________________
૨૨૪
વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ -ભાગ ૨ જો.
અમ
તેવા જગના રચનારા ઈશ્વર શુદ્ધ કહેવાય નહિ. જો તેને અશુદ્ધ કહેતા હૈ તે તે પણ આપણા જેવા કવશ કર્યાં. કદી તમે એમ કહો કે “ઈશ્વર તે ઇચ્છામાત્રથીજ જગત્ રચેછે તેથી તેને કાંઇ લેપ લાગતા નથી,” પણ ઇચ્છાઅભિલાષરૂપ હોયછે, અભિલાષ તે રાગ છે ને રાગ, દ્વેષ વિના હાય નહિ, અને રાગદ્વેષ તેજ આત્માની અશુદ્ધિ છે અને એવી અશુદ્ધિવાળા તે ઈશ્વર કેમ કહેવાય ? આ પ્રમાણે ચક્ર દોષ આવ્યા કરશે, તેથી જગક ઈશ્વર ફાઈ રીતે સિદ્ધ થવાના નથી. વળી જગત્ રચવાનાં ઉપાદાન પણ મળી શકવાનાં નથી, ઘટનું ઉપાદાન મૃત્તિકા છે, તેના વિના ઘટ નીપજતા નથી; તેમ જગન્ના ઉપાદાન વિના જગત્ પણ નિપજી શકશે નહિ. એ બધાં કારણેાથી અનાદિ સ્વભાવ સિદ્ધ જગત્ માનવું એજ નિર્દાષવાત છે.
પ્રશ્ન—હે મહારાજ! આપે ઉપરના પ્રશ્નના ઉત્તરના પ્રારંભમાં કહ્યું કે જગત્ના કર્તા ઈશ્વર માનવામાં મેાક્ષના અભાવવિના ખીજી કાંઇ હરક્ત નથી તા આત્માદિક પદાર્થોં ઈશ્વરકૃત માનવાથી મેક્ષના અભાવ કેવી રીતે થાય ?
ઉત્તર—હે ભવ્ય ! પરમાર્થથી મેાક્ષ તે અનાદિ સ્વાભાવિક સ . કાળ સ્થાયી એવા વાસ્તવિક આત્માનેજ હોયછે. તે આત્મા જો ઈશ્વરને કરેલા હોય તે તે વાસ્તવિક ન કહેવાય, કૃત્રિમ છે માટે. અને કૃત્રિમ તે કોઇ . કાળે અવશ્ય નાશ પામે છે તેમ. અને જો જીવ નાશ પામે તેપછી મેાક્ષ કાણુ પામે? પામનારનેાજ અભાવ થવાથી કાઇ નહુ પામે અને તેમ નહિ થવાથી મોક્ષાર્થે કરાતી તપ સંયમ દાનાદિ કષ્ટ ક્રિયા સર્વ વ્યર્થ થશે. કેમકે વરનું મૃત્યુ થવાથી વિવાહસામગ્રી નિષ્ફળ થાયછે. એ રીતે કૃત્રિમ આત્માને મેક્ષના અભાવ આવી પડશે. તેથી એમ કહ્યું છે કે મેક્ષના અભાવના મીજી હરકત નથી.
આવીજ રીતે પોતાના ધર્માંના ખરા સિદ્ધાંતા ધર્મનાં પુસ્તામાંથી, સારા ઉપદેશકોની પાસેથી અને ગુરૂની પાસેથી સમજવાની પ્રવૃત્તિ કરવી જોઇએ. કારણકે ધર્માંરહસ્ય નહિ સમજનાર હિંસાદિક દોષતરફ વલણ કરેછે એ અગ્ય છે તે બતાવવા આ જગત્કર્તા અધિકાર પછી હિ સાદોષ-અધિકાર તરફ્ ધ્યાન ખેંચવામાં આવેછે.
ORரகும்