SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ -ભાગ ૨ જે. અપક્ષ ધૂતથી પ્રાપ્ત થતી સમૃદ્ધિ પણ દરિદ્રતાનું જ ભૂળ છે. धर्मकामधनसौख्यनाशिना, वैरिणाक्षरमणेन देहिनाम् । सर्वदोषनिलयेन सर्वदा, सम्पदा खलु सहाधमाहिषम् ॥ १५ ॥ ધમ સંબંધી ઇચ્છા, ધન અને સુખને નાશ કરનાર તથા હમેશાં સર્વ દેનું ઘર, એ જે જુગટારૂપી દુશમન તેનાથી વખતે અશ્વ તથા મહિષી વિગેરે સંપદ્ધ મળે તે પણ હાનિરૂપ છે. અર્થાત કેઈક દિવસ જુગારી માણસ જુગટામાં ધનાદિ પદાર્થો જીતી જાય છે પરંતુ પરિણામે તે ધન બીજા ઘણા ધનને ખેંચી જુગાર માગમાંજ ક્ષણ માત્રમાં નાશ પામી જાય છે એટલે જુગટાની કમાણી પણ હાનિરૂપજ માનવી. ૧૫. અને કાષ્ટ તતે ભષ્ટ. થરા દ્રિતયાત્મનાદાન, યુરાદિકારિ જીવતા तेन शुद्धधिषणा न तन्वते तमत्र मनसापि मानवाः ॥ १६ ॥ જુગટને આધીન થવાથી જીવના બીજા જન્મને પણ નાશ થાય છે. (અર્થાત્ જુગારીને ચાલતે જન્મ તે નષ્ટ છે પરંતુ આવતે જન્મ પણ નષ્ટ થાય છે એટલે બગડે છે.) કારણકે જુગારી પુરૂષ યુદ્ધ રાડ કલેશ વિગેરે કમને કરી રહ્યા છે. તેથી શુદ્ધ બુદ્ધિવાળા મનુષ્ય અહિં મનથી પણ જુગટાનું આચરણ કરતા નથી. ૧૬. દરિદ્રતા અને ધૂતને દસ્તી. द्यूतनाशितसमस्तभूतिको, बम्भ्रमीति सकलां भुवं नरः। जीर्णवस्वकृतदेहसंहतिमस्तकाहितभरः क्षुधातुरः ॥ १७ ॥ જુગારથી જેની સમગ્ર લક્ષમી (ધન) નાશ પામેલ છે માટેજ જુનાં વોથી દેહને ઢાંકનાર અને માથે બેજાને ઉઠાવનાર ભૂખે તે જુગારી મનુ આખી પૃથ્વીમાં અહીંથી તહીં એમ અત્યંત ભમ્યા કરે છે. એટલે જુગા. રીની ગતિ ઘણી ઉતાવળી હોય છે કારણકે–તેને ક્ષણમાત્ર ઘતને વિહુ યુગસદશ થાય છે. એટલે પોતાના કાર્ય પર જતાં તેની ગતિ ઘણી જ ઉતાવળી હોય છે. ૧૭. જુગારીની પાયમાલી છે. याचते नरति याति दीनता, लज्जते न कुरुते विडम्बनाम् । મારિ વારિ વાતો, છૂતાના નામ | ૨૮ |
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy