SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ७६ સપ્તમ www વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ - ભાગ ૨ જે. સામાયિકથી થતા ફાયદા લા (થી ૩). - समाइयं कुणंतो समभावं सावओघडी अदुगम् । .. आउसुरेसुवन्धइ इतिअमित्ताहं पलिआइम् ॥ १ ॥ સામાયિક કરતી વખતે બે ઘડી સુધી સમભાવમાં રહેવાથી દેવતાઓને આયુષ્ય બાંધે તેને નીચલા લેકમાં ગણાવ્યા પ્રમાણે પપમ કહે છે. ૧. वाणवई कोडीओ लक्कागुणसाठि सहस्सपणवीसं । नवसयपणवीसाये सतिहाअडभागपलिअरस ॥ २ ॥ બાણ કરોડ, ઓગણસાઠ લાખ, પચીશ હજાર, નવસૅપચીશ પપમ: તથા તે ઉપર એક પલ્યોપમના આઠ ભાગ કરીએ તેના ત્રણ ભાગઉપર એટલું આયુષ્ય દેવતાનું બાંધે છે. ૨. सत्तहतरि सातसया सतहतरिसहस लककोडीओ। सगवीसं कोडीसया नवभागा सत्तपलिअस्स ॥ ३ ॥ सूक्तिमुक्तावली. એક કરોડ સતાવીશ લાખ સતેર હજાર સાતસે ને શીતર પપમ તથા એક પાપમના નવ ભાગમાંથી સાત ભાગ જેટલું (દેવતાઓનું) આયુષ્ય બાંધે છે. ૩ નવમું સામાયિક વ્રત. ઉપનાતિ (૪-૫). सावयकर्ममतिपेधनेन, मनोहरध्यानविधानशीलैः । अन्तमहत परिपाल्यते यत् , सामायिकाख्यं नवमं व्रतं तत् ॥ ४ ॥ પાપ કર્મોને અટકાવીને મને હર ઇદેવના ધ્યાનમાં કાર્યશીલ (ત-૫૨) એવા શ્રાવકેએ બે ઘડી માત્ર અન્તાકરણનું જે પરિપાલન કરાય છે. અર્થાત્ મનને નિરોધ કરાય છે તે નવમું સામાયિક નામનું વ્રત છે. ૪,
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy