SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ વ્યાખ્યાન સાહિત્યસ'બહુ ભાગ ૨ જે નવમ અધ્યાત્મીઓ તરફથી બહાર પડતી હતી; તેથી અત્ર તે બાબતનું વસ્તુ સ્વરૂપ શું છે તે બતાવવાનો પ્રયાસ કર્યો છે. કેટલાક માણસે અન્યાય કે અપ્રમાણિકપણુથી દ્રવ્ય મેળવતાં વિચાર કરે છે કે પિસા મેળવીને ધર્મમાગે તેને વ્યય કરીશું. આ વિચાર તદન ખેટે છે, અને શાસ્ત્રકાર એવા નિમિત્તથી ધન મેળવવાની ચેખી ના પાડે છે. મહા આરંભ કર્માદાન અને શુદ્ર વ્યાપાર કરી તેનાથી જે ધન મળશે તેને ધર્મ માગે ખર્ચ કરશું એ કેટલાક પ્રાણીઓ વિચાર કરે છે, તે જૈનશાસનનું રહસ્ય સમજનારને તદ્દન વિપરીત લાગે છે. આ લોકને ખાસ ઉદ્દેશ દ્રવ્ય સ્તવની અપેક્ષાએ ભાવસ્તવની મુખ્યતા કેટલી છે તે બતાવવાનું છે અને આ ઉપદેશ શ્રાવકોને ઉદ્દેશીને લખાયેલું છે. દ્રવ્યસ્તવ સાધવા ધનોપાર્જન કરી સંસારમાં પડયા રહેવાને અથવા ભાવસ્તવ ન આદરવાને વિચાર કરનારાઓને મહાનિશીથ સૂત્રમાં બતાવેલા વિચારે અનુસાર આ લેક લખાયેલું છે એમ એક વિદ્વાન મુનિમહારાજનું કહેવું છે. ૪. જે પિતાનું, તેજ મરણ પછી બીજાનું. उपजाति. गृहं मुहत्पुत्रकलत्रवर्गो, धान्यं धनं मे व्यवसायलाभः । कुर्वाण इत्थं न हि वेत्ति मूढो, विमुच्य सर्व व्रजतीह जन्तुः ॥५॥ ઘર, મિત્ર, પુત્ર, સ્ત્રી વિગેરેને વર્ગ, ધાન્ય, ધન, આ સર્વ મારે નિશ્ચયથી લાભ છે, એટલે આ સમગ્ર મારું છે. આમ મનમાં વિચાર કરતે મૂઢ મનુષ્ય નક્કી જાણતા નથી કે જીવ તે સર્વને અહિં ત્યાગ કરીને ચાલે જાય છે. અર્થાત્ મરણ થતાં કાંઈ પણ સાથે ચાલતું નથી એમ જાણ નથી. પ. - સાત વસ્તુઓ સદા સુધાતુરજ છે. વંશસ્થ (૬–૭). न दारुभिर्वतिरपांनिधिर्जलैराहारजालैरुदरं करैर्नृपः। द्विजश्च दानैर्गगनं समीरणैर्न तृप्तिपात्रं मनुजस्तथा धनैः ॥ ६॥ જેમ લાકડાઓથી અગ્નિ, પાણીથી સમુદ્ર, અનેક પ્રકારનાં ભેજનોથી ઉદર (પેટ), પ્રજા પાસેથી કર લેવાથી રાજા, દાનથી બ્રાહ્મણ અને વાયુથી જેમ આકાશ તૃપ્ત થતું નથી, તેમ ઘણું ધન મળે તે પણ તેનાથી મનુષ્ય તૃપ્તિપાત્ર થતું નથી એટલે તૃપ્તિને પામતે નથી. ૬.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy