________________
૧૪:
શારદા દર્શન
ઉજ્જ્ઞાળાઓ ડિસ્લિમત્તા” તેઓ ભગવાનની આજ્ઞા લઈને તેમની પાસેથી સહસ્રામ્રવનની બહાર નીકળ્યા.
હવે છ અણુગારા ભગવાન પાસેથી નીકળ્યા ત્યારે આવસહિ આવસહિ કહીને નીકળ્યા. સાધુ-સાધ્વી ગૌચરી, પાણી, ઠંડીલ અગર કાઈ પણ કામ માટે ધર્મસ્થાનકની બહાર નીકળે ત્યારે આવસહિ આવસહિ મેલે. અને એ કાય` પતાવીને પાછા ધમ સ્થાનકમાં આવે ત્યારે નિસ્સહ નિસ્સહિ મેલે. આવસહિ એટલે હૈ પૂજ્ય ! હું મારા આવશ્યક કામે જાઉં છું, અને આવે ત્યારે નિસ્ટહિ બેલવાનું એટલે આવશ્યક કામે ગયા હતા તેનાથી નિવૃત્ત થાઉં છું. તમે પણ ઉપાશ્રયમાં પ્રવેશ કરશ ત્યારે નિસહિ નિહિ મેલવું જોઈએ. કારણ કે સંસારમાં તે અનેક પાપક્રિયાઓ થાય છે, પણ એ ઘડી ધ સ્થાનકમાં પ્રવેશ કરે ત્યારે તે અઢાર પાપસ્થાનક આદિ ત્યાગ કરીને આવે છે. તમે જેટલા સમય આશ્રવનુ ઘર છેડીને આ સંવરના ઘરમાં બેઠા તેટલા સમય પાપની ક્રિયાથી હળવા ખની જાવ છે. સયમી આત્માએ તા નવકાટીએ સર્વથા પાપના પચ્ચખાણ કર્યાં છે તેથી તે ક્ષણે ક્ષણે કર્મોની નિર્દેશ કરે છે. પણ સાધુપણું લીધા પછી સાધુપણાની કોઈ પણ ક્રિયામાં ગ્લાની ન થવી જોઈએ. તે ગૌચરી જાય તે એવી સુંદર વિચારણા કરે કે અહા ! આજે મને ગૌચરી જવાને અવસર મળ્યે, મારા ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય છે કે હું નિર્દોષ અને સૂઝતા આહાર પાણી લાવીશ તે મારા ગુરૂ ભગવંત અને ખીજા સતા વાપરશે. પછી કાઈ સ્વાધ્યાય, ધ્યાન કરશે, કાઈ વૈયાવચ્ચ કરશે. તેા મને કેટલા મેાટા લાભ થશે ! આવી સુંદર વિચારણા કરે તેથી મહાન ક્રમની નિર્જરા થાય છે. જરા વિચાર કરેા. તમે સ`સારના કામ માટે ગમે તેટલા આંટા ખાવ, ગમે તેટલું કષ્ટ ઉઠાવા તેા અશક્રમની પણ નિશ થવાની છે ? ' ના ' ઉત્સુ' કનું ખંધન છે. આ સંસાર દાવાનળ જેવા છે.
પ્રટ્રીપ્સાના જોય સભા: સર્વવેદનામ। દુનિયાના દરેક પ્રાણીએ માટે સ'સાર ધગધગતા અંગારા જેવો છે. ચારે તરફ આધિ, વ્યાધિ ને ઉપાધિની જ્વાળાના સળગી રહી છે. આવા ભડભડતા દાવાનળ જેવા સંસારમાંથી સમજી સરકી જાશે. કરાડા મનુષ્ય આ પૃથ્વી ઉપર જન્મે છે ને મરે છે. જેને જેવા કર્મો કર્યાં ડાય તેવી ગતિમાં જાય. સાથે શુભાશુભ કર્મો સિવાય ખીજું કંઈ સાથે આવવાનું નથી. જ્ઞાની કહે છે કે
સાથે છુ. તમે લઈ ભેગુ કરેલુ. બધું તમે
હવે સમજાય છે કે સાથે જીવ કાયાના માહ રાખી પાપ
જશે ? બાલા, છુ. તમે લઈ જશે ? અહીંયા દઈ જારો...સાથે શુ લઈ જશે ? પુણ્ય અને પાપ સિવાય કરે છે. પણ તે કાયામાંથી
કાંઈ નહિ આવે. છતાં ચેતનદેવ ચાલ્યા જશે