SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ વ્યાખ્યાન સાહિત્યસ ગ્રહ—ભાગ ૨ જો. અષ્ટમ હાયછે. વળી પારાધી તે એકદમ પ્રાણ લેછે અને કન્યાવિક્રય કરનાર તે તેને રીઆવી રીખાથી મારેછે. પ્રિય સ્વામીનાથ! આવા હેડહેડતા અધમ રીવાજથી આજકાલ સંખ્યાબંધ નિર્દોષ ખાળા વૈધવ્ય દશાનાં દારૂણ દુઃખની ભક્તા અનેછે અને તેથી યુવાવસ્થાના પ્રમળ વેગને નહિ રોકી શકવાથી સ્વછંદી અને દુરાચારી અનેછે. કેટલીક તે શરમને સમુદ્રમાં ફેંકી દઇ નાતજાતમાંથી પશુ પ્રીટી જાયછે અને કેટલીક જ્ઞાતિમાં રહી લેાકેાના ભયથી ગર્ભપાત પણુ કરેછે તથા કેટલીક તા વિધવા થયા પહેલાં બુઢા પતિના બળાપાને લઇ ખિચારી કમાતે મરેછે. આ સર્વનું મુખ્ય કારણ આપણે તપાસીશું તે તેના સ્વાથી માત્રાપા પોતેજ છે. આવી ક્રૂર અને રાક્ષસી વૃત્તિવાળા મનુષ્ય પ્રથમ તે અત્યાનંદમાં મ્હાલેછે. પરન્તુ પાછળથી વિપરીત પરિણામને લઇ કહેછે કે ભાઈ શું કરીએ કર્મામાં હતું તેમ થયું.” પરંતુ એવા અક્કલના એથમીર ખપ્રુચકા એટલું પણ સમજતા નથી કે એક અીણુ તથા ઝેરને પ્યાલા પીને સુઈ જઈએ યાતા જખરા પથા ગળે વળગાડી કુવામાં ભુસકે મારીએ તે તેનું પિરણામ મેતજ આવે. તેમજ ખાર વર્ષની ખાળિકાને સાઠ વર્ષના ડાસાસાથે પરણાવી પછી સારી વાટ જોવી શા કામની ? માટે વ્હાલા! આપ આપની પુત્રીપર એવું ઘાતકીપણું ગુજારશેા નહિ. કસાઇએ ઢા ને કાપેછે એ ઘાતકીપણું ખરૂં. પરંતુ એકવાર કાપવા કરતાં હુંમેશને માટે પેાતાની કન્યાને ભઠ્ઠીમાં નાખવી એ વધારે ઘાતકીપણું છે. . કૃષ્ણશા—ત્યારે શું શાસ્ત્રકારોએ આવી જાતના કન્યાવિક્રય અને વૃદ્ધવિવાહના નિષેધ કરેલ છે ? કાન્તા—જી હા. કહ્યું છે કે —— ज्ञातिभ्यो द्रविणं लावा, कन्यां दत्वाप्यनिच्छतीम् । स्वेच्छं धनविहारस्तु, आसुरो धर्म उच्यते ।। જે નાતિલા પાસેથી ઈચ્છાનુસાર દ્રવ્ય લઈ બીજાને દીકરી દ્યે અને ઇચ્છા પ્રમાણે ધન પેાતાના ઉપયોગમાં લે તે કન્યાવિક્રય અને આસુરી વિવાહુ કહેવાયછે. શ્રીમનુ મહારાજ આવા વિવાહના નિષેધ કરતાં કહેછે કે— “ યીતા આ યા ન્યા, પત્ની સા ન વિધીયતે ** .. જે પૈસા આપી વેચાતી લીધી છે તે વિધિપૂર્વક સ્રી ગણાયજ નહિ. ખરે ખર પ્રિયપતિ! “ દીકરીને ગાય ઢારે ત્યાં જાય.” તે પ્રમાણે મનેરમાને જ્યાં દેશું ત્યાં તે બિચારી જશે. તેનું આપણી પાસે જોર નથી. પણ આપણે વાડરૂપ અની વેલાનું રક્ષણ કરવાની બદલીમાં ભક્ષણ કરવું એ કદી પણ ચેાગ્ય ગણી શકાયજ નહિ. એક. ગાય ખરીદતાં તેના મેળામાં કેટલા દાંત છે, તે
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy