SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. વાચ-અધિકાર, જેની છત તે ભાસે સોંઘા ભાવનું, પાણીને જેમ પાડ ન પૂછે લેક જો ; પણ જ્યારે પાણી પીવાને નવ મળે, ટાંકતણેા આપે રૂપિયા રોક જો ગરજ પડેછે ગરીબની શ્રીમતને, એગરજી જન દુઃખ પામે બહુ ડામ જો ; એમાટે અભિમાન ન ધરવું અંતરે, દિલમાં એમ સમજેછે દલપતરામ જો અન્યાન્ય ગરજ. ૫૯ મનહર. પુરૂષને પ્રેમદાના પ્રેમદાને પુરૂષને, પ્રજાને રાજાને રાજાને પ્રજાને પ્યાર છે; જડને ચૈતન્યતણેા ચૈતન્યને જડતણે, હેમતણ્ણા હીરો હેમ હીરાનેા શૃંગાર છે ; ગરીખને તવંગર તવંગરને ગરીમ, શિષ્યને શિક્ષક શિક્ષકને શીખનાર છે; નાવને નાવિક નર નાવિકને નાવ નામ, ફાઇની ૩૪ ૪૫ આમ દલપત અન્યઅન્યના આધાર છે. દલપત. ૩૫ ૩૬ જાકી કીજે ચાકરી, તાકા વચન સ્વીકાર. પ્રભાકર. એક સમયે અકખરશાહે મીરખલને પૂછ્યું કે ખીરખલ ! રીંગણાનું શાક અહુજ સરસ સ્વાદવાળું થાય છે.' ખીરમલે કહ્યું કે— જી હુજુર! આપનું કહેવું સત્ય છે અને સરસ સ્વાદવાળું રીંગણાનું શાક થાય છે તેથીજ સર્વે લેાકેા તેનું શાક ખાયછે.’ તદ્દન'તર કેટલાક દિવસ વિત્યા પછી અકબરશાહે રીંગણાની નિંદા કરવા લાગ્યા તે વખતે ખીરમલે કહ્યું કે,—ખુદાવિંદ! રીંગણાની નિંદાતુલ્ય એક પણ શાક નથી. રીંગણાના શાકથી કેટલાક રાગા પશુ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ખીરમલનું ખેલવું સાંભળી શાહે કહ્યું કે—ખીરખલ ! તમે રેજ * રબલ.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy