SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ –ભાગ ૨ જે. સપ્તમ આગળ જે ગતિના પ્રમાણરૂપ દિગ્ગત કહેવામાં આવ્યું છે, તેમાંથી ધન્યવાદને એગ્ય એવા જે શ્રાવકે એ હમેશાં ઓછું છુંજ કરાય છે અથવા બીજાં જે સમગ્રવતે તેમાં પણ તેમ કમની ન્યૂનતા કરાય છે. તે આ દશમું “દેશાવકાશિક” નામનું શ્રાવકનું વ્રત છે. જેમાં રેજ ચોદ નિયમે પણ ધારે છે તે અન્ય સ્થળથી સમજવું. ૧. દેશાવકાશિકવ્રતનું સ્વરૂપ સમજાવી આ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે તેની આવશ્યક્તા તથા તેનું ફળ તે સ્પષ્ટ જ છે. ૯૯૯૯૯ -: વૈશવતિ-ષિાર. - Gજપ શું શાવકાશ વ્રતમાં પાસ થયા વિના પૈષધવ્રતમાં દાખલ થવું કઠિન હેડકી પડે છે તેથી અગિયારમું પિષધવત જેનું બીજું નામ પડ્યું છે. જે માવન ચાર પ્રહરનું વ્રત છે અને જેને લીધે શરીરની તથા મનની ચેષ્ટાએનું નિવેદન થાય છે, તેનું દિગ્દર્શન આ અધિકારમાં કરાવવામાં આવે છે. શ્રાવકેનું અગિયારમું પિષધ નામનું વ્રત. ઉપનાતિ (૨). तपश्चतुर्थादि विधाय धन्यंमन्या नराः पर्वसु यच्चतुषु । व्यापारभारं सकलं सपापं, शरीरसत्कारमपि त्यजन्तः ॥ १॥ ब्रह्मत्रतं तीव्रतरं दधानाः, प्रमादहानेन यतेः समानाः। गृह्णन्ति यत्पौषधमेकचित्ता, एकादशं तद्वतमामनन्ति ॥२॥ - નરવર્મવરિત્ર. ચાર પાંમાં એટલે એક માસના બે અષ્ટમી, બે ચાદશ, ચતુર્થ આદિ એટલે ચતુર્થભક્ત (ઉપવાસ) તપને કરીને પોતાને ધન્ય માનતા એવા બાવકે પાપયુક્ત એવા સમગ્ર વ્યાપારના ભારને અને પિતાના શરીરના (લેજનાદિથી) સત્કારને પણ ત્યાગ કરવાવાળા અને અત્યન્ત તીવ્ર એવા બ્રમચયગતને ધારણ કરવાવાળા તથા પ્રમાદના ત્યાગથી યતિના સમાન એક
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy