SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ખમ -- વ્યાખ્યાન સાહિત્યસ'બ્રહ-ભાગ ૨ એ. - શનિ -ધાર. એક કે જે અજ્ઞાનભરી રૂઢિથી પ્રાણુને મરતી વખતે હેરાન કરવામાં આવે છે Wહુદહુ તેજ અણસમજથી મૃતપ્રાણીના શબને કઢંગી ઢબથી ઠેકાણે પાડવામાં આવે છે અને એમ કરવું તેને જાણે તે કોઈ આવશ્ય ધર્મકર્તાવ્ય સમજવામાં આવે છે એ મહટી ભૂલ છે તે જણાવવાને આ અધિકાર લેવામાં આવે છે. શબ લઈ જવાની કઢંગી રીત. (રાગ ઉપર પ્રમાણે). જડસા જડભૂત! મડદાને જકડી બાંધે કાં જેરથી? વળી કડ બાંધી, દડદડ શું માંડી ચારે કેરથી?—ટેક. નથી લડવાને ધસવું રણમાં, નથી ધાડ પડી ધેનુ ધણુમાં, દેવતા મૂકે દિલ ડાપણમાં, જડસા જડભૂત૮ ૧ ટ દેડતાં જ્યાં ત્યાં પગ ઘ છે, મેલી મનમાને ત્યમ મરડે છે, ઢાર પેઠે શબ તરછોડે છે, કાળજી વણ વસ્ત્ર ઉપર ઢાંકે, પછી બંધવડે પડી રહે કે, બેડેળ બહુ ફેકટ ફકે, શિર અર્ધ ઉઘાડું વસ્ત્ર ઝીણું, વળી ડગડગ થાય દરેક ક્ષણું, સૌ જુએ એજ અપમાન ઘણું, ધીમે ધીમે ચાલતાં ભાર પડે, માટે દેટ મેલી સાથે ઉપડે, પણ અન્ય ઉપાય ન કાંઈ જડે, કાઢેજ કેટલા વળી વળીયે, મૂકી મડદું ઝટ ઝોળી તળિયે, ક્યાંઈ ભાગી પડી વળી સાંભળિયે, ઉપાડે કરી ટાંગાટોળી, સટપટમાં શબ નાખે એની “હાકેવી કુટિલ હિંદુ ટેળી, આ ભુંડામાં ભુંડુંજ અતિ, ઠાંઠડીથીજ પણ અધમગતિ, તોય નવ માને કાંઈ મૂઢમતિ, એમ મરતાનું અપમાન કરે, વા'લાં પણ વાલ બધું વિસરે, સમજી નિરખી ન શકે નજરે, નિર્દયતાને મૂર્ખાઈતણા, એવા અણઘટતા ચાલ ઘણા, કહે વલ્લભદાસ કશી ન મણું! - સુબોધ ચિંતામણિ–વલ્લભદાસ પોપટભાઈ.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy