SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ {{ વ્યાખ્યાન સાહિત્યસ’બહુ ભાગ ૨ એ. કને ભરમાવીને ખાલી ખીજાના પ્રાણાના નાશ કરાવેછે. પેાતાની જીભની ક્ષ ણિક તૃપ્તિને માટે બિચારા અનાથ જીવાનાં જીવનાને નષ્ટ કરાવેછે. કેટલાએક ભક્ત લાકા દેવીની સામે માનતા કરેછે કે—‘હું માતાજી! મારો પુત્ર જો અમુક રોગથી બચશે તે હું આપને એક બકરા ચઢાવીશ” કદાચ કના ગે બાળકને આયુષ્યના બળથી આરામ થાય તા માનતા કરનાર લેાકેા એમ સમજેછે કે માતાજીએ કૃપા કરીને મારા પુત્રને જીવિતદાન દીધું. ત્યારે ખુશી થઇને નિરપરાધી બકરાને ગાજતાં વાજતાં આભૂષણાદિક પહેરાવી માતાજીની પાસે લઇ જાયછે અને ત્યાં તેને નવરાવીને તેમજ ફુલ ચડાવીને તથા સ્વગ પ્રાપ્ત કરાવનાર માને તેને મારતી વખતે બ્રાહ્મણા પાસે ભણાવીને બકરાના પ્રાણ નિર્દય રીતે અલગ કરાવેછે. આ સ્થળે એક કવિનું વાકય યાદ આવેછે કે— “માતા પાસે એટા માંગે, કર અકરેકા સાટા; આપના પૂત ખિલાવણુ ચાહે, પૂત દુકા કાટા, હૈ। દિવાની દુનિયા ? ’’ સસમ જીએ-બીજાના પુત્રાને મારીને પોતાના પુત્રની શાંતિ ચાહનારી દુનીઆ છે. આ સ્થળે ધ્યાન દેવું ચેાગ્ય છે કે પહેલાં માનતારૂપ કલ્પનાજ ખાટી છે. કદાચ માનતાથી દેવી આયુષ્યને વધારી દે, એમ હાત તે દુનિયામાં કોઇ મરતજ નહિ, જે લેકે માનતા માનેછે, તેઓને કદાચ સાગનપૂર્વક પૂછવામાં આવે તે તે પણ અવશ્ય એમ કબુલ કરશે કે તમામ માનતા અમારી સફળ થતી નથી. કેટલીક વાર તેા હજારો માનતા કરતાં છતાં એ પુત્ર વગેરે મરણનેજ પ્રાપ્ત થાયછે. એથી માનતા અને રીતે ફેટ છે. કેમકે રેગીનું આચુખ્ય હોય તે તે ક્યારે પણ મરનાર નથી. ત્યારે પછી તેમાં માનતાનું કશું પ્રયજન નથી અને કદાચ આયુષ્ય ન હેાય તેા ખચનાર નથી તેપણુ માનતા નિષ્ફળ છે. બીજું પણ વિચારો કે કદાચ અકરાની લાલચથી દૈવી તમારા રાગોના નાશ કરશે તેા તે તમારી નેાકર ઠરી. રૂશવત્–લાંચ લેનારી થઇ. કેમકે જેનાથી માલ મળે તેનું તેા ભલું કરે અને જેના તરફથી ન મળે તેનું ભલું ન કરે. લાંચ ખાનારાઓની દુનિયામાં કેવી માન–મર્યાદા હાયછે તેના વાંચ¥ા સ્વયં ખ્યાલ કરશે. મહાશય ! માતા શબ્દના અર્થ પહેલાં વિચાર કે જે પાલણુ-પાષણ સર્વ પ્રકારે કરે તેજ માતા કહેવાયછે, ત્યારે જેની પાસે બકરાનું બલિદાન કરવામાં આવે તે જગદખાના નામથી જગત્માં કેમ પ્રસિદ્ધ થઈ શકે? કેમકે જે સમસ્ત જીવાની માતા છે તેજ જગદંબા કહી શકાયછે. તેા સમસ્ત જીવેાની અંદર બકરાં વગેરે પણ ( જેને મળી દેવામાં આવેછે તે ) આવ્યાં, તેની પણ માતા તા ઠરીને ? હવે વિચાર કરો કે એક પુત્રને ખાઇને માતા બીજાને બચાવે ? શું એવું ક્યારેએ થઇ શકેછે? કેમકે માતાને તમામ પુત્ર સરખાજ
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy