________________
પરિ છે.
પરિગ્રહ ગ્રહણુદાય-અધિકાર
જે પરિગ્રહ તે આરૂઢને પતિત કરનારૂં સાધન છે.
પ્રા. बाली श्रीभरतो नरेशः, श्रीवासुदेवमतिवासुदेवौ । श्रीकोणिक श्रेणिकभूमिनाथौ जातौ विसंवादपदं हि लोभात् ॥ ४ ॥ नरवर्मचरित्र.
બાહુબલી રાજા તથા શ્રીભરતરાજા, શ્રીવાસુદેવ અને પ્રતિવાસુદેવ, શ્રીકાણિક અને શ્રેણિક વિગેરે રાજાએ લાભથી પતન પામ્યા છે. ૪.
ધનલાભનું અનર્થકારત્વ, માહિની.
कलहकलभविन्ध्यः क्रोधगृधश्मशानं ।
व्यसनभुजगरन्ध्रं द्वेषदस्युप्रदोषः ।
सुकृतवनदवाग्निर्मार्दवाम्भोदवायु
સ
र्नयनलिन तुषारोऽत्यर्थमर्थानुरागः ॥ ५ ॥
જે અતિશય ધનમેાહુ છે, તે લહરૂપી માલહસ્તીને વિધ્યાચળરૂપ છે, ક્રોધરૂપી ગીધપક્ષીને શ્મશાનતુલ્ય, વ્યસનરૂપી સને રહેવાના દર ( ભેણુ) રૂપ, દ્વેષરૂપી ચારને સ ધ્યાકાળતુલ્ય, પુણ્યરૂપી વનને દાવાનળ તુલ્ય, કામળતારૂપી વાદળાંને વાયુતુલ્ય, અને ન્યાયરૂપી કમળને હિમતુલ્ય છે.
સારાંશ—ધનની મમતાથી ક્લેશ, ક્રોધ, વ્યસન તથા દ્વેષ ઉત્પન્ન થાયછે અને પુણ્ય, સરલતા તથા નીતિ નાશ પામે છે. ૫.
પરિગ્રહ દુઃખકર, શાર્દ્રવિીડિત (૬ થી ૮).
कालुष्यं जनयन् जडस्य रचयन् धर्मद्रुमोन्मूलनं, क्लिश्यन्नीतिकृपाक्षमाकमलिनीर्लोभाम्बुधिं वर्धयन् । मर्यादातटमुभुजन शुभमनो हंसप्रवासं दिशन्,
किं न क्लेशकरः परिग्रहनदीपूर : महद्धिं गतः ॥ ६ ॥