________________
७६
સપ્તમ
www
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ - ભાગ ૨ જે. સામાયિકથી થતા ફાયદા
લા (થી ૩).
-
समाइयं कुणंतो समभावं सावओघडी अदुगम् । ..
आउसुरेसुवन्धइ इतिअमित्ताहं पलिआइम् ॥ १ ॥ સામાયિક કરતી વખતે બે ઘડી સુધી સમભાવમાં રહેવાથી દેવતાઓને આયુષ્ય બાંધે તેને નીચલા લેકમાં ગણાવ્યા પ્રમાણે પપમ કહે છે. ૧.
वाणवई कोडीओ लक्कागुणसाठि सहस्सपणवीसं ।
नवसयपणवीसाये सतिहाअडभागपलिअरस ॥ २ ॥ બાણ કરોડ, ઓગણસાઠ લાખ, પચીશ હજાર, નવસૅપચીશ પપમ: તથા તે ઉપર એક પલ્યોપમના આઠ ભાગ કરીએ તેના ત્રણ ભાગઉપર એટલું આયુષ્ય દેવતાનું બાંધે છે. ૨.
सत्तहतरि सातसया सतहतरिसहस लककोडीओ। सगवीसं कोडीसया नवभागा सत्तपलिअस्स ॥ ३ ॥
सूक्तिमुक्तावली. એક કરોડ સતાવીશ લાખ સતેર હજાર સાતસે ને શીતર પપમ તથા એક પાપમના નવ ભાગમાંથી સાત ભાગ જેટલું (દેવતાઓનું) આયુષ્ય બાંધે છે. ૩
નવમું સામાયિક વ્રત.
ઉપનાતિ (૪-૫). सावयकर्ममतिपेधनेन, मनोहरध्यानविधानशीलैः ।
अन्तमहत परिपाल्यते यत् , सामायिकाख्यं नवमं व्रतं तत् ॥ ४ ॥ પાપ કર્મોને અટકાવીને મને હર ઇદેવના ધ્યાનમાં કાર્યશીલ (ત-૫૨) એવા શ્રાવકેએ બે ઘડી માત્ર અન્તાકરણનું જે પરિપાલન કરાય છે. અર્થાત્ મનને નિરોધ કરાય છે તે નવમું સામાયિક નામનું વ્રત છે. ૪,