SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્યના ઘા ભાગ 'તામ નહિ હાથાથી ખરોષ થી કરે છે પણ આ શેઠજીએ તે પ્રભુભજનમાં સ્નાન કરવાથી શીતલ અંતઃજીરણવાળા થઇ પરીપકાર તથા ધર્મજ સાધવા એ મુખ્ય નિશાન રાખ્યું છે કે જેથી તેમના શુદ્ધ અંતઃકરણમાં ક્યારે પણ સંસારી પુત્રની અસત્ય વાસના ઉઠતીજ નથી. એ ઉપરથી સિદ્ધ થાય છે કે આવું નિર્મળ અંતઃકરણ સચ્છાસ્ત્રનું શ્રવણ કે સાધુના સમાગમવિના રહી શકે નહિ. જગમાં ત્રણ વસ્તુ બીજાની મદદવના પોતાની મેળે સર્વવ્યાપક થાયછે. वसन्ततिलका. वार्ता च कौतुककरी विमला च विद्या, लोकोत्तरः परिमल कुरङ्गनाभौ । तैलस्य विन्दुरिव वारिणि दुर्निवारमेतत्त्रयं प्रसरति स्वयमेव भूमौ ॥ सुभाषितरत्नभाण्डागार. આશ્ચય ઉત્પન્ન કરનારી વાર્તા, શુદ્ધમાં શુદ્ધ વિદ્યા, કસ્તુરીની અલૈાકિક સુગંધ (શા. કસ્તુરચંદને કસ્તુરીની સુગધતુલ્ય યશ) આ ત્રણ વસ્તુ પાણીમાં પડેલ તેલના મિંદુની માફ્ક પૃથ્વીઉપર વગર અટકાવે પેાતાની મેળેજ પ્રસરે છે. આ Àાકથી સિદ્ધ થાય છે કે આ લેખ અતિશયાક્તિવાળા કે અસ્થાને ગણાશે નહિ એમ આ લેખક મંડળનું માનવું છે. પ્રકાશક || શ્રીનીરાય ચીતરાય નમઃ ||
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy