________________
૪૨૬
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહું—ભાગ ૨ ને.
નવમ
ષ્યને પોતાને વશ થયેલા જાણી અધોગતિએ પહોંચાડેછે. કેટલાક રાજા મહારાજાએ અને રૂષિ મુનિએ પણ પરિગ્રહના પત્ઝામાં પડી પતન પામી પેાતાનાં પ્રાકૃત પુણ્યાને પરવારી બેઠા છે. મનુષ્ય એક બંધનમાં બંધાણા હોય તા છૂટવા અશકત છે, તે આ પરિગ્રહ તા નવ અથવા દારૂપે જુદાં જુદાં ખંધનનાં સાધનવાળા છે માટે દૂર રહેવું તેજ ઉત્તમ છે. જો તેના ઝપાટામાં ફોઇ સાય તે તેને છુટું થવું બહુજ મુશ્કેલ છે.
સંયમીને પણ પરિગ્રહ ડુબાડેછે,
અનુષ્ટુપ્ (૧ થી ૩).
यानपात्रमिवाम्भोधौ, गुणवानपि मज्जति । પશ્રિળુવેન, સંચમાં બન્મસારે ॥ ॥ कस्यापि .
સમુદ્રમાં માલના એજો વિશેષ થવાથી યાનપાત્ર ( વહાણુ) ગુણવાળું (ઢારડાવાળું) છતાં પણ ડુબી જાયછે તેની માફ્ક ગુણવાન પણ સંયમી સ સાર સાગરમાં પરિગ્રહના ગુરૂત્વ (મેાજા) થી ડુબે છે. ૧.
પરિગ્રહ દુઃખદાયક છે.
क्रीडोथानमविद्यानां वारिधिर्व्यसनाम्भसाम् । कन्दस्तृष्णा महावल्लेरेक एव परिग्रहः ॥ २ ॥
એક પરિગ્રહજ અવિદ્યા ( અજ્ઞાન ) ને માટે ક્રીડાને (વિહારને) બગીચા છે, વ્યસન ( દુઃખ ) રૂપી પાણીને સમુદ્ર છે અને તૃષ્ણારૂપી મહાવલ્લીને કંદ છે. ૨.
ઘણા વિસ્તારથી ઝઝું દુઃખ.
यथा यथा महत्तन्त्रं, विस्तरश्च यथा यथा ।
तथा तथा महद्दुःखं, सुखं च न तथा तथा ॥ ३॥
सूक्तिमुक्तावली.
જેમ જેમ કુટુંમાદિકમાં આસક્તિ વધારાતી જાય અને જેમ જેમ પરિગ્રહ ને વિસ્તાર થતા જાય તેમ તેમ દુ:ખ વધતું જાયછે અને સુખ ઘટતું જાયછે. ૩.