________________
સંદે
શારદા દર્શન
વૃધ્ધ પુરૂષ એકેક ઈંટ ઉપાડીને ઘરમાં મૂકે છે તે આટલા મોટા ઢગલા કયારે પૂરા થશે ? ઢગલા ઉપાડતાં પહેલાં એ ઉપડી જશે એવું એનું શરીર જીણુ છે. એમ વિચાર કરીને તે એક ઈંટ ઉઠાવીને તેના ઘરમાં મૂકી દીધી, તેા તારા સેવકોએ પણ એકેક ઈંટ ઉઠાવીને તેના ઘરમાં મૂકી દીધી. નહિતર એને ઘણાં આંટા ખાવા પડત. તેના ખદલે તે એક જ આંટામાં તેનું કામ કરી આપ્યું. તે તે તારા ઉપર ખુશ થયા ને તારો મહાન ઉપકાર માનવા લ:ગ્યા. હવે સમજ, તેં વૃધ્ધ પુરૂષને સહાય કરી હતી ને ? તારી સહાયતાથી તે વૃધ્ધ પુરૂષનું કાય જલ્દી સિધ્ધ થઇ ગયું ને ? “ વમેવ ળ્યા તેન' પુસેિળ નનसुकुमालस्य अणगारस्स अगेग भव सय सहस्स सचिंय कम्म उदीरमाणेणं बहुकम्म નિઝરસ્થ સાદિનેિ વિન્ને ” એવી જ રીતે હે કૃષ્ણ ! તે પુરૂષે પણ ગજસુકુમાલ અણુગારને લાખા જન્મામાં સંચિત કરેલાં કર્મોને ઉદીરણા દ્વારા કર્મોની નિરા કરવામાં સહાયતા કરી છે.
ભગવાનનો કહેવાનો આશય એ છે કે હે કૃષ્ણ ! જે તે વૃઘ્ધ પુરૂષને સહાય ન કરી હાંત તે ઈંટનો ઢગલે ઉપાડતાં ઘણા સમય લાગત પણ તમારી સહાયતાથી તે વૃધ્ધ પુરૂષનું કાર્ય જલ્દી સિધ્ધ થઈ ગયું', તેવી રીતે તારા ભાઈ ગજસુકુમાલ અણુગારનાં અનેક ભવામાં ઉપાર્જન કરેલા કર્મોનો ઢગલે ઘણા માટેા હતા. એ કર્મોના ઢગલાને વિખેરતાં ગજસુકુમાલને ઘણા સમય લાગત. એ કર્મોના ઢગલાને વિખેરવા માટે તારા ભાઇને ઘણાં લાંખા સમય સુધી પરિશ્રમ કરવા પડત પણ એ પુરૂષે તેના માથા ઉપર માટીની પાળ બાંધીને ધગધગતા અંગારા મૂકયા. તેમને અસહ્ય વેદના થઈ. તેમાં સમભાવ રાખવાથી ગજસુકુમાલ અણુગારનાં અનેક ભવનાં માંધેલા સત્તામાં પડેલા કર્મો જે ઉદયમાં આવેલા ન હતાં તેને ઉદીરણા કરાવી ઉદયમાં લાવીને સમાપ્ત કરાવી દીધા છે. ઘણી ઉગ્ર સાધના કરી ઘણાં સમય પછી ગજસુકુમાલ અણુગારને પરમપદની પ્રાપ્તિ થવાની હતી તે અલ્પ સમયમાં તેની સહાયતાથી થઈ. માટે હે કૃષ્ણ ! તમારે તે પુરુષ ઉપર દ્વેષ ન કરવા જોઈએ, પણ તમારા ભાઈને સહાય કરનાર છે તેથી તે ક્ષમા ને પાત્ર છે. હવે કૃષ્ણજી ભગવાનને પૂછશે કે હે ભગવ'ત ! એ મારા ભાઈ ને સહાય કરનારા પુરૂષ કાણુ છે ? હવે ભગવાન શુ' કહેશે તેના ભાવ અવસરે,
ચરિત્ર વૃષકર અને ભીમ બંને જણુ! પૂર્યું તૈયાર થઈને અખડામાં આવ્યા. પડછંદ કાયાવાળ. બંને મચ્છુ મેટ! પડ જે દેખા! અખડામાં આવ્યા ત્યારે કઈક લેાકેા ખેલવા લાગ્યા કે આપણુ રાજા કે કીપ્રકના વૈરને બદલે લેવા માટે જાણી બુઝીને ખુનેને લડાવ્પા છે. ખ!કી વૃષકર તે મલ્લ છે ને આ તા રસોઈ આ છે, ત્યારે કોઈ એ કહ્યુ વલ્લભ તા માથી પણ વધુ ખળવાન છે. કીચકના સે। ભાઈ એને તેણે એકલાએ માર્યાં. તે તેનામાં કેટલું શૂરાતન હશે ! આમ જુદી જુદી વાતા થવા લાગી, એટલામાં મલયુધ શરૂ થયું. ભીમે વિચાર કર્યું કે જો હું ધારુ તે એક જ
: