Book Title: Sharda Darshan
Author(s): Shardabai Mahasati
Publisher: Mansukhlal Chhaganlal Desai
Catalog link: https://jainqq.org/explore/023369/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ SCOSWOscouCare E GOS પ્રવચનકા:પ્રખ૨વ્યાખ્યાતા બા.બ્ર.પૂત્ર.શારદાબાઇ મહાસતીજી lilli | DoeોતરિdikડvG GOOGGIT || Page #2 -------------------------------------------------------------------------- ________________ || શ્રી મહાવીરાય નમઃ | સ્વ. આચાર્ય, ગચ્છાધિપતિ બા.બ્ર. પૂ. રત્નચંદ્રજી ગુરૂદેવાય નમઃ શ્રી અનગડસૂવ- ગજસુકુમાલને અધિકાર તથા પાંડવ ચરિત્ર. શારે દા દર્શન (સવંત ૨૦૭૩ ના બેરીવલી ચાતુર્માસના વ્યાખ્યાને) : પ્રવચનકાર : ખંભાત સંપ્રદાયના આત્મજ્ઞાની, ચારિત્ર ચૂડામણી, શાસન શિરોમણી, ગચ્છાધિપતિ સ્વ. બા.બ્ર. પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજીમહારાજ સાહેબના સુશિણા શાસનદીપિકા, પ્રખર વ્યાખ્યાતા, બા. બ્ર. વિદુષી પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી. : સપાદક : બા. બ્ર. વિદુષી પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજીના સુશિષ્યાએ તત્ત્વચિંતક પૂ. કમળાબાઈ મહાસતીજી તથા બા. બ્ર. પૂ. સંગીતાબાઈ મહાસતીજી. ': પ્રકાશક : મનસુખલાલ છગનલાલ દેસાઈ A-૭, મુનિસુવ્રત દર્શન, નવરોજી લેન, ઘાટકોપર, મુંબઈ - ૪૦૦૦૮૬ * ફોન ઃ ૫૮૨૫૫૩ વેચાણ કિંમત રૂ. ૮-૦૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક: સંવત ૨૦૩૪ - ઈ. સ. ૧૯૭૮ શારદા દર્શન પ્રત ૮૦૦૦ (આઠ હજાર) પ્રવચનકારક પ્રખર વ્યાખ્યાતા. બા. બ. વિદુષી પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી સંપાદકઃ પૂ. કમળાબાઈ મહાસતીજી બા. બ્ર. પૂ. સંગીતાબાઈ મહાસતીજી પ્રકાશક: મનસુખલાલ છગનલાલ દેસાઈ A૭ મુનિસુવ્રત, દર્શન, નવરોજી લેન ઘાટકોપર, મુંબઈ-૪૦૦ ૦૮૬ ફેન નં. ૫૮૨૫૫૩ શ્રી “શારદા દર્શન’ સાહિત્ય સમિતિ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, બોરીવલી લોકમાન્ય તિલકરોડ, બોરીવલી (પશ્ચિમ) મુંબઈ ૪૦૦૦૯ર. ટે. નં. ૬૬૧૧૩૯ મુદ્રક – નિતીન જે. બદાણી નિતીન ટેડસ, ૪૦૧ ખજુરવાલા ચેમ્બર્સ નરશીનાથી સ્ટ્રીટ મુંબઈ ૪૦૦-૦૦૯ મુદ્રણ સ્થળ:- મુકુંદરાય વિ. પંડિત. રેઈન પ્રીન્ટીંગ પ્રેસ શાહપુર મીલ કંપાઉન્ડ. અમદાવાદ Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ . ,, ૫૦૧'– શ્રી રમણલાલ નિફૂલજી કામદાર બોરીવલી ૫૦૧/– શ્રી દામોદરદાસ હરજીવનદાસ શાહ બોરીવલી ૫૦૧- શ્રી મનુભાઈ ભગવાનદાસ ગોસળીયા બેરીવલી ૨૫૧/– શ્રી ભીખાલાલ ખેતશીભાઈ મહેતા બોરીવલી ૨૫૧ – શ્રી રમણીકલાલ જગજીવનદાસ શાહ બેરીવલી ૨૫૧/- શ્રી મહાવીર સ્ટેશનરી માટે બોરીવલી ૨૫૧ - શ્રી મહાસુખલાલ નરોત્તમદાસ વેરા બોરીવલી ૨૫૧ – શ્રી રીમીકાંત નાનાલાલ દોશી બોરીવલી ૨૫૧ – શ્રી હકમીચંદભાઈ હરજીવનદાસ પંચમીને બોરીવલી સ્વ. હરજીવનભાઈના સ્મરણાર્થે ૨૫૧ – શ્રી લલીતભાઈ કાંતીલાલ સંઘવી બેરીવલી સવ. જયાબેન કાંતીલાલના સમરણાર્થે ૨૫૧ – શ્રી નવીનચંદ્ર ઉજમશી શેઠ બેરીવલી ૨૫૧/- શ્રી સવિતાબેન ચુનીલાલ ઝેસા (હ. શ્રી ભરતભાઈ) * બોરીવલી ૨૫૧/- શ્રી દલીચંદ નાનજીભાઈ કુંભાણી બોરીવલી ૨૫૧/- શ્રી ઠાકરશી વીજપાર છેડા બોરીવલી ૨૫૧/- શ્રી પ્રવીણચંદ્ર કાનજીભાઈ દેશી બોરીવલી - પૂ. પિતાશ્રી કાનજીભાઈના માથે ૨૫૧/- શ્રી મગનલાલ રાયચંદ ભીમાણી બોરીવલી (સ્વ. વ્રજલાલ રાયચંદ ભીમાણીના સ્મરણાર્થે) ૨૫૧ – ડે. હસમુખરાય એમ. શાહ બોરીવલી ૨૫૧/– શ્રી કાન્તીલાલ લીલાધરભાઈ - બેરીવલી ૨૫૧ – શ્રી મોતીચંદ વર્ધમાન દેશી કચ્છ મુદ્રાવાળા ૨૫૧ – શ્રી વર્ધમાન પ્રભુદાસ તુરખીયા સાયન ૨૫૧/- શ્રી હરખચંદ માડન મુંબઈ ૨૫૧/- શ્રી લાલજી રતનશી ગાલા હ. શ્રી મીડીબાઈ શીવરીમુંબઈ ૨૫૧ – શ્રી નીતિનભાઈ ડુંગરશીભાઈ થાણું ૨૦૦/શ્રી કુસુમબેન અનીલકુમાર દોશી વિલેપાર્લા-મુંબઈ ૧૫૧/- શ્રી રસીકલાલ શાંતીલાલ શાહ બોરીવલી ૧૫૧ – શ્રી કાંતીલાલ લક્ષ્મીચંદ મોદી બોરીવલી ૧૫૧/- શ્રી ચંપકલાલ બી. શાહ બોરીવલી ૧૫૧/– શ્રી ઈન્દુલાલ માણેકલાલ મહેતા બોરીવલી ૧૦૧/- શ્રી મનસુખલાલ ગીરધરલાલ લાઠીયા બોરીવલી Page #6 -------------------------------------------------------------------------- ________________ વવાણીયા (મોરબી) નિવાસી સ્વ, મેહનભાઈ વધ માનભાઈ દેસાઈ વવાણીયા (મોરબી) નિવાસી શ્રીમતી લીલાવતીબેન મેહનલાલ દેસાઈ આપે અમારામાં બાલપણમાં સંસ્કાર અને ચારિત્રનું ઘડતર કર્યું. દાન, શીયળ, તપ અને ત્યાગના સંસ્કારોનું સિંચન કરીને અમારામાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધા દઢ બનાવી છે. આપે ગળથૂથીમાં ઘૂંટી ઘૂંટીને એ અમૃત પાયું કે “જે દે તે દેવ અને રાખે તે રાક્ષસ. ” ગમે તેટલી સંપત્તિ વચ્ચે પણ વિનય વિવેકને ભૂલવા નહિ. આપની આ સંસ્કારોને જીવનમાં વણી લીધા અને પુણ્યદયે જ્યારે સંપત્તિ મળી ત્યારે અમારી યથાશકિત તેને સદુપયોગ કરતા રહ્યા છીએ કે આપની શિખામણુ જીવનમાં બરાબર આચરણમાં મૂકી રહ્યા છીએ. | લી. આપના જન્મ જન્મના ઋણી પત્રો, શ્રી નૌતમલાલ-અ, સૌ. જશુમતી શ્રી મનહરભાઈ-અ.સૌ. મંજુલા શ્રી વિનયચંદ્ર-અ, સૌ. નિલા જન્મ : સને ૧૯૫૦ સ્વર્ગવાસ : સને ૧૯૭૬ | ફુલ ગયું ફોરમ રહી ગઈ છવીસ વર્ષની યુવાન વયમાં ટૂંકી માંદગીમાં તમે અમને છોડીને ચાલ્યા ગયા, પણ તમારા મીઠા સ્મરણો, તમારી ઉગ્ર ભાવના, માતા પ્રત્યેનો પ્રેમ આજે પણ અમને તમારી યાદ અપાવે છે. તમારો શાંત અને પ્રેમાળ સ્વભાવ અમે બધા ભૂલી શકતા નથી. લી. માતુશ્રી શાંતાબેન અમૃતલાલ શાહ અને બહેનો સ્વ, પ્રકાશ અમૃતલાલ .. Page #7 -------------------------------------------------------------------------- ________________ સ્વ, શ્રી રતીલાલ લક્ષમીચંદ શાહ ( આબાવાળા ) શ્રી. બચુભાઈ ગુલાબચંદ દોશી ( જામનગરવાળા ) જેમને જીવનમાં સભ્યતા-સૌમ્યતા-સાદાઈસદાચાર અને સત્ય, માનવ સેવા, ધર્મ પ્રત્યેની શુભ લાગણીઓથી ભરપૂર એવા ઉચ્ચ વૃત્તિ વારસામાં આપી, આપના ઉજજવળ અને પવિત્ર આત્મા જ્યાં હો ત્યાં ચિર શાંતી પામે. પત્નિ કમળાબેન, પુત્ર ભૂપેન્દ્ર શાહ | પુત્રવધુ વિલાશ શાહ પુત્રી અરુણા થા કુટુંબ પરિવાર શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંધ ઘાટકોપરના (હિં ગવાલા લેન) માનદ્ ટ્રસ્ટી તથા ઉપપ્રમુખ. જોમવંતા જુસ્સેદાર યુવાનની માફક ફુર્તિથી શ્રી ઘાટકોપર સંધની વિવિધ શુભ પ્રવૃત્તિઓમાં તન, મન અને ધનથી પોતાને સચોટ સાથ સહકાર આપી રહ્યા છે. પૂ. સાધુ-સાધ્વીજીઓ પ્રત્યે માન આદરભાવ ધરાવતા શ્રી બચુભાઈ ઉદાર હાથે ધાર્મિક અને સામાજિક ક્ષેત્રોમાં દ્રવ્યનો સદુપયોગ કરે છે. 8 શ્રી અમૃતલાલ વલભજી ટીબડીયા બોરીવલી છે. સરળ, સ્વભાવી ઉદાર સજન શ્રી સંધ સેવા તે માટે હમેશા તત્પર હોય છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. પિતાશ્રી શામજી વેલજી વિરાણી “વહેતા જળ નિર્મળ ભલા અને ધન દોલત દેતા ભલા” એ સંસ્કાર આપે અમોને ગળથુથીમાં પાયા, સંપત્તિ અને સમૃદ્ધિ સંપ અને સદાચાર એ તે પુણ્યની પ્રસાદી છે. એટલે મળેલી લક્ષ્મી સમાજ કલ્યાણના, જનતા જનાર્દનના, સ્વધર્મી વાત્સલ્યતાના કાર્યોમાં વાપરી. પુણ્યાનુબંધી પુણય ઉપાર્જન કરવા માટે આપે અમારું જે ચારિત્ર ઘડતર કર્યું તે માટે અમે સમસ્ત વિરાણી પરિવાર આપના જન્મોજન્મના ઋણી છીએ. મણિલાલ શામજી વિરાણી અને પરિવાર Page #9 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. માતુશ્રી કડવીબાઈ શામજીભાઈ વિરાણી આપે અમારામાં લક્ષ્મી એ તે સંધ્યાના રંગ જેવી, સવારના ઝાકળના બુંદ જેવી તથા વીજળીના ચમકારા જેવી ચંચળ છે. એવા સંસ્કારોનું નાનપણથી સિંચન કર્યું. અને જે મ ફળ આવે અને નમે તેવી રીતે લમી મળવા છતાં નિષ્કામ અને નિઃસ્વાર્થ ભાવે વિનય અને વિવેકથી સંપત્તિને સદ્ ઉપયોગ સ્વધર્મીઓ અને અનેક જનકલ્યાણના કાર્યો માટે કરવા આપે અમને પ્રેરણા આપી તે માટે આપના જન્મોજન્મના ઋણી છીએ મણિલાલ શામજી વિરાણી અને પરિવાર Page #10 -------------------------------------------------------------------------- ________________ સ્વ. દુર્લભજી શામજી વિરાણી વિશાળ વૃક્ષની છાયામાં અનેક જીવે કઈ પણ જ્ઞાતી કે જાતીના ભેદભાવ વગર શાંતિ અને શીતળતા મેળવે છે, અબોલ અને મુંગા જીવ સાતા અને સુખ અનુભવે છે. તેમ આપની છત્રછાયા નીચે સમાજના ખાનદાન કુટુંબના ફુરજ દે જરાપણ સંકેચ વગર પિતાની જરૂરિયાત આપની પાસે ૨જુ કરતા અને આપ “ જમણે હાથ આપે પણ ડાબા હાથ જાણે નહિ” તેવા ગૌરવથી તેમનું સ્વમાન ઘવાયા વગર હસતા હસતા મોકલતા અને શાંત્વન આપતા કે ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે આ ઘર તમારું માની વિના સ કે ચે આવશે. આવી આપની વિશાળ-દીલ ભાવનાઓને યાદ કરીને કહે છે “ લાખ મરજો પણ લાખને પાલણહાર ને મરશે.” Page #11 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. માતુશ્રી નવલબહેન મણિલાલ વિરાણી જન્મ તા. ૧૦-૧-૧૯૧૧ * સ્વર્ગવાસ તા. ૧૨-૨-૧૯૭૬ ધૂપસળી સળગે અને આખાએ વાતાવરણમાં સુગ'ધ સુગંધ ફેલાઈ જાય તેમ આપના પગલે પગલે આખાએ કુટુ'ખમાં દાન અને દયાની, તપ અને ત્યાગની વિનય અને વિવેકની, સપ અને સમર્પણની ખુશ્ને મ્હેકવા માંડી. આપે સી'ચેલા આવા સ'સ્કારોથી આખુ એ કુટુંબ નંદનવન ખની ગયુ. આપના આ અણુમેલ વારસાનું અમે ખૂબ ખૂબ જતન કરીને આપના પ્રત્યેનુ' ઋણ યકિ’ચિ'ત પણ અદા કર્યાનેા સતાષ અનુભવશે. લિ. આપને પરિવાર વાસંતી અનીલ-આરતી, અરૂણ-સુધા અતુલ-અવની Page #12 -------------------------------------------------------------------------- ________________ સ્વ. છગનલાલ શામજીભાઈ વિરાણી જેમના દાનઃવડેઃ જૈન તથા જૈનેત્તર સમાજની, જનકલ્યાણની તથા માનવતાની અનેકવિધ પ્રવૃત્તિઓને નવજીવન મળ્યું છે તેઓ રાજકેટની અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી તથા ટ્રેઝરર હતા. તેમણે સૌરાષ્ટ્રના ઘણાં સ્થળાએ ઉપાશ્રય વિરાણી હાઈસ્કૂલ, વિરાણી કન્યા વિદ્યાલય, મુંગા-બહેરાની શાળા જેવી અનેક સંસ્થાઓમાં મેટુ દાન આપ્યું છે. પોતે ઘણાં દયાળુ, ધાર્મિક વૃત્તિવાળા અને પ્રેમાળ હતા. Page #13 -------------------------------------------------------------------------- ________________ ગ,સ્વ, વૃજકુવરબેન છગનલાલ વિરાણી આપે અમારામાં દાન, દયા, તપ અને અનુકમ્પાના સંસ્કાર રેડી અમારૂ અને સમગ્ર પરિવારનું જીવન ખુથી મહેકતું કર્યું અને અમને સુખી જીવન જીવવાને મંત્ર આપે કે : સત્ કર્મ વગર સંપતિ વધતી નથી સંયમ વગર સંપતિ ટકતી નથી દાન વગર સંપતિ શેભતી નથી જયંતીલાલ છગનલાલ શશીકાન્ત છગનલાલ ભુપતભાઈ છગનલાલ ચંપકલાલ છગનલાલ સ્થા પરિવાર Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી ખીમચંદ ત્રિભવન શેઠ વય વર્ષ ૯૦ ઉપલેટા (સૌરાષ્ટ્ર) જેમણે પોતાના વતનમાં પૂ. સંત સતીજીએની ધાર્મિક સેવા કરી છે. ઉપલેટાની પાંજરાપોળ, સાર્વજનિક અંગ્રેજી સ્કૂલ, જૈન ધાર્મિક શાળા, જીવદયા ખાતુ વગેરે ‘સંસ્થાઓમાં તન, મન ધનથી સેવા આપી છે. શેઠ કુટુંબનું સદાવ્રત વર્ષોથી ચલાવ્યું છે અને પિતાનું જીવન અત્યંત સાદાઈથી ધર્મભાવનામાં વીતાવે છે. - લિ. ગીરજાશંકર ખીમચંદ શેઠ Page #15 -------------------------------------------------------------------------- ________________ પૂ. માતુશ્રી જેઠીબાઈ અમારામાં આપે બાળપણમાં સરકાર અને ચારિત્રનું ઘડતર કર્યું અને ગળથુથીમાં ઘૂંટી ઘૂંટીને પાયું કે “જે દે તે દેવ અને રાખે તે રાક્ષસ” જેનામાં દેવાની વૃત્તિ છે તે દૈવી વૃત્તિ છે અને જેનામાં રાખવાની–સંઘરવાની વૃત્તિ છે તે રાક્ષસી વૃત્તિ છે. આપના સંસ્કારને જીવનમાં અમે વણી અને પૂણ્યના યોગે જ્યારે સંપત્તિ મળી ત્યારે તેને સદ્દઉપયોગ કરતા જ રહ્યા છીએ કારણ આપે દીધેલી શીખામણ : વહેતા જળ નિર્મળ ભલા, સાધુ વિચરતા ભલા ધન દોલત દેતા ભલા અમે બરાબર આચરણમાં મૂકી રહ્યા છીએ. લિ. આપના જન્મોજનમના ઋણી નગીનદાસ, લીલાવતી હિંમતલાલ, નિર્મળા રસીકલાલ, ગુલાબ Page #16 -------------------------------------------------------------------------- ________________ શ્રી હિંમતલાલ ન્યાલચંદ દોશી “કમ ચેવ માધિકારતે...” ભગવાન શ્રીકૃષ્ણનો ઉપદેશ હોય કે જૈન દર્શનને કર્મોગ ” હોય. આપે એ ઉપદેશને અક્ષરશ: આપના જીવનમાં ઉતારી વતન વાંકાનેરથી મેહમયી : મુંબઈ નગરીમાં આવી અર્થ –ઉપજનમાં કાર્યરત થયા. આપની આર્થિક પ્રગતિની સાથે વારસાગત મળેલ દાન, દયા, અનુકંપા આદિ ધાર્મિક સંસકારોનું જે દઢ સીંચન આપનામાં થયેલ, અને આપના લઘુબંધુ શ્રી રસિકલાલ દોશી તથા અન્ય કુટુંબીજનેના એગ્ય સહકારથી માદરે વતન વાંકાનેરમાં ગરીબ તથા જરૂરિયાતવાળા બંધુઓની પીડાને જાણી માનવતાના તેમજ સમાજકલ્યાણના સદ્કાર્યોસાર્વજનિક દવાખાનું અન્ય આર્થિક સહાય, મુંગા પશુઓની સારસંભાળ તથા ઘાસચારા અને ઘરઆંગણે ઉચ્ચ કેળવણી આપી શકાય માટે આર્ટસ અને કેમર્સ કોલેજની સ્થાપના અને વિકાસ માટે ભારે જહેમત ઉઠાવવી–તે ખરેખર પ્રશંસનીય છે. પરમકૃપાળુ પરમાત્મા, આવા અનેક સેવાનાં કાર્યો કરવા, આપને સંપૂર્ણ તંદુરસ્તીભર્યું દીર્ધાયુ બક્ષે એવી પ્રાર્થના. Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી રસિકલાલ ન્યાલચંદ દેશી | હિમતભાઈ અને રસિકભાઈ એટલે જાણે રામ લક્ષ્મણની જોડી. નિર્મળાબહેન અને ગુલાબહેન જાણે વસ્તુપાળના જમાનાની દેરાણી જેઠાણીની જોડી, - પુરુષાર્થ પુરુષને પણ લક્ષમી સ્ત્રીની. બન્નેના પગલે લક્ષમી અઢળક આવી પણ તેનો સદ્દઉપયોગ કરવામાં હમેશ બન્નેએ પ્રોત્સાહન તથા પ્રેરણા આપી એટલું જ નહિ પણ સહેગ આવ્યા. | રસિકભાઈ એ પણ સંતોની વાણીને ગળથુથીમાં ગૂથી રાખી અને કમાણીમાં ભગવાનનો ભાગ રાખીને સંપત્તિને સદ્દઉપયોગ વતનના વિકાસમાં, માનવતાના અને ધર્મ ઉત્થાનના અને જ્ઞાનપ્રચારના કામમાં કરીને બીજાને આદંશ પૂરો પાડશે કે – મળી જે સંપત્તિ તમને વાપરજો સત્ કાર્યમાં નહિતર પછી પસ્તાવું પડશે જ્યારે પૂછ્યું તમારું ખુટી જશે Page #18 -------------------------------------------------------------------------- ________________ સ્વ. પૂ. પિતાશ્રી મોહનલાલ પોપટલાલ દતરી * ફુલ તો ખરી ગયું, પણ ફેરમ તેની રહી ગઈ ? તેમ આપ તે ચાલ્યા ગયા; પણ આપના સદ્ગણ ખુબ સાંભરે છે. આપે અનેક કષ્ટ સહન કરીને અમને પ્રગતિના પંથે મુકી દીધા, પણ એ પ્રગતિ જેવા આપ ન રહ્યા. તેનું અમને ખૂબ દુઃખ છે. પૈસા કરતા સંસ્કાર તથા શિક્ષણને આપે વધુ મહત્વ આપ્યું . * મારું ગમે તે થાય પણ સંતાનને ભણાવીશ.'' એ આપના જીવન-મૂત્ર હજીએ કાનમાં ગુજે છે. નાની આવકમાં પણ આપે એ કાર્ય પર કર્યું', આપે ભણતર આપ્યું અને આપની હૈયાતીબાદ અમારા પૂ. માતુશ્રીએ અમને ગણતર આપ્યું , આપ બનેના અમે ખુબ ખુબ ઋણી છીએ. આપશ્રી બંનેને અમારા કેટી કેટી વંદન છે. આપે અમારા જીવનમાં ધર્મનું બીજ વાવી, સંસ્કાર રૂપી જળનું સીંચન કર્યું છે. આપના જીવનમાં સરળ સ્વભાવ, નિખાલસતા, સંતોષ, નિઃસ્વાર્થ પાયુ અને પ્રમાણીકતા એ સદ્ગણે તુરત દેખાઈ આવે તેવા હતા. વંદનીય બા. વ્ર, પૂ. શારદાબાઈ મહાસતીજીએ ધમની કેડી ઉપર પગ મંડાવ્યા છે. તે માટે તેમના પણ અમે ઋણી છીએ. તેઓ શ્રીને પણ અમારા કોટી કોટી વંદન હો, લી. પ્રીતમલાલ મો, દફતરી કુસુમબેન પ્રી. દફતરી | Oા કુટુ બીજના Page #19 -------------------------------------------------------------------------- ________________ પિતૃ દેવો ભવઃ માતૃ દેવો ભવઃ પૂ. પિતાશ્રી શાહ તલકચંદ સાંકળચંદ પૂ. માતુશ્રી અ, સૌ. મણીબહેન તલકચંદ શાહ આપે કુટુંબના સુકાની બની અમારા જીવનબાગના માળી બનીને અમારા જીવનબાગમાં સંસ્કાર સદાચાર અને સંયમના સુત્રને ખીલવીને અમારા જીવનબાગને સદગુણ રૂપી સુવાસથી મધમધતા બનાવ્યા છે. અને અમને નિષ્કામ અને નિઃસ્વાર્થ ભાવે ધર્મકાર્ય સત્કાર્ય કરવાની પ્રેરણા આપી રહ્યા છે. તે બદલ પૂ. પિતાશ્રી તથા માતુશ્રી, આ ૫ બનેના અને અત્યંત ઋણી છીએ. આજે અમે સેવાના ક્ષેત્રે સામાજીક ક્ષેત્રે કે માનવતાના ક્ષેત્રે જે કાંઈ યત કિંચિત સેવા કરી રહ્યા છીએ તે પણ આપની પ્રેરણા તથા સંસ્કારનુજ બળ છે. પૂ. સંત સતીજીના દર્શન કરી તેમના વ્યાખ્યાન વાણીને લાભ લઈ રહ્યા છે અને મળેલી લક્ષ્મીને સમાગે સદવ્યય આપ કરી રહ્યા છે, અને પશુ તેજ માર્ગે દોરી રહ્યા છે, અને આજે અમારી થોડી ઘણી પણ પ્રગતિ દરેક ક્ષેત્રે થઈ છે તે આપના સંસ્કાર ને જ આભારી છે. લી. આપના પુત્ર પરિવાર અને કુટુંબ નટવરલાલ તલકચંદ શાહ Page #20 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રભુદાસ ઠાકરશી ગોસલીયા (બાડી પીપરડીવાળા) હાલ કાન્દીવલી રહેતા શ્રી પ્રભુદાસ ભાઈ ધર્મપ્રેમી સજજન છે. જેમણે મા ખમણ જેવી ઉગ્ર તપશ્ચર્યા કરેલ છે. શુભકમના ઉદયથી મળેલી લક્ષ્મીને ઉદાર હાથે સહજ સરળતાથી સદવ્યય કરે છે. પૂ. સાધુ સા વીજીઓના પરમ ભકત છે, દૂર દૂર દર્શનાર્થે જવા માટે હરહંમેશ તૈયાર હોય છે. પ્રમાણમાં મોટી ઉંમર હોવા છતા ધર્મ કાર્યમાં યુવાન જે તરવરાટ તેમનામાં છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ચીતલીયા મહાસુખલાલ કેશવલાલ (બોરીવલી) ધર્મના 'સ્કારે સાથે સ્વભાવની સરળતા અને નીખાલસતાને સુંદર સુમેળ થયે છે. એવા વ્યાપાર કુશળ યુવાન, જેએ શ્રી એરીવલી સઘના સક્રીય કાર્યકર અને કાર્યવાહક સમીતીના સભ્ય છે. સ`ત સેવા પ્રત્યે ખૂબ આદર ધરાવે છે સહુજ ઉદારતાથી લક્ષ્મીને સદવ્યય કરે છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભીમશીભાઈ હાજાભાઈ નીસર કુછ ખારોઈના વતની ભીમશી માઈને દાન, ધર્મ, સંસ્કારિતા તેમજ સેવા પરાયણતા જેવા ઉમદા ગુણા એમને ગળથુથીમાં જ મળ્યાં છે. તેઓ સ્વભાવે શાંત, વિનયી અને સરલ રહ્યા છે. તેઓ કુશળ વ્યાપારી-ઉત્તમ વહીવટકાર ઉપરાંત ઉદાર દાનવીર તેમજ એકનિષ્ટ સમાજ સેવક તરીકે સમગ્ર કરે છે ગુજરાત તેમજ મુંબઈમાં મશહુર છે. તેઓ આપબળે ખત, ધીરજ, નિષ્ઠા તેમજ આગવી પ્રતિમાથી ઉત્તરોતર સમૃદ્ધિ અને વિકાશને માર્ગે આગળ વધ્યા. લગભગ દશ વર્ષ સુધી પ્રમાણિકતા અને પરિશ્રમ-શીલતાથી નોકરી કરતાં કરતાં સ્વતંત્ર વ્યાપાર ધંધામાં ઝંપલાવ્યું અને મુંબઈ આલમમાં પ્રેમ અને સાદરને પાત્ર બની રહ્યા છે. નાની પરચુરણ દુકાનથી શરૂઆત કરી વર્ષ ૧૯૫૯માં એશિવાલ બુક ડે નામના એકસરસાઈઝ બુકનું ભા ગીદારીમાં કારખાનું ઉભુ કરી વર્ષ ૧૯૭૫ માં મિલન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પોલીથીન બેગનું એક આગવું અને સુંદર કારખાનું ઉભું કરી અને “ આશીર્વાદ ” નામને ડીપાર્ટમેન્ટલ સ્ટોર્સ ગેરે. ગાંવમાં શરૂ કર્યો. એમણે મુંબઇની વ્યાપાર ઉદ્યોગની આલમમાં એક માન ભર્યું સ્થાન પ્રાપ્ત કરી લીધુ છે. તેમના મિત્રવર્ગ ઘણો જ વિશાળ છે. - આ ઉપરાંત હાલ તેઓ શ્રી ખારોઈ મિત્ર મંડળ મેનેજીગ કમિટી, શ્રી રવજી લાલજી છોડવા જૈન બેડીંગ કરછ વાગડ વેલફેર સોસાયટી, સહકારી વિદ્યામંદિર તેમજ તારદેવ જૈન મિત્ર મંડળ જેવી અનેક વિધ શૌક્ષણીક, સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓ સાથે સક્રીય રીતે સંકળાયેલા છે. આ બધી સંસ્થાઓને સતત પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહ્યા છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ સ્વ. વેલજીભાઇ માણસીભાઇ શા શ્રી, ખેરીવલી સ ંઘના આદ્યસ્થાપક અને શ્રી, સ ંધની સ્થાપનાથી તેએ શ્રીના સ્વર્ગવાસ સુધીના પ્રમુખ શ્રી, વેલજીભાઇ તદ્ન સરળ સ્વભાવી, મીતભાષી, સજ્જન હતા. તેમના સુપુત્ર શ્રી. નાનજી ભાઈ આજે યુવાન વયે શ્રી. સંધના ટ્રસ્ટી ખજાનચી તરીકે તથા શ્ર, વર્ધમાન કલીનીકના માનદ્ મંત્રી તરીકે સક્રિય સેવા આપી રહ્યા છે. ગ. સ્વ. જીવીબહેન માણેકચંદ શાહ શા, મણસી ભીમસી છાડવા ગામ સામખીયાલી કચ્છ જન્મ : ૮-૯-૧૯૧૭. સ્વર્ગવાસ ૨૩-૧-૧૯૭૩ આપની કાર્ય કુશળતા પ્રેમાળ સ્વભાવ કુટુંબ વાત્સલ્ય અને પરોપકારી જીવનના મીઠા સ્મરણા હંમેશા અમેને યાદ આવતા રહેશે. લી. ડા, જી. એમ. છાડવા ખીમજી છાડવા આ ધર્મ પ્રેમી સન્નારી શ્રી. ખેરીવલી સધના પાયાના પત્થર સમાન છે. સત સતીજીએની વૈયાવૃત એ જ તેમનું જીવન છે. આવી સન્નારીની કુખે જન્મેલા તેમના સુપુત્ર શ્રી. મણીલાલભાઇમાં સહજ ઉદારતા સમાયેલી છે અને તેએ ઉદાર હાથે લક્ષ્મીના સદ્વ્યય કરી રહ્યા છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ શાહ છોટાલાલ કપુરચંદ લીંબડી નીવાસી સ્વ. તા. ૨૯-૬-૧૯૫૮ જેમનું જીવન એક આદર્શ નમુના રૂપ હતું અને જેમના સંસ્કાર અને સાહસીક વૃત્તિએ ધાર્મિક તેમજ ભૌતિક ક્ષેત્રે પ્રગતિ સાધી એવા પુજ્ય પિતાશ્રીને કોટી વંદન ! શાહ જયતીલાલ છાણલાલ શ્રી રતીલાલ વનેચંદ પારેખ સ્વ, મુલચંદ જેઠાલાલ મહેતા (કાટીવાળા) રાજકોટ જન્મ : તા. ૧૮-૪–૧૮૯૩ રાજકોટ મરણ : તા. ૧૦-૯-૧૯૭૫ રાજકેટ | બ્રીટીશ સેમાલીલેંડ (હાલનું સમાલીયા)માં સીવીલ એનજીનીયર તરીકે રીટાયર્ડ થયા પછી રાજકેટની જુની ને જાણીતી લેગ લાયબ્રેરીમાં માનદ્ મંત્રી તરીકે ઘણા વર્ષો સેવા આપેલી. શ્રી દેવજી પ્રાગજી જૈન બાલાશ્રામ ગાંડલરોડ રાજકોટમાં ટ્રસ્ટી તરીકે તથા માનદ્ મંત્રી તરીકે લાંબા સમય તન, મન ને ધનથી સેવા આપેલી. તેઓશ્રીએ બાંધકામ તે અંગે ૨ પુસ્તકા ગુજરાતીમાં લખેલા. જેની રોયલ્ટી પણ આજ બાલાશ્રમને અપીત કરેલી છે. શિક્ષણ ક્ષેત્રે પણ શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કુલ રાજકોટને સારી આર્થિક મદદ કરેલી. લી. આપનો પરિવાર ધર્મ પ્રેમી, સ્વભાવે ઉદાર એવા શ્રી રતીભાઈ સેવા માટે હરહ મેશ તૈયાર હોય છે. શ્રી બોરીવલી સંધના કાર્યવાહક સભ્ય-યુવાન કાર્યકર્તા છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી જયન્તીલાલ કપુરચંદ શાહ માતુશ્રી માણેકબેન ગોવીંદજી લાઠીઆ જન્મ. માગશર સં', ૧૯૬૫ મુંબઈના જાણીતા સ્ટવના વેપારી મેસર્સ શાહ એન્ડ કું. વાળા શ્રી. જયન્તીભાઈ તથા તેમના બંધુ શ્રી. સુભાષભાઈ ઉદાર હાથે દાન આપી રહ્યા છે. બધા ભાઈએ “સંયુકત કુટુંબ ' માં રહે છે. આખુ કુટુંબ ધર્મ પ્રેમી છે. માતૃસ્નેહ વાલ્ય અને પ્રેમનું ઝરણું છે. કડવું પીને અમૃત વહાવનાર છે. સાનુકૂળ અથવા પ્રતિકૂળ સંચગામાં વય રાખી, અમારામાં જ્ઞાન, દાન, ધર્મ, નીતિ, નિષ્કામ, નિઃસ્વાર્થ સેવાના સંસ્કાર સિંચી, તપ અને ત્યાગને માર્ગ બતાવી અમારૂં જે ચારિત્ર ઘડતર કરી રહ્યા છે તેવા આપને અમારા હાર્દિક કોટી કોટી વંદન. લી. નગીનદાસ ગોવીદજી લાઠીઆ પ્રતાપરાય ગેડીદજી લાઠીઆ આપે અમને ધર્મના સંસ્કારને અમૂલ્ય વારસો આપ્યો છે જે અમને અમારા જીવનમાં માર્ગદર્શક બન્યો છે. પૂ. સાધુસાધ્વીજીઓની વ્યાખ્યાનમાં આપને ખૂબ રસ હતા એટલે આ પુસ્તકમાં આપને હૃદયપૂર્વકની શ્રધ્ધાંજલી અર્પી કૃતકૃત્ય બનું છું. પુત્ર જયસુખલાલ લાલચંદ ગડા સ્વ. પૂ. માતુશ્રી સંતોકબહેન લાલચંદ ગડા (નેસડી નિવાસી) Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રા, હી'મતલાલ ભગવાનદાસ પારેખ ધાર્મિક વૃત્તિના અને સરળ સ્વભાવી શ્રી હીમતભાઈ પારેખ સામાજીક કાર્ય કરે છે. ખારીવલીની સૌંસ્થાએને સેવા આપી રહ્યા છે. શ્રી. ખેારીવલી સધના તથા શ્રી વર્ધમાન કલીનીકની મેનેજી ંગ કમીટીના સભ્ય છે. સ્વ. શ્રી. પ્રભુલાલ સંઘરાજ શાહુ જન્મ: ૧૯૧૧-સ્વર્ગવાસ ૧૯૬૮ સ્વ. શાન્તીલાલ કાલીદાસ શાહુ ગઢડા સ્વામીના નીવાસી સ્વ. શાન્તીલાલ કાલીદાસ શાહ ધાર્મિ ક વૃત્તિવાળા સરળ સ્વભાવ ના. સેવામાવી તેમજ ગુપ્તદાતા હતા. તેઓ આપ બળે આગળ આવેલા અને મુંબઈની પાઇપ ફીટીગની જાણીતી પેઢી મે. એસ. લવચંદ એન્ડ કું. ના ભાગીદાર હતા. આ પેઢી પણ કુટુંબ જેવી છે. પેઢીના નામે પણ દાના થતા રહે છે. વકીલાતનું શિક્ષણ મેળવ્યું હાવા છતાં વેપારી કુનેહથી અઢળક લક્ષ્મી મેળવી અને તેના સશ્ર્ચય કર્યો. પિતૃસ્મૃતિમાં જામનગરમાં શ્રી સંધરાજ નેમચંદ શાહ લા કાલેજની સ્થાપના કરી. તેએશ્રીના દાન-દયા-ધર્મ ફરજની વૃત્તિ અને પૂ. સાધુ સાધ્વીજીએની વૈયાવૃત્તની ભાવના અમારા જીવનમાં પ્રેરણારૂપ બની રહ્યા છે. —આપના ધર્મ પત્ની કાકીલા તથા પરિવાર Page #27 -------------------------------------------------------------------------- ________________ ખંભાત સંપ્રદાયના જૈન શાસનના સિતારા બા. બ્ર. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજીના સં સારી માતુશ્રી સંસ્કારી, સદાચારી અને ચારિત્રશીલ માતા સે શિક્ષકેનું કામ કરે છે. આપે અમે બાલ્યાવસ્થામાં ધર્મભાવના, સચ્ચાઈ શુભનિષ્ઠા, દયા, દાન અને સરળતાના જે સંસ્કાર નું સિંચન કર્યું છે તેને અમે આચરણમાં મૂકી આપનું ઋણ ચકિ ચિત અદા કરી જીવનમાં સંતોષ અનુભવીએ છીએ. લિ. આપના ભવભવના ઋણી આજ્ઞાંકિત પુત્રો, નટવરલાલ અ. સૌ. નારંગીબહેન પ્રાણલાલ અ. સી. ઈન્દીરાબહેન સ્વ. સકરીબહેન વાડીલાલ શાહ - (સાણંદ) સ્વ. નવીનચંદ્ર શાંતીલાલ શાહ (સુરેન્દ્રનગર) ના સમરણાર્થે શ્રી રમેશચંદ્ર વાડીલાલ શાહ સ્વ. ખેતશી રતનશી ગડાના મરણાર્થે ભાનુબહેન ખેતશી ગડા (વિલેપારલે) Page #28 -------------------------------------------------------------------------- ________________ “પ્રકાશકનું નિવેદન ) સાક્ષાસરસ્વતી સમ, એન શાસનના ઝળહળતા સિતારા, શાસનરત્ના, ખંભાત સંપ્રદાયના મહાવિદુષી, પ્રખર ૦૯ : ખ્યાત', બા. વ્ય, પૂશારદા ઈ મહાસતીજીના શ્રી મુખેથી વીરગેવાણીતા છે. ત્યારે વહી રહ્યો હોય ત્યારે તેમાં તરબોળ થવું તે મહાભાગ્ય છે. આ વિશ્વનાશમાં મધમધના પ જેવું જેમનુ સુવાસિત જીવન છે એવા બા.બ્ર.પૂ. શારદાબાઈ મહાસતીજીએ જન શાસનને ડંકે દેશના ખૂણે ખૂણે વગાડી અનેક આત્માઓને આધ્યાત્મિક માર્ગે વાળ્યા છે, તેમની સુમધુર વાણીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ બને છે અને વીરવાણીના પ્રવાહમાં તલ્લીન થઈ જાય છે. આવા પરમ ઉપકારી બા.બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજીનું સં. ૨૦૩૨નું ચાતુર્માસ ઘાટ પર મુકામે હતું, ત્યારે ઘાટકે પરના વ્યાખ્યાનોને સંગ્રહ “શારદા શિખર'નું પ્રકાશન કરવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું હતું, અને મારી ભાવના તે પુસ્તકના પ્રકાશકના નિવેદનમાં મેં વ્યકત કરી છે એટલે તેની પુનકિત કરતું નથી. આવા કાર્યોની તૃપિત કદી હોતી નથી. એક પુસ્તકના પ્રકાશન કર્યાથી તે આવા વધુ પુસ્તક પ્રકાશન કરવાની ભાવના જાગી અને અમારા પૂ. મમતાળું માતુશ્રી મણીબહેનની સતત પ્રેરણા આ કામ મેળવી જ રહી, મહાવિદુપી બા. બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજીનું ૨૦૩૩નું ચાતુર્માસ બેરીવલી નકકી થયું અને વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ બોરીવલીએ પૂ. મહાસતીજના વ્યાખ્યાને ગ્રંથસ્થ કરવાનો નિર્ણય કર્યાની મને જાણ થઈ. ઉપર દર્શાવ્યું તેમ પૂ. મહાસતીજીના વધુ પુસ્તક પ્રકાશિત થતા રહે એવી ભાવના રહ્યા કરતી હતી. અને બેરીવલીન “વ્યાખ્યાન સંગ્રહ ” પ્રકાશિત કરવાને અપૂર્વ લાભ મને મળે તે કેવું સારું એમ લાગ્યા કરતું હતું. પૂ. મહાસતીજીના વ્યાખ્યાને ઘાટકે પરમાં તે સાંભળવાને લાભ અવારનવાર મળતા જ હતા, પરંતુ બેરીવલી વારંવાર જવાનું શકય ન હોવાથી તે “વ્યાખ્યાન સંગ્રહ ” પ્રસિધ્ધ કરવામાં સક્રિય સહકાર આપવાની મારી ભાવના પ્રબળ બની. મને એ વાતને આનંદ છે કે શ્રી બોરીવલી સંઘના કાર્યવાહકોની શુભ પ્રેરણા અને તેમની અનુમતિથી આ વ્યાખ્યાન સંગ્રહ “ શારદાદર્શન પ્રસિદધ કરવાની મને તક મળી છે, અને સારે એ સહકાર આપે છે તે માટે હું તને આભાર માનું છું. આ પ્રવચન પુસ્તકમાં બે મુખ્ય પ્રવાહે છે. જેમાં એક શ્રી અંતગડછ સૂત્રને ગજસુકુમાલનો આકાર અને બીજે છે પાંડવ ચરિત્રને અધિકાર. જે ખૂબ રસપ્રદ, બેધદાયક અને વૈરાગ્યસભર છે. પૂ. મહાસતીજીની સચોટ અને જોશીલી શૈલીમાં આ અધિકાર સાંભળતા શ્રેતાઓના હૃદય હચમચી ઉડતા. ઘડીભર ભૈરાગ્યના રંગે રંગાઈ જતા. જે વાણના પ્રભાવથી બોરીવલીમાં તપ, ત્યાગના પૂર ઉમટયા અને અબાલ વૃધ્ધ સૌ ધર્મના પંથે ખૂબ આગળ વદયા. પુસ્તકના વાંચકે, આ પુસ્તક વાંચીને પિતાના જીવનમાં નવીન પ્રેરણા મેળવી આધ્યાત્મ પંથે જરૂર આગળ વધશે એવી અંતરની ભાવના. આ સમયે જેણે જેણે પુસ્તક પ્રગટ કરવામાં દાન આપી તથા ગ્રાહક બની લાભ લીધે છે તે સર્વે ને આભાર માનું છું. લી. મનસુખલાલ છગનલાલ દેસાઈ Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ બોરીવલી. ચિતઃ શ્રી “શારદા દર્શન” સાહિત્ય સમિતિનું નિવેદન માનવીની જીવન સુધારણામાં “સંત સમાગમ” અગત્યનો ભાગ ભજવે છે. સંત સમાગમ પછીનું સ્થાન “સ સાહિત્યમાં લે છે. આપણું પરમપિતા ચરમ તીર્થકર, શાસનપતિ ભગવાન મહાવીર પ્રભુની વાણની ગુંથણી ગણધરોએ કરી અને કાળક્રમે લેકની યાદશક્તિ ઓછી થતાં વીર સંવત ૯૮૦માં વિતરાગવાણી લિપિબદ્ધ થઈ. પહેલા શરૂઆત તાડપત્ર ઉપર લખવાથી થઈ, પછી કાગળ ઉપર સુંદર અક્ષરે હસ્તલિખિત પ્રત અને છેવટે છાપકામ યંત્રની શોધ થતાં પ્રેસમાં પુસ્તક છપાયા. આગમવાણી અને સૂત્રના પુસ્તકો પ્રસિદધ થઈ જનસમાજ સમક્ષ મૂકાયા. આવા શાસ્ત્રના ગહન વિષયને અભ્યાસ કરનાર વર્ગ અ૫ હોય એટલે શાસ્ત્રોના અભ્યાસી સાધુ સાધ્વીજીઓ જેઓ કુશળ વકતા હોય તેમના વ્યાખ્યાનો છપાઈને પ્રસિદ્ધ થાય તે તે જનસમાજને બહુ ઉપયોગી નીવડે. એવા ખ્યાલથી છેલ્લા ૪૦-૪૫ વર્ષોથી “વ્યાખ્યાન સંગ્રહ” પ્રસિધ્ધ થતા રહ્યા છે. જે બહુ કપ્રિય બન્યા છે. વ્યાખ્યાન સાંભળતી વખતે વક્તા પ્રત્યક્ષ હોય છે એટલે વકતાના હૃદયેના ભાવ પણ ઝીલાય છે. જે ખૂબ અસરકારક નીવડે છે. પરંતુ વ્યાખ્યાન સંગ્રહ વાંચતી વખતે એક વધુ લાભ એ હોય છે કે કઈ વાત એછી સમજાય તે તે ફરીને વાંચી શકાય છે. પ્રત્યક્ષ વ્યાખ્યાન શ્રવણને લાભ જે નથી લઈ શકતા તેઓને વ્યાખ્યાન સંગ્રહનું વાંચન, મનન જીવન રાહ બતાવવામાં માર્ગદર્શક બને છે. વિદ્વાન વકતાને સાંભળતા હૃદયમાં એવા ભાવ આવે કે આવું સાંભળ્યા જ કરીએ અને આ વકતવ્યને લાભ અન્યને પણ મળે તે કેવું સારું ! ખરેખર બન્યું પણ એવું. ખંભાત સંપ્રદાયના પ્રખર વ્યાખ્યાતા, મહાવિદુષી બા. બ. પૂ. શારદાબાઈ મહાસતીજીના વ્યાખ્યાન જયારે જ્યારે સાંભળવાને મોકે મળે ત્યારે ત્યારે એમ થાય કે અમારા બેરીવલીના ક્ષેત્રમાં આવે અપૂર્વ અવસર મળે તે કેવા અહેભાગ્ય! પણ આ તે નાના મોઢે મોટી વાત જેવું હતું, છતાં શ્રધાબળ અજબ કામ કરી જાય છે. પંદર પંદર વર્ષથી આવી ભાવના સાથે મહાવિદુષી પ્રખર વ્યાખ્યાતા બા. બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજીને બેરીવલીના ચાતુર્માસની વિનંતી ભાવપૂર્વક કરતા હતા, પૂ. મહાસતીજી પહેલી વખત બૃહદ મુંબઈના ક્ષેત્રમાં બિરાજતા હતા ત્યારથી વિનંતી ચાલુ હતી. તેઓશ્રી ગુજરાત તરફ પધાર્યા છતાં અમારો શ્રાધાને દીવડો જલતે જ રહ્યો હતો. બા. બ્ર. ભાવનાબાઈ મહાસતીજીની ભાગવતી દીક્ષા પ્રસંગે પૂ. મહાસતીજીને ફરીથી મુંબઈ પધારવાનું થયું અને શ્રધ્ધાદીપ ફરી સતેજ થ. Page #30 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાસ અને શ્રધ્ધાથી ભાવના પૂર્વક કરેલા કાર્યમાં અશ્ય સફળતા મળે છે. મહાવિદુષી, પ્રખર વ્યાખ્યાતા બા.બ્ર. પૂ. શારદબાઈ મહાસતીજીએ આશ્વાસન આપ્યું કે આ વખતે બોરીવલી માટે જરૂર વિચાર કરશું, અને કહેતા હર્ષ થાય છે કે પૂ. મહાસતીજીની કૃપાથી, ખંભાત સંઘના પ્રમુખશ્રી મૂળચંદભાઈ પૂજલાલભાઈ પટેલ તથા માજી પ્રમુખશ્રી ચીમનલાલ છોટાલાલ શાહ તથા ખંભાત સંઘના સહકારથી સં. ૨૦૧૩ના ચાતુર્માસને લાભ અમને મળતાં અમારા શ્રી સંઘની પંદર પંદર વર્ષની ભાવના ફળી. જયારે ચાતુર્માસની સ્વીકૃતિ મળી ત્યારે મને મન નક્કી કર્યું કે પૂ. મહાસતીજીના બેરીવલીના વ્યાખ્યાને ગ્રંથસ્થ કરવા. શ્રી સંઘની કાર્યવાહક સમિતિમાં ચાતું માસ સ્વીકૃતિની વાત મૂકતા વ્યાખ્યાન સંગ્રહની બાબત પણ તરત મંજુર થઈ. વાત તે મંજુર થઈ પણ અમારા નાનકડા સંધ માટે આ મોટી જવાબદારી હતી, પણ અગાઉ કહ્યું તેમ શ્રદ્ધાના બળે કાર્ય હાથ ધર્યું. જે સફળ થતાં આ૫ના કરકમલમાં “શારદા દર્શન” મૂકવા ભાગ્યશાળી બન્યા છીએ. અમારા નાનકડા સંઘની મોટી જવાબદારી માટે દાનવીર સાળા બનેવીની જોડી શેઠ શ્રી મણીલાલ શામજીભાઈ વીરાણી અને શેઠ શ્રી ગીરજાશંકર ખીમચંદ શેઠ તથા છગનલાલ શામજીભાઈ વીરાણીના સુપુત્રો સચિંત હતા. તેઓશ્રી સહકુટુંબ દર રવિવારે બેરીવલી પૂ. મહાસતીજીના દર્શનાર્થે અને વ્યાખ્યાન શ્રવણ કરવા આવતા અને પ્રેમથી અમને પૂછતાં કે તમે “વ્યાખ્યાન સંગ્રહ પ્રસિદધ કરવાને નિર્ણય તે કર્યો છે પરંતુ શું વ્યવસ્થા છે ? આ પ્રેરણામાં બંધુ બેલડી વાંકાનેરવાળા શેઠ શ્રી હિંમતલાલ ન્યાલચંદ દોશી અને શેઠ શ્રી રસીકલાલ ખ્યાલચંદ દેશી તથા શેઠશ્રી પ્રીતમલાલ મેહનલાલ દસ્તરી જોડાયા અને યોજનાના સહકારના કળશરૂપે ઘાટકોપરના ઉદાર દિલ સજજન શેઠશ્રી મનસુખલાલ છગનલાલ દેસાઈ સામેલ થયા. આવું સધ્ધર પીઠબળ મળતાં અમારું કાર્ય સરળ થયું. | મુરબ્બી શ્રી મણીલાલ શામજીભાઈ વીરાણીએ તથા શેઠ હીંમતલાલ ન્યાલચંદ દોશીએ તેમની ઓફીસમાં સામેથી અમને બેલાવીને કમ આપી છે અને માતબર રકમ આપવા છતાં પ્રકાશકનું નામ લેવાનું અમારા માટે ખુલ્લું રાખ્યું હતું. આ લખવામાં જરાય અતિશયોકિત નથી. શેઠ શ્રી મનસુખલાલ છગનલાલ દેસાઈને અમારે પરિચય ન હોવા છતાં તેઓશ્રીએ પ્રથમ પરિચયે પાંચ જ મિનિટમાં રૂ. ૧૫૦૦૦ (પંદર હજાર) જેવી માતબર રકમ પ્રકાશકના નામ માટે આપી. આવા સહૃદયી ઉદાર દિલ દાતાઓથી જૈન સમાજ ઉજળે છે અને સમાજના અનેક કાર્યો સરળતાથી પાર પડી રહ્યા છે. આ ઉપરાંત બીજા દાતાઓએ પણ સારી રકમ આપી છે જેની યાદી આ પુસ્તકમાં આપવામાં આવી છે. આ સર્વે દાતાઓને અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. આ થઈ પુસ્તક પ્રકાશનની વાત. હવે પ્રખર પ્રવચનકારની વાત. ખંભાત સંપ્રદાયના સ્વ, આચાર્ય દેવ, સિદધાંત મહોદધિ, વ્યાખ્યાન વાચસ્પતિ બા.બ્ર. પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી. Page #31 -------------------------------------------------------------------------- ________________ મહારાજ સાહેબના સુશિષ્યા પ્રખર વ્યાખ્યાતા, શાસનર, અધ્યાત્મવેત્તા, મહાનવિદુષી બા. બ. પૂ શારદાબાઈ મહાસતીજીથી સારોય જૈન અને જૈનેતર સમાજ સુપરિચિત છે. તેઓશ્રીની સિંહગર્જના સમ જેશીલી અને હૃદયસ્પર્શી વ્યાખ્યાન શૈલીથી શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જાય છે. અમારા મહાન સમયે હુતા કે સં. ૨૦૩ના પૂ. મહાસતીજીના ચાતુર્માસને લાભ અમને મળે. વિશેષ અહેબ” એ હા કે આ વર્ષે અધિક માસ હવાથી અમને સવાશે-પાંચ માસને લાભ મળે પૂ મહા સતીજી વ્યાખ્યાનને વિષય પણ સુંદર પસંદ કર્યો. તે વિષય અંગજી સૂત્રને “ગજસુકમાલ” ને અધિકાર નથી પાંડવ ચરિત્ર”. અષાડ સુદ પુનમથી કારાક સુદ પૂનમ સુધી મહાવિદુષી પ્રખર વ્યાખ્યાતા બા.બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજીના સામુથી અવિરતપણે વીરવાણીને ધોધ વહી રહ્યો, અને તેઓશ્રીના સુશિવાઓ તાત્ત્વચિંતક પૂ. કાળાબાઈ મહાસતીજી તથા બા. છ. પૂ. સંગીતાબાઈ મહાસતીજીએ સતતપણે તે ઝ અને લિપિબધ્ધ કર્યો. | મહાસતીજીના આગમનથી શ્રી સંઘમાં પુર્વ ધર્મોસાડ પ્રવર્તી રહ્યો હતે. ચાતુમસ ભવ્યતાથી આગળ વધી રહ્યું હતું, અને ધિરાજ પર્યુષણ પર્વ આવતાં તે ઉત્સાહ ટેવે પહેરો. દાન, શીયળ, તપ અને લવથી વાતાવરણ મધમધતું રહ્યું અને બેરીવલી સઘન ૨૫ વર્ષના ઈતિહાસમાં નડે થયેલ અજોડ તપશ્ચર્યાએ થઈ. છ ઉપવાસ અને તેથી વધુ ઉપવાસી જાય કે બંને (૧૦૦ઉપર " . જેમાં ૧દ (સોળ) તા માસમાં જગ હો અને ઉપર અને ' સિધિ ૫ હતા. બા. બ્ર. ચંદનબાઈ મહાસતીજી ના બા. બ. હર્ષિદાબાઈ . સતીજીએ મા જગની અને બા. બ. શોભનાબાઈ મહાસતીજીએ ઉપવારાના સિuિપી મહાન ઉપર આ લો કરી હતી. આ તપસ્વીઓના દરણાના ઉત્સવ પણ ખુબ . થી હજારે છે વટ શાવિકાઓની હાજરીમાં ઉજવાયા. આ ચાતું માસમાં ૨૧ મેળના થડ અને ૮ થી ૧૦ વર્ષના બાળકેએ અઠ્ઠાઈ જે ની તપાસ કરી. પૂ મહાસતીજીના દુપદેશથી છ દપતિઓએ આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું. આવા પ્રભાવશાળી મહાસતીજીના વ્યાખ્યાન સંગ્રહોની ઉપગીના એ છે કે બહ જનસમાજ સીધી, સરળ, સચેટ ભાષામાં બોધ પામે. જ્યાં જ્યાં વધુ સાદીજીએ પહોંચી શકતા ન છે ત્યાં ત્યાં આવા પુસ્તક વાંચી જિજ્ઞાસુ ભાઈ બહેન નધર્મની ઝાંખી કરી શકે છે. એમાંયે મહાવિદુષી, પ્રખર વ્યાખ્યા છે. બા. . . શારદાબાઈ મહાસતીજના વ્યાખ્યાન સંગ્રહે તે ખૂબ લોકન્ય અને લોકપ્રિય બન્યા છે. પૂ. મહાસતીજીના ૯ ચાતુર્માસના વ્યાખ્યાને પુસ્તક રૂપે બહાર પડી છે અને “શારદા દર્શન” ૧૦ મુ પુસ્તક છે. પરંતુ અગાઉના બધા જ પુસ્તકે વાર્થ છે. કચ્છમાંથી એક ભાઈની માંગણી અમારા ઉપર આવી કે પૂ. શારદાબાઈ મહાસતીજીના વ્યાખ્યાન રહે અત્યાર સુધીમાં જેટલા બહાર પડયા છે તે દરેક અમને ગમે તે કિંમતે મોકલે, Page #32 -------------------------------------------------------------------------- ________________ પૂ મહાસતીજીના વ્યાખ્યાન સંગ્રહેાની માંગણી પરદેશથી પણ ઘણા પ્રમાણમાં આવે છે. અરે, એક ભાઈને તા પૂ. મહાસતીજીનુ' પુસ્તક વાંચી એવા ભાવ આવ્યા કે હવે આવું સુદર પુસ્તક જ્યાંથી બહાર પડવાનું હોય ત્યાં પુસ્તક સહાયમાં રૂ. ૧૦૦૦ (એક હજાર) માકલી આપવા અને તે રીતે તેમણે અમને માકલી આપ્યા. આ રીતે પૂ. મહાસતીજીના પુસ્તકના પ્રભાવ દેશવિદેશમાં પડયા છે. અમે “ શારદા દન'' ની આઠ હજાર પ્રત મહાર પાડી રહ્યા છીએ. તેની ૬૦૦૦ પ્રતના ગ્રાહકે તે અગાઉથી નોંધાઈ ગયા છે. આ ઉપરથી તમે કલ્પના કરી શકે છે કે મા. શ્ર” પૂ. શારદાબાઈ મહાસતીજીની સચોટ અને હૃદયસ્પી શૈલીથી ફરમાવેલા વ્યાખ્યાને અને વ્યાખ્યાન સગ્રહે જનતામાં કેટલા લેાકપ્રિય તથા ઉપચાગી નીવડયા છે. છપાઈના કાગળા તથા છાપકામના ઉંચા ભાવમાં આવા દળદાર, સુંદર સુઘડ છપાઇ અને બાઇન્ડીગવાળા પુસ્તકની કિંમત આશરે રૂ. ૧૮થી ૨૦ પડે. છતાં તે પુસ્તક ફકત રૂ. ૮ માં વેચવાના અમે નિય કર્યાં તે દાતાઓને આબ.રી છે. દાનવીર શેઠ શ્રી મનસુખલાલ છગનલાલ દેસાઇએ રૂ. ૧૫૦૦૦ (પંદરહજાર)નું માતબર દાન આપતા પ્રકાશક તરીકે તેઓશ્રીનુ નામ આપતા આનંદ અનુભવીએ છીએ. આ લાકપ્રિય વ્યાખ્યાન સંગ્રહના પાંચ કે તેથી વધુ પુસ્તકાના અગાઉથી ગ્રાહક થનાર સૌનેા અને આ કાર્યોંમાં પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર આપનાર સૌના અંતઃકરણપૂર્વક આભાર. આ પુસ્તક પ્રકાશનનું કાર્ય. ચીવટથી કરી આપવા માટે શ્રી નીતીનભાઈ અદાણી તથા પ્રેસ મેનેજર શ્રી મુકુંદભાઈ અને પ્રેસના સૌ કાર્યકરોને આભાર હૃદયના ઉમળકાથી વ્યાખ્યાન સંગ્રહ કરવા બદલ તત્ત્વચિંતક પૂ કમળાબાઈ મહાસતીજીનેા તથા મા. બ્ર. પૂ. સ`ગીતામાઈ મહાસતીજી (જેમણે મેતીના દાણા જેવા અક્ષરોથી સુંદર પ્રેસ કાપી કરી આપી) ના તથા સૌ મહાસતીજીને જેમણે કાળજીપૂર્વક પ્રા તપાસી આપ્યા તે બધાને અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. પૂ. મહાસતીજીએ દરરોજ વ્યાખ્યાને વિસ્તારપૂર્વક ફરમાવ્યા છે પરંતુ પુસ્તક બહુ મેરુ થવાથી સ્થળ સ કાચને કારણે અમુક વ્યાખ્યાનેાને સાર ભેગા કર્યાં છે. પ્રેસની કોઈ ભૂલ દેખાય તે શુધ્ધિપત્રકમાં જોઈ લેવા વિનંતી છે, છતાં કાઈ ભૂલ રહી જવા પામી હોય તા સુધારીને વાંચવા વાંચકેાને નમ્ર વિન'તી છે. અંતમાં આ પુસ્તકનું વાંચન ચિંતન મનન કરી અનેક આત્માએ ધર્માભિમુખ ખનશે એવી શ્રધ્ધા અને વિશ્વાસ સાથે વિરમીએ છીએ, લેાકમાન્ય તીલકરોડ, એરીવલી (પશ્ચિમ) મુ ખઈ-૪૦૦૦૯૨ અક્ષય તૃતિયા, સ. ૨૦૩૪, વીર સવ૧ ૨૫૦૪ તા. ૯-૫-૧૯૭૮ વી. નમ્ર સેવકે ભીખાલાલ ખેતસીભાઈ મહેતા ૐા, જી. એમ. છાડવા નાનજી વેલજી શા. રસિકલાલ શાન્તીલાલ શાહ ધનસુખલાલ ગુલાબચંદ પાદશાહ શ્રી “ શારદા દર્શન ” સાહિત્ય સમિતિ વધુ માન સ્થા. જૈન સંઘ બારીવલી Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રખર વ્યાખ્યાતા, બાલ બ્રહ્મચારી, વિદુષી પૂ. શારદાબાઇ મહાસતીજીની જીવનરેખા પ્રેરણાદાયી વૈરાગ્યમય જીવન” પવિત્ર ભારતભૂમિ એ અનેક વીર રતનની ખાણ છે. જે ભૂમિમાં અનેક તીર્થકરો, કેવળી ભગવતે અને શાસનનું વીરલાને હીરલા જેવા તેજસ્વી રને થયા છે. તેવા શાસનરનેથી આજે પણ આ ભૂમિ ઝળહળી રહી છે. તે રનેમાં એક છે જૈન શાસનમાં એક સતી તરીકે રહીને જેમણે જૈન શાસનને ડંકે દેશદેશમાં વગાડી, જ્ઞાનની પરમ તેજસ્વી પ્રભા પ્રગટાવી, અનેક સુષુપ્ત આત્માઓની ચેતનાને જાગૃત કરી આધ્યાત્મમાર્ગે વાજ્યા છે, જેમણે દિવ્ય જીવન જીવવાની કળાને અપૂર્વ બોધપાઠ જગતને આપે છે, જેમના નામથી આજે કઈ પણ વ્યક્તિ અજાણ નહી હોય. એવા છે ખંભાત સંપ્રદાયના પ્રખર વ્યાખ્યાતા, શાસન રત્ના, મહાન વિદુષી બા. બ્ર. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી. સંત પુરૂષોને જન્મ આપનાર માતા પણ અમર બની જાય છે. તારાઓના સમૂહ રૂ૫ હજારે બાળકને જન્મ આપનાર અનેક માતાઓ હોય છે પણ સૂર્ય સમાન મહાન તેજસ્વી, યશસ્વી શાસનરત્નને જન્મ આપનાર માતાએ વિરલ હોય છે. આદર્શ માતાએ જ જૈનશાસનનેમાં ધર્મધુરંધર બની શકનાર આત્માઓને જન્મ આપી શકે છે, અને પિતાના સંતાનને વીરતાના, દૌર્યતાના પાઠ પઢાવી, સદ્દગુણના શણગારોથી શણગારી સંતાનોની મહામૂલ્ય ભેટ જૈનશાસનને અર્પણ કરી શકે છે. તેથી આવા શાસનના સતીજીના જીવનની રૂપરેખા આલેખતાં પહેલા તેમના જન્મદાતા માતા પિતાનું આલેખન કરવાનું મન થઈ જાય છે. શાસનપ્રેમી ધર્મરસિક પિતા વાડીભાઈ તથા સદગુણેથી શોભતા માતા સારી બહેને જૈનશાસને ઉજ્જવળ કરનાર અને સંપ્રદાયની શાન વધારનાર, જીવન ઉધ્ધારક, પ્રતિભાશાળી, મહાન સતીરતન બા.બ્ર. શારદાબાઈ મહાસતીજીને સવંત ૧૯૮૧ના માગશર સુદ ૧૧ ના પવિત્ર દિવસે મધ્યરાત્રીએ સાણંદ શહેરમાં જન્મ આપે. ખરેખર કોને ખબર હતી કે આ નાનકડી બાળા ભવિષ્યમાં વીર પ્રભુના મહાન ત્યાગ માગે પ્રયાણ કરી પોતાના સદગુણ સુમનની સૌરભ સારી દુનિયામાં પ્રસરાવી, અમૃતવાણીના સિંચનથી ભવ્ય જીવેને બળતા દાવાનળમાંથી ત્યાગની શીતળ તપોવન ભૂમિમાં લાવી માતાપિતાના નામને દુનિયામાં રોશન કરશે. આ ભાગ્યશાળી માતા સકરી બહેનને પાંચ દીકરીઓ અને બે દીકરા હતા. જેમાં અત્યારે ચાર દીકરીઓ અને બે દીકરા મેજુદ છે. આપણે તે મુખ્ય વાત જૈનશાસનને જવલંત રાખનાર શાસનદિપીકા બા.બ્ર. વિદુષી પૂ શારદાબાઈ મહાસતીજીના જીવનની રૂપરેખા લખવી છે તેથી તેમના જીવનના પ્રસંગે વિચારીએ, Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૧ શિશુવયને વટાવી માહ્યવયના પ્રાંગણમાં પગ મૂકતા શારદા બહેનને તેમના પરમ ઉપકારી માતાપિતાએ સાણંદની ગુજરાતી શાળામાં અભ્યાસ અર્થે માકલ્યા. જીવનમાં સુસ'સ્કાર અને સદ્ગુણરૂપી નેગેટીવ અને પાઝેટીવ વાયરના તારા જયાં કામ કરી રહ્યા હોય ત્યાં જીવનમાં ઝળહળતા પ્રકાશની રોશની પ્રગટે તેમાં શુ' આશ્ચય ! તેમ આપણા શારદાબહેનને એક તરફ સુસારી આદર્શ માતાપિતાના સ`સ્કારનું સિ ́ચન મળ્યુ. અને ખીજી તરફ તેમના પૂના સહ્કારાના કિરણેા પુરૂષાર્થ દ્વારા પ્રકાશ પામતા ગયા. તે અનુસાર સ્કૂલમાં છ ગુજરાતી સુધીના અભ્યાસ કર્યાં અને સાથેાસાથ જૈનશાળામાં, જઇ ધાર્મિક અભ્યાસ કરવા લાગ્યા. શારદાબહેન બાલપણમાં સ્કૂલમાં જાય છે છતાં વિરકત ભાવમાં રહે છે. તેમની ખાલ સખીએ શાળામાં રમતી હોય, ગરબા ગાતી હોય છતાં આ માળા કયાંય રસ લેતી નથી, તેનુ' મન કયાંય ચાંટતું નથી. જૈનશાળામાં આ બાળા ધાર્મિ ક અભ્યાસ માટે જાય છે. મહાન વીરપુરૂષોની, સતીઓની કથાઓ સાંભળી તેનું મન કોઈ અગમ્ય પ્રદેશમાં વિચરવા લાગે છે. ચંદનમાળા, નેમ-રાજુલ, મલ્ટીકુંવરી, મૃગાવતી, પદ્માવતી વિગેરે કથા સાંભળી જૈનશાળામાં ભણુતી બાળાઓને કહે કે સખી! ચાલે, આપણે દીક્ષા લઈએ. આ સંસારમાં કઈ નથી. આવા મનેાભાવ ખાલ્યાવસ્થામાં કુમારી શારદાબહેનને આવે છે. તેમાં પેાતાની બહેન વિમળાખહેનના પ્રસૂતિના પ્રસ ંગે થયેલ મૃત્યુએ ચૌદ વની બહેન શારદા ઉપર સંસારની અસારતાની સચોટ અસર કરી, ખરેખર માનવીને જિંદગીને શે। ભરેશે ? મૃત્યુ કઈ ક્ષણે આવશે તેની કાને ખબર છે? આજની ક્ષણ સુધારવી એમાં જ માનવજીવનની મહત્તા છે. આવા વિચારોથી આ બાળાનુ મન દીક્ષા પ્રત્યે દઢ થતુ હતુ.. માતાપિતાએ જાણ્યું' કે બહેન શારદાનું મન સ`સાર ભાવથી વિરકત બન્યું છે. તે સંસારના સ્વરૂપને લાવારસ સમાન માની આત્મ કલ્યાણની કાલેજમાં દાખલ થવા માટે વિનય નમ્રતાના કિ’મતી અલકારાથી સજજ બનવા મહાન ભાગવતી દીક્ષા અંગીકાર કરવાની આશાએ સેવી રહી છે. માતાપિતાનું વાત્સલ્ય ભર્યું હૅયુ. લાડીલી પેાતાની વહાલસેાચી દીકરીને ખાંડાની ધાર સમાન સયમ માર્ગે પ્રયાણ કરવા આજ્ઞા આપી શકતું નથી. મહાન શાસન શિરામણી રત્નચંદ્રજી ગુરૂદેવને સમાગમઃ- સંવત ૧૯૬૫માં ખંભાત સંપ્રદાયના સ્વ. ગચ્છાધિપતિ, શાસન શિરેામણી, જિનશાસન નèામણી, ચારિત્ર ચૂડામણી, આચાર્ય ખા. બ્ર. પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબને ખખર પડી કે વાડીલાલભાઈ શ્રાવકનુ કન્યા રત્ન દીક્ષા લેવાના ભાવ રાખે છે તેથી તેમણે શારદાબહેનને ખેલાવી કસોટી કરી. હું અહેન ! સંયમ માર્ગ એ ખાંડાની ધાર છે. એ માગે વિચરવું કઠીન છે. સંસારના સુખા અને ર'ગરાગ છેડવા સહેલા નથી. ખાવીસ પરિષહું સહુન કરવા મુશ્કેલ છે. બહેન! તારી ઉંમર સાવ છેડી છે. આત્માતિના માગ ઘણી સાધના Page #35 -------------------------------------------------------------------------- ________________ માગે છે, તમે આ બધુ કરી શકશે ? માતાપિતાની શીતળ છાયા છેડી શકશે ? માતાપિતા રત્ન આપશે ? જીએ, વૈરાગી શારદા બહેનના જવાબ પણ કેવા બૈરાગ્ય ભ છે! તેમણે કહ્યુ -ગુરૂદેવ! મારી સપૂર્ણ તૈયારી છે. અંતરના ઉંડાણના અંતરંગ ( બૈરાગ્યના આ રણકાર હતા.) જેને મન સંસાર અનČની ખાણ છે અને જેને છેડવુ છે તેને કાણુ રાકનાર છે ? ક્ષણિક જીવનમાંથી આત્મપ્રકાશ લેવાની મારી અહેાનિશ ભાવના છે. હજી બાલ્યવયના પ્રાંગણમાં રમતી માળાની સથા પંથે પ્રયાણ કરવાની કેટલી તીન ઉત્કંઠા છે! સયમી જીવનની માત્ર માણવા તેનું અંતર ઝંખી રહ્યુ' છે જેથી હવે સ’સારમાં વ્યતીત થતી ક્ષા તેને યુગે જેવી વસમી લાગે છે. પૂ. ગુરૂદેવને ખાત્રી થઇ કે આ કન્યારત્ન દીક્ષા લઈ જૈન શાસનને અજવાળશે, સ ંપ્રદાયની શાન વધારશે અને ખ’ભાત સ’પ્રદાયમાં ભવિષ્યમાં એવા પ્રસંગ આવશે કે સંપ્રદાયનુ સુકાન તે ચલાવશે અને શાસનને રોશન કરશે. એ ચાતુર્માસમાં વૈરાગી શારદાબહેને પૂ. ગુરૂદેવની સાનિધ્યમાં ટ્રેંક સમયમાં દશવૈકાલિક, ઉત્તરાયન સૂત્ર અને થોકડા કઠસ્થ કર્યો, તેમણે માત્ર ૧૫ વર્ષની ઉંમરમાં ડ્રેઇનની મુસાફરી ન કરવી અને બસમાં અમદાવાદથી આગળ ન જવુ તેવી મનથી દૃઢ પ્રતિજ્ઞા કરી. આ બતાવી આપે છે કે શારદાબહેનના બૈરાગ્ય કેટલી ઉચ્ચ કોટીના હશે ! “ દૃઢ વૈરાગી શારદાબહેનની કૅસેટી :- શારદાબહેનના માતા પિતાએ, તેમના ભાઈજી હીરાચંદભાઈ, સકરચંદભાઈ, ન્યાલચ`દભાઇ, ખીમચંદભાઈ, ચીમનભાઈ તેમના મામા નરિસ'હભાઈ સંઘવી તેમજ કેશવલાલભાઈ આદિ બધાએ બહેન શારદાને સમજાવવા ઘણાં પ્રયત્ના કર્યાં અને ઘણી આકરી કસેાટી કરી છતાં શારદાબહેન પેાતાના નિશ્ચયમાં અડગ રહ્યા. એકના બે ન થયા તેથી માતા પિતાને ઘણું દુઃખ થયું ને કહ્યુ` કે અમે અન્નજળના ત્યાગ કરીશું. પણ જેની રગેરગમાં બૈરાગ્યના સ્રોત વહી રહ્યો છે, જેના ચિત્તડામાં ચારિત્રની ચટપટી લાગી છે ને સસાર રૂપી જવાળામુખીથી સુરક્ષિત રહેવા માટે જેમણે મેરૂ પર્વત જેવી અડેલ, અડગ દૃઢ શ્રધ્ધાને ધારણ કરી છે તે શુ' બૈરાગ્ય ભાવથી ચલિત થાય ખરા ? વિવિધ પ્રકારની આકરી કસેાટી કર્યા બાદ તેમને ભાવનામાં અડગ, નિષ્કંપન જોઈને માતા પિતાએ કહ્યુ` કે અત્યારે સોળ વર્ષની ઉંમરે નહિ પણ ૨૧ વર્ષની ઉંમરે દીક્ષા માટે રજા આપીશું, પરંતુ શારદાબહેન તા ૧૬ વર્ષની ઉમરે દીક્ષા લેવામાં મક્કમ હતા. તેમણે કહ્યું કે સત્તર વર્ષની વિમળા બહેનના મૃત્યુને કાઈ રોકી શકયું નહિ તા મારી આ જીંદગીને શે। ભરોસા ? મારુ' મન બૈરાગ્યના ર ંગે રંગાયેલું છે તેમાં પીકે હુઠ થનાર નથી. અ’તે શારદાબહેનના વિજય થયા ને માતાપિતાએ રાજીખ઼ુશીથી કીક્ષાની આજ્ઞા આપી. Page #36 -------------------------------------------------------------------------- ________________ 46 શારદા બહેનના ભાગવતી દીક્ષા મહોત્સવ ‘ :- સ’વત ૧૯૯૬ ના બૈશાખ સુદ છઠ્ઠુ તા ૧૩--૫-૧૯૪૦ ને સામવારે સાણંદમાં તેમના માતા-પિતાના ઘેરથી ભન્ય રીતે ખૂબ ધામધૂમથી શારદાબહેનને દીક્ષા મહેાત્સવ ઉજવાયેા. સાણંદ ગામમાં બહેનેામાં સૌ પ્રથમ દીક્ષા શારદાબહેનની થઇ તેથી આખુ ગામ હર્ષોંના હિલેાળે ચઢયું હતુ. દીક્ષા વિધિ પૂ. ગુરૂદેવ રત્નચ`દ્રજી મહારાજ સાહેબે કરાવી. ગુરૂદેવ પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ અને ગુરૂણી પૂ. પાવ તીબાઇ મહાસતીજીના શિષ્યા બન્યા. સાથે સાણંદના ખીજા બહેન જીવી ખહેન પણ તેમની સાથે દીક્ષિત થયા હતા અને તે પણ પૂ. પાતીખાઈ મહાસતીજીના શિષ્યા બન્યા. જીવીબહેનનું નામ પૂ. જશુખાઇ મહાસતીજી અને શારદાબહેનનું નામ મા. પ્ર. પૂ. શારદામાઈ મહાસતીજી રાખવામાં આવ્યું. આ રીતે બૈરાગી વિજેતા બન્યા. તેમના પૂજ્ય પિતાશ્રી વાડીભાઇ, અને માતુશ્રી સકરીબહેન, ભાઈ શ્રી નટવરભાઈ, તથા પ્રાણલાલભાઈ, ભાભી અ.સૌ. નારંગીબહેન અ.સૌ. ઈન્દીરાબહેન, બહેન અ. સૌ. ગંગાબહેન, અ. સૌ. શાન્તાબહેન, અ. સૌ. હસુમતીબહેન બધા ધર્મપ્રેમી છે. અને સસ્કારી કુટુંબ છે. સાણંદમાં તેમને કાપડના સારે। વહેપાર છે. શારદાબાઇ મહાસતીજીના સ'સારી પિતા શ્રીયુત વાડીલાલ છગનલાલ ગ્રાહ સંવત ૨૦૨૧ ના વૈશાખ સુદ ૪ ને મ’ગળવાર તા ૪-૫-૬૫ ના રોજ સાણંદ મુકામે પહેલી વખતના હાટ ફેલના હુમલાથી અવસાન પામ્યા છે. મૃત્યુની અંતિમ ઘડી સુધી વિશુધ્ધ ભાવે અને મન ધર્મો ધ્યાનમાં રહેતું હતું. તેઓશ્રી અને તેમના ધર્મ પત્ની તથા પુત્રા, પુત્રવધૂએ, અને પુત્રીએ બધા મહાસતીજીની સાનિધ્યમાં જેટલા દિવસ રહે તેટલા દિવસ ધર્મધ્યાનમાં વ્યતીત કરતા અને જ્યારે પૂ. મહાસતીજીના દર્શન કરવા આવે ત્યારે શુભ ખાતામાં સારી રકમ ભેટ આપે. · આદશં માતાનુ’સમાધિમય મૃત્યુ ” :- પૂ. શારદાબાઇ મહાસતીજી મુંબઇથી વિહાર કરી સંવત ૨૦૨૩ માં દેશમાં પધાર્યા ત્યારે વિહાર કરતાં કરતાં સં. ૨૦૨૫ માં સાણંદ પધાર્યાં. તે વખતે તેમના સ`સારી માતુશ્રી સકરીબહેનની તખિયત હાર્ટની ટ્રબલ અને ડાયાખીટીશના કારણે નરમ હતી. અસહ્ય દર્દ'માં પણ તેમની સમતા ગજબ હતી. સકરીબહેનના પુત્રો, પુત્રવધૂએ તથા પુત્રીઓએ પ્રેમથી અને લાગણીથી તેમની જે સેવા કરી છે તે આજના સ`તાના ભાગ્યે કરી શકે. પૂ. મહાસતીજી જ્યારે સાણંદથી વિહાર કરવાના હતા ત્યારે સકરીબહેને કહ્યું કે મહાસતીજી ! આપ ભાવનગર ચાતુર્માસ પધારશે પછી હું આપના દર્શન નહિ કરી શકું. મારા માટે આપના આ છેલ્લા દશન છે, ત્યારે મહાસતીજીએ કહ્યુ', તમે આમ કેમ ખેલેા છે ? ત્યારે તેમણે કહ્યું, હવે આ નશ્વર દેહના ભરોસા નથી માટે મને ધર્મારાધના કરાવેા. પૂ. મહાસતીજી પાસે એક મહિના સુધી સતત શાસ્રવાંચન સાંભળ્યું. ઘણાં પચ્ચખાણ લીધા અને પેાતાની આત્માની Page #37 -------------------------------------------------------------------------- ________________ સાધનામાં જોડાવા લાગ્યા. પછી પૂમહાસતીજીએ ભાવનગર તરફ વિહાર કર્યો. સકરીબેનની તબિયત વધુ બગડતા વી. એસ. હેસ્પિતાલમાં દાખલ કર્યો. ૧૦ દિવસ બાદ અષાડ સુદ ૧૧ ના તબિયત વધુ બગડતા સાંજના પાંચ વાગે તેમણે કહ્યું કે મને સંથારે કરાવે. હવે મારી જીવનયાત્રા પૂર્ણ થાય છે. આથી તેમને પરિવાર વિચારમાં પડી ગ ને બાજુના રૂમમાં દાખલ થયેલા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સાધ્વીજી મહારાજને બોલાવ્યા. તેમણે તરત સાગારી સંથારો કરાવ્યું. બધા વ્રત પચ્ચખાણ લીધા ને મા કલાક બાદ સમાધિપૂર્વક નશ્વર દેહને ત્યાગ કર્યો. ખરેખર જે માતાએ જૈનશાસનને આવું અણમેલું રત્ન અર્પણ કર્યું છે તે માતાના જીવનમાં ધર્મ ઓતપ્રેત હોય એ તે સહજ છે. તે તેમની અંતિમ ભાવના ઉપરથી જણાઈ આવે છે. • આ વિરાટ સંસાર સાગરમાં જીવનનૈયાના કુશળ સુકાની માત્ર ગુરૂદેવ છે. તે પ્રમાણે પૂ. શારદાબાઈ મહાસતીજીએ પિતાની જીવનનૈયાને પૂ. પાર્વતીબાઈ મહાસતીજીના શરણે હંમેશને માટે તરતી મૂકી અને પિતાનું જીવન તેમની આજ્ઞામાં અર્પણ કરી દીધું. પુ. ગુરૂદેવ અને પૂ. ગુરૂણીદેવ પાસે સંયમી જીવનની બધી કળા શીખી લીધી. છેટી ઉંમરમાં દીક્ષા લેવા છતાં સંયમ લઈને પૂ. ગુરૂદેવ અને પૂ. ગુરૂદેવની આજ્ઞામાં એવા સમાઈ ગયા કે પિતાના જીવનકાળ દરમ્યાન કયારે પણ ગુરૂઆજ્ઞાનું ઉલંઘન તે શું પણ સામે દલીલ કે અપીલ પણ કરી નથી. ખરેખર, મુકિતનગરના પથિક બનનાર આત્માના ઉપવનમાં જ્યારે સદ્દગુરૂદેવની આજ્ઞા રૂપી સર્ચલાઈટ પ્રકાશે છે ત્યારે તેમનું જીવન હજાર ટયુબલાઈટના પ્રકાશ કરતાં પણ વધુ પ્રકાશિત બને છે. તે આજે પણ આપ પ્રત્યક્ષ નિહાળી શકે છે. આ રીતે પૂ. ગુરૂદેવ અને પૂ. ગુરૂણીની શીતળ છત્રછાયા મેળવ્યા પછી પૂ. મહાસતીજીને ધાર્મિક અભ્યાસને પુરૂષાર્થ ખૂબ પ્રબળ બ, અને ઘણું આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. શાસ્ત્રનું વાંચન કર્યું. સંસ્કૃત, પ્રાકૃત ભાષાનું જ્ઞાન મેળવ્યું. આ જ્ઞાનને બીજાને લાભ આપતા અલ્પ સમયમાં પ્રતિભાશાળી અને પ્રખર વ્યાખ્યાતા તથા વિદુષી તરીકે પૂ. શારદાબાઈ મહાસતીજી ખ્યાતી પામ્યા. ખરેખર ખંભાત સંપ્રદાયનું આ શાસન રત્ન પિતાના જ્ઞાન-દર્શન, ચારિત્ર અને તપની મધમધતી સુવાસથી સારા જૈન શાસનનું કહીનુર રન બનીને પ્રકાશી રહ્યું છે. પૂ. મહાસતીજી જ્યારે વ્યાખ્યાન આપે છે ત્યારે માત્ર વિદ્વતા નહિ પણ આત્માના શેતન્યની વિકૃધિને રણકાર તેમને અંતરના ઉંડાણમાંથી આવે છે. ધર્મના, તત્વના, શબ્દાર્થ, ભાવાર્થ, ગૂઢાર્થને એવી ગંભીર અને પ્રભાવક શૈલીમાં વિવિધ ન્યાય, દષ્ટાંત આપીને સમજાવે છે કે શ્રેતાગ્રંદ તેમાં તન્મય, ચિન્મય બની જાય છે. અને અપૂર્વ શાંતિથી શારદા સુધાનું રસપાન કરે છે. તેમની વાણીમાં આત્માને અંતર વનિ આવે છે, અને તે ધ્વનિએ અનેક જીવને પ્રતિબંધ પમાડયા છે. સુષુપ્ત આત્માઓને ઢઢળીને સંયમ માર્ગે દોર્યા છે. તેમાં પૂ. મહાસતીજીને પ્રવચનના પુસ્તકએ તે લોકમાં એવું Page #38 -------------------------------------------------------------------------- ________________ પ જાદુ ચુ છે કે જે પુસ્તકનું વાંચન કરી લુહાણા જેવા ભાઈઓએ આ જીવન બ્રહ્મચર્ય વ્રત અગીકાર કર્યુ.. કંઇક જીવાએ વ્યસનાના ત્યાગ કર્યાં. નાસ્તિકમાંથી આસ્તિક બન્યા, પાપીમાંથી પુનિત બન્યા, ને ભેગીમાંથી ત્યાગી બન્યા આવા તેા કંઇક દાખલા પણ અત્યારે લખવા માટે જગ્યા નથી. અરે ! વધુ શું લખું! આ પુસ્તકે મીસાના કાયદામાં પકડાયેલા જૈન ભાઇએ પાસે ગયા. તે પુસ્તકનું વાંચન કરતાં તેઓ આત ધ્યાન છેડીને ધર્માંધ્યાનમાં જોડાવા લાગ્યા અનેક ફિલસોફી સમજતા શીખ્યા. પૂ. મહાસતીજીની અંતરવાણીના નાદ તેમના દિલ સુધી પહોંચતા એક વખતની જેલ ધર્મસ્થાનક જેવી ખની ગઈ, અને ત્યાં રહેલા ભાઇએએ તપ-ત્યાગની અને ધર્મારાધનાની મંગલ શરૂઆત કરી. ઘણાં ભાઈએ મીસામાંથી મુકત થયા પછી પૂ. મહાસતીજીની પાસે આવીને રડી પડયા ને કહેવા લાગ્યા કે હૈ મહાસતીજી! આપના વ્યાખ્યાને જે પુસ્તકરૂપે પ્રગટ થયા છે તે વાણીએ અમારા મળતાં દિલમાં શાંતિનુ શીતળ જળ છાંટયુ છે, પછી તેમણે ઘણાં મત નિયમ અંગીકાર કર્યો. ટૂંકમાં પૃ. મહાસતીજીના બહાર પડેલા વ્યાખ્યાનના પુસ્તકોએ માનવાનેા કેટલેા જીવનપલ્ટો કર્યો છે તે વાંચકે આ ઉપરથી વિચારી શકશે. પૂ. મહાસતીજીમાં માત્ર વિદ્વતા જ છે એમ નથી. સાથે તેમના જીવનમાં અનેક અજોડ મહાન ગુણે! રહેલા છે. જે ગુણ્ણાનું વન કરવા કોઈની શકિત નથી. છતાં તેમના જીવનમાં મુખ્ય ગુણ્ણા ગુરૂભકિત, સરળતા, નિરાભિમાનતા, નમ્રતા, લઘુતા, અપૃ ક્ષમા, ખીજા પ્રત્યે અપૃ લાગણી, ગુણાનુરાગ, કરૂણા એ ગુહ્યે તે જીવનમાં આતપ્રેત વણાઈ ગરા છે. તે ગુણેના પ્રતાપે જેમ ભ્રમર પુષ્પની સુગધથી આર્કષાય છે તેમ જગતના જીવા તેમના તરફ આકર્ષાઇને ધર્મના માર્ગે વળે છે. તેમજ પૂ. મહાસતીજીના દિલમાં સતત એક મીઠું સંગીત ગુજતુ હોય છે કે “ સજીવે શાસનરસી કેમ અને ’ વીતરાગ મહાવીરના શાસનને પામેલા મારા વીરના સંતાને વીરના માને પામ્યા વિના ન રહેવા જોઈએ. પૂ. મહાસતીજીની તબિયત ગમે તેવી નાદુરસ્ત હોય છતાં તે પ્રવચનની પ્રભાવના કરવાનુ તા કયારે પણ ચૂકતા નથી. અત્યાર સુધીના ૩૮ વર્ષના સંયમી જીવનમાં પૂ. મહાસતીજીને વિહાર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં થયે છે. તેમના ઉપદેશથી ઘણા આત્માએએ આજીવન બ્રહ્મચર્ય તેમજ વ્રત પચ્ચખ્ખાણુ અ’ગીકાર કરેલ છે. પૂ. મહાસતીજીના પ્રતિબેાષધી વીસ મહેને વૈરાગ્ય પામીને તેમની પાસે દીક્ષા અંગીકાર કરીને તેમના સુશિષ્યાએ થયેલ છે. અને જૈન શાસનની અભિવૃધ્ધિ કરી રહેલ છે. જૈનશાસનમાં પૂ. મહાસતીજીએ એક જૈનસાદી તરીકે રહી તેમણે પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબ અને પૂ. શ્રી ગુલાખચ`દ્રજી મહારાજ સાહેબના કાળધમ ખદ ખંભાત સ`પ્રદાયનું સુકાન ચલાવેલ છે જે જૈન શાસનમાં વિરલ છે. એટલુ જ નહિં પણ ખ'ભાત સ`પ્રદાયના સંઘપતિ શ્રી કાંતીભાઈની દીક્ષા પણ પૂ. મહાસતીજીના હસ્તક થઈ છે. જે આજે મહાન બૈરાગી પૂ. કાંતીઋષીજી મહારાજ સાહેબ તરીકે Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રસિદ્ધિ પામ્યા છે. આજે ખંભાત સંપ્રદાયમાં પૂ. કાંતીત્રીજી મહારાજ ઠા-૧૨ બિરાજમાન છે. તેમાં પહેલા પાંચ સાધુજીએને દીક્ષાની પ્રેરણા આપનાર પૂ. વિદુષી મહાસતીજીની અદભૂત વાણી છે. ખંભાત સંપ્રદાયમાં બાર રત્ન સમાન બાર સંતે જનશાસનને શોભાવી રહ્યા છે. તે (૧) મહાન વૈરાગી ૫. કાંતીષજી મહારાજ સાહેબ (૨) બા. બ્ર. પૂ. સૂર્યમુનિ મ. (૩) બા. બ્ર. પૂ. અરવિંદમુનિ મ. (૪) બા. બ્ર. પૂ. નવીનમુનિ મ. (૫) બા. બ્ર. પુ. કમલેશ મુનિ મ. (૬) બા. બ્ર. પુ. પ્રકાશમુનિ મ. (૭) બા. બ્ર. પૃ. ચેતનમુનિ મ. (૮) બા.બ્ર. પૂ. મહેન્દ્રમુનિ મ. (૯) પૂ. દર્શનમુનિ મ. (૧૦) બા.બ્ર. પૂ. ભાસ્કરમુનિ મ. (૧૧) બા. બ્ર. પૂ. ધર્મેન્દ્રમુનિ મ. (૧૨) નવદીક્ષિત બા. બ્ર. પૂ. મૃગેન્દ્રમુનિ મ. ઠાણ-૧૨ વિદ્યમાન છે. પૂ. મહાસતીજીએ આજથી ૧૫ વર્ષ પહેલા કાંદાવાડી સંઘની ચૌદ ચૌદ વર્ષની વિનંતીને માન આપી સં. ૨૦૧૮નું ચાતુર્માસ કાંદાવાડીમાં કર્યું હતું, ત્યારે પૂ. મહાસતીજીની તેજસ્વી પ્રભાવશાળી વાણીએ અને ખાસ કરીને બ્રહ્મચર્ય પરના સચોટ વ્યાખ્યાનેએ જનતામાં અલૌકિક અસર કરી, અને પરિણામે કાંદાવાડીમાં તેમના સાનિધ્યમાં શ્રી સંઘના મંત્રી શ્રી રમણીકભાઈ કેડારી સહિત ૫૧ ભાઈ બહેનોએ એકી સાથે બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા લીધી હતી. મેહમયી મુંબઈ નગરી માટે આ અભૂતપુર્વ બનાવ હતો. કાંદાવાડીના ચાતુર્માસ પછી અનુક્રમે પૂ. મહાસતીજીએ માટુંગા, દાદર, વિલેપાર્લા અને ઘાટકોપર ચાતુર્માસ કર્યા. આ ચાતુર્માસમાં તપશ્ચર્યાના પુર આવ્યા હતા. આ ચાતુર્માસ દરમ્યાન તેમજ શેષકાળમાં પૃ. મહાસતીજી પાસે કુલ ૧૦૮ હાથ જોડ થઈ હતી. આ રીતે પૂ. મહાસતીજીએ મુંબઈમાં ખંભાત સંપ્રદાયનું નામ રોશન કરી ગુજરાત તરફ વિહાર કર્યો. ગુજરાતમાં ખંભાત, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, ધાંગધ્રા, અમદાવાદમાં (નગરશેઠને વડે) ચાતુર્માસ કર્યા. આ ચાતુર્માસમાં પૂ. મહાસતીજીની પ્રભાવશાળી વાણીથી ગુજરાત સૌરાષ્ટ્રમાં તપ ત્યાગની ભરતી આવી હતી. પૂ. મહાસતીજી એક વખત તે મુંબઈ નગરીને પાવન કરી ચૂક્યા હતા, પણ પૂ. મહાસતીજીની વાણી મુંબઈની જનતામાં એવું આકર્ષણ પેદા કરી ગઈ હતી કે પુ. મહાસતીજી દેશમાં પધારવા છતાં મુંબઈની જનતા તેમના ચાતુર્માસ માટે ઝંખી રહી હતી. એટલે કાંદાવાડી, માટુંગા આદિ સંઘની વિનંતી અવારનવાર ચાલુ રહી હતી. તેથી મુંબઈ સંઘની આગ્રહ ભરી વિનંતીને માન આપી છ વર્ષમાં પૂ. મહાસતીજીને ફરીવાર મુંબઈ આવવાનું બન્યું ને જનતાના દિલ આનંદથી છલકાઈ ગયા. વાચકે ! આપ આ ઉપરથી સમજી શકશે કે પૂ. શારદાબાઈ મહાસતીજીએ મુંબઈ નગરીની જનતાના દિલનો પ્રેમ કેટલે સંપાદન કર્યો હશે ! સંવત ૨૦૨ માં કાંદાવાડી સંઘની આગ્રહભરી વિનંતીને માન આપી પુ.મહાસતીજીને કાંદાવાડીમાં ચાતુર્માસ કર્યું. તે ચાતુર્માસમાં પૂ. મહાસતીજીએ માત્ર બૃહદ્ મુંબઈમાં Page #40 -------------------------------------------------------------------------- ________________ નહિ પણ સારા એ ભારતમાં દાન, શીલ અને તપમાં અજોડ અને અભૂતપૂર્વ વિક્રમ સ્થા. ખંભાત સંપ્રદાયને ભગવાન મહાવીરને અને જૈન શાસનને યજ્યકાર કર્યો. પર્વાધિરાજ પર્યુષણ પર્વ દરમ્યાન દાનમાં જુદી જુદી જનકલ્યાણની, માનવતાની અને સ્વધર્મી વાત્સલ્યની પ્રવૃત્તિઓ માટે રૂ. ૧૦ લાખ ભેગા થયા. તપશ્ચર્યા છકાઈથી લઈને ૪૫ ઉપવાસ સુધીની સંખ્યા પાંચસે (૫૦૦) ઉપર પહોંચી. આ રીતે સતીજીના સતના પ્રભાવે કાંદાવાડીનું ચાતુર્માસ અભૂતપુર્વ બની ગયું. કાંદાવાડીના ચાતુર્માસ પછી અનુક્રમે પુ. મહાસતીજીએ માટુંગા, વાલકેશ્વર અને ઘાટકોપર ચાતુર્માસ કર્યા. આ ચાતુર્માસમાં પૂ. મહાસતીજીના પ્રભાવશાળી પ્રવચનથી શ્રી સંઘમાં અજોડ તપશ્ચર્યાએ તેમજ આજીવન બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞાઓ થઈ છે. સવંત ૨૦૩૩ માં બોરીવલી શ્રી સંઘની પંદર પંદર વર્ષની આઝડભરી વિનંતીને માન આપી પૂ. મહાસતીજી બેરીવલી ચાતુર્માસ પધાર્યા. પૂ. મહાસતીજીના આત્મસ્પર્શી, એજી ને પ્રભાવશાળી પ્રવચનોથી માનવેના હૃદયમાં એવું અનેખું આર્કષણ પેદા થયું કે ચાતુર્માસમાં વ્યાખ્યાન હેલ હંમેશા ચિકકાર ભરાયેલે રહ્યો છે. પૂ. મહાસતીજીની દિવ્ય તેજસ્વી વાણીના પ્રભાવે પૂ. મહાસતીજીના પુનિત પગલા જ્યારથી બેરીવલી શ્રી સંઘને આંગણે થયા ત્યારથી તપનો એક ધારો પ્રવાહ અખલિત રીતે વહી રહ્યો હતો. બેરીવલી સંઘમાં કયારે પણ નહિ થયેલ એવા ૧૬ ૧૬ મા ખમણ અને એક સિદ્ધિતપ (ઉપવાસને) છે. જે બેરીવલી સંઘના ઈતિહાસમાં અજોડ ને અનુપમ છે. આ ચાતુર્માસ શ્રી સંઘના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે તેવું સુંદર ચાતુર્માસ થયું છે. શ્રી સંઘમાં દાન, શીલ, તપની ભરતી આવી હતી. છ ઉપવાસથી લઈને ૩૨ ઉપવાસ સુધીની સંખ્યાને આંક ૨૦૦ (બ) ઉપર પહોંચ્યો હતે. આ બધે પ્રભાવ અને યશ પૂ. મહાસતીજીના ફાળે જાય છે. વિશેષ આનંદની વાત એ છે કે આજ સુધીમાં પૂ. મહાસતીજીના વ્યાખ્યાનના પુસ્તકે ઘણું બહાર પડયા છે. છેલ્લે “શારદા શિખર” દશ હજાર કેપીમાં બહાર પડી છતાં એક પણ પુસ્તક આજે તેમના મળતા નથી. આ ઉપરથી વાંચકોને ખ્યાલ આવતા હશે કે પૂ. મહામતીજીના વ્યાખ્યાનનું કેટલું આકર્ષણ છેજે પુસ્તકે ખલાસ થઈ ગયા છે તેની એટલી બધી માંગણી છે કે કદાચ ફરીને બહાર પાડવા પડશે. પૂ. મહાસતીજીના સંવત ૨૦૩૦ના બેરીવલી ચાતુર્માસના વ્યાખ્યાન “શારદા દર્શન (ભાગ ૧ ૨ ૩ સંયુકત) નામથી ૮૦૦૦ (આઠ હજાર) નકલ પ્રકાશિત થતાં તેઓના વ્યાખ્યાનના પુસ્તકમાં એક વધુ વ્યાખ્યાન સંગ્રહને ઉમેરે થાય છે. એ આપણાં સમાજ માટે સદભાગ્યનો વિષય છે. આ બધે પ્રભાવ પ્રખર વ્યાખ્યાતા બા. પૂ. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીને છે. સંવત ૨૦૬૪ ના વૈશાખ સુદ છઠ્ઠના પવિત્ર દિવસે પૂ. મહાસતીજીના સંયમીજીવનના ૧૮ વર્ષ પૂરા થાય છે. બા. બ્ર. પૂ. મહાસતીજીની સંયમ યાત્રાની આ રજત યંતિ આપણને સૌને આધ્યાત્મિક માર્ગે જવા દીવાદાંડી રૂપ બની રહે. પૂ. મહાસતીજીના ચરણકમળમાં અમારા કેટી કોટી વંદન હૈ, Page #41 -------------------------------------------------------------------------- ________________ ખભાત સાંપ્રદાયના શાસન દીપિકા, પ્રખર વ્યાખ્યાતા, મહાવિદુષી મા. બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજીની દીક્ષા જયંતી પ્રસંગે ગવાયેલ ગીત (રાગ :- સાચા સંગમ પ્રભુ સાથે) શાસન શિરામણી શારદામા સ્વામીની, દીક્ષાજય'તિ આજ; એ....શરદ્ ગુરૂણીને (૨) અભિનંદન અપે, સા એ જૈન સમાજ.... શાસન..... માતા સકરી અેને સંસ્કાર આપ્યા, વાડીભાઈનું સિ ́ચન થાય (૨) રત્નગુરૂજીની વાણી સુણતાં, જાગ્યા વિરતિના ભાવ ( ૨ ) ગુરૂજીએ આપી જૈનેન્દ્રી દીક્ષા, સાણંદ શહેર માઝાર....શાસન... વીરના અણુમાલ સંદેશા લઈ ને, વિચરતા દેશેાદેશ, ( ૨ ) સિધ્ધાંત સાગરના સૂરીલા સૂરે, જગાડયા જીવા અનેક ( ૨ ) એ....ગુરૂ આજ્ઞામાં અણુ ચઇને, આત્માનંદ પ્રગટાય....શાસન વિનય નમ્રતાની અજોડ મૂર્તિ, ગુણગુણના ભડાર ( ૨ ) જૈન ધર્મના ધ્વજ ફરકાવી, ખઢાવી શાસનની શાન ( ૨ ) એ....જ્ઞાન, ધ્યાન, ક્ષમા સાગરમાં, સ્નાન કરતા સદાય....શાસન.... રત્નગુરૂજીનું' ઝળહળતું રત્ન, જૈન શાસનમાં સાહાય ( ૨ ) પાવ તીખાઈ નું ઝળહુળતુ રહ્ન, જૈન સાશનમાં સાહાય ( ૨ ) આપના શરણે આવતા જીવે, ધમ' પામીને જાય ( ૨ ) એ....ખ`ભાત સ'પ્રદાયની ઉજ્જવળ કીર્તિ, વધારી દેશેાદેશ....શાસન.... પરમ પ્રતાપી પ્રતિભાશાળી, જીવાના તારણહાર (૨) ગુરૂણી અમારા આંખના તારા, શાસનના ચિરતાજ ( ૨ ) એ....ગુણીયલ ગુરૂણીનું શરણુ' પામી, ધન્ય બન્યા અવતાર....શાસન..... જ્ઞાન દનની ચૈાત જગાવા, ખ્યાતિ પામા દેશેાદેશ (૨) શરદ ગુરૂણી જુગજુગ જીવા, વરો માક્ષની વરમાળ ( ૨ ) એ,,,,આડત્રીસમી ( ૨ ) દીક્ષા જ્યંતિ આજે, ઉજવે જૈન સમાજ....શાસન.... Page #42 -------------------------------------------------------------------------- ________________ * બા.બ્ર. પૂ. વિદુષી શારદાબાઈ મહાસતીજીના ચાતુર્માસની યાદી ખેડા માટુંગા ) સંવત ગામ સંવત ગામ ૧૯૯૬ અમદાવાદ - ૨૦૧૫ વીરમગામ ૧૯૯૭ ખંભાત ૨૦૧૬ સાબરમતી ૧૯૯૮ ૨૦૧૭ ખંભાત ૧૯૯૯ સાણંદ ૨૦૧૮ કાંદાવાડી (મુંબઈ) २००० ખંભાત ૨૦૧૯ ૨૦૦૧ સાણંદ ૨૦૨૦ દાદર ૨૦૦૨ અમદાવાદ ૨૦૨૧ વિલેપાર્લા ૨૦૦૩ સાણંદ ૨૦૨૨ ઘાટકોપર ૨૦૦૪ અમદાવાદ ૨૦૨૩ ખંભાત ૨૦૦૫ સાણંદ ૨૦૨૪ અમદાવાદ ૨૦૦૬ ખંભાત ૨૦૨૫ ભાવનગર ૨૦૦૭ २०२६ રાજકેટ ૨૦૦૮ અમદાવાદ ૨૦૨૭ ધાંગધ્રા ૨૦૦૯ જોરાવરનગર ૨૦૨૮ અમદાવાદ (નગરશેઠને વડે) ૨૦૧૦ લિખતર ૨૦૨૯ કાંદાવાડી (મુંબઈ) ૨૦૧૧ ખંભાત ૨૦૩૦ માટુંગા ૨૦૧૨ સાણંદ ૨૦૩૧ વાલકેશ્વર , ૨૦૧૩ સુરત ૨૦૩૨ ઘાટકોપર , ૨૦૧૪ અમદાવાદ ૨૦૩૩ બોરીવલી તા. ક. પૂ. મહાસતીજીની તબિયતના કારણે સાણંદમાં ચાતુર્માસ ઉપરાઉપરી થયા છે. સુરત Page #43 -------------------------------------------------------------------------- ________________ ખંભાત સંપ્રદાયના સ્વ. પૂ. ગચ્છાધિપતિ ૧૦૦૮ બા. . શ્રી રત્નચંદ્રજી મહારાજસાહેબના શિષ્યામંડળની નામાવલી જન્મ સ્થળ દીક્ષા મહાસતીજીનું નામ અને દીક્ષા સ્થળ સંવત માસ તિથિ વાર ૧ બા. બ. વિદુષી પૂ સાણંદ ૧૯૬ વૈશાખ સુદ ૬ સોમવાર શારદાબાઈ મહાસતીજી ૨ પૂ. સુભદ્રાબાઈ મહાસતીજી ખંભાત ૨૦૦૮ ચૈત્ર સુદ ૧૦ શુક્રવાર ૩ પૂ. ઇન્દુબાઈ મહાસતીજી સુરત ૨૦૧૧ અષાઢ સુદ ૫ ગુરૂવાર દીક્ષા સ્થળ-નાર ૪ બા.બ્ર. વસુબઈ મહાસતીજી વીરમગામ ૨૦૧૩ માગશર સુદ ૫ શુકંવાર ૫ બા. બ્ર. કાનાબાઈ મહાસતીજી સાણંદ ૨૦૧૩ માગશર સુદ ૧૦ ગુરૂવાર ૬ પૂ. સદ્દગુણાબાઈ મહાસતીજી લખતર ૨૦૧૩ મહા સુદ ૬ બુધવાર ૭ બા. બ્ર. ઈન્દીરાબાઈ મહાસતીજી સુરત ૨૦૧૪ માગશર સુદ ૬ બુધવાર ૮ પૂ. શાન્તાબાઈ મહાસતીજી એડાસર ર૦૧૪ મહા વદ ૭ સોમવાર દીક્ષા સ્થળ નાર ૯. પૂ. કમળાબાઈ મહાસતીજી ખંભાત ૨૦૧૪ શાખ સુદ ૬ શુક્રવાર ૧૦ સ્વ. પૂ. તારાબાઈ મહાસતીજી અમદાવાદ ૨૦૧૮ અષાડ સુદ ૨ ગુરૂવાર દીક્ષાસ્થળ સાબરમતી ૧૧ બા. બ્ર. ચંદનબાઈ મહાસતીજી લખતર ૨૦૧૭ માગશર સુદ ૬ ગુરૂવાર ૧૨ બા.બ્ર. રંજનબાઈ મહાસતીજી સાબરમતી ૨૦૨૧ મહા સુદ ૧૩ રવિવાર દીક્ષા સ્થળ-દાદર ૧૩ બા. વ્ર, નિર્મળાબાઈ મહાસતીજી ખંભાત દીક્ષા સ્થળ દાદર ૨૦૨૧ મહા સુદ ૧૩ રવિવાર ૧૪ બા. બ્ર. શેભનાબાઈ મહાસતીજી લીંબડી દીક્ષા સ્થળ મલાડ ૨૦૨૨ વૈશાખ સુદ ૧૧ રવીવાર ૧૫ પૂ. મંદાકિનીબાઈ મહાસતીજી મુંબઈ માટુંગા ર૦૧૩ મહા સુદ ૮ શનીવાર ૧૬-બ સાઈ મહાસતીજી ખંભાત ર૦ર૩ વૈશાખ સુદ ૫ રવીવાર ૧૭ બ બ હ ઈબ મહાસતીજી ઘાટકોપર ૨૦૨૬ બૈશાખ વદ ૧૧ રવીવાર 1 . www - રક્ષા સ્થળ ભાવનગર ૧૮ બા.બ્ર. સાધાબાઈ મહાસતીજી ખંભાત ૨૦૨૯ માગશર સુદ ૨ ગુરૂવાર ૧૪ . ભાવનાબાઈ મહાસતીજી માટુંગા મુંબઈ ૨૦૨૯ વૈશાખ સુદ ૫ સોમવાર ૨૦ બ બ પ્રફુલાબાઈ મહાસતીજી વીરમગામ ૨૦૩૩ માગશર સુદ ૬ શુક્રવાર દીક્ષા સ્થળ મલાડ ૨૧ બા. બ્ર. સુજાતાબાઈ મહાસતીજી દાદર મુંબઈ ૨૦૩૩ વૈશાખ સુદ ૧૩ રવીવાર. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૮૫૦૦ ૨૦૦૦ મહાવિદુષી પ્રખરવ્યાખ્યાતા બા.બ્ર. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજીના વ્યાખ્યાન સંગ્રહ નામ સ્થળ સંવત પ્રત ૧ “શારદા સુધા” ભાગ ૧-૨ માટુંગા-મુંબઈ ૨૦૧૯ ૨ “શારદા સંજીવની” ભાગ ૧-૨-૩ દાદર-મુંબઈ ૨૦૨૦ ૬૦૦૦ ૩ “શારદા માધુરી” ભાગ ૧-૨-૩ ઘાટકેપર-મુંબઈ ૨૦૨૨ ૪ “શારદા પરિમલ” ભાગ ૧-૨-૩ સંયુકત રાજકોટ ૨૦૨૬ ૫ “શારદા સૌરભ” ભાગ ૧-૨-૩ ૨૦૨૮ ૬૦૦૦ ૬ “શારદા સરિતા” કાંદાવાડી-મુંબઈ ૨૦૨૯ પપ૦૦ ૭ “શારદા જેત” માટુંગા-મુંબઈ ૨૦૩૦ ૩૦૦૦ ૮ “શારદા સાગર” વાલકેશ્વર-મુંબઈ ૨૦૩૧ ૭૦૦૦ ૯ “શારદા શિખર” ઘાટકેપર-મુંબઈ २०३२ ૧૦૦૦૦ ૧૦ “શારદા દર્શન ” બેરીવલી-મુંબઈ ૨૦૩૩ ૨૦૦૦ અમદાવાદ ૮૦૦૦ Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ બેરીવલી લોકમાન્ય તિલક રોડ, બોરીવલી (પશ્ચિમ) મુંબઈ ૪૦૦૦૯૨ ટ્રસ્ટી મંડળ તથા કારોબારી સમિતિ ૧૯૭૭-૭૮ ટ્રસ્ટી મંડળ શ્રી ભીખાલાલ ખેતસીભાઈ મહેતા શ્રી ગુણવંતરાય મેહમલાલ ઝેસા શ્રી ડે. જી. એમ. છાડવા શ્રી નાનજીભાઈ વેલજીભાઈ શા. શ્રી શાંતિલાલ ભાણજીભાઈ અંબાણી શ્રી ઝવેરચંદ માણેકચંદ ભાયાણી શ્રી લવચંદ ધરમશી ઘેલાણી કાર્યવાહક સમિતિ ૧૯૭૭-૭૮ પ્રમુખ કાર્યવાહક સભ્યો શ્રી ભીખાલાલ ખેતસીભાઈ મહેતા શ્રી શાંતીલાલ ભાણજી અંબાણી શ્રી લવચંદ ધરમશી ઘેલાણી શ્રી ઝવેરચંદ માણેકચંદ ભાયાણ ઉપ-પ્રમુખ શ્રી ગુણવંતરાય મોહનલાલ ડો. શ્રી જી. એમ, છાવડા સા શ્રી ડે. બીપીનભાઈ સી. દેશી શ્રી કે. સી. કે. વોરા ખજાનચી શ્રી ચંપકલાલ ભુરાલાલ શાહ શ્રી નાનજીભાઈ વેલજીભાઈ શા. શ્રી વિનોદરાય પ્રભાશંકર દોશી શ્રી મનુભાઈ મોતીલાલ અજમેર શ્રી રસિકલાલ માણેકલાલ પારેખ માનદ મંત્રીઓ શ્રી મનુભાઈ કલ્યાણજી લાખાણ શ્રી રસિકલાલ શાંતિલાલ શાહ શ્રી કાંતીલાલ લક્ષ્મીચંદ મેદી શ્રી ધનસુખલાલ ગુલાબચંદ પાદશાહ શ્રી ભરતકુમાર ચુનીલાલ ઝેસ શ્રી જયસુખલાલ લાભચંદ ગડા સહ મંત્રીઓ શ્રી મહાસુખલાલ કેશવલાલ ચીતલીયા "શ્રી પ્રવીણચંદ્ર પ્રાણલાલ દફતરી શ્રી શાંતિલાલ પરમાણંદદાસ મડીઆ “જયંતીલાલ ઇટાલાલ શાહ શ્રી મનસુખલાલ ગીરધરલાલ લાઠીયા કે. એ સભાસદ શ્રી હિંમતલાલ ભગવાનદાસ પારેખ શ્રી દામોદરદાસ હરજીવનદાસ શાહ શ્રી રતિલાલ વનેચંદ પારેખ શ્રી મગનલાલ ઉજમશી સતરા Page #46 -------------------------------------------------------------------------- ________________ Elained in શારદા દર્શન ભાગ ૧-૨-૩ સંયુક્ત 3030303 22222 2222222 immmmm Page #47 --------------------------------------------------------------------------  Page #48 -------------------------------------------------------------------------- ________________ સ્વ. આચાર્ય, ગચ્છાધિપતિ બા. બ્ર, પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી ગુરવે નમ : - “સંવત ૨૦૭૩ના બોરીવલીના ચાતુર્માસમાં આપેલા પ્રવચને” અધિકાર - અંતગડ સૂવ ગજસુકુમારને અધિકાર તથા પાંડવચરિત્ર વ્યાખ્યાન -૧ અષાડ વદ ૩ ને રવિવાર તા. ૩-૭-૭૭ શાસ્ત્ર અમૂલ્ય રત્ન છે. સુજ્ઞ બંધુઓ સુશીલ માતાઓ ને બહેન ! અનંત ઉપકારી શ્રી વિતરાગ પ્રભુની પવિત્ર પ્રસાદીરૂપ સિદ્ધાંતનું અધ્યાત્મજ્ઞાન સાગરના નીર કરતા વધુ ઊંડું અને અગાધ છે. તે એટલું બધું ગહન છે કે આપણા જેવા અલ્પ બુદ્ધિવાળા નું ગજું નથી કે એમાં ડૂબકી મારી અણમોલ રત્ન હાથ કરી લઈએ. જ્ઞાની મહાપુરૂષએ ભગીરથ પુરૂષાર્થ કરી આગમમાંથી અણમોલ રત્ન પ્રાપ્ત કરીને પિતાનું આત્મકલ્યાણ સાધી આપણા જેવા પામર જીના ઉપકાર અર્થે એ અમૂલ્ય રત્નની ભેટ આપણને વારસામાં આપતા ગયા છે. કર્મના પિંજરમાં પૂરાયેલા આપણા આત્માને આ ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણ કરતાં કેટલા દારૂણ દુઃખો ભેગવવા પડયા છે. એને જે હિસાબ કરવા જઈએ તે હું માનું છું કે આપણું શરીરે ધ્રુજારી છૂટે, ચક્કર આવી જાય ને આંખે અંધારા આવે. માટે કર્મની ફિલોસોફી સમજવા માટે દિવ્ય પ્રકાશની જરૂર છે. એ દિવ્યપ્રકાશ ક્યો છે તે જાણે છે? શાસ્ત્રજ્ઞાન એ દિવ્ય પ્રકાશ છે. માટે જૈન ધર્મમાં શાસ્ત્ર જ્ઞાનની ખૂબ વિશેષતા બતાવવામાં આવી છે. જ્ઞાનની મહત્તા સમજાવતાં મહાન પુરૂએ કહ્યું છે કે, “બહ કે વર્ષે ખપે. કર્મ અજ્ઞાન જેહ, જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કમ ખપાવે જેહ.” ..અનાદિ કાળથી આત્મા ઉપર લાગેલાં કમેને અજ્ઞાની આત્મા ઘણાં કોડ વર્ષે ખપાવે છે. તે કર્મને જ્ઞાની આત્મા શ્વાસોશ્વાસમાં ખપાવે છે. બોલે, જ્ઞાનનો પ્રકાશ કે છે? કે મહાન લાભદાયી છે! જેમ જેમ અધ્યાત્મ જ્ઞાનને પ્રકાશ મળતા જાય છે તેમ તેમ આપણાં કર્મોને વિનાશ જલ્દી થતું જાય છે. એ પ્રકાશના આધારે આપણે અક્ષય સુખના ધામરૂપ મોક્ષમાં પહોંચી શાશ્વત સુખ પ્રાપ્ત કરી શકીએ છીએ. એ કે મહાનમાં મહાન લાભ છે! બંધુઓ! શિયાળો આવે છે ત્યારે તમે બદામપાક, સાલમપાક અને અડદિયા વિગેરે ઉડાઓ છો પણ યાદ રાખજો કે બદામપાક, સાલમપાક અને અડદિયા વિગેરે પૌષ્ટિક પદાર્થો માત્ર તમારા શરીરને પુષ્ટિ આપી શકે છે. આત્માને નહિ. પણ આગમના અધ્યાત્મ જ્ઞાનરૂપ અડદિયા, બદામપાક, અને સાલમપાક આત્માને અલૌકિક Page #49 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન પુષ્ટિ આપે છે. મોક્ષપુરીના રાજમાર્ગ ઉપર આત્માને દોડતા કરી મૂકે તેવું ઉત્તમ રસાયણ છે. તમે લેટરીની પાંચ-દશ કે પચીસ રૂપિયાની ટિકિટ ખરીદ કરી પણ તેમાં તમે લાખ બે લાખ રૂપિયાનું પ્રથમ ઈનામ મેળવી લક્ષાધિપતિ બનવાના તમારા કેડ પૂરા કરી શકશે એ વાત નકકી છે? “ના.” એ તે ભાગ્યમાં હોય તો લોટરી લાગી જાય ને ઈનામ મળે પણ અધ્યાત્મજ્ઞાન રૂપી લોટરીની ટિકિટ ખરીદ કરશે તે એના ઉત્કૃષ્ટ ઈનામ રૂપ મોક્ષ મેળવવાના કોડ અવશ્ય પૂરા થવાના છે. એમાં શંકાને સ્થાન નથી. આજે આપણે સિદ્ધાંતના વાંચનનો મંગલ પ્રારંભ કરે છે. ભગવતે ભવ્ય જેના કલ્યાણને માટે બત્રીસ સિદ્ધાંત પ્રરૂપ્યા છે, તેમાં ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ચાર મૂળ સૂ, ચાર છેદ સૂત્ર અને બત્રીસમું સાધુ અને શ્રાવકેએ અવશ્ય કરવા ગ્ય એવું આવશ્યક સૂત્ર છે. આવશ્યક સૂત્ર એટલે પ્રતિક્રમણ. તમે શરીરને સ્વચ્છ બનાવવા માટે દરરોજ સ્નાન કરે છે. સ્નાન કરવાથી દેહ સ્વચ્છ બને છે. આત્મા સ્વચ્છ બનતે નથી, પણ સવારથી સાંજ સુધીમાં જે પાપ લાગ્યા હોય તેને યાદ કરી અંત:કરણપૂર્વક તેને પ્રશ્ચાતાપ કરી તેની આલોચના કરવાથી આત્મા પવિત્ર, સ્વચ્છ અને પાપ કર્મના ભારથી હળ બને છે. આત્માને સ્વચ્છ કરવા માટે આ સાચું સ્નાન છે. ચાતુર્માસનો પ્રારંભ થઈ ચૂક્યું છે. તમે વધુ ન કરી શકે તે એક વખત પ્રતિકમણ તો અવશ્ય કરો પણ આ મારા શ્રાવકને રાત-દિવસ ધન કમાવવાની ધમાલમાં ધર્મ કરવાને ટાઈમ નથી. જયાં તમને ગમતું મળી જાય ત્યાં જવાનું ટાઈમ છે. તમને ધર્મ કથાને બદલે ધન મેળવવાની કથા સંભળાવું તે તમે દેડીને આવશે. ત્યાં મારે કહેવું નહિ પડે કે દેવાનુપ્રિયો ! ઉપાશ્રયે કેમ નથી આવતા ? કેમ બરાબર છે ને? અહીં એક દષ્ટાંત યાદ આવે છે સાંભળે. એક શ્રીમંત શેઠ ઉતાવળા ઉતાવળા જઈ રહ્યા હતા. મહાન પુદયે તે જૈન કુળમાં જન્મ્યા હતા પણ ધર્મ કરે ગમતું ન હતું. માત્ર ધન મેળવવામાં રક્ત રહેતા. શેઠને માર્ગમાં સંત ભેટી ગયા. મહારાજ કહે છે, દેવાનુપ્રિયા ! તમે કેમ ઉપાશ્રયે આવતા નથી ? શેઠ કહે છે સાહેબ! શું આવું, મને ટાઈમ મળતું નથી. શેઠના મનમાં ભય હતો કે કદાચ ઉપાશ્રયે જઈશ તે મહારાજ દાન, શિયળ, તપ અને ભાવની વાત કરશે. સામાયિક, પ્રતિક્રમણ, ઉપવાસ, આયંબીલ, એકાસણું વિગેરે તપ કરવાનું કહેશે. એટલે મહારાજ પાસેથી છૂટવા જાય છે પણ મહારાજ હોંશિયાર હતા. એમ છેડે તેવા ન હતાં. તે કહે છે. શ્રાવકજી ! વધુ નહિ, એક દિવસ તે આવજે. શેઠ કહે, મહારાજ! મારે કેટલી બધી ઉપાધિ છે. એમાં હું કયાંથી છૂટી શકું? મહારાજ કહે તમને વધુ ટાઈમ ન હોય છેવટે પાંચ મિનિટ વ્યાખ્યાનમાં આવશે તે Page #50 -------------------------------------------------------------------------- ________________ શાશ્ત્રા ન તેમાં તમારા વધુ ટાઈમ નહિ બગડે. શેઠે વિચાર કર્યાં, ઠીક છે. પાંચ મિનિટમાં વધુ ટાઈમ નહિ ખગડે, અને મહારાજને પણ એમ થશે કે મારું માન રાખ્યું. આમ વિચાર કરીને કહ્યું. ભલે સાહેબ. આવતી કાલે જરૂર વ્યાખ્યાનમાં આવીશ. ખંધુએ ! તમને પણ ટાઈમ નથી ને? રિવવારના દિવસ એટલે તમારા માટે દિવાળીના દિવસ. (હસાહસ) લગ્ન, ચાંલ્લા, દીક્ષા વિગેરે કાર્ય મોટાભાગે રવિવારે જ હાય. કદાચ દીક્ષા કે સાધુના વિહારને દિવસ રવિવાર સિવાયના દિવસે હાય તે તમે કહેશે કે મહાસતીજી! રવિવારના દિવસ રાખવા હતા ને ! અમને રવિવારે ટાઈમ હાય. તે સિવાય અમને ટાઈમ નથી. હું તમને પૂછું છું કે ધર્મ સ્થાનકમાં આવવા માટે રવિવાર સિવાય ટાઈમ નથી તે તમારા સગાસબ'ધીમાં રવિવાર સિવાયના દિવસે લગ્ન કે ચાંલ્લા હાય તેા જાવ કે નહિ? (Àાતામાંથી અવાજ :- ત્યાં તે જવું જ પડે. ન જઈએ તેા વાંધા પડે.) સગા વાંધા પાડે પણુ સંતો વાંધો ન પાડે. કેમ ખરાખરને ? પણ તમે જેમ સંસારના પાગ્રામમાં પહેાંચી જાએ છે તેમ ધર્મને પોગ્રામ તમારા જીવનમાં પહેલા રાખો. જ્યાં સુધી અંતરમાં સાચી લગની નહિ લાગે ત્યાં સુધી કલ્યાણુ થવાનું નથી. પેલા શેઠ ખીજે દિવસે વ્યાખ્યાનમાં ગયા. પાંચ મિનિટમાં ઉડવું હતું એટલે ઘડિયાળ જોઈ ને પાછળ બેઠાં. મહારાજે શેઠને આવતાં જોયાં. વ્યાખ્યાનની તે વખતે જ શરૂઆત કરી હતી. મહારાજે કહ્યું આ જગતમાં ચાર પ્રકારના પુરૂષા જ્ઞાનીએ ખતાવેલા છે. ધમ, અથ, કામ અને મેાક્ષ. તેમાં ધમ અને મેક્ષ એ એ ઉપાદેય છે. અર્થ અને કામ એ એ હેય છે. મહારાજે સમયસૂચકતા વાપરીને અની વાત ઉપાડી. મહાનુભાવા! અ પુરૂષામાં માનનારા લોકો એમ કહે છે કે દુનિયામાં પૈસા છે તેા ખધુ છે. પૈસાની ખૂબ પ્રધાનતા છે. પૈસા વિનાના પ્રાણી પામર છે. આટલુ કહ્યું ત્યાં તા શેઠના કાન ચમકયા. અહો! હું સમજતા હતા કે મહારાજ તપ-ત્યાગ અને દાનની વાત કરશે પણ આ મહારાજ એવા નથી. આ તે મને ગમતી વાત કરે છે, પણ મહારાજ એ ખતાવે કે પૈસા વધુ કેમ મેળવાય તે બેડો પાર થઈ જાય. અરે........હું ભૂલ્યા કે અત્યાર સુધી મે` મહારાજનેા સમાગમ ન કર્યાં. ઠીક, હવે મહારાજ શુ' કહે છે તે ધ્યાન દઈને સાંભળું. શેઠની આતુરતા વધી, સાંભળવા માટે કાન સરવા થયા. શેઠ પાછળ બેઠા હતાં તે ખસીને આગળ આવ્યા. ત્યાં મહારાજે વાત આગળ ચલાવી કે કેમ તમારી માન્યતા પ્રમાણે તે પૈસાથી વહેપાર ધમાકાર કરાય ને ખૂબ કમાણી થાય, અને કરોડપતિ ખનવાના કોડ પૂરા થાય. એટલું જ નહિ પણ મંગલા, બગીચા, ગાડી, મોટર, ફ્રીજ, ટેલીવીઝન, નાકર ચાકર વિગેરે સુખના સાધના ધસાવાય અને મેવા મીઠાઈ વિગેરે મેળવાય. અરે....વધુ શું કહું ! શ્રીમતી પણ પૈસાના Page #51 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ઢગલે કરનાર પતિને દેવની માફક પૂજે છે. લકે પણ પૈસાવાળાને હાથ જોડે છે, સલામ ભરે છે, સૌ ભાવ પૂછે છે. પૈસા ન હોય તે કોઈ ભાવ પૂછનાર નથી. પૈસાથી પ્રતિષ્ઠા વધે, પદવી મળે, પરાયા પિતાના થાય અને જે પૈસા ન હોય તે પિતાના પણ પરાયા બની જાય છે. કહેવત છે ને કે, “નાણું વગરને નાથીયે, નાણે નાથાલાલ’ મોટા શ્રીમંતને પ્લાસ્ટીકનું નાક હોય તે પણ કોઈ એમ નહિ કહે કે આ નાક વગરનો છે કે આને પ્લાસ્ટીકનું નાક છે. અને ગરીબ માણસને પ્લાસ્ટીકનું નાક હોય છે એમ કહે કે આ તે નાક કટ્ટો છે. પૈસા પાસે હોય તે પરદેશ સ્વદેશ જેવો લાગે છે અને જો પાસે પૈસા ના હોય તે સ્વદેશ પણ પરદેશ જેવો લાગે છે. પૈસા છે તે જીવનની આબાદી છે. પૈસા વિનાનું જીવન બરબાદ છે. કેમ, આ બધું તમારી માન્યતા પ્રમાણે બરાબર છે ને? તમને ગમે છે ને? (હસાહસ) એક ભક્ત પણ ગાયું છે કે પૈસાની જગમાં જય જય, ધનપતિની જગમાં જય જય, . પૈસાને સો રે સલામ, પૈસો સેને કરે ગુલામ, પૈસાનો જગતમાં જય જયકાર છે. પૈસા વિના માનવ પશુ જેવું છે. આ રીતે અર્થ પુરૂષાર્થમાં માનનારા કહે છે. આ રીતે મહારાજે ખૂબ સુંદર રજુઆત કરી. શેઠ તે સાંભળવામાં લીન બની ગયા. પાંચ મિનિટ માટે આવ્યા હતા તેને બદલે પચ્ચીસ મિનિટ કયાં પૂરી થઈ તે ખબર ન પડી. શેઠ તે ખસતાં ખસતાં આગળ આવ્યા, મહારાજ પણ સમજી ગયા કે શેઠને બરાબર રસ પડે છે એટલે વાત આગળ ચલાવી. બીજા કામ પુરૂષાર્થને પ્રધાન માનનારા અજ્ઞાની એમ કહે છે કે એકલા પૈસા પૈસા શું કરે છે? શું પૈસા કંઈ ખાવાના કામમાં આવે છે? જીવનની મઝા તે પાંચ ઈન્દ્રિયના વિષય સુખે ભેગવવામાં છે. પૈસા ગમે તેટલાં હેય પણ જે પત્ની પ્રેમાળ ન હોય, કર્કશ વચન બોલનારી હોય તે પૈસા શું કરવાના પૈસા હોય પણ જે શરીર રેગથી ઘેરાયેલું હોય તે શું સુખ? પતિભક્તા, સુશીલ અને મધુર વચન બોલનારી પત્ની હોય, નિરોગી શરીર હોય ત્યારે જ જીવન જીવવાની મઝા આવે. આ બધું શેઠ ખૂબ રસપૂર્વક સાંભળવા લાગ્યા. મનમાં વિચાર થયે કે મહારાજની વાત તે સાચી છે કે એકલા પૈસા ભેગા કર્યા પણ ન સુખે ખાધું, ન પીધું, નઝમઝા માણે તે પૈસા શું કામના ? આવું જીવન જીવવાની શું મઝા! બંધુઓ! જે શેઠને ઉપાશ્રયે આવવાને ટાઈમ ન હતું તેને હવે ઉઠવાનું મન થતું નથી. કારણ કે એને જોઈતું મળી ગયું છે. પણ યાદ રાખજો કે સંતો પૈસાથી સુખ છે એમ કહે જ નહિ. જેમણે જેને ત્યાગ કર્યો છે તે કદી તેમાં સુખ છે તેમ કહે ખરા? “ના.” આ તે શેઠને સમજાવવા માટે વાત કરી કે અજ્ઞાની છે અર્થ અને કામ પુરૂષાર્થને માનનારા આમ બોલે છે. સંતે જાણ્યું કે શેઠ બરાબર સાંભળવામાં Page #52 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન તરબોળ બની ગયા છે એટલે શેઠને સત્ય સમજાવવા ધર્મ પુરૂષાર્થની વાત ઉપાડી કે ધર્મ પુરૂષાર્થને માનનારાં એમ કહે છે કે “સંસારને ગમે તેટલા સુખો ભેગવ્યાં એમાં શું વળ્યું? કારણ કે એમાં તો “ખા ગયા સે બે ગયા ”ના સદા છે. ગમે તેટલા સુખો ભેગવ્યા પણ અંતે તે બધું છોડીને સુખ ભોગવનાર એકલે અમૂલે કર્મ પ્રમાણે ગતિમાં રવાના થાય છે. સુખ, ધન, માલ, પત્ની, પુત્ર-પરિવાર, મહેલ મહેલાતે બધું અહીં રહી જાય છે. બધું છોડતી વખતે જીવને દુખનો પાર રહેતું નથી. એ સુખ ભગવ્યું શા કામનું? જેને અંતિમ સમય સારો તેનું બધું સારું ને જેને અંતિમ સમય બગડે તેનું બધું બગડયું તેમ કહેવાય છે. અર્થ તથા કામ પુરૂષાર્થની પાછળ પડેલા માનવીઓને આલેકમાં અને પરલોકમાં મહાન દુઃખ ભેગવવા પડે છે, માટે ધર્મ પુરૂષાર્થ આદરવા ગ્ય છે. કારણ કે ધર્મ આલેકમાં ને પરલેકમાં સુખ આપે છે અને દુખમાં સ્વસ્થ રાખે છે. શેઠનું મન ડોલવા લાગ્યું. અહે? મહારાજ સત્ય કહે છે. અર્થ અને કામ બંને દુઃખકારક છે. અંતે તે બધું છોડીને જવાનું છે. તે એને મોહ શા કામને? ઠીક, હવે મહારાજ શું કહે છે તે સાંભળું. સંત કહે છે દેવાનુપ્રિયે ! ધર્મ પુરૂષાર્થવાળાને તે પિસા, પરિવાર અને સુખ ચાલ્યા જાય તે પણ તેના દિલમાં દુઃખ કે ખેદ ન થાય. એ તે એમ સમજે કે આ મારા અશુભ કર્મને ઉદય છે. પૈસા મળે, સારી પત્ની, પરિવાર મળે તેને મલકાટ નહિ ને જાય તો ઉકળાટ નહિ. કારણ કે તે ધર્મ સમજે હેવાથી આ બધું નાશવંત છે એમ સમજે છે. આ સમયે કેવળી પ્રરૂપિત ધર્મનું મહાન આલંબન જીવને મસ્ત રાખે છે. અર્થ અને કામ ગમે તેટલા વહાલા હોય છતાં સાથે આવનાર નથી, અને ધર્મ તે સાથે આવનાર છે. ધર્મવાન આત્માને ધન અને વિષયસુખમાં ખૂંચેલા આત્માઓને જોઈને એમની દયા આવે છે કે આ બિચારાનું શું થશે ? જે ઘરમાં બિલાડી હોય તે ઘરમાં ઉંદર થડા અયાજના દાણું ખાવામાં મસ્ત બનીને ફરતે હોય તે તેની દયા આવે છે કે આ દાણા ખાવામાં મસ્ત બન્યો છે પણ બિલાડી ફાળ મારીને એને પકડી લેશે ત્યારે એનું શું થશે ? એમ ધર્મ સમજનારને ધનમાં અને વિષય સુખમાં મુગ્ધ બનેલાની દયા આવે છે. ધમષ્ટ જીને વધુ મેળવવાની ચિંતા કે આતુરતા ના હોય ને ચાલ્યા જતાં દુઃખ પણ ન હોય. ધર્મવાન. કદાચ ધંધામાં ખોટ આવીને લાખની મૂડી સાફ થઈ જાય અગર યુવાન પુત્ર કે પત્ની ચાલ્યા જાય તે એ પિક મૂકીને રડે નહિ કારણ કે તે ધર્મ સમયે ત્યારથી આ બધા સંગ નાશવંત માનેલા છે. પૈસા જતાં એમ સમજે કે મારા અશુભ કર્મને ઉદય છે. આમાં મને ધર્મમાં જાગૃત બનવાનો સંકેત હશે માટે Page #53 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન આમ બન્યું. પુત્ર કે પત્નીનું મૃત્યુ થતાં એમ થશે કે મારે પણ હવે ચેતવાની જરૂર છે. કેણ જાણે હું કયારે ઉપડી જાઉં? તેનો શું ભરે ? એ મરનારા બિચારા ધર્મારાધના કર્યા વિના મારા મેહમાં ને મેહમાં આયુષ્ય પૂર્ણ કરીને ચાલ્યા ગયા. હવે એમનું શું થયું હશે ? જે અંતિમ સમયે સમાધિ રહી હશે તે સગતિ પામ્યા હશે પણ મને તે વિશેષ સાવધાન બનવાની નેટીસ મળી તે હું વિશેષ ધર્મ કરું, અને અર્થ અને કામની મમતા ઓછી કરું. આ રીતે ધર્મ છે સ્વસ્થ રહે છે ને ધર્મમાં વિશેષ ચિત્ત રાખીને સુકૃત્ય કરે છે. અનીતિ, અન્યાય, જૂઠ, નિંદા, મદ વિગેરે દેથી દૂર રહે છે. તેથી તેને પરલેક સુધરે છે ને સુખ શાંતિ અનુભવે છે. ધર્મથી આ લેકમાં ને પરલોકમાં સુખ અને શાંતિ મળે છે. આમ સમજી અનર્થ કારી અર્થ-કામને મહત્વ ન આપતાં ધર્મમાં લાગી જવું જોઈએ. નહિતર યાદ રાખજે કે જે નરક અને તિર્યંચ ગતિમાં ગયા તે દુઃખને પાર નહિ રહે. મહારાજનો આવે ઉપદેશ સાંભળતાં શેઠ ધ્રુજી ઉઠયા. અંતરમાં પશ્ચાતાપ થવા લાગ્યું. અરેરે....મહારાજની એકેક વાત સો ટચના સોના જેવી છે. હું તે કે લેભી છું! ધન ભેગું કરવામાં રપ રહું છું. ધર્મ, દાન, પુણ્ય કંઈ કરતો નથી. મારા કરેલા કર્માનુસાર મારે નરકતિર્યંચ ગતિમાં જવું પડશે. તે ત્યાં કેટલે ત્રાસને કેવા દુઃખો ભેગવવા પડશે? તેમ અહીં પણ મને સાચી શાંતિ ક્યાં છે? ધર્મ વિના મારું શું થશે ? બસ, હવે તે રોજ ધર્મધ્યાન કરું. વ્યાખ્યાન સાંભળું ને દાન-પુણ્ય કરું. શેઠનું જીવન સુધરી ગયું. દેવાનુપ્રિય! મહારાજે પહેલાં પૈસાના ગુણ શા માટે ગાયા? તે તમે સમજી ગયા ને ? જે પહેલેથી ધર્મની વાત કરી હોત તે શેઠને આટલી અસર ન થાત. અર્થ અને કામની વાત કર્યા પછી ધર્મની મહત્તા સમજાવી તે શેઠના હૃદયમાં ઉતરી ગઈ, અને આખું જીવન પલ્ટાઈ ગયું. આ ચાતુર્માસના દિવસોમાં સાધુ સંતે એક સ્થાને રહીને શ્રાવક શ્રાવિકાઓને જાગ્રત કરે છે. સંતે તમને પારખી શકે છે કે આ શ્રાવકે શેના રસીયા છે. જેમ પેલા શેઠ ધનને રસીયા હતા તે સંતે તેના હદયને પારખીને તેને લગતી વાત કરીને ધનને મેહ ઉતરાવ્યું. મારે પણ તમને સંસારનો મોહ ઉતરાવે છે. તે માટે આપણે શાસ્ત્રનું વાંચન કરવું જરૂરી છે. શાસ્ત્રના વચન એ ભગવંતની વાણી છે. એ વચનામૃતોમાં અમૂલ્ય ખજાને ભરેલું છે. તે ખજાનાને ઓળખો. ભગવંતે કેવળજ્ઞાન થયા પછી ઉપદેશ આપે. એ ઉપદેશને ગણધર ભગવંતોએ ઝીલ્ય અને આચાર્યોએ તેનું સુંદર આલેખન કર્યું. જે પરંપરાગત આપણને પ્રાપ્ત થયું છે. તીર્થંકર પ્રભુનું જ્ઞાન તે અગાધ છે. તેમાંથી ઘણું તે વિચ્છેદ ગયું છે. છતાં તેમાંનું ઘણું જ્ઞાન શાસ્ત્રરૂપે લખાયું છે. તેના સહારે આપણે આત્મકલ્યાણ કરીને તરવાનું છે. તમને પૈસાને વારસો મળે અગર તે ઘરમાં ખેદતાં ધનને ભરેલ ચરૂ મળી જાય તે કેટલે આનંદ થાય ? તમારા કેવા અહેભાગ્ય? પણ આવા Page #54 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન આત્મિક જ્ઞાનના ખજાનારૂપ મહાન શાસ્ત્ર રત્ન મળી જાય છે તેમાં જમ્બર ભાગ્યોદય લાગે રે ? બંધુઓ! પૈસાને ખજાને મળવાથી આંતરચક્ષુ ખૂલતા નથી. કલ્યાણને માર્ગ સૂજત નથી. જ્યારે શાસ્ત્રરૂપ મહાન ખજાને મળવાથી આંતરદષ્ટિ ખૂલે છે. કલ્યાણને માર્ગ સૂઝે છે, અને પરલોક સુખમય-ઉન્નતિમય કરે એવા શુભ અધ્યવસાયની લહેરીઓ હદયભૂમિ ઉપર વાવા માંડે છે. શાસ્ત્ર વારસાનું મહત્વ એટલા માટે બતાવવામાં આવે છે કે એના ઉપર અનન્ય શ્રદ્ધા થયા પછી અદૂભૂત તત્ત્વથી ભરેલા શાસ્ત્રનું વાંચન અને શ્રવણ કરવાથી આંતરદષ્ટિનો વિકાસ અને કલ્યાણ સાધવાની ભવ્ય પ્રેરણાઓ તથા શુભ અધ્યવસાયોને અમૂલ્ય લાભ મળે છે. આ જેવા તેવા ભાગ્ય નથી. અગિયાર અંગમાં આઠમું અંગ અંતગડ સૂત્ર છે. આ આઠમા અંગને પ્રારંભ કરતાં તેને તેના પૂર્વના અંગની સાથે શું સંબંધ છે? તે બતાવતાં કહે છે કે સાતમા ઉપાસકદશા નામના અંગમાં સંસારરૂપી અટવીમાં ભટકતા જેઓને આત્મા અત્યંત સંતપ્ત થઈ ગયો છે એવા સંયમ માર્ગમાં અસમર્થ ભના ઉપકાર માટે ભગવાને અનેક શ્રમણોપાસકના ચરિત્ર વર્ણન કરીને આગાર ધર્મને પ્રતિબંધ કર્યો. આ અંતગડ સૂત્રમાં અણગાર ધર્મને સ્વીકાર કરીને જે તે જ ભવમાં મોક્ષગામી છે તથા જેઓએ આયુષ્યના અંત સમયે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ધર્મદેશના દીધા વિના મુક્તિ મેળવી લીધી એવા આત્માઓને અધિકાર આવે છે. આપણે અંતગડ સૂત્રના આઠમાં અધ્યયનનું વાંચન કરવું છે. તેની મંગલ શરૂઆત થાય છે. તે જા તે સમgi વારંવા નારી” ભગવાન નેમનાથ વિચરતાં હતાં તે કાળ અને તે સમયની આ વાત છે. તે કાળ અને અત્યારના કાળમાં બહુ ફેર છે. તે કાળ અને આ કાળ જુદે છે. આજે માનવીના મન બદલાયા છે. માનવીના શરીરના બળ પણ ઘટયા છે ને ધરતીનાં રસ-કસ પણ ઘટયા છે. ઉત્સપિણીકાળના છ આરા અને અવસર્પિણુકાળના છ આરા હોય છે. તેમાં પહેલે આરે સુસમ સુસમ, બીજે સુસમ, ત્રીજો સુસમ દુસમ, ચોથો દુસમ સુસમ, પાંચમે દુસમ અને છઠ્ઠો દુસમ દુસમ નામે છે. તેમાં ફક્ત ઋષભદેવ પ્રભુ ત્રીજા આરામાં થયા. બાકીના ૨૩ તીર્થકરો ચોથા આરામાં થયા છે. તે અપેક્ષાએ ચોથા આરાની મહત્તા છે. આજે ખૂબ ધનવાન અને સુખી માણસ હોય તેને તમે શું કહે છે? આ તે ચેથા આરાને જીવે છે. એના ઘેર ધનના ઢગલા હેય પણ ધર્મનું નામ નિશાન ન હોય, રેજ કંદમૂળ ખાતે હોય છતાં શેઠીયાની ઓળખાણ આપતાં કહે છે સાહેબ! આમને ઓળખ્યાં? આ ફલાણા શેઠ. એના ઘેર ચેથા આરાની સુખ સાહ્યબી છે, Page #55 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન સુખ સમૃદ્ધિથી ચોથા આરાની મહત્તા કે વિશેષતા નથી પણ ધર્મથી વિશેષતા સમજવાની છે. ધર્મ વિનાનું જીવન પ્રાણ વિનાના કલેવર જેવું છે. જે પૈસામાં સુખ હત તે મહાન પુરૂષ એ સુખને છોડતા નહિ. મહાન પુરૂષએ ધનના ઢગલા, વૈભવ વિલાસ બધું તુછ એંઠવાડ સમજીને છોડયું છે. માટે સમજવું જોઈએ કે સંસારનું સુખ સાચું સુખ નથી. સાચું સુખ ત્યાગમાં છે. અંતગડ સૂત્રમાં ત્યાગી મહાન પુરૂષની વાત આવશે. તેમાં ઉચ્ચ ભાવે ભરેલા છે. નેમનાથ ભગવાન વિચરતા હતા તે કાળ અને તે સમયે જે દ્વારકા નામની નગરી હતી. તે દ્વારકા નગરી બાર જન લાંબી અને નવ જન પહેળી હતી. જેનું નિર્માણ કુબેરે પિતે અત્યંત બુદ્ધિકૌશલ્યથી કર્યું હતું. જે સેનાના કેટથી તથા ઈન્દ્રનીલ વૈદૂર્ય પદ્મરાગાદિ મણિજડિત કાંગરાથી સુસજ્જિત, શોભનીય ને દર્શનીય હતી. જેની ઉપમા કુબેરની નગરીથી અપાતી હતી. જે કીડા, પ્રમોદ આદિ સમસ્ત સામગ્રીઓથી પરિપૂર્ણ હોવાથી દેવલેક સમાન શોભતી હતી. તે દ્વારકા નગરીનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું હતું કે જેનારના મન રહેજે આનંદિત ને આકર્ષિત થઈ જાય. જેની દિવાલ ઉપર જાતજાતના પ્રાણીઓનાં સુંદર ચિત્ર બનાવેલા હતાં. એવી સૌંદર્ય પૂર્ણ દેદિપ્યમાન દ્વારકા નગરી હતી. નગરી કેને કહેવાય? જયાં કઈ જાતને કર કે ટેકસ લેવાતું નથી તેનું નામ નગર. તે દ્વારિકા નગરી ખૂબ પવિત્ર હતી. જયાં નેમિનાથ પ્રભુની પધરામણી અવારનવાર થતી હતી. ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવ જેવા પવિત્ર મહારાજા હતા. તે નગરી ધન-ધાન્યથી સમૃદ્ધ હતી. બાગ, બગીચા અને જલાશો દ્વારકા નગરીની શેભામાં અભિવૃદ્ધિ કરતા હતા. આવી દ્વારકા નગરીના મહારાજા કૃષ્ણ વાસુદેવ હતા. ત્રણ ખંડના અધિપતિ હોવા છતાં તેમનામાં ધર્મભાવના કેટલી વિશુદ્ધ હતી, કેવા ઉદાર હતા તેમ જ ગુણગ્રાહી ને સેવાભાવી હતા. તેમણે ધર્મની દલાલી ખૂબ કરી છે જેના પ્રભાવે તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું છે. આવા કૃષ્ણવાસુદેવ દ્વારકા નગરીમાં વસે છે. હવે આગળ શું આવશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૨ અષાડ વદ અને સેમવાર તા-૪-૩-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંત જ્ઞાની મહાપુરૂષે જગતના જીને ઉદ્દબેધન કરતાં કહે છે કે ભવ્ય છે ! તમે જે સંસારને મમત્વભાવથી મારે માની આત્મ સાધનાને સમય ગુમાવી રહ્યા છે તે સંસાર તમારે નથી. જેમ કાગળના કલ્પિત કુસુમમાં સાર કે સુગંધ સંભવી શકતા નથી તેમ આ અસાર સંસારમાં સાર કે સુખ સંભવી શકતા નથી. તેથી અનંતજ્ઞાનીઓએ જાયું, દેખ્યું, અનુભવ્યું અને . Page #56 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન પછી જગતની સમક્ષ રજુઆત કરી, સાચું સુખ અને દુઃખ કેને કહેવાય? શાસ્ત્રકારે દુઃખનું વર્ણન કરતા કહ્યું છે કે, जम्म दुक्खं जरा दुक्ख, रोगाणि मरणाणिय। કુવા દુ સંસા, ગલ્ય વીતિ કન્તા ઉત્ત, સ, અ. ૧૯ ગાથા ૧૫ આ શબ્દ મારા કે તમારા ઘરના નથી. અવધિજ્ઞાની કે મન:પર્યવજ્ઞાનીના નથી પણ કેવળજ્ઞાનીની વાણી છે. અહો ! આ દુખમય સંસારને અજ્ઞાની આત્માઓ સુખમય માની રહ્યા છે તે એક ભ્રમ છે. તે ભ્રમ દૂર કરવા અને સંસાર સુખમય છે કે દુઃખમય તેનું સત્ય દર્શન કરવા થર્મોમીટર દ્વારા તપાસવું પડશે કે આ સંસારમાં સુખનું પલ્લું નીચું નમે છે કે દુઃખનું ? આ જીવને મેહનીય કર્મને નશો ચઢયે છે તેથી તેને સત્ય સ્વરૂપનું ભાન નથી. અજ્ઞાની છ સંસારને રૂડે ને રંગીલે માને છે ને એ આશામાં સુખનાં સ્વપ્ના સેવી રહ્યા છે. પિણી જિંદગી વીતી ગઈ. હજુ સુખ મળ્યું નહિ. કેઈ ભિખારીને, મધ્યમને કે ધનવાનને પૂછો કે તું સુખી છે? તે કોઈ એમ નહિ કહે કે અમે સુખી છીએ. કેઈ ધનસે રહિત દુખી હૈ, હૈ કઈ મહારેગ પીડિત, પાતા કેઈ કષ્ટ માનસિક, પુત્ર વિરસે હુઆ દુખિતા , કેઈ કિસી દુઃખમ રત હૈ, કેઈ કિસી કષ્ટમેં મગ્ન, હા. ઈસ જગમેં કઈ જન ભી, નહી પૂર્ણ સુખમેં સંલગ્ન કઈ ધનના અભાવમાં દુઃખી છે, કઈ રેગથી પીડાય છે, કેઈને પુત્ર વિરહનું દુઃખ તે કઈને માનસિક દુઃખ છે. દરેકને કંઈને કંઈ દુઃખ છે. આ જગતમાં પૂર્ણ સુખી કઈ નથી. પણ વીતરાગની વિશાળ વાટિકામાં વિચરણ કરતાં અમારા સંત સતીજીઓને ભરનિંદ્રામાંથી જગાડીને પૂછે કે તમે કેવા સુખી છે ? તે તે કહેશે કે અમારા સુખની તે કઈ સીમા નથી. અમને જે જોઈએ તે મળે છતાં આસક્તિને છાંટે ન મળે. જે મળે તેમાં સંતોષ, કારણ કે અમને માનવજીવનની મહત્તા સમજાણી છે. દેવાનુપ્રિયે ! સાચા સુખ તે આત્મિક સુખ છે. બીજા બધા સુખે ક્ષણિક છે. જગતના તમામ સુખને એક બાજુમાં મૂકે તે આત્મિક સુખમાં ભૌતિક સુખ અલ્પાશે પણ આવી શકશે નહિ. એક દિવસના ચારિત્રમાં જેટલું સુખ છે તેટલું સુખ ખુદ ઈન્દ્રને કે ચક્રવતીને પણ નથી. કારણ કે તે બધાં સુખો વિનશ્વર છે, સંસારમાં સિનેમાના પડદાની જેમ અનેકવિધ અવનવા સુખ-દુઃખના દશ્ય નજરે જેવા છતાં સંસારને સુખમય માનવે એ અજ્ઞાનતા છે. ‘શા.-૨ Page #57 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન આ માનવ જીવન આપણને મહાન પુણ્યદયે પ્રાપ્ત થયું છે. આત્મસાધના કરવાને આ સુંદર અવસર છે. અત્યાર સુધી આત્મા મહરાજાની સત્તા નીચે દબાયેલે હતે પણ હવે પુણ્યોદયે જિનેશ્વર પ્રભુના વચને હૃદયમાં સ્થાપી મેહ રાજાની સત્તા નીચેથી છૂટકારો લઈ આત્મસાધના કરવાને સોનેરી અવસર મળે છે. વળી ક્રોધ, માન, માયા, લેભ આદિ કષાયને રોકી ક્ષમા, દયા આદિ ગુણ કેળવવાનો ધન્ય અવસર. સંસારની આસકિત ઘટાડીને જિનાજ્ઞાનું પાલન કરવા, દાન–શીલ-તપ-ભાવના ભાવવાને અને જગતની માયા મૂકી વીતરાગ પ્રભુના વચનની શ્રદ્ધા કરવાને શુભ અવસર પ્રાપ્ત થયે છે. બંધુઓ ! આ બધું ક્યારે કરી શકાય તે જાણે છે? જીવનમાં ઉત્તમ ગુણેનું સ્થાપન કરવા માટે સર્વ પ્રથમ આપણા વિચારે શુદ્ધ બનાવવા પડશે. જેવા વિચાર તે આચાર આવે છે. જેમ કે તમારા મનમાં કાયા, કંચન, કુટુંબ અને કીર્તિને રાત દિવસ વિચારો હોય તે આચાર એ બને તે માટે સારા વિચાર જીવનમાં દાખલ કરવા જોઈએ. જેવા વિચાર હશે તેવા આચારનું ઘડતર થશે. તમે કહો છો કે જે હૈયામાં હોય તે હેઠે આવે હૈયામાં જેવા વિચારો રમે છે તેવું વાણીના આચરણમાં ઉતરે છે. તેને અર્થ એ થયો કે પહેલા વિચાર અને પછી તેના આધાર પર વાણીનો આચાર રચાયે. એટલે જ્ઞાની ભગવતે કહે છે કે પહેલાં વિચાર સુધારે તે આચરણ સુધરે. માટે આપણે તે બંને ઉપર બરાબર લક્ષ રાખવાનું. વિચાર પણ સારા કરતાં જવાનું ને આચાર પણ સુધારતા જવાનું. પણ અનાદિકાળથી આત્મા મેહ અને અજ્ઞાનને વશ થયેલે હેવાથી સારા શુદ્ધ અને ધાર્મિક આચાર આચરવાનું કાર્ય એકદમ કરી શકતે નથી. એ કાર્ય એને અશક્ય લાગે છે. કદાચ હૃદયમાં વાત ઉતરે અને કરવા છે તે એ વલ્લાસ જાગતું નથી પણ વિચારે ધાર્મિક અને સાત્વિક કરવાનું કાર્ય અશક્ય નથી કે એમાં વીલ્લાસ મેઘ પડે એવું નથી પણ વાત એટલી છે કે દિલમાં એની અત્યંત તાલાવેલી લાગવી જોઈએ. આ માનવભવમાં શુભ વિચારોની ભાવના જગાડે. તમારા અંતરમાં રણકાર કરો. સંસાર સુખના રસીયા બની એ સુખ મેળવવા માટે તે ઘણું વિચારો કર્યા ને પાપ બાંધ્યા. શુભ વિચાર, વિચાર શુદ્ધિ અને શુભ અધ્યવસાયે આ માનવ ભવમાં થઈ શકે છે. માટે તમે જરા પણ બેદરકાર ન રહો. તમારા દીકરા દીકરીના લગ્ન આવવાના હેય ત્યારે અગાઉથી વિચાર કરીને નક્કી કરી રાખે છે ને કે મારે શું કરવું? કેટલા કપડાદાગીના કરવા? જમણવારમાં શું કરવું ? તે રીતે હવે પર્યુષણ પર્વ આવે છે તે મારે શું કરવું ? અઠ્ઠાઈ, સેળભથ્થુ કે મા ખમણ? (હસાહસ) આવા વિચારે કરશે તે કર્મની ગ્રંથીઓ તૂટી જશે. અને પૈસા ટકા, કુટુંબ પરિવાર, પ્રતિષ્ઠા વિગેરે વિચારના દુઃખદ કર્મવિપાક પરલોકમાં કેવા ભોગવવા પડશે? એને વિચાર કરી એવી ભાવના અંતરમાં જાગ્રત કરો કે હું સદા શુભ વિચાર અને શુભ ભાવ રાખ્યા કરું. Page #58 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન એને મહિમા અલૌકિક છે. આ જીવનમાં મન એટલું પ્રફુલ્લિત અને શુદ્ધ બનાવે કે જેથી જીવન કુર્તિ ભર્યું અને સુખદ બને. અશુભ વિચારમાં શાંતિ નથી. સ્વસ્થતા નથી કે જંપ નથી પણ ચિંતાઓ ભરેલી છે. તેથી સંતાપ રહ્યા કરે છે. એને સર્વત્ર ભય લાગે છે. શેક અને ઉગ તે એના હૈયામાં જડાયેલા રહે છે. એક શેઠ એના પુરુદ મહાન સુખી ને સમૃદ્ધ હતા. તે જૈન ધર્મ પામ્યા હતા પણ એના મગજમાં રાત દિવસ વેપાર ધંધાના વિચારે રમતા હતાં કે કયાંથી સસ્તો માલ આવે છે ? કયાં ક્યાં માલ મોકલવામાં સારો નફે થાય છે? કયે માલ વખારમાં ભરી રાખવાથી ભવિષ્યમાં એના સારા ભાવ ઉપજશે? ભરી રાખેલે જુને માલ કેટલા ભાવે ને ભેળસેળ કરી ભેળા ઘરાકને છેતરી કેમ વેચી દેવે? ઉઘરાણી કેટલી બાકી છે? વધુ કેટલી મૂડીનું રોકાણ કરવું જરૂરી છે? આવી ઘણું અશુભ વિચારણાઓ તેના મગજમાં રાત-દિવસ રમ્યા કરતી હતી. શું આ વહેપાર-રોજગારના, માલ મૂડીના અને માટીના ઢગલા જેવું ધન વધારવાના વિચારો એ શુભ વિચાર છે? “ના.” આ તે અશુભ-પાપના વિચારો છે. આ શેઠે જિંદગીભર આવા વિચારો ને ચિંતા કરી. તેનું પરિણામ શું આવ્યું તે જાણે છે? એનું પરિણામ એ આવ્યું કે તેણે તિર્યંચ ગતિનું આયુષ્ય બાંધ્યું. આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી મરીને તિર્યંચ થયે. ઉંચા મનુષ્ય ભવેથી આ કેવું અધઃપતન! ત્યાં તિર્યંચ ગતિમાં વહેપારના અને ધન વધારવાના વિચાર કરી શકે ખરા? કદાચ પૂર્વ– જન્મનું સ્મરણ થાય ને એવા વિચાર કરે તે તેનાથી શું ફાયદો? આ દષ્ટાંત સાંભળીને હવે તમે તમારા અંતરમાં નક્કી કરશે કે મારે આવા અશુભ વિચારો કરવા નહિ. મારે આ માનવ ભવ પામીને મારા આત્માને સંસાર સાગરથી તારે છે. એ માટે મારે શું કરવું? તેને વિચાર કરજે. શાસ્ત્રસિદ્ધાંતનું વાંચન, મનન અને શ્રવણ કરજો. આપણે ગઈ કાલે અંતગડ સૂત્રના આઠમાં અધ્યયનની મંગલ શરૂઆત કરી છે. “તે તૈિvi સમi વારવા નથી” તે કાગ અને તે સમય એમ શા માટે કહ્યું એ વાત આપણે ગઈ કાલે કરી હતી. તે કાળ અને તે સમયે દ્વારકા નામની નગરી હતી. તે નગરી કુબેરની વસાવેલી હોવાથી સાક્ષાત્ દેવલેક જેવી રમણીય લાગતી હતી. તે નગરીમાં મહાન પરાક્રમી કૃષ્ણ વાસુદેવ રાજ્ય કરતા હતા તે કૃષ્ણ વાસુદેવ નેમનાથ પ્રભુને સમાગમ થતાં સમ્યક્ત્વ પામ્યા હતા. સમ્યગદષ્ટિ આત્મા વેપાર ધંધો કરે, રાજ્યને વહીવટ કરે પણ તેમાં આસક્ત ન બને. તેમાં રહેવા છતાં અનાસક્ત ભાવથી રહે. જેમ પાણીથી ભરેલી બાટીમાં કાંકરો પડે તે અંદર ડૂબી જાય અને તેલનું ટીપું પડે તે પણ ઉપર તરે છે તેમ સમ્યગ્નદષ્ટિ જીવડે સંસારમાં હેય ને એને કાર્ય કરવું પડે, સમય આવે લડાઈ કરવી પડે તે બધું અનિચ્છાએ કરે પણ તેને આત્મા ન્યારો રહે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન * બાર યોજન લાંબી ને નવ જન પહોળી દ્વારકા નગરીમાં કૃષ્ણ વાસુદેવની હાક વાગતી હતી. કૃષ્ણ મહારાજા મહા વૈભવશાળી, સત્તાધીશ અને પ્રખ્યાત પરાક્રમી હતાં. દુર્જન અપ્રમાણિક અને શઠ માણસ માટે તેઓ શત્રુ સમાન હતા, અને સજજન પ્રમાણિક અને ધમ જેને માટે મિત્ર સમાન હતા. આવા પરાક્રમી અને બળવાન હોવા છતાં તેઓ સરળ પ્રકૃતિના હતાં. એમનામાં વકતા કે કૂડકપટ ન હતાં. હૃદયમાં જુદુ, બહાર બોલવાનું જુદુ ને આચરવાનું જુદું એવું એમનું જીવન ન હતું. ત્રણ ખંડના અધિપતિ હોવા છતાં તેમના જીવનમાં કેવી સરળતા અને નમ્રતા હતી તે વાત આગળ આવશે. બંધુઓ! સરળતા એ માનવ જીવનને મહાન વિશિષ્ટ ગુણ છે. જીવનમાં સરળતાની જરૂર છે. સરળતાથી આત્માનું ઉત્થાન થાય છે. આપણા વડીલજને અને ગુરૂઓની પાસે જે આપણે સરળતા ભર્યો વ્યવહાર હોય તે આપણું પૂજ્ય ગુરૂદેવ આપણને એગ્ય ઉપદેશ અગર માર્ગદર્શન આપે છે જેનાથી આત્માને ઉદ્ધાર થાય છે પણ ગુરૂ પાસે આવીને અંદર માયા રાખી બહારથી સારા હોવાને દેખાવ કરે તે ઉદ્ધાર કયાંથી થાય? ડોકટર અગર વૈદ પાસે જાઓ ને અંદરના ગુપ્ત દર્દીની વાત ન કરે તે મૂળમાંથી રાગ જાય? “ન જાય.” ત્યાં કંઈ છૂપાવતાં નથી, તેમ ગુરૂ પાસે પણ કંઈ છૂપાવે નહિ. જીવનમાં કેવા કેવા પાપ આચરે છે તે કહેશે તે તે જાતનું પ્રાયશ્ચિત અને હિત શિખામણ આપીને સદ્ગુરૂઓ આપણે ઉદ્ધાર થાય તે સન્માર્ગ બતાવશે. તમારા સગા સંબંધીજને સાથે પણ જે સરળતા ભર્યો વ્યવહાર નહિ હોય તે તે તમારા ઉપર વિશ્વાસ નહિ કરે. તેમને પ્રેમ, સહાનુભૂતિ વિગેરે પણ સંપાદન કરી શકાશે નહિ. સરળતામાં ઘણાં ગુણ છે ને માયામાં ઘણાં અવગુણ છે. માટે સરળતાની જીવનમાં અવશ્ય જરૂર છે. કૃષ્ણ વાસુદેવ સરળ હતાં. પ્રિયવાદી હતાં. એ અપ્રિય કઠોર કે દિલમાં ઘા કરે તેવું વચન બોલતા નહિ પણ દરેકને પ્રિય લાગે તેવું બેલતા હતા. કર્કશ અપ્રિય વાણ બેસવાથી માણસના દિલમાં ઘા વાગે છે. આપણા ઉપરને સદ્ભાવ પ્રેમ ઘટે છે. જ્યારે મીઠું અને પ્રિય લાગે તેવું વચન બોલવાથી સામાને સ્નેહ, સદ્ભાવ અને પ્રેમ વધે છે. હિતકારી વચન પણ જે પ્રિય લાગે એવું બોલાય તે ઝીલાય છે. સોનાની લગડી તે તમને બહુ ગમે છે ને? પણ જે તે સોનાની લગડી ભઠ્ઠીમાંથી ગરમ ગરમ કાઢીને કે તમારા હાથમાં આપે તે લે ખરા ? ના લે ને? કારણ કે ગરમ છે. હાથમાં ચૂિંટી જાય. ફેલ્લા પડે. સોનાની લગડી પ્રિય હોવા છતાં ગરમ હવાના કારણે હાથમાં લેતા નથી, તેમ હિતકારી વચન પણ અપ્રિય અને કર્કશ લેવાથી કઈ ઝીલતું નથી. માટે જ્ઞાની કહે છે કે મધુર અને પ્રિય ભાષા બોલે. “વચને કા દરિદ્રતા મધુર વચન બોલવામાં આપણને કયાં દરિદ્રતા આવી જાય છે! એક પાઈનો પણ ખર્ચ Page #60 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન થતો નથી ને સામાના દિલમાં આપણે માટે સદ્ભાવ જાગે છે. માન ઉત્પન્ન થાય છે. માટે પ્રિયકારી વચન બોલવા જોઈએ. કૃષ્ણ મહારાજા પ્રિયવાદી હતાં. દાની હતા. ત્યાગ કરે તે દાન આપી શકાય છે. ત્યાગને સૌ આવકારે છે ને દાનને સૌ વખાણે છે, પણ સંગ્રહવૃત્તિને કઈ વખાણતું નથી. કહેવત છે ને કે “ત્યાગે એને આગે ને માગે એનાથી ભાગે.” ધનનો સંગ્રહ પિતે જાતે ભોગવી લીધાના આનંદ કરતાં દાનનો આનંદ જુદા જ પ્રકારને અને વિશિષ્ટ કોટિન હોય છે. જ્યારે સ્વાર્થ ભોગનો આનંદ ક્ષણિક, આલ્પકાલિક હોય છે. કારણ કે પરિસ્થિતિ પલટાતાં એ નહિવત્ બની જાય છે. એક વખત તમે લાડુ ખાધે, તેનો સ્વાદ ચાખે આનંદ થયો પણ બીજી વખત પેંડા, બરફી ખાવા મળતાં પેલે આનંદ તુચ્છ લાગે છે. અને વેટલે ખાવા મળે તે ઉગ થાય છે. બેલો, એ લાડુ ખાધાને આનંદ ટક અરે ! ત્યારે જે એ લાડુ લઈને તમે જમવા બેઠા. તે સમયે સંત પધારે ને તમે હર્ષભેર વહરાવી સુપાત્ર દાન દઈ કર પવિત્ર કરશે તે તમને કેટલો આનંદ થશે ? એ દાન દેતી વખતે તે આનંદ થાય છે એટલું જ નહિ પણ જ્યારે જ્યારે એનું સ્મરણ થાય ત્યારે પણ આનંદ આવે છે. બેલે, ત્યાગ અને દાનનો આનંદ અમર છે ને? જ્યારે સ્વાર્થ ભોગને આનંદ ક્ષણિક છે. માટે તમે જ્યારે જમવા બેસે ત્યારે સુપાત્ર દાન દેવાની ભાવના ભાવજે. સંતને વેગ ના મળે તે સ્વધર્મીની અને દુઃખીની સેવા કરજે, ભૂખ્યાને જમાડીને જમજે પણ પિતાના એકનું પેટ ભરનાર સ્વાર્થવૃત્તિવાળા ન બનશે. પોતાની વસ્તુને ત્યાગ કરીને બીજાને દેવામાં પણ મહાન લાભ છે. દ્વારકા નરેશ દાની હતા પણ માની ન હતાં. સાથે દક્ષ, ચતુર અને વિવેકી પણ હતાં. દાક્ષિણ્ય ગુણ એ છે કે બીજાની પ્રાર્થનાનો ભંગ ન કરે. કેઈ વ્યક્તિને કઈ ચીજની જરૂરિયાત છે ને એ માંગે તે એ ના ન પાડે. પિતાની પાસે હોય તે તરત આપી દે. કેઈ કહે કે મને આ કાર્ય કરી આપશે ? તે તે કરી આપે. ના નહિ પાડે પણ દાક્ષિય વિના માનવી તે ના કહી દેશે કે હું નહિ આપું. મારાથી આ કામ નહિ બને. કૃષ્ણવાસુદેવ દયાળુ હતા. દયાળુ આત્મા દુઃખી જેના દુઃખ પ્રત્યે કોમળ દિલવાળો હોય છે. બીજાનું દુઃખ જોઈને પિતાનું દિલ પીગળી જાય છે. અને દુખીના દુઃખે દૂર કરવા માટે પિતાના ખજાના ખુલ્લા મૂકી દે છે. વળી મહારાજા શરણાગત વત્સલ હતા. એટલે શરણે આવેલાને સહાય કરનાર, તેમના પ્રત્યે પ્રેમ રાખનાર હતા. તેમને તરછોડતા નહિ. વૃક્ષ તાપ સહન કરીને આશ્રયે આવેલાને શીતળ છાયા આપે છે તેમ આગળના રાજાઓ પણ શરણાગતને સહાય કરતા હતા. કૃષ્ણ વાસુદેવ સંવિભાગી હતા. પિતાને મળેલી સંપત્તિમાંથી બીજાને ભાગ આપનાર હતા. પણ હું જ એને સ્વામી છું એમ નહિ. કાગડાને કંઈક ખાવાનું મળે તે કાકા કરીને બીજા કાગડાઓને બોલાવે છે ને એમની સાથે ભેગા ખાય છે. બીજાને ખવડાવીને Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૪ શારદા દેશન ખાવાની મઝા ઔર છે. તમે એવું જીવન જીવી જુએ તે એને અનુભવ થશે. મહારાજા પૂર્વાભિભાષી પણ હતા. પૂર્વાભિભાષી એટલે શું ? તમે સમજ્યા ? પોતાના સપ'માં આવનારને પાતે પહેલા ખેલાવે. એના ખખર અંતર પૂછે પણ એમ નહિ કહે કે હું મોટા રાજા છું. હું એને પહેલા શા માટે ખેાલાવુ ? મારે એની શી જરૂર છે ? એને જરૂર હોય તે મને ખેલાવે. આવી દૃષ્ટિ રાજાની ન હતી. આજે તે ક્રેાડની સ`પત્તિ હોય તે પણ અભિમાનનેા પાર નહિ. આ મહારાજા અભિમાની કે તુચ્છ ન હતા; પણ મહાન ગુણાથી ભરેલા હતા. તેમના ગુણાની પ્રસિદ્ધિ ચારે તરફ ફેલાયેલી હતી. પૈસા કે ધન માલ પોતાના નથી એ સાથે આવનાર નથી પણ ઉત્તમ સદ્ગુણા અને સત્કા પેાતાની ચીજ છે. એ સાથે આવનાર છે માટે મારા ખએ! તમે પણ આવા ગુણા તમારા જીવનમાં અપનાવજો. તેા તમારુ જીવન મઘમઘતું ખની જશે. જે નગરીના મહારાજા આવા પુણ્યવાન અને ગુણાથી ભરેલા હાય તેમના રાજ્યમાં કેટલી શાંતિ ને આનંદ હાય ! પ્રજામાં નિયતા ને ઉદારતા હોય છે. ત્યાં દુઃખ ભય કે શાકનુ નામનિશાન હેતુ નથી. આ દ્વારકાનગરી આવી સમૃદ્ધ અને સ્વ જેવી હતી. ત્યાંના રાજા પણ પવિત્ર હતા. હવે આગળ શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. હવે આજથી વ્યાખ્યાન ખાદ થાડીવાર પાંડવ ચરિત્ર લેવામાં આવશે. કઇક જીવા તેમાંથી એધ પામી જાય છે. એટલે આજે પાંડવ ચરિત્રની મંગલ શરૂઆત કરવામાં આવે છે. “ પાંડવ ચરિત્ર "" પાંડવ ચરિત્રમાં આપણને ઘણુ જાણવા મળે છે. પાંડવોએ કેટલા કટો સહન કર્યાં છતાં ધર્મીને છેડયા નહિ. આવા મહાન પુરૂષાનું ચરિત્ર શ્રવણુ કરતાં આપણું જીવન ધન્ય અને છે. આ ભરત ક્ષેત્રમાં રાજાઓમાં પ્રથમ રાજા અને તીર્થંકરામાં પ્રથમ તીથ કર અપૂર્વ મહાત્મયવાળા નાલીરાજાના પુત્ર શ્રી ઋષભદેવ થયા. તેમને સેા પુત્ર હતા. જેમાં એકનું નામ કુરૂરાજા હતુ. તેમના નામથી કુરૂક્ષેત્ર પ્રસિધ્ધ થયું. કુરૂરાજાને હસ્તિ નામે પુત્ર હતા. જે દાન આપવામાં પેાતાના જીવનની સફળતા માનતા હતા. તેમના નામથી હસ્તિનાપુર નામે નગર પ્રસિદ્ધ થયું. જ્યાં સ્વચ્છ પાણીથી ભરેલા અને પૂર્ણિ`માના ચંદ્રના પ્રતિષ્ઠિ'ખથી શાભાને પામેલા અનેક સરાવરા હતા. ગરીબાઇને તે દેશવટે મળેલા હતા. અધર્મનું નામ નિશાન ન હતું. ભય અને અન્યાય શોધવા છતાં પણ દેખાતાં ન હતા. એવા હસ્તિનાપુરમાં હસ્તિ રાજાના વશરૂપી સાગરમાં કૌસ્તુભમણી સમાન દાનાદિ ગુ@ાથી પ્રશ'સાને પામેલા અત્યંત તેજસ્વી લાખા રાજાએ થઇ ગયા. તે રાજાઓમાં વૈરાગ્ય રૂપી ઔષધિઓથી ભાવરાગાને નાબૂદ કરનાર સનતકુમાર ચક્રવતિ થયા. ઘણા Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૫ શારદા દર્શન કાળ વ્યતીત થયા બાદ બાહ્ય અને આત્યંતર શત્રુઓને ભયભીત બનાવીને ભગાડનાર શ્રી શાંતિનાથ ભગવાન શ્રી કુંથુનાથ ભગવાન અને અરનાથ ભગવાન ધર્મ ચક્રવર્તિ થયા. તે જ વંશમાં પિતાના પરાક્રમથી બીજા રાજાઓને જીતનાર ચક્રવતિ સમાન પ્રભાવશાળી અનંતવીર્ય નામે રાજા થયા. ત્યારબાદ મહામુશ્કેલીઓ પણ જીતી ન શકાય તેવા ભુજાબળવાળા શ્રી કૃતવીર્ય નામે દાનેશ્વરી રાજા થયા. ત્યારબાદ ઘણા લાંબા કાળે મહાન પ્રતાપી અને યમદગ્નિના પુત્ર વીર પરશુરામની સાથે યુદ્ધ કરનાર સુભૂમ નામના ચક્રવર્તિ થયા. ત્યાર પછી તે જ વંશમાં પ્રશાંત ગુણોના સમુહથી શોભતા, અન્યાયરૂપી વૃક્ષના મૂળને ઉખેડી નાંખી ન્યાયરૂપી વૃક્ષને દયાદિ ગુણેથી સિચન કરનાર અસંખ્ય રાજાઓ થઈ ગયા. પછી તે વંશમાં સૂર્ય સમાન તેજસ્વી પાંડુ નામે રાજા થયા. બંધુઓ! હવે પાંડવ ચરિત્રની શરૂઆત થાય છે. પાંડવોના પિતાનું નામ પાંડુરાજા હતું. કરે રાજ હસ્તિનાપુર માંહી, પાંડુ નૃપ બલવાન, હિત શિક્ષા દેકર રેયતકે, પાલે પુત્ર સમાન છે સ્વંયવર રચાયા પદ ભૂપને દ્રપદી સુતાક હસ્તિનાપુર નગરમાં મહાન પરાક્રમી વિશાલ વક્ષઃ સ્થલવાળા અને શત્રુઓને મૂળમાંથી ઉખેડી નાંખનાર પાંડુ નામના મહારાજા રાજ્ય કરતા હતા. તેઓ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરતા હતા. પણ જે પ્રજા કઈ ભૂલ કરે તે તેને આકરી શિક્ષા કરી તેને ઠેકાણે લાવતા હતા. આવા પૂર્ણ પ્રતાપી અને શરદપૂર્ણિમાના ચંદ્રની જેમ પૂર્ણ કાંતિવાળા પાંડુરાજા એક વખત સુમેરૂ શિખર સમાન સુવર્ણના સિંહાસન ઉપર આવીને બેઠા. તેણે રત્નમય બે વલયે, હાર, મુકુટ અને કુંડલ ધારણ કર્યા હતા. તેમની ચારે તરફ સામંતે બેઠા હતા. ભીષ્મ પિતામહ, ધૃતરાષ્ટ્ર આદિ વડીલજને પણ રાજાને ગૌરવાન્વિત કરવા માટે યોગ્ય સિંહાસને બેઠા હતા. મોટા મોટા કવિએ રાજાની, રાજયની અને કુરુવંશની પ્રશસ્તિ કરતા કાવ્યો બોલતા હતા અને સ્તુતિ કરનારા શ્રોતાજના કાનને આનંદ આવે તેવી સ્તુતિ કરતા હતા. આ સમયે દ્વારપાળે આવીને હાથ જોડીને કહ્યું હે રાજન ! દ્રુપદરાજાને દૂત દ્વાર પાસે ઉભે છે ને આપને મળવા માટે આવેલ છે. ત્યારે પાંડુરાજાએ ધૃતરાષ્ટ્ર, ભીષ્મપિતામહ આદિ વડીલજનેની સંમતિ લઈને દૂતને રાજસભામાં આવવાની આજ્ઞા આપી. પાંડુરાજાની સભામાં કુપદ રાજાના દૂતનું આગમન : જુઓ. પાંડુરાજા કેવા મહાન પરાક્રમી હતા. છતાં એક દૂતને સભામાં બોલાવવા માટે પણ વડીલેની સંમતિ લીધી. કેવી સરળતા હશે! આજ્ઞા મળતાં ઈન્દ્રની સભાને પણ લજિજત કરનાર એવી પાંડુરાજાની સભામાં દૂતે પ્રવેશ કર્યો અને વિનયપૂર્વક રાજાને નમસ્કાર કરી ઉભો રહ્યો, Page #63 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન પાંડુ રાજાએ તેને આસન ઉપર બેસાડો અને પૂછયું આપનું શા કારણે અત્રે આવવાનું બન્યું છે? ત્યારે તે હાથ જોડી મસ્તક નમાવીને કહ્યું હે રાજન રાજા કુપદ કે, ધૃષ્ટદ્યુમ્નકુમાર, કન્યા દ્રપદી એક મહર, ઈન્દ્રાની અનુસાર હેસ્વયવર હે મહારાજા! કુપદરાજાને ધૃષ્ટધુમ્બ નામે એક પુત્ર છે અને તેમને પ્રાણથી પણ અધિક પ્રિય દ્રૌપદી નામે એક પુત્રી છે. તેને મહારાજા જેમતેમ અને ગમે તે જગ્યાએ આપવાની ઈચ્છા કરતા નથી. એટલે તેમણે માટે સ્વંયવર રચે છે. તેમાં જે વીરપુરૂષ રાધાવેદ કરશે તેને મારી પુત્રી પરણાવીશ એવી જાહેરાત કરાવી છે. તેમાં કૃષ્ણ છે, બલભદ્ર, દશદશાહ, કર્ણ, રૂકમી, શિશુપાલ, દુર્યોધન આદિ બળવાન ઘણુ રાજાઓ અને કંઈક રાજકુમારોને આમંત્રણ આપ્યા છે. અને મને આપને ત્યાં સ્વયંવરમાં પધારવાનું આમંત્રણ આપવા માટે મોકલ્યા છે. સમસ્ત વિશ્વને આનંદ આપનાર ધનુર્વેદ વિશારદ આપના પુત્ર છે તે અદ્વિતીય ધનુર્ધારી આપના પુત્રને સાથે લઈને આપ સ્વંયવરની શોભામાં અભિવૃદ્ધિ કરવા આપ જરૂરથી કપિલ્યપુર પધારશો. લગ્નને દિવસ તે પિષસુદી ત્રીજને છે. ઘણાં રાજાએ આવી ગયા છે ને ઘણું બાકી છે. તો આપ જરૂરથી વહેલા પધારશો. આ પ્રમાણે તે સમાચાર આપ્યા. હવે શુ બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં-૩ અષાડ વદ અને મંગળવાર તા-૫-૭-૭૭ - અનંતજ્ઞાની ભગવંતે જગતના જીવોના કલ્યાણ માટે વાત્સલ્યના વહેણ વહાવી દ્વાદશાંગી સિદ્ધાંતની પ્રરૂપણા કરી. ત્રણે કાળે સિદ્ધ થયેલી વાણી તેનું નામ સિદ્ધાંત. ભગવાનની વાણી સાંભળતાં જીવના રાગ-દ્વેષ અને મોહ રૂપી ઝેર ઉતરી જાય છે. આજે ઘણાં એમ કહે છે કે અમને સિદ્ધાંતમાં સમજણ પડતી નથી. તે ઝેર ક્યાંથી ઉતરે? વિચારો કે જેમ કેઈ માણસને સર્પ કરડે હોય તે તેના શરીરમાં સર્પનું વિષ વ્યાપી જાય છે ત્યારે તેને વિષ ઉતારનાર મંત્રવાદી પાસે લઈ જવામાં આવે છે. એ મંત્રવાદી મંત્ર ભણે છે. તેનું જેને સર્પ કરડે છે તેને જ્ઞાન હેતું નથી. સાથે જનારને પણ તેનું જ્ઞાન હેતું નથી. એ શું બોલે છે તે સમજતા નથી. છતાં શ્રદ્ધા છે કે એ મંત્ર બેલશે એટલે જરૂર ઝેર ઉતરશે. એ શ્રદ્ધાથી ત્યાં પહોંચે છે. ત્યાં જેટલી શ્રદ્ધા છે તેટલી ભગવાનના વચન ઉપર શ્રદ્ધા છે? બેલે. ભગવાનના વચન ઉપર જે આટલી શ્રદ્ધા આવે તે, અજ્ઞાન, મોહ અને વિષયના વિષ ઉતર્યા વિના રહે નહિ. Page #64 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન શ્રદ્ધાથી માનવી ધારે તે કરી શકે છે. શ્રદ્ધા વિનાનું જીવન નિસ્તેજ છે. જેમ શઢ વિના નૌકા શેભતી નથી. દાંત વિનાનું મુખ, વેગ વિનાને અશ્વ અને દંતશૂળ વિનાને હાથી ભતે નથી તેમ શ્રદ્ધા વિનાનું જીવન પણ શોભતું નથી. શ્રદ્ધા વિનાની ક્રિયામાં રસ પેદા થતો નથી. બીજા મંત્રોમાં કંઈક ને જેટલી શ્રદ્ધા છે તેટલી નવકારમંત્રમાં નથી પણ વિચાર કરે. એક નવકારમંત્રમાં કેટલી શક્તિ છે. માત્ર “નમે અરિહંતાણું”ના સાત અક્ષરે સાત ભયને નાશ કરે છે. પછી તેને જગતમાં કઈ ભય રહેતું નથી. પંચ પરમેષ્ટીનું ભક્તિરૂપી મહારસાયણ પીતાં સ્વાર્થવાસનાના ચેપી રોગે નાશ પામે છે. પંચ પરમેષ્ટીનું શરણું અંગીકાર કરતાં અભયતા, અજરતા ને અમરતા પ્રાપ્ત કરાયા છે. અને મારું તે સાચું એ ઝેર બહાર નીકળે છે ને સાચું તે મારું એ અમૃત અંતરમાં ઉતરે છે. બંધુઓ! એક વખત કલ્પવૃક્ષ, કામધેનુ ગાય અગર તે રત્નચિંતામણી જેવી અલૌકિક ચીજો પ્રાપ્ત થયા પછી જે કઈ માણસ જ્યાં ને ત્યાં સુખ મેળવવા ફાંફા મારે તે તમે તેને કેવા કહેશે? મૂર્મો જ કહેશેને? તેમ આ પંચપરમેષ્ટી મંત્ર જેવો ઉત્તમ મંત્ર મળ્યા પછી બાહ્ય સુખ માટે બીજા મંત્રને જાપ કરે, ધન-સંપત્તિ, મોટરગાડી, નાટક સિનેમા, રેડિયો, ટેલીફાન, ફનચર, બંગલા આદિ ધૂળ અને કાંકરા જેવી નશ્વર ચીજોમાં સુખ માની તેને કિંમતી માનનારાઓને મારે શું કહેવા માટે સમજે. જ્ઞાની મહાપુરૂષની દષ્ટિએ તે તે દયાને પાત્ર છે. અનાદિ કાળથી વિષયાસક્ત બનેલ આત્મા પિતાની ઈષ્ટ સિદ્ધિ માટે શ્રીમંત, શેઠ, સ્વજન આદિ સહુ કેઈને નમે છે પણ અરિહંતને ન નથી. તેના કારણે ભવરગથી રિબાઈ રહ્યો છે. પણ એને ખબર નથી કે મારા પંચપરમેષ્ઠી પ્રભુ સર્વમંગલના કરનાર ને સર્વ દુઃખોને નાશ કરનાર છે. પંચપરમેષ્ટીનું શરણ સ્વીકાર્યા વિના જીવનમાં વિરતિ ભાવનું વાવેતર થતું નથી. અને વિરતિ ભાવના પરિણામ વિના જન્મ મરણની જંજાળ તૂટી શકતી નથી. નવકારની નિયામાં બેસી જાને (૨) એરી તને લઈ જશે નિજ સ્થાને... અરિહંત નામે અવિચળ ધામ લેવા, સિદ્ધોનું શરણું છે મુકિતના મેવા, મૂઢ બની બેઠે છું તું શાને બધુઓ! અરિહંત અવિચળ ધામ છે. અરિહંત અને સિદ્ધનું શરણું લીધા વિના મુક્તિના મેવા નહીં મળે. તું શા માટે મૂઢ બનીને બેઠો છું? માટે વિચાર કરીને વિવેકને દીપક પ્રગટાવો. વિવેક એટલે શું? જાણે છેને? વિવેકને દિપક અંતરમાં પ્રગટ થતાં એમ સમજાય છે કે માનવ જીવનની સાર્થકતા ખાવાપીવામાં નથી. આરામ કરવાના કેચ અને સોફામાં નથી. બંગલા અને બગીચામાં મહાલવામાં નથી. અમારી બહેને સીલ્ક અને શા.-૩ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શારદા દર્શન નાઈલોનની સાડી પહેરીને આનંદ માને છે કે તમે ટેરેલીનના પિન્ટ અને બુશર્ટ પહેરી ટાઈ ભરાવીને માને છે કે હું કે સુંદર દેખાઉં છું. પણ મારા બંધુઓ ને બહેને, જરા વિચાર કરજે. એવા કિંમતી કપડા પહેરીને મોટરગાડીમાં ફરવામાં ખાન-પાન કે માન પાનમાં અને વિષય સુખની મસ્તીમાં સાચે આનંદ કે જીવનની સાર્થક્તા નથી. સાચે આનંદ, સુખ, જીવનની સાર્થકતા તે પંચપરમેષ્ટી પ્રભુની ભકિતથી થાય છે. એક વખત સિદ્ધ ભગવંતના સુખો જેણે જાણ્યા છે તેને આ સંસારના તુચ્છ સુખે ભેગાવવામાં મઝા આવે ? સાત માળના બંગલામાં જે મહાલ્ય હોય તેને ભાગ્યા તૂટયા ઝુંપડામાં રહેવું ગમે ? મેવા, મીઠાઈ અને મલાઈ જમ્યા પછી લુખા ભજન ભાવે ખરા ? કહીનુર હીરાને હાર જેને મળતું હોય તે ચઠીના હારમાં મેહ પામે ખરો? માનસરોવરમાં વસનારા ને સાચા મેતીના ચણ ચણનારા હંસલાને ગંદા પાણીથી ભરેલા ખાબોચિયામાં રહેવું ગમે ? “ના” તેમ આત્મસુખના પિપાસુ જીવડાને ક્ષણિક સુખમાં આનંદ આવે ? બેલે. (શ્રેતામાંથી અવાજ-ના આવે) તેની મીટ તે શાશ્વત સુખ તરફ હેય, એ સુખ કયાંથી મળે, કેમ મળે તેની બેજ કરતા હોય પણ સિદ્ધ ભગવંતનું સુખ મેળવવું સહેલું નથી. તેને માટે ભગીરથ પુરૂષાર્થ કરવો જોઈએ. હિમાલયના એવરેસ્ટ પર ચાલીને જવું હોય તે કેટલી મહેનત પડે છે? હિમાલય ઉપર ચઢવું હેલ નથી તેમ સિદ્ધગતિમાં જવું હોય તે બેઠા બેઠા જવાય ! હિમાલય ઉપર ચઢવા કરતાં પણ અનંતગણુ મહેનત કરવી પડશે. સંસારના મેહના બંધન તેડી સર્વ વિરતિ બનવું પડશે. કદાચ સર્વવિરતિ ન બની શકે તે દેશવિરતિમાં આવીને આરાધના કરવી પડશે. તે સિવાય કલ્યાણ નહિ થાય. કહ્યું છે ને કે ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન. આત્મકલ્યાણ કરવા માટે સર્વપ્રથમ જીવનમાં ત્યાગ અને વૈરાગ્ય જોઈએ. ત્યાગ અને વૈરાગ્ય વિના આત્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી. જીવનમાં જે પ્રધાનતા હોય તે ત્યાગ અને વૈરાગ્યની છે. ભેગની નથી. ઘરમાં અનાજના કોઠારો ભરેલા હોય પણ આંગણે ભૂખે માણસ આવીને ટળવળતો હોય, બટકુ રોટી કે મૂઠી અનાજ માટે કાલાવાલા કરતા હોય છતાં મૂઠી અનાજ કે બટકુ રોટી ન આપે તે તેની કંઈ કિંમત ખરી? કરોડ રૂપિયા તિજોરીમાં ભર્યા છે પણ સત્કાર્યમાં સ્વધમી કે ગરીબની સહાયમાં પૈસા વપરાતા ન હોય તે તે પૈસાની કિમંત ખરી? એ પૈસા નહિ પણ કાંકરા છે. એની વિશેષતા નથી. લક્ષ્મી મળી જીવનમાં પણ દાન ના અપાશે, ગરીબનું શું થાશે? (૨) સાધમીઓ રડે છે ભૂખ દુઃખના સંતાપે, મેવા મિષ્ટાન્ન ઉડાવે, કુકડો એક હૈયે ભરી છે આશા, નિરાશા જે કરાશે ગરીબનું ના આપે Page #66 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન આંગણે સ્વધામ બંધુ ભૂખ્યા તરસ્ય ઉભું હોય ને જો તમે ઘરમાં બેસી મેવા મિષ્ટાન ઉડાવતા હે અને એ આશાભેર તમારા આંગણે આવેલે નિરાશ બનીને જાતે હોય તે તમારા એ ખાવામાં ધૂળ પડી. વિચાર, નદી સૂકીભઠ દેખાતી હોય છે પણ ત્યાં જઈને કઈ વીરડો ખોદે તે મીઠું ને શીતળ પાણી આપે છે. જ્યારે તમારું ધન જે કેઈને ઉપયોગી ન થતું હોય તે શા કામનું? એ ધન તમે ભેગું નથી કર્યું પણ ઉપાધિ ભેગી કરી છે. એક વાત તે નક્કી છે ને કે તમે પૂર્વભવમાં કમાણી કરીને આવ્યા છે તે આ ભવમાં હેર કરે છે. જે કમાણી કરીને નથી આવ્યા તે દુઃખ ભોગવે છે. તમારે એના જેવું દુઃખ ભેગવવું છે? “ના. એના જેવું દુઃખ ભેગવવું ન હોય તે આપતાં શીખે. લેભી ન બને. અન્યાય અનીતિ કરી ધન ગમે તેટલું ભેગું કરશે તે પણ એ ટકવાનું નથી અને નીતિનું ધન ગમે ત્યાં મૂકશો તે કદી જશે નહિ. એક દૃષ્ટાંત યાદ આવે છે. સાંભળે. એક ગામમાં એક શ્રીમંત સુંદરલાલ નામે શેઠ વસતા હતા. શેઠાણીનું નામ સુંદરબહેન હતું. તેમને એક પુત્ર હતો. તેનું નામ શાંતિલાલ હતું. શેઠ ખૂબ લેભી હતા. લેકને ઠગી છેતરપિંડી કરીને ધન ભેગું કરવું એ તેનું કામ હતું. ચેરીને માલ ખરીદવે, બેટા તેલ અને ખોટા માપ રાખવા, સારે માલ બતાવીને હલકે આપ, માલમાં ભેળસેળ કરવી આ તેમનું મુખ્ય કામ હતું. આવી રીતે કમાણી કરી ઘણું ધન ભેગું કર્યું હતું. શેઠનું નામ તે સુંદરલાલ ઘણું સારું હતું પણ તેને આ વ્યવહાર હોવાથી કે તેને ઠગ શેઠ કહેતા. દીકરો સારો હતે પણ પિતાજીના સંગમાં રહેવાથી તે એના પિતા જે બની ગયે. દેવાનુપ્રિય! શેઠ માનતા હતા કે બધાને ઠગીને હું કે સુખી બને છું. મનમાં મલકાતા હતા પણ યાદ રાખજો કે જે બીજાને ઠગે છે તે પિતે ઠગાઈ રહ્યો છે. બીજાને છેતરનારે પિતે છેતરાઈ રહ્યો છે. એને ભાન નથી કે પરલોકમાં મારું શું થશે? મારું પાપ કદી છૂપું રહેવાનું નથી. પાપ છુપાયા ના છપે, છુપે તે મોટે ભાગ, દાબી દૂબી ના રહે, રૂઈ લપેટી આગ, શેઠના પુત્ર શાંતિલાલના એક સારા ઘરની સુસંસ્કારી કન્યા સાથે લગ્ન થયા. પુત્રને શેઠે ખૂબ ધામધૂમથી પરણું. પુત્રવધૂનું નામ ગુણવંતી હતું. તેના નામ પ્રમાણે તેનામાં ગુણ ભરેલા હતા. ધર્મની ખૂબ જાણકાર હતી. એક વખત ગુણવંતી કૂવા કાંઠે પાણી ભરવા ગઈ ત્યારે ગામની સ્ત્રીઓ વાત કરતી હતી તે બંધ થઈ ગઈ ને બોલવા લાગી કે જુઓ, ઠગ શેઠને દીકરો હમણુ પર છે. તેની આ વસ્તુ છે. આ સાંભળીને વહુ વિચારમાં પડી કે મારા સસરાજીનું નામ તે સુંદરલાલ શેઠ છે. કેવું સુંદર નામ Page #67 -------------------------------------------------------------------------- ________________ २० શારદા દર્શન છે ને આ સ્ત્રીઓ આમ શા માટે કહેતી હશે? પાણી ભરીને ઘેર આવી. એના પતિને પૂછે છે પિતાજીને લેકે ઠગ શેઠ શા માટે કહે છે? એને પતિ કહે છે તારે એ બાબતમાં પડવાની જરૂર નથી. ખૂબ પૂછયું પણ જવાબ ન આપ્યો ત્યારે ગુણવંતીએ જ પૂછવાનું ચાલુ રાખ્યું. ત્યારે એને પતિ કહે છે તે કયાંથી જાણ્યું? ગુણવંતી કહે છે એક દિવસ કૂવે પાણી ભરવા ગઈ. ત્યાં બધી સ્ત્રીઓ બેલવા લાગી કે આ ઠગ શેઠના દીકરાની વહુ છે. આ સાંભળી મને બહુ દુઃખ થયું ત્યારે શાંતિલાલે કહ્યું સાચી વાત છે. મારા પિતાજી લોકોને ઠગે છે એટલે તેમને લેકે ઠગ શેઠ કહે છે ને હું પણ અડધે ઠગ છુ. ગુણવંતી કહે છે સ્વામીનાથ ! આવી અનીતિ કરીને પૈસા ભેગા કરશો તે મરીને કયાં જાશો? “પાપના પોટલા બાંધીને જાણે ક્યાં તમે?" આ પાપ કર્મ ભેગવવા મરીને નરક કે તિર્યંચ ગતિમાં જવું પડશે. નરકમાં પરમાધામી માર મારશે. તિર્યંચમાં જશે તે ગાડાના બેલ બની બેજા ખેંચવા પડશે. આરડીના માર ખાવા પડશે. મને તે તમારી દયા આવે છે. પત્નીની વાત એના પતિના ગળે ઉતરી. એણે કહ્યું, હું તે બધું છોડી દઉં પણ પિતાજીને સમજાવવા મુશ્કેલ છે. એણે કહ્યું કે તમે પિતાજીના કાને વાત તે નાંખજે. શાંતિલાલે એના પિતાજીને વાત કરી કે ગુણવંતી આ પ્રમાણે કહે છે. પણ પિતાને આ વાત ન ગમી. પુત્ર કહે છે કે બાપાજી! વાત તે સાચી છે ને! ગુણવંતીએ વિચાર કર્યો કે પિતાજી માનતા નથી. ગમે તેમ થાય. હું તેમને સાચી વાત સમજાવું. એક દિવસ બે હાથ જોડીને નમ્રતાપૂર્વક કહ્યું- પિતાજી! આપ અનીતિ કરી, ગરીબને છેતરી ધન ભેગું કરે છે પણ આ ધન ટકશે નહિ, ગમે તે રીતે ચાલ્યું જશે. વળી આવા ધંધા કરવાથી કેમાં આપણી નિંદા થાય છે. અવિશ્વાસ થાય છે. ત્યારે સસરાજી હસીને કહે છે બેટા! નીતિ ઉપર ચાલશું તે આવા બંગલા નહિ રહે. મૂલ્યવાન કપડા પહેરવા નહિ મળે ને મેવા મીઠાઈ ખાવા નહિ મળે. ગુણવંતી કહે છે પિતાજી! ભલે બંગલે છડી ઝૂંપડીમાં રહેવું પડે, ફાટેલા કપડા પહેરવા પડે અને ખે રોટલે ખા પડે તે તેમાં મને આનંદ છે પણ આ સુખ ભોગવવામાં આનંદ નથી. પિતાજી! વિચાર કરે. મેં તે નાનપણમાં એક બનાવ જે છે. એક તે મારા પિતાજીના મને એવા સંસ્કાર મળેલા છે કે કદી અન્યાય કરે નહિ. જુઠું બોલવું નહિ, ચેરી કરવી નહિ, કઈને કટુવેણ કહી લાગણી દુભાવવી નહિ. મારા પિવરની બાજુમાં એક ડ્રાયવર રહેતું હતું. એક વખત તે ખટારો લઈને કયાંક જતો હતો. રસ્તામાં પેટ્રોલ વિના એક ગાડી તેણે અટકી ગયેલી જોઈ. તે ગાડીમાં સ્ત્રીઓ અને બાળક હતા. એણે ખટારો ઉભું રાખ્યું. પેલા લેકે એ પેટ્રોલની માંગણી કરી. આ સમયે તે ડ્રાયવરે સામાની ગરજ જોઈને એક ગેલન પેટ્રોલના ૨૫ રૂ. લઈ લીધા. Page #68 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૨૧ ખિસ્સામાં મૂકી હરખાતે હરખાતો ઘેર આવ્યા. ત્યાં એને પાંચ વર્ષને એકનો એક બાબે તાવથી તરફડતે જે. એની દવામાં એ ૨૫ રૂપિયા વપરાઈ ગયા પછી જ એને તાવ ઉતર્યો. આ મેં પ્રત્યક્ષ જોયેલું છે. પિતાજી! અનીતિનું પાપ તરત ફળ આપે છે. માટે આપ અનીતિનો માર્ગ છેડી નીતિના માર્ગે આવે. અનીતિના ઘણાં ધન કરતાં નીતિનું અર્ધધન ઘણું સુખ આપશે. સુપાત્રમાં આપેલું નતિનું ધન મહાન ફળ આપે છે. અને અનીતિનું ધન પેટમાં પડે તે બુદ્ધિ બગડે છે. ધર્મકાર્યમાં ચિત્ત લાગવા દે નહિ. માટે આપ મારી વિનંતીનો સ્વીકાર કરી અનીતિ કરવાનું છેડી દે. નીતિથી ધન કમાઓ એક મહિને આ રીતે કરી જુઓ. પછી શું થાય છે તે જુઓ. વિનયવાન પુત્રવધુની વાત એને સસરાના હૃદયમાં ઉતરી. એમના દિલમાં સારી અસર થઈ. અને તેમણે ત્યારથી અસત્ય નહિ બોલવું, છેતરપિંડી, દગો નહિ કરે તેવી પુત્રવધુ પાસે પ્રતિજ્ઞા કરી બંધુઓ! તમને તે એક દિવસ અસત્ય નહિ બોલવાના પચ્ચખાણ ભારે પડી જાય. જેટલા છોડવા હેલ છે પણ એ કઠીન લાગે છે. અસત્ય નહિ બોલવાના પચ્ચખાણ ભેગા દુકાને નહિ જવાના પણ પચ્ચખાણ થઈ જાય. કેમ બરાબર છે ને? (હસાહસ) અહીં સુંદરલાલ શેઠે પિતાની લાઈન બદલી નાંખી. માલ સસ્તા ભાવે વેચવા લાગે એટલે ખૂબ ઘરાકી વધીને સારી કમાણી થવા લાગી. લેકેનો વિશ્વાસ વધવા લાગે. ગામમાં સુંદરલાલ શેઠની પ્રતિષ્ઠા વધવા લાગી ને વહેપાર ધમધોકાર ચાલવા લાગે. નીતિથી મેળવેલું ધન કદી જતું નથી તેની સસરાને ખાત્રી કરાવવા માટે પુત્રવધુએ શેઠના નામથી અંકિત કરાવી સેનાના બે મોટા સિક્કા કરાવ્યા. તેમાં એક અનીતિના ધનથી બનાવેલું હતું, ને બીજે નીતિના ધનથી બનાવેલું હતું. બંને સિક્કા ઉપર નામ લખી માર્ગમાં મૂકાવ્યા. તેમાં અનીતિના ધનથી બનાવેલે સિક્કો તરત ઉપડી ગયે ને નીતિના ધનમાંથી બનાવેલે સિક્કો ત્રણ દિવસ સુધી ત્યાં પડી રહ્યો પણ કોઈએ લીધે નહિ. છેવટે એક માણસે હાથમાં લીધું અને શેઠનું નામ જોઈ ને શેઠને આપી ગયા. ફરીથી નદી કિનારે મૂકાવ્યા તે ત્યાંથી પણ ચાર દિવસ પછી એક ગરીબ માણસના હાથમાં આવતાં શેઠને પાછો આપી ગયે. આ જોઈને શેઠને ખૂબ આશ્ચર્ય થયુંને એમને સમજાય ગયું કે અનીતિનું ધન ઘાસના પૂળા જેવું છે. ઘાસના પૂળામાં દિવાસળી ચાંપતા ડીવાર અજવાળું લાગે છે પણ પછી થોડીવારમાં પૂળે બળી જતાં ઘેર અંધકાર વ્યાપી જાય છે ને તેની રાખ પણ મળતી નથી. તેવી રીતે ભલે અનીતિના ધનથી કદાચ સુખ મળે પણ અંતે એ ધન મૂળ મૂડીને પણ સાફ કરી નાંખે છે ને પરભવમાં તેના કટુફળ જીવને ભેગવવા પડે છે. માટે અનીતિ, દગ, છેતરપિંડી મહાન અનર્થકારી છે. એમ સમજી સુંદરલાલ શેઠ ન્યાયમૂર્તિ બની ગયા. બસ તમે પણ આવા બને. Page #69 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન આપણે અંતગડદશાંગ સૂત્રને અધિકાર ચાલે છે. દ્વારિકાનગરીના અધિપતિ કૃષ્ણવાસુદેવ રાજ્ય કરતા હતા. તે નગરીમાં સમુદ્રવિજય આદિ દશ દર્શાહ તથા બલદેવ આદિ પાંચ મહાવીર હતા. પ્રદ્યુમ્ન આદિ સાડાત્રણ કકુમાર હતા. શત્રુઓથી કદી પરાજિત ન થાય એવા સાંબ આદિ ૬૦ હજાર શૂર હતા. મહાસેન આદિ સેનાપતિએના તાબામાં રહેવાવાળા છપ્પન હજાર બલવર્ગ સૈનિકદલ હતું. સંકેત કરતાં જ કાર્યરૂઢ થઈ જાય એવા દક્ષ એકવીસ હજાર વીરસેન આદિ વીર હતા. ઉગ્રસેન આદિ આધીનમાં રહેવાવાળા સોળહજાર નૃગણ, રુકિમણી આદિ સોળહજાર રાણુઓ હતી. ચોસઠ કળાઓમાં નિપુણ અનંગસેના આદિ ગણિકાઓ હતી. તથા હંમેશા આજ્ઞામાં રહેનારા અને બીજા ઘણાં ઐશ્વર્યશાલી નાગરિક, નગર રક્ષક તથા શેઠ સેનાપતિ, અને સાર્થવાહ આદિ હતા. એવા પરમ પ્રતાપી કૃષ્ણવાસુદેવ દ્વારકાથી માંડીને જેની સીમા વૈતાઢ્ય પર્વત સુધી છે તે અર્ધ ભરત સુધી અર્થાત્ ત્રણ ખંડનું સંપૂર્ણ રાજ્ય કરતા હતા. તે કૃષ્ણવાસુદેવ કેવા ગુણોથી યુકત હતા તે વાત આપણે ગઈ કાલે કરી ગયા. આવી પવિત્ર નગરીમાં શું બને છે? તે નગરીમાં અરિહંત એવા અરિષ્ટનેમિ ભગવંત ગ્રામાનુગ્રામ વિચરતા ધર્મોપદેશ કરવા માટે દ્વારિકાનગરીને ઉઘાનમાં પધાર્યા. તે સમયમાં ભગવંત ઉદ્યાનમાં ઉતરતાં હતાં. ત્રણ લેકના નાથ નેમનાથ ભગવંત પરિવાર સહિત દ્વારિકા નગરીની બહાર ઉધાનમાં પધાર્યાને ખબર પડતાં વનપાલકે ભગવંતને ઉતરવાની આજ્ઞા આપતાં અને પાટ પાટલા આદિ આપીને તરત મહારાજાને ખબર આપતાં હતાં. અહીં વનપાલક દેડતો ભગવંત નેમનાથ પધાર્યાની વધામણી આપવા આવ્યું. હે મહારાજા! અનાથના નાથ, જ્ઞાનના પ્રકાશથી ત્રણે લોકને પ્રકાશિત કરનાર, દ્રવ્ય અને ભાવ દારિદ્ર ટાળનાર, પતિતના પાવન અને અધમના ઉદ્ધારક એવા નેમનાથ પ્રભુ ઉદ્યાનમાં સમેસર્યા છે. આ સાંભળી કૃષ્ણ વાસુદેવના સાડાત્રણ કેડ રેમરાય ખડા થઈ ગયા. તરત સિંહાસનેથી ઉભા થઈને ભગવાન જે દિશામાં બિરાજમાન હતા તે દિશા તરફ મુખ રાખી બોલવા લાગ્યા. પલપલ તને મારું હૈયું પુકારે, જીવન વીતે આશા ના સહારે, તારા દર્શનનાં નયણું અધીરા, પલભર ઝુકે ના પંથ નિહાળે દર્શન દેને હે ભગવાન મારા હૃદયમાં આપના નામને પિકાર છે. મારા જીવનની બધી આશાઓ તારા સહારે છે. અરેરે ! તારા દર્શન વગર મારા નયને અધીરા બન્યા હતા. પેલે પલે મારી આંખડી આપના દર્શન માટે ઝંખી રહી હતી અને મારે અંતર આત્મા તલસાટ સાથે પિકારતે હતે. આજ મારું હૈયું હર્ષથી નાચી ઉઠયું. આમ બેલતાંની સાથે તિખુને પાઠ ભણુ વંદણા કરી અને વધામણ આપવા માટે આવેલ વનપાલકને એક મુગટ સિવાયના આભૂષણે આપી તેનું ચગ્ય સન્માન કરી રવાના કર્યો. Page #70 -------------------------------------------------------------------------- ________________ શારદા દઈન ૨૩ અંધુએ ! જ્યારે મહારાજાએ ભગવાન પધારવાની વધામણી આપવા આવનાર વનપાલકને આભૂષણા વિગેરે દ્રવ્ય આપી તેમનું દરિદ્ર ટાળી દેતાં હતાં ત્યારે એ વનપાલકે પણ વિચાર કરતાં હતાં કે અહા ! જે પ્રભુ પધાર્યાની વધામણી આપવા ગયા તે મહારાજાએ મને ન્યાલ કરી દીધે તા હું એ પ્રભુને અર્પણ થઈ જાઉં તો કેવા ન્યાલ થઈ જાઉં...! મારુ' ભવાભવતુ દરિદ્ર ટળી જાય. આમાંથી તે પામી જતાં હતાં. અહીયાં એક વાત યાદ આવે છે. કૌશ`ખી નામની એક નગરી હતી. તેમાં પુર'દરદત્ત રાજાના મહામંત્રી વાસવ ચાર બુદ્ધિના ધણી હતા. તેના આત્મા ખૂબ નિર્માંળ અને જાણે સમકિત પામેલા હોય તેવા પવિત્ર હતા. ખૂબ ન્યાયી, પરદુઃખભજન અને દેવ-ગુરૂ ધર્મ પ્રત્યે અનહદ શ્રદ્ધાવાળા પવિત્ર મંત્રી હાવાથી રાજાને તેના પ્રત્યે ખૂબ માન હતું. જેમ સંતાનને મા-ખાપ, ધી શ્ડ જીવાને દેવ-ગુરૂ અને ધમ પ્રિય હોય છે તેમ રાજાને મ`ત્રીપ્રિય હતા. રાજાને જ્યારે જ્યારે મૂઝવણને પ્રસંગ આવે ત્યારે એકાંત નિઃસ્વાર્થ હિતસ્વી બનીને સાચી સલાહ આપતા. ઘણી વાર કહેવામાં આવે છે કે રત્નાના ભંડાર કરતાં ગુણના ભંડાર, જ્ઞાનના ખજાના અને નિર્મળ તત્ત્વદૃષ્ટિવાળા આત્માઓ સાચા સહાયક છે. પ્રધાનનુ દિલ સદા પાપભીરૂ હતુ. ક્ષણે ક્ષણે એને આત્મા વિચાર કરતા હતા કે ૧૮ પાપો જન્માજન્મ અને અધોગતિમાં ડૂબાડનારા છે. માટે જેટલા અને તેટલા પાપને ભય રાખી સત્સંગ કરવા માટે તે સદાય તલસતા હતા. આવા મંત્રીને સદાય દિલમાં એક દુઃખ રહ્યા કરતું કે મારા મિત્ર કહું કે મારા પિતા કહું તેવા રાજા કયારે જિનવચનની શ્રદ્ધા કરશે ! હું એમને કેવી રીતે જૈન તત્ત્વને સમજાવું! મને એવા અવસર કયારે મળી જાય ? જ્યાં સુધી મારા રાજા ધર્મ ન સમજે ત્યાં સુધી માનવભવ પામ્યા એને કાંઈ અં નથી. તમને કેઈ દિવસ આવું દુઃખ થાય છે કે મારા દીકરાને યારે ધમ પમાડું ? જે આત્મા સમ્યક્ત્વી હોય તેને આવેા ખટકારો થયા કરે, હવે સમય જતાં એક વાર એને અવસર આવી મળ્યેા. બન્યું એમ કે પેાતે એક દિવસ સવારે આવશ્યક ક્રિયા કરીને સામાયિક કરવા માટે તૈયારી કરે છે. ત્યાં મત્રી પાસે એક માળી આવે છે. આવીને પ્રણામ કરીને કરડિયા ઉંઘાડીને આંખાની કેરી પ્રધાન પાસે ધરતાં કહે છે હે દેવ! હું આપનું સ્વાગત કરું છુ, વસતઋતુને સમય આવી ગયેાછે. એની નિશાની તરીકે આ મારી કેરી સ્વીકારો. એમ કહીને કેરી મત્રીના હાથમાં આપે છે અને પછી કહે છે સાહેબ ! બીજી પણ એક વાત લાવ્યેા છે. આપણા ઉદ્યાનમાં આત્મઉદ્ધારક પવિત્ર આચાય ગુરૂદેવ પધાર્યા છે. આ શબ્દો સાંભળતાં મંત્રીને રાષ આવી ગયા, અને હાથમાંથી કેરીને ફેંકતા એને કહે છે અરે અનાય ! દુર્ભાગી ! આચારહીન ! ખરેખર, તું તે સાવ ખરાખર પૃથ્વી જેવા જડ છું કે તું મને બહુ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શારદા દર્શન આદરપૂર્વક પહેલી વધામણી વસંત ઋતુની આપે છે. તને ભાન નથી કે હૃદયને ઠારનાર, અને આત્માને ભવબંધનથી છોડાવનાર આચાર્ય ભગવંતની પહેલી વધામણી હેય કે વસંતની? કયાં વસંત! ને કયાં આચાર્ય ભગવંત! વસંત ઋતુ તે કામવાસનાની આગને સળગાવનારી છે. જ્યારે આચાર્ય ભગવંત તે કામાગ્નિથી પીડાતા ભવ્યાત્માઓને જિનવચન રૂપી અમૃતથી ઠારનારી છે. મને ખરેખર દુઃખ થાય છે કે પહેલી વધામણી કેની આપવી જોઈએ? તેનું ભાન નથી? બેલે, તમારે આવું બને તે તમને આ વિચાર આવે ખરે? ખરેખર મંત્રીના દિલમાં સમ્યગદર્શનને ઝળકાટ ઝળહળી ઉઠે હતે. છેવટમાં માળીને ઠપકો આપ્યા પછી કહે છે તે મારા આચાર્ય ભગવંતની વધામણી આપી છે માટે તેને ખાલી હાથે પાછો નહિ જવા દઉં. એમ કહી મંત્રી કહે છે અરે! બહાર કેણ છે? જી સાહેબ કહી તરત માણસ દેડતે આવે. મંત્રીએ કહ્યું જુઓ આ માળીને દશહજાર સિક્કા આપી દે. માળી તે હદયથી નાચી ઉઠશે. અહાહાશું ફકત આચાર્ય ભગવંતની વધામણજી દેવાથી મારું જીવન દરિદ્ર ટળી ગયું તે ખરેખર આ સંતના ચરણોમાં જઈ આરાધના કરવાથી કયે લાભ ન મળે ? મારા શ્રાવકે! મારે તમને અહીં એ સમજાવવું છે કે જે તમને ધન કરતાં ધર્મ, પેઢી કરતાં પરમેશ્વર અને પરિવાર કરતાં ગુરૂ ભગવતે વહાલા હશે તે તમારો આત્મા પણ સંત પધાર્યાની વધામણી સાંભળતાં મંત્રીની જેમ થનથની ઉઠશે. તમને છેક દેડતે વધામણી આપવા આવે ત્યારે બોલે તમે શું આપશે ? તેને જવાબ તમે જ આપજે. આજ રીતે કૃષ્ણવાસુદેવને ભગવાન પધાર્યાની વધામણી સાંભળતાં અપૂર્વ આનંદ થા. જ્યાં તીર્થંકર પ્રભુ બિરાજમાન છે ત્યાંનું વાતાવરણ અલૈકિક બની જાય છે. સર્વત્ર આનંદ આનંદ છવાઈ જાય છે. દ્વારિકા નગરીમાં નેમનાથ ભગવાન પધાર્યા છે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર:-પદરાજાને દૂત હસ્તિનાપુરમાં પાંડુરાજાને દ્રપદીના સ્વંયવરમાં પધારવા માટે વિનંતી કરવા આવે છે. પાંડુરાજાએ તેની વિનંતીને સહર્ષ સ્વીકાર કર્યો. અને તનું બહુ મૂલ્યવાન વસ્ત્રાભૂષણથી સન્માન કરીને વિદાય કર્યો. પિષ સુદ ત્રીજના લગ્ન હતા એટલે જલ્દી સૈને જવાનું હતું. તેથી પાંડુરાજા સાથે યુધિષ્ઠિરાદિ પાંચ પાંડે અને ઘતરાષ્ટ્ર સાથે દુર્યોધન વિગેરે સે કૌર સારા વસ્ત્રાલંકાર સજી હાથી, ઘોડા, રથ, પાલખી વિગેરેથી યુક્ત ચતુરંગી સેના સાથે ઠાઠમાઠથી કાંપિલ્યપુર જવા માટે હસ્તિનાપુરથી નીકળ્યા. માર્ગમાં આવતાં મને હર નદીઓ, પર્વત, નગરે સરેવર વિગેરે વટાવી પાંડુરાજા સપરિવાર કાંપિત્યપુર પહોંચી ગયા. ત્યાં પદરાજાએ તે સૌનું ખૂબ ભાવભીનું સ્વાગત કર્યું. Page #72 -------------------------------------------------------------------------- ________________ સારદા દર્શન ૨૫ દ્રુપદ રાજાએ સ્વ ́યવર મંડપમાં આવેલા રાજાઓને ઉતરવા માટે સુંદર મહેલા રાખ્યા હતા. અને આવનાર રાજાઓની ખૂબ સુંદર રીતે પ્રેમથી આગતા સ્વાગતા કરતા હતા. ઘણાં રાજાએ તેા અગાઉથી આવેલા હતાં. ત્યાં કાઈ ને કટાળા ન આવે તે માટે સુંદર ગાઠવણ કરી હતી. મેવા મીઠાઈ ભાજન સરસ, ષટ્સ સખકે તાંઈ જિમાયા, નાટક ગીત વિનાદ બીચ, માન રહે સબ રાયા હો...સ્વય વર.. દ્રુપદ રાજાએ કરેલી ભવ્ય તૈયારી : જમવા માટે નિત્ય નવા પકવાન ફરસાણ અનતા હતાં. નાટક, સગીત વિગેરે આનંદકારી પાગ્રામ ગોઠવાયેલા હતાં. જેથી બધા રાજાએ સમય કયાં પસાર થઈ જતા તે ખખર પડતી નહિ. પાંડુરાજાની પણ ખૂબ આગતાસ્વાગતા કરી તેમને રહેવા માટે ભવ્ય મહેલ આણ્યે. અને સ્વયંવરમ`ડપની શેાભા તેા એવી કરી હતી કે જોનારને તે જાણે એમ લાગે કે જાણે દ્રુપદરાજાએ કુખેરના ભંડારમાંથી ધન લૂંટ કરીને આ બધુ કર્યું હશે ! સ્વયંવર મ`ડપ કેવા હતા તે સાંભળે. સુંદર ઉંચે મંચ બનાયે, ઐશ્નને કે શ્રીમાન, ધજાપતાકા ચુકત સજાયા, માનાં દેવ વિમાન હા..સ્વયંવર.. સ્વયંવર મંડપમાં સુંદર ઉંચામાં ઉંચા મંચ અનાવ્યા છે. તેમાં સેાનાના કાતરણીવાળા હજારા સ્તંભ મૂકયા છે. તેમાં પાંચ વણુનાં રત્નો જડેલાં છે. તે રત્નાના એવા પ્રકાશ હતા કે ત્યાં ઝગમગતી રોશની જ ન હોય ! તેમાં ઉત્તમ જાતિના સુગંધથી મધમધતા ફૂલેાની માળાએ લટકતી હતી. ધ્વજાપતાકાએ અને તારાથી મંડપ શણગા હતા. ધૂપ અને અત્તરની સુગંધ તેમાં મ્હેંકતી હતી. આ સ્વયંવરમ`ડપ દેવવમાન જેવા શાભતા હતા. કનકસ્થંભ માંડપ કે બીચમે', 'ચા એક અનાયા, ઉસકા મધ્ય ભાગમેં અસા, સુંદર સાજ સજાયા હ.. મંડપના મધ્યભાગમાં એક સુવણુ રત્નજડિત માટા સ્તંભ અનાબ્યા હતા. તે જબુદ્વીપની મધ્યમાં મેરૂ પ°ત જેમ શેાલે છે તેમ શે।ભતા હતા. તેના ઉપરના ભાગમાં અંને તરફ ફરતાં નક્ષત્ર ચક્રોની જેમ અદ્વિતીય શૈાભાયમાન ચાર ચાર રનચક્ર ફરતાં હતા. તે ચક્રાની ઉપર રત્નપાંચાલી નામે પૂતળી હતી, તે પૂતળીનું મુખ નીચું હતું. જાણે સ્તંભની શાભાને નીરખવા ધ્યાન ધર્યું`` ન હોય તેમ લાગતું હતું. તે પૂતળીનુ પ્રતિષિંખ નીચે પડતું હતું. તે સ્તંભની નીચે વાવ નામનું દેવાધિષ્ઠિત ધનુષ્ય મૂકાવ્યું હતું. શા.-૪ Page #73 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન પાંડુ રાજાના પુત્રને જોઈને થયેલી ચિંતા - આ તરફ દ્રૌપદીને પરણવા માટે આવેલા કામી રાજાઓનું ચિત્ત ચંચળ બની ગયું હતું બિચારાઓને ઉંઘ પણ આવતી ન હતી. કયારે સવારે પડે ને રાધાવેધ કરીને દ્રૌપદી જેવી પત્ની મેળવી જીવન કૃતાર્થ કરીએ. તેમને માટે રાત્રિને એકેક પ્રહર વર્ષ જેવો થઈ પડયો હતે. પાંડે તે નિરાંતે ઊંઘી ગયા હતા. સૌના મનમાં હતું કે દ્રપદી અમને મળશે. આ તરફ પાંડુરાજાના પાંચ પુત્રોને જોઈને પદરાજાના મનમાં થયું કે આવેલા બધા રાજાઓ અને કુમાર કરતાં તે ચઢી જાય તેવા છે. પણ હવે શું થાય ? મેં જે સ્વયંવર ર ન હોત તે દ્રૌપદી માટે આ કુમારો ગ્યા છે. હવે તે જે રાધાવેધ કરશે તેને આપવી પડશે. બીજે દિવસે સમયસર સ્વયંવરમંડપમાં સમયસર પધારવા માટે આમંત્રણ આપવા બધા રાજાઓના ઉતારે પદરાજાએ ખાસ દૂતને મોકલ્યા હતાં. એટલે સવાર પડતાં સૌ રાજાએ મનહર આકર્ષક પિશાક પહેરી મોટા મોટા રાજાઓ અને રાજકુમારે સૌ સ્વયંવરમંડપમાં આવી યથાસ્થાને બેસવા લાગ્યા. નીલકાંત મણીથી જડેલાં સુંદર સિહાસન ઉપર પાંડુરાજા બેઠા અને પાંડવે પણ ત્યાં બેઠા. સૂકાયેલાં વૃક્ષના સમુહમાં જેમ કલ્પવૃક્ષ શોભે છે તેમ રાજાઓના સમુહમાં પાંડુરાજા શોભવા લાગ્યા, અને ધનુર્વેદ નિષ્ણાંત વીરરસથી ભરપૂર અર્જુનને જોઈને રાજાએ પિતાના સ્વરૂપને ભૂલી ગયા. આખે સ્વયંવર મંડપ ભરાઈ ગયેને દ્રૌપદીની રાહ જોવાય છે. ઈન્દ્રાણી સમ શોભતી દ્રૌપદીને તેની દાસીઓ શણગાર સજાવે છે. હવે દ્રૌપદી મંડપમાં આવશે, રાજાએ ખૂબ આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા છે. હવે શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૪ વિષય - “ન્દ્રિય વિજેતા બને અષાડ વદ ૬ ને બુધવાર તા. ૬-૭-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની ભગવતેના મુખમાંથી ઝરેલી વાણી તેનું નામ સિદ્ધાંત. અંતગડ સૂત્રના આઠમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં દ્વારકા નગરીમાં ત્રિલેકીનાથ અરિહંત એવા નેમનાથ પ્રભુનું આગમન થયું છે. આવા સર્વજ્ઞ પ્રણીત સિદ્ધાંતો દ્વારા આપણને સંસારની અસારતાનું ભાન થાય છે, અને સંસાર સુખની તુચ્છતાનો ખ્યાલ આવે છે. સંસાર સુખની કલ્પના કરતાં વિવેકાનંદે પણ કહ્યું છે કે સંસારનું એક અંશ સુખ વીસ ટન દુઃખ ખેંચી લાવે છે. આ સત્ય હકીક્ત આજે નહિ તે કાલે પણ માનવને સ્વીકારવી પડશે. Page #74 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન પાંચ ઈન્દ્રિઓના વિષયેમાં સુખ માનનારા પાગલ માનવીઓને સમજાવવા માટે ઉત્તરાધ્યયન સૂત્રના ૩૨ મા અધ્યયનમાં ભગવંતે સ્પષ્ટ જણાવ્યું છે કે પ્રકાશમાં સુખ માનનાર પતંગિયું એ પ્રકાશમાં પ્રાણ ગુમાવે છે. રસલુબ્ધ માછલી લેટની ગોળી ખાવા જતાં માછીમારની જાળમાં ફસાઈને મરણને શરણ થાય છે. શ્રવણ સુખાસક્ત મૃગલા પારધીના બાણથી વધાઈને મરણની શરણાગતિ સ્વીકારે છે. સુગંધના સુખમાં મુગ્ધ બનેલે ભ્રમર પુષ્પમાં જ ગુંગળાઈને મરે છે. અને સ્પર્શ લેલુપી હાથી ખાઈમાં પટકાઈ બંધનમાં જકડાઈ જાય છે. આ રીતે એક જ ઈન્દ્રિયનું સુખ મેળવવા જતાં જીવની કેવી દુર્દશા થાય છે? તે વિચાર કરો કે જે પાંચે ઈન્દ્રિયઓના રસમાં આસક્ત બને છે તે જીવની કેવી દુર્દશા થતી હશે! આટલા માટે જ્ઞાનીએ સંસારના સુખને સુખ નહિ પણ મહાદુઃખનું મૂળ જણાવે છે. જે સંસારમાં સુખ હોત તે મહાપુરૂષો રાજવૈભવ વિલાસ બધું છોડીને આવી કપરી સાધનાની કેડીએ પ્રયાણ ન કરત. બંધુઓ! સંસારમાં સુખ શોધવું એટલે લીંબડાના રસમાંથી મધુરતા શોધવા જેવું છે. ભલે, તમે આને સુખ માનતા છે પણ જ્ઞાનીની દષ્ટિએ તે સુખ નથી પણ સુખાભાસ છે. જેમ કે છીપને એ વાસ્તવિક ચાંદી ન હોવા છતાં તેમાં ચળકાટ દેખીને ચાંદી માની લેવી, ઝાંઝવાના જળને પાણી માની તેના માટે દેડવું એ ભ્રમ છે. ચાંદી અને પાણી ન હોવા છતાં તેને આભાસ છે, પણ વાસ્તવિક ચાંદી કે પાણી નથી. તે રીતે જ્ઞાની ભગવંતે કહે છે કે સંસારનું કાલ્પનિક સુખ ઝાંઝવાના જળ જેવું છે ને આત્મિક સુખ મીઠા પાણુ જેવું છે. માટે જે સાચું સુખ જોઈતું હોય તે મેહ, માયા ને મમતાના બંધને અળગા કરે. તૃષ્ણા તરૂણીને અળગી કરે. જીવનને સુખી બનાવવું અને જડના બંધનમાં જકડાયેલા રહેવું એ બે વાત નહિ બને. જેલમાં પૂરાયેલે કેદી તે ચાર દિવાલેને કેદી છે. જેલના કેદીને તે વહેલે મેડો છૂટકારે થાય છે પણ જે દુન્વયી સુખ માટે ન કરવાના કામ કરે છે, ઈન્દ્રિઓના ગુલામ બને છે તે ભભવ સુધી કર્મ રાજાની કેદમાં જ જકડાયેલું રહે છે. માટે વિષય તૃષ્ણ છેડે તે તમે મુક્ત બની શકશો. નહિ છોડે તે આત્મિક સુખની મેજ ગુમાવી દેશે. કહ્યું છે કે, વજબંધન આપ બળે તૂટે, સ્નેહ તતુથી તે નવ છૂટે.” જે માણસ લોખંડની મજબૂત સાંકળના બંધનને બળથી ધડાક દઈને તેડી શકે છે તે વ્યક્તિ કાચા તાંતણું જેવા સનેહના બંધનેને તેડી શકતા નથી. શરીરને બાંધનારા બંધને તેડી શકાશે પણ આત્માને મેહપાશના બંધને બાંધનારા બંધને તેડવા બહુ મુશ્કેલ છે. માટે ભગવાન મહાવીર પ્રભુએ એકલા સંસારી જીને નહિ પણ પિતાના સંતોને પણ કહ્યું છે કે હું મારા શ્રમણ અને શ્રમણીઓ ! તમને ગમે Page #75 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શારદા દર્શન તેટલી સારી વસ્તુઓ મળે છે તેમાં આસક્ત બની લલચાશો નહિ, પણ તેને ત્યાગ કરી દેજે. જેમ જેમ વસ્તુઓ પ્રત્યેથી મમત્વભાવ છૂટતું જાય છે તેમ તેમ આત્માને આનંદ વધતું જાય છે. આટલા માટે વીતરાગી સંત કડકમાં કડક નિયમે સ્વેચ્છાપૂર્વક સ્વીકારે છે. એને ગમે તેટલી સુંદર ચીને આપવામાં આવે તે પણ સાધુ એના સામું દષ્ટિ પણ કરતા નથી. તેથી તે સુખી છે. એક પ્લેટમાં પણ કહ્યું છે કે, सुखिनो विषयातृप्ता, नेन्द्रोपेन्द्राद्रयोड प्यहा । भिक्षुरेकः सुखी लोके, ज्ञानतृप्तो निरंजन ॥ વિષયેથી તૃપ્ત નહિ થયેલા ઈન્દ્ર છે કે દેવ હિ વિગેરે તે પણ સુખી નથી. પણું જ્ઞાનથી તૃપ્ત નિરંજનભાવમાં રમણ કરનાર સાધુ સુખી છે. બંધુઓ ! જ્ઞાનની દષ્ટિએ દેમ દોમ સાહ્યબીમાં મહાલના ઈન્દ્ર કે મહેન્દ્ર કેઈ સુખી નથી. અને નિરંતર અતૃપ્તીની આગમાં સળગતા રાજા, મહારાજાઓ કે શેઠ શાહુકારો પણ સુખી નથી. તમે એમનું સુખ જોઈને માની લે કે આ કેવા સુખી છે! પણ એની પાસે જઈને તમે પૂછો કે ભાઈ! તમે સુખી છે ! તે તમને સમજાશે કે તે કે સુખી છે. સૌથી મટે શ્રીમંત ગણાતે એક અમેરિકન શ્રીમંત જેનું નામ હેનરી ફર્ડ હતું. તેની પાછલી ઉંમરે કેઈએ તેને પ્રશ્ન કર્યો કે આપને બધું સુખ છે છતાં કઈ એવી વસ્તુ છે કે જે હજુ સુધી આપને મળી નથી? ત્યારે હેનરીફેર્ડ અંતરથી બોલતે હેય તેમ કહેવા લાગ્યું કે ભાઈ ! મારી પાસે ધન છે, કીતિ છે પણ હજ મને માનસિક શાંતિ નથી મળી. એવી શાંતિ આપનાર કેઈ મિત્ર મ નથી. આ દુનિયાના શ્રીમંત અને કીર્તિવંતેને જોઈને તેઓ સુખી છે એ વાત તમે ભૂલી જાઓ. ભૌતિક પદાર્થોના સંગમાં વાસ્તવિક સુખ કે શાંતિ છે જ નહિ. તમે જ્યારે એમની આંતરિક અશાંતિને કરૂણ કલ્પાંત સાંભળશો ત્યારે તમને એમના બંગલા કરતાં તમારી ઝુંપડી વધુ સારી લાગશે. એમની શ્રીમંતાઈ કરતાં તમારી ગરીબાઈ આશીર્વાદ રૂપ લાગશે. તમને એમ થશે કે શું આ જગતમાં કઈ સાચે સુખી છે જ નહિ? અને સુખી છે તે તેણ? તમે જાણે છે? “ અતં સુધી મુળી વીતરાણી માત્ર એક વીતરાગી સંતો સાચા સુખી છે. એ શા માટે સુખી છે? શું એમને કમાવું પડતું નથી માટે સુખી છે? “ના.” જે વિષય તૃષ્ણાને પિષવા તમારે કમાવું પડે છે એ વિષય તૃષ્ણ તેમને નથી. માટે સુખી છે. ઉમાસ્વાતિજીએ પણ કહ્યું છે કે निजित मद मदनानां, वाक कायमनोविकार रहितानाम् । विनिवृत पराशानामिहैंव, मोक्षः- सुविहितानाम् ॥ Page #76 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન જેમણે પ્રચંડ મદ મદન એટલે કામદેવને જીતી લીધા છે, જેના મન વચન કે કાયામાંથી વિકારનું વિષ નષ્ટ થઈ ગયું છે, જેમણે પર પુદગલની આશાઓનો ત્યાગ કરી દીધું છે તેવા મહાત્માઓ અપૂર્વ સુખી છે. આવા મહાત્માઓ શબ્દાદિ વિષયોનું પરિણામ દુઃખરૂપ સમજીને અને તેની અનિયતાનો વિચાર કરી, સંસારના રાગ દ્વેષમય ભયંકર દુખેને ખ્યાલ કરી શરીર પર રાગ કે શત્રુ પર રોષ કરતા નથી. રેગથી વ્યથિત થતા નથી. વૃદ્ધાવસ્થાથી અકળાતા નથી અને મૃત્યુથી ડરતા નથી. આવા મહાભાએ સાચા સુખી છે. દેવાનુપ્રિય! વીતરાગી તેનો ત્યાગ ને વૈરાગ્ય કેટલી ઉચ્ચ કેટિન હોય છે! ભગવતી સૂત્રમાં જમાલિ કુમારને અધિકાર આવે છે. એ જમાલિકુમાર મહાવીર પ્રભુના સંસાર પક્ષે ભાણેજ થાય ને જમાઈ પણ થાય. જમાલિકુમાર ભગવાનની એક વખત વાણી સાંભળીને વૈરાગ્યના રંગે રંગાઈ ગયા. એમના વૈરાગ્યનું વર્ણન વાંચતા આપણને એમ થાય કે અહાહા.શું બૈરાગ્ય છે ! મહાન રિદ્ધિ સિદ્ધિને ત્યાગ કરી દીક્ષા લીધી. તેમની પત્નીએ પણ દીક્ષા લીધી. દીક્ષા લઈને જમાલિકુમારે ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું, પણ છેલ્લે એમનું જીવન વાંચીએ ત્યારે આંખમાં આંસુ આવી જાય. જમાલિ અણગાર ભગવાનને પૂછે છે પ્રભુ! આપની આજ્ઞા હોય તે હું આ શિની સાથે બહાર જનપદમાં વિચરું ! આ સમયે ભગવાન મૌન રહ્યા. કારણ કે ભગવાન તે સર્વજ્ઞ હતા. તે જાણતાં હતાં કે જમાલિને અલગ વિચરવામાં લાભ છે કે નુકશાન? હું એને ના પાડીશ તે રહેવાનું નથી. એટલે ભગવાન મૌન રહ્યા. ગુરૂ તે શિષ્યના લાભાલાભ જઈને આજ્ઞા આપે. ગુરૂની આજ્ઞા ન હોય તે સેંકડે લાભના કારણને પણ વિનયવાન શિષ્ય જતા કરે પણ અવિનીત શિષ્ય સમજતો નથી. તેથી ઘણું કાળ સુધી સંસારમાં રખડે છે. જે રખડવું ના હોય તે ગુરૂની આજ્ઞાનું અવશ્ય પાલન કરવું. અનાજ દળવાની ઘંટીમાં તમે નજર કરે. જે દાણું ઘંટીના બીલડાને આશ્રય લઈને રહે છે તે પીસાતા નથી. જે ખીલે છોડીને જાય છે તે પીસાઈ જાય છે. તેમ જે જીવને જન્મ મરણરૂપી સંસારની ચક્કીમાં પીસાવું ન હોય તે વીતરાગ પ્રભુની અને સદ્દગુરૂની આજ્ઞારૂપી ખીલાને શ્રદ્ધાપૂર્વક આશ્રય લઈ લે. રોજ પ્રતિક્રમણમાં શું બેલીએ છીએ ! હે પ્રભુ! તે ધર્મ સામિ, તિમિ, રોમિ શ્વામિ પામિ બબુપાણિ મને તારા માર્ગ ઉપર શ્રદ્ધા થઈ છે. તારા માર્ગની પ્રતીતિ થઈ છે. તારે માર્ગ મને રૂ છે. સ્પશ્યો છે. તારા ધર્મની હું પાલન કરું છું. વિશેષ પ્રકારે પાળું છું. જે આ પ્રમાણે અંતઃકરણપૂર્વક બોલતા હો તો શ્રદ્ધાનો દડે બરાબર પકડી રાખજો. આત્મિક શ્રદ્ધાથી ભરેલા જીવનની કિંમત છે. પરદેશથી સરસ ડાયેલવાળી ઘડિયાળ લાવ્યા. પણ જે Page #77 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ઘડિયાળના કાંટા ન હોય તેા ? તે ઘડિયાળની કેાઈ વેલ્યુ ખરી ? વચનમાં જેને શ્રદ્ધા નથી તેનું જીવન પણ કાંટા વિનાની ઘડિયાળ જેવું છે. શારદા દર્શન ના, તેમ ગુરૂ મહાવીર પ્રભુએ જમાલિ અણુગારની વાતમાં હકાર ન ભણ્યા. મૌન રહ્યા છતાં જમાલિ અણુગારે પોતાના શિષ્ય પરિવાર સાથે વિહાર કર્યાં. ગુરૂની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી કેવું ખરાખ પરિણામ આવે છે તે સાંભળજો. જમાલિ અણુગાર પેાતાના ૫૦૦ શિષ્યા સાથે ગ્રામાનુગ્રામ તપ ત્યાગપૂર્વક વિચરતા એક વખત તેમના શરીરમાં રોગ ઉત્પન્ન થયા. બેસવાની શક્તિ ના રહી ત્યારે પોતાના શિષ્યાને કહ્યુ કે મારા માટે સથારા તૈયાર કરો વિનયવ'ત શિષ્યા તરત સથારે તૈયાર કરવા લાગ્યા. જમાલિ અણુગારે પૂછ્યું કે સંથારા તૈયાર થયા ? શિષ્યાએ કહ્યું-હા, ગુરૂદેવ. ફક્ત છેડા ભરાવવાના સ્હેજ બાકી હતા. આથી જમાલિ અણુગારને થયું કે “હે માળે ” એ વાત મિથ્યા છે. દેવાનુપ્રિયા ! જુએ, જમાલિક અણુગારે ૧૧ અંગનું જ્ઞાન મેળવ્યું હતું. એમનુ જ્ઞાન સમજણુપૂર્ણાંકનું હતું. જ્ઞાન સાથે ક્રિયા હતી, શ્રદ્ધા મજબૂત હતી. ચારિત્ર સાથે તપ પણ હતા. છતાં સ્હેજ નિમિત્ત મળતાં એમની શ્રદ્ધા ફરી ગઈ. તેમના કેટલાક શિષ્યાને આ વાત રૂચી તે એમના મતમાં ભળી ગયા. અને જેમને ન રૂચી તે પાછા ભગવાન પાસે ચાલ્યા ગયા. તેમના મતમાં પ્રિયદર્શીના સાધ્વી પણ ભળ્યા હતા. એક વખત તે સાધ્વીજી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં જ્યાં શકડાલ કુંભાર શ્રાવક હતા તે ગામમાં પધાર્યા. આ શ્રાવક ખૂબ ખમીરવંત હતા. એને ખખર હતી કે આ સાધ્વીજી જમાલિના મતમાં ભળેલાં છે. હું એને ઠેકાણે લાવું, શકાલે તેમને આહાર પાણી વહેારાવ્યા. ત્યારબાદ તેમને ઠેકાણે લાવવા શકડાલે એની પછેડીને પાછળથી સ્હેજ સળગાવી. એ સમજતાં હતાં કે સાધુ અગ્નિના સ્પર્શ ન કરે. હું એનું પ્રાયશ્ચિત કરીશ પણ એને સુધારું, જયાં પછેડી સળગી ત્યાં પ્રિયદર્શીના સાધ્વીજી ખેલી ઉડયા. મારી પછેડી સળગી. ત્યારે શકડાલજીએ ધડાક દઈને કહી દીધુ་-સાધ્વીજી ! તમે એમ નહિ ખેલી શકે. કારણ કે તમારા મત પ્રમાણે પછેડી આખી ખળી જાય ત્યારે તમે કહી શકે કે મારી પછેડી સળગી. કારણ કે તમે મળવા માંડયુ' ત્યારથી બન્યું' એમ ભગવાનના વચનને માનતા નથી. સમજો. સાખવી સાડી વણવા બેઠા. હજુ એક ગજ સાડી વણી નથી પણ કાઇ પૂછે કે શુ કરે છે ? તે કહેશે કે હું સાડી વણુ છું. આ વ્યવહાર ભાષા છે. એ ખાટી નથી. શકડાલજીની શ્રદ્ધા મજબૂત હતી. સાધ્વીજીને જડબાતોડ જવાબ દેતાં પાછા ન પડયા. પણ આજના શ્રાવકે તો શાસનમાં સડો પેસે તે એને ચલાવવા દે છે. ‘ચલતી હૈ ચલને દો' પણ સડા નાબૂદ કરવાની તાકાત નથી. શ્રાવકા તે સાધુના અમ્માપિયા છે. સાધુ જો શ્રદ્ધામાં કે આચારમાં શિથિલ અને તેા ખૂણામાં બેસાડી શિખામણ દે અને સડા નાબૂદ કરાવે, Page #78 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૩૧ અહીં શકડાલે સાધ્વીજીને કહી દીધું કે તમારા મત પ્રમાણે આમ ન બોલી શકાય. સાધ્વીજી તરત શ્રદ્ધામાં સ્થિર થઈ ગયા ને ભગવાનને મત સ્વીકારી લીધે ને કહ્યું. શકડાલજી! તમને ધન્ય છે. તમે મને પડતી બચાવી છે. એમ કહીને તે ગયા. ત્યાર પછી જમાલિ અણુગાર પાસે આવીને કહે છે હે મહારાજ ! આપને માનેલે મત મિથ્યા છે. તેને છોડી દે. અને ભગવાનના વચન ત્રિકાળી સત્ય છે. તેને અંગીકાર કરો. ઘણું સમજાવ્યા પણ પિતાને મત ન છો ત્યારે સાવીજીએ કહી દીધું કે હે જમાલિ અણગાર ! બગડી ગયેલા દૂધ કે દહીંને કેઈ સંગ્રહનું નથી પણ ફેંકી દે છે તેમ હું પણ તમને વિવિધ ત્રિવિધ સરાવી દઉં છું. એમ કહીને ચાલ્યા ગયા. બેટરીના શેલમાં જે પાવર ન હોય તો તમે શેલ રાખે કે ફેંકી દો? ફેંકી દે ને ? પાવર હોય તે જ એને સાચવે છે. તેમ જેના દિલમાં ભગવાનના વચની શ્રદ્ધાને પાવર નથી તેને કોણ રાખે? જેમ ઘઉંમાંથી કાંકરા ફેંકાઈ જાય છે તેમ જમાલિ અણગાર ફેંકાઈ ગયા. સહેજ ઉસૂત્રની પ્રરૂપણ કરી તે નિખ્તવ બની ગયા ને અંતિમ સમયે કાળધર્મ પામી કિત્વિષીમાં દેવપણે ઉત્પન્ન થયા. હું તે તમને કહું છું કે ભગવાનના સિદ્ધાંતનું જ્ઞાન ખૂબ ગહન છે. તમને સમજાય તેટલું સમજજો. ન સમજાય તે ભગવાને કહ્યું છે તે સત્ય છે. હું નથી સમજી શકતે તે મારી ખામી છે. પણ ભગવાનના વચનમાં કદી શંકા કરશો નહિ, ને શ્રદ્ધામાં જરાપણ ઢીલા ન પડશે. જે ભગવાનના વચનમાં શ્રદ્ધા રાખે છે તે આત્માઓ ભવસાગર તરી જાય છે. અહીં દ્વારકા નગરીમાં નેમિનાથ ભગવાન પિતાના શિષ્ય પરિવાર સહિત પધાર્યા છે અને ઉદ્યાનમાં ઉતર્યા છે. ત્યાં શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર : સ્વયંવરમંડપમાં આવતાં પહેલાં દ્રૌપદીએ કરેલી કામદેવની પુજા: દ્રૌપદીએ સ્નાન આદિ કરીને સર્વ પ્રથમ કામદેવની પૂજા કરી, અને સ્તુતિ કરીને વરદાન માંગ્યું કે હે દેવ ! મને ઈચ્છિત દિવ્યવેર મળે એવું વરદાન આપજે. ત્યાર પછી અનુપમ રૂપથી શોભતી નવયુવાન દ્વિપદીને તેની દાસીઓ ખૂબ સુંદર રીતે શણગારવા લાગી. કરકંકણ પ મેં બીછા, મુદ્રા અંગુલી માંઇ, ઝીની સાડી તન પે સેહે, કજજલ નૈન સરાઈ હે સ્વંયવર ચંદ્ર જેવું જેનું મુખડું શોભે છે. મૃગ જેવી જેની આંખે છે, દાડમની કળી જેવા દાંત છે. અને કેયેલ જે કંઠ છે. એ વચન બોલે ત્યારે જાણે મુખમાંથી અમી ઝરતી હોય તેમ લાગતું હતું તેવી દ્રૌપદી ને દાસીઓ વિવિધ પ્રકારના વસ્ત્રાભૂષણ પહેરાવવા લાગી. માથું ઓળી અંબેડામાં કુલની વેણી પહેરાવી. કાનમાં ઉત્તમ પ્રકારના રત્નોથી જડેલા કુંડળ પહેરાવ્યાં, કંઠમાં સાતસેરા, નવસેરા માણી ને મોતીના હાર Page #79 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શારદા દર્શન પહેરાવ્યાં. હાથમાં કકણ, આંગળીએ વીટી, કેડે કંદરે પહેરાવ્યો, ને પગમાં ઝાંઝર પહેરાવ્યા, આંખમાં કાજળ આંક્યું. કપાળમાં તિલક કર્યું, અને ઝીણી મુલાયમ સાડી પહેરાવી, એક તે અથાગ રૂપ હતું, તેમાં વિવિધ પ્રકારના શણગાર સજે એટલે શેભમાં શું બાકી રહે? દ્રૌપદી રતિસુંદરી જેવી શોભવા લાગી, સંપૂર્ણ શણગાર સજાઈ ગયા બાદ દ્રૌપદી તેની સાહેલીઓ સાથે તેની માતા પાસે આવી અને માતા ને પગે લાગી, ત્યારે માતાએ શું કહ્યું. મન માને વર લેના તૂ , જનની દે આશિષ, ફિર રથ માંઈ બેઠી મેદસે. ધરા ધ્યાન જગદીશ હે...શ્રોતા મંડપમાં જતાં માતાએ આપેલ આશિષ - હે મારી વહાલી પુત્રી ! તું ઈચ્છિત વરને પ્રાપ્ત કરજે, એમ કહી માથે હાથ મૂકીને આશીષ આપી. માતાની આશીષ લઈ દ્રૌપદી રથમાં બેઠી. તેને બેસવાને રથ પણ ખૂબ શણગાર્યો હતો. રથને સેના રૂપાની ઘુઘરીઓ બાંધી હતી, રથમાં બેસી દ્રૌપદીએ પ્રભુનું ધ્યાન-સ્મરણ કર્યું. બુદ દ્રૌપદીને ભાઈ ધૃષ્ટદ્યુમ્ન કુમાર રથને સારથી બન્યું હતું. રણઝણ કરતે થે ચા. પાછળ સ્ત્રીઓ મંગલ ગીત ગાઈ રહી છે. વાજિંત્રો વાગે છે. ખૂબ ધામધૂમથી રૂમઝુમ કરી દ્રૌપદીને સ્વંયવર મંડપમાં લાવ્યા. જ્યાં દ્રૌપદીએ મંડપમાં પ્રવેશ કર્યો ત્યાં બધા રાજાઓની એક સાથે તેના ઉપર દષ્ટિ પડી. જાણે આકાશમાંથી ઈન્દ્રાણ ઉતરી ન હોય ! સૌ રાજાએ પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા કે આ દ્રૌપદી અમને મળજે. દ્રૌપદીએ પણ સ્વયંવર મંડપમાં બધા રાજાઓ તરફ દષ્ટિ ફેકી તે બધા રાજાઓમાં દેવ કુમાર જેવા શોભતા મનહર આકૃતિવાળા પાંડુરાજાના પાંચ પુત્રોને જેયા. તેમાં તેનું મન ઠરી ગયું, પણ તેમના પહેલાં બીજા ઘણુ રાજાઓ બેઠેલા છે. એ રાધાવેધ કરે તે પિતાની જાહેરાત પ્રમાણે તેમને જ વરમાળા પહેરાવવી પડે. તેનું દિલમાં દુઃખ થયું, પણ પ્રભુને પ્રાર્થના કરતી તે સ્થંભ પાસે ઉભી રહી. એટલે તેનું પ્રતિબિંબ સ્થંભમાં પડવા લાગ્યું. તેમાં એક દ્રૌપદી અનેક દેખાવા લાગી. આ જોઈને સૌ સ્તબ્ધ બની ગયા. વાતાવરણ શાંત બની ગયું. ત્યારે ધૃષ્ટદ્યુમ્ન કુમાર ઉભે થઈને કહે છે તે મેઘેરા મહેમાને ! સાંભળે. અમારા કુળના અલંકાર રૂપ દેવતાઓથી લેવાયેલ આ ધનુષ્યને ઉઠાવી જે રાધાવેધ કરશે તેમને આ અભૂત રૂ૫ અને ગુણેથી યુક્ત મારી લાડલી બહેન વરમાળા પહેરાવશે. આટલું કહી રાજકુમાર તેના આસન ઉપર બેસી ગયે - કુમારની વાત સાંભળીને સૌથી પ્રથમ હસ્તિશીર્ષ દેશની મહારાજા સર્વ પ્રથમ પિતાના આસનેથી ઉભા થયા. દ્રૌપદીની દાસી કહે છે હે કુમારી ! આ મહાન બળવાન દમદંત મહારાજા છે. પણ તેમને છીંક આવી એ અપશુકન ગણાય એટલે તેઓ પાછા બેસી ગયા. ત્યાં બીજા રાજા ઉભા થયા. એટલે દાસીએ કહ્યું કે સુલોચના ! આ મથુપતિ “ઘર” રાજા છે. પણ રાજા ઉભા થયા ત્યાં તેમના પગ ધ્રુજવા લાગ્યા ને વાંકા Page #80 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન વળી જવાથી પગ મચકોડાઈ ગયા. તેથી બધા રાજાઓ હસવા લાગ્યા. તે શરમિંદા બનીને બેસી ગયા. ત્યાં વિરાટ દેશના મહારાજા ઉભા થવા ગયા ત્યાં તેમને મૂછ આવી ગઈ. શરીર પસીનાથી રેબઝેબ થઈ ગયું તેથી તે બેસી ગયા. પછી આનંદીપુરના મહારાજા “શલ્ય” ઉઠયા ને સ્થંભ તરફ જવા માટે પગ ભરે છે ત્યાં ચીકણી જમીન ઉપર પગ ખસી ગયે ને પડી ગયા. ત્યાં જરાસંઘને પુત્ર સહદેવ ઉઠયો ને રાધાવેધ કરવા માટે ગયે પણ સર્પ જેવું ધનુષ્ય જોઈને ડરી ગયો. એટલે ઉદાસ થઈને પાછો ફર્યો દાસી એક પછી એક રાજાના નામ બેલીને તેના ગુણગાન કરતી દ્રૌપદીને ઓળખાણ આપતી જાય છે. હવે ચંદેરીપતિ શૂરવીર શિશુપાલ રાજા ઉડયા. જેમણે રૂક્ષ્મણીના હરણ સમયે કૃષ્ણના મનમાં પણ શંકા ઉત્પન્ન કરી હતી, પણ કોણ જાણે તે ધનુષ ઉઠાવવાની હિંમત કરી શકતો નથી. એટલામાં ધૃતરાષ્ટ્રને પુત્ર દુર્યોધન અભિમાનથી છાતી ફુલાવ ઉભે થયા. સ્થંભ પાસે જઈ ધનુષ્ય હાથમાં લેવા ગયે પણ ધનુષ્યને અડી શકે નહિ. એટલે નમન કરીને પાછો ફર્યો. સૌ રાજાએ હસવા લાગ્યા. ત્યાર પછી ધનુર્વિદ્યામાં પ્રવીણ અંગદેશના કર્ણ રાજા ઉડ્યા. કર્ણ ખૂબ પરાક્રમી હતો. દાસીએ કહ્યું કે અત્યારે આના જેવો બીજે કંઈ ધનુર્ધારી નથી, ધનુર્વિદ્યામાં આ કર્ણરાજા અદ્વિતીય અને અદ્દભૂત છે. આ સાંભળીને દ્રૌપદી કુળદેવીને પ્રાર્થના કરવા લાગી કે માતા ! હું મનથી પાંડવોને વરી ચૂકી છું. એ જ મારા પતિ થાય. કણે ઘણું મુશ્કેલીથી ધનુષ ઉઠાવ્યું પણ રાધાવેધ ન કરી શકયા. આ રીતે રાધાવેધ કરવા માટે ઘણું રાજાએ ઉભા થયા. બધાએ પિતાની શક્તિને અજમાશ કર્યો પણ કઈ રાધાવેધ કરી શકયું નહિ. સૌ ઉદાસ બનીને બેસી ગયા. છેવટે કૃષ્ણ અને તેમના પુત્રોને વારો આવ્યો. ત્યારે કૃષ્ણ સંકેત કર્યો એટલે શાબ પ્રદ્યુમ્ન આદિ કુમારો ઉઠયા નહિ. કૃષ્ણજી ખુદ પણ ન ઉઠયા, અને પાંડવોને રાધાવેધ કરવા જવા માટે સંકેત કર્યો. કૃષ્ણ મહારાજાએ પાંડવ પુત્રને કરેલો સંકેત : બંધુઓ ! કૃષ્ણવાસુદેવની દષ્ટિ કેટલી વિશાળ છે ! પિતે ગ્ય હોવા છતાં વિચાર કર્યો કે આ કન્યા તે પાંડને એગ્ય છે એટલે કૃષ્ણને સંકેત થતાં, મનમાં આનંદ પામતાં પાંચે પાંડ ધનુષ્ય તરફ ચાલ્યા. જેમ પાંચે ઈન્દ્રિઓથી શરીર શોભે છે તેમ પાંડુરાજા પાંચ પુત્રેથી શોભતા હતા. પાંચે સ્થંભ પાસે આવ્યા. તેમાં અને સર્વ પ્રથમ પિતાજી, કૃષ્ણજી આદિ વડીલેને વિનયપૂર્વક નમન કર્યું, પછી ધનુષ્ય ઉઠાવવા જાય છે ત્યાં શું બને છે? ભીમે હાથમાં ગદા લઈને બધા રાજાઓને ઉદેશીને કહ્યું કે હે મહારાજાઓ ! મારી એક વાત સાંભળે. મારો ભાઈ અને ધનુષ્ય ચઢાવીને રાધાવેધ કરશે પછી જો શા.-૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શારદા દર્શન તેના ઉપર કેઈકચવાટ કરશે કે તેફાન કરશે તે આ મારી ગદાથી એનું માથું ફાડી નાખીશ. આ પ્રમાણે ભીમે કહ્યા પછી અર્જુન જિનેશ્વર પ્રભુનું ધ્યાન ધરીને કમળની નાળની માફક ધનુષ્ય હાથમાં લીધું ને બાણ ચઢવી ટંકાર કર્યો. ત્યારે આકાશમાં એ અવાજ થયે કે ધરતી ધ્રુજી ઉઠી, પર્વતના શિખરે તૂટી ગયા. હાથીએ પિતાના સ્થાન છોડીને ભાગવા લાગ્યા. અને નીચે તેલથી ભરેલા કુંડમાં રાધાનું પ્રતિબિંબ જે લક્ષબિન્દુ તાકી જોતજોતામાં રાધાની જમણી આંખ વીંધી નાંખી. પુપમાલ સુખમાલ હાથસે, અર્જુન કે પહનાઈ વરમાલા નિદાન ગ, પચે કે ગલે દિખાઈ હો....શ્રોતા અજુનને જયજયકાર અને રાધાવેધ કર્યો તે વખતે સ્વયંવરમંડપમાં બેઠેલા રાજાઓએ અર્જુનને યજયકાર બોલાવ્ય, અને આકાશમાંથી દેવોએ પુષવૃષ્ટિ કરી. વાજિં વાગવા લાગ્યા, અને દ્રૌપદી પણ ઘૂંઘટમાંથી અર્જુનને જોઈને ખૂબ આનંદ પામી અને સુકેમળ હાથથી ખૂબ પ્રેમપૂર્વક તેણે અર્જુનના ગળામાં વરમાળા પહેરાવી. જો કે દ્રૌપદીને તો પાંચે પાંડને વરમાળા પહેરાવવાની ઈચ્છા થઈ હતી પણ લેક વ્યવહાર સારો ન દેખાય એટલે અર્જુનને પહેરાવી. પણ પૂર્વભવના નિયાણને કારણે પાંચે પાંડવના ગળામાં વરમાળા પહેરાવેલી સર્વેએ જોઈ. આ સમયે આકાશવાણી થઈ કે હે દ્રૌપદી ! તે જે કંઈ કર્યું છે તે યોગ્ય કર્યું છે. તારે ડરવાની જરૂર નથી. આ તરફ બીજા રાજાઓ અને પ્રજાજને સૌને આશ્ચર્ય થયું કે આ શું? કન્યા તે એકજ છે ને પાંચ પાંડવોના ગળામાં વરમાળા પહેરાવી છે. એક પતિને પાંચ પત્ની હેય પણ પાંચ પતિને એક પત્ની ન હોય. દ્રુપદરાજા પણ મૂંઝવણમાં પડયા કે મારી દીકરી તે એક છે ને પાંચને કેવી રીતે પરણાવું? બહું બેટુ થયું. આમ ચિંતાતુર બન્યા છે. બરાબર તે સમયે એક જંઘાચરણ મુનિ આકાશમાંથી ઉતર્યા એમને જોઈ કૃષ્ણ આદિ બધા રાજાએ ઉભા થઈ ગયા ને મુનિને તિખુને પાઠ ભણી વંદન કર્યા ને બોલ્યા. આજે અમારા ધન્ય ભાગ્ય કે છકાયના રક્ષક એવા આપના અમને દર્શન થયા. એમ કહીને મુનિને બેસાડી સુખશાતા પૂછીને વિનયપૂર્વક પ્રશ્ન પૂછે કે આ દ્રૌપદીએ પાંચને વરમાળા પહેરાવી છે તે શું તેને પાંચ પતિ થશે ? હવે મુનિ તેમને શું કહેશે તેના ભાવ અવસરે. Page #82 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન નં-૫ અષાડવદ ૭ ને ગુરૂવાર તા-૭-૭-૭૭ અનંત કરૂણાનીધિ, ટૌલેક્ય પ્રકાશક, તીર્થકર ભગવંતોએ જગતના જીના ઉદ્ધાર માટે સિદ્ધાંતની વાણી પ્રકાશી. ભગવાનના વચનામૃત ત્રણે કાળે સત્ય છે. તેમાં જીવને સર્વપ્રથમ શ્રદ્ધા થવી જોઈએ. શ્રદ્ધા વિના ગમે તેટલી કિયા કરો, તપ-જપ વાંચન, મનન બધું કરો પણ તેમાં જે ઉત્કૃષ્ટ રસ આવો જોઈએ તે નહિ આવે. શ્રદ્ધા વિનાની ક્રિયા વિગેરે ધર્માનુષ્ઠાનથી પુણ્ય બંધાશે પણ કર્મની નિર્જરા નહિ થાય. શ્રદ્ધામાં અજોડ શક્તિ રહેલી છે. શ્રદ્ધાસહિત ક્રિયા કરવાથી કર્મના ગંજના ગંજ તૂટી જાય છે. મોટા પહાડ જેવા પથ્થરેને તેડવા હોય તે વૈજ્ઞાનિકે દારૂગેળા મૂકે છે. તેનાથી મોટા અને મજબૂત પથ્થરના ચૂરેચૂરા થઈ જાય છે. તે રીતે વીતરાગ પ્રભુનું એક વચન પણ આપણાં હૃદય-મંદિરમાં જડાઈ જાય તે આત્મા ઉપર લાગેલા કઠોર કર્મોના ચૂરેચૂરા થઈ જાય. પણ જ્ઞાની કહે છે કે “સદ્વાં ડ્યા ” જીવને શ્રદ્ધા થવી પરમ દુર્લભ છે. જેમ દારૂગોળામાં મોટા મોટા પથ્થરોનાં ચૂરેચૂરા કરવાની શક્તિ છે તેનાથી અનંતગણી શક્તિ જિનેશ્વરદેવના વચનમાં છે. રેહણીયા ચેરના દિલમાં અનિચ્છાએ એક વચન જડાઈ ગયું તો કેદમાંથી છૂટકારે થઈ ગયે. તે જેના દિલમાં શ્રદ્ધાપૂર્વક જિનવાણુને રણકાર થાય તેની ભવભવની કેદમાંથી મુક્તિ થાય કે નહિ? એવા ઘણાં જીવે પ્રભુને વચન ઉપર શ્રદ્ધા કરીને તરી ગયા છે. બંધુઓ! શ્રદ્ધા એ અમોઘ સંજીવની છે. શ્રદ્ધા જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. તમારા સંસારના વ્યવહારમાં પણ શ્રદ્ધા વિના કામ ચાલતું નથી. વિશ્વાસ વિના ઘર કે દુકાન ચાલતાં નથી. જુઓ, તમે દુકાનમાં લાખેને માલ ભર્યો હોય છે પણ સાંજે તાળું લગાવીને ઘેર આવે છે ને? કે બધે માલ ઘેર લઈને આવે છે? “ના” રોજ કેટલે માલ ઘેર લવાય? ત્યાં શ્રદ્ધાથી તાળું લગાવે છે. મહિનો બહારગામ જવું હોય તે મુનિમના ભરોસે દુકાન મૂકીને જાય છે ને? કઈ વહેપારીને ઓળખતા નથી હતા પણ શ્રદ્ધાથી તેની સાથે લાખેને સેદા કરે છે ને? બહેનને બે ત્રણ કલાક બહાર જવું હોય તે તે ભર્યું ભાદર્યું ઘર ઘાટીના ભરોસે મૂકીને જાય છે ને? શરીરમાં દર્દ થાય ત્યારે ડોકટર પાસે જાય છે. ત્યારે ડોકટર ઉપર શ્રદ્ધા રાખે છે ને? કોર્ટમાં કેસ દાખલ કરે હોય તે અસીલ વકીલ પાસે જાય છે. વિદ્યાર્થીને એના શિક્ષક ઉપર વિશ્વાસ રાખ પડે છે. આ રીતે દુનિયામાં સર્વત્ર વિશ્વાસથી વ્યવહાર ચાલે છે. તે વિચાર કરે કે જે ભગવંતના વચનામૃતોમાં અજોડ શક્તિ છે તેમના ઉપર, તેમના વચન ઉપર, તેમના પ્રરૂપેલા ધર્મ ઉપર અને તેમના સંતો ઉપર આપણને કેટલી શ્રદ્ધા હેવી જોઈએ ! બીજા માણસ ઉપર વિશ્વાસ મૂકે છે પણ ક્યારેક તે ધનની લાલચમાં વિશ્વાસઘાત કરી બેસે છે. કારણ કે જગત સ્વાર્થી છે. પણ જેને કોઈના ઉપર રાગ નથી કે કેઈને પ્રત્યે દ્વેષ નથી કે કઈ જાતને સ્વાર્થ નથી, કેવળ પરમાર્થ દૃષ્ટિથી જગતના Page #83 -------------------------------------------------------------------------- ________________ ૩૬ શારદા દન છવાનું ભલું કરવાની ભવ્ય ભાવના છે તે સદ્ભાવનાથી પાતે તપ ધ્યાન આદિ કઠોર સાધનાએ કરી ઘાતી કર્મોના ડૂંગરાને ભેદી કેવળજ્ઞાનના પ્રકાશ પ્રાપ્ત કરી જગતના ખૂણે ખૂણે વિચરી જગતના જીવાને એધ આપે છે. તેમના વચનામૃતા ઉપર આપણને અતૂટ શ્રદ્ધા થવી જાઈએ. આપણને અંતગડ સૂત્રને અધિકાર ચાલે છે, કેવળજ્ઞાન અને કેવળદર્શીનના પ્રકાશથી દ્વીપતા તેમનાથ ભગવાન દ્વારકા નગરીમાં પોતાના શિષ્ય પરિવાર સહિત પધાર્યા, તે વખતે સેાળ હજાર દેશના સમ્રાટ કૃષ્ણ વાસુદેવને વનપાલક સમાચાર આપે છે કે હે મહારાજા ! જેની આપ આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યા છે તેવા ત્રિલેાકીનાથ દ્વારકા નગરીના ઉદ્યાનમાં પધાર્યા છે. આ સાભળતાં સમ્યગ્દૃષ્ટિ આત્મા એવા કૃષ્ણ વાસુદેવને જે હર્ષી થયા તે અવણનીય હતા. પ્રભુ પધાર્યાની વધામણી સાંભળીને કૃષ્ણ વાસુદેવ વિચાર કરવા લાગ્યા કે અહા! જેમણે કેવળજ્ઞાન અને કેવળદર્શીન પ્રગટ કરી આત્માના અનત સુખની પ્રાપ્તિ કરી છે તેવા પરમાત્મા નેમનાથ પ્રભુ મારા આંગણે પધાર્યા છે તે હું જલ્દી તેમના દન કરવા જાઉં.... તેમના હર્ષી સમાતા નથી. હર્ષોંમાં તેમણે વધામણી આપનાર વનપાલકને મૂલ્યવાન વસ્ત્રાભૂષણા આપી તેની ભૂખ ભાંગી નાંખી. એના હ` પણ એના હૃદય સાગરમાં સમાતા નથી. અહા ! પ્રભુ પર્યાયાની વધામણી આપવામાં આટલે ખધા લાભ ? તા એમની ઉપાસના કરવાથી કેટલેા લાભ થાય ? એમ વિચાર કરતા ચાલ્યા ગયા. કૃષ્ણ મહારાજાના ઉલ્લાસનું તો પૂછવું જ શું ? જેમ શરદ પૂર્ણિમાના ચંદ્ર આકાશમાં ઉંચે ચઢે તેમ સાગર ઉછાળા મારે છે તે રીતે કૃષ્ણના હૃદયરૂપી સાગર પ્રભુના આગમનના સમાચાર સાંભળીને ઉછાળા મારે છે. એમના હૃદયમાં હર્ષી સમાતા નથી. રામાંચાને ભેદીને ખહાર નીકળી જાય છે. મનમાં વિચાર કરે છે. અહે। પ્રભુ ! આપની વધામણીથી વનપાલકની જન્મની ભૂખ ભાંગી પણ મારે તે આપના દન કરી ભવાભવની ભૂખ ભાંગવાની છે. ભૌતિક સંપત્તિ ગમે તેટલી પ્રાપ્ત કરી પણ તેનાથી કંઈ મારી જન્મમરણની દરિદ્રતા ટળે ખરી ? ‘ના' આત્માને તૃપ્તિ થાય ખરી ? ના સાચી દરિદ્રતા ટાળનાર તમે છે. જેણે ખરા અંતઃકરણપૂર્વક આપના દર્શન કર્યા તેના માટે આ સંસારમાં એવી કઈ ચીજ છે કે તેના ઉપર મીટ માંડે ને આન' થાય ! અર્થાત્ આપના દનથી અધિક ખીજી કઈ ચીજ આ દુનિયામાં નથી. ભગવાન પધાર્યાના સમાચાર મળતાં સિ’હાસન ઉપરથી ઉતરી સાત આઠ પગલા આગળ જઈ વંદન કરીને સ્તુતિ કરવા લાગ્યા કે ધન્ય છે તે માનવીને કે જે મનુષ્ય જન્મ પામીને આપનાં દર્શન કરી નેત્ર પવિત્ર કરે છે. આપની વાણી સાંભળી પવિત્ર કરે છે અને આપની વાણી અંતરમાં ઉતારી ભવસાગર તરી જાય છે. આપના શરણે જે સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે તેવું સુખ ને શાંતિ ખીજે કયાંય પ્રાપ્ત થતા નથી. માટે શ્રદ્ધા કરવા જેવી છે, મને તારા ઉપર જેટલા વિશ્વાસ છે, તારા વચન શ્રદ્ધા છે તેટલી શ્રદ્ધા આ સ'સારમાં ખીજે કયાંય નથી, તારા વચનમાં જ ઉપર જેટલી Page #84 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન પ્રભુ એક જ શ્રદ્ધા છે તારા વચનની રે, નથી ગમતું બીજાનું નામ જિનરાજ-એકજ અનંત જનમની પ્યાસ બૂઝાવી, મારે પીવા છે અમૃતના પ્યાલ હે પ્રભુ! તને જોયા પછી મને આ સંસારમાં બીજા કોઈને જોવાની જરૂર નથી. તારી વાણી રૂપી અમૃતનું પાન કરી મારે આત્માનું અનંત અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરવું છે. તારા નામની મને રઢ લાગી છે. મારે હવે બીજા કેઈનું કામ નથી, આપને એક વખત અનિમેષ દૃષ્ટિથી જોયા પછી મનુષ્યની આંખે બીજે કયાંય ઠરતી નથી. એક વખત જેણે ક્ષીર સમુદ્રનાં મીઠા પાણી પીધાં તેને લવણ સમુદ્રનું ખારું પાણી ભાવે ખરું? “ના”. જેને સાચા હીરાની પિછાણુ ન હોય તે કાચના ટુકડાને હીરે માનીને તિજોરીમાં સંગ્રહે પણ જ્યારે તે માનવી સાચે ઝવેરી બની જાય ત્યારે તે કાચના ટુકડાને તિજોરીમાં રાખે? “ના”. પછી તો ફેંકી દે. તેમ કૃષ્ણ વાસુદેવ કહે છે પ્રભુતમે મને મળ્યા પછી મને બીજે ક્યાંય ગમતું નથી. તમારા વચન સાંભ પછી બીજું કાંઈ સાંભળવું ગમતું નથી. આ સંસારના ભૌતિક પદાર્થો હવે તુચ્છ દેખાય છે. એ કણ મૂર્ખ હોય કે ક્ષીર સમુદ્રના મીઠા પાણીને છેડીને લવણ સમુદ્રના ખારા પાણી પીવા જાય ? દૂધપાક પૂરીનું ભેજન છેડી સૂકે રેટ ખાવા જાય? કેહીનૂર છોડીને કંકર વીણવા જાય? અહે ભગવાન! તમારા સંતે પણ જ્ઞાન-ધ્યાન અને સ્વાધ્યાયમાં કેટલા લીન છે ! તેમને આત્મકલ્યાણ સિવાય બીજી કોઈ ચિંતા કે વાત નથી. બંધુઓ ! કેવે રૂડે જિનધર્મ છે અને સાધુપણામાં તે કેટલી હેર છે! પાંચ ઈન્દ્રિયના વિષયો છતાય અને મન ઉપર કંટ્રોલ રાખી શકે તેને માટે સાધુપણું હેલ છે. જે સંસાર છોડીને સાધુ બને છે તેને તમે કહે છે કે મહારાજ ! ધન્ય છે તમને તમે નાની ઉમંરમાં સંસાર છોડી સાધુ બન્યા. ચરણમાં પડીને લળી લળીને વંદન કરે. કેટલા શુદ્ધ ભાવથી આહાર, પાણી, વસ્ત્ર વિગેરે વહે છે. આટલું આપીને સંતને તમે ઉપકાર માને છે કે આજે અમારા ધન્ય ભાગ્ય કે આપે અમારા ઉપર કૃપા કરીને અમને લાભ આપે. અમારૂં અન્ન અને ધન પવિત્ર થયું. બોલે ચારિત્રને કેટલે પ્રભાવ છે ! સંતે ભગવાનની આજ્ઞા પ્રમાણે વિચરે તે અનંતા કર્મોની નિજર કરે. બોલે તમારા સંસારમાં આવે લાભ છે! પાંચ ઈન્દ્રિઓના વિષયોમાં મસ્ત બની વિભાવના વંટળે ચઢી અનંત કાળ જીવ રખડે. હવે જે તમને વીતરાગ વચનમાં સચોટ શ્રદ્ધા થઈ હોય તો પાંચ ઇન્દ્રિયના વિષયો ઉપર વિજય મેળવે. જે ઈન્દ્રિ ઉપર કંટ્રલ નહિ રાખે છે તે દુર્ગતિમાં લઈ જશે. માટે સમજે એક ન્યાય આપું. રાજાઓના રાજ્ય સરકારે લઈ લીધા પછી એ રાજાઓને સરકાર સાલિયાણું આપતી હતી. જે રાજ્યને સાલિયાણું આપવામાં આવતું હતું તે જ રા એવા ચીન પાકિસ્તાને ભારત ઉપર આક્રમણ કર્યું ને ભારત સાથે દુશ્મનાવટ કરી. તે હવે ભારતને મનથી તેમને સાલિયાણું આપવું ગમે? એના ગુણગાન કરવા ગમે? એને વધુ કમાણી થાય તેવા ઉદ્યોગે વધારી આપે ? (Aતામાંથી અવાજ ના એના માટે કંઈ ન Page #85 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શારદા દર્શન કરાય.) દુશમન ઉપર કદી પ્રેમ આવે ? “ના”. એને માટે કંઈ કરી છૂટવાની હોંશ કે આનંદ તમને થાય ખરો? “ન થાય”. હવે તમને સમજાય છે ને કે દુશ્મન ઉપર પ્રેમ ન રખાય. એને માટે કંઈ ન કરાય. તે સમજે કે આપણે આત્મા એ ભારત છે, અને પાંચ ઈન્દ્રિયો એ ચીન અને પાકિસ્તાન છે. તેને તમારે રોજ સવાર પડે ને સાલિયાણ રૂપ ચા, દૂધ, નાસ્તો આપ પડે. બપોરને સાંજ જમવાનુ, ઉનાળે મૂલાયમ કપડાં અને શિયાળે ગરમ કપડાં, સારા સારા વસાણા આપે. નાટક સિનેમા જેવા, હરવા ફરવાની બધી વ્યવસ્થા કરી આપવી પડે. આને માટે આટલું બધું કરવા છતાં આ પાંચ ઈન્દ્રિ રૂપી ચીન અને પાકિસ્તાન આત્મારૂપી ભારત ઉપર આક્રમણ કરે છે. ત્યારે ઇન્દ્રિઓને આધીન બનેલ તે અવરૂપી ભારત હારી જાય છે. તેથી સ્વભાવ છોડી વિભાવમાં જાય છે ને કર્મો બાંધે છે. બંધુઓ ! જીવ જ્યાં સુધી સ્વભાવમાં સ્થિર રહે છે ત્યાં સુધી કર્મ બાંધતે નથી. વિભાવમાં જોડાય ત્યારે કમ બાંધે છે. આત્માને સ્વભાવમાં વસવું એ એનો ધર્મ છે. તમને થશે કે આત્માને સ્વભાવમાં સ્થિર રાખવો એ એનો ધર્મ છે ? હા, ધર્મ કોને કહેવાય? તે જાણે છે ? ધર્મ એ કઈ બહારની વસ્તુ નથી ધર્મ એ પિતાની વસ્તુ છે. ધર્મ એ આત્માનો સ્વભાવ છે. શાસ્ત્રકાર કહે છે કે “વધુ સદા ધા” વસ્તુને સ્વભાવ એનું નામ ધર્મ. જેમ કે અગ્નિમાં ઉષ્ણુતા, પાણીમાં શીતળતા, આંબલીમાં ખટાશ, મરચામાં તીખાશ, મીઠામાં ખારાશ ને સાકરમાં ગળપણ એ એનો સ્વભાવ છે. એ પિતાનો સ્વભાવ પિતાનામાં રહે છે. સાકરમાં મીઠાશ છે તે બહારથી લાવવી પડતી નથી. મીઠાશ સાકરના ઘરની છે. કોઈપણ પદાર્થ એને સ્વભાવ છોડતું નથી. દા. ત. પાણીને ગમે તેટલું ઉકાળે. હાથ ઉપર પડે તે ફેલા પડી જાય એવું ઉકળતું પાછું જે અગ્નિ ઉપર નાંખશો તે તે અગ્નિને ઠારી નાંખશે. એને મૂળ ગુણ શીતળતાને હતું તે ન છોડો. આ રીતે આત્માને સ્વભાવ આત્મામાં હોય. આત્માની બહાર ન હોય પણ કયારેક વિભાવ દશામાં જતાં ક્રોધ, માન, માયા, લેભાદિ કષાયમાં જોડાય છે ને દુઃખી થાય છે. અને જો સ્વભાવમાં રમણતા કરે તો અનંત શક્તિના બળે શાશ્વતા સુખ પામે છે. આત્માને વિભાવમાં લઈ જનાર દુશમન ઈન્દ્રિયે છે માટે એના ઉપર કંટ્રોલ રાખે. એને ગમે તેટલું સાલિયાણું આપે પણ એ તમારું હિત કરનાર નથી. માટે જેમ શત્રુને હોંશથી સાલિયાણું આપતા નથી તેમ ઈન્દ્રિયે જે માંગે તે હોંશથી ન આપે, એના તાબેદાર ન બનશો પણ એને તમે તાબે કરજો. આત્મામાં જે રાગ દ્વેષ આદિ પરિણતિઓ દેખાય છે તે એના પિતાના ઘરની નથી પણ વિભાવના ઘરની છે. ઈષ્ટ વસ્તુને સંગ થતાં આત્માને તેના પ્રત્યે રાગ થાય છે ને અનિષ્ટ વસ્તુને સંચાગ થતાં તેના ઉપર શ્રેષ થાય છે. આ બધું પર સ્વભાવના કારણે થાય છે. વિભાવમાંથી જલ્દી મુક્ત બનવું હોય તે જિનેશ્વર દેવના વચન ઉપર શ્રદ્ધા કરે. કૃષ્ણ વાસુદેવને નેમનાથ પ્રભુના વચન ઉપર અનન્ય શ્રદ્ધા છે. તેમનાથ ભગવાન દ્વારકા Page #86 -------------------------------------------------------------------------- ________________ ૩૯ શારદા દર્શન નગરીમાં પધાર્યા છે. દ્વારકા નગરીના રાજા પુણ્યવાન છે ને એમની પ્રજા પણ પુણ્યવાન છે. જ્યાં અવારનવાર સર્વજ્ઞ ભગવંતનું આગમન થતું હોય, બીજા સંતે પધારતાં હોય, સુપાત્રે દાન આપવાને લાભ મળતો હોય, સ્વધર્મની ભક્તિ થતી હોય એના જેવું બીજું કયું પુણ્ય છે. એના જેવું બીજું કયું ભાગ્ય જોઈએ ? એક ગામમાં એક લાખ માણસની વસ્તી હતી. જેમાં ૨૫૦૦ ઘર જૈનના હતાં. બીજી વસ્તી બહુ ઓછી હતી. એ ગામમાં બધા જૈનોએ ભેગા થઈને સંઘમાં બંધારણ કર્યું કે આપણું ગામમાં જે કોઈ દુઃખી નિરાધાર આપણે સ્વધમી બંધુ આવે તેને ઘર દીઠ એકેડ રૂપિયો ને એકેક ઈટ આપવી. એક વખત એક શ્રાવક કર્મોદયે ગરીબ બની ગ. તે ધર્મમાં દઢ હતે. હજારો સ્વધમી બંધુઓની તેણે સેવા કરી હતી. પણ ક્યારેય કર્મને ઉદય થાય છે તે કહેવાતું નથી. આજે આપણે જોઈએ છીએ કે જેની પેઢી ઉપર દીકરાને નોકરી મૂકવા માટે કાલાવાલા કરવા પડતા હતા તે શેઠના દીકરાને નોકરને ત્યાં કાલાવાલા કરવા પડે છે. આ શ્રાવકની એવી સ્થિતિ થઈ. તે ઘણે દુઃખી થઈ ગયે. પણ ધર્મની શ્રદ્ધા તો તેણે ના છોડી. ગામમાં કેઈએ આશ્રય ના આપે એટલે ગામ છેડીને ફરતે ફરતે આ ગામમાં આવ્યો. બંધુઓ ! ભગવાનનો શ્રાવક કર્મના ઉદયથી દુઃખી હોય પણ દીન ના હોય. તે પિતાના કર્મને ઉદય સમજે ને વિચાર કરે કે, કદી જે ગરીબી રડાવે મને, અગર જો અમીરી હસાવે મને, મારા હૃદયમાં ઉતરજે પ્રભુ, કે ઘટમાળની આ ગુલામી ભૂલીને તમને ભજ..કદી. સમજાણું તમને ? વીતરાગનો શ્રાવક ગમે તેવી ગરીબી આવે તે રડે નહિ ને અમીરીમાં મલકે નહિ. અભિમાન રૂપી પવનથી ફલાય નહિ. એ તે એજ વિચારે કે હે ભગવાન! મારા હૃદયમાં એ ભાવ ઉતરજે કે હું દુઃખમાં દીન ન બનું ને સુખમાં લીન ન બનું અને તમને કયારે પણ ભૂલું નહિ. આ દુઃખી શ્રાવક પણ આવું વિચારવા લાગ્યો. આ અજાણ્યા ગામમાં તેને કોઈ ઓળખાણ કે પીછાણ નથી. એટલે ગામ વચ્ચે ચારે તે ત્યાં આવીને બેઠે. બપોરના સમયે એક શ્રાવક ત્યાંથી નીકળે. અજાણ્યો માણસ જોઈને તેને પૂછયું ભાઈ ! તમે કેણ છો ને ક્યાંથી આવ્યા છે ? ત્યારે શ્રાવકે પિતાની કહાની કહી. પેલે શ્રીમંત શ્રાવક સ્વધર્મ બંધુને પિતાને ઘેર લઈ ગયે. એને પ્રેમથી જમાડે. સારા વસ્ત્રો પહેરાવ્યા અને સંઘમાં જાહેરાત કરાવી કે આપણે સ્વધર્મ બંધુ દુઃખનો માર્યો આવ્યો છે. જાહેરાત થતાં સંઘના ૨૫૦૦ સભ્ય પેલા દુઃખી શ્રાવકને એકેક રૂપિયાને ઈટ આપી ગયા. ગરીબ શ્રાવક કહે ભાઈ ! આટલું બધું મને ન હોય. મને કોઈ નોકરી આપે. કામ કરીને ખાઈશ. ત્યારે શ્રાવકો કહે છે ભાઈ! અમે કોઈ વિશેષ નથી કરતા. આ તે અમારા સંઘનું બંધારણ છે, ને અમારી ફરજ છે. વિચાર કરો. ઘર દીઠ એકેક રૂપિયે કેઈ ને ભારે ન પડે ને આવનારને ૨૫૦૦ રૂપિયા મળી જાય એટલે તાત્કાલિક Page #87 -------------------------------------------------------------------------- ________________ ૪. શારદા દેશન આજીવિકાનું સાધન થઇ જાય ને એટલી ઈંટા મળતાં ઈંટને માટીનુ ઘર પણ ઉભું થઇ જાય. એ સ્વધી ને કેટલી રાહત મળે ! પેલે શ્રાવક પણ વિચાર કરવા લાગ્યા કે અહા ! જૈન ધર્માંના કેવા મહાન પ્રભાવ છે! આજે હું જૈન ન હેાત તે મને કોઈ પૂછતુ નહિ. એ શ્રાવક ત્યાં ઘર વસાવીને રહેવા લાગ્યું. ટૂંકમાં જૈન કુળમાં જન્મ પામવા તે મહાન પુણ્યાદય છે, તેથી અધિક જેને નાયક જૈન ધમી હાય તે નગરીમાં જન્મ પામવા તે વિશેષ પુણ્યવાન છે. કારણ કે રાજા ધર્મોના પ્રેમી હેાય તેા પ્રજા પણ એવી ધર્મ પ્રેમી હેાય છે. તમે પણ આછા પુણ્યવાન નથી. મુંબઈમાં સતા તમને જાગૃત કરવા માટે પધારે છે. માટે જાગે ને તમારું પરાક્રમ તપ અને સંયમમાં ફારવા. કૃષ્ણ વાસુદેવને નેમનાથ ભગવાન દ્વારકા નગરીમાં પધાર્યાની વધામની મળી. તેમણે વનપાલકને ન્યાલ કરી દીધે!. હવે તેમને ભગવાનના દન કરવા જવાની ઉત્કૃષ્ટ ભાવના જાગી છે. દ્વારકા નગરીમાં આનંદ આનંદ વર્તાઇ રહ્યો છે. હવે આગળ શુ મનશે તેના ભાવ અવસરે, ચરિત્ર :–“ મુનિએ કરેલું સમાધાન : કૃષ્ણ વાસુઅેવે મુનિને વંદન કરીને પૂછ્યું કે દ્રૌપદીએ અર્જુનના ગળામાં વરમાળા પહેરાવી અને પાંચના ગળામાં કેમ પડી ! અબ મુનિવર અવધિજ્ઞાનસે, કહતે હૈં ચિત્ત લાઇ, પૂરવ જન્મ દ્રૌપદીકા, સબ સુનતે ધ્યાન લગાઇ હા...શ્રોતા મુનિશ્વર અવધિજ્ઞાની હતા. એટલે કહે છે કે ઘણાં ભવા પહેલાં દ્રૌપદીએ નિયાણું કયું હતું. તે કારણથી આમ બન્યુ છે. હવે તેણે નિયાણું કયારે અને કેવી રીતે કર્યું તે હું તમને કહુ છું. સાંભળેા, મુનિ દ્રૌપદીના પૂર્વભવની વાત કરે છે તે દ્રુપદ આદિ બધા રાજાએ એક ચિત્તે સાંભળવા લાગ્યા. આ ભારત ક્ષેત્રમાં ચંપાપુરી નામની વિશાળ નગરી હતી. તે નગરીમાં સામદેવ, સામભૂતિ અને સામદત્ત નામનાં ત્રણ સાદર ભાઇઓ વસતાં હતા. તેમને અનુક્રમે નાગશ્રી, ભૂતશ્રી અને યક્ષશ્રી નામની પત્નીઓ હતી. એક ખીજામાં પરસ્પર અત્યંત પ્રેમ હાવાથી તેમણે નક્કી કર્યુ કે આપણે ત્રણે ભાઇઓએ દરેકને ઘેર એકેક દિવસ સાથે જમવું. ભેગા બેસીને જમવાથી પ્રેમ વધે છે. એક દિવસ નાગશ્રીને ઘેર બધાને જમવાને વારા હતા. એટલે તેને અનેક પ્રકારના રસવાળી રસેાઇ મનાવી હતી. તેમાં તૂંબડી–જેને આપણે દૂધી કહીએ છીએ તે કડવી અને મીઠી ખ'ને હેાય છે. આ નાગશ્રીએ તૂ'ખડી ચાખ્યા વિના ખૂબ તેલ, મશાલા વિગેરે નાંખીને શાક ખનાવ્યું. શાક ચાખ્યું તા કડવુ' ઝેર જેવુ લાગ્યું. શાક ખનાવવામાં ખૂબ તેલ મશાલા વાપર્યાં હતા. આવું ભપકાદાર શાક કેમ નાંખી દેવાય ? અને ખીજું' “દેરાણીઓ વિગેરે કાઇ જાણશે તે એમ કહેશે કે આટલી ખખર ન પડી કે આટલુ' દ્રવ્ય વાપરીને મનાવેલું શાક ઉકરડે ફૂંકી દીધુ...! આ રીતે મારું માન હણાશે. એટલે લેાભ અને માનને વશ થઇને નાગશ્રીએ Page #88 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન શાકનું તપેલું સંતાડીને મૂકી દીધું. બીજું જે ભોજન બનાવ્યું હતું તેમાંથી તેના પતિ, દિયર, દેરાણીઓ બધાને જમાડયા. સૌ જમીને પિતાના સ્થાને ગયા. તે દિવસે ચંપાપુરીમાં ચૌદ પૂર્વધર જ્ઞાની ગુરૂ ધર્મઘોષ મુનિ પિતાના શિષ્ય પરિવાર સહિત પધાર્યા. તેમની સાથે એક ધર્મરૂચી અણગાર માસ–માસમણુનાં તપસ્વી હતાં. તે દિવસે તેમને માસખમણનું પારણું હતું. પહેલા પ્રહરે સ્વાધ્યાય, બીજા પ્રહરે ધ્યાન કર્યું એટલે ગુરૂએ કહ્યું–હે મારા તપસ્વી શિષ્ય! તમે ગૌચરી જાઓ ને પારણું કરે. ગુરૂ આજ્ઞાથી ધર્મરૂચી અણગાર ત્રીજા પ્રહરે ગામમાં ગૌચરી માટે પધાર્યા. માનના કારણે દુષ્ટ બુદ્ધિ શું કરે છે !: મુનિ ફરતાં ફરતાં નાગેશ્રીના ઘેર પહોંચ્યા. મનિને પિતાને ઘેર આવતા જેઈને નાગેશ્રીને ખૂબ હર્ષ થયો. પધારો-પધારો ગુરૂદેવ ! કહેતી સામી ગઈ મુનિના પાત્રમાં પેલું કડવું ઝેર જેવું શાક વહેરાવી દીધું. મુનિ બસ...બસ કહેતાં રહ્યા ને એણે આખું પાત્ર ભરી દીધું. વળી થોડું રહે તે કયાં ઉકરડે ફેંકવા જવું. એના કરતાં આ ઉકરડે હાલી ચાલીને આવ્યું છે તે નાંખી દઉ. બધું શાક મુનિના પાત્રમાં વહોરાવી દીધું. વહેરાવીને રાજી થઈ દેવાનુપ્રિયા ! સાધુને ઉત્કૃષ્ટ ભાવે નિર્દોષ સૂઝતા આહાર પણ વહેરાવવાથી જીવ તીર્થકર નામકર્મ બાંધે છે. પણ આ નાગશ્રી દાનમાં દંડાણી, માનમાં મંડાણી ને જગતમાં ભંડાણી. નાગેશ્રી ઉત્કૃષ્ટ ભાવે મા ખમણને તપસ્વીને દાન દેવાં છતાં નરકે ગઈ. તેનું કારણ શું? સમજાણું ને ? તેણે વહેરાવતા વિચાર ન કર્યો કે આ હળાહળ ઝેર જેવો આહાર વહોરાવું છું તે આ મુનિનું શું થશે ? ધર્મરૂચી અણગાર ગૌચરી લઈને પોતાના ગુરૂ પાસે આવ્યા. આવીને ગુરૂને આહાર બતાવ્યું. ત્યાં તેમાંથી નીકળતી કડવી વરાળમાં વિષમય ગંધ આવી. હે વત્સ! યાદ યહ ખાવે તે, ટિકે ન તેરે પ્રાણ બાહાર જાય કામુક ભૂમિમે, પઠ દે કરૂણુઆન...હે શ્રેતા ગુરૂએ કરેલે સંકેત : હે મારા વહાલા તપસ્વી શિષ્ય! આ આહાર વિષમય છે. તારે ખાવા ગ્ય નથી. જે ખાઈશ તે તારા જીવ અને કાયા જુદા થઈ જશે. માટે તમે જંગલમાં જઈ જમાં નિર્જીવ ભૂમિ હોય ત્યાં આહારને પરઠવી દે. આજે ગુરૂ આવા તપસ્વી શિષ્યને આજ્ઞા આપે તે તમે શું કહે ? (હસાહસ) વિનયવંત શિષ્ય કડે આહાર પરડવવા ઘણે દૂર જતાં કુંભારના નિભાડા હતા ત્યાં પહોંચ્યા. કઠણ અને નિર્દોષ જમીન હતી ત્યાં જઈ તેમણે શાકનું એકજ ટીપું જમીન ઉપર મૂકયું કે કોઈ જીવની હિંસા નથી થતી ને? પણ કીડીઓની ઘ્રાણેન્દ્રિય ઘણુ તીવ્ર હોય છે. શા.-૬ Page #89 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન એટલે શાકની સુગંધથી ત્યાં કીડીઓ ઉભરાણી. ટીપાં પાસે જતાં જ ગંધથી બધી કીડીઓ ઢળી પડી. દયાના વહેણ વહાવનાર મુનિની અનુકંપા : ઘણી કીડીએની હિંસા જોઈ કરૂણના સાગર ધર્મરચી અણગારનું હૃદય કંપી ઉઠયું. આત્મા રડી ઉઠશે. અહે! એક જ ટીપું મૂકયું ત્યાં આટલી કીડીઓની હિંસા થઈ તે આટલું બધું શાક પરઠવી દઉં તો કેટલી હિંસા થશે ? આટલા બધા જીની હિંસા થાય તેના કરતાં આ શરીરમાં આહાર પરડવું શું ખોટું ? આમ વિચારી બધું કડવું શાક અમૃતની જેમ આરોગી ગયા પછી ભૂમિને પૂછ વસ્ત્ર, પાત્ર, રજોહરણ બાજુમાં મૂકીને બધા ઉપકરણ વસરાવી દીધા. અને તે સર્વ ને ખમાવી સંથારો કર્યો. નસેનસમાં વિષ પ્રસરી જતાં નસેનસ તૂટવા લાગી. પણ મુનિ એ વિચાર નથી કરતાં કે તેનાગશ્રી ! તે મને આ આહાર વહેરાવ્યો? તે કંઈ વિચાર ન કર્યો ? બસ એ તે આત્મધ્યાનમાં લીન બન્યા. સમાધિ ભાવે કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા. સંતની તપાસ કરતાં મુનિને લાગેલે આઘાત શિષ્યને આહાર પરડવા ગયા ને ઘણા સમય થી પણ પાછા ન આવ્યા ત્યારે ગુરૂને ચિંતા થઈ કે મારો તપસ્વી શિષ્ય હજુ કેમ ન આવ્યો? મુનિર્વાદમાં પણ ચિંતા થઈ કે હજુ કેમ ન આવ્યા? તમારો દીકરો દીકરી કુલેથી ટાઈમ થવા છતાં ન આવે તે તમને ચિંતા થાય છે ને? એમ સંતોને પણ શિષ્ય પુત્ર સમાન વહાલા હેય છે. બીજા સંતે જંગલમાં ધર્મરચી અણગારને શેધવા ગયા ખૂબ દુર ગયા તપાસ કરતાં ધર્મરૂચી અણગારનું કલેવર જોયું, વસ્ત્ર પાત્ર બાજુમાં પડેલા જોયા. આ જોઈને મુનિબે ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડયા. અહે! અમારા તપસ્વી વિનયવંત, ગંભીર સંત! તમે કયાં પહોંચી ગયા? એમ બેલીને રડતા રડતા વસ્ત્ર, પાત્ર રજોહરણ બધું લઈ કલેવરને ત્યાં વસરાવી સંતે ગુરૂ પાસે આવ્યા. આવીને બધી વાત કરી. ગુરૂનું હૃદય પણ પીગળી ગયું ? આ શું થઈ ગયું ? ત્યાં ગુરૂએ જ્ઞાન દ્વારા જાણ્યું પોતાને શિષ્ય ધર્મરૂચી કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા છે. ને ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી મનુષ્ય થઈમેક્ષમાં જશે. ઉસી જ્ઞાનસે નાગેશ્રીકા, ચરિત્ર લીના જાન, સંવર સ્થાન પર આવકીની, ડુબી તિરની સ્થાન હતા ગુરૂએ જ્ઞાન દ્વારા કડવે ઝેરી આહાર પહેરાવનાર નાગશ્રીને પણ જાણી લીધી, અને સહેજે મુખમાંથી શબ્દ સરી પડયા કે હે નાગશ્રી ! તે આ શું કર્યું? તારું શું થશે? સંવરના સ્થાનમાં તે આશ્રવ કર્યો? અને તરવાના સ્થાનમાં તું ડૂબી ગઈ? આ પ્રમાણે બોલાઈ ગયું. શિષ્યોને જાણ થતાં અરરર...આમ થયું! તેમ સહુ બેલ્યા. વધુ ભાવ અવસરે. Page #90 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન–૬ અષાડવદ અને શુક્રવાર “જાગૃતિને ઝણકાર તા-૮-૭-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંત ઉપકારી તીર્થકર ભગવંતોએ મહામંગલકારી, કલ્યાણકારી, પાવનકારી અને શાંત સુધારસનું પાન કરાવતી અનુપમ વાણી ભવ્ય જીના કલ્યાણ માટે પ્રકાશી. ભગવંતે રાગ, દ્વેષ, મહાદિ કષાયોને નિર્મૂળ કરી આત્મરમણતા રૂપી અમૃતરસને સ્વાદ અનુભવ્યો છે એ એમણે જગતના જીને ઉપદેશ્યો છે. આ વાણીના આધારે આપણે શાંત સુધારસનો સ્વાદ ચાખી શકીએ છીએ પણ એને સાંભળી કે જાણી લેવા માત્રથી એ સ્વાદનું આસ્વાદન કરી શકાય નહિ. જિનવાણીને સ્વાદ કયારે આવે ? શાસ્ત્ર ભણ જવાથી કે મોટા વિદ્વાન બની જવાથી નહિ પણ જિનેશ્વર ભગવંતે કહેલા સિદ્ધાંતેમાં કહેલી શુભ ભાવનાએ ચિત્તમાં ઉતારવી પડે, એના રંગે હૃદયને રંગવું પડે ત્યારે તેને સાચે સ્વાદ અનુભવી શકાય. બંધુઓ ! જિનવાણુનો અંતરમાં સાચે રણકાર જગાડે હોય તે હૈ અને એનાથી વીંધવું પડે. વીંધવું એટલે સમજો છો ને ? પારાથી સેનું વિધાય છે, એને રસધ કહે છે. એટલે કે પારાના અણુ અણુએ સેનાની આરપાર ઉતરી જાય છે. તે સેનાની પીળાશને દૂર કરી તેમાં સફેદ લાવી દે છે. એ સોનું રત્ન અને મોતીની જેમ ચમકવા લાગે છે. બસ એજ રીતે શાંત સુધારસ વહાવનારી પ્રભુની વાણીથી અને શુભ ભાવનાઓથી આપણા હૃદયને વીંધવાનું છે. એનાથી હૃદય વીંધાઈ જાય એટલે એ વાણુને એકેક બેલ અને શુભ ભાવનાને એક અંશ હૈયામાં આરપાર ઉતરી જાય તેથી હૈયામાં ભરેલી અશુભ વાસનાઓ નીકળી જાય છે ને શુભ વાસનાઓ દાખલ થાય છે. ત્યારે એને સાચે સ્વાદ ચાખી શકાય છે. શાસ્ત્રો જ્ઞાનને બેધ આપે છે પણ તેમાં રસ જગાડે તે પોતાનું કામ છે. દા. ત. તમે કેરીનું સુંદર ફળ જોયું. તે જોઈને તમને તેનો બાધ તો થયે કે આ કેરી દેખાવમાં સુંદર છે. સ્વાદમાં મીઠા મધુરા રસવાળી છે. તેના રૂપ, રસ, ગંધનું જ્ઞાન થયું પણ એને સ્વાદ કયારે આવે ? જીભ ઉપર એક ટૂકડે મૂકીને ચાખે ત્યારે જ તે? તેમ શાસ્ત્ર જ્ઞાનામૃતને રસ પણ એ વાણી ઉપર શ્રદ્ધા કરી, આચરણમાં ઉતારવાથી થાય છે. બાકી ફક્ત જ્ઞાન મેળવવાથી એને રસ આવતો નથી. આજે માનવી વીતરાગ વાણી સાંભળે છે પણ તેને જોઈએ તે સ્વાદ આવતું નથી. તેનું કારણ સમજ્યા? તેનું કારણ એક જ છે કે જીવે પાંચ ઈન્દ્રિઓના વિષયમાં સુખ માન્યું છે. પૈસા મેળવવામાં ને તેનાથી જ માણવામાં આનંદ માન્ય છે, પણ અજ્ઞાન દશામાં જીવને ખબર નથી કે આ સંસારના વિષે વિષાદથી ભરેલાં છે. ઘડીમાં એના Page #91 -------------------------------------------------------------------------- ________________ ૪૪ શારદા દર્શન ઉપર રાગ ને મેાહુ થાય છે ને ઘડીમાં વિષાદ થાય છે. એટલે ઘડીમાં સુખ અને ઘડીમાં દુ:ખ આવા મેહ અને વિષાદથી વ્યાકુળ સંસારમાં અને સંસારના ક્ષણિક પદાર્થોમાં તમને કયાં સુખ દેખાય છે? વિચાર કરે. તમે એક લાખ રૂપિયા કમાયા એટલે તમને આનંદ થયા. સુખ માન્યું, પણ જો એ પૈસાના કારણે ભાઈ ભાઈ વચ્ચે કલેશ થયા. ભાઈ કહે, મારે જુદા થવુ છે. મને ઘર, દુકાન ને મિલકતમાં ભાગ આપી દો. તા એ લાખ રૂપિયા કમાયાનેા આનંદ કે સુખ લાગે ખરુ? “ના” પૈસા એ ભાઈ ભાઇના પ્રેમ તેડાવ્યા, કુસ'પ કરાવ્યેા, વેરઝેર કરાવ્યા. એમાં તમને શું સુખ દેખાય છે ? હવે ખીજી વાત. તમે લાખ કમાયા ને પાડાશી પાંચ લાખ કમાઈ જાય તે તેના પ્રત્યે ઇર્ષ્યા થાય અને તમારે આનદ નષ્ટ થઈ જાય છે. શા માટે ? શું તમારા લાખ ચાલ્યા ગયા? ‘ના.’ પાસે પડયા છે છતાં સુખના ખદલે દુઃખ કેમ લાગ્યું ? બેલે, એ સુખ લાખરૂપિયાના ઘરનુ` હતુ` ? ‘ના.’ એ તે એના પ્રત્યેના રાગના કારણે તમને સુખ લાગતું હતું. જે તમારે સાચુ સુખ જોઈતુ હોય તે પ્રૌદ્રુગલિક પદાર્થને રાગ છેડી દે. જયારે જીવને જિનવાણી પ્રત્યે સચાટ શ્રદ્ધા થશે, એના રસના ઘૂંટડા પીશે ત્યારે તમને એને! રાગ કે મમતા નહિ રહે, અને સ્હેજ નિમિત્ત મળતાં આત્મા જાગી ઉડશે. આગળના મહાન પુરૂષોના જીવન વાંચે. તેમનેસ્હેજ નિમિત્ત મળતાં વૈરાગ્યપામી ગયા. સનતકુમાર ચક્રવતિ, મિરાષિ, અનાથી મુનિ આ અધા મહાન પુરૂષાના શરીરમાં રાગ થયા. એનું નિમિત્ત પામીને પુગલને એ’ઠવાડ સમજી એને છોડી ચાલી નીકળ્યા. જુએ, નિમરાજને કેવુ નિમિત્ત મળ્યુ'! નમિ રાજાએ દીક્ષા લીધી નહેાતી. રાજકારભાર ચલાવતાં હતાં છતાં એમને નમિરાષિ` કહેતા હતાં. તેનું કારણ શું ? તેનું કારણ એક જ હતું કે રાજ્યમાં રહેવા છતાં તે અનાસકત ભાવથી રહેતા હતાં. એક વખત તેમના શરીરમાં ભયંકર દાહવરના રોગ થયા. આખા શરીરમાં કાળી ખળતરા થવા લાગી. ત્યારે તેમના શરીરે વિલેપન કરવા માટે ખુદ તેમની મહારાણીએ ચંદન ઘસવા લાગી. ખધી રાણીઓના હાથે ઘણાં કંકણા પહેરેલા હતાં. ચ'દન ઘસે એટલે કાંકણા એક ખીજા સાથે અથડાવાથી અવાજ થવા લાગ્યા. દેવાનુપ્રિયે ! અવાજ કયારે ગમે? શરીર સારું હોય ત્યારે રેડિયાના સૂર સાંભળવા ગમે. કંઇ ખળભળાટ થાય તા વાંધા ન આવે પણ બિમારી આવે તા કાઈ સ્હેજ અવાજ કે ખળભળાટ થાય તે એ ગમતું નથી. નિમરાજને રાણીઓના કંકણના અવાજ સહન થતા નથી. એટલે પ્રધાનને કહ્યું-આ અવાજ શેના થાય છે? તેા કહે છે સાહેબ ! આપની રાણીએ આપને શીતળતા કરવા માટે ચંદન ઘસે છે. તેમના હાથે રહેલા ક'કણુ એકખીજા સાથે અથડાવવાથી અવાજ થાય છે. નિમરાજ કહે છે મારાથી અવાજ સહન થતા નથી. ખંધ કરાવા તરત જ પ્રધાન રાણીઓના હાથે રહેલાં કાંકણા Page #92 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન માંથી સૌભાગ્ય ચિન્હ પૂરતું એકેક કંકણ રખાવ્યું એટલે અવાજ બંધ થઈ ગયે. ત્યારે નમિરાજર્ષિ પૂછે છે શું ચંદન ઘસવાનું બંધ કરાવ્યું ? ત્યારે પ્રધાન કહે છે, ના સાહેબ. ચંદન ઘસવાનું કામ તે ચાલુ છે પણ રાણીઓએ ફક્ત એકેક કંકણ રાખ્યું છે. અહાહા....વિચારો. એક વખત રાણીઓના કંકણને રણકાર અને ઝાંઝરના ઝણકાર સાંભળીને નમિરાજાના કાન ચમકતાં હતાં. અને અવાજ કર્ણપ્રિય લાગતું હતું. પણ રેગ થતાં એ અવાજ તેમનાથી સહન થયો નહિ. જયારે અવાજ બંધ થયે ને વાતાવરણ શાંત થયું ત્યારે નમિરાજર્ષિ એ બાબત પર ભવ્ય વિચારણા કરવા લાગ્યા, અહો ! આ અનેક કંકણેમાં સંઘર્ષ હતું, પણ એકમાં સંઘર્ષ મટી ગયે. તે દુ:ખ પણ મટી ગયું. જીવ જેમ જેમ અસંતોષ અને તૃણું વધારી બહુ પરિગ્રહ ભેગો કરતો જાય છે તેમ તેમ તેની સુખ-શાંતિ ઘટતી જાય છે, દુઃખ અને ચિંતા વધે છે. આ મારી રાણીઓના કંકણનો પ્રત્યક્ષ પુરા છે. અભિમાન અને ભ્રમણાથી ભલે રાજવૈભવ અને રમણીઓમાં મેં સુખ માન્યું પણ અંતે તો તે દુઃખને લાવનારા છે. આ મારી રાણીઓ છે. એમના કંકણનો રણકાર મીઠે છે એવું હું આજ સુધી ખોટી ભ્રમણાથી માનતો હતો. નહિતર આજે એના રણકાર મને દુઃખરૂપ કેમ લાગ્યા? તેમજ કંકણે રાણીઓને પણ ભાર વધારનારા હતાં. છતાં મેહવશ થઈને તે બ્રમણથી સુખરૂપ માનતી હતી. આજે એ જ કંકણને અવાજ મને દુખકારી લાગવાથી રાણીઓને પણ ભારરૂપ લાગ્યા. કંકણ એના એ હોવા છતાં મને અને એ રાણીઓને એક વખત સુખરૂપ અને અત્યારે દુઃખરૂપ લાગ્યા. તેનું કારણ શું? એનું કારણ એ છે કે કંકણ કંઈ સુખ કે દુઃખરૂપ નથી પણ જીવની શાતા અશાતાના ઉદયના સંયોગો સુખકર કે દુઃખકર લાગે છે. શાતાનો ઉદય હતો ત્યારે કંકણે સુખકર લાગતા હતા અને અશાતાને ઉદય થતાં એ જ કંકણે દુઃખકર લાગ્યા. આ રીતે સંસારના બધા પદાર્થો દુઃખરૂપ છે. એમાં કઈ સુખ છે નહિ. છતાં મેહમાં ઘેલે બનેલે જીવ એમાં સુખ માની ઝાંઝવાના જળને સાચું જળ માની દોડનાર અજ્ઞાન હરણિયાની જેમ પરિગ્રહ વધારવા માટે દોડે છે, અને સંયોગો ફરતાં દુઃખ પામે છે, પણ એને ખબર નથી કે આ અંગે અને સંપત્તિ ક્યાં શાશ્વત રહેનારા છે. આ જગત એટલે પરિવર્તનશીલ સંગેનું ઘર છે. દેવાનુપ્રિયો ! નમિરાજર્ષિએ એક કંકણના અવાજથી રોગગ્રસ્ત અવસ્થામાં પણ કેવી ભવ્ય ને સુંદર વિચારણા કરી અને એકત્વ ભાવનાની વિચારણામાં લીન બન્યા. તમને પણ અનુભવ તે છે ને કે તમે જ્યારે પરણ્યા ન હતા ત્યારે એકલા હતા. એકલા માણસને કોની સાથે ઘર્ષણ થાય? પછી પરણ્યા એટલે પતિ-પત્ની બે ભેગા થયાં એટલે કયારેક બંને વચ્ચે ઘર્ષણ થાય ને ચકમક ઝરે. એથી આગળ વધતાં સંતાન થાય એટલે ઘર્ષણ વધ્યું. બે સંતાન થયા ત્યાં વળી વધુ ઘર્ષણ થયું. પુદય જાગતાં વહેપાર ૭ ૧૨ છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન અહી નમિરાજર્ષિએ એકત્વ ભાવના ભાવી. એકલા સંયમી બનવાને દઢ નિર્ણય કરીને સૂઈ ગયા. ત્યાં તેમને ઉંઘ આવી ગઈ. ઉંઘમાં એક સુંદર સ્વપ્ન આવ્યું કે પોતે મેરૂ પર્વત ઉપર એક શ્વેત હાથી ઉપર બેઠા છે. કેવું શ્રેષ્ઠ સ્વપ્ન આવ્યું ! એક તે મેરૂ પર્વત સર્વ પર્વતેમાં શ્રેષ્ઠ છે. જ્યાં તીર્થકર ભગવંતેના જન્મ મહોત્સવ દેવે અને ઇન્દ્રો જઈને ઉજવે છે. એવી પવિત્ર ભૂમિ અને હાથી પણ સર્વ પ્રાણીઓમાં શ્રેષ્ઠ ગણાય છે. તેમાં પણ સફેદ હાથી એટલે વધુ શ્રેષ્ઠ ગણાય. એના ઉપર પોતે બેઠેલા એટલે પિતાના ભાવિની ઉન્નતિનું સૂચક કહેવાય. આવા શુભ સ્વપ્ન પણ પુણ્યોદય સૂચવે છે. પુણ્યશાળી આત્માને આવું સ્વપ્ન આવે છે. નમિરાજર્ષિને ભાગ્યોદય થવાનો છે. બંધુઓ ! આ ભાષ્યદય શેને થવાને છે? શું માટે ચક્રવર્તિ બનવાનો કે મોટા સમ્રાટ બનવાન? કે માટીના ઢેફા જેવા ધનના ઢગલા મેળવવાને ? “ના” અનંતભવની પરંપરાના મૂળીયાને છેદનાર ચારિત્રરત્નની પ્રાપ્તી કરવાનો ભાગ્યોદય થવાને છે. આ ભાદચ જ સાચે ભાગ્યદય છે. અજ્ઞાન માણસ ધન અને ઈન્દ્રિઓના વિષયનું સુખ મળે એને ભાદય માને છે. પણ એ ભુલ ખાય છે. કારણ કે એ ભવભવની પરંપરાને વધારનારા છે. દુર્ગતિના દ્વારે લઈ જનારા છે. સાચે ભાગ્યોદય તે એને કહેવાય કે જેનાથી આત્મા ઉપરથી કમરનો કચરો સાફ થાય. ક્ષમાદિ ગુણરત્નની પ્રાપિત થાય. ભવની શંખલા કપાય અને જલ્દી મોક્ષ મળે. તમને કદાચ એમ થાય કે નમિ રાજાએ આ નિર્ણય કર્યો ને બળતરા શાંત થઈ અને ઉંઘી ગયા. એકત્વ ભાવના ભાવવાથી જે દઈ શાંત થઈ જાય તો સારું. પછી બીજું કંઈ કરવાની શી જરૂર ? ભાઈઓ ! એમ નથી. રખે એમ માની લેતાં, આવી શુભ ભાવના કરીએ એટલે રેગ તરત મટી જાય ને બધી પ્રતિકૂળતા ટળી જાય એ કેઈ નિયમ નથી. ધર્મ કરીએ એટલે તરત દુઃખના વાદળો વિખરાઈ જાય એ નક્કી નથી. મહાવીર પ્રભુ ખૂબ કડક ચારિત્ર પાળતા હતાં. ભાવના પણ વિશુદ્ધ હતી છતાં સંગમે છ છ મહિના સુધી કેવા ઉપસર્ગો આપ્યા! તેમાંથી છૂટી શક્યા? અંજનાજી સતી હતાં છતાં વનવાસ વેઠવાના અને કલંક ચઢવાના કટમાંથી બચી શક્યા હતા ? “ના” કર્મ તે અવશ્યમેવ જીવને ભેગવવા પડે છે. છતાં એક વાત નક્કી સમજી લેજે કે ધર્મ એ પરમ શાંતિ આપે છે. શુભ ભાવનાએ દુઃખ અને દર્દી સામે ઝઝુમવાનું અપૂર્વ બળ આપે છે. તેથી દુઃખ અને દર્દી મેળા પડી જાય છે. બાકી બાંધેલા કર્મો તે અવશ્ય જોગવવા પડે છે. પણ નવા દુઃખ ઉભા કરનારા પાપકર્મો આવતા બંધ થઈ જાય છે. સદ્ગતિને રાહ ખુલ્લે થાય છે. શુભ ભાવનાઓનું બળ વધી જાય અને ઉત્કૃષ્ટ પુય ઉપાર્જન થાય તે આવું બની જાય છે. અહીં નમિરાજર્ષિને શુભ ભાવનાના Page #94 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શારદા દર્શન મળે કહેા કે અશાતા વેદનીય કર્મ ખપી જવાના યેાગે કહે! તેમણે દાજવર શમે તે દીક્ષા લઉં આવી ભાવના ભાવીને ઉંઘ આવી ગઇ. આત્મબંધુએ ! મને તે ઘણી વખત વિચાર થાય કે એ કેવા હળુકી જીવા હશે કે આવુ' નિમિત્ત મળતાં વૈરાગ્ય પામી ગયા. તેમને દાહજ્જર શમી ગયા. એટલે પુત્રને રાજકારભાર સેાંપીને દીક્ષા લે છે. મિરાજષિ પ્રત્યેક યુદ્ધ હતા. કારણ કે જે ગુરૂ વિના કેઇ નિમિત્ત મળતાં સ્વયં બૈરાગ્ય પામી જાતિસ્મરણાદિ જ્ઞાનથી ચારિત્ર માનું સ્વરૂપ સમજી સંયમ અંગીકાર કરે છે. તેને પ્રત્યેક બુદ્ધ કહેવામાં આવે છે. તમને નિમિત્ત મળતાં આવા વૈરાગ્ય આવે છે? અમારા ઘણાં ભાઈ-બહેનેા એમ કહે છે કે સાહેબ! એમાં પૂના પુણ્ય કામ કરે છે. શુ` કરીએ ? અમારા એવા ભાગ્ય જોઈએ ને ? પૂર્વની સાધના અને પુણ્યાદય જોઈએ તે વાત સાચી છે. પણ હું તમને પૂછું' છુ કે એ સાધના કર્યા વિના થઈ ? પૂર્વભવમાં પણ કરી હતી તેા થઈ ને ? તમે સમજ્યા ત્યારથી સવાર સમજીને કરવા માંડશે। તા થશે. ખાકી અમારા એવા ભાગ્ય કયાં છે? અમને એવા સચાગે કયાં મળ્યાં છે ? આવુ' મધુ' જો વિચારતા રહેશે। તે આ ભવમાં પણ કંઈ નહિ કરી શકાય ને હતા તેવા રહી જશે. તીવ્ર વૈરાગી નિમ રાજિષ એ રાજવૈભવ, રમણીએ, પુત્ર પરિવાર બધું છેડીને દીક્ષા લીધી. દીક્ષા લઈને નગરની બહાર જઈ રહ્યાં છે. તે વખતે અવધિજ્ઞાન દ્વારા ઈન્દ્ર મહારાજા એમનુ' અદ્ભુત પરાક્રમ જોઈ ને ખુશ થાય છે. ત્યાંથી નમન કરે છે. હે નમિરાજ ! ધન્ય છે તમને. આટલું પરાક્રમ જોયુ' છતાં વિશેષ પરાક્રમ જોવ ને પરીક્ષા કરવા માટે ઈન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈને આવે છે. ને ઈન્દ્ર તેમના મહેલને ફરતી આગ લાગેલી દેખાડે છે ને કહે છે કે અહા મહરાજ ! एस अभ्गीय वाकय वय, एयं ऽज्झइ मन्दिरं । મથર્ય બન્ને તેળ, શિગના યેવદ॥ ઉત્ત, સૂ, અ, ૯ ગાથા, ૧૨ જુએ તેા ખરા. આ ભયંકર અગ્નિથી તમારા મહેલ ભડકે બળી રહ્યાં છે. સાથે પવનનું જોર છે. એટલે અગ્નિએ પ્રચંડ સ્વરૂપ પકડયું છે. અંતેઉર રડી રહ્યું છે. તમે તેના સામુ તા જુએ અને એને આલવા તેા ખરા. કેમ એના સામુ' જોતાં નથી. ત્યારે મુનિ શુ જવાબ આપે છે ! सुहं वसामो जीवामो, जेसिं मो नत्थि किचणं । *મહિન્દ્રાણામાળીઇ, ન મે જાર્ વિષળ || ઉત્ત, સૂ, અ, ૯ ગા, ૧૪ આ જગ્યાએ તમે હા તા શુ કરે ? આલવવા જાવ ને ? આ તે અદ્ભુત ચાગી હતા. મન ઢીલું ન હતું. તમે તા ઢીલા થઈ જાવ ને વિચાર કરે કે મહેલ ખળી Page #95 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન જશે તે બધા બળી જશે. લાવ, બચાવવા જાઉં. (હસાહસ) આ એવા ન હતા. તેમણે તે ધડાકાબંધ કહી દીધું કે હે વિપ્ર ! એમાં મારી તે કઈ ચીજ નથી કે કઈ મિલ્કત નથી. મારી જે મિલ્કત છે તે બધી મારી પાસે છે. હું તે સુખે વસું છું ને સુખે જીવું છું. પછી મિથિલા નગરી બળે એમાં મારૂ કંઈ બળતું નથી. સાધુ તે સ્ત્રી, પુત્ર, પરિવાર ઘરબાર, મિલ્કત બધાને ત્યાગ કરીને નીકળી જાય છે પછી એના ઉપર મમત્વ હોતું નથી. પછી એને સંસારમાં કોઈ વસ્તુ કે વ્યક્તિ પ્રિય કે અપ્રિય હોતા નથી. એની દષ્ટિ તે માત્ર મેક્ષ તરફ હોય છે. પછી ગમે તે થાય તે દુઃખ શેનું થાય? નમિરાજર્ષિને ઉત્તર સાંભળીને ઈન્ડે કહ્યું એ તો ઠીક છે પણ હે મહારાજા ! આ તમારી નગરીનું શત્રુ આદિથી રક્ષણ કરવા માટે તમે નગરીને ફરતો કિલ્લો બનાવડા. તેના દરવાજા, ભુંગળ વિગેરે મજબૂત કરાવે અને શસ્ત્ર વિગેરે સામગ્રી વ્યવસ્થિત કરીને જાવ, ત્યારે નમિરાજર્ષિ શું કહે છે તે સાંભળો. सध्धं नगरं किच्चा, तव संवर मग्गलं । ત્તિ નિરૂપ પાઈ, તિમુ સુપયંસ | ઉત્ત, સૂ.અ. ૯ ગા. ૨૦ ત્યારે નમિરાજર્ષિ કહે છે હે મહાભાગ ! જે સંસાર છોડીને સંયમી બને છે તે શ્રધ્ધારૂપી સુંદર નગર વસાવે છે. બાહ્ય અને આત્યંતર તપ અને મહાવ્રતાદિ સંવરના દરવાજા અને ભૂંગળા બનાવે છે અને મન, વચન, કાયાની ગુપ્તિથી મજબૂત ક્ષમાને એ જબરદસ્ત કિલ્લે રચે છે કે એમાં કોઈ દુશ્મન પ્રવેશ કરીને આક્રમણ કરી શકે નહિ, અને શસ્ત્રમાં તે સત્ પરાક્રમ રૂપી ધનુષ્ય, રાગાદિની આકુળવ્યાકુળતાના અભાવ રૂપી બાણું, સત્યની ઢાલ, તપ રૂપી ભાલે અને સાધુચર્યાનું મજબૂત બતર પહેરી લે છે. આવા મુનિને પછી કોઈ બાહ્ય સંગ્રામ ખેલવાન રહેતું નથી. પછી ઈટ ચુનાનો કિલ્લે અને લેખંડના શની સજાવટ શા માટે કરવાની ? કે સુંદર જવાબ આપે. બંધુઓ! આવા સાધુએ આત્મિક સંગ્રામ ખેલી પરમ અને ચરમ વિજય પ્રાપ્ત કરી સદાને માટે સંસારના બંધનમાંથી મુક્ત બની જાય છે. આત્મિક સામ્રાજ્ય કેવું સુંદર અને વિશાળ છે. જે માનવી જરા શાંત ચિત્તે આ બાબતનો વિચાર કરે તે સમજી શકાશે કે જેમ આપણે બહારની વસ્તુમાં સુખ, શાંતિ અને સગવડની કલ્પના કરીએ છીએ એવી આંતરિક વસ્તુમાં કરવાની જરૂર છે. એ આત્માને અપૂર્વ, અનુપમ સુખ અને શાંતિ આપે છે. એવું સુખ અને શાંતિ સંસારની ભૌતિક વસ્તુમાં નથી. આવું જયારે જીવને સમજાશે ત્યારે સાચું સુખ પ્રાપ્ત થશે, શા–9. Page #96 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ચરિત્ર:- દ્રૌપદી માટે ન બનવાનું બની ગયું. દ્રુપદરાજા ચિંતા કરવા લાગ્યા. ત્યારે મુનિએ કહ્યું. હે રાજન! ચિંતા ન કરીશ. તારી દીકરી સતી છે. કુસતી નથી. એ પાંચ પાંડવોની પત્ની બનવા છતાં જગતમાં સતી તરીકે પૂજાશે. પણ આ બનવાનું કારણ પૂર્વભવમાં તેણે નિયાણું કર્યું છે. એ નિયાણું કયારે કર્યું છે તે વાત તમે ધ્યાનપૂર્વક સાંભળો. બંધુઓ! જૈન દર્શન કહે છે તમે ગમે તેટલાં તપ, જપ આદિ ક્રિયાઓ કરે. પણ કદી તેના ફળની ઈચ્છા ન કરશો. મારા તપ-સંયમનું ફળ હોય તે મને આવું સુખ મળજે. આવું નિયાણું ન કરશે. ત્રણ શલ્યમાં નિયાણું એ પણ એક શલ્ય છે. નિયાણું એટલે સવા રૂપિયાની ચીજને આઠ આનામાં વેચવા બરાબર છે. આપણી ક્રિયાથી મહાન લાભ થવાનું હોય પણ નિયાણું કરીને કરણીને વેચી દેવાથી અલ્પ લાભ મળે છે. દ્રૌપદીના જીવે નાગેશ્રીના ભાવમાં મા ખમણના તપસ્વી સંતને કડવી તુંબડીનું શાક વહરાવ્યું. તેમાં ભારોભાર માનનું પિષણ છે. માન અજગર છે. સર્પ કરતાં અજગર વધુ ભયંકર છે. સર્પ દંશ જ દે છે, પણ અજગર આખા માણસને ગળી જાય છે, તેમ કષાયમાં માન ભયંકર છે માટે જેમ બને તેમ માન છેડતાં શીખે. જુઓ નાગેશ્રી માનમાં મંડાણ તો તેની કેવી બૂરી દશા થઈ તે સાંભળે. ધર્મ ઘેષ મુનિના શિષ્ય જંગલમાંથી સમાચાર લઈને આવ્યા કે ધર્મરૂચી અણુગાર કાળધર્મ પામ્યા છે. ત્યારે ગુરૂએ જ્ઞાન દ્વારા જાણ્યું કે નાગેશ્રીએ ઝેરી આહાર વહરાવ્યું કે આ પ્રમાણે બન્યું. મારો શિષ્ય તે કામ કાઢી ગયે પણ હે નાગેશ્રી ! તારું શું થશે? બધા શિષ્ય પણ રડી પડ્યા કે આપણું વિનયવંત, તપસ્વી અને અનેક ગુણરત્નની ખાણ સમા લાડીલા સંત આમ ચાલ્યા ગયા? નાગેશ્રી! તે કંઈ વિચાર ન કર્યો? સાધુ કોઈને વાત કરે નહિ પણ પિતાના પરિવારમાં આ વાતનો કોલાહલ થયે, તે રસ્તે જનાર માણસોએ સાંભળ્યું અને એક મેઢથી બીજે મેઢ જતા વાત ગામમાં ફેલાઈ ગઈ. અને કંઈક માણસ એમદેવને ઘેર જઈને કહેવા લાગ્યા કે આ નાગેશ્રીએ આ ઝેરી આહાર તપસ્વી સંતને વહેરા ને તેમના પ્રાણ ગયા. પાપણીએ કંઇ વિચાર ન કર્યો ? આમ લેકે તેને ધિક્કારવા લાગ્યા. ચારોં ઓર નાગેશ્રી નિંદા, ફેલ ગઈ તત્કાલ, સેમદેવને ક્રોધ કરી ફિર, ઘરસે દીની નિકાલ હે..શ્રોતા આખા ગામમાં આ વાતની ખબર પડી ગઈ. લેક બેલવા લાગ્યા કે આપણા મહાન ભાગ્ય હોય તે આવા મા ખમણના તપસ્વીના આપણે ઘેર પગલા થાય. આપણું બડા પુણ્ય હોય તે આપણું શુદ્ધ આહારથી એમનું પારણું થાય. હાલી ચાલીને એને ઘેર સંત પધાર્યાને આવું કર્યું ? આખા ગામમાં એની ખૂબ નિંદા થવા લાગી. એટલે Page #97 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન પ૧ એના પતિ સામદેવને તેના ઉપર ખૂબ કે આવ્યું અને તેને ઘરમાંથી કાઢી મૂકી. ચારે તરફથી તિરસકાર પામેલી નાગેશ્રી ગામ છેડીને જ્યાં ને ત્યાં ભટકવા લાગી. લેકેને ત્યાં રોટીના ટુકડા માંગીને ખાવા લાગી. આમ કરતાં તેના શરીરમાં સેળ મહારોગે ઉત્પન્ન થયા. સેળ મહારોગની દારૂણ વેદના ભગવતી એજ ભવમાં નરક જેવા દુઃખ ભેગવી, ભૂખ તરસથી પીડાતી મરીને છઠ્ઠી નરકે ગઈ. ત્યાં ઘણું લાંબા કાળ સુધી ઘર વેદના ભેગવી. ત્યાંથી મરીને મત્સ્ય નિમાં ગઈ. ત્યાંથી મરીને સાતમી નરકે ગઈ. આ રીતે દરેક નારકીમાં બબ્બે વખત ગઈ. ત્યારબાદ પૃથ્વીકાયાદિ સ્થાવરમાં ગઈ. એ બધી નિઓમાં અનેક ભવ કર્યા બાદ એના કર્મો હળવા પડયા. ‘નાગેશ્રીએ અનેક ભવે કર્યા બાદ શેઠના ઘરે પુત્રીપણે જન્મ. ત્યારબાદ તે ચંપાનગરીમાં વસતા સાગરદત્ત શ્રેષ્ઠીની સુભદ્રા નામની પત્નીની કુક્ષીથી સુકુમાલિકા નામે પુત્રી તરીકે ઉત્પન્ન થઈ. સાગરદત્ત શેઠ ખૂબ શ્રીમંત હતા. તેમને સંતાનમાં સુકુમાલિકા એક જ પુત્રી હતી. એનું રૂપ અથાગ હતું. શેઠે ખૂબ લાડકોડથી પુત્રીને ઉછેરીને ભણાવી ગણાવી. હવે એ નગરમાં બીજા જિનદત્ત નામે શેઠ વસતા હતા તેમને ભદ્રા નામે પત્ની હતી. તેને સાગર નામે પુત્ર હતું એ પણ ભણી ગણીને યુવાન થયો હતે એક દિવસ તે ઘડા ઉપર બેસીને બગીચામાં ફરવા જતો હતો. ત્યારે તેણે આ સુકુમાલિકાને ઝરૂખામાં ઉભેલી જોઈ તેનું રૂપ જોઈને તેના પ્રત્યે મેહ પાયે ને નકકી કર્યું. પરણું તે આની સાથે જ. પછી બગીચામાં ફરવા ગયે પણ એના ચિત્તને ચેન ન પડયું બસ હવે સુકુમાલિકા સાથે જલ્દી લગ્ન કરૂં મોટું ઉદાસ બની ગયું હતું ઘેર આવતાં તેના માતા પિતાએ પૂછ્યું બેટા! તું આટલું બધું ઉદાસ કેમ દેખાય છે ? ત્યારે દીકરો કહે છે કે માતા પિતા! જે તમે મને જીવત જેવા ઈચ્છતા હો તે સાગરદત્ત શેઠની દીકરી સાથે જલ્દી મને પરણ. ત્યારે એના માતા પિતા કહે છે દીકરા ! તું આટલો બધે હોંશિયાર, રૂપવાન અને ગુણવાન છે. આપણે ખૂબ શ્રીમંત છીએ. એના કરતાં પણ ચઢીયાતી કન્યા તને પરણાવીશું, પણ આપણે સામેથી માંગુ કરવું નથી. ત્યારે દીકરો કહે તે હું મરી જઈશ. ખૂબ સમજાવ્યું પણ ન માને ત્યારે જિનદત્ત શેઠ એના મિત્રને લઈ સાગરદત્ત શેઠને ઘેર આવ્યા. બંને ગર્ભશ્રીમંત હતા. એકબીજા પ્રેમથી ભેટી પડયા. ઘરમાં બેસાડયા પછી સાગરદત્ત શેઠે પૂછયું કેમ આપનું પધારવાનું બન્યું છે? ત્યારે જિનદત્ત સુકુમાલિકાને પિતાના પુત્ર સાથે પરણાવાની વાત કરી. આ સાંભળી સાગરદત્તને પણ ખૂબ આનંદ થયે ને કહ્યું. તમારા પુત્રને મેં જ છે. તે મારી દીકરીને યંગ્ય છે. પણ એક વાત છે. મારે એકની એક પુત્રી છે. તે મને મારા પ્રાણથી પણ અધિક પ્રિય છે. તેના વિના મને એક ક્ષણ પણ ગમતું નથી. તે હું પરણાવીને સાસરે એકલું એટલે મને દીકરીનું મુખ જોવા ન મળે. માટે જે Page #98 -------------------------------------------------------------------------- ________________ પર શારદા દન મારી દીકરી જોઈતી હોય તે તમારા દીકરા મારે ત્યાં ઘરજમાઈ થઈને રહેતા પરણાવવા તૈયાર છું. “ઘણું સમજાવવા છતાં ઘરજમાઈ બનવા તૈયાર થયેલ પુત્ર : જિનદત્ત શેઠે પાતાના પુત્રને વાત કરીને કહ્યું-દીકરા ! તું અમારે એકના એક છે. વળી ઘર જમાઈ બનીને સાસરે રહેવામાં આપણી શેશભા નહિ. માટે એ કન્યાના માહુ છેડી દે પણ છેકર ન માન્યા એટલે અનિચ્છાએ ખાપે તેના લગ્ન કર્યાં. પરણાવીને ઘર જમાઈ મનવા સાસરે મેકક્લ્યા. લગ્ન ખૂબ ધામધૂમથી થયા. આખા દિવસ આનંદથી પસાર થયા, સુહાગ રાત મનાને હિત વે, દાનેા સેજને આયા, તનું સ્પ આગ સાદા. સ્પર્શાતા ગભરાયેા હૈ...Àાતા રાત્રે બંને શૈયામાં સૂતા ત્યાં સુકુમાલિકાના દેહને સ્પર્શ થતાં એના શરીરમાં કાળી બળતરા ઉડી. એને થયુ કે હુ ચાલ્યેા જાઉં. અહી રહેવું નથી. ખંધુએ ? નામ સુકુમાલિકા છે પણ એને સ્પર્શ થતાં સાગરને બળતરા થઈ. એના કર્યાં શું કરે છે ? હવે મધ્યરાત્રી થતાં સુકુમાલિકા ઉંઘી ગઈ એટલે સાગર તેને ઉંઘતી મૂકીને જેમ સ કાંચળી છેોડીને ભાગે તેમ ચાહ્યા ગયા અને પાછલે ખારણેથી છાનામાના ઘરમાં જઈને સૂઈ ગયા. આ તરફ સવાર પડતાં સુકુમાલિકા જાગી તે પતિને જોયા નહિ. એના મનમાં થયું કે કદાચ બહાર ગયા હશે. હમણાં આવશે. ઘણીવાર થઈ છતાં ન આવ્યા એટલે તપાસ કરી પણ પેાતાના પતિને ન જોતાં ખૂબ રડવા અને ઝુરવા લાગી. હું નાથ ! મને મૂકીને કયાં સંતાઈ ગયા છે ? શું મારી મજાક તેા નથી કરતાં ને ? આમ રડે છે ત્યાં દાસી પાણીની ઝારી ને દાતણ લઇને આવી તા કુવરીને રડતી જોઈ. તરત શેઠાણીને વાત કરી. એટલે શેઠને ખૂબ ક્રોધ આવ્યા. ક્રોધથી ધમધમતા તે જિનદત્તને ત્યાં ગયા અને કહ્યું કે તમારા દીકરાને આમ કરવું હતું તે શા માટે પરણ્યા? મારી દીકરીને શા માટે દુઃખી કરી? હવે જિનદત્તને તે ખખર પણ નથી કે સાગર ઘેર આવ્યેા છે. મેડી પર તપાસ કરતાં સાગરને જોયા ને કહ્યું–દીકરા ! મેં તને પરણાવવાની ના પાડી હતી છતાં તું ઘરજમાઈ ખનવાના કાડથી ગયા ને આ શું કર્યુ? તારી પત્નીને ઉંઘતી મૂકીને કેમ ભાગી આવ્યા ? ત્યારે સાગર કહે પિતાજી! એ વાત તમને હું નહિં કરૂં. હું ઘરજમાઈ થવાની કબૂલાત કરીને પરણ્યા છું ને એને મૂકીને આન્યા છુ મારે એવું ન કરવુ જોઇએ તે વાત સેા ટકા સત્ય છે. અગ્નિ પ્રવેશ વિષ ભક્ષણ કર લુ, સાગર મેં ગિરજા, પિતુ આજ્ઞા સબ ધરૂ શિશ પર, ઉસકે પાસ ન જાઉ હા....શ્રોતા “પુત્રે માંગેલી મરણુ શિક્ષા" : હું પિતાજી! આપ આજ્ઞા કરે તો અગ્નિમાં પડીને ખળી મરવા તૈયાર છું કહેા તે ઝેર પી જાઉં ને કા તે સમુદ્રમાં Page #99 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન પs પડીને ડુબી મરૂં પણ એની પાસે નહિ જાઉં. જમાઈનાં આવા વચન સાંભળીને સાગરદત્ત શેઠ નિરાશ થઈને ઘેરે આવ્યા, અને પિતાની પુત્રીને આશ્વાસન આપતાં કહ્યું બેટા! કઈ પણ કારણથી જમાઈ તારાથી વિરક્ત થયા છે. તારી પાસે આવવાની ના પાડે છે. તું રડીશ નહિ ઝુરીશ નહિ તે પૂર્વ જન્મમાં એવા કઈ પાપકર્મ કર્યા હશે તે તને ઉદયમાં આવ્યા છે. માટે હવે તું ખૂબ શાંતિ રાખ. ખૂબ સમજાવી પણ પૂર્વના કર્મના ઉદયે સુકુમાલિકા સુખની વાસના પાછળ ઝૂરે છે. માતા-પિતા કહે છે બેટા ! તું રડીશ નહિ ચિંતા કરીશ નહિ બીજા કોઈ મુરતીયા સાથે તારા લગ્ન કરીશું. હવે બીજે કયે મુરતીયે ગોતશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. યાખ્યાન નં-૭ અષાડ વદ ૯ને શનીવાર તા-૯-૭-૭૭. “શાશ્વત ઘર કયાં? અનંત કરૂણાના સાગર, મમતાને મારક અને સમતાના સાધક ભગવંતે ભવ્ય જેના કલ્યાણને માટે શાસ્ત્ર દ્વારા મોક્ષે જવાને રાહદારી માર્ગ બતાવ્યું. આપણે શાસ્ત્રોકત રાહે ચાલીને સંસાર સાગરને તરી જવું છે. તે શાસ્ત્રમાં ભગવંત ફરમાન કરે છે કે સંસારવતી જે અનંતકાળથી ચાર ગતિમાં ચક્કર લગાવ્યા કરે છે. પણ હજુ એમણે પંચમ ગતિના દર્શન કર્યા નથી. જ્યાં સુધી જીવને ભાન નહિ થાય ત્યાં સુધી ભમ્યા કરશે હું તમને એક વાત કરું કે તમે ભાડાના ઘરમાં વસે છે. જ્યારે - ઘરને માલિક એમ કહે કે આઠ દિવસમાં ઘર ખાલી કરી દે તે વખતે તમને કેટલી ઉપાધિ થાય? એ સમયે તમે વિચારો કે ગમે તેવું હોય પણ ઘરનું ઘર સારું કે વારંવાર આ બીસ્ત્રા ઉપાડવાની ચિંતા તે નહિ જેણે એનરશીપ ઉપર ફલેટ ખરીદી લીધા છે તેને ચિંતા ખરી? ના. તમે માની લીધું છે કે ઓનરશીપ ઉપર ફલેટ લઈ લીધે. હવે શાંતિથી રહીશું પણ વિચાર કરજે એનરશીપ ઉપર લીધેલ ફલેટ એક દિવસ છેડે પડશે. અહીં આત્માની કાયમી સ્થિરતા નથી દેવલોકમાં રહેલા દેનાં મહેલ અને તેમની બધી ઋદ્ધિ શાશ્વતી છે પણ ત્યાં રહેનારા દેવ શાશ્વત નથી. ગમે તેટલું લાંબુ આયુષ્ય હોય તે પણ પૂર્ણ થતાં દેવને એ સ્થાન છેડવું પડે છે. દેવને ત્યાંથી ચવવાનું થાય ત્યારે તેણે કંઠમાં પહેરેલી કુલની માળા છ મહિના પહેલાં કરમાય છે ત્યારે દેવ જાણે છે કે હવે મારે આ ઘર છોડવાનો સમય આવ્યો. દેવે સમકિતી અને મિથ્યાત્વી હોય છે, તેમાં જે મિથ્યાત્વી દે હોય છે તેને દુઃખ થાય છે. આવું સુખ હવે મારે છેડવું પડશે? એ વિચારે ગમગીન બની જાય છે. જયારે Page #100 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શારદા દર્શન સમકિતી દેવે પોતાને ચવવાનું થાય ત્યારે અવિધજ્ઞાન દ્વારા જાણી લે છે કે હું' અહીંથી મરીને કયાં જઇશ ? એ દેખે કે હું જયાં જન્મ પામવાના છું ત્યાં ભલે ધન ના હોય પણ એ ઘરમાં ધર્મ છે. રાજ સામાયિક, પ્રતિક્રમણ, ચૌવિહાર થાય છે ક’દમૂળ ખવાતું નથી. સ ંતાને સુપાત્ર દાન દેવાની ઉત્કૃષ્ટ ભાવના છે. તે એને એવા હષ થાય છે કે બસ મને બધુ' મળી ગયુ.. અહી મને ગમે તેટલુ સુખ હુંય પણ શા કામનું ? એક નવકારશી પચ્ચખાણ પણ કરવાનું છે? ત્યાં મને તપ, ત્યાગ, સામાયિક, પ્રતિક્રમણ ખધુ' કરાશે તેથી તે ઝખે છે. માનવના જન્મને દેવતા ઝંખતા, સ્વર્ગના વિલાસા અને ઘણીવાર ડ‘ખતા પ્રેમના પ્રકાશ મળ્યા, ઉરના ઉજાશ મળ્યા, આવા સંયાગ નહિ આવે ફરીવાર એ સમકિતી દેવાની એક જ ઝંખના હોય છે કે ખસ જલ્દી માનવ ભવ પામુ` ને કમ ખપાવીને મેક્ષમાં જાઉં એને ડેવલેાકના સુખા ઘણીવાર ડંખે છે, તમારા પગમાં પહેરેલા ખૂટ કે ચ'પલ તમને ડંખે ત્યારે ચેન પડે છે? કયારે એને કાઢી નાખુ` એમ થાય છે ને ? તેમ સમકિતી દેવને સ્વના સુખા ડખે છે. કયારે અહી થી છૂટુ ? એમ તેને થાય છે. ત્યારે મૃત્યુલેાકના માનવી એ સુખા મેળવવા ઝંખે છે. સમ્યકૃત્વીદેવાને દેવલાકના વૈભવ કરતાં પણ ધર્મ મળે એટલે આનંદ થાય છે. વૈમાનિકમાં પણ પહેલા ખીજા દેવલેાક સુધીના દેવા ચવીને પૃથ્વી, પાણી, વનસ્પતિ, મનુષ્ય અને તિચ એ પાંચ દડકમાં આવે છે. દેવાનુપ્રિયા ! વિચાર કરો કયાં દેવનાં સુખ ને કયાં પૃથ્વી, પાણી ને વનસ્પતિમાં ફૂંકાઇ ગયા! પૃથ્વી, પાણી અને વનસ્પતિનેા નીકળેલા જીવ કેવળી ખની શકે છે. પહેલાં આયુષ્ય ખંધાઇ ગયુ હોય એટલે ત્યાં જવુ' પડે. મારે તમને શુ કહેવુ છે તે સમજ્યા ? તમે સંતરા, મેાસ'ખી, સફરજન વિગેરે ખાવ છે, લીલેાતરી શાક સમારે છે જો તમે તત્વજ્ઞાન મેળવ્યુ હશે તે એ વખતે તમને વિચાર આવશે કે આ વનસ્પતિકાયનું છેદન ભેદન કરૂ છું પણ આમાં ભાવિના કોઇ કેવળીભગવંતની અશાતના તે નહિ થતી હોય ને ? આ પૃથ્વીકાયનુ` છેદનભેદન કરૂં છું શરીરની સફાઇ કરવામાં પાણીની ખાટીએની ખાલ્ટીઓ સ્નાનાદિમાં ઉંધી વાળુ` છું તેમાં જીવાની હિંસા કેટલી થાય છે ? અને કાઇ ભાવિના કેવળીની અશાતના કરીને હું કેટલા કર્માંના ભાગીદાર ખનીશ ? હું દીક્ષા તેા લઇ શકતા નથી પણ આ જીવેાની તા અને તેટલી દયા પાળું. આ છકાયજીવાના આરંભ સમારભમાં જો રક્ત રહીશ તેા મરીને કયાં જઈશ? જેને ભવની ભીતિ લાગી હોય તેને આવા ખટકારો થાય. સ`સારમાં રહ્યો છું તે! આવું પાપ કરવું પડે છે ને ? જે સાધુ બન્યા તેને ધન્ય છે કે જે આવા પાપથી મુક્ત બની ગયા. હું કયારે પાપથી છૂટીશ? એમ પાપની અરેરાટી થાય અને Page #101 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન પપ જેમ બને તેમ પાપ ના થાય તે માટે સાવધાન રહે. તમે સંસારમાં ઘરમાં ચોર પેસી ન જાય તે માટે સાવધાન, મારી આબરૂ ન જાય, વહેપારમાં પેટ ન જાય, વ્યવહારમાં ખરાબ ન દેખાય દીકરા-દીકરીને ભણાવવામાં ને પરણાવવામાં આ બધામાં સાવધાન. અરે ! ઘરમાં સહેજ તીરાડ પડે તો પણ સાવધાન બની સીમેન્ટ લઈને તીરાડ પૂરાવી દે છે પણ મારાથી હવે પાપ ન બંધાય, મારા ભવ ન વધે તે માટે આટલી સાવધાની રાખે છે ખરા ? પાપભીરૂ બન્યા વિના ભવ નહિ ઘટે. કર્મ રૂપી કરજ ચૂકવવા સાવધાન બને– કર્મના કરજ કેમ ચૂકવું એ માટે તમને સતત ચિંતા થવી જોઈએ સજજન માણસના માથે કરજ વધી જાય તે એને ઉંઘ ન આવે રાત દિવસ એને ચિંતાનો કીડો કોરી ખાતો હોય બહાર નીકળતાં એને શરમ આવે કે હું શું મોઢું લઈને બહાર જાઉં, બજારમાં જઈશ તે લેકે મને આંગળી ચીંધશે એવી એને શરમ આવે બસ કેમ કરૂં ને શું કરું કે આ કરજથી મુકત થાઉં. ખાનદાન માણસ પિતાનું બધું વેચીને પણ દેણું ચૂકવી દે ત્યારે એને શાંતિ વળે છે. આ ન્યાય આપણા આત્મા ઉપર ઉતારો જેમ પૈસાના કરજદારને સુખે ઉંઘ આવતી નથી, ખાવું પીવું ભાવતું નથી તેમ આપણા આત્માને સતત ચિંતા થવી જોઈએ કે હું કયારે કર્મને કરજથી મુક્ત થઈ હળ બનું? જેટલા હળવા એટલી ચિંતા ઓછી. પ્લેનમાં મુસાફરી કરનારને પણ જેટલું બને તેટલું વજન ઓછું રાખવાનું હોય છે. એ કહે છે કે વજન ઓછું કરે. એક પક્ષીને પણ આકાશમાં ઉડવું હોય તે હળવા બનવું પડે છે. પક્ષીની પાંખમાં કચરો ભરાઈ ગયા હોય તે એ પાંખ ફફડાવીને બધે કચરો પહેલાં ખંખેરી નાંખે છે. ત્યાર બાદ હળવું બનીને ઉચે આકાશમાં ઉયન કરે છે. એને ઉંચે ઉડવા માટે હળવા બનવું પડે છે. તે વિચાર કરે પક્ષી, પલેન કે રેકેટ એ ગમે તેટલા ઉંચે જાય તે મર્યાદિત છે. પણ આપણે કેટલે ઉચે જવું છે? બાર દેવલોક, નવ ગ્રેવક, પાંચ અનુત્તર વિમાનને છેડીને ઊંચે મોક્ષમાં જવું છે. તે કેટલા હળવા બનવું જોઈએ. જે આત્માને જલદી હળવે બનાવ હેય તે ૧૮ પાપસ્થાનક અને આરંભ સમારંભથી સાવધાન રહે. એટલે આરંભ પરિગ્રહનો ભાર વધારે તેટલું દુઃખ વધારે. “ડાયાબીટીશની માફક પરિણામે સંસારમાં દુઃખ છે.” : ડાયાબીટીશન દર્દી પગમાં કઈ વાગી ન જાય તે માટે કેટલે સાવધાન રહે છે! કારણ કે ડાયાબીટીશના દર્દીને હેજ કંઈ વાગી જાય અગર ગુમડું થાય તે જલ્દી રૂઝાતું નથી, કંઈક તે મરતાં સુધી રીબાય છે. આજ રીતે જેને મેહ-માયા અને મમતાને ડાયાબીટીશ લાગુ પડે છે તે જ હેજ મનગમતું મળતાં તેમાં ખેંચી જાય છે. એને પાપનો ભય નથી, ભવટ્ટી કરવાની ચિંતા નથી. તે છે જીવનના અંત સુધી એમાં રીબાઈ Page #102 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન રબાઈને મરે છે. એમાંથી બચવું હોય તે સાવધાન રહે જે સાવધાન નહિ બને તે કયાં પટકાઈ જશે? આપણે વાત ચાલતી હતી કે સંસારમાં એક પણ સ્થાન શાશ્વત નથી દેવલોકની ત્રાદ્ધિ શાશ્વત છે પણ ત્યાં રહેનારે દેવ શાશ્વત નથી. દેવકના મહાન સુખમાં હાલના દેવ પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં ફેંકાઈ જાય ત્યારે તેને કેવું દુઃખ થાય? વિચારે કે કેઈએ મહેનત કરીને પૈસા મેળવ્યા. સાત માળના બંગલા બંધાવ્યા ને સુખ ભેગવવા પાછળ પૈસા ઉડાવી દીધા. દેવું વધતાં છેવટે માટીના ખેરડા જેવા ઘરમાં રહેવાનો વખત આવે તે કેટલું દુઃખ થાય? તેમ આ જીવ ઉત્તમ માનવ જન્મ પામે આત્મા સાધના કરવાની બધી સામગ્રી પદયે મળી પણ જે સંસાર સુખ મેળવવામાં જ એ સામગ્રીનો ઉપયોગ કર્યો તે પછી જીવની હાલત કેવી દયાજનક બની જશે? તેને તમે વિચાર કરજે. મિયાત્વી દેવે પિતાને પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં જવાનું થાય તે રડે છે. કહેવાનો આશય એ છે કે મેક્ષ સિવાય એક પણ સ્થાન શાશ્વત નથી. માટે આ બંગલા ને મહેલાતેમાં મોહ ન રાખશો ઘર બનાવે તે શાશ્વત ઘર બનાવે. ગઈ કાલે આપણે નમિરાજર્ષિની વાત કરી હતી તે નિમિરાજર્ષિને ઈન્કે કહ્યું કે હે મહારાજા! આ તમારા નગરમાં મોટા મોટા મહેલે હવેલીઓ ને અટારીઓ બધું કરાવીને જાઓ ને? આ વખતે નમિરાજર્ષિએ કે સુંદર જવાબ આપ્યો તે સાંભળવા જેવો છે. संसय खलु सो कुणई, जो मग्गे कुणई घरं। નું મિચ્છના, તલ્થ વિના સાથે | ઉત્ત, સૂ. અ. ૯ ગાથા ર૬ ઘર ક્યાં બાંધશે ? :- મેક્ષના વિષયમાં સંશય રાખવાવાળા હોય છે તે સંસારમાં અધવચ ઘર બનાવે છે. અને જે મોક્ષમાં જવાના અભિલાષી હોય છે તે તે ત્યાં જ પિતાનું શાશ્વત ઘર બાંધે છે. અર્થાત નિમિરાજર્ષિ કહે છે કે માર્ગમાં ઘર કેણ બાંધે? એવી મહેનત તે માથે પડે કારણ કે જે માર્ગમાં અધવચ બેઠા હોય તેને ત્યાંથી ઉઠીને આગળ ચાલવું પડે છે. પછી ત્યાં બાંધેલું ઘર કંઈ થોડું સાથે આવે છે? આત્મા જયાં સુધી મોક્ષમાં નથી જતે ત્યાં સુધી સંસાર એ લાંબે માર્ગ છે. એમાં પ્રવાસ કર્યો જ પડે છે. મોટે ઈન્દ્ર બને તે પણ તે માર્ગની વચમાં છે. એટલે આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી ઉઠીને ચાલતાં થવું પડે એ સમયે એના મેટા વિમાને શું કામ લાગ્યા? જેણે માર્ગમાં ઘર બનાવ્યા તે બધા ભુલા પડેલાં છે. ઘર તે જ્યાં સ્થિર મુકામ કરે છે ત્યાં બનાવવું જોઈએ અને તે માટે મારો પ્રયત્ન Page #103 -------------------------------------------------------------------------- ________________ શારદા ન પાક ચાલુ છે. માક્ષમાં અનંત જ્ઞાન-દર્શન સહિત જ્યાં કાયમ રહેવું છે તેવું શાશ્વત ઘર મેળવવું છે, અંધુએ ! આવા શાશ્વત ઘર માટે પ્રયત્ન કરે. આવા સાધના અને સામગ્રી મનુષ્ય ભવ સિવાય ખીજે કયાંય નહિ મળે મહાન પુણ્યના ઉદયથી આ બધી સામગ્રી મળી છે. આ ભુમિ, આ શરીર, આ ધરમ, ખૂબ મહેનત કર્યાંથી મળ્યુ છે અધુ, કૈક યુગોથી કરેલી ફળી સાધના, હાથમાંથી તું જોજે સરી જાય ના, જે મેાકેા છે અહી અરે માનવી ! આવા માર્કેા...જે સાધન છે અહીં. આ વાત તમને સમજાય છે ને? હવે જો ખરાખર સમજ્યા હૈ તા આત્મસાધના કરવા કટિબદ્ધ બને. જેટલી સાધના કરશે! તેટલુ' આત્માનું સુખ મળશે. બાકી આ સંસારના સુખ તુચ્છ છે. એ સાચુ સુખ નથી પણ અજ્ઞાની જીવે એમાં ભ્રમથી સુખ માને છે. જેમ કૂતરુ' હાડકાના ટુકડા મળે તેા તેને ખટકા ભરે છે તેથી એના દાંત હલી જાય છે. મેાઢામાં ચાંદા પડીને તેમાંથી લેાહી આવે છે છતાં તેને સ્વાદ ચાખીને હરખાય પણ એને ખખર નથી પડતી કે આ મારા મેઢામાંથી લેાહી નીકળે છે. એના દાંતમાં દુ:ખાવા થશે, મેઢામાં બળતરા થશે તે પણ એને ખ્યાલ નહિ આવે કે હાડકામાં સુખની મારી બ્રાન્તિ હતી ને એની પાછળ દોડવાથી આ દ` ઉભું થયું છે. આ જ રીતે અજ્ઞાની જીવની દશા છે. ઇન્દ્રિઓનું સુખ લેવા જતાં ઉપાધિ, દુ:ખ કલેશ ચિંતા બધા કારણેા ઉભા થયાં પણ એ સુખની લાલસા એને ભાન થવા દેતી નથી કે આ બહારના પદાર્થોમાં સુખ નથી પણ સુખની મારી ખાટી કલ્પના છે. આત્મા પાસે ઇન્દ્રિએ તુચ્છ છે. એનાથી મળતું સુખ પણ તુચ્છ અને ક્ષણિક છે. આટલુ જો જીવને સમજાય તે આ બધી ઉપાધિ મટી જાય. પછી કાઇની શ્રીમંતાઈ જોઈને એમ નહિ થાય કે આ આવા સુખી ને હુ દુઃખી? આને ધધા ધમધાકાર ચાલે છે ને મારી દુકાને કાઈ ઘરાક નથી આવતાં. આ આવા મેટા વહેપાર કરીને કમાઈ ગયા ને હું રહી ગયા ! હું. પણ એના જેવા વહેપાર કરું. આવા વાદ અજ્ઞાની જીવ કરે નાની ન કરે. એક ગર્ભશ્રીમ'ત માટા વહેપારી હતા. એને પગના દુઃખાવા ખૂબ રહેતા. એટલે એક હજામને માલીશ કરવા માટે રાખેલે. એ જ શેઠને માલીશ કરવા આવતા. જ્યારે શેઠને માલીશ કરવાનું કામ ચાલતું ત્યારે શેઠના મિત્રા અને વહેપારીએ બધા ભેગા થઈને વહેપાર ધંધાની વાતા કરતા. આજે આટલુ કમાયા, આટલા નક્શ થયા, કોઇની સાથે આટલી વાત કરીને આટલી કમાણી થઈ. આ બધી વાતા સાંભળીને પેલા 211.-2 Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શારદા દર્શન હજામના મનમાં વિચાર થતા કે આવા વહેપાર કરવા સારા. મહેનત મજૂરી કરવી ન પડે ને પૈસાના ઢગલા થાય. એ વારવાર શેઠને કહેતા કે શેઠજી! મને તમારા જેવા વહેપાર કરાવા ને! ત્યારે શેઠે કહ્યું – ભાઈ ! વહેપારમાં તારું કામ નહિ. તું જે કરે છે એમાં સુખી છે. મારા જેવા વહેપાર કરવા જતાં હેરાન થઈ જઈશ. પણ પેલેા હજામ માનતા નથી. રાજ શેઠનું માથું ખાઈ જવા લાગ્યા. શેઠ એનાથી કટાળી ગયા. “શેઠના વાદ કરતાં સમૂળગી મૂડી ગુમાવી” ઃ હજામને સમજાવવા માટે શેઠે એક કિમિચેા રચ્યા. એક બનાવટી કાગળ લખીને મુનિમને આપ્યા. હજામ શેઠને માલીશ કરતા હતા ત્યારે મુનિમજી પત્ર લઇને આવ્યે ને કહ્યું. શેઠજી! પરદેશથી પત્ર આન્ગેા છે ને તેમાં લખ્યું કે શેઠજીને માલમ થાય કે આ વર્ષે અહી તાંદળીયાની ભાજીના પાક બહુ ઓછો છે ને અહી એને વપરાશ વધારે છે. એટલે એની ખપત વધારે થશે ને ભાવ સારા ઉપજશે, માટે ત્યાં જેટલી તાંદળીયાની ભાજી મળે તેટલી ખરી કરી લેવા જેવી છે. હજામે પત્ર સાંભળ્યેા ને શેઠે પણ મુનિને કહ્યું કે તમે ધ્યાન રાખજો, ને ગામમાં મળે તેટલી ભાજી ખરીદી લેજો. આ સાંભળીને હજામના મનમાં થયું કે આવા વહેપાર તો હું કરી શકું. શેઠને હું દરરાજ કહું છુ કે મને ધંધા કરાવા પણ કંઇ કરાવતા નથી, એ ન કરાવે તેા કંઇ નહિ. હું મારી જાતે કરીશ. શું મને આવડત નથી ? હજામભાઇ તે શેઠના ઘેરથી નીકળી સીધા ઘેર ગયા. ઘરમાં જે કંઇ હતું તે વેચીને રૂ. ૫૦૦) ભેગા કર્યાં, અને સવાર પડતાં વહેલે બકાલાવાળાની બધી દુકાનેામાંથી તાંદળીયાની ભાજી ખરીદી લીધી. આસપાસના ગામડામાં જઇને ભાજી ખરીદી લાવ્યે... એના મનમાં એમ શેઠનેા મુનિમ ભાજી ખરીદી લેતા હું રહી જાઉં ને! એ મેટા માણસા મેાડા નીકળે. પણ હું કાં કમ છું. વહેલા ખરીદી કરી લઉ. એમ હરખાતાં હજામે વહેપાર કરવાના હરખમાં ને હરખમાં ભાજીથી પેાતાના મકાનના આખા આરડા ભરી દીધા. હવે હજામભાઇ બજારમાં ને શેઠને ઘેર આંટા મારવા લાગ્યું. ને રાહ જોવા લાગ્યે કે હવે બહારગામથી ભાજીની માંગ આવે ને હું માંધા ભાવે ભાજી વેચીને ધન કમાં પણ અહી તે બે, ત્રણ ચાર દિવસ વીત્યા પણ ભાજીની માંગણીના કોઇ સમાચાર આવતા નથી. પાંચમે દિવસે એક કાગળ આવ્યે. હજામ માલીશ કરતા હતા તે વખતે મુનિમજી પત્ર લઇને આવ્યા ને શેઠ સમક્ષ વાંચી સભળાવ્યેા. તેમાં લખ્યું હતું કે શેઠ સાહેબને માલમ થાય કે અમારે ત્યાં બહારગામથી તાંદળજો ઘણા આવી ગયા છે એટલે અહી થી માંગણી થવાની નથી. આ સમાચાર સાંભળીને હજામભાઈના મેાતીયા મરી ગયા. હાય.... હવે શુ થશે ? છતાં મનમાં હિંમત કરીને વિચાર કર્યો કે કંઈ નહિ. બહારગામ લઈ જઈને વેચી નાખીશ. બિચારા આશામાં ને આશામાં ઘેર ગયા. એરડા ખાલીને જુએ છે તે Page #105 -------------------------------------------------------------------------- ________________ શારદા દેશન પહે કેટલાક તાંદળજો ચીમળાઇ ગયેલા ને કેટલેાક કેાવાઈ ને ગંધાઈ ગયા હતા. એના હાજા ગગડી ગયા. શેઠને ઘેર આવીને પોક મૂકીને રડવા લાગ્યા. શેઠે પૂછ્યું, ભાઈ! શુ થયુ? કેમ રડે છે ? હામે કહ્યું. ખાપુ! હું તે મરી ગયા. કેમ શું થયું ? તે કહે છે મેં તે તમારે ત્યાં પરદેશથી પત્ર આવ્યેા હતેા તે સાંભળીને તાંદળજો ખરીદ કર્ચી ને અહારગામથી કંઈ માંગ તેા આવી નહિ. હું તેા રાહ જોતા હતા. હવે બધા તાંદળજો ગંધાઈ ને કહેાવાઈ ગયા. હવે હું શું કરૂ ? મેં તેા ઘરનુ બધું વેચીને રૂા. ૫૦૦, ભેગા કર્યા હતા. હવે હું શું કરીશ ? ઘરમાં ખાજરી પણ નથી. “દયાળુ શેડ તરફથી દિલાસા” શેઠે કહ્યું, ભાઈ! શાંતિ રાખ, ક'ઈ વાંધા નહિ. એ તેા વહેપાર છે. તને વહેપાર કરવાના બહુ કાડ હતા. વહેપારમાં તે પૈસા કમાવાય ખરા ને કોઈ વાર ગુમાવાય પણ ખરા. ત્યારે હજામે કહ્યું- બાપુ! મારૂ કંઈ ગજું છે ! શેઠે કહ્યું ભાઈ ! મેં તે તને પહેલેથી કહ્યું હતું કે વહેપાર કરવામાં તારું ગજુ નહિ. પણ તારી હાંશ હતી તે પુરી થઇ. તે શેઠ ખૂબ સજ્જન હતા. તેમણે જોયું કે આ તદ્ન ગરીબ માણસ છે ને એનુ બધું સાફ થઈ ગયું છે. તે. મારે એને ગુમાવી છે તેટલી રકમ આપવી પશુ હમણાં નહિ. થાડા દિવસ કષ્ટ વેઠવા દો. પછી આપું તે આવું સાહસ કરતા ભૂલી જાય. એના નામ ઉપર ૫૦૦, રૂ. ની મુડી જમા કરી દીધી. અને એને હિંમત આપતાં કહ્યું કે ભાઇ ! ચિંતા કરવી નકામી છે. હવે શાંતિથી જે કામ કરે છે તે કમાઈને ગુજરાન ચલાવ. ત્યારે કહે છે શેઠ ! આ ઘર પડું' પડુ થઇ રહ્યું છે તે પડે તેા રીપેર કરવા કાની પાસે હાથ ધરવા જાઉં ? ને ખાઉં શું ? શેઠે તેને હિતશિખામણ આપીને કહ્યું જોજે હવે ફરીને આવું કામ ન કરતા. એમ કહી શેઠે હજામને ૫૦૦, રૂ. આપ્યા ને હજામ સુધરી ગયા. એલે, તમારે શુ' કરવું છે ? સંતા તમને સંસારને રાગ છેડવા માટે વીતરાગ વાણી સભળાવે છે. માટે સમજીને ભવભીરૂ અનેા. ભવ્ય જીવાને ભવના અંત કરાવવા તેમનાથ ભગવાન દ્વારકા નગરીમાં પધાર્યા છે. આગળ શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર : કર્મો કાઇને છેડતા નથી. સુકુમાલિકા પૂર્વભવમાં કની કમાણી કરીને આવી છે. ઘણું ક ખપી ગયુ. હવે અલ્પ ક રહ્યું છે તે કેવા ખેલ કરાવે છે! શ્રેષ્ઠી પુત્ર સાગર અને તજીને ચાહ્યા ગયા. સુકુમાલિકા ખૂબ કલ્પાંત કરવા લાગી એટલે એના પિતાએ તેને સમજાવી. બેટા ! હવે શાંતિ રાખ. તારા પાપ કર્મના ઉદય છે. પણ એનું મન કઇ રીતે શાંત થતુ નથી. હવે એને સારા ઘરના છેક તે પરણે નહિ અને એને સંસારનુ' સુખ જોઈ એ છે. હવે કરવુ શુ ? એમ ચિતામાં મગ્ન રહેતા હતાં. ત્યાં શું બન્યું તે સાંભળે. Page #106 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન એક દિન શેઠ બેઠા ગોખમેં, દેખા મંગતા આતા, હાથ ઠકરા મક્ષિકા ભિનકે, ભૂખ વશ કા ખાતા હતા શેઠ મહેલના ઝરૂખામાં બેઠા હતા તે વખતે તેમણે એક ભિખારીને ભીખ માંગતો જે. એના કપડાં ફાટેલાં હતાં. મુખ ઉપર માખીઓ બણબણતી હતી ને હાથમાં માટીનું શકેરું લઈને ભીખ માંગતું હતું, આવા ભિખારીને શેઠે પિતાના મકાનમાં બોલાવ્યું. તેને સમજાવી શેઠે હજામત કરાવી, સ્નાન કરાવ્યું અને સારા વસ્ત્રો પહેરાવ્યા આ બધું કરે છે ત્યારે ભિખારી કહે છે શેઠ! તમે મને યજ્ઞમાં હોમવા માટે તે આ બધું નથી કરતા ને? શેઠે કહ્યું. ના, ભાઈ. હું તને મારી દીકરી પરણાવીશ. ભિખારી કહે છે શેઠ “અમારા ગરીબની મશ્કરી ન કરે. કયાં તમે શ્રીમંત સુખી શેઠ અને હું ક્યાં ભિખારી ! મારી સાથે તમારી પુત્રી પરણાવવાની હોય ! શેઠે કહ્યું. ભાઈ ! હું તારી મશ્કરી નથી કરતો. સત્ય કહું છું. એમ કહી તેને મિષ્ટાન્ન જમાડયા અને સારા વસ્ત્રાભરણે પહેરાવી પિતાની પુત્રીને તેની સાથે પરણાવી દીધી. ભિખારી મનમાં આનંદ પામ્યા. અહો ! આજે મારા ભાગ્ય ખુલી ગયા. નહિતર આવા શેઠની દીકરી મને કયાંથી મળે? આજે તે મારા માનપાનને પાર નથી. નોકર ચાકરે, સાસુ સસરા બધા ખમ્મા ખમ્મા કરે છે ને પાણી માંગતા દૂધ આપે છે. દિવસ તે આનંદમાં પસાર થશે. ત્યારબાદ રાત્રે સુકુમાલિકાના શરીરને સ્પર્શ થતાં તેના શરીરમાં કાળી બળતરા થવા લાગી. ભિખારી વિચાર કરવા લાગ્યો. અહો ! આ બળતરા કેમ સહન થાય ! આના કરતાં ભીખ માંગીને ખાવું સારું. અગ્નિ મૂકી હોય તેવી બળતરા થવાથી મધરાત્રે ભિખારી તેને ઉંઘતી મૂકીને ભાગી ગયે. સવાર પડતાં પતિને ન જે એટલે તે રડવા લાગી. દાસી દ્વારા ખબર પડતાં તેની માતા તેની પાસે આવીને સમજાવવા લાગી કે બેટા ! રડીશ નહિ. એના પિતાજી ખબર પડતાં એ પણ ત્યાં આવી પહોંચ્યા. એના મનમાં થયું કે આ ભીખ માંગતા ભિખારીને આટલું સુખ મળવા છતાં મારી પુત્રીને છોડીને ભાગી ગયે. માટે નક્કી આ પુત્રી વિષ કન્યા હોવી જોઈએ. નહિતર આમ કેમ બને? શેઠ પુત્રીને આશ્વાસન આપતાં કહે છે કે બેટા ! તારા કેઈ ઘેર અંતરાય કર્મને ઉદય છે એટલે જમાઈ તને છોડીને ચાલ્યા જાય છે. તે પૂર્વભવમાં કોઈ ને ખૂબ દુઃખ દીધા હશે માટે આમ બને છે. હવે રડવું, ઝૂરવું છોડીને ધર્મધ્યાનમાં તારું ચિત્ત જેડી દે. સાધુ સાદી આવે તેને શુદ્ધભાવથી સુપાત્ર દાન દે તે તારા કર્મો ખપશે ને તને ઈચ્છિત સુખ મળશે. માતાપિતાને ખૂબ સમજાવવાથી સુકુમાલિકા દાન આપવા લાગી. પણ એના અંતરમાં વિષયવાસનાને અંકૂર સૂકાયો નથી. રાત દિવસ મનમાં અફસોસ થયા કરે છે કે અહે! મને એક ભિખારીએ પણ ન ઈરછી! સમય જતાં એક દિવસ Page #107 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન મહાન પવિત્ર, જ્ઞાની, અને ગંભીર સાવજી તેને ઘેર ગીચરી પધાર્યા. તેમને આહાર પાણી વહરાવ્યા, સાવી વહોરીને પાછા ફરે છે. ત્યાં સુકુમાલિકા બારણું આડા હાથે દઈને ઉભી રહી. સાદવજી કહે – બહેન! મને જવા દે. શા માટે આડી ફરીને ઉભી છે? ત્યારે કહે મહાસતીજી! મને કઈ પુરૂષ ઈચ્છતો નથી. તે હવે મને સંસારિક સુખ મળે તેવો જંત્ર મંત્ર કે વશીકરણ હોય તે બતાવે. ત્યારે સા વીજીએ કહ્યું – બહેન! સંસારના સુખ વિષના કટોરા જેવા સમજીને જેમણે છોડ્યા તે સંસારના સુખને માર્ગ બતાવે? ના, બીજું જૈન સાધુ કદી દેરા, ધાગા, મંત્ર જત્ર કરે નહિ ને જે કરે તે પાપભ્રમણ કહેવાય. માટે અમે એ વાતમાં પડીએ નહિ. વિચાર કર. તે પૂર્વભવમાં એવા ચીકણાં કર્મ બાંધ્યા હશે તે તારે ભેગવવાના આવ્યા છે. જે આ દુઃખને જલ્દી મટાડવા હોય તે સંયમ અંગીકાર કર. ત્યાગમાં જે સુખ છે તેના અનંતમા ભાગનું સુખ સંસારમાં નથી. એને સંસારની અસારતા સમજાવી તેથી તેને વૈરાગ્ય આવ્યું. એટલે માતાપિતાની આજ્ઞા લઈ તેણે દીક્ષા લીધી. સુકુમાલિકા સાવી દીક્ષા લઈને ખૂબ કઠીન સંયમ પાળે છે. ઘણું જ્ઞાન મેળવ્યું ને તપશ્ચર્યા પણ ખૂબ કઠીન કરવા લાગી. એક વખત તેણે તેના ગુરૂણીને કહ્યું કે હું બહાર જંગલમાં જઈને આતાપના લેવા ઈચ્છું છું. એના ગુરૂણીએ કહ્યું – આપણાથી જંગલમાં જવાય નહિ અને એ રીતે આતાપના લેવાય નહિ. ભગવાનની મનાઈ છે. સુકુમાલિકા સાઇવીએ ગુરૂણીની આજ્ઞા માની નહિ. અને કહે છે કે આતાપના લેવા માટે ગમે ત્યાં રહી શકાય. ચાહે સ્થાનકમાં રહું કે જંગલમાં જાઉં પણ જેનું મન મક્કમ છે ને જેની ભાવના શુદ્ધ છે. તેને કેઈ જાતને ભય નથી. આમ કહી ગુરૂણીની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જંગલમાં આતાપના લેવા માટે ચાલી ગઈ, જે ગુરૂ-ગુરૂણીની આજ્ઞાથી વિરૂદ્ધ વર્તન કરે છે તેનું પરિણામ સારું આવતું નથી. હવે શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાનન-૮ અષાડ વદ ૧૦ ને રવીવાર તા. ૧૦-૭-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! મમતાના મારક, સમતાના સાધક, અને વિષયના વારક એવા સર્વજ્ઞ અને સર્વદશી ભગવંતે ભવ્ય ને ઉપદેશ આપતાં ફરમાવે છે કે હે આત્મા! ચતુર્ગતિ સંસારમાં ભમતાં મહાન પુણ્યોદયે તને આ મોંઘેરે માનવભવ મળે છે. તે શા માટે મળે છે તેને કદી તને વિચાર આવે છે? માનવ જન્મ એ જન્મ જન્મના ફેરા ટાળનારા ધર્મની સાધના માટે મળે છે, Page #108 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શારદા દર્શન ભવના ફેરા ટાળવા માટે માનવ-જીવન એક સાધન છે, અને ધર્મ સાધના એનું સાધ્ય છે. આ વાત જે તમને બરાબર સમજાશે તે સાધ્યને ભૂલી એકલા સાધનના મોહમાં અટવાઈ જશે નહીં. ધર્મસાધનાને ભૂલી ધન પાર્જન, ખાન-પાન વિગેરેની પ્રાપ્તિમાં જે જીવ રપ રહે તે ધર્મસાધનાને બદલે કમાવું ને ભેગવવું એ સાધ્ય બની જાય. તે પછી પશુ જીવનમાં અને માનવ જીવનમાં ફેર શું? વહેપારી પિતાની દુકાન શણગારે છે. તેમાં માલ ભરે છે અને તે માલને એવી સુંદર રીતે ગોઠવે છે કે જોઈને ગ્રાહકનું મન તેના તરફ આકર્ષાય. આ બધું કરીને વહેપારી સમજે છે કે આ તે સાધન છે. સાધ્ય તે કમાણું છે. આ બધું કર્યા પછી જે કમાણી ન થાય તે એ વહેપારીને અફસેસ થાય છે મારી મહેનત બધી માથે પડી. વહેપારીએ એના દીકરાને દુકાને બેસાડો. છોકરો દુકાનનું ફનચર, માલની આકર્ષક ગોઠવણ કરવામાં અને ઘરાકની સાથે મીઠી મીઠી વાત કરવામાં રહી ગયું ને સાંજ સુધીમાં વહેપારમાં કાંઈ પણ કમાણી ન કરી તે બાપ શું કહેશે ? એને ઠપકો આપે ને? આ જગ્યાએ તમે હે તે શું કરે ? તમારા દીકરાને કહે ને કે મૂર્ખ ? તને કંઈ ભાન છે કે નહિ? શું દુકાન ખોલીને ઘરાકની સાથે વાત કરવામાં ને માલની ગોઠવણ કરવામાં ફકત રહી જઈશ તે એક દિવસ દુકાન અને મૂડી બધું સાફ થઈ જશે. માટે જરા સમજ. દેવાનુપ્રિયે ! આ ન્યાયે જ્ઞાની ભગવંતે આપણને કહે છે કે તમે મનુષ્ય જીવન પામીને ખૂબ ધન કમાયા, સુંદર બંગલે બંધાવ્યું, તેમાં આધુનિક ઢબનું ફર્નિચર વસાવ્યું કે મનોહર આકર્ષક બેઠવણ કરી, સારું ખાધું પીધું ને મોજ કરી પણ જે ધર્મ સાધના નહિ કરે તે તમારે પણ ચાર ગતિના ફેરા રૂપ ભીખ માંગવાનો વારો આવશે, અને આ મહાન પુણયથી મેળવેલું માનવ જીવન હારી જશે. દીકરાને તે મૂર્ખ કહી દીધે પણ આ જીવ કે મૂખ છે તેને તમે વિચાર કરજે. હું તમને મૂર્ખ નહિ કહું પણ પ્રમાદમાં રહી જશો તે હાથમાં આવેલી બાજી હારી જશે. કહ્યું છે કે, મુખે બે મીઠી વાણું, જીવન કીધું ધૂળધાણું, છતી બાજી ગયે હારી રે... સંસારિયામાં આ પદમાં શું કહ્યું? તમને સમજાણું? “ના” તે સાંભળે. આ જીવ એકેન્દ્રિયપણામાં હતું ત્યાંથી જીવનની બાજી જીતે જીતે છેક મનુષ્યભવ સુધી આવ્યું. અહીં આવીને ધન કમાવામાં, ખાવા-પીવા અને ખેલવામાં પડી ગયે. કાયા, કંચન અને કુટુંબની સેવામાં પડી ગયા. તે જીતેલી બાજી હારી ગયા કહેવાય ને? તમને કઈ પૂછે કે કેમ શ્રાવકજી ! હમણાં દેખાતા નથી? કાયા, કંચન અને કામિનિની સેવામાં પડી ગમે છે? તમે એટલા બધા હોંશિયાર છે ને એટલે શું જવાબ આપો? ખબર છે? મહાસતીજી “માઘ વહુ ઘર્મસાધનમા” શરીર એ ધર્મ કરવાનું Page #109 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન સાધન છે. શરીર સારું હશે તે ધર્મ કરી શકાશે. શરીર સારું ન હોય તે ધર્મ કયાંથી કરી શકાય ? કે તમારો આ જવાબ છે! સાચું બોલે. આ ધર્મ કરવાનું સાધન માન્યું છે કે ધન કમાવાનું ? તમને જેટલી ધન કમાવવાની હોંશ છે, ધગશ છે એટલી ધર્મ કમાવવાની હોંશ કે ધગશ નથી. મોહ ઓછો થાય, સંસાર સુખને રાગ ઓછો થાય તે ધર્મ કરવાની હોંશ થાય છે. જાગેલા એવા આપણું નમિરાજર્ષિને દાહવરનો રોગ થતાં વૈરાગ્ય આવ્યું. શરીર, સંપત્તિ અને રાજ્યને મેહ ઉતરી ગયા ને દીક્ષા લેવા તૈયાર થયા. ત્યારે ઈન્દ્ર એમના વૈરાગ્યની કસોટી કરતાં કહે છે તે ક્ષત્રિય! તમે ભવિષ્યના સુખની ખાતર વર્તામાનમાં જે કામગે તમને મળ્યા છે તેને તરછોડીને જઈ રહ્યા છો તે શું આ તમારી મૂર્ખતા નથી ? મનના કપેલા ભવિષ્યના સુખ મેળવવા ખાતર વર્તમાનમાં મળેલા સુખને છેડી જાઓ છો તે તે તમારી મૂર્ખતા છે. વિચાર કરે કે એ આત્માનો વૈરાગ્ય કે ઉંચે હશે ! કે જેની કસોટી કરવા માટે દેવકના સુખ છેડીને ઈન્દ્ર મૃત્યુલોકમાં આવ્યા ! દેને મૃત્યુલોકમાં વિષ્ટાની ભરેલી કેઠીમાં દુર્ગધ આવે ને માથું ફાટી જાય એનાથી અધિક દુર્ગધ આવે છે. એમનું શરીર વૈક્રિય હોય છે. એટલે એમના શરીરમાં હાડકા, માંસ કે લેહી દેતાં નથી. એમના શરીર ઉંચા અત્તર કરતાં વિશેષ સુગંધવાળા હોય છે. આવા મહાન સુખમાં રહેનારા દેવ આવા મહાન ત્યાગીની પરીક્ષા કરવા આવ્યા. - આજે તો સંસારના ભેગ વિષયે છોડવાની વાત આવે ત્યારે અજ્ઞાની મનુષ્ય એવી વાત કરે છે કે “આ ભવ મઠ તો પરભવ કોણે દીઠે વર્તમાન કાળમાં જે સુખ મન્યા છે તેને ભેગવી લઈએ. પણ નમિરાજષિની દષ્ટિ ખુલી ગઈ હતી એટલે ઈન્દ્રના કહેવાથી જરા પણ ઢીલા પડયા નહિ પણ ઈન્દ્રને જવાબ આપતાં કહે છે કે હું ભવિષ્યના સુખની આશાએ કંઈ વર્તમાનના સુખોને છોડતો નથી પણ મારી વાત સાંભળે, જ્યારે પેટમાં અજીર્ણ થયું હોય ત્યારે અજીર્ણને વધારનાર ઘી કઈ પીવે ખરૂં? “ના” તે અનંત કાળથી જીવે કામગ ભોગવ્યા છે. એ ભગના ગે અનેક જાતિના (ખો અને કલેશે ભેગવવા પડ્યા છે. તે ભવિષ્યને માટે પણ એવા દુઃખોને ઉત્પન્ન કરનાર ભોગે કોણ છે? ભાવિના ભોગેની ઈચ્છા કરવી એ તે રેગોને વધારવાનું કામ છે. માટે હું પરલોકના સુખ માટે સંસારને ત્યાગ કરી સંયમ સ્વીકારતા નથી. મને એ કામભોગે કેવા લાગે છે તે સાંભળે. सल्लं कामा विसंकामा, कामा आसी विसोवमा । મેય સ્થમાળા, રામ ત્તિ તુષારૂં . ઉત્ત. સૂ. અ. ૯ ગાથા-પ૩ શબ્દાદિ વિષય શલ્ય જેવા છે. શરીરમાં પ્રવેશેલા તૂટેલા બાણને અગ્રભાગ જેમ પ્રતિક્ષણ પીડા આપનાર છે તે પ્રમાણે કામાદિ વિષયે ઝેર જેવા છે, ઝેર જેમ Page #110 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન જીવનને નાશ કરે છે તેમ કામભેગે પણ ધર્મ રૂપી જીવનને વિનાશ કરનાર છે. જેને સર્પ કરડયો હોય તે મનુષ્યને ઝેર ન ઉતરે તે મરી જાય છે તેમ કામરૂપી સર્પ જેને કરડે છે તેનું ધર્મરૂપી જીવન મરી જાય છે. કામોની ચાહના કરનાર જીવ મરીને દુર્ગતિમાં જાય છે. કહ્યું છે કે જેને વિષયને રસ ચાખે તેને તે છોડવા આકરા લાગે છે. પણ જીવ જ્યારે સમજે છે ત્યારે પળવારમાં છેડે છે. આ સમયે નમિરાજર્ષિ કહે છે કે વર્તમાનમાં મળેલા કામોને છેડીને ભવિષ્યના આત્મસુખની પ્રાપ્તિ માટે સંયમ અંગીકાર કરે એ તમારા કહ્યા પ્રમાણે મૂર્ખાઈ નથી પણ ડહાપણ છે. કારણ કે જે જીવને ભેગેની આસક્તિનું શલ્ય એક વખત હદયમાં ખેંચી જાય છે પછી તે જલ્દી કાઢી શકતા નથી. તેને ભેગાસકિત એવી વધે છે કે ભગના સાધન ખૂટે, આયુષ્ય ઘટે પણ ભોગેની આસક્તિ ઘટતી નથી. મેંગેની કારમી ભૂખવાળા મનુષ્ય આત્મા કે પરમાત્માને વિવેક પણ કરી શકતો નથી. ભેગો ઝેર અને ઝેરી સર્પ જેવા છે. ઝેર ખાનારને અને જેને ઝેરી સર્પ કરડે હેય તેને પીડાનો પાર નથી રહેતે એ ઝેર ન ઉતરે તે મરણને શરણ થવું પડે છે, તેમ ઇન્દ્રિઓના વિષમાં આસક્ત બનનારની એનાથી પણ ભયંકર દશા થાય છે. દુનિયામાં ઝેર અને ઝેરી સર્પ સારા કે એ તે એક ભવમાં મારે છે, પણ ભેગરૂપી ઝેર તે ભવભવમાં મારનાર છે. દુર્ગતિમાં ભયંકર ત્રાસ આપે છે. બંધુઓ ! ભેગની ઈચ્છા કરવી એટલે દુર્ગતિને છે છેડવી. પછી તમે ઈ છે કે ન ઈછો પણ દુર્ગતિની લપ તમને વળગી સમજે એટલે જીવ દુર્ગતિમાં જાય છે. કેઈ તમને ઝેર મિશ્રિત લાડુ આપે ને તમને ખબર છે કે આ લાડવામાં ઝેર ભેળવ્યું છે તે લાડ ગમે તેટલો સારો હોય તે પણ તમે તેને ખાવ ખરા? “ના” ભૂખ્યા રહેવું કબૂલ પણ એ ઝેરને લાડુ ખાવા તૈયાર નથી. અહીં ઈન્દ્ર મહારાજા નિમિરાજર્ષિને કહે છે કે આવા મહાન સુખદાયી ને ઉંચી કેટીને કામગે છેડીને શા માટે જઈ રહ્યા છે? પણ નમિરાજાની દષ્ટિએ તે એ કામગ ઝેરના લાડુ જેવા છે. ઝેરને લાડ ખાઈને મહાન ત્રાસ વેઠી આવા કિંમતી જીવનને નાશ થાય તે કેને ગમે? ઈન્દ્રિઓના વિષયની પાછળ ક્રોધ, માન, માયા અને લેભ કરે છે. તે ક્રોધાદિ કષાયે જીવને દુર્ગતિમાં લઈ જાય છે. અનંતકાળથી જીવે ભેગની ઘેલછા કરીને દતિનાં દુઃખ વેઠ્યા હવે તે તેની ઘેલછા છેડી ક્રોધાદિ કષાને દેશવટે દઈને દયા, ક્ષમા, નિર્લોભતા આદિ ગુણે પ્રાપ્ત કરી મોક્ષના શાશ્વત સુખ મેળવવા માટે સંયમ લે છે. મેક્ષ મળી જાય એટલે કેઈ જાતની ઉપાધિ નહિ. આજે દિનપ્રતિદિન સંસારની વાસનાની ભૂખ વધતી જાય છે ને ધર્મની ભાવના નષ્ટ થતી દેખાય છે. તેનું કારણ આજે ભૌતિક સાધનો વધ્યા છે. રેડિયે ટી.વી. અને સિનેમામાં સંસ્કારનું સત્યાનાશ વાળી નાંખ્યું છે. માતા પિતાને નાટક સિનેમા Page #111 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન જેવા જોઈએ પછી સંતાનની વાત જ કયાં કરવી? આગળના માતા પિતાઓ સમય મળે ત્યારે સંતાનને પાસે બેસાડીને ધર્મના સંસ્કારોનું સિંચન કરતા હતા. ધર્મની બેધકથાઓ સંભળાવતાં હતાં. આજે તે ઘર ઘરમાં ટી. વી. આવી ગયા મા-આપ અને દીકરા દીકરીઓ ટી. વી. ઉપર આવતાં પીકચર જોવા બેસી જાય પછી ધર્મના સંસ્કારો કયાંથી આવે ? યાદ રાખજે, તમે તમારા સંતાનને સિનેમા નથી બતાવતાં પણ જીવનના સંસ્કાર નાશ કરનાર કતલખાનું બતાવે છે એના એવા કુસંસ્કાર પડશે કે એ કુસંસ્કારના બળે વિષય વિકારે વધશે, ફેશને અને વ્યસને વધશે. એ ભેગાવીને દુર્ગતિમાં જવું પડશે ત્યાં અતિ ભયંકર દુઃખો ભેગવવા પડશે એના કરતાં જે તમે એને ધર્મ પમાડશે તે એના જીવનને અભ્યદય થશે, જીવનમાં સગુણે આવશે સમાજમાં આબરૂ વધશે ને પરિણામે સગતિ મળશે ત્યાં પણ મહાન સુખને ભેકતા બનશે. તમને તમારા પુરૂદયથી સંપત્તિ મળી છે તેને ઉપગ નાટક સિનેમા આદિ મોજશોખમાં ન કરે પણ સત્કાર્યમાં કરે, જેના જીવનમાં ધર્મ છે તેનું જીવન સાચું જીવન છે. એક કલ્પના કરો કે પદયે સેનાના રત્નજડિત બંગલા હોય એ બંગલા ફરતાં પારસમણીના ઓટલા હેય પણ જો એ ઘરમાં ધર્મ કે તપ-ત્યાગ નથી, સુપાત્ર દાન દેવાની ભાવના નથી તે તે ઘર સ્મશાન જેવું ખરું ને? હા. તમારું ધન જેટલું દીન દુઃખીની સેવામાં, દાનમાં ને ધર્મના કાર્યમાં વપરાશે તેટલું સાચું ધન છે, બાકીના કાંકરા છે. ઘણાં માણસો એવા ગર્ભ શ્રીમંત હોય છે કે તેને લક્ષ્મીને નામ ગર્વ ન મળે અને ગુપ્તદાન એવું કરે કે ઘરમાં કે બહાર કઈ જાણે નહિ, ખૂબ જ એક પ્રસંગ છે. - કર્મરાજાએ કરેલ ખેલઃ સુરતની બાજુના ગામડામાં એક જૈન વણિક વસ હતો. મધ્યમ સ્થિતિને એ માનવી હતા તેને સામાન્ય દુકાન હતી. વહેપાર કરીને આજીવિકા ચલાવતું હતું. આગળના માણસે ભલે બહુ ધનવાન ન હોય પણ ગમે તેવા સંયોગમાં આબરૂ જાળવી રાખતા હતા. મહાપુરૂષો કહે છે કે માનવજીવન એ દિપક સમાન છે. એમાં સગુણ પ્રકાશ છે, ને દુર્ગુણ અંધકાર છે. આ માણસ પણ ખાનદાન હતો. એનું નામ શાંતિલાલ હતું. વહેપારમાં કમાણ થાય તેમાં શાંતિથી જીવન ગુજારતે હતે. પુણ્યનું પાંદડું ફરે છે ત્યારે જીવનના રંગ ઢંગ પલટાય છે. આ શાંતિલાલના પાપ કર્મને ઉદય થયે. એને વહેપારમાં ધક્કો લાગે ને રૂ. ૩૦૦૦૦નું નુકશાન થયું. એટલે માથે દેણું વધી ગયું. એ દેણું ચૂકવવાના પૈસા નથી. શું કરવું? કયાં જાઉં? એણે દેવાળું કાઢ્યું, એ સમયના દેવાળા અને અત્યારના દેવાળામાં ફેર છે. પહેલાને માણસ દેવાળું કાઢે એટલે એને ઘરની બહાર નીકળતાં શરમ આવે. ઉંધી ટોપી પહેરવી પડતી. અત્યારની જેમ સફાઈબંધ દેવાળા હેતા કાઢતાં. આજે તે શા.-૬ Page #112 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન વિધવા માતાઓને નવરાવી, ધર્મના ખાતાના પૈસા પડાવી લઈ દેવાળું ફૂકે ને પિતે વટબંધ ગાડીટરમાં ફરે છે. આજના દેવાળીયાને શરમ નથી હોતી. ' આ શાંતિલાલે દેવાળું કાઢ્યું. તે દુઃખી દુઃખી થઈ ગયે. ખાવાના સાંસા પડયા. દેવાળું કાઢયું એટલે શરમને માર્યો બહાર નીકળી શક્તા નથી. ખૂબ ગભરાઈ ગયા છે કે કયાં જાઉં? આ સમયે તેના ગામના માણસોએ કહ્યું – ભાઈ ! આપણાં ગામના રમણલાલ શેઠ મુંબઈ રહે છે. તે ખૂબ ધમષ્ઠ છે. એ તમારા કુટુંબી સગા થાય છે. એ શેઠ એટલા ઉદાર છે કે કોઈ દુઃખી માણસ એના આંગણે જાય છે તે કદી પાછો ફરતે નથી. ગરીબના એ માતાપિતા જેવા છે. માટે તું ત્યાં જા તો તારું દુઃખ દરિદ્ર ટળશે. ઉપાસકદશાંગ સૂત્રમાં દશ શ્રાવકને અધિકાર આવે છે. એ શ્રાવકેના દ્વાર અભંગ હતાં એટલે સવારે દરવાજા ખુલે તે સાંજ સુધી એમના મકાનના આંગડીયા ઉચે રહેતો હતો. મારે કહેવા આશય એ છે કે કઈ અતિથિ, સંત, દુઃખી એટલા બધા તેમને ત્યાં આવતા હતા કે એ દરવાજા બંધ થતાં ન હતાં. જે આવે તે ખાલી હાથે પાછા જતાં ન હતાં, જેમને જે જરૂરિયાત હોય તે શ્રાવકે પૂરી પાડતાં હતાં. એમની પાસે અઢળક ધન હતું. એ ધનને સદ્વ્યય કરતાં હતાં પણ મજશોખમાં ઉડાવતા ન હતા. - રમણલાલ શેઠ પણ ખૂબ ઉદાર હતા. તેમની સંપત્તિને સ્વધર્મી અને દુઃખીની સેવામાં સારે સદ્વ્યય થતો હતો. કોઈ પણ દુઃખી આવે તેમને માટે દ્વાર ખુલ્લા હતાં તે સમજતા હતા કે મને સંપત્તિ મળી છે તે મારા માટે જ નહિ પણ બધા માટે છે, એમની ઉદારતાની અને સેવાની સુવાસ ચારે બાજુ પ્રસરી હતી. શાંતિલાલને તેના ગામના લેકેએ કહ્યું કે તું ત્યાં જા. એ તને મદદ કરશે. તું એમને સગે છે શાંતિલાલના મનમાં થયું કે ઠીક ત્યારે જાઉં. તેણે ગામ લોકોને પૂછયું એ કયાં રહે છે? તો કહે મુંબઈ. મુંબઈ જવા માટે ભાડાના પણ પૈસા નથી. શું કરવું ? કેઈ દયાળુએ ભાડાના પૈસા આપ્યા એટલે ભાઈ ગાડીમાં બેસી મુંબઈ આવ્યા. દરખને માર્યો વણિક મુંબઈ આવ્ય”: બંધુઓ! શાંતિલાલને પૈસાની જરૂર હતી એટલે તરત મુંબઈ આવ્યા. એને ધનની ભૂખ ન હતી. એક જ તાલાવેલી હતી કે જે મને પૈસા મળે તે જેના ગુમાવ્યા છે તેના દૂધે ધોઈને આપી દઉં. એટલે તરત ઉપડે. આટલી તાલાવેલી ધર્મમાં લાગે તે તમે અહીં દોડતા આવશો. પછી મારે કહેવું નહિ પડે કે તમે ઉપાશ્રયે આવે, અત્યારે તમને કેમ કહેવું પડે છે ? ધર્મની તાલાવેલી નથી માટે. ભાઈ મુંબઈના સ્ટેશને ઉતર્યા પણ રમણલાલના બાપનું નામ ઠેકાણું કે કો ધંધો કરે છે એ જાણતો નથી. એટલે જવું કયાં? મૂંઝવણમાં પડે. સ્ટેશનમાં ઘણાં માણસ હતા. બધાને પૂછવા લાગે કે રમણલાલ શેઠ કયાં રહે છે? Page #113 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન હવે મુંબઈ જેવા મોટા શહેરમાં તો ઘણાં રમણલાલ શેઠ વસતાં હતાં. શું ખબર પડે કે કયા રમણલાલ શેઠનું પૂછે છે. જેને પૂછે તે કહે ભાઈ! તું રમણલાલ શેઠ માટે પૂછે છે પણ એ કયાં રહે છે? એમનું પાકું એડ્રેસ લાવ્યો છું? આ બિચારે ગામડામાં રહેલે ભલે ભેળે માણસ એટલે કહે છે ભાઈ! એડ્રેસ નથી લાવ્યું. મને એમના બાપનું નામ પણ નથી આવડતું. (હસાહસ) ભાઈ! તે અહીં પત્ત નહિ લાગે. આ ભાઈ ભૂખ્ય તરો ત્રણ દિવસ રખડે પણ રમણલાલ શેઠનો પત્તો ન પડે. છેવટે તેણે વિચાર કર્યો કે શેઠ બહુ શ્રીમંત છે માટે હીરા-માણેકનો ધંધો કરતા હશે. માટે ઝવેરી બજારમાં જઈને પૂછું. એટલે પૂછતે પૂછતે ઝવેરી બજારમાં આવ્યું. “શેઠની શોધમાં”: ઝવેરી બજારમાં ઝવેરીઓને પૂછયું કે ભાઈ! અહીં રમણલાલ શેઠની પેઢી છે? તે ઝવેરી પૂછે છે ભાઈ! અહીં તે ઘણાં રમણલાલ ઝવેરી છે. તું કયા રમણલાલ વિષે પૂછે છે? ત્યારે કહે મને એમના બાપનું નામ નથી આવડતું પણ એ બહુ પ્રસિદ્ધ છે. સુરતની બાજુના ગામડાના રહીશ છે ને દાન પુણયમાં ખૂબ પૈસો વાપરે છે. ત્યારે ઝવેરીએ કહ્યું- હા. એ તે રમણલાલ માણેકચંદ. ભાઈ એ કયાં રહે છે? – પેડરરેડમાં એમને બંગલે છે. એને સમજાવી દીધું કે આ રસ્તે થઈને જજે, પણ ભાઈ! તારે રમણલાલ શેઠનું શું કામ છે? શાંતિલાલ બિચારો ગામડાને માણસ, ભલો ભેળે એટલે કહી દીધું કે ભાઈ! હું જરા ભીડમાં આવી ગયેલ છું. રમણલાલ શેઠ અમારા ગામના, જ્ઞાતિના ને સગા છે. એટલે હું તેમની પાસે મદદ માંગવા આવ્યો છું. ત્યારે વહેપારી કહે કેટલા પૈસાની ભીડ છે? તે કહે ભાઈ! ભીડ તે હજારો રૂપિયાની છે. ત્યાં પેલા ઝવેરીએ કહ્યું – ભાઈ! તમારી ભીડ ભાંગવી મુશ્કેલ છે. શાંતિલાલે પૂછયું – ભાઈ? તમે આમ શા માટે કહે છે? ત્યારે કહે – રમણલાલ શેઠે તે દેવાળું કાઢયું છે, એ તમને શું આપવાનો છે? “શાંતિલાલને આશાને દેર તૂટવા છતાં કેટલી પવિત્ર ભાવના: શાંતિલાલે કહ્યું કે આવા મેટા શ્રીમંત શેઠ છે ને તેમણે શું દેવાળું કાઢયું? ત્યારે કહે – ભાઈ! તને એમાં આશ્ચર્ય લાગે છે? પણ વિચાર કર, એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. દેવાળું તે શેઠ જ કાઢે ને ? નાના પાસે શું હોય તે દેવાળું કાઢે? માટે ભાઈ! તું તારે સમજીને જ્યાંથી આવ્યા હોય ત્યાં પાછો ચાલ્યો જા. શાંતિલાલના મનમાં થયું કે તે તે હું ને એ બંને સરખા છીએ. હવે મારે શું કરવું? જેની પાસે મટી આશાથી આવ્યું હતું તેની પણ આ દશા થઈ? મહામુશ્કેલીએ કેટલી હાડમારી વેઠી મુંબઈ આવ્યા. ત્રણ ત્રણ દિવસથી ભૂખ્યા તરસ્યો ભટકયો ત્યારે માંડ આજે તેમનું ઠેકાણું મળ્યું. હવે શું કરવું? એમની પાસેથી હવે કંઈ મળે તેમ લાગતું નથી. તે હવે મારે શું કરવું? તે ચિંતામાં પડ્યો, Page #114 -------------------------------------------------------------------------- ________________ ૬૮ શારદા દેન શાંતિલાલે રમણલાલ શેઠ ઉપર માટી આશાના મિનારા ખાંધ્યા હતાં તે તૂટી ગયા. જ્યાંથી હજારો રૂપિયા મેળવવાની આશા રાખીને આવ્યો હતા ત્યાંથી થાડુ' પણ મળવાની આશા લાગતી નથી. અહી વિચાર કરે કે આ જીવ પણ અનાદિકાળથી પૌદ્ગલિક સુખની આશામાં ને ઞાશામાં દોડી રહ્યો છે પણ એની આશાએ પૂરી થતી નથી, છતાં આશાના પૂરમાં તણાઇ રહ્યો છે. આ એની મૂખતા છે. આ શાંતિલાલની આશાનેા દાર તૂટી ગયા. છતાં મનમાં એવા વિચાર ન કર્યું કે હું જે કામે આવ્યેા હતા તે તા હવે પૂરું થવાનું નથી. માટે હવે મારે ત્યાં જવાનું શું પ્રયેાજન છે? એવા વિચાર ન કર્યા. પણ હવે શાંતિલાલે જુદો વિચાર કર્યું કે આવ્યો છુ' ને આવ્યો છું તે હું તેમને ત્યાં જતા જાઉં. હવે જે થાડુ ઘણું મળે તે લઇને જઇશ એવો વિચાર નથી પણ ખીજા કારણે જાય છે. શુ કારણ તમને ખ્યાલ આવ્યો? એણે એવા વિચાર કર્યો કે મારે તે નાના વહેપાર હતેા ને રૂ. ૩૦,૦૦૦નું દેશું થયું તે હું કેટલી મુશ્કેલીમાં મૂકાઈ ગયા ? તેા આ શેઠ તે ઘણાં શ્રીમંત છે, એમણે દેવાળુ' કાઢયું છે તે તેમને તે લાખો રૂ. નું નુકશાન થયું હશે ? તેમને કેટલુ દુઃખ થયુ' હશે ? હું એમને આશ્વાસન આપવા જાઉં, ને કહ્યુ કે મોટાભાઈ ! ચિંતા ન કરશે. ચિત્તની સમાધિ રાખો ને આ ધ્યાન ન કરશે।. મહાન પુરૂષને પણ કમે છેડવ્યા નથી તેા આપણી વાત કયાં ? એ મહાન પુરૂષાનાં દાખલા નજર સમક્ષ રાખવાથી આપણને કષ્ટ સહન કરવાનું બળ મળે છે, ને આપણાં આત્માનું સત્વ ખીલે છે. જુએ, આ શાંતિલાલની કેવી સુદર ભાવના છે! પેાતાનું દુઃખ ભૂલી જઈ ને ખીજાને આશ્વાસન આપવાનુ મન થાય એ એની સહાનુભૂતિના ભાવ છે. તમે આ જગ્યાએ હૈં। તે શું કરો ? તમે આશાથી આવ્યા હૈ। ને આશા તૂટી જાય તે આશ્વાસન દેવા જાવ કે ઘર ભેગા થઈ જાવ ? શાંતિલાલ પેડરરોડના રસ્તા પૂછતા પૂછતા આગળ વધે છે. એના પગ જોરમાં ચાલે છે. ખસ, હવે એને પોતાનું દુઃખ ભૂલાઈ ગયું. મનમાં રમણલાલ શેઠના દુઃખની એક જ વિચારણા ચાલે છે કે આ શેડના માથે કેટલુ' દુઃખ આવી પડયુ ? એમના કુટુંબની પણ કેવી હાલત હશે ? આટલા મેાટા શહેરમાં રહીને દેવાળું કાઢવુ એ કઈ નાની સૂની વાત છે ? લેાકેાથી છુપાતા રહેવુ' પડે. બહાર નીકળે તેા કેાઈ ગમે તેમ એલે. આ દુનિયાને જીતવી સ્પેલ નથી. દુઃખી જીવ પ્રત્યે આવી લાગણી થવી, હૈયું પીગળી જવું આ બધા એને કરૂણાભાવ છે અને કરૂણાભાવ એ એક ભાવધમ ની આરાધના છે. શાંતિલાલને રમણલાલ શેઠ પ્રત્યે આવા કરૂણાભાવ જાગ્યા, પણ એવા હલકા વિચાર નથી કરતા કે અન્યાય, અનીતિ કરીને, લેાકેાને છેતરીને પૈસા ભેગા કર્યાં હતા તે ગયા એ જવા જ જોઈએ. એ તે એને લાયક છે. આનેા માનવી દુઃખીને આશ્વાસન આપવાને બદલે આવા દ્વેષ કરે છે, Page #115 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન શાન્તિલાલ પૂછતે પૂછતે રમણલાલ શેઠના બંગલે પહોંચી ગયા. બંગલાના દરવાજે સફેદ કેટને પાટલુન પહેરીને એક ગૂરખે ઉભે છે. ત્યારે એના મનમાં થયું કે આ રમણલાલ શેઠ પિતે તો નહિ હોય ને ? બિચારા ગામડીયા માણસને શહેરના માણસની રીતભાતની ખબર કયાંથી હોય ? આમ વિચાર કરતો ગુરખાનાં સામું જોઈ રહ્યો છે. એટલે ગુરખાએ પૂછ્યું. કેમ ? તમારે તેનું કામ છે? આ વણિકે બધી વાત કરી કે હું શેઠને સગો છું ને તેમને મળવું છે. ગૂર કહે કે મારા શેઠના સગા આવા ન હોય તેમ કહીને ધક્કો મારી કાઢી મૂકે છે. પેલે કરગરે છે પણ ગૂરખ માનતા નથી. શેઠે બારીમાંથી જોયું કે આ કંઈ ગરીબ માણસ દુઃખને માર્યો મારે આંગણે આવ્યા છે ને ગૂર તેને અંદર આવવા દેતો નથી, ને ગમે તેવા શબ્દો કહે છે તે લાવ, હું તેને અંદર બેલાવું. આમ વિચાર કરીને નોકરને બોલાવીને કહ્યું કે બહાર ગરીબ માણસ ઉભે છે તેને અહીં બોલાવી લાવ. નેકરે ગુરખાને કહ્યું. આને શેઠ ઉપર બેલાવે છે. માટે આવવા દે. આ જોઈ મૂરખાના મનમાં પણ આશ્ચર્ય થયું કે શેઠ આવા ભિખારી જેવા અજાણ્યા માણસને શા માટે બોલાવતા હશે ? પણ એને કયાં ખબર છે કે મોટા માણસોને દિલ સદા મેટા જ હોય છે. દેવાનુપ્રિયે ! જેમ સાગર પોતાનામાં આવતું ખારું, મીઠું બધું પાણી સમાવે છે, ધરતી મળ-મૂત્ર વિગેરે ઉકરડાને ભાર ઉપાડે છે તેમ નાના-મોટા, ગરીબ દરેક ઉપર વાત્સલ્ય ભાવ રાખે એનું નામ સાચી શ્રીમંતાઈ. રમણલાલ શેઠે ગરીબને બોલાવ્યું. એટલે એને ઉત્સાહ વધી ગયે. તે મનમાં વિચાર કરવા લાગ્યું કે અહીં તે દેવાળા જેવું લાગતું નથી, કદાચ મને ગરીબ ગામડી સમજી ઝવેરીએ મને બનાવ્યું લાગે છે. એ તે ઉત્સાહભેર ઉપર આવ્યો. રમણલાલ શેઠ મૂલ્યવાન વસ્ત્રો પહેરી મખમલની મુલાયમ ગાદી ઉપર બેઠા હતા. શાંતિલાલને આવતા જોઈ શેઠ ગાદી પરથી ઉભા થઈ ગયા ને તેને આદર સત્કાર કરતાં બોલ્યા કે આ ભાઈ આવે. તેમ કહી પિતાની ગાદી ઉપર બેસાડે છે. આ નથી બેસતે પણ પરાણે બેસાડે છે. આ આદર જોઈ તે શેઠના મુખને નિહાળી રહ્યો છે. શેઠ પૂછે છે કે તમે કયાંથી આવ્યા છે? સાહેબ ! હું સુરતની બાજુના ગામડેથી આવ્યો છું શેઠે કહ્યું. હું ત્યાં જ છું. ત્યારે કહે કે હું આપને જ્ઞાતિભાઈ છું ને દૂરને સગે પણ છું. શેઠે કહ્યું. બહુ સારું થયું. આજે મને સ્વધર્મી ભાઈના દર્શન થયાં તમે સીધા અહીં આવ્યા લાગે છે ? તમારા મુખ ઉપર થાક દેખાય છે તે તમે એમ કરે. પહેલાં સ્નાન ભજન કરો પછી આપણે વાતચીત કરીશું. શાંતિલાલ કહે છે શેઠ! હું તે આપને જરા મળવા અને આપના કુશળ સમાચાર પૂછવા માટે આવ્યું છું તેમાં સ્નાન, ભેજન એ બધી તકલીફ વેઠવાની જરૂર નથી. રમણલાલ શેઠ કહે છે એમાં તકલીફ શેની? આટલે લાંબેથી આવીને આપે મને સાધર્મિક ભાઈના દર્શનનો Page #116 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન લાભ આપે છે. મોટી તકલીફ તે આપે લીધી છે. આપના પુનિત પગલાં મારે ત્યાં કયાંથી હોય? આજે અમારા જ્ઞાતિભાઈ અને સગા સાધર્મિક ભાઈને પધારવાથી અમારું આંગણું પાવન થયું. માટે આપ હમણું જવાની વાત કરશે નહિ. શાંતિથી થાક ઉતારે, આમ કહી રમણલાલ શેઠે પિતાના પુત્રને બોલાવીને કહ્યું. આપણે સગા અને આપણાં ગામના જ્ઞાતિભાઈ છે. બહુ દૂરથી કષ્ટ વેઠીને આવ્યા છે. ખૂબ થાકેલા છે એટલે માલિસ કરનારને બેલાવીને પહેલાં માલિશ કરો. પછી ભાઈને સ્નાન કરાવજો ને સારા મૂલાયમ મારા કપડા પહેરવા આપજે. સારું ભેજન બનાવડાવજે. પછી અમે જમવા સાથે બેસીશું. આ પ્રમાણે શેઠે પુત્રને આજ્ઞા કરી. દીકરો કહે ભલે બાપુજી. જેવી આપની આજ્ઞા. આ પ્રમાણે કહીને શેઠને દીકરો શાંતિલાલને અંદર લઈ ગયા. ઉંચી જાતના તેલથી આખા શરીરે માલીશ કરાવ્યું. સાબુ ચાળીને ગરમ પાણીથી સ્નાન કરાવ્યું, અને ઈસ્ત્રીબંધ બગલાની પાંખ જેવા સફેદ કપડા પહેરવા આપ્યા. તેમાં મૂલાયમ ઝીણી મલમલનું ધોતિયું રેશમી બસ્કીટનું ખમીશ અને ઉપર પહેરવાની બંડી આપી આ બધી સરભરા જેઈને શાંતિલાલનું અંતર વલોવાઈ જાય છે. અહો ! મેં તે શેઠને માટે જુદું સાંભળ્યું હતું કે અહીં તે જુદું દેખાય છે. દેવાળું કાઢયું હિય તે આટલું તેજ ન હોય. બીજું તેમની ઉદાર ભાવના કેટલી છે ! મને અજાણ્યા ગરીબને પણ કેટલે સાચવે છે ! આ પ્રમાણે શાંતિલાલ મનમાં વિચાર કરે છે. હવે શેઠની સાથે તે જમવા બેસશે ને શું બનશે તે વાત અવસરે. ચરિત્ર:- સુકુમાલિકાને એના ગુરૂણીએ કહ્યું. સાદવજીથી બહાર આતાપના લેવા જવાય નહિ. જે તમારે આતાપના લેવી હોય તે સ્થાનકમાં જ્યાં તાપ આવે છે ત્યાં જઈને આતાપના લે. પણ તે માની નહિ ને આતાપના લેવા ગઈ. સુકુમાલિકા ખૂબ ઉગ્ર તપ કરે છે રૂડે સંયમ પાળે છે. જ્ઞાન ભણે છે પણ મનમાં વાસનાનો અંકુરે નષ્ટ થયો નથી. અને ગુણીની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ચાલી ગઈ. ત્યાં શું બન્યું તે સાંભળે. એ શહેરમાં પાંચ મિત્રોની ટળી હતી. તે પચે મિત્રો ખૂબ વિષયલંપટ હતા. એક વખત તે પાંચે મિત્રો એક દિવસ વેશ્યાની સાથે રથમાં બેસીને પંડુરવનમાં આવ્યા જ્યાં સુકુમાલિકા આતાપના લેતી હતી તેની સામે એક ઘટાદાર વૃક્ષની છાયામાં એ પાંચ પુરૂષ અને વેશ્યા આવીને સુંદર મખમલની શૈયા જેવું આસન બીછાવીને બેઠા. એક વેશ્યાને પાન ખવડાવે છે. બીજે એના માથે છત્ર ધરીને ઉભો રહ્યો, ત્રીજો એના માથામાં તેલ નાંખવા લાગ્યા. એથે પંખે વીંઝે છે ને પાંચમા પુરૂષે તેને ખોળામાં Page #117 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન - ૭૧ બેસાડી છે. અને પાંચે પુરૂષ એ વેશ્યા સાથે પ્યાર કરે છે ને આનંદ કરે છે, આવું. મહયુક્ત વાતાવરણ જોઈને સુકુમાલિકા સાથ્વીના અંતરમાં બેઠેલે વિષયને અકુરે જાગૃત થયે, અને મનમાં વિચાર કરવા લાગી કે અહો! આ સ્ત્રીએ કેવું પુણ્ય કર્યું છે! કેવી ભાગ્યવાન છે કે પાંચ પાંચ પુરૂષે એની સેવામાં હાજર છે. કે . ૨ કરે છે! એ તિરસ્કાર કરે છે તે પણ પાછા હસીને તેને બેલાવે છે. અને મેં કેવા પાપ કર્યા હશે કે મને કોઈ પુરૂષે ઈચ્છી નહિ! શકે હું લઈને ભીખ માંગનાર ભિખારીએ પણ મને ઈચ્છી નહિ! મને ઉંઘતી મૂકીને ચાલ્યો ગયે, બસ, હવે આ મારા તપ અને સંયમનું જે કોઈ ફળ હોય તે આવતા ભવમાં મને પાંચ પતિ મળજે. આ પ્રમાણે તેણે નિયાણું કર્યું. આ રીતે નિયાણ કર્યા પછી તે સાવી દેહ શુદ્ધિ નાનાદિ વિગેરે કરવા લાગી. ત્યારે એના વડીલ સાધ્વીજીઓએ તેને કહ્યું. બહેન! આપણુથી સ્નાન કરાય નહિ. આપણે દીક્ષા લીધી ત્યારથી જાવજીવ સુધી સ્નાનનો ત્યાગ કર્યો છે. આ પ્રમાણે હિતશિખામણ આપી ત્યારે એને લાગ્યું કે બધા મને વારંવાર ટકે છે ને મારું અપમાન બંધુઓ ! વિનયવંત શિવે ગુરૂની હિત શિખામણને અમૃતના ઘૂંટડા માનીને પી જાય છે ને અવિનીતને ગુરૂની હિત શિખામણ વિષ જેવી લાગે છે અને ગુરૂની મીઠી ટકેર ટકટક જેવી લાગે છે. આવા શિષ્યનું કલ્યાણ થવું મુશ્કેલ છે. આ સુકુમાલિકા સાધ્વીને ગુરૂણીની ટકોર ટકટક લાગી એટલે તે પિતાના સમુદાયમાંથી અલગ થઈ ગઈ ને સ્વચ્છંદતા પૂર્વક વિચરવા લાગી. ઘણાં વર્ષો સુધી સ્વછંદપણે વિચરીને ખૂબ તપ કરવા લાગી તેણે અંતિમ સમયે સંથારો કર્યો, પણ આલોચના કરી નહિ. આયુષ્ય પૂર્ણ કર જે સ્વર્ગમેં, સુરમણિકા હુઈ જાય, નવપલ્યની સ્થિતિ પાઈ, ઈચ્છિત સુખ પ્રગટાય હે શ્રોતા આઠ મહિના તેને સંથારો ચાલ્યા. આઠ માસને સંથારો પૂર્ણ કરી ત્યાંથી કાળ કરીને બીજા દેવલોકમાં દેવની અપરિગ્રહીતદેવી તરીકે ઉત્પન્ન થઈ ત્યાં નવ પલ્યોપમની સ્થિતિપૂર્ણ કરીને દેવનાં સુખ ભોગવીને પાંચાલ દેશના કાંપિલપુર નગરમાં દ્રુપદરાજાની પુત્રી દ્રૌપદી તરીકે ઉત્પન્ન થઈ. એણે સુકુમાલિકાના ભાવમાં કરેલા નિયાણાના બળે એક અર્જુનને વરમાળા પહેરાવી પણ પાંચે પાંડના ગળામાં પડી ગઈ. આ પ્રમાણે વાત કરી જંઘારણ મુનિ આકાશમાં ઉડી ગયા. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે. સ્વ. પૂજ્ય ગુરૂદેવ શ્રી છગનલાલજી મહારાજ સાહેબનું જ્ઞાન, દર્શન ચારિત્રથી મઘમઘતું જીવન પૂ. મહાસતીજીએ ખૂબ સુંદર શૈલીમાં વર્ણવ્યું હતું, Page #118 -------------------------------------------------------------------------- ________________ કયાખ્યાન -૯ અષાડ વદ ૧૧ ને સેમવાર તા-૧૧-૭-૭૭ કે સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેને! અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવંતોએ જગતના છના હિત માટે મંગલમય વાણી પ્રકાશી. ભગવાનની વાણી કર્મરૂપી શિયાબીયાને ભગાડવા માટે સિંહ સમાન છે. કર્મ કેવી રીતે બંધાય છે ને કર્મનું મૂળ શું છે? તે બતાવતાં શાસ્ત્રકાર કહે છે. रागाय दासो विय कम्मवीयं, कम्मं च मोहप्पभवं वयन्ति । कम्मं च जाइ मरणस्स मूलं, दुक्खं च जाइ मरण वयन्ति ॥ રાગ અને દ્વેષ એ બંને કર્મોનાં બીજ છે. કર્મ મેહથી ઉત્પન્ન થાય છે. કર્મ જન્મ મરણનું મૂળ છે. અને જન્મ મરણ એ દુઃખ છે. - રાગ અને દ્વેષ એ બંને કર્મનાં બીજ છે. બીજ નાનકડું હોય છે પણ તેમાંથી વિશાળ વૃક્ષ બને છે, તેમ નાનકડી ચીજે ઉપર રાગ-દ્વેષ થાય છે. ત્યારે જીવને ખબર નથી પડતી કે આનું પરિણામ શું આવશે? પણ ધીમે ધીમે તેમાંથી વિશાળ વડલા જેવું મોટું કર્મ બંધાય છે. રાગ અને દ્વેષ એ બંનેમાં પણ દ્વેષ કરતાં રાગ વધારે ભયંકર છે. દ્વેષ કરતાં રાગ કેમ વધારે ભયંકર છે તે અનેક કારણથી સમજી શકાય છે. ' શ્રેષનું મૂળ રાગ છે. કારણ કે ક્યાંક કોઈના પ્રત્યે રાગ છે તેથી બીજા પ્રત્યે દ્વેષ જાગે છે. એટલે રાગ એ શ્રેષને બાપ છે. શ્રેષને ભૂલ હેલ છે પણ રાગ ભુલ કઠિન છે. માને કે તમને ભાવતું ભેજન મળી ગયું એટલે ખૂબ ખાધું. પછી અકળામણ થવા લાગી એટલે એ ભેજન ઉપર દ્વેષ થાય પણ ત્રણ ચાર કલાક પછી ભુખ લાગી એટલે ઠેષ ભુલાઈ ગયો ને એ ભોજન પ્રત્યે રાગ આવી ગયા. ઠેષ થાય તે પણ રાગ ભુલાય નહિ. એ તો અંદરમાં બેઠેલો હોય છે. ઠેષ કરવાથી તેનાથી થતું નુકશાન સમજાય છે પણ રાગથી થતું નુકશાન સમજાતું નથી. દ્વેષ ભયંકર લાગે છે એટલે રાગ ભયંકર લાગતું નથી. દ્વેષ કર્કશ લાગે છે ને રાગ મીઠે લાગે છે. રાગની પાછળ હર્ષ અને શ્રેષની પાછળ ખેદ હોય છે. રાગને નાશ દશમ ગુણસ્થાનને અંતે થાય છે ને દ્વેષને નાશ નવમા ગુણસ્થાનકે થાય છે. આ સૂચવે છે કે જ્યારે શ્રેષનો નાશ કરે એવી આત્મવિશુદ્ધિ કરતાં પણ અધિક આત્મવિશુદ્ધિ હોય ત્યારે રાગનો નાશ થાય છે. રાગનું આયુષ્ય દ્વેષ કરતાં ઘણું મોટું છે. ઠેષ દુર્ગાન કરાવે છે એમ લાગે છે પણ રાગ એનાથી વધારે દુર્થાન કરાવે છે એમ લાગતું નથી. ષ ગુસ્સે થતાં માલૂમ પડે છે ત્યારે એને ઢાંકવા માટે મઢાનો અને આંખને દેખાવ પ્રયત્નથી ફેરવી નાંખો પડે છે. પણ રાગ એ દુશ્મન કે દુર્ગણ તરીકે માલુમ પડતા નથી. ઉલટે સહેજે ખુશીને દેખાવ થાય છે. દ્વેષ ભસીને કરડનાર કૂતરા Page #119 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન જે છે જ્યારે રાગ વહાલથી પગ ચાટીને ફેંકી ફૂંકીને જોરથી બચકું ભરનારો છે. ટ્રેષ લાંબો કાળ રહે છે તે ઘણીવાર ગમતું નથી પણ રાગ લાંબા કાળ સુધી રહે તે ગમે છે. દ્વેષ જીવને ચેતાવી દે છે. જયારે રાગ ઉઘાડી દે છે. માટે સમજે. રાગ સર્વથા ભયંકર છે. તે ગયો એટલે બધી ભયંકરતા ગઈ. કોધ માન, માયા, લેભ એ બધા રાગની સેવામાં રહેનારા અને રાગને મજબૂત કરનારા છે. આઠ કર્મની જડ મેહનીય અને મોહનીયની જડ રાગ છે. મેહનીયની બધી પ્રકૃતિનાં મૂળમાં રાગ હોય છે. એ તીવ્ર કેટીને રાગ ન જાય ત્યાં સુધી મિથ્યાત્વ પણ જતું નથી. આસાનીથી ઠેષ મટે, રાગ હટે તે માંડ હટે, અગ્નિ પરીક્ષા મેં માગી, થઈ જાવું મારે વીતરાગ આજ મને એવી ધૂન લાગી. ઠેષ સહેલાઈથી જાય છે ને રાગ મુશ્કેલીથી જાય છે. આ રાગ અને દ્વેષ જીતવા સહેલા નથી. કારણ કે જિનેશ્વર પ્રભુની આજ્ઞામાં વિચરનારા મુનિઓ લાંબા વખત સુધી સાધના કરીને પિતાના અંતઃકરણને આત્મા તરફ વાળેલું રાખે છે. તેમાં લીન : રહે છે. છતાં એ મુનિએ પણ કઈક વખત રાગ, દ્વેષ અને મેહના આક્રમણ સહેવામાં અશક્ત બની જાય છે, ઘણી સાવધાનીપૂર્વક ચાલવા છતાં ક્ષણ માત્ર માટે પણ પ્રમાદ આવી જવાથી એ સમયે રાગ અને દ્વેષ એમના પર હુમલો કરે છે. રાગ, દ્વેષને હમલે જે મજબૂત બને અને તેને જે હટાવી ન શકીએ તે તે આત્માને જ્ઞાનહીન નબળે બનાવી દે છે, અને અંતે નરકમાં ફેંકી દે છે. માટે આત્માથી મુનિઓ હંમેશા રાગ દ્વેષથી સાવધાન રહે છે. તેઓ જેટલા રાગ-દ્વેષથી ડરે છે તેટલા વાઘ, સિંહ, સર્પ વિગેરે હિંસક પશુઓથી ડરતા નથી. સિંહ, વાઘ આદિ હિંસક પશુઓ માત્ર દેહને નુકશાન કરે છે જ્યારે રાગ-દ્વેષ અંત:કરણને મેલું કરી સંયમની સાધનાને સળગાવી દે છે. હિંસક પશુઓ કેઈને નરક નિગોદમાં મોકલતા નથી જ્યારે રાગ-દ્વેષ જીવને નરક નિગદમાં ધકેલી દે છે ને આત્મિક ગુણને લુંટી લે છે. જે મહાન પુરૂષનાં રાગ-દ્વેષ નિર્મૂળ બની જાય છે તેઓ આત્માને શુદ્ધ સ્વરૂપનું દર્શન કરે છે. તેઓ સમતારૂપી સુધાનું પાન કરીને અજર-અમર અને અવિનાશી પદને પ્રાપ્ત કરે છે. તેમને આત્મા એટલે બધે પ્રભાવશાળી બની જાય છે કે સ્વભાવથી વિરોધી સર્પ અને નેળીયા જેવા છે પણ એમની પાસે પિતાના વૈરને ભૂલી જાય છે. આવું સમતારૂપી સુધાનું મહત્વ છે. માટે સમતા વડે રાગ-દ્વેષને જીતવા જઈએ. રાગ-દ્વેષને જીતવાથી જન્મ-મરણરૂપ દુઃખને સર્વથા નાશ થઈ જાય છે અને આત્મા પોતાના અસલ સ્વરૂપને પ્રગટ કરે છે, બંધુઓ ! આત્માના સ્વરૂપને પ્રાપ્ત કરી મોક્ષના સુખને જે પ્રાપ્ત કરવા હોય તે ધર્મના અનુરાગી બનો, જે ધર્મના અનુરાગી બનશે તે તમારા સંતાનમાં પણ ધર્મના શા.-૧૦ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૭૪ શારદા દર્શન સંસ્કાર પડશે. જે કુમળા બાળકના મગજમાં તમે એક વાત ઠસાવી દો કે અરિહંત મારા દેવ છે, પંચ મહાવ્રતધારી નિગ્રંથ સંતે મારા ગુરૂ છે અને કેવળી પ્રરૂપિત મારો ધર્મ છે. અને હિંસા કરવી, જુઠું બોલવું, ચોરી કરવી એ મહાપાપ છે. આવું જ એના મગજમાં બાલપણથી ઠસી જશે તો મોટે થતાં પાપ કરતાં અટકશે અહીં એક દાખલ યાદ આવે છે. ગોચરી જતાં શ્રદ્ધાવાન શ્રાવક જોવા મળ્યાઃ એક વખત હું ગૌચરી ગયેલ. ગૌચરી કરતાં કરતાં એક શ્રીમંત શ્રાવકના ઘેર પહોંચી. ત્યાં એક છોકરે એક ખૂણામાં બેસીને એક ચિત્તથી નમો અરિહંતાણું (૨) ને જાપ કરતો હતો. ગૌચરી વહોરી લીધા પછી મેં શ્રાવિકા બહેનને પૂછ્યું કે હે બહેન! આ બાબો આટલા એકાગ્ર ચિત્તથી નવકાર મંત્રનો જાપ કરે છે. એનું ધ્યાન કેટલું સ્થિર છે કે કોઈ આવે જાય તે પણ તેને ખબર પડતી નથી. ત્યારે બહેને કહ્યું. મહાસતીજી! અમારા ઉપર વડીલોની કૃપા છે. અમારા એવા સભાગ્ય છે કે વડીલે વારસામાં ધન મૂકી ગયા હતાં પણ ધર્મને વારસો મૂકીને ગયા છે. પહેલેથી અમારા કુટુંબમાં એ કાયદો છે કે બાળક એક વખત જુઠું બોલે તે તેને ર૦૦ વખત “નમે અરિહંતાણું” ને જાપ કરવાને જે જાપ કરતાં એનું ચિત્ત સ્થિર ન રહે તે ફરીને ૨૦૦ વખત અરિહંતને જાપ કરવા. અમે કોઈ વખત બાળકોને હોસ્પિતાલમાં લઈ જઈએ અને કોઈ માણસ મૂંગે હેય તેને બતાવીને કહીએ કે જે આ માણસ જુદું છે, કેઈની નિંદા કરી તો તેને જીભ ન મળી, અને કદાચ જીભ મળી તે બબડું બોલે છે, એને જીભને રેગ થયો. કર્મોએ તેને આ બધી શિક્ષા કરી. જે જુઠું ન બોલે તેને શિક્ષા ના થાય વિગેરે વાત સમજાવીએ છીએ. પછી બાળકને કહેવામાં આવે છે કે તું જે ૨૦૦ વખત અરિહંત પ્રભુને જાપ કરીશ તે તારૂં પાપ ધોવાઈ જશે, ને તને શિક્ષા નહિ થાય આવી રીતે બાળકને સમજાવીએ છીએ. તમે પણ તમારા સંતાનને આવી રીતે ધર્મને સંસ્કાર આપતા હશેને? કઈ વખત હોસ્પિતાલમાં લઈ જઈને આવું સમજાવો છો ? “ના” તમે તે સિનેમા, નાટક જેવા લઈ જાવ છે. (હસાહસ) પહેલાં તે સિનેમા કેઈક વાર જોતા પણ હવે તે ટી. વી. આવી ગયા એટલે નવરાં થયા કે ટી. વી. જેવા બેસી જવાનું, જો તમારું ભાવિ સુધારવું હોય તે તમે સંતાનને સંસ્કાર આપે. એનું જીવન સુધરશે ને તમારું ભાવિ પણ સારું થશે, એ શ્રીમંતના ઘરમાં આવા સુસંસ્કારો બાળકને આપતા હતાં. આ જોઈને મારા અંતરમાં થયું કે જે આવા સંસ્કારો દરેક જૈનના ઘરમાં પડે તે જૈનશાસન ઝળહળતું બની જાય, રત્ન સમાન શ્રાવકે ઘર ઘરમાં પાકે. અરે ! વધુ નહિ તે બે પાંચ શ્રાવકે જે દરેક સંઘમાં રત્ન જેવા હોય તે એ સંઘને દીપાવશે. એવા શ્રાવકે બીજા નવા શ્રાવકે તૈયાર કરશે. પણ આજે કોને પડી છે? જેટલી ધંધે વિકસાવવાની ધગશ છે તેટલી જિનશાસન કેમ ઉન્નત બને તેની ધગશ છે? Page #121 -------------------------------------------------------------------------- ________________ શારકા દર્શન ૭૫ એ શ્રીમંતના કુટુંબમાં બાળકને બાળપણથી ધર્મના સંસ્કાર મળતાં હતાં ને એ બાળકે બાળપણથી આવું સમજી જતાં હતાં. બાળક સમયે પણ મારા આ શ્રાવકે સમજતાં નથી. નાનું બાળક સગડીના સળગતા કોલસાને જે એક વાર અડી ગમે તે ફરીને કદી એ અંગારા હાથમાં પકડતું નથી. કારણ કે એને ભાન થંઈ ગયું કે અંગારે હાથમાં લઈએ તે દઝાય. હાથ બળી જાય, તમે સંસારરૂપી દાવાનળથી કેટલી વખત દાઝયા? તમને કેટલા ફટકા વાગ્યા? છતાં હજુ ભાન થાય છે કે સંસાર ખે છે. હવે જલદી છોડી દઉં. તમે ગમે તેટલા શ્રીમંત હે, મોટા કરોડપતિ છે, પણ હજુ પંચ પરમેષ્ટીમાં તમારો નંબર આવ્યું છે? તમારો નંબર કયાં છે? બાળક સ્કુલમાં ભણવા ગયે ને જે તેનું નામ ન બેલાય તે ઘરે આવી ઝઘડે કરશે કે મારું નામ લખાવવા ચાલે. નામ ના હોય ત્યાં સુધી મારે હક નથી. તેને અફસોસ થયે પણ આ મારા મહાવીરના બાળકને આટલી ઉંમર થઈ પણ હજુ પંચ પરમેષ્ટીમાં મારે નંબર લખાયો નથી એને અફસેસ થાય છે? જે તમારાથી બની શકે તે પંચ પરમેષ્ટીમાં નંબર લઈ લે. એ ન લઈ શકે તે દઢધમી શ્રાવક બનો. છેવટે માર્ગોનુસારી તે અવશ્ય બને. અંતગડ સૂત્રને અધિકાર ચાલે છે. દ્વારકા નગરીના નાયક કૃષ્ણ વાસુદેવ દીક્ષા લઈ શક્યાં નથી પણ દઢ ધમી અને પ્રિયધમી હતા. તમે જ્યારે આવા બનશો ત્યારે વિતરાગ વાણી સાંભળતાં, તપ-ત્યાગ ને દાનની વાત આવે ત્યાં મેઘ ગાજે ને મોર નાચે તેમ મારા શ્રાવકે નાચવા લાગે. તેવા રમણલાલ શેઠની સરભરા જેઈને આવેલા શાંતિલાલ વિચાર કરે છે કે મેં શેઠની કંઈ પણ સેવા બજાવી નથી તે મારાથી આવા સારા કપડાં કેમ પહેરાય? ને શેઠની આટલી બધી સેવા કેમ લેવાય? આ વિચારે તેનું અંતર વલેવાઈ જાય છે. મનમાં ખૂબ સંકેચ થવા લાગે. શેઠની ઉદારતા આગળ શાંતિલાલ વિચાર મગ્ન બની ગયા. બપોરે જમવાને સમય થેયે એટલે રમણલાલ શેઠ શાંતિલાલને સાથે લઈને જમવા બેઠા. ભાણામાં જાતજાતનાં મિષ્ટાન્ન પીરસાયાં. એ જોઈને એને એમ થયું કે આવું સારું જમણું મળ્યું છે ને હું ચાર દિવસને ભૂખ્યું તે જલ્દી ખાઈ લઉં. બધું પીરસાઈ ગયું એટલે શેઠે કહ્યું – ભાઈ! જમવાની શરૂઆત કરો. પણ આ જમતા નથી. એનું હૃદય ભરાઈ ગયું. તે મનમાં વિચાર કરવા લાગ્યો કે જ્યાં સુધી હું લોકેના પૈસા ન આપું ત્યાં સુધી આવા સારા ભેજન મારાથી કેમ ખવાય? આવા સારા કપડા મારાથી કેમ પહેરાય? આવા વિચારથી શાંતિલાલ જમતા નથી, ત્યાં સુધી શેઠ કેમ જમે? શેઠે ખૂબ આગ્રહ કરીને કહ્યું – ભાઈ! તમે આટલે બધે સંકેચ શા માટે રાખે છે? તમે મારા જ્ઞાતિ ભાઈ, સ્વધર્મી ભાઈ અને વળી પાછા મારા સગાં છે. કેટલી બધી સગાઈ છે. તમે મને તમારે સગો ભાઈ સમજો. એમ કહીને પરાણે ખૂબ આગ્રહ કરી કરીને Page #122 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન જમાડે. જમાડીને ગાદી ઉપર લઈ ગયા ને કહ્યું – ભાઈ! તમે થોડી વાર આરામ કરો. બહુ થાકી ગયા હશો. વગર ઓળખાણે આટલી બધી સેવા અને ઉદારતા જોઈને પિતાની દેવાળું કાઢેલી સ્થિતિ ઉપર શાંતિલાલના મનમાં ખેદ થાય છે કે આટલી બધી સેવા લેવાની મારામાં શું લાયકાત છે? હું શેઠનું શું કરી શકવાને છું? શેઠને કહે છે શેઠજી! આપની આટલી બધી સેવાથી હું તે શરીરે હળવો ફૂલ થઈ ગયો છું પણ આત્માથી ભારે બની ગયું છું એટલે હું બેઠો છું. આપ સુખેથી આરામ કરી લે, ત્યારે શેઠે કહ્યું – ભાઈ ! તમે આવું કંઈ બોલશે નહિ. આપ ભારે શેના? મેં તે આપના માટે કાંઈ કર્યું નથી અને કદાચ આપને મેં બહું કર્યું છે એમ લાગતું હોય તો એ બધું આપનું છે, એમ સમજી લે પણ તમે એવું કંઈ મન ઉપર લાવશે નહિ, શેઠે પૂછેલો સુખ સંદેશ - શેઠે પૂછયું ભાઈ! કંટુંબ પરિવાર તો કુશળ છે ને ? અને ધંધા પાણી બરાબર ચાલે છે ને? ત્યારે શાંતિલાલે કહ્યું મેટાભાઈ આપ જેવા વડીલની કૃપાથી આનંદ છે. બાકી ગામડામાં તે એવું જ ચાલે ને ? ત્યારે શેઠે કહ્યું ભાઈ ! તે અમારા જેવું કામકાજ હોય તે ફરમાવજે તે અમને લાભ મળે. અમારા સદ્ભાગ્યે અમને આપને કુદરતી લાભ મળે છે. શાંતિલાલે કહ્યું શેઠજી! ઘેરથી નીકળે ત્યારે હું બીજા કામે નીકળ્યો હતો ને અત્યારે અહીં આવવાનું કારણ જુદું છે. શેઠે પૂછ્યું કે પહેલાં તમે મને એ કહો કે શા કારણે આપ અહીં આવ્યા હતાં? મૂળ કારણ કહે. શાંતિલાલે કહ્યું કે શેઠજી! સાંભળે. આપે તે મને પિતાના આત્મીયજન જે ગણ્યો છે. મને હેજ પણ ઓછું આવવા દીધું નથી. આપ પૂછે છે તે દિલના દરવાજા ખોલીને વાત કરું છું. સાંભળો. હું ગામડામાં રહું છું. મધ્યમ વર્ગને માનવી છું. મારો ધંધો સામાન્ય રીતે ચાલતો હતો. ખૂબ સંભાળીને વહેપાર કરતા હતા પણ કેણ જાણે કેમ મારા અશુભ કર્મનો ઉદય હશે એટલે અણધારી ઉપાધિ આવી પડી. ધંધામાં બેટ આવી ને રૂ. ૩૦,૦૦૦નું દેણું માથે ચઢી ગયું. બધી માલમિલ્કત, ઘરબાર બધું સાફ થઈ ગયું. એટલે મેં દેવાળું કાઢયું. દેવાળું કાઢયા પછીની પરિસ્થિતિ કેવી વિકટ હોય છે એ તે આપ જાણે છો ને? શરમના કારણે બહાર નીકળી શકાય નહિ. સમાજમાં મોઢું બનાવવું પણ ભારે પડી જાય, કંઈ કામધંધે પણ થાય નહિ. અને પેટને ભાડું તે આપવું જ પડે. આવા કટેકટીના સમયે કઈ હિંમત કે આશ્વાસનના બે શબ્દો પણ કહે નહિ. એ તે મારા પૂર્વકર્મને દોષ છે. એમાં બીજા કેઈનો દેષ નથી. એ તે સમતાભાવે ભગવ્યે જ છૂટકે. હું ખૂબ ગભરાઈ ગયો. ત્યારે કોઈએ કહ્યું કે ભાઈ આમ બેસી રહે શું વળશે? એમ કરો. મુંબઈમાં રમણલાલ શેઠ રહે છે તે આપણું Page #123 -------------------------------------------------------------------------- ________________ ૭૭ શારદા દર્શન ગામનાં છે ને તમારા સગાં છે. ખૂબ ધનવાન અને દયાળુ છે માટે તમે ત્યાં જાઓ. તે તમને મદદ કરશે ને તમારું દુઃખ જશે. મારી પાસે બીજો કેઈ ઉપાય હતે નહિ. એટલે હું તે ઘેરથી નીકળ્યો ને મુંબઈ આવ્ય, મને આપના પિતાજીનું નામ આવડતું ન હતું કે આપનું ઠામ ઠેકાણું પણ જાણતું ન હતું. ત્રણ દિવસ ભૂખે ને તરસ્યા મુંબઈમાં ફર્યો. છેવટે ઝવેરી બજારમાં આવ્યું. ત્યાં એક સારો દેખાતા વહેપારીને પૂછતાં તમારું ઠેકાણું આપ્યું. તેમણે પૂછયું કે તમારે એનું શું કામ છે? ત્યારે મેં ભોળાભાવે એમને આવવાનું કારણ કહી દીધું. ત્યારે મને એમણે કહ્યું કે રમણલાલ શેઠે તે દેવાળું કાઢયું છે. એ તમને શું આપશે? શાંતિલાલની પવિત્ર ભાવના ઉપર શેઠનું હદય ગળગળું બની ગયું”: શેઠજી! આ સાંભળતાં મારા હૈયે ભારે આંચકે લાગ્યું કે હું જેમના શરણે આવ્યું છું તે મારા જ્ઞાતિભાઈ પણ મારા જેવી આપત્તિમાં ઘેરાયા છે? હું તે નાનો માણસ છું છતાં આટલું નુકશાન થયું છે તે એ તો મોટાં વહેપારી છે તેમની દશા કેવી થઈ હશે? હું મદદ લેવાની આશાએ આપની પાસે આવ્યું હતું પણ આવી વાત સાંભળીને મારા મદદ લેવાના મરથે રહી ગયા. પણ મનમાં થયું કે મારું તે જે થવાનું હશે તે થશે. પાપ કર્મ ઉદયમાં આવ્યા છે તે ભગવ્યા વિના છૂટકો નથી. પણ છવડા ! જે તું આટલે આવ્યા છે તે રમણલાલ શેઠ આટલા દુઃખમાં છે ને વળી મારા જ્ઞાતિભાઈ ને સગાં છે તો એમને આશ્વાસનના બે શબ્દો કહેતે જાઉં કે શેઠ! તમને મેટી આપત્તિ આવી છે તે મારી દશા પણ આવી જ છે. એમ છતાં પૂર્વકર્મના ખેલ સમજી હિંમત રાખવી. આમ શેઠને બે શબ્દો કહેતે જાઉં. આવા વિચારથી અહીં આવે. અહીં આવ્યા પછી તે આપને બંગલે, વૈભવ બધું જોતા એવું કંઈ લાગ્યું નહિ, મારા હૈયે ઠંડક વળી કે મેં જે વાત સાંભળી તે તદ્દન બેટી લાગે છે. આ ક્ષેમકુશળ છો એટલે આશ્વાસન શું દેવું? આપને ક્ષેમકુશળ પૂછી ને જાઉં છું. આ બે કારણે હું આવ્યું હતું. શાંતિલાલની વાત સાંભળીને રમણલાલ શેઠ ગળગળા થઈ ગયા. અહ, કેવો ભદ્રિક ને પવિત્ર માણસ છે! ખુલ્લા દિલે બધી વાત કરી પણ મને ધિક્કાર છે! મેં બધાની દયા કરી પણ મારા ગામમાં મારા જ્ઞાતિભાઈ સગા સબંધી વિગેરેની મેં ખબર ન લીધી ત્યારે એને અહીં સુધી આવવું પડયું ને? ત્રણ દિવસ ભૂખે ને તરસ્ય રખ ને મેં ખાઈપીને મોજ કરી! મારા સ્વધામની ખબર ન લીધી? આ રીતે રમણલાલ શેઠને ખૂબ પશ્ચાતાપ થવા લાગ્યો અને આવેલા મહેમાનની સજજનતા ઉપર માન ઉપજે છે કે કેવો સદ્ગુણી છે કે મારે ઘેર આવ્યા છે. સંગે સારા દેખવા છતાં એક પાઈ પણ માંગતા નથી. કેટલે ખાનદાન માણસ છે! શેઠે કહ્યું – ભાઈ ! તમે જે કામે આવ્યા છે તે માટે તે કંઈ માંગણી કરતાં જ નથી. પણ હું તમને એમ નહિ જવા દઉં. Page #124 -------------------------------------------------------------------------- ________________ ७८ શારદા દર્શન આવ્યાં છો તા પંદર દિવસ રહે. આ ઘર ને ધન બધુ તમારું છે. મને પણ આપના જેવા સજ્જનને લાભ મળશે ને આપની સાથે રહેવાને આનંă આવશે. શેઠે આપેલ રૂ. પચાસ હજાર : શાંતિલાલે કહ્યું – શેઠજી! આપના પ્રેમ, નિરાભિમાનતા, આત્મીયતા આ બધા ગુણેા જોઇને મને પણ આપની સાથે રહેવાને આનંદ આવે છે. પણ ઘરના સંચાગેા સારા નથી એટલે ગયા વિના છૂટકો નથી. રમણલાલ શેઠે એમના મુનિમને ખેલાવીને કહ્યું કે રૂ. પચાસ હજાર તિજોરીમાંથી કાઢી લાવો. તરત જ મુનિમે રૂ. પચાસ હજાર હાજર કર્યાં. આ રૂપિયા રમણલાલ શેઠ શાંતિલાલને આપે છે. શાંતિલાલ કહે મોટાભાઇ ! આટલી મોટી રકમ મારાથી ન લેવાય. મારે તેા રૂ. ત્રીસ હજારનું દેશુ છે ને પચાસ હજાર શું કરું? આ જગ્યાએ તમે હા તે શું કરો ? લઈ લે કે આવું કહે ? (હસાહસ) તમે તેા લઇ લે. આ શાંતિલાલે લેવાની ઘણી ના પાડી. ત્યારે શેઠે કહ્યું – ભાઈ! હું તમને કંઇ વધારે આપતા નથી. જરૂર જેટલું જ આપું છું. જુએ આ રૂપિયા ત્રીસ હજારમાં તમારું દેવું પતાવો ને ખાકીના વીસ હજારમાં દશ હજારમાંથી નવો વહેપાર ધંધા શરૂ કરો ને દશ હજાર ઘર ખર્ચી માટે રાખજો. આ રૂપિયા પારકા છે ને મારે પાછા આપવા પડશે એવું ન માનતા. એમ જ માનજો કે આ મારા પૈસા અહી જ પડેલા હતાં. શાંતિલાલ તો આ જોઇને આશ્ચર્ય ચક્તિ થઇ ગયા. શું આ શેઠની ઉદારતા છે ? આટલી મેાટી રકમ આમ લઈ લેવાય ! એ તા ધીરવા તરીકે નહિ પણ મારી મુડી હોય તેમ આપે છે, મારાથી લેવાય નહિ. તેણે ન લેવા માટે ઘણી હા....ના કરી પણ શેઠના આગ્રહ આગળ ચાલ્યું નહિ. સ્વીકારે જ છૂટકા થયા. પછી શાંતિલાલે શેઠને પૂછ્યું કે મેં આપના વિષે જે વાત સાંભળી હતી તે તેા તદ્ન ખાટી છે ને ! શાંતિલાલે સરળતાથી પૂછ્યુ ને શેઠે પણ નિખાલસતાથી કહ્યું ભાઈ ! એ વાત તદ્ન ખાટી તો નથી જ. વાત એમ બની હતી કે થોડા સમય પહેલાં મારા વહેપારમાં માટા ધક્કો લાગ્યા હતા. માલમાં મૂડી રોકાઇ ગઇ હતી. પાસે રોકડ નાણાંની ત‘ગી પડી હતી એટલે એક એ લેણીયાતાને હું પૈસા આપી શકા નહિ, આ તે દુનિયાદારી છે. કરામાં સ્હેજ તીરાડ પડે તે તેને સીમેન્ટ પૂરીને મજબૂત કરવાની વાત જ નહિ પણ ઈંટ ખે‘ચી લેવાની જ વાત છે. લેાકેાએ વાત ઉડાડી કે શેઠની પેઢી ભાંગી છે. આ સાંભળીને શાંતિલાલ તા સજ્જડ થઇ ગયા, ને કહ્યુ શેઠજી ! આપના વહેપારમાં ધક્કો લાગ્યા હાય તે મારાથી આપની પાસેથી એક પાઇ પણ ન લેવાય. તેને બદલે તમે મને બે પાંચ હજાર નહિ ને પચાસ હજાર દઈ દો છો. તે શુ મારે આપને આ ખીજો આટલા માટે ધક્કો લગાડવા ? શેઠે કહ્યુ કે ભાઇ ! આપણે તે આ જગતના મુસાફર જેવા છીએ અહીંથી જશું ત્યારે માલ મિલકત બધું મૂકીને Page #125 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૭૯ જવાના છીએ. આ કંઈ ધક્કો નથી પણ મહાન લાભને સદે છે. મારા પાપકર્મને ધકકો મને લાગે છે. માટે તમે બીજે કંઇ વિચાર ન કરશે. આ રકમ તે તમારા પુણ્યની છે, જે તમારે લઈ જવાની છે. ભાઈ ! તું અમારા ધક્કાને વિચાર ન કરીશ. અહીં તે દરિયો છે. નદીઓ તેમાં પાણી ઠાલવી જાય છે ખરી ને ઓટ પણ લાવે છે. મને આમાં કઈ ધક્કો નથી. સાચે ધક્કો મારા પાપકર્મને છે. આ તે સ્વધમી સેવાનું મને જમ્બર પુણ્ય મળે છે. એ પુણ્ય ઉપાર્જન કરવામાં તમે નિમિત્ત બને છે. એટલે તમારે જેટલો ઉપકાર માનું એટલે એ છે. માટે તમે હવે એક શબ્દ બોલશે નહિ. આ પૈસા તમારે ઘેર પહોંચાડવા માટે હું સાથે માણસ મોકલું છું. માર્ગમાં એકથી બે ભલા. એમ કહીને શેઠે શાંતિલાલની સાથે પિતાને વિશ્વાસુ માણસ મેકલ્ય. શાંતિલાલ શરમને માર્યો કંઈ બેલી શકે નહિ. આ કંઈ મેઢ મીઠું લગાડવાનું ન હતું. નક્કર રકમ આપીને વાત કરી છે. શેઠે અંત:કરણ પૂર્વક એવી સહાનુભૂતિ બતાવી કે શાંતિલાલને પચાસ હજાર લીધે જ છૂટકે થે. બંધુઓ ! જુઓ રમણલાલ શેઠ કેવા રમણીક હતા ! આવા દુઃખમાં પડેલા સ્વધામ બંધુને આવી મદદ મળે તે કેવો આનંદ થાય ! દરેક શ્રીમંતે સ્વધર્મની આવી સેવા કરે તે કઈ સ્વધર્મી ભાઈ દુઃખી ન રહે. શાંતિલાલને તેને ઘેર પહોંચાડી દીધું. તેણે રૂ. ૩૦,૦૦૦નું દેવું ચૂકવી દીધું ને ન ધંધો શરૂ કર્યો. બે પાંચ વર્ષમાં શાંતિલાલ ખૂબ કમાય ને શેઠના રૂ. ૫૦,૦૦૦ વ્યાજ સહિત ચૂકવી દીધા. રમણલાલ શેઠે કેવું ગુપ્ત દાન કર્યું ! આજે તે દાન આપીને માન જોઈએ છે. જો દાન આપે ને છાપામાં જાહેરાત ન આવે, તકતીમાં નામ ન લખાય તે ખેદ થઈ જાય છે. આવા દાનને લાભ તે વાહ વાહમાં હવા થઈને ઉડી જાય છે. પણ ગુપ્તદાનને મહાન લાભ મળે છે. માટે દાન કરીને માનની ભૂખ ન રાખશે તે તેનું ફળ અનેક ગણું વધશે. આત્માને અલૌકિક આનંદ આવશે. દ્વારકા નગરીમાં ને મનાથ પ્રભુ પધાર્યા છે. કૃષ્ણ વાસુદેવ સહિત દરેકને આનંદ થયું છે. હવે શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં - ૧૦ અષાડ વદ ૧૨ ને મંગળવાર તા. ૧૨-૭–૭૭ સુજ્ઞ બંધુઓ : પ્રેરણાના પીયુષનું પાન કરાવી આત્માને અજરામર સ્થાનની પ્રાપ્તિ કરાવવા માટે ભગવંતે અમૂલ્ય વાણી પ્રકાશી, દ્વાદશાંગી સૂત્રમાં અંતગડ સૂત્રને અધિકાર ચાલે છે. એમનાથ ભગવાન ગ્રામાનુગ્રામ વિચરતાં વિચરતાં દ્વારકા નગરીમાં Page #126 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન વિશાળ શિષ્ય પરિવાર સાથે પધાર્યા છે. તેમના એકેક શિષ્ય રત્નની માળા સમાન છે. સંતે જ્ઞાન-ધ્યાન, સ્વાધ્યાય અને તપમાં રક્ત રહેવાવાળા હતાં, તેઓ નિર્વિકલ્પક ધ્યાનમાંથી જ્યારે નિવૃત્ત થાય ત્યારે સ્વાદાયમાં લીન બનતાં. ભગવતે કહ્યું છે કે સ્વાધ્યાય કેવી છે? “ સ વ વિમેવરવી” સ્વાધ્યાય સર્વ દુઃખને અંત કરનારી છે. કોઈ સંતે તપમાં મગ્ન છે. તપ કોને કહેવાય? આત્માની શુદ્ધિમાં વૃદ્ધિ કરે તેને તપ કહેવાય. તપ કરવાથી પુરાણાં કર્મો ખપે છે. ભગવાનના સંતોએ કર્મરૂપી શત્રુએને હટાવવા માટે તપ-ત્યાગની તલવાર હાથમાં લઈ જબ્બર જંગ ખેલ્યા હતાં. તપથી આત્મા તેજસ્વી બને છે. તપ દ્વારા રેગ નષ્ટ થાય છે, અને ઇન્દ્રિઓ અને મનના વિજેતા બનાય છે. માણસ પેટ ભરીને જન્મ્યા હોય તે તેને રેડિયે સાંભળો. ટી. વી. જેવું, હરવા ફરવા જવું બધું ગમે છે. ઇન્દ્રિઓના તફાન ચાલુ રહે છે. પણ જે તપશ્ચર્યા કરે છે તેને આ બધું તોફાન ગમતું નથી. એને તે જ્યાં શાંતિ હોય ત્યાં ગમે છે. સારું વાંચન કરવાનું મન થાય છે. આત્માની વાતમાં આનંદ આવે છે પણ ઇન્દ્રિઓના વિષયે નથી ગમતા. એટલે તપમાં ઘણાં ગુણ રહેલાં છે. આ મહાન તપ કરીને આપણે કોધ, માન, માયા, અને લેભ ઉપર વિજય મેળવવા જોઈએ. આવી મહાન સાધનામાં જે એકાદ દુર્ગણ પેસી જાય તે બધી સાધના ઉપર પાણી ફરી વળે છે. દૂધના ભરેલા તપેલામાં છાશનું એક જ ટીપું પડે તે દૂધને બગાડી નાંખે છે. માટે સમજીને આ જીવનમાં કંઈક કરો. તપ સંયમ આદિ સાધના કરવી એ મહાન પુર્યોદય હોય ત્યારે થાય છે. આવી ઉત્તમ સાધના કરવાની સગવડ માનવભવ સિવાય કયાંય નહિ મળે. જે સાધન છે અહીં, અરે માનવી, આવા સાધન જે ઉગારે તુજને કયાંય નહિ મળે.” જ્ઞાની કહે છે હે માનવ ! આ સાધન અને સામગ્રીને તું સદુપયોગ કરી લે. અને પુરૂષાર્થ આત્મ સાધનામાં કરે. પ્રજ્ઞાવંત, જ્ઞાની અને મેક્ષાભિલાષી છે આ વાત બરાબર સમજે છે. એટલે તેમને પુરૂષાર્થ આ તરફ હોય છે. નેમનાથ પ્રભુના સંતે આત્મસાધનામાં લીન રહેતા હતા. બેલે, તમને કાંઈ ભાવ થાય છે કે હું આ સંસારના બંધનથી છૂટું ! યાદ રાખજે કે લોખંડના બંધન સારા છે પણ મહિના બંધન મહા ભયંકર છે. મેહનું બંધન જીવનું કેવું પતન કરાવે છે તે એક દષ્ટાંત દ્વારા સમજાવું. એક શ્રીમંત શ્રેષ્ઠીને વીરેન્દ્ર નામને એકને એક લાડીલે પુત્ર હતે. પૂર્વ ભવમાંથી એ જીવ ઉત્તમ સંસ્કારો લઈને આવ્યું હતું ને બીજું સારા ઉત્તમ કુળમાં જ હતા. એટલે બાળપણથી જ એનામાં સારા ધર્મના સંસ્કાર હતા. શ્રીમંતને દિકરે હતે પણ ફેશન કે વ્યસનનું તેના જીવનમાં નામનિશાન ન હતું. ખૂબ સાદાઈ Page #127 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન હતી. સત્સંગ શાશ્રવણ અને શાસ્ત્ર વાંચન એના જીવનમાં પ્રાણ જેવા વહાલા હતા. તેને હરવા ફરવા જવું કે નાટક-સિનેમા જેવા આ બધું કંઈ ગમતું ન હતું. બસ, એ તે ઘરમાં બેસીને વાંચન, મનન, સામાયિક, પ્રતિકમણ આદિ ધાર્મિક ક્રિયાઓ કર્યા કરતે હતે. વીરેન્દ્ર વીસ વર્ષને થશે પણ એનામાં સંસારનો વા ન મળે. ત્યારે એની માતા વિચાર કરવા લાગી કે આ છોકરે બહાર કયાંય જતો આવતો નથી. તે એને સંસાર વ્યવહારનું ભાન કયાંથી થશે? હવે વીસ વર્ષને વેચે છે તે પરણાવી દઈએ એટલે ભાન આવશે. શેઠને કહે છે હવે દીકરાને પરણવ છે. શેઠે કહ્યું ભલે, પણ એને પૂછો. એટલે માતા એના પુત્રને પૂછે છે બેટા ! અમુક શેઠની છોકરી બહુ સારી દેખાવડી તારા લાયક છે. તારા માટે એનું માંગુ આવ્યું છે. તે હવે તારા વિવાહ કરવાના છે. ત્યારે દીકરે કહે છે બા! તમારે મને બંધને બાંધ છે? મારે લગ્ન કરવા નથી. સંસારમાં શું સુખ છે? મારે લગ્ન કરવા નથી. મારે તે આજીવન બ્રહ્મચારી રહેવું છે. બંધુઓ ! જેજે, આ જીવ કે વિષયથી વિરકત છે ને માતા કેવી મોહ ઘેલી છે! માતા કહે છે બેટા! તું જે પરણશે નહિ તે મારે વહુ કયાંથી આવશે? અમારી બહેનેને સાસુ બનવાના કેડ બહુ હોય છે. ઘણી વાર વહુ ન આવી હોય ત્યાં સુધી સાસુ વહુ વહુ કરે ને વહુ આવે એટલે હાઉં...હાઉ. અહીં માતા કહે છે મને સાસુ બનવાના કોડ છે. અરે, સંસારી મેહાંધ ના ઘેલા બોલની સામે તત્ત્વદષ્ટિવાળા છે યોગ્ય જવાબ આપી શકે છે. તેની સામે બચાવ કરવા માટે મોહાંધ જ આડા અવળા જવાબ આપે છે. દીકરો કહે છે માતા ! લગ્ન કરવાની શી જરૂર છે? ત્યારે માતા કહે છે શું મહાન પુરૂષોએ લગ્ન નહોતા કર્યા? ધર્મમાં કંઈ લગ્ન કરવાની ના નથી કહી. જે લગ્ન ન કરાતા હોત તે એ પુરૂષે લડન ન કરત. ત્યારે વીરેન્દ્ર કહ્યું–માતા ! તમે મહાન પુરૂષેએ લગ્ન કર્યા હતા તે વાતને મને દાખલે આપ છો પણ ઘણાં મહાન પુરૂષેએ લગ્ન નથી કર્યા એવાં કેટલાય દાખલા શાસ્ત્રમાં છે ઘણાએ લગ્ન કરીને સંસાર છોડી દીધું છે અને વિજય શેઠ અને વિજ્યા શેઠાણી જેવા પવિત્ર જીવો પરણવા છતાં બ્રહ્મચારી રહ્યા છે. માટે વિવાહ કરે એ કંઈ ધર્મ કૃત્ય નથી બતાવ્યું પણ બ્રાચર્યનું પાલન કરવું એ કર્તવ્ય બતાવ્યું છે. એ માટે પુરુષાર્થ કરવાથી કર્મના બંધને તૂટે છે ને વાસનાઓ ઓછી થાય છે. પુત્રની આવી સમજણ ને ડહાપણભરી વાત આગળ માતા શું બેલે? કંઈ ન બેલી પણ આંખમાં આંસુ આવી ગયા. ત્યારે પુત્ર કહે છે માતા ! તું શા માટે રડે છે? તારા દિલમાં એમ થાય છે ને કે વહુ નહિ આવે તે રસોઈ કોણ કરશે ? મારા - શા.-૧૧ Page #128 -------------------------------------------------------------------------- ________________ ર શારદા દર્શન પગ કાણુ દખાવશે ? આ, તું એ ખાખતમાં ચિ'તા ના કરીશ. હાલ આપણા પુષ્ચાદમે બધા સંચાગ છે. પણ કદાચ ભાગ્ય બદલાશે તે હું આપની ખધી સેવા કરીશ અને બાપુજીને ધધામાં પણ મદદ કરીશ પ્રધા કામમાંથી નિવૃત્ત થઈને મારા આત્માની સાધના કરીશ પણ મારે લગ્ન કરવુ નથી, માતા! આ સ`સાર માયા જાળ છે. જેમ માછીમાર જાળમાં લેટની ગેાળી ભરાવીને જાળ નાંખે છે તે ભૂખ્યા માછલાને ખવડાવવાની દયાથી લેાટની ગોળી નાંખતા નથી. એનામાં દયાના ભાવ નથી પણુ અને તે માછલા પકડવાના ભાવ છે. એ લેાટની ગાળી ખાવામાં લુબ્ધ અનેલ માછલૢ ગાળી ખાવા જતાં જાળમાં સપડાઈ જાય છે તેમ આ સ`સાર પણ મહાસક્ત માનવીરૂપી માછલાને પકડવા માટેની જાળ છે. માતાના ચિત્તમાં આ વાત ઉતરતી નથી. ખંધુએ ! જેના જીવનમાં ધર્મના ધબકાર અધ પડી ગયા હાય છે તેને ગમે તેટલુ' સમજાવવા છતાં ધમ રૂચતા નથી. અને ખીજા ધર્મ કરે તે પણ તેને ગમતું નથી. ભલા, તમે ધર્મ ન કરી શકતાં હૈ। પણ જે કરે છે તેને અટકાવશે નહિ તમે તપ ન કરી શકતાં હા પણ ઘરમાં જે કાઇ કરી શકતા હાય તેને કરવા દેજો એમાં આડી જીભ ના વાપરશે જે ધર્મીના કાર્યમાં અંતરાય પાડે છે તે ચીકણાં કમ ખાંધે છે, જે કરી શકે છે તેને ધન્યવાદ આપજો એની અનુમેાદના કરો ને મનમાં એવા ભાવ લાવજો કે હું આવેા તપ કયારે કરી શકીશ ? આવું દાન કયારે દઈશ ? જે કરે છે તેમને ધન્યવાદ છે. આ રીતે અનુમેદના કરશેા ગુણલા ગાશે તે પણ ક` ખપશે. ધવાન માતાએ પેાતાના સંતાના ધમ નથી કરતાં તેને ધર્મના માર્ગે વાળવા પુરૂષાર્થ કરે છે ત્યારે આ માતા ધર્મવાન દીકરાને ધથી અંત કરવાના પ્રાત્ન કરે છે. દીકરાએ માતાને લગ્ન કરવાની ચાખ્ખી ના પાડી ત્યારે માતા મેડી ઉપર ચઢીને છેડા વાળીને રડવા લાગી. મારે એકને એક દીકરા પણ મારુ' કહ્યુ' માને નહિ મને શાંતિ નહિ, મારે તે આખી જિંદગી દુઃખમાં જવાની, મારા કર્યો ક` મારે ભાગવાના એમ કહી ખૂબ રડવા લાગી. પુત્ર ખૂબ વિનયવાન હતા. માતા પિતાની ભક્તિ કરનારા હતા. માતાને રડતી જોઇને તે કંઈ બેસ્થેા નહિં મૌન રહ્યો એટલે માતા સમજી ગઈ કે મારા દીકરા લગ્ન કરવાની હા પાડે છે, જેમ કૃષ્ણ મહારાજાની પટરાણીએ સત્યભામા, રૂક્ષ્મણી ખધા નેમજીને પરણાવવા માટે વિનવવા લાગી, મીઠી મજાક કરવા લાગી ત્યારે આ મેાહનીય કર્મ નું નાટક જોઈને તેમકુમારને જરા હસવું આવી ગયું ને મૌન રહ્યા ત્યારે પટરાણીએ સમજી કે નેમકુમાર માની ગયા. અહી માતાએ નેમકુમારની જેમ પુત્રની સંમતિ માની લીધી ને એના પતિને વાત કરી. એક સારા ઘરની ગુણુ સૉંપન્ન, સુશીલ અને વિનયવતી વનિતા નામની કરી સાથે ધામધૂમથી વીરેન્દ્રના લગ્ન કર્યાં, વહુ પરણીને આવી કરી ખૂબ ધવાન છે, Page #129 -------------------------------------------------------------------------- ________________ શારદા દેશન સાંજ પડી એટલે વીરેન્દ્ર કહે છે વનિતા ! ચાલ આપણે પ્રતિક્રમણુ કરવા મસીએ. પતિના વચન સાંભળીને તે ખૂબ આનંનૢ પામી. અહે! આજે મારુ' જીવન ધન્ય બની ગયું કે આવા ધર્મીષ્ઠ પતિ મને મળ્યા. આજે તે પરણીને આવે એટલે હરવા ફરવા જવાનુ' ને નાટક સિનેમા જોવા જવાનું હેાય ત્યાં ધર્મની વાત તે યાદ જ કયાંથી આવે? ખોલા, તમે કાઈ પ્રતિક્રમણ કરવાનુ કહે છે ? કયાંથી કહે:, જ્યાં અંતરમાં માહ ભર્યાં હાય, પાતે ધમ સમજતા ન હૈાય ત્યાં બીજાને ધર્મોના માગે કયાંથી વાળી શકે ? વીરેન્દ્રના પુણ્ય પ્રખળ એટલે પત્ની પણ અનુકુળ મળી. ખંને પ્રતિક્રમણ કરવા બેઠા. પ્રતિક્રમણ પછી ધ ચર્ચા કરી અને પછી સૂઈ ગયા. બંને યુવાન છે પણ કાઈ જાતની આછકલી કે માહનું વાતાવરણ જ નહિ. વીરેન્દ્ર એવા વિનયવત છે કે માતા પિતાના દેખતાં પત્ની સામુ' જીવે પણ નહિ પછી ખોલવાની તા વાત જ કયાં? હરવા ફરવાનું ખિલકુલ નહિ. ખસ, ઘરનું કામકાજ અને ધમ પ્રવૃત્તિ. 3333 ૩ વીરેન્દ્રની માતાથી આ બધુ' સહન થતું નથી. તે એક દિવસ દીકરાને કહે છે બેટા! તું ઉદાસ કેમ રહે છે ? તમારા બન્ને વચ્ચે કંઇ થયું છે? દીકરા કહે છે. ના ખા. અમે તેા ખૂષ આનંદથી રહીએ છીએ. તમે બેઠા મને શુ ચિ'તા કે દુઃખ છે કે ઉદાસ ખનવુ' પડે! ત્યારે માહ ઘેલી માતા કહે છે તુ' ગમે તેમ કહે પણ હું જોઉ છું ને કે તું તારી વહુ સાથે ખોલતા ચાલતા નથી. કઈ હસતા ખીલતા નથી કે એને લઈને બહાર ફરવા જતા નથી, ને રાત્રે પણ ચાપડી વાંચ્યા કરે છે. તેા પુત્ર કહે છે મા! દિવસે દુકાને જાઉં, રાત્રે જમીને અમારે પ્રતિક્રમણ કરવાનું પછી શાસ્રવાંચન અને ધ ચર્ચા કરીએ છીએ તે કંઈક જાણવાનુ` મળે છે. બહાર હરવા ફરવામાં શું મળે ? ને કામ વિના મળવા પણ કેને જવાનું? અને ખાટી માલ વિનાની વાતેા પણ શુ કરવાની ? માતા સમજી ગઈ કે દીકરો માને તેમ નથી. એટલે વહુને પૂછ્યું' – બેટા ! મારો દીકરો તમારી સાથે ખેાલે ચાલે છે કે નહિ? વહુ કહે - મા! બહુ જ આન'દ છે. અમે ધ મય જીવન ગાળીએ છીએ. મહાન પુણ્ય કર્યા હાય તા આવા પતિ મળે. ત્યારે સાસુ કહે તમે ખને આવુ... જીાન ગાળા તા પછી શુ? (હસાહસ) સાસુ ખીજી શું કહે ? છેવટે શેઠને કહે છે કે જુએ તે ખરા, આ છોકરો સંસાર-વ્યવહારમાં કંઈ સમજતા નથી. ખિચારી વહુની સાથે પણ વાતચીત કે આનંદ કરતા નથી ને કાઈ દિવસ હરવા ફરવા પણ લઈ જતા નથી. શેઠે કહ્યુ` કે એમાં ખાટુ શું છે? લેાકાના છોકરાએ મહાર ભટકે છે તે કેટલા વ્યસની અને ઉછાંછળા ખની જાય છે. ત્યારે આપણે કેવા પુણ્યવાન છીએ કે આપણા દીકરા ઘરમાં બેસીને ધાર્મિક વાંચન કરે છે. કેટલા આનદની વાત છે ને કેટલા લાભ છે! આપણી સેવા ભક્તિ કેટલી કરે છે! આપણા કુળને ઉજ્જવળ કરે છે, અને તું કહે છે કે એની વહુ સાથે ખેલતા ચાલતા નથી તે એની વહુએ તને કઈ ફરિયાદ કરી છે? Page #130 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન એ કંઈ કહે છે કે મને દુઃખ છે? “ના. તે તું શા માટે આટલી હાય બરતળા કરે છે. એમને જીવનરથ સીધું ચાલે છે. એમાં તું કંઈ ફેરફાર કરવા જઈશ તે તારે પસ્તાવું પડશે. તું નથી જોતી કે ખોટી લાઈને ચઢેલા દીકરાના મા બાપના હૈયે કેવી હોળી સળગતી હોય છે! આ દીકરે તને કંઈ દુઃખ આપે છે? “ના.” તે નકામી ચિંતા ન કર. શેઠની વાત તો સાચી છે ને? પણ આ સંસારની વાડીને હરિયાળી બનાવવાની મમતામાં પડેલી શેઠાણીને પતિની વાત રચતી નથી. કંઈ ન ચાલ્યું ત્યારે કહે છે તમે બાપ દીકરો એક છો. હું જ જુદી છું એમ કહી રડવા લાગી. * હવે શેઠાણીના મનમાં એક જ લગની લાગી કે મારા દીકરાને સંસારનો રસ લેત કરી દઉં. એક વખત રસ ચાખશે પછી વાંધો નહિ આવે.એમ વિચારીને તેણે સાહસ કર્યું. પણ પાછળથી તેનું પરિણામ કેવું આવશે તેને વિચાર ન કર્યો. એણે આડોશી પાડોશીના વિલાસી રખડેલ છોકરાઓને ખાનગીમાં બોલાવીને કહ્યું કે મારા વીરેન્દ્રને જરા સંસાર વ્યવહારમાં સમજતો કરે. જરા બહાર હરવા ફરવા લઈ જાઓ. એનામાં સંસારને વા નથી. તમે એ માટે ખર્ચની ચિંતા ના કરશે. લે, સો રૂપિયા. એમ કહી રૂ. ૧૦૦ ની નોટ એ છોકરાઓના હાથમાં આપી. પેલા રખડેલ ચાર મિત્રોએ કહ્યું – બા ! તમે ચિંતા ના કરે. અમે એને બહાર હરવા ફરવા લઈ જઈશું સંગીતના સૂર સંભળાવીશું ને હોંશિયારીથી અમારા જેવા બનાવી દઈશું, પણ ખર્ચ સારો થશે. શેઠાણી કહે તમે તેની ફિકર ન કરો. એક દિવસ પેલા ચાર જણાં લાગ જોઈને વીરેન્દ્ર વાંચન કરતા હતા તે વખતે ત્યાં પહોંચી ગયા ને કહ્યું કેમ ભાઈ! મઝામાં છે ને? તું તો કઈ દિવસ બહાર દેખાતો નથી. એટલે અમે તારી પાસે એક વાતને ખુલાસો કરવા આવ્યા છીએ. વીરેન્દ્ર કહે શે ખુલાસે? તે કહે છે અમારે ચાર મિત્રોને વિવાદ પડે છે કે ભાગ્ય બળવાન કે પુરૂષાર્થ ? તેને ખુલાસો કરવા આવ્યા હી છે. આ સાંભળી વીરેન્દ્રને આનંદ થયે ને કહ્યું- તમે બધા આવી આધ્યાત્મિક ચર્ચામાં રસ લે છો જાણી મને ખૂબ આનંદ થયે. એને બિચારાને શું ખબર કે આમના પેટમાં શું દગે છે ? એણે સરળભાવે જવાબ આપતાં કહ્યું કે બાહ્ય સંપત્તિ વિપત્તિમાં ભાગ્ય બળવાન છે ને આત્મિક ઉન્નતિ ને ગુણની પ્રાપ્તિમાં પુરૂષાર્થ બળવાન છે. મિત્ર ! તેં અમારા પ્રશ્નનું સાચું સમાધાન કર્યું. તે સિવાય આત્મકલ્યાણ કેવી રીતે થાય તે વિષયમાં તે લે કે એ ચર્ચા કરવા માંડી. - વીરેન્ડે કહ્યું - ભાઈઓ ! સૌથી પહેલાં પાંચ ઇન્દ્રિઓ ને છઠ્ઠા મનનું દમન કરો. બહારના ભૌતિક રંગરાગ ઘટાડે. હોટલના ખાનાપીના બંધ કરે. બને તેટલું બ્રહ્મચર્યનું પાલન કરે. મિત્રો કહે છે ભાઈ!, મન તો ઘણું થાય પણ અમારું મન કાબૂમાં નથી રહેતું. મનને જીતવું બહું કઠીન છે Page #131 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન બંધુઓ ! જે ઈન્દ્રિઓ ઉપર કંટ્રોલ કરે છે તે પહેલાં મનને જીતવું પડશે. જો મન ઉપર અંકુશ નહિ હોય તે તમે અહીં બેઠા છો ને મન તે કયાંના કમાં ચક્કર લગાવી આવશે. મનને ઘેડાની ઉપમા આપી છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩ મા અધ્યયનમાં કેશી સ્વામી ગૌતમસ્વામીને પૂછે છે હે ભગવંત! તમે એવા કયા ઘોડા ઉપર સ્વાર થયાં છો કે તમને આડા અવળા માર્ગે લઈ જતો નથી? ત્યારે ગણધર ગૌતમ સ્વામી કહે છે કે, मणा साहसिओ भीमा, दुट्ठसो परिधावई। તે સમં તુ નિશિfમ. વમવિવીપ કન્યાં ઉત્ત. સૂ.એ.ર૩ ગા. ૫૮ - આ મન સાહસિક, ભયંકર ને દુષ્ટ ઘેડે છે. જે ચારે બાજુ દેડે છે તેને હું સારી રીતે વશમાં રાખું છું. તે ધર્મ શિક્ષાથી ઉત્તમ જાતિને અશ્વ બની ગયો છે. એ મનરૂપી દેડતા ઘોડાને હું શ્રુતજ્ઞાનની લગામથી વશમાં રાખું છું. તેથી તે મને ઉભાગે લઈ જતો નથી. પણ સન્માર્ગે લઈ જાય છે. જેમ ગૌતમસ્વામીએ મનરૂપી ઘેડાને વશ કર્યો છે તેમ આપણે પણ મનને વશ કરવાની જરૂર છે. અંકુશ વિનાને હાથી, લગામ વિનાને ઘડે, શઠ વિનાની હોડી ને બ્રેક વિનાની ગાડી બેફામ રીતે દેડે છે, તેમ વ્રત નિયમ વિનાની ઇન્દ્રિયે બેફામ દેડે છે. માટે તેને વશ કરવા માટે વ્રત નિયમનું પાલન કરે. તમે બાર વ્રત સંપૂર્ણ અંગીકાર ન કરી શકે તે દરરોજ એકેક વ્રત આદરે. અસત્ય ન બોલવું, ચોરી ન કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, એકેક નિયમ લઈને તેનું તમે પાલન કરે. ગમે તેટલી મુશ્કેલી પડે, પ્રાણ જાય પણ પ્રતિજ્ઞા ન છૂટવી જોઈએ. એવી દઢતાથી જે લીધેલા વ્રતનું પાલન કરે છે તે મહાન લાભ મેળવે છે. વીરેન્દ્ર પિલા ચાર મિત્રોને પાંચ ઈન્દ્રિઓ અને મનને વશ કરવાની વાત સમજાવી. બધા ઉભા થયા એટલે કહ્યું ભાઈ તમે દરરોજ આવજો. મને આવી ધર્મચર્ચા કરવામાં ખૂબ આનંદ આવે છે. પેલા ભાઈઓને તે એટલું જોઈતું હતું. એટલે કહે છે આપની સમજાવવાની શક્તિ બહુ સારી છે. અમને પણ ખૂબ આનંદ આવ્યું, ને ઘણું જાણવાનું મળ્યું. હવે અમે દરેજ આવીશું. હવે આ રખડેલ છોકરાઓ આવશે. ભેળા વીરેન્દ્રને એમના કુડકપટની ખબર નથી. હવે શું બનશે તેના ભાવ અવસરે. ન ચરિત્ર : દ્રૌપદીએ પૂર્વભવમાં કેવા કર્મો કર્યા ને કેવી રીતે નિયાણું કર્યું તે - બધી વાત જંઘાચરણમુનિના મુખેથી સ્વયંવર મંડપમાં આવેલા રાજાઓએ સાંભળી. [ એટલે કૃષ્ણ આદિ દરેક રાજાનાં મનમાંથી સંશય દૂર થશે ને પાંડુરાજા તેમજ આવેલા દરેક રાજાના દિલમાં ખૂબ આનંદ થયે, દરેક રાજાએ પ્રેમથી મા, બધા રાજાની Page #132 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન સમક્ષમાં મોટો મહોત્સવ કરીને કુપદરાજાએ પાંડ સાથે દ્રૌપદીના લગ્ન કર્યા. પિતાની દીકરીને કરિયાવરમાં ઘણું દ્રવ્ય આપ્યું. કોડ સેનૈિયા નજીક પાંડવકે, દિયપદ ઉસવાર, મણિ મુક્તાદિક વસ્ત્રાભરણુ ભી, ગજ રથને તુખાર હ તા પદ રાજાએ પાંચ પાંડવોને એક કોડ સેયા રેકડા આપ્યા તેમજ પુત્રી અને જમાઈઓને હરા, માણેક, મોતી, અને સોનાના દાગીના અને ઝરીના કિંમતી વસ્ત્રો પહેરામણીમાં આપ્યા હાથી, ઘોડા, અને રથ આપ્યા. દ્રૌપદીની સંભાળ રાખવા અઢાર દેશની દાસીઓ આપી છત્ર અને ચામર આપ્યા તે સિવાય બીજા ઘણાં દાસદાસીઓ આપ્યા દીકરી અને જમાઈ ખુશ થાય તેથી અધિક દ્રવ્ય આપ્યું અને ખૂબ આનંદપૂર્વક ધામધૂમથી પિતાની લાડીલી પુત્રીને લગ્ન મહોત્સવ ઉજવી પદ રાજાએ પિતાની હોંશ પૂરી કરી લનનું કાર્ય પૂરું થયા પછી આવેલા બધા રાજાઓને દ્રુપદ રાજાએ ગ્ય સત્કાર સન્માન કરીને વિદાય કર્યા. બધા રાજાઓ વિદાય થવા લાગ્યા એટલે કૃષ્ણ વાસુદેવ પણ તૈયાર થયા કારણે કે પાંડવેને હસ્તિનાપુર જવાનું હતું, ને કૃષ્ણ વાસુદેવને દ્વારકા જવાનું હતું. એટલે તેમણે પાંડુરાજા પાસે જવા માટે રજા માંગી. આ ફિરી પાંડુ નૃપ બેલે સુને હરી અરદાસ, હસ્તિનાપુર પાવન સબ કીજો, પુર હમારી આશ છે.શ્રોતા કૃષ્ણ જવાની આજ્ઞા માંગી ત્યારે પાંડુરાજા, ધર્મરાજા, બધા તેમને આડા ફરી વળ્યા ને કહ્યું આપ તે અમારા પૂજનીય છે આપના તરફથી દરેક કાર્યમાં અમને સહાય મળી છે. આપે અમને ક્યારે પણ નિરાશ કર્યા નથી. માટે હે પરદુઃખભંજન! અમે આપને અહીંથી સીધા દ્વારકા નહિ જવા દઈએ. અત્યારે આપ સપરિવાર અમારી સાથે હસ્તિનાપુર પધારો. આપના પધારવાથી હસ્તિનાપુર પાવન થશે. પાંડુરાજાના અત્યંત આગ્રહથી કૃષ્ણ વાસુદેવ અને તેમની સાથે આવેલા ઘણાં રાજાઓ બધા હસ્તિનાપુર જવા તૈયાર થયા. દ્રોપદીને સાસરે જતાં માતાએ આપેલી શિખામણ - દ્રૌપદી દ્રુપદ રાજા અને ચુલના રાણીની એકની એક વહાલસોયી પુત્રી હતી ને ધૃષ્ટદ્યુમ્ન કુમારની લાડલી બહેન હતી. હવે દ્રૌપદી સાસરે જાય છે ત્યારે માતા પિતાને પગે લાગે છે. તે સમયે દ્રૌપદીની માતા અથભરી આંખે વિદાય આપતી વખતે કેટલી હિત-શિખામણ આપતા કહે છે તે મારી વહાલી દીકરી ! તું અમને માતા પિતાને છોડીને સાસરે જાય છે ત્યાં તારા સાસુ સસરાને માતા પિતા સમાન ગણી તેમની તું સેવા કરજે ને તેમની Page #133 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન આજ્ઞાનું બરાબર પાલન કરજે. હે પુત્રી ! તું તારા પતિ ઉઠે તે પહેલા વહેલી સવારમાં ઉડી જજે. પણ આળસ કરીને પથારીમાં આળોટીશ નહિ. પતિને જમાડીને પછી તું જમજે. કુસંગે કદી ચઢીશ નહિ. સંગ કરે તે સજ્જનને કરજે પણ દુર્જનને ન કરીશ સવારમાં ઉઠીને દરરોજ નવકાર મંત્રનું સ્મરણ કરજે. દેવ અરિહંત, ગુરૂ નિગ્રંથ અને કેવળી પ્રરૂપિત ધર્મનું શરણું ગ્રહણ કરજે, અને કદી વગર વિચારી વાણી બોલીશ નહિ મધુર અને પ્રિય લાગે તેવું વચન બેલજે, કદી કેઈની નિંદા કરીશ નહિ. અને હું પાંચ પતિની પત્ની આવી મેટી મહારાણી. મારે કેટલું સુખ છે. એવું તું અભિમાન કદી કરીશ નહિ. સાસરિયામાં સદા સરળ અને નમ્ર બનીને રહેજે. કેઈ તારા અવગુણ બેલે તે પણ તું તેના અવગુણ ન બેલીશ. પણ તેના ગુણ ગ્રહણ કરજે, હસ્તિનાપુરમાં સંત સતીજી પધારે તે તેમના દર્શન કરજે. તેમને તું આદર સત્કાર કરજે ને તેમને સુપાત્ર દાન દેજે, કઈ સારા કાર્યમાં તું અંતરાય પાડીશ નહિ. કોઈને અંતરાય પાડવાથી આપણને અંતરાય કર્મ બંધાય છે. તું સદા ધર્મધ્યાન કરજે. આ પ્રમાણે ઘણી હિત શિખામણ આપતાં કહે છે કે દીકરી ! તું આજે અમને બધાને રડતા મૂકીને પિયર છેડી સાસરે જાય છે તે બેટા ! અમારા અંતરના તને આર્શીવાદ છે કે તું સદા સુખી રહેજે. આનંદથી રહેજે પણ આ તારા માતા-પિતાને તારા કુશળ સમાચાર આપતી રહેજે. તારા વિના અમારા મહેલ આજે સૂનાં સૂનાં લાગશે. તું એક દિવસ પણ વિખુટી પડી નથી. હવે મને કેમ ગમશે? આટલું બોલતાં માતા મૂછિત થઈ ગઈ. હજુ તેઓ શું શું કહેશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૧૧ અષાડ વદ ૧૪ ને ગુરૂવાર તા-૧૪-૭-૭૭ સુજ્ઞ બંધુઓ! અનંત જ્ઞાની, આગમના આખ્યાતા, અને વિશ્વમાં વિખ્યાતા એવા શાસનપતિ ભગવતે જગતના ના ઉધ્ધાર માટે અમેઘ દેશના આપતાં કહ્યું કે હે જીવાત્માઓ! તમે આ સંસારમાં સુખ માનીને મલકાઈ રહ્યા છે પણ આ સંસાર કે છે? “બ સુ દુ સંસાર” અહો ! આ સંસાર દુઃખથી ભરેલું છે. અજ્ઞાની છ મહદશાથી એમ માને છે કે આ સંસારનાં સુખ એ સાચા સુખ છે. સંસારના સુખે મને તૃપ્તિ આપશે, પરમ આનંદ આપશે, અનેરી શાંતિ આપશે, સાચું સુખ અનુભવાશે. પણ સમજે તે સંસારની કઈ વસ્તુ સ્વાભાવિક સુખ આપી શકતી નથી. સંસાર તે દુઃખને ભરેલું છે. તેમાં સુખ કયાંથી હોય ? સંસારમાં તે સુખને દુકાળ હોય છે. જે સંસારમાં સુખની છોળે ઉછળતી હોત, સુખને સુકાળ Page #134 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન હોત તે મહાન પુરૂ સંસાર તજવા જેવો છે એમ ન કહેત. તેમ તે પોતે પણ સંસારને છોડતા નહિ. સંસારમાં ભલે તમને સુખ દેખાતું હોય પણ એ સુખ નથી સુખાભાસ છે. સંસારનું એક પણ સાધન કે સ્થાન જીવને ઠારનાર નથી પણ બાળનાર છે. આવો પ્રત્યક્ષ અનુભવ હોવા છતાં જીવને સંસાર પ્રત્યેનો રાગ વધતો જાય છે. પણ જરા વિચાર કરો. આ સંસાર આનંદદાયક નથી પણ આકંદદાયક છે. એમાં ભારોભાર દુઃખ ભર્યું છે. સુખ તે સ્વલ્પ માત્ર છે. તેથી જ્ઞાની ભગવંતો કહે છે કે આ સંસારમાં સુખનો દુકાળ છે. માટે સંસારનો રાગ ઓછો કરે. આઠમું અંગ અંતગડ સૂત્રના આઠમાં અધ્યયનના ભાવ ચાલે છે. દ્વારિકા નગરીમાં એમનાથ ભગવાન પધાર્યા છે, તેમના શિષ્ય પરિવાર ઘણે વિશાળ છે. ભગવાનના બધા શિવો આત્માથી હતા. કોઈ જ્ઞાનમાં, કંઈ સ્વાધ્યાયમાં તે કઈ તપમાં લીન હતા. કઈ તપ ન કરી શકે, જ્ઞાન ન ભણી શકે, તે તપસ્વીઓની ને જ્ઞાનીઓની શુદ્ધ ભાવે વૈયાવચ્ચ કરતા હતા. અહો ! મારા સંતે આટલું બધું કરે છે ને મેં પૂર્વભવમાં એવા ચીકણું કર્મો બાંધ્યા છે કે હું કંઈ જ કરી શકતા નથી તે હું તેમની સેવા તે કરું આવી રીતે વૈયાવચ્ચ કરવાથી પણ જીવ મહાન લાભ મેળવે છે. ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછયું કે વેરાવો મતે વે કિં કરૂ? વૈયાવચ્ચ કરવાથી જીવને શું લાભ થાય છે? ત્યારે કરૂણાસાગર ભગવંતે કહ્યું કે હે ગૌતમ! વેરાવળ તિરથાર નામ છે નિવપર! વૈયાવચ્ચ કરવાથી જીવ તીર્થકર નામ કર્મ બાંધે છે. જુઓ તે ખરા ! એક વૈયાવચ્ચ કરવામાં પણ ભગવંતે કેવો મહાન લાભ બતાવ્યા છે તેમનાથ ભગવાનના બધા સંતો ગુણની પેટી સમાન હતા. પણ અહીંયા છ અણગારની વાત ચાલે છે કારણ કે જે સમયે જેની પ્રધાનતા હોય તેમની વાત કરાય છે એટલે શાસ્ત્રકાર કહે છે “તૈm ii તેવાં સમgii વો દિનેનિસ ચંતેવાસી છે - જ મા સહાય ત્યા”તે કાળને તે સમયે છ સગાભાઈઓ અરિહંત એવા અરિષ્ટનેમિ ભગવાનના અંતેવાસી (શિષ્ય) થયા. આ છ ભાઈઓ કેના પુત્ર છે ને કેવી રાધિ છોડીને દીક્ષા લીધી છે તે વાત પછી આવશે. હવે આપણે અહીં એ વાત સમજવી છે કે દીક્ષા કયારે લઈ શકાય? સંસારનો મેહ છૂટે, કાયાને રાગ છૂટે ત્યારે સંયમ લઈ શકાય છે પણ તમને તે સંસારને કેટલે મેહ છે ! કંઈક છે સંસાર સુખનો મેહ છોડી શકે છે પણ આ કાયાને મોહ છોડી શકતા નથી. તેથી કહે છે કે લેચ કરે પડે, સ્વાદ જીતવા પડે આ બધું મારાથી સહન થાય નહિ. એ અજ્ઞાની જીવને ખબર નથી કે આ કાયા કેવી છે? તારી કાયા કરમાઈ જશે, કંચન જેવી કાયા કરમાઈ જશે, ગેરી ગેરી ચામડીને અંગે સુવાળા, દર્પણમાં દેખી તું કરે ચેનચાળા, એક ચપટીમાં ચાળા ભુલાશે, જયારે કાયા કરમાઈ જશે. Page #135 -------------------------------------------------------------------------- ________________ શરિંદ દવે દેહમાંથી હું ચાલ્યા ગયા પછી બધે ખેલ ખતમ થઈ જશે. માટે એને મેહ છોડી દે. ભગવાન મહાવીર સ્વામીને જીવ ત્રેવીસમા ભવે પ્રિયમિત્ર નામે ચક્રવર્તિ હતા. ચકવતિએ મહાસત્તાસંપન્ન, મહાન વૈભવશાળી હોય છે પ્રિય મિત્ર ચક્રવર્તિએ વૈભવ, સત્તા, ભગ, સન્માન આ બધું છોડીને દીક્ષા લીધી. જેમને ત્યાં છ છ ખંડની સાહ્યબી હોય તેનાં સુખ કેવો હોય ? એમની કાયા પણ કેવી સુકુમાલ હાય છતાં સંયમના કઠીન મા ચાલી નીકળ્યા. તેમનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું હતું. તેમાં ૮૩ લાખ પૂર્વ વીતી ગયાં ને ૮૪ લાખ પૂર્વમાં પણ ૯૯૯ પૂર્વો પસાર થઈ ગયા. માત્ર છેલ્લા એક જ પૂર્વમાં ૭૦૫૫૯ અબજ વર્ષે પણ પૂરા થયા ને છેલ્લા એક અબજ વર્ષમાં ૯૯ કોડ વર્ષો પસાર થઈ ગયા. માત્ર છેલ્લા એક કોડ વર્ષ બાકી રહ્યા ત્યારે દીક્ષા લીધી હતી. તેમના આટલા લાંબા આયુષ્ય પ્રમાણે એક કોડ વર્ષ તે પાછલી ઉંમર કહેવાય. તમે શું કહે ? હવે શું કરું ? બંધુઓ ! વિચાર કરે, તેમણે જિંદગીને મોટે ભાગ ચકવતિપણાનાં સુખમાં પસાર કર્યા. પાછલી ઉંમરે સંયમ લીધે. આ કેટલું કઠીન છે ! આજે ગમે તે શ્રીમંત દીક્ષા લે તે પણ ચકવતિ જેટલું સુખ તે નહિ ને ? તમારે તે કેટલી વેઠ કરવાની. તેમની અપેક્ષાએ તમારા સુખ કેવા ? તેમાં પ્રૌઢ અવસ્થામાં પણ સંયમ લેવાની વાત કેટલી કઠીન છે ! પ્રિય મિત્રચકવતિએ સંયમ લઈને સંયમી જીવનમાં ઘોર તપશ્ચર્યા કરી. ઉગ્ર પરિષહેનાં કષ્ટ એમણે સહેલાં માનીને હસ્તે મુખડે વધાવી લીધા. એમની અપેક્ષાએ આજે મામૂલી તપ, સંયમ અને પરિષહનાં કષ્ટ વેઠવા પણ કઠીન લાગે છે. આ બાબતમાં વિચાર કરજે કે છ છ ખંડની સાહાબીના ધણીએ આવા કઠે વેડ્યા. મેક્ષ મેળવવા માટે આટલી જહેમત ઉઠાવવીએ તે શું મારે ન ઉઠાવવી જોઈએ? એ છ ખંડના ધણી હતાં ને હું તે છ એારડાને પણ માલિક નથી. છતાં મારાથી સંસાર કેમ ન છૂટે ? ટૂંકમાં કાયાને મેહ ઉતરે તે દીક્ષા લઈ શકાય એક ન્યાય આપું, આ કાયા કેના જેવી ? કાયા મફતખાઉ મહેમાન જેવી છે. કાયા મફતખાઉ મહેમાન જેવી શા માટે કહી? સાંભળે. તમારે ઘેર કેઈ મહેમાન આવ્યાં છે. તેને તમારાથી સાદુ ભેજન તે જમાડી શકાય તેમ નથી. એને દૂધપાક, શીખંડ કે શીરે પૂરી જમવા પડે છે ને ? હવે એ મહેમાનને જમાડે ત્યારે ભેગા તમને પણ એ મિષ્ટાન જમવા મળે છે ને? જમતી વખતે રસેન્દ્રિયને તે આનંદ આવે છે. છતાં તેમાં પૈસા અને મહેનત વેડફાઈ જતાં લાગે છે ને કે મહેમાન આવ્યા એટલે મારે સમય બગડ્યો ખર્ચ . બસ આવી રીતે આધ્યાત્મિક દ્રષ્ટિથી વિચાર કરશે તો સમજાશે કે સંસારનાં દુન્યવી સુખે, એની પાછળ વેઠતાં કર્મો અને ધનને થય આ બધુ મફતખાઉ મહેમાન જેણી કાયામાં વેડફાઈ જાય છે. અરે, વધુ તે શું કહું ? શ.-૧૨ : Page #136 -------------------------------------------------------------------------- ________________ શારદા દેશમાં ભાઈ ! આ કાયા મફતખાઉ મહેમાન જેવી છે એટલું નહિ પણ આત્માનું નિકંદન કાઢનારી છે. કારણ કે આ કાયા જે મજશેખ અને અમનચમન ઉડાવે છે એ માટેનું પુણ્ય એણે ઉપાર્જન કર્યું ન હતું કે ઉપાર્જન કરવામાં સહાય પણ કરી ન હતી. તેથી તે મફતખાઉ છે. અને બીજ કાયા જેટલા પ્રમાણમાં આત્માનું પુણ્ય અને પૈસા ખાય છે એટલા પ્રમાણમાં કંઈ નવું પુણ્ય ઉપાર્જન કરી આપતી નથી. અને પુણ્ય ઉપાર્જન કરનારી સાધના પણ કરતી નથી, પણ એવા આરંભ સમારંભ ને વિષય વિલાસ કરે છે કે આત્મામાં અઢળક પાપને પુંજ ભરી દે છે. એટલે પરેલમાંક આત્માનું નિકંદન નીકળી જાય છે, પરિણામે આત્માને પરલેકમાં ઘોર ત્રાસને વેદનાઓ ભોગવવી પડે છે. ટૂંકમાં મારો કહેવાને આશય એ છે કે મહેમાન મફતખાઉ હોય પણ આપણું નિકંદન કાઢનારે ન છે. જ્યારે આ કાયા તે મફતખાઉને ઉપરથી આત્માનું નિકંદન કાઢનારી છે, માટે એને રાગ છોડીને તપ ત્યાગમાં જોડી દે. છ અણગાર નેમનાથ ભગવાનના અંતેવાસી શિષ્ય હતા. તે છ સગા ભાઈ તે હતા એટલું જ નહિ પણ કેવા હતા ? “રિયા, સલિયા, સિત્રય” જેઓ જ્ઞાનમાં સમાન હતા. સૌંદર્ય તથા વયમાં જાણે સમાન હતા. તેમનાથ પ્રભુના શિષ્યમંડળમાં આવા છ અણગારો હતા. એક જ માતાએ જન્મ આપ્યો હતો. તેઓ અપર અપર માતાના ન હતાં. જેમને વર્ણ, શરીરની કાંતિ ઉંચાઈ, નીચાઈ બધું એક સરખું હતું એમના મુખ ઉપર સૌમ્યતા હતી, આવા પવિત્ર અને ચારિત્રસંપન્ન મુનિઓ ભલે કંઈ ન બેલે પણ સામી વ્યક્તિને તેમને જોઈને આકષર્ણ થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના વીસમાં અધ્યયનમાં અનાથી નિગ્રંથ અને શ્રેણુક રાજાની વાત આવે છે. એક વખત શ્રેણીક મહારાજા મંડિકુક્ષ નામના બગીચામાં ફરવા માટે ગયા. આ બગીચામાં શ્રેણીક રાજા એક બે વાર નહિ પણ ઘણી વાર ગયા હતા. પણ આજે એ બગીચામાં પગ મૂકતાં તેમના અંતરમાં અને આનંદ થયે. મન મયૂર નાચવા લાગે. અંતરને ઉકળાટ શમી ગયે. વિષાદનાં વાદળ વિખરાઈ ગયા. આવું આલ્હાદકરી વાતાવરણ જોઈને શ્રેણીક રાજા વિચારમાં પડી ગયા કે અહે ! આ બગીચામાં તે હું ઘણી વખત આ પણ આવી અદ્દભૂત શીતળતાને કે શાંતિ અને અનુભવ થયે નથી. આજે વાતાવરણ આવું પવિત્ર કેમ લાગે છે ? એમ વિચાર કરતાં શ્રેણક મહારાજા આગળ ચાલ્યા. આગળ જઈને જોયું તે એક વૃક્ષ નીચે એક પંચ મહાવ્રતધારી પવિત્ર સંતને યાનાવસ્થામાં બેઠેલા જોયા. એ સાધુનું ઉત્કૃષ્ટ અને અનુપમ રૂપ જોઈને રાજાને ખૂબ આશ્ચર્ય થયું બોલી ઉઠયા કે. अहो वण्णा अहो रुवं, अहो अज्जस्स सोमया। કહે વન્તી ગો મુત્ત, હો મેરે સંજયા | ઉત્ત અ. ૨૦ ગા. ૬ Page #137 -------------------------------------------------------------------------- ________________ શારદા દશ અહે ! શું આ મુનિને વર્ણ છે! શું એનું રૂપ છે ! શું એની સૌમ્યતા છે શું એની ક્ષમા ને નિર્લોભતા છે ! અને શું એમની ભેગે પ્રત્યેની અસંગતતા છે ! આ મુનિનું ઉત્કૃષ્ટ અને અનુપમ રૂપ અને સૌંદર્ય જોઈને ખુદ શ્રેણક મહારાજાને ઘણું આશ્ચર્ય થયું. કોઈ વિશિષ્ટ પ્રકારની વસ્તુ કે વાત જે કદી દેખી કે સાંભળી ન હોય તે જેવા કે સાંભળવાથી આશ્ચર્ય થાય છે. પણ સામાન્ય વસ્તુ કે વાત દેખવા કે સાંભળવાથી આશ્ચર્ય થતું નથી. તેમ આ મુનિનું રૂપ જે સામાન્ય હેત તે શ્રેણીક રાજાએ આશ્ચર્ય ન થાત કારણ કે શ્રેણક રાજા પોતે જ ખૂબ સૌંદર્યવાન હતા. એમનું રૂપ એટલું બધું હતું કે એક વખત એમના પિતાએ એમની ખૂબ પરીક્ષા કરીને તેમને રાજ્ય આપવાનું નક્કી કર્યું તે એમના મોટાભાઈએથી સહન ન થયું. છેવટે તેમના પિતા પ્રસેનજિત રાજાએ તેમને પિતાના રાજયમાંથી બહાર વિદાય કરી દીધા. ત્યારે જંગલમાં એક દેવી તેમની પાસે આવીને વૈભવ અને સંસાર સુખનું પ્રલેભન આપવા લાગી પણ શ્રેણીકે તેને સ્વીકાર ન કર્યો. તે પિતાના ચારિત્રમાં દઢ રહ્યા. એમની દઢતા જોઈને દેવી તેમના ઉપર પ્રસન્ન થઈને ચિંતામણી રત્ન આપ્યું. બંધુઓ ! હવે તમને સમજાય છે ને કે શ્રેણીક મહારાજાનું રૂપ કેવું હતું ? જેનું રૂપ જોઈને દેવીએ પણ આકર્ષાય. તેવા શ્રેણીક રાજા મુનિને જોઈને બેલ્યા કે અહાહા...કેટલી પવિત્રતા છે કે જેમના પ્રભાવથી આ મારો બગીચે મનહર બની ગયું છે. આટલો મનહર કદી આ બગીચા ન હતા. જેમ ચંદ્રના પ્રકાશથી તારાઓને સમૂહ વધુ તેજસ્વી બને છે તેમ આ મુનિના રૂપને પ્રકાશ એ છે કે તેના કિરણેથી આ બગીચે રમ્ય ને મનહર બની ગયેલ છે. આ મુનિના રૂપની તુલના કરવા માટે દેવે અને ઈન્દ્રો પણ સમર્થ નથી. એ મુનિને જોઈને શ્રેણક રાજા મુગ્ધ બની ગયા ને ઘડા ઉપરથી નીચે ઊતરી વંદન નમસ્કાર કર્યા. જુઓ, મુનિએ શ્રેણીક રાજાને લાવ્યા હતાં? કંઈ આદર સત્કાર કર્યો હતો? “ના.” એ તે મુનિના ચારિત્રનું તેજ, સૌમ્યતા બધું જોઈને હેજે આકર્ષાયા. જેમ મુનિનું રૂપ ખૂબ હતું તેમ આ છ અણગારે એક માડીના જાયા અને રૂપ, ગુણ, અને જ્ઞાનમાં સરખા હતા. આ મુનિઓનું રૂપ જોઈને ભલભલા આશ્ચર્ય પામી જતાં હતાં, એક જ માતાના છ છ સંતાને સંસાર છોડી સંયમી બને તે કંઈ જેવી તેવી વાત નથી, એ માતા પણ કેવી સુસંસ્કારીને આદર્શ હશે! આદર્શવાન માતાના સંતાન આદર્શવાન હોય છે. માતાના સુસંસ્કારોથી સંતાનના જીવનનું ઘડતર થાય છે. કંઈક માતાએ એવી મેહઘેલી હેય છે કે આદર્શવાન પુત્રને સંસારના ફંદામાં નાખવા માટે કેવા કેવા પ્રયત્ન કરે છે ને તેનું પરિણામ કેવું ભયંકર આવે છે તે અગાઉના ચાલુ દૃષ્ટાંતથી સ્પષ્ટ થશે. વિરેન્દ્ર ખૂબ ધમઇ ને ચારિત્રવાન હતું. એની માતાએ એને સંસાર સુખને રસીક બનાવવા માટે ચાર રખડેલ છોકરાઓને સંગ કરાવ્યું. અમૃતના કુંભમાં હાથે Page #138 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન કરીને ઝેર ભેળવ્યુ'. પેલા ચાર મિત્રોએ ધમ ચર્ચા કરી તેથી વીરેન્દ્રને ખૂબ આન‘દ થયા. એના મનમાં થયું કે આવા યુવાને જો આવી ચર્ચા કરતાં ધર્મ પામી જાય તે એમનું જીવન સુધરી જાય. આવેા વિચાર કરીને કહ્યું કે ફરીને પાછા જરૂર આવજો. યુવાનેને એટલુ તા જોઈતુ હતું. આ તે દરરોજ આવવા લાગ્યા. રાજ શાસ્ત્રવાંચન, ધ ચર્ચા કરતા હતા. આમ કરતાં એક દિવસ સ'ગીતની વાતે વિષે ચર્ચા કરી કે સંગીત સહિત આધ્યાત્મિક ગીતે ગાવાથી પણ પ્રભુ ભક્તિમાં લીન ખની શકાય છે. આ વાતમાં વીરેન્દ્રને રસ પડચા એટલે એક મિત્રે સંગીતના તાલ સાથે આધ્યાત્મિક ભજન ગાયું. વીરેન્દ્રને ખૂબ ગમ્યુ એટલે પેલા મિત્રો કહે છે અમે રાજ તારે ઘેર આવીએ છીએ તા હવે એમ કરે. એકેક દિવસને બધાને ત્યાં પેગ્રામ ગોઠવીએ. સંગીતમાં આકર્ષાચેલેા વીરેન્દ્ર હવે મિત્રોને ઘેર જવા લાગ્યા. ત્યાં તેને ખૂબ આનંદ આવવા લાગ્યું. એક દિવસ મિત્રો કહે છે કે આપણે ઘરમાં ગાઈએ તેના કરતાં ખગીચાનું વાતાવરણુ ખૂખ આલ્હાદક હોય. ત્યાં ગાવાની ખૂબ મઝા આવે. વીરેન્દ્ર કહે ભલે. બીજે દિવસે બગીચામાં પાગ્રામ ગોઠવ્યેા ને ત્યાં સંગીત સાથે એના ભાવાની વિચારણા કરવા લાગ્યા. હવે ત્યાં એને ખૂબ રસ પડચે. બંધુએ ! કુસંગનુ પરિણામ કેવુ' ભયંકર આવે છે તે સાંભળો. વીરેન્દ્રને બહાર જવું' આવવું ગમતું ન હતુ. પણ હવે તેા એવા રસ લાગ્યા કે મિત્રો સાથે બહાર જવા આવવા લાગ્યા. એની માતાએ પેલા મિત્રોને પૈસા આપી રાખ્યા હતા. તેમાંથી નાસ્તાપાણી વિગેરે લાવીને બગીચામાં ખાવા લાગ્યા. વીરેન્દ્ર ખાતે નથી પણ પરાણે તેને ખાવા બેસાડતાં હતાં, હવે તે મિત્રોના સંગમાં ખેંચાયા. વાતચીતમાં પણ આધ્યાત્મિક વાતચીત ભેગી ખીજી વાતેા પણ થવા લાગી. કપટ કરીને વેશ્યાને ઘેર લઈ ગયેલા મિત્રો '' : હજુ વીરેન્દ્રને આધ્યાત્મિક વાતા સિવાય બીજી વાતેામાં કે મહાર ખાવામાં રસ નથી પણ મિત્રો ખૂબ આંગ્રહ કરે એટલે તેને ઈન્કાર કરી શકતા નથી. પણ એક વાત નક્કી છે કે માણસ જેવા સગમાં રહે તેવા રંગ લાગ્યા વિના રહેતેા નથી. વળી અનાદિકાળથી જીવને વાસનાના સસ્કાર તે છે. તેમાં વારવાર આવેા સ`ગ થાય એટલે એ વાસનાના સસ્કાર જાગૃત થયા વિના રહે નહિ. હવે વીરેન્દ્રને ધીમે ધીમે રસ લાગવા માંડયેા. મિત્રો એની માતાને ખુશખબર આપતા રહે છે ને પૈસા માંગતા જાય છે. મેઘેલી માતા પૈસા આપે છે ને ખુશ થતાં કહે છે હજી મારા વીરેન્દ્ર એની પત્ની સાથે હસે, એટલે, હરવા ફરવા જાય એવુ' કંઈક કરે. આ માતાને કેવા કાડ છે ? દીકરા માતા પિતાની કેટલી મર્યાદા રાખે છે ત્યારે માતા મર્યાદાના ભંગ કરાવવા ઈચ્છી રહી છે. ખસ, અને એક જ ધૂન છે કે મારા દીકરાને સંસાર સુખના રસીયા મનાવું પણ એને ખખર નથી કે મારા પુત્રને આખŔ Page #139 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ડેલ ટોળી કેટલી હદે પહોંચાડી દેશે ! માતાના કહેવાથી પિલા મિત્રોએ ન કીમી ર. વેશ્યા પાસે જઈને બધી વાત કહી સંભળાવી. એક દિવસ આધ્યાત્મિક ભજને સાંભળવામાં વીરેન્દ્રને તલ્લીન બનેલે જોઈને એક મિત્રે કહ્યું – એક બાઈ મીરાં બાઈ જેવી ધર્મિષ્ઠ છે ને આધ્યાત્મિક સ્તવનો બહુ મધુર કંઠે ગાય છે. જે તારી ઈચ્છા હોય તે આપણે બધાં જઈ એ તારા જે મિત્ર મળે ને ભાગ્ય ખુલી ગયા. અમને પણ તારા સંગમાં રહીને એમ થાય છે કે આ જીવનમાં આધ્યાત્મિક જ્ઞાન તે મેળવવું જોઈએ. તેનું શ્રવણ-મનન કરવું જોઈએ, બોલ, તારી ઈચ્છા છે ? વીરેન્દ્ર હા પાડી એટલે દિવસ નક્કી કર્યો ને ઉપડ્યા વેશ્યાને ઘેર, વેશ્યાએ સફેદ સાડી પહેરી હતી. હાથમાં માળ, હતી. કેઈ ચગીની જેવી લાગતી હતી. કેઈ પુરૂષના સામું ન જોતી હેય તેમ નીચું જઈને વાતચીત કરવા લાગી ને વિનયપૂર્વક અજાણી થઈને પૂછયું-ભાઈઓ! આજે મારે ઘેર આપનું પધારવાનું કેમ બન્યું? ત્યારે મિત્રોએ કહ્યું–આ અમારો મિત્ર ખૂબ ધમીંછ છે. તેને ખબર પડી કે આ૫ આત્મિક રસથી ભરપૂર ગીતેને પદે સારા ગાવ છો આપને કંઠ પણ મધુર છે એટલે સાંભળવા માટે આવ્યાં છીએ. ત્યારે વેશ્યાએ કહ્યું –ભલે પધાર્યા. પણ મારામાં એવી કંઈ આવડત નથી. એમ કહીને નમ્રતા બતાવી પણ પેલા મિત્રોએ કહ્યું-ના...ના.. આપને ઘણું સુંદર પદો આવડે છે. અમારા આ મિટાને સાંભળવાની ખૂબ ઇચ્છા છે સંભળાવે. એટલે વેશ્યાએ ગીત લલકાર્યું. એક તો મધુર કંઠ, બીજું વેશ સાદ અને પદે પણ ખૂબ આધ્યાત્મિક એટલે વીરેન્દ્રને તે ખૂબ મઝા આવી. પેલા મિત્રો પણ બોલવા લાગ્યાં કે અહો ! કેવા સુંદર પદો છે! આ સંસાર કે અસાર છે, વૈરાગ્ય કેવું છે ને કેટલું સુંદર આત્મસ્વરૂપ સમજાવ્યું છે ? એમ કહી ખૂબ પ્રશંસા કરી. દેવાનુપ્રિયે ! વીરેન્દ્ર કેટલી સીધી લાઈનનો છોકરો છે પણ આ એક સ્ત્રીના મધુર કંઠે ગવાતાં ગીતના શ્રવણમાં ભાન ભૂલ્યા. અત્યાર સુધી તે એ આત્મિક પદો સાંભળવા માટે આવ્યું છે પણ એને ખબર નથી કે આ બધી માયાના રંગીન ચાદર બિછાવેલી છે. આ બધે દંભ છે. કેઈ દિવસ બહાર ગયો નથી એટલે એને ખબર નથી કે આ કેનું ઘર છે? વળી મારા જેવા ધર્મપ્રેમી યુવકે સ્ત્રીના સંગથી ખાસ દૂર રહેવું જોઈએ. સ્ત્રીને કેકીલ કંઠને રણકાર, એના હાવભાવ, એની સાથે વાતચીત કરવી આ બધું સદાચારી પુરૂષ માટે ત્યાજ્ય છે. આ બધે ઉંડે વિચાર કર્યો નહિ ને મિત્રોના વિશ્વાસે બેટા ભ્રમમાં ભરમાઈ ગયે. એક વખત મિત્રોના આગ્રહથી આધ્યાત્મિક પદ, સાંભળવા માટે આવનાર વિરેન્દ્રને વેશ્યાના મધુર કંઠ પાછળ આકર્ષણ ઉભું થયું. એટલે ફરીને સાંભળવા આવવાની લગની લાગી. તેણે વેશ્યાને કહ્યું અમને તે બહુ આનંદ આવ્યું. અમે કાલે સાંભળવા આવીએ તે સંભળાવશોને? એને તે એટલું જોઈતું હતું. એટલે કહ્યું–ભલે ભાઈ તમારી ઈચ્છા હોય તે જરૂર આવજે, મને પણ સત્સંગને લાભ મળશે, મને આવડશે તેવા પદે સંભળાવીશ. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૪ શારદા દર્શન વીરેન્દ્રના મિત્રોને આનંદ થયો. અહો ! આપણી મહેનત સફળ થઈ. માછલું જાળમાં સપડાઈ ગયું. હવે વાંધો નહિ આવે. અત્યાર સુધી મિત્રો વીરેન્દ્રને બોલાવવા જતા હતાં હતાં. પણ આજે તે વિરેન્દ્ર વહેલે તૈયાર થઈને મિત્રોને બેલાવવા ગયો. બધા ભેગા થઈને વેશ્યાને ઘેર ગયા. આધ્યાત્મિક પદોની રમઝટ શરૂ થઈ. વીરેન્દ્ર સાંભળવામાં એક્તાન બની ગયે. આગળ શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર – દ્રૌપદી પરણીને સાસરે જાય છે. ત્યારે તેની માતાએ તેને ઘણી હિત શિખામણ આપી. બેટી ! માત પડી અબ છેટી, બલી આંસુ ડાર, આવે બ્રાત સાથે સહ થારે, હસ્તિનાપુર તક લાર હે શ્રોતા.. બેટા! હવે તે તારે ને મારે ઘણું છેટું પડશે. હવે તું કયારે મળીશ? રજવાડામાં દીકરી ઝટઝટ પીયર ન આવી શકે. દ્રૌપદી માતાના કેટે વળગી પડી ને ખૂબ રડી. માતા પણ ખૂબ રડી છેવટે માતા હિંમત કરીને કહે છે બેટા ! તારો ભાઈ હસ્તિનાપુર તારી સાથે આવે છે. તું સાચવીને જજે. આનંદમાં રહેજે ને કુશળ સમાચાર આપજે. દ્રૌપદી માતા પિતાને પગે લાગી રથમાં બેડી. પુત્રીને જતાં જોઈ માતાને મહદશાથી મૂર્છા આવી ગઈ. દાસીઓ ઉંચકીને મહેલમાં લાવ્યા. થોડીવારે ભાનમાં આવ્યા એટલે મારી વહાલી પુત્રી ક્યાં ગઈ? એ ક્યાં ગઈ? એને મારી પાસે લાવે. એમ કહીને પાછા રડે છે. પુત્રીના વિયેગથી મહેલમાં, બગીચામાં કયાંય ચિત્ત લાગતું નથી. ત્યારે દાસીઓ રાણીને કહે છે બા ! આપ રડશે નહિ. બહેન થોડા દિવસમાં આવશે. એમ કરી માતાને સમજાવે છે આ તરફ દ્રુપદરાજાએ પિતાના જમાઈ, વેવાઈ બધાને સારી રકમ ભેટ આપી અને બધાને ઘણે દૂર સુધી વળાવવા ગયા ને અંતે બધા છૂટા પડ્યા. હસ્તિનાપુરમાં આગમન :- પાંડુરાજા, કૃષ્ણજી આદિ બધા હસ્તિનાપુરમાં આવ્યા. પાંડ દ્રૌપદીને પરણીને આવ્યા છે આ સમાચાર જાણી હસ્તિનાપુરમાં આનંદ આનંદ છવાઈ ગયો. ખૂબ ઠાઠમાઠથી નગરીમાં પ્રવેશ કરાવ્યું. પાંચ પાંડ અને દ્રૌપદી ઇન્દ્ર ઈન્દ્રાણીની જેમ શોભે છે. વાજતે ગાજતે મહેલમાં પહોંચ્યા. પાંડુરાજાએ દશ દિવસ સુધી મહોત્સવ કરાવ્યો. મહોત્સવ પૂરો થયા પછી બધા રાજાઓ વિદાય માંગે છે કે હવે અમે જઈએ. ત્યારે પાંડુરાજાએ બધા રાજાઓને સત્કાર સન્માન કરી વિદાય આપી. કૃષ્ણ વાસુદેવ કહે હવે મને પણ રજા આપે તે જાઉં ત્યારે પાંડુરાજા અને પાંડવ કહે છે આપ હજુ થોડા દિને રોકાઈ જાઓ. કૃષ્ણજી થોડા દિવસ રોકાયા. દ્રૌપદી સાસુજીને પગે લાગ્યા. કુંતાજીને ખૂબ આનંદ થયે ને આશીષ આપી. દ્રૌપદી આનંદથી રહે છે તેને ભાઈ કપિલપુર ગયા. એક દિવસ કૃષ્ણ9 પાંડને Page #141 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન કહે છે મારે તમારી સાથે ખાનગી વાત કરવી છે અને આપણે એકાંતમાં બેસીએ. કૃષ્ણજી પાંડે સાથે વાત કરવા જાય છે ત્યાં એટલામાં આકાશ માર્ગેથી નારદઋષી ઉતર્યા. એટલે કૃષ્ણજી, પાંડુરાજા, પાંડવે બધાએ તેમને સત્કાર કર્યો. તેમને પગે લાગ્યા અને આસન પર બેસાડી કુશળ સમાચાર પૂછયા, ત્યારે નારદજીએ કહ્યું કે પાંડવોના દ્રૌપદી સાથે લગ્ન થયાં તે ખૂબ આનંદની વાત છે મને ખૂબ આનંદ થયો છે. પણ હું આજે તમને તમારા હિત માટે કેઈ અગત્યની વાત કરવા માટે આવ્યો છું. તમે એમ ન માનશે કે નારદજી કંઈક અવનવી વાત કરશે. હવે નારદજી શું વાત કરશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૧૨ અષાડ વદ અમાસને શુક્રવાર તા ૧૫૯-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત કરૂણાના કિમિયાગર અને સમતાના સાગર એવા સર્વજ્ઞ ભગવતે ભવ્ય જીવને સંસારની અસારતા અને સંયમની શ્રેષ્ઠતા સમજાવવા માટે શાસવાણી પ્રકાશી. આ વાણી જે ભવ્ય જીના હૃદયમાં ઉતરે છે તેની વાસનાઓના વિષ ઉતરી જાય છે અંતગડ સૂત્રના ત્રીજા વર્ગના આઠમા અયનને અધિકાર ચાલે છે તેમાં છ અણગારોએ તેમનાથ ભગવાન પાસે દીક્ષા લીધી એને ગ્રામાનુગ્રામ વિચરતાં વિચરતાં એક વખત દ્વારિકા નગરીમાં પધાર્યા. આ છ અણગારે કંઈ સામાન્ય ઘરના દીકરા ન હતા. પણ રાજવંશી જેવા સુખ અસરા સરખી સુંદરીઓને મોહ છોડીને ભરયુવાનીમાં તેમણે દીક્ષા લીધી હતી આ બધું કેમ છોડયું? એમને એમનાથ ભગવાનની વાણી સાંભળીને વૈરાગ્ય આવ્યું ને સંસાર કડવે ઝેર જેવું લાગે. તમને સંસાર કડ લાગે છે કે મીઠે? બોલે તે ખરા. તમે સંસાર સુખના રસીયા છો એટલે જવાબ નહિ આપે. હું તમને સમજાવું. કડ ઝેર જેવો લીંબડે પણ કઈકને મીઠો મધ જેવો લાગે છે એનું કારણ શું? એ તમને સમજાય છે ને ? એક માણસને કોઈ પણ પ્રકારનું ઝેર ચઢી ગયું છે ઝેર ચઢયા વિના કડ લીંબડે કદી મીઠો ન લાગે. તેમ સંસાર જેને મીઠો લાગતો હોય તે સમજી લેજો કે એને મેહનું ભયંકર ઝેર ચઢેલું છે ક્રોધથી ધમપછાડા કરતાં બિહામણું નાગમાં પણ જેને સોહામણું સાપનું દર્શન થાય છે તે ભયંકર અજ્ઞાન જ કહેવાય ને ? તેમ અત્યંત કડવાશ ભરેલાં લીંબડા જેવો સંસાર જેને મીઠે સાકર જેવું લાગે તે તેને મોહનું ઝેર ચઢેલું છે તેવું અનુમાન કરી શકાય ને? જયારે ત્યાગી જીવન સાકાર કરતાં પણ અધિક મીઠું છે. એમાં કડવાશને અંશ માત્ર નથી છતાં જેને ત્યાગી જીવનમાં કડવાશ લાગતી હોય તે તેના Page #142 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન જે બીજે કઈ મૂર્ખ. નથી. તમને ઘણી વખત સંસાર કડવે લાગી જાય છે, અકળાઈ જાવ છે, છતાં મેહ છૂટતો નથી. સાંભળે, તમારી દશા કેવી છે? અકળાવે આ સંસાર મને પણ માયા એની ના છૂટે......... હાય! ના છૂટે. કડવો લાગે કંસાર છતાં ખાવાની લાલચ ના ખૂટે..............હાય ના ખૂટે. હું જાણું છું કે આ દુનિયા સ્વાર્થી થઈને સગપણ રાખે કાલે જે હું બેહાલ બનું, કેઈ બટકું રોટી ના નાખે. તે યે “મારા” મારા” કહેવાની મમતાને વંતૂ ના તૂટે....હાના તૂટે. મેહમાં પડેલો માનવી બધું સમજે છે પણ મમતાન તાંતણે તૂટતો નથી. સમજીને મમતા નહિ ઉતારો તે અંતિમ સમયે પણ ઉતારવી તે પડશે જ. આ છ અણગારોને સંસાર કડવે ઝેર જેવો લાગે એટલે બધું છોડીને નીકળી ગયા. એ છે એ અણગારે એક જ માતાના જાયા છે સગા ભાઈઓ છે. એ છ એના ફેઈસ. રૂમ બધું સરખું છે. પુણ્યનો ઉદય હોય તે આવું બની શકે છે. આજે આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ કે એક માતાના બે દીકરા હોય છે તે પણ સરખા નથી હતા એક રૂપાળા રાજકુમાર જે હોય છે તો બીજે મે હોય છે. એક ચતુર તો બીજે ઘેલે, એક મીલ માલિક તો બીજો મીલ મજુર, એક ગાડીને માલિક તે બીજો ગાડીને ડ્રાયવર, એક શેઠ તો બીજો નોકર હોય છે. ત્યારે અહીં તે છ એ ભાઈઓ હોંશિયાર ને સરખા પુર્યવંતા હતા. તેમને પાંચે ઈન્દ્રિય પૂર્ણ ને શરીર નિરોગી હતું અને પૂર્વની અજબ પુન્નાઈ હતી. એટલે ઘરમાં સુખની સીમા ન હતી. છતાં એમણે સંસારના સુખ વિષ જેવા માની છેડી દીધા. કારણ કે તેમણે એક જ વિચાર કર્યો કે આ બધી સામગ્રી પુર્યોદયથી મળી છે. તેને સદુપયોગ કરાય, દુરૂપયેગ ન કરાય, પાંચ ઈન્દ્રિઓ સારી મળી તે શું એને ઉપયોગ વિકારોનું પિષણ કરવામાં થાય? ના ના જેમ કે માણસ મહામુશીબતે ગંગા નદીનું પવિત્ર જળ પ્રાપ્ત કરે અને ખાળકુંડીમાં ઢાળી નાંખે તે એ મૂર્ખ કહેવાય ને? તેમ આવી સાધન સામગ્રી મળી છે તેને ઉપયોગ આત્મ સાધના કરવામાં ના કરે તો તે કેવો કહેવાય? આવું સમજીને આ પવિત્ર આત્માઓએ દીક્ષા લીધી. એ માતાને પણ ધન્ય છે કે પિતાના છ લાડકયાઓને શાસનમાં અર્પણ કરી દીધા. - આ છ એ અણગારોના શરીરની ચામડી પણ મખમલ જેવી મુલાયમ હતી. જેમ ગુલાબના ફુલની પાંખડી ખરી જાય તેને આપણે હાથમાં લેવા જોઈએ તે તે હાથમાંથી સરી જાય એવી મૂલાયમ પાંખડીઓ હોય છે તેમ આ મુનિઓની ચામડી પણ એવી મૂલાયમ હતી. એ આત્માઓ ખૂબ સુખ ને વૈભવ છોડીને આવ્યા હતાં. આવા કેમળ દેહવાળા અણગાર કર્મને તેડવા માટે વજ સમાન બની ગયા હતાં, Page #143 -------------------------------------------------------------------------- ________________ - ૯૭ શારદા દર્શન કહેવાય છે કે મહાનપુરૂષનું હૃદય બીજાનું દુઃખ જોઈને કુલ કરતાં પણ કમળ બની જાય છે, અને પિતાનાં કમેને તેડવા સમયે વા કરતાં પણ કઠેર બની જાય છે. આપણાં ત્રિલોકીનાથ ભગવાન મહાવીર સ્વામીને જન્મ થયા બાદ તેમને ઈન્દ્રો મેરૂ પર્વત ઉપર લઈ ગયા, અને દેવે જ્યારે પાણીના કળશ ઢળે છે ત્યારે ઈન્દ્રને સહેજ શંકા થઈ ત્યારે ભગવાને સહેજ અંગુઠો હલાવ્યો તે મેરૂ પર્વત ખળભળી ઉઠયો પણ એ જ પ્રભુને સંગમે ઉપસર્ગો આપ્યા તે સિવાય અનાર્ય દેશમાં કેટલાં કષ્ટ પડયા ત્યારે તેમણે શકિતનો ઉપગ ન કર્યો. જે તેમણે ધાર્યું હોત તો સંગમને સેકંડમાં ફેંકી દેત પણ એમને કર્મ ખપાવવા હતાં એટલે આવેલા કન્ટેને સમભાવે સહન કર્યા તેમ આ કમળ દેહવાળા અણગારેએ પણ કર્મ ખપાવવા માટે કેમળ દેહ ઉપર સંયમનું લેખંડી બખ્તર પહેરી લીધું જ્યારે તેઓ દીક્ષા લેવા નીકળ્યા ત્યારે તેમની માતાએ ઘણું સમજાવ્યા હતા કે બેટા! આ તમારું શરીર સુકમાલ છે. સંયમના કટ તમારાથી સહન નહિ થાય પણ આત્મા જાગે છે ત્યારે દેહની દરકાર કરી સંસારમાં બેસી રહેતું નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં મૃગાપુત્રને અધિકાર આવે છે. મૃગાપુત્ર જ્યારે દીક્ષા લેવા તૈયાર થાય છે ત્યારે તેની માતાએ કહ્યું. सुहेाइओ तुमं पुत्ता, सुकुमाला सुमनिओ। ન ટુ સી મ્ તુમ ઉતા, સામMIT મyપાકિયા. અ. ૧૯ ગાથા ૩૫ હે પુરા ! તું સુખમાં ઉછર્યો છે. વળી તારું શરીર સુકુમાલ છે. અને તું સુખમાં મગ્ન રહે છે માટે ચારિત્રાનું પાલન કરવાને તું સમર્થ નથી. જેનું શરીર કસાયેલું હોય તે દીક્ષા લઈ શકે. ત્યાં તારા જેવા સુકમળ રાજકુમારનું કામ નહિ. કારણ કે તું તે મખમલની તળાઈમાં સૂવે છે. તેમાં સહેજ તણખલું આવી જાય તે તને ખૂંચે છે. ઉગતા સૂર્યના કિરણે તારા ઉપર પડે છે તે તારું મુખ કરમાઈ જાય છે. અહીં તું નિત્ય નવા ભજન કરે છે સ્નાન, વિલેપન બધું કરે છે પણ દીકરા! ત્યાં આવું કાંઈ જ નહિ મળે, અહીં તને હેજ માથું દુખે તે તારા માટે મેટા વૈદે ને હકીમે તેડાવાય છે પણ સંયમમાં બિમારી આવશે તે તું શું કરીશ? માથાના વાળ ભાજીપાલાની જેમ ચૂંટાશે, શિયાળે કડકડતી ઠંડી લાગશે, ઉનાળામાં ધોમધખતે તડકે પડશે ને ચોમાસામાં કયારેક આહાર પાણી મળશે ને કયારેક નહિ મળે. તે પણ ઠંડાને રસ વગરનાં ભેજન મળશે આ બધું કેમ સહન થશે? ત્યારે મૃગાપુત્રો કહે છે કે હે મોરી માતા! આ બધા સુખો મને અહીં મળ્યા છે. પણ આ મારો આત્મા જ્યારે નરકમાં ગયો ત્યાં કેવા કેવા દુઃખો વેઠયાં છે તે સાંભળ. નરક ગતિમાં હું ગમે ત્યાં મને કેટલી ભૂખ લાગતી હતી કે સારી પૃથ્વી ઉપરનું અનાજ મને આપે તે ખાઈ જાઉં અને આ સાગર પી જાઉં તે પણ શા.-૧૩ Page #144 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન મારી ભૂખ કે તરસ મટે નહિ એવી કારમી ભૂખ તરસ લાગતી હતી. ત્યાંની અનંતી ગરમીના ત્રાસથી આકુળ-વ્યાકુળ થઈ ગયે એટલે હું ત્યાંની વૈતરણ નદી પાસે ગયો એ નદીમાં વહેતું પાણી જોઈ ખુશ થતે પાણીની આશાથી ત્યાં ગયે. પાણીમાં હાથ નાંખ્યા તે તેના વહેણથી મારા હાથ ચીરાઈ ગયા ને ભયંકર વેદના થવા લાગી. ત્યાંની રત્નપ્રભા પૃથ્વીનાં રત્નો ચમકતાં દેખાય પણ તેમાં એવી ગરમી હતી કે અહીંના ધગધગતા અંગારા એની આગળ આઈસ જેવા લાગે. ત્યાંના વૃક્ષો એવા હતાં કે શીતળ પવન ખાવા માટે શાલ્મલી વૃક્ષ નીચે બેસવા જઈએ તે તેના પાંદડા મારા શરીર ઉપર પડતાં છરાની ધાર જેમ ભેંકાઈ ગયા. તે સિવાય પરમાધામીએ એક સામટાં કેઈ હાથ કાપે, પગ કાપે અને ભડભડતી અગ્નિમાં ફેંકી દે. કેઈ કરવતથી લાકડુ વેરે તેમ મને વેરવા લાગ્યા. આ બધાં કટે જ્યારે મને પડતાં હતાં ત્યારે મને કઈ બચાવો...બચાવ કહીને હું કાળે કલ્પાંત કરતું હતું પણ તે માતા! ત્યાં મારી રાડફરિયાદ સાંભળનારૂં કેઈ ન હતું. એ દુઃખે મેં કેમ સહન કર્યા હશે? એટલાં દુખે વેઠવા છતાં મને કંઈ લાભ થયો નહિ ત્યારે સમજણપૂર્વક હું સંયમ અંગીકાર કરું છું ત્યાં મને કષ્ટ પડશે તેને સમતા ભાવે સહન કરીશ તે મારા કર્મો ખપી જશે વળી હે માતા? તું એમ કહે છે કે ત્યાં બિમાર થઈશ તે કઈ દવા ઉપચાર નહિ થાય. ત્યાં તારી ખબર લેવા કેઈ નહિ આવે. તે સમયે હું શું કરીશ? તે સાંભળ. વનમાંહે વિચરે મૃગલા એકલા, તેમ વિચરશું સંયમમાંય, સાંભળ હે માંડી આજ, આજ્ઞા આપે તે સંયમ આદરું... હે માતા! જંગલમાં ફરતા મૃગલાએ આદિ પશુ પક્ષીઓની કેશુ ચિકિત્સા કરે છે? જેમ વનમાં મૃગલા એકલા ફરે છે તેમ હું સંયમરૂપી વનમાં તપ કરતા વિચરીશ. जहा भिगस्स आयको, महारणम्भि जायई। અન્ન રુવમૂofમ, વળ તા તિમિચ્છર | અ. ૧૯ ગાથા ૭૮ મોટા અરણ્યમાં મૃગલાના શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે ત્યારે વૃક્ષ નીચે બેઠેલાં મૃગની કેશુ ચિકિત્સા કરે છે? તેને કેણ ઔષધ આપે છે? તેની કેણ ખબર પૂછે છે? તેને ખાવાપીવાનું કોણ આપે છે? જ્યારે તે સ્વસ્થ થાય છે ત્યારે તે વનમાં જાય છે અને ખાનપાન માટે લત્તાઓ, વેલાઓ ને તળાવે શોધે છે. લત્તાઓ અને જળાશયોમાં ખાઈ-પીને કૂદકા મારતાં મૃગલાઓ તેમનું જીવન વિતાવે છે, તેમ હે માતા! હું પણ મૃગલાની જેમ સંયમમાર્ગમાં વિચરીશ ને મારા કર્મો ખપાવીને મેક્ષમાં જઈશ. ન દેવાનુપ્રિયે! દઢ વૈરાગીના જવાબ કેવા સચેટ હોય છે! જેવા માતાના પ્રશ્નો હતા તેવા જડબાતોડ જવાબ આપી દીધા. હવે માતાની તાકાત છે કે દીકરાને સંસારમાં Page #145 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૯૯ રોકી શકે? એલા છે તમારી મરજી ? દૃઢ વરાગીની કાઇ ગમે તેવી આકરી સાટી કરે, સંસારનાં લાખા પ્રલેાભના આપે તે પણ એને પીગળાવવા શક્તિમાન નથી. કારણ કે તેમને સંસાર દુઃખરૂપ દેખાય છે. જે દુઃખરૂપ લાગે તેના પ્રત્યે કી મેહ કે મમતા હાય ? ના હોય. જેના મેહ ન હોય તેમાં રહેવાની ઈચ્છા ન થાય. ભગવંત કહે છે કે, दुक्ख हयं जस्स न होइ मोहो, मोहो हओ जस्स न होइ तरहा । તન્હા યા નફ્સ ન ાફ હોદ્દો, હોદ્દો ઢગો લક્ષ ન વિચળારૂ ઉત્ત, અ, ૩૨ ગા. ૮ જેણે દુઃખના નાશ કર્યો છે તેને મેાહ હાતા નથી. જેણે મેહને નાશ કર્યાં છે તેને તૃષ્ણા હોતી નથી. જેણે તૃષ્ણાનેા નાશ કર્યો છે તેને લાભ હાતા નથી. અને જેને લાભ હાતા નથી તે અકિચન ખની જાય છે. જન્મ મરણનું મૂળ કમ છે. એટલે જેણે સંવર દ્વારા આવતાં કર્મોને રેાકી દીધા છે અને જુના કર્મોને કાઢવા તપ આદિ કરે છે તે મેાહુને જીતી લે છે. જેણે રાગદ્વેષ અને માર્ડને જીતી લીધા છે તેને તૃષ્ણા હાતી નથી. કારણ કે જે પદ્મા ઉપર રાગ હાય છે તેને મેળવવાની ઇચ્છા થાય છે. પણ જેના પ્રત્યે રાગ નથી હાતા તેને મેળવવાની ઇચ્છા થતી નથી. ઇચ્છા કે અભિલાષા એ જ તૃષ્ણા છે. જ્યારે તૃષ્ણાના અંત આવે છે ત્યારે ભેગા કરેલા પદાર્થોને સુરક્ષિત રાખવા માટે જીવને વ્યાકુળતા રહેતી નથી. એટલે લેાભને પણ અંત થઇ જાય છે. લાભના અંત થવાથી કઇ વિકાર રહેતા નથી. દશમા ગુણસ્થાને સુક્ષ્મ લેાભ જ્યારે આત્મા દશમા ગુણસ્થાનેથી આગળ વધીને બારમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે તે સમયે લેાલના સવથા ક્ષય થઇ જાય છે. માહનીય *ની સેનાને સૌથી છેલ્લે સૌનિક લેાલ છે. ખીજા બધા સૌનિકાને એનાથી પહેલાં ક્ષય થઈ જાય છે ને લાભના બધાથી છેલ્લે ક્ષય થાય છે. એટલે ભગવંત કહે છે કે જેણે લેાભ રૂપી અંતિમ સૈનિકને જીત્યા તેને પછી ખીજા કોઈને હરાવવાની જરૂર રહેતી નથી. ખારમા ગુણસ્થાનકે લેાભના સથા ક્ષય થાય છે. ત્યાં આત્મા એક અંતમુર્હુત રહે છે. પછી તેરમા ગુણસ્થાને પહોંચી સ`જ્ઞ, સર્વૈદશી ખની ચૌદમે જઈ અંતે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત ખની જાય છે. ખંધુએ તમને દુઃખ ગમતું નથી ને? દુઃખના તમને ત્રાસ લાગે છે? હવે જો દુઃખને। સ થા અંત કરવા હોય તે તૃષ્ણા એછી કરે. જેમ જેમ તમારી તૃષ્ણા ઘટશે તેમ તેમ લેાભ પણ ઘટતા જશે. આજે જીવાને જ્યાં ને ત્યાં અશાંતિ કેમ લાગે છે? અશાંતિનું કારણ લાભ છે. લાભ જીવનને ન કરવાના કામ કરાવે છે. ધ ભૂલાવે છે ને સ’સારમાં લાવે છે. બધા પાપના બાપ લાભ છે. માટે લાભ આછો કરે. માનવજીવનમાં અને તેટલા ધ કરે. આજે તે માનવ ભૌતિક સુખને ઝંખી રહ્યો છે. જેટલું તમને સુખ પ્રિય લાગે છે ને દુઃખ અપ્રિય લાગે છે તેટલા પાપના ખટકારો થાય છે ? જીવનમાં Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શારદા દર્શન પાપને ખટકારે જે જોઈએ. ભલે તમે સાધુ બની શકતા નથી. તમારે જીવનજરૂરિયાત પૂરતી ધનની જરૂર પડે છે તેમાં ના નથી પણ ધન મેળવતા એટલી પ્રતિજ્ઞા જરૂર કરજે કે મારા હક્કનું લઈશ. અણહકના ધનને હું અડકીશ નહિ. મારા પસીનાનું લઈશ પણ કેઈના લેહી ચૂસીને નહિ લઉં. નીતિનું ધન રાખીશ. અનીતિનું નહિ લઉં. સ્વસ્ત્રીમાં સંતોષ માનીશ પણ પરસ્ત્રી સામે કદી દષ્ટિ નહિ કરું. આટલું પણ જીવનમાં કરશો તે કેટલા પાપ ઓછા થઈ જશે. જી સુખને ઈ છે છે પણ સુખ આપનાર ધર્મને ભૂલી ગયા છે. જે સાચું સુખ જોઈતું હોય ને દુઃખને દેશવટો આપે હોય તે જીવનમાં ધર્મ અપનાવો. ધર્મ વિનાનું જીવન મીઠા વિનાના શાક જેવું છે. મોહઘેલી ધર્મ નહિ પામેલી માતાએ પિતાના દીકરાને ખરાબ છોકરાઓની દસ્તી કરાવી દીધી. પરિણામે વિરેન્દ્ર વેશ્યાને ઘેર ગયો. સંગીત સાંભળવાનો રસી બન્ય છેવટે મિત્ર છટકી ગયા ને વીરેન્દ્ર એકલે પડે. એ સમજતું હતું કે પરસ્ત્રી સાથે એકાંતમાં બેસાય નહિ છતાં મધુરા સૂર સાંભળવાના રસમાં ભાન ભૂલ્યા. તેને ઉઠવાનું મન થતું નથી. થોડી વારે વેશ્યાએ ગીત બંધ કર્યા ને કહે હવે કાલે આવજે. આ તે ત્રીજે દિવસે ગયે. આમ આઠ દિવસ તે બરાબર ચાલ્યું. પછી તે વેશ્યાએ મેહભર્યા હાવભાવ શરૂ કર્યા. મીઠા મીઠા શબ્દો બોલવા લાગી. અને એકાંત સ્થાન પછી બાકી શું રહે? ધીમે ધીમે વીરેન્દ્ર તેની માયાજાળમાં સપડાઈ ગયો. હવે તે વેશ્યા એની એવી સેવાભક્તિ કરે છે કે એને ઘેર આવવાનું મન થતું નથી. એક દિવસ આવે, એક દિવસ ન આવે એટલે એની માતા સમજી કે મારો દીકરો હવે બરાબર રંગમાં રંગાઈ જશે. ઘેર આવે ને માતા પાસે પૈસા માંગે. મેહઘેલી માતા પૈસા આપે રાખે છે. છેવટે વીરેન્દ્ર વેશ્યાને ઘેર પડ પાથે રહેવા લાગ્યા. ત્યાં બેઠે બેઠો પૈસા મંગાવે છે ને માતા મોકલ્યા કરે છે. ઘણાં દિવસ સુધી ઘેર આવ્યો નહિ એટલે એના પિતાજી પૂછે છે કે વીરેન્દ્ર કેમ દેખાતે નથી? ત્યારે કહે છે એ સંગીત શીખવાના કલાસ કરે છે. તે કહે. સંગીત ભલે શીખે પણ ઘેર નહિ આવવાનું? એને તમે ઘેર બોલાવી લેજે. હવે માતા પણ ખૂબ મૂંઝાઈ છે. કારણ કે હવે તે બીલકુલ ઘેર આવતું નથી. એના મિત્રને માતા કહે છે ભાઈ! વિરેન્દ્રને બોલાવી લાવોને! ત્યારે મિત્રો કહે છે બા ! અમે શું કરીએ? એને ઘણું કહીએ છીએ પણ એ આવતું જ નથી. છેવટે નોકરને બોલાવવા મોકલે છે. તે પણ કહી દે છે કે હું હવે ઘેર આવવાનો નથી. તમારે પૈસા મોકલવા હોય તે મેકલજે. નહિતર હું મારો રસ્તો કાઢી લઈશ. પુત્રને જવાબ સાંભળીને માતા ધ્રુજી ઉઠી. આ શું ? કે વિનયવંત દીકરો ને આ શું બન્યું? “ચેરની મા કેઠીમાં મેં નાંખીને રડે.” એવી શેઠાણીની સ્થિતિ થઈ હવે શેઠ પણ પૂછયા કરે છે કે વીરેન્દ્ર આવ્યો કે નહિ ? શેઠાણી શું જવાબ આપે? છેવટે સાચું કહી દીધું કે છોકરો વેશ્યાના મેહમાં ફસાઈ ગયા છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૦૧ શેઠે કહ્યું હું તે તમને પહેલેથી કહેતે હતે. તમે હાથે કરીને છેક ઈ બેઠાં. દીકરો છે એટલું જ નહિ પણ સારા સંસ્કારો, ધર્મની ભાવના બધું જ ગયું ને આ સુશીલ પુત્રવધુનું શું? પુત્રની પરલોકમાં કઈ દશા થશે ? તમે માતા થઈને આવું જ શિક્ષણ આપ્યું ને? શેઠે ખૂબ કહ્યું પણ હવે શેઠાણી શું બેલે? શેઠાણી ચોધાર આંસુએ રડવા લાગી. શેઠ ધર્મિષ્ઠ ને શાણા હતાં. છેવટે શેઠાણીને ખૂબ સમજાવીને શાંત કર્યા કે એમાં કોઈને દેષ નથી. આપણા કર્મને દોષ છે. હવે શાંતિ રાખે પોતે પણ શાંતિ રાખે છે કે તેના મા બાપ અને તેના દીકરા ! એક દિવસ તે બધું છોડીને જવાનું છે. એમ સમાધિ ભાવમાં રહે છે. છેવટે પૈસા ખૂટી ગયા. શેઠ મૃત્યુની પથારીમાં પડયા છે. એટલે ચિઠ્ઠી લખીને મોકલી કે બેટા ! મારો અંતિમ સમય છે. તું જલ્દી આવજે. મરતાં મરતાં તારું મુખ એકવાર જોઈ લઉં. ત્યારે દીકરાએ ચિઠ્ઠી લખીને મેકલી. બાપુજી! તમે મરતા હો તે ભલે મરે પણ તમારી મૂડી હોય તેટલી અહીં મોકલી દેજે. (હસાહસ) દીકરાનો જવાબ સાંબળીને માતાપિતાને દુઃખ થયું. છતાં પિતાજી તે ધાર્મિક દષ્ટિવાળા હતા એટલે કહે છે કે ભગવાન ! એને તમે બુદ્ધિ આપજો. આટલું કહીને પરલોક સીધાવી ગયા. માતા ખુબ ઝરવા લાગી. છાતી ને માથા કૂટવા લાગી. કારણ કે એક તે પતિ ગયે ને પુત્ર પણ હાથે કરીને ગુમાવ્યું. એ હાય બળતરામાં ગૂરી બૂરીને પ્રાણ કાઢયા. માતા-પિતા ચાલ્યા ગયા. હવે પત્ની પાસે પૈસા મંગાવવા લાગે. કન્યા ખૂબ સુશીલ હતી. તેણે પિતાનું બધું મોકલ્યું. છેવટે શેર જુવાર કે બાજરી ન રહી ત્યારે એની પત્નીએ લખી દીધું કે સ્વામીનાથ ! હવે ઘરમાં ખાવા શેર બાજરી પણ નથી. માટે આપને જેમ સુખ ઉપજે તેમ કરજે. આ ચિઠ્ઠી વેશ્યાના હાથમાં આવી વંચી તે ખબર પડી કે હવે વખારમાં માલ ખલાસ થઈ ગયા છે. તેથી હવે મારે એની જરૂર નથી. એને રાત્રે દારૂ પાઈને સૂવાડી દીધે. નશામાં ચકચૂર બન્યું એટલે ઘરની બહાર કચરા પેટી આગળ ફેંકાવી દીધું. સવાર પડતાં શુધિમાં આવ્યું. અરે ! હું અહી કયાંથી ? ઉઠીને વેશ્યાને ઘેર આવે તે દ્વાર બંધ કરી દીધા છે. બારણું ખખડાવે છે ત્યારે દાસી કહે છે ચાલ્યો જા. હવે તારું કામ નથી. ત્યારે મેહઘેલે વીરેન્દ્ર કહે છે તું શું સમજે? બાઈને બોલાવ. બાઈ અંદરથી કહે છે દાસી ! એને ધકકે મારીને કાઢી મૂક. હવે એનું કામ નથી. આ શબ્દ સાંભળીને હૈયામાં કારમે ઘા લાગે. અહો! આ સંસાર આવે ! જેના મેહમાં પાગલ બની મા-બાપને છેડયા, બારી પત્નીને છેડી અને મૂડી સાફ કરી તે મને ધક્કો મારે છે ! ખુબ દુઃખ સાથે લથડતા પગે ઘેર આવ્યા. પત્ની સુશીલ હતી તે વાંધો ન આવ્યો. પ્રેમથી પતિને બેલાવ્યો. તેને પત્નીની માફી માગી અને સારી પત્નીના સંગે પુનઃ જીવનનું પરિવર્તન થયું બંધુઓ ! આ સંસાર કે છે! માટે કહું છું કે સંસારની માયા છોડવા જેવી Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શારદા દર્શન છે. તમે સંસાર ન છેડી શકે તે ખેર, તમારા સંતાનોને સંસારની અસારતા સમજાવી સંયમ માર્ગે વાળજો. વધુ ભાવ અવસરે. ચરિત્ર - નારદજીની હિત શિખામણ - નારદજી કહે છે તમારે પાંચ ભાઈઓની પત્ની એક દ્રૌપદી છે. તે માટે મને ચિંતા થઈ છે. તેથી તમને એક અગત્યની વાત કહેવા આવ્યો છું. તે તમે ધ્યાન પૂર્વક સાંnળો. નારી કાજે કંઈ મઢ બનજા, કલહ મૂલ હૈ નારી પરમ વૈરકા કારણ જગમેં, શાસ્ત્ર કહે હરબાર હે શ્રોતા હે દીકરાઓ! આ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સ્ત્રી કજીયાનું મૂળ છે. સ્ત્રીમાં મૂઢ બનેલા પુરૂષે શું નથી કરતા? જુઓ, હલ અને વિહલને ચેડા મહારાજાના શરણે જવું પડયું. કણક અને ચેડા રાજા વચ્ચે ખુનખાર લડાઈ થઈ. તેમાં મૂળ કારણ તે ચી છે ને ? કુટુંબને સંહાર કરનાર પણ કયારેક સ્ત્રી હોય છે. તેના ઉપર હું તમને એક કથા કહું છું તે સાંભળો. ભરતક્ષેત્રના ભૂષણરૂપ રત્નપુર નામનું નગર હતું. તે નગરીમાં શ્રીષેણ નામે પરાકમી અને ન્યાયી રાજા રાજય કરતા હતા. તે રાજાને અભિનંદા અને શિખિનંદા નામની બે રાણી હતી. તેમાં અભિનંદાને ઈર્ષણ અને વિદુષણ નામે બે પુત્રો થયા. તે બે પુત્રો ચંદ્ર અને સૂર્ય સમાન ભતા હતા. માતા પિતાએ તેમને ખૂબ લાડકોડથી ઉછેર્યા અને ભણાવ્યાં. અને અસ્ત્ર-શસ્ત્ર વિદ્યાઓ તથા ધનુર્વિદ્યા શીખવાડી. આ બંને કુમાર યુવાન થતાં કેઈમોટા રાજાની કુમારીઓ સાથે બંનેના લગ્ન કર્યા. આ બંને કુમારો સુખ ભોગવવા લાગ્યા. આ નગરમાં અનંગસેના નામની વેશ્યા રહેતી હતી. તે યુવાન અને ખૂબ રૂપવંતી હતી. તે એક વખત રાજ્યમાં આવી. તેના લટકા ચટકા જેઈ આ ઈન્દુષણ અને વિદુપણ બને કુમારો તેનામાં આસક્ત બન્યા. એક હાથણીમાં આસક્ત બનેલા બે હાથીઓ પરસ્પર લડે છે, તેવી રીતે એક વેશ્યામાં મુગ્ધ બનેલા બંને ભાઈઓ પરસ્પર લડવા લાગ્યા. આ વાત રાજાના જાણવામાં આવી એટલે બંને ભાઈઓને પાસે બોલાવીને ખૂબ સમજાવ્યા કે હે પુત્રો! આ દુનિયામાં વેશ્યાને સંગ કરવા જેવો નથી. તે અધમ છે. તમે બંનેએ વેશ્યાના કારણે લડી મારા ઉજજવળ કુળમાં કલંક લગાડયું છે. વેશ્યા તે સ્વાર્થની સગી છે. તેને સંગ તમારા જેવા કુલીન કુમારને શોભે છે ખરો? આ રીતે ખૂબ સમજાવીને વેશ્યાને ઘેર જવાની મનાઈ કરી પણ કુમારો માન્યા નહિ. રાજા રાણીને ખૂબ આઘાત લાગ્યા. તેથી રાજા અને બંને રાણીઓએ ઝેર ખાઈને પ્રાણ ત્યાગ કર્યો. અને બંને ભાઈઓ પણ એક સ્ત્રીને ખાતર એક બીજા સાથે લડીને મૃત્યુ પામ્યા. આ રીતે એક સ્ત્રીની ખાતર આખા કુટુંબને નાશ થયે. Page #149 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૦૩ હે પાંડવા! એ તા એ ભાઈ હતાં ને તમે પાંચ છો. તે તમારા ઘરમાં આવુ ન થાય તે માટે હું તમને ચેતવણી આપવા આવ્યે છું. હવે તમે લેાકા એ નક્કી કરે કે જ્યારે દ્રૌપદી એકના મહેલમાં હોય ત્યારે ખીજાએ ત્યાં જવું નહિ. કદાચ ભૂલથી કાઈ જાય તેા જનારે ખાર વર્ષ સુધી પ્રાયશ્ચિત તરીકે વનવાસ રહેવું. કૃષ્ણજીએ પણ નારદજીની વાતને ટેકે આણ્યે. અને પાંડવાએ નારદજીની આજ્ઞા શિરોમાન્ય કરી તેમની પાસે પ્રતિજ્ઞા કરી કે હું ઋષીશ્વર! આપની વાત યથાર્થ છે. આપે અમને ચેતવણી આપવા માટે અહી' પધારીને અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. અમે આપની આજ્ઞા પ્રમાણે કરીશું. આમ કહી પાંડવા નારદજીના ચરણમાં પડ્યા. નારદજી પાંડવાને પ્રતિજ્ઞા કરાવી આશીર્વાદ આપીને વિદાય થયા ને કૃષ્ણજી પણ પાંડવાની રજા લઈને દ્વારકા ગયા. હવે આગળ શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. ܀܀܀ ܀܀܀܀ વ્યાખ્યાન ન–૧૩ શ્રાવણ સુદ ૧ ને શનીવાર તા. ૧૬-૭-૭૭ અન ́ત કરૂણાના સાગર વીતરાગ પ્રભુના મુખકમળમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. વીતરાગ વાણીનાં અમૃત ઘૂંટડા પીવા માટે જ બુસ્વામી ઉત્સુક બન્યા. તેથી વિનયપૂર્ણાંક સુધર્માસ્વામીને પૂછ્યુ` કે હે ભગવ`ત ! અંતગડ સૂત્રના ત્રીજા વના આઠમા અધ્યયનમાં ભગવંતે કયા ભાવા વણવ્યા છે? એમની જિજ્ઞાસા જોઈને સુધર્માસ્વામીએ તેમને આધ્યાત્મિક રસના ઘૂંટડા પાયા. છ કુમારને નેમનાથ પ્રભુની વાણી સાંભળીને જલ્દી મેાક્ષમાં જવાની જિજ્ઞાસા જાગી એટલે સંસાર ત્યાગીને સંયમી બન્યા. છ એ અણુગારનાં રૂપ એક સરખાં છે. એક જ માતાના ઉદરમાં આળાટેલા છે, અને તેએ ઉંમરમાં પણ સરખાં હોય તેવા દેખાતા હતાં. હવે તેમના દેહના વણુ કેવા હતા તે શાસ્ત્રાકાર ભગવંત મતાવે છે. “ નીલુપ્પન વજ ગુણીય વસી મુમનામ ' તેમના શરીરની કાંતિ નીલકમળ, ભેંસના શીંગડાનેા આંતરિક ભાગ અથવા ગળીના રંગ જેવી અને અળસીનાં ફુલ જેવી હતી. “ સિવિયિ વજ્જા, મુમળુંઉં. મદ્રાજ્યા નજર સમાળા । ’જેમનુ’ વક્ષઃસ્થલ (છાતી) શ્રીવત્સ નામના ચિહ્નથી વિશેષ અંકિત હતું. ફુલના જેવા કમળ અને કુંડળની જેમ ગેાળ ઘુંચળા વળેલાં જેમના વાળ બહુ સુંદર દેખાતાં હતાં. તેમનું સૌ એવું ખીલેલુ હતુ` કે તે સાક્ષાત્ નળકુબેર-ધનવ્રુત્ત દેવ સમાન દેખાતાં હતાં. અળસીનાં પુષ્પો તેજસ્વી હોય છે તેમ આ છ એ અણુગારે તેજસ્વી દેખાતાં હતાં. Page #150 -------------------------------------------------------------------------- ________________ શારદા દેશન પણ મધુએ ! ઘણી વાર એવું બને છે કે માણસને વણુ સારા હોય પણ રૂપ અને નમણાશ ન હોય. કંઇક રૂપાળા હાય પણ નમણાશ ન હાય, કદાચ રૂપ, વણુ, નમણાશ અધુ` હોય પણ સ્વભાવમાં વિષમતા હોય. સૌમ્યતા, સરળતા આદિ ગુણ્ણા ના હોય. જ્યારે મુનિએમાં તે રૂપ, વણુ અને ગુણને ત્રિવેણી સંગમ હતા. રૂપ હોય જો ગુણ ન હાય તા એ જીવનની કાઇ શાભા નથી. આ છ અણુગારામાં અધી સમાનતા હતી. આ બધું પૂર્વીના પુણ્ય હાય તા મળે છે. આજે નજરે જોઈએ છીએ કે પુણ્યવાન શ્રીમ'તને ત્યાં પુત્રના જન્મ થાય તેા કેટલેા માટે ઉત્સવ ઉજવે છે. એને સાનાના હિડાળે ઝુલાવે છે ને મખમલની ગેાદડીમાં પાઢાડે છે, અને કંઈક પુણ્યહીન ગરીખને ઘેર જન્મે છે તે તેને સૂવાડવા માટે ફાટી તૂટી ગોદડીના પણ સાંસા હોય છે. કારણ કે જીવ પોતાના કર્માનુસાર સુખ દુઃખ ભાગવે છે ને ચતુતિ સંસારમાં પરિભ્રમણ કરે છે. ૧૦૪ ✓ શુભાશુભ કર્મોનાં મળે જીવ ચારે ગતિમાં ભમે છે, તેમાં તિય ચ ગતિમાં પાંચ સ્થાવરમાં વનસ્પતિકાયનાં જ્ઞાનીએ બે વિભાગમાં ખતાવ્યા છે. પ્રત્યેક અને સાધારણ. આ ખ'નેમાં પ્રત્યેક વનસ્પતિમાં એકેક શરીરે એકેક જીવ હાય છે અને સાધારણ વનસ્પતિ એટલે નિગેદકાય. નિગેાદ એટલે જેની ગેાદમાંથી જીવ ખહાર નીકળી શકે નહિ. નિગેાદમાં એક શરીરમાં અનંતા જીવા હોય છે. બ'એ ! તમે વહેપારમાં ભાગીદારી કરેા છો, ઘરમાં ભાગીદારી કરો છો પણ શરીરમાં ભાગીદારી કરો છો? ના, પણ જ્યારે જીવ નિાદમાં હતા ત્યાં શરીરમાં પણ ભાગીદારી કરી આવ્યે છે. એક શરીરમાં અનતા જીવા રહ્યા ત્યાં શરીરમાં ભાગીદારી કરી કે નહિ ? અહીં તમને ભાગીદાર સાથે ન ફાવે તેા છૂટા થઈ જાવ છો પણ કમ આગળ છૂટી શકાતું નથી. જ્ઞાતાજી સૂત્રમાં સુંદર ન્યાય આપ્યા છે. (અહી પૂ. મહાસતીજીએ ધનાવાડુ શેઠ અને વિજય ચારનું દૃષ્ટાંત બહુ સુંદર રીતે સમજાવ્યુ હતું. અને છેલ્લે તારવણી કરતાં કહ્યું કે જેમ શેઠે વિજય ચારને ખાવાનું ઈચ્છાથી નહેાતા આપતા પણ તેના સહારાની જરૂર હતી માટે આપતા હતા, તેમ આ શરીરને ખારાક આપવામાં સમજો. તે રીતે ઘણી છણાવટથી સમજાવ્યું હતુ.) શેઠને જેમ જલ્દી જેલમાંથી મુક્ત થવુ' હતું તેમ તમને થાય છે કે હું પણુ દેહના સંગથી જલ્દી મુક્ત થાઉં! જો મુક્ત થવાનું મન થતું હાય તા વિચાર કરો કે આ માનવભવમાં જે સાધના થશે તે ખીજે કયાંય નહિ થાય. પુણ્યાદયથી જે સુખ મળ્યું છે તેમાં રાચવા જેવું નથી. આ ગુલાબના ફુલ જેવા સુંદર અને સુકેમળ શરીરને દેખીને હરખાવ છો તે પણ એક દિવસ ફૂલની માફક કરમાઈ જશે, સ`સારરૂપી બગીચામાં જેટલાં ફૂલ ખીલ્યા છે તે બધા એક દિવસ કરમાઈ જવાનાં છે. તમે કદાચ માહવશ એમ માનતા હૈ। કે બધા ભલે જાય પણ હું તે। અમરપટા લઈ ને આવ્યે છું, Page #151 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૦૫ મારે મરવાનું નથી. તે એ તમારી માન્યતા મિથ્યા છે. કારણ કે આયુષ્ય આકાશમાં ઉડનારા પક્ષીની છાયાની માફક અસ્થિર છે. જેમ આકાશમાં ઉડતા પક્ષીની છાયા માર્ગ ઉપર ચાલતાં મનુષ્ય ઉપર ક્ષણભર પડે છે ને પાછી વિલીન થઈ જાય છે તે રીતે પક્ષીની છાયાની માફક મનુષ્યનું આયુષ્ય કયારે વિલીન થઈ જશે તે ખબર પડતી નથી. આવું જાણવાં ને સમજવાં છતાં જીવની મોહનિદ્રા ઉડતી નથી. તેથી આ નશ્વર પદાર્થોને મારા મારા કરીને તેની પાછળ મરી રહ્યો છે. આ નાની ક્ષણિક જિંદગીમાં આત્મસાધના કરવાને બદલે કર્મનું બંધન કરી રહ્યાં છે, પણ યાદ રાખજો કે કર્મો ઉદયમાં આવશે ત્યારે કેવા દુઃખ વેઠવા પડશે! આ કર્મો માત્ર આ ભવમાં જ નહિ પણ પરભવમાં પણ જીવને હેરાન પરેશાન કરનારા છે. માટે જ્ઞાની પુરૂષે વારંવાર ચેતવણી આપે છે કે હે ભવ્ય છેઆ મેહ નિંદ્રામાંથી શુભ કર્મો કરીને માનવજીવનને સફળ બનાવે. આ ક્ષણિક પદાર્થોની માયામાં ફસાઈને અમૂલ્ય માનવજીવનને બરબાદ ન કરો. તીર્થંકર પ્રભુએ બતાવેલા માર્ગે ચાલશે તે આ સંસાર સાગર તરી શકશે. છવ સમજે તે ચાર ગતિ એ ચાર પ્રકારની જેલ છે. દેવગતિ એ ફર્સ્ટ કલાસ જેલ છે. ત્યા સુખ ભોગવવાનું છે છતાં અવિરતિના બંધન મહાભયંકર છે. સમકિતી દેવોને એ બંધન ખટકે છે. મનુષ્ય ગતિની જેલ સેકંડ કલાસ છે. કારણ કે અહીં દેવ જેવાં સુખે નથી. તેનાથી ઉતરતું સુખ છે પણ અવિરતિના બંધન તેડી વિરતિના ઘરમાં આવી જીવ સદાને માટે ચતુર્ગતિની જેલમાંથી મુક્ત બની શકે છે. આ માનવભવની જેલ સેંકડ કલાસ હોવા છતાં આ અપેક્ષા એ ઉત્તમ છે. તિર્યંચ ગતિની જેલ થર્ડ કલાસ છે. કારણ કે ત્યાં એકલી પરાધીનતા છે, અને નરક ગતિની જેલ તે થર્ડકલા સ થર્ડ છે કારણ કે ત્યાં તે ક્ષણમાત્રનું સુખ નથી. દશ પ્રકારની અનંતો વેદના ત્યાં રહેલી છે. બંધુઓ ! મનુષ્ય ભવ મહાન પુણ્યોદયે મળે છે. તે જેલ છે પણ મુક્તિમહેલનાં પાયાના ચણતર અહીંથી થઈ શકે છે. ભગવાન બનવાની આ પવિત્રભૂમિ છે. તેથી તેની વિશેષતા બતાવી છે. માટે માનવભવને સમકિતી દે ઝંખે છે. તે વિચાર કરે છે કે માનવ કેવો ભાગ્યશાળી છે કે તપ-ત્યાગ વિગેરે સાધના કરી તેનું કલ્યાણ કરે છે પણ તમને એમ થાય છે કે હું કે ભાગ્યવાન છું કે જે દેવને નથી મળ્યું તે મને મળ્યું છે. ૧૪. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શાદા દર્શન હું કે ભાગ્યશાળી, ભગવાનની ભૂમિને આ ભવમાં મેં નિહાળી.” અત્યારે આત્મકલ્યાણ કરવાનું કે સુંદર દેગ છે! એક તે મનુષ્ય ભવ, વીતરાગનું વિરાટ શાસન અને સદ્ગુરૂઓ વીતરાગ વાણીના વૈરાગ્યભર્યા વેણ સુણાવે છે કે હે દેવાનુપ્રિયા ! તમે જાગે. આ જન્મ-મરણની જેલમાંથી મુક્ત થવાને સુઅવસર છે. અત્યારે સાધના નહિ કરે તે કયારે કરશે ? મહા મહેનતે મળેલા મનુષ્યભવને ગંદા ભેગવિષયમાં વેડફી નંખાય ? માટે સમજીને ત્યાગ કરે. આત્મસાધના કરવા માટે પર્યુષણ પર્વના દિવસો નજીક આવી રહ્યા છે. જેને મા ખમણ તપની ઉગ્ર સાધના આદરવી હોય તેને માટે માસખમણના ઘરને પવિત્ર દિવસ આવે છે. જેને કર્મની ભેખડે તેડવાની લગની લાગી છે તેમણે તપશ્ચર્યાની મંગલ શરૂઆત કરી દીધી છે. જન્મ-મરણના ફેરા અટકાવવા અને કર્મોને ખપાવવા તપશ્ચર્યા કરવા તૈયાર થજે. તપ ના કરી શકતા હે તે બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરે, પણ કંઈક તે જરૂર કરે. છ અણગારોને જન્મ-મરણને ત્રાસ લાગે, ભવને ખટકારો થયો અને સંસારની સંપત્તિ માટીના ઢેફા જેવી તુચ્છ લાગી તે સંયમ લીધે. જે સંસાર છેડે છે તેને ધન, સંપત્તિ તણખલા તુલ્ય લાગે છે. અરે, વૈમાનિક દેવની અધિ પણ તુચ્છ ધૂળની ચપટી જેવી લાગે છે. તમને થાય છે કે હું શા માટે મોહી ગયા છું? સંસારમાં લગ્નનાં મોજશેખના આદિ ઘણાં અવસર મને પ્રાપ્ત થયા પણ ત્યાગી અને સંયમી બનવાનો અપૂર્વ અવસર હજુ મને સાંપડયો નથી. હે ભગવંત! સર્વ સબંધેનું મજબૂત તીક્ષણ બંધન તેડીને હું મહાનપુરૂના પંથે જ્યારે વિચરીશ! બંધુએ ! લોખંડનું મજબૂત બંધન તોડવું સહેલ છે પણ સંસારનાં નેહનું સુંવાળું બંધન તેડવું મુશ્કેલ છે, ભ્રમરો લાકડાના મજબૂત પાટડાને ભેદીને તેમાં મઝાનું ગોળ કાણું પાડી શકે છે પણ કમળની કે મળ પાંખડીને ભેદી શકતું નથી. કારણકે કમળ પ્રત્યે તેને સ્નેહ છે. તે જ રીતે દરેક સંસારી જીવોને માટે રાગ-નેહનું બંધન તેડવું કઠીન છે. છતાં જે આત્મા જાગે તે એક પળમાં તેડી નાંખે છે. છ અણગાર સંસારના બંધન તેડી ત્યાગના પંથે ચાલી નીકળ્યા છે તેઓ દેખાવમાં એટલા સુંદર લાગતાં હતાં કે સાક્ષાત્ નળકુબેર દેવતા ઈલે. આ અણગારોએ સંયમ લઈને કે તપ કર્યો છે તેના ભાવ અવસરે. ચરિત્ર - નારદજી અને કૃષ્ણજીના ગયા બાદ પાંડુરાજાની છત્રછાયા નીચે પાંચ પાંડવ, કુંતામાતા અને દ્રોપદી આનંદથી રહેવા લાગ્યા. પાંડ નારદજીએ આપેલી પ્રતિજ્ઞાનુ બરાબર પાલન કરે છે. આ રીતે રહેવાથી એકબીજાના પ્રેમમાં વૃદ્ધિ થઈ. પાંચે પાંડવેના શરીર અલગ હતાં પણ આત્મા જાણે એક હોય તેવા Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ શારદા દર્શન તેમના પ્રેમ હતાં. દ્રૌપદી પણ પાંચે પાંડવે પ્રત્યે સમાનભાવ રાખતી હતી. અનુક્રમે પાંચ પાંડવોથી તેને પાંચ પુત્રો થયા. તે પુત્ર લેકપાલ સમાન સુંદર હતા. તેમનાં નામ જુદા જુદા હતાં પણ પાંચાલીના પુત્રો હોવાથી પાંચાલ નામથી તેઓ જગતમાં પ્રસિધ્ધ થયા. પાંડ સુખપૂર્વક પ્રતિજ્ઞનું પાલન કરી રહ્યા છે. એક વખત પ્રતિજ્ઞા લઈ લેવી રહેલી છે, પણ તેનું યથાર્થ રીતે પાલન કરવું કઠીન છે. પાંડવે નારદજી પાસે લીધેલી પ્રતિજ્ઞાનું બરાબર પાલન કરે છે. જે પ્રતિજ્ઞા લઈને તેનું પાલન કરતા નથી તે ધિક્કારને પાત્ર છે. ગેવાળના પિકાર સુણી ગાયોની વહારે ગયેલા અજન” એક વખત એ પ્રસંગે ઉપસ્થિત થયે કે રાત્રિના પાછલા પ્રહરે હસ્તિનાપુરની બહાર ગામે ચરવા ગયેલી. તે ગાયોને ચારે ચોરી કરીને લઈ ગયા. ગોવાળોએ ચેરો સામે ખૂબ સામનો કર્યો ત્યારે તે ચરોએ બાણ મારીને ગોવાળોને ઘાયલ કર્યા. એટલે ગોવાળે રડતાં કકળતાં અર્જુનના મહેલે ગયા ને બચાવે....બચાવે. અમારું રક્ષણ કરે એમ જોરજોરથી પિકાર કરવા લાગ્યા. આ વખતે અર્જુનજી ભરનિંદમાં હતાં પણ શેવાળોની કારમી ચીસે એવી હતી કે જાણે કાનમાં કઈ ખીલા મારે છે. આથી અર્જુન ભરનિંદમાંથી દુખ સહિત જાગ્યાં. તેમની ઉંઘ ઉડી ગઈ. તરત તે ગેસવાળાની પાસે આવીને પૂછે છે શા માટે રડે છે? તમને શું દુઃખ છે? ત્યારે ગાવાળાએ કહ્યું-મહારાજા ! અમારી ગાયે ચાર લેકે ચોરી ગયા છે. જ્યાં સુધી એ ચરો નહિ પકડાય અને અમારી ગાય પાછી નહિ મળે ત્યાં સુધી અમે અને પાછું લેવાનાં નથી. આ સાંભળીને અર્જુન ક્રોધથી ધમધમી ઉઠયા. અહો ! પાંડુરાજાના રાજ્યમાં ગાની ચોરી કરનાર કેણ ચોર આવ્યા? શેવાળને વૈય આપીને કહ્યું તમે ચિંતા ન કરે. હું ગમે તેમ કરીને તમારી ગાયે લાવી આપીશ અને એને પકડી લાવીશ. આ સાંભળી શેવાળે ખુશ થયા. હવે ચોરને પકડવા જલદી જવું જોઈએ. નહિતર ચોરે ગાયને કસાઈખાને વેચી દે તે ગૌહત્યાનું પાપ લાગે, પણ ધનુષ્યબાણ દ્રૌપદીના મહેલે છે, અને દ્રૌપદીના મહેલે પિતે જઈ શકે તેમ નથી. શું કરવું ? ધર્મસંકટ આવ્યું. રસિકભાઈ! શું કરવું? ગાયને કસાઈવાડે જવા દેવી? “ના.” અર્જુને વિચાર કર્યો કે જે અત્યારે નહિ જાઉં તે મારે ક્ષત્રિય ધર્મ લાજે છે. ધનુષ્ય બાણ લેને કે તાઈ, દ્રોપદીને ઘરમાંય, વારા યુધિષ્ઠિરકા થા ઉસ દિન, તે ભી આયા ધામહેશ્રોતા, આ સમયે દ્રૌપદીના મહેલે યુધિષ્ઠિર હતા. અર્જુનથી જવાય નહિ છતાં સવાર પડતાં અર્જુન દ્રોપદીના મહેલે ગયા. તેમણે આંખ ઊંચી કરીને જોયું નથી કે દ્રૌપદી ક્યાં છે ને યુધિષ્ઠિર શું કરે છે? એ દ્રૌપદીના મહેલે ગયાં ને ધનુષ્યબાણ લઇને Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શારદા દર્શન રવાના થયા. દ્રૌપદીને કે યુધિષ્ઠિરને ખબર નથી કે અર્જુનછ આવીને ગયાં. મહાન પુરૂષની દષ્ટિ કેવી નિર્મળ હોય છે લીધેલી પ્રતિજ્ઞાને તે કદી ભંગ કરતાં નથી પણ ન છૂટકે અનિચ્છાએ જવું પડયું એટલે ગયાં. ત્યાંથી ધનુષ્યબાણ લઈને ગાયની રક્ષા કરવા ખૂબ ઝડપથી અર્જુનજી પહોંચી ગયાં. તેમણે ચોરને પી છે પકડ અને ચોરેને પકડી પાડયા ને કહ્યું કે ઉભા રહે. આ ગાય આપી દે. નહિ આપે તે લડાઈ કરીશ. ચોરે સીધી રીતે ન માન્યાં. એટલે ધનુષ્યબાણ ચઢાવીને તેમણે ચોરને હરાવ્યાં, ચોરે પકડાઈ ગયાં, અને તેમને આવું ફરીને નહિ કરવાનું નક્કી કરીને છેડી મૂક્યા, અને ગાયો ગોવાળને સોંપી દીધી. એટલે ગોવાળીયાઓ ખુશ ખુશ થઈ ગયા ને અર્જુનનો જયજયકાર બોલાવ્યા, અને તેમને ખૂબ ઉપકાર માનવા લાગ્યા. ગોવાળે તે ખુશ થયા પણ અને તે પ્રતિજ્ઞાને ભંગ કર્યો. હવે પ્રતિજ્ઞાન ભંગના પ્રાયશ્ચિત માટે શું કરશે તેને ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૧૪ શ્રાવણ સુદ ૨ ને રવીવાર તા. ૧૭-૭-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અહિંસાના અવતારી, સત્યના પૂજારી અને અનંત ઉપકારી એવા તારક ભગવંતે દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણ કરી. એક સંસ્કૃત શ્લોકમાં કહ્યું છે કે. " अनेक संशयोच्छेदि परोक्षार्थस्य दर्शकम् । ના સ્ટાર રાન્ન, ચર્ચ નારાઘવ સ: ' શાસ્ત્ર અનેક સંશનો નાશ કરનાર છે. છૂપાયેલા ગૂઢ અર્થને બતાવનાર છે. શાઆ જગતમાં રહેલાં એનાં નેત્ર સમાન છે. જેની પાસે શાસ્ત્રરૂપી નેત્ર નથી તે અંધ સમાન છે. અંતગડ સૂત્રમાં તેમનાથ ભગવાન ૧૮૦૦૦ શિષ્ય સહિત દ્વારિકા નગરીમાં પધાર્યા છે. તેમાંથી અત્યારે મુખ્ય છ અણગારોની વાત ચાલે છે. તે છે અણગારે શું કરે છે? "तत्तेणं छ अणगारा ज चेव दिवस मुण्डे भवित्ता आगाराओ अणगारियं पव्वया तं चेव दिवस अरह अरिहनेमि वन्दति नमसति, वंदित्ता नम सित्ता एवं वयासी।" છ અણગારાએ જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે અરિહંત અરિષ્ટનેમિ ભગવાનને તિકખુત્તોને પાઠ ભણ વંદન નમસ્કાર કર્યા. મુનિઓ મહાન ઋધિ છેડીને આવ્યા છે છતાં તેમનામાં વિનય કેટલે બધે છે કે ભગવંત પાસે કઈ પણ કાર્ય માટે આ Page #155 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૦૯ લેવા જાય તે પહેલાં ભગવાનને તિખુતોને પાઠ ભણી વિનયપૂર્વક વંદન કરતા હતાં, આજે સાધુપણામાં કહે કે સંસારીપણુમાં કહે દરેકને વિનયની ખાસ જરૂર છે. વિનય એ ધર્મનું મૂળ છે. મનુષ્યમાં જે વિનય હોય તે તેનું જીવન સુખી બને છે. શુધ ભાવથી વંદન કરવામાં પણ કે મહાન લાભ છે ! ચંvo મતે નીવે fષ કાય? વંદન કરવાથી જીવને શું લાભ થાય છે? ત્યારે ભગવંતે કહ્યું હે ગૌતમ!” “=ળાTM जीवे नीयागोय कम्म खवेइ, उच्चागोय कम्म निबन्धह, सोहगं च ण अपडियं અrટું નિવઘઇ રાહમાવં જ કાયા” વંદન કરવાથી નીચગોત્ર કર્મના એકઠાં થયેલાં દલિકે નષ્ટ થાય છે અને ઉંચગવ્ય કર્મ બાંધે છે. વંદન કરવાથી આવું શુભ ફળ પ્રાપ્ત થાય છે, તેમજ સૌભાગ્યને પ્રાપ્ત કરે છે. આજ્ઞાનું સફળ સામર્થ્ય પ્રાપ્ત કરે છે અને દાક્ષિણ્યભાવ એટલે કે વિશ્વવલભતાને પ્રાપ્ત કરે છે. બંધુઓ ! આ ઉપરથી તમને સમજાઈ ગયું હશે કે વંદન કરનાર વિનય સંપન્ન વ્યક્તિ આ સંસારમાં બધાને પૂજનીક બની એક દિવસ નરમાંથી નારાયણ બની જાય છે. આટલા માટે જ્ઞાની પુરૂષ ભવ્ય જીને ઉપદેશ આપતાં વારંવાર કહે છે કે હે છેજીવનમાં બને તેટલે વિનય કેળવે, અભિમાન છોડી નમતાં શીખે. જેટલાં નમ્ર બનશે તેટલે તમારે આત્મા પાપકર્મના ભારથી હળ બની ઉંચે આવશે. વંદન નમસ્કાર કરવા, આદર સત્કાર કર, મીઠી વાણી બાલવી આ બધાં વિનયગુણનાં અંગ છે. સંસારમાં પણ નમ્રતા અને વિનયની ખાસ જરૂર છે. વિનય વિનાને માનવી સંસારમાં રહીને પણ સુખી થતા નથી. જેટલા નમ્ર બનશે તેટલે સામી વ્યક્તિઓ ઉપર તમારે પ્રભાવ પડશે. પિતાનામાં રહેલાં વિનયગુણથી માટી મેટી વ્યક્તિઓને પ્રભાવિત કરીને કઠીનમાં કઠીન કાર્ય પણ સરળતાથી કરી શકાય છે. કારણ કે વિનયગુણ કેળવવાથી આપણાં ઉપર દરેક પ્રસન્ન થાય છે, ને તે આપણાં બની જાય છે. વિનયગુણથી કેણ કેણુ પ્રસન્ન થાય છે તે સાંભળો. જો તમે રાજા મહારાજાને નમસ્કાર કરશે તે તે તમારા ઉપર પ્રસન્ન થઈને હાથી, ઘેડા, ગામ અથવા સોનું રૂપું તમને બક્ષીસમાં આપીને તમારી આબરૂ વધારશે. રાજાની તમારા ઉપર રહેમ દષ્ટિ થશે તે બધા લેકેની પણ તમારા ઉપર રહેમ દષ્ટિ વધશે. જે કઈ માણસ શેઠને ત્યાં મુનિમ તરીકે નોકરી કરતે હોય અને જે તે રાજ શેઠને નમસ્કાર કરશે તે શેઠ તેના ઉપર પ્રસન્ન થઈને કંઈને કંઈ વસ્તુ ઈનામમાં આપશે અને વધુ ખુશ થાય તે તેને પગાર પણ વધારી આપશે. આવી રીતે જે કંઈ પુત્ર, પુત્રીએ વિનયથી પિતાના માતાપિતાને પ્રસન્ન કરે તે પોતે છૂપાવીને રાખેલી ગુપ્ત મિલ્કત પણ બતાવી દેશે. કેઈ આી પિતાના પતિની બરાબર ભક્તિ કરે, પતિવ્રતા ધર્મનું બરાબર પાલન કરે તે તેને પતિ તેની ભક્તિથી ખુશ થાય છે ને તેની Page #156 -------------------------------------------------------------------------- ________________ ܘܕܕ શારદા દશ ન ઈચ્છા પ્રમાણે દાગીના ઘડાવી આપે છે, અને ભારેમૂલી સાડીઓ પણ લાવી આપે છે. તેવી રીતે કેઈ ભક્ત ઉપર દેવ પ્રસન્ન થાય છે તેની ઈચ્છા મુજબ વરદાન આપીને તેને ન્યાલ કરી દે છે. કેઈ વિદ્યાભિલાષી વિદ્યાથી પિતાના વિનયગુણ દ્વારા પિતાના શિક્ષકને પ્રસન્ન કરે છે તો તેને શિક્ષક પ્રેમથી ભણાવે છે. બાર મહિનાને કોર્સ છે મહિનામાં પૂરે કરાવે છે ને પરીક્ષામાં સારા નંબરે પાસ કરાવે છે. બંધુઓ ! આ બધી તે તમારા સંસારના લાભની વાત થઈ પણ સાધુપણામાં જે શિષ્ય પિતાના ગુરૂને વિનય કરે છે, ગુરૂની આજ્ઞા પ્રમાણે ચાલે છે તેના ઉપર ગુરૂ પ્રસન્ન થાય છે, તે પિતાના શરણમાં આવેલા અધમ ને પણ ઉધાર કરે છે ને પાપીને પણ પુનીત બનાવે છે, અને આ સંસાર સાગરથી તારે છે. એટલે કે જન્મમરણનાં દુઃખથી મુક્ત બનવાને સરળ અને સીધે ઉપાય બતાવે છે. અર્જુન માળી જે રોજ સાત જીવની ઘાત કરનાર પાપીમાં પાપી જીવ સુદર્શન શેઠની સાથે ભગવાનના શરણે ગયે. ભગવાનને વંદન નમસ્કાર કરી તેમની આજ્ઞામાં સમર્પણ થઈ ગયે તે ભગવાને તેને સંસાર સાગરથી તરવાને માર્ગ બતાવ્યું, અને તે છ મહિનામાં પિતાનાં કર્મોને ચકચુર કરીને આત્મસાધના સાધી ગયા. દરેક કાર્યમાં વિયની જરૂર છે. દશકાલીક સૂત્રમાં ભગવંતે વિનયનું મહત્વ બતાવતાં કહ્યું છે કે ए; घम्मरस विणओ, मूलं परमो से मुक्खो । તેજ િિત્ત પુર્વ ધિં નીસે જાઉમાદા II અ. ૯ ઉ. ૨ ગાથા ૨ ધર્મનું મૂળ વિનય છે. અને ધર્મને અંતિમ રસ મોક્ષ છે. વિનયથી કતિ તેમજ સંપૂર્ણ શ્રતને જલદી મેળવી લે છે. જેમ વૃક્ષના મૂળથી થડ વગેરે અનુક્રમે ઉત્પન્ન થાય છે તેમ વિનયથી શ્રત વગેરેની પ્રાપ્તિ થાય છે. મૂળ વગર ઝાડ એક ક્ષણ પણ ટકી શકતું નથી એ રીતે વિનય વગર ધર્મ ટકી શકતું નથી. તેથી ધર્મનું મૂળ વિનય કહ્યું છે. આ છ અણગારો ખૂબ વિનયવંત હતાં. તેમનાથ ભગવાનની જે આજ્ઞા તે જ અમારે શ્વાસ અને એ જ અમારો પ્રાણ એવું સમજીને દીક્ષા લીધી હતી. આવા સંતાને જે માતાની કુંખે જમ્યા તે માતાને પણ ધન્ય છે. આગળની નારીઓ પણ કેવી પવિત્ર હતી કે જેમની કુંખે આવા ઉત્તમ પુત્રરને પાકતાં હતાં. આજે તે માતા પિતામાંથી સત્વ ગયું ને સંતાને પણ સત્વ વિનાના થઈ ગયા. આજના જીવનમાંથી શ્રમ ગયે ને વાસના વધી છે. આગળના માણસે શ્રમજીવન જીવતાં હતાં. માણસ જેટલે શ્રમ વધુ કરે તેટલા વિકાર અને વાસના ઘટતાં હતાં. અહીં એક પ્રસંગ યાદ આવે છે, Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧ શારદા દર્શન વાચસ્પતિ મિશ્ર નામના એક પંડિત થઈ ગયા. આ પંડિતને નવા નવા સંઘે લખવાં, તેના ઉપર ટીકા લખવી તેને ખૂબ શેખ હતો. બાલપણુથી તે આવા લેખનકાર્યમાં રસ ધરાવતાં હતાં. તેમણે શાંકરભાષ્ય ઉપર ભામતી નામની મહાન સંદર ટકા લખી છે. આ પંડિત યુવાન થયે ત્યારે તેના માતા-પિતા કહે છે બેટા! હવે તું લગ્ન કરવાને ચગ્ય થયું છે. માટે અમારે તને પરણાવે છે. ત્યારે વાચસ્પતિ કહે છે કે માતા-પિતા ! મને મારા ગ્રંથ લખવાના કાર્યમાં ખૂબ આનંદ આવે છે. સાથે બ્રહ્મચર્યનું પાલન થાય છે. માટે મારે લગ્ન કરવા નથી. મેં જે આ મહાગ્રંથની ટીકા લખવાનું કાર્ય શરૂ કર્યું છે તે પૂરું કરવા દે. પછી લગ્નની વાત. અત્યારે હું જે લગ્ન કરીશ તે મારું આરંભેલું કાર્ય અધૂરું રહી જશે, પણ માતા પિતાને પુત્રને પરણાવવાના કેડ હતા. પુત્ર ખૂબ વિનયવાન હતો. માતા-પિતાની આજ્ઞાથી સારા ઘરની સુશીલ કન્યા સાથે તેનાં લગ્ન કર્યા. વાચસ્પતિની પત્નીને નામ ભામતી હતું. પંડિતજી પરણીને આવ્યા કે તરત પિતાની ટીકા લખવાના કાર્યમાં જોડાઈ ગયાં, પણ એમ વિચાર ન કર્યો કે આ મારી પત્ની બિચારી એકલી શું કરશે? ડીવાર તે એની સાથે વાતચીત કરું, પછી લખવાનું કામ કરીશ. વાનપ્રિયે ! વિચાર કરે, આ યુવાનને ગ્રંથ લખવાને કેટલે ઉત્સાહ હશે ! કેટલી લગની હશે ! ને કેવી ધૂન હશે કે પિતાની પત્નીનું મુખ પણ બરાબર જોયું નથી, આવી લગની ને ઉત્સાહ જે મોક્ષમાં જવા માટે જાગે તે કામ થઈ જાય. લખવાની ધૂનમાં એને સંસારની વાસનાનું સ્મરણ પણ થતું નથી. પતિને ધૂન હતી તેવી પત્નીને ન હતી. એના અંતરમાં તે વાસના ભરેલી હતી. છતાં આર્ય સંસ્કૃતિ પામેલી બાળા હતી. આગળની આર્ય દેશની સ્ત્રીઓ પોતાના પતિની જે ઈચ્છા તે જ મારી ઈચ્છા. પતિની આજ્ઞા તે જ મારા પ્રાણુ, અને એમની અનુકુળતા તે જ મારી અનુકૂળતા સમજતી હતી. આવી રીતે જે અત્યારે સ્ત્રીઓ પતિની આજ્ઞા અને ઈચ્છાને આધીન રહે, સાસુ વહુને આધીન રહે, પુત્ર પિતાને, નેકર શેઠને અને શિષ્ય ગુરૂને આધીન રહે તે સર્વત્ર શાંતિનું સામ્રાજ્ય સ્થપાય. પણ આજે આવી આધીનતા અને અર્પણતાને તે કેણ જાણે દેશનિકાલ થઈ ગયો છે. આર્યનારીનું ગૌરવભર્યું જીવન - આ ભામતી વાચસ્પતિ મિશ્રની જેમ વાસનાને જીતી શકી ન હતી. છતાં એક આર્યદેશની નારી તે જરૂર હતી. એટલે તેણે જોઈ લીધું કે મારા પતિને માત્ર શાસ્ત્ર સર્જનને શેખ છે. મારી સાથે વાતચીત કરવાને એમને ટાઈમ નથી. એટલે પતિની અનુકૂળતા પ્રમાણે ચાલવાનું તેણે નકકી કર્યું. તે સમયમાં અત્યારની જેમ ટયુબલાઈટે ન હતી. કેડિયામાં તેલ પૂરીને દીવા Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ શારદા દર્શન પિટાવતા હતા. ભામતી દરરોજ પતિ પાસે સમયસર પાણી અને દૂધને ગ્લાસ મૂકી આવે. દીવામાં તેલ ખૂટે ત્યારે તેલ પૂરી આવતી. તે સિવાય કાંઈ બેલતી નહિ કે પતિના કાર્યમાં વિક્ષેપ પાડતી નહિ. આમ કરતાં ત્રીસ વર્ષ વીતી ગયા પણ વાચસ્પતિએ ભામતી સામે દૃષ્ટિ કરી નથી. ત્રીસ વર્ષે આ મહાગ્રંથની ટીકાનું આરંભેલું કાર્ય સમાપ્ત થયું. એટલે વાચસ્પતિ હાશ-કરીને બેઠાં અને હવે આ ટીકાનું નામ શું આપવું તે શાંતચિત્તે વિચાર કરતાં હતાં. તે વખતે ભામતી દીવામાં તેલ પૂરવા માટે આવી. તેને જોઈને પૂછે છે હે બાઈ ! તું કોણ છે? આ સાંભળી ભામતીને આશ્ચર્ય થયું કે પતિદેવની ગ્રંથ લખવાની કેવી લગની છે ! એ કાર્યમાં હું કે છું તે પણ તેમને ખબર નથી. તેણે કહ્યું હું આપની દાસી છે. ત્યારે પંડિત પૂછે છે શું તને મારા પિતાજીએ રાખી છે કે માતાજીએ? તને માસિક પગાર શું આપે છે? પત્નીની ઉચ્ચ ભાવના જોતાં પતિનું પીગળેલું હૃદયર-ભામતીએ કહ્યું સ્વામીનાથ! હું પગાર લઈને કામ કરવાવાળી દાસી નથી પણ તન, મન અને ધન આપના ચરણમાં સમર્પણ કરી ચૂકેલી અને મારા પિતાએ મને આપની સાથે પરણાવેલી આપની દાસી છું. કે સુંદર અને શાંતિથી જવાબ આપે ! અત્યારની શ્રી શું જવાબ આપે ? એ તે એમ જ કહી દે કે મારી સાથે હરવા ફરવા આવવાને કે વાતચીત કરવાને જે તમને ટાઈમ ન હતો તે પરણ્યા શા માટે ? (હસાહસ) આ સ્ત્રી આવી ન હતી. પત્નીને જવાબ સાંભળીને તેના મનમાં થયું કે શું હું પર છું? વિચાર કરતાં યાદ આવ્યું કે આજથી ત્રીસ વર્ષો પહેલાં માતા-પિતાના અત્યંત આગ્રહથી મેં લગ્ન કર્યા હતાં. એની આંખમાં આંસુ આવી ગયા. અહો ! જે પત્ની સાથે પરણ્યા પછી એક કલાક પણ બેઠા નથી. એની સાથે વાતચીત પણ કરી નથી, સાજા માંદાની ખબર પણ પૂછી નથી. જેણે મારી સાથે દેહ સુખની ઈચ્છાથી લગ્ન કર્યું છે તેવી આ પત્ની મારી ઈચ્છાને આધીન બની ત્રીસ ત્રીસ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળી મારી સેવા કરી રહી છે. કદી પણ તેણે મારી પાસે કેઈ જાતની માંગણી કરી નથી. તે ધન્ય કોણ? કે એ? એણે મારા કાર્યમાં બધો સહકાર આપે છે. ભામતી! ખરેખર તું ધન્યવાદને પાત્ર છે. તારા જેવી નારી મળવી મુશ્કેલ છે. ત્યારે ભામતી પતિના ચરણમાં પડીને કહે છે નાથ ! એવું ન બોલે. મેં તે મારી ફરજ અદા કરી છે. પતિના કાર્યમાં સહકાર આપે તે પતિવ્રતા આર્યનારીની ફરજ છે. મેં કંઈ વિશેષ નથી કર્યું. ત્યારે વાચસ્પતિ મિત્રે કહ્યું કે તારી સેવા ભક્તિથી હું ખૂબ પ્રસન્ન થયો છું. તારા સહકારના ત્રણમાંથી મુક્ત થવા માટે હું આ ગ્રંથની ટીકાનું નામ “ભામતી” રાખું છું. આ આર્યદેશની નારીએ કેવી પવિત્ર Page #159 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૧૩ હતી. અને તેનો પતિ પણ તેની કદર કરનારો હતે. આવા પવિત્ર નરનારીઓથી આ ભારત દેશનું ગૌરવ હતું. વાચસ્પતિમિથે પિતે રચેલા ગ્રંથની ટીકાનું નામ “ભામતી” રાખ્યું, અને પત્નીના નામને અમર બનાવ્યું. * બંધુઓ ! જ્યારે ભારતમાં આવા નરરનો અને નારીરત્નો હશે ત્યારે તેની શાન કેવી હશે! કયાં એ સમય ને જ્યાં આજના ભૌતિકવાદની ભેરી વગાડતે સમય ! અને વિલાસી વાતાવરણ! એ જમાનામાં ભોગવિષય ન હતા એમ નહિ, હતાં પણ બધું મર્યાદિત હતું. સતી સીતાજીનું અપહરણ કરનાર રાવણને એ રીતે આપણે ઓળખીએ છીએ. એના અવગુણે જાણીએ છીએ પણ એના જીવનમાં રહેલાં મહાન સત્વશાળી ગુણેને જાણતા નથી. એના જીવનનું એક સત્વ અવશ્ય જાણવા જેવું છે. લડાઈમાંથી પાછા વળતાં રાવણને થયેલા કેવળીભગવંતના દર્શન એક વખત રાવણ યુદ્ધ કરવા ગયે હતે. ઈન્દ્ર નામના રાજા સાથે મોટું યુધ્ધ કરી તેમાં વિજય મેળવીને રાવણ લંકા તરફ જઈ રહ્યો હતે. ત્યારે માર્ગમાં એને અનંતવીર્ય નામના કેવળી ભગવંતના દર્શન થયા. કેવળી ભગવંત મટી પર્ષદામાં ધર્મદેશના આપતાં હતાં. તે કેવળી ભગવંત પાસે જઈને રાવણે વંદન નમસ્કાર કર્યો ને દેશના સાંભળવા બેઠે. આ રીતે માર્ગમાં ભગવંતના દર્શન થવાથી રાવણને અલૌકિક આનંદ થયે. અહો ! કે ભાગ્યવાન છું કે હું દ્રવ્ય લડાઈમાં વિજય ડંકા વગાડીને આવ્યું છું પણ આ ભગવંત તે કર્મશત્રુને હરાવી મોક્ષ મંઝિલ સર કરવાનો માર્ગ બતાવે છે. ધન્ય છે તેમને ! રાવણની ધર્મ પ્રત્યેની શ્રધ્ધા ઓછી ન હતી. વીતરાગ શાસન એની રગેરગે વહાલું હતું. ભગવંત પ્રત્યે તેના દિલમાં અનહદ ભક્તિભાવ હતે. અને સંતેને માટે તે પ્રાણ દેનાર હતું. તેણે અનંતવીર્ય પ્રભુની ધર્મદેશના સાંભળી. દેશના પૂર્ણ થયા પછી પ્રભુને વંદન કરીને પૂછયું. પ્રભુ ! જ્યાં સુધી મારું શરીર સારું છે ત્યાં સુધી તે મને કંઈ વાંધો આવવાને નથી. હું આપ જેવા ભગવંતેના દર્શન કરીશ, દેશના સાંભળીશ ને બનશે તેટલી ભક્તિ કરીશ, અને સુંદર જીવન જીવી શકીશ. પણ હું આપને એક પ્રશ્ન પૂછું? ત્યારે ભગવત તે સર્વજ્ઞ હતા. ઘટઘટ અને મનમનની વાતને જાણનારાં હતાં. એટલે રાવણ શું પૂછવા ઈચ્છે છે તે જાણતાં હતા. છતાં રાવણની જિજ્ઞાસા જોઈને ભગવંતે કહ્યું-ખુશીથી પૂછે. છે રાવણને જીવનની છેલ્લી પળ જાણવાની જિજ્ઞાસા " ભગવાનની આજ્ઞા મળતાં રાવણે કહ્યું. ભગવંત! મારે અંતિમ સમય કે આવશે ? કયા કારણે મારું મૃત્યુ થશે ? જે મારું મરણ અનિષ્ટ રીતે થાય તે મારું માનવજીવન અફળ જાય. તેમજ અંતિમ સમયની ચિત્તની શુભાશુભ સ્થિતિ ઉપર પરલકની સદગતિને આધાર છે. એટલે જે મારું મરણ બગડે તે પરક પણ બગડે. માટે Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શારદા દર્શન પ્રભુ! આપ તે સર્વજ્ઞ છે. બધુ જાણું દેખી રહ્યાં છે. તે મને મારા પ્રશ્નને જવાબ આપે. રાવણને લાગેલો આઘાત” ત્રિકાળીનાથે રાવણનાં પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું કે હે લંકાપતિ! તમારું મરણ પરીના કારણે થશે. આ સાંભળતાં માથે વીજળી પડી હોય તે તેના અંતરમાં કડાકે થયે. બંધુઓ ! ભગવાન તે. વિતરાગ છે. એમને કેઈના પ્રત્યે રાગ કે દ્વેષ નથી, અને કેઈ સ્વાર્થ નથી કે આ માટે લંકાપતિ રાવણે છે. હું એને સાચું કહીશ તે દુઃખ થશે માટે ન કહું. સર્વજ્ઞ પ્રભુ તે સત્યના પૂજારી હોય એટલે કદી અસત્ય તે બેલે નહિ, ભગવંતે સત્ય વાત કહી. રાવણના દિલમાં ભયંકર આઘાત લાગ્યો. તે એક નાના બાળકની જેમ રડવા લાગે. ગદ્ગદ્ કંઠે રડતાં રડતાં કહે છે અહે ભગવાન! આપ તે સર્વજ્ઞ છે. આપનાં વચન ત્રણ કાળમાં ખોટા ન પડે. શું આ રાવણના કપાળે પરીનું કાળું કલંક ચેટશે ? હું આ શું સાંભળી રહ્યો છું? કઈ મને ગાળે દેશે તે સાંભળી લઈશ, મારું અપમાન કરશે તે સહી લઈશ. પણ આ ભવિષ્યવાણી મારાથી સાંભળી જતી નથી. શું, આ લંકાપતિ રાવણ પરી સામે દષ્ટિ કરી ફળને કલંકિત બનાવશે ? આ અધમ બનશે ? પ્રભુ! હું કદી પરથી સામે દ્રષ્ટિ નહિ કરું. એ પ્રસંગ આવશે ત્યારે હું સજાગ રહીશ. સાથે આપ સર્વજ્ઞ– સર્વદશ છો. આપનું વચન કદી મિથ્યા હોય નહિ. તેમાં મને પૂરે વિશ્વાસ છે. તો હવે હું પાણી પહેલાં પાળ બાંધી લઉં. કદાચ ૫રસી સામે કુદષ્ટિ થઈ જાય પણ મારા ભાગ્ય સારા હોય તે હું એમાંથી બચી જાઉં. તે માટે મને એવી પ્રતિજ્ઞા આપે કે “પરસ્ટી મને મનથી ન ઈ છે તે મારે તેના ઉપર બળાત્કાર કર નહિ. ભગવંત! આ પ્રતિજ્ઞાનું મારા પ્રાણના ભેગે પણ હું બરાબર પાલન કરીશ. જે આ પ્રતિજ્ઞાનું પાલન થશે તે મને કલંક નહિ લાગે ને ભાવિ સુધરશે. રાવણની વિનંતીને સ્વીકાર કરી કેવળી ભગવતે તેને પ્રતિજ્ઞા આપી. તેથી રાવણને શાંતિ થઈ કે હવે હું આ કલંકમાંથી બચીશ. આવી પ્રસન્નતાનો અનુભવ કરતો રાવણ ત્યાંથી ઉભો થયે ને ભગવંતને વંદન નમસ્કાર કરીને ત્યાંથી વિદાય થ. એ પ્રતિજ્ઞાનું બરાબર પાલન કરવા લાગ્યા. જે રાવણે આવી પ્રતિજ્ઞા લીધી ન હોત તે સીતાજી ઉપર પણ બળાત્કાર કરત, અને મહાસતી સીતાજીના જીવનને અકાળે અંત આવી જાત. ભલે, રાવણ સીતાજી પાસે અશકવાટિકામાં રોજ જતે હતે. સમજાવતે હતે, ધમકી આપતું હતું, પણ કદી બળાત્કાર નથી કર્યો. રાવણની આ પ્રતિજ્ઞાએ સીતાજીને શીલ ભંગમાંથી બચાવવામાં માટે ભાગ ભજવ્યું છે તેમ કહી શકાય. તેમજ સતી સીતાજીના સતીત્વને પ્રભાવ પણ તેમાં પ્રબળ કારણરૂપ હતું અને રાવણની પ્રતિજ્ઞા નિમિત્તરૂપ બની. Page #161 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન બંધુઓ ! આજે શ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેમાં એક જ કારણ છે કે માનવ આજે પિતાનું ભાન ભૂલ્યા છે. જરા વિચાર કરે. જે જીવન સુધારવું હોય તે બધી સામગ્રી અને સાધને મળ્યા છે. તે સાધનેને સદુપયેાગ કરીને ભવના ફેરા ટાળવા પ્રયત્ન કરે. મહાનપુરૂષ કહે છે કે હે ચેતન ! તને કદી વિચાર આવે છે કે અનંતકાળથી ભવાટવીમાં રઝળું છું તે હવે આ રઝળવાપણું અટકાવું ! તે માટે કદી પુરૂષાર્થ કર્યો છે? હજુ સુધી ભવના ફેરા ટળ્યા નથી તેને કદી દિલમાં અફસેસ થાય છે? તમને અફસેસ કયાં થાય છે? તે કહું? સાંભળે. પરદેશથી દીકરે કે જમાઈ આવવાના સમાચાર આવ્યો એટલે તમે સમય થતાં લેવા માટે એરપોર્ટ પર ગયા. બહેન આવ્યું પણ તમે જેને લેવા ગયા હતાં તે ઉતર્યા નહિ તે તમારા દિલમાં શું થશે ? જે હેતાં આવવાનાં તે કેલ કર જોઈએ ને ! મારે એરપોર્ટ સુધીને આંટે તે ન પડત. આથી પણ વધુ અફસોસ તમને કયાં થાય ? તે કહું? ઉપાશ્રયે વ્યાખ્યાનમાં આવ્યાં ને ખબર પડી કે મહાસતીજી વ્યાખ્યાન વાંચવાના નથી. તે શું કહે ? કાલે કહ્યું હતું તે આંટે ન પડત. વિચારે, આંટે નથી પડ પણ ફેરે સફળ થ છે. ઉત્કૃષ્ટ ભાવથી જેટલા પગ ધર્મ માર્ગમાં ભારે તેટલે લાભ છે. (ભાવના ઉપર ૫. મહાસતીજીએ છરણશેઠ અને પૂરણશેઠનું દ્રષ્ટાંત ખૂબ વિસ્તારથી કહ્યું હતું.) આજે બેરીવલી સંઘને આંગણે ત્રિવેણી સંગમ થયેલ છે. બોરીવલી સંઘ છે. મલાડ સંઘ મોટા સમુદાયમાં શુદ્ધ ભાવનાથી આવ્યું છે ને કાંદાવાડી સંઘના ઉપપ્રમુખ શ્રી મણીભાઈ વીરાણી, ગીજુભાઈ, અનિલભાઈ રસિકભાઈ, હિંમતભાઈ વિગેરે આવ્યા છે. ત્રિવેણું સંઘમાં આજે મલાડ સંઘની ચાતુર્માસ કરાવવા માટેની પ્રબળ ઈચ્છા છે. આ બાબતમાં મલાડ સંઘને બાલવું છે માટે આપણે અધિકાર અવસરે વિચારીશું. છ શાંતિ.” વ્યાખ્યાન નં ૧૫ શ્રાવણ સુદ ૩ ને સેમવાર તા. ૧૮-૭-૭૭ નિર્મોહી, નિર્વિકારી અને નિઃસ્વાથી એવા અનંત કરૂણાના સાગર તીર્થકર ભગવતે ભવ્ય જીવના હિત માટે શામવાણી દ્વારા કહે છે હે ભવ્ય છે ! જે તમારે નિર્મોહી અને નિર્વિકારી દશા પામવી હોય તે સંસારને મોહ છે. આત્મા નિર્મોહી : દશા પામવાને ચગ્ય છે છતાં સંસારની રંગતરંગી માયામાં મોહ પામી તુણાના પૂરમાં તણાઈ રહ્યો છે. પણ એને ખબર નથી કે આ સંસાર ઈન્દ્રજાળ જે છે. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ શારદા દર્શન જેમ કે માનવીએ ઈદ્રજાળ પાથરી હોય એમાં જેમ નજર લેભાઈ જાય છે તેમ અજ્ઞાની જીવ પણ સંસાર રૂપી ઈન્દ્રજાળમાં મોહ પામી તેમાં ફસાઈ ગયો છે, પણ તેને ખ્યાલ નથી કે આ ઈન્દ્રજાળ કેટલો સમય ટકવાની છે ? એનું પરિણામ અંતે શું આવશે? પરિણામે શૂન્ય છે. આવું મહાન પુરૂષોના મુખેથી સાંભળીને જાણવા છતાં જી સમજતા નથી. ત્યારે જ્ઞાની પુરૂષ કરૂણું કરીને એને ઢાળીને કહે છે તે મોહઘેલા માન! તમે જાગે. તમે જેમ જેમ સંસારના રંગતરંગે રંગાતા જશે તેમ તેમ કરેળિયાની માફક જાળમાં વધુને વધુ ગૂંચવાતા જશે માટે જરા સમજી, વિચાર કરીને માયાના કાળા પડદાને ચીરી બહાર ડોકીયું કરે, અને પરમાર્થમાં મનને જોડી ભવની પરંપરાને તોડે. શાસ્ત્ર સિધ્ધાંતનું વાંચન ભવની પરંપરા તેડાવે છે. અંતગડ સૂત્રને અધિકાર ચાલે છે. તેમાં જેમને સંસાર ઈન્દ્રજાળ જે લાગે તેવા છ છ અણગાર મોહમાયાના મજબૂત બંધને તેડીને સાધુ બન્યા. દીક્ષા લઈને તેમનું એક જ દયેય છે કે બસ, જલદી ઉત્કૃષ્ટ સાધના કરીએ જેથી આપણું કર્મનાં - બંધન જલદી તૂટી જાય. આ સંતેની દીક્ષા સમજણપૂર્વકની હતી. એટલે જે દિવસે છ અણગારોએ દીક્ષા લીધી તે જ દિવસે પ્રભુને વંદન કરીને આજ્ઞા માંગે છે. ગઈકાલે છ અણગારે કેવા વિનયવંત હતાં તે વાત કરી હતી. સાધક સંસાર છોડીને સંયમી બને ત્યારે એ સમજીને સંયમ લે છે કે હું ગમે તે સત્તાધીશ હોઉં, પણ સંયમ માર્ગમાં સત્તા નહિ ચાલે. ત્યાં તે ગુરૂને વિનય પહેલા કર જોઈશે, અને ગુરૂની આજ્ઞામાં સમાઈ જવું પડશે. આ જીવે અનંતીવાર વેશ બદલ્યા છે પણ પ્રકૃતિનું પરિવર્તન નથી કર્યું એના કારણે હજુ સંસારમાં રખડે છે. આ વખતે તે એવી સાધના કરી લઉં કે મારે જલદી છૂટકારો થાય. માટે સાધુપણામાં અજબ ક્ષમા કેળવવી પડશે. કારણ કે સાધુના દશ ધર્મો છે તેમાં સૌથી પહેલાં “રતો?” એટલે ક્ષમાને નંબર છે. અને હું મારો જો નિરાશે” ક્ષાન્ત, દાન અને આરંભ રહિત એ અણગાર બન્યું છું. જે સહન કરે છે તે સાધુ છે. ઉપસર્ગો અને પરિષહની ઝડી વરસતી હોય ત્યાં જઈને હસતે મુખે જે ઉભો રહે એ જ સાધુ. આગળના સમયમાં સંતેને જેવા પરિષહ અને ઉપસર્ગો આવતા હતા તેવા અત્યારના કાળમાં નથી આવતા. ખંધક મુનિના ૫૦૦ શિષ્યોને ઘાણીમાં પલ્યાં છતાં મનમાં હેજ પણ ક્રોધ ન કર્યો. અને સમતા રાખી. “વામિનત માળ, નામિનત કવિતમ્” વિતરાગી સંતે મરવાનો અવસર આવે તે જીવવાની ઈચ્છા ન કરે અને શરીરમાં કઈ રોગ આવે ને પીડા સહન ન થાય ત્યારે હવે જલદી મરણ આવે તે સારું એવી પણ ઈચ્છા ન કરે. આ છ અણગારે પણ આવા ક્ષમાવાન હતા. દીક્ષા લેતા Page #163 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૧૭ તૈયાર થયા ત્યારથી જ તેમણે એ વિચાર કરી લીધું હતું કે સંયમ માર્ગમાં કર્મ સાથે ઝઝુમવા માટે અજબ ક્ષમા ધારણ કરવી પડશે. સંયમના ઘરમાં જતાં પહેલાં આત્મારૂપી ઘર ચોખ્ખું કરવું જોઈએ. ખેતરમાં અનાજ વાવતાં પહેલાં ખેડૂત ખેતરને ખેડીને જમીન પિચી બનાવી દે છે. કાંટા, કાંકરા, પથ્થર બધું સાફ કરીને પછી અનાજ વાવે છે, તે જે જીવનરૂપી ક્ષેત્રમાં ચારિત્રરૂપી બીજ વાવવું હોય તે ક્ષેત્રમાંથી ક્રોધ, માન, માયા, ભરૂપી કક્ષાના કાંકરાને સાફ કર્યા વિના કેમ ચાલે? ન ચાલે. તે માટે ક્ષમાવાના બનવું જોઈએ. ભગવાનના સંતે પાંચ ઈન્દ્રિયના દમનાર હેય. સાધુ ઘરઘરમાં ગીચરી જાય ત્યાં લુખા, ઠંડા, ગરમ, સ્વાદિષ્ટ અનેક પ્રકારને આહાર મળે પણ સાધુ પહેલાં ઘરે ગૌચરી ગયા ત્યાં મનને ન ગમે તે આહાર મળે, અને ગૌચરી આવી ગયા પછી બીજા શ્રાવકે કરગરે કે મહાસતીજી ! મારે ઘેર આહાર પાણીને જેગ છે પધારે. પણ સંત સારા આહાર પાણીમાં ગૃધ ન બને. જેણે પિતાની ઈન્દ્રિઓ ઉપર વિર્ય મેળવ્યો છે તેને સારે આહાર મળે તે આનંદ નહિ ને નરસો મળે તો ખેદ નહિ. સાધુ આહાર શા માટે કરે છે? આચારંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે મારે નવા વીરે, નાના ઝાવા” આત્મગુપ્ત વીરપુરૂષ સંયમ યાત્રાના નિર્વાહ માટે જરૂરિયાત પૂરતા આહાર પાણીથી પિતાનું જીવન નિભાવે છે. જરૂરિયાતથી વધુ આહાર સંતે લેતા નથી. કારણ કે સાધુને રખાય નહિ અને પરઠવાય નહિ. એટલે ભગવાન કહે છે તે મારા સાધકે ! તમારે જરૂરિયાતથી અધિક આહાર પાણી લેવા નહિ. એાછું હોય તે તારી ઈન્દ્રિઓનું તું દમન કરજે પણ સારા આહાર પાણી દેખી વધારે લેવાને ગૃધિ ન બનીશ. જેમ સર્પ તેના દરમાં સીધો પેસી જાય તેમ સંતે મેઢામાં મૂકીને ઉતારી દેભગવાન કહે છે કે तित्तगंच कयं च कसाय, अबिल च महुर लवण वा। પણ ઝઘ78 , મદુ ધ ા પુનિક સંજ્ઞા | દશ, અ, ૫, ઉ, ૧ ગાથા ૭ ગૃહસ્થાએ પિતાના નિર્વાહ માટે બનાવેલાં આહાર આગમાક્ત વિધિથી પ્રાપ્ત થયેલાં તીખા, કડવા, કસાયેલા, ખાટા, મીઠા, ખારા જેવા પ્રાપ્ત થયેલા હોય તેવા સાકર તથા ઘીની માફક માની પ્રીતિથી તે આહારને સંયમ નિર્વાહને અર્થે અનાસક્તપણે ભોગવે. આ રીતે પાંચે પાંચ ઈન્દ્રિઓને જે જે વિષય છે તેમાં અનાસક્ત ભાવ રાખે છે તે પિતાની ઇન્દ્રિઓનું દમન કરી શકે છે. જેમની વાત ચાલે છે તે અણગારાએ પાંચ ઈન્દ્રિઓનું દમન કર્યું હતું. વળી તે સંતે નિત્ત” હતા. એટલે એમણે આરંભ પરિગ્રહનો ત્યાગ કર્યો હતે. આરંભ એટલે જીવોની હિંસા થાય તે અને પરિગ્રહ એટલે ક્ષેત્ર, ધન, સેનું, રૂપું Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શારદા દર્શન ધાન્ય, નાકર-ચાકર, ઘર આદિ પરિગ્રહ છે. એવા આરંભ પરિગ્રહના ત્યાગ કરીને આ સંતા અણુગાર બન્યાં હતાં. ભગવાને બે પ્રકારના ધમ બતાવ્યેા છે. “આર્યનનાઢ્ય ” આગાર ધમ અને અણુગાર ધ. આ બ ંનેમાં અણુગાર ધમ શ્રેષ્ઠ છે. ભગવંત કહે છે હૈ સાધક ! જો તારાથી અણુગારધનુ પાલન ન કરી શકાય તે તું પહેલાં આગારધમ એટલે ગૃહસ્થધર્મોનું પાલન કરવામાં બરાબર તૈયાર થઇ જાય પછી આગેકૂચ કરી અણુગાર ધર્મ સ્વીકારજે. અણુગાર ધમ એટલે શું...? સમજો છે ને ? અણુગાર કાને કહેવાય ? “ન વિત્ત અગર-જૂદ ચસ્થ છે: અનવર : '' જેમણે ઘરના ત્યાગ કર્યો છે અને નવકાટીએ સ`થા પાપના પચ્ચખાણ કર્યાં છે તે અણુગાર કહેવાય છે. આ છ સગા ભાઈ એ ઘરના ત્યાગ કરી અણુગાર બન્યાં તે જ દિવસે ભગવાનને વંદણા કરીને પૂછે છે. વિનયવંત શિષ્યા કયારે પણ સૂતાં સૂતાં કે બેઠાં બેઠાં ગુરૂને વાત કરે નહિ. ગુરૂને કંઈ પશુ વાત કરવી હાય, પ્રશ્ન પૂછવા હાય તા પેાતાના સ્થાનેથી ઉઠીને ગુરૂની પાસે આવે ને વંદન કરે. પછી વિનયપૂર્વક પૂછે. ગૌચરી જાય તે પણ વંદન કરીને જાય. શિષ્ય એકાગ્ર ચિત્તે ભણતા હોય તે સમયે ગુરૂ બૂમ પાડે એટલે તરત તહેતુ ગુરૂદેવ કહીને આવે ને કહે ગુરૂદેવ ! આજ્ઞા ફરમાવે. પછી કાંઈ કામ કહે કે ના કહે તા પણુ ગ્લાનિ ના પામે, વિનયવંત શિષ્યના ગુણુ ખતાવતાં કહે છે કે “ આનાનિલ દે, ચુડામુવધાય જાવ | ફ્રેનિયાવર સવી, તે વિળી શિડ્યુઅર્ ॥'' ઉત્ત, અ. ૧ ગાથા ૨ ગુરૂ આજ્ઞાને શિરોધાય કરનાર, ગુરૂની પાસે બેસનાર, અને મુના ઈંગિત આકાર (ઈશારા) થી સમજી જાય ને તે પ્રમાણે કાય કરનાર શિષ્ય વિનયત્ર ત કહેવાય છે. વિનયવંત શિષ્યા ગુરૂ આશિષ મેળવી કલ્યાણ કરે છે. ગુરૂની કૃપાના કિરણા મળે તેા વધુ ગેાખવાની જરૂર પડતી નથી. અલ્પ મહેનતે ઘણું જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેમ કોઈ માણસને તિજોરીમાંથી રત્ના કાઢવા છે તેા ચાવી પાસે હાય તે અલપ મહેનતે રત્ના કાઢી લે છે. અને ચાવી ન હૈાય તે તિજોરી તાઢીને રત્નો કાઢતાં ઘણી મહેનત કરવી પડે છે. તેમ ગુરૂની કૃપા પ્રાપ્ત કરીને જે જ્ઞાન મળે છે તે ચાવીથી તિજોરી ખોલીને રત્ના કાઢવા ખરાખર છે, અને અવિનીતપણે જ્ઞાન પ્રાપ્ત કરવુ હાય તા તિજોરી તેડીને રત્ન કાઢનારને જે મહેનત મજુરી કરવી પડે છે તેટલી મહેનત કરવી પડે છે. છ અણુગારા વિનયવંત હતા. તેઓ તેમનાથ પ્રભુને વંદન કરીને પૂછે છે હુ પ્રભુ! આપને શાતા છે? આ પ્રમાણે ભગવતને સુખશાતા પૂછીને કહે છે ‘છામા भन्ते ! तुम्मेहिं अब्भणुण्णाया समाणा जावज्जीवाए छठ्ठ छट्टेणं अणिखिणं तव તમ્ભેળ અપ્પા” વિમળા વિદ્યુત્તિપ!” હે ભગવંત! જો આપની આજ્ઞા હોય તે Page #165 -------------------------------------------------------------------------- ________________ શોર દર્શન ૧૧૯ અમે જાવજીવ સુધી નિરંતર છ છ રૂપ તપશ્ચર્યા દ્વારા અમારા પિતાના આત્માને ભાવિત કરતાં વિચરવાની ઈચ્છા રાખીએ છીએ. બંધુઓ ! વિચાર કરજે. આ છ અણગારીને તપ કરે છે છતાં ગુરૂની પાસે આજ્ઞા માંગતા પણ કેટલી નમ્રતા બતાવે છે કે હે પ્રભુ! આપની આજ્ઞા હોય તે. નેમનાથ ભગવાન તો સર્વજ્ઞ હતાં. તેઓ ત્રણે કાળની વાત જાણતા હતાં. એટલે એમને વિચાર કરવાનું ન હતું. આજે છદ્મસ્થ ગુરૂ પાસે શિષ્ય જાવજીવ માટે છ છઠ્ઠના પારણાં કરવાની આજ્ઞા માગે તે વિચાર કરે પડે. હવે છ અણગારેએ નેમનાથ ભગવાનની પાસે આજ્ઞા માંગી. એટલે ભગવંતે તેમની ગ્રતા જોઈને કહ્યું “જા વિશુદિજા, મા સિંધ tતા હે દેવાનુપ્રિયા ! તમારા બલા, પરાક્રમ અનુસાર તમને જેમ સુખ થાય તેમ કરે. આવી ઉત્તમ તપ સાધનાના કાર્યમાં પ્રમાદ ન કરે. ભગવંતે શિષ્યોને આજ્ઞા આપી. તેને તપ સાથે વિચારવાનું પણ હોય છે. સંયમી સાધકે આવી ઘોર તપશ્ચર્યા કરે. તેમના પારણામાં આહાર પાણી મળે ન મળે. ગમે તેટલી કસોટી થાય પણ જે વ્રત અંગીકાર કર્યું હોય તેને પ્રાણુતે પણ છોડતાં નથી. આ તે સાધુની વાત કરી પણ એ વખતના ગૃહસ્થ શ્રાવકેની પણ કેવી કપરી કસોટી થઈ છે છતાં પિતાને ધર્મ છેડે નથી. એવા એ શ્રાવકો દઢવમ અને પ્રિયમ હતાં. પ્રિયધમ અને દહેજમમાં ફેર છે. પ્રિયધમી શ્રાવકેને વીતરાગને ધર્મ ગમે, વીતરાગી સંતે ગમે, ધર્મ પણ કરે. સંત સતીજીએને જોઈને હરખાઈ જાય, ગાંડા ઘેલા થઈ જાય પણ ધર્મ કરતાં કસોટી આવે ત્યારે તે ધર્મમાં દઢ રહી શકતાં નથી. એ પ્રિયધમી છે, અને દઢવામી શ્રાવકે કસોટીને સમય આવે ત્યારે સ્થિર રહે છે. તે વ્રત-નિયમ, ધર્મને અડગતાથી પાળે છે. પ્રાણ આપવું પડે તે આપી દે પણ ધર્મને છોડે નહિ. અહંનક શ્રાવક મલલીનાથ ભગવાનના વારામાં થયા છે. તે જિનવચનમાં ને ધર્મમાં ખૂબ દઢ હતા. એની દઢતાના ગુણ દેવલેકમાં ગવાયા. મિથ્યાદષ્ટિ દેવ આ પ્રશંસા સહન ન કરી શકો તેથી તેને વીતરાગ ધર્મથી ચલિત કરવા માટે આવીને અહંનકને પડકાર કરે છે. છેડ, આ તારી જિનવચનની શ્રધ્ધા ! નહિતર ભયંકર થશે. પણ શું આ શ્રાવક શ્રદ્ધા છેડે ખરો? ગભરાય કે મુંઝાય ખરે? દેવે ભયંકર ઉપસર્ગો આપવાના શરૂ કર્યા. દરિયામાં એનું વહાણ સાત તાડ જેટલું ઉંચું ઉછળેલું અને સમુદ્રમાં ડૂબી જવાનું એવું બતાવ્યું. પિશાચ જેવું બિહામણું રૂપ લઈને દરિયામાં ખળભળાટ મચાવ્યું. છતાં અહંનક મક્કમ છે. આ જિનવચન એ જ સાર છે, બાકી બધું અસાર. આજ ઈષ્ટ ને પરમ પદાર્થ છે બાકી બધું અનર્થરૂપ અને અનિષ્ટ છે. આ શ્રધા એમના મનમાં ગુંજયા કરે છે. જાનમાલના નાશની કોઈ પરવા Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શારદા દર્શન ન કરી. દેવ ચમકા. તુષ્ટમાન થઈ ગયા અને ચરણમાં પડી માફી માંગી, અને વરદાન માંગવા કહ્યું. એણે કહ્યું કે મારે તે ધર્મો સિત્રાય કઈ ના જોઇએ. ત્યારે દેવ સુંદર દિવ્ય રત્નમય બે જોડી દિવ્ય કુંડળ આપીને ચાલ્યે! ગયે. દેવાનુપ્રિયે ! તમારા ઉપર દેવ દેવી પ્રસન્ન થઈને માંગવાનુ' કહે તે તમે શું માંગા ? ધન કે ધર્મ? કેમ કંઈ ખેાલતા નથી ? (હસાહસ) તમે ધનના રસીયા છે એટલે ધનના ઢગલાં માંગી લેશે। ને કહેશે કે ધન મળશે પછી નિરાંતે ધમ કરીશું, પણ યાદ રાખજો કે જીવનમાં ધર્મની ખાસ જરૂર છે. ધર્મના રંગે રંગાયેલા છ અણુગારેએ સંયમ લઈને જાવજીવ સુધી છઠ્ઠું છઠ્ઠના પારણાં કરવાની પ્રભુ પાસે આજ્ઞા માંગી. પ્રભુએ આજ્ઞા આપી. હવે તેઓ તપશ્ચર્યા શરૂ કરશે. આપણે પણ માસખમણુનું ધર આવે છે. જેને તપશ્ચર્યાની મંગલ શરૂઆત કરવી હાય તે તૈયાર થશે. થાડીવાર ચરિત્ર લઇએ. ચરિત્ર :-અર્જુને પેાતાની શક્તિથી ચારાના હાથમાંથી ગાયેા છેડાવી ત્યારે ગેાવાળાને જેમ અધાને આંખ મળે ને ભૂખ્યાને લેાજન મળે ને જેટલે આનંદ થાય તેટલે આનંદ પેાતાનું ગેાધન મળતાં થયા. તેમણે અર્જુનના યજયકાર એટલાન્ચે, અને અંતરના આશીર્વાદ અને અભિનંદન આપ્યા કે હૈ મહારાજા ! તમે ઘણું જીવા, અને પ્રજાનું હિત કરે. આમ આનંદ પામતાં ગેાવાળા ગૌધન લઈને પેાતાને ઘેર ચાલ્યા ગયા. ત્યારે અર્જુનજી નગરના દરવાજા અહાર એક આંબાના વૃક્ષ નીચે બેઠાં. અને એક માણુસ સાથે સમાચાર મેલ્યાં કે, ઋષિકા વચન ઉલ્લંઘા મૈંને, લેાપા વારા જાન, બારહ વર્ષ વનવાસ રહૂંગા. પ્રાયશ્ચિત ઈસકા માન હા...શ્રોતા... તમે મારા માતા પિતાજીને એટલા સમાચાર આપે! કે આપણાં નગરમાં વસતા ગેાવાળાની ગાયા નિ ય કસાઈ જેવા ચારાના હાથમાંથી છેડાવવા માટે નારદ ઋષિજીએ આપેલી પ્રતિજ્ઞા તાડી છે. તેનું પ્રાયશ્ચિત કરવા માટે હું ખાર વર્ષ વનવાસ જાઉં છું. તે આપ મને આજ્ઞા આપશે. આપ વડીલેાની કૃપાથી મારે વનવાસ સુખપૂ ક પૂર્ણ થશે. આ પ્રમાણે અર્જુનના કહેવાથી માણસે આવીને પાંડુરાજા, કુંતામાતા, યુધિષ્ઠિર વિગેરેની સમક્ષમાં કહ્યું કે મહારાજા! અર્જુનજીએ તેમની ભુજાખળથી ગાવાળાના ગૌધનનું રક્ષણ કર્યુ છે ને આપની કીર્તિને ઉજ્જવળ ખનાવી છે. તે નગરની બહાર આંબાના વૃક્ષ નીચે બેઠાં છે ને તેમણે આ પ્રમાણે સદેશે। કહેવડાવ્યે છે. - માણુસના મુખેથી સમાચાર સાંભળી આખા પરિવાર રડતા કકળતા અર્જુનની પાસે આવ્યેા. પાંડુરાજા પછાડ ખાઇને જમીન ઉપર પડી ગયાં. તે નિસાસે નાંખતા અર્જુનનેા હાય પકડીને કહે છે બેટા ! તેં તારા સ્ત્રાવ માટે પ્રતિજ્ઞા ભંગ કર્યું Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ શારદા દર્શન નથી. તું ગાનું રક્ષણ કરવા માટે દ્રૌપદીના મહેલે ગયે એમાં તારી પ્રતિજ્ઞાને ભંગ થતું નથી. તારે વનવાસ જવાનું નથી. કુરૂવંશના દરેક રાજાએ પોતાના પુત્રને રાજગાદી આપીને વનવાસી બને છે. માટે અમે તને આવી ભરયુવાનીમાં વનવાસ જવાની આજ્ઞા નહિ આપીએ. આ રીતે પાંડુરાજા કલ્પાંત કરતાં બોલે છે ત્યાં કુંતાજી આવ્યા. હાથગ્રહી અજુનેસે બેલે, કરકે વિવિધ વિલાપ, માતા પિતા કે છોડ વિલખતા કહાં સિધા. અર્જુનને બાથમાં લઈને કહે છે દીકરા! આ ઘરડા મા-બાપના સામું તે જે, અત્યારે તારે અમારી સેવા કરવાને અવસર છે, ત્યારે તું અમને રડતા મૂરતા મૂકીને ક્યાં વનવાસ જવા તૈયાર થયો છું. દીકરા ! તું તે અમારા હૈયાને હાર છું. તને વનવાસ તે શું ગામની બહાર પણ નહિ જવા દઉં. ત્યારે અજુને કહ્યું કે માતાપિતા! મારે જવાનું બીજું કંઈ કારણ નથી. મેં નારદજીની પ્રતિજ્ઞાને ભંગ કર્યો છે તેનું પ્રાયશ્ચિત કરવા માટે મારે જવું જોઈએ. પુત્રને ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે તે તમારે મને સામેથી આજ્ઞા આપવી જોઈએ. તેના બદલે તમે મને જતાં રોકે છે? ત્યારે કુંતાજી કહે છે વડીલેની આજ્ઞાનું પાલન કરવું તે પણ મેટું પ્રાયશ્ચિત છે. તું મને રડતી મૂકીને કયાં જઈશ ? તારા વિના મારો એકેક દિવસ વર્ષ જે લાંબે થશે. વળી દીકરા! અહીં તે તું રોજ નવા નવા મિષ્ટાન જમે છે ને ત્યાં વનફળો ખાઈને કેવી રીતે ટકી શકીશ? અહીં તારા માથે તાપ પડે તે છત્ર ધરવામાં આવે છે ને ત્યાં વનને પ્રચંડ તાપ તારું આ કેમળ શરીર કેમ સહન કરી શકશે? માટે તું જવાને વિચાર છેડી દે. આમાં તેં તારા સ્વાર્થ માટે કંઈ કર્યું નથી. ગૌરક્ષા માટે ગયો છું. માટે તેને કેઈ દેષ લાગતું નથી. જે તારા દિલમાં દુઃખ થતું હોય તે પ્રજાજનો પાસે ન્યાય કરાવીએ. અર્જુન કહે છે હે માતા-પિતા ! તમે રડે નહિ. મારે કઈ પાસે ન્યાય કરાવ નથી. આપની સેવા કરવા માટે મારા ચાર ચાર બાંધે ખડે પગે હાજર રહેશે. મને મારા પાપનું પ્રાયશ્ચિત કરવા માટે જવા દે. આમ વાત કરે છે ત્યા યુધિષ્ઠિર અજુન પાસે આવ્યા. બીજા ભાઈ એ અને દ્રૌપદી બધા અર્જુન પાસે આવ્યા. હવે તેઓ વનવાસ જતાં રોકવા માટે શું શું કહેશે તેના ભાવ અવસરે. (આજે પૂ. જશુબાઈ મહાસતીજીની પુણ્યતિથિ હેવાથી પૂ. મહાસતીજીએ તેમના જીવનનું સુંદર વર્ણન કર્યું હતું. તેમનું બાધભર્યું જીવન સાંભળતા બધાની આંખે આંસુથી ભરાણી હતી.) Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ વ્યાખ્યાન ન. ૧૬ શારદા દર્શન શ્રાવણ સુદ ૪ને મગળવાર તા. ૧૯-૭-૭૭ અનત જ્ઞાની, યાના દિવાકર, અને પુરૂષોમાં પુરંદર એવા ભગવતે ભવ્ય જીવને શાશ્વત સુખના રાજમાર્ગ બતાવતાં પડકાર કરીને કહ્યું કે કે ભવ્ય જીવા! સંસાર એ સવ દુઃખાની ખાણુ છે ને મેક્ષ સમસ્ત સુખાના ભંડાર છે. શરીર, સંપત્તિ, સત્તા અને સ્નેહીઓનેા રાગ આ જીવને સસારમાં ફસાવનાર છે, અને કેવળી પ્રરૂપિત સાચા ધર્મ આત્માને તારનાર છે. એમ સમજી છ અણુગારોએ સ સાર છેડીને નેમનાથ ભગવાન પાસે સયમ લીધા. ખરેખર દુઃખમય સંસારમાં વૈરાગ્ય પ્રાપ્ત કરી શુધ્ધ ભાવથી સંયમનું પાલન કરવું એ જીવનની શ્રેષ્ઠતા છે. જેવુ ચિત્ત જિનવચનેમાં અનુરક્ત રહે છે તેને સંસાર અસાર લાગ્યા વિના રહેતા નથી. જેને સ'સાર અસાર લાગે છે તેને આ સંસારની ભયંકર જકડામણુમાંથી છૂટવાનુ અવશ્ય મન થાય છે. વૈરાગ્યના ર ંગે રંગાયેલા આત્માના દિવસે શાંતિથી પસાર થાય છે. તેના મનમાં કોઈ જાતનું દુ:ખ કે આકુળતા-વ્યાકુળતા આવતી નથી. જ્યારે માહની વિટંબણુામાં ફસાયેલા જીવેાના ત્રિસે। દુઃખમાં પસાર થાય છે. માહમાં પડેલા જીવાને વિષય વાસના સતાવે છે, ને ધનનેા મેહ મૂઝવે છે. આ કારણેાથી છત્ર હિંસા કરતાં, અસત્ય ખેલતાં કે કોઈનું ધન પડાવી લેતાં તે જીવને દુઃખ થતું નથી. પોતે સુખી થવાની ધુનમાં ખીજા જીવાને કેટલું દુઃખ થાય છે તે શ્વેતા નથી, પણ યાદ રાખજો કે ભેગનાં સાધને ફાડા મારતાં ઝેરી સર્પથી પશુ અતિ ભયકર છે, અને કાયાની તા માયા કરવા જેવી નથી. આ શરીરના શુ' ભરોસા ? કાણુ જાણે ક્યાં રૂકે ! માત જ્યાં લઈ લે ઝપટમાં, એકલા તમને મૂકે, માહ શા માટે રાખો . ? જે તમેાને ખૂબ વહાલી, લક્ષ્મીના વિશ્વાસ નહિ, એ પરીના કોઈ ઘરમાં, કાયમી રહેવાસ નહિ....મા... આ ઢેડુ અને લક્ષ્મીના મેહમાં પડીને પાપ કમ કરતાં છત્ર અચકાતા નથી. પણ એને ખખર નથી કે આ નાશવંત દેહનેા શું ભરેસા છે ? અને વિજળીના ચમકારા જેવી ચંચળ લક્ષ્મી શુ કાયમ ટકવાની છે? એ તમને વહાલી છે પણ અને તમે વહાલા નથી. જ્યારે પુણ્ય ખલાસ થઈ જશે ત્યારે તે ગમે તે પ્રકારે ચાલી જશે. માટે તેના માહ છે.ડા. મધુએ ! સમજો. માનવ જીવનની એકેક ક્ષણ કેટલી કિંમતી છે ! સેાની દાગીના મનાવતા હાય તે વખતે સેાનાની ઝીણી ઝીણી કણી જમીન ઉપર પડે છે. ઝવેરી હીરાના ટુકડા કરી તેના ખ઼ુદા જુદા ઘાટ Page #169 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૨૭ બનાવે છે. વાટ બનાવતાં હીરાની ઝીણી ઝીણી કણીઓ પડે છે તે પણ કિંમતી હેય છે. જેમ સુવર્ણની નાની કણીઓ અને હીરાની કણીએ કિંમતી છે તેમ માનવ જીવનની એકેક ક્ષણ કિંમતી છે. જ્યારે એક ક્ષણ આટલી કિંમતી છે ત્યારે કલાકે અને દિવસે કેટલા કિંમતી હાય! તમને વિચાર થાય છે કે મારા જીવનને કેટલે કિંમતી સમય મેં સંસારના સુખમાં ગુમાવ્યા ને કેટલે આત્મસાધનામાં વાપ! હવે જો અમૂલ્ય સમયની કિંમત સમજાણું હેય તે આજથી નિર્ણય કરજો કે મારા જીવનની એક ક્ષણ પણ નિષ્ફળ ન જવી જોઈએ. જેમને માનવભવની કિંમત સમજાણું છે એવા છે અણગારેએ તેમનાથ ભગવાનના ચરણમાં જીવન નૈયા ઝુકાવી દીધી. સંયમ લીધા પછી ભગવંતને વિનંતી કરી કે હે પ્રભુ ! જે આપની આજ્ઞા હેય તે અમે જીવનભર છઠ્ઠના પારણે છ કરવાની ઈચ્છા રાખીએ છીએ. ત્યારે ભગવતે તેમની યોગ્યતા જોઇને આજ્ઞા આપી કે હે દેવાનુપ્રિય! તમને જેમ સુખ ઉપજે તેમ કરે. પણ સારા કાર્યમાં વિલંબ ન કરે. ભગવંતની આજ્ઞા મળતાં તેમના દિલમાં અપૂર્વ આનંદ થશે. तत्तण ते छ अणगारा अरिटुने मिगा अब्भगुण्णाया समाणा जावज्जीवाए छडू જન ગાર વિનિા હવે તે છ અણગારો અહંત અરિષ્ટનેમિની આજ્ઞા લઈને જાવજીવ છઠ્ઠ છઠ્ઠની તપશ્ચર્યા દ્વારા પિતાના આત્માને ભાવિત કરતાં ગ્રામાનુગ્રામ નેમનાથ ભગવાનની સાથે વિચરતાં તેઓ દ્વારકા નગરીમાં પધાર્યા. ત્યાર પછી મુનિએ છ છઠ્ઠના પારણાં કરતાં થકા એકદા કયારેક છઠ્ઠના પારણને દિવસે પ્રથમ પ્રહરે સ્વાધ્યાય કરી ગૌતમસ્વામીની જેમ ભગવાનની પાસે આવ્યા. સંતેને કેવી રીતે રહેવું જોઈએ તે માટે સૂત્રકાર કહે છે. पढम पारिसि सज्झाय, बीयं झाणं झियायह। તારા મિલાયિં, yળે રહસ્થી રંગાયું છેઉત્ત. અ, ર૬ ગાથા ૧૨ સાધુએ પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય કરવી, બીજા પ્રહરે ધ્યાન કરવું, ત્રીજા પ્રહરમાં . ભિક્ષાચરી કરવી અને ચોથા પ્રહરમાં સવાધ્યાય કરવી. આ સાધુ માટેને કાર્યક્રમ છે. બાલે, સાધુને કેટલી સરસ સાધના છે! સ્વાધ્યાય કરવાથી કર્મની નજર થાય. બીજા પ્રહરે ધ્યાન કરવું. ધ્યાન શા માટે કરવું જોઈએ? તે જાણે છે?. . દયાન કરવાથી આત્મા વિશુધ બને છે. જેમ તમે કપડું સાબુ દઈને ધકે મારો એટલે સાફ થઈ જાય પણ કપડામાં જે ડાઘ પડયાં હોય તેને તે મસળવા પડે છે ને તેમ તપશ્ચર્યા, સ્વાધ્યાય વિગેરે કરવાથી કર્મની નિર્જરા થાય છે પણ અંતમાં ખૂણે ખૂણે જે ડાઘા રહી ગયાં હોય તેને ધ્યાન દ્વારા ચિંતવન કરી પશ્ચાતાપ કરીને ધાઈ શકાય છે. ધ્યાનમાં એકાગ્ર બનીને આત્મા એમ વિચાર કરે કે આજે મારી Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શારદા દર્શન વાણીથી કે મારા વર્તનથી કંઈ જીવને દુઃખ તે નથી થયું ને? કેઈની લાગણી દુભાઈ નથી ને? કઈ જીવની મારાથી હિંસા તે નથી થઈને? કદાચ કંઈ થયું હોય તે તેને પશ્ચાતાપ કરીને કર્મોને બાળી નાંખે. આવી ધ્યાનમાં શક્તિ છે. આટલા માટે ભગવાનના સંતે પહેલાં પ્રહરે સ્વાધ્યાય, બીજા પ્રહરે ધ્યાન અને ત્રીજા પ્રહરે ગૌચરી જતાં. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈને નિર્દોષ આહાર પાણીની ગવેષણ કરે. આ રીતે છ અણગારોને છઠ્ઠનું પારણું હતું તે દિવસે પહેલા પ્રહરે સ્વાધ્યાય કરી, બીજા પ્રહરે ધ્યાન કર્યું. ત્યાર બાદ ગૌચરી જવાના સમયે ગૌતમસ્વામીની જેમ ભગવંતની પાસે આવ્યા. ગૌતમસ્વામી કેણ હતાં તે જાણે છે ને ? ગૌતમ સ્વામી બ્રાહ્મણ હતાં. તે ચાર વેદના પારગામી હતાં. તે માનતાં હતાં કે મારા જે કઈ જ્ઞાની નથી. પણ સાથે જીવનમાં એ હતું કે મારાથી કઈ વિશેષ જ્ઞાની જોઈશે તે હું ચર્ચા વિચારણા કરીશ ને સત્ય સમજાતાં હું તેમને નમી પડીશ. આજે તે મિથ્યાભિમાન જીવને સાચે માર્ગ સૂઝવા દેતું નથી. ગૌતમસ્વામીને ગર્વ હતે પણ સમજણ હતી. કહેવત છે ને કે ડાહ્યો દુશ્મન સારે પણ મૂર્ખ મિત્ર છે. કદાચ કઈ સજજન મિત્ર સાથે કેઈ કારણવશાત દરમનાવટ થઈ જાય છતાં તે સારે છે પણ વાલેશ્રી મુખ ખેટે છે. એક ન્યાય આપીને સમજાવું. એક શેઠને એક નોકર હતો. એને શેઠ ઉપર ઘણી લાગણી હતી. એટલે શેઠ માટે જાન દઈ દે એટલું કરતો હતો. પણ મૂર્ખ હતા. શેઠ દુકાનેથી ઘેર જાય ત્યારે આ નેકર સાથે જતું હતું. એક દિવસ શેડને દુકાનેથી ઘેર જતાં મોડું થયું એટલે ગલીના રસ્તેથી જતાં હતાં. પેલે નેકર સાથે હતો. રસ્તામાં એક માણસ મો. શેઠ એની પાસે પૈસા માંગતા હતાં. એટલે શેઠે એને ઉસે રાખીને કહ્યું. ભાઈ! પૈસા કયારે આપવા છે? માણસ હલકી જાતિને હતે. ગલીને રસ્તે હતે. આગળ પાછળ કેઈ આવતું ન જોયું એટલે શેઠની પાઘડી ઉછાળીને કહે છે પૈસા શું ને વાત શી! ચાલતા થઈ જાઓ. એમ કહીને ચાલતો થઈ ગયો. પેલે મૂર્ખ નકર મારવા દે કે હું મારા શેઠની પાઘડી ઉછાળનાર કેશુ? પણ શેઠ બહ ડાહ્યા હતા. એટલે વિચાર કર્યો કે આ માણસ સાથે અહીં ઝઘડે કરવામાં સાર નથી તેથી તે ગમ ખાઈ ગયાં ને નેકરને પાછો વાળ્યો. નેકર લાગણીશીલ હ પણ મૂર્ખ હતા. એના મનમાં એમ કે મારા શેઠની પાઘડી ઉછાળનારને હલકે પાડું પણ તેની અસર કેવી પડશે તેને વિચાર ન કર્યો. બીજા માણસેને કહેવા લાગ્યા કે અમુક માણસે મારા શેઠની પાઘડી ઉછાળી. ત્યારે લેકે હસવા લાગ્યાં કે તારે શેઠ નમાલ કે પાઘડી ઉછાળનારને જાતે કર્યો? Page #171 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન આમ લોકોમાં શેઠની નમાલા તરીકેની ખ્યાતિ થઈ. નોકર માનતે હતો કે પેલાને હલકે પાડીને શેઠને વહાલે થાઉં. શેઠમાં પાણી ન હતું એમ નહિ. શેઠ નમાલા હોતા પણ ડહાપણ વાપર્યું હતું. સમય આવ્યે પાઘડી ઉછાળનારને સકંજામાં એ લીધે કે શેઠનું નામ લેતે ભૂલી ગયે. ત્યારે શેઠને નમાલા કહેનાર અને હસનારા સમજી ગયા કે શેઠે શા માટે ગમ ખાધી હતી. બધા શેઠની બુદ્ધિના વખાણ કરવા લાગ્યા, પણ પેલા નેકરે તે શેઠને હલકા પડાવ્યા ને ! કારણ કે હાલ હતું પણ બુધ્ધ ન હતી. મૂર્ખ હતે. આવી રીતે જે માણસો ઘરની વાતે બહાર કરે છે તે મૂર્ખ છે. સાસુ બહાર કેઈને એમ કહે કે મારે દીકરે તે બિચારે સારે છે પણ વહુ બહુ વઢકણી છે. પિતાના દીકરાને સારે બતાવવા વહુની હલકાઈ બતાવે છે પણ લોકમાં એના દીકરાની કેવી છાપ પડશે તે સમજતી નથી. પછી સાંભળનારા એમ કહે કે તારા દીકરામાં પાછું નથી લાગતું એટલે વહુથી દબાઈ ગયે છે. બેલે, આ મૂર્ખતા કે ચતુરાઈ ? આટલા માટે કહેવાય છે કે મૂર્ખ મિત્ર ખૂટે ને ડાહ્યો દુશમન સારે. સાથે સાથે ડાહ્યો દુશ્મન કેવો હોય છે તે ઉપર એક ન્યાય આપું એટલે બંને વાત સમજાઈ જાય. એક ગામમાં નેમચંદ અને દયાનંદ નામના બે વહેપારીએ રહેતાં હતાં. બંને ભાગીદારીમાં વહેપાર કરતાં હતા. વહેપાર ધમધોકાર ચાલતું હતું પણ એક વાર વહેપારમાં મંદી આવી. જુને માલ ઉપડતો નથી એટલે આવક ઘટવા લાગી. ત્યારે દયાનંદ નેમચંદને કહે છે ભાઈ ! આ ધંધામાં મંદી આવી ગઈ છે તે આપણે હવે આ ધંધે બંધ કરીને ન ધંધે શરૂ કરીએ. ત્યારે નેમચંદ કહે છે ભાઈ! એકદમ ધ બંધ કરી દઈશું તે આ જુને માલ સસ્તા ભાવે વેચી નાખવો પડશે ને એમ કરવામાં આપણને ખેટ આવશે. ત્યારે દયાનંદે કહ્યું-ભાઈ ! એ ચિંતા કરવા કરતાં ભવિષ્યનો વિચાર કરો. આ ભાવ ઉતરતાં જાય છે એટલે ભવિષ્યમાં મોટી ખોટ આવશે. તેના કરતાં અત્યારે ખોટ એાછી જશે, પણ આ વાત નેમચંદના ગળે ઉતરી નહિ. ચાલુ ધંધે છોડીને બીજે બંધ કરવાની એની ઈચ્છા ન હતી. એટલે તેણે દયાનંદને કહી દીધું કે જા, તું ભાગીદારીમાંથી છૂટે થઈ જા. તેથી દયાનંદે ભાગીદારી છોડી દીધી ને પિતાના ભાગની રકમ તેણે લઈ લીધી. થેડી બાકી રહી તેમાં નેમચંદ સાથે કબૂલાત કરી કે મહિને મહિને અમુક હપ્ત રકમ આપી દેવી. નેમચંદની દુકાન સ્વતંત્ર થઈ પણ હવે વહેપાર ચાલતું નથી. માલના ભાવ ઉંચા આવતા નથી તેમજ માલ વેચાતું નથી. તેથી ન માલ ખરીદી શકાતો નથી. જેથી ઘરાકી ઓછી થઈ ગઈ. જ્યાં ન માલ આવતે હેય ત્યાં ઘરાકી વધુ જામે. . Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શારદા દર્શન કેઈ કાનમાં નવી સાડીઓ આવે તે બહેને વધુ જાય ને? કેમ બહેને શું કરશે ? જુની ફેશનની હોય ત્યાં તમે જાવ ખરા? ના. તેમ નેમચંદની એવી દશા થઈ. ન માલ નથી આવતે એટલે ઘરાકી પણ નથી આવતી. કમાણી છે નહિ ને ખર્ચ તે ચાલુ રહ્યો. બીજી તરફ દયાનંદ મહિને મહિને ઉઘરાણી કરે છે પણ નેમચંદ હસ્તે ભરી શકતે નથી. વાયદા કરે છે. દયાનંદ ખૂબ સજન માણસ હતે. એણે જાયું કે નેમચંદની પરિસ્થિતિ ખરાબ છે એટલે કહ્યું કે ભાઈ! તમે દુકાન ચલાવે ને તમારા દીકરાને હું બીજે બેસાડી દઉં. તે તમને મુશ્કેલી નહિ પડે, પણ નેમચંદ અભિમાની હતું એટલે પિતાનું પકડેલું છેડતે નથી ને દયાનંદને પૈસા પાછા આપતે નથી. છેવટે પરિણામ એ આવ્યું કે નેમચંદને દુકાન વેચી દેવી પડી ને દયાનંદના પૈસા આપી શકશે નહિ. અધૂરામાં પૂરું નેમચંદે દુકાન વેચીને પિતાના દીકરાને બહારગામ મકલી દીધો. એટલે દયાનંદના મનમાં બહુ દુઃખ થયું કે મેં એના છોકરાને ઠેકાણે પાડી આપવાનું કહ્યું પણ તે માન્ય નહિ ને દુકાન વેચી નાંખી અને મૂડી લઈને છોકરાને મોકલી દીધો. મારા પૈસા પણ આપ્યા નહિ. કે દો કર્યો? જ્યારે પૈસા માંગે ત્યારે નેમચંદ એલફેલ શબ્દ કહે એટલે બંને વચ્ચે મનાવટ થઈ. સબંધ તૂટી ગયાં. હવે બંને એકબીજાને દુશમન તરીકે જોવા લાગ્યા. વિચાર કરે તમે જેની પાછળ દેડી રહ્યાં છે તે પૈસે કે છે? દુનિયામાં પૈસાને સંબંધ મિત્રતા અને પ્રેમ તેડાવે છે. વહાલામાં વહાલી વ્યક્તિને વૈરી બનાવે છે. પસે જ આવે, વિચારે બદલાવે, અહંને ઉભરાવે, સગામાં ઝઘડાવે, જે પૈસાની આવક થાતાં પાતક બંધાતા, એ પૈસાની પાછળ કઈ લક થશે મા . પૈસા આવવાથી મોટે ભાગે માનવીના શુદ્ધ વિચારે મલીન બને છે તેમજ અભિમાની બને છે. સબંધી અને ભાઈ-ભાઈમાં ઝઘડા કરાવે છે. પૈસા અનેક પ્રપંચ અને વિશ્વાસઘાત કરાવે છે. માનવીનું હૃદય દાનવ જેવું બનાવી દે છે. એટલે પૈસાને ખાતર માનવી માનવીનું ખૂન કરતાં પણ અચકાતા નથી. આમ અનેક પા૫ પૈસાની પાછળ બંધાય છે. આવા પૈસાની પાછળ મહાંધ બનશો નહિ. અહીં પૈસા માટે નેમચંદ અને દયાનંદ વચ્ચે ભારે દુશ્મનાવટ થઈ. લેકે બેલવા લાગ્યા કે દયાનંદ જેવા સજજન માણસના પૈસા નેમચંદે પચાવી પાડયા તે સારું નથી કર્યું ને ઉપરથી આટલે બધો રૂઆબ કરે છે? જોકેએ તેને ખૂબ સમજાવ્યું પણ અભિમાન છેડયું નહિ. છેવટે નેમચંદ ખૂબ ઘસાઈ ગયો. એની ઈજજત જવાને પ્રસંગ આવ્યું, Page #173 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૨૭ કોઈ તેને ભાવ પૂછતું નથી એટલે ખૂબ મૂંઝા. હવે કયાં જ ઉં? કોની સલાહ લઉં તે મારી આબરૂ ને ઈજજત બચી જાય. ખૂબ વિચાર કરતાં તેણે નકકી કર્યું કે દયાનંદ ભલે અત્યારે મારે દુશમન બની ગયો છે પણ તે ખૂબ સજજન ને ગંભીર માણસ છે. મારે દુશમન છે પણ ડાહ્યો છે. માટે ત્યાં જ હું તે તે મને કંઈક સલાહ આપશે. એમ વિચારીને નેચંદ દયાનંદને ઘેર ગયો. એને દૂરથી આવતે જોઈને દયાનંદ સ ગ કે દુશમનાવટ થઈ છે એટલે આમ તે એ મારે ઘેર આવે તેમ નથી પણ ખૂબ મૂંઝાયે હશે એટલે અગત્યના કામે આવ્યું લાગે છે. આગળના માણસેમાં એક ગુણ હતું કે પડેલા ઉપર પાટ હોતા મારતા તેમાં પણ આ દયાનંદ તે ખૂબ ખાનદાન અને ગંભીર હતે. એટલે મીઠે આવકાર આપીને બેલા ને ઘરમાં બેસાડીને પૂછયું. શા કારણે આવવાનું બન્યું? ત્યારે નેમચંદે પિતાના અંતરમાંથી મુંઝવણ ભરેલા ઉદ્દગારો કાઢયા. પિતાની પરિસ્થિતિને ખ્યાલ આપે. એની વાત સાંભળીને દયાનંદે તેને આશ્વાસન આપ્યું. અને તેની જતી આબરૂ જળવાઈ રહે તેવી યુકિત કરી અને મદદ કરી તેની મૂંઝવણ મટાડીને તેની આબરૂ વધારી. જુઓ, દયાનંદ કે સજજન નીકળે ! નેમચંદે પિતાના પૈસા આપ્યા નહિ ને દુશમનાવટ કરી છતાં તેને ઉંચો લાગે. નેમચંદની આંખ પણ ખુલી ગઈ કે હું કે અધમ છું ને દયાનંદ કે દયાળુ છે! મને પડતાં તેણે બચાવ્યા ને મારી ઈજજત રાખી. તેના ચરણમાં પડીને માફી માંગી. અંતે એકબીજાની દુશમનાવટનું રાજીનામું અપાઈ ગયું ને દુશ્મન દેત બની ગયાં. દયાનંદ નેમચંદને દુશ્મન હતું પણ ડાહ્યો હતો તે નેમચંદને બચાવે. આપણે વાત ગૌતમસ્વામીની ચાલતી હતી કે ગૌતમસ્વામી પહેલાં ઈન્દ્રબતિ નામે બ્રાહ્મણ હતાં. એમના ધર્મનું તેઓ ખૂબ જ્ઞાન ધરાવતાં હતાં એટલે જ્ઞાનનું અભિમાન હતું પણ અભિમાન સમજણપૂર્વકનું હતું. એક વખત તેઓ યજ્ઞ કરી રહ્યાં હતાં ત્યારે આકાશમાંથી દે નીચે ઉતરીને ગામ બહાર જવા લાગ્યા. ત્યારે ઈન્દ્રબતિ કહે છે કે દેવે ભૂલ્યા લાગે છે. ત્યારે અગ્નિભૂતિ, વાયુબતિ વિગેરે ભાઈએ કહે છે મોટાભાઈ! આ નગર બહાર મહાવીર નામના કેઈ ચગી પધાર્યા છે, તે સર્વજ્ઞ છે એમ લેક બેલે છે માટે કે ત્યાં જતાં હશે. ઈન્દ્રભૂતિ કહે છે જે એ સર્વજ્ઞ હશે તે મારા મનમાં મૂંઝવણ ભરેલા પ્રશ્નો છે તેનું તે સમાધાન કરશે તે હું એને સાચો સર્વજ્ઞ માનીશ, અને તેને શિષ્ય બની જઈશ. જુઓ, અભિમાનમાં કેવું ડહાપણ છે! યજ્ઞ કરતાં કરતાં મહાવીર પ્રભુ હતા ત્યાં આવ્યા. એ આવ્યા એટલે ભગવંતે કહ્યું કે હે ઈન્દ્રભૂતિ ! તારા મનમાં આવી શંકા છે ને? એના મનમાં જે શંકાવાળા પ્રશ્નો હતાં તેને ભગવાને જવાબ આપે. ઈતિ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શારદા દર્શન વિચારમાં પડયા કે આ પ્રશ્નો મેં કઈ દિવસ કે ઈને પૂછ્યા નથી ને મારા મનની વાત આ જાણી ગયા ! તેમને એકેક જવાબ પણ કેવો સુંદર છે! આજે મારી શંકાનું સમાધાન થઈ ગયું. ઈન્દ્રભૂતિને અહં ઓગળી ગયે ને અરિહંતના ચરણમાં અર્પણ થઈ ગયા. ત્યાંને ત્યાં દીક્ષા લીધી અને ભગવાનના પટ્ટધર શિષ્ય બન્યા. આવા તે ગૌતમ સ્વામી હતા. અહીં છ અણગારોને છઠ્ઠનું પારણું છે. તેઓ તેમનાથ પ્રભુ પાસે આજ્ઞા માંગશે ને કયાં ગોચરી જશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર અને વનની વાટે જવાથી ચારે ભાઈઓ, માતા અને પત્નીને કપાંત પાંડુરાજા અને કુંતામાતાએ અર્જુનને વનવાસ જતાં રોકવા માટે ઘણી આજીજી કરી. તે અમારા વ્હાલયા ! તારા વિના અમને નહિ ગમે, તું કહે છે કે મારા ચાર ચાર બંધુઓ આપની સેવામાં હાજર રહેશે. એ તે ઠીક છે. કારણ કે માતાને પાંચ, દશ કે ૧૦૦ પુત્રે કેમ ન હોય ! માતાને મન બધા દીકરા સરખા વહાલાં હોય છે તે તું અમને કેમ યાદ ન આવે! અમારી વાત તે બાજુમાં મૂક પણ આ ચંદ્રમુખી દ્રૌપદી પણ તારા વિગથી ખૂરશે. આ પ્રમાણે કુંતામાતા અને કહી રહ્યા હતાં ત્યાં અંતરમાં શોક અને દુઃખ સાથે રડતાં યુધિષ્ઠિર અને ભીમ આવ્યા. આવીને કહેવા લાગ્યા કે હે અમારા વહાલસોયા વીરા ! અત્યાર સુધી માતાપિતાએ તેને સમજાવ્યું. ત્યાં સુધી અમે કંઈ બોલ્યાં નહિ. તું માતા-પિતાનું કહ્યું માનતા નથી ત્યારે દુઃખ સહિત અમારે તને કહેવું પડે છે કે આ માતા-પિતા તારે વિગ સહન કરી શકશે નહિ ને અમે પણ તારો વિયેગ સહન કરી શકીશું નહિ. માટે તું વનવાસ જવાની વાત છેડી દે. હિતકારી વચન માતાપિતાકા, જે કઈ કરે ઉથાપ, કારજ સિધ્ધ ન હોય ઉસીકા, કરતા પશ્ચાતાપ. હે-શ્રોતા..... વીરા! તું તે ઘણે વિચિક્ષણ છે. એટલે તેને વધુ કહેવાની જરૂર નથી. તને એ તે ખબર છે ને કે માતા-પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન વિનયવંત પુત્રથી કરાય નહિ. જે વડીલના વચન ઉથાપીને જાય છે તેની કેઈપણ ક્રિયા સફળ થતી નથી, અને તે નારદ અષિએ આપેલી પ્રતિજ્ઞાને કયાં ભંગ કર્યો છે, અગર માની લે કે હું ત્યાં હતે. ને તું આવ્યું પણ મેં તને કદી મારાથી જુદે માન્ય નથી. તે પછી પ્રતિજ્ઞા ભંગ કરવાની વાત જ કયાં? તું માને છે કે મેં પ્રતિજ્ઞાન ભંગ કર્યો છે તે તે ચારે સામે ઝઝુમી આટલી બધી ગાયે છોડાવીને તેમને બચાવી છે તેમાં તારી પ્રતિજ્ઞાના ભંગનું પ્રાયશ્ચિત થઈ ગયું. Page #175 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૨૯ ભડવીર ભીમનું આગમન –આ પ્રમાણે યુધિષ્ઠિરે કહ્યું ત્યાં ભડવીર ભીમ અર્જુનને પગ પકડીને કહે છે વીરા ! તું અમને મૂકીને જવાની ક્યાં વાત કરે છે? તારા જવાની વાત સાંભળતાં મારા હૃદયના ટુકડા થઈ જાય છે. ત્યાં સહદેવ અને નકુળ બંને ભાઈ એ અજુનના મેળામાં માથું મૂકીને ચોધાર આંસુએ રડતાં રડતાં કહે છે તે અમારા વડીલ બંધુ ! તમે અમને મૂકીને ચાલ્યા જશે તે અમને આનંદ કેણ કરાવશે? અમને હરવા ફરવા તમારા વિના કેણું લઈ જશે ! અમને તમારા વિના નહિ ગમે. માટે અમને તમારી સાથે લેતા જાઓ. એમ કહીને અર્જુનને વળગી પડયા. ખૂબ કરૂણ વાતાવરણ સર્જાઈ ગયું. પાંડુરાજા, કુંતાજી, યુધિષ્ઠિર, ભીમ સહદેવ, નકુળ અને દ્રૌપદીનું રૂદન જોયું જાય તેવું ન હતું. એ રૂદન જોઈને કઠોરમાં કઠોર હૃદયના માનવીનું હૈયું પીગળ્યા વિના ન રહે. ઝાડે પંખી પણ ધ્રુજી ઉઠયા. આ સમયે અજુન ખૂબ હિંમત રાખી બધાને કહે છે કે આપ બધાં તે મહાન શૂરવીર ને ધીર છે. ક્ષત્રિામાં આવી કાયરતા ન હોય અને આજે સામાન્ય માણસોની માફક તમારામાં આવી કાયરતા કયાંથી આવી ગઈ? અને કષિની પાસે મેં જે પ્રતિજ્ઞા લીધી છે તેનું અણુશુદ્ધ મારે પાલન કરવું જોઈએ. માટે તમે બધા ગમે તેમ કહે પણ હું તે જવાને એટલે જવાને છું. તે તમે બધા પ્રેમથી મને આજ્ઞા આપે. જેથી મારે માર્ગ નિર્વિક્ત અને નિષ્કટક બને. આ પ્રમાણે કહે છે ત્યાં રડતી કળતી દ્રૌપદી અર્જુન પાસે આવીને કહે છે.. પદીની અર્જુન પાસે વિનંતી - હે પ્રાણેશ્વર ! માતા-પિતા અને ભાઈએ તમને જવાની ના પાડે છે તે પણ તમે કેમ માનતા નથી? સતી સ્ત્રીઓને મન પતિ પ્રાણ સમાન હોય છે. તે તમારા વિના મને નહિ ગમે. હું તમને નહિ જવા દઉં. અને તેને પણ ખૂબ સમજાવીને કહ્યું તમે બધા રડો નહિ. મારે જવું છે તે નક્કી છે. તેમાં મીનમેખ ફરક પડવાને નથી, અને મારા પ્રયાણ વખતે તમે બધા રડે ને આંખમાંથી આંસુડા પાડે તે અપશુકન કહેવાય. માટે બધા રડતા બંધ થાઓ ને મને જવાની અનુજ્ઞા આપે. બધાએ જાણ્યું કે કઈ રીતે અર્જુન રહેવાને નથી એટલે બધાએ દુખિત દિલે આજ્ઞા આપી. હવે અજુન જવા જાય છે ત્યારે દ્રોપદી છેલે શું કહેશે તે વાત અવસરે. Page #176 -------------------------------------------------------------------------- ________________ SSC શાદા દર્શન વ્યાખ્યાન નં. ૧૭ શ્રાવણ સુદ ૫ ને બુધવાર તા. ૨૦-૭-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને! અનંત કરૂણાસાગર કૃપાસિંધુ ભગવંતે જગતના છના કલ્યાણ માટે દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણ કરી. ભગવંતે પ્રરૂપેલા આગમમાં અનંત ભાવે ભરેલાં છે. અંતગડ સૂત્રમાં છ અણગારાની વાત ચાલે છે. છ અણગારે છઠ્ઠના પારણના દિવસે “ના જોશમ સામી” જેમ ગૌતમ સ્વામી મહાવીર પ્રભુ પાસે આજ્ઞા લેવા જતાં હતાં તેમ આ છ અણગારે નેમિનાથ પ્રભુ પાસે આવ્યા. જીવને શરીર ઉપર રાગ ઘટે છે ત્યારે આ તપ કરી શકાય છે. જાવજીવ સુધી છ છઠ્ઠના પારણાં કરવાં એ નાનીસૂની વાત નથી. દાન દેવું હોય તે પૈસાને રાગ છેડવો પડે છે, અને તપશ્ચર્યા કરવી હોય તે શરીરને રાગ ઘટાડે પડે છે. તેમ આ સંતેએ શરીરને રાગ ઘટાડા ને તપ કરવા લાગ્યા. ભગવાને કહ્યું છે કે वाच्छिय सिणेहमप्पणा, कुमुय सारइय व पाणिय। હૈ સદસર વડાપ, સમય જોયમ મા પમાયા | ઉત્ત, સૂઆ, ૧૦ ગાથા ૨૮ હે ગૌતમ! જેમ શરદઋતુનું કમળ પાણીને ત્યાગ કરે છે તેમ તું તારે નેહ ત્યાગી દે. બધા પ્રકારના સ્નેહ વગરને બની સમય માત્રને પ્રમાદ ન કર. ભગવાન કહે છે કે હે જીવ! જ્યાં સુધી તને શરીર પ્રત્યેને મમત્વ ભાવ રહેશે ત્યાં સુધી તે વિષયને સંપૂર્ણ ત્યાગ કરી શકીશ નહિ. આ સંસારમાં જીવને જેટલે શરીર પ્રત્યેને રાગ છે તેટલે બીજા કેઈ પ્રત્યે નથી. હું તમને પૂછું કે કઈ મકાનમાં આગ લાગી હોય અને બચવાની બારી ના હોય તો તમે બચવાનો પ્રયત્ન કરી રવાના થાવ કે બીજાને બચાવવા જાવ? (તાઓમાંથી અવાજ-અમે બચવા માટે રવાના થઈએ.) બરાબર સમજાણું ને કે શરીર કેટલું વ્હાલું છે? માટે ભગવંતે શરીર પ્રત્યેને સ્નેહ છેડીને નિર્મોહી બનવાની પ્રેરણા આપી છે. ગૌતમ સ્વામી પણ છે અણગારોની માફક દીક્ષા લીધી ત્યારથી છઠ્ઠ છઠ્ઠના પારણું કરતાં હતાં. કેટલી નિર્મોહી દશા કેળવી હશે, ત્યારે આ તપ કરી શક્યા. આજે તમને તે બટાટા આદિ કંદમૂળને ત્યાગ કરવાનું કહેવામાં આવે તે કેટલી આનાકાની કરે છે. કદાચ પ્રતિજ્ઞા લે તે તેમાં કેટલી બધી છૂટ રખાય છે? ઘણાં તે કહે મારે ગામ પરગામ છૂટ, સાજે-માંદે છૂટ, બેલે તે ખરા હવે બાધા ક્યાં રહી? (હસાહસ). સમજે. ખાવાની વસ્તુના ક્યાં છેટા છે માટે રસેન્દ્રિયને જીતે. અરે, કંઈક છે તે અજ્ઞાનના કારણે શરીરને આત્મા માનીને બેસી ગયા છે. જ્યારે જ્ઞાની Page #177 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૩૧ પુરૂષો આત્માને શરીરથી ભિન્ન સમજે છે. તેથી તેના પ્રત્યે નેહ રાખતા નથી અને અજ્ઞાની જીવને શરીર પ્રત્યે અનહદ નેહ હોવાથી સહેજ કંઈ થાય તે દુઃખ પામે છે. એને વ્રત નિયમ કરવાનું મન પણ થતું નથી, પણ યાદ રાખજો કે આ શરીરને ગમે તેટલું સાચે પણ શું રેગ નહિ આવે તે નક્કી છે? શરીર કેવું છે તે જાણે છે? “ જ્ઞાતિ મંદિFા” આ શરીર અનેક રોગોનું ઘર છે. જ્યાં સુધી શાતા વેદનીયને ઉદય છે ત્યાં સુધી બધા અંદર દબાયેલાં છે. જેમ સૂર્ય હોય ત્યાં સુધી અંધકાર આવતું નથી પણ જ્યાં સૂર્ય અસ્ત થયે ત્યાં અંધકાર આવી જાય છે તેમ જ્યાં સુધી શાતા વેદનીય રૂપી સૂર્ય ઉદયમાન છે ત્યાં સુધી શરીરને સાચો કે ન સાચો પણ વાંધો આવવાને નથી, પણ જ્યાં શાતા વેદનીય રૂપી સૂર્ય અસ્ત થાય છે ત્યાં અશાતા કર્મરૂપી અંધકાર આવી જાય છે, અને અંદર બેઠેલા રેગો કુંફાડા મારીને બહાર આવે છે. પછી ગમે તેટલી દવા કે ઉપચાર કરે પણ જ્યાં સુધી અશાતા વેદનીય કર્મો મંદ પડતા નથી ત્યાં સુધી રોગ મટતું નથી. બેલે, શરીરને ગમે તેટલું સાચ પણ કર્મ આગળ કેઈનું ચાલે છે? “ના.” દેવાનુપ્રિયે ! હવે બીજી રીતે વિચાર કરીએ તે આ શરીર કેવું છે? ચામડી જેને હું ચળકાવું, બે ઘડી સુંદર દર્શાવે મને, ચેપી જતુ એક જ ડંખે, પાસપરૂમાં સબડાવે મને, અંગ ઉપાંગે કેવા સુંદર, ઉપર શોભા કચરે અંદર..કોને પ્યાર કરૂં ... ઉપરથી આપણને સહામણું લાગે છે. તેને પફ પાવડરથી ભાવશે તે તે શેભા ઘડીભર સુંદર દેખાશે, પણ ઉપરથી મઢેલી ચામડીની ચાદર ખસેડી લઈએ તે અંદરથી ભારે બિહામણું છે, અને ઘણું ઉત્પન્ન કરનારું છે. અરે, તેના સંગ કરનારને પણ તે અપવિત્ર બનાવી દે છે. જેમ કે સુંગધીદાર મિષ્ટાને પેટમાં જાય એટલે દુર્ગધમય બની જાય છે. મલીન કપડાને મશીનમાં નાંખવામાં આવે તે તે સ્વચ્છ બનીને બહાર આવે છે ત્યારે શરીરરૂપી મશીન તે એવું છે કે તેમાં સારા પદાર્થ નાંખે તે પણ ખરાબ થઈને બહાર આવે છે. બેલે, આવા શરીર ઉપર રાગ કરવા જેવો છે ? “ના” અજ્ઞાની મનુષ્ય આ શરીરને રાગ કરી એને કષ્ટ ન પડે તે માટે વ્રતનિયમ, ઉપવાસ આદિ કરતાં નથી. જ્યારે જ્ઞાની પુરૂષ સમજે છે કે આ શરીર અનિત્ય ને અશુચિમય છે એમ સમજીને એને સાચવવાના મેહમાં આત્મસાધના ગુમાવતાં નથી. અન્ય ધર્મોમાં પણ કહ્યું છે કે જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ છે. જ્યાં આસક્તિ છૂટી ત્યાં દુઃખ સહેજે ચાલ્યું જાય છે. શ્રીમદ્ ભાગવતમાં દત્તાત્રયજીને એક દાખલ છે, એક વખત દત્તાત્રેયજી કયાંક જઈ રહ્યા હતાં. માર્ગમાં તેમણે એક દશ્ય જોયું. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શારદા દર્શન એક કુરર નામનું પક્ષી તેની ચાંચમાં માંસને ટુકડો લઈને ઉંચે ઉડતું હતું. તે જોઈને કાગડા, સમડી આદિ બીજા પક્ષીઓ માંસને ટુકડો લેવા માટે તેની પાછળ પડયા, અને વારંવાર ચાંચ મારીને તે પક્ષીને હેરાન કરવા લાગ્યા ને તેને ઘાયલ કર્યું. અંતે કુરર પક્ષીએ હારીને માંસને ટુકડે છોડી દીધું. એટલે પક્ષીઓએ પણ તેને પી છે છોડી દીધું. તેથી તે શાંતિથી એક વૃક્ષની નીચે જઈને બેસી ગયું. આ દશ્ય જોઈને દત્તાત્રય ધ પામ્યા. એ કુરર પક્ષીને ગુરૂ માનીને મને મન બોલી ઉઠયા કે આ સંસારમાં મનુષ્ય જ્યાં સુધી પરિગ્રહ રૂપી માંસના ટુકડાને આસક્તિ સહિત પકડી રાખે છે ત્યાં સુધી ભાઈ, મિત્ર, સરકાર અને ચાર છીનવી લેવા માટે તેને પીછો કરે છે ને તેને હેરાન કરે છે, પણ જ્યાં ધન ઉપરથી આસક્તિ હટી ગઈ પછી તેને કઈ દુઃખ થતું નથી. અનાસક્ત મનુષ્ય સંસારમાં સુખે સૂઈ શકે છે. કહ્યું છે કે. જહાં ચાહ વહાં આહ હે. બનિએ બેપરવાહ આહ જિન્હેંકી મીટ ગઈવે શહન કે શાહ” આ દુનિયામાં મનુષ્યને કઈ પણ વસ્તુ કે વ્યક્તિની ચાહના હોય છે. તેને મેળવવા માટે તે દુઃખી થાય છે. કેટલું કષ્ટ ઉઠાવે છે, પણ જેને કોઈ પણ વસ્તુ કે કે વ્યક્તિ પ્રત્યેની ચાહના નથી તે શહેનશાહને પણ શહેનશાહ છે. આપણે જેમની વાત ચાલે છે તે છ અણગારેને શરીરને રાગ છૂટી ગયો છે. એટલે તેમને કઈ પણ પદાર્થની ચાહના રહી નથી. માત્ર એક ચાહના છે કે અમારે કર્મશત્રને હટાવી જલદી મોક્ષમાં જવું છે. એટલે દીક્ષા લઈને જાવજીવ સુધી ૬ છઠ્ઠના પારણાં કરતાં. આ રીતે તપ અને સંયમથી આત્માને ભાવિત કરતાં રામાનુગામ વિચરતાં દ્વારકા નગરીમાં પધાર્યા, અને છઠ્ઠના પારણાને દિવસે સ્વાધ્યાય, ધ્યાન આદિ ક્રિયાઓ કરીને ગૌચરી જવા માટેની આજ્ઞા લેવા નેમનાથ ભગવાન પાસે આવ્યા. અને પ્રભુને તિકખુત્તાને પાઠ ભણીને વંદણ કરીને આ પ્રમાણે કહ્યું. “ ફૂછીને જે भंते ! छक्खमणस्स पारणाए तुब्भेहिं अब्भणुन्नाया समाणा तिहिं संघाडपहिं बारावईप જાવ અત્તિ” હે ભગવંત ! આપની આજ્ઞા લઈ ત્રણ સંઘાડામાં મુનિઓના કલ્પાનુસાર સામુદાનિક ભિક્ષા માટે અમે દ્વારિકા નગરીમાં જવાની ઈચ્છા કરીએ છીએ. દેવાનુપ્રિયે ! તમારી સંસારની રીત અને સાધુપણાની રીતમાં ઘણું અંતર હોય છે. સાધુપણામાં કોઈ પણ કાર્ય માટે ગુરૂની આજ્ઞા સિવાય જવાય નહિ. છ અણગારોએ પારણાને સમય થતાં ગૌચરી જવા માટે પ્રભુની આજ્ઞા માંગી, અને કેટલી નમ્રતાથી બેલ્યાં કે હે પ્રભુ અમે આપની આજ્ઞા લઈને જવા ઈચ્છીએ છીએ. એમનામાં વિનય ને વિવેક અલૌકિક હતાં. ઘણીવાર શિષ્યને વિનય, વિવેક જોઈને થતું હદય આભૂતેષ પામે છે, Page #179 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૩૩ અમારા પરમ ઉપકારી ગુરૂદેવ બા. બ્ર. પૂ. શ્રી. રતનચંદ્રજી મહારાજ સાહેબ ખૂબ વિનયવંત હતાં. તેઓ પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજ સાહેબની આજ્ઞામાં તરબોળ હતાં. તેઓ એમ માનતાં હતાં કે ગુરૂની આજ્ઞામાં રહેવું એ જ મારે ધર્મ છે, એમ સમજી ગુરૂની આજ્ઞામાં ઓતપ્રેત રહેતા. આચારંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે વિનયવંત શિષ્ય કેવા હોય? “, તરૂપ, તપુર, તત્તની, ના ” વિનિત શિષ્ય હંમેશા ગુરૂની દષ્ટિ અનુસાર ચાલે. ગુરૂ ઉપદિષ્ટ નિસંગતા–અનાસક્તિ ભાવનું પાલન કરે, સર્વ કાર્યોમાં, સર્વ સ્થાનમાં ગુરૂને સન્મુખ રાખી ગુરૂનું બહુમાન કરે, ગુરૂ વચનમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખે. હંમેશા તેમની પાસે રહે. અમારા પૂ. ગુરૂદેવ પણ આવા હતા. એક વખત પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજ સાહેબની તબિયત બરાબર ન હતી એટલે આજ્ઞા કરી કે રતનચંદ્રજી ! આજે તમે વ્યાખ્યાન વાંચી આવે. ગુરૂદેવની આજ્ઞા થતાં તહેતુ ગુરૂદેવ ! કહીને ગુરૂ આજ્ઞા શિરોધાર્ય કરી વ્યાખ્યાન વાંચવા ગયા પણ ગુરૂદેવ જે પાટે બેસીને વ્યાખ્યાન ફરમાવતાં હતાં તે પાટ પર ન બેઠાં. બાજોઠ ઉપર બેઠાં. શ્રાવકોએ ઘણું કહ્યું ગુરૂદેવ! પાટે બિરાજે ને ! ત્યારે ગુરૂદેવે કહ્યું કે જે સ્થાનમાં ગુરૂદેવ બિરાજતાં હોય ને જે આસને ગુરૂદેવ વ્યાખ્યાન આપતાં હોય ત્યાં મારાથી ન બેસાય. બાજઠ ઉપર બેસીને વ્યાખ્યાન વાંચ્યું. વિચાર કરે, ગુરૂદેવમાં કેટલે વિનય હશે! આવા વિનયવંત શિષ્ય ઉપર ગુરૂની કૃપા ઉતરે છે, અને શિષ્યનું કલ્યાણ થાય છે. ગુરૂના આશીર્વાદ માંગે મળતાં નથી. જે શિષ્યમાં ગુરૂ–પ્રત્યેની ભક્તિ, અને વિનય વિવેક હોય તે સહેજે પ્રસન્નતાપૂર્વક આશીર્વાદ અપાઈ જાય છે. ગુરૂના આશીર્વાદથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે. તેની સાથે ઉત્પાતિયા, વૈનાયિકી, કાર્મિકી અને પરિણામિકી એ ચાર પ્રકારની બુધિ ઉત્પન થાય છે. એને કેઈ જાતની મૂંઝવણ રહેતી નથી. કેઈ અટપટે પ્રશ્ન પૂછે તે તેને જવાબ આપોઆપ આવડી જાય છે. એવી ગુરૂભક્તિમાં અજોડ શક્તિ છે. છ અણગારે પણ આવા વિનયવંત છે. તેમણે પૂછયું હે પ્રભુ! ત્રણ વિભાગમાં ગૌચરી જવાની અમારી ઈચ્છા છે. ત્યારે તેમનાથ ભગવાન કહે છે કે હું મારા હાલા શિષ્યો ! “સદાસુદ્દે વાજુજિયા” તમને જેમ સુખ ઉપજે તેમ કરે. મારી આજ્ઞા છે. આવા શબ્દો સાંભળતાં આપણને કેટલો આનંદ થાય છે! શબ્દો કેવા પ્રિયકારી લાગે છે. જ્યારે જંબુ સ્વામી સુધર્મા સ્વામીને કંઈક પ્રશ્નો પૂછતાં ત્યારે સુધર્મા સ્વામી હે વહાલા જંબુ! એમ કહીને સંબોધતાં હતાં. એ સમયે શિષ્યોને પણ કે આનંદ થતું હશે ! એ શિષ્ય પણ કેવા હળુકમી છે હશે ! વિનયવંત શિષ્યને અ૫ ક્રિયામાં મહાન લાભ મળે છે. તેમનાથ ભગવાને ગૌચરી જવાની આજ્ઞા આપી એટલે ફરીને શિષ્યોએ ભગવાનને વંદણ કરી. કેટલે બધા વિનય ! Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શારદા દર્શન આવતી કાલે માસખમણના ઘરને પવિત્ર દિન છે. એ દિવસ એલાર્મ વગાડીને જીવને જાગૃત કરે છે કે હે આત્માઓ! હવે શરીરનો રાગ છેડીને તપશ્ચર્યા કરવા તત્પર બને, ખાવાપીવામાં અનંતે કાળ કાઢો. હવે આહારસંજ્ઞાને તેડી અણાહારક બનવાને પુરૂષાર્થ કરો. તપશ્ચર્યા વિના અનાહારક પદની પ્રાપ્તિ થવાની નથી. જિંદગી તે પાણીના પૂરની જેમ વહી રહી છે. કહ્યું છે કે, जा जा वच्चइ रयणी, न सा पडिनियत्तइ । અદ્દભં કુમારૂ, મરા જ્ઞાતિ ના ઉત્ત, અ, ૧૪ ગાથા ૨૪ જે રાત્રી ને દિવસે જિંદગીમાંથી જાય છે તે પાછા આવતા નથી. જે અધર્મ કરે છે તેને રાત્રી ને દિવસે નિષ્ફળ જાય છે ને ધર્મ કરનારના રાત્રી અને દિવસે સફળ બને છે. જે તમારે માનવજીવનને સફળ બનાવવું હોય તે પર્વના દિવસો સંદેશ આપીને તમને જગાડે છે કે. ચેતનવંતા મીઠા સુરમાં ચોઘડિયાં ચેતાવે, આવી ઉષા જીવનમાં ફરી અવે કે ના આવે, ચાલ્યા જાણે આ વરદાન-સૂતા રહેશે કયાં સુધી? બંધુઓ! માનવભવના ચેતનવંતા ચોઘડિયાં વારે વારે નહિ આવે. આ માનવભવ એ મેક્ષે જવાને કિનારે છે. ચતુતિ સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં કિનારે આવી ગયા છે. હવે કિનારે આવીને ડૂબવાના કાર્યો ન કરશો. માટે જ્ઞાની કહે છે કે તું કિનારે આવ્યે એટલું જ નહિ પણ મેક્ષમાં જવાની દરેક સાધન સામગ્રી તને મળી છે. હવે ક્યાં જવું તે તમારા હાથમાં છે. આજે માણસ મહિનામાં ચાર ઉપવાસ, બે પૌષધ કરે કે પર્યુષણના દિવસે માં અઠ્ઠાઈ સેળભળ્યુ કે માસમણ કરે તેમાં હરખાય છે કે મેં તે ઘણું કરી લીધું. પણ જ્ઞાની કહે છે કે જીવ તું વિચાર કરો કે અનંતકાળથી ભવસાગરમાં ભમતાં ભમતાં તે પહાડ જેટલા કર્મો બાંધ્યા છે ને તેની સામે તારી કરણી તે રાઈ જેટલી છે, ભગવાને છ માસી, માસી, બેમાસી તપ કર્યા હતાં. એમણે એ વિચાર હોતે કર્યો કે મેં તો ઘણું કર્યું. જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી કરણ કરવાની છે એમ સમજીને ધર્મસાધનામાં જોડાઈ જાઓ. બહેને ભૂલેશ્વરમાં જાય ને દુકાનમાં સારી સાડી દેખે તે એને લેવાનું મન થઈ જાય છે ને ગમે તેમ કરીને તે સાડી ખરીદી લાવે છે. અહીં મહાવીર ભગવાનના બજારમાં સંતે પણ અઠ્ઠાઈ, છકાઈ, સેળભથ્થુ, માસખમણ, સિધિતપ અને બ્રહ્મચર્ય વ્રત આદિ ઉંચી જાતને માલ લઈને આવ્યા છે. બેરીવલીના ભાઈઓ અને બહેને ખૂબ ઉત્સાહી ને રંગીલા છે, મને શ્રદ્ધા છે કે માલ જરૂર ખરીદશે. તપ કરવાથી દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે લાભ થાય છે. સમજણપૂર્વક તપ કરવાથી કર્મની Page #181 -------------------------------------------------------------------------- ________________ શારઢા દર્શન ૩૫ નિરા થાય છે. અરે, રાગ પણ ચાલ્યા જાય છે. આજે કઈક શ્રીમંતા તબિયતના કારણે લૂખી રેાટલી, ખાખરા ને ખાધેલા શાક ખાય છે તેમ સાંભળ્યું છે. હું તે કહું છું કે દેવાનુપ્રિયા ! તમે મહિનામાં ચાર પાંચ ઉપવાસ કરો તે આ પરેજી પાળવાની નહિ રહે ને વજન ઉતારવા ડાઇટીઇંગ કરવાની જરૂર નહિ પડે. તપથી શરીર સારુક રહેશે નૈ કર્મોની નિરા થશે. ગટરને પણ આ દિવસે સાફ કરવી પડે છે તેા આ શરીર રૂપી ગટરમાં રાજ નાંખ્યા કરીએ છીએ. તેને સાફ કરવા માટે પણ તપની આવશ્યકતા છે. માટે દેઢુના રાગ છેડીને જેનાથી અને તે તપશ્ચર્યા કરવામાં પુરૂષા કરો. આ પેટને ગમે તેટલુ દેશેા તા પણ એ કાઠી ભરાવાની નથી. માટે મનને મક્કમ બનાવીને તપશ્ચર્યામાં જોડાઈ જશે. છ અણુગારાના શરીર કેવાં કામળ છે છતાં કર્મોના ક્ષય કરવા કામળ કાયાના રાગ છેડીને તપની ઉગ્ર સાધના કરવા માંડી છે. હવે છ અણુગારો દ્વારિકા નગરીમાં ગૌચરી માટે જશે અને ત્યાં શું ખનશે તેના ભાવ અવસરે. ,, ચરિત્ર :- “છેલ્લે દ્રોપદીના મુખમાંથી સરેલા શબ્દો ' :– અર્જુન વનવાસ જવા જાય છે ત્યારે છેલ્લે દ્રૌપદી ગદ્ગદ્ સ્વરે કહે છે હૈ સ્વામીનાથ ! આપ અમને મૂકીને જાએ છે પણ અમને આપની યાદ ખૂબ સતાવશે. આપ આ મોટા મહેલાના ત્યાગ કરીને વનવગડામાં વસશે ને અમે મહેલમાં રહીશુ. આપના વિના મહેલ મશાન જેવા લાગશે, અને આપના વિચાગમાં એકેક દિવસ વર્ષ જેવા લાગશે, ને એકેક પળ એકેક પ્રહર જેવી લાંખી લાગશે. અહીંયા સરસ આહાર, મેવા-મીઠાઈ મધુ હાજર તે છેડીને આપ વનફળ આરેાગશે. મને ખાવું નહિ ભાવે પણ મારે બધાની આજ્ઞામાં રહેવાનુ' એટલે લેાજન કરવુ પડશે પણ ભાવશે નહિ. અહી તે આપને તાપ લાગે તે માથે છત્ર ધરાય છે ને ઠંડી લાગે તે તેને નાબૂદ કરવાના ઉપાયે થાય છે પણ જગલમાં તા પ્રચંડ તાપ સહન કરશે ને કડકડતી ઠંડડી સહન કરવી પડશે. આપ ી ખુલ્લા પગે ચાલ્યાં નથી ને આ વનવગડામાં કાંટા કાંકરા પગમાં વાગશે તે આપનાથી કેમ સહન થશે ? આપને બધું સહન કરવાનું શાસનદેવ બળ આપે તે તમારું રક્ષણ કરે એવી સદા પ્રાથૅના કરીશ. પાછી આગળ કહે છે નાથ ! જંગલમાં એકલા ફરતાં આપ ખૂબ સાવચેતી રાખશે. તે શરીરને સાચવજો. હૃદયને ખૂબ કઠણ કરીને દ્રૌપદી ગદ્ગદ્ સ્વરે આટલુ ખેતી શકી. કારણ કે જો આંખમાંથી આંસુ પડે તે પતિને અપશુકન થાય. છેલ્લે કહે છે. હે નાથ ! આપ જાએ છે પણ સાથે મારા મનની પ્રસન્નતા લઇ જાઓ છે. આપ વન વન ફરશે। ત્યાં નવા નવા સજ્જનેા મળશે, આપ નવી નવી વિદ્યા Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧at શારદા દર્શન પ્રાપ્ત કરશે ને ઘણી કિતી ત્યાં મેળવશે તે ત્યાં અમને ભૂલશે નહિ ને વહેલા વહેલા પધારશે. આપ અનેક તીર્થોમાં જવાથી પવિત્ર બનીને પાછા પધારશે ત્યારે આપની ચરણરજથી હું પાવન થઈશ. આ પ્રમાણે કહીને અર્જુનના કપાળમાં કુમકુમનું તિલક કર્યું. અર્જુન બધાને સમજાવી આશીષ લઈ માત્ર ધનુષ્ય બાણુ લઈને જવા પગ ઉપાડે છે ત્યાં બધા બેભાન થઈને પડી ગયા. પણ અર્જુને બધાને છેઠીને આગે કદમ ઉઠાવ્યા. છેલે ધર્મરાજા કહે છે બંધવા! તું એકલે જાય છે તે સાથે થોડું ધન લઈ જા. પહેરવા વસ્ત્રો અને અશ્વ તે લઈ જા, પણ અર્જુને ના પાડી. પહેરેલા કપડે ધનુષ્ય બાણ લઈને અર્જુનછ ચાલી નીકળ્યા. અર્જુનની સામે પ્રેમદષ્ટિથી દ્રૌપદી જઈ રહી. અર્જુને પણ તેના સામું જોયું. કારણ કે હજુ ઉગતી યુવાની છે. સંસારનો મોહ છે. અર્જુન બધાને વિદાય કરીને વનવગડાની વાટે ચાલ્યા જાય છે ત્યારે દ્રૌપદી આદિ સર્વે સજળ નેત્રે તેના સામું જોઈ રહ્યા. અર્જુન પણ જ્યાં સુધી બધા દેખાયા ત્યાં સુધી પાછું વાળીને જોવા લાગે. અર્જુન દેખાતે બંધ થશે એટલે સૌ દુખિત દિલે પાછા ફર્યા. પિતાના મહેલમાં પ્રવેશ કરતાં બોલે છે અરે, અર્જુન! તું ક્યાં ગયા? ઘરમાં કેઈને ચેન પડતું નથી. આ તરફ અને ચાલતાં ચાલતાં ઘણે માર્ગ કાપી નાંખે. આયા વિપિન મેં એક સરોવર, કરી સ્નાન ઉસવાર, જાપ જપી નવકારમંત્રક, કા કીના આહાર તા . અને એક મેટા ગાઢ જંગલમાં આવી પહોંચ્યા. કેઈ દિવસ ખુલ્લા પગે નહિ ચાલનાર અર્જુન ખુલ્લા પગે વનની કાંટાળી કેડીએ આટલું ચાલ્યા એટલે થાક તો લાગે તે સ્વાભાવિક છે. ભૂખ-તરસ ખૂબ લાગી હતી. વનમાં આમ તેમ દષ્ટિ કરી તે એક મોટું સરોવર જોયું એટલે સરોવરમાં સ્નાન કર્યું. ત્યાર બાદ તેમણે પંચપરમેષ્ટી નવકારમંત્રનું સ્મરણ કર્યું. કારણ કે બાર બાર વર્ષ જંગલમાં વિતાવવા છે તે નવકારમંત્રનું શરણું અંગીકાર કરું તે મને કેઈ જાતનું વિન આવે નહિ ને મારા બાર વર્ષ સુખ સમાધિપૂર્વક વ્યતીત થઈ જાય. એમ વિચાર કરીને સર્વ પ્રથમ તેમણે નવકારમંત્રનું શરણું અંગીકાર કર્યું. પછી વનફળ લાવીને ખાધા ને પાણી પીધું. ત્યાં મધ્યાન્હ થઈ ગયા. ગાઢ વેરાન વન હતું ને ધામધખતે તડકો હતો. એટલે અર્જુનછ એક વૃક્ષની શીતળ છાયામાં સૂઈ ગયા ને થેડીવારમાં ઉઠી ગયા. એમને લાગ્યું કે આ જંગલમાં ઝાઝો સમય રહેવા જેવું નથી. કારણ કે અહીં કેઈ મનુષ્ય દેખાતું નથી ને વાઘ સિંહની ભયંકર ગર્જનાઓ સંભળાય છે. માટે આ વન જલદી ઓળંગી જાઉં. વનમાં વાઘ-સિંહની ગર્જનાઓથી દિશાએ ગાજતી હતી. મૃગલાઓની Page #183 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૩૭ પાછળ વાઘ દેડતાં હતાં, અને વરૂઓ સામસામા લડતાં હતાં. ઢીલા પચા માણસનું ત્યાં કામ નહિ. આ અજુન તે સિંહણને જાયે સિંહ હતે. એને કેઈને ડર લાગતું ન હતું. તે નિર્ભયપણે ધનુષ્ય બાણ લઈને આગળ ચાલ્યા જાય છે. પર્વત, ગુફા, નદીએ ને નાળા ઓળંગતા અર્જુનજીને કઈ જગ્યાએ ઉંચાઈમાં ચઢવાનું તે. કેઈ જગ્યાએ નીચે ઉતરવાનું. કેઈ જગ્યાએ કાંટા તે કઈ જગ્યાએ કાંકરા ને ઝાંખરા આવે છે. આવા વિષમ સ્થાનને વટાવતાં વટાવતાં અનછ આગળ ચાલ્યા જાય છે ત્યાં માર્ગમાં એક માટે પર્વત આવે. અર્જુનના મનમાં થયું કે આ પર્વત ઉપર ચતું એટલે ખૂબ સાહસ કરીને પર્વત ઉપર ચઢ્યાં. ધીમે ધીમે કરતાં પર્વતના છેક ઉંચા શિખર ઉપર ચઢી ગયા. તે ત્યાં તેમણે એક મહાન જ્ઞાની મુનિને ધ્યાનાવસ્થામાં બેઠેલાં જોયાં. મુનિએ મુખે મુહપત્તી બાંધી હતી. પાસે રજોહરણ પડ હતે. એ સંત ખૂબ તપસ્વી હતા. તપશ્ચર્યાના પ્રભાવથી ઘણી લબ્ધિઓ પ્રાપ્ત કરી હતી. એવા પ્રભાવશાળી મુનિ ધ્યાન ધરીને બેઠેલાં હતાં. મુનિને જોઈને અર્જુનને અપૂર્વ આનંદ થયે કે અહે! હું કેવું ભાગ્યવાન છું કે આવા વિષમ સ્થાનમાં પણ તરણતારણ છકાય જીના રક્ષક પવિત્ર ગુરૂદેવનાં મને દર્શન થયા. અર્જુનને આનંદને પાર નથી. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૧૮ માસખમણનું ઘર શ્રાવણ સુદ ૬ ને ગુરૂવાર - તા. ૨૧-૭–૭૭ અનંત કરૂણાનીધિ લેજ્ય પ્રકાશક, વીતરાગ પ્રભુએ જગતના જીના ઉધ્ધાર માટે અલૌકિક વાણીને ધોધ વહાવ્યો. ભગવાનની વાણી સર્વ જી ઉપર સમાન ભાવથી વરસે છે. આચારંગ સૂત્રમાં કહ્યું છે કે “s gugra વાસ્થ૬, તાઁ થિ, ગદા તુસ સાથ તા gugra વાતથા ” જે પ્રકારે રાજા, પ્રધાન, શ્રીમંત, શેઠ આદિને ઉપદેશ આપે એવા પ્રકારે એવા જ ભાવથી પક્ષપાત રાખ્યા સિવાય સાધારણ વર્ગના મનુષ્યોને અને નિર્ધન મનુષ્યને ઉપદેશ આપે, અને સાધારણ વર્ગને, નિર્ધન મનુષ્યોને જે રીતે ઉપદેશ આપે એવા જ પ્રકારે રાજા, પ્રધાન, અને શ્રીમંત વર્ગને ઉપદેશ આપે. શ્રી તીર્થકર દેવ પ્રરૂપિત મોક્ષમાર્ગમાં કયાંય પક્ષપાતને સ્થાન નથી. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શારદા દર્શન આપણે છ અણગારાની વાત ચાલે છે. નેમનાથ ભગવાનની વાણુને રણકાર તેમના અંતરમાં ઉતરી ગયે. પ્રભુની વાણું તે ઘણાં છએ સાંભળી અને આ છે ભાઈઓએ પણ સાંભળી, પણ અંતરમાં ઉતારવી એ તે સૌના હાથની વાત છે. જેમ સ્વાતિ નક્ષત્રનું પાણી માછલીના મુખમાં પડે તે મોતી બને, સર્પના મુખમાં પડે તે ઝેર બને, તે પાણી ફૂલ ઉપર પડે તે મોતી જેવી શેભાને પ્રાપ્ત કરે, અને એ જ પાણી સાગરમાં પડે તે ખારું બને, તેમ ભગવાનની વાણું તે સર્વ જી ઉપર સમાનરૂપથી વરસી પણ આ છ છાએ શુદ્ધ ભાવથી ઝીલી લીધી તે સંયમરૂપી મેતી પાકયું. સંયમ લઈને પિતાના આત્માને તેજસ્વી બનાવવા માટે છ છ ના પારણાં કરે છે. આત્માને દેદિપ્યમાન બનાવવા માટે આજે માસખમણના ધરનો પવિત્ર દિન છે. આ પવિત્ર દિવસ આત્માની આરાધના કરવાને મંગલ સંદેશ લઈને આવ્યા છે. એ એલાર્મ વગાડીને કહે છે હે ભવ્ય જી ! આજથી એક મહિને બરાબર સંવત્સરી પર્વ આવશે. તે તે દિવસ આવતા પહેલાં મારે શું કરવું તેની અત્યારથી તૈયારી કરી લે. આગ લાગે ત્યારે કૂવે છે દવા બેસીએ તે આગ બૂઝાતી નથી તેમ આપણાં અંતરમાં રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લેભ અને વિષય કક્ષાની અગ્નિ જલી રહી છે તેને ઓલવવા માટે ક્ષમાનું શીતળ જળ લઈને સંવત્સરી પર્વ આવશે. તેનું સ્વાગત કરવા માટે આપણે આજથી તૈયારી કરી લેવાની છે. માનવી ધન કમાવા માટે કેટલી ધમાલ કરે છે ? પણ આત્મા ઉપર લાગેલા કર્મોના કચરાને સાફ કરવા માટે કંઈ ધમાલ કરી? ટૂંકી જિદગીમાં એક નાનું પેટ ભરવા જેટલું તે મળી રહે છે પણ જેને પરિગ્રહની મમતા જાગી છે તે માનવ પટારા ભરવા માટે મહેનત કરી રહ્યો છે. સહી સરખું મારું પેટ છે, એને ભરવામાં ક્યાં ઝાઝી વેઠ છે? પણ લફરા બીજા મેં ઉભા કર્યા, જેને માટે બધી ઉઠ બેસ છે, મેં સળગાવેલી જવાળામાં બળું છું, ઉપાધિ લઈને ફરું છું. કવિઓ પણ કહે છે કે મૂઠી જેટલું પેટ ભરવા માટે ઝાઝી વેઠ કરવી પડતી નથી. પણ વધુ કમાવાની લાલસામાં માનવી પિતાની જાતે બધા લફરા ઉભા કરે છે. પિતાની જાતે ઉપાધિ કરીને દુઃખની જ્વાળામાં જ છે. સમજો. આજે માસખમણનું ધર છે. આત્માથી છ આરાધના કરે છે. જશુભાઈને આજે ૨૨મો ઉપવાસ છે હવે તમારે શું કરવું છે? કંઈક પ્રમાદની પથારીમાં પહેલા ને તે ખબર પણ નહિ હોય કે આજે મા ખમણનું ધર છે. કંઈક સંસાર સુખના રસીક જીવડાઓ જાણતાં હોવા છતાં આવ્યા નહિ હોય. એમને એક જ ધૂન છે કે બસ, પૈસા કમાઈ લઈએ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ - શારદા દર્શન પણ એને ખબર નથી કે કયારે એચિંતા કાળરાજાના તેડા આવશે ને કયારે આ બિઆ ઉપાડવા પડશે. માટે સમજીને આત્મા માટે કંઈક કરી લે. ચાતુર્માસ બેસવાના દિવસો આવે છે ત્યારે ખેડૂત પણ સજાગ બને છે. એના બળદ પાસે જઈને બોલે છે કે બેલીડા ઉઠે ઉતાવળા થાવ, વાવણીયા જેડે ખેતરમાં જઈ.” હે બેલીડા ! હવે ઉઠો. પ્રમાદ છોડીને ખેતરમાં જઈને ખેડ કરીએ. એના હળને નાડાછડી બાંધીને બળદને જોડીને ખેતરમાં લઈ જાય ને અગાઉથી ખેતર ખેડીને તૈયારી કરી રાખે છે. પછી વરસાદ આવે ત્યારે વાવણી કરે છે. તેમ મહાન પુરૂષ આપણને પડકાર કરીને કહે છે કે હે માનવ બેલીડાઓ ! અનાદિકાળની મોહ નિંદ્રાને ત્યાગીને તમે જાગૃત બને. સંવત્સરીને દિન આવતાં પહેલાં અંતરમાં ભરેલા વિષયકષાય, રાગ-દ્વેષ, કોધ, માન, માયા, અને લેભાદિકના કચરાને સાફ કરીને તમારા અંતરરૂપી ક્ષેત્રને શુધ ને કેમળ બનાવી દે. પ્રમાદ છેડીને આત્મસાધના કરવાની તૈયારી કરે, મહાન પુરૂષ કહે છે કે એ અબુઝ! હવે તું જાગી જા, સ્વાત્મ તેજે ઝબુકી જા, અજ્ઞાન મિથ્યાત્વને વમી જા, નિર્વાણ પદ તું પામી જા.” હે અબુધ, અજ્ઞાની, વિષયાંધ જીવ? તું જાગ અને આત્માના તેજ ઝળકાવવાને પ્રબળ પુરૂષાર્થ કર. બંધુઓ ! આત્માનાં તેજ જ્યારે ઝળકે ? જ્યાં સુધી આત્મા ઉપર રહેલા અજ્ઞાન અને મિથ્યાત્વને ગાઢ અંધકાર નહિ ટળે ત્યાં સુધી આત્માનો પ્રકાશ નહિ મળે. જ્ઞાન જે કઈ પ્રકાશ નથી ને અજ્ઞાન જે કઈ અંધકાર નથી. આપણને સૂર્ય તેજસ્વી દેખાય છે પણ આવા હજારે સૂર્યનાં તેજ ભેગા કરે ને જે પ્રકાશ દેખાય તેના કરતાં પણ અનંત ગણ તેજ કેવળજ્ઞાનના છે. પણ એ તેજને પ્રગટ કરવા માટે ભગીરથ પુરૂષાર્થ કરવા જોઈએ. જે આત્માઓએ કેવળજ્ઞાનની જત પ્રગટાવી છે તેમને કેટલે પુરૂષાર્થ કરે પડે છે. ઘરમાં બેસીને રેડિયે સાંભળતાં કે ટી. વી. જેમાં કંઈ કેવળજ્ઞાન નથી થયું. આજે તે કેવળજ્ઞાન જોઈએ છે પણ પુરૂષાર્થ કરે નથી. રાત પડે એટલે પ્રકાશ માટે તમારે લાઈટની જરૂર પડે છે પણ સર્વજ્ઞ ભગવંતેને કઈ પ્રકાશની જરૂર નથી. તેઓ સર્વાગથી દેખે છે. તેમને માટે તે રાત ને દિવસ બંને સરખા છે. આ પ્રકાશ પ્રાપ્ત કરવાનું જે કેઈ સ્થાન હોય તે આ માનવભવ છે. બંધુઓ ! મિથ્યાત્વને નાશ થયે ને આમામાં સમ્યક્ત્વને સૂર્ય પ્રગટ થયે એટલે સમજી લેજે કે મોક્ષમાં જવાનું સર્ટીફીકેટ મળી ગયું. ચોથા ગુણસ્થાનકે સમ્યક્ત્વની શરૂઆત થાય છે. ત્યાંથી જીવ આગળ વધને વધતે કમને ક્ષય કરતે બારમાં ગુણસ્થાનકના છેલા સમયે ને તેરમાં ગુણસ્થાનના પહેલા સમયે ઘાતકર્મને Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શારદા દશ”ન C ક્ષય કરીને કેવળજ્ઞાન પામી જાય છે. ત્યાર પછી અઘાતી ક`ના ક્ષય થતાં નિર્વાણપદની પ્રાપ્તિ કરે છે. આ નિર્વાણપદની પ્રાપ્તિનું નવનિર્માણ માનવભવ સિવાય મીજે ક્યાંય થતું નથી. માટે માનવભવની એકેક પળ કેટલી કિ`મતી છે તેના વિચાર કરો. જ્ઞાની કહે છે અનતો ભૂતકાળ અજ્ઞાન દશામાં વહી ગયે, પણ હવે તમારા ભવિષ્યકાળ ન બગડે તેના ખ્યાલ રાખજો. કારણ કે જિંદગી તેા કાચી માટીના મહેલ જેવી છે. ક્યારે આ મહેલ પડી જશે તેની ખાત્રી છે ? · નથી, ' તા ધમનું કામ કાલે કરીશ એ વિચાર છેડીને કાલનું કામ આજે કરી લે. કારણ કે મનુષ્યનું જીવન એક ઝરણાં જેવું છે. જેમ ઝરણું અવિરત ગતિથી વહ્યા કરે છે. તેના પ્રવાહને રાકવાની ફાઈનામાં તાકાત નથી. તેમ માનવજીવનની ઘડીએ પણ અવિરત ગતિથી વહ્યા કરે છે. એ કાળના પ્રવાહને રોકવાની મેટા ઈન્દ્રો, ચક્રવર્તિ કે મેાટા મહારાજાની તાકાત નથી. એકેક પળ કરતાં અનંત ભૂતકાળ વહી ગયા અને અના ભવિષ્યકાળ વીતી જશે તેા પણ કાળના પ્રવાહને રોકવા કોઈ સમર્થ નથી. તે આ માનવ જીવનની સાર્થકતા ઈન્દ્રિઓનુ પાલન પાષણ કરવામાં છે કે તપ-ત્યાગ આદિ ધર્મારાધના કરવામાં છે? જો તમારાથી અને તેા તપ કરેા, ધર્મારાધના કરે. એટલુ પણ ન કરી શકે તેા ખીજા જીવાને દુઃખી ન કરવા, ઉપકાર ન કરી શકે તે ખેર પણ અપકાર તે ન જ કરવા એટલુ જરૂર ધ્યાનમાં રાખો, અને આ માટે તમે જેટલુ* જ્ઞાન મેળવશેા તેટલા તમે પાપથી પાછા હઠશે.. એક વખત વ્યાસજી પાસે એક રાજા આવ્યા. તે વ્યાસજીના ચરણમાં પડીને આલ્યા મહારાજ ! હું આપની પાસે ભિક્ષા માંગવા આચૈા છું. આ યાચકની યાચના આપ પરિપૂર્ણ કરશે. તેના મને પૂરા વિશ્વાસ છે. ત્યારે વ્યાસજીએ કહ્યું હે રાજન્! તારી પાસે હીરા, માણેક, માતી, સેાનું, ચાંદી અને ધનના માટા ખજાના ભરેલા છે પછી મારી પાસે યાચના કરવાની ક્યાં જરૂર છે! ત્યારે રાજાએ કહ્યું-મહારાજ ! મારી પાસે ધનના અખૂટ ખજાને હાવા છતાં હું ભિખારી છુ. જે ખજાના આપની પાસે છે તે સાચા ખજાના છે અને મારી પાસે જે ખજાના છે તે તે દુઃખરૂપ છે. તે આજે છે ને કાલે નથી એવા નાશવંત છે, માટે આપ મારા ઉપર કૃપા કરીને મને કદી ક્ષય ન થાય તેવા અક્ષય ખજાના આપેા. વ્યાસજી અઢાર પુરાણાના જાણકાર હતાં એટલે રાજાએ કહ્યું કે આપ મારા ઉપર કૃપા કરીને મને અઢાર પુરાણાનુ જ્ઞાન સમજાવે. રાજાની વાત સાંભળીને વ્યાસજીએ કહ્યુ` કે તમારા જેવા રાજા પુરાણુનુ જ્ઞાન મેળવવા ઈચ્છે છે તે જાણીને મને ખૂબ આનંદ થયા, પણ એને અઢાર વર્ષ જોઈ એ. રાજાએ કહ્યું–મહારાજ ! આપે તે ઘણા લાંખા સમય બતાવ્યેા. આટલું માટુ રાજ્ય Page #187 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૧ સંભાળવાની જવાબદારી મારા માથે છે તેમાં મને એટલે બધો સમય ક્યાંથી મળે? ત્યારે વ્યાસજીએ કહ્યું હે રાજન ! ઠીક છે, તમને અઢાર વર્ષને ટાઈમ ન હોય તે અઢાર મહિનાને તે ટાઈમ મળશે ને ? ત્યારે રાજાએ કહ્યું કે હે સાહેબ ! મને તો રાત્રે પણ ટાઈમ મળતું નથી તે અઢાર મહિનાને ટાઈમ ક્યાંથી કાઢે? ત્યારે વ્યાસજીએ કહ્યું કે અઢાર મહિનાની વાત જવા દે, અઢાર દિવસ તે મળશે ને ? રાજા કહે છે મહારાજ ! એટલે પણ મને ટાઈમ નથી. ત્યારે વ્યાસજીએ કહ્યું કે રાજન ! તમે કેવી વાત કરો છો ? જે માલ લે હોય તે માલનાં મૂલ્ય તે આપવાં જ પડે ને? મૂલ્ય દીધા વિના માલ ક્યાંથી મળે? જો તમને અઢાર દિવસને ટાઈમ ન મળે તે અઢાર પ્રહર તે કાઢ. રાજા કહે છે મહારાજ ! ક્ષમા કરજે. અઢાર પ્રહરની વાત તે દૂર રહી મને અઢાર મિનિટને પણ ટાઈમ નથી મળતું. હું શું કરું? (હસાહસ) રાજાની વાત સાંભળીને તમને હસવું આવ્યું પણ તમે રાજાથી ઉતરે તેવા નથી. વ્યાસજી ખૂબ વિદ્વાન અને દીર્ઘ દૃષ્ટિવાળા મહાત્મા હતા, અને માનવના હૃદયને પીછાણનાર હતા. એમણે રાજાના હૃદયને પારખ્યું અને તેમની ભાવના જાણી, તેમને થયું કે આ રાજા જ્ઞાન પિપાસુ છે પણ એના માથે કર્તવ્યપાલનની મોટી જવાબદારી છે. તેથી તેને ટૂંકમાં અઢાર પુરાણેને સારી બતાવી દે તે ઠીક છે. એટલે વ્યાસજીએ કહ્યું. રાજન ! તમે એક ચિત્તે સાંભળો. હું તમને અઢાર પુરાણેને સાર સમજાવું છું. अष्टादश पुराणेसु, व्यासस्य वचनद्वयं ।। परोपकार पुण्याय, पापय परपीडनम् ।। અઢાર પુરાણેને સાર જે તમારે એક વાકયમાં સમજે છે તે સાંભળે. કેઈનું ભલું કરવું તેના જેવું બીજું કઈ પુણ્ય નથી અને કેઈને પીડા ઉપજાવવી, દુખ દેવું તેના જેવું બીજું કઈ પાપ નથી. ટૂંકમાં આ સમસ્ત ધર્મના ગ્રંથને સાર છે. બંધુઓ ! રાજાને જ્ઞાન મેળવવાની અત્યંત જિજ્ઞાસા હતી તે તેને દેનાર વ્યાસ ઋષિ મળી ગયા, તેમ જો તમને જિજ્ઞાસા થશે કે મારે માસખમણું કરવું છે તે થવાનું છે. તપ ન કરી શકે તેમ છે તે બ્રહ્મચર્યનું પાલન કરે. એક વખતના અબ્રહ્મચર્યના સેવનમાં ઉત્કૃષ્ટ નવ લાખ સંજ્ઞી છની હિંસા થાય છે ને બ્રહ્મચર્યના પાલનમાં જીવોની રક્ષા થાય છે. તેમજ બ્રહ્મચર્યના પાલનથી શરીરમાં અલૌકિક બળ આવે છે ને અબ્રહ્મચર્યના સેવનથી વીર્યની હાની થાય છે. જાતિવંત અશ્વને ચાબુક બતાવવાની હોય મારવાની ન હોય. આ મારા શ્રાવકે જાતિવંત છે તેમને મારે વારેવારે કહેવાનું ના હેય. કહ્યું છે કે બ્રહાચારી ભગવાન તુલ્ય છે, Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ શારદા દર્શન "देव दानव गंधव्वा, जक्ख रक्खस्प किन्नरा કમરિનમસન્તિ, તુ નેતિ તે TM ઉત્ત, અ-૧૬ ગાથા ૧૬ જે દુષ્કર બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે તેના ચરણમાં દેવા, દાનવા, ગધાં, યક્ષ, રાક્ષસ અને કિન્નરા નમસ્કાર કરે છે. આવા બ્રહ્મચર્યના મહિમા અલૌકિક છે. કોઈ મનુષ્ય મન, વચન, કાયાથી શુધ્ધ બ્રહ્મચર્ય નું પાલન કરતા હાય તા તેના પરસેવાથી રાગીના રોગ પણ ચાલ્યા જાય છે, તેવુ સાંભળવામાં આવ્યુ' છે. એલે પૈસામાં કે માટી પદવીમાં આવી તાકાત છે ? ના ’. અહીં તેમનાથ ભગવાનના છ અણુગારે ચારિત્રવાન અને ખૂબ વિનયવંત હતા. ભગવાને ગૌચરી જવાની આજ્ઞા આપી એટલે તરત તેમણે પ્રભુને વંદણા કરી. કેટલે વિનય હશે ! અહી અને વિનય ઉપર એક વાત યાદ આવે છે. સંવત ૧૯૯૫માં અમારા પરમ ઉપકારી, તારણહાર, ખા. બ્ર. પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજસાહેબનું સાણંદમાં ચાતુર્માસ હતુ. ત્યારે અમે વૈરાગી અવસ્થામાં બપારે ઘણી બહેન સાથે ધાર્મિક અભ્યાસ કરવા માટે જતાં. એક દિવસ પૂ. ગુરૂદેવના શિષ્ય ખાડાજી મહારાજ સાહેબ ગુરૂદેવથી થેાડે દૂર બેઠાં બેઠાં રજોહરણની દશી વણતાં હતાં. તે વખતે બહારથી એક માટી કાળા સર્પ આળ્યે. અમે બધાએ જોચે! ને મેલ્યા મહારાજસાહેબ સપ આવે છે. અમે તે બધાં સને જોઇને સીડી ઉપર ચઢી ગયા, પણ મહારાજ સાહેબ ઉઠયા નહિ. જો ગુરૂદેવ આજ્ઞા કરે તે! ઉઠું. ખાકી મારી ચિંતા ગુરૂદેવને છે. સપ તે જોતજોતામાં મહારાજ સાહેબના પગ સુધી આવ્યે. અમે તે મે મારવા લાગ્યાં કે ગુરૂદેવ ! ત્યાં તે સ` એમના પગ ઉપર થઈને સડેડાટ આગળ આવ્યા, પણ નામ ડર નહિ. “ ઐસા ગુરૂ અને ઐસા શિષ્ય. ' અને અડગ રહ્યા. સ` પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજસાહેબની સામે ફેણ માંડીને બેઠો. પૂ. ગુરૂદેવે હાથના ઈસારા કરીને કહ્યું-ચાલ્યા જાઓ. ત્યારે સર્પ જાણે ના કહેતા હોય તેમ ફેણ હલાવી. ત્યારે પૂ. ગુરૂદેવે તેની સામે દૃષ્ટિ કરીને પાંચ વખત નવકારમંત્રનું સ્મરણ કર્યું . એટલે સર્પ આળ્યેા હતેા તેમ ચાહ્યા ગયા. અમે બધાએ બૂમાબૂમ કરી મૂકી. લેકે દોડી આવ્યા. સર્પ પણુ અદૃશ્ય. અમને મનમાં થયુ· કે અડે ! શુ` શિષ્યમાં વિનય છે ! ટૂંકમાં આવા વિનયવંત શિષ્યા જલ્દી મેાક્ષ લક્ષ્મી પ્રાપ્ત કરે છે. આ છ અણુગારે વિનયવંત હતાં. તેએ ભગવંતને વંદન કરીને ગૌચરી ગયા. ગૌચરી કરવામાં પણ વિવેક જોઈએ. ગૌચરી એટલે જેમ ગાય ચરે તેમ ગૌચરી કરવી. જો ગૌચરી કરતાં ન આવડે તે ગધાચરી કહેવાય. ગૌચરી અને ગધ્ધાચરીમાં શું ફેર તે જાણેા છે ? ગૌ એટલે ગાય અને ચરી એટલે ચરવું. ગાય ઉપર ઉપરથી ચરે ને પાછળ ખીજાને ખાવા રહેવા દે પણ ગધેડું ચરે તે મૂળમાંથી ખાઈ જાય, Page #189 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૪૩ (હસાહસ) સાધુ ગાયની જેમ ચરે. તે ગૃહસ્થને ઘેરથી એવી રીતે આહાર લે કે પાછળ ગૃહસ્થને સંકેચ ન પડે. બીજી વાત સાધુ ગીચરી જાય ત્યાં કઈ માન આપે કે અપમાન કરે તે પણ સાધુએ સમભાવ રાખવો જોઈએ. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે जे न वंदे न से कुप्पे वदिओ न समुक्कसे। પવમરમાણ સામvorg . અ. ૫ ઉ૧ ગાથા ૩૨ કેઈ ગૃહસ્થ સાધુને વંદણા ન કરે તો તેના ઉપર ક્રોધ ન કરે પણ એ વખતે એ વિચાર કરે કે હું કઈ પાસે વંદન નમસ્કાર કરાવવા માટે સંયમ પાળ નથી. કેઈ વંદન કરે તે મને શો લાભ? અને ન કરે તે મને શું નુકશાન ? મને માન પ્રતિષ્ઠાની ભૂખ નથી. આ લેકમાં પૂજાવા માટે હું મારો અમૂલ્ય સંયમ શા માટે વેડફી નાખું! જેમ ચિંતામણીરત્ન કુટેલી કેડીના બદલામાં આપવાનું ન હોય તેમ આ મારું કિંમતી ચારિત્ર રન લૌકિક ગૌરવ માટે વેચી દેવાનું નથી. સાથે કઈ રાજા-મહારાજા અને શ્રીમંતે સાધુના ચરણમાં લળીલળીને વંદણ કરે ત્યારે સાધુ હરખાય નહિ કે મને કેવા વંદન કરે છે પણ એમ વિચાર કરે કે આ બધાના વંદન સ્વીકારવાની મારામાં ગ્યતા છે? હું મારા ચારિત્રમાં વફાદાર છું? મારામાં એટલા ગુણે છે? આ વિચાર કરે. અરે, કેઈ શ્રાવક અગર શ્રાવિકા ઉપાશ્રયમાં દર્શન કરવા માટે આવે ત્યારે દીક્ષા પર્યાયમાં નાના સંત સતીજી હોય તેને વંદન કરે ને મોટાને વંદન ન કરે તે એ વિચાર ન કરે કે આ લેકમાં કેટલે ભેદભાવ છે ! નાનાને વંદન કર્યા, એમને સુખશાતા પૂછી અને મને મોટાને વંદન ન કર્યા. તેમ વિચારી ગૃહસ્થ ઉપર ક્રોધ ન કરે, તેમની નિંદા ન કરે પણ વંદણ કરનાર પ્રત્યે જે પ્રેમભાવ રાખે તે પ્રેમ વંદણ ન કરનાર પ્રત્યે રાખે, ને વિચાર કરે કે દરેક ઉપર સમભાવ રાખે એવી ભગવંતની આજ્ઞા છે. આ રીતે જે સાધુ સાવી સંયમ પાળે છે તેને બેડો પાર થઈ જાય છે. છ અણગારે ભગવાનની આજ્ઞા લઈને ગોચરી ગયાં છે. હવે તેઓ જ્યાં ગૌચરી જશે તેના ભાવ અવસરે. ચરિત્ર : અર્જુનના ગયા પછી પાંડુરાજા, કુંતામાતા, યુધિષ્ઠિર, ભીમ, સહદેવ, નકુળ, દ્રૌપદી બધા મહેલમાં આવીને ખૂબ ખૂરવા લાગ્યા. માતા પિતા કહે છે એ મારા લાડકવાયા ! અમે રાજમહેલમાં બેઠા છીએ ને તું જંગલમાં કષ્ટ વેઠવા કયાં ચાલ્યો ગયો? ચાર ભાઈઓ કહે છે એ અમારા વહાલા બંધવા ! તું એક ગયે પણ તારા વિના જાણે કેઈ નથી એવું લાગે છે. આમ સૌ યાદ કરીને રડે છે. આજે આ પ્રેમ ભાગ્યે જોવા મળશે. આજે સૌ પોતપોતાના સ્વાર્થમાં મસ્ત છે પણ અહીં તે ક્ષીર નીર જે પ્રેમ હતો. ભલે તેઓ બધું કાર્ય કરે છે પણ એક ક્ષણ અજુનને ભલતાં નથી, Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શારદા દર્શન અર્જુનને એક ઉંચા પહાડ ઉપર પ`ચ મહાવ્રતધારી સંતના દર્શીન થયાં. તેથી તે ખૂબ આનંદમાં આવી ખેલે છે કે અહા ! ભવસિંધુ તારક, તરણતારણુ જહાજ સમાન ગુરૂદેવ! આજે આવા વિકટસ્થાનમાં આપનાં દશન થવાથી હું કૃતાર્થ ખની ગયેા. હવે મારા સર્વે કાર્યાં સિધ્ધ થશે ને મારેા વનવાસ નિર્વિઘ્ને પૂર્ણ થશે. એમ કહીને મુનિને તિકખુત્તોના પાઠ ભણી ભાવપૂર્વક વંદન કર્યાં, પણ મુનિ તે ધ્યાનમાં હતાં એટલે દન કરી પેાતાની જાતને ધન્ય માનતાં અર્જુનજી આગળ ચાલ્યા. ઘણે દૂર જતાં એક પર્વત ઉપર ચઢ્યાં. ત્યાં એક યુવાન પુરૂષ પર્વત ઉપરથી પડીને આપઘાત કરવા તૈયાર થયા હતા. એની પત્ની કરૂણૢ સ્વરે કલ્પાંત કરતી ખેલતી હતી કે નાથ ! તમે આવું ના કરે. તમે ચાલ્યા જશે! પછી મારું કાણુ ? આ દુઃખિયારીની તા જરા દયા કરો. એક વાર તે મારી વાત સાંતળો. આમ કરૂણ સ્વરે કલ્પાંત કરતી એના પતિને રાતી હતી. અને આ કરૂણ રૂદન સાંભળ્યું. એના મનમાં થયું કે આ પવ ત ઉપર એક મુનિરાજ સિવાય બીજું' કાઇ માણુસ દેખાતુ નથી ને આ કાણુ રડતુ હશે ? જે તરફથી અવાજ આવતા હતા તરફ અર્જુન ગયા. તે એક માણસને પર્યંત ઉપરથી આપઘાત કરીને મરવા તૈયાર થયેલા જોચે ને એની પત્ની એને આપઘાત કરતાં રાતી હતી. આ દૃશ્ય જોયું. અર્જુનજી દોડીને ત્યાં પહોંચી ગયા. अर्जुन बोला उसी पुरुषसे, मत कर आत्मघात, જ્જ મિટાઽ તેરા સારા, દે વીતજ નવ વાત હૈ શ્વેતા.... એ પુરૂષને પૂછ્યું' ભાઇ! તું શા માટે આપઘાત કરીને મરવા તૈયાર થયેા છે ? તને શું દુઃખ છે ? તે મને કહે. તારું બધુ... દુઃખ દૂર કરીશ. ત્યારે તે માણસે કહ્યું. ભાઈ! આપને મારુ દુઃખ કહેવાથી કંઇ ફાયદો નથી, નકામા મને ખાટી ના કરા. મારા દુઃખની કહાની બહુ લાંખી છે. તમને કહીને દુઃખી કરવા એ મને ઠીક લાગતું નથી. હવે તમે મને એક ક્ષણ પણ રાકશે। નહિ. ત્યારે અર્જુને કહ્યું-ભાઇ ! આ પત્ની રડે છે તેના સામું તે જો. મીજી આ માનવભવ કેટલા પુણ્યે મળ્યેા છે તેને આમ ગુમાવી દેવાય! માનવભવની એકેક ક્ષણ કેટલી અમૂલ્ય છે ! આવે! માનવભવ દુઃખથી કંટાળીને હારી જવાય ? જરા હિંમત રાખેાને મને તમારા દુઃખની વાત કહેા. અર્જુને તે પુરૂષને ખૂબ સમજાવ્યેા. ત્યારે તે પૂછે છે ભાઇ ! તમે કાણુ છે ને તમારુ' નામ શું છે? તે મને કહેા તા હું મારા દુઃખની વાત કરૂં. કારણ કે ગમે તેવા માણસની પાસે દુઃખની વાત કહેવાથી કઈ સાર નીકળતા નથી. અર્જુને કહ્યું કે કુરૂવ’શમાં જન્મેલા બીજાના દુઃખને જાણીને હુંમેશા તેના દુઃખને દૂર કરવા તૈયાર હોય છે, પાતાના પ્રાણના ભાગે પણ ખીજાનું રક્ષણ કરે છે, Page #191 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૪૫ તા હું પણ કુરૂવંશમાં ઉત્પન્ન થયેલા પાંડુ રાજાના પુત્ર છું. અર્જુન મારૂં નામ છે. અર્જુનનું નામ સાંભળીને પેલે માણસ આનંદ પામ્યા. શું તમે અર્જુન છે! આજે મારા ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય કે આપના દનથી હું... પાવન ખની ગયેા. મારે માટે જંગલમાં મંગલ થયું. એમ ખેલતા મરવાનુ છેાડીને ચરણમાં પડી ગયા. એણે અર્જુનને કદી જોચેા ન હતા પણ નામ સાંભળ્યુ હતુ. મહાનપુરૂષાના ગુણેાની સુવાસ ચારે બાજુ ફેલાય છે. એ કાઈને કહેવા નથી જતાં કે તમે મારા ગુણ ગાએ પણ એમનું જીવન યા, પવિત્રતા, પરાપકાર, પરદુઃખભ’જન એવા ગુણ્ણાથી ભરેલુ હાય છે. એટલે સ્હેજે તેમના ગુણાની સુવાસ ફેલાય છે. પેલા માણસ અર્જુનનું નામ સાંભળીને ચરણમાં પડી ગયા ને તેમના ગુણગાન ગાવા લાગ્યે ને ખેલ્યા કે હૈ પવિત્ર પુરૂષ! હવે હું મારા દુઃખની વાત આપને કરીશ. હવે આ પુરૂષ અર્જુનને પોતાના દુઃખની વાત કરશે તે વાત અવસરે. દ વ્યાખ્યાન ન–૧૯ શ્રાવણ સુદ ૭ ને શુક્રવાર તા. ૨૨-૭-199 સુજ્ઞ ખંધુએ ! વિશ્વવત્સલ, કરૂણાસાગર, અનંતજ્ઞાની ભગવતાએ જગતના જીવાના ઉધ્ધાર માટે પ્રેરણાદાયક વાણી પ્રકાશી. અંતગઢ સૂત્રના ત્રીજા વગના અધિકાર ચાલે છે. તેમાં છ અણુગારેાએ નેમનાથ ભગવાનની પાસે ગૌચરી જવાની આજ્ઞા માંગી. ભગવંતે કહ્યું કે સુખ ઉપજે તેમ કરે. સાધુપણાની રીત કેવી સુંદર છે કે પ્રત્યેક કાય'માં શિષ્યાએ ગુરૂની આજ્ઞા લેવી જોઈએ. ચાહે શારીરિક ક્રિયા કરે કે આધ્યાત્મિક ક્રિયા કરે, સવારમાં સૂર્યાંય થતાં વજ્ર, પાત્ર, રજોહરણ આદિ ઉપકરણોનું પડિલેહન કરીને ગુરૂને વંદન કરે. પછી पुच्छेज्जा पंजलिउडा, कि कायव्व मए इह । કુન્ત નિબ્રોક મતે, વૈયાવચ્ચે ય સન્નારી ઉત્ત. અ. ૨૬ ગાથા ૯ શિષ્ય ગુરૂને હાથ જોડીને પૂછે કે હું ગુરૂદેવ ! હું વૈયાવચ્ચ કરુ કે સ્વાધ્યાય કરુ? આપ જે આજ્ઞા કરેા કે તે કરું. પછી ગુરૂદેવ જે આજ્ઞા કરે તે કરે. શિષ્ય તે એક જ વિચાર કરે કે મારા ગુરૂ મને જે આજ્ઞા કરે છે તે મમ હામેત્તિ પેલ્લાપ'. મારા હિત માટે કરે છે. એ આજ્ઞા પાલનમાં મારા અનતા કર્મોની નિર્જરા થવાની છે. ગુરૂની આજ્ઞાપૂર્ણાંકની સામાન્ય ક્રિયા પણ મહાન લાભનું કારણ બનશે. એટલે વિનયવંત શિષ્ય ગુરૂની આજ્ઞામાં સમાઈ જાય. તેમની સામે કોઈ દલીલ ન કરે. આ છ અણુગારા તેવા હતા. હવે “ કરતૂકો ટ્ટિનેમિક્ષ અત્તિયાઓ સદલ નાઓ ૧૯ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૪: શારદા દર્શન ઉજ્જ્ઞાળાઓ ડિસ્લિમત્તા” તેઓ ભગવાનની આજ્ઞા લઈને તેમની પાસેથી સહસ્રામ્રવનની બહાર નીકળ્યા. હવે છ અણુગારા ભગવાન પાસેથી નીકળ્યા ત્યારે આવસહિ આવસહિ કહીને નીકળ્યા. સાધુ-સાધ્વી ગૌચરી, પાણી, ઠંડીલ અગર કાઈ પણ કામ માટે ધર્મસ્થાનકની બહાર નીકળે ત્યારે આવસહિ આવસહિ મેલે. અને એ કાય` પતાવીને પાછા ધમ સ્થાનકમાં આવે ત્યારે નિસ્સહ નિસ્સહિ મેલે. આવસહિ એટલે હૈ પૂજ્ય ! હું મારા આવશ્યક કામે જાઉં છું, અને આવે ત્યારે નિસ્ટહિ બેલવાનું એટલે આવશ્યક કામે ગયા હતા તેનાથી નિવૃત્ત થાઉં છું. તમે પણ ઉપાશ્રયમાં પ્રવેશ કરશ ત્યારે નિસહિ નિહિ મેલવું જોઈએ. કારણ કે સંસારમાં તે અનેક પાપક્રિયાઓ થાય છે, પણ એ ઘડી ધ સ્થાનકમાં પ્રવેશ કરે ત્યારે તે અઢાર પાપસ્થાનક આદિ ત્યાગ કરીને આવે છે. તમે જેટલા સમય આશ્રવનુ ઘર છેડીને આ સંવરના ઘરમાં બેઠા તેટલા સમય પાપની ક્રિયાથી હળવા ખની જાવ છે. સયમી આત્માએ તા નવકાટીએ સર્વથા પાપના પચ્ચખાણ કર્યાં છે તેથી તે ક્ષણે ક્ષણે કર્મોની નિર્દેશ કરે છે. પણ સાધુપણું લીધા પછી સાધુપણાની કોઈ પણ ક્રિયામાં ગ્લાની ન થવી જોઈએ. તે ગૌચરી જાય તે એવી સુંદર વિચારણા કરે કે અહા ! આજે મને ગૌચરી જવાને અવસર મળ્યે, મારા ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય છે કે હું નિર્દોષ અને સૂઝતા આહાર પાણી લાવીશ તે મારા ગુરૂ ભગવંત અને ખીજા સતા વાપરશે. પછી કાઈ સ્વાધ્યાય, ધ્યાન કરશે, કાઈ વૈયાવચ્ચ કરશે. તેા મને કેટલા મેાટા લાભ થશે ! આવી સુંદર વિચારણા કરે તેથી મહાન ક્રમની નિર્જરા થાય છે. જરા વિચાર કરેા. તમે સ`સારના કામ માટે ગમે તેટલા આંટા ખાવ, ગમે તેટલું કષ્ટ ઉઠાવા તેા અશક્રમની પણ નિશ થવાની છે ? ' ના ' ઉત્સુ' કનું ખંધન છે. આ સંસાર દાવાનળ જેવા છે. પ્રટ્રીપ્સાના જોય સભા: સર્વવેદનામ। દુનિયાના દરેક પ્રાણીએ માટે સ'સાર ધગધગતા અંગારા જેવો છે. ચારે તરફ આધિ, વ્યાધિ ને ઉપાધિની જ્વાળાના સળગી રહી છે. આવા ભડભડતા દાવાનળ જેવા સંસારમાંથી સમજી સરકી જાશે. કરાડા મનુષ્ય આ પૃથ્વી ઉપર જન્મે છે ને મરે છે. જેને જેવા કર્મો કર્યાં ડાય તેવી ગતિમાં જાય. સાથે શુભાશુભ કર્મો સિવાય ખીજું કંઈ સાથે આવવાનું નથી. જ્ઞાની કહે છે કે સાથે છુ. તમે લઈ ભેગુ કરેલુ. બધું તમે હવે સમજાય છે કે સાથે જીવ કાયાના માહ રાખી પાપ જશે ? બાલા, છુ. તમે લઈ જશે ? અહીંયા દઈ જારો...સાથે શુ લઈ જશે ? પુણ્ય અને પાપ સિવાય કરે છે. પણ તે કાયામાંથી કાંઈ નહિ આવે. છતાં ચેતનદેવ ચાલ્યા જશે Page #193 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૪૭ પછી હિન્દુ હશે તેા ખાળી નાંખશે ને મુસ્લીમ હશે તેા દફનાવી દેશે.છેવટે માટીમાં માટી મળી જશે, માટે એનેા માહ રાખીને કયાં સુધી બેસી રહેશેા ? જે મનુષ્ચા કાયાના માહ રાખીને ખાઈપીને મસ્ત બનીને ફરે છે પણ જે આત્મસાધના કરતા નથી તે ભવની ભૂલામણીમાં ભૂલા પડે છે. માટે સદ્ગુરૂએ આપણને સમજાવે કે તમે આ સંસારની ધૂ...સરી ક્યાં સુધી ખેંચશે ? હવે આત્માનું કલ્યાણ કરવુ' હાય તે સમજીને સ'સારથી સરકી જાએ ને ધમ'ની ધૂ'સરીએ જોડાઈ જાવ. ધમની ધૂ'સરીએ જોડાવનાર જો કાઈ ડાય તા ગુરૂ ભગવ'તા છે. એમને આપણા ઉપર અનહદ ઉપકાર છે. આ જગતમાં ગુરૂ એ દેવ કહેવાય છે. આત્માથી શિષ્યેા અને શ્રાવકા ગુરૂને દેવ તરીકે પૂજે છે. આ કાળમાં સર્વજ્ઞ ભગવત નથી. એટલે શિષ્યને માટે તે અરિહંત કહે કે કેવળી કહા એ બધું એના ગુરૂ છે. ગુરૂ વિના આવા અલૌકિક સુખ અને શાંતિના રાજમાગ કાણુ ખતાવે? એક ન્યાય આપીને સમજાવું. એક માણુસ ધમધેાર અંધારી રાતે ખૂબ ઝડપથી ચાલ્યેા જતા હતેા હવે અંધારામાં કૂવા આવી જાય તેા પણ ક્યાંથી ખબર પડે ? પેલા માણસ પૂરજોશથી ઉતાવળા ચાલ્યા જાય છે. માગમાં એક કૂવા આગ્યે. એટલે ભાઈ કૂવામાં પડી ગયા. કૂવામાં તે પડયા પણ એટલેા પુણ્યવાન કે કૂવામાં પાણી ન હતું, પાણી હાય ને જો તરતાં આવડતું ના હોય તેા ડૂબીને મરી જાય, અને જો કૂવામાં પથ્થર ડાય તે પથ્થર વાગે ને માથું ફૂટી જાય. પણ એના પુણ્યાગે કૂવામાં પૃથ્થર કે પાણી ન હતાં, પણ ખાલી ઘાસ હતું એટલે કેાઈ જાતની ઈજા થઈ નહિ. કૂવા ખૂબ ઉંડા હતા. સવાર પડતાં કાઈક કાઈક માણસાની આવજા શરૂ થઈ. પેલા માણસ કૂવામાં રહ્યો ખેલે છે કે દયાળુ ! કાઈ આવા ને મને કૂવામાંથી ખચાવે. મને બહાર કાઢા. આ સમયે દયાળુ સજ્જન માણસે ખચાવે... બચાવા એવી બૂમ સાંભળીને કૂવામાં નજર કરી તેા એક માણસને કૂવામાં પડેલા જોયે, અને તેને કૂવામાંથી બહાર કાઢો. હવે કૂવામાં પડેલાને બહાર કાઢીને પેલા માણસ ઉભે। ન રહ્યો. એ કેઈ અગત્યના કામે જઇ રહ્યો હતેા એટલે એણે પેલા માણુસને કંઈ પૂછ્યું નહિ કે ભાઈ ! તમે આ કૂવામાં કેવી રીતે પડ્યા? તમને કંઈ ઇજા તે નથી થઈને? એવુ' કંઈ પૂછ્યુ નહિં. તે તેા કૂવામાંથી બહાર કાઢીને ચાલ્યા ગયા. છતાં મચાવનાર પ્રત્યે તેને કેટલેા મહાન ઉપકાર માને! એ તે એમ જ માને કે મને ખચાવનાર કેાઈ દેવપુરૂષ હતા. અને દેવ જેવા મહાન માની તેના ઉપકારના જ્યાં ને ત્યાં ગુણ ગાતા ફરે ને કહે કે એણે મને મરતાં બચાવ્યેા. મને જીવતદાન આપ્યુ છે. જીવનપર્યંત એ એના ઉપકાર ભૂલતા નથી. અંધુએ ! આ સંસાર પણ એક ભયકર કૂવા છે. તમને ઉપરથી સુંદર દેખાતા હાય, તમને સૌ ખમ્મા ખમ્મા કરતા હાય ને પાણી માંગતાં દૂધ મળતું હાય છતાં Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શારદા દર્શન આત્માથી છને તેમાં રહેવું ગમતું નથી. જ્યાં સરૂને ગ મળે છે ત્યાં જાય છે ને વિનંતી કરે છે કે હે ગુરુદેવ! મને ભવકપમાંથી બહાર કાઢે. એની ચગ્યતા જોઈને સદ્ગુરૂ દેવે તેને ચારિત્રરત્ન આપી ભવપમાંથી બહાર કાઢે છે. ત્યારે મેક્ષાભિલાષી શિષ્ય ગુરૂદેવને મહાન ઉપકાર માને છે. હવે ગુરૂદેવ ખૂબ વાંચન અને મનનમાં રહે છે એટલે શિષ્યની બરાબર ખબર કદાચ ન લઈ શકે તે પણ વિનયવંતા શિષ્ય ગુરૂને ઉપકાર ન ભૂલે. એને કઈ પૂછે તે એમ કહેશે કે મને ભવકપમાંથી ઉગારનાર, કરૂણાસાગર અને મારા તારણહાર ગુરૂદેવ છે. હું તેમના ઋણમાંથી મુક્ત બની શકું તેમ નથી. જે આવા તારણહાર ગુરૂની નિંદા કરે, ગુરૂની આજ્ઞાથી વિરૂદ્ધ આચરણ કરે તે સંસારથી બહાર નીકળવા છતાં પાછા ડૂબી જાય છે. જે લક્ષથી સંયમ અંગીકાર કર્યો છે તે લક્ષ પાર પડતું નથી. આ છ અણગારે ગુરૂની આજ્ઞા વિરૂધ સહેજ પણ વર્તન કરનારા ન હતાં. ભગવંતની આજ્ઞા મળી એટલે તેઓ સહસ્સામ્રવન ઉઘાનમાંથી બહાર નીકળ્યા. “નિમિત્તા તિહિં ધાર્દિ તુર્થ જ્ઞાા અસિ” અને ત્રણ સંઘાડા બનાવીને અત્વરિત ગતિથી ચાલ્યા એટલે કે આજ્ઞા મળી છે તે હવે જલદી ગૌચરી લઈને આવીએ ને જલદી પારણું કરીએ એવી ત્વરારહિત અને ચપળતા રહિત એટલે યત્નાપૂર્વક ચાલવું તે, લાભાલાભની ચિંતામાં અસંભ્રાન્તિપૂર્વક (ભિક્ષા મળશે કે નહિ અગર મળશે તે ક્યારે મળશે એવા વિચાર રહિત) ભિક્ષાને માટે વિચારવા લાગ્યા. સાધુ ગૌચરી કે કેઈ ક્રિયા માટે જાય ત્યારે ઉતાવળો ઉતાવળે ન ચાલે, સાધુ ગીચરી જાય ત્યારે કેવી રીતે ચાલે? पुरओ जुगमायाए, पेहमाणो महिं घरे।। વજન વયથા , પાળે જ વાદિયા દશ અ.૫, ઉ. ૧ ગાથા ૩ મુની ધુંસરા પ્રમાણે ભૂમિને જોતાં જોતાં ચાલે. એની દષ્ટિ ધરતી સામે હોય કે કઈ સચેત બીજ, લીલોતરી, બેઈન્દ્રિય આદિ જીવ, સચેત પાણી કે માટી મારા પગ નીચે આવી જતું નથી ને? તેની કાળજી રાખીને ચાલે, પણ એનું ધ્યાન આ અવળું ન હોય, તે વ્યગ્રતા રહિત બનીને ગૌચરી જાય. સાધુ આહાર પાણી છ કારણે કરે છે. શરીરને સારું બનાવવા માટે તે આહાર કરતા નથી. वेयण बेयावच्चे, इरियट्ठाए य संजमाए। તદ પાવરિયાપ, છઠંડુ થમવિતા | ઉત્ત, અ ૨૬ ગાથા ૩૩ સુધાવેદનીયને શાંત કરવા માટે, વૈયાવચ્ચ સેવા કરવા માટે, ઈર્ષા સમિતિનું પાલન કરવા માટે, સંયમના નિર્વાહ માટે, પ્રાણની રક્ષા કરવા માટે અને ધર્મનું ચિંતન કરવા માટે. આ જ કારણે આહાર કરનાર સાધુ પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ શારદા દર્શન કરતું નથી. ભગવાને કહ્યું છે કે હે સાધક! તું જે આહાર પાણી લાવે તેમાં ખૂબ ઉપગ રાખજે, ખૂબ ચિકિત્સા કરીને લાવજે કે તારે માટે તે બનાવ્યું નથી ને? તારે માટે વેચાતું લાવ્યા નથીને ? જે એ આહાર હોય તે તને કલ્પ નથી. એવા સંદેષ આહાર પાણી લઈશ તે તારું ચારિત્ર લુંટાઈ જશે, હું તે તમને પણ વિનંતી કરું છું કે સાધુ સાધ્વીના ચારિત્રના રક્ષક બનજે પણ લુંટારું ના બનશે. શ્રાવક શ્રાવિકાને વિચાર થાય કે આજે ખૂબ વરસાદ પડે છે બંધ રહેતા નથી. આપણું ગુરૂ કે ગુરૂણી છે, તે લાવે, આપણે ટીફીન લઈને જઈએ, આવા રાગી ન બનશે સંતને સામે લાવેલે આહાર કલ્પ નથી. છ અણગારો આવા અડગ હતાં. તેઓ અત્વરિતગતિથી, ચપળતા રહિત ઊંચનીચ અને મધ્યમકુળોમાં ભેદભાવ રહિત બનીને ગષણા કરતાં હતાં. શુદ્ધ ભાવનાથી ત્રણ સંઘાડામાં તેઓ નીકળ્યા છે. તેમને એક સંઘાડ કઈ પુણ્યવાન માતાના મહેલે પધારશે તેના ભાવ અવસરે. ચરિત્ર - “દુઃખી માણસે અર્જુનને કહેલી વીતક કહાની” -દુખી માણસ અને પિતાના દુઃખની કહાની કહે છે. હે અર્જુન વીરા ! વૈતાઢય પર્વતના દક્ષિણ ભાગમાં રતનપુર નામે નગર છે. તે નગરમાં મહાન પરાક્રમી, મહાબળવાન, શત્રુઓને હંફાવનાર, વિદ્યાધરોના ઈન્દ્ર સમાન, ચંદ્રાવતં સક નામે રાજા રાજ્ય કરતા હતા. રાજા ખૂબ ન્યાયી ને પ્રજાપ્રેમી હતા. નગરમાં અન્યાય, અનીતિ અને અધર્મનું નામ નિશાન ન હતું. રાજાને પ્રભાવ એટલે બધે પડતું હતું કે કેઈ શત્રુઓ તેમની સાથે બાથ બીડવાની હિંમત કરી શકતાં ન હતાં. નગરમાં ચોર લૂંટારાને ભય ન હતું. પ્રજાજને દરવાજા ખુલ્લા મૂકીને શાંતિથી ઊંઘી જતાં હતાં. આવા પ્રતાપી ચંદ્રાવતં સક રાજાને કનકસુંદરી નામે લક્ષમીદેવીના અવતાર સમાન પ્રતિવ્રતા રાણી હતી. રાણી ખૂબ દયાળુ હતી. એક કીડી મંકડાના પ્રાણ દુભવે તેવી ન હતી. તે રાણીને મણુંચૂડ નામનો એક પુત્ર હતું ને પ્રભાવંતી નામની પુત્રી હતી. તે મણીચૂડ હું પોતે છું અને પ્રભાવતી મારી બહેન હતી. અમારા માતાપિતાએ બાળપણથી અમારામાં સંસ્કારોનું સિંચન કર્યું હતું. માતાએ અમને બંને ભાઈબહેનને ખૂબ લાડકોડથી ઉછેર્યા, ખૂબ ભણાવ્યા. મારી બહેન સ્ત્રીઓની ૬૪ કળામાં પ્રવીણ બની ગઈ. એ ખૂબ સૌંદર્યવાન હતી. હું યુવાન થયે ત્યારે એક સારા રાજાની પુત્રી ચંદ્રાનનાની સાથે ખૂબ ધામધુમથી મારા લગ્ન કરવામાં આવ્યા. અને મારી બહેન પ્રભાવતીને મગધ દેશના મહારાજા સાથે ખૂબ મહત્સવ કરીને પરણાવી હતી. અમે તે જાતિના વિદ્યાધર રહ્યા એટલે પરંપરાગત વિદ્યાએ અમને મળે છે, Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શારદા દર્શીન હું યુવાન થયે. જાણીને મારા પિતાએ મને વિદ્યાએ આપી અને એને સાધવાની રીત પણ મને શીખવાડી. ઉધૃત હુઆ વિદ્યા સાધન હિત, પર કોઈ ક`સચેાગ, માતા પિતા પરલેાક સીધાયા, સાધન નહી' ચેગ હા...શ્રોતા... હું. વિદ્યા સાધવા માટે જંગલમાં ગયા. પાછળ કાણુ જાણે શું અન્ય કે મારા માતા-પિતા અને સ્વર્ગવાસ પામ્યા. હજી મેં પૂરી વિદ્યાએ સાધી ન હતી આ બનાવ બની ગા એટલે મને માણસા તેડવા આવ્યા, અને હું તરત રાજ્યમાં આવ્યેા. મારા પિતાજીની અંતિમ ક્રિયા વિધિ બધું થયા પછી બધા પ્રધાના અને સામતાએ ખૂબ વિચારણા કરીને શુભ દિવસે મારા પિતાજીની ગાદી ઉપર મને એસાડા. હે અર્જુનવીરા ! હું તે હજી રાજકાજમાં પૂરા ટેવાયેા ન હતા. મારા પ્રધાને અને સામતા મને બધું સમજાવતાં હતાં. ત્યાં મારા ભાગ્યની રેખા બદલાઈ. વિદ્વેગ નામના મારા પિતરાઈ ભાઈ હતા. તેણે જાણ્યું કે આ મણીચૂડ હજુ રાજ્ય કાય માં ખરાખર તૈયાર નથી. એ તર્કના લાભ લઇને મેહુલાવલશ્કર લઈને તે રતનપુર આવ્યે ને રતનપુરને ફરતા ઘેરેા નાંખ્યા. નગરમાં ખૂબ લૂટફાટ ચલાવી ને પ્રજાને હેરાન પરેશાન કરી, માટા લશ્કરની મદદથી રતનપુરને જીતી લીધું ને મને રાજ્યથી ભ્રષ્ટ કરી એ મારી ગાદી ઉપર બેસી ગયે, અને મને મારી નાંખવાના પ્રયત્ન કર્યાં પણ હું ગમે તેમ કરીને મારે જીવ ખચાવવા ભાગી છૂટયા. મારી પાછળ મારી પત્ની ચ'દ્રાનના પણ એના શીયળનુ રક્ષણ કરવા ભાગી આવી. એટલે અમે અને અહીં આવી પહેાંચ્યા છીએ. હવે મને એમ જ થાય છે કે મારા માતા -પિતા ગયા, મારું રાજ્ય ગયુ, અને મારા પિત્રાઈ ભાઈએ જ આવા દગા કર્યાં ! હું હજુ નાના હતા. એણે મને હિંમત આપવી જોઈએ તેના બદલે આમ કર્યુ. બીજા દુશ્મન રાજાએ આમ કર્યુ. હાત તે આટલું દુઃખ ન થાત. આ તા વાઢા વરી ખની ગયા ને મને રાજ્યથી ભ્રષ્ટ કર્યો. તેનું મારા દિલમાં અત્યંત દુઃખ થયું. હવે મને મારુ જીવન અકારુ લાગે છે. આવા અપયશ ભરેલા જીવને જીવવાના શુ અથ છે? તેથી હું આ પહાડ ઉપરથી પડીને મારા જીવનને અંત લાવવા ઈચ્છું છું. ને મારી આ પત્ની મને આપઘાત કરતાં રોકી રહી હતી ત્યાં હું કૃપાસિન્ધુ તમે આવી ગયા. મેં મારા દુઃખની સત્ય વાત તમને સંભળાવી. અર્જુને મણીચૂડની વાત સાંભળી. હવે તેને કેવી રીતે હિંમત આપી મરતાં બચાવશે તેના ભાવ અવસરે કહેવાશે. Page #197 -------------------------------------------------------------------------- ________________ શારદા નુ ન વ્યાખ્યાન ન. ૦ પર્વ શ્રાવણ સુદ ૮ ને શનીવાર તા. ૨૩-૭-૭૭ સમતાના સાધક, મમતાના મારક, ગુણેાના ધારક એવા તીર્થંકર પ્રભુના મુખકમળમાંથી અમૃતવાણીના ધેાધ વહ્યો. ગૌતમાદ્ધિ ગણધરાએ તે ધોધને ઝીલ્યેા. તેમાં સુધર્માં સ્વામીના શિષ્ય જજીસ્વામીએ વાણીના ઘૂંટડા પીવા ચાતક પક્ષીની જેમ આતુર બન્યા હતા. એટલે સુધર્માસ્વામી તેમને પ્રભુની અમૃતવાણીનું પાન કરાવતાં હતાં. ચાતક પક્ષી આકાશમાં અધર પડતુ વરસાદનું પાણી ઝીલે છે. વરસાદ મેડા થાય તા પણ જમીન ઉપર પડેલુ પાણી તે પીતું નથી. પ્રાણ જાય તે કુરખાન પણુ પ્રતિજ્ઞામાં ભંગ થતે નથી. તેમ મારા . વીતરાગ પ્રભુના શ્રાવકા પણુ દૃઢ ાવા જોઈએ. પાખંડી મતના ગમે તેટલા પ્રચાર થાય પણ એના અંતરમાં એવી દૃઢ શ્રધા હાવી જોઈએ કે “ તમેવ સજ્જ નિસંક ન નિfત્ત વેદ્ય ” જિનેશ્વર ભગવાને તત્ત્વજ્ઞાનના જે ઉપદેશ આપ્યા છે તે સત્ય અને નિશંક છે. આપણા જ્ઞાનાવરણીય કર્મના ઉદયને કારણે આપણુને વધુ શ્રુતજ્ઞાન પ્રાપ્ત ન થયુ. હાય પણુ આપણે જિનેશ્વર દેવના વચન ઉપર શ્રધ્ધા રાખવી જોઈએ. તેમાં શંકા કરવી ન જોઈએ કારણ કે ભગવંતે ધર્મ, અધ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ આ છ દ્રબ્યા અને જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સવર, નિર્જરા, મધ અને માક્ષ આદિ નવતત્ત્વાનુ' જે વણુ ન કર્યુ છે તે પાતાના જ્ઞાનમાં જોઇને કર્યુ છે. ભગવાનનુ વચન સત્ય અને નિશંક છે. એટલે આપણે તેના ઉપર પૂર્ણ શ્રધ્ધા રાખવી જોઈએ. ભગવાનના વચને ઉપર શ્રધ્ધા રાખનાર સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે. । S. આ છ અણુગારોએ ભગવાનનાં વચનામૃતા ચાતક પક્ષીની જેમ ઝીલી લીધા અને સંયમ માર્ગોમાં ઠોર સાધના કરવા લાગ્યા. માણસ ગમે તેટલેા બળવાન અને ઢાંશિયાર ઢાય પણ સયમ લઈને ઉગ્ર સાધના કર્યા વિના કદી માક્ષ મળવાને નથી. તે વાત ખાસ લક્ષમાં રાખજો. ભગવતે ફરમાવ્યું છે કે जो सहस्स सहस्ताणं, संगामे दुज्जप जिणे । एगं जिणेज्ज અપ્પાળ, પણ તે પમોનો / ઉત્ત, સૂ. અ. ૯ ગાથા ૩૪ જેમ ભેરીનાં નાદે ક્ષત્રિયાનાં હૃદય નાચે, ને રૂવાંડા ખડા થઈ જાય છે, ઘેાડા હગૃહણુાટ કરે છે ને હાથીઓ તૈયાર થઈ ને ઉભા રહે છે તેમ વીતરાગ વાણીની શેરી વાગતાં ભગવાન મહાવીરના શૂરા સૈનિકા રૂપી સાધુએ અને શ્રાવક સાધના કરવા તૈયાર થઈ જાય. ભેરી વાગતાં સૈનિકાને શૂરાતન ચઢે છે ને તેનુ લેાહી ઉછળી જાય તેમ વીતરાગ વચનની ભેરી સાંભળી તમારૂં વીય ઉછળી જવુ જોઈએ. અંતરમાં Page #198 -------------------------------------------------------------------------- ________________ ઉપરું શારદા દર્શન વિલાસ જાગ જોઈએ કે બસ, આ માનવભવ મળે છે તે કર્મ શત્રુઓને હટાવી દઉં. હવે ભવમાં ભમવું નથી. આ ગાથામાં ભગવંતે સાચે વિજ્ય કર્યો છે તે બતાવ્યું છે. જેમ કેઈ મનુષ્ય દુર્જન સંગ્રામમાં મુશ્કેલીથી જીતી શકાય તેવા દશ લાખ સુભટને પિતાના ભુજા બળથી જીતી લે છતાં તે સાચે વિજેતા નથી. પણ જે પિતાના આત્માને જીતે છે તે દશ લાખ સુભટને જીતનાર કરતાં પણ વધારે શક્તિશાળી છે. આત્મવિજય એ જ શ્રેષ્ઠ વિજય છે. તેનાથી બીજે કઈ શ્રેષ્ઠ વિજ્ય નથી. આ ગાથામાં શાસ્ત્રકારે આધ્યાત્મિક વિજ્ય અને ભૌતિક વિજ્યની સરખામણી કરેલી છે. તેમાં આધ્યાત્મિક વિજયને જ શ્રેષ્ઠ વિજય કહ્યો છે. હવે બંને વિજ્યની સરખામણું કેવી રીતે કરે છે? આ સંસારમાં રાજાઓ એકબીજા સાથે યુદ્ધ કરે છે. બંને રાજાઓનાં સૈનિકે એકબીજા સાથે શસ્ત્રો વડે ખૂનખાર જંગ ખેલે છે. તેમાં માથું દેવું પડે તે પણ દઈ દે છે. આ બાહ્ય સંગ્રામમાં બે પક્ષમાંથી ગમે તે એક પક્ષને વિજય થાય છે ને બીજાને પરાજય થાય છે એટલે સંગ્રામ સમાપ્ત થાય છે. આવા ભૌતિક સંગ્રામ થાય ત્યારે જોઈ શકાય છે. જ્યારે આધ્યાત્મિક સંગ્રામ આત્માની સ્વાભાવિક અને વિભાવિક પ્રવૃત્તિઓ વચ્ચે થાય છે. તે યુધ્ધ આપણને દેખાતું નથી પણ તે ક્ષણે ક્ષણે ચાલુ છે, આ યુધ્ધ અનાદિકાળથી ચાલી રહ્યું છે. જેમ બાહ્ય યુધમાં એક રાજા જીતી જાય છે તે હારનારને પકડી કેદમાં પૂરી દે છે, તેમ સ્વાભાવિક શક્તિઓ ઉપર વિભાવિક શક્તિઓ જે વિજય મેળવે છે તે આત્માને દુર્ગતિરૂપી અંધારી કેટડીમાં કેદ પુરાવું પડે છે, અને જે સ્વાભાવિક શક્તિઓ નાશ પામે છે, ત્યારે આત્મા કર્મરહિત શુધ બનીને સિધ્ધક્ષેત્રનું વિશાળ અને અક્ષય સામ્રાજ્ય મેળવે છે. આધ્યાત્મિક યુધ્ધ આ ચર્મચક્ષુઓ દ્વારા આપણે જોઈ શકતા નથી. એને જે જેવું હોય તે આ બાહ્ય જગતમાંથી દષ્ટિ બંધ કરીને આવ્યંતર જગતમાં આંતરદષ્ટિથી અવલોકન કરવું પડે છે, આ યુધ્ધ આત્માને પીછાણનારા અવધૂત મહાન યેગીઓ જઈ શકે છે, અને તેમાં ખૂબ પરાક્રમથી યુધ્ધ કરી કર્મરિપુની સેનાને હટાવી શાશ્વત સુખને મેળવે છે. આપણે આધ્યાત્મિક અને ભૌતિક યુદ્ધની વાત કરી પણ તેમાં કણ કણ સેનાપતિ અને ધ્યાએ છે ને કયા શી છે તે જાણવું જોઈએ ને? ભૌતિક લડાઈમાં તે સેનાપતિ અને સૈનિકનાં નિર્માણ કરેલાં નામ હોય છે અને તેમાં શત્રુઓની સાથે લડવા માટે મોટા મોટા શસ્ત્રો તૈયાર રાખવામાં આવે છે. આ શસ્ત્રોનાં નામ તે તમને આવડે છે કારણ કે બાહ્યશત્રુઓ મોટા છે એટલે તેમને જીતવાનાં શસ્ત્રો પણ મોટા છે. તે પ, તલવાર, ઢાલ, ધનુષ્યબાણ, આણુબોમ્બ, Page #199 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન દન ૧પ૩ હાઈડ્રોજન પ્રેમ, મેગાટન એમ વિગેરે શસ્રોની જરૂર પડે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે, ચીન અને ભારત વચ્ચે લડાઈ થઈ ત્યારે કેટલેા શસ્ત્રસર’જામ વસાવવા પડચા હતા ! અને અત્યારે પણ કયારે લડાઈ થશે તેની કાઈ ખાત્રી નથી એટલે ભારતને દુશ્મનાથી મચાવવા માટે સરકારને બળવાન યોધાએ તૈયાર રાખવા પડે છે. એમને ખવડાવવા માટે કરોડોના ખર્ચ આવે છે, તેમજ શસ્રસર જામ, ખેમ્મ મધુ તૈયાર રાખવું પડે છે. છતાં તેમાં વિજય મળશે જ એવા કાઈ નિશ્ચય હાતા નથી ને એવા યુધ્ધમાં ક્ર બંધન ઘણુ' છે. આધ્યાત્મિક સંગ્રામ સૂક્ષ્મ છે. તેનાં શત્રુએ અને શસ્રો પણ સૂક્ષ્મ છે. તેના નાયક ચૈતન્ય રાજા છે. તેમના તરફથી સ્વાભાવિક શક્તિમાં સમ્યક્દર્શીન, જ્ઞાન, ચારિત્ર, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, અપ્રમાદ, ખાર ભાવના, દેશવિધ યતિધમ વિગેરે ચાખ્યા છે. ત્યારે વિરૂધ્ધ પક્ષમાં મેહરાજા તરફથી મિથ્યાત્વ, અજ્ઞાન, પ્રમાદ, મમત્વ, આત ધ્યાન, રૌદ્રધ્યાન, ક્રોધાદિકષાયેા વિગેરે ચાધાએ છે. તે બધા સામાસામી યુધ્ધ કરે છે. આ યુધ્ધમાં તલવાર અને તાપ આદિ શસ્ત્રોની જરૂર નથી. માત્ર આત્મિકખળની જરૂર છે. ભૌતિકયુધ્ધમાં કેટલાય જીવેાનો સંહાર થઈ જાય છે. કરાડા પ્રાણીઓનાં લેાહીની નદીઓ વહે છે. તેનાથી આત્મા પાપકર્મોથી મલીન અને છે. આટલું બધુ કરે ત્યારે ભૌતિક યુધ્ધમાં વિજય મેળવનાર રાજા પૃથ્વીના એક ટુકડા મેળવે છે. એ થાડા રાજ્ય ઉપર પેાતાનું શાસન ચલાવે છે, ત્યારે આધ્યાત્મિક વિજેતા ત્રણ લેાકના નાથ બને છે. ભૌતિક યુધ્ધમાં લાખા શત્રુઓ ઉપર વિજય મેળવ્યેા પણુ સામે કરેાડા નવા શત્રુએ ઉભા થઈ જાય છે. કારણ કે એક રાજાને હરાન્ચે પણ તેના રાગી હાય તે રાજાએ તે એના દુશ્મન ખનો જાય ને ! પણ આધ્યાત્મિક સંગ્રામમાં વિજય મેળવ્યા પછી ચૈતન રાજાને કઈ દુશ્મન રહેતા નથી. એને ફરીને પરાજય થવાના પ્રસંગ આવતા નથી. ત્યારે આ રાજાને તે ફરીને પરાજય નહિ થાય તેની ખાત્રી નથી. આધ્યાત્મિક વિજય મેળવનારને કોઈ જાતનું પાપ કરવું પડતુ નથી. આત્મિક વિજય મેળવવા માટે મન-વચન-કાયાથી સોંપૂર્ણ અહિંસાનું પાલન કરવું પડે છે. દરેક પ્રાણીએ પ્રત્યે મૈત્રીભાવ રાખવા પડે છે. તેનાથી તેના આત્મા પવિત્ર અને છે. ભૌતિક યુધ્ધમાં વિજય મેળવનાર રાજાને બીજા રાજાએ પ્રેમથી નમતા નથી. એની સત્તા એટલે અનિચ્છાએ નમવુ પડે છે. પણ આધ્યાત્મિક યુધ્ધના વિજેતાને તા ઈન્દ્રો, ધ્રુવા, ચક્રવર્તિ એ, રાજા, મહારાજાએ અને શ્રીમત શ્રેષ્ઠીએ બધા પ્રેમથી ને ભક્તિભાવથી નમે છે. તેનાં ચરણનાં દાસ બની જાય છે. ભૌતિક વિજયી મહારાજાને કયારેક અભિમાન આવી જાય છે કે હું માટેા સત્તાધીશ, આટલા રાજ્યના સ્વામી છું. એ સત્તાના મદમાં આવીને અન્યાય, અનીતિ કરી પ્રજાને હૈરાન ૨૦ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ શારદા દર્શન પરેશાન કરે છે. જ્યારે આધ્યાત્મિક વિજયી મહારાજા ત્રણે જગતમાં સત્ય, નીતિ, સદાચાર, કરૂણ, ક્ષમા આદિ પવિત્ર ધર્મોનું સામ્રાજ્ય સ્થાપીને અનેક ઈવેનું કલ્યાણ કરાવે છે, શાંતિ પમાડે છે. ભૌતિક વિજયી રાજા બીજાની સ્વતંત્રતા લૂંટીને પરાધીન બનાવી દે છે ને આત્મિક વિજયી રાજા પિતે કર્મની પરતંત્રતામાંથી મુક્ત બનીને સ્વતંત્ર બને છે ને એના શરણે આવનારને પણ સવતંત્ર બનાવે છે. દેવાનુપ્રિયે! જ્ઞાનીએ બંને સંગ્રામની સરખામણી કેટલી સુંદર રીતે કરી છે. હવે તમને ક્યા સંગ્રામમાં વિજય મેળવવું ગમે છે? તમે જવાબ નહિ આપે. પણ જ્ઞાનીના વચનાનુસાર કહું છું કે અનાદિકાળથી મહમાં મૂઢ બનેલે સંસારી જીવ આ જગતમાં થતાં બાહ્ય સંગ્રામને વિજય સાંભળવામાં જેટલે આનંદ માને છે તેટલે આત્મિક સંગ્રામમાં નથી માનતે. જયારે લડાઈ ચાલતી હોય છે ત્યારે કેણ જીત્યું ને કેણ હાર્યું? આ બધું જાણવા માટે સમાચાર સાંભળશો. પેપર વાંચશે. ચીન શું કરે છે, ભારત શું કરે છે, જાપાન અને રશિયા શું કરે છે આ બધી વિગતે જાણવા માટે જેટલી આતુરતા છે તેટલી આતુરતા જે પિતાનામાં રાત-દિવસ ચાલી રહેલાં ભીષણસંગ્રામમાં જીતવા માટે થાય તે હું માનું છું કે જીવને બેડે પાર થઈ જાય. તમને જે પક્ષ ગમે છે તેને વિજય થાય તે નાચવા ને કૂદવા લાગે છે. હમણાં કોંગ્રેસ અને જનતા પાર્ટીની ચૂંટણી થઈ. તેમાં જનતા પાર્ટીની જીત થઈ ત્યારે તમને કેટલો આનંદ ને ઉત્સાહ હતા ! જે નેતાઓ જીત્યા તેમના માટે કેટલા સત્કાર -સન્માનનાં સમારંભ યોજાયા. ગુલાલ ઉડાડયા. સરઘસ કાઢ્યા. આ બધે ભૌતિક વિજયને આનંદ મનાવ્યા. પણ શું આ સત્તા શાશ્વત છે? જ્યારે ખુરશી ઉપરથી ઉઠાડી મૂકશે તેની ખબર નથી. માટે આ સાચે વિજય નથી. એક લેકમાં પણ કહ્યું છે કે, न त जित साधु जित. ये जित अवजीयति । त खु जित साधु जित, य जितं नावजीयति || વિજય પરાજયમાં પલટાઈ જાય તે સાચે વિજય નથી. જે વિજય મેળવ્યા પછી કદી પરાજય થતું નથી તે સાચે વિજય છે. આપણું પરમ ઉપકારી ભગવતે પણ એજ વાત સમજાવી છે કે એક ભુજાબળથી જે મનુષ્ય લાખ સુભટોને દુર્જય સંગ્રામમાં જીતી જાય છે તે સાચે વિજેતા નથી પણ પિતાના આત્માને જીતે છે તે સાચે વિજેતા છે. માટે જો આમાનું ઉત્થાન કરવા ઈચ્છતા હો તે બાહ્યદષ્ટિને ત્યાગ કરી અંતર્દષ્ટિ કેળ અને અનંતકાળથી સંસારની કેદમાં આત્માને પૂરી રાખનાર મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય અને અશુભગ આદિ શત્રુઓ પર વિજય મેળવે એ જ પરમ અને ચરમ વિજય છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન છ અણગારેએ પિતાના આત્માને જીતવા માટે સંયમ લીધે છે, અને દુર્જય સંગ્રામમાં વિજ્ય મેળવવા માટે ત્રિલોકીનાથ એવા નેમનાથ પ્રભુનું શરણું સ્વીકારી મન-વચન-કાયાથી ભગવાનને અર્પણ થઈ ગયા છે. વિનયવંત શિષ્ય પોતાના ગુરથી કંઈ વાત છૂપાવતા નથી. ફક્ત શ્વાસ કેટલીવાર લીધે ને મૂકો અને આંખની કીકી કેટલીવાર હલનચલન કરી આ બે વાત કહી શકવા સમર્થ નથી માટે નથી કહેતા. બાકી કાંઈ છાનું ના રાખે. નેમનાથ પ્રભુના ચરણમાં જેમણે પોતાની જીવનનૈયા ઝુકાવી છે તેવા છ અણગાર દ્વારિકા નગરીમાં જીવેની જતન થાય તે રીતે અત્વરિત ગતિથી, ચપળતા રહિત ચાલતાં તેઓ ત્રણ સંઘાડામાં ગૌચરી માટે દ્વારિકા નગરીમાં ભેદભાવ વગર શ્રીમંત, મધ્યમ, ગરીબ બધાના ઘરમાં ગૌચરીની ગવેષણ કરે છે. સાધુ-સાધ્વી ગૃહસ્થના ઘરે ગૌચરી જાય પણ તેની દષ્ટિ નીચી હોય. તે આડું અવળું ના જોવે. કહ્યું છે કે ના સંગ કરે કદી નારીને, ના અંગે પાંગ નિહાળે, જો જરૂર પડે તે વાત કરે પણ નયને નીચા ઢાળે, મનથી, વાણુથી, કયાથી વ્રતનું પાલન કરનારા-આ છે અણુગાર અમારા... તમને સમજાયું કે જૈન મુનિ કેવા હેય? નારીને સંગ કયારે પણ ન કરે. તેમજ ગોચરી વહરતાં ઉંચું નીચું જેવું પડે તે દેખે પણ સ્ત્રીના અંગોપાંગ ના જોવે. કદાચ જરૂર પડે ને બાલવું પડે તે નીચા નયને ઢાળીને વાત કરે. પણ ગમે તેવા સંગમાં મન, વચન અને કાયાથી શુધ્ધ સંયમ પાળે આવા છ અણગારે ઉંચ. નીચ અને મધ્યમ કુળમાં ગૌચરી કરે છે પણ કેઈ સ્ત્રીની સામે દૃષ્ટિ પણ કરતાં નથી. આ મુનિઓ જ્યાં જ્યાં પધારે છે ત્યાં ત્યાં આવા પવિત્ર અણગારોને જોઈને સૌના મન આનંદિત બને છે. કેવા પવિત્ર અણગારે છે! ધન્ય છે તેમની જનેતાને કે આવા પુત્રો શાસનને અર્પણ કર્યા. આ છ સંતાને એક સંઘાડે ગૌચરી કરતે કરતે ક્યાં પધારશે તેના ભાવ અવસરે. ચરિત્ર -મચડે પિતાની બધી વિતક કથા અર્જુનને કહી સંભળાવી અને કહ્યું કે હું તે એક મરવાની ઈચ્છાથી નીકળ્યું હતું પણ મારી પત્ની ચંદ્રાનના એના પિયર ન જતાં મારી પાછળ આવી. કારણકે સતી સ્ત્રીઓ પતિના સુખે સુખી અને દુખે દુઃખી રહેનારી હોય છે અને સતી સ્ત્રીઓને ધર્મ છે કે જ્યાં પતિ ત્યાં સતી. તેમ આ મારી પત્ની પણ સતી છે. તે મને મરતાં અટકાવી રહી છે. તે હે અર્જુન વીરા ! તમે મારા દુઃખમાં સહાયક બનવા આવ્યાં છે તે આપ મને આવા અપયશ ભરેલા જીવને જીવવા કરતાં મરવા દે. આ ચંદ્રાનનાને તમારી બહેન ગણીને એનું રક્ષણ કરજો. તમે તે રાજકાર્યમાં પરેવાયેલા રહે એટલે કુંતામાતાને Page #202 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન આ સ્ત્રી સોંપી દેજો. એ એને દીકરીની જેમ સાચવશે. ત્યારે અને કહ્યું ભાઈ ! હવે તું શા માટે મરવાની ચિંતા કરે છે ? હવે તારી ચિંતા મારા માથે છે. અને આપેલ અંતરથી દિલાસે – હું તારા વૈરી વિદ્યુતવેગને મારા દિવ્યબાણથી મારીને તને તારા પિતાજીની ગાદી ઉપર બેસાડીશ ને તને માટે રાજા બનાવીશ. પછી તું અને આ મારી ધર્મની બહેન ચંદ્રાનના ખુશીથી આનંદ કરજે. આવા મીઠા વચન સાંભળીને મણીચૂડને અપૂર્વ આનંદ થયે, ને બેવીરા! આપનું તેજ જોઈને મને શ્રધા થઈ છે કે આપ જરૂર મને રાજ્ય અપાવશે. પણ એક વાત છે કે તમે છે મનુષ્ય અને અમે વિદ્યાધર છીએ. વિદ્યારે પાસે વારસાગત ઘણી વિદ્યાઓ હોય છે. એટલે વિઘતવેગ પાસે ઘણી વિદ્યાઓ છે. તેથી તમે એને પહોંચી નહિ શકે. એ તમને ખૂબ હેરાન કરશે. વિદ્યા મેરે પાસ અવશ્ય હૈ, કુલ કર્મક અનુસાર, વિધા સાધે યુક્તિ એ ફિર, કરો શત્રુ સંહાર હે...શ્રોતા. હે અર્જુન વીરા ! અમારા કુળની પરંપરા મુજબ મારી પાસે પણ ઘણી વિદ્યાઓ મારા પિતાજીએ મને આપી છે. પણ મારા માતા પિતાનું અવસાન થતાં મારે જવું પડયું એટલે મારી સાધના અધૂરી રહી ગઈ છે. તે હવે એ વિદ્યાએ હું આપને આપું. આપ વિધિપૂર્વક એ વિદ્યાઓનો સ્વીકાર કરો. એ વિદ્યાઓ સિદધ કરીને પછી શત્રુને હરાવે. હવે અર્જુન મણીચૂડ પાસેથી વિદ્યા ગ્રહણ કરશે ને કેવી રીતે સાધના કરશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૨૧ શ્રાવણ સુદ ૯ ને રવીવાર તા. ૨૪-૭-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેને ! અનંત કરૂણાનીધિ, અશરણના શરણ, અનાથના નાથ એવા સર્વજ્ઞ ભગવંત ભવ્ય જીના ભલા માટે શાસ્ત્રજ્ઞાનની સર્ચલાઈટને પ્રકાશ આપીને ફરમાન કરે છે કે હે ચેતન ! તને સુંદરમાં સુંદર માનવભવ મળે છે. માનવનું આયુષ્ય અતિ છે. તેમાં તું ઉત્કૃષ્ટ આરાધના કરીને ભવ સમુદ્ર તરી જા, જે ઉત્કૃષ્ટ આરાધના ન કરી શકે તે છેવટે તારું ઓજસ ગુમાવીશ નહિ એટલે કે મનુષ્ય ભવમાંથી નરક કે તિર્યંચ ગતિમાં જવું પડે એવા કર્મો તું કરીશ નહિ. એ દુઃખમાંથી તું માંડ છૂટીને આવ્યો છે. હવે એ દુ:ખ ફરીને તારે ભોગવવા ન પડે તેને પૂરો ખ્યાલ રાખજે. એટલું ચોક્કસ સમજી લેજે Page #203 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૫૭ કે માનવજીવન આખાદી જાળવવા માટે છે, ખરમાદી સર્જવા માટે નથી. એ માટે એક વખત જો પ્રભુની વાણીના મમ જીવને સમજાય તા ખસ છે. વીતરાગ વાણીના મમ સમજવા માટે જીવનમાં વિવેકની જરૂર છે. ' કેાઈ માણુસ સ્ટેવમાં પાણી ભરીને તેને સળગાવવા માંગે તે શું એ સ્ટવ સળગે. ખરે ? · ના'-કેમ ? સ્ટવને પેટાવવા માટે કેરેાસીનની જરૂર છે. પછી દિવાસળી અડતાં સ્ટવ સળગે છે. તે રીતે જે આત્મામાં વિવેકરૂપી કેસીન નથી તેને શાસ્ત્રનાં વચને ગમે તેટલીવાર સભળાવવામાં આવે તે પણ તેના અંતરમાં જ્ઞાનની જ્યેાતિ પ્રગટ થતી નથી અને વિવેકવાન આત્મા એક વખત શાસ્ત્રવાણીને રણકાર સાંભળે ત્યાં તેનેા અંતરાત્મા જાગૃત બની જાય છે. અંતગઢ સૂત્રના અધિકારમાં છ અણુગારેાની વાત ચાલે છે, એ છે અણુગારો ખૂબ વિવેકવાન આત્માએ હતા. આત્માનાં ઓજસ ઝળકાવવા તેમનાથ ભગવાનની વાણીની એક ટકારે ચકેાર ખનીને સંયમી અની ગયાં છે. એ છ અણુગારનાં રૂપ, લાવણ્ય ગુણુ સરખાં છે. એક તેા સ્વાભાવિક રૂપ છે અને ખીજું ચારિત્ર અને તપનાં તેજથી લલાટ ઝળહળે છે. આવા મુનિએને જોઈને લોકોને ખૂબ આકષ ણુ થાય છે. આવા પવિત્ર અણુગારે। કાણુ હશે ? આવા અણુગારેા કંઈક જીવાને ધમ પમાડવામાં નિમિત્ત બની જાય છે. છ અણુગારા ખખૈની એકેક ટોળી મનાવીને ગૌચરી નીકળ્યા છે. સાધુ ગૌચરી જાય ત્યારે તેમના ભાવ કેવા હોય તે ખતાવતાં શાસ્ત્રકાર કહે છે लाभालाभे सुहे दुक्खे, जीविए मरणे तहा । તમે નિવા પલસાનું, તદ્દા માળાવમાો ।। ઉત્ત. અ. ૧૯ ગાથા-૯૦ સાધુ ગૌચરી જાય ત્યાં લાભ પણ થાય ને અલાભ પણ થાય. તે વખતે સમભાવ રાખે, જેને સમ્યગ જ્ઞાન પ્રાપ્ત થયુ છે તેવા મુનિએ લાભ થતાં હરખાતાં નથી ને લાભ ન થાય તે શેક કરતાં નથી. ગૌચરી જાય ને જોગ ના થાય તા એવા વિચાર કરે કે આજે મારા લાભાંતરાય કર્મોને ઉય છે અને મળી જાય તા એમ સમજે કે આજે મારા લાભાંતરાય કમના ક્ષયાપશમ થયા છે. સમજાણું ને ? ગૌચરી જતાં લાભ અને અલાલમાં સાધુની ભાવના કેવી હાય ? ગૌચરી ગયેલ સંતને લાભ મળે તે એવેા વિચાર ન કરે કે હુ કેવા પુણ્યવાન છું કે જ્યાં જાઉં છું ત્યાં મને અનુકૂળ આહાર પાણીની જોગવાઈ મળી જાય છે, એમ હરખાય નહિ. એ તે એક જ વિચાર કરે કે આજે મારે લાભાંતરાય તૂટી ને દાતારને ઢાનાંતરાય તૂટી છે એટલે મને નિર્દોષ ગૌચરી મળે છે. સાધુને આહારમાં સારા આહાર મળે Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શારદા દર્શન તે પ્રસનતા નથી થતી અને લખો સૂકે નિરસ આહાર મળે તે હેષ થતો નથી. બંને પ્રત્યે સમાન ભાવ રાખે છે. અત્યાર સુધી લાભ-અલભની વાત કરી. હવે આત્માથી સંત “દે સુખ અને દુઃખમાં પણ સમભાવ રાખે છે. જ્ઞાની પુરૂષોની દષ્ટિ એટલી બધી અંતર્મુખ બની ગઈ હોય છે કે તેઓ દેહમાં હોવા છતાં દેહાતીત દશા અનુભવે છે. તેઓ શરીરના દુઃખને આત્માનું દુઃખ માનતા નથી. તેઓ સદા આત્મસ્વરૂપમાં રમણતા કરે છે. તેઓ પ્રભુને એવી પ્રાર્થના કરે છે કે दुःखे सुखे वैरिणी बन्धुवगे, योगे वियोगे भवने वने वा। निराकृता शेष ममत्व बुध्धेः समं मनामऽस्तु सदाऽपि नाथ || હે પ્રભુ સુખમાં ને દુઃખમાં શત્રુ અને મિત્રમાં, સંચાગ અને વિવેગમાં, ભવનમાં અને વનમાં બધામાં મમત્વબુદ્ધિને ત્યાગ કરીને મારું મન હંમેશા સમાન ભાવથી રહે. બંધુઓ ! આવી જેની ભાવના જાગૃત હોય છે તેને સુખમાં હર્ષ થતું નથી ને દુઃખમાં શેક થતું નથી. જ્ઞાની પુરૂષો તે સદા એક જ વિચાર કરે કે મારે આત્મા અનંત સુખને સ્વામી છે. સુખ એ આત્માને સ્વાભાવિક ગુણ છે એમાં દુઃખ કેવી રીતે પ્રવેશી શકે? અગર કંઈ અજ્ઞાની માણસ મને શરમથી માર મારે કે બંધનથી બાંધે ને દુઃખ ઉપજાવે તે તેમાં મારું કંઇ અહિત થતું નથી. એ એનું અહિત કરે છે. એ તે મારા શરીરને માર મારે છે ને બંધનથી બાંધે છે. હું શરીર નથી પણ શરીરથી ભિન્ન આત્મા છું. કદાચ કે દુઃખ આપે તે એમ જ વિચાર કરે કે આ મનુષ્ય મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. કર્મો તે મેં બાંધ્યા છે પણ એ મને કર્મ ભોગવવામાં નિમિત્ત રૂપ બને છે તે હું જહદી કર્મોના દેણામાંથી મુક્ત બની શકીશ. આ પુરૂષના નિમિત્તે મારા માથેથી કર્મનો ભાર હળવે બને. આ રીતે મહાનપુરૂષ દુઃખમાં સહેજ પણ આકુળ વ્યાકુળ થતાં નથી. ગજસુકુમાર મુનિના માથે સેમલે ધગધગતા અંગારા મૂક્યા તે પણ કે સમભાવ રાખે. અનાથી મુનિ, નમિરાજર્ષિના શરીરમાં રોગ ઉત્પન્ન થયા ત્યારે કેવી ભવ્ય વિચારણા કરી! દેહને રોગ થતાં વૈરાગ્ય પામીને આત્મિક રોગ અને દૈહિક રેગ બંનેને મૂળમાંથી નાશ કરવા માટે વહેલી તકે દીક્ષા લીધી. તમે શું કરે? દીક્ષા લેશે કે દવા કરાવશે? (શ્રોતાઓમાંથી અવાજ –દવા કરાવીશું) મહાન પુરૂષો સુખ-દુઃખ બનેમાં સમાન ભાવથી રહે છે હવે “કવિ મro તદા જીવન મરણમાં સમ્યગ્રાની આત્મા સમભાવ રાખે છે. મહાનપુરૂષો શરીર સારું હોય છે ત્યારે તપ કરીને શરીરમાંથી કસ કાઢી લે છે અને જ્યારે શરીર જીણું થઈ જાય છે ને મરણને Page #205 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૫૯ સમય આવે અગર કેઈ મારણાંતિક ઉપસર્ગ આવે છે ત્યારે એવી વિચારણા કરે છે કે મારો આત્મા અજર-અમર ને અવિનાશી છે. દુનિયામાં જે વસ્તુની ઉત્પત્તિ થાય છે તેને વિનાશ થાય છે, પણ આત્મા કદી ઉત્પન્ન થતું નથી તે તેને વિનાશ કયાંથી હેય? પાંચ ઈન્દ્રિય આદિ દ્રવ્ય પ્રાણના સંયોગની અવસ્થાને જીવન કહેવાય છે ને તેની વિગ અવસ્થાને મરણ કહેવાય છે. તે બાહ્ય વસ્તુના સંગ અને વિયેગમાં હર્ષ કે શેક શા માટે કરે જોઈએ ? આમ સમજીને જ્ઞાની પુરૂષ જીવન અને મરણના પ્રસંગમાં સમાન ભાવ રાખે છે. ત્યારે અજ્ઞાની મનુષ્યોને હેજ દુઃખ આવે તે હાયય કરે છે ને મરણની વાત સાંભળતાં એને કંઈક થઈ જાય છે. જોષીએ ભાખેલું ભવિષ્ય” : એક ક્રોડાધિપતિ શેઠ હતા. તેમના જીવનમાં ધર્મનું નામ નિશાન ન હતું. આવા શેઠ એક દિવસ પેઢી ઉપર ગાદીએ બેઠા હતાં. ત્યાં એક જેવી મહારાજ ટીપણું લઈને આવ્યા. શેઠે કહ્યું પધારે, જેથી મહારાજ, આજે મારો હાથ જોઈ આપે કે મારું આયુષ્ય કેટલું છે ? જોષીએ શેઠની હસ્તરેખા જોઈને ટીપણામાં કંઈક ગણત્રી કરીને જોયું ને મોટું પડી ગયું. મુખ એ કેમેરે છે. જેવીનું મુખ જોઈને શેઠ પૂછે છે કેમ જોષી મહારાજ ! તમારું મેટું પડી ગયું ? ત્યારે જોષી માથું ધુણાવીને કહે છે કાંઈ નહિ. ત્યારે શેઠે ખૂબ આગ્રહ કરીને પૂછયું. કેમ તમે કંઈ કહેતા નથી ? એટલે જોષીએ કહ્યું શેઠ! કહેવાય તેમ નથી. એટલે શેઠને વધુ અધીરાઈ આવી ને ખૂબ પૂછ્યું ત્યારે જોષીએ કહ્યું–શેઠ! આજથી સાતમે દિવસે તમારું મૃત્યુ છે. આ સાંભળીને શેઠ ઝબકીને કહે છે હું કેવું ? શું મારું મેત ! જોષી કહે છે હા...હા...શેઠ. મારું નહિ તમારું. આ સાંભળીને શેઠને માથે પહાડ તૂટી પડે તે આઘાત લાગે. શું કહો છો જેવી મહારાજ ! જોષીએ કહ્યું હું તે તમને કહેતું ન હતું પણ તમે ખૂબ પૂછયું એટલે કહ્યું. શેઠ ! હવે ચેતી જાવ. શેઠ તે મતની વાત સાંભળીને રડવાને મૂરવા લાગ્યા. બંધુઓ! આ જગ્યાએ જે ધમષ્ઠ માણસ હોત તે એમ કહેત કે જેથી મહારાજ! તમે મને ચેતાવી દીધે તે બહુ સારું કર્યું. હું અંતિમ સાધના કરીશ. સાગારી સંથારે કરીશ. પણ આ શેઠને ધર્મનું જ્ઞાન નથી એટલે મરણનું નામ સાંભળીને પ્રજી ઉઠયા. ને જોષીને પૂછે છે મારા શરીરમાં કોઈ જાતની તકલીફ નથી ને શું હું મરી જઈશ? તે મારું મરણ કેવી રીતે થશે? શું કઈ એકસીડન્ટથી થશે? તે હું બહાર જાઉં જ નહિ, ત્યારે જોષી કહે છે શેઠ! તમારું મત સર્પદંશથી થશે. હું મને સર્પદંશ થશે? વાણીયાના દીકરા બહુ પાકા હોય. શેઠને આઘાત ખૂબ લાગે પણ હિંમત કરીને પૂછે છે જોષીજી! મને સર્પદંશ કયાં થશે ? અહીં પેઢી ઉપર, ઘરમાં, બાથરૂમમાં કે સંડાસમાં? તે હું જરા ચેત રહું. (હસાહસ) Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શારદા દર્શન જોષી કહે છે ક્યાં થશે તે કહી શકતે નથી પણ આજથી સાતમે દિવસે તમે જ્યાં હશે ત્યાં સર્પદંશ થશે. પછી તમે દુકાનમાં, પેઢીમાં કે ઘરમાં ગમે ત્યાં રહે પણ એ સર્ષ અદશ્યપણે ગમે ત્યાંથી આવશે. ઉપરથી આવે, બહારથી આવે કે ગમે ત્યાંથી આવે. બીજા કેઈને નહિ દેખાય માત્ર તમને જ દેખાશે. શેઠના હૃદયને લાગેલો કારમે આઘાત” : આ સાંભળીને શેઠને મતીયા વળી ગયા. ખૂબ આઘાત લાગ્યો ને મોટું વિલખું પડી ગયું. આ બધી વાત પેઢીમાં મુનિ અને નેકરોએ સાંભળી. હવે શેઠ પેઢીએથી ઘેર આવ્યા. મોટું એકદમ પડી ગયું છે ને ચક્કર આવે છે. ઘેર જઈને શેઠ એકદમ ઢગલે થઈને પડી ગયા. આ જોઈને શેઠાણ પૂછે છે સ્વામીનાથ! આજે આપને શું થઈ ગયું? મને પરણીને આવ્યાં આટલા વર્ષો થયા પણ મેં કઈ દિવસ તમારા મુખ ઉપર આટલી ઉદાસીનતા જોઈ નથી. શું કેઈએ આપનું અપમાન કર્યું છે? શું કેઈએ. આપને આંગળી ચીધી છે? કે કટુ શબ્દ કહ્યો છે કે ધંધામાં નુકશાન થયું છે? જો કેઈએ આપને કટુ શબ્દ કહ્યા હોય તે હું તેની જીભ કપાવી નાખુ. આ બધું પૈસાનું જોર બોલાવે છે. ભેંસ ખીલાના આધારે કૂદે ને ? તેમ આ શેઠાણી પણ પૈસાની ગરમીથી આવા શબ્દો બોલવા લાગી. છેવટે ગળગળી થઈને પૂછે છે નાથ ! આપને શું થયું છે? જે હોય તે કહે. ત્યારે શેઠ ધ્રુસકા ભરતાં ભરતાં કહે છે મારું કેઈએ અપમાન નથી કર્યું કે કટુ શબ્દ નથી કહો, ધંધામાં ખોટ કે નુકશાન નથી થયું પણ આજથી સાતમે દિવસે સર્પદંશથી મારું મોત થવાનું છે. આ તમારે સૌભાગ્ય ચાંદલે ભૂંસાઈ જશે. શેઠાણી કહે નાથ ! આ શું બેલે છે? આવું કેણે કહ્યું? એટલે જોષીએ કહેલી વાત કરી. શેઠાણી પણ ઢગલે થઈ ગયા. છે કાને શેઠના પગલાં થતાં બધાની વિદાય": આ શેઠ તે ખાતા પિતા નથી. પેઢી ઉપર જતાં નથી. રડયા કરે છે. ત્રણ દિવસમાં તે શેઠ એવા શેષાઈ ગયા કે ન પૂછો વાત, ત્યારે શેઠાણી હિંમત કરીને કહે છે જેવીની બધી વાતે કંઈ સાચી હોતી નથી. તમે પેઢી પર જાઓ. ધંધામાં ચિત્ત પરિવાશે તે તમને શાંતિ વળશે. એમ કહીને પરાણે શેઠને પેઢી ઉપર મોકલ્યા. શેઠ બિચારા પ્રજતાં પ્રજતાં પેઢી પર ગયા. પણ જેવા શેઠ ગયા તેવા મુનિ અને નોકરે બધા પેઢી ઉપરથી ઉતરી ગયા, શેઠ પૂછે છે તમે બધા કેમ બહાર નીકળી ગયા ? ત્યારે પેઢીના માણસે કહે છે શેઠ! તમે ત્યાં અમે નહિ ને અમે ત્યાં તમે નહિ. શેઠે પૂછયું એમ શા માટે? તે કહે છે ત્રણ દિવસ પહેલાં જેવીએ તેમને કહ્યું છે કે સાતમે દિવસે સર્પદંશ થશે. તે હવે ત્રણ દિવસ બાકી છે. કદાચ સર્પ વહેલો આવી જાય Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ શારદા દર્શન ને તમારા બદલે અમને કરડે તે અમારા બૈરા છોકરાનું શું ? (હસાહસ) શેઠે કહ્યું જે અત્યારે તમે નહિ રહે તે કાયમ માટે નોકરીમાંથી છૂટા કરી દઈશ ને અત્યારે અહીં રહેશે તે ઈનામ આપીશ. મુનિ કહે છે શેઠ! પૈસો તે દરેકને વહાલે છે પણ પિતાનો જીવ સાચવીને વહાલે છે. એટલે રવિવાર પછી તમે જેમ કહેશે તેમ કરીશું. એમ કહીને બધા ચાલ્યા ગયા. એટલે શેઠ એકલા બેસીને શું કરે? એ પણ પેઢી બંધ કરીને ઘેર આવ્યા ત્યારે શેઠાણી કહે છે કેમ પાછા આવ્યા ? શેઠે બધી વાત કરી. શેઠને ઝૂરાપાને પાર નથી. સ્વાથી સંસારની પિછાણ”: આ તરફ છઠ્ઠો દિવસ આવે એટલે શેઠાણી કહે છે નાથ ! એક વાત કહું? શેઠ કહે છે શું છે ? તે કહે છે જુએ, આપ મને પ્રાણ કરતાં અધિક વહાલા છો. આપને કંઈ થવાનું નથી પણ કદાચ જોષીની વાત સાચી પડે ને આપને સર્પદંશ થાય, હવે સર્પ કયાંથી આવશે તે ખબર નથી. પણ આપણે બધા ઉંઘતા હોઈએ ને તમારા બદલે કદાચ મને કે આ બે છોકરાઓને કરડી જાય તે શું કરવાનું? આ બધી મિક્ત કેણ ભગવશે? તે મને એ વિચાર થાય છે. હું આ બે બાબાને લઈને બે દિવસ માટે મારા મામાને ઘેર જાઉ. રવિવાર પછી આવી જઈશ. શેઠ કહે છે હું! શું તું મને મૂકીને જવાની વાત કરે છે? દુઃખ વખતે તે તારે મને સાથ આપ જોઈએ. શેઠાણું કહે બધી વાત સાચી છે પણ મારે ગયા વિના ચાલે તેમ નથી. શેઠ કહે બે દિવસ પછી ખુશીથી જજે. પણ શેઠાણું તે બે બાબા અને ત્રીજે ઘરેણાંને ડમ્બે લઈને શેઠને એકલા રડતા ઝૂરતો મૂકીને ગામમાં મોસાળ હતું ત્યાં ગયા. (હસાહસ) શેઠ બેભાન થઈને પડી ગયા. પણ શેઠાણ જેવા ન રહી. થોડીવારે શેઠ ભાનમાં આવ્યા. ખૂબ આઘાત લાગ્યો. એક મરવાને આઘાત છે અને શેઠાણી આમ તરછોડીને ચાલ્યા ગયા. એટલે આઘાતને પાર ન રહ્યો. બંધુઓ ! આ સંસારમાં કે વાર્થ ભરેલે છે! તમે મારું મારું કરીને મરી રહ્યાં છે પણ સમય આવે ખબર પડે કે કે કેવું છે? આ સંસારને મેહ છોડવા જેવું છે. જ્ઞાની પુરૂષ કહે છે કે માલ ખાવા સૌ આવશે પણ માર ખાવા કેઈ નહિ આવે. માલ ખાનારા ખાશે ને માર તમારે ખાવો પડશે. તેના કરતાં જે મળ્યું છે તેમાંથી ધનનો સદુપયોગ કરો. હાથે તે સાથે. બાકી બધું અહીં રહી જશે. આ શેઠ ઘણું ધન કમાયા હતા પણ કઈ દિવસ દાન પુણ્યમાં રાતી પાઈ વાપરી નથી. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે શેઠને સર્પદંશ થવાનો છે અને શેઠાણી શેઠને એકલા મૂકીને ચાલ્યા ગયાં છે. શેઠ એકલા કાળા પાણીએ રડે છે પણ કઈ શેઠને આશ્વાસન દેવા જતું નથી. તેનું કારણ એક જ છે કે શેઠ એટલા બધા કંજુસીયા હતા કે કોઈ દિવસ સગાવહાલા કે ૨૧ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શારદા દર્શન ગરીબની ખબર લીધી નથી. પરોપકારમાં પાઈ વાપરી નથી. એટલે એની દયા સમય અને સાચા રત્નની ઓળખાણ બંધુઓ ! દુનિયામાં દરેક માનવી સરખા હોતા નથી, “બહુરત્ના વસુંધરા” એ ન્યાયે એ ગામમાં એક ગરીબ જૈન શ્રાવક હતે. તે કર્મોદયથી ખૂબ ગરીબ હતે પણ ધર્મશ્રદ્ધા અડગ હતી. સાથે દિલમાં કરૂણ હતી. એટલે એને થયું કે હું શેઠની પાસે જાઉં ને એમને દુઃખમાં દિલાસો આપું. એની પત્નીને કહે છે હું શેઠ પાસે જાઉં છું. ત્યારે એની પત્ની કહે છે એ શેઠના શેઠાણું ખુદ મરણના ડરથી ઘર છેડીને મેસળ ગયા છે તે તમારે જવાની શી જરૂર છે? આ શેઠે કદી તમને રાતી પાઈ આપી છે? આપણે આટલાં દુખી છીએ પણ કદી ભૂખ્યા-તરસ્યાની ખબર લીધી છે? એની પત્ની જીવતી રહે ને મને રંડાપ અપાવવા તમે ક્યાં ચાલ્યા ? ત્યારે શ્રાવક કહે છે તે સ્ત્રી! તું જરા વિચાર તે કર. એ થાય તેવા આપણે થવું? આપણે કેઈનાં દોષ નથી લેવાં. એક માનવ દુઃખથી પીડાઈ રહ્યો હોય ત્યારે આપણે તેના પ્રત્યે દયા કરવી તે શું માનવની ફરજ નથી? હું જાઉં છું. એમ કહીને શ્રાવક શેઠને ઘેર ગયે. શેઠ તે ભીંત સાથે માથા પટકાવતાં હતાં. શ્રાવકે જઈને કહ્યું, શેઠ! આ શું કરે છે? જરા સ્વસ્થ બને. આ શબ્દ શેઠે સાંભળ્યા. શેઠની પાસે કરેડની સંપત્તિ હતી પણ આજે તેને કઈ હિંમત આપનાર ન હતું. આ ગરીબ શ્રાવકને જોઈને શેઠ ગળે વળગી પડયા. ભાઈ! તું આ ? આવા દુઃખમાં કેઈ આવે છે કે વહાલો લાગે? આઠ દિવસ પહેલાં શેઠ આ શ્રાવકને ભાવ પૂછતાં ન હતાં પણ આજે તે તેને ભગવાન તુલ્ય માનવા લાગ્યા. શ્રાવક કહે છે શેઠ! તમારા પાપકર્મને ઉદય થયો છે અને કરેલાં કર્મો ભોગવ્યા વિના છૂટકે નથી. છતાં જે ધર્મમાં મન જોડી દેશે તે મહાન લાભ થશે. એમ કરે. આપણે બંને જણ પદ્માસન લગાવી નવકારમંત્રનો એક ચિત્ત જાપ કરીએ. નવકારમંત્રમાં મહાન શક્તિ છે. તેના જે બીજે કઈ મંત્ર આ દુનિયામાં નથી. એક જ ચિત્તથી નવકારમંત્રને, અખૂટ શ્રદ્ધાથી જાપ જપી લે. હે... જાયે શોક સંતાપ મનને સહારા રે નવકારમંત્રને. હે મિત્ર! શ્રદ્ધાપૂર્વક એક ચિત્તથી નવકારમંત્રનો જાપ કર. જેથી તારા વિના દુર થશે. નવકારમંત્રના પ્રભાવથી મેટા વિને પણ ચાલ્યા જાય છે. આ શેઠ દેખના માર્યા નવકારમંત્ર ગણવાં તૈયાર થયા. પદ્માસન લગાવ્યું. એક ચિત્તે નવકારમંત્રનો જાપ શરૂ કર્યો. ગામના લોકોને ખબર પડી કે પેલે ગરીબ શ્રાવક પણ ગયા છે. સી બોલવા લાગ્યાં કે શેઠના બદલે એને સર્પ ન કરડે તે સારું. Page #209 -------------------------------------------------------------------------- ________________ શારદા દેશન ૧૬૩ શેઠ અને શ્રાવક અને નવકારમંત્રના જાપ કરે છે. સાતમા દિવસની રાત્રી પસાર થઈ. પરાઢિયુ' થવા આવ્યું. ત્યાં માટે ભોરીંગ ક્ીધર સર્પ ત્યાં આળ્યે ને શેઠના સામે ફેણ માંડીને બેઠા. શેઠ તે નવકારમંત્રના જાપમાં એટલા બધા લીન મની ગયા હતા કે બહાર શું થાય છે તેની ખબર ન હતી. પણ એમને કાઈ મહાન પ્રકાશ દેખાચા ને કાને અવાજ આવ્યા કે શેઠ ! નવકારમંત્રના પ્રભાવથી તમારું વિઘ્ન નાશ પામ્યુ છે. હવે આંખડી ખેલા. શેઠે સર્પ તેમના ચરણમાં નમીને ચાલ્યેા ગયા. શેઠને સમજાઈ ગયુ` કે ધર્મ જેવા કોઈ સગા નથી. ધમ જીવને શરણરૂપ છે. શેઠે શ્રાવકને ધન્યવાદ આપીને કહ્યું. વીરા ! જો તુ ન આવ્યેા હાત તા મારી કઈ દશા થાત ? લેાકેાના મનમાં હતું કે જરૂર શેઠ સદંશથી મરણ પામ્યા હશે. એટલે સવાર પડતાં સૌ શેઠની હવેલીમાં આવ્યા ત્યારે તા અને શાંતિથી બેઠા હતાં. આંખ ખેાલીને જેયું કે શેઠે મહાજનને એટલાન્ગ્યુ' ને કહ્યું કે હું ફુલ નહિ તે ફુલની પાંખડી સત્કાય માં વાપરવા માંગું છું. શેઠે જ્ઞાનખાતામાં, માનવરાહતમાં, જીવદયામાં આદિ જુદી જુદી સંસ્થાઓમાં રૂ.૫૦ લાખનું દાન કર્યું. લેાકેામાં વાત ફેલાઈ કે શેઠે ખૂબ દાન કર્યું. આ વાત સાંભળી શેઠાણી એ દીકરાને લઈ ને ઢાડતાં આવ્યા, તે કહે છે ખમ્મા મારા સ્વામીનાથ ! તમારી પાસેથી ગયા પછી મેં અન્નજળના ત્યાગ કર્યો છે. મારી કડક બાધાથી તમે બચી ગયા છે, તમે પૈસા આમ દાન પુણ્યમાં વાપરી નાંખશે તે આપણે શું કરીશું? (હસાહસ) શેઠ કહે છે શેઠાણી ! હવે રહેવા દે. આ સ'સારમાં કેવા સ્વાથ ભર્યાં છે એ તે હું જાણુક છું. મને દુઃખમાં સહાય કરનાર આ મારા આંધવ બેઠા છે અને મને સપશથી બચાવનાર મારેા નવકારમત્ર છે. સાચા સહારા રે નવકારમત્રના-હે થાય જપતાં ઉચ્ચાર જીવનના હવે મારી આંખડી ખુલી ગઈ છે. જેને માટે મેં જિંદગીભર પાપ ર્યાં તે દુઃખમાં મને છેડીને ચાલ્યા ગયા અને જેને કદી યાદ નથી કર્યાં એવા ધમ મને સહાયક બન્યા. આ માર્ગે વાળનાર આ વીરાના મહાન ઉપકાર છે. એ ન આન્યા હાત તા જરૂર મને સર્પદંશ થાત ને હું મરી જાત. મે' તમારા માટે બંગલા, દાગીના અને રૂ. ૨૫ લાખ રોકડા રાખ્યા છે. શાંતિથી રહેજો. હું તે હવે મારા આત્માનું કલ્યાણ કરવા જાઉં છું. સાથે એક સદેશે। આપતા જાઉં છું કે તમે ધમને ભૂલશે। નહિ ને નવકારમંત્રનું સદા સ્મરણુ કરજો. શેઠને જતાં શેઠાણીએ ખૂબ રોક્યા પણ હવે શેઠ રોકાય ? એ તે ચાલ્યા ગયા. સારા સદૃગુરૂને ચાગ મળતાં તેમની સાથે રહીને કલ્યાણ કર્યું. મધુએ ! માસ જ્યારે માહમાં પડેલે! હાય છે ત્યારે કેવી દશા હાય છે અને જ્યારે વિવેકની આંખ ખુલે છે ત્યારે કેવી આત્મસાધના Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શારદા દર્શન પામી જાય છે! આપ આ દષ્ટાંતથી સમજી ગયા ને કે સંસાર કે છે? જેમાં સાર નથી પણ માત્ર સ્વાર્થ ભર્યો છે. આપણે વાત ચાલતી હતી કે મહાનપુરૂષ જીવન અને મરણમાં સમભાવ રાખે છે. તેમને મારનાર પ્રત્યે દ્વેષ નથી ને જીવાડનાર પ્રત્યે રાગ નથી. સમાનતાણુ ત માણવાનો » ભગવાનના સંતની કઈ સ્તુતિ–પ્રશંસા કરે કે મહારાજ ! ધન્ય છે તમને ! શું તમારે ત્યાગ ! શું તમારો તપ ! શું તમારું જ્ઞાન ! અને શું તમારું વ્યાખ્યાન છે? આમ ગમે તેટલી પ્રશંસા કરે તે પણ સાધુ હરખાય નહિ. એ સમયે એ વિચાર કરે કે આ પ્રશંસા મારી નથી પણ તીર્થકંર ભગવંતે બતાવેલા ચારિત્ર માર્ગની છે. છ અણગારે લાભ અલાભ, સુખ-દુખ, જીવન-મરણ, નિંદા-પ્રશંસા અને માન-અપમાનમાં સમભાવ રાખનારા છે. તેઓ ગૌચરી માટે નીકળ્યા છે. લાભ અને અલાભમાં સંતોષ માને છે. તેઓ ગૌચરી કરતાં કરતાં ક્યાં પધારશે તે વાત અવસરે. સમય ઘણે થઈ ગયો છે. આજે અંધેરીને સંઘ ચાતુર્માસ માટે વિનંતી કરવા આવેલ છે. તેઓ બે અક્ષર બેલવા માગે છે. માટે વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૨૨ શ્રાવણ સુદ ૧૦ ને સોમવાર તા. ૨૫-૭-૭૭ અનંત ઉપકારી, ચરમ તીર્થંકર, ભગવાન મહાવીર સ્વામીએ આધિ, વ્યાધિ અને ઉપાધિ રૂપી ત્રિતાપના ભઠ્ઠામાં જલતા જીવને શાંતિ પમાડવા માટે દ્વાદશાંગી રૂપ દેશનાને અમોઘ પ્રવાહ વહાવે. દ્વાદશાંગી સૂત્ર અજ્ઞાનરૂપી અંધકારને ટાળનાર દિવ્ય દિપક છે. તેમાં આઠમું અંગ અંતગડ સૂત્ર જેમાં છ અણગારે ગૌચરી ગયાં છે તે વાત ચાલે છે. જિનેશ્વર ભગવંતની આજ્ઞામાં વિચરતા સંતે ગૌચરી કેવી રીતે લે ? जहा दुम्मस्स फुप्फेसु, भमरो आवियइ रसं । ન ચ પુi fટામે, પદ મg | દશ અ, ૧ ગાથા ૨ જેમ ભ્રમરે એક કમળ ઉપરથી બીજા કમળ ઉપર બેસે છે ને થોડો થોડો રસ ચૂસે છે પણ કમળને કિલામના ઉપજાવતા નથી, તેમ ભગવાન કહે છે હે મારા સાધકે! તમે પણ આહાર પાણી લેવા ગૃહસ્થને ઘેર જાઓ ત્યારે ગૃહસ્થ પિતાને માટે બનાવેલા આહાર પાણીમાંથી થોડું થોડું લેજે જેથી ગૃહસ્થને સંકેચ ન પડે ને તમારી ગૌચરી થાય. બંને પરસપર લાભના ભાગીદાર બને. અહી ભગવંતે Page #211 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૬૫ સાધુને ભ્રમર સાથે સરખાવ્યા છે પણ જમર કરતાં સાધુની વિશેષતા છે. કારણ કે જમર ફૂલ ઉપર રસ ચૂસવા બેસે છે ત્યારે ફૂલની આજ્ઞા લેતું નથી. આજ્ઞા વિના ફૂલ ઉપર બેસી જાય છે. ત્યારે ભગવાનના સંતે ગૃહસ્થની આજ્ઞા વિના એક દાંત ખેતરવાની સળી પણ લેતા નથી. તમારે ઘેર રસોઈના તપેલા ભરેલા તૈયાર હોય પણ ગૃહસ્થ એના ભાવથી આપે તે જ લે છે. કેઈ ન વહેરાવે તે તેને એમ નથી કહેતાં કે મને વહેરા. છ અણગારે વિધિપૂર્વક ગૌચરી કરે છે. ઉંચ નીચ અને મધ્યમ કુળમાંથી થોડે થોડે આહાર લે છે. સાધુએ ગૌચરી કેવી કરવી તેનું વિવેચન કરતાં આચારંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે, ___"लध्धे आहारे अणगारो मायं जाणिज्जा, से जहयं भगवया पवेश्य, लाभुत्ति = મદિર, અઢામત્તિ ન કઝા, વ૬ િધું જ નિદે, પરિવારો મgr અઘરના ” આહારની પ્રાપ્તિ થયા પછી સાધુ તેના માપને જાણે, અને ભગવાન જે રીતે પ્રતિપ્રાદન કર્યું છે તે રીતે આચરણ કરે. આહારની પ્રાપ્તિ થાય તો અભિમાન ન કરે ને ન મળે તે ખેદ કે શોક ન કરે. કદાચ આહાર વધુ આવી જાય તે મર્યાદાથી અધિક સમય રાખે નહિ. કારણ કે સાધુ દિવસના પહેલા પ્રહરે લાલે આહાર ચોથા પ્રહર સુધી ન રાખે અને દિવસે લાવેલ આહાર રાત્રે સંગ્રહ કરીને ન રાખે. આ રીતે પિતાના આત્માને પરિગ્રહથી દૂર રાખે. બંધુઓ ! આપણુ ભગવાનના કાયદા કેટલા સુંદર છે ! ગૌચરી જનાર સાધુ પ્રજ્ઞાવંત હોવા જોઈએ. શ્રાવકના ઘરમાંથી આહાર તે મળી જાય પણ તે આહાર નિર્દોષ છે કે સદેષ છે તેની પણ ખબર પડે. સાથે મારે આટલા સંતની ગીચરી લાવવાની છે તે કેટલી જોઈશે ? સાધુપણું અંગીકાર કરવું તે સામાન્ય વાત નથી. પંચ મહાવ્રતને માલ માથા સાટે લીધે છે. એમાં સાધક ભગવાનની આજ્ઞામાં વફાદાર રહે તે ન્યાલ થઈ જાય, મોટા ચકવતિને, વાસુદેવને કે મોટા મહારાજાને જે નથી મળ્યું તેવું ઉત્તમ ચારિત્ર રન અમને ગુરૂએ આપ્યું છે. આગળનાં આત્માઓને એક વખત ભગવાનની કે ગુરૂની વાણી સાંભળીને વૈરાગ્ય આવતે અને તેઓ કહેતા પ્રભુ! મને આપની વાણી રૂચી છે. તેના ઉપર શ્રધા થઈ છે ને હવે હું આપની પાસે દીક્ષા લેવાની ઈચ્છા રાખું છું. ત્યારે ભગવંત કહેતા “અહા સુયં દેવાણુપિયા, મા પડિબંધ કરે.” હે દેવાનુપ્રિય! તમને સુખ ઉપજે તેમ કરે. સારા કાર્યમાં વિલંબ ન કરો. આમ જ્યાં કહેતા ત્યાં વૈરાગીનાં હૈયાં હર્ષથી નાચી ઉઠતા. અહો ! હું કે ભાગ્યશાળી છું કે ભગવાને મારી વિનંતીને સ્વીકાર કર્યો. મને અપનાવ્યો અને દીક્ષા લઈને એ ઉપકાર માને કે અહો ભગવંત! શું તમારી કૃપા છે ! જે તમે અમને મળ્યા ન હોત તે અમારું શું થાત? ભગવંત! ગુરૂદેવ ! આપને ઉપકાર Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ શારદા દર્શન તે હું કદી નહિ ભૂલું. આમ વારંવાર ગુરૂને ઉપકાર માનતા હતા. આજે યુગ પટાય છે. આપણે ગૌચરીની વાત ચાલતી હતી. ગૌચરી લાવનાર સાધક વિવેકી હોય. ગૌચરી કેટલા પ્રમાણમાં લાવવી તે જે ન આવડે તે સંયમના સ્થાનમાં અસંયમનું પિષણ થઈ જાય છે. જે મર્યાદાથી અધિક આહાર લે તે ગૃહસ્થને તૂટે આવે એટલે ને આરંભ થઈ જાય. બીજી વાત એ છે કે પિતાને જેટલે આહાર જોઈ એ છે તેનાથી અધિક પ્રમાણમાં આહાર સાધુ લાવે નહિ, જે અધિક પ્રમાણમાં ગૌચરી આવી જાય તે પરાણે ખાવું પડે. વધુ ખાવાથી આળસ આવે, પ્રમાદ થાય, બેચેની થાય એટલે સ્વાધ્યાય, ધ્યાનમાં ચિત્ત લાગે નહિ. તબિયત બગડે એટલે જ્ઞાન-દર્શનચારિત્રની આરાધના સારી રીતે થઈ શકે નહિ. આટલા માટે સાધુને ગૌચરી લાવતાં ખૂબ ઉપગ રાખવું જોઈએ. - સાધુને સુધા વેદનીય શમાવવા માટે આહારની જરૂર છે, પણ રસેન્દ્રિયના સ્વાદ માટે નહિ. એંજિનને ચલાવવા માટે બેઈલરમાં કેલસા ભરવા પડે છે. પછી તે કેલસા બાવળના હાય, લીંબડાના હાય, આંબલી કે સાગના હોય તેની સાથે એંજિનને નિસ્બત નથી, તેમ આ દેહ રૂપી એંજિનને ચલાવવા માટે તેમાં આહાર રૂપી કેલસા ભરવા પડે છે, પછી આહાર સૂકે હોય કે સાત્વિક હોય કે સ્વાદિષ્ટ હોય તેની સાથે સાધુને નિસ્બત નથી. છ અણગારે નિર્દોષ અને સૂઝતા આહાર પાણીની ગવેષણ કરે છે. છએ સંતે પવિત્ર, નિષ્પરિગ્રહી અને પ્રજ્ઞાવંત હતાં. તેઓ બાર જોજન લાંબી ને નવ જોજન પહોળી દ્વારકા નગરીમાં ગૌચરી માટે ફરતાં હતાં. એ ત્રણ સંવાડામાંથી એક સંઘાડે ઊંચ-નીચ અને મધ્યમકુળોમાં ગૌચરી માટે ફરતાં ફરતાં ક્યાં આવ્યા? “વહુવા નો હેવીu fજ અણુવિદ્ ” પવિત્ર અને વિશાળ દ્વારિકા નગરીમાં જેમની આણ વર્તાય છે એવા ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવના પિતા વસુદેવ મહારાજા અને દેવકી મહારાણને મહેલ છે ત્યાં પધાર્યા. દેવકી રાણી કૃષ્ણ વાસુદેવની જન્મદાત્રી માતા છે. કૃષ્ણ વાસુદેવની હાડહાડ મીજામાં ધર્મને રંગ હતે. આવા પુણ્યવાન પુત્રને જન્મ દેનારી માતા પણ પવિત્ર હોય છે. પુણ્યવાન આત્માની માતા થવું એ પણ સામાન્ય વાત નથી. જમ્બર પુણ્યને ઉદય હોય તે પુણ્યવાન પુત્રની માતા બની શકે છે. ભક્તામર સ્તોત્રમાં તીર્થકર પ્રભુની માતાનું મહત્વ બતાવતાં માનતુંગાચાર્ય બોલ્યા છે. સ્ત્રીણ શતાનિ શત જયન્તિ યુવાન, નાન્યા સુતં ત્વપમ જનની પ્રસૂતા સર્વાદિશદધતિ ભાનિ સહસ્રરહિમ, પ્રાસ્થવ કુદિજનયતિ સરદમુજાલમ્ ર૨ Page #213 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન હે નાથ! આ જગતમાં સેંકડે સ્ત્રીઓ અને પુત્રોને જન્મ આપે છે પણ આપની માતા જેવી પવિત્ર માતાએ નથી કે જે આપ જેવા પુત્રને જન્મ આપે. ખરેખર જેવી રીતે બીજી દિશા નક્ષત્રો અને તારાઓને ધારણ કરે છે. માત્ર પૂર્વ દિશા જ એવી છે કે જે પ્રકાશમાન કિરણના સમુહથી યુક્ત એવા સૂર્યને જન્મ આપે છે. એટલે કહેવાનો આશય એ છે કે બધી દિશાઓમાં એક પૂર્વદિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે સૂર્ય પૂર્વ દિશામાં જ ઉગે છે, તેવી રીતે હે પ્રભુ! બધી માતાઓમાં આપની માતા શ્રેષ્ઠ છે. ધન્ય છે તે માતાને કે સૂર્ય કરતાં પણ અધિક તેજસ્વી એવા આપને જન્મ આપે છે. અહીં દેવકી માતા પણ પવિત્ર છે. કૃષ્ણ વાસુદેવ જેવા પવિત્ર અને ધર્મપરાયણ પુત્રને એમણે જન્મ આપે છે. કૃષ્ણજી પોતે દીક્ષા લઈ શક્યા નથી પણ જ્યારે જ્યારે તે નેમનાથ ભગવાનના દર્શન કરવા માટે જતાં ત્યારે ભગવાનને અને તેમનાં ૧૮૦૦૦ તેને જોઈને આંખમાં આંસુ આવી જતાં. અહો પ્રભુ! આપને ધન્ય છે, આપે સંયમ લઈને આત્મકલ્યાણ કર્યું. આપ ત્રણ લોકના નાથ બની ગયા અને તિ-નાણું તારયાણું બની ભવ્ય જીને તારે છે. આટલા સંતેને આપે તાર્યાને હું સંસારના ખાડામાં ખેંચી ગયો. મારો ઉદ્ધાર ક્યારે થશે ? તમને નાના સંત સતીજીએને જોઈને આવા ભાવ આવે છે? હું કયારે દીક્ષા લઈશ એવા વિચારથી કદી આંખમાં આંસુ આવે છે? કૃષ્ણ વાસુદેવ આવા પવિત્ર હતાં, તેમની માતા દેવકી રાણી પણ પવિત્ર હતાં. આ પવિત્ર માતાના મહાન પુણ્યદય જાગ્યાં કે આવા પવિત્ર સંતે તેમના આંગણે પધાર્યા. વસુદેવ રાજા અને દેવકી રાણી પવિત્ર છે ને તેમના આંગણે પધારનાર સંતે પણ મહાન પવિત્ર છે. જેમનામાં પવિત્રતા હોય છે તે માણસો મુખ ઉપરથી પરખાઈ જાય છે. જેમ ઘડાની પારખ એના પગની ચાલથી થાય છે, ગાયની પારખ એના રૂપરંગ પરથી થાય છે, તેમ મનુષ્યની પારખ એના નેણ અને વેણુ ઉપરથી થાય છે. ઘણી વખત માણસની આંખ અને તેનું બેસવું, ચાલવું જોઈને આપણે તેને પારખી શકીએ છીએ. આ સંતે પણ એમના નેણ, વેણ અને ચાલ ઉપરથી પરખાઈ આવતાં હતાં. જેનારને એમ લાગતું હતું કે આ સંતોની આંખમાંથી અમી ઝરે છે, ને બેલે છે તે જાણે ફૂલ ઝરે છે. આવા પવિત્ર અણગારેને પિતાના મહેલે આવતાં દેવકી માતાએ જયાં, સંતોને જોઈને તેનું હૈયું હર્ષથી નાચી ઉઠયું. જેમ બાળકથી વિખૂટી પડેલી માતાને બાળક મળતાં એટલે આનંદ થાય અને માતાથી વિખૂટા પડેલાં બાળકને જેમ માતાને જોઈને જેટલું આનંદ થાય તેનાથી અધિક આનંદ સંતને જોતાં દેવકી માતાને થયા. માતાથી બાળક વિખૂટું પડયું હોય, માતા વિના મૂરતું Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શારદા દર્શન હેય ત્યારે કે માણસ તેને ગેટે લઈ જઈને પોલીસને સોંપે છે. પિોલીસ બાળકને બરફી, પેંડા, ગાંઠીયા લાવીને આપે છે છતાં બાળક બરફી પેંડા ખાતે નથી પણ એની માતાને શોધે છે. દૂરથી એની માતાને આવતી જોઈને હરખાઈ જાય છે અને ઉછળીને માતાની કોટે વળગી પડે છે. માતા બરફી પૅડા કઈ લાવી નથી છતાં કેટલે પ્રેમ છે ! તેમ આ સંતેને જોતાં દેવકી માતાના આનંદનો પાર ન રહ્યો. હજુ સંત પધારી રહ્યાં છે પણ આ સંતેને જોઈને દેવકી માતાને ખૂબ હર્ષ થશે. ભાવનાનો વેગ ઉછાળા મારવા લાગે. એમની ભાવનાને વેગ એ છે કે તેમાં અનંત કર્મની નિર્જરા થઈ જાય છે. સારી ભાવના હોય તે સારું ફળ મળે છે ને હલકી ભાવના હોય તે તેવું ફળ મળે છે. કહે છે ને કે જેવી દાનત તેવી બરકત દરેક કાર્ય કરતાં ભાવના શુધ્ધ રાખો ને આ માનવ જન્મ મહાન પુણ્યથી મળે છે તેને સફળ બનાવે. એક બાલિકા ખૂબ સૌંદર્યવાન હતી. તેના માતાપિતા તેને નાની મૂકીને મૃત્યુ પામ્યા. એની બાજુમાં રહેતાં પડોશીને સંતાન ન હતું એટલે આ છે કરીને તેમણે દત્તક લીધી. એને ભણાવી ગણાવીને મોટી કરી. છોકરીના પાલક માતાપિતા ખૂબ શ્રીમંત હતા, તેમની પડોશમાં તેમની જ્ઞાતિનું એક ખાનદાન કુટુંબ વસતું હતું. તેના છોકરો ખૂબ હોંશિયાર હતું ને એંજીનીયર પાસ થયેલો હતો. આ છોકરી પોશીના ઘેર અવારનવાર જતી આવતી હતી. જતાં આવતાં એને આ યુવાન એંજીનીયરને પરિચય થયે અને ધીમે ધીમે પરિચયમાંથી પ્રેમ થયે, છેકરી પણ યુવાન થઈ હતી એટલે તેના પાલક માતાપિતા તેના માટે મુરલીયે શેધવા લાગ્યા. ત્યારે છોકરીએ કહ્યું મારા માટે તમે મુરતી શેધતા નહિ. જે મને પરણવવા ઈચ્છતા હે તે આ બાજુમાં વસતા એંજીનીયર સાથે પરણ. માતા પિતાએ જાણ્યું કે છોકરીને એની સાથે પ્રેમ છે. છેક હોંશિયાર છે, જ્ઞાતિ એક છે, ને ખાનદાન કુટુંબ છે એટલે પરણાવવામાં વાંધો નથી. બંને કુટુંબની સંમતિથી લગ્ન નક્કી થયા. પણ છે કરીના બાપે જમાઈને લાવીને એક શરત કરી કે તમે મેટા એંજીનીયર છે તે મને એક સરસ બંગલે બાંધી આપે. પછી હું મારી દીકરી તમારી સાથે પરણાવું. સસરાની વાત સાંભળીને જમાઈના મનમાં થયું કે મારા સસરા શ્રીમંત છે, પણ ભીયા લાગે છે. એ દીકરી આપતાં પહેલાં મારી પાસેથી કામ કઢાવવા માગે છે. આ કયાં વેઠ આની? પણ હવે તે ના પડાય નહિ એટલે બંગલે બાંધી આપવાનું નકકી કર્યું. હલકું લાકડું, હલકી સીમેન્ટ વિગેરે હલકે માલસામાન લાવીને બંગલે બાંધીને તૈયાર કર્યો. રેતી વધારે ને સીમેન્ટ ઓછી વાપરી. લેખંડના સામાન પણ હલકે વાપર્યો ને મકાન તૈયાર કર્યું. જમાઈરાજે સસરાને બંગલે સોંપી દીધે. Page #215 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૬૯ લગ્નને દિવસ નક્કી થય ને ખૂબ ધામધૂમથી શેઠે એંજીનીયર સાથે પિતાની પુત્રીને પરણવી. એ જ દિવસે સસરાએ જમાઈને પેલે બંગલે બક્ષીસ કર્યો ત્યારે જમાઈને ખૂબ પશ્ચાતાપ થયો. અરે, મેં કેવી ભૂલ કરી ? મને ખબર નહીં કે આ બંગલે મને જ મળવાનું છે. મેં બરાબર શ્રમ કરીને સારો માલ વાપર્યો હોત તે મને લાભ હતે. હાય! હવે શું કરું? હવે જમાઈ ગમે તેટલો પશ્ચાતાપ કરે તે શા કામનો ? આ દૃષ્ટાંત આપણે માનવજન્મ ઉપર ઘણાવવું છે. સસરા સમાન પુણ્ય છે ને જમાઈ સમાન માનવભવ છે. પુણ્યરૂપી સસરાએ માનવજીવન રૂપી જમાઈને બધી સામગ્રી આપી. હવે તે સાધન સામગ્રીનો સદુપગ કેવી રીતે કરે તે પોતાના હાથની વાત છે. જમાઈએ બંગલામાં સારા સાધને વાપર્યા હતા અને કાળજીપૂર્વક બંગલે બાં હેત તે તેને જ લાભ હતે પણ પરાયું કામ માનીને વેઠ ઉતારી તે પસ્તાવાનો વખત આવ્યે, તેમ તમને પણ ઉત્તમ માનવજન્મ મળે છે. પુણ્યથી બધી જોગવાઈ મળી છે તે હવે વિષયની વેઠ ના તાણતાં બને તેટલે તપ-ત્યાગ, દાન-પુણ્ય કરી લે. માનવજીવનને અમૂલ્ય સમય આત્મસાધનામાં વાપરશે તો ભવિષ્યમાં તમને કામ લાગશે. અત્યારે પ્રમાદ કરશો તો પછી રડવાનો વખત આવશે. અહીં બે અણગારોને પિતાને ઘેર ગૌચરી આવતાં જોઈને માતા દેવકીના હર્ષને પાર ન રહ્યો. હવે દેવકીમાતા મહેલેથી નીચે ઉતરશે ને મુનિઓને વહેરાવશે ને શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર -અજુને મણીચૂડને રાજ્યગાદી અપાવવાનું વચન આપ્યું. ત્યારે વિદ્યાધર મણીચૂડે કહ્યું–વીરા ! તમે તે ખૂબ પરાક્રમી છે. તમારી ધનુર્વિદ્યા અજોડ છે. આપના જેવા ધનુષ્યધારી આ દુનિયામાં કેઈ નથી, પણ વિદ્યુતવેગ વિદ્યાધર છે. એ આકાશમાં રહીને લડશે ને તમે ધરતી ઉપર રહેશે. વળી વિદ્યાઓ સાથે તેને દૈવી સહાય મળે છે. દૈવી સહાય આગળ મનુષ્યની શક્તિ શું વિસાતમાં? માટે તમે મારી પાસે રહેલી વિદ્યાઓ સિધ્ધ કરે. અર્જુનની ઈચ્છા આ વિદ્યાઓ લેવાની ન હતી પણ વિધુતવેગને જીતવા માટે શીખવાની જરૂર હતી. એટલે મણીચૂડ પાસે રહેલી વિદ્યાએ લીધી અને તેની સાધના કરવા માટે તૈયાર થયા. વિદ્યાઓ સિધ કરવી એ કંઈ સામાન્ય કામ નથી. એક માણસ વિદ્યા સિદ્ધ કરવા બેસે તો બીજા માણસે તેની સામે ઉત્તરસાધક તરીકે રહેવું જોઈએ. એટલે મણીચૂડ ઉત્તસાધક તરીકે રહેવાને હતે. આવા સમયે એકલી સ્ત્રીને પહાડ ઉપર રાખવી એ મુશ્કેલીભર્યું કામ હતું. એટલે મણીચૂડે તેની પત્ની ચંદ્રાનનાને કહ્યું-તું હમણાં પિયર જા. એની જવાની ઈચ્છા ન હતી પણ અજુને કહ્યું-બહેન ! તું ચિંતા ન કરીશ. તારા પતિને કેઈ જાતની આંચ નહિ આવે. વિદ્યા સાધીને રાજ્ય જીતી લીધા પછી તેને Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શારદા દર્શન તેડાવીશું. એમ કહીને સમજાવીને તેને પિયર પહોંચાડી દીધી અને બંને પર્વત ઉપર પહોંચી ગયા. એક શુભ દિવસે સ્નાન આદિ કરીને અર્જુને ગુરૂનું સમરણ કર્યું. ત્યારબાદ વિદ્યાની સાધના કરવા તૈયાર થયા. એકાંત ગુફમેં પદમાસન કર, દૃષ્ટિ નાસાગ્ર ટિકાઈ, કરે વિદ્યા સિદધ અજુન , યેગી ધ્યાન લગાઈ હ-શૈતા. એક ગુફામાં જઈ અને પદ્માસન લગાવ્યું. નાકની દાંડી ઉપર દષ્ટિને સ્થિર કરીને એક અવધૂત ચગીની માફક ધ્યાન લગાવીને બેસી ગયા. મણીચૂડ ઉત્તરસાધક બજે. પાંચ સાત દિવસ આ રીતે પસાર થયા. એટલે વ્યંતર દેવે તેની પાસે આવવા લાગ્યા. આવીને અર્જુનને ધ્યાનમાંથી ચલિત કરવા માટે અનેક પ્રકારના ઉપસર્ગો આપવા લાગ્યા. વિવિધ પ્રકારનાં રૂપ કરીને અજુન પાસે આવ્યા. એક માણસનું રૂપ બનાવી તલવારથી તેના કટકા કરવા લાગ્યા. એ માણસ ચીસ પાડીને બેલવા લાગ્યાં છે પાંડુપુત્ર અર્જુન ! તમે ખૂબ દયાળુ છે. આ દુષ્ટ મને મારી નાંખે છે. મને બચા ...બચાવે એમ કરવા લાગ્યા. આવું સાંભળીને દયાળુનું દિલ દ્રવી ઉછે. અર્જુન દયાળુ ને પરદુઃખભંજન જરૂર હતાં પણ અત્યારે તે ધ્યાનમાંથી ચલાયમાન કરવા માટેનું તેફાન છે એમ સમજતાં હતાં. એ માણસના કટકા કરીને માંસના લોચા અર્જુન ઉપર નાંખવા લાગ્યા. મનુષ્યને મારી તેમના માથાની માળા બનાવીને અર્જુનના ગળામાં પહેરાવી દીધી અને તેની સામે વિકરાળરૂપ બનાવીને નાચવા ને કૂદવા લાગ્યા. ભયંકર અટ્ટહાસ્ય કરવા લાગ્યાં. કોઈ દેવે હાથીનું રૂપ લઈ મોટા મોટા દંતશૂળ બનાવીને અર્જુનને હલાવવા લાગ્યા પણ અજુનજી ધ્યાનમાંથી સહેજ પણ ચલિત થતાં નથી. અજગર બનકે વીટે કઈ સિંહ બની કરાવે, વિષધર બની ફૂકાર કરે, વિચ્છ બન ડંખ લગાવે છે-શ્રોતાકઈ અજગરનું રૂપ લઈને અર્જુનના શરીરે વીંટાઈ ગયા. કેઈ ભયંકર જંગલી સિંહ બનીને ગર્જના કરતાં તેમની સામે આવીને બીવડાવવા લાગ્યા. કેઈ ભયંકર ક્રોધાયમાન નાગ બનીને ફૂંફાડા મારવા લાગ્યા. તે કઈ વીંછી બનીને ડંખ દેવા લાગ્યા. આ રીતે ભયંકર ઉપસર્ગો ને ત્રાસ આપવા લાગ્યા. બંધુઓ ! મનુષ્ય કોઈ પણ સાધના સાધે છે ત્યારે તેની કટી અવશ્ય થાય છે. અહીં દે વિદ્યા સાધનારને આટલું બધું કષ્ટ શા માટે આપે છે? મનુષ્ય વિઘા સિધ્ધ કરે એટલે તે વિદ્યાઓના અધિષ્ઠાયક દેવેને તેને આધીન બનવું પડે છે. જેને આધીન થાય છે તેને મનુષ્ય જે કામ બતાવે તે કરવું પડે છે. એટલે દેવે તેને ચલાયમાન કરવા માટે થાય તેટલા પ્રયત્ન કરે છે. જે ડરીને ચલાયમાન થાય Page #217 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૦૧ તા વિદ્યા સિધ્ધ ના થાય અને જે અડગ રહે તે પામી જાય. એક વિચારવા જેવી વાત કહું. મનુષ્યને આવી વિદ્યાએની સાધના કરવા માટે કેટલું. કષ્ટ સહન કરવું પડે છે! મરણને માથે લઈને વિદ્યા સિધ્ધ કરે છે. આટલુ દુઃખ વેઠીને વિદ્યા મેળવે ત્યારે સુખ કેટલું મળે ? બહુ તે શત્રુઓને પરાજય કરીને પાતે વિજય મેળવી શકે, રવા તેને તાબે થઈને તેનું ધાર્યુ કામ પાર પાડી આપે. એટલું જ ને ? એ વિદ્યા ક્રમ' શત્રુઓને હઠાવવામાં કામ લાગતી નથી. રાવણે કેટલી વિદ્યા સિધ્ધ કરી હતી. પણ જ્યારે તેના વિનાશ થવાના હતા ત્યારે વિદ્યા કામ લાગી ? · ના ', મારે કહેવાના આશય એ છે કે કમ શત્રુઓ ઉપર વિજય મેળવવા માટે તપ આદિ સાધનાએ કરતા જો તમને કાઈ કષ્ટ આવે તેા મક્કમ રહેજો. અર્જુનને વ્યંતર ધ્રુવા કેટલા ઉપસર્ગો કરે છે. છતાં કેટલા મક્કમ રહ્યા છે! આટલા કષ્ટ આપવા છતાં સ્હેજ પશુ ચલાયમાન ન થયા. હજી દેવા કેવા ભય′કર ઉપદ્રવ કરશે તેના ભાવ અવસરે. મ વ્યાખ્યાન ન. ૨૩ શ્રાવણુ સુદ ૧૧ ને મગળવાર તા. ૨૬-૭–૭૭ અનંત ઉપકારી સજ્ઞ ભગવંતા વિષયાનું વારણુ કરનારા ને મેહતું મરણ કરનારા છે. એવા ત્રિલોકીનાથની વાણી સસાર દાવાનળમાં અળતા ઝળતા જીવાને શીતળતા આપનારી છે. ભવમાં ભૂલા પડેલાને સાચા રાહ બતાવનારી છે. સમજો. કૂવામાં પડેલા માનવીને બહાર કાઢવા માટે કાઇ માણુસ દ્વારડુ' મૂકે તેા તે દોરડાના સહારે બહાર નીકળે છે. દારડુ તા જેમ છે તેમ રહે છે પણ દોરડાને પકડીને તેના દ્વારા ઉપર ચઢવાની મહેનત કૂવામાં પડેલા માનવીને જ કરવી પડે છે. છતાં તે માનવી શુ વિચાર કરે છે? કે મને કૂવામાં દોરડાની સહાય મળી તે હું બહાર નીકળી શકયેા. જો દાર ુ ન મળ્યુ. હાત તા હું કૂવામાં ભૂખ્યા ને તરસ્યા મરી જાત. દોરડાની અલિહારી છે. એના પ્રતાપે મને જીવન મળ્યુ છે. આકાશમાં ધ્રુવના તારો ઉગે છે. તે અંધારી રાત્રે દરિયામાં વહાણુ ચલાવનાર નાવિકને સહારારૂપ છે. કારણ કે ધ્રુવના તારાના આધારે નાવિક તેનુ વહાણુ સાચી દિશામા હંકારી શકે છે. જો ધ્રુવના તારો ન હોય તેા અંધારી રાત્રે વહાણુ કઇ દિશામાં જાય છે તે નાવિકને ખબર ન પડે અને ગમે તે ઉલ્ટી દિશામાં વહાણુ ચાલ્યા જાય. નેા તારો નાવિકને માટે કઈ કરે છે? એ તા એના સ્થાનમાં રહીને ચમકે છે. છતાં નાવિકને માટે ધ્રુવને તારો હિતકારી છે. તેમ ભગવંતની વાણી ભવ્યજીવાને ભવસાગર તરવા માટે સહાયક છે, Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ શારદા દર્શન એવી વીતરાગ પ્રભુની વાણી આઠમું અંગ અંતગડ સૂત્રના આઠમાં અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં છ અણગારે એમનાથ ભગવાનના અંતેવાસી શિષ્યો ભગવાનની આજ્ઞા લઈને દ્વારિકા નગરીમાં ગૌચરી માટે પધાર્યા છે. ત્યારે દેવકી માતાએ પિતાના મહેલ તરફ બે સંતને આવતાં જોયા. બંધુઓ ! જેની રગેરગમાં ધર્મનો રંગ છે જેને સંતાન કરતાં સંતો વહાલા છે તેને સંતને જોતાં અનેરો આનંદ થાય છે. સમક્તિદષ્ટિ જીવને બીજે ક્યાંય આનંદ નથી આવતો. એને મન તે “જિત મg , કાવવા પુરાણુ ગુwો, હિનgUT તર” જીનપર્યત અહંત ભગવાન મારા દેવ છે. નિર્ચથ સાચા સંતો મારા ગુરૂ છે અને કેવળી પ્રરૂપિત ધર્મ એ જ મારો ધર્મ છે. બીજે ધર્મ નહિ. આ ત્રણ વસ્તુમાં એના જીવનનું સર્વસ્વ માને છે, એક વખત દષ્ટિ ખુલ્યા પછી, સાચું ભાન થયા પછી બીજે કયાંય આનંદ આવે? જ્યાં સુધી રનની પારખ નહોતી ત્યાં સુધી કાચના ટુકડાને સંગ્રહ કર્યો, પણ જ્યાં સાચા રનની પીછાણ થાય ત્યાં કોઈ તિજોરીમાં કાચના ટુકડા ભરે ખરો ? “ના”. અહીં મહાનપુરૂષ પણ એમ જ કહે છે કે હે આત્મા! આ માનવભવ દાન, શીયળ, તપ અને ભાવનાની પવિત્ર આરાધના કરવાનો અમૂલ્ય અવસર છે. આ અવસર ફરી ફરીને નહિ મળે. આવેલા અવસરને વધાવી લો. તક ચૂકશે નહિ. દેવકી રાણીને દાન દેવાની તક મળી છે. “g of સા સેવ સેવા તે સUTTrt પ્રજમાને સત્તા તુટ્ટ ના દિવાસળા શમ્મદદ ” મહાન પવિત્ર સંતોને પિતાના મહેલ તરફ આવતા જોઈને દેવકીરાણી ખૂબ આનંદિત થઈ. એનું હૃદય હર્ષથી નાચી ઉઠયું. એના સાડાત્રણ કોડ રોમરાય ખીલી ઉઠયા. અહ, શું મારા ભગવાનના પવિત્ર સંતે છે ! શું એમના તેજ છે ! સંતને જોતાં જેમ કેઈ ગરીબ માણસને કોડની સંપત્તિ મળી જાય, ભૂખ્યાને ભેજન, તરસ્યાને પાણી, આંધળાને આંખ મળે ને કે ઈ વહેપ કરીને સંપત્તિથી ભરેલાં વહાણ દરિયામાં ગૂમ થયા હતાં તે પાછા મળે ને જે આનંદ થાય તેનાથી અધિક આનંદ સંતોને જોઈને દેવકી રાણીને થયો. એને હર્ષ એના અંતરમાં સમાઈ શકતું નથી. - તારી કાંતિ જોતાં જોતાં, મારી આંખે કદી ના ધરાયે, તારું અમૃત પીતાં પીતાં, મારી ગાગર કદી ના ભરાયે. તારે અલબેલો દિદાર, જાણે જોઉ વારંવાર, એવી તુજ દર્શનની બલિહારી... માતા દેવી શું બે લે છે ? હે મારા ગુરૂ ભગવંતો ! તમારા દર્શન કરતાં, તમારું મુખડું જોતાં મારું દિલ નાચી ઉઠે છે. શું તમારું પવિત્ર મુખડું છે. જેમ લાઈટ જતી રહી હોય ત્યારે માણસ અંધારામાં અકળાઈ જાય છે ને લાઈટ થતાં પ્રકાશ પ્રકાશ Page #219 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૭૬ પથરાઈ જાય છે એટલે આનંદ થાય છે તેમ હે પ્રભુ! તમારું મુખડું જોઈને મને એ આનંદ થાય છે. તમારા મુખ ઉપર તપ, ત્યાગ અને બ્રહ્મચર્યનાં તેજ ઝળહળે છે. તમારી આગળ દેવનાં રૂપ પણ ઝાંખા પડે છે. હે પ્રભુ! તમે પુદ્ગલના સુખનો ત્યાગ કર્યો છે. તમે જેનો ત્યાગ કર્યો છે તેનાં અમે રાગી બન્યાં છીએ. અમારા જીવનમાં વિષય વિકારનાં ઝેરી સર્પો ફૂંફાડા મારે છે. જ્યારે તમે એ સને જીવનમાંથી દૂર કર્યા છે. હે પ્રભુ! આવા પવિત્ર તમે જ્યાં ને હું પાપી ક્યાં! હું સુખને રાગી છું, તું સુખને ત્યાગી છે, તું વીતરાગી છે તું કયાં હું કયાં! હું અજ્ઞાની છું, તું કેવળજ્ઞાની છે, અંતર્યામી છે તું ક્યાં? હું કયાં? (૨) ખુદ તીર્થંકર પ્રભુને જોઈને જેટલું આનંદ થાય એટલે આનંદ આ સંતેને જઈને દેવકીજીને થયો. એટલે પિતાના હદયના ભાવ વ્યક્ત કરી રહી છે અને અકથનીય, અવર્ણનીય આનંદ અનુભવી રહી છે. આટલે આનંદ ને ઉ૯લાસ એને સંસારના કાર્યમાં નથી આવતું. તમને આનંદ શેમાં આવે છે? યાદ રાખે. સંસારના કાર્યમાં આવો આનંદ ને ઉલાસ આવે તે કર્મના બંધન થાય અને ધર્મના કાર્યમાં આ ઉલાસ આવે તે કર્મની ભેખડ તૂટી જાય. અલૌકિક હર્ષ અને આનંદ અનુભવતી દેવકી રાણી પિતાને આસનેથી ઉભા થયા ને મહેલમાંથી નીચે ઉતર્યા. aggવા ગgછ, agrfછા તઘુત્તો ગયfજ વાહિof ' અને સાત આઠ પગલાં સંતની સામે ગયા. જઈને બંને અણગારેને ભક્તિભાવપૂર્વક તિકખુત્તોનો પાઠ ભણીને વંદણ કરી. અચાનક તેના પધારવાથી અત્યંત હર્ષિત બનીને મનમાં બોલી ઉઠી કે આજે મારે ઘેર સંત પધાર્યા એટલે હું આજે ધન્ય બની ગઈ બંધુઓ! સંતને પધારવાની કોઈ તિથિ નક્કી નથી હોતી. એટલે સંતે અતિથિ કહેવાય છે અને એ વાત પણ નક્કી છે કે તમારે ઘેર અચાનક સંત પધારશે ને તમને જેટલો આનંદ આવશે તેટલે પરાણે લઈ જશે તેમાં નહિ આવે. ઘણી વાર એવું બને છે કે અમારી બહેનો ખૂબ આગ્રહ કરીને કહે છે આજે અમારે ઘેર પધારજો. આ રીતે આગ્રહ કે આમંત્રણને સ્વીકારીને સંતે જાય નહિ. સમજી લેજો કે તમારે ઘેર અચાનક કલ્પનામાં પણ ન હોય ને સંત પધારે ત્યારે તમને અને આનંદ આવશે. એ આનંદમાં તમે ઉત્કૃષ્ટ ભાવે વહેરાવશો તે તમને મહાન લાભ મળશે. દેવકીરાણીને દાન દેવાનો અલૌકિક આનંદ છે. આ આનંદ દેવાનંદાને ભગવાન મહાવીરસ્વામીનાં દર્શન કરતા થયો હતે. દેવાનંદ બ્રાહ્મણી ભગવાનના દર્શન કરવા ગઈ તીર્થંકર પ્રભુની અમીરસવાણી વરસે Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શારદા દર્શન છે. એ વાણી તે એવી મધુરી હોય છે કે તેના અમૃત ઘૂંટડા પીતાં માનવીનું પેટ ભરાતું નથી. ભગવાન વાણીની ધારા વહાવી રહ્યા છે ત્યાં દેવાનંદા દર્શન કરે છે. દર્શન કરતાં દેવાનંદાને એ અલૌકિક હર્ષ થયે કે હું આ શું જોઈ રહી છું? કેના દર્શન કરું છું? ભગવાનના દર્શન કરતાં એના હૈયામાં હર્ષ સમાયે નહિ. હૈયું હર્ષથી થનગની ઉઠયું. હર્ષમાં તેમની કંચુકી ખેંચાવા લાગી ને સ્તનમાંથી દૂધની ધારા છૂટી. તે પ્રભુના મુખ ઉપર છંટાઈ. આ જોઈને ગૌતમસ્વામીને ખૂબ આશ્ચર્ય થયું. અહે પ્રભુ! અત્યાર સુધીમાં કરે માતાઓ આપના દર્શન કરવા આવી છે પણ હજુ સુધી આવું આશ્ચર્ય મેં જોયું નથી તે આજે આ શું બન્યું? ભગવંત કહે છે હે ગૌતમ! આ છે માતૃપ્રેમ. આમાં તારે આશ્ચર્ય પામવા જેવું નથી. આજના સંતાનો ભણીગણીને તૈયાર થાય, પરણે અને બે પૈસા કમાતાં થાય એટલે માતાના ઉપકારને ભૂલી જાય છે. એને ખબર નથી હોતી કે આ માતાએ કેટલા કષ્ટ વેઠીને મને ઉછેર્યો છે અને માતાના હૃદયમાં સંતાનો પ્રત્યે કેટલું વાત્સલ્ય હોય છે. પોતે દુઃખમાં હોય તે પણ દીકરાના હિતની સદા ચિંતા કરે છે. એવું માતાનું વાત્સલ્ય હોય છે. માટે માતા પિતાનો ઉપકાર કદી ભૂલશે નહિ. ભગવાને ગૌતમસ્વામીને કહ્યું કે આ તે માતૃપ્રેમ છે. ત્યારે ગૌતમસ્વામીને વધુ આશ્ચર્ય થયું અહે પ્રભુ! આપને જન્મ દેનાર તે ત્રિશલા માતા છે કે આ વળી બીજી માતા કેણ? ભગવંત કહે છે અહે ગૌતમ ! હું દશમા દેવલથી ચવીને આવે ત્યારે આ માતાના ગર્ભમાં આવ્યું હતું. તેના ઉદરમાં ૮રા રાત્રિ રહી આવ્યો છું. એ માતાના હેતને ઉમળકે છે. તીર્થકર કદી બ્રાહ્મણ કુળમાં જન્મ નહિ એટલે હરણગમણી દેવે તેના ગર્ભમાંથી સાધારણ કરીને મને ત્રિશલામાતાના ગર્ભમાં મૂક્યો. એ ન બનવાનું બન્યું છે. તે દેવાનંદાના કર્મનો ઉદય હતે. દેવાનુપ્રિયે ! જેમ દેવાનંદા માતાને મહાવીર પ્રભુના દર્શન કરતાં હર્ષ થયે તે હર્ષ દેવકીરાણને સંતના દર્શન કરતાં થયે. સાત આઠ પગલાં સંતેના સામે ગઈને તિકખુત્તોનો પાઠ ભણીને વંદણ કરીને ખૂબ પ્રસન્ન થઈ. હર્ષનાં અતિરેકથી હૈયું ઉછળવા લાગ્યું અને ખૂબ પ્રેમથી કહ્યું પધારે..પધારે. પ્રભુ પાવન કરેને મુજ ઝંપલડી, સૂની પડી હૈયાની હાટલડી. ત્રિલોક તારક ત્રિભુવન સ્વામી, તારી ભકિતમાં નહિ રાખું ખામી, રડી રડી વિતાવું દિન રાતલડી.પ્રભુ.. હે પ્રભુ! આપ મારે ઘેર પધારી મારી ઝૂંપડી પાવન કરે. આજે મારી ઝુંપડીમાં સોનાનો સૂરજ ઉગ્યા. તમને થશે કે એ તે મોટા મહેલમાં રહેતા હતા. એમને ઝુંપડી ક્યાં હતી? ભાઈ! આત્માથી મનુષ્યોને ગમે તેટલા મોટા મહેલ હેય, Page #221 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૦૫ ગમે તેટલી રાજસ'પત્તિ હોય પણ એને મન સતા આગળ બધુ... તુચ્છ છે, સા પ્રત્યે કેટલું બહુમાન હોય ત્યારે આવા શબ્દો ખેલાય છે. એના ઘરમાં દાસદાસી, નોકર-ચાકર બધા ખમ્મા ખમ્મા કરતાં હતાં. પાણી માંગતા દૂધ મળતું હતું. છતાં એ કહે છે હું પ્રભુ! તમારા દર્શીન વિના મારા હૈયાની હાટડી સૂની પડી ગઈ છે. આ શબ્દો ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે સંસારનાં સુખ અને સંસારનાં સ્નેહ કરતાં ધર્મના પ્રેમ તેમને મન વિશેષ હતા. 39 સતાને જોતાં દેવકી રાણીનું હષ થી ઉછળેલું હૃદય ઃ દેવકી રાણી સતાનું સન્માન કરીને આગ્રહપૂર્વક વિનંતી કરીને “ તેળેવ મત્તધરે તેળેવ વાળચ્છર દૂ જ્યાં ભત્તઘર એટલે રસેાડુ હતુ ત્યાં લઇ ગઈ. મેટા રજવાડામાં રહેવાના મહેલ જુદા હોય છે ને રસેાડા પણ જુદા હાય છે. દેવકીરાણીના મહેલની બાજુમાં રસેાડું હતું. એ રસેાડામાંથી રસેાઈ લાવીને જો સાધુને વહેારાવે તે તે કલ્પતી નથી, જે સાધુ માટે મહેલમાં લઇ આવે “ અભિહડાષ્ટ્રિય સામું લાવવાનો દોષ લાગે છે. એટલે સાધુ એ રીતે વહેારાવેલા આહાર લે નહિ. ખીજી વાત રસેાડુ' ખીજી રૂમમાં હાય ને માજીના રૂમમાં લાવીને વહેારાવે તે પણ સાધુ કે નહિ કારણ કે રસેાડામાં સચેત-અચેત ઘણી ચીજો પડેલી હાય છે. તૈયાર રસેાઈ પણ ગ્યાસ કે સગડી ઉપર હાય અગર ખીજી કઈ સચેત વસ્તુ ઉપર અચેત વસ્તુ પડી હૈ।ય તે લાવીને વહેારાવી ૐ તા સાધુને શુ ખખર પડે ? એટલે જ્યાં દષ્ટિ પડે કે કઈ ચીજ કયાંથી લે છે ત્યાં ઉભા રહીને સાધુ ગૌચરી કરે. તમે ટેબલ પર બધું લઈને જમવા બેઠા હા ને અચાનક સાધુ પધારે તે તેના ઉપર સચેત પાણી કે બીજી કઈ સચેત વસ્તુ ના હાય તે ત્યાંથી વહેારાવી શકાય. દેવકી માતા એ અણુગારાને જ્યાં રસેાડું હતું ત્યાં લઈ ગયા. તે દાન દેવા માટે ગાંડી ઘેલી ખની ગઇ છે. જાણે હું શું આપી દઉં” ! હીરા, માણેક, માતી આપી દઉં. તે એ તેમને કલ્પતું નથી. જેમણે કંચનને કથીર માન્યું છે, રૂપિયાને રાડા માન્યા છે ને રત્નોને કાંકરા માની જેણે છોડી દીધા છે. તેને એની કર્યાં જરૂર છે ? એમને તેા શરીર ટકાવવા માટે આહારની જરૂર છે. દેવકીરાણી શું કરે છે ? ' 'સી' સાળ, મેવાળાં થાળ મળે !” રાજા મહારાજાએના રસેાડા ઘણાં મોટા હોય છે. તેમાં ઘણી જાતજાતની રસેાઇ મનાવવામાં આવે છે. દેવકીરાણી બધી ચીજો છેડીને સૌથી પહેલાં સિંહકેશરીયા માદકનેા થાળ ભરીને પેાતાને આંગણે આવેલા પવિત્ર સંતાને વહેારાવવા તૈયાર થઇ. વહોરાવતી વખતે પણ એના અંતરનો આનંદ અનેરા હતે. જંગલમાં કાઇ મુસાફીર ભૂલા પડા હૈાય તેને અચાનક કેાઈ સથવારા મળી જાય તેા કેટલા આનંદ થાય છે ? તેમ દેવકીરાણીને પાતાને આંગણે અચાનક સંત પધારતાં અપૂર્વ આન ંદ થયા છે, Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શારદા દર્શન અંધુએ ! ભૂલા પડેલા જીવાને સંત સથવારા જેવા છે. સાંભળેા. એક ન્યાય આપીને સમજાવું. એક માનવી ગાઢ જંગલમાં ભૂલા પડચા હતા. સાચા માર્ગ શેાધવા ચારે તરફ રખડી રખડીને થાકી ગયા હતા. ભૂખ તરસ પણ ખૂબ લાગી હતી. જંગલમાં ખાવાનું તે કયાંથી મળે ? પણ કયાંક પાણી મળે તે પીને મારી તૃષા છીપાવુ'. એમ વિચાર કરીને પાણી માટે ફાંફા મારતા હતે. ત્યાં એટલામાં એક ઝુંપડી અને પાણીની પરખ જોઈ. ઝુપડીમાં એક માણસ હતા. તે જે કેઈ ભૂખ્યા તરસ્યે માણુસ આવે તેટલાને દાળ જમાડતા હતા ને ઠંડુ પાણી પીત્રડાવતા હતા. પેલા માણસ તા રાજી રાજી થઇ ગયા. રાલેને દાળ ખાધા, જંગલનું શીતળ પાણી પીધું. ખાજુમાં એક મેટા ઘટાદાર વડવા હતા એટલે મનમાં થયું કે થાડી વાર આરામ કરું પછી આગળ જા. એ માણસ વડલાની શીતળ છાયામાં સૂઈગા. ભૂલા પડેલા મુસાફરીને જંગલમાં ખાવાપીવાનું મળ્યુ. વિસામે લેવા માટે વડલાનું ઝાડ મળી ગયુ` છતાં એ વગડામાં રહેવાનુ પસંદ કરશે ? ના. પેલા મુસાફીર થાકયેા પાકયે વિસામે લેવા માટે સૂતે છે પણ પોતાને ગામ જવું છે તે વાત ભૂલ્યો નથી. ત્યાં કોઈ બીજો મુસાફી કરતા કરતા આવી પડેોંચ્યા ને પેલાને ઢ ંઢોળીને કહે છે ભાઈ ! જાગે. આ જંગલમાં નિરાંતે કેમ સૂતા છે ? ત્યારે પેલો જાગીને કહે છે ભાઈ! હું આ જંગલમાં ભૂલો પડયા છું. મને મારા ગામનો માર્ગ જડતા નથી એટલે થાકીને ઘેાડીવાર વિસામે લેવા માટે સૂતા છું. તમારે કયા ગામ જવું છે? મારે અમુક ગામ જવું ત્યાં પેલો કહે છે. મારું પણ એ જ ગામ છે. ત્યારે આવનાર મુસાફર કહે છે ચાલો, મારી સાથે, હું રસ્તો ખરાખર જાણું છું. તમને તમારે ઘેર પહોંચાડી દઈશ. એ સમયે ભૂલા પડેલા મુસાફરને કેટલો આનંદ થાય ? વડલાની શીતળ છાયા છેાડીને જવા તૈયાર થઈ જાય ને ? આ ન્યાય આપણા આત્મા સાથે ઘટાવવાનો છે. આપણે આત્મા અને તકાળથી ભવરૂપી વનમાં ભૂલો પડચા છે. તે પાતાન કર્મોનુસાર દેવ, નારકી, મનુષ્ય, તિય "ચમાં વિવિધરૂપ ધારણ કરીને ભવ વનમાં ભટકી ભટકીને ખૂબ થાકી ગયા. ત્યાં એના પરમ સદ્ભાગ્યે મનુષ્ય ભવરૂપી વડલાનું વિશ્રમસ્થાન મળ્યું, ખાવાપીવાની સગવડ મળી એટલે જીવ હાશ કરીશ શાંતિથી બેઠો છે. ત્યાં સંતપુરૂષ આવીને કહે છે ભવમાં ભવમાં ભૂલા પડેલા મુસાફરા! તમે જાગે. કયાં સુધી ઉંઘ્યા કરશેા ? આયુષ્ય રૂપી સૂર્યનો અસ્ત થાય તે પહેલાં આપણે આપણાં ઘેર પહેાંચી જઈ એ. જીવનું શાશ્વત ઘર કયુ' તે જાણેા છે ને ? જીવનું શાશ્વત ઘર મે!ક્ષ છે. આ મનુષ્યભવ તા વિસામા છે. સતા કહે છે જો તમારે શાશ્વત ઘેર પહોંચવુ... હાય તે અમારી સાથે ચાલે. અમે માક્ષમાગ ના ભેામિયા છીએ, અમારે ત્યાં જવું છે તે તમને એ માગ બતાવી દઈશું. Page #223 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૭૭ ખાલેા મધુઓ! આ ઘરબાર, માલ મિલ્કત, પત્ની, પુત્રો મધું છેડીને જવું ગમશે ને ? આવું સાચું ઘર બતાવનારા સતા તમને વારંવાર નહિ મળે માટે તમે જાગી જાવ. મેાક્ષમાં જવાનો સાચો માર્ગ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ છે. જેને જવાની લગની લાગી છે તેવા આત્માએ જાગી ગયા છે. હવે જેને જલ્દી મની ભેખડા તાડી ભવ વન એળંગીને મેાક્ષમાં જવાની લગની લાગી હોય તે જલ્દી જાગી જજો. અહી' દેવકીમાતાને પશુ ભવ વનમાંથી બહાર કાઢનાર સંત મળ્યા છે. તે સંતને જોઈ ને ગાંડીઘેલી ખની ગઈ છે અને વહેારાવવા માટે સ’હકેશરીયા લાડુનો થાળ ભરીને લાવી છે. હવે એ સ ંતને લાડુ વહેારાવશે ને શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર :- અર્જુન પરોપકાર માટે કેટલુ' કષ્ટ સહન કરે છે ! એમણે ખીજાતુ દુઃખ મટાડવા માટે એવા વિચાર ન કર્યો કે હું આટલું મોટું સાહસ કરુ છુ. તેમાં જો હું કદાચ મરી જઈશ તે મારા માતા-પિતા, ભાઈ એ અને દ્રૌપદીનુ શુ થશે ? પરદુઃખભંજન અને પરોપકારી પુરૂષામાં સ્વાર્થ વૃત્તિ હોતી નથી. અહીં અજુ નને એવી ભાવના પણ નથી કે હું આ મણીચૂંડને તેનું રાજય અપાવી દઉં... એટલે મને તે સારે। કહેશે. મારી પ્રશ'સા કરશે ને મને દુઃખમાં સહાય કરશે. આવા વિચાર સરખા પણ નથી. ખસ, એક જ ભાવના છે કે મને માનવજીવન મળ્યું છે તેા કંઈક કરી છૂટુ'. રાજમહેલ છેાડીને વનવાસ આવવુ પડયુ. તે પાપકાર માટે જ ને ? જે એમણે એમ વિચાર કર્યાં હાત કે ગાયાને છેડાવવા કેવી રીતે જાઉં? ધનુષ્યમાણ દ્રૌપદીના મહેલે પડયા છે. જો લેવા જઈશ તા પ્રતિજ્ઞાનો ભંગ થશે ને વનવાસ જવું પડશે. માટે મારે જવુ નથી. આવા વિચાર કર્યાં હાત તેા વનમાં આવવું પડત નહિ. પણ પોતાનું જે થવું હાય તે થાય પણ ગાને ખચાવવી સાચી. માટે ધનુષ્યબાણુ લેવા ગયા. ગાચાને બચાવી પ્રતિજ્ઞાનું પાલન કરવા વનમાં આવ્યા. અહીં પણ કેવી પવિત્ર ભાવના છે! વિદ્યા સિધ્ધ કરવા માટે ધ્યાન લગાવીને બેઠા. પાંચ સાત દિવસ થયાં ત્યાં વ્યંતર દેવાના ઉપદ્રવ શરૂ થયા. ધ્રુવા અનેક પ્રકારનાં રૂપે કરી શકે છે. એટલે સિંહ, વાઘ, વરૂ, સપ`, વીંછી વિગેરે અનેક રૂપે લઇને અર્જુનને ખવડાવવા લાગ્યા. તા પણ અર્જુન ડી નહિ. તે પેાતાના ધ્યાનમાં અડગ રહ્યા, ત્યારે દેવાએ વિચાર કર્યાં કે આમાં ડર્યાં નહિ તા હવે એનું હૃદય પીગળી જાય તેવું દૃશ્ય ખડુ કરીએ. જ્યાં મારાપણાની મમતા જાગે, મેહ જાગે, એવુ કરીએ એટલે આપોઆપ તેનુ મન ચલાયમાન ખની જશે. ૨૩ બના રૂપ કું તીમાતાકા, સન્મુખ ત્રાસ દિખાવે, ખિચા લાય દ્રૌપદીકા ફિર, વિલખા રૂદન મચાયે હા-શ્રોતા. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શારદા દર્શન બંધુઓ ! મોહનીય કર્મ ભયંકર છે. તે ભલભલાને નચાવે છે. જ્યાં મહ છે, મમતા છે ત્યાં જીવને દુઃખ થાય છે, પણ જ્યાં રાગ કે મોહ નથી ત્યાં કાંઈ દુઃખ થતું નથી. તમારી બાજુમાં પાડોશીની દીકરે સીરીયસ થઈ ગયો છે. ઘડી બે ઘડીનો મહેમાન છે. બાર વાગ્યાનો ટાઈમ છે. બોલો શું કરે? ઝટ જમી લે ને ? છોકરા સીરીયસ છે છતાં કેમ ગળે ઉતર્યું? મારાપણાની મમતા નહોતી એટલે ને? જે પિતાનો દીકરે સીરીયસ હોત તે રોટલીનું બટકું ગળે ઉતરત? “ના.” ટૂંકમાં મેહ માણસને પીગળાવી દે છે. એટલે દેએ અર્જુન એના ધ્યાનમાંથી ચલાયમાન થાય તેવું દશ્ય ઉભું કર્યું. કુંતામાતાનું રૂપ બનાવીને સામે બેસાડયા અને કેઈ તેને માર મારવા લાગ્યા. કઈ તેની સાડીનો પાલવ ખેંચવા લાગ્યા. ત્યારે કુંતામાતા રડતાં રડતાં કહે છે બેટા અર્જુન! તું તારી માતા સામું તે જે. છતાં દીકરે વાંઝણી જેવી મારી દશા છે. આ દુષ્ટ મને માર મારે છે. મારી ઈજ્જત લૂટે છે. આમ ખૂબ ચીસે પાડે છે. પણ અર્જુનછ ધ્યાનમાંથી ચલાયમાન થતા નથી. એમનું ધ્યાન એવું છે કે બહાર શું થાય છે તેની એમને ખબર ન પડે. કેટલી ચિત્તની સ્થિરતા હશે! તમે તે એક નવકારવાળી ગણે એટલીવાર પણ ચિત્ત સ્થિર રહેતું નથી. “માળાના મણકા ફરે હાથ પર ને મન ફરે ચકળે.” એવી જીવની દશા છે. કુંતામાતા કાળે કલ્પાંત કરે છે છતાં અર્જુનનું ચિત્ત ચલિત થતું નથી. જ્યારે દ્રૌપદીનું રૂપ બનાવ્યું. એમણે વિચાર કર્યો કે માણસ પરણે એટલે એને માતા કરતાં પણ પત્ની વિશેષ વહાલી હોય છે. માટે દ્રૌપદીને રડતી જોશે તો તેને હદય પીગળી જશે. દ્રૌપદીનું રૂપ કરીને બેઠાં. પછી કઈ ભાલાથી વધવા લાગ્યા, કોઈ એની લાજ લૂંટવા માટે એના વસા ખેંચે છે. ત્યારે દ્રૌપદી કરૂણ સ્વરે વિલાપ કરતી કહે છે અહ, સ્વામીનાથ! હું પાંચ પાંચ પતિની પત્ની પાંચાળી હોવા છતાં આ દષ્ટ પુરૂષ તમારી સામે મારી ઈજજત લૂટે છે. તે તમે કેમ બેસી રહ્યાં છે ? ધ ધારી અન! તમે તે મહાન પરાક્રમી છે ને આમ કેમ બેસી રહ્યા છે? તમારાથી આ અત્યાચાર કેમ સહન થાય છે? તમે મને બચાવે.બચાવે એવે ચીસો પાડે છે પણ અર્જુનછ તે જાણે નિચેતન કલેવર ન હોય તેની માફક સાધનામાં સ્થિર રહ્યા છે. લૌકિક વિજય માટે આટલું કષ્ટ સહન કરવું પડે છે તે આત્મવિજય માટે કેટલું સહન કરવું પડે તેને વિચાર કરો. વધુ ભાવ અવસરે. Page #225 -------------------------------------------------------------------------- ________________ શારદા દેશન વ્યાખ્યાન ન. ૨૪ ૧૭ માવણ સુદ ૧૨ ને બુધવાર તા. ૨૭૭૭૭ સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેનેા ! મહાનપુરૂષો કહે છે કે આ સ'સાર ભયંકર અગ્નિ જેવે છે, અગ્નિમાં મળતા ઝળતા માનવીને તેમાંથી ખચવા માટે કાઈ ને કાઈ શરણુ શેાધવુ જોઈએ. એ શરણુ છે વીતરાગી ભગવાનું. જ્ઞાની ભગવત કહે છે કે યાદ રાખજો કે આ કાયાની છાયા ઘર ઘરમાં દેખાય છે. એ છાયા દેખાતી પણ એક દિવસ બંધ થઈ જશે. એની માયા ક્યાં સુધી રાખવી ? એ માયાના બંધનો એક દિવસ તૂટી જશે ત્યારે શુ? તેવા કદી વિચાર આવે છે ખરા ? 1 આ કાયાની છાયા એક દિવસ દેખાતી બંધ થવાની છે એ બધા જાણે છતાં કાણુ જાણે અમરપટ્ટો લઈને ન આવ્યા હાય તેવી રીતે એશઆરામથી સુદર જીવન વીતાવે છે. પણ યાદ રાખો કે આ પૃથ્વી ઉપર મોટા મોટા છત્રીધરા અને ગાદીધરા થઈ ગયાં છે. જેમના મહેલા રંગીન રેાશનીથી ઝળહળતા હતા. તેમાં ભવ્ય સમારંભ અને વિલાસનાં સાધનો હતાં. છતાં તેમના જીવન પળવારમાં ફના થઈ ગયા. ખાલી હાથે આવ્યા હતાં ને ખાલી હાથે ચાલ્યા ગયાં. નાશવંત દેહની લાલસામાં જીવનને તપ-ત્યાગ, દયા, દાન આદિની સમૃધ્ધિથી સમૃધ્ધ બનાવી શક્યા નહિ. આ અક્સેસની કથા લખતાં ગયા ને આ સંસાર અસાર છે તેમ કહીને બીજાને મેધ આપતા ગયા. પણ આ અક્સેસની કથા કઈ યાદ કરતું નથી, અને સ'સારરૂપી અગ્નિમાં સુખ માની માહ માયામાં રચ્યાપચ્યા રહે છે ને “ આજનો લ્હાવા લીજીયે રે કાલ કાણે દીઠી છે ” એમ માની સ'સારનાં સુખા વધારી રહ્યા છે, પણ આત્માનો વિકાસ કેમ થાય તે માટેનો કોઈ પ્રયત્ન કરતા નથી. બંધુએ ! આત્મિક વિકાસ સાધવા હાય તા દરેક જીવે એ વિચાર કરવા જોઈએ કે હું કાણુ છું? મારું કર્તવ્ય શું છે ? અને કરેલાં કર્મો મારે પાતાને ભાગવવાનાં છે. ખીજી વાત એ વિચારવાની છે કે આ જીવ પહેતાં હતા, આજે છે ને પછી પણ રહેવાનો છે. ક`સ ચાગે દેહ ધારણ કરવા પચે છે. પાંચ, દશ, પચ્ચીસ, પચાસ કે સેા વર્ષે પૂરતા આ દેહનો સંગાથ છે, પછી એને છેડવાનો છે. એવા દેહને દેવ માનીને દિન રાત એની સેવામાં જીવનનું સસ્વ હાર્મી હૈ છે, પણ એ અજ્ઞાની જીવને ખખર નથી કે આ દેહ દાગીના જેવા છે ને આત્મા સેાના જેવા છે. દાગીનો તા આજ છે ને કાલે તૂટી જશે પણ સેાનું તે કાયમ રહેવાનુ છે, દાગીના વિના સાનાની કિંમત ઉપજશે પણ સેાના વિના દાગીનાની કાણી કાઢી Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શારદા દર્શન પણ નહિ ઉપજે. સેના જે આત્મા અને દાગીના જે દેહ એ બેમાંથી તમે કેને મહત્વ આપશે? જ્ઞાની પુરૂષોએ આત્માને મહત્વ આપ્યું છે. દેહને તો સાધના કરવાનું સાધન માન્યું છે. ચૈતન્ય દેવનો ચળકાટ અનેરે છે ને આ દેહ તે જડ છે. જેમણે શરીરને સંયમની સાધના કરવાનું સાધન માનેલું છે અને આત્મતત્વને પછાડ્યું છે તેવા છ અણગારે ગૌચરી કરવા માટે દ્વારિકા નગરીમાં નિર્દોષ આહારની ગવેષણું કરતાં કરતાં ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવની માતા દેવકીરાણીના મહેલે બે અણગાર પધાર્યા. સંતેને જોઈને દેવકીરાણીના હૈયામાં હર્ષની છોળે ઉછળવા લાગી. સંતેને સાત આઠ પગલાં સામી જઈ વંદન કરીને જ્યાં વસુદેવ મહારાજા કૃષ્ણ વાસુદેવ અને બધી રાણીઓ જમતાં હતાં તે રસોડામાં લઈ ગઈ અને સિંહકેશરીયા લાડુનો થાળ ભરીને લઈ આવી. એ લાડુ વહેરાવતાં પણ સંતે પ્રત્યે કેટલી ઉત્કૃષ્ટ ભાવના છે! અહા, મારા તારણહાર આજે મારે આંગણે પધારીને મને ધન્ય બનાવી. તમે કેટલાં મહાન છે. શબ્દમાં સમાય નહિ એ તું મહાન કેમ કરી ગાઉ પ્રભુ તારા ગુણગાનગજું નથી મારું એવું કહે આ જબાન-કેમ કરી ગાઉ પ્રભુ તારા ગુણગાન. દેવકી કહે છે અહે મારા પ્રભુ! અને પ્રભુના સંત ! તમે કેટલાં બધા મહાન છે. દેવકીને ભગવાન અને તેમના સંતે પ્રત્યે ખૂબ માન છે. બીજને ચંદ્રમા એ ચંદ્રમાં કહેવાય ને પુનમનો ચંદ્ર એ પણ ચંદ્રમાં છે. બીજમાંથી પુનમનો ચંદ્ર થાય છે. એટલે આપ મારા ભગવાનના અંશ છે. તમે કેટલા પવિત્ર છે ! તમારામાં કેટલા ગુણ ભર્યા છે. તમારા ગુણેનું વર્ણન કરવાની મારામાં તાકાત નથી. મારી જીભ એક છે પણ બીજી હજારો જીભે ભેગી કરીને તમારા ગુણ ગાઉં તે પણ પાર આવે નહિ એવા મારા ગુણીયલ ગુરૂ ! આજે મારે આંગણે પધારીને તમે મને પાવન બનાવી છે. ચંદનબાળા સતી ધનાવાહ શેઠને ત્યાં હતી. એ ગામના રાજાની રાણી ચંદનબાળાની સગી માસી હતી. પણ એને ખબર ન હતી કે મારી ભાણેજને માથે આવા કષ્ટ પડયાં છે, પણ જ્યારે ચંદનબાળાને આંગણે મહાવીર પ્રભુના પાવનકારી પગલાં થયા, પાંચ માસ અને પચ્ચીસ દિવસની ઉગ્ર તપશ્ચર્યાના પારણે ચંદનાએ પ્રભુને અડદના બકુળા વહોરાવ્યા ને પ્રભુનો અભિગ્રહ પૂરે થયે ત્યારે આકાશમાં દેવદુર્દશી વાગી. “અહેદાન અહેદાન” દેવેએ એવી દિવ્ય ઘોષણા કરી એનો ગેબી અવાજ સારી નગરીમાં સંભળા, અને સાડાબાર કોડ સેનૈયાની વૃષ્ટિ થઈ. આ સમયે ગામના રાજા-રાણી અને પ્રજા સી દેડીને આવ્યા, અને સતી ચંદનબાળાનો Page #227 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન જય જ્યકાર બેલા. સારી નગરીમાં ચંદનબાળાને સૌએ ઓળખી. એના માસી અને માસાએ પણ ઓળખી. આ પ્રતાપ કેનો? ભગવાનનો. જે ભગવાન ત્યાં ન પધાર્યા હતા તે ચંદનબાળાને કેઈ ઓળખત નહિ. ટૂંકમાં આવા પવિત્ર સંતાન સમાગમ નાના માનવીને પણ મહાન બનાવે છે. દાનવને માનવ બનાવે છે. નરકમાં જતાં અટકાવી સદ્ગતિમાં લઈ જાય છે. પવિત્ર તેના ગુણગાન કરતી દેવકીરાણી કહે છે પ્રભુ! ક્યાં રાઈ ને ક્યાં મેરૂ! ક્યાં ગુલાબ ને કયાં આંકડો ! તમે એવા મહાન છે. તમે સંસાર દાવાનળમાંથી બહાર નીકળ્યા છે. હું દાવાનળમાં બળી રહેલી છું. આપે પધારીને પરમ શીતળતા આપી છે. આમ સંતના ગુણગાન કરતાં આનંદ પામતી દેવકીરાણી સિંહ કેશરીયા મોદકનો માટે થાળ ભરીને લાવી. મા તે મારે વિકારા અને તે લાડુ અણગારોને વહેરાવ્યા. સિંહ કેશરીયા લાડુ ૮૪ જાતનાં ઉંચા પ્રકારનાં વસાણું નાંખીને બનાવવામાં આવે છે. તેને સામાન્ય માનવી પચાવી શકે નહિ. એને પચાવવા માટે એવું સંઘયણ જોઈએ. સંગ્રહણીના દર્દીને શીર ખવડાવવામાં આવે તે બિચારે વહેલે મરી જાય. શરીર જે આહાર પચાવી શકે તે ખવાય, ન પચે તે ખેરાક ખાય તે માંદે થાય. ઉત્તમ જાતિના માદક દેવકીરાણી ખૂબ આગ્રહ કરીને તેને પહેરાવે છે. સાધુ જરૂરિયાતથી વધારે કદી લેતા નથી. તેમજ સાધુએ શુધ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવા માટે આહાર મર્યાદિત કરવું જોઈએ. જેટલો આહાર વિકૃતિવાળો હોય તેટલી બ્રહ્મચર્ય પાલનમાં હાનિ થાય છે. તમારે પણ જે બરાબર બ્રહ્મચર્યનું પાલન કરવું હોય, ઈન્દ્રિઓના વિકારને ઘટાડવા હોય તે ખાનપાનમાં ખૂબ ધ્યાન રાખો. બને તેટલે તપ કરો. જૈન દર્શનમાં બ્રહ્મચર્યનો જેટલું મહિમા બતાવ્યો છે તેટલો બીજે ક્યાંય નથી બતાવ્યું. વિનોબાભાવે પણ છેલ્યાં છે કે આજની સરકારને સંતતિ નિયોજનની ચેજના કરવી પડી છે તેમાં સંતતિ નિજન કરવા જતાં ભ્રષ્ટાચાર વધે છે, ને ચારિત્રનાં મૂલ્ય ઘટયાં છે. જૈનદર્શને બ્રહ્મચર્ય પાલનની જે પ્રણાલિકા બતાવી છે તેને જે સૌ અનુસરે તે સરકારને સંતતિ નિજન કેન્દ્ર ખેલવાની જરૂર નહિ પડે. બીજો અપરિગ્રહવાદ બતાવ્યું છે કે જરૂરિયાતથી વધુ સંગ્રહ કરે નહિ. જે સારી દુનિયા આ સિદ્ધાંત અપનાવી લે તે આજે આ સામ્યવાદ અને મૂડીવાદ સામસામી હરીફાઈ કરી રહ્યાં છે તે પણ અટકી જાય ને કોઈ જાતનું તેફાન ન રહે. સારી દુનિયા ઉપર સ્વર્ગ જેવી શાંતિ પથરાઈ જાય. બંધુઓ ! જૈન ધર્મના નિયમ ઉપર અન્ય લોકોને આટલું ગૌરવ છે ત્યારે જેનોને એનું ગૌરવ નથી. તમે બ્રહ્મચર્યની મહત્તા જે સમજે તે મહાન લાભના ભાગી બનો. બ્રહ્મચર્ય પાળનારે દરેક બાબતમાં સાવધાન રહેવું જોઈએ. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શારદા દર્શન એવા મેહિક ચિત્રો ન જોવાય જેમાં મહની વાત આવતી હોય, તેવા પુસ્તકે પણ વંચાય નહિ. આજે વૈજ્ઞાનિક યુગ આવી ગયા છે. તેમાં મોહ વિલાસનાં સાધનો વધ્યાં છે. એટેમેટિક સાધનો વધ્યા છે. એટલે શ્રમ કરવાનો એ છે કે તે એશઆરામ વધ્યા. બહારના વાંચન વધ્યા. માણસ કામકાજથી નિવૃત્ત બને એટલે નાટક સિનેમા જેવા જાય. જેમાં મોહનાં નાટક ભર્યા હોય તેવા પુસ્તક વાંચે છે. પછી બ્રહ્મચર્ય કયાંથી પાળી શકે? આજથી ૧૫૦-૨૦૦ વર્ષ પહેલાં એક યુગ એવો હતો કે માણસે શ્રમ કરીને જીવન ગુજારતા હતાં. પિતાના કામકાજથી નિવૃત્ત થતાં ત્યારે આધ્યાત્મિક પુસ્તકનું વાંચન કરતાં હતા. ધર્મધ્યાન કરતાં હતાં ને ભેગાં થઈને જ્ઞાનગોષ્ટી કરતાં હતાં તેમજ બાધ મળે તેવા ઉંચા સાહિત્યનું સર્જન કરતાં હતાં. એ જમાનામાં મેટા મોટા રાજાઓને પણ જ્ઞાનગોષ્ટિ કરવામાં ઘણે રસ હતો. એટલે પિતાના રાજ્યમાં મોટા મોટા પંડિતેને રાખતા. તેમની સાથે જ્ઞાનગોષ્ટિ કરતાં અને ખુશ થઈને ક્યારેક ઈનામ આપતાં હતાં. એક વખતનો પ્રસંગ છે. ભોજરાજાને જ્ઞાનગેષ્ટિ કરવાનો ખૂબ શેખ હતે. એટલે તે રાજ્યમાં મોટા મોટા વિદ્વાન પંડિતે રાખતા હતાં. તેમાં કવિ કાલીદાસ પંડિત મુખ્ય હતા. કાલીદાસ પંડિત બધા પંડિતમાં બહુ શ્રેષ્ઠ હતા. એમની શક્તિ ખૂબ હતી. તેથી તે નવાં નવાં સાહિત્ય લખે. નવા નવા કે અને કાનું સર્જન કરતા. એમની કૃતિઓ ભોજરાજાને ખૂબ ગમતી હતી. એટલે એ ભોજરાજાના માનનીય પંડિત બની ગયા. એમની કૃતિઓથી ખુશ થઈને રાજા કયારેક એમને મોટું ઈનામ આપી દેતા. તેથી બીજા પંડિતને કાલીદાસ ઉપર ખૂબ ઈર્ષા આવતી હતી. દુનિયાનો નિયમ છે કે જ્યાં ગુણવાન હોય ત્યાં અવગુણી હોય. ગુણવાનના ગુણેની પ્રશંસા થાય ત્યારે બીજાથી સહન થતી નથી એટલે તેની સામે ઈર્ષા કરે છે ને બળી જાય છે. જ્યારે વરસાદ પડે ત્યારે બધી વનસ્પતિ લીલીછમ બની જાય છે ને જવા સૂકાઈ જાય છે. અને જ્યારે બધી વનસ્પતિ સૂકાઇ જાય છે ત્યારે જવાસ લીલુંછમ બની જાય છે. તે રીતે ઈર્ષાળુ મનુષ્ય બીજાના ગુણેની પ્રશંસા સાંભળીને ખુશ થતાં નથી પણ ઈર્ષ્યાથી બળી જાય છે. પણ એના ગુણેની કદર કરતાં નથી. ઈર્ષ્યા એક પ્રકારનો રોગ છે. વિદુરનીતિમાં પણ य इष्यु परवित्तषु, रुपे वीर्य कुलान्वये । सुख सौभाग्य सत्कारे, तस्य व्याधिरनन्तकः॥ જે મનુષ્ય બીજાના ધન, રૂપ, બળ, કુલીનતા, સુખ-સૌભાગ્ય, સત્કારની ઈર્ષ્યા Page #229 -------------------------------------------------------------------------- ________________ શારદા દેશન ૧૮૩ કરે છે તે રાગ અસાધ્ય છે. ઈર્ષ્યાળુ મનુષ્ય વગર રાગે રાગી જેવા બની જાય છે. આ પંડિતાને પણ કાલીદાસ પતિના ગુણેાની પ્રશંસા, સત્કાર-સન્માન સહન ન થવાથી રાજા પાસે આવીને કાલીદાસ પંડિતની નિંદા કરતાં હતાં. પહેલાં તા રાજાને એ ગમતું ન હતું, પણ રાજ એક પ્રકારની વાત થાય એટલે માણુસનુ મન ફ્રી જાય છે. રાજ રાજ તેની નિંદા સાંભળવાથી ભોજરાજાનું મન કવિ કાલીદાસ ઉપરથી ખાટું થઇ ગયું. એટલે વાતવાતમાં તેનું અપમાન કરવા લાગ્યા. પાતાના ઉપર રાજાને અભાવ થયા છે તેમ સમજીને કાલીદાસ પડિંત તે રાજ્યનો ત્યાગ કરી ખીજા રાજ્યમાં ચાલ્યા ગયા. જેનામાં ગુણ છે તે તે સત્ર પૂજાય છે. કાળીદાસ પતિને ગયા ઘણું! સમય પસાર થઈ ગયા. આ તરફ ખીજા પંડિતનુ જોર ખરાખર જામ્યું છે. એક વખત કવિ કાલીદાસનું સુંદર સાહિત્ય ભેાજરાજાના હાથમાં આવ્યુ'. રાજાને વાંચતા ખૂબ આનંદ થયા ને કાળીદાસ પંડિતની યાદ આવી. આ તેા રાજા વાજા ને વાંદરા કહેવાય. ઘડીકમાં યાદ કરે ને ઘડીકમાં ભૂલી જાય. રાજાને કાળીદાસ ખૂબ યાદ આવ્યા. એ મારા રત્ન જેવા પંડિત ક્યાં ગયા ? એને શેષ કરવા માટે રાજાએ એક યુક્તિ કરી. આખા નગરમાં જાહેરાત કરાવી કે જે કાઇ નવા શ્લેાક મનાવીને લાવશે તેને એક લાખ સેાનામહારા ઈનામમાં આપવામાં આવશે. આ જાહેરાત નગરજનોએ સાંભળી. લાખ રૂપિયા કાને ન ગમે? તમે પણ લેવા માટે ક્રોડા ને? તમને જો ના આવડતુ. હાય તે। અમારી પાસે આવે. અને કહેશે કે મહાસતીજી ! મને કાઈ નવા લેાક બનાવી આપેને. પૂછીએ કે ભાઈ! તમારે વળી નવા બ્લેક બનાવવાની શી જરૂર પડી ? તા કહેશે કે લાખ રૂપિયાનુ' ઇનામ મળવાનુ છે. (હસાહસ) જીવની કેવી દશા છે ! રાજા ભાજની જાહેરાત સાંભળીને નવા નવા પડિતા નવા નવા લેાક બનાવીને આવવા લાગ્યા. આ રાજાના દરબારમાં ત્રણ માટા પ’ડિતા હતાં. તેમાં એક પંડિત એક વાર સાંભળે ને તેને લૈક આવડી જાય. ખીજાને એ વખત સાંભળે ને યાદ રહી જાય અને ત્રીજો પ`ડિત ત્રણ વાર સાંભળે ને યાદ રહી જાય. એવી તેમની યાદશક્તિ હતી. એટલે જે પંડિત નવા લેાક બનાવીને લાવતા તે એક વખત મેલે એટલે પહેલા પ'ડિતને કંઠસ્થ થઈ જતા. બીજી વખત મેલે એટલે મીજાને અને ત્રીજી વખત ખેલાય એટલે ત્રીજાને કંઠસ્થ થઇ જતા હતા. પછી ત્રણે ક્રમસર એટલી બતાવતાં અને કહેતાં આ શ્લાક તે અમને આવડે છે. એટલે લાખ સાનામહારા ઈનામ મેળવવાની હાંશમાં નવે êાક બનાવીને લાવનાર પડતા વીલે માઢે પાછા ફરતાં હતાં. આવું ઘણા વખત સુધી ચાલ્યું. ધીમે ધીમે કરતાં આ વાત ખૂબ ફેલાઇ એટલે કવિ કાલીદાસને ખબર પડી. આ વાત સાંભળીને તેના દિલમાં ભારે દુઃખ થયું. અહા! આ તે Page #230 -------------------------------------------------------------------------- ________________ શારદા દશ દર્શન ૧૮૪ બધા પડિતાને બનાવવાની વાત ચાલે છે. ઠીક, તા હવે એ બધાની સાન ઠેકાણે લાવુ, એમ વિચાર કરીને કાલીદાસ પડિતે એક નવા શ્વાસ મનાવ્યે ને એક ગરીબ પતિને મેલાવીને કહ્યું. આ àાક લઈને Àાજરાજાના દરખારમાં જાઓ. ત્યાં જઈને વાંચી સંભળાવશે। તે તમને એક લાખ સેાનામહોરો ઈનામમાં મળશે. બિચારા ગરીબ બ્રાહ્મણ ખુશ ખુશ થઈ ગયા. હાંશભેર તે લેાજરાજાના દરબારમાં આન્યા ને નવા લેાક આવ્યેા. હવે એ Àાકનો અથ એવા થતા હતા કે હૈ ભેાજરાજા! જગત જાણે છે કે તમારા પિતાજી ખૂખ ધર્મીષ્ઠ હતાં. સત્યવાદી અને સદાચારી હતાં. તમારા પિતાએ અમારી પાસેથી નવ્વાણુ. ક્રોડ રૂપિયા કરજે લીધા હતાં. કદાચ તે વાત તમારી સભામાં બેઠેલા બધા પડિતા જાણતાં હશે. પણ જો એ ન જાણતાં હોય તે। આ મારે અનાવેલા શ્લાક નવીન છે એમ સમજીને મને એક લાખ રૂપિયા આપે. મહારાજા ભાજ ખૂબ વિચક્ષણ હતાં. લેાકનો ભાવાથ સાંભળીને સમજી ગયાં કે આવા ઢાક કાઈ સામાન્ય પંડિત ખનાવી શકે નહિ. આ શ્લાક કવિ કાલીદાસનો અનાવેલા લાગે છે. એ ગમે ત્યાં જાય પણ છૂપા રહે તેમ નથી. તેના માટે એક કવિએ કહ્યું છે કે, “તારાકે તેજમેં ચંદ્ર પે નહિ, સૂર છૂપે નહિ બાદલ છાયા, રણે ચઢયા રજપૂત છૂપે નહિ, દાતાછૂપે નહિ માંગણુ આયા, ચંચલ નારીકા નેન પે નહિ, પટ કે ઘૂંઘટ છાયા, કવિ ગંગ કહે સુણુ શાહ અકબર, તેજ છૂપે નહિ ભભૂત લગાયા. તારાનું તેજ ગમે તેટલું' હોય તેથી કાંઈ ચંદ્ર ઝાંખા પડે? અને ગમે તેટલું ગાઢ વાદળુ છવાઈ જાય તે પણ સૂર્ય* ઢાંકયે રહે ? સૂર્ય ઉપર ગમે તેટલું વાદળનુ આવરણ આવી જાય તેથી કંઈ સૂર્ય નથી એમ નથી લાગતું. ગામમાં યુધ્ધની ભેરીએ વાગતી હાય, રણશીંગા ફૂંકાતા હોય ત્યારે શૂરવીર, ક્ષત્રિય ઘરમાં બેસી રહે ખરા ? એ તા શસ્ત્ર લઈને યુધ્ધ મેદાનમાં જવા તૈયાર થઈ જાય. યુધ્ધમાં ભાલા-તલવાર વાગે ત્યારે એમ વિચાર ન કરે કે હું' ભાગી જાઉં ? હવે મારાથી સહન નથી થતું. યુધ્ધમાં પોતાની કાયા હામી દે પણ યુધ્ધે ચઢેલે રજપૂત પાછા ન પડે. અમારા પરમ તારક ખા. બ્ર. પૂ. ગુરૂદેવ રત્નચંદ્રજી મહારાજસાહેબ તથા તેમના ગુરૂદેવ અને ક્ષત્રિય હતાં. તેમની વાણીમાં પણ એવુ ક્ષાત્રતેજ ઝળકતુ` હતુ` કે જ્યારે કંઈક એવી વાત આવે ત્યારે સિંહની જેમ ગ ના કરીને કહેતાં કે અરે વિષ્ણુકા ! તમે શુ રેગલા થઈને બેઠા છે ? ઉઠા, જાગે, એમ કહેતાં. ક્ષત્રિયનો ખચ્ચા ગમે ત્યાં જાય પણ છૂપા ન રહે. "" Page #231 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૮૫ જેના દિલમાં દયા છે તેવા માનવીના આંગણે કોઈ ગરીબ માણસ માંગવા આવે તે બેસી ન રહે. પિતાનું સર્વસ્વ જતું કરીને આપી દે, એક વખત એક રાજકુમાર એના પિતાને વંદન કરવા ગયે ત્યારે પિતાએ કહ્યું-બેટા ! આજે હું મંદિરે દર્શન કરવા જઈ શકું તેમ નથી. તું દર્શન કરી આવ. પુત્ર કહે-ભલે પિતાજી, રાજાને નમન કરીને કુંવર જાય છે ત્યારે એના પિતાએ ખુશ થઈને એની ડેકમાં હીરાનો હાર પહેરાવી દીધા. કુંવર દર્શન કરવા જાય છે. માર્ગમાં ગરીબનું ટેળું મળ્યું. તે કરગરીને કહે છે હે ગરીબ નિવાજ ! અમારું રક્ષણ કરે. પાંચ પાંચ દિવસના ભૂખ્યા છીએ. કુંવર ખૂબ દયાળુ હતા. પિતાએ પહેરાવેલ હીરાની હાર ગરીબને આપી દીધું ને કહ્યું કે આમાંથી સરખા ભાગે ધન વહેચી લેજે, ત્યારે ઈર્ષાળુ માણસેએ રાજા પાસે જઈને ચાડી ખાધી કે તમારા કુંવરજી જે આમ દાન દેતાં ફરશે તે ભંડાર ખાલી થઈ જશે. આથી રાજાને કુંવર ઉપર ક્રોધ આવ્યું ને ખૂબ ધમકાવ્યા. ત્યારે કુંવરે કહ્યું-પિતાજી! આપે મને હાર આપ્યો હતો એટલે એ મારી માલિકીનો ગણાય તેથી મેં દુઃખીઓને દાનમાં આપ્યો. રાજા કહે છે એવા દાન કરવા પોષાય નહિ, જે તારે આમ કરવું હોય તે તું મારા રાજ્યમાં ન જોઈએ. ચાલ્યા જા અહીંથી. કુંવર દાન દીધા વિના રહી શકે તેમ નથી. પિતાજીની આજ્ઞા થતાં તે ગામ છોડીને ચાલ્યા ગયા. પાસે ધન ન હતું પણ જંગલમાં કઈ દુઃખી દેખે તે તનથી તેની સેવા કરતે હતે. ટૂંકમાં કહેવાનો આશય એ છે કે આંગણે માંગણ આવે ત્યારે દાતાર છૂપ રહી શક્યું નથી. કેઈ સ્ત્રીની આંખે ચંચળ હોય તેણે ગમે તે ઘૂંઘટ તાણ્યો હશે તે પણ છાની નહિ રહે, તેમ કેઈ મહાન વ્યક્તિ પિતાના મોઢા પર ભભૂતિ લગાડીને પોતાનું તેજ છૂપાવવા માંગે તે તે છૂપું રહેતું નથી. એ તે દેખાઈ આવે છે. - આ રીતે ને કલેક વાંચીને ભોજરાજાને ખાત્રી થઈ ગઈ કે આ લેક બીજા કોઈને બનાવેલે નથી પણ કવિ કાલીદાસને જ છે. કલેક લઈને આવેલા બ્રાહ્મણને ભોજરાજાએ કડકાઈથી કહ્યું કે પંડિતજી ! સાચું કહો. આ લેક તમે બનાવ્યો છે કે બીજા કેઈએ ? આ કલેક બનાવનાર કેણ છે તે મારા જાણવામાં આવી ગયું છે. હવે તમે ખોટું બોલશે તે ચાલવાનું નથી. જો તમે સાચું કહેશે તે ચોગ્ય ઈનામ આપીશ. આવેલા પંડિતે રાજાને રૂઆબ જોઈને સત્ય વાત કહી દીધી કે આ કલેક મેં નથી બનાવ્યા. કાલીદાસ કવિએ બનાવ્યું છે. રાજાએ પૂછયું કે તેઓ ક્યાં રહે છે? પંડિતે તેનું ઠામઠેકાણું બતાવી દીધું. એટલે રાજાએ પંડિત કવિ કાલીદાસને માનભેર ધારાનગરીમાં આવવાનું આમંત્રણ આપ્યું ને ખૂબ ઠાઠમાઠથી તેમનું સ્વાગત કરીને નગરમાં લાવ્યા. ૨૪ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શારદા દર્શન રાજા ગમે ખંધુએ ! આ દૃષ્ટાંત ઉપરથી તમે સમજી શકયા હશે! કે જ્ઞાન કેટલુ કામ કરે છે ! કહ્યું છે કે “વલેશે પૂજ્યન્તે રાના, વિદ્વાન સવોત્ર પૂજ્યન્તે ।” તેટલા માટેા હોય પણ તે તેના દેશમાં કે તેના રાજ્યમાં પૂજાય છે પણ જેનામાં જ્ઞાન છે તેવા વિદ્વાન સત્ર જ્યાં જાય છે ત્યાં પૂજાય છે. આપણાં જૈન દર્શનમાં જ્ઞાન પ્રાપ્ત કરવાનું ખૂબ મહત્વ ખતાવ્યુ છે. જેનામાં જ્ઞાન હોય છે તે આત્મા ગમે ત્યાં જાય ત્યાં તેને સમાવેશ થઈ શકે છે. જ્ઞાન પ્રાપ્ત કરવામાં કાઈ નાના હોય કે માટી હાય તે પેાતાના ક્ષચેાપશમ પ્રમાણે મેળવી શકે છે. જ્ઞાન એ મિથ્યાત્વના તિમિર ટાળીને સમ્યક્દશનનેા દીવડા પ્રગટાવે છે. છ અણુગારાએ ખૂબ જ્ઞાન પ્રાપ્ત કર્યુ છે. તેમનું તેજસ્વી મુખડુ' જોઈને દેવકીમાતાનું હૈયું નાચી ઉઠયું છે. તેમના ખૂબ ગુણ ગાયા અને ખૂબ હષ ભેર મુનિના પાત્રમાં સિંહુકેશરીયા લાડવા વહેારાખ્યા, વહેારાવીને એના હૈયામાં હર્ષી સમાતા નથી. વહેારાવ્યા પછી વંદન કર્યાં. સતા વહેારીને રવાના થયા. હજુ દેવકીમાતાના ભાગ્ય કેવા ચઢીયાતા છે તેના ભાવ અવસરે. ચરિત્ર : દેવાએ અર્જુનને ઉપદ્રવ આપવામાં બાકી રાખ્યું નહિ કુંતામાતાનુ અને દ્રૌપદીનુ રૂપ મનાવીને સામે રાખ્યું અને ભલભલાનુ હ્રય દ્રવી જાય તેવું દૃશ્ય ખડુ કર્યું. છેવટે એમ ણુ કહ્યું કે હે અર્જુન ! તમારા પિતા પાંડુરાજા મરણુ પથારીએ પડયાં છે ને તમને વારંવાર યાદ કરે છે. તમે જલ્દી જાએ, તે પણ ડગ્યા નહિ, તેમની સાધનામાં અઢાલ રહ્યા. ઐસા ચરિત્ર ખના અર્જુનકા, વ્યંતર ભય ઉપજાવે, તેા ભી ધ્યાનસે નહિં સિંગે વહે, નિશ્ચલ ચિત્ત રહાવે હૈા શ્રોતા.... છેવટે અર્જુન ભયભીત અની જાય તેવા તેફાન મચાવ્યા. તે પણ ધ્યાનમાં એકાગ્ર અનેલા રહ્યા. આ વિદ્યા આલેાકમાં સુખ આપનારી છે, છતાં તેને માટે મરણુને મુઠ્ઠીમાં લઇને બેસવું પડે છે. તમે પણ તમારા એકના એક વહાલસેાયા દીકરાને ફ્રારેન ભણવા મેકલેા છેા. જે દીકરાનું મુખ જોયા વિના માતાપિતાને ચેન પડતું ન હતુ તે દીકરા દશ વર્ષ સુધી પરદેશમાં એકલા રહે છે ત્યારે માતાપિતાને કેમ ગમે છે? ત્યાં માહ છેડયા ને ? નવયુવાન પતિ પરણીને તરત વહાલ્લી પત્નીને દેશમાં મૂકીને પરદેશ જાય છે. આ લાકનાં સુખ ખાતર કેટલું કષ્ટ વેઠે છે. ? પણુ પરભવના સુખ માટે કષ્ટ વેઠી છે ? ના' સંત કહે ભાઈ! બટાટા અને તકાય છે એ જૈનથી ન ખવાય. ત્યા તમે શું કહેા ? ખબર છે ને ? પણ જો ડાયાખીટીશ થાય ને ડૉકટર કહે ભાઈ ! ડાયાબીટીશ ખૂબ વધી ગયા છે માટે તમારે બટાટા ખવાશે નહિ. જો ખાશે। તા લાકડા ભેગા થશે.. (હસાહસ) ડૉકટર આ રીતે કહે પછી ખાવ ખરા ? Page #233 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન પછી તે ઘરમાં બટાટા આવે જ નહિ. ટૂંકમાં મારે કહેવાનો આશય એ છે કે આ લેકના સુખ માટે માનવ કેટલું કષ્ટ વેઠે છે. આટલું જે આત્મા માટે સહન કરે તે કામ થઈ જાય. અને છ મહિના સુધી ખૂબ કષ્ટ વેઠયું. છ મહિના બરાબર એક ચિત્તે સાધના કરી અને મણીચૂડ ઉત્તરસાધક બન્યું હતું એને પણ એટલું કષ્ટ સહન કરવું પડયું. છ મહિના પૂરા થયા ત્યાં શું ચમત્કાર થયે? પ્રજ્ઞપ્તિ પ્રમુખ વિદ્યાકી, અષ્ટદેવી પ્રગટાય, દે દર્શન કહે માંગ પુરૂષ તુ, જો તેરે મન આય હે શ્રોતા..... આકાશમાં વીજળીના ઝબકારાની માફક પ્રકાશ પ્રકાશ થઈ ગયા અને રૂમઝૂમ ઘૂઘરા વગાડતી પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાઓની આઠ દેવીઓ ત્યાં હાજર થઈ. તે દેવીઓએ કહ્યું છે અનજી! આપના અદ્ભૂત તપથી ને જાપથી અમે આપના ઉપર પ્રસન્ન થયાં છીએ. તે આપની જે ઈચ્છા હોય તે વરદાન માંગી લે. આપ અમને હુકમ કરે તે કાર્ય કરવા અમે તૈયાર છીએ, ત્યારે અને કહ્યું કે હે માતા! હું તે ઘર છોડીને વનવાસ આવ્યો છું. મારે કઈ ચીજની જરૂરિયાત નથી. મારા માટે મેં કઈ સાધના કરી નથી. મારે કઈ દીકરા-દીકરી કે ધનની જરૂર નથી. મને કેઈ જાતની સ્પૃહા નથી. મેં તે આ મણીચૂડની આશા પૂરી કરવા માટે સાધના કરી છે. તે હે માતા ! મણીચૂડનું દુઃખ મટે ને તેને સુખ થાય તેવું કરજે. અને જ્યારે હું આપનું સ્મરણ કરું ત્યારે મને સહાય કરજે. સમય થઈ ગયો છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૨૫ શ્રાવણ સુદ ૧૩ને ગુરૂવાર તા. ૨૮-૭-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત ઉપકારી, વિશ્વવત્સલ, વિતરાગપ્રભુએ સંસાર અટવી પાર કરીને મોક્ષ મંઝીલે પહોંચવા માટે દિવ્ય કેડી બતાવી છે. તે કેડીએ ચાલવામાં સદ્દગુરૂદેવે દીવાદાંડી રૂપ છે. સદૂગુરૂ કહે છે કે સંસાર અટવીન વિષમ માર્ગે જતાં તું ભૂલે ન પડે તેની પૂરી સાવચેતી રાખજે. સદ્દગુરૂની આજ્ઞામાં રહીને વીતરાગ પ્રભુએ બતાવેલા દિવ્ય માર્ગોની કેડીએ જે જીવ ચાલે તે તેનું અવશ્યમેવ કલ્યાણ થાય. નેમનાથ પ્રભુએ બતાવેલી દિવ્ય કેડી પર ચાલી રહેલા છ અણગારોમાંના બે અણગારે દેવકીરાણીના મહેલેથી વહેરીને બહાર નીકળ્યા. દેવકીજીના હૈયામાં હર્ષ સમતે નથી. ડીવાર પછી બીજા બે મુનિરાજે આવતાં દેખાયા. બંધુઓ ! જૈનમુનિઓને Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૮. શારદા દર્શન ખબર પડે કે અહીં એક વખત સાધુ ગૌચરી કરીને ગયાં છે તે બીજી વખત ગૌચરી કરવા તે ગૃહસ્થને ઘેર જાય નહિ. કારણ કે સંતે આહારના ગુધિ ના હોય. જે આહાર મળે તે પ્રેમથી આરોગી જાય. કદાચ કેઈક વખતે તીખે, કડ, કસાયેલું, ખાટે, ખારે આહાર આવી જાય તે પ્રેમથી સંયમના નિર્વાહને માટે અનાસકત ભાવથી આરોગે પણ શરીરને પુષ્ટ બનાવવાની ભાવનાથી આરોગે નહિ. અહીં મારે કહેવાનો આશય શું છે તે તમે સમજ્યા ? કે ગૃહસ્થને ઘેર સારા સારા આહારપાણની જોગવાઈ થતી હોય તે સાધુ એમ વિચાર ન કરે કે લાવે, ત્યાં જઈ એ. તે સારે આહાર મળે. તેમ બે મુનિએ સિંહ કેસરીયા લાડુ વહેરીને ગયા એટલે - બીજા મુનિઓ લાડુ વહોરવા માટે નથી આવતાં પણ આ દ્વારકા નગરી ઘણું વિશાળ છે. સંત પહેલાવહેલા પધાર્યા છે. તેથી હે મુનિએ ત્યાં આવી ગયા. દેવકીરાણીએ દૂરથી સંતને આવતાં જોયાં એટલે તરત ઉભી થઈને હર્ષભેર મુનિના સામે ગઈ, અને બેલી અહે મારા પ્રભુજી! પધારે..પધારે. સંતને જોતાં એના હૈયામાંથી કેવા ઉદ્ગાર નીકળ્યા. દૂર તમે ના રહેશે પ્રભુજી! રહેજો મારા હૈયામાં, કેણે જાણ્યું કયારે જાગે, આંધી દિલના દરિયામાં આજ ભલે હે જળ જપેલા, છેતરનારી છે શાંતિ, બીક મને છે આવી ચડશે, વાવાઝોડું ઉત્પાતી-દૂર તમે ના રહેશે. હે પ્રભુ! મારી ભાવના સદા પવિત્ર રહે, મારી ભાવનામાં કદાપિ ખામી ન આવે, તે માટે આપ મારા હૃદયમાં નિવાસ કરજે. મારા જીવનમાં સદા સત્સંગનું બળ રહેજે, કારણ કે માનવનું જીવન એક ટાયર જેવું છે. ટાયરમાં જે હવા ભરેલી હોય તે ગાડી અને સાયકલ બરાબર ચાલે છે. પણ જે હવા નીકળી જાય તે શું થાય? બંધ. ત્યાં તે તમે બંધ પડવા દે તેવા નથી. તરત જ હવા ભરાવી લે. આ રીતે માનવ જીવનરૂપી ટાયરમાં સત્સંગરૂપી હવા ભરવાની છે. સત્સંગની હવા નીકળી જશે તે આત્મા મેક્ષ મંઝીલે પહોંચી શકશે નહિ. વધુ શું કહું સત્સંગની હવા જીવનમાંથી નીકળી જાય તે જીવન સંસ્કારહીન બની જાય છે. સત્સંગની હવા કણ ભરી શકે? સાચા વીતરાગી સંતે હોય તે, અંતરના વૈરાગ્ય વિના ત્યાગ થઈ શકતું નથી ને ત્યાગ કર્યા પછી વૈરાગ્ય વિના કરેલ ત્યાગ ટો નથી. સાચા વૈરાગ્યવાન સાધુના દિલમાં સદા એક ખટકારે હોય છે કે જદી કેમ આ ભવરોગમાંથી મુકત થાઉં ! જેમ કેઈ માણસ મહાભયંકર વ્યાધિમાં ઘેરાયેલું હોય ત્યારે શું વિચારે? કે ઝટ મારે રેગ કેમ મટે ? ગમે તેટલા પૈસા ખર્ચાઈ જાય પણ હવે મારાથી આ દર્દ સહન થતું નથી. જ્યાં એ સાંભળે કે હોંશિયાર Page #235 -------------------------------------------------------------------------- ________________ શારદા દેશન ૧૮૯ વૈદ્ય, ડૉકટર, આવ્યા છે ત્યાં દોડીને જાય છે ને કહે છે ગમે તેમ કરેા પણ મારા રોગ જલ્દી મટાડો. હું નથી કંટાળી ગયા છું. બરાબર ને ? તેમ મહાવીર પ્રભુના શાસનમાં દીક્ષિત બનેલા સંતનુ પણુ એક જ ધ્યેય હાય છે કે અનંતકાળથી મારા આત્માને ભયંકર ભવરેગ લાગુ પડયા છે. તેને જલ્દી કેમ અંત આવે? આ ભવરાગનો અંત લાવવા માટે જ્ઞાન-દન-ચારિત્રની શુઘ્ધ ક્રિયા છે. તેમાં મારે યત્નાપૂર્ણાંક જોડાઈ જવું જોઈ એ. આ ભવરાગ કમ ના કારણે ઉત્પન્ન થયા છે. વ્યાધિથી ઘેરાયેલા માણસને વ્યાધિ મટાડવા સિવાયની બીજી કેઈપણ ક્રિયામાં રસ હત નથી, તેમ વીતરાગના સતા પણ ત્રણ કરણ અને ત્રણ ચૈાગથી સ` સાવદ્ય વ્યાપારના ત્યાગ કરીને આરંભ-સમારભની સર્વ ક્રિયાઓનો ત્યાગ કરી ભવરાગનો અંત લાવવા માટે અહિંસા, સયમ અને તપમાં રત રહે છે. ખરેખર, ભવરાગનું નિદાન કરીને તેની સાચી ચિકિત્સા જો કાઈ કરનારા હાય તે સદ્ગુરૂ રૂપી સાચા વૈદે છે. સવિચાર અને સન એ રોગ મટાડવા માટેનું ભાવ ઔષધ છે. ગુરૂભગવંતની આજ્ઞાનું પાલન, સમ્યક્દન, જ્ઞાન, ચારિત્રમાં રમણુતા, ક્ષમા, સરળતા, અને સતેષ એ ભવરેગનુ ચાગ્ય પથ્ય છે. આ રીતે રત્નત્રયીરૂપ ઔષધનું સેવન કરવામાં આવે તે અવશ્યમેવ ભવરાગનો અંત આવે છે. ભવરાગનો અંત આવતાં અનંત સુખના ધામ માક્ષરૂપ ભાવ આરેાગ્યની પ્રાપ્તિ થાય છે. આ રીતે ભાવ-આરાજ્યની પ્રાપ્તિનો સાધુ ધ્યેય ન રાખે તે એકલેા વેશ પહેરવાથી શું લાભ ? આપણે જેમની વાત ચાલે છે છ અણુગારા ભાવગ્યાધિ-ભવરાગને મટાડવા માટે તૈયાર થયેલાં સાચા સાધુ હતા. આવા પવિત્ર સંતાને ખીજી વખત પેાતાના આંગણે આવતાં જોઇને દેવકીમાતાનું હૈયું હરખાઈ ગયું, અને એટલી ઉઠી પ્રભુ ! મારા અંતરમાં રહેજો. મારા અંતરમાંથી દૂર ના જશે! કારણ કે અત્યારે તા મારો જીવનરૂપી દિરયા શાંત છે, પણ કાણુ જાણે મેહમાયાનો વટાળ કયારે જાગશે ને મમતાના મેાજા ઉછળવા લાગશે. તેની કંઈ ખખર નથી. જ્યારે દરિયાના પાણી શાંત દેખાતાં હોય ત્યારે કાઈ માણુસ દરિયા કિનારે શાંતિથી સેાડ તાણીને સૂઈ શકે ખરો ? “ના. ,, કારણ કે દરિયામાં ક્યારે ભરતી આવશે ને પાણીની છેાળા ઉછળવા લાગશે તે કહી શકાતું નથી, તેમ દેવકીમાતા કહે છે કે મારા જીવનમાં અત્યારે શાંતિ દેખાય છે પણ કયારે મારા જીવનને સાગર ખળભળી ઉઠશે તે ખખર નથી. માટે મારા જીત્રનમાંથી સત્સંગનો રસ સૂકાઈ ન જાય તે માટે આપ મને સઢા સાવધાની રખાવજો. આમ વિચારતી ધ્રુવકીમાતા સામે ગઈ છું અણુગારે રૂપ, લાવણ્ય ને કાંતિમાં સરખા છે. એક વખત વહારીને ગયા તે Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શારદા દર્શન બીજા હતાં ને આ ફરીને આવ્યા તે બીજા છે પણ દેવકીજી ઓળખી શકતા નથી. દેવકીજીનું હૈયું તે નાચી ઉઠયું. ધન્ય ઘડી ને ધન્ય ભાગ્ય. મારે આંગણે કલ્પતરૂ ફળે. એમના આનંદની કઈ સીમા નથી. જેમ એક કડિયે પાલખ ઉપર ચણતે હતે. તેને લેટરી લાગી ને પહેલા નંબરનું લાખ રૂપિયાનું ઈનામ આવ્યું. છાપામાં તેના ફેટા સહિત જાહેરાત આવી. એટલે કેઈએ કહ્યું કે હે કડિયા ! પાલખ ઉપરથી નીચે ઉતર. તારે લેટરી લાગી ને લાખ રૂપિયાનું ઈનામ આવ્યું. ત્યારે કડિયે કહે છે હે ! એને એ આનંદ થશે કે તેનું વર્ણન કરી શકાય નહિ. તેમ દેવકીમાતાને સંત પધારવાથી અવર્ણનીય આનંદ થયે. તમને કેઈ સમાચાર આપે કે મહારાજ કે મહાસતીજી પધાર્યા છે તે હું મહાસતીજી પધાર્યા! એમ થતું હશે ને ? દેવકીમાતાને ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણ જે પુત્ર એના મહેલે આવતાં આનંદ થતું હતું તેનાથી અનંતગણે આનંદ સંતને દર્શનથી થા. અને પહેલાં આવેલા મુનિઓને સિંહકેસરીયા લાડુ વહરાવ્યા હતાં તેવા લાડુ ફરીને ખૂબ ઉત્કૃષ્ટ ભાવથી વહેરાવ્યા. બીજે કઈ વિચાર નથી કર્યો. જેના મહાન અહોભાગ્ય હોય તેને સુપાત્ર દાન દેવાને અવસર આવે. દાન દેનાર પવિત્ર અને લેનાર પણ પવિત્ર” –એક વખત એક માસખમણને પારણે માસમણ કરનારા ઉગ્ર તપસ્વી સંત એક શ્રીમંતને ઘેર ગૌચરી પધાર્યા. ઘરમાં હીરાથી ઝગમગતી રૂપરૂપના અંબાર જેવી શ્રાવિકા હતી. બહેનને અઠ્ઠમ તપનું પારણું હતું. એટલે ઘરમાં પારણું માટેની બધી જોગવાઈ હતી, અને તપસ્વી સંત પધાર્યા. એટલે શેઠાણીને હર્ષને પાર ન રહ્યો. અહા ! આજે મારા ભાગ્ય ખુલી ગયા. લોકે દૂર દૂર સુધી તીર્થયાત્રા કરવા માટે જાય છે ત્યારે હું કેવી ભાગ્યવાન કે મારે આંગણે હાલી ચાલીને જંગમતીર્થ આવીને ઉભું છે. મુનિના દર્શન કરતાં તેનાં બંને નેત્રો પ્રકુલિત બની ગયા. તેણે ઉત્કૃષ્ટ ભાવે ઘરમાં લાડુ હતાં તે વહેરાવ્યા. આ વખતે આકાશમાં દેવદુભી વાગી ને અહદાન અહાદાન એવી ઘેષણ થઈ અને સાડા બાર કોડ નાની વૃષ્ટિ થઈ. આ બનાવ કંઈ છાનો રહે? આખા ગામના લેકે જોવા માટે ટેળેટેળા ઉમટયા, અને લેકે શેઠાણીની પ્રશંસા કરવા લાગ્યા. આ શ્રાવિકા શેઠાણીની સામે એક વેશ્યા રહેતી હતી. સેનૈયાની વૃષ્ટિ જોઈને તેના મનમાં વિચાર થયે કે સાધુને લાડવા વહેરાવીને સેનૈયાની વૃષ્ટિ થાય છે તે બહુ સારું. મારે આખી જિંદગી પૈસા માટે પાપનો ધંધો કરવો પડે છે એ ન કરવું પડે. ત્યારે બીજી તરફ મુનિરાજ શ્રાવિકાને ઘેર વહેરવા પધારેલા ત્યારે એક ભાંડ તેની સામે ઉભે હતે. શેઠાણીને આગ્રહપૂર્વક મુનિને વહોરાવતાં જોઈને તેના Page #237 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૯૧ મનમાં એવા વિચાર થયા કે આવા સાધુનો વેશ પહેરી લઉ તા સારું. રોજ આવા લાડુ ખાવા તેા મળે ને ઉપરથી બધા પગે લાગે ને રાજ ઉઠીને મજુરી કાવી તા મટી જાય. આવે વિચાર કરીને પેલા ભાંડે ગામ બહાર જઈને જૈન સાધુના વેશ પહેરી લીધા. આ તરફ વેશ્યાએ થાળ ભરીને લાડવા બનાવીને તૈયાર રાખ્યાં હતાં. અપાર થતાં સાધુની રાહ જોવા લાગી. પેલા વેશધારી સાધુ ગૌચરી લેવા માટે નીખ્યા. વેશ્યા વેશધારી બનાવટી સાધુને આવતા જોઈ ખૂબ આનંદ પામી અને પાતાના ઘેર વહોરવા પધારવાની વિનંતી કરી, “જેવી ખાઈ તેવા સાધુ’:-સાધુને તે એટલું જ જોઈતુ હતુ. એટલે વેશ્યાના ઘરમાં ગા. આ તા ખનાવટી સાધુ હતા. એની ચાલમાં જતના કે ખેલવામાં ઉપયેાગ ન હતા. લાડવા ખાવાની લાલચે સાધુ ખન્યા હતા. ઉતાવળે ચાલીને વેશ્યાના ઘરમાં પેસતાં માટેથી કહે છે ધમ'લાભ' જેમ સાચા સંત ખેલ્યા હતાં તેમ આ પણુ મેલ્યા. આથી વેશ્યાએ સાધુ માનીને શ્રાવિકા શેઠાણીની જેમ કહ્યું પધારો....પધારા....મહારાજ ! આપનાં પુનીત પગલાં થતાં મારું આંગણું પાવન થયું. ખૂબ ભાવ બતાવ્યાં. ખંધુએ ! શેઠાણીનું ધ્યેય સુપાત્ર દાન દઈ કર પવિત્ર કરવાનું હતું. જ્યારે આ વેશ્યાના ધ્યેય તેા લાડવા વહોરાવીને સેાનૈયાની વૃષ્ટિ કરાવવાને છે. સાચા સંતના ધ્યેય લૂખાસૂકા ગમે તે આહાર મળે તેનાથી પેટને ભાડુ આપવાના હતા. જ્યારે ભાંડનેા ધ્યેય લાડવા ખાવાનો હતા. એટલે પરસ્પર અનૈના ભાવમાં માટું અંતર હતું, “સાનૈયાની આશાએ આપેલુ દાન” :વેશ્યા વેશધારી સાધુને ખૂબ ભાવપૂવ ક રસેાડામાં લઈ ગઈ ને લાડુ વહેારાવવા લાગી. એણે પાંચ છ લાડુ વેશધારી સાધુના પાત્રમાં મૂકી દીધા. પાત્રમાં લાડવા મૂકતી જાય ને ઉંચે જોતી જાય, ધીમે ધીગ્ર કરતાં માદકને ભરેલા થાળ ખાલી થઈ ગા, પણ આકાશમાંથી એક સેનૈચે વરસ્યા નહિ, એના મનમાં ખેદ થવા લાગ્યું કે કાલે તે શેઠાણીએ ચાર પાંચ લાડવા વહોરાવ્યા ને સાનૈયાની વૃષ્ટિ થઈ હતી. પેલા મહારાજ તે વહોરતા ન હતાં. શેઠાણીએ પરાણે પાંચ લાડવા વહોરાવ્યા હતા ને અહીંતા આખા થાળ ખાલી થઇ ગયા. પણ આ મહારાજ ના કહેતાં નથી ને અહીં' સાનૈયા પણ વરસતા નથી. આજે મારા કમભાગ્ય લાગે છે. લાડવા તેા ખલાસ થઈ ગયા પણ ખીજી ઘણી ચીને ઘરમાં હતી તે વહોરાવી. વહોરાવતી જાય ને આકાશ તરફ મીટ માંડતી જાય છે કે હમણાં સાનૈયાનો વરસાદ વરસશે. બનાવટી સાધુ પાતરા ભરીને રવાના થાય છે, પણ વેશ્યાના મનમાં ખૂબ દુ:ખ થયુ કે મેં તે સેાનૈયાની આશામાં આટલે બધા ખર્ચો કર્યાં ને કઈ લાભ ન થયા, Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શારદા દર્શન સાધુ બનેલે ભાંડ વિચાર કરે છે કે મારી લાડવા ખાવાની આશા પૂર્ણ થઈ પણ આને સોનૈયાની વૃષ્ટિ ન થઈ તેને ખેદ થાય છે ને આકાશ તરફ જોયા કરે છે. તે એના મનનું સમાધાન કરતે જાઉં. ભાંડ જતાં જતાં કહે છે બાઈ ! તું ઉપર શું જોયા કરે છે? ગઈ કાલે સેનયા વરસ્યા હતાં પણ આજે નહિ વરસે. કારણ કે કાલનો ને આજનો ચેગ જુદો છે સાંભળ, સાધુ વે શ્રાવિકા, થે વેશ્યા મેં ભાંડ, થારા મારી જોગમું, પથ્થર પડશે રાંડ, કપટને પડદે ખુલ્લો કર્યો - ગઈ કાલે વહોરનાર પંચ મહાવ્રતધારી, ઉગ્ર તપસ્વી પવિત્ર મુનિરાજ હતાં, અને વહોરાવનારી શુધ્ધ શ્રાવિકા હતી. એનો આહાર પણ શુદ્ધ હતું એટલે બધી વાતને સુગ હતું ને આજે યુગ છે. કારણ કે તું વહોરાવનારી વેશ્યા છે ને હું વહોરનાર ભાંડ છું. તારે આહાર શુધ્ધ નથી ને હું પણ શુધ નથી. તે વિચાર કર. સોનૈયા ક્યાંથી વરસે ? માટે આકાશમાં જેવું રહેવા દે. કદાચ એનૈયાને બદલે પથરા પડશે ને તારું ને મારું માથું ટી. જશે. આપણે એટલા નસીબદાર છીએ કે પથરા પડયા નહિ. ભાંડની વાત સાંભળીને વેશ્યા સમજી ગઈ કે બંને નકામા છીએ પછી ફળ ક્યાંથી મળે? અહીં દેવકીજી પવિત્ર હતા ને સંત પણ પવિત્ર હતાં. શુધ્ધ ભાવથી દાન દે તે શાસ્ત્રકારે મહાન લાભ કહ્યો છે. એક કવિએ કહ્યું છે કે દાન ધર્મની જવલંત તિ, નિશદિન જગમાં જલ્યા કરે, ટમટમ થાતા દીવડાઓને, નવી જિંદગી મળ્યા કરે. આ ભારતભૂમિમાં જગડુશાહ, ભામાશાહ, દેદરાણ આદિ કેટલા મોટા દાનવીર થઈ ગયા. તેમણે ધર્મની પ્રભાવનામાં, સંતેની સેવામાં, સ્વધર્મની અને ગરીબની સેવામાં કેટલાં નાણાંને સદ્વ્યય કર્યો હતે. તે સિવાય રાજ્યના રક્ષણ માટે રાજાઓને ધનની જરૂર પડે ત્યારે પિતાના ભંડાર ખુલ્લા મૂકી દેતા. એમની ઉદારતાને કારણે જિંદગીથી હતાશ થઈ ગયેલાં મનુષ્યને નવી જિંદગી મળતી હતી. આવા પવિત્ર પુરૂષે આવા મેટા દાન કરી ગયાં છે. આટલા વર્ષો થઈ ગયાં છતાં હજુ આપણે તેમનાં નામ ભૂલતા નથી. દેવકીરાણીની ભાવના અલૌકિક છે. તે સંતની સેવામાં સરળ છે. બીજા સંઘાડે આવનાર બે મુનિએ ગીચરી કરીને ગયા. દેવકીજીનો હર્ષ સમાતો નથી. મુખ પર અલૌકિક આનંદની રેખા તરવરે છે. હવે શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર:-“અજુન તથા મણુંચૂડ વિધા સાધીને પોતાના રાજ્ય તરફ આવ્યા.' Page #239 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૯૩ અને બરાબર છ મહિના સાધના કરી ત્યારે તેના ઉપર પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાઓની દેવીઓએ પ્રગટ થઈને અર્જુનને વરદાન માંગવાનું કહ્યું ત્યારે તેણે કહ્યું કે મણીચૂડની આશા પૂરી કરે ને તેનું કાર્ય સિધ્ધ કરે. ત્યારે દેવીઓએ કહ્યું કે અમારો એવો નિયમ છે કે જે અમારી સાધના કરે તેના ઉપર અમે પ્રસન થઈએ છીએ. મણીચૂડ જે આવી વિધાએ સાધે તે અમે તેનું કામ કરીશું. એમ કહી દેવીઓ અદશ્ય થઈ. અને મણીચૂડને કહ્યું કે તું વિદ્યા સિધ્ધ કરવા માંડ. તેથી મણીચૂડ વિદ્યા સિધ્ધ કરવા માટે તૈયાર થય ને અને તેનો ઉત્તરસાધક બ. મણીચૂડે પણ થોડા સમયમાં વિદ્યા સિદ્ધ કરી લીધી. વિદ્યા સિદ્ધ કર્યા પછી બંને જણાં પર્વતની ટોચ ઉપર જઈને બેઠાં ને રાજ્ય કેવી રીતે મેળવવું તેમ વિચારે છે. ઉસી સમય નભ પથસે, ઉતરે આકર દેય વિમાન, સ્વર્ણ ઘૂઘરન છમ છમ કરતે, સૂરજ તેજ સમાન હે....શ્રોતા... આ સમયે ત્યાં એકાએક ચમત્કાર થયે. ઘૂઘરીના રણકારથી દશે દિશાઓને ગજાવતાં, સેંકડો ધ્વજાઓથી વિભૂષિત, વિદ્યુતસમાન કિરણને ફેલાવતાં સૂર્ય જેવા તેજસ્વી બે વિમાન આકાશમાંથી નીચે ઉતર્યા. વિમાનોમાંથી ઉતરીને વિદ્યાધરોએ અર્જુન અને મણીચૂડને ન મસ્કાર કર્યો. ત્યાર પછી બંનેના શરીરને ઉત્તમ જાતિના તેલથી માલિશ કર્યું અને ગરમ પાણીમાં સુગંધિત પદાર્થો નાંખી સુગંધિત બનાવેલા પાણીથી બંનેને સ્નાન કરાવ્યું. નાન કરાવીને શરીરે ચંદનનુ વિલેપન કર્યું, અને બંનેને દિવ્ય વસ્ત્રો, તથા હીરા, માણેક, મોતીના હાર, બાજુબંધ, મુગટ વિગેરે આભૂષણે પહેરાવ્યા. ત્યાર પછી વિદ્યાધરીઓએ તેમના માથે છત્ર ધર્યું ને બીજી વિદ્યાધરીઓએ તેમની સામે સુંદર નાટક કર્યું. આ વખતે મણીચૂડની પત્ની ચંદ્રાનના વિમાનમાં આવી. એટલે બધાને ખૂબ હર્ષ થયા. મણીચૂડે બધા વિદ્યાધરોની વચ્ચે અર્જુનના ખૂબ ગુણ ગાયા ને કહ્યું મને જીવતદાન આપનાર આ મારો મહાન ઉપકારી વીર છે. બંને જણ ત્યાંથી વિમાનમાં બેસીને વિજ્યાધ પર્વત ઉપર આવ્યાં ને ત્યાંથી આગળ વધી વૈતાઢય પર્વતના શિખર ઉપર રતનપુર નગરના દ્વારે પડાવ નાખ્યો અને બોલવામાં ચતુર એવા એક દૂતને અર્જુને વિદ્યુતવેગ પાસે મોકલ્યા. દૂત આય રાજા એ તત્ક્ષણ, સારી બાત સુનાઈ, ભાલે નેક પત્ર ઝેલાકર, ખડા સામને આઈ શ્રોતા... અને એક પત્ર લખી ભાલાની અણમાં ભરાવી દૂતને આપે ને કહ્યું કે તું વિદ્યુતવેગની સભામાં જા અને કહે કે અનાજીએ ભાલાની અણીએ ભરાવીને Page #240 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન પત્ર આપને મોકલે છે તે વાંચે. તેમાં લખ્યું હતું કે પાંડમાં મધ્યમ એવા અર્જુનનો (તમને થશે કે મધ્યમ કેમ લખ્યું? તે યુધિષ્ઠિર અને ભીમ પછી ત્રીજે નંબર અનજીનો હતો. એમના પછી સહદેવ અને નકુળ નાના હતાં. એટલે એમને મધ્યમ લખ્યું.) સંદેશ એ છે કે તમે મારા મિત્ર ચંદ્રાવતંસક રાજાના પુત્ર મણીચૂડને કપટ કરીને હરાવ્યા છે ને તેનું રાજય પડાવીને બેસી ગયાં છે. તમે જે જીવવા ઈચ્છતા હો તે મણીચૂડને રાજ્ય પાછું આપી દે તે આપણે ભાઈ-ભાઈ જેવા પ્રેમ વધશે અને જે એ રીતે રાજ્ય ન આપવું હોય તે યુદ્ધ કરવા તૈયાર થાઓ. યુધ્ધ કરતાં પહેલાં ખૂબ વિચાર કરજે. અને તમને છોડશે નહિ. સમજી. લેજો કે જે રાજીખુશીથી રાજ્ય પાછું નહિ આપે તે મારા ધનુષ્યથી પહેલાં તારું માથું કાપી નાંખીશ ને પછી મારા મિત્રનું રાજ્ય મેળવીશ. અર્જુનને પત્ર વાંચે ને વિદ્યુતવેગના હૈયામાં ઝાળ લાગી. તે ક્રોધથી ધમધમતે છે. અરે, અર્જુન વળી કેણ છે? આ જમીન પર રહેવાવાળો અર્જુન નામનો કોઈ કીડો હશે ! અગર તે અર્જુન નામનું કેઈ ઝાડ હોવું જોઈએ. જે કદાચ તે આવ્યું હશે તે તેને મારવા માટે આ મારી તલવાર તૈયાર છે. અને મણીચૂડને બાળીને ભસ્મ કરવાની ઈચ્છાવાળી મારી શૂરવીરતા રૂ૫ અગ્નિમાં પ્રથમ કાષ્ટ અર્જુનને બનાવીશ. ત્યારે દૂત કહે છે તે રાજા ! જરા વિચારીને એલજે. અન કંઈ કીડો, ઝાડ કે લાકડુ નથી. એ મહાન પરાક્રમી છે. તમે એનું પરાક્રમ જોયું નથી. એ લડશે ત્યારે તમારા હાંજા ગગડી જશે. તેનાં કરતાં રાજ્ય આપી દે. ત્યારે વધુ ગુસ્સે થઈને રાજાએ કહ્યું કે મારે તારી કેઈ વાત સાંભળવી નથી. હું લડાઈ કરવા તૈયાર છું. તું તારા રાજાને કહેજે કે જલદી યુધ્ધ ભૂમિ પર આવી જાય. હવે બંનેના સૈન્ય રણમેદાનમાં આવશે ને કેવી લડાઈ થશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૨૬ શ્રાવણ સુદ ૧૪ને શુક્રવાર તા. ર૯-૭-૭૭ અનંત કરૂણાનીધિ ભગવાન મહાવીરસ્વામીએ ભવ્ય છના કલ્યાણનો દિવ્ય માર્ગ બતાવતાં કહ્યું કે હે ભવ્ય છે ! તમે અનંતકાળથી પરિભ્રમણ કરી રહ્યાં છે. તે પરિભ્રમણને હવે જે તમને થાક લાગ્યો હોય અને તમારે શાશ્વત શાંતિ જોઈતી હોય તે વિભાવ છોડીને સ્વભાવમાં સ્થિર બને. સમ્યગુ દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યક્રચારિત્ર એ મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવા માટે અવશ્ય જરૂરી છે. તમારે સંસારમાં મુસાફરી કરવા માટે પણ ત્રણ વસ્તુની જરૂર પડે છે ને? એ ત્રણ વસ્તુ Page #241 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૯૫ કઈ ? આલા તેા ખરા, ભાતું, ખીઓ અને નાણાં. આ ત્રણ વસ્તુની તમારે આવશ્યકતા છે. અત્યારે પૈસા ખરચતાં ખાવાનુ ગમે ત્યાં મળી રહે છે. છતાં તમે કહા છે તે કે મુસાફીમાં ભાતું તે ખરાખર લેવુ જોઈ એ. કદાચ વનવગડામાં ટ્રેઈન અટકી જાય ને ખાવાનું ન મળે તે પાસે ભાતુ હાય તેા ખાઇ શકાય. અત્યારે તે ટ્રેઈને અને ખસેાથી મુસાફરી કરવાનો વ્યવહાર થઈ ગયા છે. એટલે જલ્દી પહાંચી જાવ છે. પણ પહેલાં ટ્રેઈને ન હતી. બળદગાડા કે ગાડીઓમાં, ઊંટ ઉપર કે ઘેાડા ઉપર કે પગપાળા મુસાફરી થતી હતી. ત્યારે ભાતું ને પાણીની સગવડ સાથે રાખવી પડતી હતી. સૂવા માટે ખીસ્સો અને ખચી માટે પૈસાની જરૂર પડતી. એ સમયમાં ઘેાડા પૈસાથી ચાલતુ હતું કે અત્યારે પાણીની જેમ પૈસાની જરૂર પડે છે. તમારી મુસાફરી તા મર્યાદિત છે છતાં ભાતાની જરૂર પડે છે. તેા વિચાર કરે કે જીવને કેટલી લાંખી મુસાફરી કરવાની છે ? ખખર છે ને ? પાંચા કે હજાર ગાઉની નહિ પણ સીમા નહિ તેટલા ગાઉની, આત્માકથી મુક્ત નહિ થાય ત્યાં સુધી લાંખી મુસાફરી કરવાની છે તે સાથે ભાતુ તે લેવું પડશે ને ? ઉત્તરાધ્યયન સૂત્રના ૧૯મા અધ્યયનમાં ભગવતે કહ્યું છે કે. અષ્કાળ નો મત્યંત દુ, સપાદેએ વવજ્ઞર્ । गच्छन्तो सो सुही होइ, छुहा तण्हा बिवज्जओ ॥ २० ॥ મુસાફરી કરનારા માણસ સાથે સંપૂર્ણ સગવડ લઈને જાય છે તેા તે દુઃખી થતા નથી તેમ ચાર ગતિમાંથી કોઈપણ ગતિમાં જવાનુ થશે ત્યારે તમારી સાથે હાટ, હવેલી કે દુકાનેા આવવાના નથી પણ સાથે તે સત્ય, નીતિ, અને સદાચારથી જીવન જેટલુ પવિત્ર મનાવ્યું હશે તે કરણી સાથે આવશે ખાકી સાથે રાતી પાઈ પશુ આવવાની નથી, જીવનમાં અન્યાય, અનીતિ ને અધમ કરશેા તે સાથે શું લઈ જશે ? પાપ જ ને? ખરેખર આજે તા સદાચારી આત્માએ વિરલ હાય છે. બાકી જ્યાં જુએ ત્યાં ધન માટે દોડધામ ને હાયવેાય ચાલ્લી રહી છે. મુંબઈના પરાઓમાં વસતાં ઘણાં માણસા એના ખાળકાના ઉઠતાં પહેલાં વહેલી સવારે નાકરીએ ચાલ્યા જાય છે અને સાંજે ખાળકે સૂઈ જાય ત્યારે ઘેર આવે છે. એટલે એના બાળક તેના બાપને સંપૂર્ણ એળખતાં પણ નથી, રવિવારના દિવસે ઘેર હેાય ત્યારે એના ખાળકો એને આળખે છે કે આ મારા પિતા છે. આવી કક્રેાડી સ્થિતિમાં માણસા પેાતાના દિવસેા વીતાવે છે. છતાં માનવીની સંસારના રાગની તૃષ્ણા ઘટતી નથી. એની આશાના મિનારા કેટલા મેટા હાય છે! કહીએ કે દેવાનુપ્રિયા | તૃષ્ણા તજીને મહાવીરને ભજો. ત્યારે શું કહે છે તે જાણા છે ? મારે થવું હજાર્ મીલવાળા, હજી બધાવવા ખાસ માળા, Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શારદા દર્શન એમા કયાંથી ફેરવીએ તારી માળા, ગુરૂરાજ મારા મહાવીર ગુણ ગાશું, હમણાં નથી નવરાશું.... ગુરૂદેવ મારા... ઘડપણમાં.... તૃષ્ણા આકાશ સમાન અનંતી છે. જ્યાં સુધી તમે ઈચ્છાઓની આગ નહિ છે ત્યાં સુધી સંતેાષની શીતળતા નહિ મેળવી શકે. યાદ રાખજો કે અધકાર અને પ્રકાશની જેમ ઈચ્છા અને સાષ પરસ્પર વિરોધી છે. તમે શુ ઝંખા છે? ઈચ્છા કે સ ંતાષ ? (શ્રોતામાંથી અવાજ :–સતાષ) સાષમાં આવવા માટે સમ્યગ્જ્ઞાનની અવશ્ય જરૂર છે. સભ્યજ્ઞાનના પ્રકાશ અલૌકિક છે. પણ આજે વિજ્ઞાનના યુગમાં અક્ષરજ્ઞાન વધવા માંડયુ છે, વાંચન અને લેખન પ્રગતિશીલ બન્યું છે. વાક્ચાતુર્ય ખીલ્યું છે. અને નવી નવી વૈજ્ઞાનિક શેાધખાળેાએ માનવીને આશ્ચર્ય મુગ્ધ કરી દીધા છે. પણ અંદરમાં તમે ડોકીયુ કરીને જોશેા તેા જીવનમાંથી સદાચાર ઘટતાં દેખાય છે. તપેાખળ ક્ષીણ થતુ જાય છે, પ્રમાણિકતા ઘટવા માંડી છે, અહ ભાવનું તાંડવ વ્યાપી રહ્યું છે ને ધમ ની અવગણના થઈ રહી છે. જે જ્ઞાન-વિજ્ઞાન જીવનમાં શુધ્ધિનેા સંચાર કરે, સદાચારની મધુરતા લાવે, વિચારેામાં સાત્વિકતા પ્રગટાવે, પ્રમાણિકતાનું બળ આપે, વિનય—વિવેકની જ્યાત ઝગમગાવે, ત્યાગનુ ખમીર ખીલાવે. પરમા અને પરોપકારનું જોમ આપે, સૌજન્યની સુવાસ મહેકાવે, તપનુ' તેજ પ્રસરાવે, તત્ત્વના પ્રકાશ પાથરે તે જ્ઞાન સાચું જ્ઞાન છે. આવા જ્ઞાનને આજે અશ દેખાતા નથી. જ્ઞાન એ આત્માને ગુણુ છે. તેને મહિમા અને ઉપયેગીતા સૌને માન્ય છે. જીવ, અજીવ આદિ તત્ત્વોને યથાર્થ સ્વરૂપમાં જાણવા તે સાચુ' જ્ઞાન છે. એ જ્ઞાન જ્યારે વિશિષ્ટ કાટીનું અને ત્યારે વિજ્ઞાન કહેવાય છે. જ્ઞાન એ પ્રકાશ છે ને અજ્ઞાન એક પ્રકારના અંધકાર છે. રાત્રીના અંધકાર સૂચના પ્રકાશથી નષ્ટ થાય છે તેમ અનંતકાળથી આત્મા ઉપર લાગી ગયેલા ગાઢ અંધકારને દૂર કરવા માટે જ્ઞાન એ સૂર્ય સમાન છે. ભેાજનથી ભૂખનુ દુ:ખ ટળે, અને જ્ઞાનથી વિષયવાસના ટળે છે, જ્ઞાન આવવાથી વિષચેાની કટુતા સમજાય છે, વિષય સુખની ઈચ્છા નાશ પામે છે ને વિષયાના ત્યાગ સહજ બને છે. ગ્રીષ્મૠતુમાં પરખનું પાણી તરસ્યા માણુસની આંતરડી ઠારે છે તેમ જ્ઞાન પરમનું પાણી વાસનાથી સંતપ્ત આત્માને અનહદ શીતળતા આપે છે. અંજનના ગુણુ આંખાનું તેજ વધારવાના છે ત્યારે જ્ઞાનાંજનઆંતરચક્ષુને તેજસ્વી બનાવે છે. એટલે જ્ઞાન એ આત્માનું સર્વસ્વ છે. બંધુઓ ! ભગવાને પ્રરૂપેલા સિધ્ધાંતમાં અલૌકિક જ્ઞાન ભરેલુ છે. એવા અ’તગડ સૂત્રમાં છ અણુગારોની વાત ચાલે છે. છ અણુગારો આત્મજ્ઞાનમાં મસ્ત બનેલાં છે, માત્ર સંયમયાત્રાના નિર્વાહ માટે છઠ્ઠના પારણે ગૌચરી માટે નીકળ્યા છે. તેમાં Page #243 -------------------------------------------------------------------------- ________________ ચારદા દ'ન ૧૯૭ એ સંઘાડા દ્વારિકા નગરીમાં ગૌચરી કરતાં કરતાં વસુદેવ મહારાજાની રાણી દેવકીજીના મહેલે પધાર્યાં. એ સંઘાડે ચાર મુનિએ વહેારીને ગયાં ને દેવકીરાણી બેઠા છે ત્યાં " तयानंतर च णं तच्चे संघाडप बारावईप नयरीए उच्चनीप जाव पडिलामेइ " ત્રીજે સંઘાડે એ મુનિએ પણ ઉચ,નીચ અને મધ્યમકુળોમાં ગૌચરી કરતાં કરતાં દેવકીજીના મહેલે પધાર્યા. આ જોઈ ને દેવકીરાણીના દિલમાં અનેરો આન' થયા. અહો ! આજે હું તેા મહાન પાવન ખની ગઈ. મને ત્રીજી વખત સુપાત્રે દાન દેવાનો અવસર મળ્યેા. તમને પણ આવે અવસર મળે તેા ધન્ય ઘડીને ધન્ય ભાગ્ય માના ને ? ભાગ્યવાન માણસને ગમે ત્યાંથી લાભ મળી જાય છે. અને કંઈક જીવા બિચારા દાન દેવા તલસતા હાય પણ તેને લાભ મળતા નથી આ તે દાનની વાત છે પણ તમારે ધન કમાવા માટે પણ આવું જ બને છે ને ? પુણ્યવાન મનુષ્યા થાડો પ્રયત્ન કરે ને ધનના ઢગલા થાય છે ને પુણ્ય વિનાના માણસા ધન કમાવા માટે કેટલા પુરૂષાર્થ કરે છે! ભૂખ–તરસ વેઠે છે. કાળી મજુરી કરે છે છતાં માંડ પેટ ભરે છે. આવું જોઈને તમે કહેા છે ને કે “ ભાગ્યશાળીને ભૂત રળે ને અકરમીના પડીયા કાણાં.” આ કહેવત ઉપર એક દૃષ્ટાંત યાદ આવે છે. એક ગામમાં એક શેઠ વસતા હતા. એના પુષ્ચાર્યે તેને મન તે વારસામાં મળ્યું હતું ને સાથે ધમ પણ મળ્યેા હતેા. એને એવા નિયમ હતા કે દરરાજ સવારમાં ઉઠીને સામાયિક પ્રતિક્રમણુ કરવું, નવકારશી કરવી પછી ગામમાં સંત સતીજી બિરાજતાં હોય તેા તેમનાં દર્શન કરવા, વ્યાખ્યાન વાણી સાંભળવી પછી વહેપાર ધંધાનું કામ કરવું, અને વહેપારમાં જે કમાણી થાય તેમાંથી ચાથે ભાગ દર મહિને ધર્મના કાર્યમાં વાપરી નાંખવા. આવા શેઠ જમવા બેસે ત્યારે ભાવના ભાવે જો સુપાત્ર દાન દેવાનો સમય મળી જાય તેા દાન દે. સતના ચાગ ન મળે તે કાઇ સ્વધર્મી દુઃખી બધુને જમાડતા. એ પણ ન મળે તે કોઈ ગરીબને આપીને પછી પાતે જમતા. શેઠે આવા ધર્મીષ્ઠ હતાં. એમની ભાવના એક જ હતી કે મને જે કંઈ મળ્યુ છે તે ધમના પ્રતાપે મળ્યુ છે. તે ધમના વાપરવુ! કાર્ય માં શા માટે ન દાનવીર શેઠ સામે દીકરાઓના વિરોધ : શેઠ દાન પુણ્ય બધું કરે તે એમના છેકરાઓને ગમે નહિ. એટલે શેઠને કહે છે માપુજી! આપણા ગામમાં આટલા ખધા શ્રીમતા છે પણ એ કંઈ તમારી જેમ પૈસા ધર્મોઢામાં વાપરતાં નથી ને તમે તા બધું ઉડાવે જ રાખા છે. શેઠ કહે હું દીકરાઓ ! બધાને સારા કાર્યમાં રસ ના હાય, ખાપને ચાર પુત્રો હોય તેમાં અવિનીત પુત્ર ખાપની સેવા ન કરે તે શુ' વિનીત પુત્ર હાય તે ન કરે ? આપણે સારું કાય કરવું હોય તેા ન કરનારની Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શારદા દર્શન સામે ન જેવું. દીકરાઓ કહે છે પણ એમ ખરચ્યા કરશે તે તિજોરી તળિયાઝાટક થઈ જશે. શેઠે કહ્યું-પુત્રો ! તમે જરા સમજે. તિજોરી ભરાવનાર કેણ છે? પૂર્વે સુકૃત્ય કરીને પુણ્ય ઉપાર્જન કર્યું છે તેના પ્રતાપે તિજોરી ભરેલી છે. અને જે ધન ધર્મના કાર્યમાં વપરાય છે તેનાથી મહાન પુણ્ય બંધાય છે, ને આપ્યા કરતાં બમણું મળી રહે છે. ભારેમ છોકરાઓને પિતાની આ વાત ગળે ઉતરતી નહિ. તથી અંદર અંદર કચવાટ કર્યા કરે છે. ત્યારે શેઠાણું કહે છે બેટા! તમે તમારા પિતાજીને આમ શા માટે કર્યા કરો છો ? એ કમાયા છે ને વાપરે છે તેમાં ખોટું શું છે? ત્યારે છોકરાઓ ગુસ્સે થઈને કહે છે એ કંઈ ચાલશે નહિ. તમારે તમારું વાયુ કરવું હોય તે ઘર છોડીને ચાલ્યા જાઓ. શેઠ-શેઠાણી કહે – ભલે, તમે ઘરમાં સુખેથી રહો. અમે ચાલ્યા જઈશું. મની ખાતર સંકટ વેડવા તૈયાર થયેલા શેઠ શેઠાણું”: શેઠ શેઠાણી ઘર છોડીને ચાલ્યા ગયા. ગામને છેડે નાનકડું ઘર લઈ ને હા. શેઠ શેઠાણીએ ઘર છેડયું પણ ધર્મ ન છે. જુઓ, એક ધમે સારા રાવવાની ખાતર કેટલું છાયું ? નાનકડા ઘરમાં આતી રડવા લાગ્યા. પણ પેટને માટે કઈક તો કરવું પડે ને ? એટલે શેઠ મીઠ, મરચું, હળદર, ધાણાજીરું વિગેરે જે ના વિગેરે શેડો થડો મસાલો ખરીદી એક થેલામાં ભરી કરી કરીને મસાલો વેચવા લાગ્યા. તે જે મળે તેમાંથી ગુજરાન ચલાવે છે. પણ તેમાંથી ચોરી ભાગ દાનમાં વાપરે છે. રોજ નવા નવા ભજન જમવાને બદલે લખો રોટલો ને દાળ ખાય છે. બંગલાને બદલે ભાંગ્યાતૂટયા ઘરમાં રહે છે, સાદા કપડાં પહેરવા મળે છે તેના મનમાં જરા પણ ખેદ નથી. બધું ભલે ગયું પણ ધર્મ કરાય છે ને પિતાના નિયમોનું પાલન થાય છે તેનો અનેરો આનંદ છે. હવે શેઠ જે મકાનમાં રહે છે તેની બાજુમાં એક મેટું વડલાનું વૃક્ષ ઉછે. તેના ઉપર એક વાણવ્યંતર દેવને વાસ હતું. આ શેઠની ધર્મભાવના, દાન દેવાના ભાવના જોઈને વાણવ્યંતર દેવના મનમાં થતું કે ગરીબાઈમાં પણ કેટલી ઉદાર ભાવના છે ! છતાં તેની પરીક્ષા કરું. હવે શેઠ મસાલે વેચવા જાય ત્યાં તેને મસાલા વેચવા દે નહિ. માંડ ચાર આના મળે. છતાં શેઠ એક આનો અવશ્ય દાનમાં વાપરે, અને જ્યારે બે જ પૈસા મળે ત્યારે પોતે ભખ્યા રહેતા ને બે પૈસા દાનમાં વાપરી નાંખતા. ત્રણ દિવસ બે પૈસા મળ્યા છે તે પૈસા દાનમાં વાપરી પિતે અઠ્ઠમ કર્યો. પણ એ વિચાર ન કર્યો કે બે પૈસા મળ્યા છે તે દાન નથી દેવું. ચણા મમરા લાવીને ખાઈ લઈએ. આવી રીતે શેઠને અઠ્ઠમ થયો છતાં મનની ખૂબ પ્રસન્નતા ને ઉદારતા જોઈને દેવના દિલમાં થયું કે આ ધમષ્ઠ માણસ દુઃખી ના રહે Page #245 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૯ જોઈએ. હું એને સુખી બનાવી દઉં. આમ વિચાર કરીને દેવે અવધિજ્ઞાન દ્વારા જોયું તે એક બીજે સાર્થવાહ મહાપણ હતું. તેની પાસે ધન થાણું હતું. પણ એ મમ્મીચૂસ હતું કે ખાય નહિ ને ખાવા દે નહિ. ગરીબેને લૂંટીને ધન ભેગું કરતે નાકરેની પાસે કામ ખૂબ કરાવે ને પગાર ઓછો આપે એની સહેજ ભૂલ થાય તે ક્રોધાયમાન થઈને તેને પગાર કાપી લે. આવા કૃપણ શેઠની પાસે પેલા દાનવીર શેઠના મસાલાના થેલા જે એક થેલો હતે. તેમાં એ કૃપણુ શેઠે. હીરા માણેક, પના મેતી આદિ ઝવેરાત ભરેલું હતું. એ શેઠ થેલે જોઈને હરખાતે પણ તેમાંથી એક રનનો સદુપયોગ કરતું ન હતું. કુપણ માણસ ધન ન પિતે વાપરે કે ન બીજાને વાપરવા દે. તેના માટે શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કે न देयं नोपभोग्य च, लुब्यौयद् दुःख सज्यितम् । भुङक्ते तदपि तच्चान्या, मधुहेवार्थविन् मधुः ॥ લભી પુરૂષએ દુઃખ વેઠીને જે ધન ભેગું કર્યું હોય છે તે ધન લેભી માણસ પિતે વાપરતે નથી કે બીજાને વાપરવા દેતું નથી. જેમ મધમાખીઓ મધપૂડામાં મધ એકઠું કરે છે પણ તે મધ ખાતી નથી ને બીજાને ખાવા દેતી નથી. છેવટે મધ લૂંટનારો આવીને મધ લઈ જાય છે તેમ લેભીયાનું ધન બીજા ભેગવે છે. શેઠની ધર્મભાવના જોઈને પ્રસન્ન થયેલ દેવ” – અહીં પેલે દેવ વિચાર કરે છે કે આ કંજુસીયા ધનનો કંઈ સદુપયોગ કરતા નથી. આ થેલે પડી જ રહ્યો છે તે પેલા દાનવીર શેઠનો મસાલાનો થેલો હોય કે આ રનોની ભરેલા થેલે હોય બંને સરખું જ છે ને! આની પાસે પડી રહ્યું છે ને આ પવિત્ર શેઠને ધન મળશે તે એનો સદુપયોગ થશે. એમ વિચારી પેલે સાર્થવાહ એના પડાવમાં ઉંઘતે હતું ત્યારે એનો ઝવેરાતનો થેલે શેઠને ત્યાં મૂકી દીધું અને શેઠન મસાલાનો થેલો સાર્થવાહના પડાવમાં મૂકી દીધા. સાર્થવાહ તે સવારે એના સાથેની સાથે ચાલી નીકળે. બંને થેલા ઉપરથી સરખા હતાં એટલે એને શું ખબર પડે કે મારો થેલો બદલાઈ ગયો છે. ઉપરથી જુવે છે કે મારે થેલે સલામત છે. જેઈને હરખાય છે. ઝવેરાતને બદલે મસાલાનો થેલે છે છતાં આનંદ માને છે. કારણ કે મમતા છે ને? જ્યારે થેલે ખોલીને જોશે ત્યારે બિચારે પિક મૂકીને રડશે કે હાય! મારો થેલે કયાં ગયા ? સમજાણું ? જીવ મમતામાં મરી રહ્યો છે ને મમતાના કારણે જીવ ધર્મ કરી શકતું નથી. કંઈકને શરીર પર મમતા છે એટલે વ્રત, નિયમ, તપશ્ચર્યા કરી શકતાં નથી. તપશ્ચર્યા કરીએ ને શરીર દુબળું પડી જાય તે ? પણ માની લે કે અશાતા વેદનીય કર્મનો ઉદય થયે ને શરીર દુબળું પડી જશે તે શું કરશે ત્યાં હરકત Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શારદા દર્શન નહિ પણ કર્મ અપાવવાનું સાધન-ધર્મ કરતાં શરીર સુકાઈ જાય તે વધે આવી જાય, આ મમતા ધર્મ ચૂકાવે છે. પેલે કૃપણ સાર્થવાહ તે થેલે જોશે ત્યારે રોશે પણ પેલા દયાળુ શેઠે તે પોતાનો નિત્ય કમ કરી, બપોરે જમીને મસાલા વેચવા જવા માટે તૈયાર થયાં. થેલામાં કઈ કઈ ચીજે છે તે જોવા માટે થેલે છે તે ઝગમગતા હીરા, માણેક, મોતી, નીલમ, પના વિગેરે ઝવેરાત જોયું. શેઠના મનમાં થયું કે આ કેઈનો થેલો અહીં આવ્યું લાગે છે. જેને થેલે હશે તેને કેટલું દુઃખ થયું હશે? તે થેલે શેાધતે હશે. મારો મસાલાનો થેલો ગુમ થયે ને આ થેલે કયાંથી આવે? શેઠ શેઠાણને પૂછયું કે તમે મારો થેલે કેઈની સાથે બદલ્યું છે? શેઠાણી કહે-નાથ ! હું તે એને અડી પણ નથી. તેમ આપણે ઘેર બીજું કંઈ આવ્યું નથી. ત્યારે શેઠે કહ્યું કે આ ધન આપણું નથી તે આપણાથી કેમ રખાય? આપણે રાજાને સુપ્રત કરી દઈએ. માની લે કે તમને આવી રીતે થેલે મળી જાય તે શું કરો ? ઘરમાં રાખો કે રાજાને આપવા જાઓ? (શ્રોતામાંથી અવાજ :- અરે, કેઈને જાણ થવા ન દઈએ. તિજોરીમાં મૂકી દઈએ.) (હસાહસ) મારા મહાવીરના શ્રાવક કેવા હોય ? તમે પ્રતિક્રમણમાં શું બેલે છે? શ્રાવક પરધન પત્થર સમાન માને. પણ અત્યારે તે પરધન હાથમાં આવે તે ઘર સમાન. (હસાહસ) કેમ બરાબર ને ? પેલા શેઠને મળ્યું છે પણ રાખવું નથી ને તમને મળી જાય તે છોડવું નથી. શેઠ એની પત્નીને કહે છે આ ધન આપણું નથી. આપણી મહેનતનું નથી તે આપણાથી કેમ રખાય? જઈને રાજાને સોંપી દઈએ, આ સોંપવા જવા તૈયાર થાય છે ત્યાં દેવે અદશ્યપણે તેને કહ્યું કે શેઠ! એ ધન તમારું છે તમે રાખે. ત્યારે શેઠે કહ્યું મારું નથી. એ ધન મને ના ખપે. જેનું હશે તેને કેટલું દુઃખ થયું હશે ! માટે હું નહિ રાખું. ત્યારે દેવે કહ્યું કે એનો માલિક અભાગિયે કયાં કયાં દૂર દેશમાં છે. પણ જો તમે આ ધન રાજાને સેંપવા જશે તે ચારીને આરોપ તમારા માથે આવશે ને ધર્મ નિંદાશે. માટે ત્યાં જવું રહેવા દે, શેઠ કહે છે તમે જે મને કહે છે. તે કેણ છો? મને પરધન ખપતું નથી. માટે લેતાં મારું મન માનતું નથી. ત્યારે દેવે કહ્યું તમારી ધર્મ પરની દઢ શ્રદ્ધા જોઈને હું પ્રસન્ન થયો છું. તેથી મેં આ રીતે કર્યું છે. માટે તમે ધન લઈ લે. તમે લઈને એનો સદુપયોગ કરશો ને એ કૃપણ પાસે ખાલી પડી રહ્યું હતું. શેઠ બધી વાત સમજી ગયા, દેવે કહ્યું એટલે ધન રાખ્યું, પણ પિતાને માટે ઉપયોગ ન કર્યો. ધર્મના કાર્યમાં, શાસનની પ્રભાવના કરવામાં અને સ્વધર્મી અને દુઃખીઓની સેવામાં તેનો સદુપયોગ કર્યો. ટૂંકમાં આપણે અહીં એ સમજવાનું છે Page #247 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૨૦૧ કે જેના પુણ્ય પ્રબળ હોય છે તેને કેવી રીતે બધું મળી રહે છે. શેઠને દાનમાં ધન વાપરવામાં ખૂબ આનંદ આવતું હતું. જેને વાપરવું છે તેને મળી રહે છે. માણસ બે હાથે ગમે તેટલું રળે તે ઉંચે નથી આવતે પણ પુય જાગે તે આજનો ચીંથરેહાલ કાલે ચમરબંધી બની જાય છે, અને પુણ્ય પરવારી જાય તો આજનો શ્રીમંત કાલે રંક બની જાય છે. અહીં દેવકીમાતાના ભાગ્ય ચઢિયાતા છે. દાન દેવાની ઉત્કૃષ્ટ ભાવના છે. અહીં ત્રીજા સંઘાડે નીકળેલા મુનિઓ ત્યાં પધાર્યા. હવે દેવકીને કેવો આનંદ થશે તેના ભાવ અવસરે. ચરિત્ર – પરદુઃખભંજન અર્જુન મણીચૂડ માટે કેટલું કરી છૂટે છે. એને મણુંચૂડને રાજ્ય અપાવવાની ભાવનાથી વિદ્યુતવેગ રાજાને દૂત મેકલીને સમાચાર આપ્યાં કે તમે અન્યાયથી કપટ કરીને મણીચડનું રાજ્ય લઈ લીધું છે તે આપી દે. જે ન આપવું હોય તે યુધ્ધ કરવા તૈયાર થાઓ, ત્યારે વિદ્યુતવેગે ક્રોધમાં આવીને કહ્યું કે તારે અર્જુન વળી કેણ હું એને ચપટીમાં રોળી નાંખીશ. મેરા ધનુષબાણ પાવક સમ, અજુન ઈધિન જાન, કેપ કરી સેના સજવાઈ, ધમકા સન્મુખ આન હે....શ્રોતા એનો નાશ કરવા માટે મારું ધનુષ્ય અગ્નિ જેવું છે. જેમ અગ્નિમાં સૂકું લાકડું ભડભડ બળી જાય તેમ અર્જુન બળી જશે. માટે હે દૂત! તું અર્જુનને કહેજે કે જલદી યુદ્ધ કરવા આવી જા. હું તરત આવું છું. વિદ્યુતવેગ અર્જુન માટે જે જે શબ્દ છે તે દૂતે આવીને અર્જુનને કહ્યા. આ તરફ અભિમાની વિદ્યુતવેગે સેના તૈયાર કરી. દૂતના સમાચાર સાંભળી અર્જુનનું લેહી ઉકળી ઉઠયું. મૃગને મારવા માટે સિંહને તૈયારી કરવાની રહેતી નથી તેમ અર્જુનને તૈયારી કરવાની ન હતી. એની પાસે સૈન્ય ન હતું પણ મણીચૂડના સસરાને ખબર પડી એટલે પિતાનું વિશાળ સૈન્ય મેકર્યું હતું. વિદ્યુતવેગનું સૈન્ય પણ ઘણું મોટું હતું. બંનેના સૈન્ય યુધ્ધભૂમિમાં સામસામા ગોઠવાઈ ગયા. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. બંને પક્ષના હજારો સિનિકે મરાયા. રાજા રાજાઓ રાજ્ય માટે લડે છે પણ વચમાં નિર્દોષ માણસે કેટલાં મરી જાય છે. કહેવત છે ને “પાડે પાડા લડે એમાં ઝાડનો બે નીકળી જાય.” એ રીતે અહીં પણ એવું છે. રાજય તે રાજાને મળે છે પણ બિચારા નિર્દોષ સૈનિકે કેટલા મરાય છે ! લડતાં લડતાં ધીમે ધીમે જેમ વાદળથી સૂર્ય ઘેરાઈ જાય છે તેવી રીતે વિદ્યુતવેગની સેનાએ અર્જુનને ચારે તરફથી ઘેરી લીધું. ત્યારે અને સૂર્યનાં કરોડો કિરણે પૃથ્વી ઉપર પડે છે તેમ વિદ્યુતવેગની સેના ઉપર બાણેનો વરસાદ વરસાવ્યો. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શારદા દર્શન તેથી ક્રોધથી ધમધમી ઉઠેલા વિદ્યુતવેગે બાનો વરસાદ વરસાવ્યું. એ સમયે અને એવું પ્રચંડ ભુજાબળ વાપર્યું ને એક તીર વિદ્યુતવેગ ઉપર છોડયું. લગા તીર અનકે કરસે, વિદ્યુતવેગ જાય, લેઈ સૈન્ય વહ ઐસા ભાગા, શ્વાન દૂમિ દબાય છે....શ્રોતા. અર્જુનનું તીર એવું છૂટયું કે સીધું વિદ્યુતવેગને વાગ્યું. એટલે વિદ્યુતવેગ સમજી ગયો કે આ મહાન પરાક્રમી છે. હું એની આગળ ટકી શકું તેમ નથી. એટલે પિતાને જીવ બચાવવા ઉભી પૂછડીએ નાસી છૂટ. સંવર્તક વાયુની સામે જેમ દીપક ટકી શકતે નથી તેમ અર્જુનની સામે વિદ્યુતવેગ ટકી શકે નહિ. એ ભાગે તેની પાછળ તેનું થોડું સિન્ય ભાગી છૂટયું ને બાકીનું સૈન્ય અર્જુનના શરણે આવ્યું. અર્જુનને યજ્યકાર થઈ ગયે. આવું જોઈને મણીચૂડ તે તેને ચરણમાં પડી ગયે. અહે, મારા પરમ ઉપકારી! તમારા ઉપકારને બદલે હું ક્યારે વાળીશ? મારે માટે તમે કેટલા કષ્ટ વેઠયા. આ રીતે મણીચડ અર્જુનને વારંવાર ઉપકાર માને છે. ત્યારે અર્જુન કહે છે ભાઈમેં તે કંઈ કર્યું નથી. મેં મારી ફરજ અદા કરી છે. આવા ઉપકારી મનુષ્ય કદી એમ નથી કહેતાં કે મેં તારા માટે આમ કર્યું. એ બીજાનું હિત કરવા પિતાની જાત જોખમમાં મૂકી દે છે. આજે તે પિતાના સગા ભાઈ માટે કંઈ કર્યું હોય તે પણ તેના ગાણ ગાવા બેસી જાય છે. અને અહીં તે અર્જુનને કંઈ સગાઈ ન હતી છતાં નામ માત્ર મેટાઈ છે. “ના.” આવા મહાનપુરૂષો પિતાનું નામ અમર બનાવી ગયા છે. રતનપુરના નગરજનેને પિતાના રાજાને પુત્ર આવવાથી ખૂબ આનંદ થયે આખું નગર શણગાર્યું ને ખૂબ આડંબરથી અર્જુન અને મણીરુડનું નગરજનોએ સ્વાગત કર્યું અને હાથી ઉપર બેસાડી જયજયકાર બોલાવતાં પિતાના નગરમાં પ્રવેશ કરાવ્યું. તે જ શુભ દિવસે ખૂબ આનંદ ને ઉત્સાહપૂર્વક મણીચૂડનો રાજ્યાભિષેક કરવામાં આવ્યું. અર્જુનના સહકારથી પિતાનું રાજ્ય પાછું મળવાથી મણુડના આનંદનો કોઈ પાર નથી. તે અર્જુનને તે પિતાના પિતા સમાન માને છે. થોડા સમય અર્જુનજી ત્યાં રહ્યા. પછી મણીચૂડને કહે છે ભાઈ! હવે તમે બધું બરાબર સંભાળે છે ને આનંદથી રહે છે તેથી મને ખૂબ આનંદ થયો છે. મેં મારી પ્રતિજ્ઞાનું બરાબર પાલન કર્યું છે. હવે મને જવાની રજા આપો. મણીચૂડ કહે છે હે મારા પરમ ઉપકારી! તમે તે મને નવું જીવન આપ્યું છે. આ બધું તમારા પ્રતાપે પામ્યો છું. તમે સમયસર પહોંચ્યા ન હોત તે મારા જીવનને અંત આવી ગયે હોત. તમે તે મારા ભગવાન તુલ્ય છે. હું તમને નહિ જવા દઉં. આ રાજ્ય તમારું જ છે. હું તે તમારે દાસ છું. તમે રાજ્ય સંભાળો. અને કહે છે Page #249 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૨૦૩ ભાઈ! હું તેા રાજ્ય છેાડીને વનવાસ વેઠવા નીકળ્યેા છું. મારાથી તારા રાજ્યમાં એસી રહેવાય નહિ. હવે હું વનમાં ચાલ્યે જઈશ. મને તમે જવાની રજા આપેા. મણીચૂડ કહે મારી તેા તમને જવા દેવાની બિલકુલ ઈચ્છા નથી પણ તમારી જવાની ઈચ્છા હોવાથી અનિચ્છાએ તમને રજા આપુ છું. ભલે, તમેજાએ પણુ આ તમારા દાસને કદી ભૂલશેા નહિ. ફરીને વહેલા વડેલા મારી નગરીમાં પધારજો. આટલુ' કહીને પુત્ર પિતાને ભેટી પડે તેમ ભેટી પડયા ને આંખમાં ચાધાર આંસુ વહેવા લાગ્યાં. હવે અર્જુનજી રતનપુરીથી વિદાય થશે ને પછી કયાં જશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૨૭ શ્રાવણુ સુદ ૧૫ ને શનીવાર તા. ૩૦-૭-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાએ ને બહેન ! અનંતજ્ઞાની, ત્રિલેાકીનાથ, કરૂણાસાગર ભગવત ભન્ય જીવાને ભવસાગર તરવાની પ્રેરણા આપતાં ક્રમાવે છે કે હૈ ભવ્ય જીવા ! માનવ જીવનની એકેક ક્ષણ બહુ મૂલ્યવાન છે. તેને તમે માજમઝામાં ને એશઆારામમાં દુરૂપયાગ ન કરશે. કારણ કે જે એકેક ક્ષણ જાય છે તે પાછી આવતી નથી. માટે મળેલા અમૂલ્ય સમયને ઓળખી તેના સદુપયાગ કરી લેા. અજ્ઞાની મનુષ્ય સોંપત્તિ ભેગી કરવામાં કિંમતી સમય ગુમાવે છે. કંઈક ભેાગવિલાસમાં સમય વીતાવે છે પણ આત્મસાધના કરતા નથી. સમય તેા જ્ઞાનીના જાય ને અજ્ઞાનીના પશુ જાય છે. કહ્યું છે કે ज्ञान ध्यान विनेादेन, कालो गच्छति धीमताम् । व्यसनेन हि मूर्खाणां, निद्रया कलहेन वा ॥ જ્ઞાની અને બુધ્ધિમાન પુરૂષાના સમય જ્ઞાન, ધ્યાન અને આત્માનંદની પ્રાપ્તિમાં વ્યતીત થાય છે, અને અજ્ઞાની મૂખ મનુષ્યના સમય વ્યસને માં, નિદ્રામાં, લડાઈઅઘડા અને પરિનંદામાં વ્યતીત થાય છે. એક જિજ્ઞાસુ માનવે ગુરૂને પૂછ્યુ કે આ મનુષ્ય જીવનમાં સમયના શુ ઉપયાગ કરવા? મનુષ્યનું જીવન ખહુ અલ્પ છે, ટૂંક સમયમાં ખૂબ ધન કમાઈ ભાગવિલાસના આનંદ માણવા એનુ નામ સમયને સદુપયોગ છે, જો અહીં આ બધું નહિ કરીએ તે કયાં કરીશું ? ત્યારે જ્ઞાની ગુરૂએ કહ્યું-અરે, માહમાં મૂંઝાયેલા માનવી ! જરા વિચાર તા કર. શુ' ધન કમાવુ, ખાવુંપીવું ને વિષયેામાં આનંદ માણવા એ માનવજીવનનું લક્ષ્ય છે ? શું એમાં તારા જીવનની સાર્થકતા છે? વિચાર કર. પામર માનવ! તારે શુ કરવા જેવુ છે ? Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ શારદા દાન આ સેાનેરી સમય એકાર ખીને ના શુમાવ. જે સમયને આળખે છે તેનું જીવન ધન્ય બને છે. ત્યારે ફરીને જિજ્ઞાસુએ પૂછ્યું કે હું શુદેવ! જો સમયનું તમે આટલું. મધુ' મૂલ્ય ખતાવા છે. તે એ સમયનું મૂલ્ય કેવી રીતે સમજવુ ? તેને સદ્ગુપચેગ કેવી રીતે કરવા ? જો આ ધનસપત્તિ, ભાગવિલાસ, ઐશ્વય બધુ વ્યથ છે તેા સાર્થક શુ છે ? ગુરૂએ ઉત્તર આપતાં કહ્યું કે હું શિષ્ય! મનુષ્ય જીવનનાં એ મુખ્ય અંગ છે. એક બહિર્મુખ અંગ અને બીજી' અંતર્મુખ અંગ. તેમાં ભૌતિક સાધન સામગ્રી એ જીવનની બહિર્મુ`ખ આવશ્યકતાઓ છે ને આત્મગુણ્ણાના વિકાસ એ જીવનની અંતમુ ખ આવશ્યકતા છે. તેમાં જો ભૌતિક વસ્તુઓ પ્રાપ્ત ન થાય તેા અસતેાષ, ક્રોધ, દુઃખ, અહંકાર, લાભ, આકાંક્ષા આદિ દોષા જીવનમાં ઉત્પન્ન થાય છે, પણ આત્મગુણ્ણાની પ્રાપ્તિ માટે સાધના કરનાર સાધકને તે। સદા સંતાષ, ક્ષમા, શાંતિ અને નિર્વિકારતા આદિ ગુણ્ાની પ્રાપ્તિ થાય છે. માટે હે શિષ્ય ! અંતર્મુખ બનવાની સાધનામાં લાગી જાઓ ને આત્મગુણ્ણાની પ્રાપ્તિમાં સમય વ્યતીત કરા એ જ સમયની સૌથી માટામાં માટી કિંમત છે. આ એક સાચા માર્ગ છે. તેના ઉપર ચાલીને તમે સમયને! સદુપયેાગ કરી શકે છે. વિષયાંધ, પાપી અને પ્રમાદી મનુષ્યે માનવ જીવનના કિંમતી સમયનું મૂલ્ય સમજી શકતા નથી. તેથી સંસારમાં રખડયા કરે છે. જયારે વૈરાગ્યવંત સંયમી સાધક તથા આત્માને ઓળખનાર જીવા સમયનું મૂલ્ય સમજીને સંસારથી વિરક્ત બને છે. આપણે છ અણુગારાની વાત ચાલે છે. તે છ અણુગારોએ માનવ જીવનના કિમતી સમયનું મૂલ્ય સમજીને અંતર્મુખ સૃષ્ટિ કેળવી આત્મિક ગુર્થેાની પ્રાપ્તિ માટે સંસારથી વિરક્ત મની સંયમ લીધેા. સયમ લીધા પછી સંયમની પ્રત્યેક ક્રિયાએ અપ્રમતભાવે કરતાં હતાં. તે અણુગારેમાં ત્રીજો સઘાડો દેવકીમાતાના મહેલે આબ્યા. રત્ન જેવા તેજસ્વી અને પવિત્ર સતેને જોઈને દેવીનુ હૈયુ હરખાઈ ગયુ. તે હભેર દોડીને સામે ગઈ ને વિચાર કરવા લાગી કે મારા વીતરાગી સતે। આહારના ગૃધ્ધી ના હોય, વારંવાર એક ગૃહસ્થને ઘેર ગૌચરી જાય નહિ અને આજે આ સંતેા ત્રીજી વખત મારા ઘરે પધાર્યાં છે તે હું કેવી પુણ્યવતી છું! મને મહાન લાભ મળ્યે પણ એમ ન કહ્યું કે આ સંતે મારે ઘેર વારવાર આવે છે. એમને બીજે જવું નથી ગમતું. ઉત્કૃષ્ટ ભાવે સિંહકેશરીયા મેાદક આદિ બીજી વસ્તુએ વહોરાવી. મુની ગૌચરી કરીને પાછા ફરે છે. વીતરાગના સતે આહારપાણી લેવા જાય તે ત્યાં ગૃહસ્થને ઘેર વાતા કરવા ઉભા રહે નહિ. આ અણુગારા ગૌચરી કરીને પાછા વળે છે ત્યારે દેવકીરાણી હાથ જોડીને કહે Page #251 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૨૦૫ છે હું મારા તારણહાર ગુરૂદેવ! આપ ઉભા રહો. મારે આપને એક પ્રશ્ન પૂછવા છે. ત્યારે સંતાએ કહ્યું હે માતા ! જે પૂછવું હોય તે પૂછે. દેવકીરાણી કહે છે કે ગુરૂદેવ ! આ નગરીના સ્વામી કૃષ્ણ વાસુદેવ છે. તે માત્ર દ્વારકા નગરીના જ સ્વામી નથી પણ ત્રણ ત્રણ ખંડના અધિપતિ છે, ને મારેા પુત્ર છે. હાલ ત્રણ ખ`ડની વાત તે જવા દે પણ આપ દ્વારિકા નગરીમાં પધાર્યાં છે એટલે અહીની જ વાત કરુ છું કે આ દ્વારકા નગરી બાર જોજન લાંબી ને નવ જોજન પહોળી દેવેાની વસાવેલી અને સાક્ષાત્ દેવલાક જેવી છે. આ નગરીમાં પુણ્યવત સદ્ગુહસ્થા વસે છે. તે શું આ નગરીનાં પુણ્ય ખૂટ્યાં કે મારા કૃષ્ણ વાસુદેવના પુણ્ય છૂટયાં કે જેથી સમળા નિñથા ૩~ળીય જ્ઞાન એકમાળા મત્તપાળ ને હામતિ ? આ દ્વારકા નગરીમાં ઉચનીચ અને મધ્યમ કુળામાં સામુદાનિક ભિક્ષા માટે ફરતાં શ્રમણ નિગ્રથોને આહાર પાણી નથી મળતા ? રાજાનાં પુણ્ય ખૂટે તે પ્રજાનાં મન ચારાય છે. અંધુએ ! વીતરાગ પ્રભુની આજ્ઞામાં વિચરતાં સંતાને જો આહારપાણી ન મળે તા ભૂખ્યાં રહે પણ વારવાર એક ઘરમાં ગૌચરી ન જાય. આધાકમી આહાર ન લે. અરે, સુઝતા આહાર મળે તેા પણ મર્યાદિત આહાર ગ્રહણ કરે. સ ંતેા રસાડુ' જોઈ ને ગૌચરી કરે ને ક્ષેત્ર જોઈને ચાતુર્માસ કરે. અહી મુંબઈમાં તા દરેક ક્ષેત્રમાં ઘણાં ઘર છે એટલે વાંધા ન આવે પણ દેશના નાના ક્ષેત્રોમાં ૪૦થી ૫૦ ઘરનેા સંઘ હોય તે ત્યાં વધુમાં વધુ ત્રણ સાધ્વીનુ ચાતુર્માસ આપે. ઝાઝા ઘરના સમુદાય હોય ત્યાં ઝાઝા સંત સતીજીએ રહી શકે. જ્યાં નિર્દોષ ગૌચરી મળે ત્યાં રહે. કારણ કે આ આધાષ્ટમી આહાર આવી જાય તેા ચારિત્રમાં દોષ લાગે. આહાર નિર્દોષ હોય તે ચારિત્ર નિ`ળ પળાય. એક કહેવત છે ને કે “ આહાર તેવા આડકાર. ” માણસે કાંદા લસણ ખાધા હોય તેા તેને તેવા આડકાર આવે છે. અને જો દૂધપાક પૂરી ખાધા હોય તે તેવા આડકાર આવે છે. તેમ સાધુ જેવા આહાર કરે તેવા તેના મનના પરિણામ વર્તે છે. તે રીતે સંસારમાં પણ જો માતા-પિતા પવિત્ર હોય, સદાચારી હોય, એવું ઉચ્ચ આદર્શી જીવન જીવતાં હોય તે તેમના સંતાને પણ પવિત્ર હોય છે. વિચાર કરેા. તમારા સંતાનાને પવિત્ર મનાવવા હોય તેા પહેલાં તમે પવિત્ર અનેા. માતા પિતાના મનના દોષ પણ સંતાનેામાં મેટાં દાષા ઉભા કરે છે. અને તેમાં પણ ખાળકાના સંસ્કારનું સિંચન કરવામાં માતાના સસ્કારે અગત્યના ભાગ ભજવે છે. માતા દેવકી અને પિતા વસુદેવ ખૂબ પવિત્ર હતાં. તે તેમને સંતાન કૃષ્ણ વાસુદેવ કેવા પવિત્ર હતા! આમ તે માતા પિતા અને પવિત્ર હોય છે છતાં આપણા ભારત દેશમાં માતાનું મહત્ત્વ વધારે મતાવ્યુ છે. આ દેશની સન્નારીએ ઝવેરાતથી પણ ઉંચુ ઝવેરાત છે. આજે તમે કરોડોની સપત્તિ કમાઈ ને લાવેા. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શારદા દર્શન તેમાંથી હીરા, માણેક, પના વિગેરે ઝવેરાત ખરીદી લાવે છે ને તેના દાગીના ઘડાવે છે પણ એ દાગીના કેણ પહેરે છે? તમે ગમે તેટલું કમાયાને હીરાના દાગીને ઘડાવ્યા પણ તમે પહેરી શકે છે? બહુ થશે તે હીરાની વીંટી કે હીરાના બટન પહેરશે. એથી અધિક પહેરી શકે ખરા? ના. એ તે અમારી બહેને પહેરી શકે છે. તે રીતે આર્યદેશની આર્ય સન્નારીઓ જ રત્ન જેવા તેજસ્વી પુત્રને જન્મ આપે છે. તેથી નારીનું મહત્વ બતાવ્યું છે. પણ આ બધી વાત ચારિત્રવાન સ્ત્રીઓની છે. ટૂંકમાં માતાપિતાના જીવનમાં આવેલી માનસિક વૃત્તિનું પાપ પણ કેવા કેવા અનર્થો ઉભા કરે છે. થોડી પણ ભૂલ કેવું પરિણામ લાવે છે!” - સિધ્ધરાજ સિંહ જેવા પરાક્રમી રાજાએ રાણકદેવી અને જસમાઓડણ જેવી સતી સ્ત્રીઓની સામે કુદષ્ટિ કરી તેનું કારણ શું? સિધ્ધરાજ જયસિંહના પરાક્રમી જીવનમાં પણ દુરાચારની વાસનાને દાવાનળ પ્રગટાવનાર એના માતા પિતાનું એક માનસિક પાપ કારણભૂત હતું. સિધરાજના પિતા કર્ણદેવ મહારાજા હતાં. તેઓ મીનળદેવી સાથે પરણ્યા હતાં. મીનળદેવીની ચામડીને રંગ સહેજ શ્યામ હતું, પણ એનામાં ગુણે ઘણાં હતાં. છતાં કર્ણદેવને એના ઉપર અભાવ થયો ને તેને પિતાના મહેલમાંથી કાઢી મૂકી અને કહ્યું તું કદી મારા મહેલમાં પગ મૂકીશ નહિ એમ કહીને જુદે મહેલ આપી દીધું. મીનળદેવી જુદા મહેલમાં રહેવા લાગી. પતિએ ત્યાગ કર્યો એટલે દિલમાં ખૂબ દુઃખ થયું. તે મહેલમાં એકલી બેસીને રાત-દિવસ આંસુ સારે છે. એના દિલમાં એક જ જ વાત ખટકવા લાગી કે અહે ! મારા પતિએ મારા દેહના ચામડાને જ જોયું! મારા ગુણને ન જોયાં? આમ વિચાર કરતી રાત દિવસ ઝૂરતી હતી. સતી સ્ત્રીઓને મન એને પતિ જ એનું સર્વસ્વ હોય છે. એને બીજા તરફથી ગમેતેટલું કષ્ટ પડે તે દુખ થતું નથી. એ સહન કરે છે પણ જે પતિ ત્યાગ કરે તે તેનું હૃદય તૂટી જાય છે. એને પતિને પ્રેમ જોઈએ છે. ઘરમાં ગમે તેટલું સુખ હેય, સાસુ સેનાના હીંડોળે ઝુલાવે ને મેવા મીઠાઈ જમાડે પણ પતિને પ્રેમ ન હોય તે સ્ત્રીને એ બધું સુખ કેવું લાગે? મીઠા વિનાના ભજન જેવું. એનું જીવન શુષ્ક બની જાય છે. તેમ આ મીનળદેવીના જીવનમાં એવું જ બન્યું. રાજાની રાણી છે એટલે બીજું કંઈ દુઃખ નથી. રહેવા માટે ભવ્ય મહેલ છે, ખાવાપીવાની ઉત્તમ સગવડ છે, દાસ દાસીએ ખમ્મા ખમ્મા કરે છે. પહેરવા માટે સારા મૂલ્યવાન વસ્ત્રો મળે છે, કિંમતી દાગીના છે, આ બધું સુખ છે પણ મહારાજાએ એને ત્યાગ કર્યો છે એટલે આ બધું સુખ હોવા છતાં એના મનને આનંદ નથી. તે રડી રડીને રાત દિવસ વિતાવતી. રાજાની દૃષ્ટિમાં વિષયનું ઝેર” – આ તરફ આ રાજ્યમાં એક નમુંજાલા નામની નર્તકી હતી. તેને રાજા જ્યારે જ્યારે મને રંજન માટે બેલાવે ત્યારે તે Page #253 -------------------------------------------------------------------------- ________________ २०७ શારા દર્શન આવતી અને સુંદર નૃત્ય કરીને રાજાને તેમજ રાજ્યના મહેમાનોને મનરંજન કરાવતી. એની અનુપમ નૃત્યકળાથી એ રાજનર્તકી બની હતી. એક તે એની નૃત્યકળા અનુપમ હતી ને બીજું તેનું રૂપ ખૂબ હતું. તે અવારનવાર રાજ્યમાં નૃત્ય કરવા માટે આવતી. એને જોઈને કર્ણદેવ રાજા મોહ પામ્યા. તેથી એને મેળવવા માટે રાજાનું મન તલપાપડ બન્યું. એમના જીવનમાં વાસનાને કી સળવળાટ કરવા લાગ્યું. પિતાની ગુણીયલ રાણી મીનળદેવીને જુદા મહેલમાં બેસાડી દીધી ને આ એક નર્તકીમાં રાજા મુગ્ધ બની ગયા. પણ એ સમયના રાજાઓમાં એક ગુણ હતે. મનમાં દુષ્ટ ભાવના જાગી પણ સમજતાં હતાં કે હું પ્રજાને પાલક છું. પ્રજાના માતાપિતા સમાન છું. એ નર્તકી મારી પ્રજા છે ને! એના ઉપર મારાથી કુદષ્ટિ કેમ કરાય? એમ કરું તે મારી કેટલી અપકીતિ થાય ! એટલે વાસનાની અગ્નિને દેહમાં પ્રજળવા દે છે. કેઈને કહેતાં નથી. નમું જલાને મેળવવાની ચિંતામાં ને ચિંતામાં રાજાનું શરીર સૂકાવા લાગ્યું. રાજાનું શરીર સૂકાતું જોઈને પ્રધાનને ચિંતા થવા લાગી. એક દિવસ બંને એકાંતમાં બેઠા હતાં. પ્રધાને અવસર જેઈને પૂછયું–મહારાજા! આપનું શરીર કેમ સૂકાઈ રહ્યું છે? શું કઈ દર્દ થયું છે કે બીજી કેઈ ચિંતા સતાવે છે? પણ રાજા કહેતા નથી. ત્યારે પ્રધાને કહ્યું-મહારાજા! તમે મારાથી શું છૂપા છે? હું તે તમારે અંગત પ્રધાન છું. મને નહિ કહે તે કેને કહેશે? માનવ માત્રને વાત કરવાની જગ્યા જોઈએ છે. આજે ધનને માણસ ગુપ્ત રાખી શકે છે પણ વાત ગુપ્ત રાખી શકતું નથી. જ્યાં સુધી એકબીજા વચ્ચે મેળ હોય ત્યાં સુધી કંઈ નહિ પણ જે બગડયું તે એકબીજાની ગુપ્ત વાત પણ ખુલ્લી કરી દે છે. પ્રધાન કહે છે સાહેબ! જે હોય તે મને ખુલ્લા દિલથી કહે. તે હું તમને ચિંતાથી મુક્ત કરીશ. રાજાએ કહ્યું-પ્રધાનજી! કહેતાં મારી જીભ ઉપડતી નથી. પણ મંત્રીએ ખૂબ આગ્રહ કર્યો એટલે રાજાએ કહ્યું કે શું વાત કરું ? મને નમુંજલા રાજનર્તકી પ્રત્યે પ્રેમ જાગે છે. તેની યાદ મને સતત સતાવે છે. આ વિષય વાસનાએ મારા ઉપર જુલ્મ કર્યો છે. એટલે આ તે કહેવાય નહિ ને સહેવાય નહિ. તેવી વાત બની છે. માટે હવે મારે જીવવું નથી. મારે માટે ચિત્તા ખડકો. હું તેમાં બળી મરીશ. રાજાને બચાવવા પ્રધાનની યુકિત”- આ પ્રધાન ખૂબ ડાહ્યો ને ગંભીર હતું. એ સમજતે હતો કે મહારાજા આવું અધમ કૃત્ય કરે તે થઈ રહ્યું ને! ખેતરનું રક્ષણ કરવા માટે વાડ બનાવવામાં આવે છે પણ જે વાડ ચીભડા ગળી જાય તે વાડનું શું પ્રજન? પણ અત્યારે રાજા મરવા તૈયાર થયાં છે તે કઈ પણ ઉપાયે બચાવી લેવા જોઈએ. રાજાને કહે છે કે મહારાજા ! આપ કહે તે હું Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શારદા દર્શન નમું જલાને અહીં ખડી કરી દઉં પણ રાજા કહે છે પ્રધાનજી ! મારાથી આવું પાપ ન કરાય. મને મરી જવા દે. પ્રધાન કહે છે ના, આપ શાંતિ રાખો. હું નમુંજાલા પાસે જાઉં છું. હવે નમુંજાને અહીં લાવવી તે સામાન્ય કામ ન હતું. કદાચ લાવે તે પણ પાપનું કામ છે, અને ન લાવે તે મહારાજા મટે છે. રાજાને બચાવવા માટે પ્રધાન રાજાના મહેલેથી નીકળીને નમુંજલા પાસે આવ્યા. પ્રધાનને આવતા જોઈને નમું જલા ઉભી થઈ ગઈ ને પધારે પધારો કહીને તેનું સ્વાગત કર્યું. આજે દુનિયામાં મેટા માણસને સૌ આદર કરે છે. નમું જલાના મનમાં થયું કે આજે પ્રધાનજી મારે ઘેર પધાર્યા છે તે શું કામ હશે ? તેણે પૂછયું–મંત્રીશ્વર ! આજે આપનું પધારવું શા માટે થયું છે? ત્યારે પ્રધાને કહ્યું-કર્ણદેવ મહારાજા તને ચાહે છે એટલે હું તને રાજાના મહેલે આવવાનું આમંત્રણ આપવા આવ્યો છું. મહારાજા કર્ણદેવ તારા વિયેગમાં શ્રી રહ્યા છે. તું નહિ આવે તે એ ગૂરી ઝૂરીને મરી જશે. માટે તું રાજાના મહેલમાં ચાલ. નકીની હોવા છતાં આર્ય દેશની નારીનું ગૌરવ” - બંધુઓ! હવે જોજો. આર્યદેશમાં જન્મેલી નર્તકીમાં પણ કેટલું ખમીર છે! નમું જલાએ પ્રધાનને કહી દીધું. મંત્રીશ્વર! જરા વિચાર કરીને બેલે. હું નર્તકી છું. વેશ્યા નથી. તમે શું જોઈને મને કહેવા આવ્યા છે? મહારાજા કાલે મરતે હોય તે ભલે આજે મરે. તમે જઈને રાજાને કહી દેજે કે નમુંજલા રાજનર્તી છે પણ વેશ્યા નથી. તમે એના સામે કુદષ્ટિ નહિ કરી શકે. જાએ, તમે જઈ ને રાજાને સમજો. તમે રાજાને સાચું ન સમજાવી શકે તે સાચા મંત્રી નથી. એક નર્તકીએ પ્રધાનને કે જડબાતેંડ જવાબ આપી દીધે! પ્રધાન એનું ખમીર જોઈને ખુશ થયે ને કહ્યું-નમું જલા! ભલે તું ન આવે તે કંઈ નહિ પણ તારા વને દાગીના મને આપ. નમું જલાએ કહ્યું-હા. આપ એ ખુશીથી લઈ જાઓ. મીનળદેવી નમું જલાના વેષમાં” – નમુંજલાના વસ્ત્રાભૂષણે લઈને પ્રધાનજી મીનળદેવીના મહેલે આવ્યાં ને મીનળદેવીને કહ્યું–આજે આપને મહારાજાના મહેલે પધારવાનું છે. ત્યારે રાણી કહે છે મંત્રીશ્વર ! તમે મને દુઃખીયારીને શા માટે વધુ દુઃખી કરે છે ? મારી મશ્કરી ન કરો. કારણ કે મહારાજાએ મારે ત્યાગ કર્યો છે એટલે મને બોલાવે જ નહિ. ત્યારે પ્રધાને મીનળદેવીને સત્ય હકીક્ત સમજાવી, અને કહ્યું. આપ જ મહારાજાને બચાવી શકે તેમ છે. હું નમું જલાના વઓ અને અલંકાર લઈને આવે છું તે પહેરીને આપ મહારાજાના મહેલે પધારજો. પણ મહારાજા સાથે કંઈ વાતચીત કરશો નહિ. મૌન રહેજે, અને પ્રસંગ પતે એટલે મહારાજાની વીંટી લઈ લેજે. પતિને બચાવવા માટે મીનળદેવીએ એ Page #255 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૨૦૯ વાતને સ્વીકાર કર્યાં. એટલે મંત્રી કહ્યુ દેવ પાસે ગયા. જઈને કહ્યું મહારાજા ! આજે રાત્રીના પ્રથમ પ્રતુરે નમુજલા આપના મહેલમાં આવશે, પશુએ આવે ત્યારે આપના મહેલમાં એક પણ દીવા પ્રગટેલા ન હોવા જોઈએ, અને ખીજુ એ મૌન લઈને આવશે માટે એને ખાલાવવા પ્રયત્ન કરશેા નહિ. રાજા કહે ભલે, તેમ કરીશ. અંધુએ ! આ ભારતની આ નારીઓ ભલે પતિથી ત્યજાયેલી હોય, વર્ષા સુધી એકાંત વાસ સેવતી હોય પણ કદી પરપુરૂષનુ મનથી પણ ચિંતન કરતી નથી. આ મીનળદેવી પણ પવિત્ર અને પતિભક્તા નારી હતી, પ્રધાન પણ પવિત્ર હતા. હવે નમુ’જલા રાત્રે મહેલમાં પધારશે એવા પ્રધાને સમાચાર આપ્યા. એટલે રાજાને આનંદને પાર ન રહ્યો. જ્યારે રાત પડે ને નમુજલા આવે. તેની રાહ જોવા લાગ્યા. જ્યારે માનવીનું હૃદય વિષયાસક્ત અને છે ત્યારે તે રાત કે દિવસ જોતા નથી. કહ્યું છે કે કાગડા રાત્રે દેખતા નથી ને ઘુવડ દિવસે દેખતા નથી. કાગડા રાત્રે અંધ ને ઘુવડ દિવસે અંધ હૈાય છે પણ જ્ઞાની કહે છે કેત્તિ જામાન્ય, વિદ્યા નસ ન પર્વતા” “ અપૂર્વ: કામાંધ પુરૂષ તે દિવસે માટે તા રાત્રી અને દિવસ અને જાતભાત જોતા નથી. પણ નથી દેખતા ને રાત્રે પણ નથી દેખતે. એને સરખુ છે. તે કામી પુરૂષને લજ્જા હોતી નથી. તે ૨૦ ભૂખ ન જીવે એ ભાત, ઉંઘ ન જુએ તૂટલે ખાટ, તરસ ન જુએ સામેા ઘાટ, કામી ન જુએ જાત કજાત, વગડામાં ગાડી અટકી ગઈ હાય ને પાસે ખાવાનું ન હોય, પેટમાં કકડીને ભૂખ લાગી હાય તે વખતે ગંધાતા મેલા કપડામાં વીંટાળેલા રોટલા કાઈ આપે તે તમે ખાઈ જાવ ને? જો ભૂખ ન હોય તા એના સામું જોવું ગમે ? ના.’ કકડીને ભૂખ લાગી હાય ત્યારે એવા લૂખા રેટલા પણ મીઠા લાગે છે. તમે પલંગમાં ડનલે પીલ્લ્લાના પેાચા ગાદલામાં સૂઈ જાએ પણ આંખમાં ધ ન હોય તે આળાયા કરશે! પણ જ્યારે ઉંઘ આવશે ત્યારે એક તૂટલી ખાટલીમાં ફાટલી ગંધાતી ગેાદડી પાથરી હશે તા પણ કેવી મઝાની ઉંઘ આવી જશે. એટલે કહ્યું છે કે ઉંઘ ન જીવે તૂટલ ખાટ. અને તરસથી આકુળ-વ્યાકુળ થઈ ગયા હો, કંઠે સૂકાતા હોય ને કયાંય પાણી મળતું નથી. તે વખતે એક નાનું ગંધાતું તળાવડું મળી જાય તે પણ પાણી પી લે ને ? તેવી રીતે જેના દિલમાં વિષયવાસના જાગે છે તે પાત્ર કુપાત્ર જો નથી. આ કણુ દેવ રાજાને પણ એવું જ બન્યું. પોતાની સતી જેવી સુશીલ મહારાણીને છેડીને એક નત કીમાં મન માહી ગયું. “સાહઘેલા રાજા રાહુ એવે છે' ;- સંધ્યાના સમય થતાં રાજા કાગડાળે Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શારદા દેશન નમુ જલાની રાહ જોવા લાગ્યા. નમુંજલા સિવાય બીજું કાઈ એને દેખાતુ નથી. રાત પડી પણ દીપક પ્રગટાવવા ન દીધા. રાજાના મહેલમાં અંધકાર છે. ખરાખર સમય થતાં મીનળદેવી રાણી નમુ'જલાના વજ્રો અને અલંકારા પહેરી ઝાંઝરના અણુકાર સાથે રૂમઝુમ કરતી રાજાના મહેલમાં આવી. એના ઝાંઝરના ઝણકાર સાંભળી રાજાનુ હૈયુ' થનગની ઉમ્ર'. રાણી એના મહેલમાં ગઇ. માહાસક્ત રાજા તે માહભર્યાં વચના મેલે છે પણ રાણી તેા કઇ ખેલતી નથી. રાજા સાથેના સચેાગથી મીનળદેવીને ગર્ભ રહ્યો. સમય થતાં નસુ જલાના વેશમાં આવેલી રાણી જાય છે. જતાં જતાં રાજાની વીટી લઇ ગઇ. સવાર પડતાં રાજાને વિષયવાસનાનું વિષ ઉતરી ગયુ. એટલે દિલમાં ખૂબ આશ્ચાત લાગ્યા. અરર....હું કેવા અધમ ! મેં કેવું પાપ કર્યુ ? એને અંતરાત્મા રડી ઉઠયા. હવે મારુ શુ થશે ? પ્રધાનને મેલાવીને કહે છે પ્રધાનજી! હું તેા ભાન ભૂલ્યેા પણ તમે મને શા માટે પાપમાં સહકાર આપ્યા? ખસ, હવે મારે જીવવું નથી. ઝેર ખાઈને મરી જાઉં. પણ “ રાજાએ કરેલા પશ્ચાતાપ ” – મંધુએ ! રાજાએ એક વખત ભૂલ કરતાં શુ કરી પણ પાછળથી કેટલેા પશ્ચાતાપ કરે છે! પાપનું પ્રાયશ્ચિત કરવા માટે મરવા તૈયાર થઈ ગયેા. આ વખતે પ્રધાને કહ્યું. સાહેબ! દુઃખ થાય તે માફ કરજો પણ તમે ધારા છે તેવું પાપ નથી થયું. તમને માનસિક દોષ જરૂર લાગ્યા છે હકીકતમાં એ નમુ‘જલા ન હતી. આપને તેના માહ હતા પણ તેણે તે ચાખી ના પાડી દીધી હતી પણુ નમુંજલાના વેશમાં રાણી મીનળદેવી હતાં. એમને તે ખબર હતી કે આપ તેના પતિદેવ છે. છતાં એ રાણી તરીકે ન્હાતાં આવ્યા. નમુજલા બનીને કપટથી આવ્યાં હતાં અને આપે તેમને મનથી નસુજલા માનીને પાપ કર્યું તેથી માનસિક દાષ લાગ્યા છે. રાજાને વિશ્વાસ બેસાડવા માટે રાણીને માલાવીને વીંટી બતાવી, ત્યારે રાજાનું મન શાંત થયું. આ રીતે રાણીને ગભ રહ્યો ને પુત્ર જન્મ્યા તે જ સિધ્ધરાજ રાજા બન્યા, અને એ સિધ્ધરાજની સતી સ્ત્રીઓ પ્રત્યે કુદૃષ્ટિ થઈ. તેમાં માતાપિતાના માનસિક દષનુ કારણ છે. આટલા માટે મહાનપુરૂષા કહે છે કે જો તમારા સંતાનેને પવિત્ર બનાવવા ઢાય તેા મન-વચન-કાયાથી શુષ્ક બ્રહ્મચર્યનું પાલન કરેા. કદાચ વિષયવાસના જીતી શતા ન । તે પણ મન, વચન, કાયા પવિત્ર હાવા જોઈ એ. અહીં દેવકીરાણી સસારમાં બેઠાં હતાં પણ એમની ભાવના કેટલી પવિત્ર હતી! સતાને જોઈને તેમનું હૈયું હરખાઈ જતું હતું ને દિલમાં ભાવના ભાવતા હતાં કે હે પ્રભુ! તમે સસારના ત્યાગ કરી સંત અન્યા છે ને હું તા સંસારમાં એડી છું. મારા ઉધાર ક્યારે થશે ? મારા ભવના અંત ક્યારે આવશે ? હું યારે સંયમ લઈશ ? એવી Page #257 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૧ ભાવના ભાવતા હતા. જેવી માતા હતી તેવા જ કૃષ્ણ પુત્ર હતા. સંતાને જોઈ ને તેમનું હૈયું હરખાઈ જતું હતું. અહીં દેવકીએ પેાતાને ઘેર ગૌચરી પધારેલા સંતાને કહ્યું-અહા ગુરૂદેવ ! મારી નગરીનાં પુણ્ય ઘટયાં કે મારા કૃષ્ણ વાસુદેવના પુણ્ય ઘટ્યાં! રાજાનાં પુણ્ય ઘટે તે જ દાતારાની ભાવનામાં ખામી આવે. જેથી મારા સતાને આટલી મેાટી દ્વારકા નગરીમાં આહાર-પાણીના તૂટી પડચા છે. દેવકીની વાત સાંભળીને એ સતા સમજી ગયાં કે અમે આમ તે! અલગ છીએ પશુ રૂપ, ક્રાંતિ બધુ' સરખુ' હાવાથી આ માતાના મનમાં અમારા પ્રત્યે સશય થયેા છે કે એકના એક મુનિએ મારે ઘેર ગૌચરી માટે આવ્યા છે ને અમે પણ અજાણ્યા હોવાથી બધા અહીં આવ્યા છીએ. હવે તે અણુગાર દેવકીરાણીને શું જવાબ આપશે તેના ભાવ અવસરે. ચરિત્ર ઃ- “ડતા હૃદયે મણીચૂડ રાજાએ આપેલી અર્જુનને વિદાય” :અર્જુનની સહાયથી મણીચૂડને તેના પિતાનું રાજ્ય મળ્યુ. તેથી ખૂબ આનંદ થયા, અને તે અર્જુનને પાતાના પિતા સમાન ગણવા લાગ્યા. હવે અર્જુને મણીચૂડ પાસે જવાની રજા માંગી. મણીચૂડૅ ન જવા દેવા માટે ખૂબ આનાકાની કરી. પણ અર્જુને રોકાવાની ના પાડી એટલે ન છૂટકે જવાની રજા આપી. પરદુઃખભંજન અને પરોપકારી માણસ જ્યાં જાય છે ત્યાં પૂજાય છે. તે દુશ્મનને પણ વહાલે ખની જાય છે. અહીં વિદ્યાધરામાં તેનું ખૂબ માન વધ્યું હતું. ખધા વિદ્યાધરાએ અર્જુનજીને રોકવા ખૂબ આગ્રહ કર્યા પણ અર્જુનજી રાકાયા નહિ. ત્યારે મણીચૂડ રાજાએ એક સુ ંદર વિમાન સજાવીને તૈયાર કરાવ્યુ અને અધા તે વિમાનમાં બેસી ગયા. અર્જુન ચલા ગગનમેં સંગ હૈ, વિધાધર, પરિવાર, આયે એક ગિરિ કે ઉપર, જહાં જ્ઞાની અણુગાર હૈ...શ્રોતા... ઘણાં વિદ્યાધરા અર્જુનને વળાવવા માટે વિમાનમાં બેસીને આવ્યા. તેમનું વિમાન આકાશમાં ઉડયુ.. આકાશમાગે કતાં ફરતાં એક માટા પંત ઉપર આવીને વિમાન ઉતાર્યુ. બધા ઘેાડા સમય પર્યંત ઉપર બેઠાં. આનદ વિનેાદની વાત કરી. વળાવવા આવેલા મણીચૂડરાજા તેમજ બધા વિદ્યાધરાએ અર્જુનને રજા આપી. બધાએ કહ્યું કે ૫મે તમારી સાથે હસ્તિનાપુર સુધી રહીએ પણ અર્જુને ના પાડી તેથી નમન કરીને કહ્યું કે વહેલાં વહેલાં રતનપુર પધારજો. આમ ખેલતાં મણીચૂડ ખૂબ રયેા. આંસુ સારતાં બધાએ વિદાય લીધી. “સંત દન થતાં જંગલમાં મોંગલ' – આ તરફ અર્જુન બધાના ગયા પછી પર્વત ઉપર ફરતાં હતાં ત્યાં એક વૃક્ષ નીચે જ્ઞાની પંચમહાવ્રતધારી સતને ધ્યાનમાં બેઠેલા જોયાં. સતને જોઈને તેને ખૂબ આનંદ થયા. તરત ત્યાં Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શારદા દર્શન જઈને વિધિપૂર્વક વંદણા કરી અને તેમની સન્મુખ બેસી ગયા. મુનિ તે ધ્યાનમાં હતા છતાં તે શાંતિથી બેઠા. સમય થતાં મુનિએ ધ્યાન પાળ્યું ત્યારે અર્જુને મુનિને સુખશાતા પૂછીને કહ્યું-ગુરૂદેવ ! મને કંઈ ધર્મને ઉપદેશ આપે, ત્યારે મુનિએ તેની જિજ્ઞાસા જેને સંતે તેમને સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ ચાર તીર્થનું સ્વરૂપ સમજાવીને કહ્યું. ચાર તીર્થકી કરે જે ભક્તિ, આવાગમ મિટ જાય, ઉત્કૃષ્ટ જે ફલ પાવે તે, તીર્થંકર પદ પાય છે.શ્રોતા મુનિએ કહ્યું છે ભદ્રપુરૂષ! જે કોઈ આ ચાર તીર્થની ભક્તિ કરે છે તેના ભરના ફેરા ટળી જાય છે, અને ચાર તીર્થની ભક્તિ કરતાં ઉત્કૃષ્ટ ભાવ આવે તે જીવ તીર્થકર નામકર્મ બાંધે. મુનિના મુખેથી ભવસાગરથી પાર થવા માટે નૌકા સમાન ધર્મદેશનાનું શ્રવણ કરીને અર્જુનને ખૂબ આનંદ થયો, અને ફરીને વંદન કરીને મુનિને પૂછયું–અહે પ્રભુ! હું કયારે મેક્ષમાં જઈશ? હું પરિતસંસારી છું કે અપરિત સંસારી? જેમ પરદેશી રાજાએ દેવલોકમાં ગયા પછી પ્રભુની પાસે આવીને પૂછયું હતું ને કે અહે પ્રભુ! હું ભાવી છું કે અભવી ? હું સમકિતી છું કે મિથ્યાત્વી? હું પરિત સંસારી છું કે અપરિત સંસારી? ત્યારે પ્રભુએ કહ્યું કે હે સૂર્યાભદેવ! તું ભવી છે અભાવી નથી. તું સમકિતી છે મિથ્યાત્વી નથી. પરિત સંસારી છે અપરિત સંસારી નથી. આ શબ્દ સાંભળીને સૂર્યાભદેવને રોમે રોમે આનંદ થયે હતું તેમ અને મુનિને પૂછયું ત્યારે મુનિએ કહ્યું કે હે અર્જુન! તે પૂર્વભવમાં ધર્મની ખૂબ આરાધના કરી છે તેને પ્રતાપે આ ભવમાં તું અજોડ પરાક્રમી બન્યા છે અને તારા આત્માના પરાક્રમથી તું આ ભવમાં મોક્ષમાં જઈશ. આ સાંભળી અર્જુન નાચી ઉઠયે, બસ, મારે માનવજન્મ સાર્થક થયે. | મુનિને વંદન કરીને અર્જુન આગળ ચાલ્યા. એના હૈયામાં હર્ષ સમાને નથી. અહો ! હું કે પુણ્યવાન છું કે હસ્તિનાપુર છોડીને જંગલમાં આવ્યો ત્યારે મને મુનિના દર્શન થયાં હતાં ને હવે જાઉં છું ત્યારે પણ મને મુનિના દર્શન થયા. અહો ! આજે હું ભાગ્યવાન બન્યું. હવે અજુનને વનવાસ આવ્યાં ને બાર વર્ષ પૂર્ણ થવા આવ્યાં છે. એટલે હસ્તિનાપુર જવા માટે મન ઉત્સુક બન્યું છે. આ તરફ હસ્તિનાપુરમાં પાંડુરાજા, કુંતામાતા, યુધિષ્ઠિર આદિ ચાર ભાઈઓ અને દ્રૌપદી બધાં અર્જુનની રાહ જોઈ રહ્યાં છે. જેમ વરસાદ આવવાનો સમય થાય ત્યારે ખેડૂત આકાશ સામે મીટ માંડે છે, તેમ આ બધાની મીટ અર્જુન તરફ છે કે અમારે અનવી રે કઈ દિશામાંથી આવશે. અમે તેનું ખૂબ ધામધૂમથી સ્વાગત કરીશું. આમ અનેક વિચાર કરે છે. એ બધા અર્જુનની રાહ જોઈ રહ્યાં છે તેમ આપણે ત્યાં Page #259 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૨૧૬ પણ પર્યુષણ પર્વ રૂમઝુમ કરતા આવી રહ્યા છે. એનું સ્વાગત કેવી રીતે કરવું તે તમે નક્કી કરી રાખ્યું છે ને ? આપણે ત્યાં તપસ્વીઓની ઉગ્ર તપશ્ચર્યા ચાલી રહી * છે. તેમણે તે પર્યુષણ પર્વના સાચા વધામણા કરી લીધા છે. હવે જેને ભાવ જાગે તે આરાધનામાં જોડાઈ જજે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૨૮ શ્રાવણ વદ ૧ ને રવીવાર તા. ૩૧-૭-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! સર્વજ્ઞ, સર્વદર્શી અને જ્ય પ્રકાશક પ્રભુએ જગતના ઉપર મહાન અનુકંપા કરીને દ્વાદશાંગી રૂપ સિદ્ધાંતની પ્રરૂપણું કરી. ભગવાનની વાણી ભવ્ય જીવોને તારનારી છે. આજે વાણી તે દુનિયામાં ઘણાં પ્રકારની છે પણ વીતરાગ વાણીની તેલ કેઈન આવે. જ્ઞાની કહે છે કે વાણી તે ઘણાંને છે પણ વાણીરૂપી રનને સાચે ઉપયોગ કરવાની કળા બધાં જાણતાં નથી. વાણીને સદુપયોગ કરતાં જે આવડે તે મનુષ્ય મેટામાં મોટા કાર્યો સહેલાઈથી કરી શકે છે, અને જે વાણુને દુરૂપયોગ કરે તે ભયંકર અનર્થ સર્જી શકે છે. મહાન પુરૂષોએ વાણીને સદુપયોગ કરીને આ સંસારની ઉન્નતિને માર્ગ બતાવ્યો. એમણે વાણીરૂપી રથને સત્ય અને મધુરતારૂપી બે પૈડા બનાવ્યા. જ્ઞાની પુરૂષે કહે છે કે જે તમારી વાણીમાં સત્ય અને માધુર્ય નહિ હોય તે તે ઝેરનું કામ કરશે. ઘણાં માણસે સત્ય બોલવું જોઈએ તેમ માને છે પણ સત્ય વાણીની સાથે પિતાનામાં ભરેલા અહંકારની કટુતા આવી જાય છે. તેઓ એમ માને છે કે સત્ય તે કડવું જ હોય ને! પણ એ નથી સમજતાં કે કટુતા વાણીને દોષ છે. નિર્દોષ વાણી સત્ય હેય છે, મહાન પુરૂષોએ કહ્યું છે કે “સેવં ગૂંથાત્ પ્રિયં થાત, માં તૂત રામ વિદસત્ય અને પ્રિય બેલે, પણ સત્ય છતાં અપ્રિયવાણી તમે કદી બોલશે નહિ. કારણ કે કડવાશથી ભરેલું સત્ય પ્રભાવહીન બની જાય છે ? બીજાને સત્ય માર્ગનું દર્શન કરાવી શકતું નથી. વિવેક રહિત કટુતાથી ભરેલું સત્ય ભાષણ કોઈને પ્રિય લાગતું નથી પણ મધુરતાથી ભરેલી સત્ય વાણી સૌને પ્રિય લાગે છે, તેનાથી માનવી બીજા મનુષ્યને પિતાના તરફ આકર્ષણ કરી શકે છે ને સાચા રાહ પર ચઢાવી શકે છે, બંધુઓ ! ભગવાનની વાણું સત્ય અને મધુર છે. તેમાં અલૌકિક ઓજસ ભરેલું છે. ભગવાનની વાણીમાં અનુરકત એવા છ અણગારે દ્વારિકા નગરીમાં ઊંચનીચ અને મધ્યમ કુળમાં ગૌચરી માટે ફરતાં ફરતાં ત્રણ સંઘાડામાં દેવકીરાણીના Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શારદા દા ને મહેલે પધાર્યા. ત્યારે દેવકીરાણીએ હર્ષભેર ઉત્કૃષ્ટ ભાવે દાન દીધું. ઉત્કૃષ્ટ ભાવે વહેરાવવાથી મહાન લાભ મળે છે. શાલીભદ્રજી પૂર્વભવમાં ભરવાડના પુત્ર હતા. એને શેઠના છોકરાને ખીર ખાતે જોઈને ખીર ખાવાનું મન થયું. માતા પાસે હઠ કરી એટલે માતાએ દૂધ અને સાકર માંગી લાવીને ખીર બનાવી આપી. તે ખીર ઉત્કૃષ્ટ ભાવે તેણે સંતના પાત્રમાં વહરાવી દીધી તે શાલીભદ્રના ભવમાં કેટલી સમૃધિ પામ્યા ! તમે નવા ચોપડાં લખે તેમાં લખે છે ને કે શાલીભદ્રની ધિ મળજે, પણ ક્યારેય લખ્યું છે ખરું કે શાલીભદ્રએ અધિને ત્યાગ કરીને દીક્ષા લીધી તેમ હું પણ દીક્ષા લઉં એવું કઈ લખો છો? ન લખતાં હો તે હવે લખજે. દેવકીરાણીએ ઉત્કૃષ્ટ ભાવે સંતને આહારપાણી વહોરાવ્યા. પછી તેનાં મનમાં એ સંશય થશે કે જૈન મુનિ કરી એક ઘેર બે વખત ગૌચરી માટે જાય નહિ અને આ મુનિઓ ત્રીજી વખત મારા ઘેર પધાર્યા તે મારા બડભાગ્ય છે, હું તે ભાગ્યવાન બની પણ મારે એ જાણવું તે જોઈએ કે આમ શાથી બન્યું? શું બાર જોજન લાંબી અને નવ જન પહોળી દ્વારિકા નગરીમાં દાતારને તૂટે પડ્યો કે મારા પ્રભુના સતેને આહાર પાણી મળતા નથી. “નો જે જે તારું જ યુટ્યા વો િતન્નતિ મનાઇ અણુવત્તર ” જેને કારણે તેમને એક ઘરમાં વારંવાર આહાર પાણી માટે આવવું પડે છે ! જુઓ, દેવકીની વાણી કેટલી પ્રિય અને મધુર છે ! એમ ન કહ્યું કે મહારાજ ! બે વખત તમે મારે ઘેર આવી ગયાં ને ત્રીજી વખત કેમ આવ્યા ? પણ કેટલી મધુરતાથી કહે છે. હે ભગવાન! મારા કૃષ્ણનું પુણ્ય ઘટયું તેથી દ્વારકા નગરીના દાતારો સાધુને વહેરાવવામાં સંકુચિત બન્યા છે ! દેવકીજીને કેટલી ચિંતા થઈ. આજે તે ધરતીમાંથી રસકસ ઘટયાં ને માનવીનાં મન ચોરાઈ ગયા. એક જમાન એ હતું કે ગરીબ માણસ કોઈને ખેતરમાં જાય તે ખેતરને માલિક મણ, અડધે મણ અનાજ આપી દેતે, અરે, જેડા તેલ પીતાં હતાં ને છાશ ઢેર પીતાં. તેના બદલે આજે તે માણસને તેલ ખાવા મળતું નથી ને છાશના સાંસા પડયા છે. અનાજ પડીકે બંધાયા છે. એક વખત ભારત દેશમાં ખાનપાનને તૂટે ન હતો. કવિઓ પણ ગાય છે કે, ઘી દૂધની નદીઓ હતી, આ દેશ ભારત વર્ષમાં સાચા ઘીના બદલે (૨) લેકે વેજીટેબલ ખાતા થઈ ગયાં. ભૂલી ધમ... આ દેશમાં પહેલાં ઘી અને દૂધની નદીઓ વહેતી હતી તેને બદલે આજે તે કે વેજીટેબલ ઘી ખાતા થઈ ગયાં છે તે બાટલીનાં દૂધ પીવે છે. નાના બાળકને પણ એની માતાનું દૂધ પીવા મળતું નથી. એને બાટલીનું દૂધ પીવડાવવામાં આવે છે. અહીં દેવકીમાતાએ કહ્યું કે હે ગુરૂદેવ ! શું મારી દ્વારકા નગરીનાં પુણ્ય ઘટયાં કે Page #261 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન મારા કુણના પુણ્ય ઘટયાં કે જેથી મારા ગુરૂદેવની સેવામાં ખામી આવી ? દેવકી દેવીને કહેવાનો આશય સંતે સમજી ગયાં કે નકકી બધા સંતે વારાફરતી અહીં પધાર્યા લાગે છે એટલે-સંતે એ પણ મધુર અને સત્ય ભાષામાં કહ્યું. “gવ देवाणुप्पिए! अम्हे भहिलपुरे नयरे नागस्स माहावइस्स पुत्ता सुलसाए भारियाए કરાયા છે માયા સોયા સણિયા ગાવ નટકુશ્વર સમા '' હે માતા ! સાંભળ. તારા દીકરા કુષ્ણ વાસુદેવના પુણ્ય ખૂટયાં નથી. એનાં પુણ્ય જીવતાં ને જાગતાં છે. તારો દીકરે તે એ પવિત્ર છે કે તે સંતેને માટે પ્રાણ દે છે. નાના કે મોટા સંતેને દેખે છે ત્યાં એમના ચરણમાં પડી નાના બાળકની જેમ લળી લળીને વંદન કરે છે. વળી તારી નગરીમાં દાતારને પણ તૂટે નથી. સંતેને ઉત્કૃષ્ટ ભાવે દાન વહેરાવે છે પણ તમને જે શંકા થઈ છે તેનું કારણ અમે સમજી ગયા. અમે એકના એક તારા ઘેર આવ્યા નથી પણ જુદા જુદા આવ્યા છીએ. અમે રૂપ અને કાંતિમાં એક સરખા દેખાઈએ છીએ તેથી તને એમ લાગ્યું છે પણ અમે કોણ છીએ તે તું સાંભળ. બંધુઓ ! ભગવાનના સંતે કદી પિતાની ઓળખાણ આપે નહિ અને પિતે કેવી ઋદ્ધિને ત્યાગ કર્યો છે તે બધા ગાણાં ગાય નહિ, પણ ત્યારે એ પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે કહેવું પડે છે. અહીં દેવકીજીના મનમાં શંકા થઈ એટલે સમાધાન કરવા માટે સંતે કહે છે કે અમે ભદીલપુર નગરીમાં વસતા નાગગાથા પતિની પત્ની સુલશાના અંગજાત છ પુત્રો છીએ. અમે છએ સગા ભાઈઓ રૂપ, કાંતિ, લાવણ્યમાં બધી રીતે એકસરખા નળકુંવર જેવા સુંદર દેખાઈએ છીએ. હજુ આગળના શબ્દો મુનિ બેલ્યાં નથી પણ દેવકીજીનું હૃદય હચમચી ઉઠયું ને મનમાં બેલી ઉઠી. અહા ! એ કેવી પુણ્યવાન માતા હશે કે આવા નળકુંવર સમાન સુંદર અને તેજવી છ છ લાડીલાઓને શાસનને અર્પણ કરી દીધા! એ માતા કેવી બડી ભાગ્યવાન હશે ! આ સમયે દેવકીજી છ અણગારાની માતાને ધન્યવાદ આપતાં પેાતાનું મંથન કરવા લાગી. બંધુઓ ! સંતાન પ્રત્યે માતાની મમતા અલૌકિક હોય છે. દેવકીમાતા સમજતી હતી કે તેને વારંવાર મારે ઘેર ગૌચરી આવવું પડયું એટલે મારા કૃણજીનાં પુણ્ય ખૂટી ગયા પણ સંતાએ કહ્યું કે અમે છ સગા ભાઈ એ છીએ. તારી નગરીનાં કે તારા પુત્રના પુણ્યમાં ખામી નથી. ત્યારે દેવકીજીના હૈયામાં ઠંડક વળી. જુઓ, આ છે માતાની મમતા, માતાનું હૈયું કેવું હોય છે ને માતાને પોતાના સંતાને પ્રત્યે કેટલું હેત હોય છે તે કેવળ માતા જ જાણી શકે છે. પહેલાનાં સંતાને એની માતાને મામા કહીને બોલાવતા હતાં. એ “મા” શબ્દમાં પણ કેટલે પ્રેમ ભર્યો હોય છે. હવે માને મધર કહેતાં થયા ત્યારથી અધ્ધર ઉડતા થયા. મધર Page #262 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન કહે કે મમ્મી કહે પણ એ શબ્દમાં પ્રેમ નથી દેખાતે. માતાનું સંતાન પ્રત્યે કેટલું વાત્સલ્ય હોય છે તે ઉપર એક ઈતિહાસની વાંચેલી વાત યાદ આવે છે. મહારાણી વિકટેરીયાની એલીસ નામે એક પત્રી હતી. એને દશ વર્ષને એક પુત્ર હતા. માતાને સંતાન કેવા વહાલા હોય છે તે આ એલીસની કહાની ઉપરથી તમને સમજાશે. એલીસના દશ વર્ષના બાબાના હદયમાં રસી થઈ ગઈ. આ રોગ ભયંકર હતે. હદયમાં રસી થવાના કારણે એમાં ઝેરી જંતુઓની ઉત્પત્તિ થઈ અને એના શ્વાસ દ્વારા ફેલાતા જંતુઓ જીવલેણ હતાં. આ બાળકને સ્પિતાલમાં દાખલ કરવામાં આવ્યા. આ તે મહારાણી વિકટેરીયાની વહાલી પૌત્રીને પુત્ર હતો એટલે એની સારવારમાં શું ખામી હોય ? સારામાં સારી હોસ્પિતાલ અને તેમાં સારા સાધનામાં એને રાખવામાં આવ્યો. મેટા મોટા ડેકટર અને સીસ્ટર એની સારવારમાં હાજર થયા. બરાબર તપાસ કરી રોગનું નિદાન કરીને ડોકટરોએ મહારાણી વિકટેરીયાને ખાનગીમાં કહી દીધું કે આ છોકરે ચાર દિવસથી વધુ જીવી શકશે નહિ કારણ કે એના શ્વાસના જંતુઓ એવા ઝેરી છે કે જે કઈ તંદુરસ્ત માણસના શરીરમાં દાખલ થશે તે એ ચોવીસ કલાકમાં મૃત્યુ પામશે. બાળકના શરીરમાં તે એ ઝેરી જંતુઓને પ્રતિકાર કરનારા બીજા જંતુઓ પેદા થયાં છે એટલે એ ચાર દિવસ જીવી શકે પણ એની પાસે જનારના શરીરમાં જે એ ઝેરી જંતુઓ દાખલ થાય તે ચોવીસ કલાકમાં જ મૃત્યુ પામે. માટે આપ આપની પૌત્રી એલીશને કાબુમાં રાખજે. કઈ પણ વ્યક્તિને એની પાસે જવાની અમારી સખ્ત મનાઈ છે. આમ ડોકટરોએ કહી દીધું. દીકરાને જોતાં માતાનું વધાયેલું હૃદય ઃ આ બાબાની પાસે હેકટરે અને નર્સે રહે છે. બીજા કેઈને તેની પાસે આવવા દેતા નથી. એલી હસ્પિતાલમાં તે આવી છે પણ પિતાના વહાલા યા દીકરાને દૂરથી જોયા કરે છે, એની પાસે જવા મન તલસી રહ્યું છે પણ વચમાં ડોકટરો અને નર્સે ઉભા હતાં. એ જવા માટે પ્રયત્ન કરે છે પણ ડોકટરો એને જતી અટકાવે છે. એના પુત્ર પ્રત્યેનો મોહ જઈને ડોકટરોના મનમાં થયું કે આ એલીશને સાચવવી મુશ્કેલ છે. જ્યારે એના દીકરા પાસે દોડી જશે, એના કરતાં એ અંદર જઈ શકે નહિ એવું કરીએ. એટલે એના રૂમના દરવાજા આડા દેરડા બંધાવી દીધા, એટલે દેરડાની અંદર જઈ શકે નહિ. બહારથી ઉભા ઉભા વાત કરી શકાય. એલીસ બીજે દિવસે હોસ્પિતાલમાં આવી. આજે તે આ ડું દેરડું જોયું. ત્યાં જ ઉભી રહી. પહેલે દિવસે તે બાબે બેભાન હતું એટલે વાંધે આ નહિ પણ બીજે દિવસે ભાનમાં હતું. માતાને બહાર ઉભેલી જોઈને તે કહે છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૨૧૭ “વહાલા દીકરાના મધુરા વેણુ” હે મા! તું આજે મારાથી દૂર કેમ ઉભી રહી છું? રોજ તે મને હેત કરતી હતી, પ્રેમથી તું મને રોજ ખોળામાં બેસાડતી હતી ને આજે મારી પાસે કેમ નથી આવતી ? મા ! તું મારી પાસે આવ. મારા પલંગ પર બેસીને મારા માથે હાથ ફેરવ. આ બાળકનાં કાલાઘેલા હેતભર્યા શબ્દો સાંભળીને માતાનું હૃદય વીંધાઈ જાય છે. બાળક પોતાની પાસે આવવા કરગરે છે ત્યારે એલીસ હૃદયને કાબૂમાં રાખીને કહે છે બેટા! આ ડેકટરે આવવા દેતાં નથી. હું હમણાં તારી પાસે આવીશ. એમ કહીને પુત્રને શાંત કર્યો પણ માતાનું હદય પીગળી ગયું. બંધુઓ! દુનિયામાં બધુ મળશે પણ માતાને પ્રેમ નહિ મળે. મા શબ્દ ઉપર ૫૦૦ પાનાને મહાનિબંધ લખનાર મોટા પ્રોફેસરને પણ “મા” શબ્દના અર્થની ખબર પડતી નથી. એને અર્થ તે નાને બાબે અને એની માતા જ સમજે છે. કારણ કે પ્રોફેસરના ૫૦૦ પાનાના નિબંધના અક્ષરો નિર્જીવ છે. જ્યારે માતા અને પુત્રના હૃદયમાં પ્રેમને સાચે ધબકાર હોય છે, આ વાત પ્રસંગ આવે ત્યારે સમજાય છે. આ તે આપણે મહારાણી વિકટોરીયાની પૌત્રી એલીસની વાત ચાલે છે પણ અહીં એક મુંબઈમાં બનેલી સત્ય ઘટના યાદ આવે છે. તે થોડા સાથે કહું. ગરીબ માતાપિતાને એકને એક લાડકવાયે દીકરે હતું. તેઓ એક ગામડામાં રહેતા હતાં. સામાન્ય સ્થિતિના માણસો હતાં પણ સંસ્કાર ખૂબ હતાં. એ પિતાના પુત્રને પણ સારા સંસ્કાર આપતા હતા. છોકરો ગામડામાં સાત ચોપડી ભણ્યો, હવે આગળ ભણવાની સગવડ ન હતી. ત્યારે મા-બાપે વિચાર કર્યો કે આપણે વધારે કામ કરીશું પણ દીકરાને ભણાવીએ. એમ વિચાર કરીને છોકરાને મા-બાપે મુંબઈમાં ભણવા મોકલ્યા. મા-બાપ વધુ કામ કરે છે ને દીકરાને ભણવા માટે પૈસા મોકલે છે. આ છોકરે પણ મા-બાપને અવારનવાર પત્ર લખતે હવે, એક વર્ષ તે વાધ ન આવ્યું. પછી તે એક સુધરેલા વિચારવાળી મુંબઈમાં વસતી છોકરીના પ્રેમમાં પડે, પણ હજુ મા-બાપને ભૂલ્યા નથી. સમયના અભાવે ને છોકરીના પ્રેમમાં મા-બાપને પત્ર લખવાના ઓછા થયા. મા–બાપ તે બિચારા દીકરાની ચિંતા કરવા લાગ્યા કે દીકરાના કેમ કંઈ સમાચાર નથી? સમય જતાં છોકરો ભણીગણીને મોટો ફેકટર બન્યો, અને પેલી કન્યા સાથે લગ્ન કર્યો પણ મા-બાપને ભૂલ્યા નથી. તેણે માતા પિતાને મુંબઈ તેડાવ્યા. મોટુ દવાખાનું ખોલ્યું છે. કમાણી ઘણી છે. થોડો સમય ભેગા રહ્યાં પણ સુધરેલી કન્યા કહે છે તમારા મા-બાપ તે બહુ જુના ને ઝીણા વિચારના છે. મને એમની સાથે ફાવતું નથી. આ ઘરમાં એ ન જોઈએ છોકરામાં હજુ સંસ્કારની જત ઝાંખી પડી ન હતી. એટલે કહે છે તું જરા વિચાર કર કે Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ શારદા દર્શન આ મારા માતા પિતા છે ને તારા સાસુ સસરા છે. એ બિચારા કેટલા ભલા છે. એમને કેમ કાઢી મૂકાય ? ત્યારે કન્યા કહે એમને રાખવા હાય તા મારે તમારા ઘરમાં નથી રહેવુ. ખૂબ કકળાટ કર્યાં. છેવટે છેકરા માતા પિતાના ઉપકારને ભૂલ્યા. પત્ની આગળ પતિ પીગળી ગયા, અને મા બાપને ઘરમાંથી કાઢી મૂક્યા. છેવટે દુઃખિત હૃદયે માતા પિતા પરામાં નાનકડી રૂમ ભાડે લઈને રહ્યા. બાપ નોકરી કરવા લાગ્યા ને મા ઘરમાં બેસીને કોઈના પાપડ, વડી વિગેરે કરવા લાગી. કારણ કે પાસે કંઈ ન હતું. જે દાગીના વિગેરે થાડું ઘણું હતુ. તે દીકરાને ભણાવવામાં ખચી નાંખ્યું હતું. મા-બાપને આઘાત ભૂખ લાગ્યા. પણ સંસ્કારી હતાં એટલે શાંતિથી રહેવા લાગ્યા. પણ વૃધ્ધાવસ્થામાં માણસ કેટલુ' કરી શકે ? ઘડપણમાં પાપડ વણવાં એ કંઈ રહેલ વાત નથી. હાથ દુઃખી જાય ને હથેલી સૂઝી જાય પણ કર્યાં વિના છૂટકે નથી. અત્યાર સુધી એમ હતુ કે દીકરા કમાશે ને ઘર ભરાશે. પછી આપણને કંઈ દુ:ખ નથી. પણ એ આશા નરાશામાં ફેરવાઈ ગઈ એટલે એમને કામ કર્યા વિના છૂટકા ન હતા. બધુ ! આજે નજર સમક્ષ ઘણાં દાખલા જોવામાં આવે છે કે મા-બાપ દીકરાને વધુ ભણાવવા માટે અમેરિકા, જાપાન, જર્મન વિગેરે સ્થળે માકકે છે. પાસે પૈસા ન હાય તેા દાગીના વેચીને, દેવું કરીને માકલે છે. દીકરા પાંચ વર્ષ પરદેશ રહે એટલે મા-બાપ પત્ર લખે કે બેટા ! હવે તું ભણી રહ્યો હશે દેશમાં આવ તે તારા લગ્ન કરીએ. ત્યારે દીકરા જવાખમાં લખે છે કે પૂજ્ય પિતાશ્રી તથા માતુશ્રી ! મારી ચિંતા કરશે! નહિ. મે` પ્રભુતામાં પગલા માંડી દીધા છે ને ખાએ મઝામાં છે, (હસાહસ) મા-બાપ સંતાનેા માટે કેટલા મોટા આશાના મિનારા ચણે છે પણ સતાના ક્યાં જઇ રહ્યા છે ! આ તમારા સળગતા સંસાર. છતાં તમને ભાન થાય છે કે હુવે છેાડું. આ દીકરા-વહુ બાદશાહીથી મુંબઈમાં રહે છે ને મા-ખાપ કેટલુ કષ્ટ વેઠે છે ? દીકરાને તા ક્યારેક મા-ખાપ યાદ આવતા પણ પત્ની તેમની પાસે જવા દેતી નથી ને પૈસા પણ મેકલવા દેતી નથી. મા-બાપ માંડ માંડ પૂરું કરે છે. છતાં સ ંતાષથી રહે છે. ક્યારેક દુ:ખ થાય ત્યારે કમના દોષ કાઢતા, પોતાના દીકરા ખેલાવતા નથી કે કંઈ મદદ કરતા નથી છતાં એ સુખી છે એ જોઈને મા-બાપને આન થાય છે. સમય જતાં દીકરાને ઘેર દીકરા થયા. ખામે ચાર વર્ષના થયા. એકના એક ખામે હતા, એટલે ખૂબ લાડકાડથી ઉછેરતાં હતાં. એક વખત રિવવારના દિવસ હતા. ખાખાને લઈને પતિ-પત્ની કમલાપાક ફરવા ગયા. તમે જાણા છે ને કે રવિવાર એટલે ફરવાના દિવસ. કુવાના સ્થાને કીડીયારાની માફ્ક માણસા ઉભરાય, Page #265 -------------------------------------------------------------------------- ________________ શા દર્શન ૨૧૯ જે રવિવારને અર્થ સમજે તે ૫ટ થઈ જાય. રવિ એટલે સૂર્ય. સૂર્યને ઉદય થાય એટલે પૃથ્વી પરથી અંધકાર ચાલ્યા જાય છે. તેમ રવિવાર એટલે સૂર્યને વાર છે. તે દિવસે હરવા ફરવાનું ને નાટક સિનેમા જવાના છેડીને આત્માને પ્રકાશ પ્રાપ્ત કરવા સદ્ગુરૂ પાસે આવવું જોઈએ, પણ આ લક્ષ ચૂકાઈ ગયું છે. પિતાને બાળે ગૂમ થતાં લાગેલે આઘાત” – આ પતિ-પત્ની બગીચામાં ફર્યા, આનંદ કર્યો. ભાઈ મિત્ર સાથે અને બહેન સખી સાથે વાતચીત કરવા લાગ્યા. તે સમયે લક્ષ ચૂકાઈ જવાથી બાબા રમતે રમતે ક્યાંક ચાલ્યો ગ વાતચીત પૂરી થઈને ઘેર જવા ઉભા થયા ત્યાં જોયું તે બાબ ન મળે. એટલામાં તપાસ કરી પણ બા મને નહિ, આખો બગીચે જ, આસપાસ ઘણી તપાસ કરી પણ બાબાને પત્તો લાગ્યું નહિ. ત્યારે બાબાની મમ્મી પછાડ ખાઈને પડી. અરેરે...મારે લાલ કયાં ગુમ થયે ? એ કયાં ગયે હશે? માથું ફૂટવા લાગી. એને પતિ પણ શૂરવા લાગ્યો. એટલે બધું માણસ ભેગું થઈ ગયું ને પૂછયું–ભાઈ શું છે? બાબે ખોવાયાની વાત કરી એટલે બધા કહે છે ભાઈ! તમે રડે નહિ. મિટી પિલીસચેકીએ ખબર આપે. ભાઈએ પિલી સકીએ ખબર આપીને કહ્યું કે ચાર વર્ષને બાળે છે. આવા કપડા પહેર્યા છે ને આ વાન છે. પણ ત્યાં બાબા ન હતે. અંતે થાકીને ઘેર આવ્યાં પણ માને જીવ છે ને! મારો બાબા કરતી બેભાન બની જવા લાગી ને ભાનમાં આવી ત્યારે બેલવા લાગી કે અરેરે... મારો લાલ કયાં ગયે હશે? શું એને કઈ ગુંડા ઉઠાવી ગયાં હશે? રમતે રમત ક્યાંય દૂર જ રહ્યો હશે ને એકસીડન્ટ થયો હશે ? આમ અનેક પ્રકારના વિચારે કરવા લાગી. પતિ પણ ભીંત સાથે માથું પછાડવા લાગે. અહીં આ લોકોની આવી સ્થિતિ છે. બીજી તરફ ઘરડા મા-બાપને પાડોશીએ થયેલી હકીકત જણાવી. બંધુઓ! સંતાનો મેટા થતાં મા-બાપને ભૂલી જાય છે પણ માતા-પિતા સંતાનને ભૂલતાં નથી, જુઓ, આ દીકરે પત્નીને ચઢાવે ચઢીને મા-બાપને ભૂલી ગયે છે પણ મા-બાપને ખબર પડી કે બા ગુમ થયે છે એટલે રાતે ને રાતે દીકરાને ઘેર આવ્યા. દીકરા-વહુ માથા ફેકે છે. સાસુ-સસરા કહે છે બા ક્યાંથી ગુમ થયે? શું થયું? બધી વાત કરી. અરે, શું થશે? બાબા ક્યાં હશે? તેમ કહી સાસુ ખૂબ રડે છે. સસરા સૂનમૂન બની ગયા. અરેરે..મારે દીકરો કયાં હશે ? કુદરતને કરવું કે બીજે દિવસે સાંજે પોલીસકી પરથી ફોન આવ્યું કે તમારે બાબ મળી ગયો છે. લઈ જાઓ. એટલે તરત દીકરે અને વહુ ટેકસી લઈને બાબાને લેવા ગયા. બાબે પણ મમ્મી મમ્મી કરતું હતું. જ્યાં મા-બાપને જોયા ત્યાં બા ઉછળીને તેના મમ્મી-પપ્પાને વળગી પડે. માતા દીકરાને ભેટી પડી. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શારદા દર્શન ઓ મારા લાલ! તું ક્યાં ગયે હતે? બાબ મળતાં મા-બાપને અલૌકિક આનંદ થયે. તે બાબાને લઈને ઘેર આવ્યા. આ દાદા-દાદીએ તે બાબાને જે ન હતે. પહેલી જ વખત જે. ખૂબ હેતથી બાબાને રમાડા ને કહ્યું કે હવે અમે જઈએ છીએ. દીકરે કહે-મલે, મા-બાપ ગયા બાદ બધા જમ્યા ને છેવટે સૌ સૂઈ ગયા. પણ વહુને ઉંઘ આવતી નથી. પોતાના અનુભવ પછી વહની ઉઘડેલી આંખ” – સૂતા સૂતા એને વિચાર થયે કે આ મારે બા એવાઈ ગયે તે મને કેટલું દુઃખ થયું ? તે જેનો દીકરો મેં ચાર ચાર વર્ષથી ગુમ કર્યો છે તે મા-બાપને કેટલું દુઃખ થતું હશે? મેં ખાલી હાથે સાસુ-સસરાને ઘરમાંથી કાઢી મૂક્યા પછી કદી લાવ્યાં નથી. કદી એમની ખબર લીધી નથી છતાં બાબો ગુમ થયાની ખબર મળતાં દેડીને આવ્યા. એ કેવા પવિત્ર છે. મારા પાપે મારા પતિએ એમને તરછોડયા. બાબાના વિયેગમાં સાસુ કેટલા રડતાં હતાં અને સસરાજી કેવા સૂનમૂન બની ગયા હતાં. આ ઉંમરે સાસુને કામ કરવું પડે છે, સસરાને નેકરી કરવી પડે છે અને અમે ઘરમાં લહેર કરીએ છીએ. હું કેવી પાપણ છું! આ વિચારમાં આખી રાત ઊંઘ આવી નહિ. બીજે દિવસે સવાર પડતાં એના પતિને બધી વાત કરી અને કહ્યું કે આજે ને આજે આપણે જઈએ ને બા-બાપુજીની માફી માંગીને આપણે અહીં તેડી લાવીએ. પતિ કહે છે આજે તે ભાગ્ય ખુલી ગયા. બીજે દિવસે દીકરા-વહુએ માતા પિતા પાસે આવીને ચરણમાં પડી માફી માંગી કે દુઃખ વેઠીને મને ભણાવનાર એવા હે મારા માતાપિતા ! મેં તમને તરછોડ્યા. ધિક્કાર છે મને ! એમ કહી પુત્ર ખૂબ રડે છે ને વહુ કહે છે કે હે બા-બાપુજી! એમને દોષ નથી. પાપણ હું છું. મેં એમને ચઢાવ્યા. એ આપની પાસે આવવા તૈયાર થતાં તે હું આવવા દેતી નહિ. પૈસા મોકલવા દેતી નહિ, પણ મારો બાબે ચાવીશ કલાક માટે ગુમ થયો ત્યારે મને ભાન થયું કે મારે વીશ કલાક માટે ગુમ થયે તે મારે જીવ ઉડી ગયો તે મેં પાપણીએ આપને દીકરે ચાર વર્ષથી ગુમ કર્યો છે તે આપને કેટલું દુઃખ થયું હશે ! બા-બાપુજી! આ અભાગણી વહુને માફ કરે. મારી આંખડી ખેલવા માટે જ બાબા ગુમ થયે હશે! બાબો દેવા ન હતા તે મને સમજાત નહીં કે આ માતા-પિતાને કેટલું દુઃખ થયું હશે! મને મારી ભૂલનું ફળ મળી ગયું. હવે મારે બાબો મને મળે તેમ આપના પુત્ર આપને મળી ગયા. હવે ઘેર પધારે. સાસુ-સસરા કહે છે બેટા! તમારે દોષ નથી. દેષ તે અમારા કર્મને છે. માતા પિતા હવે પુત્રને ઘેર આનંદથી રહેવા લાગ્યા. ટૂંકમાં આપણે તે આ દૃષ્ટાંત ઉપરથી એ વાત સમજવી છે કે સંતાને પ્રત્યે માતાનું વાત્સલ્ય કેવું હોય છે ! પિતે દુઃખ વેઠીને પણ સંતાનનું હિત ચાહે છે. માતા સંતાનનું દુઃખ જોઈ શકતી નથી. Page #267 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શને ૨૨૧ આપણે મહારાણી વિકટેરીયાની પૌત્રી એલીસની વાત ચાલતી હતી. એને એકને એક લાડીલે પુત્ર હતું પણ કર્મોદયે તેના શરીરમાં ભયંકર રોગ ઉત્પન થયે. હોસ્પિતાલમાં દાખલ કર્યો છે ને ડેકટરેએ એની પાસે જવાની મનાઈ કરી છે. પુત્રના પ્રેમને નહિ રેકી શકતી એલીસે દેરડા તેડયા” :- એલીસ ઘેર આવીને પ્રસકે ને ધ્રુસ્કે રડી પડી. એનું હૈયું વલોવાઈ ગયું, અને પુત્રનું દયામણું મુખ એની નજર સમક્ષ દેખાવા લાગ્યું. અહા ! હું એની માતા છું છતાં એની પાસે ન જઈ શકું? મારે લાલ મારા વિયેગથી કેટલે કરમાઈ ગયે છે? એણે નિશ્ચય કર્યો કે કાલે તે ગમે તેમ કરીને મારા દીકરાની પાસે જઈશ ને એને હેતથી રમાડીશ. મારે એ ડેકટરને નર્સે ઉભા હોય તે વખતે નથી જવું. બીજા ટાઈમે જવું પણ મારા દીકરા પાસે મારે જવું તે સાચું. એણે પિતાના પર્સમાં એક ધારદાર છરી મૂકી દીધી ને મોડેથી હેસ્પિતાલમાં ગઈ પિતાના લાડીલાના રૂમના દરવાજાની બહાર ઉભી રહી. દીકરે પથારીમાં સૂતે સૂતે મામા કરતું હતું, પણ ડોકટરોની હાજરીમાં કેવી રીતે જવું? સમય થતાં ડોકટરે અને નર્સે બીજા શિન્ટોને તપાસવા બીજા વર્ગમાં ગયા ત્યારે એલીસ દીકરાની રૂમની સામે આવીને ઉભી રહી. દીકરાએ માને છે એટલે કહે છે મા! તું કયાં ગઈ હતી ? આજે ડોકટર કેઈ નથી. હું એકલો જ છું. આજે તે તું મારી પાસે આવ, મારા પલંગ ઉપર બેસ. મને તારા ખોળામાં સૂવાડી મારા માથા ઉપર તારે વહાલભર્યો મીઠો હાથ ફેરવ. આ સમયે માતા પુત્ર પ્રત્યેના પ્રેમના પ્રવાહને રેકી શકી નહિ. તરત જ પર્સમાંથી છરી કાઢીને જલદી દેરડું કાપી નાંખ્યું, અને પાંજરામાં પૂરાયેલે સિંહ છલાંગ મારીને બહાર નીકળે તેમ આ એલીસ છલાંગ મારીને પુત્રના પલંગ ઉપર જઈને બેઠી અને પિતાના વહાલસોયા દીકરાને બાથમાં લઈ લીધો ને તેને પ્રેમથી હેત કરવા લાગી. “પુત્રના હાલ પાછળ માતાએ ગુમાવેલા પ્રાણુ”: એલીસને દોરડું કાપીને અંદર ગયેલી જોઈ મન પણ ગભરાઈ ગયે ને દોડતા જઈને ડોકટરને ખબર આપ્યા. ડોકટરે અને નર્સે દોડતાં ત્યાં પહોંચી ગયા. જોયું તે દોરડું કાપીને એલીસ પુત્ર પાસે પહોંચી ગઈ છે ને પુત્રને હેત કરે છે. હેકટરે ગભરાઈ ગયા. હવે શું કરવું? બધાએ કહ્યું કે તમને ના પાડી છે છતાં શા માટે ગયા? મહારાણી વિકટેરીયાને ખબર આપી એટલે એ પણ દોડતાં ત્યાં આવી પહોંચ્યા, જેયું તે પૌત્રી એના પુત્રને પ્રેમથી રમાડી રહી છે. મહારાણી બારણામાં ઉભા રહીને કહે છે તે મારી વહાલી પૌત્રી “તું આટલી હોંશિયાર ને ડાહી છે. ડાહી થઈને તે આ શું કર્યું? તું મને હૈયાના હાર જેવી વહાલી છે ને તું શા માટે ત્યાં ગઈ? ડોકટરે અને Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ શારદા દર્શન નસે પણ કહેવા લાગ્યા કે મહારાણી સાહેબ ! અમે પણ એમને એમ જ કહીએ છીએ કે તમે આવા જાણકાર થઈ ને શા માટે ગયા ? હવે એનું પરિણામ શું આવશે ? આ સાંભળીને એલીસનું લેાહી ઉકળી ગયું. ક્રોધથી લાલ પીળી થઈને કહે છે તમે બધા મને કહેા છે કે શા માટે એની પાસે ગઈ ? અનુ પરિણામ શું આવશે ? તમને બધાને આવું ખેલતાં શરમ નથી આવતી ? એ મારા દીકરા છે ને હું એની મા છું. એ મને એની પાસે ખેલાવવા કેટલુ કરગરે, રડે, ડ્યૂરે ને હું બહાર ઉભી ઉભી જોયા કરુ? મારુ' હૃદય ચીરાઈ જાય છે. પરિણામ જે આવવાનું હશે તે આવશે પણ હું એની મા છું. માની લાગણી તમે નહિ સમજી શકે. આટલું ખેલતાં ખેલતાં રડી પડી અને પુત્રને ખૂબ વ્હાલ કરીને થોડીવારમાં એ બેભાન બનીને ધરતી ઉપર ઢળી પડી. બંધુએ ! માતાનું વાત્સલ્ય અલૌકિક ડાય છે. એને દુનિયા સમજી શકતી નથી. દીકરો બહુ પજવે ત્યારે માતા એને ખૂબ માર મારીને ખીજાઈ ને કહે છે ચાલ્યા જા અહીંથી. એમ કરીને બહાર કાઢી મૂકે છે, પણ પાછે! ક્રોધ શાંત થાય ને ખાળક ઘરમાં આવે એટલે એને વહાલથી હાથ ફેરવીને રમાડે છે. દરેક માતાઓને સંતાના ઉપર આવું વહાલ હાય છે. એલીસે એના મામાને છાતી સરસો ચાંપીને વહાલ કર્યુ ત્યારથી એના શ્વાસમાં ઝેરી જંતુઓ પ્રવેશી ગયા હતાં. એટલે ચાર કલાકમા તેા એને ખૂબ તાવ ચઢયા. ડોકટરોએ ખૂખ સારી ટીટ્રમેન્ટ આપી. દીકરાની બાજુમાં એના પલંગ રાખ્યા. તે બેભાન અવસ્થામાં પડી હતી. બે કલાકમાં તા એના પ્રાણ ચાલ્યા ગયા. પુત્ર મિલનના છ કલાકમાં જ એલીસે આ ફાની દુનિયામાંથી વિદાય લીધી. ત્યાર પછી ખાર કલાકે પુત્ર પણ ચાલ્યા ગયા. . જુઓ, માતાને પુત્ર પ્રત્યે કેટલું હેત હતું ! પુત્રની પાછળ પોતાના પ્રાણનુ બલિદાન આપી દીધું. આનુ નામ મા' છે. તમે પણ કહો છે ને કે “ મા તે મા અને બીજા બધા વગડાના વા.” એ વાત એલીસના દૃષ્ટાંતથી તમને ખરાખર સમજાઈ ગઈ હશે. આપણે માતાનું હૃદય કેવું હાય છે તે ઉપર દેવકીમાતાની વાત ચાલતી હતી. મુનિઓ દેવકીમાતાને કહે છે હૈ માતા ! અમે ભદ્દીલપુર નગરીના મહાન શ્રીમત નાગનામના ગાથાપતિના પુત્ર છીએ, અને સુલશા અમારી માતા છે. અમે એક જ માડીના જાયા છ સગા ભાઈ એ એક સરખા રૂપ ને કાંતિવાળા છીએ. આમ કર્યું ત્યાં દેવકીના સાડા ત્રણ ક્રોડ રામરાય વિકસી ઉઠયાં કે અહા ! એ માતાને છે કે છ છ પુત્રાને તેમનાથ ભગવાનને અપ`ણુ કર્યાં. આ પ્રમાણે વિચાર કરતાં તેના હૈયામાં હુતના ઉછાળા મારે છે. આગળ શું વિચારશે તેના ભાવ અવસરે, ન્ય Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩ શારદા દર્શન વ્યાખ્યાન ન. ૨૯. શ્રાવણ વદ ૨ ને સોમવાર તા. ૧-૪-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, શાંતિનો સંદેશવાહક એવા ભગવંતે શાસ્ત્રમાં બતાવે છે કે હે ભવ્ય જી! તમે આ સંસારનાં સુખો સ્થિર માનીને બેસી ગયાં છે પણ સંસારનું એકપણ સુખ કે પદાર્થ થિર નથી. સંસારમાં જ્યાં દષ્ટિ કરશે ત્યાં તમને અસ્થિરતા જોવા મળશે. સ્થિરતાનું નામનિશાન નથી. કારણ કે ગરિ જંચા જીવઠ્ઠો રિત્તિ: 2 જીવલેકની સ્થિતિ અતિ ચંચળ છે. નીતિકારોએ પણ કહ્યું છે કે अस्थिर जीवित लोके, अस्थिरे धन यौवने । अस्थिरा पुत्र दाराश्च, धर्म कीर्ति द्वय स्थिर॥ આ લેકમાં મનુષ્ય આદિ દરેક પ્રાણીઓનું જીવન અસ્થિર છે, ધન, યૌવન, પુત્ર, પત્ની બધું અસ્થિર છે. રૂપ, સત્તા, બુદ્ધિ, બળ, આરોગ્ય, સત્કાર, બંગલા, બગીચા, ગાડી, મોટર, વૈભવ વિલાસે, સુખ-દુઃખ બધું જ અસ્થિર ને નાશવંત છે. એટલે આ સંસારમાં બધું જ નાશવંત છે. આ સંસારના તમામ પદાર્થો ક્ષણે ક્ષણે વેગથી વિનાશ તરફ દેડી રહ્યા છે. જેનું સર્જન છે તેનું અવશ્યમેવ એક દિવસ વિસર્જન થવાનું છે માટે આ સંસારમાં રહીને જીવે માત્ર એક મોક્ષનું સર્જન કરી લેવા જેવું છે. મોક્ષનું સર્જન કેવી રીતે થાય તે જાણે છે? અહિંસા, સંયમ અને તરૂપ ધર્મથી મોક્ષમાર્ગનું સર્જન થાય છે. પછી તેનું વિસર્જન થતું નથી. મોક્ષમાં ગયા પછી બધું સ્થિર છે. ત્યાનું સુખ પણ સ્થિર, આનંદ પણ સ્થિર, સ્થાન, જ્ઞાન, આત્મા અને આત્માના ગુણો બધું સ્થિર છે, પણ અનાદિકાળથી અજ્ઞાની જીવ અસ્થિર એવા સંસારના પદાર્થોને સ્થિર માની તેમાં સુખ મેળવવા માટે સતત જહેમત ઉઠાવી રહ્યો છે, પણ વિચાર કરે કે અસ્થિર પદાર્થોમાંથી સ્થિર સુખ ક્યાંથી મળવાનું છે? વિવેકી મનુષ્ય જીવનમાં ધર્મને સ્થિર કરવાની જરૂર છે. ધર્મથી સ્થિર અને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. માટે જીવનમાંથી પ્રમાદને ત્યાગ કરીને બને તેટલી ધર્મની આરાધના કરી લે. કાલે કરીશ એ વિશ્વાસ કરીને અહીં બેસી રહેવા જેવું નથી. કારણ કે જિંદગી ક્ષણિક છે. છે જિંદગી કી ઘડી, આશા અતિ લાંબી ઘડી, આશા પૂરી ના થાય ત્યાં, કાયા ઘડી બે ઘડી. આપણી જિંદગી એક ટૂંકી ઘડી જેવી છે. પહેલાનાં માણસે સામાયિક કરતાં Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શારદા દર્શન ત્યારે એક ઘડી લઈને બેસતાં હતાં. અત્યારની માફક આટલી ઘડિયાળ ન હતી. એ ઘડીમાં રેતી હોય. એ રેતી ધીમે ધીમે નીચે પડે છે. એ રેતી પડી જાય એટલે ઘડી પૂરી થાય છે. તે રીતે આપણાં આયુષ્યની રેતી ક્ષણે ક્ષણે સરી રહી છે. આયુષ્યની ક્ષણે રૂપી રેતી સરી જતાં જીવનલીલા સમાપ્ત થઈ જશે. આવી ટૂંકી જિંદગીમાં માનવીની આશાઓ તે ઘણી લાંબી હોય છે. એક આશા પૂરી ન થાય ત્યાં બીજી આશાને જન્મ થઈ જાય છે. એમ આશાના પૂરમાં ને પૂરમાં માનવીની જિંદગી પૂરી થઈ જાય છે. આ જિંદગી રેતીના મહેલ જેવી છે. રેતીને મહેલ કે હેય તે જાણે છે ને? જ્યારે આ છે આ છે વરસાદ પડે છે ત્યારે નાના નાના બાળકે એ વરસાદથી ભીંજાયેલી રેતીના ઘર બનાવે છે. આસપાસ ચગાન બનાવે છે ને હરખાય છે કે આ મારે બંગલો છે ને આ મારો બગીચે છે. પણ એને બંગલે ને બગીચે કયાં સુધી? જ્યાં સુધી રમત પૂરી થઈ નથી ત્યાં સુધી ને ? કાં પવન આવે તે એને બંગલે તૂટી પડે. બંધુઓ ! આ નાના બાળકના બંગલા જેવી તમારી જિંદગી છે. આ ધનવૈભવ, બંગલા, ગાડી–મોટર બધું તમને મળ્યું છે તે કયાં સુધી તમારું છે? મહાન પુણ્યના ઉદયથી આ બધું મળ્યું છે ને પુણ્ય ખલાસ થશે એટલે બધું ચાલ્યું જનારું છે. કેઈને પુણ્યદય વધારે હોય તે જીવનભર સુખ જોગવી શકે પણ આયુષ્ય પૂરું થાય ત્યારે બધું છોડીને જવાનું છે. ઘણું એવા માણસને પણ જોઈએ છે કે જેના માતાપિતા વારસામાં સંપત્તિ મૂકીને ગયા નથી પણ પિતાના પુણ્યબગી લમી મેળવે છે ને પછી થોડો સમય થતાં ચાલી જાય છે. આ બધી રમત જ છે ને? આટલા માટે મહાપુરૂષે જીવનની અસ્થિરતા સમજીને વિચારીને સર્પ જેમ કાંચળી છેડીને ચાલ્યા જાય છે તેમ સંસાર રૂપ કાંચળી છોડીને ચાલ્યા ગયાં છે. તમને તે બે ઘડી માટે પણ ઘર છૂટતું નથી. કારણ કે અંતરમાં સંસારનાં ઝેર ભર્યા છે. સર્પ કાંચળી ઉતારી નાંખે છે પણ એની દાઢમાંથી ઝેર જતું નથી. સર્ષ કાંચળી શા માટે ઉતારે છે? જેમ તમારા શરીર ઉપર મેલ જામી જાય છે તે તમે સાબુ અને પાણીથી સ્નાન કરીને મેલ ધોઈ નાંખે છે તેમ સર્પના શરીર ઉપર મેલને થર જામે છે. એનાથી એ મેલ સહેવાતું નથી એટલે એ મેલ રૂપ કાંચળી ઉતારી નાંખે છે. સર્ષની કાંચળી એ એના શરીર પર મેલ છે. એ કાંચળી ઉતારી તેથી સર્પની દાઢમાંથી ઝેર જતું નથી રહેતું. તમે પણ કદાચ ઘર રૂપ કાંચળી ઉતારીને બે ઘડી ઉપાશ્રયમાં આવે છે પણ મનમાંથી સંસારનું ઝેર જતું નથી. એટલે અહીં બેઠા હેવા છતાં પણ અંતરમાં તે સંસારના વિચારની ઘટમાળા ચાલ્યા કરતી હોય છે કે અહીંથી છૂટીને જાઉં પછી દુકાને જવું છે. કેટલો માલ સ્ટેકમાં છે, ન કેટલો ખરીદવાનું છે ને કયાં કયાં ઉઘરાણી જવાનું છે. આ તે મનમાં Page #271 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૨૨ વિચાર કર્યા પણ કંઈક ગૃહસ્થો તે એવા હોય છે કે સાધુ-સાધ્વી પાસે આવીને એમ કહે છે કે મહારાજ! તમે સંસાર છો, તમે મહાન સુખી છે તે મારે દીકરે નથી, અગર તે મારી દીકરીને જમાઈ બહુ દુઃખ દે છે, તે એનું દુઃખ દૂર થાય એવું કંઈ કરી આપો. આવું શા માટે કહે છે? એનું અંદરનું ઝેર ગયું નથી. ઘર છોડીને સત્સંગ કરવા આવ્યા પણ અંદર તે સંસારનું હળાહળ ઝેર ભરેલું છે. એક શ્રીમંત શેઠની પુત્રી ખૂબ સૌંદર્યવાન હતી. એક વખત એક મિટા. શ્રીમંતના દીકરાએ તેને જોઈ એટલે સામેથી તેનું માંગું કર્યું અને બંનેના લગ્ન થયા. તે ખૂબ આનંદથી રહેવા લાગ્યા. પતની ઉપર પતિને અથાગ પ્રેમ હતું. સમય જતાં એક વખત એવું બન્યું કે એને પતિ કે ઈ મુશ્કેલીમાં આવી પડે. એના માથે ચિંતા વધી ગઈ. તમે તે જાણે છે ને કે માણસ માત્રના માથે ચિંતા આવે ત્યારે એ સૂનમૂન બની જાય છે. એને કેઈની સાથે બોલવું કે ચાલવું પણ ગમતું નથી. બાઈને પતિ એમ વિચાર કરતું હતું કે મારા દુઃખની વાત પત્નીને નથી કહેવી. હું એક જ સહન કરી લઈશ. એટલે પત્નીને કાંઈ વાત ન કરી. મનમાં જ દુઃખ દવા લાગ્યા પણ એને આનંદ ઉડી ગયે છે, એટલે પત્નીની સાથે હસીને વાતચીત કે આનંદ-કિલેલ કરતા હતા તે બધું બંધ થઈ ગયું. પત્ની સાથે બાલવું ચાલવું બંધ કર્યું ત્યારે એની પત્નીને પતિ માટે જુદે જ વિચાર આવ્યો. સ્ત્રી ગમે તેટલી સારી ને હોંશિયાર હોય પણ એની દષ્ટિ બહુ ટૂંકી હોય છે. એના વિચાર પણ ટૂંકા હોય છે. એના મનમાં એમ થઈ ગયું કે મારા પતિ મને પહેલાંની જેમ બેલાવતાં ચલાવતાં નથી. એટલે એમને મારા ઉપરથી પ્રેમ ઉતરી ગયું છે ને બીજી કેઈ સાથે પ્રેમ થયે લાગે છે. પતિને કંઈ કહેતી નથી પણ મનમાં ખૂબ દુઃખી થવા લાગી, અને ચિંતાતુર રહેવા લાગી. મનમાં વિચાર કરવા લાગી કે હું શું કરું કે જેથી મારા પતિને મારા ઉપર હતું તે પ્રેમ થઈ જાય. બંધુઓ! સંસારના મોહમાં ઘેરાયેલે માણસ કેવું ભાન ભૂલે છે! સાચી વસ્તુને જાણતું નથી ત્યારે કેવી ગેરસમજ ઉભી કરે છે ને માણસને ભાન ભૂલાવે છે. પેલા શ્રીમંત શેઠની પત્ની ભાન ભૂલી. શેઠને પિતાના તરફ આકર્ષિત કરવા માટે મંત્ર, ધાગાદરા કરવા લાગી. દેવ દેવીની માનતા માનવા લાગી પણ કઈ રીતે એનું કાર્ય સિધ થયું નહિ. આ તરફ પતિની ચિંતા ખૂબ વધી ગઈ એટલે પત્નીની પાસે આવતે જતો નથી તેથી પત્નીની શંકા મજબૂત થતી જાય છે. આમ કરતાં છ મહિના પૂરાં થયાં ત્યારે એક વખત સાધ્વીજી ગૌચરી કરતાં કરતાં એને ઘેર પધાર્યા. એણે સાધ્વીજીને ગોચરી વહોરાવી. સાધ્વીજી વહારીને બહાર નીકળવા જાય છે ત્યારે પેલી શેઠાણું બારણું આડી ઉભી રહીને કહે છે મહાસતીજી! મારા ઉપર Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શારદા દર્શન કપ કરે ને મારું દુઃખ ટાળે, ત્યારે સાધ્વીજીએ પૂછયું–બહેન! તારે શું દુઃખ છે? ત્યારે કહે છે મારા પતિને મારા ઉપર ખૂબ સસ્નેહ હતે પણ કોણ જાણે કોઈના પ્રેમમાં પડયા છે કે શું મારા સામું જોતા નથી ને મને બોલાવતા નથી. આપ મને એવું કંઈ વશીકરણ કરી આપે અથવા એવો કોઈ ઉપાય બતાવે કે પહેલાં જે તેમને મારા ઉપર પ્રેમ થાય. સાઠવીજીને શેઠાણું પ્રત્યે પડકાર: મોહથેલી સી સંસારનું ઝેર કોની સામે ઓકવા બેઠી છે. જેમણે સંસારને ઝેરના કટેરા જેવા માનીને છેડી દીધો ને બીજાને ઝેરના કટેરા પીવડાવે ખરા? ના. સાવીજી ખૂબ ગંભીર અને જ્ઞાની હતાં. ચારિત્રમાં દઢ હતાં એટલે તેમણે કહ્યું. બહેન ! આવા કામમાં સાધુ-સાધવી માથું મારે નહિ. તું જરા વિચાર કર. ખાનદાન કુળની દીકરી કેઈ દિવસ આવી વાત બહાર કરે નહિ, ને તું શા માટે આવી વાત કરે છે? તને આમાં શું દુઃખ દેખાય છે? જરા વિચાર કર. તને તારા પતિ બાલાવતાં નથી એનું દુઃખ નથી પણ તારા અંતરમાં વાસનાઓ ભરેલી છે એટલે એ ભૌતિક વાસનાઓની આગ સળગે છે તેથી તારા દિલમાં થાય છે કે મારા પતિ મને પ્રેમથી બેલા ને મને આનંદ કિલ્લોલ કરાવે, પણ જે અંતરમાં આશંસા ન હોત તે તારે પતિ બેલાવે કે ન બોલાવે એમાં તને હર્ષ કે શક ન થાત, ત્યારે શેઠાણી કહે છે કે વાસના ઉભી હોય ત્યાં સુધી આશંસા તે થાય જ ને ? સાધ્વીજી એને સમજાવતાં કહે છે કે બહેન ! તું વાસનાને ભયંકર રોગ સમજી લે. તને કઈ રોગ લાગુ પડે છે તે એ રોગને વધારનારી ચીજ તું ખાય ખરી? હાથે કરીને રોગને પુષ્ટ કરનાર કુપગ્યનું સેવન કેણ કરે? એ વાત તે તું બરાબર સમજે છે ને? “હા.” તે પછી આ વિષયવાસના એ એક પ્રકારને રોગ છે. તે રોગને પુષ્ટ કરનાર આશંસાઓ રૂપી કુપગ્યનું સેવન કરવાની શી જરૂર છે? હાથે કરીને વિષયવાસનાના વિષ શા માટે વધારે છે ? હવેથી નક્કી કરી લે કે મારે વિષયવાસનાને વધારનારી આશંસા જોઈએ નહિ. આ વાસનાની ઈચ્છા તને કેટલે ભયંકર ઉદ્વેગ કરાવે છે, તેને કેવી દુઃખી કરે છે ! અને તું એ વાસનામાં તણાઈ પતિને દોષ દઈ રહી છે, પણ વિચાર કર. વાસનારૂપી આગ ગુણેને બાળે છે. અને આ વાસનાઓ કેની છે? આત્માના ગુણેની કે ઈન્દ્રિઓના વિષયની ? ઈન્દ્રિઓના વિષયની. માટે તું સમજ કે મારા પતિ મને બેલાવતાં નથી તે સહેજે મને બ્રહ્મચર્યનું પાલન કરવાનો અવસર મળે છે. આ ઈન્દ્રિઓનાં વિષયો તે અનંત કાળથી પિડ્યાં છે છતાં એ આગ ઓલવાઈ છે? અગ્નિમાં કેરોસીન નાંખવાથી આગ વધતી જાય છે તેમ ઈન્દ્રિઓની જેટલી વધુ ગુલામી કર્યા કરીશ તેટલી આ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ શારદા દર્શન વાસનાની આગ વધતી જશે, સંસારની બેડીઓ મજબૂત થતી જશે, અને અનંતકાળ સુધી આત્માને ઈન્દ્રિઓ રૂપી મહારાણીને નેકર બનીને રહેવું પડશે, ને મજુરી કરવી પડશે. તેના કરતાં સમજીને આશંસાઓ છેડી દે પછી તારે મજુરી કરવી નહિ પડે, ઈન્દ્રિઓનું જોર ધીમું પડશે ને પછી ઈન્દ્રિઓની આગ ઓલવાતી જશે એટલે પછી વિષે નહિ મળે તે પણ દુઃખ નહિ થાય, પણ જો તું આ રીતે વલખા માર્યા કરીશ ને કઈ કિમિયાગર મળી જશે ને તારી ઈચ્છા પ્રમાણે તારો પતિ તારી સાથે પૂર્વવત્ પ્રેમભર્યું વર્તન કરશે તેમાં તેને સંસારનું ક્ષણિક સુખ મળશે પણ એક વાત નક્કી સમજી લેજે કે એમાં તારી વાસનાઓની નાની આગમાંથી કને માટે દાવાનળ થશે પછી એની કારમી વિટંબણુઓ તારાથી સહન નહિ થાય. માટે એવા ક્ષણિક સુખ પાછળ ગૂરવાનું છેડી દઈને વાસનાની આગ બૂઝવવા માંડે તે તું મહાન સુખી, શાંત અને સ્વસ્થ બની જઈશ. પછી જ્યાં ત્યાં ફાંફા મારવા નહિ પડે. શેઠાણીની ખુલેલી દષ્ટિ : દેવાનુપ્રિયે! સાધ્વીજીની પવિત્ર અમૃતવાણીએ શેઠાણી ઉપર જાદુઈ અસર કરી. તેણે સાવજને ચરણમાં પડીને માફી માંગીને કહ્યું કે અહે! સંસારના ત્યાગી એવા આપની પાસે મેં કેવી હલકી માંગણી કરી ! હે મહાસતીજી! આપ મારી આંખડી ખોલાવી અનંતકાળની મારી ઉંઘ ઉડાડીને મને જાગૃત કરી. આપે ઘેર અંધારા કૂવામાંથી મને બહાર કાઢીને ઝગમગતા પ્રકાશમાં લાવીને મૂકી. મને આંધળીને જ્ઞાનનાં દિવ્યચક્ષુ આપ્યા. હવે એ વાસનાઓને જીવનમાંથી દૂર કરું છું. હવે મને સમજાયું કે મારા પતિ તે પવિત્ર છે પણ મારી વાસનાઓ મને દુઃખી કરે છે. એણે જ મારી બુદ્ધિને ભ્રષ્ટ કરી. હવે મારે એનું પ્રજન નથી. આપ હવે ફરમાવે કે હું શું કરું તે મારે ઉધાર થાય ? ત્યારે સાધ્વીજીએ આત્માના ઉદ્ધાર માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ચારિત્રને માર્ગ બતાવ્ય, શેઠાણીએ કહ્યું હે ગુરૂદેવ ! ચારિત્ર માર્ગ અંગીકાર કરે તેવી મારી શક્તિ નથી પણ બીજે કેઈ માર્ગ હોય તે બતાવે. તેથી સાધ્વીજીએ તેને સમ્યકત્વ અને શ્રાવકના બાર વત સમજાવ્યા એટલે તેણે તેને સ્વીકાર કર્યો ને આજીવન બ્રહાચર્યવ્રત અંગીકાર કર્યું, અને આત્માના ઉલ્લાસથી ધર્મારાધના કરવા લાગી. બીજી બાજુ એના પતિના માથે આવેલી આપત્તિ દૂર થઈ એટલે તે ચિંતાથી મુક્ત થયા તેથી એને પ્રેમથી બોલાવવા લાગ્યા. આ વખતે પત્નીએ કહ્યું કે મેં તે તમારા માટે આવું અનુમાન કર્યું હતું ને સાધ્વીજી પાસે આવી માંગણી કરી ત્યારે તેમણે મને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. તેથી મેં જાવજીવ સુધી બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું છે. હવે મારા આત્માને અપૂર્વ શાંતિ થઈ છે. મને હવે સંસારના સુખની આશંસા નથી. આ સાંભળીને એને પતિ પણ ખુશ થશે ને તેણે પણ બાર વ્રત અંગીકાર કર્યો, અને Page #274 -------------------------------------------------------------------------- ________________ શારદા દેશન ધીમે વધવા ૧૨૮ અને ધર્મની આરાધના કરવા લાગ્યા. બંનેના વૈરાગ્યની ચૈાત ધીમે લાગી અને ફરીથી તે સાધ્વીજી ગામમાં પધાર્યા ત્યારે બંનેએ દીક્ષા લીધી. ખંધુઓ ! સત્સ ંગનું કેવુ' અજબ ખળ છે ! સત્સંગથી પાપીમાં પાપી માનવ પવિત્ર ખની જાય છે. કહ્યું છે કે ક્ષમિદ્ સજ્જન સતરેજા મતિ મવાળેવ તરને નૌશા ક્ષણવારના સત્સંગ સંસાર સમુદ્ર તરવામાં નૌકા સમાન ખની જાય છે. સત્સંગ એ પારસમણિ કરતાં પણ અધિક કિંમતી છે. કારણ કે ખ'નેમાં માટુ અંતર છે. પારસમણીનો લાખંડને સ્પર્શ થાય તે લેાઢું. સેાનું ખની જાય છે. પણ પારસ નથી અનતું. ત્યારે સત્પુરૂષના જેને સંગ થાય છે તે પારસ સમાન ખની જાય છે. શેઠાણીને સાધ્વીજીને સંગ થયા તે તે પણ સાધ્વી ખની ગઈ. પાને તે તરી સાથે એના પતિને પણ તાર્યાં. આ ઘડી બે ઘડીની જિંદગીમાં તમે પણ સત્સંગ કરી આત્માનું કરી લેા. વારવાર આવે અવસર નહિ મળે. દીકરા માટી થાય, એને પરણાવું, અગદ્યા અંધાવુ પછી નિરાંતે ધર્મધ્યાન કરીશ એવી આશાના પૂરમાં તણાઈ રહ્યાં છે, પણ કાલની કેાને ખબર છે ? માટે સમજ્યા ત્યારથી સવાર સમજીને આત્મસાધનામાં લાગી જાઓ. જેમને સંસારની ક્ષણિકતા સમજાઇ છે તેવા સંયમી અનેલા અણુગારા દેવકીજીની શંકાનું સમાધાન કરતાં કહે છે કે હે માતા ! અમે ભટ્ટીલપુર નિવાસી નાગગાથાપતિ અને સુલશા માતાના છ પુત્રો છીએ, અને અમે છએ નલકુંવર જેવા દેખાવમાં સુંદર અને એક સરખા રૂપવાળા છીએ. અને “ બદ્દો ટ્ટિનેમિત્ત પ્રતિષ પ્રમ सोच्चा णिसम्म संसार भडविग्गा भीया जम्म मरणाओ मुंडा जाव पव्वइया । " એક દિવસ તેમનાથ ભગવાન શ્રામાનુગ્રામ વિચરતાં વિચરતાં અમારી ભઠ્ઠીલપુરી નગરીમાં પધાર્યાં. ત્યારે અમારા માતા-પિતા અમને છએ ભાઈ આને સાથે લઈ ને ભગવાનના દર્શન કરવા ગયાં. અમે ભગવાનનાં દર્શન કર્યાં તે એમની વાણી સાંભળી ભગવતે સંસારનું સ્વરૂપ સમજાવ્યુ' એટલે અમને ઉદ્વિગ્ન મની સંસારના દુઃખથી ને જન્મ મરણના ભગવાન પાસે દીક્ષા લીધી. ભવને ભય લાગ્યા ને સ ંસારથી દુઃખથી મુક્ત થવા માટે તેમનાથ ખંધુઓ ! આ આત્માઓ કેવા પવિત્ર હશે? ભગવાનની વાણી તે ઘણાં જીવાએ સાંભળી પણ આ છ આત્માઓ એક જ વાર સાંભળીને જાગી ગયા. અમે પણ તમને કહીએ છીએ કે આ સંસારના સુખા મધથી ખરડાયેલી તલવારની ધાર જેવા છે. ક્રિપાગ વૃક્ષનાં ફળ જેવાં છે. તલવારની ધારે મધ ચાડીને કેાઈ એની ધારે જીભ અડાડે તેા મીઠાશ લાગે પણ જીભ કપાયા વિના ન રહે. ક પાગ વૃક્ષનાં ફળ દેખાવમાં સુંદર અને ખાવામાં મીઠા સ્વાદિષ્ટ લાગે છે પણ ખાધા પછી જીવ અને કાયા જુઠ્ઠા કરાવી નાંખે છે, તેમ સંસારનાં સુખ ભોગવતાં તમને ઘેાડીવાર ભલે Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ શારદા દર્શન આનંદ આવતું હોય પણ પરિણામે તે તે મહાન દુઃખદાયક છે. આવું તમે ઘણીવાર સાંભળ્યું પણ તમને સંસારનો ભય લાગે છે ? તમે શ્રેતા બનીને બેઠાં છે તે સાંભળીને કંઈક ગ્રહણ કરતા જાઓ. ઠાણાંગ સૂત્રના ચોથા ઠાણે ચાર પ્રકારના કુંભ બતાવ્યા છે. તેમાં પહેલો ઘડે નળ નીચે મૂકે ત્યારે ભરેલો દેખાય ને આ ખસેડે ત્યારે ખાલીખમ દેખાય છે. એ ઘડો તળીયેથી ફૂટેલો હોય છે. બીજા પ્રકારને ઘડે નળ નીચે મૂકે ત્યારે ભર્યો દેખાય પણ અંદર પાણી ઉતરે નહિ. કારણ કે તેનું મોટું ચણી લીધું હોય છે. ત્રીજા પ્રકારને ઘડો નળ નીચે ભરેલો દેખાય પણ એને નળ નીચેથી ખસેડી લેવામાં આવે ત્યારે અડધો ભરેલો રહે છે એટલે તે અડધેથી ફૂટેલે છે, અને ચોથા પ્રકારને ઘડે નળ નીચે ભલે દેખાય છે ને નળ નીચેથી લઈ લેવામાં આવે ત્યારે પણ ભરેલો દેખાય છે. એટલે તે અણીશુદ્ધ આખો ઘડો છે. આ રીતે પહેલા પ્રકારના ઘડા જેવા શ્રોતાઓ વ્યાખ્યાનમાં બેઠાં હોય ત્યારે એમ લાગે કે આને તે સારે રંગ લાગી ગયા છે. આ ચાતુર્માસમાં ધમ પામી જશે પણ અહીં બેસે ત્યાં સુધીને રંગ હોય છે. અહીંથી ઉઠયાં એટલે એક શબ્દ યાદ ન રહે, આ તળીયેથી ફૂટેલા ઘડા સમાન શ્રોતા છે. બીજા પ્રકારનાં શ્રોતાજને વ્યાખ્યાનમાં બેઠા હોય ત્યારે એમ લાગે કે આ તે જાણે બૂઝી જશે પણ એ તે એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખે છે. વીતરાગવાણી અંતરમાં ઉતરવા દેતા નથી. એ મઢેથી બંધ કરેલા ઘડા જેવા છે. ત્રીજા પ્રકારને શ્રેતા વ્યાખ્યાન ખૂબ રસથી સાંભળે. ભલે, બધું ગ્રહણ ન કરી શકે પણ અડધું ગ્રહણ કરે છે. એ અડધેથી ફૂટેલા ઘડા જેવા છે, પણ ઉપરના બે કરતાં શ્રેષ્ઠ છે. ચોથા પ્રકારના શ્રોતા જેટલું સાંભળે છે તેટલું બધું ગ્રહણ કરે છે. તે આખા ઘડા જેવા છે. એ બધામાં શ્રેષ્ઠ છે. હવે તમે બોલે, ક્યા પ્રકારના શ્રોતામાં તમારો નંબર છે? પહેલા બીજા નંબરમાં કે ત્રીજા ચોથા નંબરમાં ? (શ્રોતામાંથી અવાજ :-ત્રીજા ચોથા નંબરમાં) (હસાહસ) ત્રીજા ચોથા નંબરનાં શ્રોતા બનવું હોય તે બરાબર ધ્યાન રાખવું પડશે. જો તમે એવા બન્યાં હતા તે હું માનું છું કે બોરીવલીમાંથી ઘણાં સાધુ બની ગયા હતા. અહીં છ અણગારે ચોથા નંબરના શ્રોતા જેવા હતાં. તેમણે એક જ વખત નેમનાથ ભગવાનની વાણી સાંભળીને જન્મ-મરણનાં દુઃખથી મુક્ત બનવા માટે દીક્ષા લીધી. એ અણુગાર દેવકીરાણીને કહે છે કે હે માતા ! અમે છ સગા ભાઈઓ છીએ ને એક સરખા દેખાઈએ છીએ, તેથી તને એમ લાગે છે કે એકના એક મુનિઓ મારે ઘેર ગૌચરી માટે પધાર્યા છે પણ એમ નથી. હજુ પણ મુનિઓ દેવકીને શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૩છે. શારદા દર્શન ચરિત્ર – અર્જુનનું મને હસ્તિનાપુર જવા માટે ઉત્સુક બન્યું છે. તેથી અત્યંત હર્ષ પામતાં અર્જુનછ વિમાનમાં બેસીને હસ્તિનાપુર તરફ જવા માટે પ્રયાણ કરે છે. માર્ગમાં એક મોટું વન આવ્યું. તે વનમાં ઘણાં માણસો કે લાહલ કરતાં હતાં. એ કોલાહલમાં દુખ ભરેલાં શબ્દ સંભળાતાં હતાં. આ સાંભળીને અર્જુનને વિચાર થયે કે આવા ગાઢ જંગલમાં આટલે બધો કલાહલ કેણ કરે છે? આ કલાહલમાં પણ દુઃખની કીકીયારીઓ સંભળાય છે. માટે નક્કી કઈ વ્યક્તિના માથે સંકટ આવ્યું હશે. લાવ, તેની તપાસ કરું. કેઈ માણસ બિચારે મહાન દુઃખમાં હોય ને મારાથી એને વચમાં મૂકીને કેમ ચાલ્યા જવાય? કરૂણાવંત પુરૂષની કરૂણા કેઈ ઓર હોય છે. પિતાના દેહની છાલ ઉતરી જાય તેની પરવા નથી કરતાં પણ બીજાને દુઃખ ન થાય તેની ખાસ કાળજી રાખે છે, મહાનપુરૂષોની જીવન કહાની વાંચતાં મારી આંખમાં આંસુ આવી જાય છે. બંધક મુનિની ચામડી ઉતારવાને રાજાને હુકમ છૂટે ત્યારે ચંડાળ તેમની ચામડી ઉતારવા ગયા. તે વખતે મુનિએ ચંડાળને શું કહ્યું? ભાઈ! તું કહે તે ઉભું રહે. તે કહે તે બેસી જાઉં ને કહે તે સૂઈ જાઉં. પણ મારા શરીરની ચામડી ઉતારતાં તને કષ્ટ ન થવું જોઈએ. તારી આંગળી ન કપાઈ જાય તેને ખ્યાલ રાખજે. જુઓ, મહાનપુરૂષોની કરૂણા કેવી હોય છે ! પિતાના શરીરની ચામડી ઉતરી જશે તેનું દુઃખ કે ખેદ નથી, પણ ચામડી ઉતારનારને કંઈ ન થાય તે માટેની કેટલી સાવધાની રાખે છે. અર્જુનને હસ્તિનાપુરનું રાજભવન છોડીને નીકળ્યા બાર બાર વર્ષ વીતી ગયાં છે. વનવાસમાં કેટલો કષ્ટ વેઠયાં. હવે તે પોતાના માતા-પિતા, ભાઈઓ, પત્ની બધા યાદ આવ્યા છે છતાં વનમાં કેટલાહલ સાંભળીને દુઃખીનું દુઃખ મટાડવાની ભાવના થઈ. અર્જુનછ તે એકલા હતાં પણ મણીચૂડ આદિ વિદ્યારે તેમને વળાવવા આવ્યાં ત્યારે એક કેસર નામના વિદ્યાધરને અર્જુનની સાથે મૂકીને ગયા હતા. કેસર નામ બેચરકે ભેજા, ખબર લેન કે કાજ, ચોક્કસ કર આ કહે તુરત વહ, સુન અજુન મહારાજ હે...શ્રોતા અને કેસર વિદ્યાધરને તપાસ કરવા એક કે આ બધું શું છે તે તું તપાસ કરી આવ. કેસર તે વિદ્યાધર હતું એટલે તરત નીચે ઉતર્યો, અને જ્યાં બધા માણસે કોલાહલ મચાવતાં હતાં ત્યાં આવીને બધી પૂછપરછ કરી. ચોક્કસ વાત જાણીને અર્જુન પાસે આવીને કહે છે હે મહારાજા! સાંભળે. | હિરણ્યપુરી નામની અલ્કાપુરી સમાન નગરી છે. તે નગરીમાં હેમાંગદ નામના પરાક્રમી રાજા રાજ્ય કરે છે. તે રાજાને સતી શિરોમણી પ્રભાવંતી નામની પવિત્ર રાણી છે. તે રાણી ગઈ રાત્રે તેના શયનખંડમાં સુતી હતી. રાત્રીના પાછલા પ્રહારે Page #277 -------------------------------------------------------------------------- ________________ શિારદા દર્શન ૨૩૧ તેને હરણ કરીને કેઈ ઉઠાવી ગયું. છે. રાણી તે ભરનિંદ્રામાં હતી ને કોઈએ ઉઠાવી એટલે જાગી ગઈ ને હે સ્વામીનાથ! દેડેડે. મને કઈ દુષ્ટ લઈ જાય છે. તેમ કહીને કરૂણ સ્વરે વિલાપ કરવા લાગી. એની ચીસે સાંભળીને રાજા જાગી ગયા ને ક્રોધથી ધમધમી ઉઠયાં કે હું મોટે રાજા અને મારી રાણીને કેઈ ઉઠાવી જાય તે હું કેમ જોઈ શકું? રાજા તેની પાછળ દોડયા પણ પેલે તે પ્રભાવંતીને ઉઠાવીને ઘણે દૂર નીકળી ગયા છે. રાણી પણ ઘણી બૂમો પાડતી હતી પણ કોણ સાંભળે? ત્યારે રાણીના મનમાં થયું કે મારા પતિ જરૂર મારી વહારે આવશે પણ હું કયા રસ્તે ગઈ છું તેની એમને કયાંથી ખબર પડશે ? એટલે તેણે પિતાના માથામાં કુલની વેણી નાંખેલી હતી તેમાંથી કુલ છૂટા કરીને માર્ગમાં ફેંકવા લાગી. એ કુલના આધારે હેમાંગદ રાજા રાણીને શોધતા શોધતા સૈન્ય લઈને અહીં સુધી આવ્યા, પણ હવે તે કુલ પણ દેખાતા નથી. કારણ કે એક વેણીના કુલ કેટલા હોય? એ પૂરા થઈ ગયા પછી રાણી શું કરે? રાજા વિચારે છે કે કેણ જાણે એ દુષ્ટ મારી રાણીને કયાં લઈ ગયા હશે ? હવે કઈ તરફ જવું છે ને શું કરવું તેની મૂંઝવણ થઈ છે ને રાજા તે અત્યંત શોકમગ્ન બની ગયા છે. તેમની સેના રાણીની શોધમાં આમતેમ ઘૂમી રહી છે ને આ કોલાહલ મચાવે છે. તે સાંભળી અને વિચાર કરે છે કે અહિ ! આવા મેટા રાજા દુઃખમાં હેય ને મારાથી કેમ જવાય? મને કુદરતે શક્તિ મળી છે તે તેને સદુપયોગ કરીને બીજાનું દુઃખ મટાડું એમ વિચાર કરે છે. હવે તે હેમાંગદ રાજાને સહાય કરવા જશે ને શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૩૦ શ્રાવણ વદ ને મંગળવાર તા. ૨-૮૭૭ જ્ઞાનના સુધાકર, વાત્સલ્ય મૂતિ, શાસ્ત્રકાર ભગવંતે કહ્યું છે કે હે ભવ્ય છે! આ સંસાર અતિ ભયંકર છે. સ્વાર્થનું સમરાંગણ છે. જેમ તમે કેઈને કાયમ સાચવે પણ એક વખત નહિ સાચવી શકે ત્યારે તે ઉપકારને ભૂલીને અપકાર કરશે. બાલે સંસાર ભયંકર ખરે ને ? જ્યારે ધર્મ એટલે બધે કલ્યાણકારી છે કે અપકારીની ભૂલ ન જતાં કર્મને વાંક જોશે ને તેના પ્રત્યે મૈત્રી ભાવથી પ્રેમના ઝરણાં વહાવશે. બંને વચ્ચે આટલે બધે તફાવત સમજીને તમને સંસાર ઝેરરૂપ લાગે છે ખરે? મનમાં એમ થાય છે કે હું સંસારને ત્યાગ કરી દઉં, એક સંસ્કૃત લેકમાં પણ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ यत्र दुःखातिगददव लबै, हनुदिन ं दहयसे जीव रे | हन्त तत्रैव रज्यसिचिर, भाहमदिराय दक्षीव रे || શારદા દર્શન હે જીવ !. તું રાજ શ્યાધિ, વ્યાધિ અને ઉપાધિ દાઝી રહ્યો છે. મેહમદિરાના કેફમાં ચકચૂર બનીને કાયા, મગ્ન ખીને નવી નવી ચિંતાઓ ઉભી કરે છે ને દુઃખ ખડુ કરે છે. તેના કેને અનુભવ નથી ! સંસાર કેવા છે ? આજે પુત્ર રીસાથે, કાલે પુત્રવધુ રીસાથે, આજે પત્ની માંદી તા કાલે પૌત્ર બિમાર બામ અનેક પ્રકારના દુઃખા ઉભા થયા કરે છે. છતાં જીવની કેવી કંગાલ દશા છે કે હજી માહથી પાછે ફરતા નથી અને આત્માને ભ્રૂણી પર એવા પરિવાર, પૈસા અને કાયામાં આસક્ત ખને છે પછી ક્રમની લાત ખાવા સિવાય ખીજું શું મળશે ? ખરેખર, આ જીવની મૂઢતા છે કે પરને સ્વ માનીને દુઃખા ઉભા કરી રહ્યો છે. તેના બદલે જો આત્મામાં વિવેક જાગે તે આત્માની મહાનતા અને પેાતાનું સ્વાતંત્ર્ય જો સમજાઈ બ્નય તે વિષમ જગતની વચ્ચે રહેવા છતાં પણ હૈયામાં નિર્મળ અને ઉમદા ભાવ રહે. રૂપી આગના કણીયાએથી પરિવાર અને પૈસામાં બંધુઓ ! આ છત્ર અનંતાપુર્દૂગલ પરાવર્તન કાળથી કમ ના ભાર લઈને અહં તાપૂવ ક ભટકયા છે. એક જીવની ભૂતકાળના ભવની ગણત્રી કોડપૂર્વના આયુષ્યવાળા ક્રોટા જ્ઞાનીઓ કરે તે પણ તે પૂરા ગણી ન શકે એટલુ આ જીવ ભટકા છે, હવે તમને સમજાય છે કે ખાહ્ય શેાધ મૂકીને અભ્ય ́તર શેાધ કરું ! કારણ કે દેવા જે આચરી શકતા નથી તે માનવા આચરી શકે છે. તેવા અમૂલ્ય કેાહીનુર હીરા જેવા આ માનવભવ મળ્યેા છે તેના સદુપયેાગ કરતાં શીખો. “કોટી જન્મના પુણ્યથી, આ દેહ આપણને મળે, કરી લે સદ્ધમતા, સઘળા દુઃખા સ્હેજે ઢળે,” આ માનવજીવન કેટલું ઉંચું છે! તેની કિંમત જીવને સમજાય તે એકેક ક્ષણ નકામી જવા દે નહિ. માનવજન્મ તમને સ્હેજે નથી મા. મહાન પુણ્યથી મત્સ્યે છે. તમારા વ્યવહારની રીતે જો સમજો તે તમે જેનાં મૂલ્ય ઝાઝા આપ્યા હાય તેવો ચીજ રખડતી મૂકેા ખરા ? અને કેટલી સાચવા છે ? બહેનેાના રસેાડામાં એક નાની વાકી કે ચમચી ખાવાઈ જાય તા તેને માટે કેટલી તપાસ કરે છે ? હીરાના ખૂંટીયામાંથી એક હીરા ખાવાઈ જાય તે તેને માટે પણ કેટલી ખાજ કરેા છે ? ઘણી શેાધ કરતાં જો ન મળે તે કૈટલેા અસેસ થાય છે ! પણ માનવજીવનને એકેક સેાનેરી દિવસ સાધના કર્યા વિના પસાર થાય છે તેના અસેાસ કે દુઃખ થાય છે ? જીવે સસારનાં માજા તા ઘણાં ઉપાયાં ને આત્માને ક્રમના ભારથી ભારે અનાવ્યા પણ હવે તે છે!તે હળવા કરવાના પુરૂષા કરવાનું મન થાય છે ? દરરાજ Page #279 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૨૩૩ સાંજે જમા ઉધારનું ખાતું ચોખ્ખું કરે છે અને દિવાળી આવે ત્યારે ચોપડા ચોખા કરે છે. તેમાં વહેપારીને દીકરાને આઠ આના વધે તે પણ ઉપાધિ ને ઘટે તે પણ ઉપાધિ. ગમે તેમ કરીને સાચો મેળ મળે ત્યારે જ જંપીને બેસે છે. તેવી રીતે ભગવાન કહે છે આત્માને ચોપડે ચોખે ન થાય ત્યાં સુધી શાંતિ ન થવી જોઈએ. જ્યારે તમને સમય મળે ત્યારે એમ વિચાર કરો કે મારા જીવનની કાર્યવાહીથી કેઈના આત્માને દુઃખ તે નથી થયું ને? કદાચ કેઈને દુઃખ થયું હોય તે તેની પાસે ક્ષમા માંગ ને ફરીથી એવું ન થાય તેનો ખ્યાલ રાખજે. બને તે કેઈનું ભલું કરજો અને ભલું ન કરી શકે તે બેર, પણ કેઈનું બૂરું ન કરવું એટલું તે જરૂર કરજો. તમારા પિતાના જીવન માટે ના છૂટકે પાપ થાય છે પણ ઘણી વખત માણસ વિના કારણે અનર્થાદંડે દંડાય છે. બીજાનાં અવર્ણવાદ બેલે, નિંદા કુથલી કરે તેમાં શું કેઈનું પેટ ભરાય છે? “ના.” પેટ ભરાતું નથી પણ કેઈની નિંદા કુથલી કરવાથી આત્મા પાપકર્મથી ભારે થાય છે. જીભ કેઈની નિંદા કરવા નથી મળી પણ પ્રભુના ગુણગાન ગાવા. અને મીઠું મધુરું બેલીને સ્વ–પરનું કલ્યાણ કરવા મળી છે, તેના બદલે કેઈની નિંદા કુથલી કરી, કેઈનાં અવર્ણવાદ બોલીને કર્મ બાંધે છે. જ્ઞાની કહે છે તારે જરૂરિયાતથી અધિક ન બેલિવું અને બેલે તે મધુર ને પ્રિય બાલવું. “વિવાર ના શકુ?” જે પ્રિય વચન બેલે છે તેને દુનિયામાં કેઈ શત્રુ રહેતું નથી, પણ જગતમાં પ્રિય બને છે. બંધુઓ! સાત્વિક વાણીને કે પ્રભાવ છે ! કે જે કામ લેઢાનું તીર નથી કરી શકતું તે કામ મીઠું વચન કરી શકે છે. એક વચનના પ્રભાવથી નિર્દય માણસ ક્ષણવારમાં દયાળુ બની જાય છે. અસત્ય બેલનારા સત્યવાદી હરિશ્ચંદ્ર બની જાય છે. રાત-દિવસ લૂંટ અને ચોરી કરનારા લુંટારા વાલ્મિકષિ જેવા પવિત્ર બની જાય છે. કુલટા સ્ત્રીએ સીતા જેવી સતી બની જાય છે. લોભીમાં લેમી મનુષ્ય દાનવીર કર્ણરાજા જેવા ઉદાર બની જાય છે. આ સત્યને પ્રિય વચનને પ્રભાવ છે. આપણે મનુષ્યની વાત કરી પણ સર્પ અને નાગ જેવા ઝેરી જંતુઓ પણ મદારીની વીણાના મધુર નાદથી પ્રભાવિત બની જાય છે, ને મદારીના કહેવા પ્રમાણે ખેલ કરે છે. મંત્રોના શબ્દના પ્રભાવથી દેવે પણ મંત્રવાદીની ઈચ્છા પ્રમાણે કાર્ય કરે છે. આ બધા વચનને જ પ્રભાવ છે ને? અરે, બીજાની તે વાત કયાં કરવી? પણ આપણા પરમપિતા ભગવાન મહાવીર સ્વામીની વાત કરીએ. બુઝબુઝ ચંડકૌશિક! “વેરથી વેર શમે નહિ જગમાં, પ્રેમથી પ્રેમ વધે છવનમાં.” આટલા શબએ વિષ ભરેલાં ચંડકૌશિક નાગને વશીકરણ કર્યું ને ચંડકૌશિક નાગ ફીટીને દેવ બની ગયે. આ હતી ભગવાનની વાણી. ઉન્માર્ગે ચાલતાં જીવોને સન્માર્ગે લાવવા માટે ભગવંત ફરમાવે છે કે, Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શારદા દર્શન refer कंटगा पहं, ओइण्णो सि पहं महालयं । રાઇસિમળ' વિસોાિ, સમય ગોયમ મા પમાયપ ॥ ઉત્ત, અ. ૧૦ ગાથા ૩૨ હું ગૌતમ! તમે સંસારના કાંટા પથરાયેલા માગ છેડીને સંયમના રાજમાગ પામ્યા છે. તે એ માળે જવામાં સમય માત્રને પ્રમાદ ના કરા. ભગવાન કહે છે કે હું જીવા! તમારે જલ્દી મેક્ષમાં જવું હોય તા સંસારના કાંટાથી પથરાયેàા રસ્તા છેડવા પડશે. કાંટા એ પ્રકારનાં છે. એક દ્રવ્ય કાંટાને ખીજા ભાવ કાંટા દ્રવ્ય કાંટા દેખાશે. તે પગમાં પેસી ન જાય તે માટે તમે પગમાં બૂટ કે ચંપલ પહેરી લેશે ને સાવધાનીપૂર્વક જશે! પણ ભાવકાંટાથી બચવા માટે કેટલી સાવધાની રાખા છે ? હવે ભાવકાંટા ક્યા છે તે પ્રથમ જાણવું પડશે. તા તમે ભાવકાંટાથી ખચી શકશે. ભાવકાંટા એટલે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને અશુભયાગ. આ કાંટાઓ માક્ષમ ઝીલે જવામાં અટકાવે છે. મિથ્યાત્વ એ જીવની વિપરીત દશા છે. એ સાચી દિશા સૂઝવા દેતું નથી, અને આત્માનું અહિત કરનાર છે. मिथ्यात्व परभो रोगो, मिथ्यात्वं परमं तमः । मिथ्यात्वं परमः शत्रुः, मिथ्यात्वं परमं विषम् ॥ મિથ્યાત્વ એ આત્માના ભયકર રાગ છે. આત્માના જ્ઞાન ઉપર આવરણુ કરનાર ગાઢ અંધકાર છે. આત્માના માટા શત્રુ છે અને આત્માને વારંવાર મારનાર એટલે કે જન્મમરણ કરાવનાર હળાહળ વિષ છે. માટે આવા ઉત્તમ માનવભવ પામીને મિથ્યાત્વના રોગને નાબૂદ કરેા એ રાગને નાબૂદ કરવા માટે આપણને વીતરાગ પ્રભુની વાણીરૂપી અમેલ ઔષધિ મળી છે. તેના ઉપર શ્રધ્ધા કરશે. મિથ્યાત્વ જાય એટલે સમ્યક્ત્ત્ત આવે. એક વખત સમ્યક્ત્વને સ્પર્શ થઈ ગયા એટલે મેાક્ષની મહાર આત્મા ઉપર લાગી ગઈ. પછી સમકિતી આત્મા સસારમાં કદાચ રહે તે પણ એને સાંસાર ખટકે. જેટલા સમકિતી હૈાય તે બધા ચારિત્ર અંગીકાર કરે એવા નિયમ નથી. જ્યાં સમ્યક્ત્વ છે ત્યાં ચારિત્રની ભજના છે પણ જ્યાં ચારિત્ર ત્યાં સમ્યક્ત્વ નિયમા છે, સનકિતી જીવને સંસાર ડ ંખે. તે આત્મા મિથ્યાત્વીના સંગ કરે નહિ. તેમજ વીતરાગના વચનેામાં શકા કરે નહિ કારણ કે સાપ સમ્મત્તે નાસદ્ ।' સજ્ઞ પ્રણીત વચનમાં શક્રા કરવાથી સમ્યકૃત્વ નષ્ટ થાય છે. શાસ્ત્રના ગહેન ભાવ કદાચ જલ્દી ના સમજાય પણ શ્રધ્ધા થાય છે તા પણુ કલ્યાણ થાય છે. એક માણસ કાને બહેરા હતા. અત્યારની માફક વૈજ્ઞાનિક શેાધખેાળના જમાના ન હતા કે કાને રેડીયેા મૂકીને સાંભળે, પણુ તે રોજ વ્યાખ્યાનમાં આવતા અને એક ચિત્તે મહારાજ સાસુ' જોઈ રહેતા. ત્યારે ખીજા માણસા કહેતાં કે આ બહેરા રાજ આવીને એસે છે તે શુ' સાંભળતા હશે ? કાઈ એ તેને પૂછ્યું ત્યારે કહે છે Page #281 -------------------------------------------------------------------------- ________________ ચારતા દેશન ૨૩૫ ભલે, હું કાંઇ સાંભળતા નથી પણ મને અહીં આવવામાં મહાન લાભ થાય છે. એક તા સામાયિક લઈને બેસુ છુ એટલે અન્નતના ત્યાગ થાય છે, અને મહારાજ વ્યાખ્યાન વાંચે છે ત્યારે તેમના મુખ ઉપરના હાવભાવથી મને એમ સમજાય છે કે અત્યારે એ એમ કહે છે કે આ સંસારની માયા-માહે મમતા તજવા જેવા ને ધર્મ અપનાવવા જેવા છે. તે વખતે મને ખૂબ આનંદ આવે છે. ખીજું હું અહીં આવીને બેસુ છુ... તા મારા દીકરા, વહુ બધા આવે છે એટલે મને મહાન લાભ થાય છે. જી મો, સંભળાતું નથી પણ શ્રધ્ધા છે તે પણ તેને લાભ થાય છે. મિથ્યાત્વ પછી અવિરતિના નખર આવે છે. અવિરતિ એટલે શુ ? મન, વચન અને કાયાથી પાપનાં કાર્ય કરવા કરાવવા કે તેની અનુમાદના કરવી નહિ. તેનું નામ વિરતિ અને તેનાથી વિપરીત દશા છે તે અવિરતિ છે. અવરતિ જ્યારે જશે ને વિરતિ આવશે ત્યારે કાચામાં પણ મદતા આવશે. જ્યારે કષાયાની અમુક પ્રમાણમાં મંદતા થાય છે ત્યારે આત્મામાં સમ્યગ્ દશ'નાદિ ગુણા પ્રગટે છે. અહી આવીને તમે બેઠાં છે. કલાક બેસવાનું છે તે નક્કી છે પણ કાટ ઉતારીને સામાયિક કેટલાએ લીધી છે? ખાલી એસીને સાંભળેા છે ને સામાયિક લઈને સાંભળેા તા ખનેમાં ટાઈમ તા પસાર થવાના જ છે ને ? પણ જો સામાયિક લઈને બેઠા હશે। તા આશ્રવ રાકાઈ જશે. જેમ તમે કાઈના પૈસા વ્યાજે લીધા છે. મળે એટલે ભરપાઈ કરી દેવાનાં છે. માની લે કે તમને પૈસા મળી ગયાને દીકરાને કહ્યું કે તું પૈસા ભરી આવજે. હવે દીકરા ચાર દિવસ સુધી ભરવા ગયા નહિં ને તમને ખબર પડી કે હજુ પૈસા ભરપાઈ કર્યો નથી તેા તમે દીકરા ઉપર ગુસ્સે થઈને કહેશે। કે ચાર દિવસથી પૈસા ઘરમાં આવીને પડયાં છે ને હજી કેમ ભર્યાં નથી ? તને ખબર નથી પડતી કે પૈસાનું માથે કેટલું વ્યાજ ચઢે છે ? ખીજી રીતે તમે તમારી મૂડી ઘરમાં મૂકી રાખેા કે વ્યાજે મૂકેા ? મેલે. ત્યાં તે સમજો છે કે વ્યાજ ન જવા દેવાય. ખરાખરને ? તે રીતે સામાયિક, સંવર આદિ વ્રતમાં બેસશે તે તેટલા સમય આશ્રવ રાકાશે. તમે વ્રતમાં આવશે તેટલા સમય પાપની ક્રિયાએ આવતી બંધ થશે. માટે તમે અવશ્ય અવતને ત્યાગ કરીને વ્રતમાં આવેા. જીવનમાંથી પ્રમાદના ત્યાગ કરો. અને તેટલી કષાય ઓછી કરો અને મન, વચન, કાયાના ચેગેને શુભ ક્રિયામાં જોડી દો. જો આટલુ કરશે! તે જરૂર આગળ વધી શકાશે. મિથ્યાત્વ, અત્રત, પ્રમાદ, કષાય અને અશુભાગ એ ભાવકાંટા છે. દ્રષ્ય કાંટા પગમાં ભેાંકાય છે તે ભાવકાંટા અંતરાત્મામાં લેાંકાય છે. દ્રશ્ય કાંટા ક્ષણિક દુઃખ આપે છે. એ કાંટા નીકળી ગયા પછી વેદના અધ થઈ જાય છે. જ્યારે ભાવકાંટા જન્મ-જન્માંતરા સુધી જન્મ-મરણને ત્રાસ આપે છે. દ્રવ્ય કાંટા શરીરને વીધે છે Page #282 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ત્યારે ભાવકાંટા આત્માના પવિત્ર ગુણેને છેદે છે. દ્રવ્ય કાંટા ભોંકાવાથી શારીરિક વેદના થાય છે. જો એ વ્યાકુળતા વિના સહન કરી શકાય તે પૂર્વે બાંધેલા કમેની નિર્જરા થાય છે. નિજર થવાથી કર્મોના ભારથી આત્મા હળ બને છે ને માથે ચઢેલું દેણું ચૂકવાતું જાય છે. ભાવકાંટા જીવને નવા કર્મનું બંધન કરાવે છે. એનાથી આત્માને કર્મોને ભાર વધે છે ને નવું દેણું વધારે છે. આ રીતે દ્રવ્ય કાંટાની અપેક્ષાએ ભાવકાંટા અનંતગણુ ભયંકર છે. જે આત્માથી મહાપુરૂષો એ કાંટાને અંતરમાંથી દૂર કરે છે તે સંયમના રાજમાર્ગે આગળ વધીને પોતાના બેય ઉપર પહોંચી જાય છે. આઠમું અંગ અંતગડ સૂત્ર જેમાં છ અણગારાની વાત ચાલે છે તે અણગારો પણ સંસારના કાંટાળા માર્ગને છેડીને સંયમના રાજમાર્ગ ઉપર તપ અને સંયમથી આત્માને ભાવિત કરતાં અપ્રમતભાવે વિચરી રહ્યા છે. જેમને ત્યાં અઢળક સંપત્તિ હતી છતાં એક વાર મનાથ ભગવાનની વાણી સાંભળીને ક્ષણવારમાં સંસાર છોડી દીધે ને અહીં તે જ સાંભળવાં છતાં દીક્ષા લેવાનું મન થાય છે ખરું ? બોલે. ખેર, બ્રહ્મચર્ય વ્રતમાં તે આવે. દીકરાને ઘેર દીકરા થયા છતાં હજુ કંઈક આત્માઓ વ્રતમાં આવતા નથી. આ કેટલા અફસોસની વાત છે ! બને તેટલા જલદી વ્રતમાં આવે. છ અણગારો બબ્બેના સંઘાડે દેવકીજીના મહેલમાં ગૌચરી પધાર્યા. તેથી દેવકીજીને શંકા થઈ. તેનું સમાધાન કરતાં સંતે કહે છે હે માતા ! અમે છ અણગારે સગા ભાઈઓ છીએ. નેમનાથ ભગવાનની વાણી સાંભળીને સંસારની અસારતા સમજીને તેમની પાસે દીક્ષા લીધી છે, અને અમે જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે ભગવાનને વંદણા કરીને અમે ભગવાન પાસે આજ્ઞા માંગી કે “છી મજો!” હે ભંતે! હે પૂજ્ય! આ શખે કેવા મધુર લાગે છે ! અંતરમાં ગુરૂ પ્રત્યે કે ભાવનાને વેગ ઉછળે છે ! તમે પણ જ્યારે સામાયિક બાંધે છે ત્યારે બોલો છે ને કે કરેમિભંતે! તે વખતે હે પૂજ્ય ! હે ભગવંત! હું આપની આજ્ઞા લઈને સાવધ ગનાં પ્રત્યાખ્યાન કરું છું. એવા ભાવ આવે છે? કે માત્ર શબ્દ રૂપે બોલી જાઓ છો? આ શબ્દ બોલતી વખતે અંતરમાં ભાવ જાગવા જોઈએ. અહીંયા સંતે દેવકીરાણીને કહે છે કે અમે જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે ભગવંત પાસે આજ્ઞા માંગી કે હે પ્રભુ! આપની આજ્ઞા હોય તે અમે જાવજીવ સુધી છઠ્ઠના પારણે છઠ્ઠ કરવાની ઈચ્છા રાખીએ છીએ. આત્માથી વિનયવંત શિષ્ય કદી એમ ન કહે કે મારે આમ કરવું છે? એ પહેલાં વિનયપૂર્વક ગુરૂની આજ્ઞા માંગે કે આપની આજ્ઞા હિય તો આ કાર્ય કર્યું. પછી તપ, જપ કે બીજું કંઈ કાર્ય હાય. શિષ્યને ગમે તેટલું ગમતું હોય પણ ગુરૂની આજ્ઞા ન હોય તે તે કાર્ય કદી કરે નહિ. છ અણગારે કહે છે કે દેવકીજી, અમે ભગવાન પાસે આજ્ઞા માંગી અને ભગવાને અમને Page #283 -------------------------------------------------------------------------- ________________ શારદા દેશન ૨૩૭ આજ્ઞા આપી, એટલે અમે છઠ્ઠને પારણે છઠ્ઠું કરવાની પ્રતિજ્ઞા કરીને છઠ્ઠને પારણે છઠ્ઠ કરતાં વિચરીએ છીએ. હજુ સંતા દેવકીજીને આગળ વાત કરશે તેના ભાવ અવસરે. ચરિત્ર = અર્જુનજી હસ્તિનાપુર તરફ જઈ રહ્યા હતા. ત્યાં માગ માં કાલાહક થતા સાંભળીને પેાતાનું વિમાન અટકાવીને કેસર નામના વિદ્યાધરને તેમણે તપાસ કરવા માટે મેકલ્યા અને તે ખબર લઇને આવ્ચે. ત્યારે અર્જુને વિચાર કર્યાં કે હવે આ રાજાનું દુઃખ દૂર કર્યા વિના મારાથી આગળ વધાય નહિ. જો આ રીતે હું ચાલ્યેા જાઉં તેા મારી માનવતાને લંછન લાગે છે, મારું ક્ષત્રિયપણું લાગે છે. બીજી તરફ હેમાંગદ રાજા અને પ્રભાવતી રાણીનુ નામ સાંભળીને અર્જુનને વિચાર થયા કે મણીચૂડ એમ કહેતા હતા કે મારી બહેન પ્રભાવતીને હિરણ્યપુરના મહારાજા હેમાંગઢ સાથે પરણાવી છે. તે આ મીચૂડની બહેન હશે. ત્યારે કેસર વિદ્યાધરે કહ્યું હા. એ તેની બહેન થાય છે. ઉસકી બહેન સે મેરી હૈ અખ, કરી યત્ન ઉસે લાના, દેખા મનુષ્યકા કષ્ય શ્રેષ્ઠ છે, પરકે કષ્ટ મિટાના હૈ....શ્રોતા.... અર્જુને કહ્યું કે જો મીચૂડની બહેન છે તેા મારી પણ બહેન જ કહેવાય ને ? કારણ કે મણીચૂડને મેં મારા ભાઈ માનેલા છે. એટલે એની બહેન તે મારી બહેન છે, માટે મારે તેને બચાવવી જોઇએ. આ તે મારી બહેન છે. પણ જો ખીજા કોઈ હાય તા પણ મારે તેનું રક્ષણ કરવું જોઇએ. એ મારું કન્ય છે. તે હું કેસર ! તુ હેમાંગ રાજા પાસે જઇને એટલું કહી દે કે પાંડુપુત્ર અર્જુન તમારી વહારે આવ્યા છે, અને આપની પત્ની પ્રભાવતીને જે કેઈ દુષ્ટ ઉપાડી ગયા હશે તેની પાસેથી લઈ આવીને આપને સાંપી દેશે. હવે તમે એમ સમજી લેજો કે મારે શત્રુ મરી ગયા છે. એની તમામ ચિંતા અર્જુનને માથે છે. માટે આપ કઈ જાતની ચિંતા કરશે! નહિ રડશે! કે ઝૂરશે નહિ, અને આપ આ સ્થળે રાકાજો. બીજે ક્યાંય જતા નહે આ પ્રમાણે અર્જુનના સમાચાર લઈને કેસર વિદ્યાધર હેમાંગઢ રાજા પાસે આવ્યે અને અર્જુને કહ્યા પ્રમાણે બધી વાત કરી. અર્જુન તરફથી રાજા હેમાંગદને આશ્વાસન :- આવા ઘાર જંગલમાં આવી દુઃખી અવસ્થામાં કાઈ બાશ્વાસન આપે તે કેટલા આનંદ થાય ! કેસરના મુખેથી અર્જુનના સમાચાર સાંભળીને હેમાંગદ રાજા સ્વસ્થ થયા ને કહ્યું-ભાઈ! તે પાંડુપુત્ર અર્જુન કયાં છે? હું તેમની પાસે આવું. ત્યારે કેસરે કહ્યું તમે આવે, તેમને મળે ત્યાં સુધીમાં ઘણા ટાઈમ થઈ જાય ને દુશ્મન પ્રભાવતીને લઈને ઘણે દૂર નીકળી જાય માટે તાત્કાલિક તેના પીછેા કરવા જોઈએ. માટે હમણાં અઢી' રાકાઈ જાઓ. પછી તમે સુખેથી મળજો. એમ કહીને પ્રભાવતીના વિચાગથી સૂરતા રાજાને શાંત Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ - શારદા દર્શન કરીને કેસર અર્જુન પાસે આવ્યું. એટલે અને પિતાનું વિમાન તૈયાર કર્યું. અને વિમાનમાં બેઠા પછી ચિત્ત એકાગ્ર કરીને વિદ્યાના બળથી જોયું કે પ્રભાવતીને દુશ્મન કઈ દિશામાં લઈ ગયે છે. જ્યારે શક્તિથી જાણ્યું કે પ્રભાવતી કયાં છે ને તેની અત્યારે કઈ સ્થિતિ છે. બધું જેવાથી એને ખૂબ ક્રોધ આવી ગયા ને ખૂબ ઝડપે વિમાન ચલાવીને થોડીવારમાં અર્જુન ત્યાં પહોંચી ગયો. વિદ્યાના બળથી માયાવી પ્રભાવતી બનાવી - આ તરફ પ્રભાવતીને વિગથી ગૂરતા રાજા અને તેનું સૈન્ય બેઠું છે. ત્યાં એક અજાણ્યા પુરૂષ આવીને રાજાને કહે છે હે રાજન ! તમે શા માટે ઝૂરે છે? શા માટે આટલે બધે કપાંત કરે છે? જુઓ તે ખરા. તમારી રાણી તે આ વનમાં હર્ષભેર ફૂલ ચૂંટી રહી છે. આ સાંભળીને રાજા એકદમ ઉભા થઈ ગયા ને કહે છે ક્યાં છે મારી પ્રભાવતી? મને જલ્દી બતાવે. એટલે પેલા માણસે દૂરથી બતાવીને કહ્યું જુઓ, મહારાણ ફૂલ ચૂંટે છે. ત્યાં તે રાજા છલાંગ મારીને દેખતા તે તરફ ગયાને દૂરથી કહે છે કે મારી પ્રાણપ્રિયા ! તું જે તે ખરી. હું તારી પાછળ કેટલે ગૂરી રહ્યો છું. તને એમ નથી થતું કે હું જલદી મારા સ્વામીને મળું. એકલી એકલી શું ફેલે ચૂંટી રહી છે! એમ પ્રેમભર્યા શબ્દ બોલતા રાજા એની નજીક પહોંચવા જાય છે ત્યાં માટે લેરીંગ સર્ષ કેણ જાણે ક્યાંથી આવ્યો ને રાણીને પગે ડંશ દીધે. ત્યારે રાણી કારમી ચીસ પાડીને બેલી તે મારા પ્રાણનાથ! હે પ્રિયતમ! ડે....ડે. મને સર્પે દંશ દીધે. અરેરે મને બચાવે. એટલું બેલતાંની સાથે તે yવી પર પડી અને મૂછવશ થઈ ગઈ. આ જોઈને રાજા મૂરતા મૂરતા કહે છે કે હે પ્રાણપ્રિયા ! તું મને છોડીને કયાં ચાલી ગઈ? એમ કહીને રાજા કલ્પાંત કરવા લાગ્યા. હવે રાજાનું શું થશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૩૧ શ્રાવણ વદ ૪ ને બુધવાર તા. ૩-૯-૭૭ સ્વાદુવાદના સર્જક અને વિસંવાદના વિસર્જક એવા શાસનપતિ પ્રભુએ ભવ્ય જીના એકાંત હિત માટે વૈરાગ્ય રસથી ભરેલી વાણીનો પ્રવાહ વહાબે ને બોલ્યા હે ભવ્ય છે ! આખો સંસાર દુઃખથી ભરેલો છે. જેમાં તમને સુખ દેખાય છે તે સુખ નથી પણ સુખાભાસ છે. છતાં જીવને સંસાર છોડ ગમતું નથી. તેનું કારણ જીવને સંસારને મોહ છે. ભલા મનુષ્યને મહારાજાએ એની કેદમાં એવા જકડી રાખ્યા છે કે એમાંથી છટકી શકતાં નથી. છતાં જેને એમ લાગે છે કે આ કેદમાં પુરાઈ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ શારદા દર્શન રહેવા જેવું નથી. જ્યાં સુધી પૂરાઈ રહીશ? તે તે કેદમાંથી છૂટવા માટે પિતાનું બળ અને પરાક્રમ વાપરીને મોહરાજાની કેદમાંથી મુક્ત થાય છે. આપણે જે અધિકાર ચાલે છે તેમાં છ અણગારેએ નેમનાથ પ્રભુની વાણી સાંભળી. તેથી તેમને એમ લાગ્યું કે આપણે અનંતકાળથી મહારાજાની કેદમાં પુરાઈ ગયા છીએ તે હવે તેમાંથી છૂટકારો મેળવીએ. તે તેમણે મહારાજાની મહાસેનાને હરાવી તેના ઉપર વિજય મેળવીને છલાંગ મારીને બહાર નીકળ્યા ને તેમનાથ ભગવાનનું શરણું અંગીકાર કર્યું. એમને એમ સમજાયું કે આત્મા અનંત શક્તિને અધિપતિ છે. એ શક્તિને સદુપયેાગ મેહનીય આદિ આઠ કર્મોને તેડવામાં કરવો જોઈએ. પણ આજના માનવીને આ વાત સમજાતી નથી. એટલે ભૌતિક સુખના ટુકડા માંગતે અનંત ભવથી ભટકી રહ્યો છે. દેવકનાં સુખની કે મોક્ષનાં સુખની વાતે સાંભળે ત્યારે એને મનમાં મેળવવાની ઈચ્છા થાય પણ એની દશા કેવી છે? મુકત થયા છે કંઈક મહાત્મા, વાતે એની વાંચુ જ્યારે, રેઈ રડીને એવી પદવી, ઈશ્વર પાસે યાચું હું તે, જે છ પુરૂષાર્થ કરે, સિધિ એને સદાયે વરે, શકિતને હું સ્વામી છું પણ ભિક્ષાથી ભવપાર ચાહું છું મુકિત ઉપર અધિકાર ચાહું. સારામાં સારું સુખ જોઈએ છે પણ સુખ માટે જે પુરૂષાર્થ કરવો જોઈએ તે થતું નથી. અનંત શક્તિનો સ્વામી હોવા છતાં ભૌતિક સુખની ભીખ માંગીને ભવપાર થવું છે તે ક્યાંથી બને ? જીવની આવી દયામણી દશા જોઇને મહાનપુરૂષના મુખમાંથી શબ્દો સરી પડે છે કે હે માનવ! તું પરમાં કયાં સુધી ભટકીશ? તું અનંત શક્તિને સ્વામી છે. આનંદની લહેરીઓથી છલકાતા મહાસાગર જે છે. અગાધ જ્ઞાનને તું અખૂટ ખજાને છે. હે જીવ! તું ભેગને ભિખારી બની ભવના બજારમાં ફરી, ચોર્યાશીના ચક્રમાં ઘૂમીને ઘરઘરમાં ભૌતિક સુખની ભીખ માંગવી તને શેલે છે? બે ઘડી એકાંતમાં બેસીને જરા વિચાર કર કે સંસારનાં ક્ષણવિનાશી સુખની પાછળ તારી દેટ કેટલા કાળથી છે? આ દેટ આજકાલની નથી પણ અનંતકાળથી તારી દેટ ચાલુ છે છતાં તું અંદરથી ધરાય છે ખરો? કે ઉપરથી ધરાવે છે? તેને વિચાર કર. જેની પાછળ તનતુંડ મહેનત કરે છે, જેને માટે દેડાડ કરી રહ્યાં છે તે શું તમારું છે? “ના.” એ કદી તમારું છે નહિ, પહેલા હતું નહિ ને ભવિષ્યમાં એ તમારું થવાનું નથી. તેના કરતાં આત્માનું અનંત સુખ પિતાનું છે. જે અત્યારે કર્મસત્તા નીચે દબાયેલું છે એને પ્રાપ્ત કરવા માટે દેટ લગાવે. તે તમારું ભવિષ્ય ઉજજવળ બની જશે, અને કાયમ માટે ભીખ માંગવાનું Page #286 -------------------------------------------------------------------------- ________________ શારદા દશન २४० ટળી જશે, પણ ભેાગના ભિખારીઓને આ વાત ગળે ઉતરે તે ને ? અને તા ભૌતિક સુખની ભીખ માંગવાનું બહુ ગમે છે. પેાતાની પાસે અનંત સુખને ખજાના ભરેલા હાવા છતાં જો બહાર ભીખ માંગતા ફરે તા તેને કેવા કહેવા ? એક લાખાપતિ શેઠ હતાં, પણ એમના ક્રમનશીબ એવા કે પેાતાની પાસે લાખાની મિલ્કત હાવા છતાં અને નિધન રહેવા સર્જાયા હતા. એની લાખાની મિલ્કત એના નામે એકમાં જમા હૈાવા છતાં પેાતાની એ મિલ્કતને નહિ વાપરતા ખીજાના નામની મિલ્કતને વિશ્વાસઘાત કરી પેાતાના હક્કની બનાવવાના એને હડકવા લાગ્યા. એને ખાતર એણે કંઈક ધાંધલ ને ધમાલ કર્યો, કાટે ચઢયા, કેશ કર્યો તેનેા ખર્ચ કરવામાં બધી મિલ્કત તથા ઘરબાર વેચી દીધા. પત્નીના દાગીના પણુ વેચવા પડયા. પારકી મુડી પચાવવા જતાં અ ંતે ક્રમે શું કર્યુ ? મગજ ગુમાવ્યુ' ને આખી જિંદગી મેડ હાઉસમાં પૂરી કરી. ન તેા ખીજાની મિલ્કતને સ્વામી ખની શકયા કે ન તા પેાતાની લાખાની મિલ્કતમાંથી હજાર રૂપિયા વાપર્યાના આનંદ પ્રાપ્ત કરી શકા. અંધુઓ ! જરા વિચાર કરો. આ વાત બહુ સમજવા જેવી છે. એ તે લાખાપતિ હતા પણ ઘરઘરમાં ભટકવાની એને ટેવ પડી હતી પણ આપણે। આત્મા તા લાખાપતિ નહિ, કરે।ડપતિ નહિ, અબજપતિ નહિ પણ અનંત શક્તિપતિ છે. અનંતજ્ઞાન, અનંતદન, અનત સુખ અને અનંત વીરૂપ અનતી મિલ્કત એની આત્મએ કમાં જમા કરેલી પડી છે. છતાં તેનું જ્ઞાન નહાવાથી ધન-માલ, માગ, હવેલી, મેટર, ગાડી વગેરે જે નાશવંત મિલ્કત છે તેને પેાતાની બનાવવા માટે કેટલી મહેનત કરી રહ્યા છે એને એના હડકવા મટતા નથી. પેાતાની પાસે જે સંપત્તિ છે તેના ઉપયાગ કરી સતષ કે સુખ અનુભવી શકતા નથી. જે નથી તેને મેળવવાની ચિંતામાં સુખે ખાઈ પીને ઉંઘી શકતા નથી. ટૂંકમાં મારે કહેવાના આશય એ છે કે સંસારની ખાહ્ય સામગ્રીથી સુખ મેળવવા માટે ફાંફા મારતા માનવી સુખને સાચા રાહુ ભૂલી ગયા છે. એને ખબર નથી કે ખહ્ય સામગ્રીમાં સુખ આપવાની તાકાત નથી. કદાચ થાડું ક્ષણિક સુખ મળે પણ તેનાં કરતાં અનંતગણું દુઃખ આપે છે. બાહ્ય સામગ્રીથી મળતાં ઘેાડા સુખેના પ્રકાશમાં તેની આંખા એવી અંજાઈ જાય છે કે આત્માના મહાન શાશ્વત સુખ રૂપી ઉછાળા મારતા સાગરને જોવાની શક્તિ ગુમાવી બેસે છે. આવી આંધળી દોટ અટકાવીને આત્મામાં ગુપ્ત રહેલાં અનંત સુખના માર્ગે આગળ વધવા માટે મહાન પુરૂષા કહે છે કે “ હું ચેતન! ઘર ઘર કાં તું ભટકે ! સુખ નહિ માહિર કાં તું લટકે! તું જે સુખની ખેાજ કરવા માટે બહાર ભટકી રહ્યો છે તે સુખ બહાર નથી પણ અંદર Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ શારદા દર્શન છે. માટે આત્મામાં સુખની ખોજ કરે. ઘણીવાર અજ્ઞાની આત્મા તન અને ધનના કારણે ફેલાઈને ફરતા હોય છે કે મારા જેવું શરીર કેવું છે? મારા જેટલું ધન કેની પાસે છે? પણ કવિઓ કહે છે કે તું ગર્વ ના કર. ધન સાથે નહિ આવે, તન પાછળ રહી જાવે, પાપ ને પુન્ય જે આવશે સાથમાં ધન કાયાને હું રાખું રાજી, તપ કરશો. હું કહું છું “ના છે.” જેની કિંમત મુજને ઝાઝી,એને દીકરો જલાવે...ધન સાથે નહિ આવે. તમારું ધન તે તમારી તિજોરીમાં રહી જવાનું છે, અને આ દેહ જે તમને બહુ વહાલે છે તે પણ પાછળ અહીં મૂકવાને છે. તે શા માટે એને મેહ રાખે છે? એને મેહ છેડીને આત્માને ઉજજવળ બનાવવા માટે તપશ્ચર્યા કરે. તપ કરવાના દિવસે ચાલી રહ્યા છે. કાલને વિશ્વાસ ના કરે. આજે શરીર સારું છે ને કાલે શું થશે તેને વિશ્વાસ છે ! જુઓ સનતકુમાર ચક્રવર્તિનું શરીર કેવું સારું હતું. જેની દુનિયામાં જેના સૌંદર્યનાં ખૂબ વખાણ થયા. ત્યારે કઈ ઈર્ષાળુ દેવના મનમાં થયું કે જોઈએ તે ખરાં કે માંસ લેહીથી ભરેલાં દુર્ગધ મારતા શરીરવાળા એ સનતકુમાર ચક્રવતિનું રૂપ કેવું છે? તે જોવા માટે મનુષ્યનું રૂપ લઈને દેવ સનત્કુમાર ચક્રવર્તિની સભામાં આવ્યું. અને મેનેખ દષ્ટિથી ચક્રવતિની સામે જોવા લાગ્યા. કેઈ અજાણ્યા માણસ આવ્યો લાગે છે તેમ માનીને ચક્રવતિએ પૂછયું કેમ ભાઈ! તમે કેણ છે ને ક્યાંથી આવ્યા છે ત્યારે દેવે કહ્યું હું તે ઘણે દૂરદૂરથી આપનું રૂપ જોવા માટે આવ્યો છું. આમ તે અમારી નગરીમાં રૂપરૂપના અંબાર સમાન લકે વસે છે. છતાં ત્યાં આપના રૂપની પ્રશંસા થઈ તેથી હું તમારું રૂપ જોવા માટે આવ્યો છું, સનતકુમાર ચક્રવર્તિને પિતાના રૂપને ગર્વ તે હતે જ. તેમાં આ માણસના મુખેથી વધુ પ્રશંસા સાંભળીને ગર્વથી કહ્યું કે ભાઈ! અત્યારે તે સંધ્યા સમય થવા આવ્યું છે. મારા રૂપમાં અત્યારે શું જોવાનું છે? કાલે સવારના પ્રહરમાં હું નાહીધોઈ સુંદર સ્વાંગ સજીને સિંહાસને બેસું ત્યારે તમે મારું રૂપ જોવા માટે આવજે. પણ જોવા આવનારને તે તેનું રૂપ જોઈને આનંદ થયે હતું કે મેં જેવી પ્રશંસા સાંભળી હતી તેવું જ આનું રૂપ છે. બીજે દિવસે જ્યાં જોયું ત્યાં આશ્ચર્ય પામી ગયા કે આ શું? કાલની કાયા કેવી ને આજે કેવી ? ચક્રવર્તિ પૂછે છે કે કેમ? ત્યારે કહે છે કે તમારી કાયા સેળ રોગથી ઘેરાઈ ગઈ છે ને છેવટે ખાત્રી કરીને બતાવે છે. આથી તેમને ગર્વ ઉતરી ગયો. આપણે એ સમજવું છે કે ચક્રવર્તિનું શરીર કેવું મજબૂત હોય છે કે નદીના Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૪ર શારદા દર્શન એક કિનારે કરડે માણસોનું સૈન્ય દેરડું પકડીને ઉભું હોય ને સામે કિનારે ચકવતિ એકલે હેય તે પહેજ દેરડું ખેચે તે આખું સિન્ય નદીમાં પડી જાય અને જ્યારે તે કરોડો માણસ દેરડું ખેંચે તે ચક્રવતિની આંગળી પણ હલાવી શકે નહિ. આવા શરીરમાં પણ એક રાત્રીમાં કેટલા રોગ ઉત્પન્ન થઈ ગયા ? બાલે, આ કાયાને ગર્વ કરવા જેવો ખરો? કાલને શું વિશ્વાસ છે ! હાથમાં આવેલ સમય ઓળખી લે. અહીં ક્ષણની કિંમત સમજનારા છ અણગારો મહાન રિદ્ધિ-સિદ્ધિ અને સંપત્તિને ત્યાગ કરીને નીકળી ગયાં છે. એમનું શરીર એવું કેમળ હતું કે સહેજ ગરમી કે ઠંડી સહન કરી શકતાં ન હતાં અને મખમલની કેમળ શયામાં સૂનાર હતાં, પણ આત્માને સમજાઈ ગયું કે આ તન અને ધન બધું નશ્વર છે. તેને ગર્વ કરવા જેવો નથી ને આ અસાર સંસારમાં કંઈ સાર નથી. તે શા માટે તેને વળગી રહેવું? આ વિચાર થતાં અઢળક સંપત્તિને ત્યાગ કરીને દીક્ષા લીધી. તમારે તે પૈસા કમાવા કેટલા પાપ કરવા પડે છે! એમને એવા પાપ કરવાં પડતાં ન હતાં. આજે સંપત્તિ વધી જાય તે તમને સરકારને કેટલે ભય લાગે છે? રખે ને રેડ પડે તો? ફફડાટને પાર નહિ. જ્યારે આગળના વખતમાં નગરજનો ગમે તેટલું ધન કમાય ને ઉડાવે તેમાં રાજાઓની રૂકાવટ ન હતી. આજે તે માણસ એના પુણ્યથી ગમે તેટલું કમાય પણ સરકાર સુખે ગવવા દેતી નથી. - શાલીભદ્રને ઘેર કેટલી લખલૂટ સંપત્તિ હતી! શ્રેણીક રાજા કરતાં તે વધુ સુખી હતા. જ્યારે ભદ્રામાતાએ નકાંબળી ખરીદીને એની પુત્રવધુઓએ સવારમાં દિલ લુછીને ફેંકી દીધી. તેની રાજાને ખબર પડી ત્યારે રાજાને ખૂબ આશ્ચર્ય થયું કે અહે શું! મારા રાજયમાં આટલા સુખી શ્રીમતે વસે છે. હું મહા પુણ્યવાન છું. આવી પ્રજાથી મારી શેભા છે પણ એવી ઈર્ષ્યા ન કરી કે મારા કરતાં તે વધુ સુખી છે તે હું તેનું ધન લઈ પ્રજાના રક્ષણ માટે ભંડારમાં ભરી દઉ. આ વિચાર ન કર્યો છે. પણ આનંદ પામ્યા ને શાલીભદ્રની દિધ જેવા મગધ દેશના માલિક ખુદ શ્રેણક મહારાજા હાલી ચાલીને તેને ઘેર આવ્યા. શાલીભદ્રના મહેલના આંગણામાં એક ફ જે. કૂવામાં જોયું તે પાણી ન હતું પણ હીરા, મોતી અને સેનાના કિંમતી દાગીના હતા. આ જોઈને રાજાએ પૂછયું કે આ કૂવામાં આટલા બધા દાગીના શા માટે નાંખ્યા છે? ત્યારે એના માણસોએ કહ્યું–મહારાજા ! અમારા શાલીભદ્રજીને બત્રીસ પનીઓ છે. તે રેજ સવારે નવા દાગીના પહેરે છે. આજના દાગીના કાલે પહેરતા નથી. તે બધા કૂવામાં નાંખી દેવામાં આવે છે, અને કઈ ગરીબ દુઃખી આવે તે તેને એમાંથી કાઢીને દાગીના આપવામાં આવે છે. આ સાંભળીને મહારાજા શ્રેણીક Page #289 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૨૪૩ વિચારમાં પડી ગયા કે માણસ બહુ સુખી હોય તે આજના ઉતારેલા કપડા કાલે ન પહેરે પણ આ તે દાગીના ઉતારીને ફેંકી દે છે. કેટલી ઋધિ હશે ! આ લોકને સંપત્તિ મળી હતી તેને સદ્વ્યય કરતાં હતાં. આજે તે કરેડાની સંપત્તિ મળી હોય છતાં દષ્ટિ કેટલી ટૂંકી છે! દાળ, શાક વધે તે કીજમાં મૂકી દે ને બીજે દિવસે વાસી ખાય છે. પૂર્વભવની વાસી કમાણી ખાય છે ને અન્ન પણ વાસી ખાવા લાગ્યા, અને ફાટેલા કપડાં ભેગા કરીને એક સ્ટીલની બાલ્ટી ખરીદીને હરખાય. શું મારે તમારા વખાણ કરવા! આ ફ્રીજ આવ્યાને ગરીબના મઢ જતાં અટકયું. પહેલાનાં માણસો પિતાને માટે બનાવેલી રસોઈ જમતાં વધે તે ગરીબને આપી દેતાં. ફાટેલા કપડાં ગરીબને પહેરાવતાં હતાં. આ દષ્ટિ આજે ચાલી ગઈ છે. આજે તે ખાવાપીવામાં પણ કેટલે ભેદભાવ વધી ગયા છે. શાલીભદ્રને ઘેર ભેદભાવ ન હતાં. પિતે જે ખાય તે નકર ચાકરેને ખાવા મળતું. પોતે જે મહેલમાં રહેતાં તે જ મહેલમાં નોકર ચાકરે અને દાસદાસીઓ વસતાં હતાં, કેટલી બધી વિશાળતા હતી ! રાજા શ્રેણીક એક પછી એક માળ જોતાં આગળ વધ્યાં ને ભદ્રામાતા જે માળે વસતાં હતાં ત્યાં આવ્યા. ભદ્રામાતાએ શ્રેણીક રાજાનું ખૂબ સન્માન કર્યું. શાલીભદ્ર તે મહેલના સાતમે માળે વસતાં હતાં. દિીકરા-વહુના આવાસમાં સાસુ જાય નહિ એટલે તેણે નીચેથી બૂમ પાડી કે બેટા શાલીભદ્ર, નીચે ઉતર. આપણે ઘેર આપણા મહારાજા શ્રેણીક પધાર્યા છે. ત્યારે શાલીભદ્રે કહ્યું. બા ! શ્રેણીક હોય તે મૂલ્ય આપીને ખરીદી લે ને વખારમાં નાંખી દે. એને એ પણ ખબર નથી કે નગરીના મહારાજા શ્રેણક છે. ત્યારે માતાએ કહ્યું, બેટા! આ કંઈ ધાણાજીરું નથી કે ખરીદી લઉં. આ તે આપણું નાથ છે. એટલે તે નીચે આવે ને શ્રેણીક રાજાને પગે લાગ્યું. ત્યારે રાજાએ વહાલથી તેના માથે હાથ મૂકે. એટલે હાથ પણ તે ખમી શક્યા નહિ. તેનું શરીર પસીનાથી રેબઝેબ થઈ ગયું. હવે વિચાર કરો કે મહારાજા શ્રેણીકને વહાલભર્યો હાથ જે ખમી શક્યો નહિ તે તેની કાયા કેટલી કેમળ હશે ! રાજા તે ચાલ્યા ગયા પણ શાલીભદ્રને રોટ લાગી કે શું મારે માથે હજુ નાથ છે. મારે નાથ ન જોઈએ. આટલી ચોટ લાગતાં ૩૨ કન્યાઓને મેહ અને રજવાડા કરતાં પણ અધિક સંપત્તિનો ત્યાગ કરીને સાધુ બની ગયા. આવું સુકેમળ જેમનું શરીર હતું તે ગરમીમાં ગૌચરી નીકળતાં હતાં, ઉગ્ર તપશ્ચર્યા કરતાં હતાં. તેમને કંઈ નહિ થતું હોય ! તેમની કાયા કેમળ હતી પણ કર્મો ખપાવવા માટે આત્માને વજી જે બનાવી દીધું હતું. ઘરમાં બેઠાં બેઠાં કર્મો ન ખપે. તમે એમના જેટલાં તે કેમળ નથી ને? છતાં Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શારદા દર્શન તપ કરવાનું મન નથી થતું. એમણે સારા સ`સાર છેાડી કામલેાગ ઉપર પણ વિજય મેળવી શક્તા નથી. સમજો, યારે દીધો અને તમે તા સમજશે ? મહાન ઋધ્ધિના ત્યાગ કરીને નીકળેલાં અણુગારો દેવકીજીની શ’કાનુ સમાધાન કરતાં કહે છે હું માતા! અમે ભગવાનની આજ્ઞા લઈને ત્રણ સ`ઘાડે ગૌચરી માટે નીકળ્યા છીએ. ઉંચ, નીચ અને મધ્યમ કુળામાં ગૌચરી માટે ફરતાં ફરતાં “સવ ભેદ' અનુષકા ’” તમારે ઘેર આવ્યા છીએ. આ પ્રમાણે છે મુનિએએ કહ્યું ત્યારે માતા દેવકીના દિલમાં આનંદ થયા, પણ સાથે એક વાતના અસાસ થવા લાગ્યે આ માતા કેવી ભાગ્યશાળી કે આવા રત્ન જેવા પુત્રોને ભગવાનના શાસનમાં આપણુ કર્યા ! હું તે આવી ભાગ્યશાળી ન બની શકી ને ? અહીં બેઠેલી મારી અહેનેાના મનમાં પણ એમ થતું હશે કે અમારા સંતાનેા જો દીક્ષા લે તે અમે પણ ભાગ્યવાન ખનીએ. એલેા, કઈ માતાને આવી ભાવના થાય છે ? કે પછી દીક્ષા લેવા તૈયાર થાય તેા દીક્ષા લેતાં અટકાવા ? આવા પવિત્ર સ ંતાની વાત સાંભળીને દેવકીજીના દિલમાં દુઃખ થાય છે. હજુ સ ંતા દેવકીજીને શુ' કહેશે તેના ભાવ અવસરે. ચરિત્ર :– રાણીના પાકાર સાંભળી રાજા દોડી આવ્યા :–અર્જુન પ્રભાવતીની શેાધમાં ગયા છે. ખીજી તરફ પ્રભાવતી રાણીને સદૅશ થયેા ને કાળી ચીસ પાડીને ખોલ્યા હૈ પ્રાણનાથ! મને ખચાવા....ખચાવા, એમ ખોલતી જ એભાન થઇને જમીન ઉપર પડી ગઇ. ત્યારે રાજાના મનમાં એ દુઃખ થયુ` કે હું પ્રભાવતી ! હું કેટલે કમનશીબ છુ કે એક તેા હું તારી બાજુમાં સૂતા હતા ને તને કેાઈ દુષ્ટ ઉઠાવી ગયા. હું એની પાછળ ઘણું દોઢયા પણ પહોંચી શકયા નહિ. એટલે ત્યાં હું હારી ગયે.. ખીજુ કાણુ જાણે તે દુષ્ટ તને અહીં કેવી રીતે મૂકી એ તે જ્ઞાની જાણે પણ આટલા નજીકમાં હતા છતાં સ`દશથી તને ખચાવી શકયા નહિ. આમ વિલાપ કરતાં રાજાએ તરત આસપાસના ગામમાંથી ઝેર ઉતારનાર વૈદ્યાને ને મંત્રવાદીઓને મોલાવ્યા. બધાએ ઘણાં ઉપચાર કર્યા છતાં કાઈ પણ રીતે પ્રભાવતીનુ ઝેર ઉતર્યુ નહિ. એટલે બધાએ હાથ ખંખેરી નાંખ્યા. તેથી રાજા સહિત બધાને થઈ ગયું કે નક્કી પ્રભાવતી મૃત્યુ પામી છે. રાજાના પાકાર – જેમ દ્વીપક મૂઝાવાથી અંધકાર વ્યાપી જાય છે તેમ પ્રભાવતી મૃત્યુ પામી છે તે જાણીને રાજાના શાક ખૂબ વધી ગયા, અને રાજા પછાડ ખાઈને ધરતી ઉપર પડી ગયા. આ સમયે પ્રધાન વિગેરે બધા હુવા નાંખવા લાગ્યા. કોઈ ઠંડુ પાણી લાવીને છાંટવા લાગ્યા. આમ ઘણાં શીતપચાર કરીને રાજાને ભાનમાં લાવ્યા. રાજા જ્યારે ભાનમાં આવ્યા ત્યારે કરૂણ સ્વરે કપાંત કરવા લાગ્યા કે અહે વિધાતા! તને પણ મારી દયા ન આવી ? જે પ્રભાવતીને લઈ લેવી હતી તા પહેલાં Page #291 -------------------------------------------------------------------------- ________________ થાવા દર્શન ૨૪૫ મને જ લઈ લેવા હતા ને? ખરેખર, મને તેા એમ જ લાગે છે કે મારી પ્રભાવતીની હાજરીમાં મને ઉપાડી લેવાની તારામાં તાકાત નથી તેથી મારી પ્રાણપ્રિયા પ્રભાવતીને તે મારી પહેલાં લઈ લીધી. હું મારી વહાલી પ્રભાવતી! તુ એકવાર તા મારા સામું જો. પહેલાં તે હું ન મેલું તે તું મને પરાણે ખેલાવતી ને અત્યારે હું તને કાલાવાલા કરું છું છતાં તું મારા સાસુ` કેમ નથી જોતી ? મે તારા એવા શુ અપરાધ કર્યા છે કે મારાથી રીસાઈને સૂઈ ગઈ છે? અને આટલા બધા રાષ શા માટે કરે છે? આ પ્રમાણે ખેલતાં ખોલતાં મહારાજા કરૂણ સ્વરે વિલાપ કરવા લાગ્યા । ત્યાં બેઠેલા બધા માણસેા રયા. મનુષ્ય તે શું, ઝાડે બેઠેલા પંખીઓ પણ રડવા લાગ્યા. હેમાંગદ રાજા ખૂબ ન્યાયી અને પ્રજાપ્રિય હતાં. જ્યાં રાજા રડે ત્યાં શું બાકી રહે? રાજાનું રૂદન જોઈને પ્રજાજના, સૈનિકો બધા ચેાધારે આંસુએ રડવા લાગ્યા. મંત્રીએ, સૈનિક બધા રડતી આંખે મહારાજાને શાંત કરવાના પ્રયત્ના કરવા લાગ્યા કે હું મહારાજા ! એક દિવસ સૌને જવાનું છે. માટા મોટા તીથ કરા, ચક્રવતિ આ બધાને આયુષ્ય પૂર્ણ થતાં એક દિવસ તા સૌને જવુ પડે છે. તમે શાંતિ રાખે. પ્રધાના તરફથી આવાસન :- રાજા કહે છે તમારી બધી વાત સાચી છે પણ હું પ્રભાવતી વિના એક ક્ષણવાર જીવી શકું તેમ નથી. રાણી વિનાનું જીવન મને શુષ્ક લાગે છે. માટે હું પ્રધાનજી ! તમે સુખડનાં કાટી લાવા ને ચિતા તૈયાર કરો. હું રાણીને ખેાળામાં લઈને તેની સાથે ખળી મરીશ. બધા મંત્રી કહે છે મહારાજા ! તમે આવા સમજુ થઈને આવું ન કરે. દુનિયા જાણુશે તેા એમ કહેશે કે રાણીની પાછળ રાજા મરણ પામ્યા. આ તે કેવી ઘેલછા કહેવાય ! અને બીજી કે તમે આ રીતે રાણીજીની સાથે જીવનના અંત લાવશે તે પણ કંઈ તમને ખીજા ભવમાં રાણી નહિ મળે. માટે સમજીને શાંતિ રાખા. બંધુઓ! માહનીય ક્રમના નશા કેટલા ભયંકર છે ! આજે પેપરમાં ઘણી વખત વાંચવા મળે છે કે પ્રેમી પ ́ખીડાએ પ્રેમને ખાતર પ્રાણુનુ ખલીદાન આપ્યુ.. પ્રેમીએ સાથે ઝેર ખાઈને મરે છે. કંઈક કૂવામાં પડે છે ને કંઈક અગ્નિમાં સાથે મળી મરે છે. જાણે એ પ્રેમી પ`ખીડા ખીજા ભવમાં સાથે જ રહેવાના ન હોય! આ માહુના નશે! કેવા ભય કર છે! હજી દારૂના નશા સારા છે પણ માહના નશે। ખરાબ છે. કારણ કે કેાઈ માણસને દારૂના નશે। ચઢા હાય ને ગમે તેમ ખેલતા હાય તા તેને કોઈ એક તમાચા મારશે તે ઠેકાણે આવી જશે પણ જેને માહના નશેા ચઢચા છે તેને ગમે તેટલા તમાચા મારા તા પણ તે નશે। ઉતરવા મુશ્કેલ છે, અહી મહારાજાને પણ માહુના નશેા ચઢયા છે એટલે પ્રધાના, સામતા, મિત્રો, નાર Page #292 -------------------------------------------------------------------------- ________________ શાહ દઈને ચાકર, બધા ખૂબ સમજાવે છે છતાં માનતા નથી. એમણે તે એક જ હઠ લીધી છે કે મારે માટે જલદી ચિતા ખડકે. કેઈ પણ રીતે રાજા ન માન્યા એટલે પ્રધાને ચિતા પડકાવી. હવે પ્રધાન વિગેરે પણ વિચાર કરવા લાગ્યા કે આપણાં મહારાણી ગયા, તેમની પાછળ રાજા પણ જાય છે. તે હવે આપણે જીવીને શું કામ છે? આપણે પણ ચિતા ખડકીને બળી મરીએ. એટલે બીજા ઘણુએ પિતાને માટે ચિતા તૈયાર કરી. લે રાની કે હાથ બીચમેં, બઠા ચિતા મેં આઈ સામંતાદિક સંગ મરણુહિત, ન્યારી ચિતા રચાઈ હે....શ્રોતા રાજાએ તૈયાર કરાવેલી ચિતા :- ચિતા તૈયાર થઈ એટલે રાજા તે રાણીને મેળામાં લઈને ચિતામાં બેસી ગયા ને પ્રધાનને કહે છે હવે અગ્નિદાહ દઈ દે. એટલે હું શાંતિથી મારી પ્રભાવતી સાથે જાઉં. રાણી તે મરણ પામ્યા છે પણ જીવતા ને જાગતા મહારાજાને કંઈ બાળી નંખાય? પ્રધાનનું મન નથી માનતું પણ હવે અનિચ્છાએ રાજાની ઈચ્છાને આધીન થવું પડયું. જ્યાં રાજાએ ચિતામાં પ્રવેશ કર્યો ત્યાં બીજા બધાએ પિતાપિતાની ચિતામાં પ્રવેશ કર્યો, અને ચિતામાં અગ્નિ મૂકી એટલે ધૂમાડાના ગોટેગોટા આકાશમાં ચઢવા લાગ્યા. બરાબર એ જ સમયે અર્જુન પ્રભાવતી રાણીને લઈને વિમાનમાં આવી પહોંચે. તો ઉચેથી જોયું કે અહીં આટલે બધો ધૂમાડે કેમ દેખાય છે? બરાબર ધ્યાનપૂર્વક જોયું તે ઘણું ચિતાઓ ખડકેલી છે ને તેમાંથી ધૂમાડા નીકળે છે. એટલે અર્જુનના મનમાં થયું કે પ્રભાવતીના વિગથી શું હેમાંગદ રાજા અગ્નિમાં પ્રવેશ કરતા નથી ને? બરાબર ધારીને ઉંચેથી જોયું તે એમ જ અનુમાન થયું. તેથી અને વિચાર કર્યો કે ગજબ થઈ ગયા. સહેજ મેડે પડયા હતા તે ન બનવાનું બની જાત. જે થયું તે સારું થયું. હજુ ચિતાઓ પૂરી સળગી નથી તે પહેલા પહોંચી જાઉં. હવે અર્જુન ઝડપથી નીચે ઉતરશે ને રાજાને બચાવશે અને સાચી પ્રણાવતી કઈ તેને ખુલાસો થશે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૩ર શ્રાવણ વદ ૫ ને ગુરૂવાર તા. ૪-૮-૭૭ અનંત ઉપકારી, શાસનપતિ, જિનેશ્વર ભગવંતના મુખમાંથી ઝરેવી વાણી ભવ્ય જીના ભવરોગ નાબૂદ કરવા માટેની અમોઘ ઔષધિ છે. જેમ પાણીને સ્વભાવ શીતળતા આપવાનું છે તેમ જ્ઞાની પુરૂષ કહે છે કે આત્માને સ્વભાવ સ્વમાં Page #293 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન રમણતા કરવાને છે. વીતરાગ વાણી ઉપર જેને શ્રદ્ધા હોય છે તે આત્મા સ્વમાં રમણતા કરી શકે છે. જયારે કેઈ જગ્યાએ આગ લાગે છે ત્યારે બંબાવાળા આવીને આગ બૂઝાવવા માટે પાણી છાંટે છે તેમ આ જીવને પણ વીતરાગ વાણીનું શ્રવણ, મનન અને ચિંતન કરી વીતરાગ ભગવંતની આજ્ઞાનું પાલન કરી વિષય-કપાય રૂપ આગને ઠારવાની છે. આ આગને ઠારવા માટે વીતરાગ વાણી પુષ્પરાવર્ત મેઘ સમાન છે. જેના અંતરમાં વીતરાગ વાણી ઉતરી જાય તેની વિષય કક્ષાની આગ ઠરી જાય ને આત્મા શીતળીભૂત બની જાય. પણ આજે તે જીવની દશા એવી છે કે સાંભળે છે જ પણ એને અંશ જીવનમાં ઉતરતું નથી. એટલે પરને સ્વમાની પરમાં રમણતા કરી રહ્યો છે. આ છે જીવની વિભાવ દશા. અનાદિકાળથી જીવે પારકી પંચાત કરી છે અને તેથી તે સંસારમાં ભટકી રહ્યો છે. પારકી પંચાત જીવને ચીકણું કર્મો બંધાવે છે. માટે પારકી પંચાત છેડીને સ્વની પંચાત કરો. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯મા અધ્યયનમાં ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ! “જિંતાપ મને કરે જિં ? નિંદ્રા બં पच्छाणुताव जणयइ, पच्छाणु तावेण विरज्जभाणे करणगुण सेढि पडिवज्जा । રેઢિ પરિવને જ મારે પિત્ત વર્ના કાપા આત્મનિંદા અથવા પિતાના દેષની નિંદા કરવાથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે? ત્યારે ભગવાને કહ્યું-પિતાના દેવોની નિંદા કરવાથી પશ્ચાતાપ થાય છે. પશ્ચાતાપ કરવાથી વૈરાગ્ય ઉત્પનન થાય છે. વૈરાગ્યના કારણથી જીવ ક્ષપકશ્રેણી પર ચઢે છે. ક્ષપક શ્રેણી પર ચઢેલા અણગાર મેહનીય કર્મને ક્ષય કરે છે. મેહનીય કર્મને ક્ષય થવાથી અવશ્ય મોક્ષ પ્રાપ્ત થાય છે. માટે પરની નિંદા છેડીને સ્વમાં રમણતા કરે. સ્વની પંચાત જીવને કર્મોની મહાન નિર્જરી કરાવે છે. આજે મેટા બંગલાના દરવાજે ગુરખે ઉભો રાખવામાં આવે છે. એ ગુર બંગલામાં કે ઈ ગુંડે કે દુર્જન આવે તે તેને જતા અટકાવે છે, ને બંગલાનું રક્ષણ કરે છે. તેમ આપણે આપણા મન રૂપી ગુરખાને દિલના દરવાજા પાસે પડે રાખવાની જરૂર છે. તે મનરૂપી ગુરખો પરનિંદા, કુથલી, ખરાબ વિચાર આદિ અંદર પિસવા જાય તે તેને અટકાવી દે તે આપણા જીવનરૂપી બંગલાનું બરાબર રક્ષણ થાય અને પછી તેમાં સ્વની રમણતા થાય. તેથી જીવનમહેલ સ્વચ્છ અને દેદિપ્યમાન બની જાય. પરની રમણતા છોડીને સ્વમાં રમણતા કરે છે તેવા પવિત્ર સંતે દેવકીજીના મનમાં જે સંશય થયેલ હતું તેનું સમાધાન કરતાં કહે છે કે માતા ! અમે દ્વારકા નગરીમાં પહેલીવાર પધાર્યા છીએ. તે નો સેવાળેિ છે જે જ અ ન્ય Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શારદા દર્શન ન સરાઇ તેમાં જે સૌથી પ્રથમ બે મુનિએ આવ્યા તે જુદા, વચમાં આવ્યા તે જુદાને અમે પણ જુદા છીએ. એકના એક સંતે આવ્યા નથી. માટે હે માતા ! ચિંતા ન કરો. તમારી નગરીનાં કે તમારા દીકરાનાં પુણ્ય ઘટયા નથી પણ પુણ્ય ચઢિયાતા છે. આ પ્રમાણે દેવકીદેવીની શંકાનું સમાધાન કરીને સંતે જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં ચાલ્યા ગયા. ( વમાં રમણુતા કરનાર સંતે તે ગૌચરી કરીને ચાલ્યા ગયા પણ દેવકીજીના દિલમાં એક મંથન શરૂ થયું. જેમ ઘંટ વાગેને રણકો રહી જાય તેમ દેવકીજીનાં દિલમાં સંતના વચનરૂપી રણકે રહી ગયા. તેમના મનમાં એ વિચાર આવે કે હું જ્યારે નાની હતી તે સમયે “g ાજુ મર્દ જોઢાણgના ચાલુ કુમાર સાથે વાતને વારિકા” પિલાસપુર નગરમાં અતિમુક્ત અણગાર મારે ઘેર ગૌચરી પધાર્યા હતાં, અને મારા ભાભી જીવયશા મારું માથું ઓળતાં હતાં. તે વખતે મુનિએ મને જે કંઈ કહ્યું હતું તેનાથી જુદું બન્યું લાગે છે. આવું મંથન દેવકીદેવીના મનમાં શરૂ થયું. અતિમુક્ત મુનિએ દેવકી નાની હતી ત્યારે શું કહ્યું હતું તે જાણતી હતી પણ અત્યાર સુધી આ વાત ઉપર મંથન કર્યું ન હતું. અંતરની ગરસીમાં વિચારરૂપી દહીં ભરેલું હતું તે દેવકી એના ઉપર મંથન કરવા લાગ્યા. ગરસીમાં દહીં હોય તે મંથન કરવાથી માખણું મળે પણ ખાલી ગરસીમાં પાણી નાંખીને સાંજ સુધી વલેણું કરે તે શું માખણ મળે? “ના.” તે આ રીતે તમે જરા વિચાર કરજે. કેવળ મેક્ષની વાતે કરે મોક્ષ મળે ખરો? મોક્ષ મેળવવું હોય તે સાધના કરવા તૈયાર થાઓ. સાધના વિના સિદ્ધિ નથી. તમે ભૌતિક સુખ અને સંપત્તિમાં આનંદ માને છે પણ સમજી લેજે કે જ્યાં સુધી પુય પ્રબળ છે ત્યાં સુધી આ આનંદ છે. પુય ખતમ થતાં જીવનમાં અંધારું છવાઈ જશેને જ્યારે કેવા કર્મને ઉદય થશે તેની ખબર નથી. એક શ્રીમંત શેઠ ખૂબ ધનવાન હતા. ધનની સાથે તેના જીવનમાં ધર્મ તાણાવાણાના જેમ વણાયેલું હતું. શ્રમ વિના સિદ્ધિ નહિ, સંતેષ વિના સુખ નહિ અને સેવા વિના મેવા નહિ. આ તેમનું તત્વજ્ઞાન હતું. “હાથે તે સાથે ન દે તે દેવ” આ તેમને જીવનમંત્ર હતા. તેમને ઘેર જે કંઈ ગરીબ કે દુઃખી આવતો તે કદી ખાલી હાથે જતો ન હતે. કેઈને ધનની જરૂર હોય તે ધન આપતાં અન્ન અને વસ્ત્રની જરૂર હેય તેને તે આપીને સંતુષ્ટ કરતાં હતાં. શેઠાણી પણ એવા પવિત્ર હતા. ઘરમાં સંપત્તિને પાર ન હતું છતાં સંપત્તિમાં તેમને આનંદ ન હતું પણ સંસારનાં સુખો ભોગવતાં જે પાપ લાગતું હતું તેને તેમના દિલમાં ડંખ હતો. જેમ ભરત ચક્રવતી છ ખંડના ધણી હતાં. તે મહાન સુખ લેગવતાં હતાં છતાં દિલમાં પાપને ડંખ Page #295 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૨૪૯ હતે ને? એમના સુખે આગળ એક અંશ સુખ તમારી પાસે નથી અને પાપની સીમા નથી છતાં ડંખ લાગે છે કે હું મરીને ક્યાં જઈશ? ડંખ તે નહિ પણ ઉપરથી આનંદ અને ખુશીને પાર નહિ. ચક્રવતિનાં સુખોની અપેક્ષાએ આજના સુખો તે છેતરા જેવા છે. છતાં છોતરા ચાટવામાં આનંદ આવે છે પણ પાપને ડંખ નથી લાગતું. બંધુઓ ! ભૌતિક સુખ અને સુખના સાધનામાં પાપ દેખાય, તે મેળવવામાં હિંસા, જૂઠ, અનીતિ વિગેરે પાપનું સેવન થતું દેખાય, તેનાથી મારો આત્મા મલીન બને છે એમ લાગે તે હૈયામાં પાપને ડંખ લાગે, સમકિતી મનુષ્ય બહારથી સુખી દેખાતે હોય પણ અંતરથી દુખી હોય. પૂર્વનાં પુણ્યથી સુખનાં બધા સાધને મળ્યાં છે એનાથી સુખ ભોગવે છે એટલે બાહ્યદૃષ્ટિથી જોતાં સુખી દેખાય છે પણ સમ્યકત્વને કારણે એ સુખ જોગવતાં બંધાતા પાપને થેંક જોઈને એના દિલમાં દુઃખ થાય છે કે આ સુખ ભોગવતાં કર્મબંધને વધતાં જાય છે. તે મારું શું થશે ? તમારા દિલમાં આવું દુઃખ થાય છે કે એ સુખનાં સાધને વધતાં આનંદ થાય છે? તમે જૈનકુળમાં જન્મ્યા છે એટલે જૈન છે. જૈન કેને કહેવાય? જે જિનેશ્વર ભગવાનની આજ્ઞાને શિરામાન્ય કરનાર હોય, તેમને અનુયાયી હોય, અને વીતરાગ બનવાની અભિલાષા રાખતે હેય તે જૈન છે. બોલે, તમારે વીતરાગ બનવું છે કે વિત્તના રાગી બનવું છે? વીતરાગ એટલે રાગ રહિત અને વિત્તરાગ એટલે વિત્ત-ધનના રાગી. તમને તે વિત્તરાગી બનવું બહુ ગમે છે પણ એટલું જરૂર યાદ રાખજો કે જ્યાં સુધી વીતરાગી બનવાની ભાવના નહિ જાગે ને પાપને ડર નહિ લાગે ત્યાં સુધી જૈન કુળ મળ્યાની સાર્થકતા નથી. ગમે તેટલાં સુખનાં સાધનો મળે છતાં તેમાં ખુશ ન થતાં હૈયામાં પાપને ભારે ડંખ લાગે તે જૈનપણું મળ્યાનું અહેભાગ્ય છે. પેલા શેઠ જૈન હતાં, મહાન સંપત્તિ મળી હતી છતાં પાપને ભારે ડંખ હતે. પિતાનાથી કેઈ જીવને દુઃખ ન થાય તેની કાળજી રાખતાં હતાં. સવારથી સાંજ સુધી કેટલાયનાં દુઃખ મટાડતાં હતાં. ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકે, કપડાં ને સ્કુલની ફી આપતાં. ગરીબેને ઘેર ગુપ્ત રીતે અનાજ મોકલાવી દેતા અને રેગીને દવા માટે પાંચ-પચાસ રૂપિયા જોઈએ તે આપી દેતાં હતાં. કદી અસત્ય બેલતાં નહિ. સારે માલ બતાવી ખરાબ માલ આપ, ઘરાકને છેતરવાં, ખોટાં તેલમાપ રાખવા, આ બધા દૂષણે શેઠના જીવનને સ્પર્શી શક્યા ન હતાં. ન્યાય નીતિથી વહેપાર કરતા જે ધન મળે તેનાથી સંતેષ માની જીવન વીતાવતાં હતાં. સંસારમાં રહેવા છતાં સાધુ જેવું પવિત્ર જીવન ગાળતાં હતાં. શેઠાણું પણ શેઠ જેવા પવિત્ર હતા, દુઃખીના દિલને વિસામે હતાં. કેઈ માંદુ હોય તે પ્રેમથી તેની સેવા કરતાં. દરેકને સાચી Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨પ૦ શારદા દર્શન હિત શિખામણ આપતા ને આંગણે આવેલાને આદર સત્કાર કરી ભાવથી ભજન કરાવતાં. શેઠ શેઠાણી બંને ગુણીયલ હતાં. જેનામાં ગુણ હેય તેની પ્રશંસા થાય એ તે સ્વાભાવિક છે. આખા ગામમાં શેઠ શેઠાણીના ગુણગવાતાં ત્યારે કંઈક લેકે તેમના ઉપર ઈર્ષા કરતાં. - ઈર્ષા કેવી ભયંકર છે! શેઠ દાન ખૂબ કરતાં ત્યારે ઈર્ષાળુ માણસે બોલતાં કે શેઠ દાન ન કરે તે શું કરે? એને કેણુ ખાનાર છે? જુઓ, જગત કેવું છે ! દાન કરે તે ય વાત કરે ન કરે તે ય વાત કરે. જગત જેની ગત ચાલી ગઈ છે તેનું નામ જગત છે. ભલે, સંતાન ન હોય પણ લેભ છૂટે તે દાન કરી શકાય. બાકી રાતી પાઈ દાનમાં દેવાનું મન નથી થતું. શેઠનાં પુણ્ય પ્રબળ હતાં તેથી જે બેટ હતી તે પણ પૂરી થઈ ને પારણું બંધાયું. દીકરો એ રૂપાળો હતો કે જાણે દેવકુમાર જોઈ લે. જેને જોતાં આંખ કરે તેવા દીકરાથી શેઠ શેઠાણ રાજી થયાં ને ખૂબ લાડકેડથી ઉછેરવા લાગ્યા. છોકરો પણ ખૂબ ડાહ્યોને ગંભીર હતું. એને વિનય વિવેક અને ગુણે જઈને શેઠની આંખડી કરી જતી. હવે શેઠને કઈ જાતની ઉણપ રહી? “ના.” શેઠ શેઠાણીએ દીકરા ઉપર કેટલી આશાના મિનારા બાંધ્યા હતાં, પણ ભાવિના ભેદને કોણ ઉકેલી શકે છે? ઢાંકયા કર્મની કેઈને ખબર પડતી નથી શેઠને ઘેર હવે સંસારનાં સુખની કઈ કમીના ન હતી પણ અચાનક શેઠના અશુભ કર્મને ઉદય થયે. દીકરે માટે થતાં ભણાવ્યું. પછી દુકાને બેઠે. તે પરણાવવા જે યુવાન બને તેથી શેઠ શેઠાણું પરણાવવાનો વિચાર કરતાં હતાં ત્યાં એકાએક દીકરે ગાંડ બની ગયે. ગોડે તે એ ગાંડે કે ઘરમાં બધું તેડી ફોડી નાખે. દુકાને જાય તે બધું ફેંકી દે ને શેરીમાં જાય તે શેરીના છોકરાને હેરાન કરે એટલે તેને છૂટે તે રખાય નહિ, અને એના બાપને તે દેખેને ગળું દબાવવા જાય, વિકરાળ રાક્ષસની જેમ મારવા માટે દેડે એટલે એના હાથ બાંધી ઘરમાં એક થાંભલી સાથે બાંધી રાખતાં. ઘરમાં દીકરાને ત્રાસ ત્રાસ વર્તાઈ ગયા. છોકરે એના બાપ સિવાય કેઈને મારતે ન હતું. બાપને મારવા જાય ત્યારે એની માતા એને ખૂબ મારતીને ન કહેવાનાં શબ્દો કહી દેતી છતાં માતાને આંગળી અડાડતા ન હતા. “શેઠના પાપનો ઉદય થતાં લોકોએ કરેલી ટીકા”: યુવાન દીકરે ગાડ થતાં ઈર્ષાળુ લેકે કહેવા લાગ્યાં કે જુઓ, શેઠ બહુ ધર્મ કરે છે તેનું આ ફળ મળ્યું. શેઠનાં ગુણને જેનારાં માણસો કહેવા લાગ્યા કે આવા પવિત્ર શેઠને ક્યા ભવના પાપ ઉદયમાં આવ્યા કે દૈત્ય જે દીકરે પાક ! આ તે દીકરો કે દીપડે ! આ શેડ ગરીબને બેલી છે. એમણે કદી કઈ જીવને દુભવ્યા નથી. એમને આવું દુઃખ કયાંથી આવ્યું? ભગવાન! આ છોકરાને સદ્બુધિ આપે. એમ પ્રભુને પ્રાર્થના Page #297 -------------------------------------------------------------------------- ________________ શારા દર્શન ૨૫૧ કરતાં હતાં. શેઠ-શેઠાણી ખૂબ સંસ્કારી અને જૈન ધર્મને સમજેલાં હતાં એટલે બધું દુખ સમભાવે સહન કરતાં હતાં. ધર્મીષ્ઠ અને તે દુઃખ વખતે પણ એ સંતાપ થાય કે અરેરે! સુખ વખતે સુખને ત્યાગ ન કર્યોને સુખમાં રપ રહીને પાપ બાંધ્યા ત્યારે ઉદયમાં આવ્યા ને? અને પરાધીનપણે દુઃખ વેઠવા પડે છે ને? શ્રેણીક રાજાને કણકે કેદમાં પૂર્યા ત્યારે એ વિચાર ન કર્યો કે અરેરે...દીકરા! તને મેં મરતાં બચાવ્યું અને તું દીકરો થઈને મને મારવા ઉઠો ! પણ આવા દુઃખમાં શું વિચાર કર્યો? મેં સુખનો ત્યાગ કરીને અભયકુમારની માફક દીક્ષા લીધી હતી તે આવું થાત? કદાચ કર્મોદયથી સંયમમાં કષ્ટ આવે ને વેઠત તે કલ્યાણ થઈ જાત પણ પરાધીનપણે દુખ વેઠવામાં મારું શું કલ્યાણ થવાનું છે? આ શેઠ-શેઠાણીને માથે આવું જાલીમ દુઃખ આવ્યું છે છતાં અફસોસ નહિ કરતાં પૂર્વકૃત કર્મને ઉદય સમજી દુઃખને સમતાભાવે સહન કરે છે. એક વખત શેઠને જૂને મિત્ર શેઠને ઘેર આવે. આવા દુઃખમાં પણ શેઠ શેઠાણી પિતાને ઘેર આવેલાં મહેમાનને સત્કાર કરવાનું ચૂકતા નહિ. શેઠના મિત્રે આ ગાંડા થયેલા છોકરાનું તેફાન જોયું. એને સહેજ છૂટે કરે ત્યાં પૂર્વભવને વૈરી હોય તેમ શેઠનું ગળું દબાવવા દોડતા. આ જોઈને શેઠને મિત્ર ત્રાસી ગયે. અહો ! ઈશ્વરના અવતાર સમા મારા મિત્રને આવું દુઃખ મારાથી આ જોયું જતું નથી તે આ કેમ સહન કરી શકતા હશે? મિત્રનું દુખ મટાડું તે જ હું સાચેમિત્ર છું. એમ વિચાર કરીને મિત્ર શેઠની રજા લઈને રવાના થયે, અને કેઈ મહાન પુરૂષની શોધ કરતાં એક પર્વત ઉપર આવ્યા. પર્વત ઉપર એક મહાન અવધૂતને ધ્યાનમાં બેઠેલાં જોયા. એમને જોઈને મિત્રનું મન ઠરી ગયું. તે તેમના ચરણમાં પડે. અવધૂત ધ્યાનથી મુક્ત થયાં એટલે તેમને વંદન કરીને સામે બેઠે. એટલે તે ઉપદેશ આપતાં કર્મનાં કટફળ જીવને કેવા ભોગવવા પડે છે તે વાત સમજાવી. ત્યારે શેઠના મિત્રે પિતાના મિત્રના દુઃખની વાત કરીને કહ્યું કે આપ તે મહાનપુરૂષ છે. આપ મારા મિત્રનું દુઃખ મટાડે. મને શ્રદ્ધા છે કે આપ મને નિરાશ નહિ કરે. પેલા મિત્રની વાત સાંભળી અવધૂતનું દિલ મીણની જેમ પીગળી ગયું ને થેડી વાર વિચાર કરીને કહ્યું કે તમારે મિત્ર અને તેને પુત્ર બંનેને અહીં લઈ આવે. મહાત્માના ચરણે આવેલા શેઠ”: મહાત્માના શબ્દ સાંભળીને મિત્રના પગમાં જેમ આવ્યું. તે દેડતે શેઠની પાસે આવીને કહે છે ભાઈ ! ચાલે, આપણે આ દીકરાને મહાત્મા પાસે લઈ જઈએ. એ મહાન સમર્થ શક્તિશાળી છે. મને શ્રદધા. છે કે એમના દર્શનથી જ આ ગાંડ દીકરે ડાહ્યો બની જશે. શેઠ તે પહેલેથી જ ધર્મમાં શ્રદ્ધાવાન હતાં એટલે તે મહાત્મા પાસે જવા તૈયાર થયા. અવધૂત સમર્થ Page #298 -------------------------------------------------------------------------- ________________ ઉપર શારા દર્શન શક્તિવાન હતાં. આ ત્રણે જણાં એમનાં દર્શન કરીને તેમની સન્મુખ બેસી ગયાં. છોકરાને હાથ-પગ બાંધીને લાવ્યાં હતાં. એટલે મહાત્માએ કહ્યું કે આ છોકરાના બંધન છોડી નાખે ત્યાં તે શેઠ થરથર ધ્રુજવા લાગ્યા. શેઠનો મિત્ર કહે છે ગુરૂદેવ! જે એને છૂટે કરીશું તે શેઠનું ગળું દબાવી દેશે. મહાત્માએ કહ્યું તમે ચિંતા નહિ કરે. એ બધી મારી જવાબદારી છે. એટલે તરત જ દીકરાના હાથ પગનાં બંધન એડી નાંખ્યા. મહાત્માએ સમજાવેલું પૂર્વભવનું વૈર” - મહાત્માએ શેઠને કહ્યું કે તમે પાંચ મિનિટ એકાગ્ર ચિત્ત કરીને ધ્યાન ધર. શેઠને ધ્યાન ધરાવીને મહાત્માએ પણ ધ્યાન ધર્યું. પાંચ મિનિટ પછી બંને ધ્યાનમાંથી મુક્ત થયા ત્યારે મહાત્માએ કહ્યું-શેઠ! તમે ધ્યાનમાં કંઈ દશ્ય જોયું ? પણ શેઠ તે એવા ગભરાઈ ગયા હતા કે કંઈ બેલી શકયા નહિ. આ છોકરો પણ હાથ જોડીને બેસી ગયે. જાણે કંઈ છે જ નહિ! ત્યારે મહાત્માજીએ કહ્યું. શેઠ! તમે કઈ ગાઢ જંગલમાં એક યુવાનનું ખૂન કર્યું હતું એવું કંઈ જોયું ? શેઠે કહ્યું. હા, ગુરૂદેવ. જુઓ શેઠ! આ ભવમાં તે તમે એટલે બધે ધર્મ કરે છે કે આવતે ભવ સુધરી જશે પણ ગત જન્મમાં નિર્જન વનમાં એક યુવાનનું ખૂન કર્યું હતું તે યુવાન વૈરની વસૂલાત કરવા માટે તમારે પુત્ર બનીને તમારે ઘેર જન્મે છે, અને તમને મારવા માટે ફરે છે. આ તમારા ગત જન્મનું પાપનું ફળ તમે જોગવી રહ્યાં છે. પાપકર્મના ફળ તે દરેકને ભોગવવા પડે છે, ને જે બાકી રહે તે બીજા ભાવમાં પણ જોગવવા પડે છે. તે શેઠ! તમારે શું કરવું છે? તમારે આ ભવમાં કર્મનાં દેણુની પતાવટ કરવી છે કે આવતા ભવ માટે બાકી રાખવું છે? શેઠ સંતના ચરણમાં પડીને કહે છે ગુરૂદેવ ! મારે તો આ ભવમાં જ જૂના ચોપડા ચેખા કરવાં છે. મારે કમનાં દેણું પતાવી દેવાં છે. દીકરે ભલે ગમે તેટલું કષ્ટ આપીને એને વૈરાગ્નિ શાંત કરે પણ મને એ કષ્ટ સહન કરવાનું બળ મળે એવા આશીર્વાદ આપજો. આટલું બોલતાં શેઠ મહાત્માના ચરણમાં માથું મૂકીને રડી પડયા. મહાત્માના મુખેથી વાત સાંભળીને દીકરાની આંખમાં આંસુ આવી ગયા. છેકરાનાં સામે દષ્ટિ સ્થિર કરીને મહાત્મા સાત વખત નવકારમંત્ર બોલ્યા ને કહ્યું. બેટા! હવે તું ડાહ્યો થજે. જા, આજથી તું બંધન મુક્ત બન્યા. ત્યારથી કરે તદ્દન શાંત થઈ ગયો, અને મહાત્માને વંદન કરીને તેમને મહાન ઉપકાર માનતે પિતાને ઘેર ગ. બંધુઓ! કરેલાં કર્મો તે દરેકને ભોગવવા પડે છે. તેમાં મીનમેખ ફેર પડતે નથી. પણ મહાત્મા પુરૂષોને સમાગમ કે લાભદાયી નીવડે છે. આ બાપ-દીકરાનાં પૂર્વજન્મનાં વૈર પતી ગયા ને પ્રેમથી રહેવા લાગ્યા. આટલા માટે જ્ઞાની કહે છે કે કર્મ કરતાં ખૂબ વિચાર કરજે. કર્મ કેઈને છેડશે નહિ માટે બને તેટલે ધર્મ કરે. Page #299 -------------------------------------------------------------------------- ________________ ચારતા ન ૨૫૩ 66 -- મુનિઓ ગયા પછી દેવકીજીના મનમાં એક પ્રકારને અધ્યવસાય ઉત્પન્ન થયા કે મને પેાલાસપુરીમાં અતિમુક્ત મુનિએ જે કહ્યું હતું તેનાથી જુદું અન્ય લાગે છે. સંતના વચન ત્રણ કાળમાં ખાટા પડે નહિ ને અહીં આમ કેમ બન્યુ હવે તે મુનિએ દેવકીજીને શું કહ્યું હતું ને શું અન્યું છે તેના ભાવ અવસરે. ચરિત્ર ધુમાડાના ગાટા ોતાં રાણીને પડેલા ધ્રાસ્કો ' :-અર્જુન પ્રભાવતી રાણીને લઈને જ્યાં રાજા છે ત્યાં આવી રહ્યા છે. ધુમાડા જોઈને અજુ ને પ્રભાવતીને કહ્યું કે બહેન! આપણે માડા આવ્યા હાત તે શું થાત ? કારણ કે તારા વિના મહારાજા પેાતાના પ્રાણને તરણાની જેમ તુચ્છ સમજે છે. એટલે ચિતામાં પ્રવેશ કર્યો લાગે છે. સાથે ખીજા માણસા પણ રાજાની સાથે મળી મરવા તૈયાર થયા લાગે છે. આ સાંભળીને પ્રભાવતી રાણી ખૂબ રડવા લાગી, રડતી રડતી કહે છે વીરા ! તું જલ્દી વિમાન નીચે ઉતાર. જો મારા પતિએ મારા વિરહમાં પ્રાણ છેડયા હાય તેા પછી મારે જીવીને શું કામ છે? મારે જીવવું નથી. હું પણ તેમની પાછળ પ્રાણના ત્યાગ કરીશ. અહા પ્રભુ ! જો મારા પતિના પ્રાણ લેવા હતાં તે મને શા માટે જીવતી રાખી ? મને જ પહેલાં ઉપાડી લેવી હતી ને ! એમ ઝુરાપા કરવા લાગી. આ જોઈ ને અર્જુન પણ ચિંતાતુર બની ગયા, અને એકદમ જલ્દીથી વિમાન નીચે ઉતાર્યું.. હજી ચિતા બહુ સળગી ન હતી એટલે તેણે સૌથી પ્રથમ રાજાની ચિતા ઉપર નવકારમંત્ર ગણીને પાણી છાંટયું, અને પછી ખીજી ચિતાઓ ઉપર છાંટયું. એટલે ચિતાની અગ્નિ ખૂઝાઈ ગઈ ને રાજા તેમજ સેનાપતિ, પ્રધાન વિગેરે પણ ચિતામાંથી બેઠા થઈ ગયા. થાત ? ઉપકાર “ પ્રભાવતીને જોતાં શકામાં પડેલી પ્રજા :- રાજાએ પોતાની સામે મહાન પ્રભાવશાળી અર્જુન અને પેાતાની પટ્ટરાણી પ્રભાવતીને સામે ઉભેલા જોયાં. રાજા સૌથી પ્રથમ અજુ નને ભેટી પડ્યા ને તેના ચરણે પડીને કહેવા લાગ્યા. અહૈ વીરા ! જો તમે ન આવ્યા હાત તા મને કાણુ ખચાવત ? મારું શું તમે તેા મારા ઉપર મહાન ઉપકાર કરી મને જીવતદાન દીધું છે. તમારા જિંદગીભર નહિ ભૂલાય. આ રીતે કહે છે. હવે સાથે પ્રભાવતી ઉભી છે તે જોઈને રાજા અને તેના માણસેાને શંકા થઈ કે આ પ્રભાવતી સાચી કે રાજા જેને લઈને ખળવા ઉઠયા તે સાચી ? આમ વિચારે છે ત્યાં પ્રભાવતીનુ' મૃત કલેવર હતું તે આકાશમાં ઉડયું. આ જોઈ ને ઢાકાને આશ્ચય થયું કે આ શું? હેમાંગદ રાજાએ અર્જુનને પૂછ્યું કે ભાઈ! આ શું ચમત્કાર બની ગયા? ત્યારે અર્જુને કહ્યું કે આપને આ મારી બહેન ખૂબ વહાલી છે એટલે આપ તેની પાછળ ઝૂરી ઝૂરીને મરી જાઓ. તેમાંથી મચાવવા માટે આ બધું કાવત્રુ હતું. એ કૃત્રિમ પ્રભાવતી હતી, આ તમારી સામે ઉભી તે સાચી પ્રભાવતી છે, Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શારદા દર્શન અર્જુનનું તેજ, તેનું શૌર્ય ને પરાક્રમ જોઈને હેમાંગદ રાજા અને તેના સેનાપતિ બધા આશ્ચર્યચક્તિ બની ગયા કે આ કેઈ દેવતાઈ પુરૂષ લાગે છે. હેમાંગદ રાજાએ અર્જુનને ઉંચા આસને બેસવા કહ્યું પણ અર્જુને કહ્યું કે તમે તે મારા વડીલ છે. તમે ઉંચા આસને બેસે. ત્યારે રાજાએ કહ્યું કે તમે અમને બચાવ્યાં છે માટે તમે અમારા ઉપકારી છે. તમને અમે નીચે બેસવા નહિ દઈએ. એમ કહીને પરાણે અર્જુનને ઉંચે બેસાડે ને રાજા અને તેમના માણસોએ તેમના ખૂબ ગુણગાન કર્યા. અજુને કહ્યું કે ભાઈ! મારા આટલા બધા ગુણ ગાવાના ન હોય. મેં કઈ મેટે ઉપકાર નથી કર્યો. મેં તે ક્ષત્રિય તરીકેની ફરજ અદા કરી છે. હેમાંગદ રાજાના નગરમાંથી ઘણાં માણસે અહીં આવ્યા હતા, કારણ કે આ રાજા ખૂબ ન્યાયી હતા. તે પ્રજાને ખૂબ સાચવતાં હતાં. પિતાની પ્રજા દુઃખી ન થાય તે માટે ખૂબ ધ્યાન રાખતાં હતાં. તે પ્રજાને ચૂસતા ન હતાં. આવા રાજા દુઃખમાં હોય ત્યારે પ્રજાજને કંઈ બેસી ન રહે. તેથી ઘણાં પ્રજાજનો સાથે આવેલા છે. હવે રાજા કહે છે ભાઈ! તમે પ્રભાવતીને કયાંથી લઈ આવ્યા ને કેવી રીતે લાવ્યા તે જાણવાની અમને ખૂબ જિજ્ઞાસા છે. માટે જલદી કહે. મહાનપુરૂષો પિતાના મુખે પિતાનાં વખાણ કદી કરતાં નથી એટલે કેશર વિદ્યાધર બધી વાત કહે છે સાંભળે. વૈર્યપૂરકા મેઘનાદ નૃપ, પ્રભાવતીકે લેય, હેમકૂટગિરી ઈન્દ્રોઘાનમેં, રખી ગુપ્ત પને તેવા હે....શ્રોતા પ્રભાવતી કેવી રીતે મળી તે જાણવા આતુર બનેલા રાજા": હે રાજન! હું આપને અર્જુનજીને સંદેશ આપીને તેમની પાસે ગયો. ત્યાર પછી તેમણે વિદ્યાના બળથી જાણી લીધું કે પ્રભાવતીને વૈરી કઈ દિશામાં લઈ ગયે છે. પછી ઘણી ઝડપે ચાલે તેવા વિમાનમાં બેસીને અર્જુનછ થેડી જ વારમાં હેમકૂટ નામના પર્વત ઉપર ગયા. ત્યાં ઘણાં વૃક્ષની છાયામાં આવેલી એક અંધકારમય ગુફામાં પ્રવેશ કર્યો. તે ગુફામાં મેઘનાદ રાજાએ પ્રભાવતીને ગુપ્તપણે રાખી હતી. અમે ગયા ત્યારે મેઘનાદ રાજા પ્રભાવતીને કહેતે હતું કે હે પ્રભાવતી ! તું મારી સાથે લગ્ન કરી અને આ વૈડૂર્યપૂરની મહારાણી બન, આપણે બંને ઈન્દ્ર-ઈન્દ્રાણી જેવા સુખ ભોગવીએ. હું તને આટલા માટે અહીં ઉપાડી લાવ્યો છું. માટે મારું કહ્યું માની જા. જો તું મારું કહ્યું માની જઈશ તે હું તને આકાશમાં ઉડવાની વિદ્યા શીખવાડીશ. તેથી તે જયાં જઈશ ત્યાં તેને ખૂબ માન મળશે. હું તે માટે સમર્થને સત્તાધીશ વિદ્યાધરોને રાજા છું, ને તારા પતિ તે મારા જે વિદ્યાધર નથી. એક સામાન્ય માણસ છે. તે મારી આગળ તે એ કીડા જેવું છે. તેમાં તું શું આટલી બધી મુગ્ધ બની ગઈ Page #301 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૨૫૫ છે. હવે તું એને ભૂલી જા ને મારી પટ્ટરાણી બનઆ રીતે પ્રભાવતીને સમજાવતે હતું. આ સાંભળીને પ્રભાવતીનું લેહી ઉકળી ગયું ને તેણે જોરથી કહ્યું કે હે દુષ્ટ ! હે પાપી! પરસ્ત્રી સામે કુદષ્ટિ કરવી તે મહાન પા૫ છે. તને વાત કરતાં શરમ નથી આવતી. હું સ્વપ્ન પણ તને ઈચ્છતી નથી. જે મને સ્પર્શ કરીશ તો હું તને બાળીને ભસ્મ કરી દઈશ. આ પ્રમાણે પ્રભાવતી મેઘનાદ રાજાને કહી રહી છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં ૩૩ શ્રાવણ વદ ૬ ને શુક્રવાર તા. ૫-૮-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત ઉપકારી જિનેશ્વર ભગવંતે એ જગતના જીવના હિત માટે મહા મંગલકારી પવિત્ર વાણી પ્રકાશી, અને કહ્યું કે મમતા એ સર્વ દુઃખનું મૂળ છે ને સમતા સર્વ સુખનું મૂળ છે. મમતા ત્યાં માર અને સમતા ત્યાં સાર છે. जस्सि कुले समुप्पन्ने, जेहि वा सबसे नरे। મારૂ સુq૬ વાઢે, અને અહિં મુછિપ ા સૂય, અ, ૧ , ૧ ગાથા ૪ જે મનુષ્ય જે કુળમાં જન્મે છે અથવા જેની સાથે નિવાસ કરે છે તેની ઉપર આ મારા” છે એવું મમવ કરીને લેપાય છે, અને તેથી પીડાય છે. એ અજ્ઞાની આત્મા અન્ય-અન્યમાં આસક્ત થતું જાય છે. મનુષ્ય જે રાષ્ટ્રમાં અથવા જે કુળમાં ઉત્પન્ન થયે હોય અને સાથે રમેલ જે મિત્ર કે ભાર્યા સાથે તે નિવાસ કરતે હોય તે માતા, પિતા, ભાઈ, ભગિની, ભાર્યા અને મિત્ર વગેરેમાં આ મારા છે એવું મમત્વ રાખીને, તેમનામાં નેહ રાખીને દુખી થાય છે. તે પુરૂષ મમતાથી ઉત્પન્ન કરેલ કર્મથી ચતુર્ગતિ સંસારમાં જમણ કરતે પીડા પામે છે. તે અજ્ઞાની છે કારણ કે તેને સત કે અસને વિવેક નથી. તે અન્યોન્યમાં આસક્તિ કરતે તેના ઉપર ઘણું મમત્વ રાખે છે. તે પહેલા માતાપિતામાં, પછી ભાર્યામાં ને પછી પુત્રાદિમાં નેહ કરે છે. જ્ઞાની કહે છે કે જેને મમતા વધારે તેને દુઃખ વધારે ને જેના જીવનમાં સમતા તેને સુખ વધારે, કહેવાનો આશય એ છે કે ધન, સ્ત્રી, પુત્ર, પુત્રી, સગાંસ્નેહીઓ, ખાનપાન, ઘર, દુકાન, માલ મિલ્કત, જમીને જાગીર વિગેરેનું મમત્વ જીવને મોક્ષમાર્ગ તરફ આગળ વધવા દેતું નથી. બસ, આ મારું છે ને હું તેને સ્વામી છે. આવા સવપણની મમતાના કારણે જીવ આત્મસાધના કરતે અટકી જાય છે. માટે જ્ઞાની પુરૂષો કહે છે કે જે તમારે Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શારદા દર્શન આત્મસાધના કરવી હાય તા દુ:ખદાયી મમતાના ત્યાગ કરી સુખદાયી સમતાનુ સેવન કરો. સર્વ પદાર્થો ઉપરથી મમતા ઉતારીને એવી ભાવના કરો કે “નૈદ નથિ મે ચે, નામમ્નસ સ ! ” હું એકલે છું ને મારું કઈ નથી. આવ્યે છું એકલા ને જઈશ પણ એકલા. પુત્ર પત્ની આદિ પરિવાર કે આ ક્રોડાની સંપત્તિમાંથી એક રાતી પાઈ સાથે આવવાની નથી. એક દિવસ બધુ છેડીને જવાનુ છે. આ સંસારમાં હું તેા ચાર દિવસના મહેમાન છું. તા મહેમાને પારકા ઘરની આટલી બધી મમતા કે માહુ શા માટે રાખવા જોઇએ ! આવુ... રાત દિવસ જો આત્મા ચિંતન કરે તેા મમતા ઓછી થયા વિના ન રહે, આટલા માટે જ્ઞાની પુરૂષો કહે છે કે માયા મમતા દુઃખનું કારણુ એના ત્યાગ કરી દે, સમષ્ટિ સમતા સંયમથી, તારુ જીવન ભરી દે. . જો આત્માને શાશ્વત સુખ જોઈતુ હોય તેા મમત્વને ત્યાગ કરી સમત્વથી જીવન ભરી દે. છ અણુગારાએ જીવનમાંથી મમતાના ત્યાગ કરી સમતા અપનાવી હતી. આવા ત્યાગી, તપસ્ત્રી સ'તાને જોઈને અનેક આત્માઓને આનંદ થાય છે. આ છે ત્યાગનું મહત્વ. ત્યાગની સાથે તપ પણ ચાલુ હતા. એમને જાવજીવ સુધી છઠ્ઠું કરવા તેવા નિયમ હતે. કેટલે કાયાનેા માહ ઉતાર્યા હશે ! આજે તે એક એકાંતરા છઠ્ઠ કે અઠ્ઠમનેા વર્ષીતપ કર્યાં તેા કહેશે કે અમે તેા આટલા વર્ષીતપ કર્યાં છે. પર્યુષણુ પના પવિત્ર દિવસેા આવે ત્યારે સતા તપ કરવાનું કહે તે કહે કે અમે તા બધું કર્યું છે પણ વિચારેા કે અનાદિકાળથી અનંત ભવમાં ભમતાં જીવે કર્માંના કેટલા પહાડ ખડયા છે ! તેને તેડવા માટે શુ આટલી સાધના ખસ છે ? ‘ના.' જરા વિચાર કરો. ૫૦૦ ફૂટના ઊંડા કૂવા હાય તેમાં એક રાઈના દાણા નાંખે તે દેખાય ખરા? ના.” તે રીતે ક્રર્મોના મેટા પહાડ ખડકીા છે તેને તેડવા માટે આજની સાધના તેા રાઈના દાણા જેટલી છે. શુ` એટલી સાધનાથી કર્મોના પહાડ તૂટે ? માટે શરીરની મમતા છોડીને બને તેટલી સાધના કરી àા. કારણ કે જિંદગીને દિપક ક્યારે મૂત્રાશે તેની ખબર નથી. માટે સમજીને અને તેટલા સત્કાર્યો કરી લે, આવે અવસર ફ્રી ફ્રીને નહિ મળે, આજે પંદરના ધરને પવિત્ર દિન છે. તે સિગ્નલ આપે છે કે હવે આજથી પ'દરમે દિવસે સ ́વત્સરી પર્વના પવિત્ર દિન આવશે. જો મહિનાના ધરને દિવસે ચેત્યા ન હેા તે આજે ચેતી જાએ ને આત્મસાધના પુરૂષાર્થ કરે. કરવા જેમને જલ્દી માણે જવાની લગની લાગી હતી તેવા અણુગારા દેવકીજીના સંશયનું સમાધાન કરીને ચાલ્યા ગયા પણ દેવકીજીના મનમાં એક વાતના ખટકારા થવા લાગ્યા, તમને કોઈ દિવસ ખકારા થાય છે કે આ સંસારથી મારા છૂટકારા Page #303 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૨૫૭, ક્યારે થશે? ખટકા થાય તે એને છૂટકારો થાય ને ? સંસારને કાંટે જે તમને ખટકતે હેય તે કહેજે. અમે કાઢવા તૈયાર છીએ. દેવકીરાણીને એ વાતને ખટકારે થવા લાગે કે હું જ્યારે કુંવારી હતી ત્યારે અતિમુક્ત નામના અણગારે મને આ પ્રમાણે કહ્યું હતું કે “તુનું સેવાનુષિ કપુરે પારિ ” હે દેવકી ! તું આઠ પુત્રોને જન્મ આપીશ. બંધુઓ ! સાધુથી આમ બોલાય નહિ પણ વાત એમ બની હતી કે જીવયશા કંસની પત્ની હતી. તે પણ કંસ જેવી અભિમાની હતી. અતિમુક્ત મુનિ કંસના નાના ભાઈ હતા. તેમણે દીક્ષા લીધી હતી, તપથી તેમનું શરીર સૂકાઈ ગયું હતું. ચાલતાં માર્ગમાં ગાયે શીંગડું માર્યું એટલે મુનિ પડી ગયા ત્યારે ઉછાંછળી છવયશાએ મુનિની મજાક ઉડાવતાં કહ્યું દિયરીયા, એક મુઠ્ઠીથી કઠાનું ઝાડ પાડી નાંખે તેવું તમારું બળ હતું તે ક્યાં ગયું? કે ગાયનું શીંગડું વાગતાં પડી ગયા? મુનિથી બોલાય નહિ પણ અતિમુક્તમુનિ ભાન ભૂલ્યા ને બોલી ગયા કે હે જીવયશા ! તું એ છે ગર્વ કર. તું જેનું માથું એાળે છે તે જ દેવકીને સાતમે પુત્ર તારા પિયરને અને સાસરીના બંને કુળને ઉચ્છેદ કરશે, દેવકી કંસની બહેન હતી. જુઓ, દેવકી કેવી પવિત્ર છે ને કંસ કે? તમે કંસની વાત તે બધા જાણે છે ને? એક જ રાશીના બે મનુષ્યમાં એકના નામ ઈતિહાસના પાને સુવર્ણાક્ષરે લખાયાં ને એકનાં નામ કાળા અક્ષરે લખાયા. જુઓ, રામ અને રાવણ, ગાંધીજી અને ગેડસે, કૃષ્ણ અને કંસ, મહાવીર અને મખલિપુત્ર આ બધાં એક જ રાશીના નામવાળા પુરૂષો થઈ ગયા, પણ રામ, કૃષ્ણ, મહાવીર અને ગાંધીજીને સૌ કઈ યાદ કરે છે, એમનાં ગુણ ગાય છે, પણ રાવણ, કંસ કે ગોડસેને કઈ યાદ કરે છે? “ના.” જયશા એ જરાસંઘની પુત્રી હતી. જરાસંઘ પણ એના જે અભિમાની હતો. તે પ્રતિવાસુદેવ હતા. ૬૩ લાકા પુરૂષો હોય છે તેમનાં આયુષ્ય નિકાચિત હોય છે. પ્રતિવાસુદેવને વાસુદેવ મારે. પ્રતિવાસુદેવ ભેગું કરે ને વાસુદેવ ભગવે. જરાસંઘ કૃષ્ણજીના હાથે મરાયા. બાર ચક્રવર્તિમાં દશ ચક્રવતિઓએ છ છ ખંડનું રાજ્ય છોડી દીક્ષા લીધી. દીક્ષા લે તે દેવલોક અથવા મેક્ષમાં જાય, અને દીક્ષા ન લે તે મરીને નરકે જાય. બાર ચક્રવર્તિમાં બ્રહ્મદત્ત ચક્રવર્તિ અને સુભૂમ ચક્રવતિએ દીક્ષા ન લીધી. બ્રહ્મદત્ત ચક્રવતિ પૂર્વભવમાં નિયાણું કરીને આવ્યા હતા એટલે ચિત્તમુનિએ તેમને ઘણે ઉપદેશ આપે છતાં દીક્ષા લઈ શક્યા નહિ, ને સુબૂમ ચકવતિએ પરિગ્રહની મમતા કરી, એના મનમાં એવા ભાવ જાગ્યા કે છ ખંડ તે બધા સાધે છે પણ હું સાતમે ખંડ સાધું તે કંઈક વિશેષ કહેવાઉં. સાત ખંડ સાધવા જતાં તેમની જિંદગી ખતમ થઈ ગઈ. બંધુઓ! અતિ લેભનું પરિણામ સારું ન આવ્યું. છ ખંડનું રાજ્ય હારી Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શારદા દર્શન ગયા ને તેના ફળ ભોગવવા નરકમાં ચાલ્યા ગયા. અતિલોભ એ પાપનું મૂળ છે. લેથી મનુષ્ય ધન મેળવવા માટે ભયંકર પાપ કરે છે ને એ પાપથી ભેગું કરેલું ધન પિતે સુખે ભેગવી શકતું નથી ને બીજાને પણ ભોગવવા દેતું નથી. સંપત્તિ ઘણને મળે છે. તેમાં કઈ સંપત્તિને સદુપયેાગ કરે છે ને કેઈ તિજોરીમાં ભરી રાખીને હરખાય છે કે હું કે ધનવાન છું! શાલીભદ્રને અને મમ્મણ શેઠને બંનેને સંપત્તિ મળી હતી. મમ્મણ શેઠને માટે તે કહેવાય છે કે એણે એની સંપત્તિથી હિરા અને કિંમતી રને જડિત એ બળદ બનાવ્યું હતું કે ખુદ શ્રેણીક મહારાજા એને ખરીદી શક્યા નહિ. આવી સંપત્તિ હોવા છતાં મમ્મણ મરીને કયાં ગયા તે જાણે છો ને? તે નરકગતિમાં દુઃખ ભોગવવા ચાલ્યા ગયે ને પાછળ ખાનારા ખાઈ ગયા. વિચાર કરો. જે દુર્ગતિમાં ન જવું હોય તે મોહ છે. બંધ કરી ધન મેળવ્યું, લાખ ઉપર ક્રોડ, મરણની વેળા માનવી, લીધે કંદેર છેડ, મૂરખ કહે ધન માહરે, ધેખે ધન ન ખાય, વસ્ત્ર વિના જઈ પઢવું, લખપતિ લાકડા માંય, લક્ષમી મળેલી તેને જ કહેવાય કે જેને સદુપયોગ થાય. નહિતર એ વૈભવ ભભવ રખડવે. ગમે તેટલી અખૂટ સંપત્તિ હશે તે પણ મૃત્યુ પછી તેના શરીર ઉપર કંઈ રાખશે નહિ. માટે મળેલી સંપત્તિથી તમે તમારા સ્વધર્મના આંસુ લછો. તમે કેઈના દુઃખ મટાડશે તે તમારા કઈ મટાડશે. આજે દુનિયામાં ઉપકારીને ઉપકાર ઘણા ભૂલી જાય છે પણ જેનામાં માનવતા છે તે પગમાંથી નાને કાંટે કાઢનારને પણ ઉપકાર ભૂલતા નથી. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. સુરેશ નામને એક વિદ્યાથી હતું. તેના માતા પિતા તેને નાની ઉંમરમાં મૂકીને ગુજરી ગયા હતા. આપ જાણે છે કે ગરીબના બેલી કેઈ નથી. તે રીતે આ છોકરાનું કુટુંબ ઘણું મોટું હોવા છતાં તેને બોલાવનાર કોઈ નથી. ઘણાં દુઃખ ભોગવતે તે માટે થાય છે. તેણે આત્મા સાથે નિર્ણય કર્યો કે મને ગમે તેવું દુઃખ પડે તે પણ ભણવું તે ખરું. આથી મહેનત મજુરી કરીને પેટનું પિષણ કરે છે ને સ્કુલમાં ભણે છે. એમ કરતાં તે મેટ્રીક પાસ થયે. ગામડું હોવાથી આગળ ભણવાની સગવડ ન હતી. એને વિચાર થયે કે મારે કેઈપણ હિસાબે આગળ ભણવું છે. તેથી તેણે ઘણાની પાસે એક હજાર રૂપિયાની મદદ માંગી, પણ દુનિયાની કહેવત અનુસાર “ભર્યામાં સૌ ભરે પણ ગરીબને બેલી કેઈ નથી. ઘણને કરગરે છે ને કહે છે કે મને ૧૦૦૦ રૂ. આપે. હું ભણુને જરૂર તમને વ્યાજ સહિત પાછા આપીશ. પણ તેને કઈ દાદ દેતું નથી. ' Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ શારદા દર્શન - તેમાં તેને એક દયાળુ અને દાનવીર શેઠ મળી ગયા. શેઠ એવા હતા કે તેના આંગણે રાતે આવે ને હસતે જાય. બધાના આંસુ લુછનાર એવા દયાળુ શેઠ હતા. તેમની પાસે જઈને તે નમસ્તે કરીને ઉભો રહ્યો. શેઠ પૂછે છે બેટા! કેમ ઉદાસ છે? શા માટે તારી આંખમાં આંસુ છે? સુરેશ ગળગળે થઈને બોલ્યા. બાપુ ! મારે ભણવું છે. અને એ માટે ૧૦૦૦ રૂ. ની મદદ જોઈએ છે, મને કેઈ સાથ આપતું નથી. આપ દુઃખીના બેલી છે. મને સંપૂર્ણ આશા છે કે આપ મને નિરાશ નહિ કરે. હું આપને વ્યાજ સહિત આપની મૂડી પાછી આપીશ, ફક્ત મને ૧૦૦૦ રૂ. આ. શેઠ કહે બેટા! તું આટલે બધે ઢીલ કેમ થઈ ગયું છે કે, લઈ જા. એક હજાર શું પાંચ હજાર આપું. સુરેશ કહે નહિ બાપુ નહિ. બસ, ફક્ત ૧૦૦૦ રૂ. આપે. શેઠે એક હજાર આપ્યા. શેઠ! આપના ચેપડે નેધી રાખજે. જા બેટા જા. નેધવાનું શું હોય ! આનંદને હર્ષભેર સુરેશ જાય છે. અને સારા એક શહેરમાં અભ્યાસ કરવા માટે તૈયાર થાય છે. ભણતે જાય છે ને નેકરી કરતો જાય છે. આમ કરતાં એંજિનિયર થયે. ભાગ્યને સિતારે ચમકો ને લાખો રૂપિયા કમાયે. આથી જે કઈ સુરેશના સામું જોતાં ન હતાં તેના બદલે સુરેશભાઈ સુરેશભાઈ થવા લાગ્યા. શું લક્ષમીના માન છે! સારા ઘરની કન્યા સાથે તેના લગ્ન થયા, પણ સુરેશ પિતાની અમીરી છોડતું નથી. તે વિચારે છે કે હું દેશમાં જાઉં ને મારા દુઃખી ભાઈઓને ઉધ્ધાર કરું. આમ સમજીને પોતાના ઘર ભણી આવે છે. ઉપકારને ઉપકાર યાદ કરતે સુરેશ” :- સુરેશ પિતાના ગામમાં આવ્યું. કુટુંબીજને તથા ગામના લેકે તેનું સ્વાગત કરવા લાગ્યા. સુરેશ વિચારે છે આ બધા હતા ને હું પણ હતો. શું લક્ષમીજી તમારા માન છે! સુરેશે તે ગામમાં આવીને ઘણું લોકેના દુઃખ દૂર કર્યા. કુટુંબીઓના દુઃખ દૂર કરવામાં સાથ આવે. તેને વિચાર થયે કે હું ચાર દિવસથી આ છું. ઘણાં માણસોને જોઉં છું પણ મારા દયાળુ ઉપકારી શેઠ કેમ દેખાતા નથી ? એમ વિચાર કરીને સુરેશ દાનવીર શેઠ દલતરાયને ઘેર ગયે. આ સમયે બંગલા પાસે ઉભેલા ગુરખાએ સુરેશને જતાં કર્યો. સુરેશ કહે-મને શા માટે રેકે છે? ગુરખાએ કહ્યું-શેઠના મોટા દીકરાની મનાઈ છે. કારણ કે શેઠ લાખના પાળનાર છે. જેણે લાખ રૂપિયાના દાન દીધા છે, પણ કર્મચગે હાલ પેઢીમાં મોટું નુકશાન થયું છે, અને શેઠને ઘેર લેણીયાતને ધસારો છે તેથી શેઠના મન ઉપર અસર થઈ ગઈ છે. માટે કેઈને જવા દેતા નથી. સુરેશ કહે હે! લાખોના પાળનાર એવા મારા શેઠ દુઃખી છે? અહાહા... એમને શું દુઃખ છે? એમ આંખમાં આંસુ પાડતે સુરેશ ગુરખાને કહે છે તું મને Page #306 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન જવા દે. એ તે મારા બાપ છે. તેમના ઋણમાંથી મુક્ત થવા મને એમના દર્શન કરવા દે. આ રીતે વાણું કરગર્યો, તેથી ગુરખાએ શેઠની પાસે જઈને વાત કરીને સુરેશને અંદર આવવાની પરવાનગી આપી. સુરેશ આંખમાં આંસુ પાડતે શેઠના ચરણમાં પડીને બે, બાપુ.બાપુ! તમને શું દુખ છે? તમે મૂંઝાવ મા. મને બધું કહો. બેટા! તું કોણ છે? હું આપને સુરેશ. આપે આજથી ૧૦ વર્ષ પહેલાં મને એક હજાર રૂપિયા આપ્યા હતા. બેટા! તે વખતે મારી સ્થિતિ હતી. હાલ હું લાચાર છું. બાપુ! મને પૈસા નથી જોઈતા. હું તે યત્કિંચિત ત્રણમાંથી મુક્ત થવા આવ્યો છું. માટે આપની મૂંઝવણ મને વિના સંકેચે કહે. શેઠ કહે-દીકરા! હું તને શું વાત કરું? હમણાં મારા કર્મચગે મને નુકશાની ગઈ છે, અને લગભગ પાંચ લાખનું મારા માથે કરજ થઈ ગયું છે. લેણીયાતે લેવા માટે દેખાડી કરે છે ને હાલ હું ભરી શકતું નથી તેની મને મૂંઝવણ છે. સુરેશે ફટ દઈને ખીસામાંથી ચેકબુક કાઢીને રૂ. પાંચ લાખનો ચેક લખીને શેઠના ચરણમાં ધરી દીધું. બેટા! આ શું? બાપુ! આ બધું તમારું છે. મારું કાંઈ નથી. સુરેશની આટલી ઉદારતા જોઈ શેઠનું હદય ગળગળું બની ગયું, અને બોલ્યા-બેટા! હું તારા આગ્રહથી દુઃખને માર્યો લઉં છું પણ તને જરૂરથી વ્યાજ સહિત પાછા આપીશ. આજે તેં મારી ઈજજત ને આબરૂ સાચવી છે. તે મને ઉજળો કર્યો છે. ધન્ય છે બેટા તને ને તારી જન્મદાતાને ! - સુરેશ કહે–બાપુ! આવું બોલીને મને શરમાવે નહિ. હું તે તમારો કિંકર છું. તમે મને ઉજળે કર્યો છે. આ બધે પ્રતાપ આપની ઉદારતાને છે. હું તે તમારા જણમાંથી ક્યારે પણ મુક્ત થઈ શકવાને નથી. આપે મને જે આપ્યું છે તેના બદલામાં હું કાંઈ પણ આપી શકતું નથી. આ૫ કુલ સમાન છે ને હું કળી સમાન છું. સુરેશના આવા વચન સાંભળી શેઠ ગદ્ગદ્ થઈ ગયા ને રડતી આંખે તેને વિદાય આપતાં એટલું બોલ્યા-બેટા! હું તારા પૈસા જરૂર વ્યાજ સહિત પાછા આપીશ. સુરેશ કહે આપ શું બોલ્યા? આપે મને જ્યારે આપ્યા હતા ત્યારે શું બોલ્યા હતાં તે ખ્યાલ છે ને ? કે દીકરા! પાછા લેવા માટે નથી આપતા. આપે મને ભણાવ્યો છે માટે આપ પાછું આપવાનું કયારે પણ વિચારશો નહિ. બંધુઓ ! જેણે દિલાવર દિલથી આપ્યું છે તેને દેનાર જરૂર મળી રહે છે. સુરેશ અને શેઠ બાપ દીકરા જેવા બની ગયા શેઠે લેણીયાતને પૈસા ચૂકવવા માંડયા ત્યારે લેણીયાતે કહે છે બાપુ! તમારી તિજોરીમાં છે તે અમારી તિજોરીમાં છે. અમારે હાલ જરૂર નથી. સમજાણું ને કે દુનિયાને ક્રમ કે છે! શેઠની ચડતીના દિવસો આવી ગયા. શેઠ અને સુરેશ દુઃખીઓના આંસુ લુછનાર બન્યા, અને સુરેશે Page #307 -------------------------------------------------------------------------- ________________ શારદા દેશન રા ખરેખર પાતાની માનવતા જગતની સામે ખતાવીને અનેકને સાચા માનવ બનાવ્યા. ઉપકારીના ઉપકાર નહિ ભૂલનાર એવા સુરેશે પેાતાનુ જીવન ગુલાબના પુષ્પની માફક મ્હેંકતું અનાવ્યું, અને શેઠે પણ કાઈ જાતની આશા વગર નિઃસ્વાર્થ ભાવે સુરેશને પૈસા આપ્યા હતા તે તે સમય આવ્યે બદલે આપવા તૈયાર થયા. તમે પણ પરિગ્રહની મમતા છે।ડીને જો કાઈ દુઃખીના આંસુ લૂછશે તે તમારા મૂંઝવણુના પ્રસગે શેઠની માફક તમારી મૂંઝવણુ દૂર થશે. હવે સમય થઈ ગયેા છે. મુખ્ય વાત આપણી એ હતી કે દેવકી માતાના દિલમાં એ વિચાર આવ્ચે કે મુનિના ખોલ કદી નિષ્ફળ ન જાય ને આમ કેમ બન્યું? હવે દેવકીજી શું વિચારશે તેના ભાવ અવસરે. ચરિત્ર ઃ- “મેઘનાદ સામે પ્રભાવતીએ કરેલા પડકાર' :– કેશર વિદ્યાધર હૈમાંગઢ રાજાને કહે છે કે હું મહારાજા! પ્રભાવતી રાણીને ઉઠાવી જનાર સામાન્ય માનવી ન હતા. તે મેઘનાદ નામે મોટા રાજા હતા. અમે ત્યાં પહોંચ્યા ત્યારે એ મેઘનાદ રાજા તેને પ્રàાલન આપીને પોતાની રાણી બનાવવા માટે સમજાવતા હતા. ત્યારે પ્રભાવતી તેને જે જવાબ દેતી હતી તે સાંભળવા જેવા છે. એના જવાબ ઉપરથી સમજાઈ જાય છે કે એ સાચી સતી શિરોમણિ છે. રાણીએ મેઘનાદને કહ્યું કે હૈ દુષ્ટ ! મારા પતિ આગળ મોટા ઈન્દ્ર પણ મારે મન તુચ્છ છે. તેા તુ શી વિસાતમાં! તને ખબર નહિ હોય કે હું કૈાની બહેન છું! મારો ભાઈ મણીચૂડ છે ને બીજો પાંડુપુત્ર અર્જુન પણ મારો ભાઈ છે. તુ એમને નથી ઓળખતા. એમને ખબર પડશે એટલે તરત આવશે ને તારા પૂરા હાલ થશે. માટે હજી પણ કહું છું... કે સમજી જા. ત્યારે ડબલ ઉછળીને કહે છે તારો ભાઈ મણીચૂડ અને અર્જુનની શી તાકાત છે! માટે તું એમનું નામ લઈશ નહિ ને મારુ' કહ્યું માની જા. ત્યારે પ્રભાવતી ગુસ્સે થઈને કહે છે કે કાં મુખસે તૂ ગૃહ નિકાલે, મૈં વછ તુઝ નાચ, કભી સિંહની ઘાસ ન ખાવે, જો લંઘન હૈ। જાય હો....શ્રોતા.... હૈ પાપી! હું તને ના કહું છું છતાં શરમ નથી આવતી ? તુ શું મુખમાંથી ચૂક ઉડાડયા કરે છે? તને ખબર નથી કે સિંહ અને સિ ́ણુને કદાચ શિકાર ન મળે તા લાંઘણુ ખેંચે પણ કદી ઘાસ ખાય નહિ તેમ કદાચ આ મારો દેહ પડી જશે તેા ખેર, પણ તને તેા નહિ જ ઈચ્છું, મને તેા તારા સામું જોવું પણ ગમતુ નથી. કદાચ તું મને એમ કહે ને કે મારા માઢા ઉપર થૂંકે તે મને તારા માઢા ઉપર થૂ કેવું પણ ગમતું નથી. તું કહે છે ને કે તારા પતિમાં શું પાણી છે તા સાંભળ. મારો પતિ કેવા પવિત્ર છે! Page #308 -------------------------------------------------------------------------- ________________ દર શારદા શું ન કહાં અમૃત કહાઁ જહેર હલાહલ, કહાં રત્ન પાષાન્ કહાં મુજ પતિ કહાં ન કામી, કહાં જીગત કહીં ભાન હા...શ્રોતા.... ક્યાં મારા પતિ અમૃતના કુંભ જેવા ને યાં તું હળાહળ ઝેરથી ભરેલા કું ભ જેવા! મારા પતિ તા એવા પવિત્ર પુરૂષ છે કે તે જેના સામે દૃષ્ટિ કરે તે પાપી હાય તેા પવિત્ર બની જાય છે. એ પરસ્ત્રીને માતા અને બહેન સમાન માને છે ને તુ તે કેવા લ પટ છે! મારા પતિ રત્ન સમાન તેજસ્વી છે. શીયળના તેજથી તેમનુ ૉલાટ સૂર્યની સમાન ઝગારા મારે છે ને તારું માઢું તે જો. સમજ, કાં રત્ન ને કાં પાષાણુ! એ તે સૂર્ય સમાન તેજસ્વી છે ને તું તે તેમની આગળ આગીયા જેવા પણ નથી, અને પરનારી ઉપર જે કુદૃષ્ટિ કરે છે તેના કેવા બૂરા હાલ થાય છે તે થ્રુ તુ નથી જાણતા? સતી સીતા ઉપર રાવણુકુદૃષ્ટિ કરીને ઉપાડી ગયા તા રામ તેની સાથે યુધ્ધ કરવા ગયા તા કેવા હારી ગયા! લંકાપતિ રાવણુ એક દિવસ રાખમાં રોળાઈ ગયા, તેમ હૈ દુષ્ટ રાજા! તું નહિ સમજે તેા તારા પણ એવા જ હવાલ થશે. મારો ભાઈ અને મારા પતિ જરૂર મને છેડાવવા આવશે ને મારા પતિના ખડ્ગ રૂપી દ્વીપકમાં તું પતંગિયાની જેમ મરી જઈશ. પરનારી તેા પ્રત્યક્ષ વિષની વેલ જેવી છે. જેમ વિષ ભક્ષણ કરનારો તરત મરણને શરણ થાય છે તેમ પર શ્રી પર કુદૃષ્ટિ કરનાર તા જીવતા છતાં મરેલા જેવા બની જાય છે. કારણ કે આવું કાય કરવાથી આ લેાકમાં અપકીતિ થાય છે તે પરલેાકમાં તેની દુગતિ થાય છે. તેના ઢાઇ વિશ્વાસ કરતું નથી. માટે તું સમજી જા. હું તારા ભલા માટે કહું છું. આ પ્રમાણે પ્રભાવતી ક્રોધમાં આવીને મેઘનાદ રાજાને કહેતી હતી ત્યાં અર્જુનછ ને હું' પહેાંચી ગયા. પછી શું ખન્યુ તેના ભાવ અવસરે. વ્યાખ્યાન ન. ૩૪ શ્રાવણ વદ ૭ને શનિવાર તા. ૬-૮-૭૭ અનંત કરૂણાનીધિ, વાત્સલ્ય વારિધિ જિનેશ્વર ભગવતાએ ભવ્ય જીવેાના કલ્યાણને માટે શાસ્ત્રની પ્રરૂપણા કરી. શાસ્ત્રમાં અલૌકીક ભાવ ભરેલાં છે. अज्ञानाsहि महामंत्र, स्वाच्छन्द्युज्वरङ्घनम् । धर्मारामसुधा कुल्यां शास्त्रमाहमं हर्षयः || શાસ્ત્ર અજ્ઞાનરૂપ સર્પનું ઝેર ઉતારવામાં મહામંત્ર સમાન, સ્વચ્છ ંદતા રૂપ વરનેા નાશ કરવામાં ઉપવાસ સમાન, અને ધમ રૂપ બગીચામાં અમૃતની નીક સમાન છે. મહાન મંત્રાથી સપનું ઝેર ઉતરી જાય છે, તપ કરવાથી કર્મો ખપે છે અને Page #309 -------------------------------------------------------------------------- ________________ ર શારા દર્શન પાણીનું સિંચન કરવાથી બગીચે લીછમ રહે છે. તે હવે હું તમને બધાને પૂછું છું કે તમને ક્યા સર્પનું ઝેર ચઢયું છે તે જાણે છે? જે તમારે તેનું નિદાન કરાવવું હોય તે વીતરાગ ભવનમાં આવીને શાંતિથી બેસ. વીતરાગના વારસદાર સંતે તમને નિદાન કરીને કહે છે કે હે દેવાનુપ્રિયે! તમને અજ્ઞાન નામના સપનું ઝેર ચઢયું છે. તમને સ્વચ્છંદતા નામનો તાવ આવી ગયેલ છે અને તમારા જીવનમાં ધર્મ નામને બગીચા સૂકાઈ રહ્યો છે. બેલે, આ નિદાન સારું લાગે છે ને? તમને સાચું લાગે તે ઔષધિ લેજે. આ નિદાન સાચું છે ને રેગ નાબૂદ કરવાના ઈલાજે પણ રામબાણ છે. સાંભળે. અજ્ઞાનરૂપી સર્પનું ઝેર ઉતારવા માટે શારૂપી મહાન મંત્રનો જાપ કરે. તપ-ત્યાગરૂપી ઔષધિ લે તો તાવ ઉતરી જશે અને ભગવંતના વચનામૃતરૂપી પાણીની નીક વહેવડાવે જેથી તમારે ધર્મરૂપી બગીચે લીલાછમ થઈ જશે. આત્મા ઉપર અજ્ઞાનનું વિષ અનંતકાળથી ચઢેલું છે. એટલે બે ત્રણ મહિના કે એકાદ વર્ષ સુધી શાસ્ત્રના સ્વાધ્યાય રૂપ જાપ કરવાથી અજ્ઞાન રૂપ સર્ષનું ઝેર નહિ ઉતરે પણ જીવનમાં રાત-દિવસ શાસ્ત્ર સ્વાધ્યાયને જાપ ચાલુ રહે જોઈએ. તેમાં રમતા રહેવી જોઈએ. સ્વચ્છંદતારૂપી તાવ ઉતારવા માટે ઈન્દ્રિઓને કાબૂમાં રાખી તપ ત્યાગ આદિ ઉપવાસ કરવા પડશે. કારણ કે આ તાવ આજકાલને નથી વણે જૂને છે. તમને કઈ વેગ ઘણાં સમયથી લાગુ પડે હોય તેને મટાડવા માટે દવા ઘણું લાંબા સમય સુધી લેવી પડે છે ને? તેમ આ વછંદતા રૂપી તાવ ઘણે જૂનો હોવાથી તેની ખરાબ અસર આત્માના પ્રદેશ પ્રદેશ વ્યાપી ગઈ છે. તેને દૂર કરવા માટે ઘણે ટાઈમ સાધના કરવી પડશે, શાસ્ત્ર સ્વાધ્યાયની નીક દ્વારા ધર્મ રૂપી બગીચાને દરરોજ સિંચન કરવું પડશે. જે સિંચન નહિ થાય તે સૂકાઈ જતાં વાર નહિ લાગે. ઉપર કહ્યું તે લક્ષથી જે શાસ્ત્રનું અધ્યયન કરશે તે આત્માની રોનક બદલાઈ જશે. ઝેર ઉતરી જતાં કે આનંદ થાય! તાવ ઉતરી જતાં તિ આવે છે ને બગીચો લીલાછમ થતાં સુગંધ અને શીતળતા મળે છે, તેમ નિર્વિષ અને નિરોગી બનીને ધર્મ બગીચામાં બે ઘડી તમે આવીને બેસશે તે દેવલોકના ઈન્દ્ર કરતાં પણ અલૌકિક સુખને અનુભવ કરી શકશે. શરીરમાં ઝેર વ્યાપેલું હોય, તાવથી શરીર બળતું હોય ત્યારે તમને બગીચામાં આનંદ નહિ આવે, બગીચાની રમણીયતા તમને સુખપ્રદ નહિ લાગે, ત્યાંના વિશ્રામસ્થાનમાં આરામ નહિ લાગે, અને ત્યાંના પુષ્પ સુગંધમય નહિ જણાય, પણ જે સાચો આનંદ જોઈતું હોય તે તીર્થંકર પ્રભુની વાણીરૂપ શાસ્ત્રના વચનનું વારંવાર ચિંતન-મનન કરે. શાસ્ત્ર સ્વાધ્યાય એ આપણા જીવનમાં વ્યસન બની જવું જોઈએ. જેમ જે મનુષ્યને જેનું વ્યસન હોય છે તેના Page #310 -------------------------------------------------------------------------- ________________ २१४ શારદા દર્શન વિના તેને ચેન પડતું નથી, તેમ જેને શાસ્ત્ર સ્વાધ્યાયનું વ્યસન પડી ગયું હોય તેને પણ સ્વાધ્યાય કર્યા વિના ચેન ન પડે. જીવને એમ જ થાય કે આજે મેં કંઈ કર્યું નથી. જેમ જેમ શાસ્ત્ર સ્વાધ્યાય વધતી જાય તેમ અજ્ઞાન, સ્વછંદતા અને ધર્મહીનતા દૂર થતી જાય ને પિતાને જ ખ્યાલ આવી જાય કે હું કેટલે આગળ વધે? દેવાનપ્રિયે ! બોલ, હવે તમારે કઈ બાબતમાં આગળ વધવું છે? આત્માની ઉન્નતિના ક્ષેત્રમાં કે પછી ભૌતિક સુખની ઉન્નતિના ક્ષેત્રમાં આજે તે મોટા ભાગે માનવીની દેટ ભૌતિક સુખના સાધને મેળવવા માટે હોય છે. જોઈએ છે સુખ અને શાંતિ પણ પુરૂષાર્થ તે ઉલ્ટી દિશામાં કરે છે. પછી તમને સુખ કે શાંતિના દર્શન ક્યાંથી થાય? દિવસમાં બે કલાક કે અડધા કલાક તે તમે આત્મચિંતન કરો. અવળી દેટથી શું મળવાનું છે? તમારી પાસે આટલે બધો પરિગ્રહ છે છતાં સુખ કે શાંતિનું નામનિશાન નથી. સુખેથી ખાઈ કે ઉંઘી શકતા નથી. ત્યારે સાધુ પાસે કંઈ પરિગ્રહ નથી છતાં કેટલું સુખ ભોગવે છે ને તેમના જીવનમાં કેટલી શાંતિ છે. માટે તમે એક વાત જરૂર યાદ રાખજો કે શાંતિ બહારથી નહિ મળે, પણ આત્મામાંથી મળશે. જ્યાં સુધી અજ્ઞાનને અંધકાર નહિ ટળે, આત્મિક જાતિ નહિ જલે ત્યાં સુધી સાચી શાંતિ કે સુખ નહિ મળે. માટે સાચું સુખ જોઈતું હોય તે આત્મા તરફ દષ્ટિ કરે. જેમણે આત્માની અલૌકિક શાંતિ પ્રાપ્ત કરી છે તેવા અણગારે દેવકીજીના મનનું સમાધાન કરીને ચાલ્યા ગયા. કારણ કે સંતે વિના કારણે ગૃહસ્થના ઘરે ઉભા ના રહે. તેમજ વાત પણ ના કરે. તેમને સત્કાર, સન્માનની ઈચ્છા હતી નથી. " न पूयण चेव सिलोगकामी, पियमप्पिय कस्सइ नो करेज्जा। મળદ્દે વિજ્ઞાને કારણે વાતt fમg | સૂય. - સાધુ પિતાના સત્કારની કે કીર્તિની ઈચ્છા ન રાખે. કેઈની સાથે રાગ-દ્વેષ ન કરે. બધા અનર્થોને ત્યાગ કરતે આકુળતા વગરને તેમજ કષાય રહિત બનીને વિચરે. ' સાધુને કેઈ આદર સત્કાર કરે કે તેનું અપમાન કરે તે તેમાં હર્ષ કે શાક ન કરે. વ્યાખ્યાન આપે તે સાંભળીને શ્રોતાજને એમ કહે કે વાહ વાહ શું આપનું વ્યાખ્યાન છે! શું એમની વાણી મીઠી છે ! શું આપનું જ્ઞાન છે. એમ ખૂબ પ્રશંસા કરે તે તેમાં હરખાઈ ન જાય કે કેવા મારા વખાણું થાય છે. જેના હદયમાં પ્રસિધ્ધિ, સત્કાર, સન્માન વિગેરેની ઈચ્છા હોય તે આત્મસાધના કરી શક્ત નથી. માટે બધી ઈચ્છાઓને મહાન સંત ત્યાગ કરે છે. વધુ શું કહું? સાધુને ગમે તેટલા સત્કાર સન્માન મળે તેમાં તે રાચે નહિ. એની દષ્ટિ તે માત્ર મોક્ષ Page #311 -------------------------------------------------------------------------- ________________ શાશ્ત્રા દર્શન ૨૫ મેળવવા તરફ હાય છે. તમે તમારુ ઘર છેડીને બહારગામ કોઈ સગાં સ્નેહીને ઘેર જાશે. ત્યાં મધી જગ્યાએ તમને ગમે તેટલા સન્માન મળે છતાં જ્યારે ઘેર આવે ત્યારે શું કહે ? હાશ....હવે શાંતિ તે રીતે સાધુને ગૃહસ્થ તરફથી ગમે તેટલાં સત્કાર ને સન્માન મળે છતાં તેમને આનન્દ્વ ન હાય અને તેા માત્ર માક્ષ મેળવવાના કામાં જ આનંદ ડાય. ટૂંકમાં સાધુ પોતાની પ્રશંસા કરનાર પ્રત્યે રાગ ન કરે તેમ નિર્દેદા કરનાર પ્રત્યે દ્વેષ ન કરે, પણુ અને પ્રત્યે સમભાવ રાખે. અજ્ઞાની જીવ નિર્દેદા કરે તેા સાધુ એવા વિચાર કરે કે ખરેખર, મારામાં એવા ઢાઈ દોષ નથી છતાં તે આત્માને એમ લાગ્યુ તા મારે નિંદા કરનારના ઉપકાર માનવા, પણ તેના ઉપર ક્રોધ ના કરે. અને વિચાર કરે કે મારા દોષ નથી છતાં એણે મારી નિંદા કરી છે તે એમાં મારું શું ખગડવાનું છે ? મારું કંઈ નુકશાન થવાનું નથી પશુ નિંદા કરનાર પાતાનું અહિત કરીને અશુભ કમ માંધે છે. બિચારા મારા નિમિત્તે પાપમાં ડૂબે છે. એટલે સ ંતની દૃષ્ટિમાં તે ક્રોધને પાત્ર ન બનતાં યાને. પાત્ર બને છે. અથવા એવા વિચાર કરે કે અત્યારે મારે કંઈ દોષ નથી છતાં મારી નિંદા કરે છે તે મેં કૈાઈ બીજા ભવમાં એવા અશુભ કર્મો ખાંધ્યા હશે કે જેથી મારા મેં મારી નિંદા કરાવે છે. નિદા કરનાર તે નિમિત્ત માત્ર છે. તે મારે એના ઉપર શા માટે ક્રોધ કે દ્વેષ કરવા જોઇએ ! પૂર્વ ભવમાં એવા કર્મો કરીને આવ્યે છું તેા સેગવી રહ્યો છું. આ ભવમાં જો ક્રોધ કે દ્વેષ કરીશ તે અશુભ કર્મોના અધ થશે ને કર્મો ભાગવવા પડશે. આવું સમજીને સમતાભાવમાં સ્થિર રહે ને આત્મા સાધનામાં સમય માત્રને પ્રમાદ કરે નહિ. બંધુઓ ! આ તે સાધુની વાત કરી પણ તમારા જીવનમાં આવા પ્રસંગે આવે ત્યારે તમારે પણ સમભાવ રાખવા જોઈએ. તમે પણ સાધુના ઉપાસક છે ને ? હવે પર્યુષણ પર્વ નજીક આવે છે. આપણે ત્યાં કાલે એ ભાઈએ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવાના છે. એમને જોઈને તમને થવું જોઈએ કે હવે અમે પણ એવા મહાન વ્રતમાં વીએ. જ્યારે તમે દીક્ષા લઈ શકતાં નથી તેા ઉત્તમ આરાધના કરી જીવન સફળ મનાવે. જો તમારે જન્મમરણનાં ફેરાથી મુક્ત થવું હાય તેા આ ભાગવિલાસ છેડવા પડશે, ને આત્માનું કલ્યાણ થાય તેવી ધર્મોની આરાધનામાં જોડાવુ પડશે. ભગવતી સૂત્રમાં ભગવાને આરાધકના ચાર પ્રકાર બતાવ્યા છે. તેમાં એક જ્ઞાન સંપન્ન છે પણુ શીલ સ’પન્ન નથી. એક શીલસ પન્ન છે. પણ જ્ઞાન સંપન્ન નથી. એક શીલ સંપન્ન છે ને જ્ઞાનસપન્ન પણ છે, અને એક શીલસંપન્ન નથી ને જ્ઞાનસંપન્ન પણ નથી. જે આત્મા શીલસપન્ન છે પણ જ્ઞાનસંપન્ન નથી તેને દેશ આરાધક કહેવામાં આવે છે. જે આત્મા જ્ઞાનસપન્ન છે પણ શીલસંપન્ન નથી તે દેશવિરાધક ૩૪ Page #312 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન છે. જે આત્મા જ્ઞાન અને શીલ બંનેથી સંપન્ન છે તે સર્વ આરાધક છે. જે આત્મા જ્ઞાનસંપન નથી ને શીલસંપન્ન પણ નથી તે સર્વ વિરાધક છે. જિનેશ્વર પ્રભુના માર્ગની વિરાધના કરશે તે ક્યાંય આરે નહિ આવે. આરાધક સાધુ જઘન્ય પહેલા દેવકમાં ને ઉત્કૃષ્ટ સર્વાર્થસિધ્ધ વિમાન સુધી જાય, પણ જૈન સાધુ થયા પછી આરંભ ને પરિગ્રહની પ્રવૃત્તિમાં પડી જઈને મૂળ ગુણ તથા ઉત્તર ગુણમાં દેવ લગાડે તે જઘન્ય ભવનપતિ ને ઉત્કૃષ્ટ પહેલા દેવલોક સુધી જઈ શકે. આરાધક શ્રાવક જઘન્ય પહેલા દેવલેકે ને ઉત્કૃષ્ટ બારમા દેવલોક સુધી જાય. શ્રાવકપણામાં માત્ર બારમા દેવલેક સુધી જવાય. તેનાથી આગળ ન જવાય. માટે સાધુપણું લીધા વિના સિધ્ધ થઈ શકાતું નથી વિરાધક આત્માની ગતિને વિચાર કરીને આપણાથી એવી વિરાધના ન થઈ જાય તેનો ખ્યાલ રાખજે તે પૂર્વે જે વિરાધના કરી હોય અગર કઈ દેષ લાગ્યું હોય તે આ ભવમાં આવી, પડિકમી, નિંદી નિસલ બની જજે. બંધુઓ ! ભગવાન મહાવીરની પેઢીના તમે નાયક બન્યા છે તે બરાબર નાયક બનજે આ પિઢી ઉપર તમે ગમે તે વહેપાર કરે તેમાં સદા નફ, નફને નફે છે. અહીં કદી ઓટ આવતી નથી. માટે નાને માટે જે વહેપાર કર હોય તે કરવા માટે તૈયાર થજે પણ પ્રમાદ ના કરશે. છ અણગારે પ્રમાદરહિત બની માનસન્માનને મોહ છોડીને સાચા સાધક બની ગયા છે. તેઓ દેવકીજીના મહેલેથી ગૌચરી કરીને ગયા પછી દેવકીજી વિચાર કરવા લાગ્યા કે મને અતિમુક્ત મુનિએ કહ્યું હતું કે હે દેવી ! તું આઠ પુત્રને જન્મ આપીશ. અને તે આઠ પુત્રો કેવા से ? "सरिसए जाव नलकुबर समाणे नो चेव ण भारहेवासे अण्णाओ तारिसए કુત્તે પરિરિતા નં મા તારા બધા પુત્ર આકાર, વય અને કાંતિ આદિમાં સમાન થશેને દેખાવમાં બધા નલકુવરના જેવા સુંદર હશે. આ ભારત વર્ષમાં બીજી કેઈ માતા એવા પુત્રોને જન્મ આપી શકશે નહિ. તે આ અતિમુક્ત અણગારનાં વચન અસત્ય થયા કે શું? આ પ્રમાણે વિચાર થશે. દેવાનુપ્રિયે એક માતાની કુખેથી રૂપ, ગુણ અને કાંતિમાં એકસરખા પુત્રને જન્મ થ તે જેવી તેવી વાત નથી. મહાન પુણ્યને ઉદય હોય તે એવા પુત્રો મળે છે. આજે આપણે જોઈએ છીએ કે એક માતાએ જન્મ આપેલાં દીકરા હોય તે પણ સરખા હોતા નથી. એક રૂપાળે હેય તે એક કાળે હાય. એક બુદ્ધિશાળી હોય તે એક ગાંડે હોય છે. ત્યારે અહીં તો આઠે આઠ પુત્રો સરખાં છે. દેવકીએ સંતેને જોઈને વિચાર કર્યો કે આ સંતે કહે છે કે અમે સુલશામાતાના પુત્રો છીએ. તે શું સુલશાએ આવા નળકુંવર સરખા પુત્રોને જન્મ આપે હશે ! આવા પુત્રોની માતા તે મા બનવાન Page #313 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન હતું. મુનિના વચન પેટ ન પડે ને આમ કેમ બન્યું? આ પ્રમાણે દેવકી વિચાર કરવા લાગી. હવે તેના મનનું સમાધાન કેવી રીતે થશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર -મેઘનાદ સામે અર્જુનને પડકાર?”-પ્રભાવતી રાણ મેઘનાદ રાજાને ધડાકા બંધ જવાબ આપી રહી હતી. તે વખતે જ અમે ત્યાં પહોંચી ગયા. પ્રભાવતીના એકેક જવાબ એવા હતા કે ભલભલા માણસ પ્રજી ઉઠે. અજુનને પણ સંતોષ થયે કે હું જેની વહારે આવ્યો છું તે સાચી સતી છે. મેઘનાદ અને પ્રભાવતી વચ્ચે વાતચીત ચાલતી હતી. ત્યાં જ વચમાં અર્જુને જઈને કહ્યું કે હે અધમ પાપી ! આ સતી પ્રભાવતીને હરણ કરીને તેં મોટું પાપ કર્યું છે. તારા મુખમાંથી નીકળતા શ્વાસે છૂવાસથી આ પતિવ્રતા નારીને અપવિત્ર શા માટે બનાવે છે? આનું હરણ કરતાં તારું શરીર બળી કેમ ન ગયું ? હવે તું આ પ્રભાવતીને મને સોંપી દે. હું એને લેવા આવ્યો છું. આ પ્રભાવતીને તું હજુ ઓળખતા નથી. આ મણીચૂડ રાજાની બહેન છે ને મણીચૂડને મેં ભાઈ કર્યો છે. એટલે મણુંચૂડની બહેન એ મારી ધર્મની બહેન છે. આ સાંભળીને પ્રભાવતીના રોમેરેામે આનંદ થા. વચમાં જ તે બેલી ઉઠી કે વીરા ! મને શ્રદ્ધા હતી કે જરૂર તમે મારી વહારે આવશે. મારા સદ્ભાગ્યે તમે અહીં આવી પહોંચ્યા છે. ભગવાન તમને બળ આપે ને આપ મને આ પાપોના પંજામાંથી છોડાવે. આમ કહેતી સતીએ પડકાર કર્યો કે વિધાધરના કુળમાં કલંક લગાડનાર હે મેઘનાદ! હવે તું જોઈ લે. કુંતામાતાને જાય ને મારો લાડીલે વીર મારી વહારે આવે છે. એ મહાન યોધે છે. મોટા મોટા મહારથીઓ પણ એને જીતી શક્યા નથી તે તું શું હિસાબમાં! હજુ પણ કહું છું કે તું સમજીને મને સેપી દે તે બંનેની મિત્રાચારી થશે ને પ્રેમ વધશે. જે નહિ સમજે તે તું હતે ન હત થઈ જશે. સુનકર વચન ધનંજય હર્ષા, કહે વિદ્યાધર તાઈ, અરે દુર્મતિ હે જા તૈયાર ત, મજા દિખાવે આઈ હૈ...શ્રોતા.... પ્રભાવતીના શબ્દો સાંભળીને અર્જુનને ખૂબ આનંદ થયો ને તેના પગમાં જેમ આવ્યું ને ગર્જના કરીને બોલ્યો તે પાપી મેઘનાદ! તું હવે શસ્ત્ર હાથમાં લે ને તૈયાર થઈ જા. નહિતર મારી તલવાર તને યમરાજાને ઘેર પહોંચાડશે. ત્યારે મેઘનાદે અભિમાનથી કહ્યું કે હે અર્જુન! તું તે મારી પાસે કીડા છે. તારા જેવા તે કંઈકને મેં ચપટીમાં રોળી નાંખ્યા. મારી પાસેથી આવી અદ્દભૂત અંગનાને કેણુ છોડાવી જનાર છે? સિંહના પંજામાંથી મૃગલીને કણ છેડાવી શકે છે? હું જોઉં છું. ત્યારે અને પડકાર કરીને કહ્યું. હે દુષ્ટ ! સાંભળ. વાણીમાં વીરતા તે ઘણને હોય છે પણ ભુજામાં શૂરવીરતા કયાં છે? જે હું પાંડુપુત્ર અર્જુન છું ને Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શારદા દર્શન કુરૂવંશમાં ઉત્પન્ન થયેલા છું. હમણાં જ તને મારી ભુજાનું ખળ ખતાવું છું, પશુ કુરૂવ’શી કદાપિ પહેલાં શસ્ત્ર ઉપાડતા નથી ને કાઇને પહેલાં પ્રહાર કરતા નથી. તા હું વિદ્યાધર ! તું પ્રથમ શસ્ત્ર ઉગામીને પ્રહાર કર. એટલે વિદ્યાધર યુધ્ધ કરવા માટે તૈયાર થયા. મેઘનાદની હાર અને અર્જુનના જય જયકાર” અર્જુનના વચન સાંભળીને ક્રોધિત થયેલા મેઘનાદે અર્જુન ઉપર પ્રહાર કર્યાં, પણુ અને તેનાં શસ્ત્રો અધવચ તાડી નાંખ્યા. પછી અર્જુને મેઘનાદ ઉપર શસ્રને એવા જોરથી પ્રહાર કર્યો કે મેઘનાદ ભૂમિ ઉપર પડી ગયા, ને બેભાન ખની ગયા. ત્યારે અર્જુનને તેની ખૂબ દયા આવી ગઈ. જુઓ, મહાનપુરૂષ કેવા દયાળુ હોય છે કે પેાતાનું અપમાન કરનાર શત્રુને પણ બચાવવા દોડે છે. અર્જુનને તેના ઉપર દ્વેષ ન હતા. એને મારી નાંખવાની ભાવના ન હતી પણ એની બુધ્ધિ સુધરાવવી હતી. એટલે ઉઠીને મેઘનાદની પાસે ગયા ને તેના મુખ ઉપર ઠંડુ પાણી છાંટયું. હવા નાંખીને શીતે પચાર કર્યાં તેથી ભાનમાં આા. તે ધીમેથી બેઠા થયા. ત્યારે અર્જુન કહે છે હું મેઘનાદ! તું કહેતા હતા ને કે તું તે કીડા જેવા છે. તે હવે તું ફરીને શસ્ત્ર હાથમાં પકડીને મારી સાથે યુધ્ધ કરવા તૈયાર થા, પણ અર્જુનના એક જ વખતના શસ્ત્રના પ્રહારથી તેના હાડકા ખાખરા થઈ ગયા. હવે અર્જુન સામે ઉભા રહેવાની તાકાત નથી. પહેલા અભિમાનથી ઉન્મ્યા. પણ હવે અર્જુનનું ખળ જોઈને તેનામાંથી અભિમાનની હવા નીકળી ગઈ, અને અર્જુનની સામે થરથર ધ્રુજવા લાગ્યા. જેમ સિંહને જોઈ ને બકરાના હાશકેાશ ઉડી જાય છે તેમ તેના હાશકેાશ ઊડી ગયા. હવે તે અર્જુનની પાસે શું ખેલશે તેના ભાવ અવસરે. શ્રાવણ વદ ૮ ને રવિવાર · 26 વ્યાખ્યાન ન ૩૫ संसारम्मि असारे, जाइ जरामरण विप्पगद्दियम्भि | जीवस्स नत्थि सोक्ख, तम्हा मोक्खो उवाओ ॥ તા. ૭-૮-૭૭ સČજ્ઞ, સદથી ત્રિલેાકીનાથ પરમિપતા ભગવાન મહાવીર સ્વામી જગતનાં જીવાને ખેષ આપતાં ક્માવે છે કે હે ભવ્ય જીવો ! જન્મ જરા અને મરણુથી ઘેરાયેલા આ અસાર સસ્પેંસારમાં જીવને સુખ નથી. આવું સમજી માક્ષના શાશ્વત સુખ મેળવવા માક્ષ માર્ગની આરાધના કરે. કારણ કે જ્ઞાનીઓએ સસારના સુખને સુખ કહ્યું નથી. સાચું સુખ તે તેને કહ્યું છે કે જ્યાં ચિંતા નહિ, સંતાપ નહિ, Page #315 -------------------------------------------------------------------------- ________________ શા દર્શન. ૨૬૯ ભય નહિ, પરાધીનતા નહિ કે કઈ જાતની આકુળતા વ્યાકુળતા ના હોય. બાલે, તમારા સંસારમાં આવું સુખ છે? મોટા ચક્રવતિ સમ્રાટને કે ઈન્દ્રને પણ સુખ નથી કારણ કે એને પણ મૃત્યુને ભય છે. તે સિવાય બીજી કઈને કઈ ચિંતાઓ ઉભી થયા કરે છે. કેઈ વખત સગાસબંધીના કારણે આકુળતા વ્યાકુળતા આવી જાય છે. બેલે, આવા ભય અને ચિંતા તથા શેકથી ભરેલા સુખને સુખ કહેવાય? જે સુખમાં દુઃખનું મિશ્રણ હેય તે સાચું સુખ કહેવાય નહિ. આ જીવને સુખ તે બહુ ગમે છે પણ તેમાં દુઃખનું મિશ્રણ ગમતું નથી. કેમ બરાબર છે ને ? વિચારે, પચ્ચીસ માણસમાં વીસ માણસે તમારું સન્માન કર્યું. ફક્ત એક માણસે અપમાન કર્યું તે શું થાય? ચારે તરફ સહુ ગુણગાન ગાય તે ગમે પણ કેઈક અવગુણ બેલે તે શું થાય? ટૂંકમાં આપણને ગમતું થાય તે આનંદ નહિતર ખેદ થાય. બરાબર છે ને ? આનું નામ દુખમિશ્રિત સુખ. એક સંસ્કૃતકારે કહ્યું કેक्व चिद्वीणा नादः क्वचिदपिचहाहेति रुधितं. क्वचिद विद्वद् गोष्ठी क्वचिदपि सुराभत्तकलह : । क्वचिद् रम्या रामा क्वचिदपि जरा जर्जरतनु, __न जाने संसार : किममृतमय : किं विषमय :॥ આ સંસારમાં ક્યાંક વિણાના મધુર નાદ સંભળાય છે તે કયાંક કરૂણ રૂદનના સ્વર સંભળાય છે. ક્યાંક વિદ્વાનેને જ્ઞાનગોષ્ટી કરતાં જોવામાં આવે છે તે કયાંક શરાબીઓના કલેશ જવામાં આવે છે. ક્યાંક સુંદર સૌંદર્યવાન યુવાન સ્ત્રીએ જોવામાં આવે છે તે ક્યાંક જર્જરિત શરીરવાળી વૃધ્ધ સ્ત્રીએ જોવામાં આવે છે. કવિ કહે છે કે સમજણ નથી પડતી કે આ સંસારમાં અમૃતમય શું છે ને વિષમય શું છે? ટૂંકમાં જ્યાં તમે સુખ માને છે ત્યાં દુઃખ ઉભું છે. એટલે આ સંસાર સુખ અને દુઃખનું મિશ્રણ છે. જેમ તમને મીઠા પકવાન બહુ ભાવે છે તેથી વધુ પડતા ખાધા. હવે ખાવાના આનંદ સાથે અકળામણ વધી ગઈ. બોલે, પકવાન ખાવાનું સુખ અનુભવશે કે અકળામણ થઈ તેનું દુઃખ અનુભવશે? બીજી રીતે મનુષ્યભવમાં ખૂબ દાનપુણ્ય કર્યા એટલે દેવલોકમાં ગયા. ત્યાં મહાન સુખે મજ્યા, પણ અંતે તે આયુષ્ય પૂરું થતાં એ સુખ છેડવાના ને ? એ સુખ છોડીને ત્યાંથી ચ્યવીને માતાના ગર્ભની કેટડીમાં નવમાસ પૂરાઈ જવાનું. દેવકમાં સુગંધ સુગંધ મહેંકતી હતી ને ગર્ભમાં દુધને પાર નહિ. દેવલોકમાં અમૃતમય શુભ પુદ્ગલેને આહાર કરવાને ને ગર્ભમાં અશચીમય પુદ્ગલે આરોગવાના. દેવકમાં રતનજડિત સિંહાસન ઉપર બેસવાનું મળે છે ને દેવતાઈ પુષ્પની શય્યામાં આરામ કરવાનું હોય છે. ત્યારે માતાના ગર્ભમાં તે ટૂંટીયું વાળીને ઉંઘે મસ્તકે કેરીની માફક નવ નવ મહિના સુધી લટકીને રહેવું પડે છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ २७० શારદા દર્શન બંધુઓ! બોલે, થોડા સમય પહેલાંના ક્યાં દેવના સુખ અને કયાં ગર્ભનાં દાખ! અને જન્મ થયા પછી મનુષ્યનું એવું કયું સુખ છે કે જેમાં દુઃખ નથી. એક મેક્ષ જ એવી અવસ્થા છે કે જે પામ્યા પછી બીજું કાંઈ મેળવવાનું રહેતું નથી. ત્યારે સંસાર એ એવી અવસ્થા છે કે જેમાં કાંઈ ને કાંઈ મેળવવાનું બાકી રહે છે. જમ્યા પછી બાળક થયાં, બાળકમાંથી યુવાન બન્યાં, પરણ્યાં, ઘર માંડયું, ધંધે સારો મળી ગયા ને ખૂબ કમાયા, મનગમતી ચીજે ઘરમાં વસાવી દીધી. છતાં તૃપ્તિને આનંદ કેણ અનુભવી શકે છે? એ તે બતાવે. એક તુણા પૂરી ન થાય ત્યાં બીજી તૃષ્ણ ઉભી ને ઉભી રહેવાની છે. કદાચ કેઈ સંતોષી જીવડે સંસાર સુખ અને તેની સામગ્રી મળતાં સંતોષ અનુભવ હોય છતાં અંતે મૃત્યુનું દુઃખ તે ઉભેલું છે. જ્યાં સુધી જીવ સિધ્ધ અવસ્થાને ન પામે ત્યાં સુધી મરણ પછી પાછી જન્મની કેદ તૈયાર છે. આવા સંસારમાં જીવને સુખ કયાંથી મળે? સંસાર કેવો છે? એક સાગર જે છે, ઉપરથી મેહક પણ ભીતર ભૂડ છે, તાગ મળે ના જેને એ ઉડે ઉડે છે સંસાર સંસાર એ સાગર જે વિશાળ છે. ઉપરથી સોહામણે છે પણ અંદરથી બિહામણે છે, અને સંસારનાં સુખ એવા લેભામણું છે કે જે એને મેળવવા માટે દેડે છે તે તેની તૃષ્ણામાં રગદોળાઈ જાય છે. કદાચ જીવનની જરૂરિયાત જેટલું મળી જાય તે પણ તેને શાંતિ નથી. એટલે જ્ઞાની પુરૂષ કહે છે કે સાચું સુખ તે મોક્ષમાં છે. જ્યાં શરીરની કેદ નહિ. કંઈ મેળવવાની ઉપાધિ નહિ કે પાપ નહિ. આટલા માટે જ્ઞાની પુરૂષ કહે છે કે આ ઉત્તમ મનુષ્ય જન્મ પામીને મોક્ષ મેળવવાની ચાવી સિધ્ધાંતમાંથી મળશે. દેવકીજ વિચારે છે કે છ અણગારો એક જ માતાના પુત્રો છે ને તે પણ એક સરખા સૌંદર્યવાન છે. એમને જોતાં જાણે મારી આંખડી કરી ગઈ. બંધુઓ! આવું સુંદર રૂપ મળવું તે પણ પુણ્યને ઉદય હેય તે મળે છે. આજે માણસ રૂપની પાછળ કેટલા મુગ્ધ બને છે ! અને પિતાનું રૂપ વધારવા માટે કેટલા ઉપાયે કરે છે. પાવડર છાંટે, સને ચેપડે ને લાલીના લપેડા કરે છે છતાં એ રૂપ નકલી છે, કંઈ અસલ રૂપ નથી. છેવટે કાયા એક દિવસ અગ્નિમાં ભરપાઈ જવાની. તે તેને આટલો બધે મોહ શા માટે રાખવું જોઈએ? પણ આજને માનવી રૂપની પાછળ મુગ્ધ બને છે ને સૌંદર્ય ચાલ્યું જતાં શેક કરે છે, ગુરે છે જ્યારે આત્માથી જીવને રૂપને મેહ હોતે નથી. એ ગુણની સૌંદર્યતા જુવે છે. આજના કહેવાતા વિદ્વાન રૂપ અને સૌંદર્યની પાછળ પાગલ છે, જ્યારે જેને આત્મા જાગે છે તે Page #317 -------------------------------------------------------------------------- ________________ શારદા દેશન ૨૦૧ ભલે વિદ્વાન ન હતા પણ જે ભગવાનની ભક્તિમાં લીન હતા તેના આત્મા કુવા હતા! એક ઐતિહાસિક વાતના ન્યાય આપું. જશે તે પછી મારું લાગ્યા. એ કવિતાના પશ્ચિમદેશમાં શેકસપીઅર નામના એક વિદ્વાન થઇ ગયા. તે ખૂબ ભણેલા ગણેલા ને હાંશિયાર હતા, એના મનાવેલા નાટકા અને કાચૈાના અનેક ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યા. તે ખૂબ પ્રસિધ્ધ છે. એવા શેકસપીઅર એક દિવસ દિવાનખાનામાં એસીને કાઈ કવિતા બનાવી રહ્યા હતા. તે વખતે અતિ સૌ યવાન રૂપમાં રંભા જેવી એની પત્નીને સામેના પલંગમાં બેઠેલી જોઈને કવિતા લખતાં લખતાં વિચાર કરવા લાગ્યા કે આવી સુ ંદર મારી પત્ની ચાલી શુ થશે ? એવી ભયની કલ્પના કરીને તે કવિતા મનાવવા ભાવ એવા હતા કે હું પત્ની ! તું આ જગતમાંથી ચાલી જશે તેા મારુ શુ થશે ? હું તારા વિના કેવી રીતે જીવી શકીશ ? દેવાનુપ્રિયે ! મેહના નાટકને વિચારજો. હજી એની પત્ની જીવતી છે ને સાજી સારી છે. એના શરીરમાં રોગનું નામ નિશાન નથી. છતાં તેની પત્ની મરી જવાની કલ્પના માત્રથી શેકસપીઅર જેવા વિદ્વાન નાટયકાર ધ્રુજી ઉઠી., અને મારી પત્ની ચાલી જશે તે મારુ' શું થશે ? એ ચિંતામાં ને ચિંતામાં તે માવરો બની ગયેા. તેનું કારણ શું? તે તમે સમજ્યા ? તેનામાં ખાદ્યજ્ઞાન ઘણું હતું. પણ સુખ અને દુઃખને પચાવવાનું આત્મિક જ્ઞાન ન હતું. એટલે પત્ની મરી જશે તે મ!રું શું? એવી કલ્પના કરીને અકળાઈ ગયા. હવે આ દેશના માનવીની વાત કરું. ભકત નરસિંહ મહેતા થઈ ગયા. તેમનુ નામ તેા જગતમાં પ્રસિધ્ધ છે. નરસિંહ મહેતા શેકસપીઅર જેવા ઢાંશિયાર કે વિદ્વાન ન હતાં કે નાટ્યકાર પણ ન હતાં. પણ ભગવાનના ભકત હતા. વહેલા કે મેાડા એક દિવસ સૌને જવાનુ છે એ વાત તે ખરાખર જાણતાં હતાં. એમની પત્નીનું નામ માણેકખાઇ હતું. નરસિંહ મહેતા જેવા ભગવાનના ભકત હતાં તેવા તેમની પત્ની પણ હતાં. નરસિંહ મહેતા સંસારનુ કાંઈ કામ કરતાં ન હતાં. એ તે હાથમાં મંજીરા લઈને ભગવાનનું ભજન કરવામાં મસ્ત રહેતા હતાં. એમની પત્ની પણ એમ કહેતી હતી કે સ્વામીનાથ! તમે ચારા ઉપર બેસીને સુખેથી ભગવાનનાં ભજન ગાએ. હું દળણાં દળી કામકાજ કરી તમને જમાડીશ. તમે ઘરની બિલકુલ ચિ'તા કરશે નહિ. એફીકર બનીને ભગવાનનું ભજન કરો. પુણ્યવાનને પત્ની પણ કેવી પવિત્ર મળે છે! કંઈક જગ્યાએ એવુ જોવા મળે છે કે પતિ હાડહાડની મીજામાં ધમના ર ંગે રંગાયેલા હોય છે ને પત્નીને ધર્મનું નામ સાંભળવું ગમતું નથી. એટલુ જ નહિ પણ પતિને ધર્મ છેડાવવા માટે પ્રયત્ન કરે છે અને કંઇક જગ્યાએ પત્ની ધામે હાય ત્યારે પતિને ધમ રૂચતા નથી. એટલે પત્નીને ધર્મારાધના કરતા અટ્કાવે છે. આ પાપના ઉદ્દય હાય ત્યારે આવુ બને છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૭ર શારદા દર્શન નરસિંહ મહેતાના પૂરા પુયને ઉદય હતું એટલે માણેકબાઈ જેવી પવિત્ર પતિવ્રતા પત્ની મળી હતી. એક દિવસ નરસિંહ મહેતા એમની ભજનમંડળીમાં બેસીને ભજન ગાવામાં મસ્ત બનેલા હતાં અને ઘરે એમના પની માણેકબાઈને એકાએક દેહ છૂટી ગયે. તે વખતે કેઈએ આવીને નરસિંહ મહેતાને સમાચાર આપ્યાં કે મહેતાજી! તમારી ધર્મપત્ની વૈકુંઠવાસી થયા છે. આ સાંભળીને નરસિંહ મહેતા રડવા ન બેઠા કે હાય હાય મારી પત્ની મરી ગઈ. હવે મારું શું થશે ? હવે મને કેણું ખવડાવશે? જેને ભગવાન ઉપર પૂરી શ્રદ્ધા છે તે નરસિંહ મહેતા ભગવાનનું ભજન ગાતાં ગાતાં બોલી ઉઠયા કે “ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગેપાળ”. હાથમાંથી મંજીરા લઈને ભજન ગાતાં ગાતાં નરસિંહ મહેતાના મુખમાંથી આ શબ્દ સરી પડયા. તેમના મુખની ઉપર શેકની આછી રેખા પણ ન દેખાઈ. શું નરસિંહ મહેતાને એમની પત્ની પ્રત્યે પ્રેમ ન હતો. તેથી દુઃખ ન થયું ? “ના” એમ નથી. એમને માણેકબાઈ પ્રત્યે પ્રેમ હતો પણ સાથે એવું જ્ઞાન હતું કે એક દિવસ આ નશ્વર દેહનો ત્યાગ કરીને સૌ કોઈને જવાનું છે. મારે પણ એક દિવસ જવાનું છે. મરણને કઈ રોકી શકે તેમ નથી તે પછી એમાં રડવાનું શું ? આર્યદેશ-હિન્દુસ્તાનના નરસિંહ મહેતા ઝાઝું ભણેલા કે વિદ્વાન ન હતાં. છતાં એ જાણતાં હતાં કે એક દિવસ મરી જવાનું છે, એટલે પત્નીનું મૃત્યુ થયું છતાં દુઃખી ન થયા ને પશ્ચિમ દેશને સુધરેલે ભણેલ ગણેલે વિદ્વાન શેકસ ની અર વિદ્વતામાં નરસિંહ મહેતાને આંટી મારે તે હતે છતાં પત્નીના મૃત્યુની કલ્પના કરીને રડવા લાગ્યું. એણે એ વિચાર ન કર્યો કે પહેલાં કેનું મરણ થશે એ કયાં નક્કી છે. કદાચ પહેલાં હું મરી જઈશ તે! આ કંઈ વિચાર કર્યા વિના દુઃખી થવા લાગે. ટૂંકમાં આપણે ભારતદેશ ધર્મપ્રધાન છે ને આવા નરસિંહ મહેતા જેવા ભક્તોમાં આવું તત્વજ્ઞાન હોવાના કારણે અભણ છતાં ઘણું ભણેલા હતાં અને પાશ્ચમ દેશના ભણેલાગણેલા શેકસપીઅર જેવા વિદ્વાને તત્વજ્ઞાનના અભાવે ભણેલાં છતાં જ્ઞાનીની દષ્ટિએ અભણ છે. - આજે આપણે ત્યાં બ્રહ્મચર્ય મહોત્સવ છે. ભગવાને મોક્ષમાં જવા માટે ચાર ભવ્ય દરવાજા બતાવ્યા છે. દાન-શીયળ–તપ અને ભાવ તેમાં સૌથી પ્રથમ દાનને નંબર છે. તેનું કારણ શું? પરિગ્રહ સંજ્ઞાને તેડવા માટે દાન છે. ભગવાન કહે છે કે તમે જરૂરિયાતથી અધિક સંગ્રહ ન કરે. જેટલું વધુ સંગ્રહ કરશે તેટલી વધુ ઉપાધિ છે. તમારી પાસે પરિગ્રહનો ટેકરે થશે તે સરકાર તમારે કેડે પકડશે. તેના કરતાં સમજીને સત્કાર્યમાં એને સદુપયોગ કરતાં શીખે. જેટલી પરિગ્રહની Page #319 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ર૭૩ મૂછ છૂટશે તેટલી ધર્મભાવના વધશે ને આશ્રવનું ઘર છોડી સંવરના ઘરમાં આવવાનું મન થશે. બીજો નંબર છે શીયલવતને. આજે આપણે ત્યાં ચાર આત્માએ સજોડે આજીવન બ્રહ્મચર્ય વ્રતની પ્રતિજ્ઞા લેવા તૈયાર થયા છે. સાથે મંગલકારી પર્યુષણ પર્વની પધરામણી થવાની છે. એ તે તમે સૌ જાણે છો ને ? દેશના વડાપ્રધાન મુંબઈમાં આવવાના હોય છે ત્યારે તમારા બધાના હૈયા હિલોળે ચઢે છે ને તેમનું સ્વાગત કરવા માટે કેટલી બધી ધમાલ કરે છે. તે આ તે આત્માનું ઉત્થાન કરાવનાર પર્વ છે. એનું સ્વાગત કેવી રીતે કરવું તેને માટે તમે પ્લાન ગોઠવ્યા હશે ને? આ ચાર આત્માએ બ્રહ્મચર્યવ્રતથી પર્વાધિરાજનું સ્વાગત કરે છે. આપ પણ બહાચર્ય વ્રતમાં આવે. કારણ કે બ્રહ્મચર્ય એ આત્માની મહાનશકિત છે. બ્રહાચર્યનું પાલન કરવાથી રોગી માણસ નિરોગી બને છે. ટી.બી. જેવા રોગ પણ બહાચર્યનું પાલન કરવાથી મટી જાય છે. બ્રહ્મચર્યનું કેટલું મહત્વ છે ! એક વખત એક નદીના કિનારે એક યુવાન વિદ્યાર્થી બેઠો હતો. તે પાંતજલોગ સુત્રએ પુસ્તકનું વાંચન કરતો હતે વાંચન કરતાં કરતાં ત્રWa પ્રતિષ્ઠાણાં રામઃ આ સૂત્ર તેના વાંચવામાં આવ્યું. આ સૂત્ર બેલતે હવે ત્યાં સામેથી એક દુબળી પાતળા સંન્યાસી બાવાને આવતાં જોયા. સંન્યાસી યુવાન હતાં પણ શરીર દુબળું હતું. એમને જોઈને પેલે યુવાન હસવા લાગ્યા ને સંન્યાસીની મજાક ઉડાવતો હોય તેમ મોટેથી પેલું સુત્ર બલવા લાગ્યો. પેલા સંન્યાસીએ આ સૂત્ર સાંભળ્યું પણ કંઈ બોલ્યા નહિ. તેમણે વિચાર કર્યો કે હમણાં ભલે બોલતે. હું નદીમાં સ્નાન કરીને આવું પછી એને સમજાવું છું કે બ્રહ્મચર્યનું પાલન કરવાથી કેટલું વીર્ય સચવાય છે! સંન્યાસી નદીમાં સ્નાન કરીને પાછા ત્યાંથી નીકળ્યા ત્યારે પેલે યુવાન બોલવા લાગ્યું કે જે આ માટે બ્રહ્માચારી. આનામાં કયાંય વીર્યલાભ દેખાય છે? આના કરતાં તે ભેગીઓ કેવા હષ્ટ પુષ્ટ હોય છે. પલે યુવાન વીર્ય લાભને અર્થ સમજતો ન હતો. એટલે આ પ્રમાણે બોલવા લાગે, પણ એને ખબર ન હતી કે રોજ પાપ કરનારા દુરાચારીઓ કદાચ શરીરે તગડા જેવા હોય તેમાં વિશેષતા નથી. શરીરની જાડાઈ એ કંઈ વીય લાભ નથી, પણ આત્માનાં તેજ, શબ્દમાં તાકાત, અને મુખ ઉપરના ઓજસ એ સાચો વીર્ય લાભ છે. સંન્યાસી યુવાનની પાસે આવીને કહે છે તે યુવાન ! તું એને સાચે અર્થ સમજતો નથી. જે તારે વીર્યલાભ જે હોય તે ઉભે થા ને ચાલ મારી સાથે. હું તને બતાવું. સંન્યાસીના શબ્દમાં કઈ અલૌકિક તાકાત હતી. યુવાન તેના પ્રત્યે આકર્ષાયો. એની પાછળ પાછળ ગયે. જેઉં તે ખરે કે એની કેવી શક્તિ ર૫ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ શારદા દર્શન છે! ઘણે દૂર ચાલ્યા પછી એક ગુફા આવી. સંન્યાસીએ પોતાની ગુફાનું દ્વાર ખેલ્યું ને અંદર પ્રવેશ કર્યો. જે પ્રવેશ કર્યો તેવા ત્રણ સિંહ પાળેલા કૂતરાની જેમ પૂંછડી પટપટાવતા આવીને તેની સામે ઉભા રહ્યા. આ સિંહને જોઈને પેલો યુવાન તે થરથર જવા લાગ્યો. રખેને મને ખાઈ જશે તે ? એ તે સંન્યાસીના પડખામાં ભરાઈ ગયે, યુવાનને ભયભીત બને જોઈને સંન્યાસીએ ત્રણ સિંહને ઉદ્દેશીને કહ્યું કે “અર? ના દi Rા સમારે ના , અતિથિ in g” આટલું કહેતાંની સાથે ત્રણે સિંહ સંન્યાસીના ચરણમાં મસ્તક નમાવીને ચાલ્યા ગયા. સંન્યાસીએ યુવાનને કહ્યું કે ભાઈ! હવે તું સમજી ગયે ને કે બ્રહ્મચર્યનું પાલન કરવાથી વીર્યનું કેવું રક્ષણ થાય છે ને તેમાંથી કેવી દૈવી શક્તિ પ્રગટ થાય છે. આપણું જૈનદર્શન તે પહેલેથી બ્રહ્મચર્યને મહત્વ આપતું આવ્યું છે. પણ અન્ય દર્શનમાં પણ બ્રહ્મચર્યનું કેટલું મહત્વ બતાવ્યું છે ! સ્વામી વિવેકાનંદને થયાં કેટલા વર્ષો થયા છતાં હજુ કે તેમને યાદ કરે છે. તેમનામાં બ્રહ્મચર્યની શક્તિ અજોડ હતી. તેમના માટે કહેવાય છે કે તે એક વખત પુસ્તક વાંચે ને તેમને યાદ રહી જતું હતું. એક વખત સ્વામી વિવેકાનંદ પરદેશ ગયા હતા. ત્યાં તેમણે સભામાં ફક્ત એક મિનિટ બોલવાની માંગણી કરી ત્યારે તેમને કેઈ બેલવા માટે ઉભા થવા દેતું ન હતું, પણ આવેલા અતિથિનું અપમાન ન કરાય તે દ્રષ્ટિથી સભ્યતા જાળવવા ફકત અડધી મિનિટ બોલવા ઉભા કર્યા. તેમાં સૌથી પ્રથમ શબ્દ બોલ્યાં કે માતાઓ ને બહેને ! શુદ્ધ બ્રહ્મચર્યની તાકાતથી અંતરના નીકળેલા ઉદ્દગારોએ ત્યાંની પ્રજા ઉપર જાદુઈ અસર કરી. અડધી મિનિટ માટે બેલવા ઉઠેલા સ્વામી વિવેકાનંદ બે કલાક સુધી બોલ્યાં પણ સભામાંથી કેઈ ઉઠતું નથી. તેમનું ભાષણ સાંભળીને સભા સ્તબ્ધ બની ગઈ. ભાષણ બંધ કર્યું ત્યારે લેકે કહે છે સ્વામીજી ! હજુ બોલે. પરદેશી પ્રજા તેમના તરફ આકર્ષાઈ અને તેમના બે મેઢે વખાણ કરવા લાગી. દરરોજ તેમનાં ભાષણે થવા લાગ્યા. તેમાં સ્વામી વિવેકાનંદ ભારતીય સંસ્કૃતિનાં ભારોભાર વખાણ કરતાં હતાં. કેટલાક અંગ્રેજોથી સહન થયું નહિ. તેમના મનમાં એમ થવા લાગ્યું કે આપણે દેશ આટલો બધે સમૃદ્ધ છે છતાં તેના ગુણ ગાતાં નથી ને ભારતીય સંસ્કૃતિનાં જ ગુણ ગાય છે. પણ એમને ખબર નથી કે આપણે કેટલા બધા આગળ વધી રહ્યાં છીએ. આપણી કળા તેમને બતાવીએ. એક વખત અંગ્રેજો વિવેકાનંદજીને કતલખાનું જોવા લઈ ગયા. ત્યાં જવાની તેમની બિલકુલ ઈચ્છા ન હતી પણ ન છૂટકે જવું પડયું. કતલખાનામાં દાખલ થયા ત્યાં એક ભેંશને મશીન દ્વારા કાપવામાં આવી. ત્રણ કલાકમાં ભેંસ કપાઈ ગઈ, Page #321 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૨૭૫ તેના શરીરના અવયવે ચોદ વિભાગમાં વહેંચાઈ ગયા ને તેના ચૌદ પેકેટ તૈયાર થઈ ગયા. પિતાની કળાનું પ્રદર્શન કરાવીને અંગ્રેજો સ્વામી વિવેકાનંદજીની સામે જેવા લાગ્યા. સ્વામીજી તે કંઈ બોલ્યા નહિ ત્યારે તેમણે સામેથી પૂછયું કે બોલે, તમારા ભારતમાં શું છે? અમે ત્રણ કલાકમાં કેવું સુંદર કાર્ય કરી શકીએ છીએ! હવે તમે અમારા વખાણ કરશે કે નહિ? ત્યારે વિવેકાનંદજીએ ગંભીરતાથી કહ્યું કે મેં ત્રણ કલાકમાં એક ભેંસ કપાઈ અને તેને જુદા જુદા અવયના ચૌદ પિકેટમાં વિભાગ થતાં જયાં ત્યારનું મારું હૃદય કંપી ઉઠયું છે. - કોઈ નિર્દોષ પ્રાણીને મારી નાંખવા તે શું કઈ કળા છે? તમને કોઈ આ રીતે મારી નાંખે તે કેવું થાય? તમને મરવું ગમે છે? અમે આવી કળાને કળા માનતા નથી. અમારા ભારતવાસીઓને એક મુખ્ય સિદ્ધાંત છે કે “જી ને જીવવા દે”. તમે પિતે છે ને બીજાને સુખપૂર્વક જીવવા દે. વિવેકાનંદજીએ કહ્યું કે તમે ભેંસના શરીરમાંથી જે આ ચૌદ પેકેટ તૈયાર કર્યા છે તેમાંથી હવે પાછી ભેંસને જીવતી કરી દે તે હું તમારી કળાને કળા માનું. સ્વામીજીની વાત સાંભળીને અંગ્રેજી બોલતાં બંધ થઈ ગયા. આ હતી તેમના બ્રહ્મચર્યની શક્તિ. તેઓ ભારતને કંઈ રૂપિયાની કેથળીઓ આપી ગયા નથી પણ આવી ઉચ્ચ સંસ્કૃતિ મૂકીને ગયા છે તેથી આજે આપણે તેમને યાદ કરીએ છીએ. આવા પુરૂષોના જીવનનાં પ્રસંગે વાંચીને પણ તમે બ્રહ્મચર્યનું પાલન કરો. જે આત્મા શુધ બહાચર્યનું પાલન કરે છે તેના શરીરના પુદ્ગલમાં પણ એવી તાકાત હોય છે કે રોગીઓના રોગ મટી જાય છે. એક વખત એક રાજાની રાણીને કઈ ભયંકર રોગ થયે. ખૂબ દવા ઉપચારો કર્યા છતાં કઈ રીતે તેને રોગ શાંત થયો નહિ ત્યારે રાજાએ જાહેરાત કરાવી કે જે કઈ વૈદ, હકીમ કે ડેકટર રાણીને રોગ મટાડશે તેને મોટું ઈનામ આપવામાં આવશે. રાજા તરફથી ઈનામ લેવા કેણ ન આવે? રાણીનો રોગ મટાડવા માટે ઘણાં માણસે આવવા લાગ્યા, પણ કોઈ મટાડી શક્યું નહિ. છેવટે એક સીધો સાદે દેખાતે માણસ આવીને કહેવા લાગ્યું કે હું મહારાણીસાહેબને રોગ મટાડું. ત્યારે લોકો કહે છે કે મોટા મોટા રાજદે, અને હકીમ કિંમતી દવાઓથી મટાડી શકયા નથી તે તું શું કરી શકવાને છે? તારી પાસે તે દવા વિગેરે કંઈ દેખાતું નથી. એને બિચારાને કેઈ રાજા પાસે જવા દેતું નથી. ત્યારે તેણે કહ્યું કે ભાઈ! મને જવા દે. મને શ્રદ્ધા છે કે હું જરૂર રોગ મટાડીશ. ખૂબ કહ્યું એટલે રાજા પાસે મોકલ્યા. એણે રાજાને કહ્યું કે મને એક રૂમ આપ ને એક પાણીને ગ્લાસ આપે. તેના કહેવા પ્રમાણે રાજાએ બધી સામગ્રી આપી. પેલા ભાઈએ રૂમમાં જઈને થોડીવાર એક ચિત્તે નવકાર મંત્રનો જાપ કર્યો Page #322 -------------------------------------------------------------------------- ________________ ર૭ર શારદા દર્શન જાપ કરતાં કરતાં એક ધ્યાન થઈ ગયે ને પરસેવાથી રેબઝેબ બની ગયા. જ્યાં વાંકે વળીને પાણીને ગ્લાસ લે છે ત્યાં કપાળમાંથી એક ટીપું પડયું. હવે એ ગ્લાસ રાજાને આપે. ગ્લાસમાં ભરેલું પાણી દવા માનીને રાણીને પીવડાવ્યું. રાણીનું ઘણા વખતનું દર્દ થડી વારમાં શાંત થઈ ગયું. આ જોઈને રાજા આશ્ચર્ય પામી ગયા ને પેલા માણસને કહ્યું કે ભાઈ! તે કઈ દવા આપી ? તારી દવા તે બહુ અકસીર છે. મને દવાનું નામ લખી આપ તે હું એવી દવાના બાટલા મંગાવી લઉં. ફરીને આવું કંઈ થાય ને જરૂર પડે તે કામ આવે. તેણે કહ્યું. સાહેબ ! એ દવાનું કઈ નામ નથી. તે કહે છે એનું નામ ન હોય તે તે શેમાંથી બને છે એ મને બતાવ. તે હું માણસો દ્વારા એ તૈયાર કરાવું. એણે કહ્યું સાહેબ ! એ કઈ ચીજમાંથી બનતી નથી. એ દવા બ્રહ્મચર્યનું પાલનથી બને છે. જે મન-વચન-કાયાથી શુધ્ધ બ્રહ્મચર્યનું પાલન કરે છે તે જ આવી અમેઘ ઔષધિ આપી શકે છે. તમને સમજાણું ને કે બ્રહ્મચર્યમાં ને નવકારમંત્રના જાપમાં કેવી શક્તિ છે ! હવે પ્રતિજ્ઞાની વિધિ થાય છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૩૬ શ્રાવણ વદ ૮ ને સોમવાર તા. ૮-૮-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓને બહેને! અનંત ઉપકારી, વિશ્વ વંદનીય શાસનપતિ ભગવતે જગતના ના ઉધ્ધાર માટે, કલ્યાણકારી વાણી પ્રકાશી. વીતરાગ ભગવાનના ગુણની સ્તુતિ કરીએ તે અનંતા કર્મની ક્રોડ ખપી જાય છે ન ઉત્કર્ષ રસ આવે તે આત્મા તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરે છે. કહ્યું છે કે “સહિત વિશ્વ જવળ જુથ શેર સુખ તરિણg” અરિહંતભગવંત, સિધપ્રભુ, ભવ સાગરથી તારનાર સદ્દગુરૂ, સ્થવિર, બહુશ્રત, અને તપસ્વીઓનાં ગુણગ્રામ ગાવાથી, તેમના ઉપર વાસલ્યભાવ રાખવાથી જીવ તીર્થંકર નામ કર્મ બાંધે છે. અને આ જીવ, છવ મટીને શીવ બને છે. આ મહાન લાભ પ્રાર્થનામાં રહેલે છે. એક ચિત્ત પરમાત્માની પ્રાર્થના કરવાથી મન પવિત્ર બને છે. અને આત્માને નવું બળ મળે છે. કેઈ પણ કાર્ય કરતાં પહેલાં ભગવાનને પ્રાર્થના કરે. અન્ય ધર્મોમાં જોશો તે ત્યાં પણ સવારના પ્રહરમાં પ્રાર્થના કરે છે. આ જગતમાં એક પણ ધર્મ એ નથી કે જેઓ પ્રાર્થના નહિ કરતા હોય. હિન્દુ, મુસ્લીમ, કીશ્ચન, પારસી, વૈષ્ણવ, જેને સૌ સૌની રીતે ભગવાનને પ્રાર્થના કરે છે. પ્રાર્થના એ એંજિન છે. ગાડીનાં ઘણું ડબ્બા પડ્યા હશે પણ એંજિન નહિ હોય તે તે ડબ્બા Page #323 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૨૭ ત્યાં જ પડયા રહેશે, પણ એંજિન સાથે જોડવામાં આવતાં ત્યાં લઈ જવું હશે ત્યાં લઈ જશે. તે રીતે આપણી જીવનરૂપી ગાડીને આપણે આ સંસારરૂપી પાટા ઉપરથી મોક્ષમાં લઈ જવી છે પણ પ્રાર્થના વિનાનું જીવન એ એંજિન વિનાના ડબ્બા જેવું છે. પ્રાર્થનારૂપી એંજિન જોડાતાં ભગવાન પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધાને વેગ વધે છે. જીવને ધર્મ પ્રત્યેને રસ જાગે છે. ધર્મની શરૂઆત પ્રાર્થનાથી થાય છે, નાના બાળકોને પણ આપણે પ્રાર્થના શીખવાડીએ છીએ. ભગવાનની પ્રાર્થના કરતાં બાળક ભગવાનના સ્વરૂપને સમજે છે. ભગવાને કેવી ઉત્તમ આરાધના કરી, કષ્ટ પડતાં ભગવાન કેવા અડગ રહ્યા, આ બધી બાબતેનું જ્ઞાન થતાં તેને ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધે છે ને ધર્મ-કર્મનું જાણપણું થાય છે. પછી સત્સંગમાં જોડાતાં તપ-ત્યાગ વિગેરે ધર્મક્રિયાઓમાં રસ લેતે થાય છે. જુઓ, પ્રાર્થનામાં કેવું બળ છે. માટે હું તે તમને કહું છું કે તમે બધા દરરોજ પ્રાર્થનામાં આવે. જેમને કંઈ આવડતું ન હતું તેવા આત્માઓ માત્ર નવકારમંત્રનું મરણ કરતાં કરતાં આત્મકલ્યાણ કરી ગયા છે. બંધુઓ! આપણે પ્રાર્થના ભૌતિક લાભ માટે કરવાની નથી પણ આત્મિક લાભ માટે કરવાની છે. ઘણાં અજ્ઞાની છે ભગવાનને પ્રાર્થના કરતાં ભૌતિક સુખની ભીખ માગે છે કે હે ભગવાન! મને પૈસા મળે, સંતાન વગરના સંતાન માંગે, રોગી રોગ મટાડવાનું માંગે. આ રીતે દરેક પિતાપિતાના કાર્યની સફળતા માટે પ્રાર્થના કરે છે, અને ઈચ્છિત સુખની પ્રાપ્તિ થાય તેવી આશા રાખે છે. તે સાચી પ્રાર્થના નથી. પ્રાર્થનામાં માંગે તે શું માંગે? હે પ્રભુ! મને એવું આપ કે આરૂષ્ણ બહિલાભં,” “સમાવિવરમુત્તમ દિનુ” સિધ્ધ સિધ્ધિ મમ દિસતુ.” જેથી મારા ભવની ભાવટ ટળી જાય. જેમણે સંસારનાં સુખે વિષને કટેરા જેવા સમજીને ત્યાગી દીધા છે તેવા ભગવાનની પાસે શું વિષય સુખે મંગાય? એમની પાસે તે એવું માંગવું જોઈએ કે હે ભગવાન! મને સમ્યકત્વની પ્રાપ્તિ થાઓ, જેથી હું દ્રવ્ય અને ભાવરોગથી જદી મુક્ત બની જાઉં. મને ઉત્તમ પ્રકારની સમાધિ આપે અને આપ જે સિધ્ધ સ્થાનમાં બિરાજીને અનંત આત્મિક અવ્યાબાધ સુખને આનંદ માણી રહ્યાં છે તેવું સ્થાન છે સિધ્ધ ભગવંતે ! મને બતાવે હું જલદી સંયમ માગે આવું અને ઉત્તમપદ પામું આવું માંગે. સમજાય છે ને સંસારનું સુખ અજ્ઞાની છ માંગે પણ જ્ઞાની ના માંગે. ખરેખર, પારસમણી કરતાં પણ ઉત્તમ ભગવાનના ગુણેની માંગણી કરવાની છેડીને જગતની જડ ચીજોની માંગણી કરવી તે જીવનું ઘોર અજ્ઞાન છે. ભગવાનના ઉત્તમ ગુણોને રાગ કરવાનું છોડીને જડ ચીજોને રાગ કરે તે જ્ઞાનીની દ્રષ્ટિએ Page #324 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ગુન્હો છે. રાગ એ ગુન્હો શાથી કહેવાય? તે તમને સમજાવું. સાંભળે, કઈ માણસ પત્નીને છેડીને પરસ્ત્રી ઉપર રાગ કરે તે તે ગુન્હો કે નહિ? (જવાબ – હા.) તે રીતે સમ્યગ્ર દષ્ટિને મને પિતાના આત્મા સિવાયની જગતની બધી ચીજો પરસ્ત્રી જેવી છે. એટલે એના ઉપર રાગ કરો તે ગુન્હો છે. માટે સમજે, જે આત્માને ઉધ્ધાર કરવો હોય તે સ્વ આત્માને રાગ કરો. આત્માનું ભાન કરાવનાર પરમાત્મા પ્રભુ ઉપર રાગ કરો. જગતની ચીજે ઉપર રાગ કરશે તે આત્મા અને પરમાત્માને ભૂલી જશો. કારણ કે જગતની ચીજોને રાગ આત્માના અને પરમાત્માના મહત્વને ભૂલાવી દે છે. કહ્યું છે કે બહારની વસ્તુઓને રાગ કાયા અને ઈન્દ્રિઓના રાગના કારણે થાય છે. દેહ અને ઈન્દ્રિ તરફ જેટલું આકર્ષણ વધશે તેટલા આત્મા તરફથી ખસી જવાના અને પરમાત્માને ભૂલી જવાના. છેવટે ચતુર્ગતિ રૂપ સંસારમાં ભમવાના. બંધુઓ. આજે પ્રત્યક્ષ દેખાય છે કે જેટલે રાગ જડ પદાથોને છે એટલે આત્માને નથી. સંસારના સુખ માટે આત્મા પાણીની માફક પૈસા વાપરે છે તેટલા ધર્મના કાર્યમાં વાપરે છે? પૂર્વે કમાણી કરીને આવ્યાં છે તે પુણ્યને ચેક વટાવીને મોજશોખ ઉડાવી રહ્યા છે. પરિણામે કર્મ બંધાય છે. એ કર્મના કારણે દુર્ગતિની જેલ ભેગવવી પડે છે. જગતની ચીજે ઉપર રાગ કર્યો તે આ દુઃખ ભોગવવું પડયું ને? ગુન્હો કરનારને જેલમાં પૂરાવું પડે છે ને સજા ભોગવવી પડે છે. તે હવે બરાબર સમજાઈ ગયું ને ? જગતની ચીજે ઉપર રાગ થાય એટલે એને મેળવવા માટે છકાય છની હિંસા, આરંભ-સમારંભ, જૂઠ-અનીતિ, પરિગ્રહ, વિગેરે અઢાર પાપસ્થાનકનું સેવન થાય છે. દુષ્કૃત્યનું આચરણ થાય છે ને સુકૃત્ય ભૂલી જવાય છે. જે ધર્મ તત્વને બરાબર સમજે છે તે આ વાત બરાબર સમજી શકે છે કે જગતના પદાર્થો પ્રત્યે રાગ કરે તે ગુન્હો છે. એ ગુન્હો કર્યા પછી એની સજા કેવી જોગવવી પડશે તેનું સ્મરણ થતાં ભયને આંચકે અનુભવે છે, પણ જેને જગતની ચીજે ઉપર રાગ કરે તે ગુન્હો છે ને મેં રાગ કર્યો તે ખોટું કર્યું એમ નથી લાગતું તે પાપ કરતાં પાછા પડતા નથી. આટલા માટે મહાન પુરૂષે કહે છે કે તમે આ એક વાતને જરૂર ખ્યાલમાં રાખો કે પિતાના આત્માને અને પરમાત્માને ભૂલાવનારી અને અઢાર પાપ સ્થાનકનું આચરણ કરાવનાર જગતની ચીજે ઉપર રાગ કરે તે માટે ગુન્હો છે, ભયંકર ભૂલ છે. અહીં એક જ વખત જેલ અપાવનાર કૃત્ય એ ગુન્હી ગણાય છે તે ભવોભવમાં અનેક ભવની ભયંકર જેલમાં જીવને પૂરાવી દેનાર રાગ એ મહાભયંકર ગુન ગણાય ને? એ રાગના કારણે જીવ અનાદિકાળથી ભવરૂપી જેલમાં ફસાયેલો રહ્યો છે, અને આ ઉત્તમ માનવભવ પામીને હજુ પણ જીવને ભવ જેલમાંથી મુક્ત કરાવનારા ઉત્તમ ધર્મના અનુષ્ઠાન કરવા ગમતા નથી ને પ્રમાદની પથારીમાં જીવ નિરાંતે પિઢી રહ્યો છે. આવા જીવનું થશે? જ્ઞાનીની Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ શાશ્ત્રા રથ'ન વાતા ખરાખર સમજાણી હોય તેા હવે જાગૃત અનેા. મળેલા અવસરને વધાવી લે, જ્ઞાની કહે છે કે “સાનેરી આ જીવનની, કિંમતી ઘડી પળ જાય છે, દિન' ઉગે ને આથમે, આયુષ્ય ઘટતું જાય છે. ' જાય છે. સૂર્યના રાજ ઉદય દિવસ રૂપી સાનેરી ટૂકડા લવાઈ હું માનવી ! આ તારા જીવનની કિંમતી ઘડીએ થાય છે ને અસ્ત થાય છે. તે તારી જિંદગીના એકેક લઇને જાય છે તે ક્ષણે ક્ષણે આયુષ્ય ઘટતું જાય છે. જીવનને દીપક કયારે જશે તેની કાઈ ખખર નથી માટે જ્યાં સુધી દીપક જલે છે ત્યાં સુધી તેના અજવાળે કામ કાઢી લે. આત્મા દેહરૂપી પિંજરમાં પૂરાયેલા છે. ચેતનરૂપી પાપટ આ દેહરૂપી પિ'જરને છેડીને એક દિવસ ઉડી જશે ત્યારે ઘરખાર, માલ-મિલ્કત, પુત્ર, પરિવાર બધું સાથે લઈ જવાના નથી, અને જેની જિંદગી સુધી માવજત કરી તે શરીરરૂપી પિ ́જરને અગ્નિમાં જલાવી દેવામાં આવશે. માટે સમજણપૂર્વક એવી ધર્મારાધના કરી લેા કે આ કાયા રૂપી પિંજરમાંથી કાયમ માટે મુક્તિ મેળવી શકાય. સમજો, ધમની આરાધના ઉપલક ભાવે કરવાની નથી પણ અ`તઃકરણથી સમજણપૂ ક કરવાની છે. પ્રાથના કરેા તા પણુ અંતરથી કરો. ખાકી ખાદ્ય તેખાવથી કરેલી પ્રાથના એ પ્રાથના નથી પણ પ્રદર્શન છે. એક ફકીર દરરાજ નમાજ પઢતા. રાજાની સાથે તેને વણ્ણા પરિચય એટલે અવારનવાર રાજદરખારમાં જઈને રાજા તેને દ્વેષે તેવી રીતે તે નમાજ પઢતા. નમાજ પઢવામાં તેની તલ્લીનતા, તેના મુખ ઉપરના હાવભાવ જોઈને રાજાના મનમાં થયું કે આ ફકીર કેટલી સરસ નમાજ પઢે છે! આ ખરા અંતઃકરણથી ખુદાની બંદગી કરે છે. રાજા તેના ઉપર ખુશ થયા ને પેાતાના મહેલમાં તેને જમવાનું આમંત્રણ આપ્યું. ખીજે દિવસે રાજાએ ફકીરને પેાતાની સાથે જમવા બેસાડયેા. ભાણામાં ભાતભાતનાં ભાજન પીરસાયા. ફકીરને કકડીને ભૂખ લાગી હતી પણ રાજા સાથે જમવા બેઠા એટલે રાજા જમે તે પ્રમાણે જમાયને ? રાજાને ત્યાં મેવા-મીઠાઈના થાળ ભર્યા હતા પણ કહ્યુ' છે ને કે જેને ઘેર ભરેલુ' હોય તેને ખાવાનું મન ન થાય. પુણ્યવાન જીવાને ભૂખ ઓછી લાગે છે અને જેને ઘેર ખાવા નથી, કડકડતી ગરીબાઈ છે તેને ભૂખ પણ કકડીને લાગે છે. અહી રાજાને ત્યાં લેાજન ઘણું હતુ. પણ ખાવાની ઈચ્છા ન હતી. તેથી શજાએ થાડું ખાધું એટલે ફકીર પણ ઓછું ખાધું. રાજાએ તેને ખાવા માટે ખૂબ આગ્રહ કર્યાં પણ ફકીરે ખાધું નહિ ત્યારે રાજાના મનમાં થયું કે ફકીર ખૂબ Page #326 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન સંયમી લાગે છે. એને ખોરાક કેટલે ઓછો છે. રાજા ઉપર તેની સારી છાપ પડી. રાજાએ તેને ખૂબ આદર સત્કાર કરીને વિદાય કર્યો. એ તે જલ્દી ઘેર આવ્યું ને તેની પત્નીને કહ્યું કે તું મને જલદી ખાવાનું આપ. આજે તે લાંબી નમાજમાં ઉઠ બેસ કરી તેથી ભૂખ કકડીને લાગી છે, ત્યારે એની પત્નીએ કહ્યું કે કેમ? આજે તે તમે રાજાના મહેમાન બનીને જમવા ગયાં હતાં. ત્યાં તે ઘણું સારું જમીને આવ્યા હશે! ફકીરે કહ્યું કે વાત સાચી છે. રાજાને ત્યાં ખાવાનું ઘણું હતું. રાજાની ભકિત ઘણી હતી પણ રાજા અને હું બંને સાથે જમવા બેઠાં. રાજાએ એછું ખાધું ને હું વધુ ખાઉં તે રાજાની દ્રષ્ટિમાં હું ખાઉધરો ગણાઉં એટલે મેં પણ એાછું ખાધું ને નમાજ લાંબી પઢી છે એટલે ખૂબ ભૂખ લાગી છે. એની પત્નીએ કહ્યું. સ્વામીનાથ! તમને ભૂખ લાગી છે તે ભેજન તે આપું છું. તમે ખુશીથી પેટ ભરીને જમી લે પણ મારી એક વાત ધ્યાનમાં રાખજે કે રાજાની દ્રષ્ટિમાં સંયમી દેખાવા માટે. રાજા ઉપર સારી છાપ પાડવા માટે પેટ ભરીને ખાવું નથી તેમ તમે નમાજ ભલે ઘણી લાંબી પઢી પણ જે બાહા દેખાવથી જ નમાજ પઢતા હશે તે અંદર બેઠેલા અલા પણ તમારી નમાજથી પ્રસન્ન નહિ થાય. માટે હવે તમારે સાચા દિલથી રોજ નમાજ પઢવી પડશે. બોલે, કબૂલ છે? તે ખાવાનું આપું. બહેને ! ફકીરની પત્નીએ એને કહી દીધું કે સાચી નમાજ પઢશે તે ખાવાનું આપીશ. તેમ તમે શ્રાવકજીને કઈ દિવસ કહે છે ખરા કે આઠમ-પાખી પ્રતિક્રમણ કરવાનો નિયમ લે તે જ હું તમને ખાવાનું આપીશ. તમારા સંતાનોને કદી એમ કહે છે કે તમારે રોજ સવારમાં નવકારમંત્રની માળા ગણવી પડશે. રોજ જૈનશાળામાં જવું પડશે. જે નહિ જાવ તે તમને દૂધ પીવા નહિ મળે. છે આટલે ખટકારો ! જેટલું ધ્યાન સ્કૂલ માટે રાખે છે તેટલું જૈનશાળા માટે રાખો છો ખરા? આજે તે રોજ છોકરાને સ્કૂલે લેવા ને મૂકવા જવું પડે છે. અરે, બપોરે જમાડવા પણ જવું પડે છે. આટલી મુશ્કેલી વેઠીને પણ એ ભૌતિક જ્ઞાન મેળવવાની કેટલી જિજ્ઞાસા છે! એને માટે માતાપિતાની કેટલી સાવધાની છે. જ્યારે આત્મજ્ઞાન તરફ કેટલી બેદરકારી છે ! તમારા સંતાનના જીવનમાં જો તમે ધર્મના સંસ્કાર આપશે તે એનું જીવન સુધરશે ને તમારું ઘડપણ સુધરશે, અને જે તે સંતાન સારા સંસ્કાર પામ્યું હશે તે વૈરાગ્ય પામીને દીક્ષા લેશે તે તમારું કુળ ઉજજવળ કરશે. નાગ ગાથાપતિ અને સુલશામાતાએ પિતાના દેવકુમાર જેવા છ છ પુત્રોના જીવનમાં ધર્મના સંસ્કારોનું સિંચન કર્યું હતું. એક વખત તેમનાથ ભગવાનની વાણી સાંભળીને 'વૈરાગ્ય પામી ગયા ને દીક્ષા લીધી. જે સંતાને દીક્ષા લે છે તે તેમના માતા-પિતાનું Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ શારદા દર્શન નામ ઉજવળ કરે છે. માતા-પિતાને દેશદેશમાં ઓળખાવે છે. મુનિએ ગૌચરી કરીને ગયા પછી દેવકીજીને શંકા થઈ છે કે શું મુનિના વચન બેટા પડયા? મુનિના વચન ત્રણ કાળમાં અસત્ય થાય નહિ. જે મુનિના વચન અસત્ય કહું તે મને દેષ લાગે, અને આમ જોઉં છું તે આ મુનિઓને જોઈને અસત્ય જેવું દેખાઈ રહ્યું છે. આ પ્રમાણે શંકાના કારણે દેવકીજીને ચેન પડતું નથી. આચારંગ સૂત્રમાં ભગવંત કહે છે કે “જિનિછા સમાજોળ નો ધર્મમાં સંદેહ રાખનાર મનુષ્ય સમાધિ પ્રાપ્ત કરી શક્તા નથી. દેવકીરાણાને આ જાતને સંશય થયે એટલે એના ચિત્તમાં ક્યાંય ચેન પડતું નથી. મનમાં વિચાર થયે કે શંકાનું સમાધાન કરનાર નેમનાથ પ્રભુ તે મારી નગરીમાં બિરાજે છે તે દિલમાં શંકાનું શલ્ય શા માટે રાખવું જોઈએ? કેઈને એપેન્ડીસને દુઃખાવે ઉપડે ત્યારે જે ડોકટર હાજર ન હોય તે ગોળી વિગેરે લઈને તાત્કાલિક રાહત કરે પણ છે, ત્રણ વખત જીવલેણ દુખા ઉપડે પછી તે દદી' એમ જ વિચાર કરે કે હવે તે સર્જન પાસે જઈને ઓપરેશન કરાવી લઉં તે દ મૂળમાંથી નાબૂદ થાય. એ દદ ડેકટર પાસે જઈને ઓપરેશન કરાવે છે તે દર્દ મટાડે છે. તેમ દેવકીરાણી વિચાર કરે છે કે મારી શંકા રૂપી એપેડીસનું ઓપરેશન કરનાર મહાન સર્વજ્ઞ રૂપી સર્જન નેમનાથ પ્રભુ મારા પુદયે બિરાજે છે તે મારે મનમાં શંકા રાખવાની शी १३२ छ ? तं गच्छामि णं अरहं अरिडुनेमि वंदामि नमसामि, वदित्ता नमसित्ता इमं च णं एयारुवं वागरण पुच्छिस्तामि त्ति कटु एवं सपेहेइ।" હું ભગવાન અહત અરિષ્ટનેમિની પાસે જાઉં. ત્યાં જઈને તેમને વંદન નમસ્કાર કરીશ. વંદન નમસ્કાર કરી મારા મનમાં જે વાતને સંદેહ છે તેનું નિવારણ કરીશ. આ પ્રમાણે દેવકીજી મનમાં વિચાર કરવા લાગ્યા. બંધુઓ ! શંકા એ શ્રધ્ધાને માટે સડે છે. જેમ શરીરના કોઈપણ ભાગમાં સડે થયે હેય તે તે તરત કપાવી નાંખે છે ને? તેમ જિન વચનમાં જ્યાં શંકા થાય તેનું સદ્દગુરૂ પાસે જઈને તરત સમાધાન કરી લેજે. જે સમાધાન નહિ થાય તે માટે બગાડ થશે. સંસાર વ્યવહારની બાબતમાં પણ જે શંકા થાય છે તે માટે અનર્થ થઈ જાય છે. શંકા જાય ત્યારે શાંતિ થાય છે. અહીં દેવકીમાતાના મનમાં પણ ઉપરોક્ત શંકા થઈ છે. એનું સમાધાન કરવા માટે તે નેમનાથ પ્રભુ પાસે જવાને વિચાર કરે છે. હવે તે નેમનાથ ભગવાન પાસે કેવી રીતે જશે, જતાં પહેલાં શું કરશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર - અને મેઘનાદને પ્રભાવતી આપવાની કહી પણ તે ન માને. છેવટે યુધ્ધ થતાં એક જ બાણથી ભેય પડી ગયે. અને તેને શીતળ જળ છાંટીને Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શારદા દર્શન સ્વસ્થ બનાવીને કહ્યું કે હવે તું મારી સાથે યુદ્ધ કર, પણ મેઘનાદનું પાણી ઉતરી ગયું હતું એટલે નમ્રતાપૂર્વક કહે છે કે તીન લોકમેં પાંડવ સદશ, નહી થધા સુન પાયા, વિના વિચારે મેં ને તુમસે, નાહક યુદધ મચાયા હે...શ્રોતા હે અર્જુનછ ! પહેલાં હું માનતો હતું કે મારા જેવા કેઈ બળવાન નથી પણ હે નરવીર ! આપ મહાપરાક્રમી છે. આપ તે શત્રુની પણ દયા કરનાર છે, અને નિર્બળનું રક્ષણ કરનાર છે. મેં અત્યાર સુધીમાં આપના જે બળવાન પુરૂષ કે જે નથી. ચારના મુખેથી મેં આપના પરાક્રમની પ્રશંસા ખૂબ સાંભળી હતી, પણ આજે આ૫નું પરાક્રમ પ્રત્યક્ષ જોયું, સિંહની સામે હાથી ઉભું રહી શક્ત નથી તે મારા જેવા મૃગલાની શી તાકાત ! આપે તે મને ઘણું સમજાવ્યું પણ હું અભિમાની માન્ય નહિ ને આપની સામે યુદ્ધ કર્યું, ધર્મ, ન્યાય પરેપકાર સદાચાર આપના સહાયક છે ને હું તે હુશેન ભરે છું. છતાં કૃપા કરીને આપે મને નરકમાં જેતે અટકાવે છે. ખરેખર, આપ તે મારા માટે ભગવાન છે. દે પવિત્ર પુરૂષ! મેં આપને ઓળખ્યાં નહિ. આપના તે હું જેટલા ગુણ ગાઉં તેટલા ઓછા છે. એમ કહીને મેઘનાદ અર્જુનના ચરણમાં પડીને પિતાની ભૂલની માફી માંગવા લાગે. અજુનના સમાગમથી મેઘનાદને હૃદયપ - મેઘનાદ પિતાની ભૂલને પશ્ચાતાપ કરી અર્જુનના ચરણમાં પડયે. પશ્ચાતાપના આંસુથી અર્જુનના ચરણ પખાળી દીધા. અર્જુને તેને બેઠે કર્યો એટલે તેણે પ્રભાવતીને પિતાની બહેન કહી તેની પણ ખૂબ માફી માંગીને અર્જુનને સોંપી દીધી. અત્યાર સુધી તેની દષ્ટિ વિષમય હતી. હવે તેની દષ્ટિ અમૃતમય બની ગઈ. જે પ્રભાવતીને પટ્ટરાણી બનાવવા ઇચ્છતે હવે મને બહેન બનાવી દીધી, અને પિતાની પાસે જે આભૂષણે હતા તે કરિયાવર રૂપે પ્રભાવતીને આપી દીધા. મેઘનાદનું પરિવર્તન જોઈને અજુનને અપાર આનંદ થયે. હવે મેઘનાદ અર્જુનને કહે છે કે હે મહાભાગ ! તમે મારા રાજ્યમાં પધારે તે મારું નગર આપના પુનીત પગલા થવાથી પવિત્ર બને ને મને પણ ખૂબ આનંદ થાય, પણ અત્યારે હું તમને બહુ આગ્રહ નહિ કરું કારણ કે મેં હેમાંગર રાજાને મારવા માટે પ્રિયવચની નામની વિદ્યા મોકલી છે. તેના પ્રભાવથી એક બનાવટી પ્રભાવતી બનશે અને તેને સર્પદંશ થશે. પછી તે મરી જાય છે તેમ જોઈને રાજા તેની પાછળ આપઘાત કરશે. માટે તમે જહદી ત્યાં જાઓ ને એ બધાને મરતાં બચાવો. આ પાપી મેઘનાદ હવે કદી આપને કાળું મોટું નહિ બતાવે. એમ કહીને તે તેના માર્ગે ચાલ્યા ગયે, અને અમે પ્રભાવતીને લઈને તીવ્ર વેગે વિમાન Page #329 -------------------------------------------------------------------------- ________________ શારદા ન ઈશું'ન ૨૮૩ ચલાવીને અહીં પહોંચી ગયા. તે વખતે તમારી ચિતા સળગી ઉઠી હતી, પશુ પ્રભાવતીના હસ્ત સ્પર્શથી પવિત્ર ખનાવેલું પાણી છાંટવાથી ચિતાએ શીતળ ખની ગઈ. આ છે સાચી પ્રભાવતી. વિદ્યાના મળથી બનાવેલી કૃત્રિમ પ્રભાવતી આકાશ માગે" ઉડી ગઈ. આ પ્રમાણે "ધી વાત કેસર વિદ્યાધરના મુખેથી હેમાંગદ રાજા અને તેની પ્રજાએ સાંભળી. “હેમાંગદ રાજાએ અર્જુનના માનેલા ઉપકાર ” – હેમાંગદ રાજાના હ ના પાર ન રહ્યો. હર્ષાવેશમાં આવીને તેમણે કહ્યું કે હું કુરૂવ ́શના શણુગાર ! તમને ધન્ય છે. તમારા માતા પિતાને પણ ધન્ય છે. જેમ જગતને પ્રકાશ આપવા માટે સૂર્યના ઉય થાય છે તેમ આપના જેવા પવિત્ર પુરૂષના જન્મ પણુ પરાપકારને માટે થયા છે. આપે હજારો જીવાને મરતા ખચાવીને મહાન પુણ્ય ઉપાર્જન કર્યું છે, મેં ઘણી વખત આપની વીરતાની પ્રશ'સા સાંભળી છે, પણ આજે તે આપની વીરતા પ્રત્યક્ષ જોઈ લીધી, આપ તેા મારા મહાન ઉપકારી છે. મારી પાસે એવી કોઈ મૂલ્યવાન ચીજ નથી કે જેના વડે હું આપના ઉપકારને બદલેા વાળી શકુ. હવે હું આજથી આપના સેવક છું. મારું રાજ્ય તે મારું નહિ પણ આપનુ છે. આપ સ્વીકારી લે. અર્જુને કહ્યું. ભાઈ! મેં કંઈ ઉપકાર કર્યાં નથી ને મારે રાજ્ય જોઈતું નથી. હવે આપ રજા આપેા તેા હું અહીંથી વિદાય થાઉં, પણ એમ કાણુ જવા ઢે? હેમાંગદ રાજાએ કહ્યું કે મારા રાજ્યમાં આવ્યા સિવાય નહિ જવા દઉં. અર્જુન એના આગ્રહને નકારી શક્યે નહિ. એટલે રાજા-રાણી, અર્જુન તેમજ બધા પરિવાર હિરણ્યપુરમાં આન્યા. રાજા-રાણી, સહિત અર્જુનના પધારવાથી સારા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયા. રાજા-રાણી, અર્જુન બધા મહેલમાં ગયા. “ સિ'હાસન ઉપર બિરાજેલા અર્જુન” :- મહેલમાં જઈને હેમાંગદ રાજાએ અર્જુનને સિંહાસન ઉપર બેસાડીને કહ્યું-હે મહાભાગ! આપ આ રાજ્ય ગ્રહણ કરો. હું આપના ચરણના દાસ છું. અમે બંને આપની સેવામાં હાજર રહીશું', પણ અર્જુને કહ્યું. ભાઈ! મારે રાજ્યની જરૂર નથી. આપ મને જવાની રજા આપે. ત્યારે હેમાંગદ રાજા અને પ્રભાવતીએ કહ્યું કે અમે હમણાં તમને જવા દેવાના નથી. આપ થાડા સમય શાંતિથી અહી રહેા. એટલે અર્જુનજી થાડા દિવસ ત્યાં રોકાઈ ગયા. આ તરફ પ્રભાવતીના અપહરણની વાત ખીજા વિદ્યાધરા દ્વારા મણીચૂડે સાંભળી. તેથી તે પણ ત્યાં આવ્યેા. બહેન, મનેવી અને ધર્મના ભાઈ મળતાં ખૂબ આનંદ થયા. તેણે અર્જુનના ચરણમાં પડીને કહ્યું–વીરા ! તમે તે ભાઈ ને બચાવ્યે ને બહેનઅનેવીને પણ ખચાવ્યા. તમે આ પ્રભાવતીને પાપીના પંજામાંથી છેડાવીને મને દેવાદાર બનાવ્યેા. હું આપના ઉપકારના ઋણમાંથી કયારે મુક્ત થઈશ ? ત્યારે અર્જુને Page #330 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન કહ્યું કે પરસ્પરની એકતામાં ક્યાંય ભેદ હોય તે દેવાદારપણું યાદ આવે છે. મને તમારી સાથે કેઈ ભેદભાવ નથી. પછી તમને દેવાદારપણું કેમ યાદ આવે છે ? આ પ્રમાણે કહીને મણીચૂડને શાંત કર્યો, અને હેમાંગદ રાજા અને પ્રભાવતીના આગ્રહથી અર્જુનજી ઘણાં દિવસ હિરયપુર રોકાયાં. એ બધા વચ્ચે એટલો બધે નેહ વધે કે કઈ અર્જુનને છૂટા પડવા દેતાં નથી. એક દિવસ હેમાંગદ રાજા, અર્જુન, મણીચડ અને પ્રભાવતી બધા પરસ્પર વાત કરી રહ્યા છે. તે વખતે હસ્તિનાપુરથી એક દૂત આવે છે તેવા સમાચાર દ્વારપાળે આપ્યા. હસ્તિનાપુરનું નામ સાંભળીને અર્જુનના સાડાત્રણ ક્રોડ મરાય ખડા થઈ ગયા. હવે તે દૂત શું સમાચાર આપશે ને શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન ન. ૩૭ શ્રાવણ વદ ૧૦ ને મંગળવાર તા. ૯-૮-૭૭ અનંતજ્ઞાની મહાન પુરૂષોએ અજ્ઞાનના અંધકારને ભેદીને જ્ઞાનની દિવ્ય જ્યોતિ પ્રગટાવી દ્વાદશાંગી સૂત્રની રચના કરી. તેમાં અંતગડ સૂત્રની વાત ચાલે છે. છ અણગાર સંસારનાં સુખને ત્યાગ કરીને, કર્મના ગાઢ આવરણને ખસેડવા ઉગ્ર તપની સાધના કરી આત્માની મસ્તીમાં ખુલે છે. એ મહાન પુરૂષોના અંતરમાં જ્ઞાનને દીવો પ્રગટયા હતા. એમણે આત્મકલ્યાણ માટે સંસાર સુખને સુંવાળો માર્ગ છેડી ત્યાગને કઠીન માર્ગ અપનાવ્યું હતું. આત્માથી એને આત્મકલ્યાણ કરતાં દુઃખ પડે ત્યારે દુઃખમાં આકુળ-વ્યાકુળ થતા નથી. ભૌતિક સુખના રાગી જવાને હેજ દુઃખ પડે તે આકુળ વ્યાકુળ થાય છે ને બોલે છે કે મને આ દુઃખ કયાંથી આવ્યું? એમ ઉત્પાત કરે છે. જ્યારે જ્ઞાની પુરૂષ સમતા ભાવે આનંદપૂર્વક સહન કરે છે. એ એ વિચાર કરે છે કે મેં પૂર્વભવમાં જે કર્મ બાંધ્યું છે તેનું આ ફળ છે. તેમાં અકળાવાનું શું ? અજ્ઞાન છે ત્યાં આકુળતા છે ને જ્ઞાન છે ત્યાં નિરાકુળતા છે. જ્ઞાની પુરૂષો એમ વિચાર કરે છે કે કર્માધીન થઈને મારે દેહમાં વસવું પડયું છે. બાકી તે હું દેહથી ભિન એ ચિતન્ય સ્વરૂપી આત્મા છું. આનું નામ સાચું જ્ઞાન છે. બંધુઓ! આજે દુનિયામાં વિજ્ઞાન ઘણું આગળ વધ્યું છે. પણ તે જ્ઞાન આત્માને તારનાર નથી. આત્મજ્ઞાન એ સાચું જ્ઞાન છે. આત્મજ્ઞાન એટલે શું? દેહ જડ છે ને આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. દેહ આત્માથી ભિન્ન છે. દેહ નશ્વર છે. અગ્નિથી બળે છે. સડી જાય છે ને તેમાં અનેક પ્રકારનાં રોગો ઉત્પન થાય છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ શાશા દર્શન ત્યારે આત્મા અજર, અમર અને અરૂપી છે. તે અગ્નિથી મળતું નથી, પાણીમાં ડૂબતે નથી, તાપથી સૂકાતું નથી. તે અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત શક્તિનો સ્વામી છે. આ હું આત્મા છું. જડ દેહ તે હું નથી. આ દેહ ભાડૂતી મકાન જેવું છે. જેમ ભાડૂતી ઘરવાળાને માલીક કહે એટલે ઘર ખાલી કરી દેવું પડે. તેમ કાળરાજાને હુકમ થતાં ચૈતન્યદેવે આ દેહ રૂપી ભાડૂતી મકાન તરત ખાલી કરવું પડે છે. ચૈતન્ય અને દેહને સ્વભાવ તદ્દન જુદે છે. આવું જ્ઞાન તે આત્મજ્ઞાન છે. વિવેક ચૂડામણીમાં કહ્યું છે કે વા વૈજ્ઞ જ્ઞાન, શાન્ન ચાહવાન રામ્ वैदुष्यं विदुषां तद्वत्, भुक्तये न तु मुक्तये ॥ આત્મજ્ઞાન વિના વિદ્વાની વાફકુશળતા, શબ્દની ધારાવાહિકતા, શાસ્ત્ર વ્યાખ્યાનની કુશળતા, અને વિદ્વતા આ બધું સંસારિક સુખનું સાધન બને છે પણ મોક્ષનું સાધન બની શકતું નથી. સમ્યકજ્ઞાન વિના શાસ્ત્રોનું ગમે તેટલું અધ્યયન કરે અને ગમે તેટલા શાસ્ત્રોનું જાણપણું મેળવે તે પણ સાર્થક નથી. સમ્યકજ્ઞાન વિના મોક્ષ મળવું મુશ્કેલ છે. ભગવાને પાંચ જ્ઞાન બતાવ્યાં છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. માત્ર પાંચ જ્ઞાનનાં નામ બોલી જવાથી કંઈ જ્ઞાન થઈ જાય? “ના”. એક નાના બાળકને તમે એમ શીખવાડે કે આ ખુરશી કહેવાય. આ પેન કહેવાય. તમે જેમ નામ શીખવાડે છે તેમ શીખી જાય છે ને પૂછે ત્યારે તેના નામ બરાબર બોલી જાય છે. આ શબ્દજ્ઞાન છે. એક પિોપટને કઈ પઢાવે કે રામ-રામ બોલે તે એ રામ...રામ બોલતા શીખી જાય છે, પણ એને કઈ પૂછે કે રામ કેણ હતાં? એમના માતા-પિતા કે હતા અને રામચંદ્રજીના જીવનમાં કેવા કેવા ગુણ હતા? તે એ કહી શકે ખરો? “ના”. એ તે પઢાવ્યા પ્રમાણે રામ રામ બોલી જાય છે. કારણ કે એને સાચું જ્ઞાન નથી. આવી રીતે કઈ માણસ એમ બોલ્યા કરે કે દેહ તે હું નથી હું દેહથી ભિન્ન આત્મા છું. પણ આત્મા શુ છે? આત્માની કેટલી શક્તિ છે? તે વાત ન જાણતા હોય તે તમે એને શું કહેશે? આ તે પિપટીયું જ્ઞાન છે. પોપટની જેમ બોલી જાય છે. આવા પિપટીયા જ્ઞાનથી કંઈ થોડું કલ્યાણ થાય? “ના”. ઘણાં માણસે જ્ઞાનની માટી મેટી વાત કરે. તપ-ત્યાગ અને મેક્ષની વાતો કર્યા કરે પણ એ પ્રમાણે જે તેનું આચરણ ન હોય તે એને આપણે એમ કહીએ છીએ કે આનું જ્ઞાન તે પિોથીમાના રીંગણ જેવું છે. અહીં “પથીમાના રીંગણું જેવું જ્ઞાન” આવી કહેવત શા માટે, બોલાય છે તે જાણે છે? “ના.” તે સાંભળે. . એક ગામમાં એક શાસ્ત્રીજી કથા કરવા માટે ગયા, શાસ્ત્રીજીની ભાષા બહુ . Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શાશ્તા ન મીઠી ને મધુરી હતી. તે આત્માની ઉંચી ઉંચી વાત કરતા. ક્યારેક સ`સારની અસારતા સમજાવતા. એટલે લેાકાને ખૂબ મઝા આવતી. ઘણાં ઢાકા એમની સ્થા સાંભળવા માટે આવતા હતા, બધા શાસ્ત્રીની પ્રશંસા કરતાં હતાં કે શું એમનુ' જ્ઞાન છે! એક વખત શાસ્ત્રીજીએ કથામાં અભક્ષ્ય ખાવાથી કેટલું પાપ લાગે છે? ભક્ષ્ય શું છે ને અભક્ષ્ય શું છે તે અંગે વાત કરી, તેમાં ઘણાં દાખલા દલીલે। આપીને શ્રોતાઓને સમજાવતાં કહ્યું કે રીંગણામાં અસખ્ય ખીજ હોય છે. એકેક બીજે એકેક જીવ હાય છે, તેથી રીંગણા ખાવામાં ઘણું પાપ છે. એટલે રીંગણા ખવાય નહિ. શાસ્ત્રીજીના સચાટ ઉપદેશથી ઘણાં માણુસેએ રીંગણા ન ખાવા તેવી પ્રતિજ્ઞા કરી. કાઈ એ મહિને તા કેાઈએ છ મહિના તા કાઈ એ જીવનભર રીંગણાના ત્યાગ કર્યાં. આમ કરતાં કથા પૂરી થઈ. શ્રોતાજના શાસ્ત્રીજીના ઉપદેશની પ્રશ'સા કરતાં કરતાં ઉભા થયા ને ઘર ભણી ચાલવા લાગ્યા, અને શાસ્ત્રીજી પણ પેાથી વીંટી એક થેલીમાં મૂકીને થેલી ખગલમાં મૂકવા ગયા ત્યાં થેલીમાંથી ત્રણ ચાર રીંગણા નીચે પડયા, તે બધાએ જોયાં. સાંભળનારાં બધા અબૂઝ નથી હાતાં. ઘણાં ઢાંશિયાર હાય છે. પેલા શ્રોતાજનાએ કહ્યું શાસ્ત્રીજી! તમે હમણાં કહેતાં હતાં ને કે રીંગણા ખાવામાં બહુ પાપ છે, ને તમે રીંગણા ખાઓ છે ? ખીજાને ઉપદેશ આપેા છે. તે તમે શું કરે છે? ત્યારે શાસ્ત્રીજીએ માઢુ ઠાવકું રાખીને કહ્યું ભાઈ ઓ ! પેાથીમાંના રીંગણા ન ખવાય.” આવા જ્ઞાનથી ત્રણ કાળમાં આત્માનું કલ્યાણુ થવાનું નથી. અંધુઓ ! ઘણી વખત માણસ વાતા કરે છે કે આ દેહ પાડાશા જેવા છે. કેમ તમે આવું ખેલે છે ને ? હવે હું તમને પૂછું કે પાડાશીને ઘેર કંઈ નુકશાન થાય ત્યારે તમને દુઃખ થાય ખરુ? ના.” તેમ દેહને ગમે તેટલુ કષ્ટ પડે છતાં આત્માને દુ:ખ નહિ થાય ને? જો ન થાય તે સમજવું કે જ્ઞાન ખરાખર પચ્યું. છે. એવા આત્મા દેહને કષ્ટ પડે ત્યારે એવા વિચાર કરે કે હું ચેતન ! એમાં તારે કંઈ લેવાદેવા નથી. તું તે નીરખ્યા કર. ખક મુનિના શિષ્યા ઘાણીમાં પીલાયા ત્યારે શુ વિચાર કર્યાં ? અહા ! આ દેહ પીલાય છે હું નથી પીલાતે દેહના પીલાવાથી મારુ શુ' જાય છે ? મારું કંઈ જતું નથી પણ મારા કર્માં પીલાય છે. આ રીતે પાડાશી જેવી દૃષ્ટિ રાખીને નીરખ્યા ક્યું તે મેક્ષમાં ગયા, આવી દૃષ્ટિ બધા જીવા કેળવે તા કલ્યાણ થઈ જાય. બાકી તે ગમે તેટલું જ્ઞાન મેળવીએ પણ આચરણમાં ન ઉતરે તા તે જ્ઞાન પેલા શાસ્ત્રીજીની પોથીમાંના રી...ગણા જેવું છે. આવું જ્ઞાન જીવે અનતી વખત પ્રાપ્ત કર્યું" પણુ કલ્યાણુ ન થયું. આત્માના ઉધ્ધાર માટે પોપટીયુ' અને પેાથીમાંના રીંગણા જેવું જ્ઞાન નકામું છે. આજે પણ Page #333 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૨૮૦ કહેવામાં આવે છે કે ક્રોધ, માન, માયા, લેાભ આદિ કષાયા જીવને ક્રુતિમાં લઈ જનાર છે તે આત્માનું અહિત કરનાર છે માટે સમભાવ રાખવા જોઈ એ પણ સમય આવે જો કહેનારને ક્રોધ આવી જતા હોય તેા એ જ્ઞાન પોથીમાંના રી’ગણા જેવું કે પોપટીયા જ્ઞાન જેવું છે. સાચા સાધકા માત્ર વાત નથી કરતા પણ જીવનમાં અપનાવે છે, અને એ પ્રમાણે આચરણ કરનાર આત્મા પવિત્ર અની જાય છે. વીતરાગ પ્રભુનું જ્ઞાન જેને પચ્યું છેતે સુખમાં હરખાશે નહિ ને દુઃખમાં રડશે નહિ. જ્ઞાનીને દુઃખ આવે ત્યારે હાય...હાય ન કરે પણ એમ કહે કે હાય...હાય એમાં ગભરાવાનું શું હાય ! તેવા આત્માએ દુઃખમાં ગભરાય નહિને સુખમાં ફુલાય નહિ. એ તે એ વિચાર કરે કે સાચુ સુખ જન્મમરણના ફેરા ટળે તે છે. એક કવિએ કહ્યું છે કે. મને સાચુ' સમજાણું રે સંતાની વાણીથી, કાં ભમાવે મને ભવભવમાં (૨) ...મને ધર્મ નથી પુણ્ય નથી તેા જન્મ તણેા અંત નથી ઉરમાં અંકાણું રે... આટલુ જો સમજાઈ જાય તે પણ ઢા હવે મારા ઉરમાં કાણું રે સ ંતે'ની વાણીથી... મને. ભત્રના ફેરા ટળી જાય. માટે કવિએ કહે છે ભલે જિંદગી ટૂંકી હૈાય પણુ જીવન એવુ' ઉજ્જવળ હાય કે નામ અમર બની જાય. જેમણે પેાતાના નામ અમર બનાવ્યા છે તેવા છ અગારે આત્મજ્ઞાનમાં મસ્ત હતા. સતા તેા ગૌચરી કરીને ગયા પણ દેવકીના હૃદયમાં રણકાર કરતા ગયા. ધ્રુવક્રીજી વિચાર કરવા લાગ્યા કે મને સંતે કહ્યું હતુ. ને આમ કેમ બન્યુ... ? એમના વચન કદી ખાટા ન પડે તે મને શ્રધ્ધા છે પણ મને શા થઈ છે તેનું સમાધાન કરી લેવુ જોઈએ. કારણકે વીતરાગના વચનમાં શંકા કરવાથી સમ્યક્ત્વના નાશ થાય છે. શંકા જેવા ખીજો કાઈ રોગ નથી. મધુએ ! જિનવચનમાં શંકા કરવાથી જીવ શ્રધ્ધાથી ભ્રષ્ટ થાય છે. મહાપુરૂષ કહે છે કે ચારિત્રથી પડવાઈ થયેલા ઠેકાણે આવતાં માક્ષને પામે છે પણ શ્રધ્ધાથી ભ્રષ્ટ થયેલાની મુક્તિ થવી મુશ્કેલ છે. સમજો, સંચેગવશાત્ કાઈ સાધુપણાથી પડવાઈ થઈ જાય પણ જો એની શ્રધ્ધા ડગમગી નહિ હાય તેા એવા વિચાર કરશે કે અહ પ્રભુ! તારા મા તા સત્ય છે. સયમ વિના ત્રણ કાળમાં આત્માનું કલ્યાણુ થવાનું નથી, પણ હું કમભાગી છું કે સંયમનું પાલન કરી શકયા નહિ. મારી એટલી નબળાઈ છે કે ગજની અમાડી સમાન સંયમ માર્ગ ના ત્યાગ કરી સંસારરૂપી ખરની અખાડીના સ્વીકાર કર્યાં. આમ પશ્ચાતાપ કરે પણ અવવાદ મેલે નહિ. ભલે, એણે સયમ છેડા પણ શ્રધ્ધા છૂટી નથી. જેની શ્રધ્ધા ચાલી જાય છે તેને ધમ કરવા ગમતા નથી. એ ધમના અવણુવાદ્ આલે છે, સાધુ સ ંતાની નિદા કરે છે, Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮. શારદા દર્શન આટલા માટે ભગવાન કહે છે કે ચારિત્રથી પડવાઈ થયેલાનું કલ્યાણ થાય છે પણ શ્રધ્ધાથી ભ્રષ્ટ થયેલાનું કલ્યાણ થવું મુશ્કેલ છે. - નંદીષેણે ભગવાનની વાણી સાંભળી અને તેના અંતરમાં વૈરાગ્યની ત ઝળહળી ઉઠી. એ ભગવાન પાસે દીક્ષા લેવા ત્યાર થયા. તે વખતે તેને કહેવામાં આવ્યું કે હે નંદીષેણ! હમણું થોભી જા, તારા ભેગાવલી કર્મ હજુ બાકી છે પણ જેના અંતરમાં વૈરાગ્યનાં મોજા ઉછળી રહ્યા છે તેવા નંદીષેણ દીક્ષા લેવા માટે અડગ રહ્યા ત્યારે આકાશવાણી થઈ કે નંદીષેણ હમણાં રોકાઈ જા. બાર વર્ષ તારા ભોગાવલી કર્મ બાકી છે. ત્યારે કહે છે કે આત્માની શક્તિ અનંત છે. મન મજબૂત છે પછી ભેગાવલી કર્મની શું તાકાત છે ! કર્મ તે શિયાળીયા છે. મારા આત્માની શકિત આગળ ભેગાવલી કર્મ ભાગી જશે. કેઈન વાર્યા ન રહ્યા ને સિંહની જેમ સંયમ લીધે. સંયમ લઈને ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એક વખત નંદીષેણ મુનિ ગૌચરી નીકળ્યા. ઘર ઘરમાં ગૌચરી કરતાં શ્રાવકનું ઘર માનીને વેશ્યાના ઘરમાં ગયા, ને ધર્મલાભ કહીને ઉભા રહ્યા. આ સમયે રૂપ અને યૌવનના મદમાં મસ્ત બનેલી વેશ્યા કહે છે હે મુનિ! આ ધર્મલાભનું ઘર નથી. અર્થલાભનું ઘર છે. મુનિના કર્મનો ઉદય થવાનું હતું એટલે આ નિમિત્તા મળી ગયું. આગળના સંતે અઘોર તપશ્ચર્યા કરતા હતા. તપના પ્રભાવથી નંદીષેણ મુનિને લબ્ધિ ઉત્પન્ન થઈ હતી. જૈન મુનિઓને લબ્ધિ પ્રાપ્ત થાય પણ તેને ઉપયોગ કરે નહિ, પણ આ મુનિના કર્મને ઉદય થવાને હતું એટલે એ પણ અભિમાનમાં આવીને ભાન ભૂલ્યાં કે શું તું મને ભિખારી સમજે છે? દેખ, એમ કહીને રજોહરણની દશીમાંથી એક તાંતણે તેડીને ફેંકે તે સાડાબાર કોડ સોનૈયાને ઢગલે થયે. આ જોઈને વેશ્યાની આંખ સ્થિર થઈ ગઈ. આ પુરૂષ સારે. મારે આ પાપના ધંધા કરવા મટી જાય. મુનિ એને ઘેરથી પાછા ફરવા જાય છે. ત્યાં આડી ફરી વળીને કહે છે હું તમને નહિ જવા દઉં. તમે અહીં જ રોકાઈ જાઓ. મુનિ કહે છે હું સાધુ છું તારે ઘેર રોકાવાય નહિ, ત્યારે કહે છે તે આ તમારા ધનનો ઢગલે લઈ જાવ. નંદીષેણ મુનિને ધન મેળવવાની શકિત હતી પણ સંહરણ કરવાની શક્તિ ન હતી એટલે મૂંઝવણમાં પડયા ને વેશ્યા તે બરાબર પાછળ પડી કે જવું હોય તે લઈને જાઓ. નહિતર રોકાઈ જાઓ. જૈન મુનિને ધન રખાય નહિને સંહરણ કરતાં આવડતું નથી. કર્મવશ વેશ્યાને ઘેર રોકાઈ ગયા. બંધુઓ ! નંદીષેણ મુનિ ભેગાવલી કર્મના ઉદયથી વેશ્યાને ઘેર રોકાયા પણ સંયમ રૂપી ચૈતન્યને ધબકાર બંધ થયું ન હતું, એમણે સાધુના કપડાં રજોહરણ, Page #335 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૨૮૯ બધું ખૂણામાં મૂકી રાખ્યું ને નિયમ લીધું કે મારે રાજ દશ પુરૂષને વૈરાગ્ય પમાડે. નંદીષેણ મુનિ વેશ મૂકી બન્યા વેશ્યા પ્રેમી. પરંતુ વેશ્યાના ઘરમાં પણ રોજ દશ માણસને ઉપદેશ આપી બંધ પમાડતા પછી જ ભોજન કરતા. બાધ ઉપાશ્રયમાં નહિ પણ વેશ્યાના ઘરમાં રહીને બેધ, તે બધ આપવાને કેને? દુરાચારીને, ભેગના કીડાઓને. વ્યાખ્યાન સાંભળવા આવનારને નહીં હાં, કેવી હશે એ દેશનાની લબ્ધિ! શું કહેતા હશે એ દેશનામાં? એ કહેવાની શૈલી આપણને નહિ આવડે. પણ કહેતા હશે એવું કંઈક કે જન્મ પામ્યા ત્યારથી મૃત્યુની ફાંસી તૈયાર છે. દેના અધિપતિ ઈન્દ્ર હે, ભિખારી હો કે ચક્રવતિ હે પણ બધાને માટે મૃત્યુની ફાંસી તૈયાર છે. સરકાર કેઈને ફાંસી આપે તે જાહેર કરે કે આ તારીખે ફાંસી અપાશે પણ મૃત્યુની ફાંસીમાં ખબર નથી કે કયારે મૃત્યુ છે છતાં માની લીધું છે કે મૃત્યુની ફાંસી માટે આપણે બહુ મોટી મુદત છે તેથી મજા કરી લે. તેથી જન્મ દિવસે મિષ્ટાન્ન જમાય છે. ત્યાં એ ખબર નથી કે જન્મ દિવસ એટલે મૃત્યુની નજીક થયા. યાદ રાખજે કે માનવ જીવનનું સુવર્ણરસ સમાન આયુષ્ય ક્ષણે ક્ષણે ઢળી રહ્યું છે. નંદીષેણની આવી ધર્મદેશનાથી વેશ્યાને ઘરે આવેલા કામાંધ માણસે પ્રતિબંધ પામી જતા. એવી લબ્ધિ હતી એમની દેશનાની. આમ કરતાં બાર વર્ષે તેમનું ભોગાવલી કર્મ પૂરું થયું. એક દિવસ એવે ઉગે કે નવ ને બૂઝવ્યા પણ દશમ સોની બૂઝતું નથી. બપોરના બાર વાગ્યા પણ બૂઝ નહિ. ત્યારે વેશ્યાએ કહ્યું નાથ! હવે ઉઠો ત્યારે કહે છે મારી પ્રતિજ્ઞાને ભંગ નહિ કરું. બે-ત્રણ વાગ્યા. રસોઈ ઠરી ગઈ ત્યારે વેશ્યાએ કહ્યું-હવે તે ઉઠે. તે કહે છે, ના, એને બુઝવ્યા વિના નહિ ઉઠું, ત્યારે વેશ્યા મજાકમાં બોલી એ ન બૂઝે તે દશમા તમે બૂઝી જાઓ. વેશ્યાના આ શબ્દો સાંભળી નંદીષેણ ઉભા થઈ ગયા. પીરસેલા ભોજન થાળમાં પડયા રહ્યા ને નંદીષેણ સાધુને વેશ પહેરીને ચાલી નીકળ્યા. ટૂંકમાં આપણે આ દષ્ટાંતથી એ સમજવું છે કે જેની શ્રધ્ધા મજબૂત હોય તે ઠેકાણે આવી જાય છે, પણ જેની શ્રધ્ધા ફરી જાય છે તે ઠેકાણે આવી મુશ્કેલ છે. આ માટે જ્ઞાની કહે છે કે જિનવચનમાં શંકા ન કરશે...અહીં દેવકી માતાના મનમાં સંશય થયા છે કે મુનિના વચન શું અસત્ય થયા? “ના.” તે આમ કેમ બન્યું? આ શંકારૂપી કાંટે મારા અંતરમાં રાખવો નકામે છે. આ કાંટે કાઢનાર ત્રિલેકીનાથ નેમનાથ પ્રભુ પધાર્યા છે તે હું ભગવાન પાસે જાઉં. ત્યાં જઈને પ્રભુને વંદન નમસ્કાર કરીને મારા મનમાં જે શંકા છે તે પૂછીશ. આ પ્રમાણે મનમાં વિચાર કર્યો. હવે ભગવાન પાસે જવા માટે કૌટુંબિક પુરૂષને બેલાવશે ને શું કહેશે તેના ભાવ અવસરે, ૩૭ Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શારદા દર્શન ચરિત્ર:- હસ્તિનાપુરથી આવેલા દૂતને જોઈને અર્જુનને આનંદએક દિવસ અર્જુન, મણીચૂડ, હેમાંગદ રાજા અને પ્રભાવતી બધા મહેલમાં બેસીને આનંદ વિદથી વાર્તાલાપ કરતા હતા. તે સમયે દ્વારપાળે આવીને હેમાંગદ રાજાને સમાચાર આપ્યા કે હસ્તિનાપુરથી એક દૂત આવે છે તે આપને મળવા ચાહે છે. રાજાને દૂતને અંદર બેલા. દૂત સૌથી પહેલાં અર્જુનજીના ચરણમાં નમન કરીને પત્ર આપે ને પછી બધાને નમસ્કાર કર્યા. અર્જુને દૂતને જોયા તેથી તેના આનંદને પાર ન રહ્યો. દૂત અર્જુનને ભેટી પડ. પોતે શા માટે આવ્યો છે તે પત્રમાં લખ્યું હતું. પત્ર વાંચતાં પહેલાં અને દૂતને હસ્તિનાપુરના સમાચાર પૂછ્યા ત્યારે તે કહ્યું કે અર્જુન ! મને પાંડુરાજાએ આપને તેડવા મોકલ્યા છે. તમારી રાહ જોતાં કંતા માતાજી : હે વીરા ! આખું હસ્તિનાપુર આપના મિલન માટે તલસી રહ્યું છે. માટે હવે આપ જહદી પધારે. આકાશમાં અને તારા ભલે ટમટમતા હોય પણ ચંદ્ર વિના તારાએ શોભતા નથી. તારાનો પ્રકાશ અવનીને ઉજળી શક્તા નથી, તેમ હે અર્જુનજી! આપના વિના નગર સૂનું પડયું છે. ચંદ્ર વિના રાત અંધારી લાગે છે તેમ તમારા વિના અમને અંધારું લાગે છે. બીજા બધાની વાત તે છોડી દો પણ આપના માતા-પિતાના સામું તે જુઓ, માતા-પિતા તે બધા એમ માનતા હતા કે મારે અજુન ! વનવગડામાં કેવા કષ્ટ વેઠતે હશે! પણ આપ તે પુણ્યવાન પુરૂષ છે એટલે વનવગડામાં પણ તમને આવા રાજાઓ મળી ગયા ને આનંદથી રહે છે પણ હવે એક મિનિટને વિલંબ કર્યા વિના જલ્દી તૈયાર થઈ જાઓ, કારણ કે આપને હસ્તિનાપુર છેડ્યાં ને બાર બાર વર્ષો પૂરા થઈ ગયા ને પાંડુરાજા પણ હવે વૃધ થયા છે. તેઓ “મારે અર્જુન'... મારો અર્જુન કરીને બેસે છે દીકરા ! તું કયાં ગયા? તારા વિના મને ગમતું નથી ભલે, ચાર દિીકરા મારી પાસે હાજર છે પણ જેમ હાથની પાંચ આંગળી હેય છે. તેમાં જે એક આંગળી કપાઈ જાય તે હાથની શોભા બગડી જાય છે, તેમ હે દીકરી! તારા વિના મારી શોભામાં ખામી છે. માટે તું જ્યાં હોય ત્યાથી જલદી આવ. બીજી તરફ માતા કંતાજી પણ તમારા વિના ખાતા-પીતા નથી ને કાળો કલ્પાંત કરે છે કે હે દીકરા ! તું જલ્દી આવ. બાર બાર વર્ષથી મૂકીને ગમે છે તે શું હવે તને તારી માતા યાદ નથી આવતી? આ પ્રમાણે બૂરા કરે છે. અને ચાર ભાઈઓ પણ આપના વિના સૂના સૂના થઈ ગયાં છે. જેમ ગાય વિના વાછરડું અને માતા વિનાનું બાળક નૂરે ને અંદરને અંદર શોષાઈ જાય તેમ ચાર ભાઈ એ શેષાઈ કરે છે ને બોલે છે કે અમારે વહાલસે વરે ક્યારે આવશે? દ્રોપદીને પણ ખૂબ આઘાત છે. ચાર પતિ ત્યાં હાજર છે પણ આપ તેના પતિ તે છે ને? હું જ્યારે જોઉં છું ત્યારે એની Page #337 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૨૯૧ આંખે આંસુથી ભરેલી હોય છે. આપના વિગથી તે પણ ખૂબ સૂરે છે. આ કુટુંબ અને પ્રજાના તલસાટ સામું તે જુએ. ઈસ કારણ તુમ ચલો શીધ્ર હી, મત ના દર લગાઓ, કરે યાદ દિન રાત આપકે, જાકર પ્રેમ બઢાએ હે શ્રોતા માટે હવે આપ વાર ન કરે. જદી હસ્તિનાપુર પધારી દરેકને આનંદ કરાવે. દૂતે સમાચાર આપ્યા પછી એમણે પિતાજીને પત્ર વાંચ્યા. એમનું હૃદય પીગળી ગયું, આહાહા...માતા પિતાને પ્રેમ કઈ અલૌકીક છે. માતાને ભાંગ્યા તૂટયા અક્ષરને દશ વીંટી લખેલો પત્ર હેય ને મિત્રને અલંકારિક ભાષાથી દશ પાના ભરેલે પત્ર હેય છતાં માતાને પત્ર વાંચતા પુત્રના દિલને જે આનંદ આવે છે તે મિત્રને પત્ર વાંચતા નથી આવતે કારણ કે તેમાં અંતરને પ્રેમ નથી હોતે, મિત્રો તે સ્વાર્થના સગા હેય છે. પાંડુરાજાને પત્ર વાંચતા અર્જુનનું હૃદય પીપળી ગયું ને હવે હસ્તિનાપુર જવા મન ઉપડયું, અને જવા તૈયાર થયા. તેમણે દૂતને કહ્યું કે તમે પહેલાં જાઓ. હું હવે અહીંથી નીકળું છું પણ મારી ઈચ્છા એવી છે કે હું દ્વારકા જઈને આવું. એટલે તમે જલદી જઈને માતાપિતાને સમાચાર આપે. આ પ્રમાણે કહીને દૂતને વિદાય કર્યો. હવે અજુનજીએ વિમાન તૈયાર કર્યું. ત્યારે મણીચૂડ અને હેમાંગદે કહ્યું. ભાઈ ! તમને જવા દેવાનું મન થતું નથી ને હવે જવા દીધા વિના છૂટકે નથી. તે જે આપ કહે તે અમે આપની સાથે હસ્તિનાપુર આવીએ. આપને અમારા બંને ઉપર મહાન ઉપકાર છે. આપ તે અમને જીવતદાન દેનાર છે. આ૫ આવા પવિત્ર છે તે આપના માતા પિતા તે કેવા પવિત્ર હશે! આપના માતાપિતા એ અમારા માતાપિતા છે. અમે તેમના દર્શન કરીને પાવન બનીએ. અજુને કહ્યું ભલે, ખુશીથી ચાલો. પિતાના વતનમાં જવાને અનેરો આનંદઃ અર્જુનને હવે હસ્તિનાપુર જવાને ખૂબ તલસાટ ઉપડે છે પણ મનમાં વિચાર થયો કે હું ત્યાં જઈશ પછી નીકળી શકાશે નહિ અને મને કૃષ્ણને મળ્યા બાર બાર વર્ષો વીતી ગયાં છે. તે તેમને મળવાની ખૂબ ઈચ્છા છે. કૃષ્ણ અને પાંડવે વચ્ચે દૂધ સાકર જે પ્રેમ હતે. તેઓ સગા ભાઈની માફક રહેતાં હતાં. એટલે અર્જુનજી કૃષ્ણને મળવાની ઈચ્છાને રોકી શક્યા નહિ. તેઓ ત્રણે હિરણ્યપુરથી પ્રભાવતીની રજા લઈને નીકળ્યા પ્રભાવતીને ધર્મના વિરા અર્જુનના જવાથી ખૂબ દુખ થયું. તેણે દુખિત દિલે વિદાય આપી. ત્રણે જણા વિમાનમાં બેસીને દ્વારકા આવ્યા. ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવને ખબર પડી કે અર્જુનજી નારદજી પાસેથી લીધેલી પ્રતિજ્ઞાનું પાલન કરવા Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શારદા દર્શન વનવાસ ગયા હતા. તે વનવાસ પૂરો કરીને મને મળવા આવે છે. એટલે તેમને ખૂબ આનંદ થયે ને સ્વાગત કરીને પિતાના મહેલે લાવ્યા. કૃષ્ણ અને અર્જુન એકબીજાને પ્રેમથી ભેટી પડ્યા. તેમના આનંદને પાર નથી. હવે શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૩૮ શ્રાવણ વદ ૧૧ ને બુધવાર તા. ૧૦-૮-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! મહાન પુણ્યદયે આપણને જિનશાસન મળ્યું છે. જિનશાસન પામ્યાની એ વિશેષતા છે કે આત્માને આંતરિક શત્રુને ઓળખે. આજે દુનિયાની કઈ વસ્તુને કઈ વસ્તુ બગાડી નાંખે છે તેનું જાણપણું છે પણ આત્માને બગાડનાર કેણ છે તેની ખબર નથી. કેટલું અજ્ઞાન છે! દૂધમાં મીઠું પડી જાય તે દૂધ ફાટી જાય. ગરમ કપડાંમાં કંસારી પેસી જાય તે કાણું પડી જાય, તે કપડું નકામું થઈ જાય. વાસણને કાટ ચઢી જાય તે વાસણ બગડી જાય. રૂની ગંજીમાં અગ્નિને એક તણખે લાગી જાય તે ગંજ બળીને સાફ થઈ જાય. આ બધી બાબતેની તે તમને ખબર છે ને? અને તેને માટે કેટલી બધી સાવધાની રાખે છે? પણ પિતાના આત્માને રાગ-દ્વેષ, મોહ, ઈર્ષા, વાસના, વિકારે આદિ દેવો લાગી જાય તે આત્મા ખરાબ થઈ જાય એની ખબર પડે છે? જો આટલી ખબર ન હોય અને એનાથી બચવાની સાવધાની ન હોય તે આત્મા ખરાબીમાંથી કેવી રીતે બચી શકશે ? તેને વિચાર કરો. આત્માની ખરાબી કરનારા દૂષણે તમને સમજાશે અને હૈયામાં અંકાઈ જશે કે આ દોષો આત્માનું અહિત કરનાર છે. પછી તમને તેના પ્રત્યે અણગમો થશે. કદાચ હેજ રાગ-દ્વેષ કે ક્રોધ આવી જશે તે પણ મનમાં ભારે પશ્ચાતાપ થશે અને ધીમે ધીમે આત્મા સમજણના ઘરમાં આવી જશે. પછી એને અનંતાનુબંધી કષાય નહિ આવે. જ્ઞાની પુરૂષ કહે છે કે જે મનુષ્ય સમજીને અનંતાનુબંધી કષાય ન કરે, રાગ-દ્વેષ છોડી દે છે. એની કક્ષા ઉંચી વધી જાય. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેબ, સમ્યકત્વ મોહનીય, મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મહનીય એ સાત પ્રકૃતિને ક્ષય, ઉપશમ કે સોપશમ કરે ત્યારે સમ્યકત્વ પામે. પછી નરક, તિર્યંચ અને મનુષ્ય ગતિના કર્મબંધને અટકાવી દેવગતિને એગ્ય કર્મ ઉપાર્જે છે. દેવગતિમાં ભવનપતિ, વાણવ્યંતર અને જતિષીમાં નહિ પણ વૈમાનિક દેવમાં જવા યોગ્ય કર્મ બાંધે છે. અને પછી કમે કમે વિકાસ સાધતે જીવ મોક્ષને અધિકારી બની જાય છે. બેલે, જિનશાસન પામ્યાની કેવી બલીહારી છે ! Page #339 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન જેની રગેરગમાં જિનશાસન અને સતે પ્રત્યે ભક્તિ ભાવનાના ઝરણાં વહી રહ્યા છે એવા દેવકી માતાને શંકાનું સમાધાન કરવા માટે તેમનાથ ભગવાન પાસે જવાને તલસાટ ઉપડી છે કે હવે જલદી મારા ભગવાન પાસે જાઉં ને મારા અંતરમાં જે શંકાને સડો થયે છે તેને નાબૂદ કરું. માણસને કોઈ પણ કાર્યની સિદ્ધિ કરવાનો તલસાટ જાગે છે તે તેને સિદધ કરીને જપે છે. જ્યાં સુધી એ કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી એને ચિત્તને ચેન પડતું નથી. આ બધે તલસાટ સંસારના કામમાં થાય છે પણ આત્મા માટે થાય છે? મેં હૈં કૌન કહાંસે આયા, મુઝે કહાં પર જાના હૈ. હું કેણ છું ? કયાંથી આવ્યો છું ને મારે ક્યાં જવાનું છે? એ વાત જાણવા માટે તલસાટ જાગ્યો છે ખરે? જો આ તલસાટ તમારા દિલમાં જાગ્યું હશે તે હું માનું છું કે તમને ઘર નહિ ગમે. જ્યાં આત્માની વાત થતી હશે ત્યાં તમને ગમશે. કેમ બરાબર છે ને ? પણ આજે તે જ્યાં જુઓ ત્યાં દષ્ટિ કરતાં એમ લાગે છે કે જીવને જેટલે સંસાર વહાલે છે ને સંસારની વાતે ગમે છે તેટલી આત્માની વાતે ગમતી નથી. તેનું એક જ કારણ છે કે હજુ જીવને તલસાટ નથી જા. દેવકી માતાના દિલમાં તલસાટ જાગ્યું કે હવે જલદી જાઉં ને મારી શંકાનું સમાધાન કરું. આ વિચાર કરીને દેવકી માતા બહુવિક ઉf Rવેદ” કૌટુંબિક પુરૂષને બોલાવે છે. અહીં નેકરને કૌટુંબિક પુરૂષે કહ્યા છે. તેનું કારણ તમે સમજ્યા ? એક વખતના રાજા-રાણીએ કર ચાકરેને પણ પોતાના ઘરના માણસો જેવા ગણતા હતાં. તેમના પ્રત્યે ભેદભાવ રાખતા ન હતા. એટલે અહીં દેવકીરાણીએ પિતાના સેવકેને બોલાવીને કહ્યું કે તમે જલ્દી ધાર્મિક રથ તૈયાર કરે, અને રથ ચલાવવામાં ચતુર સારથીની સાથે રથ મારી પાસે લઈ આવે. દેવકીજીની આજ્ઞા થતાં સેવકે ધાર્મિક રથ તૈયાર કરાવ્યું, અને ચતુર સારથી રણઝણુ કરતે રથ લઈને દેવકીરાણી પાસે હાજર થયે. રથ દેવકીજીના મહેલના દરવાજે આવીને ઉભો રહ્યો એટલે ભગવાનના દર્શન કરવા માટે દેવકીજીનું હૈયું નાચી ઉઠયું. હૈયામાં ઉત્સાહની ઝણઝણાટી પેદા થઈ અને જે રીતે દેવાનંદ મહાવીર પ્રભુના દર્શન કરવા માટે રથમાં બેસીને ગયા હતા. તે રીતે દેવકી માતા પણ રથમાં બેસીને નેમનાથ ભગવાનના દર્શન કરવા માટે ગયા. દેવકીજીનો રથ ભગવાનના સમોસરણ પાસે આવી પહોંચ્યા. દૂરથી સમોસરણ જોઈને તેનું હૈયું હરખાઈ ગયું. પછી સમોસરણમાં પ્રવેશ કર્યો. તેમનાથ પ્રભુને મનમેખ દષ્ટિથી જોતાં એનું હૈયું હર્ષના હિલોળે ચઢયું, અને ભગવાનના દર્શન કરતાં ચિંતન કરવા લાગી. હે ભગવાન ! તમારું રૂપ એવું અનુપમ છે કે જાણે Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ શારદા દર્શન તે અનિમેષ દષ્ટિથી નિરંતર જોયા જ કરીએ. જેઓ એક જ વખત આપનાં દર્શન કરી લે છે તેમની ચક્ષુઓને જગતની બીજી કઈ વસ્તુ જેવાથી સંતોષ થતું નથી. જેવી રીતે કેઈ મનુષ્ય એક વખત ચંદ્રના કિરણ જેવા વેત ક્ષીર સમુદ્રના દૂધ જેવા મીઠા પાણીને સ્વાદ ચાખી લે પછી તે દરિયાનું ખારું પાણી પીવા ઈછે ખરે? ન જ છે. તેમ હે નાથ! દુનિયામાં મેં ઘણું જોયું. ઘણાં દેવ દેવીઓને જેમાં પણ આપના જેવા મેં કેઈને જોયા નહિ. આપને જોઈને મારું મનડું ઠરી ગયું. દેવકી માતાનું મન નેમનાથ ભગવાનમાં ઠરી ગયું છે તેમ આ મારા તપસ્વી ભાઈ બહેનનું મન તપશ્ચર્યામાં કરી ગયું છે. તેમનાથ પ્રભુના મુખ ઉપર અલૌકીક તેજની રોશની ઝળહળે છે. ભગવાનનું તેજ જોઈને દેવકીજી તે સ્થિર થઈ ગયા. અહે પ્રભુ! આપના જેવું મુખડું તે ક્યાંય જોયું નથી. આ વિચાર કરતી દેવકી માતા દેવાનંદાની માફક ભગવાનને તિકબુત્તોને પાઠ ભણી વંદણા નમસ્કાર કરીને ભગવાનની સન્મુખ આવી. દેવકીજીના મનમાં જે પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે તે પૂછવા માટે આતુર બન્યા છે કે જ્યારે પ્રભુને પ્રશ્ન પૂછું ને મારા મનની શંકાનું સમાધાન કરી લઉં, પણ જે સ્થાનમાં આવ્યા હોઈએ એ સ્થાન પ્રમાણે વિનય વિવેક બરાબર સાચવવું જોઈએ. માલ લેવું હોય તે મૂલ્ય આપવા જોઈએ, મૂલ્ય વિના માલ ન મળે. તેમ જે ભગવાનને પ્રશ્ન પૂછયે હય, શંકાનું સમાધાન કરવું હોય તે વંદણ કર્યા વિના કેમ પૂછાય તેમાં ભગવાન તે ત્રિલોકીનાથ છે. આવા મહાન પુરૂષોને વિનય કર્યા વગર વાત કરું તે મારો અવિનય કહેવાય. આવા વિચારવાળા દેવકી માતા નેમનાથ પ્રભુને વંદન નમસ્કાર કરીને ઉભા રહ્યા. તેમનાથ પ્રભુ તે સર્વસ હતા. “ શ્વાસુ વહ” કેવળજ્ઞાની સર્વદ્રવ્ય, સર્વક્ષેત્ર, સર્વકાળ અને સર્વભાવની વાત જાણે છે. આ પણે કંઈ છાની વાત કરીએ ને માનીએ કે અમારા સિવાય આ વાત કોઈ જાણતું નથી, પણ સર્વજ્ઞ પ્રભુ તે જાણે છે. એમના જ્ઞાનમાં કંઈ છાનું રહેતું નથી. દેવકી માતા ભગવાનની સામે હાથ જોડીને ઉભા રહ્યા. સર્વજ્ઞ પ્રભુ તે જાણે છે કે આજે દેવકી શા માટે આવી છે? “of માં ગરમ देवइ देवि एवं वयासी नूण तव देवह ! इभे छ अणगारे पासित्ता एवमेयारूवे अज्झथिए जाव समुप्पज्जेत्था !" . ભગવાન નેમિનાથે કરેલું સમાધાન' :–અરિહંત એવા અરિષ્ટ નેમિનાથ ભગવાને દેવકી માતાને આ પ્રમાણે કહ્યું કે હે દેવકી ! આજે છ અણગારેને જોઈને તારા હૃદયમાં આ પ્રકારને વિકલ્પ પેદા થયે છે ને કે પિલાસપુર નગરમાં હું નાની હતી ત્યારે અતિમુક્ત અણગારે આ પ્રમાણે કહ્યું હતું કે હે દેવકી ! તું આકાર, Page #341 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૨૫ વય, અને ક્રાંતિ આદીથી સરખા એવા નલકુંવર જેવા સુંદર આઠ પુત્રોને જન્મ આપશે. એવા પુત્રોને જન્મ આપનારી માતા આ ભરતક્ષેત્રમાં ખીજી ઇ થશે નહિ. પરંતુ ખીજી માતાએ અતિમુક્ત મુનિએ કહેલા લક્ષણેાવાળા પુત્રને જન્મ આપ્યા છે. તે અતિમુક્ત અણુગારના વચન અસત્ય કેમ થયા? આ શકાને અદ્ભુત અરિષ્ટનેમિ પાસે જઈને દૂર કરીશ. એમ મનમાં વિચાર કરીને ઘેરથી નીકળી રથમાં બેસીને તું મારી પાસે આવી છે. ઇન્ને મૂળ તૈય૬ વિ ટ્ટ સમદું ?” કેમ દેવકીદેવી ! આ વાત બરાબર છે? ત્યારે દેવકીએ ભગવાનને કહ્યું “દંતા અપિ” હા ભગવાન. આપ સર્વાંગ છે. ઘટ ઘટ અને મન મનની વાત જાણા છે, આપના જ્ઞાનમાં શુ ખાકી છે ? આપે જે કહ્યું છે તે અધુ' સત્ય છે. બંધુએ ! જુએ, દેવકી માતા કેટલા સરળ, પવિત્ર ને ગંભીર છે, ભગવાને કહ્યું કે છ અણુગા૨ે તારે ઘેર ત્રણ સુંઘાડે ગૌચરી પધાર્યા. ત્યારે તારા મનમાં એવી શકા થઈ કે મારી દ્વારકા નગરીનાં પુણ્ય છૂટયા ! મારા દીકરા કૃષ્ણ વાસુદેવના પુણ્ય છૂટયાં કે મારી નગરીમાં પધારેલા સંતાને એકના એક ઘરામાં વારવાર ગૌચરી આવવું પડે છે! અને તે શંકાનું સમાધાન કરવા આ પ્રમાણે સને કહ્યું ત્યારે સ ંતાએ કહ્યું કે હે માતા ! એમ નથી. તારી નગરીનાં પુણ્ય મૂલ્યાં નથી, તારી નગરીમાં દાતારાના તૂટો નથી પણ અમે ભદિલપુર નગરીમાં વસતા નાગ ગાથાપતિની પત્ની સુલશાના છ દીકરા છીએ, અને છ સગાભાઈએ રૂપ વય અને કાંતિમાં સરખા દેખાઈએ છીએ, અને છ સગા ભાઈઓએ નેમનાથ પ્રભુની એક વખત દેશના સાંભળીને દીક્ષા લીધી છે. બધુએ! એ આત્માએ કેવા હળુકમી હશે કે એક જ વખત ઉપદેશ સાંભળ્યે ને વૈરાગ્ય આવી ગયા, અને અત્યારે સા ટકારા મારે, ગમે તેટલેા ઉપદેશ આપે છતાં બૂઝતાં નથી. અહાહા... કેવા ભારે કી જીવા આ કાળમાં છે! ઠાણાંગ સૂત્રના ચેાથા ઠાણે ભગવાને ચાર પ્રકારના વરસાદ કહ્યો છે જેમાં એક પ્રકારના વરસાદ એવા છે કે એક વખત વસે ને દશ હજાર વર્ષ સુધીનુ અનાજ નીપજે. ખીજા પ્રકારના વરસાદ એક વખત વરસે ને એક હજાર વર્ષો સુધીનું અનાજ નીપજે. ત્રીજા પ્રકારના વરસાદ એક વખત વરસે ને દશ વર્ષ સુધીનુ અનાજ નીપજે. અને ચોથા પ્રકારના વરસાદ એવા છેકે જેઘણી વખત વરસે અને એક વાર ધાન્ય નીપજે તે પાંચમા આરાના મેઘ. આ ચાર પ્રકારના વરસાદની માફક ચાર પ્રકારના જીવ બતાવ્યા છે. કઈક જીવા એવા હળુકી હાય છે કે એક જ વખત દેશના સાંભળે ને વૈરાગ્ય પામી જાય. મેઘકુમાર, ગજસુકુમાર વિગેરે. બીજા પ્રકારના વરસાદ જેવા જીવો એક વખત પ્રભુની વાણી સાંભળીને ખાર વ્રતધારી શ્રાવક ખની જાય છે, જેમ કે પરદેશી રાજા Page #342 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ત્રીજા નંબરના મેઘ જેવા શ્રેણક મહારાજા. એક વખત અનાથી મુનિનું મિલન થયું તેમાં સમક્તિ પામી ગયા. પહેલાં તે શ્રેણીક રાજા બોદ્ધ ધમી હતા. શિકાર કરવાના શેખીન હતા પણ અનાથી મુનિને સમાગમ થતાં સમતિ પામી ગયા. ચેથા પ્રકારનાં મેઘ જેવા પાંચમાં આરાના જીવે છે. ઘણીવાર સાંભળે પણ પ્રતિબંધ પામે નહિ, | છ અણગારાએ એક જ વખત દેશના સાંભળીને દીક્ષા લીધી હતી. તેમનું હદય કાળી માટી જેવું પવિત્ર હતું. અહીં દેવકીજીની વાત ચાલે છે. નેમનાથ પ્રભુએ દેવકીને તેના મનની વાત કરી. દેવકીજી શાંત ચિત્તે સાંભળે છે. જરા પણ ઉતાવળા નથી થતા કે ભગવાન! આમ કેમ બન્યું તેને ભવગાનના વચનમાં શ્રધ્ધા હતી એટલે વિચાર કર્યો કે હું જે શંકાનું સમાધાન કરવા માટે આવી છું તે શંકાનું સમાધાન કરશે. હવે દેવકીજી અધીરા બની બે હાથ જોડી નેમનાથ પ્રભુ પાસે ઉભા છે. ભગવાન તેને શું કહેશે તેના ભાવ અવસરે. ચરિત્ર” :- કૃષ્ણ અને અર્જુન બાર વર્ષે મળ્યા તેથી બંનેની આંખમાં હર્ષના આંસુ આવી ગયા ને એકબીજા પ્રેમથી ભેટી પડયા. શ્રીકૃષ્ણ અને અર્જુનને | પ્રેમ જોઈને સાથે આવેલા વિદ્યાધરે વિચાર કરતાં થઈ ગયા કે શું આમને પ્રેમ છે! કૃષ્ણ અર્જુનના કુશળ સમાચાર પૂછયા ને સાથે બેસીને પ્રેમથી જમ્યા. આજે તે આવનારને આવે એટલું પણ ઘણીવાર નથી કહેવાતું. પ્રેમ અને અંતરના આનંદ સાથે કુણે અર્જુનને ખૂબ આદર સત્કાર કર્યો. સાથે જમ્યા અને બાર વર્ષ વનમાં કેવી રીતે પસાર કર્યો તે બધી વાત પૂછી, અને કૃષ્ણને બધી વાત કરી. બે ત્રણ - દિવસ દ્વારા રોકાઈને અર્જુને જવાની રજા માંગી ત્યારે કૃષ્ણ કહ્યું કે હું તમને - આમ નહિ જવા દઉં. ત્યારે અને કહ્યું. મોટાભાઈ! ત્યાં માતા-પિતા બધા સૂરી રહ્યા છે. માટે મને જવાની આજ્ઞા આપે. ત્યારે કૃષ્ણજીએ કહ્યું કે, મારી એક વાતને કે સ્વીકાર કરે તે જવા દઉં. અને કહ્યું કે મારાથી બની શકે તેમ હશે તે હું સ્વીકાર કરીશ. ત્યારે કૃષ્ણ કહ્યું કે મારી વહાલસોયી બેનડી સુભદ્રાને તમે સ્વીકાર • કરે એને ચગ્ય તમે જ છે. આ સાંભળી અનછ શરમાઈ ગયાને કઈ બોલ્યા નહિ એટલે કૃષ્ણજી સમજી ગયા કે મારી બહેનની સાથે પરણવામાં અર્જુનજી. સંમત છે. “કૃષ્ણએ અર્જુન સાથે સુભદ્રાના કરેલા લગ્ન”:- એટલે શ્રીકૃષ્ણ , ખૂબ ધામધૂમથી પિતાની બહેન સુભદ્રાના લગ્ન અર્જુન સાથે કર્યા. ત્રિખંડ અધિ પતિ કૃષ્ણ પિતાની એકની એક બહેનને પરણાવતાં હોય ત્યારે તેના લગ્નમાં શું Page #343 -------------------------------------------------------------------------- ________________ શાશ્ત્રા દર્શન ૨૯૭ ખામી હાય ? સેાનું, હીરા, માણેક, માતી આદિ ઝવેરાત, હાથી, ઘેાડા, દાસ-દાસી અને વઓ વિગેરે ખૂબ વસ્તુ કરિયાવરમાં આપી. આ કરિયાવર અંતરના ઉલ્લાસથી કર્યાં હતા. આજે તે। સગાઈ કરતાં પહેલાં પૂછે છે કે કરિયાવર કેટલેા કરશેા? દુનિયા કોથળીને માહે છે, પછી ભલે ને એ કેાથળી રડાવે, પણ કરિયાવરની કાથળીને કેટલા માહ છે ! અર્જુને કોઈ જાતની માંગણી નથી કરી પણ કૃષ્ણે ઘણો કરિયાવર કર્યાં. લગ્ન પછી એ દિવસ રહીને અને કૃષ્ણ પાસે જવાની આજ્ઞા માંગી. કૃષ્ણજી પણ સમજતાં હતા કે ખાર વર્ષે અર્જુન આવ્યા છે. હસ્તિનાપુરમાં મારા ઈમા કુંતાજી, પાંડુરાજા, યુધિષ્ઠિર આદિ ચાર ભાઈએ અને દ્રૌપદી બધા તેના વિના ખૂબ ઝૂરતા હશે એટલે જવાની આજ્ઞા આપી. '' “દ્વારકાથી રવાના થયેલું વિમાન ” – કુંતાજી કૃષ્ણજીના ફઈખા થાય એટલે અર્જુન અને કૃષ્ણ મામા ફાઈના ભાઈ એ થાય, કૃષ્ણે અર્જુનને કહ્યું વીરા ! આપણે ભાઈ ભાઈની સગાઇ તા હતી પણ હવે તા ડખલ સગાઈ થઈ. હવે તમે મારા બનેવી થયા. હવે મારે તમને વધારે સાચવવા જોઈએ. એમ કૃષ્ણ હસ્યા. અર્જુને કહ્યું, આપણે ભાઈની સગાઈ પહેલાં છે. આમ કહી અર્જુને જવાની તૈયારી કરી ત્યારે કૃષ્ણજી કહે હું તમને ને મારી બહેનને વળાવવા માટે આવું છું, કૃષ્ણજી ચાડે સુધી બહેન બનેવીને વળાવવા માટે ગયા. પછી પાછા વળે છે ત્યારે એકખીજાની આંખમાં આંસુ આવી ગયા ને કહ્યું ક઼ીને વહેલા દ્વારકા પધારો હવે અર્જુન, સુભદ્રા, મણીચૂડ અને હેમાંગઢ બધા વિમાનમાં બેઠા, વિમાન આગળ ચાલ્યું. માર્ગમાં અનેક ગામ, નગર, વૃક્ષ, નદી, પવતા બધુ આવે છે તે અર્જુન બધાને બતાવે છે ને આનંદ વિંનેદ કરે છે. જોત જોતામાં હસ્તિનાપુર આવી ગયું, ને બગીચામાં વિમાનને ઉતાયુ". વિમાન નીચે ઉતાર્યુ ત્યાં વિદ્યાધરાએ અર્જુનના જયજયકાર એટલાન્ગેા. હસ્તિનાપુરમાં અર્જુનજી આવ્યાની વધાઈ” –અજ્જ્જૈનના જયજયકાર ખેલાવતાં માંગલ વાંજિત્રો વગાડયા. પછી બધા બગીચામાં બેઠાં આ વાંજિત્રોને અવાજ અને યયકારની ઘેાષણા સાંભળીને આજુબાજુથી ઘણાં માણસે દોડી આવ્યા. આવીને જોયું તે અર્જુનજીને જોયાં એટલે લાકા દોડતા પાંડુરાજા પાસે ગયા ને અર્જુનજી પધાર્યાની વધામણી આપી. આ સાંભળીને જેમ સિદ્ધુરસ વડે તાંબુ સેતુ ખની જાય તેમ પાંડુરાજા પુત્ર વિયેાગના દુઃખથી મુકત ખનો આન વિશેાર બન્યા. કુંતાજી, સુધિષ્ઠિર આદિ ભાઈ ઓ, દ્રૌપદી, પાંડુરાજા, ભીષ્મપિતા બધાને ખૂબ આનંદ થા બધા અર્જુનની સામે ગયા ને સૌ અર્જુનને ખાથમાં લઈ ને ભેટી પડયાં. અર્જુન ભીષ્મપિતા, પાંડુરાજા, કુંતાજી વિગેરે વડીલેાના ચરણમાં પડયા. બાર ખાર વર્ષે અર્જુનજી મળ્યા એટલે સૌની આંખમાં આંસુ આવી ગયા. અર્જુનજી પાંડુરાજા ૩૮ 66 Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શારદા દર્શન અને ભીષ્મપિતાના ચરણમાં પડ્યા. ત્યારે એમણે આશીષ આપ્યા. પછી અર્જુન પિતાના ચાર ભાઈઓને મળ્યા. આખા હસ્તિનાપુરમાં અર્જુનછ આવ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં કે તેમના સ્વાગત માટે બગીચામાં આવ્યા. ગુણેથી પૂજાએલા અજુન” – પાંડુરાજાએ આખું નગર શણગારવાને હુકમ કર્યો. જોત જોતામાં આખું નગર શણગારાઈ ગયું. નગરજનોને ઉત્સાહને પાર નથી. પાંડુરાજાએ કાઈને કહ્યું નથી કે અજુન બાર વર્ષે આવે છે તે સ્વાગત કરવા ચાલે. છતાં પ્રજામાં આ ઉત્સાહ કયારે આવે ? પ્રજાને પ્રેમ કર્યો હોય ત્યારે ને! આજની સરકાર પ્રજાને ચૂસીને પ્રિય થવા માંગે છે તે કયાંથી બને? માનવી ગુણથી પૂજાય છે. અર્જુનછમાં ઘણાં ગુણે હતાં. એના સદ્ગુણની સુવાસથી પ્રજાને તેના પ્રત્યે ખૂબ પ્રેમ હતો. રાજા અને પ્રજા સૌને ખૂબ આનંદ છે. ખૂબ ઉત્સાહભેર સીએ નગરમાં પ્રવેશ કર્યો. આઈ પુર કે બીચ સવારી, વાજા કે ઝનકાર ઘર ઘર હર્ષ વધાયા હવે ઘર ઘર મંગલાચાર હે શ્રોતા અર્જુનછની સ્વારી હસ્તિનાપુરની મધ્યમાં આવી ત્યારે કંઈક નગરજને અર્જુનને હાર પહેરાવે છે. કેઈ સાચા મિતીથી, કેઈ ફુલથી અને ચોખાથી તેને વધાવે છે. અર્જુનને જોઈને લેકે બોલવા લાગ્યાં કે ધન્ય છે અર્જુનના માતાપિતાને કે આવા પવિત્ર પુત્રને જન્મ આપે છે. કેઈ અર્જુનને ખૂબ ગુણગાન કરે છે. ઘર ઘરમાં આનંદ મંગલ વર્તા. અર્જુનછ આવીને માતાના ચરણમાં પડયા અને સુભદ્રા સાસુના ચરણમાં પડી ગઈ. એટલે સાસુજીએ માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા કે તમારી જોડી અખંડ રહે. એમ કહીને કુંતાજીએ ખૂબ વસ્ત્રાભૂષણે સુભદ્રાને આપ્યા. આજે તે વહુ પરણીને આવે ને સાસુને પગે લાગે ત્યારે સાસુ કહે બેટા ! આ બધું તમારું છે, પણ તિજોરીની ચાવીને ગૂડે તે પહેજ રેઢા મૂકતી નથી. (હસાહસ) પણ અહીં તે સુભદ્રા સાસુજીના ચરણમાં પડયા એટલે આશીર્વાદ સાથે વસ્ત્રાભૂષણે પણ આપ્યા. બીજી બાજુ જે વાળની ગાય ચોરાઈ હતી તે અજુનછ તેમની વહારે ગયા હતા તે ગવાળો દેડતા આવીને અર્જુનના ચરણમાં પડીને કહે છે વીરા ! અમારી ગાયે લાવવા માટે તારે વનમાં જવું પડ્યું ને. ધન્ય છે તમારી ધીરતાને ! એમ કહી પગમાં પડી ખૂબ રડ્યા. છેવટમાં અર્જુનને આશીર્વાદ આપીને પિતાને ઘેર ગયા. આ રીતે બધા કાર્યથી નિવૃત્ત થઈને અર્જુનછ દ્રૌપદીના મહેલે ગયા. દ્રૌપદીએ કુશળ સમાચાર પૂછયા. સ્વામીનાથ ! આપનું શરીર તે સારું છે ને ? વનવાસમાં આપને કેટલું કષ્ટ પડયું હશે. આટલું કહેતાં દ્રૌપદી રડી પડી. હવે અને તેને બધી વાત કરશે ને શું બનશે તેના ભાવ અવસરે. Page #345 -------------------------------------------------------------------------- ________________ શ્રાવણ વદ ૧૩ ને શુક્રવાર વ્યાપ્નાન ન ૩૯ અઠ્ઠાઈ ધર તા. ૧૨-૨-૭૭ વિષય “ જીવન સફળતાની સફર સુજ્ઞ બંધુઓ, સુશીલ માતા ને બહેન ! પર્વાધિરાજ પર્યુષણ પર્વના પવિત્ર અને મગલકારી દિવસેા આપણા જીવનના આંગણે આવી ગયાં છે. પયુ ષણુ પ એ સવ પર્વમાં શિરતાજ છે. પર્વાધિરાજ પત્ર વિષય કાચાના લુષિત કાઢવને ઉલેચી જીવનના ક્ષેત્રમાં તપ, ત્યાગ અને સયમના ખીજતું વાવેતર કરે છે. જીવનને મંગલમય અને ઉન્નત બનાવવા માટે પર્વાધિરાજ આપણુને નવચેતનાના નૂતન માગે નવજાગૃતિ સમર્પે છે. જ્યારે મેઘરાજા આ ધરતી પર મહેર કરીને પૃથ્વીને હરિયાળી બનાવી દે છે ત્યારે ચાતા જેમ આનંદના રણકારાથી મસ્ત અની જાય છે અને મયૂર જેમ મેઘગર્જના સાંભળતા થન થી ઉઠે છે તેમ પર્યુષણ મહાપર્વ આવતા ભવ્ય જીવ રૂપી ચાતકા જેની ઝંખના કરી રહ્યાં હતા તેમના હૈયા આન ંદના હિલેાળે ચઢયા છે. પશ્ચાતાપ અને મિચ્છામિ દુક્કડંના નિર્મળ વારિ વર્ડ સ્વ આત્માને ઉજ્જવળ બનાવવા અનેકાનેક ભવ્યાત્માએ આ પર્વોરાધનામાં જોડાય છે. કષાયેાની કલુષિતતાઓથી, મેહની મહાધતાઓથી, કની કઠીનાઈએથી અને વિષય વાસનાઓથી સતત પીડાતા આત્મા આ દિવસેામાં કંઈક અંશે શાંતિના એક શ્વાસ લે છે. પ્રતિપળે ક્રોધાદિ! કષાય, રાગ, દ્વેષ વિગેરે શત્રુઓ આત્માને દમન કરી પેાતાનુ' સામ્રાજ્ય જમાવતા જાય છે તેઓને જ્વલંત પરાજ્ય આપીને લૂંટાઈ ગયેલા આત્મિક ધનને પાછુ મેળવવા માટેના આ મહાન સુઅવસર છે. આ પ" જીવનમાં ઉંડા ઉતરી ગયેલા વૈરના મૂળીયાઓને ખાળીને મૈત્રીના ખીજનુ વાવેતર કરીને જીવનરૂપી ઉદ્યાનને સૌરભથી મ્હેંકાવી દે છે, અને આ માનવજીવનની ધરતીને દયા, દાન, મૈત્રી અને કરૂણાના કામળ છેડવાએથી લીલીછમ બનાવી દે છે. ?? આ પવિત્ર દિવસેામાં રાજ આરાધના નહિ કરનાર આત્માઓ ધધો રાજગાર વિગેરેને ગૌણુ બનાવીને આરાધનાના માર્ગમાં સક્રિય ભાગ લે છે. આ દિવસોમાં ખૂબ જાગૃત બનીને આરાધક ભાવની આરાધના કરવા સજ્જ બનવુ... જોઈ એ. આ પૂર્વ આરાધનાના સાગરમાં ભરતી લાવે છે. ચાલુ દિવસોમાં કરાતી આરાધના કરતાં આ દિવસોમાં કરાતી આરાધનામાં સ્વાભાવિક ઉલ્લાસ ને આનં વધુ જણાય છે. માનવભવ એ સામાન્ય રીતે ધમ કરવા માટેની માસમ છે. માસમમાં જેમ વહેપાર કરનાર વહેપારીઓને ધંધામાં કમાણી સારી થાય છે તે રીતે માનવભવ પામેલા પુણ્યવાના આ દેહ દ્વારા ધર્મની સુરંદર તથા શ્રેષ્ઠ કમાણીરૂપ આરાધના કરી શકે છે. સવ Page #346 -------------------------------------------------------------------------- ________________ શારા દર્શન શ્રેષ્ઠ મંગલરૂપ આચારે તથા વિચારે માટેનું સંગમસ્થાન માનવદેહ છે. એટલા માટે માનવદેહ પામીને માનવે ધર્મની આરાધના કરવા માટે ઉજમાળ બનવું જોઈએ. પવિત્ર આચાર વિચારને સંગમ જે ધર્મ માનવને જીવન જીવતાં શીખવાડે છે. મરતી વખતે સમાધિ આપે છે. જીવનમાં સમતા અને શાંતિનું અમૃતપાન ધર્મની આરાધનાના પ્રભાવે થાય છે. ભવાંતરમાં સદ્ગતિને કેલ પણ ધર્મ આપે છે, અને એ ધર્મના પ્રભાવે આત્મા સિદ્ધિના શાશ્વત સુખનો સ્વાદ ચાખી શકે છે. આટલા માટે સમસ્ત સંસારમાં ધર્મ એ આત્મીય બંધુ અને સાચે નેહી છે. ધર્મને સંબંધ અખંડ આનંદમય ચૈતન્ય સ્વરૂપ આત્માની સાથે છે. શરીર, દ્રવ્ય કે કુટુંબાદિની સાથે ધર્મને વાસ્તવિક સંબંધ નથી. એક વાત છે કે શરીરાદિની અનુકુળતા ધર્મની આરાધના કરવામાં સહાયક જરૂર બને છે, પણ મુખ્યત્વે ધર્મ આત્માની સાથે સબંધ ધરાવે છે. ભગવાને પ્રકાશેલા ધર્મની આરાધના કેઈ જીવ કાયરતાને કામળો ઓઢીને નથી કરી શકવાને. એણે તે સરહદ સાચવતા સૈનિક કરતાં પણ વધુ શુરાતન બતાવવું પડશે. બંધુઓ ! માનવદેહ પામ્યા પછી જેઓ રોજ ધર્મ કરી શકતાં નથી એવા ધર્માનુરાગી આત્માઓ પર્વના દિવસેમાં સહેજે ધર્મ કરવા ઉત્સુક બને છે. પર્વના દિવસમાં એવું વાતાવરણ સર્જાય છે કે તેનાથી ધર્મારાધના કરવા માટે ઉત્સાહ અને ઉમંગ વધે છે. તેથી પર્યુષણ પર્વના પવિત્ર દિવસેમાં સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્મચારિત્ર રૂપી ધર્મની આરાધના કરી આત્મા ઉપર લાગેલાં પાપ કર્મો રૂપી મેલને ઈ જીવનને નિર્મળ, નિષ્પાપ અને ઉન્નત બનાવવા માટે ઉત્સુક બને છે. અનાદિ કાળથી આત્મા ઉપર વિષય, કષાય, મેહ આદિ પાપને ભાર પડે છે. આ લારથી આત્માને મુક્ત કરવામાં પર્યુષણ પર્વની આરાધના સહાયક બને છે. પર્વાધિરાજની આરાધના એ પવિત્રતા, શીતળતા અને શુદ્ધિ માટેનું ગંગાસ્થાન છે. આજે અઠ્ઠાઈધરનો પવિત્ર દિવસ છે. આજનો દિવસ એ સૂચન કરે છે કે આજથી આઠમે દિવસે સંવત્સરીને પવિત્ર દિન આવશે. તે દિવસે આપણે ક્ષમાપના કરવાની. ક્ષમાપના એ તે પર્વાધિરાજની સઘળી આરાધનાને પ્રાણ છે. બાર મહિનામાં જે કોઈની સાથે મમતા, વાર્થ, રાગ, દ્વેષ, મેહ આદિના કારણે બેલવા ચાલવામાં, સંસાર વ્યવહારમાં કેઈની સાથે અપ્રીતિ, દ્વેષ, વૈર આદિ થયા હોય તે બધાને હૃદયની સરળતા, સચ્ચાઈ તથા શુધિપૂર્વક ક્ષમા માંગીને આત્માને હળવે બનાવવો જોઈએ. અંતરમાંથી રાગ-દ્વેષના કાંટા કાઢી શુધ દિલથી ક્ષમા માંગનાર જેમ મહાન છે તેમ અંતઃકરણપૂર્વક ક્ષમા આપનાર પણ મહાન છે. આ રીતે પરસ્પર ક્ષમાપના કરવાથી ક્ષમાશીલ આત્મા સંસાર સાગરને તરવા માટે સમર્થ બને છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૩૦૧ જીવનની ક્ષણભંગુરતા, સંપત્તિની ચંચળતા અને સંસાર સબંધની અસારતાનું જેને ભાન છે એ જાગૃત આત્મા પર્વાધિરાજની આરાધના માટે જીવનમાં દરેક પ્રકારે તૈયારી કરી રાખે છે. બાર મહિનાની પુણ્ય-પાપની, ધર્મ–અધર્મની પ્રવૃત્તિઓનું સરવૈયું કાઢી માનવ જીવનને ઉજજવળ બનાવનાર આરાધક ભાવ જેના હૈયામાં સતતપણે સારાયે વર્ષ દરમ્યાન જીવંત રહ્યો છે તે આરાધક આત્મા પર્વાધિરાજને સન્માનવા સદા ઉત્સુક રહે છે. આ પર્યુષણ પર્વને મહામંગલમય સુઅવસર જીવનમાં મહામૂલ્ય ચૈતન્યની પ્રેરણું આપી જીવનને સફળ બનાવવા માટે પ્રેરણા આપી જાય છે. હે દેવાનુપ્રિયે ! તમે જાગૃત બને. પર્વાધિરાજ મહાપર્વની આરાધના માટે સજજ થાઓ. ભાવના-શ્રદ્ધા-ભક્તિ-દઢતા આદિ મંગલમય સ્વસ્તિકેની રંગોળી આત્માના આંગણે પૂરી પર્વાધિરાજને સત્કારવા ઉજમાળ બને, અને જીવનને સફળ બનાવે. પર્યુષણ પર્વને અનુલક્ષીને આજના વ્યાખ્યાનને વિષય રાખે છે જીવન સફળતાની સફર.” માનવજીવનની સફરને સફળ બનાવવા માટે આપણને આવે અનુપમ અવસર મળે છે. તમને એમ થશે કે આજે વ્યાખ્યાનને વિષય આવે કેમ રાખ્યું હશે? જ્ઞાની પુરૂષો કહે છે કે આપણે આત્મા અનંતકાળથી સફર કરતે આવે છે પણ હજુ તેની સફર સફળ થઈ નથી. સફર એટલે શું? મુસાફરી, તમે કેઈ લાંબી સફરે જાઓ છો ત્યારે ભારતની સંસ્કૃતિ મુજબ વડીલેને નમસ્કાર કરે છે ત્યારે તમારી માતા શું કહેશે? બેટા ! સંભાળીને જજે, અને જ્યાં જાય ત્યાં સંભાળીને રહેજે ને તારા કુશળ સમાચાર આપતે રહેજે. પછી તમારા શ્રીમતીજી પાસે જશે તે એ શું કહેશે? એ તો તમારા અનુભવની વાત છે. મારે તમને કહેવાની જરૂર નથી. કેમ બરાબર ને? મારે માટે સાડી-દાગીના વિગેરે લાવજે. (હસાહસ) હવે ધર્મગુરૂઓની પાસે જશે તો એ તમને શું કહેશે? દેવાનુપ્રિયા ! તમે આ દ્રવ્ય સફર કરવા જાય છે ત્યાં તમે ધર્મને સાથે લઈ જજે ને જીવનની સફર સફળ બનાવજે. કારણ કે માનવભવ મળ અતિ દુર્લભ છે. જીવનની સાચી સફળતા માનવભવમાં કરી શકાય છે. ચોર્યાશી લાખ છવાયોનિમાં ભટક્ત જીવ મહાન પુણ્યના ઉદયથી માનવજીવન પામ્યો છે. માનવજીવનને યોગ્ય પુણ્ય ઉપાર્જન કરવા માટે જીવને અકથ્ય યાતનાઓમાંથી પસાર થવું પડે છે. અને માનવભવ મેળવ્યા પછી જે આત્માને તેની દુર્લભતાનું ભાન થાય છે ને આત્મસાધના કરે છે તે તેને પણ પૂજનીક બની જાય છે, અને જે માનવ જન્મ પામીને દેહની આળપંપાળમાં પડી જાય છે તે માનવજીવનની સફરને સફળ બનાવી શક્યું નથી, અને જે તરવાનું સાધન છે તેનાથી ડૂબી જાય છે, એક ભક્ત ગાયું છે કે Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શારદા દર્શન મને આ દેહ ઉધારે નરકમાં એ જ ગબડાવે, દયું તે પાર ઉતરાવે, નમું તે પાપ બંધાવે, સાધન તરી જવાનું કાંઠા ઉપર ડુબાવું છું આ દેહની પૂળમાં આ માનવ દેહરૂપી હડી સંસાર સાગરથી તારનાર છે, પણ તારનાર કયારે બને? તપ-ત્યાગ દ્વારા એનું દમન કરવામાં આવે તે. તપ-ત્યાગ દ્વારા એનું દમન થાય તે આત્મા કર્મોના ભારથી હળ બને ને હળ બને એટલે તરે છે તે વાત નક્કી છે. અને જે દેહનું લાલનપાલન કરવામાં રપ રહે તે પાપકર્મ બંધાય અને એ પાપ ભોગવવા નરક અને તિર્યંચ ગતિમાં જવું પડે છે. એટલે કહ્યું છે કે તરવાનું સાધન જીવનને ડૂબાડનાર ન બને તે ધ્યાન રાખજે. માટે જ્ઞાની પુરુષે કહે છે કે જે તમારે માનવજીવનની સફરને સફળ બનાવવી હોય તે સૌથી પહેલાં ભોગ આપ પડશે, કષ્ટ વેઠવું પડશે. કષ્ટ વિના સફળતા નહિ મળે. પાર્લામેન્ટની ચુંટણી થાય છે ત્યારે સત્તાની ખુરશી મેળવવા માટે કેટલા બધા ઉમેદવારે ઉભા થાય છે! એ ઉમેદવારને ખુરશી મળશે કે નહિ તે નક્કી નથી. ભાગ્યાધીન છે છતાં પહેલાં કેટલા પૈસા વેરે છે! એ ખુરશી મેળવવા માટે ઉદારતાથી પૈસા વાપરે છે. તે સમયે એની ઉદારતા જોઈને તે એમ લાગે કે આ દાનવીર જગડુશા અને ભામાશા જોઈ લે. આ ખુશી તે માત્ર ત્રણ વર્ષ માટે છે છતાં કેટલે ધનનો વ્યય કરે છે ! તે મોક્ષની કાયમી ખુરશી મેળવવા માટે કેટલે પુરૂષાર્થ કરે જઈએ! તેને જરા વિચાર કરો. મહાન પુરૂષોએ પણ પુરૂષાર્થ કર્યો તે જીવનની સફરને સફળ બનાવી શક્યા છે. આ ઉપરથી આપણે જરૂર વિચાર કરવો જોઈએ કે પુરૂષાર્થ વિનાનું જીવન જીવન નથી પણ પુરૂષાર્થ સહિત જાગૃતિમય જીવન તે સાચું જીવન છે. માનવ પાસે બે આંખ અને બે પાંખ છે. તમને થશે કે આંખ તે બરાબર પણ પાંખે કઈ? પાંખો તે પક્ષીને હેાય છે. ભાઈ! એ આંખે અને પાંખે જુદી છે ને હું તમને જે કહેવા માંગુ છું તે જુદી છે. સદાચાર અને સદ્દવિચાર રૂપી બે આંખે છે ને પરોપકાર અને સેવાભાવ રૂપી બે પાંખે છે સદાચાર અને સદ્દવિચાર રૂપી છે. દિવ્ય આંખે દ્વારા માનવી વિકટ ભવમાર્ગ ઓળંગી શકે છે અને પરોપકાર તથા સેવાભાવ રૂપી બે પાંખે વડે પિતાના લક્ષ્ય તરફ ઉડ્ડયન આદરી શકે છે. વિચારે તે માનવજીવન એવું અમૂલ્ય છે કે વિવેકપૂર્વક તેને ઉપયોગ કરવામાં આવે તે તે માનવને મહાત્મા બનાવી શકે છે ને મહાત્મામાંથી પરમાત્મા પણ બનાવી શકે છે. પણ આ કયારે બને? માનવને મળેલી શક્તિની પ્રત્યેક અંશને વિવેકપૂર્વક આત્મલક્ષે સદુપયોગ કરે છે. આપ જાણે છે ને કે આ દુનિયામાં માનવ તે ઘણાં છે પણ માનવ માનવમાં ફેર છે. હું તમને એક ન્યાય આપીને સમજાવું. Page #349 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૩૦૩ પવન આવે તે તમને સહુને ગમે છે ને? પણ પવન પવનમાં ફેર છે. એક પવન કુલથી ખીલેલા બગીચાને સ્પશને આવે છે. બીજે પવન દુગધ મારતા ગટરના ગંદા પાણીને સ્પશીને આવે છે. આ બેમાં કયો પવન ગમે ? સુગંધવાળે તે રીતે એક પવન નદીને સ્પશીને આવે છે ને એક પવન વેરાન રણને સ્પર્શીને આવે છે. આ બેમાં જેમાં ઠંડક છે તે પવન ગમે છે પણ ગરમ નથી ગમતે, તેવી જ રીતે તમે વિચાર કરે કે જેના જીવનમાં સદ્ગુણની સૌરભ હશે, ક્ષમા, સેવા, વિનય નમ્રતા આદિ ગુણની શીતળતા હશે તે માનવી જગતને પ્રિય થશે. માનવજીવનની કિંમત સદાચારનો જન્મ સદ્ગુણોથી થાય છે. સદાચારને જન્મ સદ્દવિચારમાંથી થાય છે. સદ્દવિચારમાં સ્વાર્થ ત્યાગ, પરમાર્થ વિગેરે ગુણોનો સમાવેશ થાય છે. બીજાની પાસે કઈ પણ ચીજની માંગણી કરવાથી માનવી મહાન બની શકતું નથી પણ નાને બને છે. જ્યારે પિતાને મળેલી સંપત્તિ વિગેરેને સ્વેચ્છાથી ઉલાસપૂર્વક બીજાના હિત માટે ત્યાગ કરે છે તે માનવી હેજે મહાન બની જાય છે. એ તે એક ને એક બે જેવી વાત છે કે જે માણસ લક્ષમીને મોહ છોડી દાનમાં ઉપયોગ કરે તેને સૌ ઓળખે છે. તેની પ્રશંસા કરે છે ને તેને સૌ યાદ કરે છે, પણ જે પિતાના સુખમાં જ સંપત્તિને ઉપયોગ કરે છે તેને કેણ યાદ કરે ? સૂર્ય કેઈની પાસેથી કોઈ પણ જાતને બદલો લેવાની અપેક્ષા વિના જગતને પ્રકાશ આપે છે. ચંદ્ર શીતળતા આપે છે, વૃક્ષો ફળફૂલ આપે છે, સરોવર પાણી આપે છે તેથી જગતમાં તેની કિંમત અંકાય છે. કારણ કે તેઓ પરોપકારી છે. જ્યારે જ્યારે પોપકારની વાત આવે છે ત્યારે ત્યારે સૂર્ય, ચંદ્ર, વૃક્ષ, સરેવર વિગેરેને યાદ કરવામાં આવે છે. માનવજીવનની સફર સફળ બનાવવા માટે પણ ત્યાગ અને પરમાર્થ દષ્ટિ આ બે ગુણ કેળવવા અનિવાર્ય છે એટલે કે એ ગુણે અપનાવવા જોઈએ. માનવજીવનની બરબાદી થતી અટકાવવા માટે તેની ક્ષણે ક્ષણને સદુપયોગ કરે. જીવનમાંથી દુર્ગુણને દફનાવે ને સદ્ગુણને અપનાવે. આ સંસારમાં માનવીને જે કાંઈ સારું મળે છે તે પુણ્યના પ્રભાવથી મળે છે અને ખરાબ જે કાંઈ મળે છે તે પાપના કારણે મળે છે. સદાચાર વિના પુણ્ય બંધાતું નથી. માટે પુણ્યના ઉદયથી મળેલી સંપત્તિ ઉપર મમત્વની મહેર ન લગાવશે પણ જે તમને મળ્યું છે તેને બીજાના હિત માટે વાપરજે. જે માણસને બીજાને આપવું ગમતું નથી. કેવળ પોતાના સુખમાં રક્ત રહે છે તે માનવજીવન હારી જાય છે પિતાને મળેલી સંપત્તિ વડે અનેકની વિપત્તિ દૂર કરવામાં માનવજીવનની મહત્તા છે. ભાણે બેસીને મનગમતા ભજન જમતી વખતે તમારા દિલમાં ભૂખ્યાની યાદ આવવી જોઈએ કે હું તે ખાઉં છું પણ મારા સ્વધામ ગરીબ ભૂખ્યા બંધુઓનું શું થતું હશે ? કીડી, મંકોડા જેવા Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ શારદા દર્શન જતુએ પણ પિતાનું તે પેટ ભરે છે. એમાં કઈ વિશેષતા નથી, પણ પિતે ભૂખ્યા રહીને બીજાનું પેટ ભરે છે તેની વિશેષતા છે. જે મનુષ્ય પુણ્યના ઉદયથી સુખી છે તેના દિલમાં તે એમ જ થવું જોઈએ કે મારે સ્વધર્મી ભાઈ કેમ સુખી થાય ને ધર્મ પામે! જે આ રીતે જીવન જીવી જાય છે તેને જીવનમાંથી દુનિયાના લેકે પ્રેરણા લે છે પણ જે સંપત્તિના દાસ બનેલા છે તેવા મનુષ્યોની ધ ઈતિહાસના પાને નેધાતી નથી. જ્યારે દાનવીરોના જીવન વહેતા ઝરણાની માફક આજે અનેકને ત્યાગની પ્રેરણા આપી રહ્યા છે. કુલ એમ વિચાર કરે કે સુગંધ મારામાં છે એટલે એને ઉપલેગ કરવાને માટે જ હક્ક છે. આમ વિચારીને પુષ્પ જે બીજાને સુવાસ ન આપે તે તેની કિંમત ખરી ? ના? આ રીતે પુર્યોદયે મળેલી સંપત્તિથી જે બીજાના દુઃખ ના મટાડે તે માનવજીવન મડદાલ બની જાય છે. જેમ પુષ્પની કિંમત તેની સુવાસમાં છે, સરેવરની કિંમત જળમાં છે, વૃક્ષની કિંમત ફળમાં છે તેમ માનવની કિંમત તેના હૈયામાં રહેલી ઉદારતામાં છે. માટે તમને જે કંઈ મળ્યું છે તેનાથી દુઃખીનું દુઃખ ટાળો. જ્યાં સુધી તમારું પુણ્ય છે ત્યાં સુધી બધું છે. બાકી પુય ખતમ થશે પછી જીવનમાં ઘોર અંધકાર છવાઈ જશે. પુણ્યની લીલા અજબ છે. જ્યાં સુધી માણસનું પુણ્ય જીવતું જાગતું હોય છે ત્યાં સુધી કેઈ તેને વાળ વાંકે કરી શકતું નથી. બાકી પાપને ઉદય કેવી દશા કરાવે છે તે એક દષ્ટાંત આપીને સમજાવું. એક નગરમાં એક ભિખારી ઘર ઘરમાં ભીખ માંગતે પણ તેને કેઈ એક બટકું પણ ના આપે, આમ કરતાં ત્રણ દિવસો ગયા. તે ખૂબ રડતે. શું એ ગામમાં બધા કંજુસ હતા? કઈ દાતાર ન હતા ? એમ ન હતું. એ વખતની આર્યપ્રજા અતિથિ સત્કારના મંગલકારી ધર્મને વરેલી હતી, પણ ભિખારીના કમભાગ્ય હતાં કે એ માંગવા જાય ત્યારે ઘરના માણસે કંઈ ને કંઈ કામમાં રોકાયેલા હોય, અથવા બધું પતી ગયું હોય, કોઈ ઈર્ષાળુ ભિખારીએ અમુક શેરીમાં બીજા ભિખારીને આવવા ન દે. જેમ એક શેરીનું કૂતરું બીજી શેરીના કૂતરાને આવવા ના દે ને આવે તે મારી નાંખે તે રીતે એ સમયમાં ભિખારીઓ એવાં હતાં કે બીજા ભિખારીને પિતાના મહાલામાં પેસવા ન દેતાં. આવું કંઈ ને કંઈ બન્યા કરતું એટલે પેલા ભિખારીને ખાસ મળતું નહોતું. છેવટે ભૂખે ને તરસ્ય કંટાળી ગયો કે અહે! આ નગરમાં આટલા બધા દાતારે વસે છે. બીજા ભિખારીઓને ખાવા મળે છે ને મને કેઈ બટકું ટલે નથી આપતું. આવું જીવન જીવીને શું કામ છે? આના કરતાં આપઘાત કરીને મરી જાઉં, Page #351 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૩૦૫ આ વિચાર કરીને ભિખારી આપઘાત કરવા માટે દૂર દૂર ચાલ્યા. ત્યાં માર્ગમાં એક વૃક્ષ નીચે મુનિને બેઠેલાં જોયાં. આ દુખી ભિખારી મુનિ પાસે જઈને રડવા લાગે. મુનિ એટલે દયાની મૂર્તિ, દુઃખીને વિસામો. ભિખારીને જોઈને મુનિને દયા આવી ગઈ. એટલે પૂછયું કે ભાઈ! તું શા માટે રડે છે? ત્યારે તેણે કહ્યુંમહારાજ! ત્રણ દિવસથી અન્નને એક કણ મને ખાવા નથી મળ્યો. આમ તે પિટ પૂરતું ખાવાનું મળતું નથી તેમાં ત્રણ દિવસથી તે કાંઈ નથી મળ્યું. તમારા જેવા સાધુઓ નથી માંગતા છતાં તેને પરાણે લેકે આપે છે કે હું માંગી માંગીને મરી જાઉં છું છતાં મને કેઈ બટકું રોટલો આપતાં નથી. આ દુખથી ત્રાસી ગયો છું. હવે મારે મરી જાઉં છે. - સંતે ભિખારીને આપેલ ઉપદેશ - ત્યારે દયાના સાગર એવા મુનિએ કહ્યું કે ભાઈ! મરી જવાથી કંઈ દુઃખ થેડું ટળે? એક કીડીને ખાવાનું મળી રહે છે, તો તને નહિ મળે? ત્યારે કહે છે બાપજી ! તમે નહિ માને પણ હું સાચું કહું છું કે હું કીડી કરતાં પણ કમભાગી છું. મને નથી મળતું. ત્યારે સંતે કહ્યુંભાઈ! એમાં કેઈને દેષ નથી. તને નથી મળતું તેનું કારણ તું પિતે છે. ભિખારીએ કહ્યું-શું મને નહિ મળવામાં હું પોતે કારણું છું? મુનિએ કહ્યું-હા. જે સાંભળ. તે પૂર્વભવમાં ધર્મ કર્યો નથી ને ખૂબ પાપ કર્યા હશે ! હવે જો તું દુઃખથી કંટાળીને આપઘાત કરીશ તે આથી વધુ દુઃખી થઈશ. તેના કરતાં અત્યારે ધર્મ કરવાની તક ઓળખી લે. ભિખારી કહે છે મહારાજ! મારી પાસે આ ભીખ માંગવાના ચપણીયા સિવાય બીજું કાંઈ નથી. હું કેવી રીતે ધર્મ કરું? મુનિએ કહ્યું-ભાઈ! ધર્મ કરવામાં કંઈ પૈસાની જરૂર નથી પડતી. તું રોજ સાધુના દર્શન તે કરી શકે કે નહિ? એમાં કંઈ રાતી પાઈ દેવાની નથી ને ? ભિખારીએ કહ્યું-હા. એ તે હું ખુશીથી કરી શકું પણ એટલામાં શું વળે? મહારાજે કહ્યું–અરે ભાઈ! સંત દર્શનનાં મૂલ્ય કંઈ જેવા તેવા નથી. એ તે મહાલાભનું કારણ છે. પવિત્ર સંતના દર્શનથી દુખ ટળે છે. ઘણાં જન્મનાં પાપ ટળી જાય છે ને મહાન પુણ્યને લાભ થાય છે. ભિખારીએ કહ્યું–મહારાજ! એવું તો હું જરૂર કરી શકું. એનામાં દીક્ષા લે તેવી યોગ્યતા ન હતી એટલે સંતે તેને નિયમ આપે કે સંતના દર્શન કર્યા વિના તારે જમવું નહિ. ભિખારીએ નિયમ લીધે. મુનિએ તેને ધર્મ સમજાવ્યું તેથી તેના મનમાં ખૂબ આનંદ થશે. અહે! કર્મના ઉદયથી દુઃખી તે છું છતાં પુણ્યવાન છું કે મને પવિત્ર સંત મળ્યા ને મરતાં અટકાવ્યા. એનામાં ખૂબ હિંમત આવી અને પાછા એ તે નગરમાં આવ્યા. નિયમ લીધા પછી દરરેજ ગામમાં જ્યાં સાધુ કે સાઠવી બિરાજમાન હોય ત્યાં ૩૯ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ - શારદા દર્શન જઈને દર્શન કરી આવતે ને પછી ભીખ માંગતે જે મળે તે ખાતો. આમ કરતાં એક સમય એવો આવ્યા કે ગામમાં કે નજીક આજુબાજુમાં સાધુ સંત ન માન્યા. તેથી ખાધું નહિ. આમ કરતાં સાત દિવસ ગયા પણ જમતા નથી. ત્યારે લોકો એને સામેથી ભિક્ષા દે છે પણ તે નથી પણ મનમાં બે ત્રણ વખત એ વિકલ૫ આવી ગએ કે સાધુએ મને આવી પ્રતિજ્ઞા કયાં આપી? હવે લેકે આપવા આગ્રહ કરે છે છતાં પણ સંતના દર્શન કર્યા વિના લાવીને શું કરવાનું ? એમ વિચાર કરીને ભિક્ષા લેતે નથી, પણ મનમાં ખાવાના વિકલપ આવી જાય છે. કારણ કે ગમે તેમ તે ય આ ખાવાને લાલચુ ભિખારી હતે. છતાં મનને વાળ ને પ્રતિજ્ઞા પાળતે, અને વિચારતે કે અરે! ધર્મ પ્રવૃત્તિના ફળમાં નડે તેવું પાપ કયાં આચરી રહ્યો છું ! મુનિએ મને કહ્યું છે કે સંતના દર્શનથી બધા દુઃખે ટળી જાય છે છતાં મેં કેવા હલકા વિચાર કર્યા. કુદરતે સાત દિવસ પૂરા થતાં ગામમાં સંત પધાર્યા. ખૂબ ભાવથી તેણે દર્શન કર્યા. ત્યાં વિચાર આવે કે સાત દિવસ મારા પાપના ઉદયથી મેં ખાધું નથી પણ આજે દર્શન થવા છતાં હું ખાવાને ત્યાગ કરું તે મને લાભ થાય. આમ સમજી આઠમે ઉપવાસ કર્યો. તેના મનમાં ખૂબ આનંદ હતું, પણ પારણું થતાં પહેલાં તે તેણે નશ્વર દેહને ત્યાગ કર્યો. પેલે ભિખારી કરીને રાજપુરોહિતની દાસીની કુક્ષીમાં આવ્યા. સવા નવ મહિને તેને જન્મ થયે. આ સમયે પુરેહિત રાજસભામાં બેઠે હતે. એટલે તેને તરત સમાચાર પહોંચાડયા. સમાચાર મળ્યા કે તરત રાજપુરોહિતે રહે ને એગ જોયા. આ વખતે રાજોગ જોઈને એનું મસ્તક હર્ષથી નાચી ઉઠયું. ત્યારે રાજાએ પૂછયું કે પુરોહિતજી! આપના મુખ ઉપર એકાએક આટલો બધો આનંદ કેમ દેખાય છે? ને માથું કેમ હલા છે ? પુરેહિતે કહ્યું. મહારાજા ! શું વાત કરું ? અત્યારે એવા રોગ ચાલે છે કે આ દાસીપુત્ર તમારા પછી તમારા રાજ્યને માલીક બનશે, અને જૈન શાસનને દીપાવશે. આ શબ્દો સાંભળીને રાજાના હૈયામાં અગ્નિ જ્યાળા પ્રગટી, ને દિલમાં ખૂબ આઘાત લાગ્યો કે હું આ શું સાંભળી રહ્યો છું. શું મારી રાજગાદીને વારસ એક દાસીપુત્ર થશે? શું મારા પુત્રને રાજ્ય નહિ મળે. બીજા રાજાએની ગાદીએ તે રાજપુત્રો આવ્યા ને મારા જેવા કમભાગી અને સત્વહીન રાજા પછી એક દાસીપુત્ર રાજા બનશે ? “નાના” હું પુરૂષાર્થહીન નથી. આ છોકરાને ગમે તેમ કરીને નિકાલ કરાવી દઈશ પછી એ રાજા કયાંથી બની શકે? આવા વિચારથી રાજા ક્રોધથી ધમધમવા લાગ્યા. પુણ્યશાળી જીવનાં જતન કરવાને બદલે તેને મરાવી નાંખવા ઉઠયાં. ખરેખર સમજીએ તે માનવજીવનમાં કેઈની વડાઈનું મેટાઈ) શ્રવણુ મળે એ આપણે માટે ગુણાનુરાગ અને પ્રમોદ ભાવનાને Page #353 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૩૦૭ વિકસાવવાની સોનેરી તક છે. વધુ શું કહ્યું? કોઈનું સારું જોવા મળે, કેઈના ગુણે સાંભળવા મળે ને આપણને ઈર્ષ્યા ન આવે ત્યારે પ્રમોદ ભાવનાને આવવાને અવકાશ મળે ને? આ પાપ ભરેલા સંસારમાં આવી તક મળે તેને વધાવી લે. અહીં રાજા વિચારે છે કે ઠીક થયું. મને ખબર પડી તે હું નિકાલ કરીશ. કારણ કે હું સત્તાધીશ રાજા છું. ન હવે પુરોહિત રાજસભામાંથી ઉઠીને ખુશ થતે ઘેર ગયે. બીજી બાજુ રાજાએ દાસીના છોકરાને મારવા માટે કાવત્રુ રચ્યું અને એક માણસને તૈયાર કર્યો, અને તેને સૂચના કરી કે પુરોહિતની દાસીના છોકરાને ગમે તેમ કરીને ઉઠાવી જે ને જંગલમાં લઈ જઈને મારી નાંખે. અહાહા. રાજા કેટલી નિષ્ફરતા કરી રહ્યા છે! રાજાને માણસ તક શોધે છે કે કયારે બાળકને ઉઠાવી જાઉં! ગયા જન્મમાં બાળકે સંતના દર્શનથી જમ્બર પુય ઉપાર્જન કર્યું હતું પણ વચમાં વચમાં એના મનમાં એવા ભાવ જાગેલા કે મહારાજે ક્યાં પ્રતિજ્ઞા કરાવી! કે મને ખાવાનું મળે છે છતાં સંતના દર્શન વિના ભૂખ્યા રહેવું પડયું ! તેનાથી બંધાઈ ગયેલું પાપ પણ તક શોધે છે કે કયારે ઉદયમાં આવું! જોયું ને રાજા તક શેધ છે મારવા અને કર્મ તક શેાધે છે બાળકને હેરાન કરવા. આ દુનિયામાં જયાં જુઓ ત્યાં બધે તક સાધવાનું ધમધોકાર કામ ચાલી રહ્યું છે. બીજી બાજુ આ દુનિયાની ઘટમાળમાં મહાપુરૂષો આત્મસાધના કરવાની અમૂલ્ય તકને શેધે છે. મારા ભાઈઓને બહેન ! આ પર્યુષણ પર્વમાં તપ-ત્યાગને વહેપાર ધમધોકાર ચાલે છે. તેમાં આત્મકલ્યાણની કમાણી કરી જીવનની સફરને સફળ બનાવવાની તક તમે શેષો છે ને ? યાદ રાખજે. ગઈ ઘડી પાછી નહિ મળે. હવે પેલા બાળકને ચંડાળ લેકેએ તક શેાધીને ઉપાડ ને જંગલમાં લઈ ગયા. એક વૃક્ષ નીચે જઈને બાળકને મારવાની તૈયારી કરે છે. ત્યાં બાળક ખિલખિલાટ હસવા લાગ્યું. સુકોમળ, નિર્દોષ બાળકને ખીલેલા કુલની જેમ હસતું જોઈને ચંડાળના મનમાં વિચાર આવે કે એણે મારું શું બગાડયું છે? આવા નિર્દોષ બાળકને માર મારવે નથી. આમ વિચારી આગળ ચાલે ને એક સુકા વૃક્ષ નીચે મૂકી દીધો. બાળકના પુણ્યથી સૂકાયેલે બગીચે લીલુંછમ થઈ ગયે. તેથી ચંડાળ વિચારમાં પડી ગયે ને એક જગ્યાએ સંતાઈ ગયે. એના મનમાં થયું કે જે તે ખરે કે આ છોકરાનું શું થાય છે? ડીવારમાં બગીચાને મળી આવ્યું. પિતાને સૂકાઈ ગયેલે બગીચે લીલુંછમ જોઈને આશ્ચર્ય પાર ન રહ્યો. આ શું! આમ વિચાર કરતે માળી બગીચામાં ફરે છે ત્યાં વૃક્ષ નીચે બાળક ખીલખીલાટ રમતું જોયું. આ જોઈને માળીના મનમાં થયું કે નક્કી, આ બાળક પુણ્યવાન છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શારદા દર્શન એને ગમે તે કારણે કેઈ અહીં મૂકી ગયું છે, પણ મારું તે કામ થઈ ગયું. હર્ષભેર બાળકને ઉંચકી લીધો ને પ્રેમથી રમાડવા લાગ્યો. પેલા ચંડાળના મનમાં થયું કે હવે તેનું રક્ષણ થશે. તે આનંદ પામતે ત્યાંથી ચાલ્યા ગયે. માળી બાળકને ઘેર લઈ ગયે ને પિતાની પત્નીને સોં. એને સંતાન ન હતું. એટલે આ પુણ્યવંતા બાળકને જોઈને રાજી રાજી થઈ ગઈ, અને તેને ખૂબ લાલનપાલનથી ઉછેરવા લાગ્યા. આ બધી બેઠવણ કરનાર તેનું પુણ્ય છે. જેનું પુણ્ય સલામત તેનું સુખ પણ સલામત અને ધર્મ સલામત તે પુણ્ય સલામત. અહીં તમને ધર્મ કરવાની તક મળી છે તેને ઝડપી લઈને ધર્મની ખૂબ આરાધના કરીને તમારા પુણ્યને સલામત બનાવે. જે જે, સંસારી સુખ મેળવવાનું પુણ્ય સમજતા નહિ. આત્માની ઉન્નતિ માટેના પુણ્યની વાત છે. પુણ્યોદયે બાળકને રક્ષણ મળી ગયું” :- રૂપરૂપના અંબાર જેવા બાળકને જોઈને માળી અને માલણ ખુશ ખુશ થઈ ગયા. તે આનંદથી બાળકને ઉછેરે છે. બાબા એક વર્ષને થયે એક દિવસ માલણ રાજદરબારમાં ફલ આપવા માટે જવા તૈયાર થઈ. ત્યારે બાળકે હઠ કરી કે હું તારી સાથે આવું. એટલે માલણે તેને સાથે લઈ ગઈ. આ માલણના છોકરા ઉપર રાજપુરોહિતની દૃષ્ટિ પડી ને પુરોહિતનું દિલ નાચી ઉઠયું. ત્યારે રાજાએ પૂછયું. પુરેડિતજી ! કેમ એકલા એકલા હસે છે? ત્યારે પુરેહિતે કહ્યું. મહારાજા! આ માલણને છોકરો રાજા થાય તેવા તેનાં લક્ષણ દેખાય છે. ત્યાં રાજા ચોંકી ઉઠયા. હું શું કહો છો? આ છેકરે રાજા થશે? એના સામું ધારી ધારીને જોતાં રાજાને લાગ્યું કે નકકી આ દાસીને છેક હોય તેમ લાગે છે. શું ચંડાળાએ મારી નાંખે નહિ હોય! ભલે, કદાચ તેમણે ન માર્યો હોય પણ હું તેને મારીશ. તે જીવત રહે તે મારું રાજ્ય લે ને ? શું આવે હલકે છોકરે મારા રાજ્યનો વારસદાર થાય? જુઓ. રાજાની કેવી અધમ વિચારણા છે! શું આ માનવજીવન આવા અધમ કાર્યો કરવા મળ્યું છે? ના...ના પિતાના સ્વાર્થ માટે બીજાને ખતમ કરી નાંખવા તે કેટલું ઘોર પાપ છે ! ગિરાળી બિલાડી જેવા પ્રાણીઓ પોતાના શિકારની પાછળ તાયા કરે છે ને લાગ મળતાં તેને ખતમ કરીને પિતાનું પેટ ભરવાની તક શોધે છે તેમ રાજા પણ કરીને મારી નાખવાની તક શેાધે છે, પણ વિચાર નથી કરતા કે આવા પાપ કરીને હું ક્યાં જઈશ? અહીં ખાસ વિચાર કરવા જેવું છે કે આપણે બીજાને જીવાડી શકવા સમર્થ નથી તે મારી નાખવાને શું અધિકાર છે? ધર્મથી અજાણ મહદશાથી ઘેરાયેલા રાજા વિચારે છે કે હું એને મારી નાંખું તે રાજા થવા ન આવે પણ એને ખબર Page #355 -------------------------------------------------------------------------- ________________ શારા દર્શન ૩૦૯ નથી કે ઉત્તમ માનવ જીવનની વિશેષતા બીજા ને અભયદાન આપવામાં છે. મારી નાખવામાં નહિ. બેલે, તમે સવારથી ઉઠીને કેવી કાર્યવાહી કરે છે? માનવ જન્મ પામીને કર્મના ભાર વધાર્યા કે ઘટાડ્યા? શું કર્યું? રાજાને કર્મબંધનની કઈ ચિંતા નથી. બસ, છોકરાને મારી નાખું એવી લગની લાગી છે. “કપટ કરી માલણ પાસેથી દીકરે લેવાની યુકિત -રાજાએ માલણને કહ્યું કે બહેન ! આ તારે છોકરે મને બહુ ગમે છે. મને આપી છે. ત્યારે માલણે કહ્યું સાહેબ ! આ તે મને હૈયાના હાર જે વહાલે છે. હું નહિ આપું. ત્યાં રાજાએ સત્તાના બળે ઝૂંટવી લીધો એટલે માલણ રડતી રડતી ત્યાંથી જાય છે ત્યારે છોકરે એની કાલીઘેલી ભાષામાં કહે છે બા ! તું મને મૂકીને ક્યાં જાય છે? મને સાથે લઈને જા. ત્યારે કહે છે બેટા ! હું તારા માટે પંડે લેવા જાઉં છું . એમ કહીને આંસુ સારતી ચાલી ગઈ. બીજી બાજુ રાજાએ છોકરાને મારવા માટે એક ચંડાળને બોલાવીને કહ્યું આ છોકરાને લઈ જઈને મારી નાખે. એટલે સંધ્યાકાળ થતાં ચંડાળ બાળકને લઈને જંગલમાં જાય છે પણ જેનું પુણ્ય પ્રબળ હોય તેને શે ભય? પુણ્ય હોય ત્યાં ખૂનીનું દિલ પણ પીગળી જાય છે અને પુણ્ય ન હોય ત્યાં સારા માનવીની બુદ્ધિ પણ બગડી જાય છે. જુઓ, હવે પુછ્યું શું કામ કરે છે? છોકરે રસ્તામાં પેલા ચંડાળને એની કાલીઘેલી ભાષામાં કહે છે કાકા! મને ક્યાં લઈ જાવ છો? મારી બા મને મૂકીને પેંડા લેવા ગઈ છે. તે શું તમે મને પેંડા અપાવશે? બાળકની મીઠી વાણીથી ચંડાળને હૃદય પલટે” - બાળકના નિર્દોષતા ભર્યા શબ્દો સાંભળીને પથ્થર જેવા કઠેર હદયના ચંડાળનું દિલ દ્રવી ઉઠયું. ચાંદનીના પ્રકાશમાં બાળકનું મુખ જોતાં અલૌકીક તેજ જોયું. અહો ! શું આવા પવિત્ર નિર્દોષ બાળકને મારી નાંખવાને? આ તે કેઈ પુરયવાન જીવે છે. રાજાએ ભલે મને મારી નાખવાનું કહ્યું પણ મારે એને નથી માર. એને એવા કેઈ સારા સ્થાનમાં મૂકી દઉં કે એને કઈ રક્ષણદાતા મળી જાય. આ વિચાર કરીને આગળ ચાલે ત્યાં એક યક્ષનું મંદિર આવ્યું. ચંડાળને વિચાર થયે કે આ ઠીક છે. આ મંદિરમાં ઘણું ભક્તો દર્શન કરવા માટે આવશે તે હું એને અહીં મુકી દઉ તે કેઈને કઈ રક્ષણદાતા મળી જશે. એમ વિચાર કરીને મંદિરમાં આવ્યું. યક્ષના દર્શન કર્યા અને બાળકને કહે છે બેટા! તું અહીં બેસજે હું તારે માટે આટલા બધા પિંડા લઈને હમણાં પાછે આવું છું. બાળકે કહ્યું સારું કાકા તમે વહેલા આવજો હે મારી બાની માફક મને મુકીને જતાં ન રહેતાં. - “અશ્રુભીની બનેલી ચંડાળની આંખો : ચંડાળ મુંઝવણમાં પડયો. શું Page #356 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન કરવું? બાળકને કહ્યું બેટા! હમણાં જ હું આવું છું. એમ કહીને એક ખૂણામાં સંતાઈ ગયે. બાળક નિર્ભયપણે બેઠે. આવી નિરાધાર સ્થિતિમાં નિર્ભયતા રાખવી એ પણ પુણ્યની સહાય છે. છોકરે બેઠે છે ને ચંડાળ ખૂણામાં બેસીને યક્ષને પ્રાર્થના કરે છે કે હે યક્ષદેવ ! આ બાળકનું રક્ષણ કરજે. હું પરાધીન છું. રાજાના હુકમથી મારે પાપનું કામ કરવા આવવું પડ્યું છે પણ હવે હું જાઉં છું. આનું રક્ષણ કરજે. આમ કહીને ચાલ્યા ગયે. હવે અહીં તમે વિચાર કરજે. વિધિના લેખ કહે કે પોતાના કરેલાં શુભાશુભ કર્મો કહો તે અહીં શું કામ કરે છે તે જેવા જેવું છે. કર્મની લીલા આગળ માનવીનું ધાર્યું કંઈ થતું નથી. સારું ધારેલું કાર્ય બગાડી નાંખે છે ને ખરાબ કાર્ય સુધારી દે છે. અહીં એવું જ બન્યું. સંતદર્શનથી ઉપાર્જન કરેલું પુય એને એવી સહાય કરે છે કે એને રક્ષણદાતા મળી જાય છે. બાળક ઉપર યક્ષની ઉતરેલી કૃપા” – પેલા ચંડાળે યક્ષને પ્રાર્થના કરી. ત્યારે જે યક્ષની મૂર્તિનું મંદિરમાં સ્થાપન કરેલું હતું તેને સાક્ષાત દેવ ત્યાં હાજર હતા. તેણે ચંડાળની પ્રાર્થના સાંભળીને બાળકને બચાવવાને ઉપાય શેળે. યક્ષ તે દેવ છે. એણે તેના જ્ઞાન દ્વારા દષ્ટિ કરી તે મંદિરની બાજુમાં એક સાર્થવાહન ઉતારે છે. એ સાર્થવાહને કંઈ સંતાન ન હતું. એટલે યક્ષદેવે 'તેને સ્વપ્ન આપ્યું. યક્ષે તેને સ્વપ્નામાં કહ્યું કે તારે દીકરો નથી તે આ બાજુના મંદિરમાં એક દેવકુમાર જે દીકરો છે. તારે દીકરો જોઈએ છે ને? તે તું એને લઈ જા. આવું સ્વપ્ન પૂરું થયું ને સાર્થવાહ જાગે. એની પત્નીને જગાડીને વપ્નની વાત કરીને કહે છે ચાલ, બાજુના મંદિરમાં દીકરો આવ્યા છે. તને દીકરો અપાવું. અમારી બહેનને દીકરો બહુ વહાલું હોય છે. એ દીકરાનું નામ સાંભળીને ગાંડી ઘેલી બની ગઈ. ચાલે, જરદી મને દીકરી બતાવે. દીકરા માટે મેં ઘણા ફાંફા - માર્યા પણ દીકરો ન મળે. હાશ હવે મારા કેડ પૂરા થશે. એમ વિચાર કરીને બંને પતિ-પત્ની મંદિરમાં આવ્યા. આ બાજુ પેલે કરો ચંડાળ પૅડ લેવા જાઉં છું કહીને ગયો હતે. ઘણીવાર થઈ છતાં ન આવતાં તેમની રાહ જોતા હતા. ત્યાં પેલા શેઠ-શેઠાણી આવી પહોંચ્યા, અને જોયું તે બે વર્ષને બાલુડો ત્યાં બેઠો હતે. જાણે સ્વર્ગમાંથી ઉતરે દેવકુમાર ના હોય! તરત જ શેઠ-શેઠાણીએ તેની પાસે જઈને તેને ઉંચકી લીધે. આવ મારા વ્હાલા દીકરા! બેટા! તું એકલે બેઠો હતે? એમ કહીને બાથમાં લઈ લીધે. બાળક તે પ્રેમ ભૂખે છે. બંને એને પિતાના ઉતારે લઈ ગયા. ત્યાંથી પિતાને ઘેર લઈ ગયા ને ફુલની માફક બાળકને ઉછેરવા લાગ્યા. એના સુખને પાર ન રહો, કયાં ગયા જન્મમાં ભિખારીના દુઃખ અને કયાં શ્રીમંતાઈને Page #357 -------------------------------------------------------------------------- ________________ શા દર્શન મહાસુખ! બંધુઓ ! જુએ, તેણે મહાન દુઃખમાં પણું સંતના દર્શન કરવાની પ્રતિજ્ઞાનું પાલન કર્યું તે કેટલું જબ્બર પુણ્ય બાંધ્યું ! કે એમાં કર્મના ઉદયથી વચ્ચે વચ્ચે દુઃખ આવી જાય છે પણ બચાવનાર મળી જાય છે. હજુ આ વાત તે ઘણી લાંબી છે. ટૂંકમાં આપણે તે આજના વિષયને અનુસરીને એ સમજવું છે કે માનવજીવનની સફર સફળ કેમ બને? પેલા ભિખારીને સંત મળ્યા ને તેને માનવજીવનની સફરની સફળતાને માર્ગ બતાવ્યું અને તે માગે ભિખારી ચાહ તે આ મહાન લાભ મળે. બબ્બે વખત તેને બચાવનાર મળી ગયા, ને મહાન સુખ મળ્યું. શેઠ-શેઠાણીએ તેનું નામ નરસિંહ પાડ્યું. હજુ નરસિંહ મટે થશે ને તેના જીવનમાં કેવી આપત્તિ આવશે, તેમાંથી કેવી રીતે બચી જશે કે શું બનશે તે વાત અવસરે વિચારીશું, કારણ કે સમય ઘણે થઈ ગયા છે. આજે અાઈધરને પવિત્ર દિવસ છે. જીવનમાં જ્ઞાન દર્શન, ચારિત્ર-તપની આરાધના કરશે તે જીવનની સફળતાની સફર સફળ બનશે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં ૪૦ શ્રાવણ વદ ૧૪ને શનિવાર તા. ૧૩-૮-૭૭ વિષય :- “ક્ષણ લાખેણું જાય સગ્ન બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત ઉપકારી સમયજ્ઞ, સર્વજ્ઞ ભગવંતએ માનવભવના મહાન મૂલ્ય આંક્યા છે. માનવજીવન તે મહાન કિંમતી છે. પણ તેની એકેક ક્ષણ પણ કિંમતી છે. એટલે આજના વ્યાખ્યાનના વિષયનું નામ રાખ્યું છે “ક્ષણ લાખેણી જાય”. આપણે જે પર્વાષિરાજ પર્યુષણ પર્વની ઘણાં દિવસથી રાહ જોતાં હતાં તેમને એક દિવસ તે પસાર થઈ ગયે, ને આજે બીજે દિવસ આવી ગયે. આ માનવજીવનની એકેક ક્ષણ લાખેણી જાય છે. ધર્મની કમાણી કરી લેવા માટે મનુષ્ય ભવ ખરેખ અવસર છે. તેની ક્ષણે ક્ષણને જે સદુપયોગ થાય તે કરોડની કમાણી કરી શકાય, અને જે તેને દુરૂપયોગ થાય તે માટી નુકશાની છે. સત્સંગમાં, સદ્દવિચારમાં અને સત્કરણમાં જે જે ક્ષણે જાય છે તે ક્ષણે સફળ છે. ગાય, ભેંસ, કૂતરા, ચકલા, ચકલી આદિ તિય"ચ પશુ પક્ષીઓ સવારમાં ઉઠે છે ને સાંજના સૂઈ જાય છે ત્યાં સુધી તેને એક પેટ ભરવાની ચિંતા હોય છે, તેમ કેટલાક મનુષ્ય એવા હેય છે કે સવારે ઉઠે ને સાંજે સૂવે ત્યાં સુધી તેને કમાવાની, પિટ ભરવાની અને કુટુંબના ભરણપોષણની ચિંતા હોય છે પણ આત્માની કે પરનું ભલું કરવાની તેને સહેજ પણ ચિંતા હોતી નથી. તેને માનવજન્મ કેવી રીતે સફળ Page #358 -------------------------------------------------------------------------- ________________ કાર શારદા દર્શન થાય? આજે સવારથી ઉઠીને સાંજ સુધીમાં મેં કેટલા શુભ કાર્યો કર્યા? કેઈનું કેટલું ભલું કર્યું? મારી આજના દિવસની કાર્યવાહી દરમ્યાન મારાથી કેઈને દુઃખ તે નથી થયું ને? મેં કોઈ ખરાબ વિચાર તે નથી કર્યાને? મારાથી કેઈનું અહિત તે નથી થયું ને? આવી પરમાર્થની લેશ પણ ચિંતવના કરી છે ખરી? આવી વિચારણા ન થતી હોય તે રાત્રી અને દિવસે ક્યાંથી સફળ બને? સત્કર્મો કરનારના રાત્રી અને દિવસે સફળ જાય છે અને અધર્મ, અન્યાય, અનીતિનું આચરણ કરનારના રાત્રી-દિવસે અફળ જાય છે. આખા દિવસમાં જે છે કે કલાકને સત્સંગ પણ ન કરી શકાય તે દિવસ ઉગે તે આપણું માટે આથમી ગયા બરાબર છે. આવી પરિસ્થિતિમાં જે દિવસ અને રાત્રીએ પસાર થયાં તેની કઈ કિંમત કે વિશેષતા નથી. માટે ધર્મારાધના કરીને રાત્રી-દિવસ અને એકેક ક્ષણને સફળ બનાવે. લાખેણી ક્ષણને સદુપયેાગ કરે. “હીરા કરતાં કિંમતી લાખેણું ક્ષણને ઓળખ” - બંધુઓ ! જેમ હીરાની નાની કણું કિંમતી છે તેમ જ્ઞાની ભગવંતે કહે છે કે માનવભવની એકેક ક્ષણ મહાન કિંમતી છે. મનુષ્યભવને જ્ઞાનીએ દુર્લભ કહ્યો છે એટલું જ નહિ પણ મનુષ્યભવની પ્રત્યેક ક્ષણને જ્ઞાનીએ દુર્લભ કહી છે. જે અમૂલ્ય રત્ન કે ધન વૈભવ વડે ખરીદી શકાતી નથી. કહ્યું છે કે રત્ન છેદાપિ નrf મનુયુ: ક્રોડે રને આપવા છતાં પણ મનુષ્યભવની એક ક્ષણનું આયુષ્ય મેળવી શકાતું નથી, જેમ કેઈ માણસનું મૃત્યુ થયું. હવે તમે કેઈ ડેકટરને કહો કે જો તમે એક મિનિટ માટે આને જીવતે કરે તે હું તમને એક કોડ રૂપિયા આપું. ત્યારે ડોકટર કહી દેશે કે “ન ભૂતે ન ભવિષ્યતિ” ભૂતકાળમાં બન્યું નથી, ભાવિમાં બનવાનું નથી ને વર્તમાનમાં તેવું બનતું નથી કે કેઈ આયુષ્ય વધારી શકે. ખુદ ભગવાન પણ એક ક્ષણનું આયુષ્ય વધારી શક્યા નથી. તે એ ક્ષણ કેટલી કિંમતી હશે ! આ કિંમતી ક્ષણને તમે સદુપયોગ કરી લે. આવનારી હર એક પલ તું માની લે અમૂલી, સાવધ રહીને આવરદા કર પૂરી, જીવનને ધન્ય બનાવી લે, આવતા દિન સુધારી લે... મનને. અહીં શું કહેવા માંગું છું તે તમને સમજાય છે ને? અણસમજમાં જિંદગીના અમૂલ્ય દિવસ અને ક્ષણે જે ગયા, તે ભલે ગયા. હવે જીવનમાં જે જે ઘડીને પળ આવે છે તેને સુધારવા સજાગ બને. ભૂલમાં ભૂતકાળ બગડયે પણ જો તમારો ભવિષ્યકાળ સુધાર હોય તે વર્તમાનકાળને સુધારો. જેને વર્તમાનકાળ સુધરે તેને ભવિષ્યકાળ અવશ્યમેવ સુધરે છે. તમને જે ધર્મારાધના કરવાની અમૂલ્ય ક્ષણ મળી Page #359 -------------------------------------------------------------------------- ________________ ' શાદા દર્શન ૩૧૩ છે તેની કદર કરે ને તેને સદુપયોગ કરશે તે તમારે આત્મા ન્યાલ બની જશે. આત્મસાધના કરવાની આ તક (ક્ષણ) એ કંઈ સામાન્ય નથી. સામાન્ય પ્રસંગ અને તક એ બંનેમાં ફેર છે. સમયને સામાન્ય રીતે હાથ ધરાય છે ને ક્યારેક તેને જાતે પણ કરાય છે. જયારે તકને માણસ ખાસ વધાવી લે છે, અને તેમાં વિશેષ રસથી પ્રવર્તે છે. એટલે ટૂંકમાં જે માણસ ક્ષણને ઓળખે સમજે તે રસપૂર્વક તેને ઝડપી લઈને તેને લાભ ઉઠાવી શકે. જુઓ, હું તમને એ વાત સમજાવું. સ્કૂલને વિદ્યાથી પરીક્ષામાં પાસ થવાની ક્ષણને કેટલા રસથી વધાવી લે છે! તેની પરીક્ષા આવે ત્યારે એક ક્ષણ પણે વાતચીત કે રમતમાં ગુમાવત નથી. પરીક્ષામાં સારા નંબરે પાસ થવાની તકનો લાભ ઉઠાવી કેટલી બધી મહેનત કરે છે. ઉત્તરાયણનો દિવસ આવે ત્યારે બાળકો અને યુવાને બધા પતંગ ઉડાવવાની તકનો કે લાભ ઉઠાવે છે. તેમને ખાવાની પણ ફુરસદ નથી મળતી. તમારે દીકરો યુવાન થયો ને સારા શ્રીમંત ઘરની કન્યાનું કહેણ આવે છે તે અવસરને ચૂકે ખરા? હા કે ના કહેવી એ તે એક ક્ષણને જ સવાલ છે ને ! તે ક્ષણને તમે ઝડપી લે છે ને? હા, કદાચ એમ બને કે કદાચ કોઈ ગરીબની કન્યા સારી ને ગુણવાન હોય પણ જે રૂપાળી ન હોય તે તેને તક નહિ સમજે. પણ શ્રીમંતની કન્યા રૂપાળી છે પછી ભલે ગુણ વિનાની હોય તે પણ સાચી તક માનીને વધાવી લે છે. શું કહું? પુદ્ગલના પ્રેમી મનુષ્યને રૂપ, રંગ અને ધન માલમાં સારાપણું દેખાય છે પણ આત્માના ગુણ ગંભીરતા, ઉદારતા, સત્ય, નીતિ અને સદાચારમાં સારાપણું દેખાતું નથી. આ તે મેં કન્યાની વાત કરી પણ મિત્ર સગાં અને નેહીજનો પણ રંગે રૂપાળા ને પૈસે ટકે પહોંચતા હોય છે તે ગમે છે, અને તેમને ઝડપી લેવામાં ચાન્સ કે તક સમજે છે. પછી એમની સાથે વાતચીત, એમનાં સ્વાગત-સન્માન, એમના કાર્યમાં ભેગ આપે અને એમની સાથે મીઠે વ્યવહાર કર આ બધું તમને બરાબર આવડે છે. આ બધું કરવામાં કોઈ વિશેષતા કે હોશિયારી નથી, અને એનું પરિણામ જોતાં એ સાચી તક નથી આ વિચાર આવે છે ખરે? અને મનમાં થાય છે ખરું કે મેં લાખેણી ક્ષણને સદુપયેગ કર્યો નથી. સાચી તક કેને કહેવાય? સાચી તક કે ક્ષણને સદુપગ તે તેને કહી શકાય કે જે સ્વપરના આત્માને કલ્યાણકારી હેય. આ તક મળી છે તેવી તક ફરીને મળવી દુર્લભ છે એવું સમજીને જે તકને સાધના કરવામાં વધાવી લેશે તે બધી કલ્યાણ કરનારી છે. કદી વિચાર આવે છે ખરે કે આત્મ કલ્યાણ કરવાની અમૂલ્ય તકને કમાવામાં, દુન્યવી સંપત્તિ મેળવવામાં ખાવામાં ને માજશેખમાં ગુમાવી દઈશ તે પરલેકમાં મારું શું થશે? સમજી લે. એક દિવસ બધું છોડીને જવાનું છે તે તે. Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ ચાંદા દર્શન ચાસ છે પણ ક્યાં જવાનુ છે તેના પત્તો નથી ને યારે જવાનુ છે તેની ખબર નથી. અયવતા કુમાર રમત રમવાની પડતી મૂકીને ગૌતમસ્વામીને પોતાને ઘેર લઈ ગયા. તેમને ગૌચરી વહેારાવીને તેમની સાથે ભગવાન પાસે ગયા. ત્યાં જઈને પ્રભુની પાસેથી જીવનની અમૂલ્ય ક્ષણને આળખીને આવ્યાં, અને ઘેર આવીને લાખેણી ક્ષણને સફળ મનાવવા માટેની માંગણી કરી. તમને પણ સમજવાની તક મળી છે માટે સમજો. જન્મ-મરણનાં દુઃખ દૂર કરવાની ક્ષણુ લાખેણી જાય છે. દુનિયામાં કચન, કામિની, ધન-વૈભવ એ બધું કરીને પુણ્ય હશે તે પાછું મેળવી શકાશે પણ જીવનમાંથી ગયેલી ક્ષણુ પાછી મેળવી શકાતી નથી. ધર્મારાધના કરવામાં જે ક્ષણેા વપરાય છે તેને અપૂર્વ ક્ષણ કહેવામાં આવે છે. તે ક્ષણના જ્ઞાની પુરૂષોએ ચાર વિભાગ પાડયા છે. દ્રવ્યક્ષણ, ક્ષેત્રક્ષણુ,કાળક્ષણુ, અને ભાવક્ષણુ. અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા આત્માને તેના મહાન પુÀાદયે મનુષ્યભવ તથા પાંચ ઈન્દ્રિઓની પૂર્ણતા મળે. તેમાં પણ આ`દેશ અને ઉત્તમ કુળમાં જન્મ, રૂપ, બળ, દીર્ઘાયુષ્ય અને આરોગ્ય વિગેરની પ્રાપ્તિને દ્રવ્યક્ષણ કહેવામાં આવે છે. જે ક્ષેત્રમાં ચારિત્ર ઉદયમાં આવે તેવા આય દેશમાં મનુષ્યભવની પ્રાપ્તિ થાય તે ક્ષેત્ર ક્ષણ કહેવાય. જીવદયા વિગેરે ધર્મોના સંસ્કાર જે ક્ષેત્રમાં ઘણી સહેલાઈથી પાસી શકાય તેને પણ ક્ષેત્રક્ષણુ કહી શકાય. ધમ કરવાના અવસર તે કાળક્ષણુ કહેવાય અને જે કર્મોના ઉપશમ, ક્ષયાપશમ અને ક્ષય જે ક્ષણમાં થાય તે ભાવક્ષણ કહેવાય. અધુ ! તમે બધા અહી બેઠા છે. તેા મહાન ભાગ્યશાળી છે. કારણ કે દ્રવ્ય ક્ષણની તમને સંપૂર્ણ સાનુકૂળતા મળી છે. તમને એવા સાધના અને સામગ્રીઓ મળી છે કે તમે ધારો તા પુરૂષાર્થીના મળે સર્વવિરતિ ચારિત્રની ભૂમિકા સુધી પહાંચી શકા છે. ચારિત્રના ભાવ આવવા દુર્લભ છે. ચારિત્રના અધિકારી માનવ છે. તેવા અને નારકીએ સમ્યક્ત્વ પામી શકે છે. તિય`ચ દેશવિરતિ ખની શકે છે પણ સવવિરતિ ચારિત્ર તે માત્ર મનુષ્યા અંગીકાર કરી શકે છે. તે કારણથી જ માનવભવની મહત્તા છે. ધન વૈભવ વિગેરેથી જ્ઞાનીએ માનવભવને દુર્લોભ નથી કહ્યો. જો મનુષ્ય ધન વૈભવના સુખમાં મસ્ત બનીને સંસારમાં રહેશે તે મળેલી માંઘેરી મહા કિંમતી દ્રવ્ય ક્ષણુ ગુમાવી રહ્યો છે, મહાન આત્માએ સમય આવે લાખેણી ક્ષણને આળખી આત્મસાધના કરે છે. મગધ દેશના સમ્રાટ શ્રેણીક રાજા જ્યારે મુનિના નાથ થવા તૈયાર થયા ત્યારે સુનિ કહે છે હે રાજન્! આપને અનાથ સનાથની ખુખર નથી. હું કેવી રીતે અનાથ હતા તે સાંભળ. હુ કૌશખી નગરીના ધનાઢય શેઠનેા પુત્ર છું. મારે ઘેર વૈભવવિલાસની કમીના ન હતી. હું મારા માતા પિતાને વહાલસેાચેા દીકરા હતા. મારી Page #361 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૩૧૫ પત્ની ખૂબ સુશીલ ને ગુણીયલ હતી. અને મારા પ્રત્યે અત્યંત રાગવાળી હતી. આવા સુખમાં મારા માથે દુઃખના ડુંગરા ઉતરી પડયા. ,, દારૂણ દાહ :–હજી હું યૌવનના આંગણે પગ મૂકી રહ્યો છું ત્યાં મારી આંખમાં એકાએક અતુલ વેદના ઉપડી. આંખમાં ભય કર ઝાટકા મારવા માંડયા ને આખુ શરીર જાણે અંગારાથી મળી રહ્યું હોય તેમ ભયંકર વેદનાથી સળગી ઉઠયું. આંખમાં, કાનમાં, કેડમાં, માથામાં, જેમ કેાઈ વજા મારતું હોય તેવી અસહ્ય વેદના થવા લાગી, અને જાણે મારા શરીરમાં જ્વાળાઓ ન ઉઠતી હૈાય તેવું મને થયું. કુટુંબ તા મારા માટે એટલું બધુ કરવા તૈયાર થયું' કે મારા શગ મટાડવા ક્રિ'મતીમાં કિંમતી દવાઓ, તેમજ મોટા મોટા વિદ્યામંત્ર અને જડીબુટ્ટીના જાણકારા, ધન્વંતરી વૈદા ખેલાવ્યા ને તે સે...કડા ઉપચારો કરવા લાગ્યા છતાં મને ફાઈ દુઃખથી છે।ડાવી શકયુ નહિ. મારા પિતા મારુ દર્દ મટાડવા માટે હજારા, લાખા શું પાતાના સંપૂર્ણ ખજાના આપવા તૈયાર થયા, તે કહેતા કે અરેરે....મારા દીકરાને કાઈ સાજો કરા. ભાઈ–બહેનેા, માતા-પિતા બધા ચેાધારે આંસુએ રડતા હતા. મારી પત્ની તે મને પેાતાના પ્રાણ કરતાં વધુ ગણતી હતી. તે મારા માટે બધું ત્યાગ કરવા તૈયાર થઈ. તે પેાતાની આંખાના આંસુથી મારા હૃદયને ભીજવી રહી હતી. આટલું કરવા છતાં એક સેકન્ડ પણ મને કોઈ રાગથી મુક્ત કરાવી શકયુ નહિ. 68 “અનાથી મુનિએ આળખેલી લાખેણી ક્ષણુ” : હે મગધાધિપતિ ! છેવટે મને વિચાર થયા કે મારા માતા-પિતા સંપૂર્ણ ધનસ ંપત્તિ આપી દે છે, ભાઈ બહેન એમાં સંમત થાય છે. પત્ની ખાનપાનના મેહ છોડી મારા માટે બધું કરવા તૈયાર થઈ છતાં મને કાઈ રોગમાંથી મુક્ત કરાવી શકતા નથી. હવે મારે જો આ રોગથી મુક્ત થવુ હાય તા જિનેશ્વર ધ્રુવે ખતાવેલા મહામૂલા ધમ અને કિંમતી ચારિત્ર એ જ મારા જીવનની સાચી ઔષધિ છે. તે સમયે હું રાજન્! મેં સંકલ્પ કર્યા કે જો હું આ વિપુલ વેદનામાંથી મુક્ત થા” તા શીઘ્રમેવ ચારિત્ર સ્વીકારીશ. દુઃખ માત્રથી છેડાવી દેનાર અહિંસા, સયમ, તપ અને ક્ષમાના મહાન માર્ગને સ્વીકારી લઈશ. હુ ભાગ્યવાન ! જ્યાં હું આ ભાવનામાં ચઢા ત્યાં મને ધ આવી ગઈ, અને મારી રાત્રી ક્યાં વીતી તેની મને ખબર ન પડી. મીજી બાજુ ઘણા દિવસથી ઊંઘ નહાતી આવી અને આજે મને ઉંઘતા જોઈને મારા સગાવહાલા ખૂબ આન ંદ પામ્યા. પ્રભાતે ઉંઘમાંથી આંખ ખાલી જાગતાં જેઉં છું તેા મને કેાઈ પીડા નહિ કે અશાંતિ નહિ, અહાહા... આ શું? મનને થયું કે “ખરેખર ધર્મસાધનાની ભાવનાના આ ચમત્કાર ! ચારિત્રના નિય માત્રના જાદુ. તે ચારિત્રના કેવા પ્રભાવ ! તા હવે શું વિલંબ કરવા જેવા ખરા ? રાગ એકાએક આળ્યે એમ મૃત્યુ ક્યારે Page #362 -------------------------------------------------------------------------- ________________ ક ચાર દર્શન આવશે તેની ખબર નથી. માટે મારે ક્ષણે માત્રને પણ વિચાર કર્યા વગર લાખેણી ક્ષણને ઓળખીને ચારિત્ર અંગીકાર કરવું જોઈએ. અનાથી ચારિત્રના માર્ગે જતા માતા-પિતાને થયેલું દુખ જ્યારે દીક્ષા લેવાની મક્કમતા કુટુંબ સમક્ષ રજુ કરી ત્યારે એકદમ સૌને આઘાત લાગે, અને સૌ કોઈ બાલવા લાગ્યા કે બેટા! આ શું બોલે છે? છેવટમાં મેં સગાવહાલાને સમજાવીને દીક્ષા લીધી. હે શ્રેણક! આ છે સનાથ અનાથની વાત. સમજે મહારાજા ! આત્મા પોતે સુખ-દુઃખને કર્તા છે. આત્મા પિતે વૈતરણી નદી જેવો બને છે ત્યારે નરકમાં જવાના કામે ઉભા કરે છે. આ રીતે અનાથી મુનિએ ઘણું ઘણું વાતે શ્રેણકને સમજાવી. અનાથી મુનિને ત્યાગ અને સંયમની દઢતા જોઈને શ્રેણીક રાજા હાથ જોડી ગયા ને કહે છે હે મહાત્મા! આપે મને સચેટ અને યથાર્થ માર્ગદર્શન કરાવ્યું. આપે લાખેણી ક્ષણને ઓળખીને મનુષ્ય જન્મ સફળ કર્યો અને આપ સાચા સનાથ બન્યા. મારા જે આત્મા આપ જેવા મહાન પુરૂષોને નાથ બનવા તૈયાર થયા હતા. હું આપની ક્ષમા માગું છું. આપ મારા હિત શિક્ષક બને, એમ ઈચ્છું છું. આપના ધ્યાનમાં મેં જે વિદન કર્યું. અને તુચ્છ ભેગે માટે આપને મેં આમંત્રણ કર્યું તે મારે અપરાધ માફ કરજે. એમ કહી રાજાએ નિર્મળ ચિત્તે ધર્મના અનુરાગી બની રોમાંચિત શરીરે મુનિને પ્રદક્ષિણાપૂર્વક વંદન ર્યા. અનાથી મુનિને સંગ થતાં શ્રેણીક રાજાનું જીવન પટાઈ ગયું ને સમ્યકત્વ પામી ગયા. આ છે સત્સંગને પ્રભાવ. નીતિશતકમાં ભર્તી હરી બેલ્યાં છે કે. "जाऽयं धियोहरति सिंचति वाचि सत्य, मानोन्नति दिशति पापमपाकरोति ॥ चेतः प्रसादयति दिक्षु तनोति कीर्ति, सत्संगति: कथय किं न करोति पुंसाम् ॥" સત્સંગતિ બુદિધની જડતાને હરે છે, વાણીમાં સત્યનું સિંચન કરે છે, સામાનની વૃદ્ધિ કરે છે, પાપને દૂર કરે છે, ચિત્તને પ્રસન્ન કરે છે અને દશે દિશાઓમાં કીતિ ફેલાવે છે. બાલે, સત્સંગતિ મનુષ્યનું શું કામ નથી કરતી? જે સંતને સંગ કરે છે તેનું જીવન અવશ્યમેવ પલ્ટાઈ જાય છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. એક વખત એક સંન્યાસી જંગલમાં એક ઝાડ નીચે બેઠા હતા. તે આત્મિક જ્ઞાનનાં પ્રેમી હતાં. એના જીવનમાં જાગૃતિ ખૂબ હતી. હવે બન્યું એવું કે આ સંન્યાસી જ્યાં બેઠા હતાં ત્યાં લૂંટારાઓની એક ટેળી આવી. લૂંટારાઓને આવા ત્યાગીએ ગમે નહિ પણ કેણ જાણે તેમની ભવ્યતા જોર કરતી હશે એટલે એમના દિલમાં એવા ભાવ જાગ્યા કે આ મહાત્માને આપણાં ગામમાં લઈ જઈ એ. એટલે સંન્યાસી પાસે આવીને કહે છે આપ અમારા ગામમાં પધારે ને! આ સાંભળીને સંન્યાસીએ કહ્યું કે હું તમારા ગામમાં આવું તે ખરે પણ મને એક વચન આપો Page #363 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૩૧૦ કે મારા ધનના ખજાના તમારે લૂટવા નહિ, લૂટારાના સરદ્વાર અને તેની ટાળીના લૂંટારાએ વિચારમાં પડી ગયા આની પાસે એ કપડાના ડૂચા અને કમંડળ સિવાય ખીજું કંઈ દેખાતુ નથી. છતાં કહે છે કે મારે ખજાને લૂટશે નહિ. તે એમણે ખજાને કયાં રાખ્યા હશે ? જ્યાં હશે ત્યાં ભલે રહ્યો પણ સરદારે કહ્યું કે મહારાજ ! અમારા બધા વતી હું તમને વચન આપુ છું કે તમારે ખજાને અમે નહિ લૂટીએ. અમે આપના જેવા સાધુ સંતાને નથી લૂંટતા. “સન્યાસીએ ચારના ગામમાં કરેલા પ્રવેશ’” : સન્યાસીના મનમાં થયું કે મને કદાચ ભલે કષ્ટ પડશે પણ જો આ લૂંટારાનુ જીવન સુધરી જશે તે મહાન લાભનુ કારણ ખનશે. જુએ, સંતા કેવા પરોપકારી હાય છે! ખીજાનું ભલું કરતાં પેાતાની દરકાર કરતાં નથી. એમને એમ ન થયુ` કે આ લૂંટારાનું ગામ છે ને કદાચ ભેગા થઈને મને મારી નાંખશે તેા ? સાચા સાધુ નીડર હોય. એને મરણને ડર ન લાગે પણ પાપને ડર લાગે. સન્યાસી લૂંટારાના ગામમાં આવ્યા. લૂંટારાએ તેમને રહેવા માટે એક ઝુંપડી આપી. સન્યાસી ત્યાં રહ્યા. સાંજ પડી એટલે લૂટારા થાળમાં મીઠાઈ ભરીને સન્યાસી ખાવાને જમાડવા આવ્યા ને મહારાજ પાસે થાળ મૂકીને કહે છે ખાપજી ! તમે જમી લે. ત્યારે સંન્યાસીએ કહ્યું ભાઇ ! તમે કોઈ ને રડાવી, તેની આંતરડી કકળાવી લૂંટફાટ કરીને ધન લાવા અને તે પૈસામાંથી આ બધુ· મારા માટે લાવ્યા છે તે મને ખપે નહિ. પાપના પૈસાથી લાવેલું ભેાજન મારા ગળે કેમ ઉતરે? મારે નથી જમવું. તમે અહીંથી લઈ જાઓ. આટલું ખેલતાં સંન્યાસી ગળગળા થઈ ગયા. “મને તમારુ લેાજન ના ખપે, આ શબ્દ સાંભળતા રડેલા ચારા’” :સન્યાસીના વચન સાંભળીને લૂટારાઓના મુખ ફિક્કા પડી ગયા. ઘણાંની આંખમાં આંસુ આવી ગયા ને ખેાલવા લાગ્યા કે અરેરે...મહાત્મા આપણાં ગામમાં ભૂખ્યાં રહે તે આપણાંથી કેમ ખવાય ? તેથી બધા લૂંટારા ભૂખ્યા રહ્યા. ખીજે દિવસે સવારમાં એક વૃધ્ધ માસ હાથમાં માજરીને રાટલા ને છાશ લઈને આવ્યે ને મહાત્માને કહ્યું-આપ આ લેાજન ગ્રહણુ કરો. સંન્યાસીએ કહ્યું કે મને તમારા રોટલો ન ખપે. ત્યારે તેણે કહ્યું, ખાપજી! આ ધન ચારી કે લૂંટ કરીને લાવ્યેા નથી. હું ખેડૂત છું. મહેનત મજુરી કરીને ધન કમાઉ છું. ખાજરા મારા ખેતરના છે. તેને જાતે દળીને રોટલા બનાવ્યેા છે. તેમાં એક પણ પૈસા પાપને નથી. તેા મને ચાલશે. મહાત્માએ શાંતિથી લેાજન કર્યું. પેાતાના નિત્યનિયમ પ્રમાણે ધ ક્રિયા કરીને સન્યાસી સૂઈ ગયા. ત્યાગી ભલે દ્રવ્યથી ઉંઘતા હોય પણ ભાવથી જાગતા હૈાય છે. લૂટારાના સરદારના મનમાં થયું કે મહારાજ કહેતાં હતાં કે મારા ખજાને લૂંટશે નહિ Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શારદા દર્શન તા મારે ચારી કરવી નથી પણ ખજાના કેવા છે તે જોવા છે. સંન્યાસી સૂતા સૂતા જાગતાં હતાં. પેલા ચારના સરદાર મહાત્માની ઝુંપડીમાં ગા ને મધુ તપાસ્યું પણ ત્યાં તા મહાત્માના બે કપડા ને ક્રમ`ડળ સિવાય કંઈ ન હતું. ખૂણે ખૂણાં જોઈ લીધા પણ ખજાને જોવા ના મળ્યેા. “સન્યાસીએ બતાવેલા ખજાના' :-લૂંટારાનેા સરદ્વાર સવાર પડતાં સન્યાસી પાસે જઈને કહેવા લાગ્યા કે હું રાત્રે આપના ખજાને જોવા માટે આપની ઝૂંપડીમાં આન્ગેા હતા પણ મને જોવા ન મળ્યેા. આપે ખજાને ક્યાં છૂપાવીને રાખ્યા છે ? આ લૂંટારાની વાત સાંભળીને સન્યાસીએ કહ્યું-ભાઈ! મારા ખજાના ગુપ્ત છે. એ દેખાતા નથી પણ ફળ આપે છે. તમારેા ખજાના અહીં રહી જશે પણ મારે ખજાના તા હું મરી જઈશ તા પણ સાથે લઈ જવાનેા છું. લૂંટારા કહે બાપજી આપના ખજાને અમને બતાવા ને. તે અમે પણ ભેગા કરવા માંડીએ. ત્યારે સન્યાસીએ કહ્યું કે હું તમને એ ખજાને ખતાવું ખરા પણ હું કહું તેમ તમારે કરવુ પડશે. લૂટારાઓએ કહ્યું-બૂલ છે. આપ જેમ કહેશે! તેમ કરવા તૈયાર છીએ. ગુપ્ત ખજાનાની વાત સાંભળવા લૂટારા સંન્યાસીની સામે મીટ માંડીને બેસી ગયા. તમને પણ હું ખજાનેા બતાવું તે ટટાર થઈને મારી સામે બેસી જશે ને ? કેમ ખરાબર છે ને ? (હસાહસ) સાંભળો, ત્યારે સંન્યાસીએ કહ્યું ભાઈ ! મારી પાસે દયા, દાન, જ્ઞાન, ક્ષમા, સેવા અને પરાપકારના અમૂલ્ય ખજાનેા છે. આવે, તમારે આ ખજાના જોઇએ છે ? “સન્યાસીના ઉપદેશથી ચારાના જીવનપટ” –તમે પૂર્વભવમાં પાપ કરીને આવ્યા છે. તેથી આવી મતિ છે ને આ ભવે પણ ચારી, લૂંટફાટ ને ખૂન કરીને ધન મેળવા છે. જ્યારે આ પાપ ઉયમાં આવશે ત્યારે કેવા દુઃખા ભાગવવા પડશે તે વખતે તમારી કેવી દશા થશે ? વિગેરે પાપના કડવા ફળ સમજાવ્યા. આથી લૂટારાના દિલ પીગળી ગયા. તેમણે કહ્યું કે મહારાજ ! આપની વાત તદ્દન સાચી છે. પાપ, ચારી, ખૂન, લૂંટફાટ કરીને અમે મહાન પાપ કર્યાં છે. હવે અમારું શું થશે ? આટલું ખેલતાં એમની આંખમાં આંસુ આવી ગયા આ જોઈને સંન્યાસીએ તક ઓળખીને સાગઠી મારી કે જો તમને એ બધુ... પાપ લાગતુ હાય તે। હવે આજથી તમે બધા નિયમ લે કે અમારે કાઇનું ખૂન કરવું નહિ. કાઈનું મન છીનવી લેવું નહિ. ત્યારે એક લૂંટાંરાએ કહ્યું. મહારાજ ! આપની વાત તા સત્ય છે. આ કરવા જેવું છે. પણ આ ચારી લૂંટફાટ બધુ અંધકરી દઈએ તેા અમારે પેટ ક્યાંથી ભરવું? સંન્યાસીએ કહ્યું આ બધી ખુલ્લી જમીને પડ઼ી છે. તે તમે મહેનત કરો. મહેનત Page #365 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન કરશે તે મૂલ્ય અવશ્ય મળવાના છે. બંધુએ મેક્ષને મોલ જોઈએ છે ને! મોક્ષના મલ મેળવવા હોય તે આપણે બધાને મહેનત કરવી પડશે. સંન્યાસીએ લૂંટારાઓને કહ્યું કે તમે મહેનત કરે તે આ ધરતીમાતા તમને મન મા મોલ આપશે. પછી તમારે પાપ નહિ કરવા પડે ને પેટ ભરાશે. આ સાંભળી સૌ ખુશ થઈ ગયા ને બધાએ સંન્યાસીના કહેવા પ્રમાણે પ્રતિજ્ઞા કરી, અને ચેરી લૂંટફાટ બધું બંધ કરીને લૂંટારાઓ ખેડૂત બની ગયા. દિવસે ખેતીનું કામ કરતા ને રાત્રે સંન્યાસી પાસે ધર્મકથા સાંભળતા. સંન્યાસી તે તેમને માટે એક ભગવાન સમાન બની ગયા. એમના વચન પર લૂંટારાઓને ખૂબ શ્રદ્ધા હતી. સાથે ધર્મની શ્રદ્ધા પણ વધવા લાગી. કુદરતે વરસાદ સારો થયે ને પાક સારે પાક. સૌના હૈયા હર્ષથી નાચવા લાગ્યા. અત્યાર સુધી આ લૂંટારાઓનું જંગલ કહેવાતું. હવે લૂંટારા ખેડૂત બનતાં રસ્તે નિર્ભય બની ગયે ને સૌની અવરજવર વધવા લાગી. આ વાતની રાજાને ખબર પડી ત્યારે તેમના મનમાં થયું કે અહા ! લૂંટારાને પકડવા કેટલી મહેનત કરી છતાં કઈ રીતે પકડાયા નહિ. જે કાર્ય હું શસા અને સુભટેથી ન કરી શકે તે કેણે કર્યું? જરા તપાસ તે કરું. રાજા ત્યાં જોવા આવ્યા. લૂંટારાઓએ હર્ષથી રાજાનું સ્વાગત કર્યું એટલે રાજા ખુશ થઈ ગયા ને તેમને પ્રેમથી ભેટી પડ્યા. રાજાએ પૂછયું ભાઈઓ! તમારા જીવનમાં આવું પરિવર્તન કેવી રીતે થયું ? ત્યારે સરદારે કહ્યું મહારાજ ! પધારે જેમણે અમારા જીવનમાં અજબ પરિવર્તન કરાવ્યું છે. અમારા અંતરમાં સનેહ અને સત્યને દીપક જલાગે છે ને અમને ધર્મના માર્ગે વાળ્યા છે એવા સાધુ મહાત્માના દર્શન કરાવું. એમ કહીને રાજાને સંન્યાસીની ઝુંપડીએ લઈ ગયા. ઝુંપડીમાં સંન્યાસી ન હતાં, કેઈને પૂછતાં ખબર પડી કે મહાત્મા ચાલ્યા ગયા છે. તે જતાં જતાં એટલે સંદેશ આપતા ગયાં છે કે મારા નિયમોનું સદા બરાબર પાલન કરજે. મારું અહીંનું કાર્ય પૂર્ણ થયું છે માટે હવે હું જાઉં છું. મહાત્મા આમ કઈને કહ્યા વિના ચાલ્યા ગયા એમને કેઈ હિસાબે જવા દેવા ન હતા તેથી સૌના દિલમાં ખૂબ દુઃખ થયું કારણ કે તે સૌના ઉધ્ધારક હતા. બંધુઓ સંતે-પરોપકાર કરે પણ બદલે લેવાની આશા રાખતા નથી. તેમને પિતાની પ્રશંસા સાંભળવી ગમતી નથી. બીજાના ભલામાં તે આનંદ માને છે. સત્સંગતિને કે પ્રભાવ પડશે ! સંન્યાસી લાખેણું ક્ષણને ઓળખીને ચેરના ગામમાં ગયા તે કેવો મહાન લાભ મેળવ્ય! પણ જે આ સમયે એ વિચાર કર્યો હેત કે હું એકલે લૂંટારાના ગામમાં કયાં જાઉં! તે આ લાભ ન થાત. જે ક્ષણેને વધાવી લે છે તે જીવનમાં કંઈક કરી શકે છે. આ માનવજીવનની જે ક્ષણ Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ચારા થન તરવા જાય છે તે લાખેણી જાય છે. ગયેલી ક્ષણ પાછી ફરીને હાથમાં આવતી નથી. માટે જીવનમાં જાગૃતિ કેળવીને દરેક મનુષ્યએ ક્ષણે ક્ષણુ સફળ બનાવવી જોઈએ. આ માનવજીવનની એકાદ ક્ષણ પણ ધર્મારાધના વિનાની જાય તે જ્ઞાનની દષ્ટિએ ઘણુ માટું નુકશાન થાય છે. માટે કહ્યું છે કે “ક્ષળપિ લગ્નન સંગતિનેળા, મત્તિ સવાર્નર તળે મૌજા” એક ક્ષણની પણ જે સત્સંગતિ છે તે ભવસાગરને માટે નૌકા સમાન છે. તમે હમણાં સાંભળી ગયાને કે સત્સંગતિના પ્રભાવે લૂંટારાએ લૂંટારા મટીને ખેડૂત ખની ગયા. વાલીચા લૂંટારા નારદઋષિના સમાગમથી લૂટારો ફીટીને વાલ્મીકી ઋષિ બની ગયા. અનમાળી સુદ'ન શેઠની સહાયથી ભગવાન પાસે ગયા ને સત્સંગ કર્યાં તેા સાધુ ખની ગા. ને છ મહિનામાં ઉગ્ર સાધના કરી કર્મીને ચકચૂર કરી નાખ્યા. આવાં તે ઘણાં દાખલા જૈન દનમાં અને ખીજા ધર્મમાં પણ છે, આજે ચાલુ દિવસ છે ને સમય ઘણા થઈ ગયા છે એટલે હું વિશેષ કહેતી નથી. ટૂંકમાં મનુષ્યભવની અમૂલ્ય ક્ષણને દાન-શીયળ–તપ અને ભાવ આદિમાંથી કોઈ પણ ધર્મને અપનાવી આ લાખેણી ક્ષણને પર્યુષણ પર્વમાં સફળ મનાવા. “સાવાહની સાથે નરસિંહ રાજદરબારમાં” : ગઈ કાલે આપણે નરસિંહની કહાની કહી હતી તેમાં જોઈ ગયા કે ક્રમની વિચિત્રતા કેવી છે ! ખખ્ખ વખત રાજાએ તેને મારવાના પ્રયત્ન કર્યાં પણ અને વખત બચી ગયા, યક્ષના મંદિરમાંથી સાથ વાડુ તેને પાતાને ઘેર લઇ ગર્ચા ને પ્રેમથી તેને ઉછેરવા લાગ્યા. ધીમે ધીમે તે માટી થયેા. એક વખત શેઠ તેને લઈને વહેપાર અર્થે નીકળે છે. ફરતાં ફરતાં પેલા નગરના રાજ્યમાં આવી પહેાંચ્યા. સાવાહ પોતાના પુત્રને લઇને રાજાને બહુ મુલ્યવાન ભેટછુ આપવા આવ્યા. કના ઉદયે રાજાની દષ્ટિ કરા ઉપર પડતાં તેને ઓળખી ગયા કે નક્કી આ પેલા છેકરા છે. હાય... મુખે વખત મારી નાંખવા માલ્યા છતાં હજી એ જીવતા છે! મસ. હવે તે! મારી જાતે જ અધી વ્યવસ્થા કરી લઈશ. રાજાએ સાથવાહની ભેટ સ્વીકારીને તેના સત્કાર સન્માન કર્યાં ને નગરમાં વહેપાર કરવા માટે કહ્યું. રાજાએ તેમને રહેવા માટે સુંદર મહેલ આપ્યા ને કહ્યું તમે બાપ દીકરા રાજ મારી પાસે આવતા રહેજો. “રાજાની કપટ જાળથી અજાણુ સાથે વાહ” : આ સાવાર્હને કે નરસિંહને ખબર નથી કે રાજા આટલા બધા પ્રેમ શા માટે ખતાવે છે? એ તા રાજાનેા સહકાર મળતાં ખુશ થઇ ગયા એ વહેપાર કરે છે. રાજ રાજ્યમાં આવતા રાજા અને સાવા વચ્ચે ખૂબ સબધ મધાયા એક મહિનામાં વહેપાર કરવા હતા તેટલેા કરી લીધા પછી રાજા પાસે જવાની રજા માંગી. રાજાના મનમાં થયું. કે આ તે જવાની વાત Page #367 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૩૧ કરે છે ને મારું કામ ખાકી છે. હાથમાં આવેલા શિકાર ચાલ્યેા જશે, ના નહિ જવા દઉં. તેથી શેઠને રાકાવા માટે ખૂબ આગ્રહ કર્યાં પણ શેઠે ના પાડી તેથી રાજાએ કપટથી કહ્યું તમે અને ચાલ્યા જશો તે મને મહું સૂનું લાગશે. તે એમ કરા. આ તમારા દીકરો ખૂબ પ્રેમાળ, ગુણીયલ ને વિનયી છે. તે મને બહુ વહાલા છે માટે તમે એને થાડા દિવસ માટે અહીં મૂકતા જાએ તે મને આનંદ આવશે. મારુ મન હળવું થયા પછી હું માકલીશ. “રાજાની માંગણીથી નરસિંહને મૂકી જતા સાથે વાહ” : સાવાતુ રાજાની સાથે રહ્યો. રાજાએ તેને ખૂબ માનપાન આપ્યા ને ખૂમ સાચવ્ચે એટલે રાજાની શેહમાં તણાવું પડયું. નરસિંહ સાવાર્હને ખૂબ વહાલા છે. તેને એક દિવસ પણ મૂકીને જવાનું મન નથી પણ રાજાની શરમે કાંઈ ખેાલી શક્ચા નહિ. નરસિહુને સાચવવા રાજાને ખૂબ ભલામણુ કરી. રાજાએ કહ્યું તમે તેની ચિંતા ન કરશેા. તે મને ખૂબ વહાલો છે. સાથ`વાહ તા ત્યાંથી રવાના થઇ ગા. આ નરસિંહના જેટલી ઉંમરના રાજાને પુત્ર હતા. તે વચ્ચે એવી મિત્રાચારી થઈ ગઈ કે તે એક બીજા વિના રહી શકે નહિ. આ તક જોઈને રાજાએ પાતાના પુત્રને હુકમ કર્યો કે હું કુમાર ! તમે માટું લશ્કર લઈને જાએ ને અમુક રાજાને જીતીને આપણા તાબે કરે. આ ખાખતમાં રાજાની દાનત ખેાટી હતી. તેના મનમાં એમ કે આ નરસિંહ મારા પુત્રની સાથે ગયા વિના નહિ રહે અને જશે એટલે લડાઈમાં આગળ પડતા ભાગ લઈને લડશે. એ તે ગમે તેમ ા ય દાસીપુત્ર છે એટલે તેને યુધ્ધ કરવાનું જ્ઞાન ક્યાંથી હોય! સ્હેજે લડાઈમાં ખપી જશે ને મારે ઠંડા પાણીએ ખસ જશે. જીએ, દુષ્ટ માસની દુષ્ટતા કેવી હાય છે. નરસિંહ મિચારાને આ ખાખતમાં કઇ ખ્યાલ નથી. રાજકુમાર યુધ્ધમાં જવા માટે લાવ લશ્કર લઈને જવા તૈયાર થઈ ગયા, ત્યારે નરસિંહે કુમારને કહ્યું કે હું તમારી સાથે આવું છું. કુમારે કહ્યું. ભાઈ ! તમારું લડાઈમાં કામ નહિ પણ નરિસહુ વાચૈા વળે તેમ ન હતા. એ તે મિત્રની સાથે લડાઈમાં ગયા. ને દુશ્મન રાજાને હાકલ કરી. સામસામુ ચુખ શરૂ થયું. રાજકુમાર ઘણા સજ્જન હતા તેના મનમાં થયું કે નરસિંહુ વણિકપુત્ર છે એ લડાઈ જોઈ શકશે નહિ એટલે તેને યુધ્ધથી દૂર રાખે છે પણ એ ક્યાં દૂર રહે તેમ હતા. તે કુમારની બાજુમાં રહેતા હતા. જ્યારે તેણે જોયુ. કે કુમાર યુધ્ધમાં હમણાં હારી જશે એટલે પરાક્રમી નરસિ ંહ વચ્ચે યુધ્ધ કરવામાં જોડાઈ ગયા. ક્યા શઅને ક્રમ ઉપચાગ કરવા તે કળા તેને આવડતી હતી. તેનામાં પરાક્રમ અને મળ હતુ' ને સાથે ૧ Page #368 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શારદા દર્શન પુય હતું. બધે ગ હતું એટલે તે શત્રુની સાથે શૌર્યથી લડવા લાગે. અને ડીવારમાં તેણે શત્રુને હરાવી રાજકુમારને વિજય વજ ફરકાવ્ય. લડાઈના મેદાનમાં નરસિંહને જયજયકાર' : સારા સૈન્યમાં જ્યકાર બોલાય સૌને હર્ષને પાર ન રહ્યો અને નરસિંહની સહાયથી કુમારે વિજય મેળવ્યાના સમાચાર રાજાને આપ્યા. આ સમાચારથી રાજાને હર્ષ થવાને બદલે ખેદ થયે. હાય, હજુએ પાપી ન મર્યો! મરવાને બદલે જીવતે રહ્યો ને એની સહાયથી વિજય થશે એટલે કેને પ્રિય થઈ પડશે. એના મનમાં ખૂબ ગુસે આવ્યું કે બસ, હવે એ દુષ્ટ અહીં આવે એટલે ગમે તેમ કરીને જલદી એને ઘાટ ઘડી નાખું. કેટલી અજ્ઞાનતા ! પણ રાજાને ખબર નથી કે જેનું પુણ્ય જીવતું ને જાગતું છે, આયુષ્ય બળવાન છે તેને હું શું કરી શકવાને છું? હવે રાજા નરસિંહને મારી નાંખવાના દુષ્ટ વિચારો કરે છે. નરસિંહ અને રાજકુમાર આવશે ને રાજા શું કરશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૪૧ શ્રાવણ વદ અમાસને રવિવાર તા. ૧૪-૮-૭૭ વિષય:- “માનવતાની મહેક” સુજ્ઞ બંધુએ, સુશીલ માતાઓ ને બહેને! મહાન મંગલકારી પર્યુષણ પર્વને સુવર્ણ અવસર આપણા જીવનના આંગણે આવી ગયા છે. પર્યુષણ પર્વ એટલે શું? સુમુક્ષુ આત્માઓને મુક્તિ માર્ગની મંઝીલ સુધી પહોંચાડનાર પવિત્ર પર્વ. માનવજીવનની સાચી સફળતા આવા પવિત્ર પર્વને બહુમાન ભાવે સત્કારવામાં રહેલી છે. આ પર્વની મહત્તાને સમજીને ધર્મશીલ ભવ્ય છાએ આરાધના કરવામાં ઉજમાળ બનવું જોઈએ. જીવનને સાર ધર્મ છે પણ આજે ચારે તરફ દષ્ટિપાત કરતાં અસતેષ, અશાંતિ, ઉગ, મમતા અને તુણના તાંડવે ઘેર ઘમસાણ મચાવી રહ્યા છે ને પાપનો પ્રવાહ આવી રહ્યો છે જ્યારે પુયાઈ કાચના વાસણ જેવી દેખાવ માત્રની છે. પ્રતિષ્ઠા રાખના રમકડા જેવી, સંપત્તિ પાણીમાં ડૂબેલા પતાસા જેવી, સકલ પરિવાર સ્વપ્ના જે, કાયા પાણીના પરપોટા જેવી આવા ભંગાર જેવા સુખમાં રાચતે માનવી એ વાત તદન ભૂલી ગયા છે કે પૂર્વની મહાન પુણ્યાઈની કમાણીના ફળ રૂપે માનવદેહની પ્રાપ્તિ થઈ છે. તે રંગરાગ અને ગોપલેગ કે આનંદ પ્રમોદ માટે નથી. ખાવા પીવા કે પહેરવામાં દુર્લભ એવા માનવદેહની સફળતા Page #369 -------------------------------------------------------------------------- ________________ શારા અને ૩૨૩ નથી, પણ જ્ઞાની ભગવતેએ મોક્ષમાર્ગની સાધના કરવા માટે માનવજીવનની મહત્તા ગાઈ છે. - આજનો વિષય છે “માનવતાની મહેંક માનવતાની મહેંક જ્યારે પ્રસરે? માનવજીવન પામીને દયા, પરોપકાર, સત્ય, નીતિ, સદાચાર આદિ ધર્મનાં કાર્યો કરીએ ત્યારે. બાકી તે દીનપણે જીવવું, અને અશરણપણે મૃત્યુની ગહન ખીણમાં પટકાવું. આવી ઘોર યાતનાઓને જીવ અનાદિકાળથી ભેગવતે કાંઈ પણ ઉત્કર્ષ સાધ્યા વિના, ગતિ પ્રગતિ કે ક્રાંતિની કેડીને હાથ કર્યા વિના મરતે રહ્યો છે. મહાન પુણોદયે માનવદેહ મળે. આ દેહની સાચી સફલતા ધર્મની આરાધના કરીને જન્મ-મરણની પરંપરાને અટકાવી મેક્ષ પ્રાપ્ત કરવામાં રહેલી છે. સમજે, જિનેશ્વર પ્રભુના શાસન સિવાય સંસારમાં મોક્ષ પ્રાપ્તિને સફળ ઉપાય બીજે કયાંય નથી. જૈન શાસનમાં બતાવેલા અનુષ્ઠાનેની શ્રદ્ધાપૂર્વક આરાધના કરનારા ભવ્ય જીવ સુકૃત રૂપી પરભવનું પાથેય, ભાતું પ્રાપ્ત કરી જલ્દી મોક્ષના સુખને પ્રાપ્ત કરે છે. આટલા માટે મનુષ્ય સદા ધર્મની આરાધનાને લક્ષ્યમાં રાખી પિતાને મળેલી શક્તિ અને સામગ્રીને સફળ બનાવવા માટે મંગલકારી પર્વની આરાધના કરવા કટિબધ્ધ બનવું જોઈએ. જીવનની સાચી સંપત્તિ ધર્મની આરાધના છે. જીવનની છેલ્લી ક્ષણ સુધી આરાધક ભાવને જાગૃત રાખવે તે સાધનાના શિખર ઉપર કળશ ચઢાવવા સમાન છે. જ્ઞાની કહે છે કે ક્ષમા, નમ્રતા, હજુતા, નિભતા, વિવેક વિગેરે સદગુણે એટલા બધા મહાન છે કે જેની સુવાસ આગળ કસ્તુરીની સુવાસ ઝાંખી છે પણ આજે માનવીને બહારમાં પ્રતિષ્ઠા મેળવવી ગમે છે પણ જીવનમાં સદુષણની પ્રતિષ્ઠા કરવી નથી. જીવનમાં સિદ્ધિ નથી તે પ્રસિધ્ધિ કયાંથી મળવાની છે? દુર્ગધથી માનવી દૂર ભાગે છે પણ દુર્ગુણથી દૂર ભાગતું નથી. એક વ્યવહાર દ્રષ્ટિથી જોશો તે ઘરમાં સૌ દ્રવ્યને સંચય કરે પણ કચરાને સંચય કરે ખરા? “ના.”તેવી રીતે જે તમારે માનવજીવનની મહેંક પ્રસરાવવી હોય તે સદ્ગુણરૂપી પુષ્પને સંચય કરો તે માનવતાની મહેંક પ્રસરશે. કુલ તમને કેવું ગમે? સુગંધવાળું. માની લો કે તમે એક કુલ લીધું. દેખાવ બહુ સારો છે પણ સુગંધ નથી તે શું કરશે? (શ્રોતામાંથી અવાજ :- ફેંકી દઈએ.) કારણ કે તે પ્લાસ્ટિકનું કુલ હતું. આવા કુલ દેખાવમાં આકર્ષક હોય છે પણ તેમાં સુગંધ નથી તેમ દુનિયામાં માને તે ઘણું છે પણ જે તેનામાં માનવતા આદિ સદ્ગુણે રૂપી સુગંધ ના હોય તે તેની કાંઈ કિંમત નથી. આપણે બાવા. સુગંધની વાત કરવી નથી પણ સદ્દગુણની સુગંધ ફેલાવવી છે. જૈનદર્શન સદુથણને અપનાવે છે. એ બાહા ભપકાને માનતું નથી પણ ગુણની પૂજા કરે છે. તમને માનવજીવન મળ્યું છે તે પરદુઃખભંજન, પરોપકાર, નિરાભિમાનતા, સગુણ, સેવા Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ શારદા દર્શન વિગેરે ગુણાને અપનાવો, પણ બીજાના સુખ લૂંટવાનું કામ કરશેા નહિ. જે બીજાનુ સુખ લૂંટીને પોતાના સુખમાં મસ્ત રહે છે તે સાચા માનવ નથી. આવા માનવ કરતાં પશુ શ્રેષ્ઠ છે. એક વખત જંગલમાં એક સિંહનુ ખચ્ચું આમથી તેમ છલાંગ મારતું હતું. તે સમયે એકાએક લેરીનેા નાદ સંભળાયા ને ખૂબ કાલાહલ થવા લાગ્યા. ત્યારે અચ્ચું તેની માતાને કહે છે મા! આટલા બધા અવાજ ને તડાકા-ભડાકા કેમ સંભળાય છે ? ત્યારે કહે છે એટા ! એક રાજા બીજા રાજાનું રાજ્ય જીતવા માટે માઢું સૈન્ય લઈને યુધ્ધ કરવા માટે જાય છે. એની પાસે ઘણું માટું રાજ્ય છે. સુખ સમૃધ્ધિના પાર નથી છતાં અસતાષી રાજા એના જાતિ ભાઈને મારીને તેનું રાજ્ય પડાવી લેવા માટે જઈ રહ્યો છે. બેટા ! માનવની અપેક્ષાએ આપણે ઘણાં ક્રૂર પ્રાણી છીએ છતાં માનવ કરતાં સારા છીએ. કારણ કે આપણે આપણાં જાતિ ભાઇને મારતા નથી. સર્પ, વી'છી વિગેરે ઝેરી જંતુઓ પણ તેના જાતિભાઇને કરડતાં નથી. વિચાર કરો. હિંસક ક્રૂર પ્રાણીઓને પણ પેાતાની જાતિના કેટલા ગવ છે ! એણે પોતાના કરતાં માનવને હલકા ગણ્યા ને? સિંહ પોતાની જાતે શિકાર કરીને ખાય છે પણ કોઈના શિકાર પડાવી લેતા નથી. ભૂખ્યા મરી જાય તે કબૂલ પણ ઘાસ કદી ખાતા નથી. આજના માનવને કેાઈનું મતીયું ધન મળી જાય તેા રાજી રાષ્ટ્ર થઈ જાય. જિંદગીભર એઠા બેઠા ખાય તેટલુ' મળવા છતાં સંતાષ નથી. ધન મેળવવા માટે ગમે તેટલા પાપ કરવા પડે તે કરતાં તે અચકાતા નથી. આવા અસતેાષી માનવી ધન મેળવવા માટે હાય....હાય કર્યાં કરે છે. આજે જ્યાં જીએ ત્યાં હાય. હાય ને હાય છે. રેશનીંગમાં અનાજ ન મળે તેા હાય હાય, માણસાને B.P. પણ હાય. સમજાય છે? બધે શું છે? હાય, હાય ને હાય. (હુસાહસ) હું તમાને પૂછું છું કે જશે! ત્યારે સાથે શું લઈ જવાના છે. ? તમે કમાણા લાખો રૂપિયા, ફ્લેટ લીધા રજવાડી, ટ્રીઝ ટીવી ને નીચર છે પરદેશી ગાડી–સાથે શું તમે લઈ જશે ? બેલે (૨) ભેગુ કરેલું બધુ તમે અહીંયા દઈ જાશે....સાથે શુ લઈ જશે ? ધનવાના મેટા મોટા લેટા ખરીદી અંદર પરદેશનાં ક્નીચર વસાવે છે, તેમાં ટી.વી., ફ્રીઝ, રેડિયા, એરક’ડીશન વિગેરે સુખની સામગ્રીએ વસાવે છે. ક્રવા માટે પરદેશની ગાડી વસાવે છે, એના ફ્લેટ તા રાજમહેલ જેવા શણગારી દે છે, ને હરખાય છે પણ કહા તે ખરા કે એમાંથી સાથે શું લઈ જશે! ? કાંઈ નહિ. જો સાથે કંઈ લઈ જવાતુ નથી તે એના માટે આટલી બધી ધમાલ શી ? સમજો, પૈસાથી માની મહાન ખની શકતા નથી, પણ સદ્ગુણેની સ ́પત્તિ મેળવા તેા જીવનની Page #371 -------------------------------------------------------------------------- ________________ થાવા દર્શન ૩પ નથી અને વિશેષતા છે. જેના જીવનમાં સદૃગુા છે તે બાહ્ય સંપત્તિમાં અંજાતા કાઈની સોંપત્તિ સ્હેજે મળી જાય તે પણ લેવા લલચાતા નથી. પેાતે દુઃખ વઢ પણ કાઈનું પડાવી ન લે. આવા પવિત્ર માણસા માનવતાની મ્હેક મ્હેકાવી શકે છે. અહી એક દૃષ્ટાંત યાદ આવે છે. સને ૧૯૪૭માં હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા પડયા. સરહેદી વિસ્તારે)ની શાંતિ છીનવાઈ ગઈ, અને ચારે તરફ આગ-લૂંટફાટ અને અત્યાચારાનું વાતાવરણુ સજાઈ ગયું. ત્યારે ધનવાના ધન મૂકીને, ખેડૂતા પેાતાની પ્રાણપ્યારી જમીન મૂકીને ભાગ્યા, મા–બહેનેાના શીયળ લૂંટાયા, ને કંઈક નાના ફુલ જેવા બાળકાના માતાપિતા ઝૂંટવાયા. આવા કાળા કેર વર્તાઈ ગયા. તે સમયે લેકે અળતામાંથી જે અચ્યુ તે સાચુ...” એ ઉક્તિ અનુસાર લેાકેા દરદાગીના, રોકડ રકમ અને આઢવા પાથરવાના બે ચાર કપડા લઇને શહેર તરફ ભાગવા લાગ્યા. લાખાને ક્રોડાની સંખ્યામાં માણસા આમથી તેમ ભાગવા લાગ્યા. તેમાં કાઇ કયાં ને કાઈ કયાં ચાલ્યા ગયા. તેમાંનું એક કુટુંબ પણ પેાતાના જીવ બચાવવા માટે પાતાના સરસામાન લઈને ભાગ્યું. ઘણાં માણસે દિલ્હીમાં આવ્યા હતા તેમ આ કુટુંબ પણ દિલ્હીમાં આવ્યુ. સ્ટેશનેથી ઉતરતાં ખાપ દીકરેા છૂટા પડી ગયા. દીકરા યુવાન હતા. ભાગી આવેલા નિરાશ્રીતાને આશ્રય આપવા માટે સરકારે એક કેમ્પ ખાલી આગ્યેા હતેા અને જનતાએ પણ એ શરણાથી આને માટે અનાજ, કાપડ વિગેરેથી સારા સહકાર આપ્યા હતા. બધા નિરાશ્રીતાને સરકારે કેમ્પમાં ઉતાર્યાં હતા એટલે નિરાશ્રીતાની શિખિર થઈ. જેમ પંખીડાએ કાઈ કયાંથી ને કાઈ ક્યાંથી આવી વૃક્ષ ઉપર મેસે છે તેમ આ નિરાશ્રીતા ભેગા થયા, પણ એ ખાપને તેના દીકરા રમેશ ન મળ્યે, રમેશની પત્ની મંજુલા તેમજ માતા-પિતા, રમેશ....બેટા રમેશ કહીને તેની શેાધ કરતાં ચારે બાજુ પાકાર કરવા લાગ્યા. ત્યારે ખીજા નિરાશ્રીતા કહે છે ભાઈ ! તમારા દીકરા નાના નથી. તમે શા માટે આટલી ખધી ચિંતા કરેા છે ? હમણાં આવશે. ત્યારે રમેશના માપ કહે-ભાઈ! ભલે ને માટી હાય પણ બાપ આગળ દીકરા સદા નાના છે, અને મારા રમેશ એટલે જાણે ખીજો શ્રવણ જોઈ લે. એ મારી ખૂબ સેવા કરે છે ને મારી આજ્ઞાનું કદી ઉલ્લંધન કરતા નથી. એ દીકરી ઘડી પણ કેમ ભૂલાય ? રમેશના પિતાજી રમેશ...રમેશ કરીને બૂમા પાડતા ગલીમાં ઘૂમતાં હતાં, ત્યાં રમેશ માથે થેલા લઇને આવી પહેાંચ્યા, અને પિતાના પ્રેમાળ સ્વર સાંભળતાં દોડીને બાપને વળગી પડચેા. બાપુજી તમે મને મૂકીને ક્યાં ચાલ્યા ગયા હતા ? હું તા શેાધી શેાધીને થાકી ગયા. આજે આપ મળી ગયા. પિતા-પુત્ર પ્રેમથી ભેટી પડયા. “પિતા પુત્રનું મિલન ’ :– રમેશના પિતાજી કહે છે બેટા ! અમે તારી Page #372 -------------------------------------------------------------------------- ________________ સારા દર્શન ચિંતા કરતા હતા. તારી યાદ અમને કેટલી સતાવતી હતી એ તે અમારું મન જાણે છે. તારા વિના અમારા જીવ અધ્ધર થઈ ગયા. તું કયાં ગયે હતે? ત્યારે કહે છે પિતાજી! સ્ટેશને ઉતર્યા પછી હું થેલે લઈને ઉતર્યો ને જોયું તે આપણે થેલે બદલાઈ ગયેલું. તેની તપાસ કરવા રહો. ઘણી તપાસ કરી પણ આપણે થેલે જતે રહ્યો ને બીજા કેઈને થેલે આવી ગયા છે. આટલું બોલતાં રમેશની આંખમાં ઝળઝળીયા આવી ગયા. ત્યારે એના પિતાજીએ કહ્યું-રમેશ! એમાં ઢીલા થવાની તારે જરૂર નથી. આપણે થેલે ગયે ને બીજે આવ્યું છે ને ? રમેશે કહ્યું-પિતાજી! એની મને ચિંતા નથી પણ કેઈને થેલો આવી ગયો તેની મને ચિંતા છે. પિતા કહે-એમાં ચિંતા શાની? આપણે થેલે ગયે ને બીજાને આપણી પાસે આવ્યું તે રાખી લેવાનો. આપણા થેલામાં જે ચીજ છે તે તે વાપરશે ને એની આપણે વાપરીશું. રમેશે કહ્યું-પિતાજી! પારકે માલ રાખે તે પાપ છે. ભાઈ! પણ તું કયાં ચેરી કરીને લાવ્યા છે? આપણે ચોરી કરી નથી પછી પાપ શેનું? ભીડમાં ભૂલથી કેઈને થેલે આવી ગયે એ પાપ ન કહેવાય. રમેશને સંતોષ ન થ. ત્યારે એના પિતાએ પૂછયું–ભાઈ! એ થેલામાં શું છે? પિતાજી! મેં કંઈ થેલો બોલીને જોયું નથી પણ થેલાનું વજન જોતાં એમ લાગે છે કે અંદર સારી એવી રોકડ રકમ અને દાગીના હેવા જોઈએ. ઉપરથી જુના કપડા ભરી દીધા હોય તેમ લાગે છે. છે જ્યાં પિતાની દૃષ્ટિ અને કયાં પુત્રની પવિત્રતા :- એને બાપ કહે છે બેટા ! તારા ઉપર ભગવાને દયા કરી ઘેર બેઠાં ધન મે કહ્યું છે. તે છાનામાનો લઈ લે ને. શા માટે ગાંડપણ કરે છે? પાસે પૈસા હશે તે આપણે વહેપાર ધંધો કરી શકીશું. રમેશ કહે–પિતાજી ! આપને દુખ લાગે તે માફ કરજે. આપની વાત મારા ગળે ઉતરતી નથી. તમે તે મને ઘણી વખત એવી શિખામણ આપી છે કે દીકરા! પરધન પથ્થર માનીએ, પરસ્ત્રી માત સમાન, ઈતના કરતાં હરિ ના મિલે તે, તુલસીદાસ જમાન.” ગમે તેટલું પરાયું ધન તમને મળી જાય પણ તેને પથ્થર સમાન સમજીને છેડી દેજે અને પરસ્ત્રીને માતા અને બહેન સમજજે. આટલું જે માણસ કરે તે તેને ભગવાન મજ્યા વિના રહે નહિ અને ન મળે તે તુલસીદાસ કહે છે હું તમારે જામીન બનીશ આ રીતે શિખામણ આપી છે કે અત્યારે આપ આ શું બોલે છે? આપ મને નરકની ખીણમાં ધકેલવાને માર્ગ બતાવે છે? આપણે પૂર્વજન્મના પાપના લીધે ઘરબાર છોડીને અહીં તહીં રખડી રહ્યાં છીએ, તે હવે વધુ પાપ શા માટે કરવું જોઈએ? દીકરાની વાત સાંભળીને બાપ સમજી ગયા ને કહ્યું. બેટા! Page #373 -------------------------------------------------------------------------- ________________ શાજા દર્શન ૩૨૭ તારી વાત સાચી છે. આપણે થેલે નથી રાખવે, પણ આપણા થેલામાં શું હતું? તેમાં તે આપણાં બધાના એકેક જોડી જુના કપડા, એક બે ઓઢવાના બેરા, બીડીઓ વાળવાની લેઢાની તાસક, શેડા પત્તા ને તંબાકુ આટલું હતું. આપણું ભલે ગયું પણ મેં તે પરધન પથ્થર સમાન માનેલું છે. એટલે આ તે ન રાખું. એના પિતા કહે છે બેટા! હવે હું તને રાખવાનું કહેતા નથી પણ આ થેલે પોલીસને સેંપી દઈએ. ત્યારે રમેશે કહ્યું આજે પોલીસને પણ વિશ્વાસ કરવા જે નથી. ત્યાં સોંપીશું તે એ હજમ કરી જશે ને જાહેરાત આપીશું તે ઘણાં માલિક થઈને આવશે, તે સાચા માલિકને માલ નહિ મળે. એના કરતાં આપણી પાસે રાખી મૂકીએ. જેને થેલે હશે તે શેાધતે શેાધતે અહીં આવીને ખાતરી આપીને લઈ જશે. પિતા કહે–ભલે. તેમ કરીએ પણ જરા જે તે ખરે કે થેલા ઉપર એના માલીકે નામ લખ્યું છે? જોયું તે લીલા રંગની શાહીથી “મનુ વાલિયર” આ પ્રમાણે લખ્યું હતું. નામ વાંચીને થેલે ખૂણામાં મૂકી રાખે ને બાપ દીકરા મનની શોધ કરવા લાગ્યા. દેઢ મહિને વીત્યે પણ પત્તો ન લાગે. રમેશની ચિંતાને પાર ન હતું. એને સુખે ઉંઘ આવતી ન હતી. કદાચ આંખ મીંચાય તે - ઝબકીને જાગી જતે ને પેલા થેલાને જોઈને કંપી ઉઠતો. અહો ! આ થાપણ કયાં સુધી સાચવવાની? એને માલિક મળે તે થેલે સોંપી ચિંતાથી મુક્ત બનીએ. પિતાની અકળામણ ? હવે તે એના પિતાજી પણ કંટાળીને રમેશને કહી દેતાં કે આપણે સામાન લેતી વખતે તારી આંખે ક્યાં ગઈ હતી કે આ નકામી ઉપાધિ લેતે આવે? હવે તે એને શોધીને હું પણ થાક્યો છું. તું પિોલીસને સોંપી આવ ને પિોલીસને ન લેંપ હેય તે કૂવામાં નાખી આવ, પણ હવે આ ચિંતાને અંત લાવ. બાપુજી! આપણને સાચવતાં આમ થાય છે તે જેને થેલે એવા હશે તેને કેવું થતું હશે! એના બાળકનું શું થતું હશે! જેવું આપણું તેવું બીજાનું. આપણે પાંચસો હજારની મીલકત છેડીને આવ્યા છીએ છતાં આપણને દુઃખ થાય છે તે આ બિચારે મનુ તે લાખની મૂડી છેડીને આ હોય તેમ લાગે છે. આવા સંગમાં મનુ માટે આપણાં દિલમાં હમદર્દી હેવી જોઈએ. ધન દેવાતાં શરીર બેઈ નાંખ્યું કે એક દિવસ રમેશ અને તેના પિતા ઉતારે બેઠા બેઠા વાતચીત કરતા હતા. ત્યાં એક આધેડ વયને માણસ ત્યાં આવીને ઉભે રહ્યો હતો. તેનું શરીર તદ્દન ફીકકું પડી ગયું હતું, આંખે ઉડી ઉતરી ગઈ હતી અને મેલાઘેલા વસ્ત્રો પહેરેલા હતા. જાણે કંઈક શોધતા ન હોય તેમ લાગ્યું. એને જોઈને રમેશના પિતાએ પૂછયું. ભાઈ! કેનું કામ છે? ત્યારે પેલા માણસે ભાંગ્યા તૂટયા શબ્દમાં કહ્યું. ભાઈ! મારે એક થેલે દેઢ મહિનાથી ખેવા છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શાશા વર્ણન તેને શોધી રહ્યો છું. ભાઈ! તમારું નામ શું? “મનુ” તમે કયાંના રહીશ છે? તે કહે વાલિયરને છું, ફરીને પૂછ્યું. થેલામાં શું ભર્યું હતું? તે કહે ભાઈ! ઉપરથી એમ લાગે કે જુના કપડા ભરેલાં છે પણ સાચું કહું તે એમાં મારી 'જિંદગીભરની કમાણી ભરી છે. વધુ શું કહું! હું તે બેહાલ બની ગયેલ છું. બંગલા, બાગ-બગીચા બધું વાલિયરમાં રહી ગયું અને જે દાગીના અને રોકડ રકમ થેલામાં ભરી હતી તે ખવાઈ ગઈ. આજે મારા કુલ જેવા બાળકે, પત્ની બધા ત્રણ ત્રણ દિવસથી ભૂખ્યા છીએ. મારા નસીબ ફટયાં કાલે અમારે ઘેર ઘણાં જમતાં હતાં ને આજે બટકું રોટી માટે ઘેર ઘેર ભટકું છું. આટલું બોલતાં તે રડી પડ. ત્યારે રમેશે હિંમત આપીને કહ્યું. ભાઈ! તમારે થેલે કે હતો? તે કહે આમ તે જુએ છે. લીલા રંગની શાહીથી તેના ઉપર “મનુ વાલિયર” એમ લખ્યું છે. એટલે રમેશે તેની પાસે કાગળ ઉપર નામ લખાવ્યું તે અક્ષર મળતાં આવ્યા તેથી બાપ દીકરાને ખાત્રી થઈ કે આ થેલાને સાચે માલિક છે. છતાં વધુ ખાત્રી કરવા માટે પૂછ્યું ભાઈ ! થેલામાં શું શું હતું? મનુ કહે ભાઈ! કહેવાથી શું ફાયદો? ભાઈ હિંમત રાખ. સૌ સારા વાના થશે. એટલે મનુને હિંમત આવી તેણે કહા થેલામાં પાંત્રીસ હજાર રૂનું ઝવેરાત, પચીસ હજારની ચલણી નેટ, એક હજાર રોકડા રૂપિયા પાંચ સોનાની લગડીઓ ને પંદર શેર ચાંદી આટલી મિલ્કત છે. - રમેશ કહે તમારી પાસે પેટી ન હતી? મનુ કહે–ભાઈ! મને થયું કે પેટીમાં બધી મિલ્કત ભરીશ તે કઈ લૂંટી લેશે. એમ સમજીને બધું થેલામાં ભર્યું ને ઉપર જુના કપડા ભરી દીધા તેથી લેનાર એમ સમજે કે આમાં જુના કપડાં ભરેલા છે. ઠીક. ભાઈ! તમે સમજીને કામ કર્યું છે. રમેશ કહે–ભાઈ! તમે ચિંતા નહિ નહિ કરે. ભગવાનની કૃપાથી તમારો થેલે મળી જશે પણ એક શરત. આટલું સાંભળતાં મનનું હૈયું હર્ષથી નાચી ઉઠયું ને બોલ્યા-ભાઈ! મારો થેલો મળી જશે તે હે તેમાંથી અડધો ભાગ આપને આપીશ. તમારી શું શરત છે તે જલ્દી કહે. રમેશે કહ્યું-એમાંથી રાતી પાઈ પણ અમારે જોઈતી નથી. માત્ર શરત એટલી કે તમે જે કહ્યું તે પ્રમાણે થેલામાંથી નીકળવું જોઈએ ને તમે અમારા ઉપર આરોપ મૂકો. તેવું ન થવું જોઈએ. મનુએ કહ્યું-ભાઈ! જે મને નવી જિંદગી આપે તેના પગ ધોઈને પીઉં. ભાઈ! તમે આ શું બોલે છે ? રમેશે મનુને અંદર લઈ જઈને " તેનો લેપ બતાવ્યું. થેલે જતા મનુના આનંદનો પાર ન રહ્યો. તે પિતાના વહાલસોયા દીકરાને બાથમાં લઈ લે તેમ થેલાને વળગી પડયે. બંધુઓ ! માનવીને પૈસા કેટલા વહાલા છે. પૈસાની પાછળ દોઢ મહિનાથી મનુ પાગલ બનીને ઘૂમતે હતા તે મળતાં કેટલે આનંદ થયે? એ તે અનુભવનારો Page #375 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન જાણી શકે, જ્ઞાની કહે છે માયા છે ત્યાં દુઃખ છે. શું છે પૈસામાં, પાછળ દેહે મા, પૈસા જેવું દુખ દેનાર કેઈ નથી દુનિયામાં.. પૈસે લલચાવે કે પાછળ દેડાવે, ધરમને વિસરાવે, શરીરને કરમાવે પાણું થાયે લોહતણું જે પૈસે મેળવતા એ પૈસાના પાછળ કે પાગલ થાશોમાશું સમજે. પૈસે માણસને કેટલું કરાવે છે ? હવે આ પૈસાના મેહમાં ક્યાં સુધી બેસી રહેશે? મનુએ પૈસા ભરેલો થેલે મેળવવા કેટલી મહેનત કરી ? અંતે અહીં તેને થેલે મળી ગયો. તે રડતી આંખે કહે છે ભાઈ! મેં તે આશા છેડી દીધી હતી. આપે મને મારી મિલ્કત આપી દીધી. હું કયા શબ્દોમાં તમારો આભાર માનું? ખરેખર, આપ માનવ નહિ પણ દેવ છે. ત્યારે રમેશના પિતાએ કહ્યું ભાઈ! હું દેવ નથી પણ મારે દીકરો રમેશ દેવ જેવો છે. એને જ આ થેલે મને હતે. તે બુદ્ધિ પવિત્ર રાખી શકો તો તમને તમારે થેલે પાછો મળે. ત્યારે રમેશે કહ્યું –ભાઈ! મેં કાંઈ કર્યું નથી. જે ઉપકાર માન હોય તે પ્રભુને માને, મારે નહિ. મેં તે માનવ તરીકેની ફરજ અદા કરી છે. હવે આપ આપને થેલે સંભાળી લે એટલે મારા માથેથી ભાર હળ બની જાય. મનુએ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે બધું થેલામાંથી નીકળ્યું. જોત જોતામાં વાત ચારે બાજુ ફેલાતાં લોકો ભેગા થઈ ગયા અને મેશની નિસ્પૃહ ભાવના જોઈને ખુશી થયા ને તેના ઉપર પ્રશંસાને પુપે વેરવા લાગ્યા. રમેશના મુખ ઉપર માનવતાનું દિવ્ય તેજ ઝગારા મારી રહ્યું હતું. આ છે માનવતાની મહેક બંધુઓ ! રમેશે ગરીબ હોવા છતાં હાથમાં આવેલી લક્ષ્મીને સ્વીકાર ન કર્યો ગરીબાઈમાં આવી નિર્લેપ ભાવના રહેવી તે સહેલ નથી. પિતાને થેલે ગયો તેને અફસોસ ન કર્યો પણ પારકાને થેલે કેટલે સાચવીને રાખે ને સાચે માલિક મળતા થેલે સેંપી દીધું છતાં મનમાં નામ અભિમાન નહિ તમને આ થેલે મળી જાય તે શું કરે? પરધન પથ્થર સમાન માને કે હાથમાં આવે તે ઘર સમાન ? (હસાહસ) તમે બહુ પાકા છે હસીને પતાવી દે છે. ટૂંકમાં તમારું જીવન રમેશ જેવું પવિત્ર બનાવી માનવતાની મહેક પ્રસરાવશે. રમેશે પરધન પથ્થર સમાન માન્યું તે. તેનું મન નિર્મળ રાખી શકે આ હતે આર્ય દેશને માનવી. એક વખતને આપણે આર્યદેશ કે પવિત્ર હતો! ને માણસો પણ કેવા પવિત્ર હતા ! કયા તે સમયના માનવીનું પવિત્ર જીવન અને કયાં આજનું જીવન! આજે પરધનમાં પથ્થર જેવી દષ્ટિ અને પરસ્ત્રી પ્રત્યે માતા જેવી દષ્ટિ આ બંને ત નષ્ટ થઈ ગયા છે અને ધર્મને ધતીંગ કહેનારાઓ વધી ગયા છે. જે સંતાનને બાળપણથી ઉત્તમ સંસ્કૃતિને મહાન આદર્શ સમજાવવામાં આવશે તે જીવનનું ઘડતર સારૂં થશે ભૌતિક સુખની લાલસા માટે સંસ્કૃતિને ખતમ કરવી તે માનવને શેભતું નથી ભૌતિક સુખને માટે બહેને શા-ફર Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શારદા દર્શન સીતાજીના શીલની સંસ્કૃતિના નાશ કરી નાંખે અને વહેપારીઓ ધન કમાવવાના લાભને ખાતર દાનવીર જગડુશાહના આદર્શોને ખતમ કરી નાંખે તે કેટલી શેાચનીય વાત છે! દાનવીર જગડુશાહ કેવા કામ કરીને માનવતાની મ્હેક પ્રસરાવી ગયા તે તમે જાણેા છે ને ? એમના જીવનના એક પ્રસંગ સાંભળે. દાનવીર જગડુશાહે જૈનાચાય પરમદેવસૂરિજીના પરમ ભકત હતા. કેઈ વિશાળ જ્યાતિષીનું જ્ઞાન ધરાવતા જ્યાતિષી પાસેથી તેમને જાણવા મળ્યું કે વિક્રમ સંવત ૧૩૧૩, ૧૩૧૪, ૧૩૧૫ આ ત્રણ સાલમાં ભયંકર દુષ્કાળ પડશે તે માટે જે ચેાગ્ય લાગે તે તૈયારી અત્યારથી કરી લેવી આ વાત જાણીને જગડુશાહે ઠેરઠેરથી ખૂબ અનાજ ભરી લીધું એના કાઠારા અનાજથી છલકાઈ ગયા. સમય જતાં કપરા દુષ્કાળ પડયા. લેાકેા અન્ન વિના તરવા લાગ્યા ત્યારે જગડુશાહે કઈ જાતના ભેદભાવ વિના પોતાના ભંડાર ખુલ્લા મૂકી દીધા. મેટા મેટા રાજાએ પાતાની પ્રજાનું રક્ષણ કરવા માટે જગડૂશાહ પાસે અન્ન લેવા માટે આવવા લાગ્યા ત્યારે જગ′શાહે કહી દીધું કે યહુ અનાજ ઉસકે લિયે હૈ જો શામકે અન્ન ખિના મરજાને વાલા હૈ ! આ અનાજ ગરીખ પ્રજાના મુખમાં જવુ' જોઇએ કાઈ ને કાઠારમાં ભરવા માટે નથી. આ પ્રમાણે શરત કરીને જગડુશાહે રાજાઓને પુષ્કળ અનાજ આપ્યુ. તે સિવાય પાતે ૧૧૨ દાનશાળાએ ખુલ્લી મૂકી દીધી તેમણે બધું મળીને આઠ અખજને સાડા છ ક્રોડ મણુ અનાજનું કોઇ પણ જાતના મૂલ્ય વિના દાન કર્યું.... જ્યારે જગડુશાહ મૃત્યુ પામ્યા ત્યારે તેના માનમાં દિલ્હીના ખાદશાહે માથેથી મુગટ ઉતારી નાંખ્યા હતા. સિ ંધપતિએ એ દિવસ સુધી અન્નનેા ત્યાગ કર્યાં હતા. આવા પુરૂષો જગતમાં જન્મીને કેવી મ્હેંક પ્રસરાવી ગયા ! તેમના જીવનના પ્રસંગા આપણી સમક્ષ આર્ય સંસ્કૃતિના આદર્શ રજુ કરે છે. માનવ જીવનની વિશેષતા સર્દૂગુણેાથી માનવતાની મ્હેંક પ્રસરાવી જાય ત્યારે આ માનવ જીવન મહાન કિ`મતી છે. તેના સદુપયેાગ કરવા જોઈએ, લાખ રૂપિયાના હીરો હોય તેનાથી બંગલા, ગાડી, મેટર, બૈભવ વિગેરે મેળવી શકાય પણ કાઈ ચણા મમરા ખરીદે તે કેવા કહેશેા ? (શ્રેાતામાંથી અવાજ :- મૂખ) ખરાખર ખેલે છે ને ? અહી મહાન પુરૂષા સમજાવે છે કે આ માનવભવ એવા કિંમતી છે કે જેનાથી સદ્ગતિ, ઉંચા ત્યાગ, ભૈરાગ્ય, સંયમ અને તત્ત્વજ્ઞાન મેળવી શકાય એવા અમૂલ્ય માનવભવથી તુચ્છ અને વિષમિશ્રિત ચણા મમરા જેવા વિષયાને ભિખારી બનીને ભૌતિક સુખની લાલસામાં જીવન હામી દેનાર માનવ મૂખ છે, અને પરીણામે ક્રુતિઓમાં ભયંકર દુઃખના ભાકતા બની તે ઝૂરીઝૂરીને મરે છે. આવી પરીસ્થિતિ સર્જાતા પહેલાં માનવભવના ઉંચા મૂલ્ય આંકે ને સાધનામાં પ્રબળ વેગવાન અનેા. Page #377 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૩૩૧ માનવ જીવન પામીને સંપૂર્ણ ત્યાગ ન કરી શકે તે ખેર, વ્રતધારી બનો, તેમજ દયા, દાન. પરોપકાર, સેવા આવા ગુણે તે કેળવી શકે ને? આવા ગુણે જીવનમાં આવે તો પણ કલ્યાણ થાય છે. ખરેખર તમારામાં કરૂણને ઘધ વહેતો હશે તે તમારી છાપ જરૂર બીજાને પ્રેરણા આપશે. એક ઘટના કહું. લંડનની એક ગલીમાં રાત્રે એક ચોર આમ તેમ નાસભાગ કરી રહ્યો હતો. પિલીસ તેની પાછળ પડી વિસલ પર વિસલ વગાડતાં પોલીસે હાજર થઈ ગયા. રાત્રીને સમય હતો. એટલે ગલીના બધા મકાને બંધ હતાં. ચેરના મનમાં થયું કે હવે તો મારું આવી બન્યું. કયાં જાઉં? આગળ પિલીસ અને પાછળ પણ પિોલીસ. તેણે એક ચર્ચને દરવાજો ખુલ્લે જોયો ને તેમાં પેસી ગયે. ત્યાં ખૂબ શાંત વાતાવરણ હતું. ચર્ચના ફાધર (પાદરી) ચર્ચના મેદાનની વચ્ચે બેઠાં હતાં. તેમની સામે ખુરશીમાં તેમના મિત્રો બેઠા હતા. બધા ચા પીવામાં મશગૂલ હતા. આ જોઈને ચોરના મનમાં થયું કે ચાલ, હું પણ ત્યાં જઈને બેસી જાઉં તે મને પણ ચા પીવા મળશે, ને કે મને ચોર તરીકે પકડશે નહિ. એમ વિચારી ત્યાં જઈને બેસી ગયો. ફાધરને સેલ્યુટ કરી. જેવું માણસ હોય તે વિનય વિવેક તે બતાવવું જોઈએ ને? અને ઠગ લોકોને આ આડંબર ખૂબ આવડે. આ ચેર બૂટ અને શૂટમાં સજ્જ થઈને ગયે હતે. કેઈને શંકા ન થાય કે આ માણસ ચર હશે. ફાધરે આ નવા મહેમાન માટે ચાંદીના કપમાં ચા મંગાવી. ચા પીધા પછી ફાધર તે પિતાના સ્વજનની સાથે વાતચીતમાં પડી ગયા. પણ પેલા ચારે વિચાર કર્યો કે આ લાગ ઠીક છે ને માલ પણ સરસ છે. ચાંદીના કપ છે તે કેમ જવા દઉં? ભાઈસાહેબના કેટનું ખિસું ઘણું મોટું હતું. તેણે એક પછી એક કપ ખિસ્સામાં મૂકયા. ફાધર તે વાતચીતમાં હતા ત્યાં આ નવા મહેમાન માલ લઈને છટકી ગયા પણ છટકીને જાય કયાં? આગળ તેનું સ્વાગત કરવા માટે પિલીસ તૈયાર હતી. જે. તે ચર્ચના દરવાજામાંથી નીકળે કે તરત પોલીસે તેને પકડી લીધે. પહેલાં તે તેની પાસે માલ ન હતું. હવે તે તે માલ સાથે પકડાઈ ગયે. પિોલીસે તેને બે ચાર ફટકા માર્યા ને કેર્ટમાં મેજીસ્ટ્રેટની સામે તેને હાજર કર્યો. મેજીસ્ટ્રેટે ચાંદીના કપ જોયા તે તેના ઉપર ફાધરનું નામ લખ્યું હતું. મેજીસ્ટ્રેટે કહ્યું. અરે પાપી ! તું કયાં સુધી પહોંચી ગયે? બધે તે ચે.રી કરે છે પણ ધર્મનું સ્થાન એવા ચર્ચને પણ ન છોડયું? મેજીસ્ટ્રેટે ફાધરને બોલાવીને પૂછ્યું. તમારે ત્યાં ચોરી થઈ છે? ફાધરે કહ્યું મારે ત્યાં ચેરી? ના... નારી થઈ જ નથી. બાજુમાં પાંજરામાં ઉભા રાખેલા ચેર સામે દષ્ટિ કરીને કહ્યું. જુઓ, આ મિસ્ટરે તમારું કંઈ ચોર્યું છે ખરું ! ફાધરે તેને ઓળખી લીધે ને આખી પરિસ્થિતિ સમજી ગયા. મેજીસ્ટ્રેટે કહ્યું જુઓ આ ચાંદીના કપ તમારા છે. આના ઉપર તમારું નામ લખેલું છે. આ જોઈને ફાધરે કહ્યું. અરે! આ તે અન્યાય થઈ ગયે. મેજીસ્ટ્રેટે કહ્યું. આમાં Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ ચારવા રન અન્યાય શેના ? તમારા નામના કપ એમની પાસેથી નીકળ્યા છે ને એને પેાલીસે અહી પકડીને લાવ્યા છે. 26 “ફાધરની કરૂણાએ ચારના જીવનના કરેલા પટ્ટા : ખંધુએ ! આ ફાધરની વિશાળતા જોજો. ચારને પણ કેવી રીતે ખચાવી લે છે? એમણે કહ્યુ ભાઈ ! આ માણસ તે મારા મિત્ર છે. ચાર નથી. આ કપ તે મે તેને પ્રેઝન્ટમાં આપેલ છે. ફાધરના શબ્દો સાંભળીને મેજીસ્ટ્રેટ એટલી ઉઠયા-ધન્ય છે ફાધર તારી દયાને ! ફાધર કાટ માંથી બહાર નીકળી ગયા ને પેલા ચારને છેડી દીધા. ચાર તે નવાઇ પામી ગયા કે આ શું? આ તેા માણસ છે કે ભગવાન? એણે મને ચા પીવડાવી અને મે તેની ચારી કરી છતાં મારા ઉપર કેવી દયા કરી. મને મિત્ર બનાન્યેા. અહાહા હું.... કેવા પાપી અને એ કેવા પવિત્ર ! જો તેણે મને મિત્ર ન બનાવ્યેા હૈ।ત તા મારું આવી અનત, જેવા એ પાંજરામાંથી છૂટા તેવા દોડીને ફાધરના પગમાં પડયે ને અંતઃકરણપૂર્વક તેની માફી માંગી અને આંસુથી ફાધરના ચરણા પખાળી નાંખ્યા ને ગદ્ગદ્ કંઠે ખેલ્યેા કે આપ કેવા મહાન છે! મેં આપની ચારી કરી છતાં આપે મહાન ઉદારતા કરીને મારા પ્રાણ બચાવી લીધા. આપે તે મને નવી જિ'દ્દગી આપી. આપના જેટલા ઉપકાર માનુ તેટલેા આછે છે. ફાધરે કહ્યું. તારા ચહેરે, જોતાં જ મને એમ લાગે છે કે તુ સજ્જન માણસ છે પણ સચેાગવશાત તે ચારી કરી લાગે છે. તેણે કહ્યું. આપની વાત તદન સત્ય છે. મારી એક બહેનના લગ્નના પ્રસંગ છે ને મારી પાસે કાંઇ નથી. મેં મારા સગાં અને મિત્ર પાસે મદદ માંગી પણ કાઈ એ મને મદદ કરી નહિ એટલે ન છૂટકે મારે આ પાપ કરવુ પડયું છે. ફાધરે કહ્યું. ભાઈ ! તું ચિંતા ન કર તારે કેટલી રકમની જરૂર છે? તે મને કહે હું તને આપી દઉં, પણ તારે ચેરી નહિ કરવાની. ચારે ફાધર સમક્ષ પ્રતિજ્ઞા કરી કે હવે કદી હું ચારી નહિ કરુ. એટલે ફાધરે તેને જેટલા પૈસાની જરૂર હતી તેટલા આપ્યા ને પેલા ચાંદીના કપ પણ તેને ભેટ આપી દીધા. ચાર ખુશ થતા ચાર્લ્સે ગયા. હવે તમે વિચાર કરે. ફાધરે પાપીને પાપથી છેડાવવા માટે શું કર્યું? શુ ચાર દયાને પાત્ર હતા ? ના, પણુ ફાધરને વિચાર આન્યા કે હું કેવી રીતે આને ચેરીના પાપમાંથી છેડાવુ? તા છેવટે ચાર સુધરી ગયા આનું નામ માનવતાની મ્હેક. જે ફુલની પાસે જાય છે તેને સુગધ આપે છે. કુલ જ્યાં રહે ત્યાંનું વાતાવરણ સુગંધથી મઘમઘતુ' અની જાય છે, તેમ આ ફાધરનું જીવન ફુલ જેવું હતું. તેનામાં માનવતાની મ્હેંક હતી. ચારી કરવા આવનારને પણ ખચાવી દીધા અને તેના જીવનમાં પણ માનવતાની મ્હેંક પ્રસરાવી. તમે પણ આ પર્યુષણ પર્વાંના દિવસેાની પવિત્ર પ્રેરણા લઇને તમારુ જીવન માનવતા આદિ સદ્ગુણૢાથી સભર મનાવી મઘમઘતુ મનાવા. Page #379 -------------------------------------------------------------------------- ________________ મારા દર્શન આપણે બે દિવસથી નરસિંહની કહાની ચાલે છે તેમાં નરસિંહ કે પવિત્ર છે! તેના જીવનમાં માનવતાની મહેક ભરી છે. બીજી બાજુ રાજાના જીવનમાં સ્વાર્થના દુર્ગણેની દુર્ગધ ભરી છે. એ નરસિંહને મારવાના ઉપાય શોધે છે. ઉપકારીને ઉપકાર નથી જોતો. તેની પવિત્રતા કે ઉદારતાને નથી જોતે. માત્ર એને કેમ મારી નાંખું? એ જીવતે રહે તે મારા રાજ્યને માલીક બની જાય ને! આ ભાવના છે. કેટલી ઘોર અજ્ઞાનતા છે ! આ તરફ રાજકુમાર અને નરસિંહ બંને વિજયની વરમાળા પહેરીને હર્ષભેર રાજા પાસે આવીને રાજાના ચરણમાં નમ્યા. રાજાએ બંનેને આશીર્વાદ આપ્યા ને ઉપરથી મીઠા શબ્દમાં નરસિંહને કહ્યું. જે બેટા! તું હતું તે કુમારને સહાયક બને? અમને આશા ન હતી કે તું લડાઈમાં આટલું સાહસ કરી શકીશ. કુમારે પણ તેના ખૂબ ગુણલા ગાતાં કહ્યું. પિતાજી! આ વખતને વિજય તે નરસિંહને આભારી છે. એને જેટલે ઉપકાર માનીએ તેટલે ઓછા છે. રાજા ઉપરથી મોટું મલકાવે છે પણ અંદરથી જલી જાય છે. રાજાએ ઘણું વિચારને અંતે એક ઉપાય છે. એના રસોઈયાને ખાનગીમાં કહ્યું કે તું આજે ભજનમાં લાડવા બનાવજે. તેમાં નાના મોટા બનાવજે. ઝેર નાનામાં નાંખજે. રસોઈયાએ રાજાના હુકમ પ્રમાણે ભોજન તૈયાર કર્યું. જમવાને સમય થતાં રાજકુમાર અને નરસિંહ બને જમવા બેઠા. રઈયાએ રાજાના હુકમ પ્રમાણે અનેક જાતના ફરસાણ, શાક પીરસીને લાડુ પીરસ્યા. તેમાં નાને લાડુ નરસિંહના ભાણામાં ને માટે લાડુ કુમારના ભાણામાં પીરસ્ય, આ સમયે કુમાર કહે છે ભાઈ! તમે તે અમારા મહેમાન કહેવાઓ, વધુ શું કહ્યું, તમે તે સ્વજનથી પણ અધિક છે. માટે મહમાનને નાનો લાડુ આપીને મારાથી માટે કેમ ખવાય? આપણે લાડુ અદલ બદલ કરીએ. નરસિંહે ઘણી ના પાડી છતાં મોટે લાડુ નરસિંહના ભાણામાં મૂક્યો ને નાને લાડુ લઈને પિતે ખાવા લાગ્યા. બંને જમીને ઉભા થયા પણ કુમારને ચેન પડતું નથી. અત્યંત ભારે ઝેરના કારણે થંડી વારમાં આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું ને કુમાર તમરી ખાઈને પડ્યો. પડતાંની સાથે તેના પ્રાણ ચાલ્યા ગયા. આ જોઈને નરસિંહ ધ્રુજી ઉઠયો. રસોઈ દેડતો રાજા પાસે ગયો ને બનેલી વાત રાજાને કહી. સાંભળતાં રાજા કલ્પાંત કરતાં માથું કૂટવા લાગે, અને વિચાર કરે છે કે મેં કેવા કૂર કામ કર્યા કે નરસિંહને ત્રણચાર વખત મારી નાંખવાના કાવત્રા ઘડ્યા છતાં તે પુણ્યવાન જીવી ગયે ને ઉત્તરોત્તર ઉન્નતિના શિખરે ચઢ. મેં કૂર રાક્ષસ જેવા કામ કર્યા તે શું સાર કાઢયે? અંતે મારે નિર્દોષ પુત્ર મારી ક્રૂરતાને ભોગ બન્ય. ને મારા પાપ મને નડયા. ધિક્કાર છે મારા પાપી આત્માને ! અંતે રાજાને પિતાના દુષ્કૃત્યો સમજાયા. બીજી બાજુ રાજકુમારના મૃત્યુના સમાચાર વાયુવેગે ગામમાં પ્રસરી જતાં નગરજનના ટેળે ને ટેળા રાજમહેલ પાસે આવીને કંલ્પાંત કરે છે. આ સમયે Page #380 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન રાજા માથું ફેડતાં બેલે છે કે હું અધમ છું, મહાન પાપી છું, તેમ પશ્ચાતાપ કરતાં પિતાનું પાપ પ્રગટ કરે છે ને છેવટે પુત્રને અગ્નિ સંસ્કાર કર્યા બાદ નરસિંહને રાજગાદીએ બેસાડી પિતે સંસાર ત્યાગ કરીને આત્મકલ્યાણ કરવા માટે ચારિત્ર અંગીકાર કર્યું. સત્ય સમજાતા પાછા વળી આત્માની સાધના કરી. આ છે માનવતાની મહેક પર્વાધિરાજના પવિત્ર દિવસે આપ સહુ કે જીવનમાંથી દુર્ગણે, દુર્વાસાના અને દુષ્કાને તિલાંજલી આપીને સદ્ગુણ અને સુકૃતની સુગંધથી માનવજીવનને મહેંકતું બનાવી ભવસાગરને પાર કરી જાવ. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન ન કર દ્વિ. શ્રાવણ સુદ ૧ને સેમવાર તા. ૧૫-૮-૭૭ વિષય :- “આત્મ આઝાદીની કેડીએ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! પર્વાધિરાજ પર્યુષણ પર્વ આપણે આંગણે મહેમાન બનીને આવ્યાં છે. એ મેંઘેરા મહેમાનને પધાર્યાને ત્રણ ત્રણ દિવસ પૂરા થઈ ગયા. આજે ચોથે દિવસ છે. આ મહેમાન પ્રતિવર્ષે એક વખત આપણે આંગણે પધારે છે ને આરાધકની મહેમાનગીરીને આસ્વાદ લઈને વિદાય થાય છે. એવા મહેમાનનું આપણે અંતરના ઉમળકાથી ને હૈયાના હેતથી સ્વાગત કરીએ. પર્વાધિરાજ પર્યુષણ પર્વ આત્માને આઝાદીની કેડીએ લઈ જનાર મંગલ પર્વ છે. આજને વિષય “આત્મ આઝાદીની કેડીએ” આઝાદીને અર્થ શું? તે જાણે છે? આ= આત્મા, ઝા=ઝાકઝમાળ, દી=દીવે. જ્યારે આત્મામાં કેવળજ્ઞાન અને કેવળદર્શનના દીવા પ્રગટી ઉઠે છે ત્યારે સાચી આઝાદી મેળવી શકાય છે. આજે પંદરમી ઓગષ્ટને દિન છે. આ દિવસે બ્રિટીશ સરકારની ગુલામીમાંથી ભારત સ્વતંત્ર બન્યું છે. બ્રિટીશના બંધનમાંથી મુક્ત થયા આજે ૩૦ વર્ષ પૂરા થયા ને એકત્રીશમા વર્ષમાં પ્રવેશ કરે છે. બ્રિટીશ સરકારે ભારત ઉપર અઢીસો વર્ષ સુધી રાજ્ય કર્યું. ભારતને તેની પરતંત્રતા લાગી ત્યારે તે પરતંાતામાંથી મુક્ત બનવા માટે ગાંધીજીએ ઝુંબેશ ઉપાડી. જ્યારે જ્યારે આ દિવસ આવે છે ત્યારે સૌના દિલમાં મહાત્મા ગાંધીજીની સ્મૃતિ ખડી થાય છે. કારણ કે તેમણે બ્રિટીશના સકંજામાંથી ભારતને મુકત કરાવવામાં માટે ભાગ ભજવ્યો છે. ગાંધીજીએ ઝુંબેશ ઉપાડી અને ભારતવાસીઓએ તેમાં સહકાર આ કે દેશને સ્વતંત્ર કરવા માટે જે દેવું પડે તે દઈ દઈશું કંઈક યુવાને પિતાનું Page #381 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૩૩૫ લેહી રેડીને શહીદ બની ગયા. આ ઉપરથી સમજી શકાય છે કે ભારતને સ્વતંત્ર બનાવવાનું કેટલું ઝનૂન હશે ! બંધુઓ ! તમને પરતંત્રતા સાલી તે સ્વતંત્રતા મેળવવાને પુરૂષાર્થ કર્યો, પણ આ સ્વતંત્રતા કયારે પરતંત્રતામાં પલ્ટાઈ જશે તેની ખબર નથી. હું તમને પૂછું છું કે આઝાદી મેળવી પણ આઝાદી મેળવીને આબાદી કરી કે બરબાદી? તેને વિચાર કરો. આજે ભારતમાં સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતા વધી ગઈ છે. ખેર, એ વાત બાજુમાં મૂકે. આપણે તે આત્માની આઝાદી કેમ મળે તે વિષે સમજવું છે. બ્રિટીશની ગુલામીમાં તે ભારત ૨પ૦ વર્ષ રહ્યું પણ આપણે આત્મા કર્મરૂપી બ્રિટીશ સરકારની ગુલામી નીચે કેટલા કાળથી દબાયેલું છે? તે જાણે છે? આ પરતંત્રતા હજાર બે હજાર વર્ષની નથી પણ અનંતકાળથી છવ કર્મ રાજાની ગુલામીમાં પડે છે તેને સ્વતંત્ર બનાવવાને કદી વિચાર આવ્યો છે ? દેશને સ્વતંત્ર બનાવ્યું પણ હવે આત્માને સ્વતંત્ર બનાવે. આત્માને સ્વતંત્ર બનાવવા નિર્ણય કરો કે હું આત્મા છું. જે એ નિર્ણય નહિ થાય તે કર્મના બંધન તેડવા માટે પુરૂષાર્થ કેવી રીતે થશે ? આત્માને આઝાદીની કેડીએ જવા માટે ધર્મ પુરૂષાર્થની જરૂર છે. માટે નિર્ણય કરે કે આત્મા છે. આજે તર્કવાદી તે એમ કહે છે કે આત્મા નજરે દેખાતું નથી તે અમે કેવી રીતે માનીએ કે આત્મા છે. અમે તો જે આંખોથી દેખાય તેને માનીએ. જે તમે નજરે દેખાય તેને માને ને બાકી ન માને તે હું તમને પૂછું છું કે તમારા બાપાના બાપા પડામાં લખીને ગયાં છે કે મથુર પટેલ પાસે બે હજારની રકમ લેણી છે. હવે તમારા બાપા અને દાદા પરલેકમાં સધાવી ગયા પછી તમે ચોપડામાં વાંચીને ઉઘરાણી કરવા જાઓ કે નહિ? (તામાંથી અવાજ - એ કંઈ છેડી જવા દેવાય) તે, વિચાર કરે તમારા દાદાએ કયારે ચેપડામાં લખ્યું તે ખબર નથી, લખતાં નજરે જોયું નથી છતાં દાદાએ લખ્યું છે તેમ માનીને લેણીયાત પાસે જઈને પૈસા લઈ આવે છે ત્યાં, આંખે જોયું નથી છતાં કેમ માની લીધું? શા માટે ઉઘરાણું કરી? (જવાબ. તે તે કરવી જ જોઈએ ને?) હા, તે આત્માની વાત કેમ ન માને? આત્માને સમજાવનારા સર્વજ્ઞ ભગવતે છે. સર્વજ્ઞ ભગવંત થનારાએ પણ આત્મદર્શન કરવા માટે કેટલે પુરૂષાર્થ કર્યો? અને આત્માને કર્મની જંજીરથી મુક્ત બનાવવા માટે તપ-ત્યાગ, સંયમ, વ્રત-નિયમ વિગેરે કેવી ઉગ્ર સાધના કરી ત્યારે કેવળજ્ઞાન પામ્યા. અત્યારના વૈજ્ઞાનિક યુગમાં • ઘણી દૂરની વસ્તુને જોવા માટે દૂરબીન રાખવા પડે છે ત્યારે આપણા ભગવંતને દૂરબીનની જરૂર ન હતી. તેમની પાસે કેવળજ્ઞાનરૂપી દૂરબીન હતું તેનાથી રાણે લોકના પદાર્થોને જોઈ શકતા, આ દુરબીન જેની પાસે હોય તે આત્માને જોઈ શકે છે. Page #382 -------------------------------------------------------------------------- ________________ શારદા દશ આત્માને જોવા માટે તમારું દૂરબીન કામ નહિ લાગે, તે માટે કેવળજ્ઞાનરૂપી દૂરબીન જોઈશે. તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે અઘાર સાધના કરવી જોઈએ. સૌથી પ્રથમ આત્મા ઉપર આવતા કર્મપ્રવાહને રોકવા માટે વ્રત પ્રત્યાખ્યાન કરો. આજે તે વ્રત પચ્ચખાણની વાત આવે તે કંઈક એમ કહે છે કે અમારું મન મક્કમ છે, અમે મનથી પાળીએ છીએ પછી વ્રત પચ્ચખાણની શી જરૂર છે? સમજે, કાયા અને વાણી ઉપર નિયંત્રણ મૂક્યા વિના મન વશમાં આવી શકે તેમ નથી. વ્રત-નિયમ દ્વારા સૌ પ્રથમ આપણી કાયા અને વાણીને વશ કરવાના છે. ત્યાર પછી મનથી પાપ નહિ કરવાની પ્રતિજ્ઞા લેવાય છે. પાપને રોકવા માટે તે સ્વીકારવા જોઈએ. જેટલા વ્રત-નિયમમાં આવશે તેટલો અવિરતિને દરવાજો બંધ થશે. જયાં સુધી પચ્ચખાણ ન કરો ત્યાં સુધી ક્રિયા આવ્યા કરે છે. આ વાતને તમારે શ્રધ્ધાપૂર્વક અને બુધ્ધિપૂર્વક માને છૂટકે છે. જુઓ, તમને સમજાવું. કોઈના ઘેર નળ છે. તેને તે ઉપયોગ કરતા નથી છતાં એને એને ટેકસ ભરે પડે છે ને? પણ જે તે નગરપાલિકાને નોટીસ આપી દે તે તેને ટેકસ ભર નહિ પડે. તેમ પચ્ચખાણ એ નેટીસ છે. માટે પાપને પરચખાણની નોટીસ આપો. વ્રત અંગીકાર કર્યા પછી એના પાલનમાં દઢ રહેજે. કારણ કે વ્રત લીધા પછી બાહ્ય અને આંતરિક એ બે પ્રકારનાં આકર્ષણ કદાચ આવે તે દઢતાપૂર્વક કષ્ટોને સહન કરીને વ્રતનું પાલન કરવામાં તમારું સત્વ વિકસાવજે, પણ ઢીલા ના પડે છે. તે આત્માની આઝાદી મેળવી શકશે. કર્મરૂપી બ્રિટીશના બંધનથી છુટવા તપના હથિયાર - આત્માની આઝાદી મેળવવા માટે મહાન પુરૂષએ કર્મરૂપી બ્રિટીશની સત્તાને ઉઠાડી મૂકવા પ્રબળ પુરૂષાર્થ કર્યો. પર્યુષણ પર્વના દિવસોમાં આત્માને કર્મની કેદમાંથી મુક્ત કરાવી સાચી આઝાદી અપાવવા માટે તપ કરે. શાસ્ત્રકારે કહ્યું છે કે, “તન મનજો ની જિં કયા? તi વાળ ઝળચરુ ” તપ કરવાથી જીવને શું લાભ થાય? ત્યારે પ્રભુએ કહ્યું કે હે ગીતમ! તપ કરવાથી કર્મો બેદા થઈ જાય છે. અર્થાત્ કર્મોને ક્ષય થઈ જાય છે. જે જે તપસ્વીઓ તપશ્ચર્યા કરી રહ્યા છે તેમના કર્મો અવશ્ય ક્ષય પામવાના છે. આ તપસ્વીઓને તપ કરી કર્મને ખપાવી સાચી સ્વતંત્રતા મેળવવી છે. તમારે નથી મેળવવી? સ્વતંત્રતા એટલે શું જાણે છે? સ્વ=પોતાના, તંગા=શાસન, હકુમત, સત્તા. પિતાની સત્તા પિતાના પર હોય તે જ રાજ્ય જમાવી શકીએ. આજે આપણાં પર મન અને ઇન્દ્રિઓએ સત્તા જમાવેલી હોવાથી આત્મરાજા સ્વતંત્ર હોવા છતાં પિતાનું સ્વતંત્ર રાજ્ય કરી શકતો નથી ને આઝાદીની મઝા માણી શકતું નથી. સ્વતંત્રતા તે સૌને ગમે છે પણ સહન કરવું કઈને ગમતું નથી. આગળના આત્માઓ કેવા પવિત્ર હતા! એમણે આત્માને કર્મના સકંજામાંથી મુક્ત બનાવવા માટે કેટલું સહન કર્યું છે. તે વાંચીએ તે આપણું કાળજું કંપી જાય. આપણું પરમપિતા મહાવીર પ્રભુએ Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭. શારદા દર્શન આત્માની આઝાદી મેળવવા માટે છમસ્થાવસ્થામાં કેટલાક કષ્ટ વેઠયા? છતાં મનમાં હેજ પણ દુઃખ ન ધર્યું. શિયળ માટે ધારણું રાણીએ છેલા પ્રાણ” : જૈનશાસનમાં ચંદનબાળા નામના સાઠવીજીની વાત આવે છે, એ ચંદનબાળાએ કેટલા કષ્ટ વેઠવ્યા છે! ચંદનબાળા રાજકુમારી હતી પણ તેના કર્મોદયે પિતાજી યુધ્ધમાં મરાયા એટલે એની માતા શીયળ સાચવવા પોતાની પુત્રીને લઈને રથમાં બેસીને ભાગી છુટયા હતા. રસ્તામાં સારથીની બુધિ બગડતાં ધારણી માતાએ જીભ કરડીને જીવનનો અંત આણ. ચંદનબાળાની માતાએ શીયળનું રક્ષણ કરવા ખાતર મતને સ્વીકાર્યું. આ જોઈને સારથીનું મન પલ્ટાઈ ગયું, અને ચંદનબાળાને પિતાની બહેન ગણીને પિતાને ઘેર લાવ્યું. પણ સારથીની પત્નીના દિલમાં એના પ્રત્યે જુદો જ ભાવ આવે. એટલે સારથીએ ચંદનબાળાને ચૌટામાં લઈ જઈને ઉભી રાખી. જરા વિચાર કરો. આ કેવા ગાઢ કર્મને ઉદય કહેવાય! બજારમાં ગોળ-તેલ-ખાંડ, ઘી, કરિયાણું, અનાજ, કાપડ વિગેરે વસ્તુઓ વેચાય પણ કંઈ માણસ વેચાય? અહીં ચંદનબાળાને વેચવા માટે ઉભી રાખી. યુવાની અને રૂપ જોઈને એક વેશ્યાએ તેને ખરીદી. ચંદનાએ પૂછયું બહેન! તમારા ઘરના આચાર વિચાર કેવા છે? ત્યારે કહ્યું કે મારે ઘેર તે નિત્ય નવા શણગાર સજવાના ને નવા નવા પુરૂષને રીઝવવાના. આ મારા ઘરને આચાર છે. આ સાંભળી ચંદનબાળાને ખૂબ દુઃખ થયું. એણે હૃદયના તાર પ્રભુની સાથે જોડીને પ્રાર્થના કરી એટલે શીયળના રક્ષક દેવેનું આ સન ચલાયમાન થયું અને સતીની વહારે આવ્યા. વાંદરા અને વીંછીનું રૂપ લઈને વેશ્યાને વલૂરી નાંખી આથી વેશ્યા ત્રાસ પિકારી ગઈ, ને બજારમાં વેચવા તૈયાર થઈ. વેશ્યાને ઘેરથી ચંદના ધનાવાહ શેઠના ઘેર ઘેડી વારે ધનાવાહ શેઠ ચૌટામાં આવ્યા. તેમણે આ ચંદનાને વેચવા માટે ઉભેલી જોઈ. શેઠનું લેહી ઉછળ્યું જાણે પિતાની પુત્રી ન હોય તેવું વહાલ આવ્યું. એટલે તેને ખરીદવા વિચાર્યું. ચંદનાએ પૂછ્યું. પિતાજી! તમારા ઘરના આચાર વિચાર કેવા છે? ત્યારે શેઠે કહ્યું બેટા! મારે ઘેર રેજ સામયિક કરવી, સવાર-સાંજ પ્રતિક્રમણ કરવું, આઠમ પાખીના દિવસે ઉપવાસએકાસણું કરવું, સત્ય-નીતિ અને સદાચારથી ચાલવું એ મારા ઘરને આચાર છે. આ સાંભળીને ચંદનાને ખૂબ આનંદ થયો. શેઠ તેને ખરીદીને પોતાને ઘેર લઈ ગયા. પિતાની પુત્રીની માફક રાખવા લાગ્યા. ચંદના પણ આનંદથી ત્યાં રહીને ધર્મધ્યાન કરવા લાગી, પણ એનાં કર્મો એને કયાં શાંતિથી બેસવા દે તેમ હતા ! એક દિવસ શેઠ બહારથી આવ્યા એટલે પગ ધેવા પાણી માંગ્યું. ચંદનબાળા પાણીને લેટે લઈને આવી. જ્યાં પગ ધોવા જાય છે ત્યાં માથાના વાળની લટ નીચે પંડી. શેઠના મનમાં થયું કે દીકરીના વાળ બગડશે. એટલે તેમણે હાથ વડે તેને વાળની લટે ઉંચી નાંખી, આ દશ્ય મૂળા શા.૪૩ Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શારદા દર્શન શેઠાણીએ જોયું એટલે તેના દિલમાં ઈષ્યની આગ પ્રગટી. તેના દિલમાં શેઠ ઉપર વહેમ આવ્યું કે આ શેઠ દીકરી, દીકરી કરે છે પણ અંદર કપટ છે. આવા વહેમથી મૂળા શેઠાણીને ચંદના પ્રત્યે ઈર્ષ્યા થઈ. ચંદના ઉપર વર્તાવેલ મળએ કાળે કેરઃ એક દિવસ શેઠ બહારગામ ગયા હતા. તે તકને લાભ લઈને ઈર્ષાળુ મૂળા શેઠાણીએ ચંદનાનું માથું મુંડાવી, હાથ–પગમાં બેડી નાંખી ભેંયરામાં પૂરીને પિતે પિયર ચાલી ગઈ. શેઠ ત્રણ દિવસે બહારગામથી આવ્યા ત્યારે શેઠાણી ઘરમાં ન હતા. શેઠ ચંદના...ચંદના કરીને બૂમ પાડવા લાગ્યા. આ તરફ ચંદના ત્રણ ત્રણ દિવસથી ભોંયરામાં ભૂખીને તરસી બેઠી હતી. શેઠ ચંદનાબેટા ચંદના એમ પોકાર કરતાં આખા ઘરમાં ઘૂમી વળ્યા, પણ ચંદના ન જોઈ. આથી શેઠ ભેંયરામાં ગયા. ત્યાં ચંદનાને જોઈ. આ દશ્ય જોઈ શેઠ હૈયાફાટ રડતાં બેલે છે બેટા...બેટા! આ તારી દશા! આ સમયે ચંદનબાળા એકાગ્રચિત્તે “નમો મહાવીરાય” આ પ્રમાણે પ્રભુના નામને જાપ કરતી હતી. જ્યારથી ભેંયરામાં પૂરી ત્યારથી ત્રણ દિવસ એણે સતત પ્રભુના નામની રટણ કરી. આ રટણાના ફળ સ્વરૂપે ચંદનબાળાને શું મળ્યું ? તે તમને ખબર છે? ભગવાનના નામસ્મરણ કે અચિંત્ય પ્રભાવ છે. સાંભળે. મહાવીરાય જા૫ના રટણ થી થયેલો ચમત્કાર : (૧) પિતાના આંગણે મહાવીર પ્રભુના પાવનકારી પગલા થયા. (૨) પ્રભુના પાંચ માસ અને પચીસ દિવસની ઉગ્ર તપશ્ચર્યાના પારણે સ્વહસ્તે દાન. (૩) ત્યાં જ સાડા બાર કોડ નૈયાની દિવ્ય વૃષ્ટિ. (૪) ચંદના પ્રભુની પ્રથમ શિષ્યા થશે એવી ઈન્ડે કરેલી જાહેરાત. (૫) પ્રભુ સર્વજ્ઞ તીર્થકર બની ચતુર્વિધ સંઘ સ્થાપતાં સાવી સમુદાયમાં ચંદનબાળાની પ્રથમ અને મુખ્ય શિષ્યા તરીકેની દીક્ષા. (૬) તે ઉપરાંત ૩૬૦૦૦ સાદવી પરિવારમાં વડેરાપણું. પ્રભુથી પ્રતિબંધિત એવા હજારો સાધ્વીઓ તેમાં વડેરાપણાનું તે પૂછવું જ શું? (૭) આ જગત ઉપર અથાગ ધર્મ દાન (૮) અંતે કેવળજ્ઞાની થયેલાં પિતાના શિષ્યા મૃગાવતીજીને ખમાવતાં કેવળજ્ઞાન અને આયુષ્ય પૂર્ણ થતાં તે જ ભવમાં મોક્ષ. ' આપ સૌને સમજાયું ને કે ચંદનબાળાએ “નમે મહાવીરાય” ને જાપ જીવનમાં ઉતાર્યો હતો તેથી તે દુઃખમાં પણ સુખનો અનુભવ કરતી હતી. હવે ચંદનાના હાથ પગમાં બેડી, માથે મુંડન આ બધું જોઈને ધનાવહ શેઠ રડી પડયા. બેટા! તારી આવી દશા કેણે કરી? ત્યારે ચંદનાએ કહ્યું-પિતાજી! આનંદના સ્થાને શેક શા માટે કરે છે? ગુણ ભરેલી ચંદનબાળાની દષ્ટિઃ શેઠે કહ્યું–દીકરી ! તારી માતાએ આ કેવું દુશ્મનનું કામ કર્યું ? ત્યારે ચંદના કહે છે બાપુજી! એના ઉપર તમે ક્રોધ ના કરશે. એણે તે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. અરે ! આ તારું માથું મુંડાવી નાંખ્યું! પિતાજી! તમે ભૂલે છે. જુઓ, મારા માથે લાંબા વાળ હતાં તે તેને એળવા ને ચાળવામાં કેટલે સમય જતું હતું. તેમાં મારા ભગવાનનું સ્મરણ કરવાને Page #385 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૩૩e સમય બગડતું હતું. તેથી મારી માતાએ મારા વહાલા પ્રભુના મરણમાં અંતરાય કરનારી ઉપાધિ દૂર કરી. અરેરે બેટા! આ તારા હાથ પગમાં કેવી લેખંડની બેડી નાંખી છે ! ત્યારે કહે છે બાપુજી! જુઓ, મારા હાથ, પગ છૂટા હોય તે હરવા ફરવાનું મન થાય અને કાયાની માયામાં પ્રભુની માયા ઓછી થાય અને પ્રભુની સાથે જે માયા કરવી હોય તે કાયાની માયા–મમતા બધું છોડવું પડે. તેથી મારી કલ્યાણકારી માતાએ કાયાની માયા તેડાવી પ્રભુની માયા કરવાની સગવડ કરી આપી. ત્યારે શેઠ કહે છે અરેરે. મારી કુમળી કુલ જેવી દીકરીને ત્રણ ત્રણ દિવસ ને રાત ભૂખી-તરસી મારી? ચંદના કહે–બાપુજી! ખાવું-પીવું એ તે પીડા છે. એટલે સમય મને ભગવાન ભૂલાઈ જતાં. એટલે મારી માતાએ મારા વહાલા વીરને એક ઘડી પણ ભૂલી ન જાઉં તે માટેની સગવડ કરી આપી. કેવી સુંદર સગવડ ! બાકી ખાવા પીવામાં પડી જાઉં તે મારે ધર્મ ભૂલી જાઉં. તે ન ભૂલી જાઉં તે માટે અનુકૂળતા કરી આપી છે. માટે આપ ચિંતા નહિ કરો. ત્યારે શેઠ કહે છે અરેરે.બેટા ! તને આ અંધારા ભેંયરામાં પૂરી ? એણે આ કયા ભવના વૈર વાળ્યા ? પિતાજી ! એમ નથી. જે હું બહાર હોઉં તે ઘરકામમાં જોડાવું પડે તેથી મને મારા વીતરાગ પ્રભુને ભજવાને આટલે સમય કયાંથી મળે ? એટલે મારી વહાલી માતાએ તે મારા ઉપર દયા કરી છે કે હે દીકરી ! તને તારા ભગવાનને ભજવામાં અંતરાય પડે છે. માટે નિરાંતે ચોવીસ કલાક પેટ ભરીને ભગવાનનું રટણ કર એમ માની લેંયરામાં પૂરી છે. તેમાં કંઈ ખોટું થયું નથી. મને તે ખૂબ આનંદ થયો છે. હું તે હસું છું ને તમે શા માટે રડે છે ? જ્યાં દીકરીને આનંદ હોય ત્યાં પિતાજીએ આનંદ માનવે જોઈએ તેના બદલે તમે તે રડી રહ્યા છે. છાના રહી જાઓ. આ શું કરો છો ? આટલું જ્યાં ચંદનબાળાએ કહ્યું ત્યાં શેઠનું હૃદય હળવું ફૂલ બની ગયું, અને તેને હાથ પકડીને ભેંયરામાંથી બહાર કાઢીને ઘરના ઉંબરામાં બેસાડી. ચંદનબાળાની દષ્ટિ કેટલી નિર્મળ અને ગુણગ્રાહી હતી કે તેણે દુઃખ આપનારી મૂળા માતાને પણ દરેક બાબતમાં પોતાની ઉપકારી ગણી. માથે મુંડન, હાથ પગમાં બેડી, ત્રણ ત્રણ દિવસની ભૂખ-તરસ વિગેરે જુમે છતાં એણે પ્રભુ ભજવાની સગવડ માની. આહાહા.કેવી તેની ક્ષમા ! દુઃખે ને હોંશથી સહન કર્યા પણ દુઃખને આપત્તિ રૂપ માન્યા નહિ, ઈર્ષ્યા કરનાર મૂળા માતા ઉપર સહેજ પણ દેષનું આરોપણ કર્યું નહિ પણ પોતે પૂર્વે કરેલા કર્મો ઉદયમાં આવ્યા છે તેમ માનીને “નમે મહાવીરાયનું રટણ કરવા લાગી. કારણ કે તેને પ્રભુના રટણની એટલી બધી લગની હતી કે જેણે માથે મુંડન, બેડી, ભૂખ-તરસ, કેદ વિગેરેને પ્રભુના મરણ માટે સંપત્તિ રૂ૫ માન્યા, Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શારદા દેશના “નમે મહાવીરાય એટલે મહાવીર સ્વામીને મારા નમસ્કાર છે. આવું ચિંતન કરતી ભગવાનને ભજી રહી હતી. “શેઠની મૂંઝવણુ” : શેઠે તેને ભેંયરાની બહાર કાઢીને ખાવા માટે કંઈક આપવા વિચાર્યું, પણ શેઠાણી બધે તાળા મારીને ગઈ હતી એટલે ખાવાનું શું આપવું? છેવટે નોકરે ઘેડા માટે અડદના બાકળા બાફીને મૂક્યા હતાં તે એક સૂપડામાં કાઢીને આપ્યા, પણ હાથમાં બેડી હતી. એટલે ખાય કેવી રીતે ? બેડી તેડવા માટે શેઠ દેડતા લુહારને બેલાવવા ગયા. ' સતી ચંદનબાળાની ઉત્કૃષ્ટ ભાવના” : આ તરફ ચંદનબાળા ઉંબરામાં બેઠી બેઠી ચિંતવણું કરવા લાગી કે અહો ! ત્રણ દિવસની ઉપવાસી છું. મને પિતાજીએ ખાવા માટે બાકળા આપ્યા છે. તે આ સમયે જે કંઈ સંત પધારે તે હું વહરાવીને પછી પારણું કરું. આટલા દુઃખમાં પણ કેવી ઉત્કૃષ્ટ ભાવના છે ! ભગવાન મહાવીરસ્વામી અભિગ્રહ ધારણ કરીને પાંચ માસને પચ્ચીસ દિવસથી ફરતાં હતાં, છતાં અભિગ્રહ પૂરો થતા નથી. ગામના રાજા, રાણું અને નગરજને બધા ચિંતામાં પડયા છે કે પ્રભુનું પારણું કયારે થશે? ભાવિકજનેની આંખમાં આંસુ આવી ગયા. આ તરફ ચંદનાને ભગવાનને ઉત્કૃષ્ટ ભાવે વહેરાવીને પછી પારણું કરવાની ભાવના જાગી છે. એની ભાવનાના બળે ભગવાન ઘરઘરમાં ફરતા ફરતા શેઠને ઘેર પધાર્યા, શેઠ બેડી તોડવા લુહારને બોલાવવા ગયા છે. ચંદનબાળા પ્રભુને જાપ કરતી હતી. ત્યાં ભક્તિને વશ ભગવાન”એ ન્યાયે પ્રભુ પધાર્યા, ખુદ ભગવાનને પિતાને ત્યાં આવતા જોઈ તેના આનંદનો પાર ન રહ્યો. તે હર્ષઘેલી બની ગઈ, પધારે પધારે ...મારા ભગવાન ! મારા હૃદકના ઉમળકાથી હું આપનું સ્વાગત કરું છું. અ આ દેવ મારા સૂના સૂના દ્વાર–મારા આંગણું સૂના, રોતી રોતી ચંદનબાળા વિનવે છે આજ-મારા આંગણુ સૂના, હે પ્રભુ! મારા આંગણે આજે આપ પધાર્યા. આજે મારે ઘેર સેનાને સૂર્ય ઉો. કલ્પતરૂ ફો. આમ આનંદ વિભોર બનીને પ્રભુનું સ્વાગત કરવા માટે અંતરના ઉગારે કાઢી રહી છે. આ તરફ ભગવંતે જોયું તે અભિગ્રહ પૂરે થવામાં એક બલની ખામી છે. એટલે તે તરત પાછા ફર્યા. ત્યાં ચંદનબાળાને ભયંકર આઘાત લાગ્યું ને આંખમાં આંસુની ધાર વહેવા લાગી, રડતી રડતી શું કહે છે? “ચંદનબાળાનો પોકાર”—હે પ્રભુ! શું ઓછું આવ્યું, દડદડ આંસુ પડયા... - હે પ્રભુ! તને શું ઓછું આવ્યું કે મારા આંગણે આવેલા પાછા ફરી ગયા ! ચંદનબાળાને રાજ્ય સુખ ચાલ્યા ગયા, માતા-પિતા વગરની બની, ચૌટે વેચાણી, મૂળા માતાએ માથે મુંડન કરાવ્યું, હાથ-પગમાં બેડી પહેરાવી, ત્રણ દિવસ ભૂખી તરસી Page #387 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન કું ભેાંયરામાં બેસાડી મૂકી, આટલા બધા દુઃખ પડવા છતાં તે દુ:ખાને પ્રભુની ભક્તિ કરવામાં સહાયક માનીને આનંદથી વધાવી લીધા હતા. આટલા દુઃખાની ઝડી વરસી તે પણ આંખમાં આંસુ નથી આવ્યા પણ ભગવાન પાછા ફર્યા એટલે તેનાથી ચીસ પડાઈ ગઈ. મારા નાથ ! તને શુ' એછુ આવ્યુ? મારી પાસે મેવા મીઠાઈના થાળ ભરેલા નથી. આ લૂખા સૂકા ખાકળા છે, પણ મારી ભાવના લૂખી નથી. હું મારા વ્હાલા ભગવાન ! શું આછું આવ્યું. મારા આંગણે આવીને પાછા ફરી ગયા ! આ રીતે કાળા પાણીએ રડતી તેની ચીસ ભગવાને સાંભળી, પાછા વળીને જોયુ. તે ચંદનમાળાની આંખમાંથી ચેાધાર આંસુ ચાલ્યા જતાં હતાં. આ જોઈને પ્રભુ તરત પાછા ફર્યા. ભગવાનને અતિશયનું ખળ હાય છે ને તેમને કરપાત્ર હાય છે. આથી ભગવાને કરપાત્ર ધર્યું. સતી ચંદનાએ પ્રભુને ઉત્કૃષ્ટ ભાવે અડદના ખાકળા વહેારાવ્યા. ત્યાં ભગવાનના અભિગ્રહ પૂરો થયેા કે તરત આકાશમાં દેવદુત્તુ ભી વાગી. “ અહેાદાન અહાદાન” એવી દેવાએ ઘાષણા કરી અને સાડા બાર ક્રોડ સાનૈયાની વૃષ્ટિ થઇ. જ્યારે ચંદના ભગવાનને વહેારાવવા તૈયાર થઇ ત્યારે ધડાક દઈને તેના હાથ પગની એડીએ તૂટી ગઇ, માથે સુંદર કેશકલાપ થઇ ગયા. વાળે વાળે મેાતી ડાંસેલા હતાં. હાથમાં ખેડીને ખદલે રત્નજડિત કકણુ થઈ ગયા. પગમાં ઝાંઝર બની ગયા અને ચંદનબાળા ચ'દ્રની માફક ચમકવા લાગી. દેવ ુંભીના દિવ્યનાદ અને દેવાની ઘેાષણા સારી નગરીમાં પ્રસરી ગઇ ને લેકે જોવા ભેગા થયા. શેઠ લુહારને મેલાવીને આવ્યા ત્યાં તે આ ચમત્કાર જોચે. પોતાની પવિત્ર પુત્રીના હાથે ભગવાનના આવા ઉગ્ર અભિગ્રહ પૂરા થયા તેથી તેમના આનંદને પાર ન રહ્યો. મૂળા શેઠાણીને ખખર પડી કે મારે ઘેર સાડાબાર ક્રોડ સાનૈયાની વૃષ્ટિ થઈ છે તેથી દોડતી આવીને સેાનામહારા ભેગી કરવા લાગી ત્યારે આકાશમાં દેવવાણી થઈ છે કે આ સેનામહેારની તુ... અધિકારી નથી. સતી ચંદનબાળાની દીક્ષામાં એ ધનના સદુપયોગ થશે, ચંદનબાળાને પોતાને ધનની જરૂર ન હતી. તેણે શેઠને સોંપી દીધું. છેવટમાં ભગવાને તીની સ્થાપના કરી ત્યારે ચંદનમાળાએ મહાવીર પ્રભુની પાસે દીક્ષા લીધી, અને મહાવીર પ્રભુના શિષ્યામ...ડળમાં સૌથી વડેરા સાધ્વી ચ’દનખ:ળા બન્યા. સયમ લઈ ને આત્મ આઝાદીને કેડીએ વિચરવા લાગ્યા. અંધુએ ! તમે સાંભળી ગયાને ? કે ચંદનબાળાને કેટલા કષ્ટ પડયા છતાં આંખમાં આંસુ ન આવ્યું અને સુખ-દુઃખમાં સમતા રાખી દીક્ષા લઈને જ્ઞાન દર્શન અને તપની ઉગ્ર સાધના કરીને આત્માને દખાવનાર કરાજાની સત્તાને ઉઠાડી આત્માનુ સામ્રાજ્ય સ્થાપન કર્યું, અને એક દિવસ આત્મિક આઝાદી મેળવીને શાશ્વત સુખને પ્રાપ્ત કર્યુ. આપણે પણ એવી આઝાદી મેળવીએ તે જ સાચા આઝાદ દિન ઉજયૈ ગણાય. સમય થઇ ગયા છે વધુ ભાવ અવસરે, Page #388 -------------------------------------------------------------------------- ________________ દિ. શ્રાવણ સુદ ૨ ને મંગળવાર વ્યાખ્યાન ને, જઉં વિષય:- ઉગ્યા શાસનના સિતારે” તા ૧૬-૮-૭૭ સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ તે બહેનેા! આજે આપણા પરમપિતા, વાત્સલ્ય મૂર્તિ, શાસનપતિ, વિશ્વની વિરલ વિભૂતિ, મહાવીર પ્રભુની જન્મ જયંતિ વાંચવાને પવિત્ર દિવસ છે. મહાવીર પ્રભુને જન્મ ચૈત્ર સુદ તેરસના છે ત્યારે આપણે મહાવીર જયંતિ ઉજવીએ છીએ અને પર્યુષણમાં પણ મહાવીર જયંતિ ઉજવીએ છીએ. મહાવીર પ્રભુનું નામ સાંભળતા ભારતમાં અને વિદેશમાં વસતા જૈનેના દિલડા હરખાઇ જાય છે. આટલા વર્ષો થઈ ગયા છતાં આપણે મહાવીર પ્રભુને યાદ કરીએ છીએ તેનુ કારણ શુ? દુનિયામાં અનેક માનવી જન્મે છે ને મરે છે પણ દરેક માણસાને દુનિયા યાદ કરતી નથી. આ જગતમાં કઈ પણ ક્ષણ એવી નહિ જતી હોય કે જ્યારે કોઇપણ માણસ જન્મ્યા નહિ હાય ને મરણ પામ્યા ન હાય! દરેક ક્ષણે જન્મ મરણ થયા કરે છે, પણ બધી વ્યક્તિઓની નેાંધ જગતના ઇતિહાસમાં લેવાતી નથી. જે વ્યક્તિએ પેાતાનું જીવન માત્ર સુખાપભાગમાં અને પેાતાના સ્વામાં વીતાવ્યુ` હાય તેને દુનિયા યાદ કરતી નથી. આવી વ્યક્તિ પાસે વિપુલ લક્ષ્મી હાય, ઘણી માટી સત્તા અને અધિકાર હેય છતાં તે એક ક્ષુદ્ર જંતુની જેમ આ દુનિયામાંથી વિદાય લે છે. મરણ બાદ તેને કાઈ યાદ કરતું નથી કે તેની લક્ષ્મી કે સત્તા માટે કાઈ ગૌરવ અનુભવતું નથી. મધુએ ! તે વિચાર કરે કે દુનિયા કેને યાદ કરે છે? જે મરીને જીવવાના મંત્ર જાણતા હાય તેને. જેએ મરીને જીવવાના મંત્ર જાણે છે તે આ દુનિયામાં અમર બની જાય છે. જેએ પેાતાને માટે નહિ પણ પરમામાં પોતાનુ જીવન વીતાવે છે, બીજાના સુખમાં સુખ અને ખીજાના દુઃખમાં દુઃખ અનુભવે છે. ખીજાનું દુઃખ દૂર કરવા સદા પ્રયત્નશીલ રહે છે અને શાંતિનું સામ્રાજ્ય સ્થાપવાની ભાવના હાય છે તેવી વ્યક્તિઓનાં નામ દુનિયાના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાય છે. દુનિયા તેને હમેશા યાદ કરે છે ને તેવા મહાનપુરૂષના જીવનમાંથી પ્રેરણા મેળવે છે. આપણે ભગવાન મહાવીરસ્વામીને શા માટે યાદ કરીએ છીએ ? તેનું કારણ એ છે કે તે દુનિયામાં ઉચ્ચ આદરશે? મૂકતા ગયા છે, દુનિયાને દુઃખમાંથી મુક્ત થવાના માગ ખતાવી ગયા છે. તેમની રગેરગમાં “ જ્ઞાત્મવત સર્વભૂતેષુ” ની પવિત્ર ભાવના ભરેલી હતી. વધુ શું કહું ! તેમનું જીવન તપ-ત્યાગ, કરૂણા અને સંયમથી ભરપૂર હતું. જે વય ભાગ ભાગવવાની ગણાય તે વયમાં ભગવાને ભાગોના ત્યાગ કર્યાં, જે વય ધન ઉપાર્જન કરવાની ગણાય તે વયમાં ધનના ત્યાગ કર્યાં, જે વય સત્તા અને અધિકાર મેળવવાની ગણાય તે વયે તેમણે રાજપાટના ત્યાગ કર્યાં. ભરયુવાનીમાં તેમણે ભેગ, Page #389 -------------------------------------------------------------------------- ________________ શારા દર્શન લક્ષમી, રાજપાટ અને કુટુંબ પરિવારને મેહ છેડી સંયમ લીધા. આટલા મારાથી અટક્યા નહિ પણ આર્ય-અનાર્ય દેશોમાં વિચરી ઘણાં કષ્ટ સહન કર્યા. સાડા બાર વર્ષ અને પંદર દિવસ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરી ઘાતી કર્મોને ખપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, અને જગતના જીવને જન્મ-જરા, રોગ, મરણ વિગેરે દુઃખોથી મુક્ત થવાનો માર્ગ બતાવતાં ગયા તેથી આપણે તેમને યાદ કરીએ છીએ. ભગવાન મહાવીર સ્વામી છદ્મસ્થાવસ્થામાં હતા ત્યારે એક વખત જંગલમાંથી વિહાર કરીને પસાર થતાં હતાં તે વખતે લેકેએ ભગવાનને કહ્યું કે હે પ્રભુ! આ જંગલમાં ચંડકૌશિક નામને ભયંકર ઝેરીલે નાગ રહે છે. તેણે માઈલેના માઈલો સુધી વિષ ફેલાવી વનને ઉજજડ કર્યું છે તેના કારણે માનવી જ નહિ પણ પશુ-પક્ષી પણ આ વનમાં ફરકી શકતા નથી માટે હે પ્રભુ! આપ ત્યાં ન જાશે. તમે માની લે ના જાઓ પ્રભુજી, ચંડકૌશિક ભયંકર નાગ છે. હાં....રહી ના શકે ત્યાં કે જીવાત્મા, મહાભયંકર એવો નાગ છે. પણ ભગવાનને પિતાના દેહની પરવા ન હતી. એ તે સ્વ-પર કલ્યાણ માટે વિચરતા હતા. એટલે જંગલમાં આગળ વધ્યા ને ચંડકૌશિકના રાફડા પાસે જઈને ઉભા રહ્યા તેથી ચંડકૌશિકે પ્રભુને અંગુઠે ડંખ માર્યો. પ્રભુના અંગુઠામાંથી જે લેહી નીકળ્યું તે દૂધ જેવું મીઠું લાગ્યું. આથી ચંડકૌશિક આશ્ચર્યચક્તિ બની ગયા. ત્યારે ભગવાને વહાલભર્યા શબ્દથી કહ્યું, “બુઝબુઝ એ ચંડકેશિયા” આટલા નેહ ભરેલા શબ્દોથી ચંડકૌશિક નાગ બૂઝી ગયા ને તેને જાતિસ્મરણ જ્ઞાન થવાથી પિતાને પૂર્વભવ જે, અને તેના મનમાં થયું કે મારા પૂર્વના ક્રોધી સ્વભાવને કારણે હું આ ભયંકર ક્રોધી ઝેરીલે નાગ થયે છું ને હજુ પણ લેકેને ડંખ દઈને તેમના પ્રાણ લૂંટી રહ્યો છું. મારું શું થશે ? એમ પિતાના પાપને પશ્ચાતાપ થય ને લેકેને ડંખ દેવાનું બંધ કર્યું. જે માર્ગ વર્ષોથી બંધ હતું તે સદાને માટે ખુલ્લે થઈ ગયો. લોકો નિર્ભયપણે ત્યાંથી આવવા જવા લાગ્યા. કેઈ ચંડકૌશિક ઉપર પથ્થર ફેંકતા, કેઈ લાકડીને પ્રહાર કરતાં પણ ચંડકૌશિકે સહેજ પણ ક્રોધ કર્યા વિના બધુ કષ્ટ સમતા ભાવે સહન કર્યું. ક્રોધી નાગ ભગવાનના ઉપદેશથી ક્ષમાવાન બની ગયું. આ વાત કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન મહાવીરસ્વામી અને બીજા મહાપુરૂ જગતમાં થઈ ગયા છે તેઓ પિતાનું નામ અમર કરી ગયા છે તેનું કારણ એક જ છે કે તેમણે પિતાના જીવનની પરવા કરી નથી. એટલું જ નહિ પણ એમણે પોતાના જીવનને જોખમમાં મૂકીને પણ બીજાને ઉગારવાના પ્રયત્ન કર્યા છે. “આપણે ભગવાનને કયારે ઓળખ્યા?” : ભગવાનને આત્મા એક વખત તે આપણા જેવું હતું. તેમને આત્મા નયસારના ભવ પહેલાં અનંતકાળથી સંસાર Page #390 -------------------------------------------------------------------------- ________________ ४४ શારદા દર્શન રૂપ અટવીમાં પરિભ્રમણ કરતું હતું. જ્યાં સુધી જીવ સમ્યકત્વ પામતું નથી ત્યાં સુધી તેના ભવને અંત કે ભવની ગણત્રી થતી નથી. ભગવાનને આત્મા નયસારના ભવમાં સમ્યક્ત્વ પામ્યા. નયસાર એ જાતિએ જૈન ન હતો પણ સુથાર હતું, છતાં તેનામાં કેવા ગુણે હતાં ને કેવી રીતે સમ્યકત્વ પામે તે વાત ખૂબ જાણવા જેવી છે. નયસાર માટે સુથાર હતો. તેનામાં લાકડા પારખવાની જબ્બર શક્તિ હતી. ઝવેરીની નજર પડે ને ઝવેરાત પારખી લે છે તેમ નયસારની નજર પડે ત્યાં ગમે તેવા લાકડા હોય તે પણ તેને તે પારખી લેતે હતે. એક વખત ઉનાળાના દિવસોમાં ઘણું માણસોનો કાફલે લઈને જંગલમાં લાકડા કાપવા ગયેલું. ત્યાં બધાને જમવા માટે રસોઈ બનાવી હતી ને લાકડા કાપીને થાકી ગયા હોય એટલે તેને થાક ઉતારવા માટે ન્હાવા ગરમ પાણી બનાવ્યું હતું. બપોરને જમવાને સમય થયો ત્યારે નયસારના મનમાં થયું કે મને આ જંગલમાં કઈ અતિથિ મળી જાય તે તેને જમાડીને જમું. જંગલમાં પણ કેવી ઉત્તમ ભાવનાઃ નયસારને આત્મા હજી સમ્યક્ત્વ પામેલે ન હતે છતાં તેમનામાં કેવા ઉત્તમ ગુણે હતા! કે બીજાને જમાડીને જમવું. કહ્યું છે કે બીજાને જમાડીને જમે તે દેવ છે. પિતાની સાથે બીજાને જમાડે તે માનવ છે અને પિતે જમે પણ બીજાને જમાડે નહિ, ફક્ત પિતાના પેટની ચિંતા કરે તે દાનવ છે. નયસારને આત્મા દેવ જેવી વૃત્તિવાળો હતે. તે જમવા બેસતાં પહેલાં અતિંથિની તપાસ કરવા નીકળ્યા. તપાસ કરતાં એક મુનિને જોયા. મુનિને જોતાં તેના સાડા ત્રણ કોડ રોમરાય ખીલી ઉઠયા. અહો! મારા સદ્ભાગ્ય છે કે આવી ઘોર અટવીમાં પણ મને અતિથિ મળી ગયા. અતિથિ પણ જેવા તેવા નહિ પણ પંચમહાવ્રતધારી સંત. આવા નિષ્પરિગ્રહી પંચમહાવ્રતધારી ચારિત્રસંપન્ન સંતને જોતાંની સાથે તેમની પાસે દેડીને ગયા. આ સંત શરીરના કારણે પાછળ રહી ગયા હતા. બીજા સંતને કહ્યું હું આવી પહોંચું છું. તમે ચાલતા થાઓ. વચ્ચે બે રસ્તા આવવાથી સંત સાચે માર્ગ ભૂલીને આડાઅવળા માર્ગે ચઢી ગયા. આમ તેમ માર્ગ શોધતાં હતાં પણ સારો માર્ગ જડતો નથી. ગરમી સખ્ત, પિતાના પરિવારથી છૂટા પડેલા સંત ગરમીથી આકુળવ્યાકુળ થઈ ગયા. તરસથી કંઠ સૂકાવા લાગે ને આંખે અંધારા આવવા લાગ્યા. કેઈ માર્ગ સૂઝતો નથી એટલે મુનિ વિચાર કરવા લાગ્યા કે હવે હું એક વૃક્ષ નીચે બેસી સાગારી સંથારે કરું. જો કે માર્ગ બતાવનાર મળશે તે મારા સાધુ સમુદાય ભેગો થઈ જઈશ, અને જે કંઈ માર્ગ બતાવનાર નહિ મળે તે સાગારી સંથારે કરી આત્માની સાધના કરીશ. આમ વિચાર કરી વૃક્ષ નીચે બેસી સંથારો કરવા માટે જમીન પુંજી રહ્યા હતાં ત્યાં નયસાર પહોંચી ગયા. નયસારને સનિ ભગવંતને ભેટે : નયસાર મુનિના ચરણમાં પડીને કહે છે હે કૃપાળુ ! મારા સદ્ભાગ્યે આ જંગલમાં તમે મળી ગયા. મને આહારપાણીને Page #391 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શીન ૩૪૫ લાભ આપેા. ત્યારે મુનિએ કહ્યું ભાઈ ! જૈનના મુનિઓને નિર્દોષ આહારપાણી કલ્પે છે. નયસારે કહ્યું, મહારાજ! અમે આપના માટે કેાઇ ચીજ બનાવેલી નથી. આહાર અમારે જમવા બનાવેલું છે ને પાણી બધાને સ્નાન કરવા માટે અનાવેલુ છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવ જોઈ ને મુનિ ત્યાં ગયા ને નયસારના હાથે નિર્દોષ આહાર પાણી ગ્રહણ કર્યા. સંત આહાર પાણી કરીને નિવૃત્ત થયાં એટલે નયસારે પૂંછ્યુ, ભગવંત! આપ આવી ભયંકર અટવીમાં એકલા કયાંથી આવી ચઢયા ? ત્યારે મુનિએ પેાતે શાથી એકલા પડી ગયા તે બધી વાત કરી. ગરમી આછી થતાં સંત વિહાર કરવા તૈયાર થયા ત્યારે નયસારે કહ્યુ કે મહારાજ! આપ આ માના અજાણ્યાં છે ને હું જાણકાર છું. ચાલા, હું આપને માર્ગ ખતાવુ. નયસાર જાતે સતને માર્ગ બતાવવા ચાયા. ખંધુએ ! તમારા ગામમાં કઈ અજાણ્યા સત આવે ને બજારમાંથી નીકળે ત્યારે તમે તમારી દુકાનમાં બેઠા હો ને સંત તમને પૂછે કે ભાઈ ! ઉપાશ્રયે કયાં થઇને જવાય ? તે વખતે તમે ઉભા થઈને તમારી જાતે માગ ખતાવવા જાઓ કે પછી એમ કહી દે કે અહીંથી સીધા જા પછી જમણા હાથે વળી જજો. ત્યાં એક ગલીમાં ઉપાશ્રય આવી જશે. (હસાહસ) તમે આવું ન કહેશેા, પણ ઉઠીને જાતે રસ્તા ખતાવવા જજો. સંતને માર્ગ બતાવવામાં પણ મહાન લાભ છે. જુએ, આ નયસાર શ્રાવક ન હતા છતાં વિવેક કેટલા ખધા છે! નયસાર અને મુનિ ને આગળ ચાલ્યા. એક ટેકરી ઉતર્યો ત્યાં ગામ નજીક દેખાયું. ગામ નજીક જોઈને સતે કહ્યું ભાઈ! હવે આ ગામ નજીક દેખાય છે. હું ચાલ્યેા જઈશ. નયસાર કહે ના, મહારાજ. હું આપને આપના સમુદાયમાં ભેગા કરીને જઈશ. નયસારે સંતને સમુદાય ભેગા કરી દીધા, પછી દશન કરીને પાછા ફરે છે ત્યારે મુનિ કહે છે હું નયસાર! અટવીમાં ભૂલા પડેલા એવા મને તે દ્રવ્ય મા ખતાબ્યા પણ હું તને સંસારરૂપ અટવીમાંથી બહાર નીકળવાના ભાવ માર્ગ બતાવુ. ત્યાં મુનિએ નયસારને એધ આપ્યા. સંતના આધ સાંભળીને નયસારને અલૌકિક આનદ થયા. અને જૈનધમ માં એ શ્રધાવાન બન્યા અને સમ્યક્ત્વ પામ્યા. સંતને! સમાગમ કેટલેા લાભદાયી છે! આ સસારમાં મા-ખાપ, દીકરા, દીકરી, ભાઇ, બહેન, રાજપાટ, બંગલા ખધુ' મળવુ' સ્પેલ છે પણ આ જીવને સંતસમાગમ મળવા મહામુશ્કેલ છે. “ટ્ઠિ સત્સંગ મહાદુલભ ભી પાતા, હા, કભી પ્રાણી, તો ઉસસે અતિ દુર્લભ મિલના, શાંતિદાયક જિનવાણી ! ઉસકા સુનકર બેાધિ જ્ઞાનકા, પાના કઠીન મહા ગમે, જિસસે સમક્તિ દૃષ્ટિ પ્રાપ્ત હા‚ લગતા જીવ મેક્ષ મઝુમે u’’ શા.-૪૪ Page #392 -------------------------------------------------------------------------- ________________ 5 શાશા હક્ક મહાન પુણ્યને ઉદય હોય ત્યારે તેને સંતને સમાગમ થાય છે. સંત સમાગમ થયા પછી વીતરાગ પ્રભુની વાણી સાંભળવા મળવી દુર્લભ છે. પુણ્યને ઉદય હોય તે વીતરાગ વાણી સાંભળવા મળી જાય પણ સમ્યકત્વ રત્નની પ્રાપ્તિ થવી મહાન દુર્લભ છે. જે આત્મા સમ્યકત્વ પામે છે તે મોડામાં મોડે અર્ધ પુદ્ગલ પરાવર્તનકાળે પણ મોક્ષમાં જવાને. આ છે સમ્યકત્વને પ્રભાવ. માટે સમજે. દુનિયામાં બાહ્ય વૈભવ કરતાં આંતર વૈભવનું મૂલ્યાંકન વધુ હોય છે. ક્ષમા, નમ્રતા, સરળતા, નિર્લોભતા, સત્ય, સંતોષ, સમ્યગદર્શન, જ્ઞાન આદિ ગુણે છે તે ખરે આંતરવૈભવ છે. એમને એક પણ ગુણ જીવનમાં પ્રગટેલે ન હોય અને ધનદોલતના બાહાવૈભવની દષ્ટિએ ભલે કરોડપતિ કેમ ન હોય! છતાં આંતરવૈભવની અપેક્ષાએ જ્ઞાનીએ તેને કંગાલ કહ્યો છે. બાહ્યવૈભવની દષ્ટિએ તે સંપત્તિના શિખરે બેઠેલે છે પણ આંતરવૈભવની દષ્ટિએ તે તદ્દન દરિદ્ર છે. આત્મામાં સમ્યગૂજ્ઞાન, દર્શનાદિ અનંતગુણ છે તે બધા ગુણે પ્રગટે તે આત્મા પરમાત્મા બની જાય. અનંતગુણેમાંથી એક સમ્યક્ત્વ ગુણ પ્રગટે અને તે પણ જે ક્ષાયિક ભાવે પ્રગટે તે આત્મા કૃતકૃત્ય બની જાય. આ કાળે ક્ષાયિક ભાવ નથી પણ ક્ષાયોપથમિક ભાવે સમ્યક્ત્વ પ્રગટે તે પણ આત્મા ધન્ય બની જાય. સમ્યકત્વ એ આત્માને સાચો સાથી છે. સમ્યકત્વ એટલે સમ્યગશ્રદ્ધા. સમ્યફત્વ આવે એટલે જ્ઞાન પણ સમ્યફ થઈ જાય, સમ્યકજ્ઞાન, અને સમ્યફશ્રદ્ધા પરંપરાએ સમ્યક ચારિત્રને ખેંચી લાવે છે. આ ગુણે જેનામાં અંશે પણ પ્રગટેલા હોય છે તે બાહ્ય દષ્ટિએ ગમે તેટલે ગરીબ દેખાતે હોય પણ આંતરિક દૃષ્ટિએ તે મહાન વૈભાવશાળી છે. સમ, સંવેગાદિ સમ્યકત્વના લક્ષણવાળો રંક હોય તે પણ તે રાજા સમાન છે અને સમ્યકત્વ વગરનો રાજા હોય તે પણ તે રંક સમાન છે. સમ્યકત્વ એ આત્માને ભવભવને સાચે સાથી છે, અને મિથ્યા શ્રદ્ધારૂપ જે મિથ્યાત્વ છે તે આત્માને કટ્ટર દુશ્મન છે. નયસારને સંત સમાગમ થયું. એણે સૌથી પ્રથમ તે સંતને શુદ્ધ ભાવથી દાન દીધું તેને મહાન લાભ મળે, પછી સંતને માર્ગ બતાવવા ગયે તે પણ લાભનું કારણ અને સંતને તેમના સમુદાયમાં પહોંચાડીને પાછો ફર્યો ત્યારે સંતે તેને ધર્મને ઉપદેશ આપે. તે તેમના હૃદયમાં આરપાર ઉતરી ગયે. અહે, શું ઉપદેશ છે! આ ત્યાગ અને વરાગ્યના અમૃતથી નીતરતે ઉપદેશ કદી સાંભ નથી. જૈન મુનિને ઉપદેશ સાંભળતાં તેમના અંતરાત્મામાં કોઈ અલૌકિક આનંદ આવ્યું. ને સમ્યક્ત્વ પામી ગયા. ત્યારે આત્મામાં સમ્યક્ત્વને સ્પર્શ થાય છે ત્યારે અલૌકિક આનંદ હોય છે. એ તે જે અનુભવે તે જાણે છે. આટલા માટે જ્ઞાની પુરૂષે કહે છે કે હે આત્માઓ! અમૂલ્ય માનવજીવન પામ્યા છે તે સમ્યકત્વ તે જરૂર પ્રાપ્ત કરી લેજે. આ સમ્યક્ત્વ રત્ન તમારી સાથે આવશે, અને જેને માટે ખૂબ મહેનત કરી છે તે ધન વૈભવાદિ મૃત્યુ સમયે અહીને અહીં રહી Page #393 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન કહે જશે પણ તેને મેળવતાં મનુષ્ય જે પાપ કરે છે તે પરભવમાં તેની સાથે જવાના, અને તે પાપકર્મો જીવને દુઃખ આપનારા છે. તમે ધનને જમીનમાં સાચવીને દાટી રાખે કે પછી સેફડીઝીટમાં મૂકી રાખે. ગમે ત્યાં રાખ્યું હશે પણ ત્યાંનું ત્યાં પડી રહેવાનું છે. લાખે કે કરોડ રૂપિયા ભેગા કરે પણ આખરે તે “દુનિયા દે દિનકા મેલા, સબ ચલાચલીકા ખેલા, સંગ ચલે ના એક અધેલા.” આ લીટીમાં કેવું અદૂભૂત રહસ્ય સમાયેલું છે. જે તેનું ચિંતન કરવામાં આવે તે ભલભલાને ભ્રમ દૂર થઈ જાય. માનવી મેળવે જાય છે પણ તેને ભાન નથી કે એક દિવસ તે મેળવેલું બધું મૂકીને જવાનું છે, અને તે કોઈ જીવને પાર નહિ ઉતારે. માત્ર ધર્મકરણી કરી હશે તે પાર ઉતારશે. કહેવત છે ને કે જેવી કરણી તેવી પાર ઉતરણી.” સંત કબીરે કહ્યું છે કે મનુષ્ય જે ઉચ્ચ કરણી કરે તે “નર કે નારાયણ હેય” નર મટીને નારાયણ બને છે. દેવાનુપ્રિયે! તમારે નરમાંથી નારાયણ બનવું છે ને ? જે નરમાંથી નારાયણ, જીવમાંથી શીવ, જનમાંથી જિનેશ્વર બનવું હોય તે પાપકર્મથી અટકે. પાપ આત્માને ભારે બનાવે છે. ભારે વસ્તુ પાણીમાં નાંખવામાં આવે છે તે નીચે જતી રહે છે ને? તેમ પાપકર્મથી ભારે બનેલે આત્મા ભવસમુદ્રના તળિયે બેસી જાય છે. સ્વઆત્માની જેનામાં દયા હોય તે પિતાના આત્માનું રક્ષણ કરી શકે. પરદયા જરૂર કરવાની પણ સ્વદયાને વિષય તેનાથી ઘણે મહત્ત્વનું છે. જેનામાં સ્વદયા ન હોય તેનામાં પરદયા હોઈ શકે નહિ. ગાયોના ધણને જંગલમાં ચરવા લઈ ગયેલા વાળ જેમ હિંસક પશુઓથી તેનું રક્ષણ કરે છે તેમ ક્રોધ, રાગ-દ્વેષાદિ અંદરના ભાવશત્રુઓથી આત્માનું રક્ષણ કરવાનું છે. અંદરના ભાવશત્રુઓ આત્માના જ્ઞાનદશનાદિ ભાવ પ્રાણેને ઘાત કરનારા છે. સ્વદયાના વિષયને સમજનારા આ રીતે સ્વઆત્માનું રક્ષણ કરી શકે છે. - આજે તે જીવની એવી દશા થઈ છે કે કુંભારને કયારેક તેના ગધેડાની દયા આવે પણ માનવીને સ્વઆત્માની દયા આવતી નથી. કયારેક ગધેડા પર વધુ ભાર નંખાઈ ગયે હેય ત્યારે અતિભારને લીધે ગધેડે વારંવાર પડી આખડી જતું હોય છે ત્યારે કુંભાર જેવા કુંભારને તેના ગધેડાની દયા આવી જાય છે અને તેને તેને અફસેસ થાય છે કે અરે! મેં આ અબેલ પ્રાણુ ઉપર આટલે બધે ભાર લાદયો તે બરાબર કર્યું નથી. જ્યારે આજે ભાવદયાના સ્વરૂપથી અજ્ઞાત માનવીને એટલી પણ સ્વઆત્માની દયા નથી, એને એ અફસોસ પણ નથી થતું કે અરેરે હું મારા આત્માને ક્ષણે ક્ષણે કર્મના અસહ્ય ભારથી લાદી રહ્યો છું. એ કર્મના વિપાક ભેગવવાની આવશે ત્યારે મારું શું થશે? પાપ આચરવામાં આવે ભૂલ માત્ર બે ઘડીની કરી હોય પણ તેના વિપાક ફળ હજારે, લાખો ને કરોડ વર્ષો સુધી અને કેટલીવાર ભવના ભ સુધી જીવને ભેગવવા પડે છે. જેને સ્વહિત સાધવું હોય તેને પાપને પડછાયે પણ લેવા જેવું નથી. જ્ઞાની પુરૂષે કહે છે કે જે તમારે આત્માને જલ્દી ભવસાગરથી તાર હોય તે પાપ ના Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શારદા દર્શન કરા. પાપના પડછાયેા પણ ન લે. એટલુ' જ નહિ પણ પૂર્વ ભવનાસંચિત કરેલાં કર્મો ઉદયમાં આવે અને અશુભ કર્મના જોરથી તમારા ઉપર દુઃખની ઝડીએ વરસે ત્યારે તમે ખૂબ સમભાવ રાખેા. કમ' ઉદય વખતે સ્વ લક્ષમાં સ્થિર અનેા : વિશ'કર મહારાજે કહેલી એક સત્ય ઘટના છે. રવિશંકર મહારાજ પંદર-સાળ વર્ષના હતાં ત્યારે તેમના ગામમાં ભયકર પ્લેગના રેગ ફેલાયેા. તે ગામમાં એક સુખી કુટુંબના ત્રણે યુવાન પુત્રા પ્લેગની બિમારીમાં ભરખાઇ ગયા. થાડા દિવસમાં છેકરાના પિત!, પુત્રવધુએ, પુત્રી અને નાના ફુલ જેવા બાલુડાએ પણ પ્લેગમાં ઝડપાઈ ગયા. હવે કુટુબમાં ફક્ત એક ડોશીમા ખચી ગયા. ખેતર, વાડી, ઘર, માલમિલ્કત અધુ· થાડા સમયમાં ખેદાનમેદાન થઇ ગયુ'. એટલે આ ડેાશીમા તેમના ભાઇના ઘેર ગયા. ત્યાં થે!ડા દિવસ પછી ભાભીએ દીકરાને જન્મ આપ્યા ને અકસ્માત ભાભી પણ ગુજરી ગયા. ડેસીને ખૂબ આઘાત લાગ્યા પણ ખાખાને ખૂબ સાચવતી ભાઈના ઘેર રહેવા લાગી. થાડા દિવસમાં ભાઈ પણ ગુજરી ગયા. ભાઈને બે-ત્રણ નાના માળકે હતાં તેમને પણ ઉછેરવાના હતા. આ ડાશીમાના સાસરે કાઈ ન રહ્યું ને પિયરમાં આમ બન્યું એટલે તે એકલી અટૂલી નિરાધાર બની ગઇ. વિચાર કરે, તેને કેટલું દુઃખ થયું હશે ! તેના કેવા ગાઢ કા ઉદય થયા ! રડી રડીને આંખના આંસુ સૂકાઈ ગયા અને ઘણી વીતક વીતી છતાં ડાશીમા હિ ́મત ન હાર્યા. એણે એક જ વિચાર કર્યો કે હે જીવ! તે' પૂર્વભવમાં કર્યું કર્યો છે તે ઉદયમાં આવ્યા છે. એટલે ક`રાજાએ આપેલી શિક્ષાને વિના ફરિયાદે સ્વીકારે જ છૂટકા છે. એવુ સમજીને હિંમત રાખી. મહાન સુખમાં રહેનારી ડોશીમા કમ્મદચે ૭૦ વષઁની ઉંમરે ખેતરમાં જઈને દાડિયે મજુરી કરવા લાગી. આ નાનકડી ઘટના હૃદયમાં કાતરી લેવા જેવી છે. આપણને સ્હેજ દુઃખ આવતાં આકુળ-વ્યાકુળ થઈ જઈએ છીએ પણ વિચાર કરો. ડોશીમાના દુ:ખ આગળ આપણું દુઃખ શુ' વિસાતમાં? માથે દુઃખના ડુંગરા ખડકાઈ જાય તેા પણ જો અંતરમાં આત્મશ્રદ્ધાનું ખમીર અને સમતા ભાવના દીપક જલતા હાય તો દુઃખાને સામને કરવાની તાકાત અવશ્ય આવી જાય છે. ભગવાનના આત્માએ નયસારના ભવમાં સમ્યક્ત્વ રત્ન પ્રાપ્ત કર્યુ. પછી તે ભવનુ આયુષ્ય પૂર્ણ કરીને ખીજા ભવમાં પહેલા દેવલેાકે ઉત્પન્ન થયા ત્યાંથી ચવીને ત્રીજે ભવે ભરત ચક્રવતિના પુત્ર મરીચિકુમાર તરીકે ઉત્પન્ન થયા. એ મરીચિએ ઋષભદેવ પ્રભુ પાસે દીક્ષા લીધી હતી પણ ચારિત્રના ભાર સહન ન કરી શકવાથી ત્રિદ'ડીને વેશ લીધા. પગમાં પાવડી, માથે છત્ર અને હાથમાં કમ`ડળ રાખતા. ઋષભદેવ પ્રભુ જ્યાં જ્યાં વિચરે ત્યાં ત્યાં તે વિચરતા હતા ને તેમના સમેાસરણની બહાર રહેતા હતા Page #395 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૩૪ એક વખત ભરત ચક્રવર્તિએ દેશના સાંભળ્યા પછી ભગવાનને વંદન નમસ્કાર કરીને પૂછ્યું હે પ્રભુ! આપના સસરણમાં આપના જેવી પદવીને લાયક કોઈ જીવ છે? ભગવાને કહ્યું હે ભરત! મારા સસરણની બહાર તારો પુત્ર મરીચિ હાલ જે ત્રિદંડીને વેશમાં છે તે આ વીસીમાં વીસમા તીર્થંકર થશે, ત્રિપૃષ્ઠ વાસુદેવ થશે ને પ્રિય મિત્ર નામને ચક્રવર્તિ પણ થશે. ભગવાનના મુખેથી આ વાત સાંભળીને ભરત મહારાજા મરીચિ પાસે ગયા ને કહ્યું છે મરીચિ ! હું તારા ત્રિદંડી વેશને નમતે નથી. તુ ત્રિપૃષ્ઠ વાસુદેવ અને પ્રિય મિત્ર નામે ચક્રવર્તિ થવાનું છે તેને સત્કાર કરતે નથી પણ મેં અત્યારે ભગવાનના મુખેથી સાંભળ્યું છે કે તમે આ ચોવીસીમાં વીસમા તીર્થકર થવાના છે તેથી હું તમને વંદન કરું છું. આથી મરીચિ હર્ષમાં આવીને નાચવાને કૂદવા લાગ્યા કે અહો ! અમારું કુળ કેટલું ઉજજવળ કહેવાય! દુનિયામાં જે જે મટી પદવીઓ કહેવાય તે બધી અમારા ઘરમાં આવી ગઈ. મારા દાદા સૌથી પ્રથમ તીર્થકર, મારા પિતા સૌથી પ્રથમ ચક્રવતિ થયા અને હું પ્રથમ વાસુદેવ થઈશ તેમજ ચક્રવર્તિ અને તીર્થકર પણ થઈશ. આ તેમને મદ આવી ગયા ને ત્યાં તેમણે નીચ ગોત્ર કર્મ બાંધ્યું. જીવ મદમાં આવી જાય છે ત્યારે તેને ભાન રહેતું નથી, પણ કર્મ ઉદયમાં આવે ત્યારે ભગવતાં કેવી દશા થાય છે! મરીચિ ત્રિદંડીને વેશ લઈ ભગવાનની સાથે વિચરતા હતાં અને તેમની પાસે જે જે માણસે આવતા તેમને પ્રતિબંધ પમાડીને ભગવાનની પાસે મોકલતા હતા. એક વખત મરીચિકુમાર બિમાર પડયા પણ તે અવતી હોવાથી ભગવાનના શિષ્ય સેવા કરી શકે નહિ, એટલે તેના મનમાં એવા ભાવ આવી ગયા કે મેં ઘણાને પ્રતિબોધ પમાડીને ભગવાનની પાસે મોકલ્યા પણ મારો કોઈ ભાવ પૂછતું નથી. એમાં કપિલ રાજા આવ્યું ને તેને પ્રતિબંધ પમાડ. તેણે કહ્યું કે મારે દીક્ષા લેવી છે. એટલે મરીચિએ કહ્યું કે જે તમારે દીક્ષા લેવી હોય તે ભગવાન પાસે જાઓ ત્યારે કપિલે કહ્યું કે શું તમારી પાસે ધર્મ નથી? અત્યાર સુધી તો તેને સાચી શ્રદ્ધા હતી એટલે કહી દેતા કે ના, સાચો ધર્મ ભગવાન પાસે છે. હું શિથિલાચારી છું પણ હવે તેને ભાવ બદલાતા માયાનું સેવન કર્યું ને મિશ્ર ભાષા બોલ્યા કે જે અહીં ધર્મ છે તે ત્યાં છે. આટલી ઉત્સરાની પ્રરૂપણા કરવાથી તેણે ઘણે સંસાર વધારી દીધે. મહાવીર ભગવાનના ર૭ ભવમાં સાત ભવ ત્રિદંડીના ને સાત ભવ દેવના પછી સોળમા ભવે જૈન ધર્મની દીક્ષા લીધી. ત્યાં નિયાણું કર્યું કે મારા તપ સંયમનું ફળ હોય તે ઘણા બળને સ્વામી બનું. ત્યાંથી સંયમના પ્રભાવે દેવલેકમાં જઈ અટારમાં ભવે ત્રિપૃષ્ટ વાસુદેવ થયા. ત્યાંથી મરીને સાતમી નરકે ગયા, વીસમા ભવે સિંહ થયા, Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ શારદા દર્શન એકવીસમા ભવે નરકે ગયા. ત્યાંથી તિર્યંચાદિના ઘણાં નાના ભાવે કરી બાવીસમા ભવે મનુષ્ય થયા. ત્રેવીસમા ભવે ચક્રવર્તિ થયા. ત્યાં છ ખંડનું આશ્વર્ય મળવા છતાં એ મહાન આત્મા ઘાસના તણખલાની માફક એ બાહ્ય અશ્વર્યને ત્યાગ કરી ચારિત્રની આરાધનામાં મસ્ત બન્યા. ત્યાં એક કોડ પૂર્વ વર્ષનું ચારિરી પાળી દેવલોકમાં ગયા. પચ્ચીસમા ભવે એક સમૃદ્ધશાળી રાજાને ત્યાં રાજકુમાર તરીકે જન્મ લેવા છતાં બાહ્ય રાજ્ય કરતાં અંતરંગ આત્મિક રાજ્ય પ્રાપ્તિ માટે તૈયાર થયેલા એ નંદન રાજકુમારે પરમકૃપાળુ ગુરૂદેવ પાસે ચારિત્ર ગ્રહણ કરી એક લાખ વર્ષ પર્યત નિરતિચાર ચારિત્ર પાળ્યું. ચારિકાના પ્રારંભથી આયુષ્યની સમાપ્તિ સુધી મા ખમણની તપશ્ચર્યા કરી ૧૧ લાખ ને ૮૧ હજાર મા ખમણ કર્યા. એક બાજુ સમ્યફવથી આત્મસ્વરૂપનું યથાર્થ ભાન, બીજી બાજુએથી આત્મસ્વરૂપને પ્રગટ કરવા માટેના પુરૂષાર્થ તરીકે અદ્દભૂત સંયમ, ઘેર તપશ્ચર્યા અને ગુરૂ પાસેથી વિનયપૂર્વક મેળવેલું ૧૧ અંગનું જ્ઞાન. આમ જ્ઞાન-દર્શન–ચારિત્રાના ત્રિવેણી સંગમના પુનિત જળ વડે એ નંદન મુનિવરને કર્મોના મળને દૂર કરી અવિનાશી સુખને ભકતા બનવાની તાલાવેલી જાગી, અને સર્વ છે શાસન રસી બને એવી ભાવના ભાવી. આ રીતે ઉગ્ર તપ સાથે અરિહંતાદિ વીસ સ્થાનકેની આરાધના કરવાથી નંદન મુનિના ભવમાં તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું. ત્યાંથી કાળ કરી છવ્વીસમા ભવે દશમા દેવલેકે ગયા. ત્યાંથી ચવીને ભગવાન મહાવીર દેવ અષાડ સુદ છટ્ઠના દિવસે મધ્ય રારો નીચ ગોગા કર્મના ઉદયથી દેવાનંદ બ્રાહ્મણીની કુક્ષિમાં અવતર્યા. ત્યાં દેવાનંદાએ ચૌદ સ્વપ્ન જોયા. સાડીમ્બાસી દિવસ પછી નીચ ગોત્ર કર્મ સંપૂર્ણ ક્ષીણ થઈ જતાં હરિણગમેષી દેવ દ્વારા દેવાનંદા માતાની કુક્ષિમાંથી ત્રિશલા માતાની કુક્ષિમાં સંક્રમણ થયું. તે રાત્રે શિલામાતાએ હાથી વૃષભાદિ ચૌદ સ્વપ્નો જોયા. અનુક્રમે નવ માસ અને સાડા સાત દિવસે ચૈત્ર સુદ તેરસના મંગલમય દિવસે એ જગત ઉદ્ધારક પ્રભુને જન્મ આપ્યું. છપ્પન દિશાકુમારી તેમજ ચોસઠ ઈન્દ્રએ જન્મ મહોત્સવ ઉજવ્યા પછી સિદ્ધાર્થ રાજાએ દશ દિવસ સુધી પ્રભુનો જન્મ મહોત્સવ ઉજ, અને વર્ધમાનકુમાર એવું ગુણ નિષ્પન્ન નામ પાડયું. ભગવાને ત્રીસ વર્ષ સંસારમાં રહી દીક્ષા લીધી, દીક્ષા લઈને ખૂબ અઘેર તપશ્ચર્યા કરી. સાડા બાર વર્ષને પંદર દિવસની તપશ્ચર્યામાં તેમના પારણું ફક્ત ત્રણ ઓગણપચાસ. આવી ઘેર તપશ્ચર્યા કરી તેમજ દેવ, મનુષ્ય અને તિર્યચેના ભયંકર ઉપસર્ગો વેશ્યા. પ્રભુએ દીક્ષા લીધા પછી કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી જમીન ઉપર પલાંઠી વાળીને નિરાંતે બેઠા નથી. મોટે ભાગે ઉભા ઉભા કાઉસ્સગ્ગ ધ્યાનમાં પસાર કરેલ છે. કોઈવાર જમીન પર બેઠા હશે તે ઉભડક આસને (દોહાસને) બેઠા છે. એ ભગવંતે સાડાબાર વર્ષમાં શાંતિથી એક કલાક ઉંઘ પણ લીધી નથી. કેઈવાર કાઉસગ્ગ ધ્યાનમાં ઉભા ઉભા ચાથવા કઈ પરિષહ કે ઉપસર્ગના પ્રસંગે અડધી મિન્ટિ, અડધી સેકન્ડ આદિ છૂટી Page #397 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૩૫૧ છવાઈ ભેગી થઈને નિદ્રા આવી હોય તે ફક્ત બે ઘડીની. આવી ઉગ્ર સાધના કરતાં પ્રભુ સાડાબાર વર્ષ અને પંદર દિવસે કેવળજ્ઞાન પામ્યા. પછી દ્વાદશાંગીની રચના કરી. કેવળજ્ઞાન પામ્યા પછી ભગવાન ત્રીસ વર્ષે નિર્વાણ પધાર્યા. એવા શાસનના સિતારા પ્રભુના જેટલા ગુણલા ગાઈએ તેટલા ઓછા છે. તે પ્રભુને આપણા કેટી કેટી વંદન. સમય થઈ ગયો છે વધુ ભાવ અવસરે. કયાખ્યાન નં. ૪૪ હિ. શ્રાવણ સુદ અને ગુરૂવાર તા. ૧૮-૮-૭૭ વિષય – “વેરતા શીએ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! આત્મિક આરાધનાનું આલબેલ પિકારતું, મુકિતના મંગલ દ્વાર ખોલવાના માર્ગની બેજ કરાવતું, હૈયામાં હર્ષને હોજ છલકાવતું પર્યુષણ પર્વ આપણે આંગણે આવીને વિદાય થશે. આજે પર્યુષણ પર્વને સાતમે દિવસ આવી ગયે. આ પર્વ કેઈ આશા, તૃષ્ણ કે ભયથી મનાવવામાં આવ્યું નથી. આ મહાન પર્વને કેવી ઉપમા આપી છે ! પર્યુષણ પર્વને ઉપમા આપતાં કહ્યું છે કે સર્વ ગુણોમાં વિનયગુણ, સર્વ વ્રતમાં બ્રહ્મચર્યવ્રત, નિયમમાં સંતેષ, તેમાં સમ્યગ્ગદર્શન, મંત્રોમાં નવકારમંત્ર, દાનમાં અભયદાન, રત્નમાં ચિંતામણી, રાજાઓમાં ચકવત, ધર્મોમાં જિનધર્મ, ચારિત્રમાં યથાખ્યાત, જ્ઞાનમાં કેવળજ્ઞાન, દયાનમાં શુકલધ્યાન, રસાયણમાં અમૃત, શંખમાં દક્ષિણાવર્ત શંખ, અલંકારમાં મુગુટ, દેવામાં ઈન્દ્ર, પંખીઓમાં ગરૂડ, પર્વતેમાં મેરૂ, નદીમાં ગંગા, સરોવરમાં માનસરોવર શ્રેષ્ઠ ગણાય છે તેમ લૌકિક અને લેકેત્તર સર્વ પર્વોમાં પર્યુષણ પર્વ શ્રેષ્ઠતમ છે. આ પર્વ કર્મની ભેખડે તેડવાને અપૂર્વ સંદેશે લઈને આવ્યું છે. સાત દિવસની આરાધનાને સારી આવતી કાલે નીકળશે. ' આજને વિષય છે વેરતા શીખે. કવિએ કહ્યું છે કે, “હીને તે સ્ત્રી શીર્જુન મુવ સં. તપ કર્મ વિનાશ, મવિના મા નાશિની !” દાન કરવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે, શીયળ વ્રતનું પાલન કરવાથી સુખ અને સંપત્તિ મળે છે, તપ કરવાથી કર્મોને ક્ષય થાય છે ને શુભ ભાવના ભાવવાથી ભવરાશી Page #398 -------------------------------------------------------------------------- ________________ ઉપર શારદા દર્શન ભાંગીને ભુક્કો થાય છે. આ લેકના ચાર પદમાં ચાર વિષય છે. તેમાં સૌથી પહેલાં દાન, બીજું શીયળ, ત્રીજે તપ અને ચે ભાવ છે. આ ચારે મોક્ષમાં પ્રવેશ કરવાના ભવ્ય દરવાજા છે, પણ આજ આપણે વેરતાં શીખો એ વિષયને અનુસરીને “રાન શ્રમી: ” એ પદ ઉપર આપણે વિવેચન કરીશું. લક્ષ્મીની મમતા ઘટે તે દાન થાય, મન ઉપર કાબૂ આવવાથી શીયળ પળાય, શરીરની મમતા ઘટે તે તપ થાય ને અશુભ વિચારોની પ્રબળતા ઘટે તે ભાવ શુદ્ધ થાય. પર્યુષણ પર્વના દિવસોમાં દાન-શીયળ–તપ અને ભાવ એ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવે છે, અને આ ચાર બેલ જે મનુષ્ય જીવનમાં અપનાવે છે તે મુક્તિના દરવાજા ખોલે છે. અનંતકાળથી જીવ ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે તેનું કારણ છવ ધર્મને ભૂલી સંસારના મોહમાં અને પરિગ્રહની મમતામાં પડે છે. ખરેખર, સમજે તે પરિગ્રહ સર્વ અનર્થોનું મૂળ છે ને તે જીવને દુર્ગતિમાં લઈ જનાર છે. એક તત્ત્વચિંતકે કહ્યું છે કે ધન સોપારી જેવું છે. ધનને સોપારી જેવું શા માટે કહ્યું તે જાણે છે? સેપારી કાપતાં ઘણાં માણસોની આંગળી કપાણી પણ સોપારી ખાતાં કેઈનું પેટ ભરાયું નહિ. બોલે, આ વાત બરાબર છે ને ? તમે સોપારી ખાઓ છે એટલે અનુભવ હશે કે પાંચ-દશ સોપારી ખાઈ જાઓ તે શું તમારું પેટ ભરાય છે? ના. એ જ રીતે તમે સમજો કે પૈસાની પાછળ હજારે મનુષ્ય પાયમાલ થઈ ગયા, કંઈકે પ્રાણ ગુમાવ્યા પણ પૈસો કેઈની પાછળ ગયે છે? “ના”. કહ્યું છે કે એમ માને આ બધામાં આપણું કઈ નથી, છે બધું નશ્વર જગતમાં, શાશ્વતું કેઈ નથી, જેટલે ઝાઝો તમેને મોહ છે સંગમાં, એટલું ઘેરું દુ:ખ થાશે વિયેગમાં ... મેહ યાદ રાખે. સ્ત્રી, પુત્ર, પરિવાર, બંગલા, બગીચા વિગેરેની પાછળ પાગલ બન્યા છે પણ કોઈ તમારું નથી. બધું ક્ષણિક અને નાશવંત છે. ભૌતિક પદાર્થોના સંગમાં જેટલું સુખ અને આનંદ દેખાય છે તેનાથી અધિક દુઃખ તેના વિયોગમાં છે. જેના સંગમાં સુખ અને વિયેગમાં દુઃખ એવું સુખ તે સાચું સુખ નથી. લક્ષ્મી મળેલી ચાલી જાય, ચોરાઈ જાય છે તે દુઃખ થાય છે પણ જો લક્ષમી દાનમાં વાપરશો તે આનંદ થશે. દાનનો મહિમા અલૌકિક છે. દુનિયામાં દાનની મહત્તા અનુપમ છે. દરેક ધર્મમાં તેનું સ્થાન છે, અને શાસ્ત્રમાં એનું વર્ણન છે. દાનને અનેક ઉપમાઓથી સંબંધી શકાય છે. દાન એ ધર્મનું પ્રથમ સોપાન (પગથિયું) છે. દાન દારિદ્રયનું વિનાશક શસ્ત્ર છે, દુર્ગતિના દ્વાર બંધ કરનાર અર્ગલા છે, સર્વત્ર યશ કીતિને ફેલાવનાર ટેલીફેન છે. દાનનું મહત્વ બતાવતાં મહાપુરૂષે કહે છે કે Page #399 -------------------------------------------------------------------------- ________________ , શારદા દર્શન ૩૫૩ દાન દુર્ગતિ ગુણ ગણુ પ્રસ્તાર વિસ્તારણું, તેજઃ સંતતિ ધારણું, કૃતવિપછણું સમુત્સારણમ્ અહં સતતિ દરણું, ભવ મહાકૂપાર નિસ્બારણું, ધર્માલ્યુન્નતિ કારણે વિજ્યતે શ્રેયઃ સુખાકારણમ્ ા ધર્મકલ્પદ્રુમ દાન દુર્ગતિને વારનારું, ગુણના સમૂહને વિસ્તારનારું, તેજના સમૂહને ધારણ કરનારું, આપત્તિના સમૂહને નાશ કરનારું, પાપના સમૂહને ફાડનારું, સંસાર સમુદ્રથી તારનારું, ધર્મની ઉન્નતિનું કારણ છે. આવું દાન જગતમાં વિજયવંત વર્તે છે, પણ દાન કરતાં પહેલા પરિગ્રહની મમતાને ત્યાગ કરવો પડે છે. ત્યાગ વિના દાન કરી શકાતું નથી. એક ન્યાય આપીને સમજાવું. ખેડૂત ખૂબ મહેનત કરી જમીન ખેડે છે. પછી વરસાદ પડતાં અનાજ વાવે છે. વાવ્યા પછી ખેતરમાં વાવેલું ઉગે છે તેથી ખેતર લીલુંછમ દેખાય છે. પાકથી હર્યુંભર્યું ખેતર જોઈને ખેડૂતને અપાર આનંદ થાય છે. પણ એ આનંદ કયારે થયે? એ તમને સમજાયું? એ વાવણી કરતી વખતે ખેડૂતને પોતાની કેઠીમાં ભરેલું મેંઘામાં મેંદું અનાજ ખેતરમાં વેરવું પડે છે. એક કણ વેરે છે ને બદલામાં સો કણ મળી રહે છે, પણ ખેડૂતે કંજુસાઈ કરીને પિતાની પાસેનું અનાજ વેર્યું ન હતા અને જેઠીમાં ભરી રાખ્યું હોત તે એક દિવસ સડી જાત પણ એક કણમાંથી સે કણ મળતા નહિ. પહેલાં પિતે વેર્યું તે તેમાંથી અનેક ઘણું મળ્યું, તેમ જે આત્માઓ ધનને લેભ છેડીને દાન કરશે તેનું જીવન સંતોષ રૂપી સુખથી હરિયાળું બની જશે અને જેણે છેડ્યું છે તેને મળવાનું છે પણ જે અન્યાય, અનીતિ અને અનાચારથી ધન ઉપાર્જન કરી ધનને સંગ્રહ કરે છે તેનું ધન પાપના સડાથી ખદબદી ઊઠે છે. અનાજના કીડા તે અનાજને ખાઈ જાય છે પણ પાપ કરનારને તે પાપ ખાઈ જાય છે. એટલું જ નહિ પણ ધનવાના શરીરને, તેના મગજને, બુદ્ધિને અને ધર્મને પણ ખાઈ જાય છે. માટે ધનને સંગ્રહ ન કરે, પણ વેરતા શીખે. જે દુનિયામાં વેરતાં વેરતાં ગયા છે, તેને સૌ યાદ કરે છે. તેના સુકૃતોને યાદ કરે છે પણ તેની સંપત્તિને યાદ કરતાં નથી. વસ્તુપાળ અને તેજપાળ કેટલા વર્ષો થઈ ગયાં છતાં તેમને દુનિયા યાદ કરે છે. તેમના નામ ઈતિહાસના પાને સુવર્ણાક્ષરે લખાઈ ગયાં છે તેનું કારણ શું ? તેમના જીવનના મૂળમાં ધર્મ વણાયેલું હતું અને તેમની લક્ષમી પાણીની જેમ ઉદાર દિલે વપરાતી હતી. આથી તેમને સૌ યાદ કરે છે, પણ તેમની સંપત્તિને કઈ યાદ કરતું નથી. સમજે, વૃક્ષને આધાર તેના મૂળીયા ઉપર છે. મૂળ સારું તે વૃક્ષ સજીવન અને મૂળ સૂકાય તે વૃક્ષ સૂકાઈ જવાનું, ને અંતે પડી જવાનું. તેમ આપણા જીવનને આધાર ધર્મ . શા-૫ Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શારદા દર્શન પર છે. જ્યાં સુધી જીવનમાં ધર્મ જીવતે ને જાગતે છે ત્યાં સુધી જીવન સજીવન રહેશે અને ધર્મ સૂકાઈ જતાં જીવન કરમાઈ જશે. ધર્મ જ એક એવું તત્ત્વ છે કે જે સંયોગ અને વિયોગ, હર્ષ અને શોક, સંપત્તિ-વિપત્તિ, સુખ-દુઃખ વિગેરેના સમયમાં આત્માને સમભાવમાં રાખી શકે છે. માટે જીવનમાં ધર્મને જીવંત રાખજો. ધર્મ એટલે શું? અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પંચશીલનું પાલન કરવું તે ધર્મ છે. આ પંચશીલ જેના જીવનમાં તાણાવાણાની જેમ વણાઈ જાય છે, તેમની વૃત્તિઓ નિર્મળ બને છે. વૃત્તિઓ નિર્મળ થાય એટલે સંગ્રહ ભારરૂપ લાગે ને પરિગ્રહ પાપરૂપ લાગે. જેને ભાર લાગે તે ઉતાર્યા વિના રહે ખરા! જુઓ, તમારા માથે અધિક વાળ વધે તે ગમે છે? હા, આજે તે યુવાને વાળ વધારે છે. તે એક ફેશન છે. બાકી પુરૂષે વાળ વધી જાય તે પૈસા આપીને કપાવી નાંખે છે. નખ વધે તે પણ કાપી નાંખે છે. કારણ કે નખ વધે તે તેમાં મેલ ભરાય, મેલ પેટમાં જાય. નખ કપડામાં ભરાય તે કપડા ફાડી નાખે ને વાગે પણ ખરા. કેટલું નુકશાન થાય! તેમ અતિ પરિગ્રહ પણ વધેલા વાળ અને નખ જે સમજે. તે તમને સંગ્રહ કરવાનું મન નહિ થાય, પણ ભાર હળવો કરવા માટે દાન દેવાનું મન થશે. * તમે સંસારમાં બેઠા છે એટલે વ્યવહાર નિભાવવા માટે તમારે ધનની જરૂરિયાત છે તે વાત બરાબર છે પણ તેની મર્યાદા હેવી જોઈએ. આપણા જૈન શાસ્ત્રમાં પરિગ્રહ પરિમાણ વ્રત બતાવ્યું છે. તમે પ્રતિક્રમણમાં આ વ્રત બેલે છે ને? હા. તે પરિગ્રહની મર્યાદા બાંધવી જોઈએ. ગ્રહ તે નવ છે પણ એ નવ ગ્રહ કરતાં વિલક્ષણ કેટને દશમે ગ્રહ હોય તે પરિગ્રહ છે. શનિની પનોતીમાંથી સાડા સાત વર્ષે છૂટાય પણ પરિગ્રહની પનોતી એવી ભયંકર છે કે તેમાંથી છૂટવું મહામુશ્કેલ છે. માટે તેની મમતા ઘટાડો ને મર્યાદા કરે. દરેક વસ્તુ મર્યાદિત હોય તે સારી છે. અમર્યાદિત નુકશાનકારી છે. તમારા પગમાં પહેરવાના બૂટ કે ચંપલ જે માપથી નાના હશે તે ડંખશે, પગમાં ચાંદી પડશે, લોહી નીકળશે ને બળતરા થશે. અને જે મોટા હશે તે ચાલતા ગબડાવી દેશે, પણ જે માપસર હશે તે ડંખવાની કે પડી જવાની ચિંતા નહિ રહે તેમ તમારી પાસે જે મર્યાદિત ધન હશે તે ભેગ વિલાસમાં ગબડી નહિ પડે પણ વધારે હશે તે ભોગ વિલાસ, એશઆરામ, ફેશન અને વ્યસને વધશે ને જીવન પતનના પંથે ચાલ્યું જશે. પરિગ્રહની મમતા ઓછી હશે તે ધર્મ કરવાનું મન થશે અને જીવનમાં ધર્મ હશે તે દાન કરવાનું પણ મન થશે. - એક શહેરમાં એક શેઠ-શેઠાણી રહેતાં હતા. તેમના પહેરવેશ અને રહેણી કરણીથી સાદા દેખાતાં હતા પણ હૃદય ઉદાર હતું, તે ગામમાં સ્કૂલ ખૂબ જીર્ણ થઈ ગઈ હતી. તેથી ફરીને બંધાવવી હતી એટલે ગામનું મહાજન ભેગું થઈને શ્રીમંતને ઘેર ટીપ કરવા માટે ગયું. શેઠને દાંથી સારી રકમ મળશે એવી આશાથી આવ્યા હતા. આ સમયે Page #401 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ શા દર્શન શેઠ નોકરને ધમકાવતા હતાં કે દિવાસળી એ જ બગડવી જોઈએ ને તે પાંચ કેમ બગાડી? ખૂબ ગુસ્સે કરતાં હતાં. આ જોઈને મહાજન વિચારમાં પડી ગયું કે શું કરવું ? છેવટે જાય છે તે શેઠ તેમને ખૂબ આદર આપે છે. કેશરીયા દૂધ પીવડાવે છે. આથી મહાજન વિચારમાં પડી જાય છે. કવિએ કહ્યું છે કે, રજુ કરે : શાહપુ જ વહિવટી . वक्ता दश सहस्त्रेषु, दाता भवति वा न वा ॥ શુરવીર સેમાં એક હોય છે, પંડિત હજારમાં એક હેય છે, વકતા દશહજારમાં એક હોય છે પણ દાતાર તે કઈક જ હોય છે ને નથી પણ હતે. દુનિયામાં સાચે દાતાર બહુ દુર્લભ હોય છે. કોઈ પ્રતિષ્ઠા કે પદવી માટે, કેઈ સ્વાર્થ માટે તે કઈ વાહ વાહ માટે, તે કઈ કીર્તિ માટે, દાન આપે છે પણ નિઃસ્વાર્થ ભાવે દાન આપનાર દાતા કેઈક જ હોય છે. - પિલા શેઠે મહાજનને કેશરીયા દૂધ પીવડાવ્યા પછી પૂછ્યું કે બેલે ભાઈ, આપનું પધારવું કેમ થયું ? ત્યારે મહાજને કહ્યું શેઠજી! પરમાર્થના કામે ટીપ કરવા નીકળ્યા છીએ, અને આપને ત્યાં સૌથી પહેલાં આવ્યા છીએ. ત્યારે શેઠે કહ્યું ભાઈ! મારા રૂ.૨૫૧) લખે. ત્યારે મહાજન કહે છે શેઠજી ? તમારા આટલા ન હોય. વધુ લખા. શેઠ કહ્યું-૫૦૧) લખે. આમ રકઝક ચાલતી હતી તે વખતે શેઠાણી કપડા ધોઈને સૂકવવા માટે આવ્યા. તેમણે આ રકઝક થતી સાંભળીને કહ્યું-સ્વામીનાથ ! આ બિચારાને તમે આટલા બધા શા માટે કરગર છે? એમના ઘર માટે તે નથી માંગતા ને આ તે પરમાર્થનું કામ છે. એમને નિરાશ ન કર. શેઠે કહ્યું ભલે, ૭૦૧) લખે. - શેઠાણીએ પૂછયું-ભાઈઓ! તમારે કેટલા પૈસાની જરૂર છે? મહાજને કહ્યું, બહેન ! અમારે રૂ. દશ હજારની જરૂર છે. તેમાં તમારે ઘેરથી રૂ. ૧૦૦૧) લેવા છે. દશ હજારથી વધુ મળે તે પણ લેવા નથી. શેઠાણી કહે કોઈ વાંધો નહિ. આવા પરમાર્થના કામમાં અમારું ધન કયાંથી વપરાય ! પુણ્યદયથી મળેલું ધન જે દાન પુણ્યના કામમાં ન વપરાય તે શા કામનું? ઘરના અને સ્વાર્થના કામમાં તે ઘણું ધન વાપર્યું, પણ ધર્મના કે પરમાર્થના કામમાં વપરાય તે જ સાચું ધન છે. શેઠાણી શેઠને કહે છે કે તમે પાંચ હજાર રૂ. રેકડા આપી દે. શ્રીમતીજીનો ઓર્ડર થયે ત્યાં શેઠે પલંગ નીચે રાખેલા ડખામાંથી રૂ. પાંચ હજાર રોકડા ગણીને મહાજનને આપી દીધા. બે બહેન ! તમે આવી પ્રેરણા આપતા હશે ને? (હસાહસ) બંધુઓ ! કંઈક ઘરની સ્ત્રીઓ એવી સજ્જન હોય છે કે પિતાના પતિને સમાજમાં ઓળખાવે છે. એક વખત શેઠ બહારગામ જવા નીકળ્યા ત્યારે શેઠાણીને કહે છે કે મને ખાખરાના બે ડબ્બા ભરી આપ, શેઠાણી કહે છે કે આપને જ્યાં જવાનું Page #402 -------------------------------------------------------------------------- ________________ ચારા દશ છે ત્યાં મેં ડબ્બા મોકલી દીધા છે. શેઠ ગયા. તે જે જે ગામ ગયા ત્યાં સ્ટેશને તેમના સ્વાગત માટે બધા હાજર હતા. શેઠ એક અને બેલાવનારા ઘણાં, શેઠની તે બધે ખમ્મા ખમ્મા થાય છે. પૂછતાં ખબર પડી કે શેઠાણુએ આ બધાની ખૂબ ભક્તિ કરી છે પ્રેમથી જમાડ્યા છે. તેને આ પ્રતાપ છે. જે શેઠાણીએ દીધું હતું તે શેઠને સામેથી મળ્યું. (આ દષ્ટાંત પૂ. મહાસતીજીએ ઘણાં વિસ્તારપૂર્વક રજુ કર્યું હતું. તેને સાર અહીં નોંધે છે.) શુધ્ધ ભાવથી દીધેલું દાન સારું ફળ આપે છે. - શાસ્ત્રકાર મહર્ષિઓએ દાનના પાંચ પ્રકાર વર્ણવ્યા છે તે આ પ્રમાણે છે. . अभय सुपत्तदाण अणुकंपा उचिय कितिदाणं च । दाहिपि मोक्खा भणिओ, तिन्नि भोगाइ दियन्ति ॥ (૧) અભયદાન (૨) સુપાત્રદાન (3) અનુકંપાદાન () ઉચિતદાન (૫) કીર્તિદાન એ પાંચ પ્રકારના દાનમાં અભયદાન અને સુપાત્રદાન મોક્ષને આપનાર છે, અને પછીના ત્રણ દાન સંસારના પગલિક સુખને દેનાર છે. : (૧) અભયદાન' :- સંસારના કેઈપણ જીવને મરણથી બચાવી લે તેનું નામ અભયદાન છે. (૨) “સુપાત્રદાન” – સુપાત્ર એવા સાધુ-સાધ્વી અથવા શ્રાવક શ્રાવિકાને ભક્તિભાવ પૂર્વક અપાતું દાન સુપાત્રદાન છે. આ બંને દાન મોક્ષના સુખને અપાવે છે. (૩) અનુકંપાદાન - અનુકંપા, દયાની બુદ્ધિથી દુઃખી જીવોને અપાતું દાન અનુકંપાદાન છે. (૪) ઉચિતદાન - સગાવહાલા તથા મિત્રાદિને જે દાન આપવામાં આવે તે ઉચિતદાન છે. (૫) કીર્તિદાન - દાતારના ગુણ ગાનાર ભાટ-ચારણ વિગેરેને જે દાન આપવામાં આવે છે, તે કીર્તિદાન છે. આ ત્રણ દાન સંસારના પૌદગલિક સુખ અપાવે છે. દરેક ધર્મમાં દાનની મહત્તા વર્ણવાઈ છે. દાનને લગતા અનેક ઉદાહરણે, દષ્ટાંત પણ મળી શકે છે. તદુભવ મેક્ષગામી શ્રી તીર્થંકર પ્રભુએ પણ સંયમના પુનિત પંથે પ્રયાણ કરતા પહેલા એક વર્ષ પર્યત વાર્ષિક દાન આપે છે. જેમાં એક દિવસે એક કોડ અને આઠ લાખ નૈયાનું દાન આપતાં એક વર્ષમાં ત્રણ અબજ અઠયાસી ક્રોડ ને એંસી લાખ સેનૈયાનું દાન આપે છે. પહેલા શ્રી ઋષભદેવ તીર્થકરથી માંડીને યાવત્ ચાવીસમા શ્રી મહાવીર સ્વામી તીર્થકરે પણ વાર્ષિક દાન આ રીતે આપ્યું હતું. માટે ધનને સંગ્રહ ન કરતાં ધર્મના કાર્યોમાં અને દુઃખીઓની સેવામાં તેને ઉપયોગ કરશે. કવિની એક કલ્પના છે. એક વખત તળાવે નદીને કહ્યું કે તારામાં પાણી ઘણું આવે છે પણ તું વહીને તારું પાણી વહેંચી દે છે. જેથી તે ઉનાળામાં સૂકાઈ જય છે, ઉનાળામાં તારી પાસે કેરી ધગધગતી રેતી હોય છે. ત્યારે હું તે પાણીને Page #403 -------------------------------------------------------------------------- ________________ સાદા દર્શન . ૩૫૭ સંગ્રહ કરી રાખું છું હું એક જ ઠેકાણે રહું છું ને તું તે ખળખળ કરતી વહી જાય છે. ત્યારે નદીએ કહ્યુ કે ભાઈ ! તારી વાત સાચી છે, પણ ઉનાળામાં તે તું પણ સૂકાઈ જાય છે. ફકત તારામાં એક ખાખેાચિયા જેટલુ પાણી રહે છે. જેમાં અનેક જતુએ ઉત્પન્ન થાય છે, ને કીચડ જામે છે. તેમાંથી એકલી દુર્ગંધ નીકળે છે ને તારી પાસે આવનારા પગ મૂકતાની સાથે તારા કીચડમાં ખૂંચી જાય છે. જ્યારે હું તે ઉનાળામાં પણ મારી પાસે આવનારને નિરાશ કરતી નથી. હું... ઉનાળામાં ભલે સૂકી ભ દેખાતી હાઉં, એકલી રેતી ઉડતી હોય પણ કોઈ મારામાં આવીને વીરડા કરે તા તેમાંથી મીઠું પાણી આપીને તેની તૃષા છીપાવુ છું. આ ઉપરથી સમજવાનુ` છે કે નદી જેવા અનેા પણ તળાવ જેવા ન ખનશે. બંધુઓ! ધન તે ઘણાને મળ્યું છે પણ દાનમાં ન વપરાય તે શા કામનું! પૈસાના અનેક રીતે સદ્ય થઈ શકે છે, પણ આજે માણસ લક્ષ્મીના પૂજારી બન્યા છે પણ ગુણના પૂજારી નથી. આજની દુનિયામાં લક્ષ્મીદેવીના માન ખૂબ વધી ગયા છે. જો લક્ષ્મી પુણ્યાનુબંધી પુણ્યની હોય તા તે સદ્ગતિ અપાવે છે ને જો પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી હાય તે। અધોગતિમાં લઈ જાય છે. સાચી સંપત્તિ એનુ નામ કે જે સદ્ગતિ અપાવે અને છેવટે મુક્તિનું સુખ અપાવે. શાલીભદ્રને ઋદ્ધિ મળી હતી અને મમ્મણ શેઠને પણ મળી હતી. તેમાં શાલીભદ્ર સ`પત્તિનો ત્યાગ કરીને દીક્ષા લઇને એકાવતારી બની ગયા ને મમ્મણ શેઠ એનો રાગ કરીને મમતામાં ને મમતામાં મરીને નરકે ગયા. માટે ધનમાં આસક્ત ન ખનો. આ બધા પુણ્ય ખેલ છે. અહી. એક દૃષ્ટાંત યાદ આવે છે. એક શ્રાવક કહૃદયથી ખૂબ ગરીખ હતા. સાત સાંધે ને તેર તૂટે તેવી તેની સ્થિતિ હતી. ન્યાતમાં, ધર્મસ્થાનકમાં, મેળાવડામાં, સગાસ`ખ`ધીમાં કયાંય તેને માટે સ્થાન ન હતું. એના કપડા ફાટલા તૂટલા હતા ને શરીર તદ્ન જીણુ હતું. એનુ સુખ જોઈ ને માણસને દયા આવી જાય તેવી સ્થિતિ હતી. આવી સ્થિતિમાં પણ ધર્મની શ્રદ્ધા અડાલ હતી. માનવીની સ્થિતિ કાયમ માટે સરખી રહેતી નથી: ધની આરાધનાથી પાપનું પડળ દૂર ખસી ગયું ને પુણ્યના ઉદય થયા, તેથી એક સજ્જન માણસને તેને સમાગમ થા. સજ્જન માણસને તેની પરિસ્થિતિ જોતાં દયા આવી અઈ. તેથી તેને નોકરી અપાવી અને ઘેાડા સમયમાં નાનકડી હાટડી નાંખી આપી. ધીમે ધીમે ભાઇની દુકાન જામતી ગઈ. એટલે તેણે માટી દુકાન બનાવી. જેમ જેમ પુણ્યાય વધતા ગયા તેમ તેમ પાપકમ દૂર ખસતુ ગયુ. ને ભાઈને ત્યાં લક્ષ્મીની વૃદ્ધિ થવા લાગી. દશ વર્ષીમાં ભાઈ ક્રોડપતિ ખની ગયા, વહેપાર ધમધેાકાર ચાલતા નોકર-ચાકર, આડતીયાએ બધાથી શેઠ ઘેરાયેલા રહેતાં હતાં. છતાં પેાતાની ધર્મારાધના ચૂક્યા ન હતા. આજે તેા લક્ષ્મી વધે એટલે ચાલીમાંથી વાલકેશ્વર, મરીન લાઇન્સ, પેડર રેડ, વિગેરે એરિયામાં લેટમાં રહેવા જાય છે, મેટરા દોડે છે પણ ધર્મને ભૂલવા Page #404 -------------------------------------------------------------------------- ________________ પર સારા ધન માંડે છે. જ્યારે આ શેઠ તો ધીબ્ડ બન્યા, અને પરોપકારના કાર્યોમાં ખૂબ રસ લેતા થયા, એટલે પેાતાનુ ધન વેરતા શીખ્યા. હવે શેઠના સુખના દિવસે જાય છે. સમય જતાં દિવાળી આવે છે ત્યારે મેટા માણસને સૌ અભિનંદન પાઠવવા આવ્યા. આથી શેઠ પ્રસન્ન મને સૌની સાથે નમસ્તે કરતા જાય ને ખેાલતા જાય કે “કહી દઈશ” આ શબ્દથી લેાકે શ’કાશીલ બન્યા પણ પૂછવાની હિંમત કરતા નથી. છેવટે એક યુવાને પૂછ્યું – ખાપુ! તમે શુ ખેલા છે. તે સમજાતું નથી. ત્યારે શેઠે કહ્યું-ભાઈ! વાત એમ છે કે જ્યારે હું ગરીબ હતા, ખાવાપીવાના સાંસા હતા, ત્યારે મને કાઇ ખેલાવતાં નહેાતા, અને આજે પણ હું છું તમે બધા મને અભિનંદન આપવા આવા છે, મને નમસ્તે કરે છે. આ બધા આદર મને નથી પણ મારી તિજોરીને છે. તેથી હું કહું છે કે મારી તિજોરીને તમારા નમસ્તે કહી દઈશ. ખેાલ ભાઈ! મારી વાત ખોટી છે ? આજે લક્ષ્મીના જ માન સન્માન છે ને? જો મારા માન સન્માન હાત તે ગરીબાઈમાં કેમ ન હતાં! આ શેઠનો જવાખ સાંભળી સૌના મેઢા ઉત્તરી ગયા. બધુએ ! લક્ષ્મીના ગના કરો. આજને શ્રીમંત કાલે ર્ક અને કાલના રક આજે રાજા અને છે, માટે તેના અભિમાન નહિ કરતાં મળ્યું છે તે સત્કાર્યોંમાં વેરતા શીખા. પુત્ર-પુત્રીએને પરણાવવામાં, ખાવાપીવામાં, પહેરવા ઓઢવામાં ઘણું ધન વેયુ છે. પણ તે કાંઈ લાભદાયી નહિ અને ધર્માંના ક્ષેત્રમાં વેરેલે એક કણુ મહાન લાભદાયી એક કણમાંથી અનેક ગણુ· મળી રહેશે કેવા મહાન લાભ છે! કહ્યું છે કે શુભ કાર્યમાં ખર્ચે એની, શક્તિ દિન દિન વધ્યા કરે, પ્રીત છલકતા પરમાર્થના, પૂર હૃદયમાં ચઢયા કરે, દિલના ર્ગે દાન કરે જે, તે માનવ ધન્ય હાજો, આતમને અજવાળે એવું પાવન એનુ પુણ્ય લેજો....દાન...ધમ ની... સંસારના ર ંગરાગ, માજશેાખ અને ભાગવિલાસ માટે મનુષ્ય શું નથી કરતા ? બધુ કરે. પણ આત્માની શાંતિ માટે અને પરભવનું ભાતુ ખાંધવા માટે કંઈ કરતા નથી. જો તમારા શ્રીમતીજી કહે કે મારે આવી સાડી, ખગડી, વીટી જોઈએ તેા ઉભા ઉભા તેને માટે કરાવી લાવશે. તે વખતે એમ વિચાર નહિ કરે કે અત્યારે ખૂબ મેાંઘવારી છે, પૈસાની ભીડ છે માટે નથી લાવવું. કારણ કે ત્યાં સંસારને રાગ છે. રાગનુ` પાષણ કરવા ખધુ કરે છે પણ માનવી એટલેા વિચાર નથી કરતા કે મે' અત્યાર સુધી જે ધન વાપર્યું છે તે કેના માટે વાપસુ" છે? શું કોઈ દુ:ખીના દુઃખ ટાળવા માટે કે ધર્મના કાર્ય માં ઉદાર દિલે વાપયુ છે? “ના.” પેાતાના શરીરના સુખ માટે વાપ્યુ છે. માન અને કીર્તિ માટે વાપર્યું છે. જ્ઞાની ભગવંતા ફરમાવે છે કે Page #405 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૩પ૯ પિતાને ખાતર, માન સન્માન કે કીતિને માટે જે કંઈ તમે વાપર્યું છે તે દાન ન કહેવાય સાચા દાનની પાછળ ત્યાગ હોય તે સાચું દાન છે. જેટલું શુભ કાર્યોમાં વાપરશે તેનાથી અનેકગણું મળશે અને સ્વધર્મને તમારા ધનથી સહાય મળશે. તેના અંતરના આશીર્વાદ મળશે. માટે શુભ કાર્યોમાં ધનને વેરતાં શીખજે પરિગ્રહની મમતા છેડી દાન કરીને પરિગ્રહને ભાર માથેથી હળવે કરતાં જજો. દાન એ પરભવનું ભાતું છે. એમ સમજી તમે યથાશક્તિ તમારા માજશેખમાં ખાનપાનમાં, કાપ મૂકીને પવિત્ર પર્વના દિવસોમાં પરિગ્રહની મમતા છેડી વેરતા શીખે તે આજનો વિષય સફળ બનશે. સમય થઈ ગયું છે. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં.-૪૫ શ્રાવણ સુદ ૫ ને શુક્રવાર “સંવત્સરી” તા. ૧૯-૮-૭૭ વિષય:- “ક્ષમાનું સ્વાગત ને વૈરનું વિસર્જન' સન્ન બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! જાગૃતિનું એલાન પોકારતું, સાધનાની શરણાઈ વગાડતું, પગલે પગલે અવૈરની આહલેક સંભળાવતું આત્મશુદ્ધિનું અજોડ અને અનુપમ એવું પરમ પવિત્ર ક્ષમાપના પર્વ આવી ગયું. જેના મહિના અગાઉ માંડવડા રેપ્યા હતા. તે દિવસોમાં આત્મા શુદ્ધ ન બન્યા હોય તે ભવની ગાંઠનું ઓપરેશન કરનાર એવા સાત દિવસોમાં ક્ષેત્રને ખેડીને શુદ્ધ બનાવ્યા પછી ક્ષમાનું આદાન પ્રદાન કરાવનાર અને મૈત્રી ભાવનાના પુનિત ઝરણામાં સ્નાન કરાવનાર રૂમઝુમ કરતા આઠમો દિવસ સંવત્સરી મહાપર્વ આવી ગયે. આજે ભારતભરમાં તેમજ પરદેશમાં વસતા જૈનેના દિલમાં અપૂર્વ આનંદ ને ઉત્સાહ હશે કે આજે અમારો મંગલકારી સુવર્ણ દિન છે. આજનું સોનેરી પ્રભાત નૂતન સંદેશ લઈને આવ્યું છે કે જેની સાથે તમારે વેર-ઝેર, ઈર્ષા અને વિખવાદ હોય તેની સાથે ક્ષમાપના કરે ને બીજાને ક્ષમા આપે. પર્યુષણ મહાપર્વમાં આવતા સંવત્સરી દિન (ક્ષમાપના દિન) જીવન પ્રવાસનું મહાન જંકશન છે. પ્રવાસ દરમ્યાન ઉડેલી ધૂળ, કચરો કે મેલ જેમ સ્ટેશન આવતાં પાણી વડે સાફ કરી નાખીએ છીએ તેમ વર્ષ દરમ્યાન લાગેલા કુકર્મો રૂપી કચરે ધવાનું ક્ષમાપના - પર્વ જકશન છે. ક્ષમાના પવિત્ર પાણી વડે વૈર, વિરેધ અને વિગ્રહને ધંઈ નાખવા જોઈએ. આ દેવા માટે ક્ષમાપના જલદ એસિડ સમાન છે. ક્ષમા આપનાર સાચા અમૃતને આસ્વાદ કરી જાય છે. પરમ શાંતિ પ્રાપ્ત કરે છે. એક વિદ્વાન કહે છે કે જેણે જિંદગીમાં શત્રુને ક્ષમા આપી નથી તેણે જિંદગીના ઉમદા રસને આસ્વાદ લીધે નથી Page #406 -------------------------------------------------------------------------- ________________ શારદા દાન એમ કહી શકાય. આ ચાર દિવસની જિંદગી માટે આ પ્રવાસમાં કેણ મૂખ હોય કે તે સાથેના પ્રવાસીઓ સાથે કટુતા સાધે, વિગ્રહ કરે, વેર બાંધે, મનમાં ડંખ રાખે અને શત્રુઓ વધારે? શા માટે સંપ અને શાંતિથી ન રહે? કદાચ મનદુઃખ, વૈરભાવ કટુતા કે કંકાસ થઈ ગયો હોય તે પ્રેમપૂર્વક હૃદયથી શા માટે માફી ન માંગે? ક્ષમાપનાના પવિત્ર નીરમાં જે પ્રવાસી સ્નાન કરે છે તે સ્વ-પર કલ્યાણ સાધી શકે છે. કહ્યું છે કે બેઉ કર જોડી નમી પડે, અન્યના નાદમાં, માગે અને અર્પો ક્ષમા હૃદયથી, અંતર તણું એ નાદમાં ક્ષમાપના માત્ર “મિચ્છામિ દુક્કડ” બેલવાથી સાર્થક થતી નથી. એની સાથે હદયનો ભાવ સંપૂર્ણ ભળ જોઈએ. ક્ષમાપના વીરનું આભૂષણ છે. કર્મોને બાળી નાખનાર ચિનગારી સમાન છે. પવિત્ર પાવન ઝરણું છે. ધર્મને સાર છે સે ટચની લગડી સમાન છે. મેક્ષસીડીનું પ્રથમ પગથિયું છે. પરમ પ્રકાશને માર્ગ છે. ક્ષમાપનાએ દુઃખને દૂર કરનાર સર્વ શ્રેષ્ઠ સંજીવની છે. આ પર્વ ક્ષમા માગો, ક્ષમા આપ, ક્ષમા સાધે અને ક્ષમા ઝહે આ ચાર સીગ્નલ આપે છે. જેમની સાથે સારા મીઠા સંબંધે છે એમને ઘેર જઈ ક્ષમાપના કરવાને કઈ અર્થ નથી. ક્ષમા તે એવી માંગે કે એક વાર જે ગુને થઈ ગયા છે તે ભવિષ્યમાં ફરી વાર ન થાય. આજે ખમતખામણું તે ઘણાં કરે છે પણ ઉપરછલા હોય છે. અંતર શુદ્ધ નથી હતું તેથી ક્ષમાપના માંગ્યા પછી પણ વર્તન તે જે હેાય છે. તે હોય છે. યાદ રાખે કે નમ્રતા વિના સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. જે જાતિવાન અને કુળવાન હોય તે વીતરાગ ધર્મને સારી રીતે જાણે છે. તેનામાં નમ્રતા ખૂબ હોય છે. ઘણીવાર તમે જોયું હશે કે ઉંચી જાતનાં વૃક્ષે પણ ફળ આવતાં નમી પડે છે. એક કહેવત છે ને કે, “નમે તે આંબા આંબલી, નમે તે દાઢમ દ્રાક્ષ એરંડા બિચારા કયા નામે, હીની ઉનકી જાત.” એરંડાનું વૃક્ષ સૂકાઈ જાય પણ ઝૂકે નહિ. કેમ કે તે આંબા, આંબલી, દાડમ અને દ્રાક્ષ જેવું ઉંચી જાતનું વૃક્ષ નથી જે ઉંચું બનવું હોય તે નમ્રતા વિના નહિ બનાય. જ્યારે જીવનમાં નમ્રતા આવશે ત્યારે જરૂર ક્ષમાને ગુણ આવશે. આજે આપણું જીવનમાંથી કષાયના કચરા કાઢીને ક્ષમાન ગુણ લાવવો છે, અને એ જ માટે આપણે અંતરની આલેચના કરીએ છીએ. શાસ્ત્રકાર કહે છે કે આતો અવિંતો વિષે ના સુનાવમો | કર્મોની આલેચના અને નિંદા કરનાર શ્રાવક જ્ઞાનાવરણી આદિ આઠ કર્મોને તત્કાળ ખપાવી નાંખે છે, આજનો દિવસ આપણને એ સૂચવે છે કે પિતાથી થયેલી ભૂલે અને પાપની તમે નિંદા કરે અને ગહ કરે તે તમારા કર્મોના બંધન એકદમ ઢીલા થઈ જશે. ઉગ્ર પશ્ચાતાપના બળે કર્મો પણ તત્કાળ ખપી જશે. સમજાય છે ને Page #407 -------------------------------------------------------------------------- ________________ થાર શન જ્ઞાની આપણને શું કહી ગયા છે? જ્યારે આત્મા અંદરથી જાગશે ત્યારે કેને ઝાલ્યા નહિ રહે. સૂતેલો સિંહ જાગે એટલે તેની આજુબાજુમાં કઈ જાનવ ઉભા રહી શકે ખરા? અરે, હાથી જેવા પ્રાણ પણ તેનાથી દૂર ભાગે, તેમ આત્મા પણ સ્વમાં જાગૃત બને એટલે કે તેનાથી દૂર ભાગવા માંડે છે. આત્મા અનાદિથી પરમાં તે જાગેલે છે પણ દુઃખ એ છે કે સ્વમાં જ નથી. ભલે, સાત દિવસ સુધી આત્મા જાગે નથી પણ આજે તે આત્માને જગાડે છૂટકે છે. આજે જીવનમાં ક્ષમાનું સ્વાગત કરવું છે ને વૈરનું વિસર્જન કરવું છે તે અંતઃકરણપૂર્વક કરજો. ઉપર ઉપરથી તે ઘણું કર્યું છે. મને અહીં એક વાત યાદ આવે છે. એક શેઠ શેઠાણી હતા. શેઠને બિચારાને પાપને ઉદય કે શેઠાણી સ્વભાવના બહુ કર્કશ હતા. તેનું જીવન જાણે ઝઘડા કરવું એવું જ ન હોય! સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં બે ત્રણ વાર ઝઘડે ન કરે તે દિવસ ખાલી જ ગયે ગણાય. એવા હતા શેઠાણી. સાંભળે મારી બહેન ! અહીંયા તો કઈ એવા નથી બેઠા ને ! કદાચ ક્રોધ આવી જતો હોય તે ક્રોધ રૂપી કચરાને બહાર ફેંકી દેજો. કારણ કે જયાં સુધી એ કચરાને બહાર ફેંકશે નહિ ત્યાં સુધી સદૂગુણનો માલ ભરી શકશે નહિ. જીવન એવી રીતે જીવી જાણવું જોઈએ કે મુખ ઉપર હાસ્યુમિની રેખા ઝળકતી હોય, હૈયું માનવતાની સુવાસથી પ્રસન્ન અને પ્રફુલ્લ જણાતું હોય, જિંદગી સફળ કર્યાને આનંદ જણાતું હોય અને અંતિમ વિદાયે આપણે આત્મા હસતે હોય અને જગત આપણા ગુણોની સ્મૃતિથી રડતું હોય. આ બધું બને ક્યારે? અંતરમાં માનું સ્વાગત કર્યું હોય ને વૈરનું વિસર્જન કર્યું હોય ત્યારે ને ! | મારા ભાઈઓ ને બહેનો! આજના દિવસે માનવ જીવનરૂપી પવિત્ર ભંડારને સંયમ, ક્ષમા અને તપથી ભરી દેજે. કારણ કે આપણને ખબર નથી કે આપણી કેરી કયારે તૂટશે ? હિટલર પાસે શું ન હતું ? લાખ માઁ સૈનિકે હતા. રણધીર બખ્તરધારી વૈદ્ધાઓ હતા, વ્યુહરચનામાં કાબેલ એવા મુત્સદ્દીઓ હતા, આધુનિક શસ્ત્રસરંજામ પુરવઠા હતા. જેના વચન પર આખું જર્મન પ્રાણ પાથરવા તૈયાર હતું. જય મેળવે એ જ એને મહામંત્ર હતો. બોલે, આ હિટલર ઘડીના છઠ્ઠા ભાગમાં ફેંકાઈ ગયો ને ! આજે એની પાછળ કે આંસુ સારનાર છે ! ખરેખર, તે મહામહની માયામાં પાગલ બન્યું હતું. તેણે અમૃત સમ જીવન વિષમય બનાવી દીધું. વૈર અને ઈર્ષોથી સળગતી અસંતોષ રૂપી વિષ દષ્ટિના પરિણામે તેની પાછળ કેઈ અશ્ર સારવાર ન નીકળ્યા. અરે, ખાંભી રચનાર પણ ન નીકળે. હવે તમને સમજાય છે ને કે વૈરનું વિષ કેટલું ભયંકર છે! એક ઘડી પણ એ વિષને રાખવા જેવું છે ખરું? (તામાંથી અવાજા-નાના) ધ્યાન રાખજે. બેલ્યા છે તે પ્રમાણે પાળજે. • . .-૪૧ Page #408 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન હવે આપણી મૂળ વાત શેઠાણીની હતી તે કહું. એક દિવસ શેઠ-શેઠાણી વચ્ચે ખૂબ ઝઘડે થયે. પરિણામે શેઠાણી રિસાઈને પિયર ચાલ્યા ગયા. શેઠે નકકી કર્યું કે હવે એકલા રહેવું પણ શેઠાણીને પાછા બોલાવવા નથી. ધીમે ધીમે વાત બહાર આવી કે શેઠને ઘેર આમ થયું છે. આથી સમાજના આગેવાનોને અને સજજનોને ઘણું દુઃખ થયું. આવા પવિત્ર શેઠ માટે આ સારું ન કહેવાય. તેથી તેઓ શેઠ પાસે ગયા અને શેઠને સમજાવ્યા કે સંસાર છે, પરસ્પર લડાઈ ઝઘડા થાય. તમે તે પુરૂષ છે માટે તમારે શેઠાણને મનાવી લેવા જોઈએ. એમ ઘણું ઘણું સમજાવ્યા પછી અંતે શેઠે એમ કહ્યું કે શેઠાણી આવીને પિતાના અપરાધની ક્ષમા માંગે તે ભલે ઘેર આવે. આથી સજજન માણસો શેઠાણ પાસે ગયા ને તેમને સમજાવ્યા. આખરે તે તમારા પતિ છે. તમારે પત્ની ધર્મ સમજીને રહેવું જોઈએ. ઝઘડા કરવાથી તમારે સંસાર બળઝળી ઉઠે છે. શેઠાણ કહે–ભલે, પણ મને તેઓ ગાળે બહુ આપે છે કે મારા મા-બાપ સુધી પહોંચે છે. તે મારાથી કેમ સડન થાય? એમ શેઠના અનેક પ્રકારના ગુના શેઠાણીએ બતાવ્યા. સજજન લેકેએ તેમને બધી રીતે શાંત પાડ્યા ને કહ્યું કે તમારે શેઠ પાસે ક્ષમા યાચના કરવી. હવે શેઠાણી પિતાને ઘેર આવ્યા. શેઠ બિચારા કાંઈ બેલ્યા નહિ પણ શેઠાણી પોતાના મૂળ સ્વભાવનું પ્રદર્શન કરવા લાગી અને ક્ષમા માંગતા બેલી.. કુંભારજા કંથને મનાવવા માટે કહે કે, હું તે તું થી હારી, માટે માફી માંગું છું.” હસાહસ) મારા બેલ્યા પહેલાં તમે બધા હસવા લાગ્યા. શું આ ક્ષમાપના કહેવાય? ના. જે આવી ક્ષમાપના કરતા હોય તે એ ક્ષમાપના નથી પણ છેતરપિંડી છે. હું તે આપને કહું છું કે કઈ બે ગાળ આપી જાય તે આપણે સહન કરી લેવી. મહાપુરૂષને મારણાંતિક ઉપસર્ગો આવ્યા તે તેમણે સમભાવે સહન કર્યા, તેવું તે આપણે સહન કરવાનું નથી ને ? માની લે કે આપણી સામે ગમે તેટલી કેઈ ક્રોધરૂપી વાળા ઠાલવે પણ આપણે શાંત રહેશું તે તે શું કરી શકશે ? જેમ જે જમીનમાં ઘાસનું તણખલું નથી ત્યાં કદાચ આગ લાગે તો તે આગ પોતાની જાતે શાંત થઈ જશે, તેમ જેની પાસે ક્ષમાનું શસ્ત્ર હોય ત્યાં કોઈ રૂપી આગને ઠર્યા વગર છૂટકે નથી. ત્યારે જીવનમાં સમાધિ આવશે ત્યારે પોતે જ પોતાની મેળે પિકારશે કે હે ભગવાન! મન, વચન અને કાયાથી દુષ્કર્મો કરીને મેં મારા આત્મા પર પ્રચંડ પાપની જ્વાળા પ્રગટાવી છે. અરેરે.... આવું સુંદર શાસન પામીને બેધિ અને સમાધિ પામવાને બદલે રાગ-દ્વેષને આધીન બની મેં ક્રોધની જવાળાઓ પ્રગટાવી છે. લાખ લાખ વાર મને ધિક્કાર છેઆ એના હૃદયમાં રણકાર થશે. અહીંયા એક કવિનું પદ યાદ આવે છે. જીવનભર ભેગ દેવાથી, બન્યા છે જે સ્વજન સાથી ઘડીભર ક્રોધ કરવાથી, બધા દુશમન બની જાશે...કો ના ક્રોધ Page #409 -------------------------------------------------------------------------- ________________ શશ દશમ કેઈ વ્યક્તિએ કે વ્યક્તિને જીવનભર ભેગ આપે છે, બધા કાર્યોમાં પિતાના પ્રાણથી અધિક માન્ય છે, અને પળવાર પણ જેનાથી જુદા રહેવા માટે અસમર્થ છે. આ જેની સાથે પ્રેમ અને નેહ હતું છતાં ક્યાં ક્રોધની એક જ ચિનગારી પ્રગટી ત્યાં નેહીઓ દુશ્મન બની ગયા. આ બનાવનાર કેશુ? સમજાણું ને? માટે આજે તે કોધ રૂપી આગથી થતાં વૈરનું વિસર્જન કરવું છે ને? યાદ રાખજે. જ્યાં સુધી જીવનમાં સમતા નથી આવી ત્યાં સુધી મુક્તિ મળવાની નથી. સમતા આવે એટલે મુક્તિ મળે. માટે સમતા-ક્ષમા એ સાચી સંપત્તિ છે. અહીંયા તમને એક બનેલી કહાની કહું. રંગુનમાં એક કરોડપતિ શેઠ હતા. ભાગ્યની દિશા બદલાતાં ત્યાંની સરકારે શેઠના બધા પૈસા પડાવી લીધા. છેવટે શેઠ જીવ બચાવવા ભારતમાં નાસી આવ્યા, અને અહીં આવ્યા બાદ ખાવાના સાંસા પડયા, કહે તે ખરા કે એ શેઠે ખૂબ પરિશ્રમ કરીને એકઠી કરેલી સંપત્તિ શું કામની? હું તમને પૂછું છું કે તમે ગમે તેટલું રળે પણ સાથે ન લઈ જઈ શકે તે તે રન્યું રળ્યું ગણાય ખરું? બોલે, હવે તમારે કેવી સંપત્તિ એકઠી કરવી છે? મહાપુરૂષે તે એવી સંપત્તિ એકઠી કરવાની કહે છે કે તમે તમારી સાથે લઈ જઈ શકે તે માટે ધન છેડીને ધર્મ કરો, ફરીને આ અવસર મળે મુશ્કેલ છે. માટે નશ્વર સંપત્તિ છેડીને શાશ્વત સંપત્તિ મેળવવામાં તન, મન અને ધનને લગાડી દે. આ રીતે જીવન જીવવાથી પણ કષાયની કાલીમા દૂર થશે. આજે સાંજે તમે પ્રતિક્રમણમાં બેલશે ને કે સર્વ પ્રાણી મારા મિત્ર છે, મારે કઈ દુશમન નથી. તમે બેલી તે જશે પણ એવું આચરણ રાખશે ને? વિચારે કે આજે તમારા મિત્રો કેણ છે? તમારી સાથે હરે ફરે ઉઠે બેસે ને ગામ ગપાટા મારે. બસ, આજ તમારા મિત્ર ને? અને જે સમયે તમને તમારા દુઃખમાં સહાય ન કરી શકે ત્યારે તમે તેને મિત્ર ગણે ખરા? પછી મૈત્રીભાવ ટકાવી રાખશે ખરા? અગર તમે સહાય કરી ન શક્યા તે એ મિત્ર તમારી સાથે મૈત્રીભાવ રાખશે ખરે? માટે ખરેખર, એ મૈત્રીભાવ નથી, પણ સુખદુઃખમાં કયારે પણ તમારા આત્મામાં ક્રોધની જવાળા ન પ્રગટે ને સમભાવ રહે એ જ સાચી મૈત્રી છે. ક્રોધ એ બળતી આગ જેવું છે. તેના ઝપાટામાં જે કઈ આવે તેને દઝાડે છે, ભસ્મીભૂત કરે છે. માટે ક્રોધને ત્યાગ કરે ને ક્ષમાભાવ લાવે. તમે જાણે છે ને ઝેરને ઓળખનારે ઝેર પીવે તે તેને મૂર્મો કહેવાય ને? તેમ કષાયની કુટિલતા જાણ્યા પછી કષાયને ન છેડે તે મૂર્ખ કહેવાય ને? આજ દિવસ વારંવાર એ સૂચન કરે છે કે તમે બૈરનું વિસર્જન કરે ને ક્ષમાનું સર્જન કરે. ભર્તુહરિ જેવાએ પણ એક લેકમાં કહ્યું છે કે તમારે Page #410 -------------------------------------------------------------------------- ________________ શા હશે જેટલી ગાળે દેવી હોય તેટલી દે, કારણ કે તમારી પાસે છે પણ મારી પાસે એક પણ ગાળ નથી તે તમને શું આપું? બેલે, છેવટે ગાળ દેનારે થાકે ને? તમારે પણ જીવનમાં ક્ષમાનું સર્જન કરવું હોય તે દિલથી દિલાવર બનવું પડશે. એક વખતને પ્રસંગ છે. એક સુખી બ્રાહ્માણનું કુટુંબ હતું પણ કર્મોદયે દિવસે જતાં તે ખૂબ દુઃખી થાય છે. છેવટમાં ખાવાપીવાને પણ સાંસા પડ્યા. નોકરી કરવા જ્યાં જાય ત્યાં તેને પગલે વહેપારીને નુકશાન થતું આથી તેને કેઈ નેકરીમાં રાખતું નહિ. ચારે બાજુ દુઃખથી ઘેરાયેલે બ્રાહ્મણ મૃત્યુના શરણે જવા તૈયાર થશે. જ્યારે માનવી દુઃખથી ઘેરાય છે ત્યારે તેને જીવન અકારું લાગે છે. આત્મા સમજાતું નથી કે આ બધું દુઃખ મને શાથી આવ્યું છે? જે પિતાના કર્મો તરફ દષ્ટિ કરે તે આત્મા જરૂર પાપથી પાછો વળે છે. હવે આ ભાઈ મરવા માટે તૈયાર થયા પણ ઝેર લાવવાના પૈસા નથી. એટલે જંગલમાં ગયા, અને ઝાડ સાથે એક દેરડું બાંધ્યું ગળે ફાંસો ખાઈને જીવનને અંત લાવે તે તેણે નિર્ણય કર્યો. આ સમયે તેનું ભાવિ ઉજળું હશે તેથી જૈન મહાત્મા ત્યાંથી નીકળ્યા, અને આ દ્રશ્ય જોતાં તેને નીચે ઉતાર્યો. એને બેધ આપ્યો. અરે! ભલા, આમ મૃત્યુ કરવાથી શું તું સુખી થઈ જવાને છું. તું કર્મના સ્વરૂપને સમજ, આ બધું છોડી દઈને આત્મ સાધનામાં લાગી જા. તેમ કહીને તેને મહાત્માએ ખૂબ સમજાવ્યું અને નવકારમંત્ર આપ્યું. આથી બ્રાહ્મણ પૂબ ખુશ થ. બસ, હવે મારા ભાગ્યને સિતારે જાગશે ને મારા દુઃખને અંત આવશે.. એમ વિચારી શ્રદ્ધાપૂર્વક મહાત્મા પાસેથી નવકારમંત્રનું સ્મરણ કરીને વિદાય થયો. ઘેર ગયા પછી નવકારમંત્રને ખૂબ શ્રદ્ધાપૂર્વક ત્રણ દિવસ તેણે અખંડ જાપ કર્યો. ત્યાર બાદ તેના મનમાં સૂઝી આવ્યું કે હું કંઈક પ્રવૃત્તિ કરું પણ પૈસા વગર શું કરું? એટલે અમુક જાતની ગોળીઓ લઈ કાચની બાટલીમાં મૂકીને ચાર શેરીના ચેક વચ્ચે બેઠે ને હૃદયમાં નવકારમંત્રનું સ્મરણ કરતો. જે પૂછે તેને કહે કે આ જાદુ ભરેલી ગેળી બધા દુઃખને મટાડનાર છે. તેથી લકે તેની મશ્કરી કરવા લાગ્યા ને કહેવા લાગ્યા કે તે તારી ગરીબાઈ ટળી જશે ને? તે શ્રદ્ધાપૂર્વક બેલતે કે હા, આ વહેપારથી મારી ગરીબાઈ ટળી જશે. આમ કરતાં ત્યાં એક કુંભાર આવ્યું ને કહે છે વૈદ્યરાજ ! મારું ગધેડું ખવાઈ ગયું છે તે જડશે? હા હા, લઈ જાવ આ બે ગળી, બ્રાહ્મણે તે નવકારમંત્ર ગણીને બે ગોળી આપીને કહ્યું કે સાંજે ગરમ પાણી સાથે લેજે. હવે કુંભારે વૈવના કહ્યા પ્રમાણે કર્યું. રાતના આઠ વાગ્યા ને પેટમાં તે ખદાખદી થઈ. બિચારો સંડાસ જઈને થાકી ગયે. (હસાહસ) શું તમે બધા સમજી. ગયા કે હસવા લાગ્યા? ગળી શાની હતી ખબર છે? નેપાળની. જેમ નેપાળાએ એનું પેટ સાફ કરવા માંડયું તેમ આજે આપણે પણ ક્ષમા રૂપ નેપાળની ગોળી લઈ Page #411 -------------------------------------------------------------------------- ________________ શા દર્શન કંપ ક્રોધ, કષાય રૂપી કચરાને બહાર કાઢવાના છે. હવે કુદરતને કરવું કે કુંભારને ગધેડું જડી ગયું. કુંભાર ખૂબ ખુશ થયે. તેણે વૈદ્યરાજને પાંચ રૂપિયા ઇનામ આપ્યું અને વિઘના વખાણ કર્યા. આથી વૈદ્યરાજની વાતો ચારે બાજુ ફેલાઈ. લેકે કુંભારની વાત પર હસવા લાગ્યા, આ વાતને સંદેશે ગામના મહારાણી જે કર્મોદયે રાજાથી ત્યજાયેલા હતા. છ છે મહિનાથી દુઃખમાં રિબાતા હતા તેણે આ સંદેશો સાંભળ્યું કે આપણા ગામમાં એક દરાજ ચમત્કારી છે. એ એવી ઔષધિ આપે છે કે જેના કારણે તૂટેલા હૃદય સંધાય છે, એવાયેલું જડી જાય છે, શારીરિક, માનસિક દુઃખ દૂર થાય છે. આથી રાણીએ દાસી મારફત વૈદ્યરાજને બેલાવ્યા. પિતાના દિલની બધી વાત કરી. વૈદ્યરાજે કઈ પણ જાતને વિચાર કર્યા વગર નવકાર ગણીને મહારાણીને બે ગોળી આપી દીધી. એણે એટલે પણ વિચાર ન કર્યો કે આ કેમળ શરીર છે. દુઃખને કારણે શરીર જીણું થયું છે તે આ ગેળીના કારણે શું પરિણામ આવશે? એને તે એ જ શ્રદ્ધા છે કે મુનિના આપેલા મહામંત્રથી હું બધા કાર્યમાં સફળ થઈશ. ગેળી તે નિમિત્ત છે પણ મારે મહાન મંત્ર જરૂર બધા કાર્યમાં સફળતા અપાવશે. - હવે રાણીસાહેબે ગોળી લીધી. અડધા કલાકમાં એટલા બધા ઝાડા થવા લાગ્યા કે તેનું શરીર તેની સામે ટકી શકયું નહિ. એને અંતરાત્મા પોકારી ઊઠો કે હવે હું જીવીશ નહિ. પિતાને પિતાના મૃત્યુની ઘડી નજીક દેખાવા લાગી અને વિચાર કર્યો કે અહાહા... મારે આત્મા ક્ષમાપના દિવસ આવે ત્યાં સુધી આ દેહમાં ટકી શકે તેમ નથી. તે આજે જ હું મારા પતિ સાથે ક્ષમાપના કરી લઉં. મારો ગુનો હેય યા ન હોય પણ મારા પતિની દષ્ટિમાં જો હું ગુનેગાર છું તે મારે ક્ષમા માંગવી તે મારો સાચે ધર્મ છે. અનંતાનંત પુણ્યરાશીના બળે મને જે માનવજીવન મળ્યું છે તે મારે કષાય કાજળથી મલીન બનાવવું નથી. આમ વિચારી મહારાણીએ દાસીને મહારાજાને લાવવા મોકલી. આ સમયે જાણે મહારાણીની અંતિમ પરિસ્થિતિ હોય તેવી સ્થિતિ - હતી. પિતે પિતાના જીવનમાં વિચાર કરી રહી છે કે આ માનવજીવનની જે કઈમેંઘેરી તક હોય તે મારે આજે પાપની આલોચના કરવા માટે ક્ષમામય જીવન બનાવવું જોઈએ. ક્ષમા એ મહાન રસાયણ છે, અને તે ક્ષમાના શુભ અધ્યવસાયથી અશુભ કર્મો ક્ષીણ થાય છે. આ વિચાર કરતી રાણે રાજાની રાહ જોઈ રહી છે. - દાસી રાજાના મહેલે જઈ બારણું ખખડાવે છે. રાજા બહાર આવે છે. દાસી કરગરે છે હે નાથ આપ પટરાણીના મહેલે પધારે. મહારાણી સાહેબ આપની સાથે ક્ષમાપના કરવા તલસી રહ્યા છે. એમને અંતરાત્મા હાલની પરિસ્થિતિ જોતાં ઘડી બે ઘડીના મહેમાન જેવું લાગે છે. એ આપની પાસે માત્ર ક્ષમાયાચના કરવા તલસી રહ્યા Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૧: ચારવા દાન છે. તેમના આત્મા “મિત્તીમે સવભૂએસુ” એ સૂત્રથી પેાકારી રહ્યો છે. દાસીના કરૂણ વચને સાંભળતાં રાજા રાણીના મહેલે આવે છે. રાણી આ સમયે બેભાન અવસ્થામાં છે. રાજાનું હૃદય આ પરિસ્થિતિ જોતાં પલ્ટાય છે. તે વિચાર કરે છે. અહા! મે અધમ પાપીએ શું કર્યું` ? વિના વાંકે રાણીને કષ્ટ આપવામાં મેં ખાકી ન રાખ્યું. આમ કહેતાં રાજાનું હૃદય ભરાઈ આવે છે ને રાણીનું મસ્તક પાતાના ખેાળામાં લઇને એલે છે કે હું મહારાણી! હું' પાપી છું. મેં ગુના વગર તને શિક્ષા કરી છે. આજે હું પણ તારી સાથે ક્ષમા કરુ છું. વેરઝેરનું પુરાણું ખાતુ' સર્વાગે ચૂકતે કરુ છું. ભૂતકાળને કદી હું યાદ નહિ કરું. તારા જીવનથી મારા જીવનમાં હવે હું નિણ ય કરું છુ કે દુન દુનતા ગમે તેટલી મતાવે પણ હું સજ્જનતા નહિ છે. દુ ન ભલે ક્રોધનું', ગાળનું હથિયાર ઉગામે પણ હું ક્ષમાનું હથિયાર તૈયાર રાખીશ. ખ'આ ! વિચારો. રાણી તે હજી બેશુદ્ધ છે, પણ રાજાના હૃદચે કેટલેા પટા લીધો. આપણે પણ ક્ષમાનું ખડ્ગ ધારણ કરવાનું છે. ક્ષમા એ વીરનું આભૂષણ છે, કાયરનું નહી', તમારી પાસે સત્તા, પદવી કે પૈસા હાય પણ જો તમે ભૂલની ક્ષમા આપશે। તે જ તમે સાચા સત્તાધીશ છે. એક વાર સિક દરે એરીસ્ટોટલને પૂછ્યું હતું કે ગુનેગારને ગુના માટે કઈ સજા ચેાગ્ય કહેવાય ? એરીસ્ટોટલે કહ્યું કે ‘ક્ષમા’સમજાય છે? હા. પણ સાથે એટલું સમજી લેજો કે ક્ષમા કથા વખતે કરવી ? યાદ રાખો. તમારુ ભૂરું કરનાર તમારા સર્કજામાં આવી જાય ત્યારે ઉદાર દિલથી માફી આપે! એનું નામ સાચી ક્ષમા. ક્રોધની સામે ક્રોધ કરવા તે માનવતા નથી. ઇસુ ખ્રિસ્તને વધસ્તંભે લઈ ગયા અને તેમને ક્રોસ ઉપર જડી દીધા ત્યારે ઇસુની આંખમાંથી કરૂણા વરસી અને ખેલ્યા હે પિતા! તું આ બધાને માફ કરજે. કારણ કે તેઓને તેમનું ભાન નથી. કેટલી ક્ષમા ! આવી અનેક વાતે ઐતિહાસિક છે. આપણા પરમ ઉપકારી ભગવાન મહાવીર પ્રભુએ પણ કેટલી કરુણા વરસાવી છે! કેટલી ક્ષમા ધારણ કરી છે! છ છ મહિના સુધી ઉપસર્યાં આપ્યા તેવા સંગમ, કાનમાં ખીલા મારનાર ભરવાડ, તેમજ શૂળપાણી, ચ'ડકૌશિક વિગેરે પર ભગવાને કેટલી ક્ષમા રાખી! કેટલી કરૂણા વરસાવી! ચંદનબાળા તથા મૃગાવતીજી, ચડરૂદ્રાચાય તથા નૂતન શિષ્ટ પરસ્પર ક્ષમાના પ્રભાવે કેવળજ્ઞાન પામ્યા. ખરેખર જૈનશાસનમાં આરાધનાના પ્રાણ હાય તા ક્ષમા છે. આજે તમે ક્ષમાના મહિમા સમજોને ક્ષમા લાવે. ક્ષમાપનાના હાઈ ને સમજાવતું સંવત્સરી મહાપવ છે. વિશ્વના સર્વ જીવા આપણા મિત્ર સમાન છે. જગતના સર્વાં જીવા પર જો આપણે મૈત્રી ભાવ રાખીએ તે દ્વેષ, કલેશ અને ઇર્ષ્યા દૂર ભાગી જાય, પણ ખેદની વાત તે એ છે કે અનાદિ કાળથી આત્મા પર ક્રોધે વર્ચસ્વ જમાવ્યું છે. જાણે આત્મા રૂપી ઘરમાં અડ્ડો જમાવીને ન બેસી ગયા હાય ! છતાં તેને Page #413 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૩૭ કાઢવા માટે જીવ પુરૂષાર્થ નથી કરતે, પણ હવે તે તેને કાઢે છૂટકે છે. જ્યારે જીવને કષાયના પરિણામને ખ્યાલ આવશે ત્યારે જરૂર તેને દૂર કરશે. વધુ શું કહું ! કષાય ભયંકર ચેર, ડાકુ, અને લૂંટારુ કરતાં પણ વધુ દુષ્ટ છે. ભાઈ-ભાઈમાં વિરોધ કરાવનાર કષાય છે. ટૂંકમાં આડશીપાડેશી સાથે, નેહી સંબંધી સાથે કલેશ કરાવનાર કષાય છે. કષાય ચંડાળથી પણ વધુ ભયંકર છે. અરે, શાસ્ત્રકાર તે આપણને ત્યાં સુધી સમજાવે છે કે હે જીવાત્મા! તમે સમજો. અગીયારમાં ઉપશાંત મહ ગુણઠાણે ચઢેલા, જેને વીતરાગી ગુણસ્થાનક કહેવાય છે એ ગુણઠાણે પહોંચેલા મહાન આત્માને પણ કષાય ઠેઠ નીચે પ્રથમ ગુણસ્થાનકે ગબડાવી મૂકે છે. માણસ શિખર પર આરોહણ કરતાં યા પહાડ કે નીસરણી પર ચઢતાં જે ખ્યાલ ન રાખે તો તેની શી દશા થાય છે ? હાડકા ખોખરા થાય છે, ખેપરી રંગાય છે ને લોહીલુહાણ થાય છે. જયારે એક નાના સરખા ચઢાવ પર ચઢતા પણ જે ધ્યાન રાખવામાં ન આવે તે કેવી ભયંકર પરિસ્થિતિમાં મૂકાવું પડે છે! ત્યારે આ તે આત્માનું ચઢાણ છે, મહાચઢાણ છે. માટે જ્ઞાનીઓ કહે છે કે ચઢવું એ દુષ્કર છે. પડનારા તે ઘણાં છે. છતાં જે પાછળથી સમજશે તે પડનારા પણ એક દિવસ ચઢશે, પણ જેણે ચઢવા પ્રયત્ન સરખો કર્યો નથી એ જ્યારે પણ ચઢી શકવાને નથી. જેણે ચઢવાને પ્રયત્ન કર્યો છે તેમાં કેઈ ચઢતાં ચઢતાં કદાચ કર્મવશે પડી જાય, ગબડી જાય તે પણ એક દિવસ એ ચઢશે. પાણીને ઉપર ચઢાવવા માટે પંપ, યંત્ર વિગેરે સાધનની જરૂર પડે છે પણ ઉતારવા માટે નહીં. એવી સ્થિતિ આત્મા માટે છે. ચઢવા માટે તે મહાન પ્રયત્નની જરૂર રહે છે. એવરેસ્ટના શિખરે આરહણ કરનાર તેનસિંગ, શેરપા જેવા એવરેટ વિજેતા ગણાયા અને દુનિયાની દષ્ટિએ અભિનંદનને પાત્ર બન્યા. આત્માના ચઢાણ આગળ આ ચઢાણ સાવ સામાન્ય છે. આત્માના શિખરે અથવા આત્માની પરમેચ્ચ દશાએ પહોંચવું તે સાચે વિજ્ય છે. ભલભલા મલેને ભોંય ભેગા કરનાર, રણ સંગ્રામમાં સામી છાતીએ ઝઝુમનાર, શેરને શિકાર કરનાર અને મમ્મત હાથીને ગંડસ્થળને ભેદનારા અનેક બહાદુરો મળી આવશે પણ વિષય કષાયને જીતનારા વિરલ મળશે. આપણે વિષય કક્ષાના વિજેતા બનવાનું છે. બંધુઓ ! મહાન જિનશાસન મળવું અત્યંત દુર્લભ છે. માટે વિચાર કરે, જાગો ને આત્માને ઓળખો. શ્રી જિનવાણી રૂપી પાણીથી અંતરને અજવાળી, પાપને પખાળી કર્મોને બાળે. અનાદિની કુટેવોને ટાળી, આત્માની શૈભવશાળી દશાને પ્રાપ્ત કરવા આત્માના ખૂણે ખાંચરે ભરાઈ રહેલા કાર્યોને દૂર કરી ક્ષમાનું સ્વાગત કરે ને વૈરનું વિસર્જન કરે. કારણ કે ખરેખર કષાષના આવેશમાં માણસ ભાન ભૂલી જાય છે. ભૂત જે બની જાય છે, ધમાલ મચાવી મૂકે છે તેથી મગજની ડીગ્રીને પારો વધી જાય છે ને Page #414 -------------------------------------------------------------------------- ________________ શારદા દશન પરિણામે ક્યારેક ખસી જાય છે. માટે આપણા ખરા દુમને કષા છે. પરમાર એની સામે માંડવાને આજને મંગલકારી દિવસ છે. આજના દિવસે ક્ષમાને આદર્શ ઝીલી આત્મામાં ખૂબ સમતાભાવ કેળવવાનો છે. આત્મા વિભાવદશામાંથી સ્વભાવ દશામાં આવી જાય તે મોક્ષ કંઈ દૂર નથી. માટે જે આત્મા જીભને કાબૂમાં રાખે, વાણી પર કટ્રિોલ રાખે, ખમી ખાતાં શીખે, ઈન્દ્રિઓનું દમન કરે તે વાસનાને વિજયી બનશે. આ સુવર્ણ દિને “ક્ષમા વીરસ્ય ભૂષણમ ને પાઠ શીખી અંતરમાં ઉતારી, જીવનમાં વણ આત્માને ઉજજવળ કરવાને છે. આપણે ક્ષમા ઉપર રાજા રાની વાત ચાલતી હતી તે વાત પર આવું છું. રાજા મહારાણીનું મુખ જોઈને પિતાના બૈરને ભૂલવા માંડયા. જાણે રાણની પવિત્ર ભાવનાએ રાજાનું દિલ શુદ્ધ ન કર્યું હોય! તેમ તેમનું દિલ ક્ષમાના તેજથી ઝળહળી ઉઠયું. રાજાએ વિચાર કર્યો કે જો હું આજે મહારાણીના મહેલે આવ્યો છું તે હવે વૈરનું વિસર્જન કરી મારા જીવનમાં ક્ષમાની શરણાઈને નાદ જાગૃત કરું. ખરેખર, જીવનની અને આત્માની સિદ્ધિ માટે ક્ષમાનું સ્વાગત કરું. આ રીતે વિચારતા રાજા મહારાણીને કહે છે કે મહારાણી! તમારા અંતરને દુઃખ આપનારે રાજા તમારી પાસે ક્ષમા માંગવા માટે આવ્યો છે. આપ જાગૃત બને. વિના વાંકે પિતાની સ્ત્રીને દુઃખ આપનાર એ પાપી તમારા પતિ શુદ્ધ બનવા માટે આવ્યો છે. જાગૃત થાવ, જાગૃત થાવ ને આ પાપીને ક્ષમા આપો. રાજાના દિલના વચનેએ રાણીના હૃદયમાં નવચેતના આપી. રાણી શુદ્ધિમાં આવે છે, અને જ્યાં જુવે છે ત્યાં અકલ્પનીય તેના જીવનમાં જોયું. આહાહા....આ શું ? ક્ષમા, તારી તે અલૌકિક શક્તિ છે. તું તે તૂટેલાને સાંધે છે. એક મારા મનના વિચારના મેરલાએ મારા પતિને અહીં સુધી પહોંચાડી દીધું. ઉઠ આત્મા ઉઠ. ક્ષમા માંગી લે. અંતરથી વૈરનું વિસર્જન કરી ક્ષમાનું સ્વાગત કરી લે. આમ વિચારતાંની સાથે રાણજી જાણે મહાબળવાન શક્તિને ધરાવતા ન હોય તેમ સ્વસ્થ બનીને બેઠા. રાજાના ચરણમાં પડીને માફી માંગી. હે નાથ! મારા અપરાધને ક્ષમા કરે. આપ દયાળુ છે, કરૂણાવંત છે. ક્ષમાના આપવાવાળા છે. મારા ગુનાને માફ કર. મને ક્ષમા આપ. મેં આપને જ્યારે પણ દુભવ્યા હોય તે હૃદયથી આપની પાસે ક્ષમા માંગુ છું. રાણીના એકેક વચન સાંભળી રાજાનું હૃદય પીગળી ગયુ. બંનેએ સામસામી ક્ષમા- યાચના કરી અને આનંદથી રહેવા લાગ્યા. એક દિવસ રાજા પૂછે છે હે મહારાણી ! એકાએક મારા હૃદયને પલટે કેવી રીતે થયે? રાણી કહે છે મેં એક વૈદ્યરાજની ગોળી લીધી અને તેનાથી મારું શરીર નંખાઈ ગયું. મને મૃત્યુ નજીક દેખાવા લાગ્યું. ત્યારે મને વિચાર થયે કે શું હું વૈરની વણઝાર લઈને જઈશ? ના..ના. ઐરના તે વળામણા કરવા જોઈએ ને ક્ષમાના સામૈયા કરવા જોઈએ, નાથ! ક્ષમા એ અલૌકિક જડીબુટ્ટી Page #415 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન છે. એના ભાવથી પણ દુઃખીઓના દુઃખ ચાલ્યા જાય છે તે ક્ષમાને ધારણ કરનારની તો વાત જ કયાં? રાણી અને રાજા બંનેના જીવનમાં ક્ષમાને પાઠ સમજાઈ ગયો. પછી દિવસો જતાં રાણીએ વૈદ્યરાજને બોલાવ્યા, અને કહ્યું કે ભાઈ! હવે તું આવી ગેળી કેઈને આપીશ નહિ. કદાચ હું મૃત્યુ પામી હતી તે તારું શું થાત? પણ તને હું જરૂર ખુશી કરીશ, કારણ કે તારી ગોળીએ મને અંતિમ ઘડી દેખાડી ને હું ક્ષમાયાચના કરવા તૈયાર થઈ. આથી મારે સંસાર સ્વર્ગ જેવો બને. એમ કહી રાણીએ વૈદરાજને દશ હજાર રૂ. આપ્યા. આથી વૈદરાજ પણ સમજી ગયા કે જે રાણીસાહેબ આવી ગયા હેય અને મને દશ હજાર રૂ. મળ્યા હોય તે નવકારમંત્રને પ્રભાવ છે, અને તેના પ્રભાવે હું સુખી થયે છું. માટે હવે હું આ વહેપાર બંધ કરી મહામંત્રનું મરણ કરીશ. એ પણ જૈનધર્મને પામ્યા. અહીં આવેલા મારા ભાઈ-બહેને! પિતાના જીવનને શુદ્ધ બનાવવા માટે પર્વાધિરાજના મંગલમય સંદેશામાં આજે ક્ષમાપનાને છેલ્લે દિવસ છે. આજે તમે અહીંયા ક્ષમાપના કરવા ભેગા થયા છે. ખાલી બોલી જવાથી કે મિચ્છામિ દુકકર્ડ કહી દેવાથી સાચી ક્ષમાપના નથી. એ તે એક વ્યવહાર બની ગયા છે, પણ સાચી ક્ષમાપના તે ત્યારે આપી કહેવાય કે આપણું કેઈએ બૂરું ઈચ્છીયું હેય અગર નુકશાન પહોંચે તેવું આચરણ કર્યું હોય છતાં તમે તમારા દિલમાંથી એ વાતને કાઢી નાખી મૈત્રીભાવ કેળવ્યું હોય તે સાચી ક્ષમાપનાના છે. ક્ષમાપનાના ધર્મમાંથી પ્રગટ શાંતિને અમર સંદેશે જ્યારે અંતઃકરણને સ્પર્શે ત્યારે જેજે કે આનંદ આવે છે! એ આનંદ પ્રાપ્ત કરવા આજને આપણે વિષય હતો “ક્ષમાનું સ્વાગત અને વૈરનું વિસર્જન” ક્ષમા માટે આપણે જેટલું વિચારીએ તેટલું ઓછું છે. પણ સમય થઈ ગયા છે. છેલ્લે એટલું જ કહું છું કે. “સંગત કરી તે તણી, સવસ્તુને વિચારો, રગડા અને ઝઘડા તજી, બગડો જન્મ સુધારજો.” તમારી મરી જીવનને સુધારે તેવી હોવી જોઈએ. જેમ બાળકને પીવડાવેલું દૂધ શક્તિમાં વૃદ્ધિ કરે છે અને સાપને પીવડાવેલું દૂધ ઝેર વધારે છે, તેમ સજજન માણસની મૈત્રી જીવનમાંથી વિષમતાને દૂર કરે છે અને દુર્જનની મૈત્રી જીવનમાં વિષમતા પ્રગટાવે છે. સજજનને સંગ જીવનમાં સંજીવની સમાન છે ને દુર્જનને સંગ સિમલ ઝેર સમાન છે. તમે ઘણી વાર જોયું હશે કે બિલાડી પિતાના દાંત વડે ઉંદરને પકડે છે ત્યારે ઉંદર મરી જાય છે. બીજી બાજુ તે દાંત પોતાના બચ્ચાને માટે રક્ષણ કરનારા થયા. આનું કારણ શું? બીજા પ્રત્યેની નીચ ભાવના અને પિતા પ્રત્યેની ઊંચ શા.-૪૭ Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ ચાવા થન ભાવના, પણ આપણા ભગવાને તે સને પેાતાના માન્યા ને પેાતાનામાં સને સમાવ્યા, આ મારું' અને આ પરાયુ' એ જ વેરના મધ ઉભા કરે છે. પરાયું જયારે મારા તરીકે સમજાશે ત્યારે મારા તારાના ભેદ ભૂલી જવાશે. પછી તે જીવનમાં અલૌકિક દિવ્ય આનંદ અનુભવાશે. “કુલ એક ગુલામનું કરમાઇ ચાલ્યુ. માગથી. અપી ગયુ' ફોરમ જગતના ત્યાગના અનુરાગથી. મેારલા ઉડી ગયા પણ મધુર કેકારવ રહ્યો, પર્યુષણ પૂરા થયા પણ મધુર ગુંજારવ રહ્યો,” આત્મ ખંધુએ ! આજે સૌ કોઇ અંતરની ક્ષમાપના કરજો ને બૈરનુ વિસર્જન કરી ક્ષમાનું સ્વાગત કરો તે જ અતરની ભાવના ૐ શાંતિ વ્યાખ્યાન ન. ૪ દ્ધિ. શ્રાવણ સુદ ૮ ને રવીવાર તા. ૨૧-૮-૭૭ સુજ્ઞ ખધુએ, સુશીલ માતા ને બહેન! અનંતજ્ઞાની સન ભગવંતા ભવ્ય જીવેાને પાકારીને કહે છે કે હે ભવ્ય જીવા! આ માનવ જીવન તમને અમૃલ્ય મળ્યું છે. તેની તમે કિંમત કરે. “માનવ જીવન મેાંઘું મળ્યુ. વારે ઘડી મળશે નહિ, શોધ્યા વિના વસ્તુને, સંસાર આ ટળશે નહિ, માનવજીવનની એકેક પળ કિ'મતી છે. આવી કિ'મતી પળ વારે ઘડીએ નહિ મળે. માટે જીવનને સાર શેાધી લે. જીવનનેા સાર શું ? સ્વરૂપની પિછાણુ કરવી તે. સ્વરૂપ એટલે દેહના સ્વરૂપની આ વાત નથી, પણ આત્મસ્વરૂપની વાત છે. આપણે વિચારવું જોઇએ કે હું તે શરીર નહિ પણ આત્મા છું. આ નામ-ઠામ વિગેરે શરીરના છે પણ આત્માના નથી. શરીર એ આત્માને માટે એક ખધન છે. જેને આત્માની એવી ઓળખાણ થઈ ગઈ છે તે મરણુથી ડરતા નથી ને દુઃખથી ગભરાતા નથી. એ તે એમ સમજે છે કે ક સત્તાના પ'જામાંથી છૂટાય તે મેક્ષ મળે. જો તમને આ વાત અંતરમાં ઉતરશે તે ખંધનમાંથી છૂટવાના ઉપાય શેષશેા. બાકી તા રાત-દિવસ સંસારના સુખ માટે તમારી દોડધામ ચાલુ રહેવાની છે. આચારાંગ સૂત્રમાં ભગવંત કહે છે કે “અહી ય રામા ઇતિમાનાલા कालसमुट्ठाइ संजोगट्टी अठ्ठालोली आ સત્તાવાર વિિિચિરો પથ સત્યે તુ પુ। ”રાગાનું બંધના કારણે માનવી Page #417 -------------------------------------------------------------------------- ________________ ચારા દર્શન ૩૭૧ નિરંતર પેાતાના કુટુંબના ભરણપાષણ અને દ્રવ્યેાપાન કરવા માટેની ચિ'તા કરે છે. ક્યા ઉપાચેાથી વધુમાં વધુ ધન ભેગુ થાય આ વિચારોમાં તે ડૂબેલા રહે છે. ધન પ્રાપ્ત કરવા માટે તે પેાતાના શરીરની પરવા કરતા નથી, કાલ અને અકાલને પણુ વિચાર કરતા નથી. ઠ'ડી, ગરમી, વરસાદ અને ભૂખ-તરસના કેપ્ટા સહન કરે છે. ભલે મધ્યાન્હની ભીષણ ગરમી હોય કે શિયાળાની કડકડતી ઠંડી હોય અથવા મૂશળધાર વરસાદ વરસતા હોય, સવાર હોય કે સાંજ હોય, મધ્યાન્હ હોય કે મધ્યરાત્રીના ગાઢ અંધકાર હાય તેા પણ પ્રાણી કાઇની દરકાર કરતા નથી. ધનની પાછળ ખાવું, પીવું, સૂવું વિગેરે ભૂલી જાય છે. આનું મૂળ કારણ પૈસા પ્રત્યેની આસકિત છે. આસક્તિ પરિગ્રહ ભેગા કરાવે છે. જેમ જેમ પરિગ્રહ વધે છે તેમ તેમ પ્રેમ પ્રમાદ, મૈત્રી અને માધ્યસ્થ વૃત્તિ વિગેરે સાત્વિક ગુણાને વિનાશ થાય છે, અને માયા, પ્રપ’ચ, છળ, કપટ, સ્વાર્થ, ઠગાઇ વિગેરે દુગુ ણેાની વૃદ્ધિ થાય છે. તેથી આ સ ંસાર નરક સમાન ભયંકર ખની જાય છે. પરિગ્રહ વધારવાની પાછળ ભયંકરમાં ભયંકર પાપકર્મ કરતાં જીવ અચકાતા નથી. લેાભને વશ અનેલેા માનવી કે બ્ય અને અકવ્ય, હિત અને અહિતનું ભાન ભૂલી કાઇનુ ગળું કાપવું, ચારી કરવી, પેાતાના સ્વાના કારણે ખીજાને મુશ્કેલીમાં મૂકવા વિગેરે ભીષણુ પાપ વિના 'કાચે કરે છે. આટલા માટે ભગવાને કહ્યું છે કે “ સ્રોતો સભ્ય વાસળ” લાભ સર્વ ગુણેાનો નાશ કરનાર છે. લેાકમાં કહેવત છે કે લાભ પાપના ખાપ છે. પરિગ્રહની મમતાવાળે માનવી સાચા અહિં'સક બની શકતા નથી કારણ કે અમર્યાદિત પરિગ્રહ રાખવા તે પણ હિં'સા છે. પરિગ્રહનું સ્વરૂપ સમજવા છતાં પરિગ્રહની મમતા છૂટતી ન હોય તે વિચાર કરે કે આ બધું કયાં સુધી રહેવાનું છે! " धनानि भूमा पशवश्च गोष्ठे, नारि गृहद्वारि सखा श्मशाने । देहवितायां परलोक मार्गे, धर्मोऽनुगागच्छति जीव एकः ॥" મૃત્યુ પછી તમારુ' દાટેલુ' ધન ભૂમિમાં રહી જશે, પશુએ વાડામાં રહી જશે, વહાલામાં વહાલી માનેલી પત્ની ઘરના દ્વાર સુધી સાથે આવશે, સગાંસ્નેહીએ સ્મશાન સુધી વળાવવા આવશે અને જે શરીર તમને બધા કરતાં અત્યંત વહાલું છે, જેને ડગલે ને પગલે સાથે લઇને ફ્ર છે તે પ્રિય શરીર પણ ચિતા સુધી સાથે આવશે, માટે વિચાર કરે. આ લેાક અને પરલેાકમાં જો કાઈ સાથે રહેનાર હોય તે માત્ર એક ધમ છે, અને ધર્મનું સ્વરૂપ સમજવા માટે તમારે સ ંતેાના શરણે આવવુ' પડશે, જરા વિચાર કરે. કેટલું રળવુ` છે ? કયાં સુધી રળવુ છે? તમે એક અને દુકાન અનેક, જીવન એક ને એફીસા અનેક, તન એક ને રૂમ દશ, તમારે કેટલુ' જોઇએ છે. ? ઉંડાણથી વિચાર કરશે, તે જરૂર સમજાશે કે સાડા ત્રણ હાથની જગ્યા માટે Page #418 -------------------------------------------------------------------------- ________________ શારદા થવા હું કેટલી ધમાલ ને ધાંધલ કરી રહ્યો છું ! જિંદગી તે બધાની જવાની છે. ડબલ રૂમમાં વીતી જવાની અને લાખો રૂપિયાના વિશાળ રજવાડી બ્લેકમાં પણ વીતી જવાની છે. હવે કેટલું જોઈએ છે ? આ બધું ભેગું કરવાની બળતરામાં અંતરમાં હોળી સળગ્યા કરે છે અને તે કારણે જીવન જીવવાને આનંદ, સુખ અને શાંતિ પ્રાપ્ત થતી નથી. આવું તમારું સુખ શા કામનું ? આ બળતરાને ઓછી કરવી હોય તે સંતેને સમાગમ કરે. સંત સમાગમ થતાં જીવનમાં સંતોષ આવશે. સંતેષ આવશે તે આત્મ સ્વરૂપની પીછાણ થશે, આત્મ સ્વરૂપની પીછાણ થશે તે તમે સવસ્તુને શોધી શકશે અને સવસ્તુને શોધશે તે સંસારનું પરિભ્રમણ અટકશે. આપણે અંતગક સૂત્રના આઠમાં અધ્યયનને અધિકાર ચાલે છે. તે વાત હમણાં આઠ દશ દિવસથી મૂકાઈ ગઈ છે. તેને આજે યાદ કરીએ. દ્વારકા નગરીમાં ત્રણ સંઘાડે નીકળેલા સંતે વારાફરતી કૃષ્ણ વાસુદેવની માતા દેવકીદેવીના મહેલે આવ્યા અને દેવકીને જે શંકા થઈ તે પૂછ્યું. હવે તેનું સમાધાન કરવા દેવકીજી રથમાં બેસીને મનાથ ભગવાન પાસે ગયા. તેમનાથ પ્રભુને વંદન કરીને ઉભા રહ્યા. ત્યાં નેમિનાથ પ્રભુએ તેને કહ્યું કે હે દેવકી ! મારા છ અણગારે તારે ઘેર ગૌચરી માટે પધાર્યા તેમને જોઈને તારા મનમાં એવી શંકા થઈ છે ને કે અતિમુક્ત અણગારે મને કહ્યું હતું કે તું એકસરખા રૂપ, કાંતિવાળા આઠ પુત્રને જન્મ આપીશ. તે મારે તે કૃષ્ણ એક પુત્ર છે ને આ છે મુનિઓ એક માતાના દીકરા છે. તે નકકી બીજી માતાએ એવા પુત્રને જન્મ આપે છે. અતિમુક્ત અણગારનાં વચન અસત્ય ન થાય ને અત્યારે અસત્ય થઈ રહ્યા હોય તેમ લાગે છે. આ શંકાનું સમાધાન કરવા માટે તું આવી છે ને ? બેલ, આ વાત બરાબર છે ને? ત્યારે દેવકીજીએ કહ્યું કે “સૂતા મચિ” હા ભગવંત, આપ સર્વજ્ઞ છે. સર્વ કાંઈ જાણે છે. આપે જે કહ્યું છે તે સત્ય છે. ત્યારે નેમનાથ પ્રભુએ કહ્યું કે સમાધાન સાંભળે. “gવં વસ્તુ લેવાણુ ! તેવં વાળિ તેn THEા મહિપુરે જજે અને મારા રિવરફુ .” “હે દેવાનુપ્રિયે! તેનું સમાધાન આ પ્રમાણે છે. તે કાળ અને તે સમયે ભદ્દીલપુર નામનું નગર હતું. તે નગરીમાં ધનધાન્યાદિથી સંપન્ન નાગ નામનો ગાથાપતિ વસો હતે.તારા જ હાવરણ પુછતા જામ મારિયા સ્થા તે નાગ ગાથાપતિને સુલશા નામની પત્ની હતી. નાગ ગાથા પતિ અને સુલશા ગાથાપત્ની બંને સંસારના મહાન સુખ ભોગવતાં હતાં. તેમને ત્યાં સંપત્તિને પાર ન હતું. એ સંપત્તિને તે પિતાની માનતો ન હતો, પણું પુણથી મળેલી સંપત્તિ મારી એકલાની નહિ પણ તે બધાની છે. એમ સમજીને મળેલી સંપત્તિને તે સદ્વ્યય કરતો હતો. કઈ પણ ગરીબ કે દુઃખી આવે તે તેને આંગણેથી કદી પાછો ફરતે નહિ. રડતે આવે ને હસતે થઈને જાય. આવી ઉદાર તેમની ભાવના હતી. અઢળક સંપત્તિને સ્વામી હોવા છતાં મનમાં સહેજ પણ અભિમાન, Page #419 -------------------------------------------------------------------------- ________________ શારદા દળ ન હતું. કોઈ પણ ગરીબ કે દુઃખી આંગણે આવે તેને પ્રેમથી બેલાવતે. જમાડ ને જરૂર પ્રમાણે મદદ કરતો હતો. તે સમજતો હતું કે મારી લક્ષ્મીને સત્કાર્યમાં વ્યય થઈ રહ્યો છે તેથી મારું પુણ્ય વધે છે. જેનું પુણ્ય વધતું જાય છે તેને ઘેરથી લક્ષમીને જવું હોય તે પણ તેને રોકાઈ જવું પડે છે. એક શેઠ રાત્રે શાંતિથી ઊંઘી ગયા હતા. તે વખતે તેના ઘરની લક્ષ્મીદેવીએ તેને સ્વપ્નમાં આવીને કહ્યું કે હે શેઠ ! તમે જાગૃત થાઓ. હું આજથી સાતમા દિવસે તમારા ઘરમાંથી વિદાય લેવાની છું. આ સાંભળીને શેઠ જાગૃત થયા. મનમાં જરા પણ ગભરાટ કે દુઃખ ન થયું. તમને કદાચ આવું સ્વપ્ન આવે તે તમે રડવા બેસી જાએ, કારણ કે તમને લક્ષ્મીને મેહ છે. શેઠને મળ્યું હતું પણ તેને તેમને બિલકુલ મમત્વ કે મોહન હતું. કારણ કે તે ધર્મતત્ત્વને સમજેલા હતા. પુણ્યથી મળેલા પૈસામાં આસક્ત ન હતા, એટલે લક્ષમીદેવીએ કહ્યું કે હું આજથી સાતમે દિવસે વિદાય થઈશ છતાં દુઃખ ન થયું. શેઠે સવારમાં ઉઠીને ધર્મધ્યાન કર્યું. સંતના દર્શન કર્યા અને વ્યાખ્યાન વાણી સાંભળીને ઘેર આવ્યા. જમી પરવારીને બપોરના પિતાની પત્ની, પુત્ર અને પુત્રવધુઓને ભેગા કર્યા, અને પોતાને રાત્રે આવેલા સ્વપ્નની વાત કરીને પૂછયુંબેલે, લક્ષ્મી તે જવાની છે. હવે તમારે શું વિચાર છે? ત્યારે વિયવંત પુત્ર અને પુત્રવધુઓ કહે છે પિતાજી! આપની જે ઈચ્છા તે અમારી ઈચ્છા છે, ત્યારે શેઠે કહ્યું કે મારી ઈચ્છા તે એવી છે કે આપણી પાસે લક્ષમી છે તે દાન પુણ્યમાં વાપરીને દીક્ષા લઈ લઈએ. બંધુઓ ! શેઠના જીવનમાં સમ્યક્ત્વની કેવી ઝલક હશે ! તેમણે જે વિચાર દર્શાવ્યા તે આખા પરિવારે સ્વીકાર્યો, અને ઉત્કૃષ્ટ ભાવે દાન આપતાં શેઠે નવું પુણ્ય ઉપાર્જન કર્યું. સવારે દીક્ષા લેવાનો નિર્ણય છે અને રાત્રે લક્ષ્મીજી રૂમઝુમ કરતાં આવીને શેઠને કહે છે શેઠજી ! તમે તે ગજબ કર્યો. તમે જે ઉત્કૃષ્ટ ભાવે દાન કર્યું તેમાં ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. હવે હું તમારા ઘરમાંથી જવાની નથી. શેઠે કહી દીધું કે તારે રહેવું હોય તે ય ભલે ને જવું હોય તે ય ભલે, પણ મારે તારી જરૂર નથી. મેં અને મારા કુટુંબે આવતીકાલે પ્રભાતના પ્રહરમાં દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. અમારો નિર્ણય અફર છે. નાશવંત લક્ષમીની અમારે જરૂર નથી. અમારે શાશ્વત લક્ષ્મી જોઈએ છીએ. શેઠે તેમના કુટુંબ સહિત દીક્ષા લીધી અને આત્મકલયાણ કર્યું. સમજાણુંને? “જિકaહ્ય કૃr 17 વૈરાગ્યવાસિત આત્માને સંસારના બધા વૈભવ વિલાસે તણખલા જેવા લાગે છે. તમારે આવું જીવન બનાવવું હોય તો સંતને સમાગમ કરે. તેથી જીવનમાં સદ્દગુણે આવે, અસંતોષ આદિ દુર્ગણે દૂર થાય તેનાથી ઘણાં પાપકર્મો અટકી જાય. કવિએ કહ્યું છે કે “સંતેષથી જીવન ગુજારે, એટલું પ્રભુ આપજો; ઘર ઘર ગરીબી છે છતાં પણ દિલ અમીરી રાખજે.” Page #420 -------------------------------------------------------------------------- ________________ BÚN શારદા દર્શન હે પ્રભુ! મારા જીવનમાં સંતોષ આવે, ગરીબ હવા છતાં હું સદા અમર રહું, અને ગરીબાઈના દુઃખડા સહન કરવાનું મારામાં ખમીર આવે એવી શક્તિ પ્રભુ! તું મને આપજે. આવી ભાવના સંતના સમાગમથી આવે છે. સંતના સમાગમથી જીવનમાં સંતેષ આવે એટલે જીવ કર્મો બાંધતા પાછા પડે છે. આ મહાન લાભ સત્સંગથી મળે છે. નાગગાથાપતિ ખૂબ ધનવાન હતો પણ સંતોષી હતા. તેની પત્ની સુલશા પણ એવી પવિત્ર હતી. હવે આગળ શું બનશે તે વાત નેમનાથ ભગવાન દેવકીદેવીને કહેશે તેના ભાવ અવસરે. ચરિત્ર – અર્જુનજી બાર વર્ષ વનવાસ વેઠીને દ્વારકા નગરીમાં સુભદ્રાને પરણીને હસ્તિનાપુરમાં આવ્યા. મણીચૂડ અને હેમાંગદ રાજા પણ સાથે હતા. પાંડુરાજાએ પોતાના પુત્રનું ખૂબ સુંદર રીતે ધામધૂમથી સ્વાગત કર્યું. નગરજનોએ હૈયાના હેતથી વધાવ્યા ને સારી નગરીમાં આનંદ આનંદ છવાઈ ગયે. અર્જુનજી પિતાના માતા-પિતા, ભાઈઓ અને દ્રૌપદીને પ્રેમથી માન્યા ને વનવગડામાં કેવા કેવા કષ્ટ પડયા તે વાત કરી. થોડા દિવસ રોકાઈને મણીચૂડ અને હેમાંગદ રાજાએ વિદાય માંગી, ત્યારે પાંડુરાજાએ ખૂબ આદર સત્કાર કરી ઘણી મૂલ્યવાન ચીજો તેમને ભેટ આપી. વિદ્યાધર રાજાઓએ તેને સહર્ષ સ્વીકાર કર્યો ને ખૂબ પ્રેમથી વિદાય લીધી. અને તેમને ઘણે દૂર સુધી વળાવવા ગયા. દીકરાને રાજ્ય આપીને દીક્ષા લેવાની ભાવના :- વિદ્યાધર રાજાઓને વળાવીને આવ્યા બાદ પાંચ પાંડે, વિદુરજી, ભીષ્મપિતા બધા સભામાં બેઠાં હતા. અવનવી વાતે ચાલતી હતી તે સમયે એક દિન પાડુંરાય સભામેં, ઐસી બાત સુનાઈ, ભેગ તજી સંયમ લેઉં, દૂ રાજ યુધિષ્ઠિર તાંઈ હૈ-શ્રોતા પાડુંરાજા સભામાં બેસીને કહે છે મેં ઘણાં વર્ષો સુધી રાજ્ય ભગવ્યું. હવે મારે રાજ્ય શૈભવ અને ભેગોના સુખનો ત્યાગ કરીને દીક્ષા લેવી છે. તે જ્યેષ્ઠ પુત્ર યુધિષ્ઠિરને રાજ્ય આપું. આ સાંભળીને ભીષ્મપિતા, વિદુરજી આદિ મહાનપુરૂષ ખુશ થયા પણ ધર્મરાજા આદિ પાંચે ભાઈઓ કહે છે પિતાજી! આપ અમારા શિરછત્ર છે. અમારા માથે રાજ્યને ભાર નાખી કયાં જાઓ છો? આપને અમે નહિ જવા દઈએ, પણ પાડુંરાજાએ કહ્યું કે આ ઉંમરે આત્મસાધના નહીં કરું તે ક્યારે કરીશ? હવે મને ભાર હળવે કરવા દે. ભીષ્મપિતા વગેરેએ કહ્યું કે આપણું કુરૂવંશના આચાર પ્રમાણે આપને વિચાર ગ્ય છે. આપને ધન્યવાદ છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ શારદામ ક૭૫ - ધર્મરાજાને રાજ્યભિષેક કરવા માટે પાડુંરાજાએ પિતાના કુટુંબ પરિવારને ભેગે કર્યો અને કૃષ્ણ વાસુદેવ વિગેરે મહારાજાઓને આમંત્રણ આપીને તેડાવ્યા. કારણ કે હવે રાજય ઉપરથી પિતાની સત્તા ઉડાવી યુધિષ્ઠરને સોંપવી છે. પાડુંરાજાના આમંત્રણને સ્વીકાર કરીને ઘણાં રાજાઓ આવી ગયા. પાંડુરાજાએ તેમને સત્કાર સન્માન કર્યો ને જુદા જુદા મહેલમાં ઉતાર આપ્યો. હસ્તિનાપુરની ચારે તરફ રાજાઓના નિવાસસ્થાને ભવા લાગ્યા. આખું નગર તેરણ અને દવજાપતાકાથી શણગારવામાં આવ્યું. જાણે અલ્કાપુરી ન હોય તેમ નગરી શોભવા લાગી. ચારે તરફ સુંદર ઝરીના તંબુ તાણવામાં આવ્યા છે. મંગલ વાજિંત્રે વાગી રહ્યા છે. ગેરડીએ. મંગલ ગીતડા ગાય છે ને પાંડુરાજા યાચકને છૂટે હાથે દાન આપે છે. ધર્મરાજાનાં રાજ્યાભિષેક માટે પાંડુરાજાએ બહારથી કારીગરોને બોલાવીને સુંદર નાન મંડપ બનાવ્યા છે. તેમાં વિવિધ પ્રકારની સુંદર રચના કરવામાં આવી. એ નાનમંડપની વચ્ચે સેનાનાં રતનજડિત બાજોઠ મૂકાવ્યું છે. સ્નાનમંડપની શોભા એટલી સરસ હતી કે જેઈને ભલભલાનાં મન લેભાયા. હવે યુધિષ્ઠરનો રાજ્યાભિષેક કેવી રીતે થશે તે ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૪૭. દ્વિ. શ્રાવણ સુદ ૧૦ ને મંગળવાર તા-૨૩-૮-૭૭ અનંત કરૂણાનિધી, વાત્સલ્ય વારિધિ, જ્ઞાનના પ્રણિધિ વીતરાગ ભગવંતોએ જગતના જીવોના ઉદધાર માટે આગમ વાણી પ્રકાશી. તેમાં અંતગડ સૂત્રના આઠમાં અધ્યયનને અધિકાર ચાલી રહ્યો છે. દેવકીરાણી તેમના અંતરમાં ઉભેલી શંકાનું સમાધાન કરવા માટે તેમનાથ પ્રભુની પાસે આવ્યા છે. ભગવંતે કહ્યું કે “હે દેવકીદેવી! તમારા મનમાં આવા પ્રકારની શંકા થઈ છે ને?” દેવકીએ કહ્યું, “હા, ભગવંત ભગવંતના મુખમાંથી ઝરતા વચનરૂપી પુને પિતાના હૃદયમાં ધારણ કરી દેવકીજી શ્રધા સહિત વિનયપૂર્વક નમ્રતાથી હાથ જોડીને ઉભા છે. બંધુઓ ! દેવકી રાણી વસુદેવ રાજાની પત્ની અને ત્રિખંડ અધિપતિ એવા કૃષ્ણવાસુદેવની માતા છે. આવા રાજાની રાણી અને રાજમાતા હોવા છતાં તેનામાં કેટલે વિનય છે! આજે તે વિનયની બહુ બેટ પડી છે, કહ્યું છે કે "विणओ सव्व गुणाण मूल, सन्नाणंदसणाइण । मोक्खस्स य ते मूलं, तेण विणोओ इह पसत्था ।" . Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ શારદા ન સર્વ ગુણોનું મૂળ વિનય છે. જ્ઞાન દર્શન-ચારિત્રનું મૂળ વિનય છે તેમજ મોક્ષમાર્ગનું મૂળ પણ વિનય છે. અર્થાત્ વિનયવંત આત્મા મોક્ષનો અધિકારી બની શકે છે. જુઓ, એક વિનયગુણમાં કેટલા ગુણ સમાયેલા છે. જેનામાં વિનયનો મહાન ગુણ હોય છે તે પોતે શીતળતા, પ્રસન્નતા અને શાંતિનો અનુભવ કરે છે, અને બીજાને પણ પ્રસન્નતા આપી શકે છે. જ્ઞાની કહે છે કે જ્યાં અભિમાન છે ત્યાં વિનાશ છે ને નમ્રતા છે ત્યાં વિકાસ છે. અભિમાન આત્માના વિકાસને રૂંધનાર છે. અભિમાની માણસ પિતાને સર્વસ્વ માને છે, ને બીજાને તુચ્છ માને છે. એના હૈયામાં અભિમાનની હવા ભરી હોય છે એટલે સત્યને પ્રકાશ તેના અંતરમાં દાખલ થઈ શકતો નથી. તેના ઉપર એક દષ્ટાંત યાદ આવે છે. એક ગામમાં એક શેઠ હતાં તે ઘણું સુખી હતાં. તે સ્યાદવાદના રહસ્યને સમજેલાં હતા એટલે તે દુઃખમાં એમ વિચાર કરતા કે અત્યારે મારા અશુભ કર્મને ઉદય વર્તે છે અને સુખમાં એ વિચાર કરતાં કે અત્યારે મારા શુભ કર્મોને ઉદય વર્તે છે. તેમને એક પુત્ર હતું. બાપ–દીકરા વચ્ચે ખૂબ પ્રેમ હતું. દરરોજ બાપદીકરો એક ભાણામાં ભેગા જમતા. દીકરો ધંધામાં ખૂબ હોંશિયાર હતું એટલે તેના મનમાં થઈ ગયું કે હું કંઈક છું. તેનામાં અભિમાન જોઈને એક વખત તેના પિતાએ યોગ્ય શિખામણ આપી. તેથી તેને ન ગમ્યું ને કહે કે તમે મને કહેનાર કેશુ? જુએ, છીછરી નદી છલકાય પણ સાગર નથી છલકાતો. હંમેશા તમે જોશો તે સમુદ્ર અને ઉંડી નદીએ શાંત હોય છે પણ છીછરા ઝરણાં અને છીછરી નદીઓ છલકાય છે ને અવાજ કરે છે કે પાણીને અખૂટ ભંડાર જાણે પોતાનામાં જ ન ભર્યો હોય ! તેમ છીછરા હૈયાવાળો અધૂરે માણસ નાની નાની બાબતોમાં છલકાય છે ને ખળભળાટ મચાવે છે. આટલા માટે ગુજરાતીમાં કહેવત છે કે અધૂરો ઘડો છલકાય છે ભલે છલકાતું નથી. નદીમાં ઘણી વાર ઘોડાપૂર આવે છે. એ ઘોડાપૂરને જેશ એટલે બધે હોય છે કે તે ગામનાં ગામ તાણ જાય છે ને ભયંકર વિનાશ સર્જે છે. છતાં એ ઘોડાપૂરના જેશ ત્રણ દિવસે ઉતરી જશે પણ જોડાપૂરે સજેલે વિનાશ કાયમને માટે માનવના હૃદયમાં કેતરાઈ જશે. જ્યારે જ્યારે તે નદી પાસે માનવ જાય ત્યારે અંતરમાં યાદ આવી જશે કે આ નદીએ મારા ગામને વિનાશ સર્યો છે. આ નદીનું ઘોડાપૂરને ન્યાય લઈને દરેક મનુષ્ય સમજવાનું છે કે સત્તા, સંપત્તિ અને વૈભવના ઘોડાપૂર ત્રણ દિવસમાં ઉતરી જશે પણ એ ઘોડાપૂરના દેશમાં આવીને અહંકારથી કરેલા કાળા કાર્યોની કરૂણ કહાની સદાને માટે યાદ રહી જશે કે મેં મારી સત્તાના મદથી કેટલાં હસતાને રડાવ્યા, શાંતિથી બેઠેલાને અશાંતિની આગમાં હોમી દીધા. બીજાનું કેટલું છીનવી લીધું. આ કહાની જિંદગીભર નહિ ભૂલાય. જીવનમાં હુંકાર આવ્યા એટલે બધું ગયું, એમ શી. Page #423 -------------------------------------------------------------------------- ________________ જાદા દર્શન સમજી લેજો. માનવી ખધા ગુણાને એક ઝપાટે હાંકીને કાઢી મૂકે છે પશુ અંદર બેઠેલા અહુને કાઢી શકતા નથી. ઘણીવાર તમે અનુભવ્યુ હશે કે અહંકારથી અક્કડ બનેલા માનવીને કાઈ સાચી હિતશિખામણ આપે તે પણ રૂચતી નથી. એના જીવનમાં રહેલા સદ્ગુણેા અહંકારના તાપથી પહાડમાંથી પડતાં ઝરણાંની જેમ સૂકાઈ જાય છે. પહાડમાંથી પડતું ઝરણું હમેશા ઉંચેથી પડાતુ નીચે આવે છે અને તાપમાં તપતુ' વરાળ થઇને ઉડી જાય છે, તેમ અહંકારનો સ્પ થતાં જીવનમાં રહેલા વિનયાદિ સદ્ગુણેા નીચે ગબડતાં જાય છે અને તે અહંકારના તાપથી ખળીને ખાખ થઇ જાય છે. પેલા શેઠના વિનયવંત દીકરાના દિલમાં પણ અહુકારનો સ્પર્શ થયા. પિતાની હિતશિખામણ તેને કટ કટ જેવી લાગી. રાજ પિતાના ભેગા જમતા હતા પણ પિતા સાથે સ્હેજ ઝઘડા થતાં કહે છે કે આજે હું તમારા ભેગા જમવા બેસવાનો નથી. ખાપ તેા સાગર જેવા ગભીર અને સ્યાદ્વાદને સમજનારા હતા. એટલે એમ વિચાર કર્યાં મારા પાપકર્મનો ઉદય થયેા છે. જમવાનો સમય થતાં અને દુકાનેથી ઘેર આવ્યા. દીકરે ખાપથી જુદી બેઠો ત્યારે ખાપે વિચાર કર્યો કે એ ભલે, અભિમાનના માંચડે ચઢયા પણ મારે એના જેવુ થવુ' નથી. ખાપ થાળી, વાટકા, પાટલેા ખધુ' લઇને દીકરાની પાસે ગયા. જઈ ને કહે છે બેટા ! તારે મારા ભેગા જમવા ન એસવુ હોય તે કાંઈ નહિ પણ મારે તારા ભેગા જમવા બેસવુ' છે. ખાપ સામેથી દીકરાના ભેગા જમવા બેઠા. આપની સરળતા જોઇને દીકરાનેા અહુ એગળી ગયા ને હતા તેવા વિનયવાન બની ગયેા. ખીજાને સુધારવા હોય તે પહેલાં આપણે સુધરવુ પડે છે. આજે સધમાં, સમાજમાં, ને રાષ્ટ્રમાં જ્યાં જુએ ત્યાં એક બીજા ઝઘડતા હોય છે. તેનું કારણુ અંદર રહેલા અહે‘ભાવતુ પાષણ છે. જો બેમાંથી એક વ્યક્તિ નમતુ મૂકી દે તા કદી ઝઘડા આગળ વધે નહિ. જેમ વલેણુ કરનાર ખાઇ એક ખેંચે તેા ખીજી ઢીલી મૂકે છે તે! માખણ મેળવે છે તેમ ક્રોધીની સામે નમતું મૂકીએ તે ક્ષમાનુ' અમૃત મેળવી શકાય. ભતુર પણ કહે છે કે यदा किंचिज्झोsहं द्विप इव मदान्धः समभवम्, तदा सर्वज्ञोऽस्मीत्य भवद लिप्तं मम मनः । यदा किंचित्किचिद् बुधजनः सकाशादवगतं, तदा मूर्खोऽस्मोति ज्वर इव मदो मे व्ययगतः ॥ જ્યારે હું કઈક જાણતા હતા ત્યારે મારું અહંકારી મન એમ કહેતું હતું કે હું બધુ‘ જાણુ છું. હું જ સČજ્ઞ છું. આ અહંભાવે મારે જ્ઞાન દીપક ખૂઝવી નાંખ્યો ને અધ કારમાં શા.-૪૯ Page #424 -------------------------------------------------------------------------- ________________ શારા થન ડૂબી ગયે, પણ હું જેમ જેમ વિદ્વાનોના પરિચયમાં આવતે ગયા ને જ્ઞાન પ્રકાશ મળતે ગયે તેમ તેમ મને સમજાયું કે હું જે કંઈ શીખ્યું હતું, જે કાંઈ સમજ હતું ને મેં જે કાંઈ વિચાર્યું હતું તે મારું જ્ઞાન નહિ પણ અજ્ઞાન હતું. હું મારી જાતને જ્ઞાની માનતે હતું તે મારું મૂર્ખાપણું હતું. અધૂરાશ માનવને અહંભાવની કેડીએ દેરી જાય છે. ખરેખર અહંકારની ટેકરી પર ચઢેલે માનવ પિતાને મહાન માને છે. જેમ પતંગ ઉંચે ચઢે છે ત્યારે એમ માને છે કે હું કેટલો બધે ઉંચે ચઢી ગયે? તે વખતે આખી દુનિયાને પિતાનાથી તુચ્છ માને છે. અહંના બળથી કીડીને તે શું માનવીને પણ એ કીડી જે માને છે પણ વિચાર કરો કે દુનિયાને નાની માનનાર પતંગને ખ્યાલ નથી કે દુનિયાની દષ્ટિએ હું કેટલે નાનકડે દેખાઉં છું. આ પતંગના ન્યાયને લક્ષમાં રાખીને સમજી લેજે કે જે પતંગની માફક અહંભાવમાં ચગી જઈને બીજાને તુચ્છ માનશે તે દુનિયાની નજરથી ઉતરી જવાના, પણ અભિમાનીને આવું ભાન કયાંથી હોય ? જેમ સોડાવેટરની બાટલીમાં રહેલી ગળી બહારની સ્વરછ હવાને અંદર જવા દેતી નથી ને અંદરના ગેસને બહાર નીકળવા દેતી નથી તેવી રીતે અહંકારની ગેળી અહંના અંધકારને બહાર નીકળવા દેતી નથી ને સત્યના, નમ્રતાના પ્રકાશને અંદર પ્રવેશ કરવા દેતી નથી. અભિમાની મનુષ્ય જ્ઞાનના પ્રકાશથી વંચિત રહી અજ્ઞાનના અંધકારમાં આથડતે પતનના પંથે જાય છે. અભિમાની મનુષ્ય અહંની આગમાં પિતે બળે છે ને બીજાને બાળે છે. જેમચંદન શીતળ છે પણ ચંદનની આગ શીતળ નથી. આગને સ્વભાવ બાળવાને છે. પછી ભલે ને તે આગ લાકડાની હેય, કેલસાની હય, ગેસની હોય કે પછી ચંદનની હોય પણ તેને સ્પર્શ કરવામાં આવે તે દાઝયા સમજી લે, તેમ અહંકારને સ્પર્શ થતાં સદ્ગણે બળીને ખાખ થઈ જાય છે. તેને કઈ સાચી વાત કહે કે તરત તે ધૂંધવાઈ જાય છે ને બેલી ઉઠે છે કે હું કેણ છું? તમે મને ઓળખે છે? “હું” ઉપર ચેટ લાગતા અંદરનો અહંભાવ ઉછળીને બહાર આવે છે. શરીર ઉપર ઘા માનવી હસતાં સહન કરી શકે છે પણ જે તેનું માન હણાઈ જાય તે કઈ શબ્દ તેને કહે છે તે સહન કરી શકો નથી. કારણ કે અહંભાવ પર ઘા તેના તન-મન અને પ્રાણને ઘાયલ કરી નાંખે છે. આખા કૌરવ કુળનું નિકંદન કાઢનાર કેઈ હોય તે અહંભાવ પર થયેલા ઘાનું જ પરિણામ હતું ને ? આપણે દેવકી માતાની વાત ચાલતી હતી. દેવકીરાણીમાં કેટલી નમ્રતા છે. તે ભગવાનની સામે હાથ જોડીને ઉભા છે. ભગવાને કહ્યું હે દેવકીદેવી! તમારી શંકાનું હું પૂરું સમાધાન કરું છું. સાંભળે. તે કાળ ને તે સમયે એટલે તમને જ્યારે અતિ Page #425 -------------------------------------------------------------------------- ________________ ચાર મુક્ત મુનિએ કહ્યું હતું તે કાળે ને તે સમયે ભીલપુર નગરમાં નાગ નામના ગાથા પતિ વસતા હતા. તેમની પાસે ધનનું ને ધર્મનું બળ હતું. ઋદ્ધિમાં કેઇનાથી તે પરાભવ પામે તેવા ન હતા. સારી ભદલપુર નગરીમાં તેની ખૂબ પ્રતિષ્ઠા હતી. આવા નાગ ગાથા પતિને સુલશા નામની પત્ની હતી, સુલશા ખૂબ ગુણવાન અને વિવેકી હતી. પતિ સારે હાય, પાંચમાં પૂછાતા હોય, ઘર મઝાનું સુંદર હોય પણ જો પત્ની સારી ન હોય તે તેની શોભા મારી જાય છે. સારી ને સુશીલ પત્નીથી ઘરની શોભા વધે છે. પત્ની સારી હોય તે પતિને ઉજજવળ બનાવે છે ને પુત્ર સારો હોય તે પિતાને ઉજજવળ બનાવે છે. એક જમાનો એ હતું કે પિતા પિતાના પુત્રની પરીક્ષા કરતા હતા કે ત્રણ–ચાર પુત્ર છે તેમાં કર્યું પુત્ર મારી પ્રતિષ્ઠા વધારે તે થશે ? એક પિતાને ત્રણ પુત્ર હતાં. ત્રણે મેટા થતાં તેના પિતાએ વિચાર કર્યો કે હું તેમની પરીક્ષા કરું. એક દિવસ ત્રણ પુત્રોને પિતાની પાસે બોલાવીને ત્રણેને સવા સવા રૂપિયા આપીને કહ્યું કે તમે સવા રૂયિયામાંથી પિતાપિતાનો રૂમ ભરી દેજે. પછી હું જેવા માટે આવીશ. મેટે પુત્ર વિચાર કરવા લાગે કે સવા રૂપિયામાંથી શું લાવું? કે આખો રૂમ ભરાઈ જાય. એ શેરીની બહાર નીકળે ને ગામને કચરો મંગાવી રૂમ ભરી દીધે. બીજા દીકરાએ સવા રૂપિયામાં નકામું ઘાસ લાવીને ભરી દીધું અને ત્રીજા દીકરાએ સવા રૂપિયાની ધૂપસળી લીધી ને પિતાજીના આવવાના ટાઈમે સળગાવી. આથી રૂમ સુગંધથી મહેકી ઉઠશે. પરીક્ષક પિતાજી નિરીક્ષણ કરવા નીકળ્યા. આવીને જોયું તે મોટા દીકરાએ કચરાથી ઘર ભરી દીધું છે. બીજાએ ઘાસ ભર્યું છે અને ત્રીજાએ પિતાજીના આવતા પહેલાં ધૂપસળી સળગાવીને ઘર સુગંધથી મઘમઘતું બનાવ્યું છે. બેલે, બાપની નજર કયા દીકરા ઉપર ઠરે? નાના દીકરાની બુદ્ધિ ઉપર ખુશ થઈને પિતાએ તેને તિજોરીની ચાવી અને દુકાનને વહીવટ મેંપી દીધે. બીજા નંબરના પુત્રને વખારનું કામ સોંપ્યું ને સૌથી મોટાને ઢોર સંભાળવાનું કામ સોંપ્યું. ટૂંકમાં જે દીકરો બુદ્ધિવાન હોય તે પિતાની પ્રતિષ્ઠા, આબરૂને વધારે છે અને ઘરની સ્ત્રી સારી હોય તે પતિની ઈજજત વધારે છે. સુલશા ગાથાપત્ની ખૂબ પવિત્ર અને સુશીલ હતી. એ સુલશા જ્યારે યૌવનના આંગણે આવી ત્યારે સખીઓની સાથે ખેલતી ને કૂદતી હતી તે સમયે એક તિષી આવ્યો. તે તિષી કે હતો ? “ સુરતા મારુ વાઢત્તને વેવ નિમિત્તપમાં વારિયા પત્તાં રિયા બિંદુ મવિન” ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળની વાતના જાણકાર મિત્તકે આ સુલશાને કૌમાર્યાવસ્થામાં રમતી જોઈ, આગળના તિષીઓને હાથ જેવાની જરૂર પડતી ન હતી. માણસનું મુખ જોઈને કહી દેતા અને જે કહે તે સત્ય બનતું. આ જ્યોતિષી પણ ખૂબ જાણકાર હતો. તેણે સુલશાને જોઈને તેના પિતાને Page #426 -------------------------------------------------------------------------- ________________ કટઢ penceret ved એમ કહ્યું કે આ તમારી પુત્રી બધી રીતે હોંશિયાર છે, ગુણવાન છે, સાસરે ખૂબ સુખી થશે પણ તે મૃતવંધ્યા થશે. મૃતવંધ્યા એટલે તમે સમજી ગયાં ને ? એટલે કે તે જે પુત્રને જન્મ આપશે તે બધા મરેલા જન્મશે. આ વાત સુલશાએ સાંભળી અને તેના મનમાં થયું કે અહો! હું મરેલા પુત્રોને જન્મ આપનારી બનીશ? પ્રસૂતિના દુઃખ કેટલા ભયંકર છે એ તે જન્મદેનારી માતાઓ જ જાણે છે. આજે સંતાને મોટા થતાં માતાને ભૂલી જાય છે પણ તેને ખબર નથી હોતી કે નવ નવ માસ માતાએ મને ગર્ભમાં રાખે, મારો ભાર વહન કર્યો અને જન્મ આપતાં કેટલું કષ્ટ વેઠયું અને જન્મ આપ્યા પછી પણ બાળકને ઉછેરતાં માતા કેટલું કષ્ટ વેઠે છે! અહીં સુલશાએ વિચાર કર્યો કે પ્રસૂતિની ઘોર વેદના સહન કરવી ને સંતાનનું મુખ જેવા ન મળે. હવે તેને માટે સુલશાએ શું વિચાર્યું હતું તે વાત નેમનાથ ભગવાન દેવકને કહેશે તે અવસરે. ચરિત્ર - પાંડુરાજાએ યુધિષ્ઠરને રાજ્યાભિષેક કરવા માટે આખું હસ્તિનાપુર ખૂબ સુંદર સજાવટથી શણગાર્યું છે. તેમાં બનાવેલા સ્નાનમંડપની વચમાં રાખેલા સેનાના રત્નજડિત બાજોઠ ઉપર શુભ મુહુર્ત ધર્મરાજાને બેસાડવામાં આવ્યા. યુધિષ્ઠિરને રાજ્યાભિષેક” :ધર્મરાજાને સ્નાન કરાવવા માટે પાંડુરાજાએ ગંગાજળનાં પવિત્ર પાણી મંગાવ્યા અને તેમાં સુગંધી પદાર્થો નાંખીને સોનાના રત્નજડિત કુંભમાં ભરાવ્યું. ગંગા નદીનું પાણી એટલા માટે મંગાવ્યું કે ગંગાનદી પવિત્ર ને નિર્મળ છે. તેના પાણીથી સ્નાન કરીને હે રાજન! તમે પવિત્ર અને નિર્મળ બનજો. એવી અંતરની અભિલાષા સહિત યુધિષ્ઠિરને પાંડુરાજા પોતે નાન કરાવે છે. તે સમયે મંગલ વાજ, શરણાઈ, ઢેલનગારા વિગેરે વાગવા લાગ્યા ને યુવતિઓ મંગલ ગીત ગાવા લાગી. ; ધર્મરાજાને સ્નાન કરાવીને પાંડુરાજાએ તેમના ગળામાં ઉંચા પ્રકારના સુગંધિત પુપિની માળા પહેરાવી. સુંદર કિંમતી રત્નના આભૂષણે પહેરાવ્યા. યુધિષ્ઠિરના રાજ્યાભિષેક માટે શીલ્પીઓએ હીરા, માણેક અને પનાથી જડિત સુંદર વિમાન બનાવી તેમાં સિંહાસન ગઠવ્યું. રાજશાહી પિષાક અને અલંકારથી સજાવીને યુધિષ્ઠિરને તેના ઉપર બેસાડયા. ત્યારબાદ પાંડુરાજાએ કૃષ્ણ વાસુદેવ પ્રમુખ બધા રાજાઓની સમક્ષમાં પૂછ્યું કે યુધિષ્ઠિરને રાજ્ય સંપુ છું તે તમને બધાને માન્ય છે ને? બધા રાજાઓએ એકી અવાજે તે વાતને સ્વીકાર કર્યો. પછી બ્રાહ્મણએ આરતી ઉતારી, પુરે હિતેઓ મંગલમય મંત્રનું ઉચ્ચારણ કર્યું અને શુભ શુકને પાંડુરાજાએ યુધિષ્ઠિરના કપાળમાં રાજતિલક કર્યું એટલે બધા રાજાઓએ યુધિષ્ઠિર મહારાજાને જયજયકાર બોલાવ્યો. ભીષ્મ પિતામહ, વિદુરજી વિગેરે વૃદ્ધજનેએ આશીર્વાદના અમી વરસાવ્યા. કવિ, ભાટ અને ચારણે તેમની બિરદાવલી ગાવા લાગ્યા. Page #427 -------------------------------------------------------------------------- ________________ શાહ દર્શન - યુર્ધિષ્ઠિર રાજા બન્યા. તેમણે યાચકને પુષ્કળ દ્રવ્ય આપીને ધનવાન બનાવ્યા. કેદીઓને જેલમાંથી મુક્ત કરાવ્યા. ત્યારબાદ રાજ્યાભિષેક પ્રસંગે પધારેલા રાજાએ તરફથી જુદી જુદી કિંમતી વસ્તુઓ ભેટ આપીને યુધિષ્ઠિરને સત્કાર કરવામાં આવ્યું. રાજ્યાભિષેક થયા બાદ યુધિષ્ઠિરને બીજા નવા વસ્ત્રાલંકારો પહેરાવ્યા. તેનાથી તેઓ ઈન્દ્ર મહારાજાની માફક શેભવા લાગ્યા. યુધિષ્ઠિરના રાજ્યાભિષેક પ્રસંગે વિદ્યાધર, મણીચૂડ, હેમાંગદ વિગેરે રાજાઓ પણ આવ્યા હતા. અજુનની આજ્ઞાથી મણીચૂડ, વિદ્યારે તેની વિદ્યાના પ્રભાવથી દિવ્ય સભાનું નિર્માણ કર્યું. તે રત્નમય દિવ્ય સભામાં યુધિષ્ઠિર પધાર્યા. ત્યાં કેઈને અંધકારને ખ્યાલ ન આવે તેવી સ્ફટિકની દિવાલ બનાવવામાં આવી હતી. દેવસભાની જેમ તે સભા શોભતી હતી. મસ્તક મુકુટ કાન યુગ કુંડલ, ગલે અલક હાર, શિર ૫ છત્ર ચંવર દે વીંઝે, શોભે ઈન્દ્ર ઉનિહાર -શ્રોતા માથે મુગટ, કાનમાં કુંડળ, હાથે બાજુબંધ, ગળામાં સાતસેરા, નવસેરા કિંમતી હાર, કેડમાં કંદોરે વિગેરે આભૂષણની સજાવટ, માથે છત્ર ધર્યું છે અને બે બાજુ બે પ્રતિહારે ચામર વીંઝી રહ્યા છે. આથી યુધિષ્ઠિર દિવ્ય સભામાં સૌધર્મેન્દ્રની માફક ભવા લાગ્યા. રાજાઓની ભેટ આપવાની વિધિ પૂર્ણ થઈ ત્યારબાદ નગરજને, મંત્રીઓ અને સામંતોએ પણ તેમને કિંમતી ચીજોનું લેણું કર્યું, અને હસ્તિનાપુરના રાજા તરીકે યુધિષ્ઠિરની જાહેરાત થઈ. સર્વત્ર આનંદ આનંદ છવાઈ ગયો અને આખા હસ્તિનાપુરમાં દશ દિવસ સુધી ઉત્સવ ઉજવાયો. દેશદેશમાં યુધિષ્ઠિર રાજા થયાના સમાચાર પહોંચી ગયા. આ સાંભળીને સજજન અને શૂરવીર રાજાઓને આનંદ થયે પણ શત્રુ રાજાઓના હાથ ગગડી ગયા. યુધિષ્ઠિર તે મહાબળવાન છે. તેની સામે ઉભા રહેવાનું આપણું ગજું નથી. ચારે તરફ ધર્મરાજાના યશગાન ગવાવા લાગ્યા. પાંડુરાજા પણ પિતાના માથેથી રાજપને ભાર હળવો કરીને આનંદ માનવા લાગ્યા. બંધુઓ! આ પાંડુરાજાએ કેટલે મેહ છોડ કહેવાય? કંઇક રાજાએ વૃદ્ધ થાય, છતાં રાજગાદીને મેહ છોડતા નથી ત્યારે તેના પુત્ર એમ વિચાર કરતા હોય છે કે કયારે આ પિતાજી ગાદીને મેહ છેડે ને આપણને રાજગાદી મળે, કંઈક જગ્યાએ રાજગાદીના મેહ પાછળ પુત્ર પિતાના ખૂન કરવા તૈયાર થયા છે. જ્યારે અહીં પાંડુરાજાએ વેચ્છાથી રાજયની મમતા છોડી. પાંડવોને રાજગાદીને બિલકુલ મોહ ન હતો, પણ પિતાના આગ્રહથી રાજય તેવું પડયું, પાંડુરાજાએ મમત ને પિટલે માથેથી ઉતાર્યો. યુધિષ્ઠિર રાજા થવાથી સારા હસ્તિનાપુરમાં આનંદ છવાઈ ગયે છે, હવે યુધિષ્ઠિર રાજા શું કરશે તેના ભાવ અવસરે. Page #428 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન. ૪૮ દ્વિ, આવણુ સુદ ૧૧ને બુધવાર તા. ૨૪-૮-૭૦ સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેના ! અનંત જ્ઞાની, ક્ષમાના સાગર, મહાન પુરૂષા ફરમાવે છે કે હું જીવે ! જો તમને દુઃખ નથી ગમતું તે। દુઃખના કારણેાના ત્યાગ કરો. દુ:ખ કયાંથી આવે છે તે જાણા છે ? જ્ઞાની પુરૂષા કહે છે કે “ દુઃસું પાપાત્ર સુવું ધર્માં ” પાપકર્મનું આચરણ કરવાથી દુઃખ મળે છે ને ધર્મનું આચરણ કરવાથી સુખ મળે છે. જો સુખ જોઇતું હોય તે પાપકર્મનું આચરણ અંધ કરે. જે મનુષ્યા ધના સ્વરૂપને સમજે છે તે પાપ કરતાં અટકે છે. ધમીષ્ટ જીવેને સ'સારના સુખમાં આનદ આવતા નથી. કદાચ આ સુખ ચાલ્યુ' જાય તે તે રડતાં નથી કે ગભરાતા નથી. આવી જેમની સ્થિતિ હાય છે તેવા જીવા ધના સ્વરૂપને સમજ્યા ગણાય. ધર્મના સ્વરૂપને સમજેલા જીવા સુખમાં લીન ન અને ને દુઃખમાં દીન ન બને. દુઃખ એ આપણી પેાતાની ભૂલનું ફળ છે. સુખના રાગ વિના છત્ર પાપ કરતા નથી. આત્માના સુખ આગળ સ`સારના સુખ તુચ્છ છે. એમ સમજાઈ ગયા પછી કદાચ સ'સારનુ' સુખ ભાગાવલી ક્રમના ઉદયથી ભે!ગવવું પડે તે ભાગવે પણ તેમાં આનંદ ન હેાય. અન!સકત ભાવ હાય તેનું નામ વિરાગ છે. તમારે વીતરાગ મનવુ છે ને ? જો વીતરાગ ખનવુ હોય તેા અંતરમાં વિરાગને ચિરાગ પ્રગટાવવા પડશે. અ'તગડ સૂત્રના અધિકાર ચાલે છે. ભગવાન નેમનાથ દેવકીજીની શંકાનું સમાધાન કરતાં કહી રહ્યા છે કે નાગ ગાથાપતિની પત્ની સુલશા જ્યારે કુવારી હતી ત્યારે જયાતિષીએ એના લક્ષણ જોઈને કહ્યું કે આ કરીને પરણ્યા પછી જે સતાન થશે તે મરેલાં જન્મશે. આ સાંભળીને સુલશાના મનમાં ખૂબ દુઃખ થયું. અહો ! મને મરેલા પુત્રા જન્મશે? હું છતે સંતાને મૃતવંધ્યા કહેવાઇશ ? આવું દુઃખ મારાથી સહન નહિ થાય. હું પહેલેથી એ દુઃખને! નાશ કરવાને ઉપાય શેાધી લઉં ! હજી તેના લગ્ન થવા નથી, કુંવારી છે છતાં સ ́સાર સુખને કેટલા મે!હ છે! જીવતા સ ́તાનેાની માતા બનવાના એને કેટલા બધા કેડ છે! એ દુઃખનુ' નિવારણ કરવા માટે એક ઉપાય શેયા. તે કયા ઉપાય શેાધ્યા તે સાંભળે. “ तए णं सा सुलसा बालप्प મતિ દળનમેલી ટ્રેલ મત્તા વિવસ્થા ।” ત્યારપછી તે સુલશા ખાલપણથી હિરણગમેષી દેવની ભકત બની ગઈ એટલે કે તે હરિણગમેષી દેવની ભક્તિ કરવા લાગી. 'એ ! સ`સારના સુખને માટે માણસ કેટલી ભક્તિ કરે છે! પણ આત્મા માટે આટલી ભકિત કરતા નથી. આત્મકલ્યાણ માટે જો આરાધના કરે તેા તેના ખેડા પાર થઈ જાય. તે સંસાર સાગરથી તરી જાય. આજે તમને ધર્મારાધના કરવાનુ કહેવામાં આવે તે કહેા છે કે મને ટાઈમ નથી, પણ જયારે અંતરથી સાચી જિજ્ઞાસા જાગશે કે મારે સંસાર સાગરથી તરવું છે તે માટે મારે ધર્મારાધના અને ભગવાનની Page #429 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ભકિત કરવી જોઈએ. આવી અંતરની ભાવના જાગશે તે કઈ ને કઈ નિમિત્ત મળી જશે. નિમિત્ત વિના કાર્યની સિદ્ધિ થતી નથી. જેનું ઉપાદાન શુદ્ધ હોય છે તેને સહેજે કેઈ ને કેઈ નિમિત્ત મળી જાય છે. કુંભાર ઘડો બનાવવા માટે માટીને પલાળી, ખૂદીને પિંડ તૈયાર કરે છે. પછી ઘડે બનાવવા માટે ચાક, દંડ વિગેરે સાધનની જરૂર પડે છે. ઘડા બનાવવાના સમયે કુંભાર, ચાક, દંડે વિગેરે બધું હોય તેજ ઘડો બને છે. એવી રીતે જ્યારે જીવને આત્મકલ્યાણને સમય આવે છે ત્યારે તેને કઈને કઈ નિમિત્ત મળી જાય છે. એક દષ્ટાંત દ્વારા સમજાવું. એક જંગલમાં એક પાપી–હત્યારો માણસ ઝુંપડી બાંધીને રહેતું હતું. જે કોઈ આ જંગલમાંથી નીકળે તેને એ દુષ્ટ માણસ ખૂબ સતાવતો હતો. એક સંત ખૂબ તપસ્વી અને ક્ષમાવાન હતાં. એમણે તપશ્ચર્યાના બળથી ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. એના બળથી તે ઇચ્છે છે કેઈને બાળીને ભસ્મ કરી દે તેવી શક્તિ હતી, પણ સંતેનું હદય કરૂણાથી છલકાતું હોય છે. તેઓ કેઈને દુઃખી કરવામાં પિતાની શક્તિને ઉપયોગ કરતાં ન હતાં. આ સંત જૈન સાધુ ન હતા પણ ખૂબ ક્ષમાવાન હતા. એક વખત તે સંત ફરતાં ફરતાં બીજે ગામ જઈ રહ્યા હતાં. માર્ગમાં ગાઢ જંગલ આવ્યું, ઘણું ચાલવાથી સંત ખૂબ થાકી ગયા એટલે પેલા માણસની ઝુંપડીની બાજુમાં એક મેટું ઘટાદાર આંબાનું વૃક્ષ હતું તેની નીચે વિસામો ખાવા બેઠા. મહાત્માએ રાખેલી અપૂવ ક્ષમા :” = પેલે માણસ ઝૂંપડીની બહાર નીકળે બાજુમાં નજર કરી તો ઝાડ નીચે સંતને જોયા. ભારે કમી છવ હતું. એને સાધુ સંતે ગમતાં ન હતાં, એટલે સંતને જોતાંની સાથે કોધથી લાલચેળ થઈ ગયે ને મોટી બૂમ પાડીને કહે છે કે હે દુખ ! તું અહીં શા માટે આવ્યા છે ? હું અહીં રહું છું તે તને ખબર નથી કે તે અહીં આવવાની હિંમત કરી ? ત્યારે સંતે નીડરતાપૂર્વક એને જવાબ આપ્યો કે ભાઈ ! અમે તે સાધુ કહેવાઈએ. આત્માની મસ્તીમાં રહેવાવાળા રમતા રાજ જેવા કહેવાઈએ. આજે અહીં તે કાલે કરાંના કયાં ચાલ્યા જઈએ. અમારે રહેવા માટે કઈ સ્થાન નિશ્ચિત નથી. જયાં મરજી પડે ત્યાં રહીએ ને ભગવાનનું ભજન કરીએ, પણ ભાઈ! મારા આવવાથી તેને જે દુઃખ થતું હોય તે હું હમણાં જ અહીંથી ચાલ્યા જાઉં છું. સંતે નમ્રતાપૂર્વક જવાબ આપે. જુઓ, સંતે કેટલી નમ્રતાથી જવાબ આપે પણ દુષ્ટ માણસને એની નમ્રતા કે વિવેકનો ખ્યાલ નથી રહેતું. સંતે એને કંઈ ખરાબ કહ્યું છે કે તેના ઉપર ક્રોધ પણ કર્યો છે? “ના, છતાં ગુસ્સે થઈને હાથમાં મોટે પથ્થર લઈને કહે છે કે હે, પાખંડી! અહીં તારા બાપનું રાજય છે કે મારી રજા વગર ચાલે આજે? અને પાછા Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ચારા રચન હું કહુ. છુ. કે કેમ આવ્યે ? ત્યારે મારા સામેા ઉત્તર આપે છે? તુ' મને કહેનાર કાણુ ? આમ ખેલીને તેના ઉપર છૂટો પથ્થરનેા ઘા કર્યાં. ખસ તું અહી આવ્યે જ કેમ ? એમ કહેતે જાય ને પથ્થર મારતા જાય. સંતનું શરીર લેાહી લુહાણ થઇ ગયુ ખૂબ માર માર્યાં છતાં સંત એક શબ્દ એવા નહિ. લેાહી નીતરતા શરીરે ત્યાંથી ધીમે ધીમે ચાલતા થઈ ગયા. થોડા સમય એક ગામમાં જઈને રહ્યા, ને શરીર સ્વસ્થ થતાં ગામેગામ ફરવા લાગ્યા. ધન્ય છે તેમની ક્ષમાને! આજે દુનિયામાં માસખમણનાં તપસ્વીઓનાં દન થાય છે પણ ક્ષમાવાન સતાના દર્શન થવા મુશ્કેલ છે. તપની સાથે જો ક્ષમાના ગુણ આવી જાય તેા તપ શે।ભી ઉઠે છે. આ તપસ્વી સંત ઘણાં લેાકેાને ઉપદેશ આપતા ફરતાં ફરતાં પાછા પેલા જગલમાં આવ્યા. આ જંગલમાં દુષ્ટ માણસે માર માર્યાં હતા તે વાત તેમને યાદ ન હતી, પણ ચાલતાં ચાલતાં પેલી ગૂ પડી પાસે આવ્યા ત્યાં તેમને વાત યાદ આવી ગઇ, પણ ખીક ન લાગી કે પાછો હુ... અહી... કાં આવી ચઢયા ! મને એ દુષ્ટ મારશે તે ? તમને તેા એવુ' થાય ને? 46 દુશ્મન પ્રત્યે કરૂણા ધરાવતા મહાત્મા ’:- સંતે વિચાર કર્યું કે પેલે માણસ દેખાતા નથી તે કયાં ગયા હશે ? બિમાર તા નહી. થઇ ગયા હોય ને ? પથ્થરના માર મારનાર પ્રત્યે પણ સ`તની કેટલી કરૂણા છે! ચેડી વાર પેલા ઝાડ નીચે બેઠી ત્યાં ઝૂ...પડીમાંથી કરૂણ ચીસા સ`ભળાઈ કે મને કોઈ પાણી આપે. પાણી વિના હું મરી જાઉં છુ.. કરૂણ કલ્પાંત સાંભળીને સંત દોડતા ખૂ′પડીમાં ગયા તે પેલે માણસ એક તૂટેલા ખાટલામાં તાવથી તરફડતા હતા. પાણી વિના તેના કંઠે સૂકાતા હતા. આની દશા જોઇ સંતનું હૃદય કરૂણાથી છલકાઈ ગયું. આજુબાજુમાંથી તપાસ કરી ઠંડુ પાણી લઈ આવ્યા અને પોતાના ખેાળામાં સૂવાડીને ઠંડા પાણીનાં પેાતા મૂકવા લાગ્યા. કલાક પછી તાવ ઉતરી ગયા એટલે આંખ ખોલીને જોયું કે કેણુ મારી સેવા કરી રહ્યું છે ? જોયું તેા જેમને ખૂબ પથ્થર માર્યાં હતા તે જ સંતને પોતાની સેવા કરતાં જોયા. શરીર તાવથી ખૂબ અશકત ખની ગયું હતું. તે ભાંગ્યા તૂટયા સ્વરમાં આયેા, પ્રભુ ! આપ મારી સેવા કરી રહ્યા છે ? હું તે આપના અપરાધી છું ત્યારે સતે કામળતાથી તેના માથે વહાલ ભયે હાથ ફેરવતાં કહ્યુ', બેટા! તે કઈ અપરાધ નથી કર્યાં, તારુ· શરીર તાવથી અશકત ખની ગયું છે. લે, આ દૂધ પી લે. એમ કહી પેાતાની પાસેથી ગ્લાસ ભરીને દૂધ પીવડાવ્યું. પેલે માણસ કંઇ ખેલી શકયાનહી પણ તેની આંખમાંથી પશ્ચાતાપના આંસુ વહેવા લાગ્યા, ને વિચાર કરવા લાગ્યું કે ધન્ય છે આ સતને કે મે' તે તેમને પથ્થરના માર માર્યાં હતા પણ તેમણે તે મને મીઠું દૂધ પીવડાવ્યુ. મેં તેમના ઉપર ક્રોધ ભર્યાં કટુ વચનેાના વરસાદ વરસાવ્યે હતા ત્યારે તેમણે તે મને ખેાળામાં સૂવાડી શીતળ પાણી મારા ઉપર છાંટીને મારે તાવ ઉતાર્યાં, બે દિવસ સંત તેની ઝૂંપડીએ રાફાયા, એ ખરાખર સ્વસ્થ થયા એટલે Page #431 -------------------------------------------------------------------------- ________________ રાશન હશે થઈને સતના ચરણમાં પડી પોતાની ભૂલના પશ્ચાતાપ કરી માફી માંગીને કહે છે. જ્યાં લગી કૈડે આંધી ક્રોધની કટારી, મીઠી મીઠી વાણી તારી લાગે નઠારી, બાલુ' તા અંગારા, લબકારા, ઉની જવાળા, દાઝેલું દિલડું. ઠંડક માંગે.... હું મહાત્મા ! મારી કેડે ક્રોધની કટારી જ્યાં સુધી માંધેલી હતી ત્યાં સુધી તમારા મીઠા ખેલ પણ મને અંગારા જેવા લાગ્યા. હુ` કેવા પાપી ! કેવા દુષ્ટ ! કે ♦ મે ક્ષમાની મૂર્તિ જેવા આપને ઓળખ્યા નહિ. હું પાપમાંથી કયારે છૂટીશ? પાપના વાતાપના આંસુથી મહાત્માના ચરણ પખાળી નાંખ્યા. સંતે તેને ઉભા કરીને કહ્યું. ભાઈ ! એમાં તારે દોષ નથી. મારા કર્માંના દોષ છે, જે બનવાનું હતું તે ખની ગયું, પણ હવેથી તું એવી પ્રતિજ્ઞા કર કે મારે કદી ક્રોધ કરવા નહિ, કેાઈ જીવાને સતાવવા નહિ. સંતે તેના ક્રોધના, પાપના કટુ ફળ કેવા મળે છે તે સમજાવ્યું. તેની સારી અસર થઈ. તે વૈરાગ્ય પામ્યા અને સંતને શિષ્ય બની ગયા. ખંધુએ ! પેલા માણસ કેવે પાપી હતા. ! ધ-કમ સમજતા ન હતા, પણ એનું ઉપાદાન શુદ્ધ થતાં નિમિત્ત મળી ગયું. ઘરમાંથી કચરો વાળવા માટે ઝાડૂ હાથમાં લેવું પડે છે. શરીરમાં કોઈ રોગ થાય તે રેગ નાબૂદ કરવા માટે ડૉકટર પાસે જવું પડે છે. કેટમાં કેશ લડવા માટે વકીલની પાસે જવું પડે છે, તેમ કર્મના કચરાને દૂર કરવા માટે ત્યાગીએ પાસે આવવું જોઇએ. સંતેા પાસે આવીને શ્રદ્ધાપૂર્વક ભગવાનની વાણીનું શ્રવણ કરશે. તેા અનંત કર્મોના કચરા સાફ થઇ જશે. જીવનને પવિત્ર બનાવવા માટે સત્સંગની જરૂર છે. તમે સંગ શેાધા તા એવા શેાધો કે જે આધિ-વ્યાધિ અને ઉપાધિ રૂપી ત્રિવિધ દુઃખને દૂર કરી શકેા. સાચા સતાના સંગ કરવાથી ત્રિવિધ દુઃખાના નાશ થાય છે ને કલ્યાણના સાચા રાહ મળે છે. “સુલશાએ કરેલી હરિણગમેષી દેવની ભકિત” :– દેવકીમાતા ભગવાનના મુખેથી વાણી સાંભળે છે. ભગવાન કહે છે કે હે દેવકી ! તે સુલશા ખાલપણથી હરિણગમેષી ધ્રુવની ભક્ત ખની ગઈ. એટલુ જ નહિ પણ તેણે શું કર્યુ ? ળળમેશિક્સ હિમ , વિત્તા વોટ્ટા છુિં "હાયા નાય પાયતિ । ભકિત કરવા માટે તેણે હરિણુગમેષી દેવની એક પ્રતિમા બનાવી. દરરોજ સવારમાં તે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરતી અને હરિગુગમેષી દેવની પૂજા કરવા સેાના-ચાંદીના પુષ્પ તૈયાર કરાવ્યા. સ`સારના સુખ માટે સુલશા આ દેવના પૂજા-પાઠ વિગેરે ખૂબ ભાવપૂર્વક કરવા લાગી. હવે તે દેવની પૂજા, અર્ચના, વિધિ કેવી રીતે કરતી હતી તે વાત નેમનાથ ભગવાન દેવકીને કહેશે તેના ભાવ અવસરે, ચરિત્ર : “રાજ્યગાદી ઉપર આવ્યા બાદ યુધિષ્ઠિરની ઉદારતા” : પાંડુરાજાએ રાજ્યના ભાર યુધિષ્ઠિરને સોંપી દીધા. યુધિષ્ડિર પિતાની આજ્ઞાથી રાજયના વહીવટ .-૪૯ Page #432 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શારદા દર સંભાળવા લાગ્યા. રાજયાભિષેક વખતે ધૃતરાષ્ટ્ર, કૌરે બધા આવેલા છે. ખૂબ આનંદ મંગલપૂર્વક રાજ્યાભિષેકને મહત્સવ થશે. હવે જુઓ, પાંડવોની કેટલી ઉદારતા છે! સમસ્ત રાજયની માલિકી યુધિષ્ઠિરની છે છતાં એમણે શું કર્યું? પિતાનું રાજ્ય હોવા છતાં ધર્મરાજાએ દુર્યોધનને ઇન્દ્રપ્રસ્થની રાજધાની ઑપી. એમણે એક જ વિચાર કર્યો કે કૌર પણ મારા ભાઈઓ છે ને ! હું રાજય કરું ને એ બેસી રહે ? એટલે દુર્યોધનને ઈન્દ્રપ્રસ્થને રાજા બનાવ્યું અને બીજા ભાઈઓને પણ અલગ અલગ દેશના અધિકારી બનાવ્યા, ખૂબ સુંદર રીતે વહેંચણીની વ્યવસ્થા કરી. પાંડુરાજ પુત્રોની ઉદારતા જોઈ આવેલા દરેક રાજાઓ તેમની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા, અને હવે મહોત્સવ પૂરો થતાં દરેક રાજાઓ પાંડુરાજાના તથા યુધિષ્ઠિરના ચરણમાં નમીને જવાની રજા માંગવા લાગ્યા, તે વખતે પાંડુરાજાએ આવેલા મહેમાન રાજાઓને ખૂબ આદર સત્કાર કર્યો. રાજાઓ જે જે મૂલ્યવાન ભેટણાં લાવ્યા હતા તેને સહર્ષ સ્વીકાર કર્યો, અને પછી લાવ્યા હતા તે કરતાં ડબલ આપીને સન્માનપૂર્વક વિદાય કર્યા. કૃષ્ણ વાસુદેવ પણ ધર્મરાજાને આશીવાદ આપીને દ્વારકા ગયા. દુર્યોધનને યુધિષ્ઠિરે રાજય આપ્યું પણ તેના મનમાં તે એમ થવા લાગ્યું કે મારે તે યુધિષ્ઠિરની આજ્ઞામાં જ રહેવાનું ને? એને હસ્તિનાપુરમાં રહેવું ન ગમ્યું એટલે એના માતા-પિતા વિગેરેને લઈને ઈન્દ્રપ્રસ્થ શહેરમાં જઈને રહેવા લાગ્યો અને દ્રોણાચાર્ય, વિદરજી, ગાંગેય એટલે ભીષ્મપિતા વિગેરે પવિત્ર પુરૂષે ધર્મરાજાના ગુણેથી આકર્ષાઈને તેમની પાસે રહ્યા. ઈન્દ્ર સમાન તેજસ્વી યુધિષ્ઠિર રાજા પ્રતિપક્ષી રાજાઓથી પૂજાતા પિતાના સુયશને ચારે દિશાઓમાં ફેલાવતા પિતાના ભાઈ એની સાથે આનંદપૂર્વક હસ્તિનાપુરમાં રહેવા લાગ્યા. આ જોઈને પાંડુરાજાને ખૂબ સંતોષ થશે. હવે પાંડુરાજાએ કહ્યું હે મારા વહાલા પુત્ર ! તમે રાજનીતિમાં ખૂબ કુશળ થઈ ગયા છે. મને ખૂબ સંતોષ થયો છે. હવે મને સંયમ માર્ગે જવાની રજા આપે. રાજ યુધિષ્ઠિરને નિજ પિતૃસે, ખૂબ કરી નરમાઈ, દીક્ષિત હેને સે વંચિત રખે, ઠહરાએ ઘરમાં હે.શ્રોતા પણ યુધિષ્ઠિર આદિ પાંચે ભાઈઓ પાંડુરાજાને એવા વળગી પડયા કે અમે તમને નહિ જવા દઈએ. આપ ભલે બીજું કાંઈ ન કરશે, ખુશીથી ધર્મારાધના કરો પણ આપ હો તે અમને મીઠી હુંફ મળે. ખૂબ આગ્રહ કરીને પાંડુરાજાને દીક્ષા લેવા દીધી નહિ. પાંડુરાજા અનાસક્ત યોગીની માફક રાજ્યમાં રહેવા લાગ્યા. વસંતઋતુમાં વનરાજી ખીલી ઉઠે છે તેમ યુધિષ્ઠિરના ન્યાય, નીતિ, સત્ય, સદાચાર, સહિષ્ણુતા વિગેરે ગુણોથી રાય લક્ષમી વિશેષ ખીલી ઉઠી હતી. સમુદ્રની ભરતીની માફક યુધિષ્ઠિરમાં ધર્મભાવનાની પણ વૃદ્ધિ થવા લાગી. યુધિષ્ઠિરની તેજસ્વિતા, Page #433 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૩૮૭ શૂરવીરતા ને ભુજબળથી શત્રુઓ પ્રભાવિત થયા, અને તેમને યશ ખૂબ વૃદ્ધિ પામે. પ્રજાજને ખૂબ આનંદથી રહેવા લાગ્યા. આ રીતે થેડે સમય રાજય ચલાવ્યા પછી યુધિષ્ઠિરને દિવિજય કરવાની ભાવના થઈ. એટલે તેમણે પિતાના પિતાજી પાંડુરાજાની પાસે તે ભાવના વ્યક્ત કરી. પાંડુરાજાએ આજ્ઞા આપી એટલે સૈન્ય તૈયાર કરી ધર્મરાજા દિવિજ્ય કરવા જવા તૈયાર થયા. ત્યારે ચારે ભાઈઓએ યુધિષ્ઠિરને પ્રણામ કરીને કહ્યું–મોટાભાઈ! જ્યાં કિરણોથી અંધકાર નાશ થતો હોય ત્યાં સૂર્યને જવાની જરૂર નથી, તેમ આપના નાના ભાઈ એ યુદ્ધમાં પ્રવિણ છે. કેઈથી ન છતાય તેવા અજેય દ્ધા છે. માટે આપને જવાની જરૂર નથી. આપ અહી ખુશીથી રહે. અમે યુદ્ધ કરવા માટે જઈએ છીએ. ભાઈએએ ખૂબ કહ્યું એટલે યુધિષ્ઠિરે રજા આપી અને ચારે દિશામાં ચાર ચાર ભાઈઓને મોકલ્યા. યુધિષ્ઠિરની આજ્ઞાથી ચારેય ભાઈઓ મેટા સૈન્ય સાથે માતા-પિતાના આશીર્વાદ લઈને ચાર દિશામાં ગયા. ભીમ પૂર્વ દિશામાં ગયે. તમે જાણે છે ને કે ભીમનું બળ કેટલું હતું? એ ચાલે તે ધરતી ધ્રુજતી હતી. તમે એક તણખલું ઉપાડે ને ભીમ મોટું ઝાડ ઉપાડે તે સરખું વજન લાગે. એવા ભડવીર ભીમે સૈન્ય લઈને પૂર્વ દિશામાં જઈને અંગબંગ, કલિંગ, પંચાલ, લાટ વિગેરે દેશને છતી વિજય દવજ ફરકાવ્યું. અને ગંગાસાગર સંગમ પર જયસ્થંભ રોપી બધા રાજાઓને પિતાને તાબે કરીને સેના સહિત ક્ષેમકુશળ ભીમ હસ્તિનાપુરમાં પહોંચી ગયે. અને દક્ષિણ દિશામાં ગયા હતા. અને ધનુર્વિદ્યામાં પ્રવિણ હતું. એટલે બાણથી પિતાની કીતિની વૃદ્ધિ કરતે આગળ વધતું હતું. તેણે મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગ, કેરલ, વિદર્ભ, દ્રાવિડ વગેરે દેશના રાજાઓ ઉપર વિજય મેળવ્યું, અને તબંધ રામેશ્વરમાં જ્યર્થંભ રોપીને લાટ, કોંકણ અને કુંતલ વિગેરે દેશ ઉપર વિર્ય મેળવી હસ્તિનાપુર પાછા આવી ગયા. નકુલને પશ્ચિમ દિશામાં મોકલ્યો હતો. પિતાના યશરૂપી પુપેની સુગંધથી પૃથ્વીને સુગંધિત બનાવતા નકુલ સેરઠ દેશ તરફ ગયા. ત્યાં દ્વારકા નગરીના પ્રજાજનેના મુખેથી. કૃષ્ણના ગુણગ્રામ સાંભળતે કરછ દેશ તરફ ગયે. કચ્છ, યવન, શક, પંજાબ, સિંધ વિગેરે દેશને જીતીને નકુલ હસ્તિનાપુર આવી ગયે. ઈન્દ્ર સમાન પરાક્રમી સહદેવ ઉત્તર દિશામાં ગયો હતો. ત્યાં તેણે લેકે પિતાના પરાક્રમથી કેબેજ, માલવ, કાશમીર, હૂણ વિગેરે દેશોને જીતી ત્યાં વિજ્યસ્થંભ રોપી હસ્તિનાપુર આવી ગયા. આ ચારે ભાઈએ જ્યાં જ્યાં ગયા ત્યાં તેમને સંગ્રામ ખેલવા પડયા નથી કે ખૂનખાર યુદ્ધ કરવા પડયા નથી. જયાં જઈને ઉભા રહે ત્યાં તેમનું તેજ જઈને સામેથી તે રાજાએ તેમને નમી તાબેદારી સ્વીકારી Page #434 -------------------------------------------------------------------------- ________________ va શારદા દેશન લેતા અને જે દેશમાં જે ચીજ પ્રખ્યાત હાય તે ચીજનું મહુમૂલ્યવાન ભેરણું આપતા હતાં. દરેક રાજાએએ વિચાર્યુ કે ધર્માંરાજા જેવા પવિત્ર પુરૂષ સભાળ રાખનાર હાય ત્યાં આપણે માથે ભાર રાખવાની શી જરૂર ? એમ સમજી સૌએ તેમનુ' શરણું સ્વીકાર્યું.... “ જયવિજય સાથે નગરમાં પ્રવેશ” ; આ તરફ ચારેય ભાઈ આ ચાર દિશામાંથી એક સાથે હસ્તિનાપુર પહોંચી ગયા. ચાર ભ.એ આવ્યાના સમાચાર વાયુવેગે હસ્તિનાપુરમાં પ્રસરી ગયા. વિજય, મેળવીને આવ્યા જાણીને નગરજનેાના હૈયા હિલેાળે ચઢયા. આખી હસ્તિનાપુરી નગરીને વિવિધ પ્રકારની રચનાથી શણગારવામાં આવી. યુધિષ્ઠિર માટી સેના સહિત ભાઇઓનુ સ્વાગત કરવા માટે આવ્યા. માટાભાઇને જોઇ ચારે પાંડવા પ્રણામ કરીને તેમને ભેટી પડયા. પરસ્પર મળવાથી ખૂબ આનંદ થયા, પાંચે ભાઇએએ હાથી ઉપર બેસીને હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યાં. પ્રજાજનાએ તેમનું ભવ્ય સ્વ.ગત કર્યું". સૌને હુના પાર નથી. હવે આગળ શું મનશે તેના ભાવ અવસરે, ܀܀܀܀ વ્યાખ્યાન ન-૪૯ દ્ધિ, શ્રાવણ સુદ ૧૨ ને ગુરૂવાર તા. ૨૫-૮-૭૭ અનંતજ્ઞાની, સન અને સદશી" પ્રભુએ જે વાણી પ્રરૂપી તેનું નામ સિદ્ધાંત. જ્ઞાની કહે છે કે મનુષ્ય જન્મ એ હીરાની ખાણુ જેવા કિ'મતી છે. હીરાની ખાણ તે કિ`મતી હાય ને? એ તેા તમે જાણેા છે ને ? તમે ખેતરની જમીન પાંચ સાત વીઘા ખરીદશે અને હીરાની ખાણુની એક એ વાર જમીન ખરીદો તે એમાં કેાની કિમત વધુ છે ? હીરાની ખાણની. હીરાની ખાણુનાં મૂલ્ય આપીને જમીન ખરીદી પણ તેમાં હીરા નીકળવા કે ન નીકળવા તે ભાગ્યાધીન છે, પણ માનવજન્મ તેા હીરાની ખાણ છે, તેના સદુપયાગ કરે તેા અવશ્ય તેના ફળ સ્વરૂપે મેાક્ષના સુખ આત્માને મળે છે. બીજા જન્મા ખાણ કાલસાની, માનવ હીરાની ખાણુજી, ધમ તત્ત્વાને નહિ સમજે તે, અફળ જશે અવતાર...વીરા તારે, મનુષ્યભવની અપેક્ષાએ ખીજા જન્મા કાલસાની ખાણુ જેવાં છે. કારણ કે મનુષ્યભવમાં જે સાધના કરીને કર્મોના 'ધન તેાડી શકાય છે તે ખીજા જન્મામાં તેાડી શકાતા નથી. આવું સમજીને જીવનમાં સરળતા, નમ્રતા, વિનય, વિવેક આદિ ગુણો કેળવવાથી મનુષ્યજીવન સુખી અને છે. આ ગુણા પ્રગટ કરવાથી શત્રુને મિત્ર બનાવી શકાય છે ને ને આ ગુણા જીવનમાં ન આવે તે મિત્ર પણ શત્રુ ખની જાય છે. ક્રોધ માન, માયા, àાભ, રાગ,દ્વેષાદિ અવગુણા જીવનને ખેદાન મેદાન ખનાવી દે છે, અને ગુણ આવે તે જીવનમાં સદ્ગુણુનાં ફૂલડા ખીલી ઉઠે છે, તેની સુવાસથી જીવન મઘમઘતું અને છે. આવે આત્મા આ લેાકમાં સુખી બને છે ને કોના ક્ષય થતાં પરલેાકમાં પરમ સુખ પ્રાપ્ત કરે છે, વીતરાગ પ્રભુની વાણી ઉપર જેને શ્રદ્ધા થાય છે તે આવા સદૂગુણા જીવનમાં Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૮૯ રન શારદા કેળવીને માક્ષના સુખને મેળવી શકે છે. આઠમુ અંતગઢ સૂત્ર એ વીતરાગ પ્રભુની વાણી છે. એમાં અલૌકિક ભાવા ભરેલાં છે. વીતરાગ વાણી રે પાવનકારી....હાં રે એ તો પાપીને પુનીત કરનારી રે... વીતરાગ પ્રભુની વાણી પાપીમાં પાપી ક્રૂર મનુષ્યેાના 'હૃદયનું પરિવર્તન કરે છે. પથ્થર જેવા કઠોર હૃદયના માનવીને પણ પીગળાવી નાંખે છે. આપણે જે અધિકાર ચાલે છે તેમાં દેવકીરાણી તેમનાથ ભગવાનની વાણી એક ચિત્તે સાંભળી રહ્યાં છે. તેમનાથ ભગવાન કહે છે કે હે દેવકી! એ નાગ ગાથાપતિની પત્ની સુલશા જ્યારે કુવારી હતી ત્યારે તેને માટે જ્યાતિષીએ ભાખેલું કે આ દીકરી મરેલા પુત્રને જન્મ આપશે. આ સાંભળીને તેને દુઃખ થયું અને તેનુ નિવારણ કરવા માટે તેણે રણુગમેષી દેવની પ્રતિમા બનાવીને તેના ઘરમાં સ્થાપના કરી. તે દરરેાજ વહેલા ઉઠીને પહેલાં સ્નાન કરતી હતી. સ્નાન કરીને શુદ્ધ મનતી હતી ત્યારબાદ ૩જી પહેસરિયા મહાદ પુ ષળ જીરૂ, રિલ્લાનાજીપાચનક્રિયા પળમ ક્ ત પછા સાત્ત્વિક્ યા નિહારેડ્ થા ।” પશુ પક્ષી આદિ પ્રાણીઓને માટે અન્ન વગેરે ભાગ જુદો કાઢવા રૂપ ખલીક કરતી તથા દુઃસ્વપ્ના આદિ દોષ નિવારક મષી તિલકાદિ રૂપ કૌતક મંગલ કૃત્ય કરતી. પછી ભીની સાડી પહેરીને રિગમેષી દેવનું પૂજન, અર્ચન વિધી કરીને પ્રણામ કરતી. પૂજાપાઠ કરીને દેવને પ્રાર્થીના કરતી હતી કે હૈ દેવ! આપ તે અવધિજ્ઞાની છે. મારા લગ્ન પછી મને કેવું કષ્ટ આવવાનુ છે તે આપ જાણેા છે. મને મરેલા સતાનાનેા જન્મ થશે તેા લેાકેા મને એમ કહેશે કે આ મૃતવધ્યા છે તે હે દેવ ! મારું એ કષ્ટ તમે દૂર કરો. એમ ભીની સાડી પહેરીને એક ચિત્તે પ્રાના કરતી હતી, ત્યાર પછી તે આહાર નિહારાદિ ક્રિયાઓ કરતી. દેવને પ્રાના કર્યાં પહેલાં તે સંસારનું કોઈ કાર્ય કરતી ન હતી. દેવાનુપ્રિયા ! જુએ, સુલશા સ'સારના સુખ માટે કેટલુ કરે છે! દરેક સ`સારી જીને સંસારનું સુખ પ્રિય હોય છે. સંસારનું સુખ મેળવવા અને દુઃખનું નિવારણું કરવા માટે તપ, જપ, નિયમ, ભક્તિ વિગેરે થાય તેટલાં વાના કરે છે, પશુ એટલુ જો આત્મકલ્યાણ માટે કરે તેા એનું દુઃખ ટળી જાય; વિઘ્ન ટળે ને સુખ મળે, એવા ધમાં ચમત્કાર છે, પશુ ધર્માં કેને ગમે છે? ધાવહૂણા છત્ર સંસારમાં દુઃખથી આકુળ વ્યાકુળ થાય છે ને સુખ શોધવા જતાં ને ત્યાં ફાફાં મારતા હેય છે. છતાં તેને સુખ મળતુ નથી ને દુઃખ ટળતું નથી, દુઃખથી અકળાયેલા 'માનવી સંતેાની પાસે આવીને એના હૈયાની વરાળ કાઢે છે, ત્યારે સંતે તેને સાચે રાહ બતાવે છે. સતના સમાગમ કરવાથી ધર્માં વહેંણા માનવીનું જીવન ક્ષગુવારમાં પલ્ટાઈ જાય છે. કોઇ એક ગામમાં એક શેઠ ખૂબ ધનવાન હતાં. શૈભવ વિલાસનાં સાધના અને સપત્તિના પાર ન હતા. ગામમાં તેમની આમરૂ ઘણી હતી. કુટુ ખ પરિવાર વિશાળ Page #436 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન હતે. આ શેઠ ધમષ્ઠ ખૂબ હતાં. દરરોજ સામાયિક પ્રતિક્રમણ આદિ ધર્મક્રિયાઓ કરવી, સંત સમાગમ કરે. સુપાત્ર દાન દેવું આ બધું શેઠને ખૂબ ગમતું હતું. શેઠ ખૂબ ગુણીયલ ને ગંભીર હતાં, પણ તેમને એક વાતનું મોટું દુઃખ હતું. બેલે શું દુઃખ હશે? તે તમે કહેશે? પૈસા, પત્ની, પરિવાર, પ્રતિષ્ઠા બધું હતું. શેઠને એકને એક પુત્ર હતું. તેને ખૂબ લાડકેડથી ઉછેર્યો હતો, પણ કમભાગ્યે એ છોકરો મોટે થતાં સાતે વ્યસનમાં આસક્ત બની ગયે. બાપના સ્વભાવથી તેને સ્વભાવ તદ્દન વિરુદ્ધ હતું. બાપને સંત બહુ ગમતાં જ્યારે છોકરાને સાધુ સંતે દીઠા ગમતાં નહિ. ધર્મનું તે નામ સાંભળવું ન ગમે. આ છોકરાનું વર્તન જોઈને બાપનું લોહી ઉકળી જતું. હું આ ખાનદાન, હું આટલે ધર્મ કરું ને મારો છેક આ નીકળે? મારી આબરૂ શી ? છોકરાને ઘણીવાર પાસે બેસાડીને સમજાવતાં ને તેને સુધારવા માટે પ્રયત્નો કરતાં હતાં, પણ કઈ રીતે કરો સુધરતું નથી. આને કેવી રીતે સુધારે તેના વિચારમાં સદા તે ચિંતાતુર રહેતાં હતાં. એક વખત તે ગામમાં એક પવિત્ર પરોપકારી સંત પધાર્યા. પૂર શેષકાળ તે ગામમાં રોકાયા. પેલા શેઠ રોજ ઉપાશ્રયે જતા. સામાયિક–પ્રતિક્રમણ દરરોજ કરતાં. આઠમ-પાખીના દિવસે પૌષધ કરતાં પણ શેઠનું મુખ ઉદાસ રહેતું. એમના મુખ ઉપર સદા ચિંતાની રેખાઓ તરવર્યા કરતી હતી. સંત વિચારે છે કે આને કંઈક દુઃખ છે. એક દિવસ શેઠ પૌષધ કરીને બેઠા હતાં. તે દિવસે બીજું કઈ ન હતું. એકલા શેઠને જોઈને સંતે પૂછયું-શેઠ! તમે સંપત્તિથી મહાન છે. ગામમાં તમારી પ્રતિષ્ઠા ખૂબ છે. આપનું કુટુંબ વિશાળ છે, પુત્ર પણ છે. ગામમાં તમારું વર્ચસ્વ ઘણું છે. છતાં આપ રાત-દિવસ ઉદાસ કેમ રહે છે? સંતની વાત સાંભળીને શેઠનું હૈયું ભરાઈ ગયું. આંખમાં આંસુ આવી ગયા. માનવીની આંખમાં બે પ્રકારે આંસુ આવે છે. કેઈ વખત હર્ષના આંસુ આવે છે ને કઈ વખત દુઃખના આંસુ આવે છે. હર્ષના આંસુ માણસને ખીલાવે છે ને દુઃખના આંસુ માણસનું લેહી બાળી નાંખે છે. શેઠની આખમાં આંસુ જોઈ સંતે હિંમત આપીને કહ્યું કે તમને જે દુઃખ હેય તે મને કહે, તમારું હૈયું હળવું થશે. સંસારમાંથી અકળાયેલા મૂંઝાયેલે માનવી તેની પાસે હૈયાની વરાળ ઘણીવાર ઠાલવે છે. એની ગુપ્ત વાતે કહે છે પણ સંતે કદી કોઈને કહે નહિ. સંત કહે છે શેઠ! જે હોય તે દિલ ખોલીને કહે. સંતે ખૂબ પૂછ્યું એટલે શેઠે કહ્યું- ગુરૂદેવ ! સંસારમાં કહે તેટલું સુખ મારે ઘેર છે. માત્ર એક વાતનું દુઃખ છે કે મારે એકને એક દીકરે છે. તે સાતે સાત વ્યસનમાં પૂરો થઈ ગયેલ છે. એક પણ વ્યસન એણે બાકી રાખ્યું નથી. એ મારા કુળને કલંકિત કરવા ઉઠે છે. મારું નામ ઉજજવળ કરવાને બદલે Page #437 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શને બળવા બેઠો છે. મેં એને સુધારવા માટે થાય તેટલા પ્રયત્ન કર્યો પણ કઈ રીતે એ સુધરતું નથી. મને રાત-દિવસ એની ચિંતા થાય છે કે હું જીવતે છું ત્યાં સુધી તે ઠીક છે મારા મરણ પછી એનું શું થશે ? એ મારી આબરૂ અને કીતિને ખતમ કરી નાંખશે. મારે ધર્મ કેણ સાચવશે? એને ધર્મ તે ધતીંગ લાગે છે ને સંત દીઠા ગમતાં નથી. મારે શું કરવું ? - શેઠની વાત સાંભળીને સંતે કહ્યું-શેઠ! એક દિવસ તમે એને મારી પાસે મોકલજો. શેઠે કહ્યું –ગુરૂદેવ ! એને સંત પાસે આવવાનું કહું તે મને એમ કહે છે કે સાધુડાઓને ધ શું છે? એમની પાસે જવા જેવું શું છે ? જે કઈ દિવસ જઈએ તે આ બાધા લે, તે બાધા લે કરે. માટે મારે જવું નથી. સંતે કહ્યું કે તમે એને કહેજે કે સંત તને કેઈ બાધા લેવાનું કે ત્યાગ કરવાનું નહિ કહે. એટલે શેઠે ઘેર જઈ પુત્રને કહ્યું કે બેટા ! આપણું ગામમાં એક મહાન જ્ઞાની વિદ્વાન સંત પધાર્યા છે. તે એક દિવસ તે એમના દર્શન કરવા મારી સાથે ચાલ. ખૂબ પ્રેમથી કહ્યું ત્યારે છોકરો કહે છે બાપુજી! તમે મને બધી વાત કરજે પણ સાધુ પાસે જવાનું ન કહેશે એ સાધુડાએ તે બધી જમાત ભેગી કરીને છોડા-છેડે સિવાય બીજી કઈ વાત કરતાં નથી. શેઠે કહ્યું-બેટા તું એની ચિંતા ના કરીશ. મેં મહારાજને પહેલેથી કહી દીધું છે કે મારો દીકરો આપના દર્શન કરવા આવશે પણ આપ તેને કઈ બાધા આપશે નહિ; એટલે એ તને કઈ બાધા આપશે નહિ. માટે તું એક વાર મારી સાથે દર્શન કરવા ચાલ. છોકરાંએ વિચાર કર્યો કે જે મને સંત કંઈ ત્યાગ કરવાનું કહેવાના નથી તે જવામાં મારું શું જાય છે? મારા પિતાને એમ થશે કે મારું કહ્યું માન્યું. એમ વિચારીને પિતાની સાથે ઉપાશ્રયે ગયે. સંતે તેને બેસવા માટે કહ્યું ત્યારે છોકરાએ કહ્યું–મહારાજ હું અહીં બેસું તે ખરો પણ તમે મને કંઈ ત્યાગ કરવાનું ન કહે તે બેસું. નહિતર હું આ ચાલ્ય. સંતે પ્રેમભર્યા વચનથી કહ્યું કે ભાઈ! હું તને કઈ ચીજને ત્યાગ કરવાનું નહિ કહું પણ કંઈ ગ્રહણ કરવાનું કહું તે કરીશ કે નહિ ? ત્યારે છોકરાએ કહ્યું-હું તમારી વાત સાંભળ્યા વિના કેવી રીતે હા કહું. તમે મને કહે પછી ગ્રહણ કરવા જેવું હશે તે ગ્રહણ કરીશ, ત્યારે સંતે તેને કહ્યું કે હું તને એટલું જ કહું છું કે તારે સત્ય બોલવું. આટલે નિયમ લેવાનું કહું છું પણ ત્યાગ કરવાનું કહેતું નથી. - શેઠને છોકરે વિચાર કરવા લાગે કે બાધા લઉં કે ન લઉં ? હવે હું તમને પૂછું છે કે તમે સત્ય બોલવું તેવી બાધા લેશે? મહાન પુરૂષોએ સત્યને ભગવાનની ઉપમા આપી છે. આચારંગ સૂત્રમાં ભગવતે કહ્યું છે કે “ fસા સર્વમેવ સમfમનાદિ, રચના માપ ૩વવિધ મે માર ત ” હે આત્માઓ! તમે Page #438 -------------------------------------------------------------------------- ________________ - ૩ઃર શારદા દર્શન સર નું સેવન કરો. સત્યની આરાધના કરનાર બુદ્ધિમાન પુરૂષે મૃત્યુને તરી જાય છે એટલે મૃત્યુંજય મૃત્યુને જીતી જાય. બોલે, સત્ય બોલવામાં કેટલે લાભ છે! સત્યથી માનવી જગતમાં મહાન બની શકે છે. સત્યવાદીને જગત વિશ્વાસ કરે છે પણ અસત્ય બેલનારને કઈ વિશ્વાસ કરતું નથી. તે સિવાય એક સત્ય બલવાની પાછળ બીજા ઘણું દે જીવનમાંથી નાશ પામે છે. છેકરાએ વિચાર કર્યો કે મહારાજ મને સત્ય બોલવાનું કહે છે તે સત્ય બોલવામાં મારા સાત વ્યસનમાં વાંધો આવવાનો નથી. પછી બાધા લેવામાં શું વાંધો છે ! એમ વિચારી મહારાજને કહે કે દે મને બાધા ને થાવ તમે રાજી. બંધુઓ ! બાધાથી કેને લાભ થવાનો છે? લેનારને. છતાં અજ્ઞાની છે શું બોલે છે? હવે શેઠ અને દીકરો ઘેર આવ્યા. સાંજે જમ્યા પછી છોકરાને દારૂ પીવાની આદત હતી એટલે દારૂ પીવા જવા માટે ઘરમાંથી બહાર નીકળે. ત્યાં દુકાનને વૃદ્ધ મુનીમજી તેમને સામા મળ્યા. તેમણે પૂછ્યું–બેટા ! કયાં જાય છે? આ સાંભળીને શ્રેષ્ઠિ પુત્ર સંકટમાં આવી ગ. મારે શું કહેવું ? દારૂ પીવા તે રાજ જતો હતે પણ કઈ પૂછે તે કંઈ ને કંઈ બહાનું કાઢીને જુઠું બોલતી પણ આજે તે જુઠું બેલાય તેમ નથી. હું દારૂ પીવા જાઉં છું એમ કેમ કહી શકાય ! તેથી મૌન ચ ો ગયે. બીજે દિવસે જુગાર રમવા જવું છે તેથી યાદ આવતાં ઉભે થયા. ત્યાં મહેતાજી પૂછે છે નાનાશેઠ! કયાં જાઓ છે ? હવે જુઠું બેલાય તેમ નથી. તેથી કહયું કે જરા જુગારને દાવ ખેલીને આવું છું. આમ કહીને જુગાર રમી આવ્યો. એક દિવસ બાપ દીકરે દુકાનમાં બેઠા હતાં. ત્યાં એને વેશ્યા યાદ આવી. તે તરત દુકાનમાંથી ઉભે થે. તેના પિતાએ પૂછ્યું-દીકરાઅત્યારે તું ક્યાં જાય છે? હવે બાપને કેમ કહેવાય કે હું વેશ્યાગમન કરવા જાઉં છું. થોડી વાર મૌન રહ્યો પણ બાપે તેને બે ત્રણ વાર પૂછયું ત્યારે નિર્લજ થઈને કહ્યું કે હું વેશ્યાને ઘેર જાઉં છું. મેં સત્ય બોલવાની પ્રતિજ્ઞા કરી છે પણ વેશ્યાગમન કરવાની બાધા લીધી નથી. દીકરાના આ શબ્દ બાપની છાતીમાં તીરની જેમ ભેંકાઈ ગયા. એ આઘાત લાગ્યો કે મૂછ ખાઈને શેઠ ભૂમિ ઉપર પડી ગયા, પણ છેકરો બાપની સાર સંભાળ લેવા ઉભે ન રહ્યો. અરર...મારો દીકરો આ નિર્લજ નીકળ્યો ! એ વેશ્યાગમન કરે! શેઠ બેભાન થઈ ગયા. આ છેક વેશ્યાને ઘેર ગયે, પણ ત્યાં ચેન ન પડયું. કારણ કે બાપ બેભાન પડયા છે તે દશ્ય તેની નજર સમક્ષ ખડું થયું. અહો ! હું કે અધમ ! મારા પિતાજીને મારા આ ખરાબ કૃત્યથી કેટલે આઘાત લાગ્યો ! એ પડી ગયાં છતાં હું એમની પાસે ઉભે ન રહ્યો! એ મને સુધારવા માટે કેટલું કરે છે છતાં હું સુપરતે નથી! મારી દેવી જેવી પત્નીને છેડીને આ વેશ્યામાં મેહ પામ્ય! બસ, હવે મારે આ દુર્વ્યસને ન જોઈએ, વેશ્યાને ઘેરથી નીકળીને સીધે દુકાનમાં આવ્યું. પિતાજી જરા વસ્થ થયા Page #439 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન હતા ત્યાં દીકરે આવીને પિતાજીના પગમાં પડશે ને આજ સુધી પોતે કરેલા કુકર્તવ્યની માફી માંગી. પિતાજી! ચાલે, ગુરૂદેવ પાસે. આજથી હું બધું છોડી દઈશ. પિતાના આનંદને પાર ન રહ્યો. દીકરાને બાથમાં લઈ લીધે ને કહ્યું-બેટા! તું આજથી મારે સાચો દીકરો બન્યા. ત્યારે છોકરાએ કહ્યું–પિતાજી! સંતે મને પ્રતિજ્ઞા આપી તેને પ્રતાપ છે. આ પ્રતિજ્ઞા ન લીધી હતી તે મારા જીવનમાં સુધારો ન થાત. બંધુઓ! દીકરો સુધરી ગયો એટલે એના બાપનું દુઃખ ટળી ગયું. તે સંતને મહાન ઉપકાર માનવા લાગ્યા. એ છોકરાએ સંતને રાજી કરવા પ્રતિજ્ઞા લીધી હતી પણ જે પ્રતિજ્ઞા લીધી તેને બરાબર પાળી. પ્રતિજ્ઞાને ભંગ ન કર્યો તે જીવન સુધરી ગયું ટૂંકમાં મારે કહેવા આશય એ છે કે જે મનુષ્ય જીવનમાં સત્યને અપનાવે છે તે દુગુમાંથી બચી જાય છે. માટે જીવનમાં સત્યને અપનાવે, અને સંતને સમાગમ કરે. સંતમાં પાપીને પુનીત કરવાની જબ્બર તાકાત હોય છે. જેમ નદી જે જે પ્રદેશમાં વહે છે તે તે પ્રદેશની ભૂમિને હરિયાળીને ફળદ્રુપ બનાવે છે, તેમ સંતે જે જે ક્ષેત્રોમાં પધારે છે તે તે ક્ષેત્રને તપ, ત્યાગ, દાન, શીયળ વિગેરે ધર્માનુષ્ઠાનથી હરિયાળુ બનાવે છે. તેમાં કંઈક મનુષ્યના હદયનું પરિવર્તન થઈ જાય છે. કંઈક હળુકમી છે વૈરાગ્ય પામી જાય છે. આ મહાન લાભ સત્સંગથી મળે છે. દેવકી માતા ને મનાથ પ્રભુના મુખેથી સુલશાની વાત સાંભળી રહ્યા છે કે સુલશા બાળપણથી જ હરિણગમેષ દેવની ભક્તિવાળી હતી. વધુ ભાવ અવસરે. “ચરિત્ર”: ભીમ, અર્જુન, સહદેવ અને નકુળ ચારે ભાઈએ ચારે દિશામાં દિગ્વિજય કરીને આવ્યા બાદ આનંદથી સાથે રહેતા હતા. તેમાં અર્જુનની પત્ની અને કૃષ્ણ-વાસુદેવની બહેન સુભદ્રાએ એક પુત્રને જન્મ આપે. એટલે દાસી દેડતી રાજાને વધામણી આપવા આવી. આ સાંભળી આનંદમાં વિશેષ વૃધ્ધિ થઈ. પુત્ર રૂપરૂપને અંબાર હતે. પુત્ર જન્મની વધામણું આપવા આવનાર દાસીને યુધિષ્ઠિરે ખૂબ ધન આપ્યું. ગરીબેને પણ ખૂબ દાન દીધું અને યુધિષ્ઠિર મહારાજાએ અર્જુનના પુત્રને જન્મોત્સવ ઉજવવા માટે દેશદેશના રાજાઓને તેડાવ્યા. કૃષ્ણજી મામાના દીકરા તે હતા જ અને હવે અર્જુનના સાળા થયા એટલે તેમને તેડવા નકુળને મોકલ્યા. દુર્યોધન ભાઈ થાય એટલે તેને તેડવા સહદેવને મેકલ્યા. અને જેને પહાડ ઉપરથી પડીને મરતાં બચાવ્યા હતા તે મણીચૂડ વિદ્યાધરને પણ તેડાવ્યા હતા. બધા રાજાએ ધર્મરાજાના આમંત્રણને માન આપીને પોતપોતાના પરિવાર સહિત આવી પહેચ્યા. અભિમન્યુના જન્મ મહોત્સવ પ્રસંગે આવેલા રાજાઓ”: યુધિષ્ઠિર મહારાજાની કૃપાદ્રષ્ટિ મેળવવા માટે બધા રાજાએ પોતાના દેશમાં ઉત્પન્ન થતી વસ્તુઓ રાજાને આપવા માટે લેતા આવ્યા હતાં. પૂર્વ દેશના રાજાએ હાથી, દક્ષિણ દેશના શા.-૫૦ ; ; . Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪ શારદા દર્શન રાજાઓ મૈતૂર્યરત્ન, પશ્ચિમ દેશના રાજાએ કોશેય વ, સેનાના આભૂષણે અને ઉત્તર દેશના રાજાઓ ઉત્તમ પ્રકારના ઘેડા લાવ્યા હતાં. તે રાજાને ભેટમાં આપી દીધા. સુભદ્રાને પુત્ર જન્મ્યા બારમે દિવસ થયે ત્યારે તે પુત્રને મંગાવીને યુધિષ્ઠિરે તેને ખેળામાં લઈને રમાડે. બાળક ખૂબ તેજસ્વી હતું. તેનું રૂપ, આકૃતિ વિગેરે જોઈને ધર્મરાજાએ તેનું નામ અભિમન્યુ પાડયું. આ તરફ બધા રાજાઓ અભિમન્યુને જન્મ મહોત્સવ ઉજવવા આવ્યા હતા તેમાં વિદ્યાધર મણીચૂડ રાજા પણ અર્જુનના આમંત્રણથી આવ્યું છે. અને તેણે પોતાના બાપ તુલ્ય માન્ય છે, અને અર્જુનના પુત્રને જન્મોત્સવ હતું એટલે તેના દિલમાં ખૂબ હોંશ હતી. એટલે તેણે અર્જુનની આજ્ઞા લઈને દેવકમાં સુધર્મા સભા ભરાય છે તેના જેવું સુંદર સભાગૃહ બનાવ્યું હતું. તે શેનું બનાવ્યું હતું તે સાંભળે. એ દિવ્ય સભાગૃહમાં મણી અને માણેકના તે સ્થંભ બનાવ્યા. ચોકમાં નીલમ મણી અને સ્ફટિક રત્ન જડયા. તેના ઉપર સૂર્યના કિરણે પડતાં તે ઝગમગ થતા હતા. જ્યારે સૂર્ય ઉદય થયે ને કયારે અસ્ત થયે તે ખબર પડતી ન હતી. તેમાં વિવિધ પ્રકારની પુતળીઓ બનાવી હતી તે જાણે જીવતી ને જાગતી ન ઉભી હોય! તેમ લાગતું હતું. આવું દિવ્ય સભાગૃહ જે ઈને લોકો ખૂબ આશ્ચર્યમુગ્ધ બની ગયા કે શું આ દેવભવન કે મનુષ્યનું ભવન! આ દિવ્ય સભાગૃહમાં સ્ફટિક રત્નનું સિંહાસન બનાવ્યું. બધા રાજાઓ આવી ગયા પછી તે સભાગૃહમાં સભા ભરવામાં આવી. કૃષ્ણ વાસુદેવ, ધન વિગેરે આવી ગયા હતાં. બધા ધીમે ધીમે સભામાં આવ્યા. યુધિષ્ઠિર મહારાજા સિંહાસન ઉપર બિરાજમાન થયા. દરેક રાજા પોતપોતાના મોભા પ્રમાણે સિંહાસન ઉપર ગોઠવાઈ ગયા. કૃણુજી સાથે દશ દશાર્હ આદિ યાદ આવ્યા હતા. વિદ્યારે અને બીજા ઘણાં રાજાએ સભામાં બેઠાં હતાં. તેમનાથી સભા ખૂબ શોભતી હતી. ઇતને દુર્યોધન ચલ આયા, ઈસી સભા કે માંય, જાદવ પાંડવકી ઝગમગ જાતિ, દેખ રહા મુર્રાય હે તા આ સભામાં દુર્યોધન આવ્યું. સભામાં રાજા યુધિષ્ઠિરના ગુણગાન ખૂબ ગવાતા હતા. આ જોઈને દુર્યોધનના દિલમાં ઈષ્યનો દાવાનળ ફાટી નીકળે, પણ અહીં તેનું શું ચાલે ? બધાની સાથે ઉપરથી હસતે મેઢ ઉત્સવમાં ભાગ લેવા લાગે. આ મહે સવમાં નાટક, સંગીત આદિ વિવિધ પ્રકારના પિઝા બેઠવ્યા હતા. આ રીતે ખૂબ દ્રવ્ય ખર્ચીને આઠ દિવસ સુધી અભિમન્યુને જન્મ મહેત્સવ ઉજવવામાં આવ્યું. એકબીજા પરસ્પર આનંદ વિનોદ કરવાથી પ્રેમ વ. જન્મોત્સવ પૂરો થતાં બધા પાંડુરાજા અને યુધિષ્ઠિરની પાસે જવા માટે વિદાય માંગે છે. તે વખતે પાંડુરાજાએ સૌ લાવ્યા હતાં તેનાથી સવાયા ભેટશું આપીને તેમનું ખૂબ સન્માન કરીને વિદાય આપી. Page #441 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન કલ્પ સમુદ્રવિજય, કૃષ્ણ, બળદેવ બધા દ્વારિકા ગયા. આ સમયે દુર્યોધન આદિ કૌર પણ જવાની રજા માંગવા આવ્યા ત્યારે પાંડુરાજાએ કહ્યું કે તમે તે ઘરના દીકરા કહેવાઓ. આ પ્રસંગે પધાર્યા છે તે વધુ રોકાઓ ને આનંદ કરો. દુર્યોધન અને પાંડવો વચ્ચે વવાયેલા ઝેરનાં બીજ” :- પાંડુરાજાના કહેવાથી દુર્યોધન રોકાઈ ગયે પણ પાંડેની ઉન્નતિ તેનાથી સહન થતી નથી. અહા ! પાંડનું આટલું બધું માન? એમની આગળ તે હું કંઈ નથી. તે અંદર ઈર્ષ્યાથી બળતું હતું. ઉપરથી પાંડ સાથે પ્રેમભર્યું વર્તન કરતું હતું પણ હૈયામાં હલાહલ ઝેર ભર્યું હતું. નિવારે મહુતિદતિ તુ વિર દાદન કયારે પાંડવોને વિનાશ કરું. મનમાં એવું ચિંતવ્યા કરતો હતે. - હવે એક દિવસ મણીચૂડે બનાવેલા સભાગૃહમાં સી બેઠા હતાં. ત્યારે દુર્યોધને તેના પરિવાર સાથે સભામાં પ્રવેશ કર્યો. નવીન સ્ફટિકમય ફરસબંધ જમીનને પાણી સમજીને દુર્યોધને કપડાં ઉંચા લીધા. ત્યાં એવી રચના કરેલી હતી કે જયાં જમીન હેય ત્યાં પાણી દેખાય ને પાણી હેય ત્યાં જમીન દેખાય. જમીન હતી ત્યાં પાણી છે એમ સમજીને દુર્યોધને કપડા ઉંચા લીધા એટલે નોકર હસવા લાગ્યા, અને જયાં જમીન સમજીને ચાલ્યા ત્યાં પાણીમાં લપસી પડશે. તેના કપડા ભીંજાઈ ગયા. ત્યારે દુર્યોધને સરોવરમાં કમળ લેવા ગયે હોય તે દેખાવ કરવા લાગ્યા. આ જોઈને ભડવીર ભીમ ખડખડાટ હસી પડયા. ધર્મરાજા ગંભીર હતાં તે ન હસ્યાં. તેમણે નવા કપડા મંગાવીને દુર્યોધનને કપડા બદલવાનું કહ્યું. આ સમયે તેના હૈયામાં કોઈને દાવાનળ ભભૂકી ઉઠે છે. તે કપડા બદલીને આગળ ચાલ્યા ત્યાં ઉંચી જમીનને નીચી સમજીને પગ મૂક્યો એટલે પડી ગયે, ત્યારે અર્જુન હસવા લાગ્યા. ખુલ્લા દ્વારને રત્નનાં ચળકાટથી બંધ સમજીને દુર્યોધન પાછો ફર્યો ત્યારે નાના સહદેવ અને નકુળ ખડખડાટ હસી પડયા ને બેલ્યા, અરે, મોટાભાઈ! તમે જુઓ તે ખરા. આ દ્વાર બંધ નથી પણ ખુલ્લું છે. તમે કયાં પાછા ફર્યા! આ સમયે ઉપર ઝરૂખામાં બેઠેલી દ્રૌપદી મુખ મચકેડતી બેલી ઉઠી કે “આંધળાને દીકરા આંધળા જ હોય ને ” અામ તે દુર્યોધન અંદરથી બળી રહ્યો હતે, તેમાં તે પડી ગયો તેથી બધા હસ્યા એટલે તેના અંતરમાં ક્રોધની જવાળાઓ ભભૂકી ઉઠી. તેમાં અધૂરામાં પૂરું દ્રોપદી વિના વિચાર્યું આવા કવેણ બેલી. આ શબ્દોએ જેમ કે માણસ ઘા ઉપર મીઠું ભભરાવે તે કેવી બળતરા ઉઠે તેવી તેના દિલમાં બળતરા શરૂ થઈ. તેના મનમાં થયું કે આ નાના છોકરા જેવા સહદેવ નકુળે પણ મારી કેટલી મજાક ઉડાવી. ભીમ અને અર્જુન પણ કેટલા અભિમાની બની ગયા છે કે મેં સહેજ કપડા ઉંચા લીધા તેમાં હસવા લાગ્યા ને તેમની પત્ની દ્રૌપદીએ તે બેલવામાં બાકી રાખી Page #442 -------------------------------------------------------------------------- ________________ લા % નથી. બસ, હવે આ અપમાનને બદલે ગમે તેમ કરીને લઈશ. આ ઝેરનાં બીજ વવાઈ ગયા. હવે શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં- ૫૦ દ્વિ. શ્રાવણ સુદ ૧૩ને શુક્રવાર તા. ૨૬-૮-૭૭ અનંત કરૂણાનીધિ, શાસન સમ્રાટ મહાવીરસ્વામીએ ભવ્ય જીના ઉદ્ધાર માટે સમજાવ્યું છે કે હે ચેતન ! તું અનાદિકાળથી પરભાવમાં રખડી રહ્યો છે. ઈન્દ્રિઓને વશ થઈને પદ્ગલિક સુખમાં તે અનંત કાળ પસાર કર્યો પણ હજુ તૃપ્તિ થઈ નથી. શા માટે તૃપિત થતી નથી તેનું કારણ તમને સમજાય છે ! શાંત ચિત્તે વિચાર કરશે તે સમજાશે કે અનંતકાળથી મારો આત્મા ભૌતિક સુખ મેળવવા માટે ભવમાં ભમ્ય છે; પણ સુખ મળ્યું નથી. દુનિયાના દરેક જીવે સુખના અભિલાષી છે, પણ સાચું સુખ કર્યું છે તેની ખબર નથી, અને પરભાવમાં પડી સુખ માટે ઉકળાટ મૂંઝવણ કર્યા કરે છે. આ ઉકળાટ અને બધી મૂંઝવણ કયાં સુધી છે? જ્યાં સુધી સમજણની સરવાણી ફૂટી નથી ત્યાં સુધી છે. છીછરા વીરડામાં પાણી આવે છે પણ થોડું ઉલેચે એટલે ખાલી થઈ જાય છે પણ પાતાળ કૂવે છેદે હેય તેમાં સદા પાણીની સેર આવ્યા કરે છે. જેમ ઉલેચશે તેમ નવું પાછું આવતું રહે છે. એટલે પાતાળ કૂવે કદી ખાલી થત નથી, તેમ જેના જીવનમાં સમજણની સરવાણી વહે છે તેને ગમે તેવા દુઃખ પડે તે પણ દુઃખ થતું નથી. સમજણ એને દુઃખ સહન કરવાનું બળ આપે છે ને દુઃખમાં સુખનો અનુભવ કરાવે છે. આવી સમજણ વીતરાગ પ્રભુની વાણીનું શ્રવણ કરવાથી મળે છે. દેવકીરાણી નેમનાથ પ્રભુની વાણી સાંભળે છે. એને નેમનાથ પ્રભુના વચનમાં અટલ શ્રધ્ધા હતી, જાણે ભગવાન બેલ્યા જ કરે ને હું તેમના વચન રૂપી પુને મારા અંતરમાં ઝીલ્યા જ કરું એવી તેમની ભાવના હતી. સાંભળીને બેસી રહેવું એમ નહીં પણ ભાવના કેવી હતી? “વા લાગેલુ છા સદા જુત્તા ” ભગવંતની વાણીનું શ્રવણ કર્યા પછી તેનું તેઓ આચરણ કરતા હતાં. તેમને વીતરાગ વાણીનું શ્રવણ અને તેમની આજ્ઞા મુજબ આચરણ કરવાના કેડ જાગે છે? જો કેડ જાગતા હોય તે તમારામાં “રૂચી” ગુણ છે તેમ કહી શકાય. રૂચિના બે સ્વરૂપ છે. “શ્રવણ અને આચરણ” આ બન્નેની માત્ર ઈરછા નહીં પણ તીવ્ર અભિલાષા હોવી જોઈએ. કેવળ ઈચ્છાથી કામ નહી ચાલે પણ આચરણ કરવાની શક્તિ જોઈશે. આવી રૂચી વિના સમ્યક્ત્વ રત્નની શુદિધ ન થઈ શકે. સંગીતના રસીયાઓને કેઈ શ્રેષ્ઠ સંગીતકારનું સંગીત સાંભળવાને કેટલે રસ હોય છે! એનાથી પણ અધિક રસ જીવને વીતરાગ વાણી સાંભળવામાં હવે જોઈએ. Page #443 -------------------------------------------------------------------------- ________________ શાહા હાથમાં વીતરાગ વાણીના રસનો સ્વાદ ચાખ હેય તે તેના મુખેથી વીતરાગ વાણીનું સતત શ્રવણ કરે. એ પણ ચિત્તની એકાગ્રતા પૂર્વક અને અંતરના આદર પૂર્વક કરે. શ્રવણ કરીને આવ્યા પછી તેના પર વિચાર કરતાં શીખે. ચિંતન અને મનન કરતાં શીખે. જે આ પ્રમાણે કરશે તે શ્રવણને સાચે રસ પેદા થશે. શ્રવણ કર્યા પછી વિતરાગ પ્રભુની આજ્ઞાનુસાર આચરણ કરવાની તીવ્ર અભિલાષા જાગૃત થશે. વીતરાગ વચનમાં શ્રધ્ધા કરીને તેને ટકાવી રાખવા માટે શ્રવણ અને આચરણ આ બે પ્રકારની રૂચી કેળવવી પડશે. | નેમનાથ ભગવાન દેવકીજીને કહે છે હે દેવકી ! એ સુલશા ગાથાપની હરિણગમેષી દેવની ખૂબ રસપૂર્વક ભક્તિ કરતી. એની ભક્તિ કર્યા પહેલાં તે અન્ન પાણી લેતી ન હતી કે સંસાર વ્યવહારની કોઈ પણ ક્રિયા કરતી ન હતી. નાહી ધોઈ સ્વચ્છ બની સ્વચ્છ વસ્ત્ર પહેરીને હરિણગમેલી દેવની સેવાભક્તિનું કામ પૂર્ણ કર્યા પછી બધું કરતી હતી. આજે અમે તમને કહીએ કે તમે એટલે નિયમ કરે કે સવારમાં ઉઠીને એક સામાયિક કર્યા પહેલાં તમારે બીજું કંઈ કામ કરવું નહિ. ત્યારે તમે કહી દેશો કે અમારે તે ઉડતા વેંત ચા-દૂધ જોઈએ પછી બીજી બધી વાત. પણ હું તમને પૂછું છું કે તમે ખૂબ મૂંઝવણમાં આવી ગયા તે વખતે કોઈ સંતે કહે કે દેવાનુપ્રિયા ! ધર્મ કરે. ધર્મ કરવાથી શાંતિ થશે. પ્રતિજ્ઞા લે કે સામાયિક કર્યા વિના અન્નપાણી લેવા નહિ કે સંસારનું કઈ કામ કરવું નહિ અને રોજ નવકારશી અવશ્ય કરવી. બોલે, આ વખતે તમે શું કરો ? નિયમનું પાલન પ્રેમથી કરે ને ? કયાં ગઈ તમારી મુશ્કેલી? વિચાર, વીતરાગી સંતને આત્મા તરફનું લક્ષ હોય છે. કઠોર કમેને ખપાવવા માટે તેઓ ભયંકરમાં ભયંકર મુશ્કેલીઓ વેઠે છે. “સંત પુરૂષની આત્મ જાગૃતિ” – એક સંત ખૂબ આત્મલક્ષી હતા. મેક્ષમાં જતા આત્માને અટકાવનાર વિદને ટાળવા માટે તેમણે પ્રમાદને ત્યાગ કર્યો હતે, તે રાત-દિવસ આત્મા માટે જાગૃત રહેતા હતાં. રખેને કઈ રાગ, દ્વેષ, કોધ, માન, માયા, લેભરૂપી લૂંટારાઓ પ્રવેશી ન જાય તે માટે ખૂબ સાવધાન રહેતા. એક વખત એ સંતના મનમાં વિચાર આવ્યું કે સ્થાનકમાં રહીને સંયમનું પાલન કરું છું તેના કરતાં હવે જંગલમાં કે કઈ પહાડ ઉપર અગર ગુફામાં જઈને ધ્યાન કરું. કારણું કે પરિષહ આવે મારામાં ક્ષમાં રહે છે કે નહિ તે ખબર પડે. આવા વિચારથી સંત ગાઢ જંગલમાં એક વૃક્ષ નીચે ધ્યાન કરીને ઉભા રહ્યા. આ સમયે નજીકના શહેરના રાજાએ જંગલમાં શિકાર કરવા માટે આવ્યા છે. તેમણે સંતને જોયા. સંતને જોઈને તે મનમાં બેલી ઉઠયા કે આ સાધુડાએ તે નવરા છે. એમને કંઈ કામ ધંધે છે? મસ્તાના થઈને જંગલમાં રખડે છે ને પાછા એમ કહે છે કે અમે તે કેઈના ઉપર ક્રોધ ન કરીએ, કેઈને કટુ વચન ન કહીએ, તે લાવ આજ જેઉં એમની ક્ષમા, Page #444 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦૯ શારદા ન “સંતને જોતાં રાજાની દૃષ્ટિમાં ક્રૂરતા” :-આ રાજા પાસે ચાર કરડુ કૂતરા હતા. એને રાજાએ પાળી પાષીને વિકરાળ વાઘ જેવા મનાવ્યા હતા. તે કૂતરા અજાણ્યા માણસને દેખે કે કરડી ખાતા. આવા કૂતરાએને રાજાએ છૂટા મૂકી દીધા. કૂતરા જ્યાં સંત છે ત્યાં દોડયા પણ સ`તની પાસે ન જઈ શકયા. એક હાથ દૂર સ્થિર થઇ ગયા. હવે કૂતરા ન તે સંત પાસે જઈ શકે કે ન તા પાછા વળી શકે. તેવી સ્થિતિ થઈ. રાજા વિચાર કરવા લાગ્યા કે મારા કૂતરાએને શું થઈ ગયું ? કેમ કરડતા નથી ને સ્થિર થઇ ગયા છે ? કલાક પછી સ ંતે ધ્યાન પાળ્યું ને કૂતરા સામે ષ્ટિ કરી એટલે કૂતરા સંતના ચરણમાં મસ્તક નમાવીને પાછા ફર્યાં. તે વખતે કૂતરાની આંખમાં પશ્ચાતાપના આંસુ આવી ગયા. અા ! આ મહાત્મા આવા પવિત્ર છે ને અમે આવા ક્રૂર અનીને તેમને કરડવા આવ્યા. ધિક્કાર છે અમારી ક્રૂર જાતિને ! એમ પશ્ચાતાપ કરતાં રાજા પાસે આવ્યા ત્યારે રાજાના મનમાં થયું કે આ કૂતરા કેમ રડે છે? ત્યારે કૂતરા જાણે ઇશારા કરીને રાજાને કહેતા ના હોય કે હે રાજા ! એ સંતને કરડીને તમે અમને નરકમાં જવા માકયા ? અમે તે પશુ છીએ પણ તમે તેા માનવ છે ને ? તમને આટલું જ્ઞાન નથી કે સંતને સંતાપવાથી કેટલુ' પાપ લાગે છે ? “ રાજાના થયેલા હૃદયપલ્ટા” કૂતરાના મૂંગા ઇશારાથી રાજાના હૃદયનું પરિવન થઈ ગયું. એના મનમાં વિચાર થયા કે આ કૂતરા કરતાં પણ હું ક્રૂર છું, પાપી છું, અધમ છું. મેં આવા પવિત્ર સંતની અવહેલના કરી? મે' સતને કરડવા કૂતરા મેાકલ્યા? અને અત્યાર સુધીમાં આવા કંઇક. સંતાની મેં અશાતના કરી છે. હુ મરીને કયાં જઈશ ? મારા પાપનું પ્રાયશ્ચિત કરવા હું આપઘાત કરીને મરી જાઉં. રાજા મરવા માટે નજીકના પહાડ ઉપર ચઢયા. ચઢીને પડવા જાય છે ત્યાં સતની દૃષ્ટિ તેમના ઉપર પડી. સંતે દુરથી કહ્યું સબૂર....સબૂર. આમ કહેતા તે પહાડ ઉપર ચઢી ગયા ને રાજાને મરવાનુ કારણ પૂછ્યું. ત્યારે રાજાએ આંખમાંથી આંસુ સારીને કહ્યું-મહારાજ ! આ પાપીને જીવતા રાખવામાં સાર નથી. હું કૂતરા, સિંહ, વાઘ અને દીપડાથી પણુ ક્રૂર છું. મહાન પાપી છું. મને મરવા દો. ત્યારે સંતે રાજાને ઉપદેશ આપ્યા કે હે રાજન! આ માનવજન્મ મહાન પુણ્યાર્ચ મળ્યેા છે. તેને આમ ગુમાવાય? અત્યાર સુધી અજ્ઞાન દશામાં તમે પાપ કર્યું. હવે સમજ્યા ત્યાંથી સવાર સમજીને પાપની પ્રવૃત્તિ બંધ કરે. એટલે રાજાએ સંતના ચરણમાં મસ્તક ઝૂકાવીને પાપના પશ્ચાતાપ કર્યાં ને પોતે કરેલા પાપની માફી માંગી, ત્યારે સંતે તેમને ઉપદેશ આપતાં કહ્યું કે હે રાજન્! દુનિયાના દરેક પ્રાણીઓને જીવવું ગમે છે. મરવુ કાઈ ને ગમતુ નથી. માટે હવે તમે આજથી પ્રતિજ્ઞા કરે કે મારે કોઈ જીવને મારવા નહિ. શિકાર કરવા નહિ. સતના ઉપદેશથી રાજાએ પ્રતિજ્ઞા કરીને જીવન સુધાર્યું. એક પ્રતિજ્ઞા પણ માનવીના જીવનમાં જો ખરાખર પળાય તા તે પેાતાના જીવનને ઉજ્જવળ બનાવી શકે છે, Page #445 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન શાંતિનાથ ભગવાનના જીવે મેઘરથ રાજાના ભવમાં એવી પ્રતિજ્ઞા કરી હતી કે જે શરણે આવે તેનું રક્ષણ કરવું તેને અભયદાન આપવું. એ પ્રતિજ્ઞા પાલનમાં પિતાના પ્રાણનું બલિદાન દેવું પડે તે દેવા તૈયાર હતા. મેઘરથ રાજાના જીવનમાં એક વાર કસેટી આવી. મેઘરથના ખેાળામાં ભયથી તરફડતું પારેવું આવીને પડયું, ત્યારે બાજે કબૂતરની માંગણી કરતાં કહ્યું -રાજન! એ કબૂતર મારો શિકાર છે. મારું ભેજન છે માટે મને સેંપી દે. ભાઈ! કેઈને પણ છવ કેઈનું ભોજન નથી. જીવની હત્યા કરી તું શા માટે નરકને આમંત્રે છે? અને આ કબૂતર મારા શરણે આવેલું છે. શરણે આવેલાનું રક્ષણ કરવાને મારે ધર્મ છે. તારે જોઈએ તે તેના વજન જેટલું અનાજ આપું. રાજન! મારે અનાજ ન જોઈએ. મને તે માંસ ખપે છે. તમે એનું માંસ આપે કાં તેનું વજન જેટલું તમારું માંસ આપ તે મને આનંદ થાય. ઠંડક વળે. રાજાએ ત્રાજવા મંગાવી એક પલ્લામાં પારેવું ને બીજા પલ્લામાં પિતાની જાંઘમાંથી માંસ કાપીને મૂકવા માંડયું. આ દશ્ય જોતાં જેનારાનાં રૂંવાડા ઉભા થઈ જાય પણ રાજા શું વિચારે છે? હે આત્મા! આજે આનંદને દિવસ છે. આજ તારું માંસ એક જીવને બચાવવામાં કામ આવી રહ્યું છે. તું જરા દુઃખી ન બનીશ. આ નાશવંત દેહ આખરે અગ્નિમાં જલી જવાનું છે. આ વિનાશી દેહથી અવિનાશી આત્માની સંપત્તિ મળી રહી છે. એક નિર્દોષ જીવને અભયદાન મળી રહ્યું છે માટે તું આનંદ પામ, આમ વિચારતાં જાંઘમાંથી માંસ કાપતા જાય ને પલ્લામાં મૂક્તા જાય, પણ પારેવાનું પલ્લું નમે નહિ. આખી જાંઘ માંસ વિનાની થઈ ગઈ. પછી બીજા અંગો કાપવા માંડયા. છેવટે પિતે આખા પલ્લામાં બેસી ગયા. રાજાની દઢતા જોઈ ત્યાં દેવે પ્રગટ થયા અને મેઘરથની દયાને જયનાદ કર્યો. આ જ આત્મા શાંતિનાથ ભગવાન બન્યા. તેમની દયાના પ્રભાવે માતાના ગર્ભમાં આવતાં જનતાને મરકીને રોગ મટાડે. (પૂ. મહાસતીજીએ આ વાત સુંદર છણાવટથી સમજાવી હતી પણ અહીં તેને સાર લખે છે. અને પ્રતિજ્ઞામાં દઢ રહેવા ટકોર કરી હતી.) સુલશાની હૃદયપૂર્વકની ભક્તિથી હરિણગમેષી દેવ તેના ઉપર પ્રસન્ન થયે. જેના ઉપર દેવ પ્રસન્ન થાય છે તેનું કામ થઈ જાય છે, અને એની જે ઈચ્છા હોય તે પૂર્ણ કરે છે. એટલે અહીં હરિણગમેષ દેવે શું કર્યું?: “તર રિસી યે सुलसाए गाहावइणीए अणुकंपट्टाए सुलस गाहावइणिं तुमं च णं दोवि समउठयाओ करेइ, તt of 7 વિ તયમેવ જમે Iિ ” નેમનાથ ભગવાન કહે છે કે દેવકીદેવી ! તે સુલશા ગાથાપત્નીનું દુઃખ દૂર કરવા માટે તેના ઉપર પ્રસન્ન થયેલે હરિણગમેલી દેવ સુલશાની અનુકંપાને લીધે સુલશા ગાથાપત્નીને અને તને એક જ દિવસે તુમતી કરતે હતે. અને તમે બંને એક સાથે ગર્ભવતી બનતી હતી. કદાચ તમને એમ થશે કે આવું કેમ બને ? ભાઈ ! દેવેની શક્તિ અગાધ હોય છે, તે ધારે તે કરી શકે Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ છે. આ વાત હજી તેમનાથ ભગવાન દેવકીજીને કહેશે તેના ભાવ અવસરે, “ ચરિત્ર” : ભગવાન કહે છે તમે જેમ પાણી ગળીને પીવા છે તેમ વચન પણ ગળીને ખેલેા. કુવચનના કેવા પરિણામ આવે છે ? શારદા ન વચન વદે સજ્જન, વચન વન્દે દુર્જન, વેણુ કવેણમાં મેાટુ' અતર છે. દ્રોપદીએ વેણુ કાઢયા, અંધે જાયા અંધ હુઆ, કુરૂક્ષેત્રે જંગ હુઆ વેણુ કવેણુમાં.... દ્રૌપદીના એક વચને કેવા જગ મચાા તે વાત આગળ આવશે. અહી દુર્યોધનને આ અપમાનથી ખૂબ ક્રોધ આવ્યે. હું આટલા મોટા ને મારી ભરસભામાં આવી મજાક ઉડાવી ! કહેવત છે ને કે “મૂલ કલહ કી જગમે' હાંસી, રાગ મૂલ હૈ ખાંસી.” આ જગતમાં કલેશનું મૂળ હાય તા હાંસી છે. કેાઈની સ્હેજ હાંસી, મજાક કરવાથી તેમાંથી મેાટુ' રૂપ પકડાઇ જાય છે ને કલેશનુ કારણ બને છે. ખાંસી મધા રેગાનુ` મૂળ છે તેમ હાંસી ઝઘડાનું મૂળ છે. સભાના કાર્યક્રમ પૂરા થયા એટલે સૌ પાતપોતાના સ્થાને ચાલ્યા ગયા, ત્યારે પાંડવા દુર્ગંધનને કહે છે મોટાભાઇ ! આપણે બધા અહી. આનંદ કરવા માટે ભેગા થયા છીએ ને તમે આટલા બધા ઉદાસ કેમ ખની ગયાં છે ? તમને શું ખાટુ લાગ્યું છે? તમે અમને કહેા પણ દુર્યોધન કાંઇ ખેલતા નથી. છેવટે ધર્મરાજાએ ખૂબ પૂછ્યું ત્યારે કહે છે ભાઈ! કહેવા જેવું શું છે ? તમે નજરે ન જોયુ કે આ સભામાં આવતાં મે' પાણી માનીને કપડા ઉંચા લીધા. જમીન માનીને ચાલતાં પડી ગયા અને દ્વાર માનીને અંદર જતાં ભીંત સાથે ભટકાયા તેથી તમે બધા કેટલુ' હસ્યા! એ તા ઠીક પણ દ્રૌપદીના કેટલા બધા રૂઆખ છે? જાણે હું પાંચ પતિની પત્ની. એને ગમે તેમ ખેલવાની છૂટ છે. એણે મને કેવા વેણ કહ્યા ? આંધળાના દીકરા આંધળા જ હાય ને! એ મારા ખાપ સુધી પહેાંચી ગઈ છતાં અને કાઈ કહેનાર નથી કે દ્રૌપદી ! તુ આ શુ' ખેલે છે? આ શબ્દોથી મને ખૂબ દુઃખ થયું છે. વડીલની આવી મજાક કરવી તે મને બિલકુલ ઠીક લાગતું નથી. “ધરાજા તરફથી દુર્ગંધનને આશ્વાસન” : ધર્મરાજાએ કહ્યું. ભાઈ ! આ તે ખા મનેારજન કાર્યક્રમ છે. આપણે બધા આનંદ વનેાદ કરવા ભેગાં થયાં છીએ. આ પ્રસંગે કાઈ હસે કે મજાક ઉડાવે તેમાં આપણે ખેાટુ' લગાડવાનું ન હોય. દુર્યોધન કહે છે આ સામાન્ય મજાક નથી ઉડાવી. મને તેા હાડોહાડ લાગી આવ્યુ છે. ધર્માંરાજા ખૂબ સરળ હતાં. તેમણે કહ્યું કે હું અને મારા ચારે ભાઈ આપની પાસે માફી માંગીએ છીએ, ને દ્રૌપદી પણ તમારી પાસે માફી માંગશે, પણ એક વાત જરૂર સમજી લેજો કે આવા આનંદ વિનાદના પ્રસંગે આવી નાની નાની ખાખતામાં ક્રોધ કરવા, દુ:ખ લગાડવુ' તે આપને માટે ચાગ્ય નથી લાગતુ. આમ કહી ખૂબ સમજાવ્યે પણ Page #447 -------------------------------------------------------------------------- ________________ શા દશમ કઈ રીતે તેના મનને શાંતિ થઈ નહિ. થોડા દિવસ રોકાઈને દુર્યોધને પાંડુરાજા પાસે વિદાય માંગી એટલે તેને નેહપૂર્વક આદર સત્કાર કરીને પાંડુરાજા તથા ધર્મરાજાએ વિદાય આપી. દુર્યોધન તેના મામા શકુનિ આદિ પરિવાર સાથે ઇન્દ્રપ્રસ્થ જવા નીક રસ્તામાં કેઈની સાથે પ્રેમથી વાતચીત કરતા નથી. અત્યંત ઉદાસ બની ગ છે, દુર્યોધનની આવી પરિસ્થિતિ જોઈને તેના મામાએ પૂછયું. વત્સ! તું આટલે બધે ગમગીન શા માટે રહે છે? ત્યારે ઉડે નિસાસો નાંખતા દુર્યોધને કહ્યું કે થે પાંડવ નહિ બ્રાત હમારે, હૈ દુશમન અતિ ક્રૂર અદૂભૂત સભા બના ધૂતારે, હસી કરી ભરપૂર હોતા. : હે મામા ! આમ તે પાંડવેની સમૃદ્ધિ જોઈને મારા દિલમાં આગ સળગેલી હતી. મેટા મોટા રાજાઓ તેમના ચરણમાં નમે છે ને તેને કેટલે આદર સત્કાર કરે છે. તેમની સત્તા, સમૃધ્ધિ ને સન્માન જોઈને મારું હૃદય અગ્નિમાં લાકડા બળે તેમ બળી રહ્યું હતું. તેમાં ઈન્દ્રની સભાને પણ ઝાંખી પાડે તેવી અદ્ભૂત સભા બનાવીને તે ધૂતારાઓએ મારું હડહડતું અપમાન કર્યું છે. એ મારા ભાઈઓ નથી પણ મારા દુશ્મન છે. આટલા બધા મોટા મોટા માણસ વચ્ચે પાંડ અને દ્રૌપદીએ મારું અપમાન કર્યું ! આવા અપમાનિત જીવને જગતમાં જીવવા જેવું શું છે ? અને બીજું હું તેમને વૈભવ ને સંપત્તિ જોઈ શકતું નથી. માટે હે મામા! તે આ જંગલમાં જ ગળે ફાંસો ખાઈને મરી જઈશ. મારે ઈન્દ્રપ્રસ્થમાં આવવું નથી. તમે ત્યાં જઈને મારા પિતાજીને સમાચાર આપજે કે દુર્યોધન મરી ગયા છે. શનિ અને દુર્યોધન વચ્ચે વાર્તાલાપ શકુનિએ કહ્યું. દુર્યોધન ! આ તારી વાત બરાબર નથી. પાંડવે કેટલાં સરળ છે! એ તે એમ માને છે કે અમે પાંચ ભાઈ નથી પણ ૧૦૫ ભાઈએ છીએ, અને હું એમને દુશમને માને છે ? સજ્જન તે સ્વજનોના અભ્યદયમાં આનંદ માને છે, અને પાંડવોના રાજય કરતાં તમારું રાજય કયાં નાનું છે! કદાચ તેમના પુણ્યોદયથી સંપત્તિ વધી ગઈ તે તમારે આનંદ માનવે જોઈએ, પણ તમને દુઃખ તે ન જ થવું જોઈએ. યુધિષ્ઠિરે બીજા રાજાઓને જીતીને તેમના તાબે કર્યા તે શું તમારે માટે આનંદની વાત નથી ? બેટી ઈર્ષ્યા શા માટે કરે છે ત્યારે દુર્યોધન કહે છે મામા ! તમે પણ પાંડને પક્ષ લે છે. અમારો પક્ષ લેતા નથી, પણ મને તે એમ જ થાય છે કે જાણે પાંડને જીતી લઉં એટલે આખી પૃથ્વીને મેં જીતી તેમ લાગે. દુર્યોધનની વાત સાંભળીને શકુનિએ કહ્યું-દુર્યોધન! ઈન્દ્ર પણ પાંડવોને યુદ્ધમાં જીતી શકે તેમ નથી. કારણ કે યુધિષ્ઠિરની શૂરવીરતાથી ધીર પુરૂષે પણ કાયર બની જાય છે, અને ભડવીર ભીમનું નામ સાંભળીને ગજાસુર જેવા રાક્ષસે પણ ભાગી જાય શા-૫૧ Page #448 -------------------------------------------------------------------------- ________________ છે. શત્રુઓની છાતીને બાણ વડે ફાડી નાંખનાર અજુન સામે પણ કેણું લડવા તૈયાર થાય? દેખાવમાં યમુના સમાન અને પરાક્રમમાં યમરાજ સમાન તલવારને ધારણ કરનાર સહદેવ અને નકુલને પણ કેણ જીતવા સમર્થ છે? અને કૃષ્ણ વાસુદેવ જેવા તેમના સહાયકે છે. એટલે શસ્ત્રાશસ્ત્રના યુદ્ધમાં પણ તેમને કેઈ જીતી શકે તેમ નથી. એક તે તેમના જમ્બર પુણ્યને ઉદય છે, અને બીજું તેમને મોટા મોટા સહાયકો છે. વળી તેઓએ દિગ્વિજય કરીને આખી પૃથ્વીનું રાજ્ય મેળવી લીધું છે. જેથી તમે સે ભાઈઓ, કર્ણ અને હું બધા ભેગા થઈને તેમની સામે યુધ્ધ કરીએ તે પણ છતી શકીએ તેમ નથી. તેમને જીતવાને એક બીજો ઉપાય છે તે હું તમને બતાવીશ. આ પ્રમાણે શકુનિ મામાનું વચન સાંભળીને દુર્યોધને કહ્યું-મામા! ક ઉપાય છે તે મને જલ્દી કહે. હવે દુર્યોધનના હૈયે ઠંડક વળી છે. હવે તેના મામા તેને પાંડને જીતવાને ઉપાય બતાવશે ને શું બનશે તેના ભાવ અવસરે. (કાંદીવલીમાં બિરાજતા બા.બ્ર. પૂ. વસુબઈ મહાસતીજીના સદુપદેશથી છ દંપતીએ આજીવન બ્રહ્મચર્ય વ્રતની આરાધનામાં જોડાતા પૂ. મહાસતીજીને વિનંતી થતાં તેઓશ્રીની પાસે પચ્ચખાણ લેવાના હેવાથી શ્રાવણ સુદ ચૌદશ પુનમના ૫. મહાસતીજી કાંદીવલી પધાર્યા હતા.) | હતી વ્યાખ્યાન નં. ૫૧ ક્રિ શ્રાવણ સુદ ૧૫ ને રવિવાર “રક્ષા બંધન બ્રહાચર્ય મહત્સવ' તા. ૨૮-૮-૭૭. પ્રખર વ્યાખ્યાતા બા, બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીનું કાંદીવલી સંઘના આગ્રહથી આગમન' સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો! આજે શ્રી કાંદીવલી સંઘના આંગણે ભવ્ય બ્રહ્મચર્ય મહોત્સવ છે અને તપ મહોત્સવની પૂર્ણાહૂતિનો મંગલ દિવસ છે. જ્ઞાની ભગવંતે કહે છે કે બ્રહ્મચર્ય એટલે આત્માની શક્તિનો સારો સદુપયોગ. બ્રહ્મચર્ય એ આત્માનું સાચું સૌદર્ય છે. સ્થૂલિભદ્રની વાત તે આપે ઘણીવાર સાંભળી છે. એ જ્યારે સંસારમાં હતા ત્યારે કેશાની કાયાના સૌંદર્યમાં મુગ્ધ બન્યા હતા, અને સંયમ લીધા પછી ગુરૂની આજ્ઞાથી તે કેશાને ત્યાં ચાતુમાર્સ ગયા. હવે તે આત્માનું સૌંદર્ય જેનું ખીલી ઉઠયું છે તેવા મુનિ શું કેશાના રૂપના સૌંદર્યમાં આક્ષય ખરા ? “ના”. તે વિલાસી અને વિકારી વાતાવરણ વચ્ચે પણ મેરૂપર્વતની જેમ અડેલ રહ્યા, એટલે કેશાની વિચારધારા પલટાઈ. ત્યારે મુનિએ કહ્યું, હે કેશા ! Page #449 -------------------------------------------------------------------------- ________________ શા દર્શન એમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી. જે છે તે જ છે. નવું કંઈ નથી. ત્યાં સુધી સાચા સૌંદર્યની પિછાણ ન હતી ત્યાં સુધી દેહને સૌંદર્યનું સાધન માનતે હતે. ચર્મચક્ષુ ચામડીના સૌંદર્યને ચાહે છે જ્યારે જ્ઞાનચક્ષુ આત્માના સૌંદર્યને ચાહે છે. સૌંદર્યનું સત્ય સ્વરૂપ સમજાયું એટલે દેહ પ્રત્યેને રાગ, મમત્વ અને તેના પર આનંદ આપમેળે છૂટી ગયો ને આત્માનુરાગ પ્રગટ થયો. કેશાને પણ મુનિના આત્મસ્પર્શી રહસ્યભરી વાતને સાર સમજાતાં કેશા વેશ્યા મટી સતી બની. મુનિના સત્સંગથી કેશા વેશ્યાએ સતીત્વને શણગાર સજે ને સાચી શ્રાવિકા બની. આ છે ચારિત્રને પ્રભાવ. ચતુર્ગતિની અંદર આત્મા અનંતકાળથી રખડી, વિષને આધીન બની તેણે સંસારને વધાર્યો છે. જેનો આત્મા પવિત્ર બન્યા હેય ને અંતરાત્મા રણકાર કરતે હોય તેવા આત્મા બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરવા તત્પર બને છે. સર્વ પર્વતેમાં મેરૂ પર્વત સર્વ નદીઓમાં ગંગા-સિંધુ નદી, સર્વ પ્રાણીઓમાં બળવાન સિંહ, સર્વ વૃક્ષમાં કલ્પવૃક્ષ શ્રેષ્ઠ છે તેમ સર્વ વ્રતમાં બ્રહ્મચર્ય એ સર્વ શ્રેષ્ઠ છે. બ્રહ્માર્ચયમાં એ તાકાત છે કે બ્રહ્મચારી આત્માને જોતાં કામીના કામ વિકાર પણ પીગળી જાય છે. ખાનદાન પ્રતિષ્ઠિત, લક્ષાધિપતિ શેઠને દીકરે ઈલાચી કુમાર નટડીની પાછળ ગાંડે બને ને તેની સાથે લગ્ન કરવા તૈયાર થશે. નટ કહે તમે અમારી નટ કન્યાને કયારે પરણી શકે કે નટ બનીને નાચે, રાજાને રીઝવીને પૈસા મેળવે ને અમારી વાત જમાડે પછી અમે નટકન્યાને પરણાવીએ. એક નટકન્યાને પરણવા દૂધ ચેખાને ખાના, છત્ર પલંગમાં પિઢનારે ઈલાચી વહાલા માતા પિતાને અને સર્વ સુખોને ત્યાગ કરી ઘર છોડી ચાલી નીકળે. આટલે ત્યાગ જે તેણે આત્મા માટે કર્યો હોત તે તેનું કલ્યાણ થાત, અને માતા પિતાની આબરૂ વધારત, પણ મોહદશા ભયંકર છે. ઈલાચી નાચવાની કળા શીખી ગયે. હવે રાજાને રીઝવીને ઈનામ લઈને નટકન્યા પરણવી છે. આ નટ કન્યા ઉપર રાજા મોહિત થાય છે. ઈલાચી દેર ઉપર ચઢ છે. નર ઈચ્છે છે રાજાનું ધન અને રાજા ઈચ્છે છે નટકન્યા, ઈલાચી દેર ઉપર નાચી રહ્યો છે. ત્રણ વાર ચઢ ને ઉતર્યો પણ ઈનામ મળતું નથી. ત્યાં શું બન્યું? સામા ઘરમાં પંચ મહાવ્રતધારી ત્યાગી મુનિને ગૌચરી કરતાં જોયા. સૌંદર્યવંતી ને રૂપવંતી કન્યા મુનિને ગૌચરી વહેરાવી રહી છે. છતાં મુનિ તેના સામું દષ્ટિ પણ કરતાં નથી. આ દશ્ય દેર પર નાચતાં ઈલાચીએ જોયું, અને મનમાં વિચાર કરવા લાગ્યા કે જ્યાં આ મુનિ ! અને કયાં મારી દશા ! હું કયાં ભૂલ્યો? ત્યાગી આત્માના સમાગમથી, તેમના દર્શનથી પણ વિષયેના વિષ ઉતરી જાય છે. જેમ સર્પ અને નોળિયે સામસામા લડે છે ને ડંખે છે ત્યારે લડતાં લડતાં નોળીયે એક કળા વાપરીને જ્યાં નોરવેલનું ઝાડ છે ત્યાં પહોંચી જાય ને નેવેલ સુંઘી લે. નોરવેલ સુંઘવાથી સર્પના ઝેર ઉતરી Page #450 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન જાય છે, તેમ મુનિને જોતાં ઈલાચીના વિષયેના વિષ ઉતરી ગયા. ત્યાં પરિણામની ધારા વધતાં શપક શ્રેણએ ચઢતાં ઘાતી કર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી ગયા. બ્રહ્મચર્યમાં એ શક્તિ છે કે ભલભલાના હૃદયને પીગળાવી દે છે. અમારા વસુબઈ મહાસતીજીએ વીતરાગ વાણીને લેરી નાદ વગાડ. રાજા લડાઈમાં જાય ત્યારે સૈનિકે રણશીંગા ફૂકે એટલે ક્ષત્રિયના બચ્ચા થનથની ઉઠે, તેનું શૂરાતન ખળભળે તેમ વસુબઈ મહાસતીજીએ ભગવાન મહાવીરના ચારિત્રના રણશીંગા ફૂકયા કે જે સાચા સૈનિકે ને વીર હોય તે જાગી જાવ, તેમના ભેરી નાદે ૧૨ આત્માઓ જાગૃત બન્યા. એ રણશીંગાના નાદે ઉભા થઈ ગયા. તેઓ હમણાં બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરશે. આજનો દિવસ રક્ષાબંધનને છે. ભાઈ-બહેનની રક્ષાને શુભ સંકલ્પ એટલે રક્ષાબંધન. સંસારના સર્વ સંબંધમાં ભાઈ બહેનના સંબંધનું સ્થાન સર્વોચ્ચ અને સુખદાયી છે. બહેન માટે ભાઈ અને ભાઈ માટે બહેન એ સનેહનું સરોવર છે. આજે બહેન ભાઈના ઘરે જશે ને ભાઈને રાખડી બાંધશે. જે બહેન ભાઈના ઘેર પહોંચી શકે તેમ નહિ હોય તે ટપાલમાં રાખડી મેકલશે. બહેન ભાઈને રાખડી બાંધે તેની પાછળ ભાઈની જવાબદારી છે. માત્ર નાનું રેશમનું ફુમતું અને તેની સાથે રહેલે દર એનું નામ જ રહ્યા નથી પણ એની પાછળ બહેનની ભાઈ પ્રત્યેની ભવ્ય ભાવના અને બહેનના રક્ષણની મહાન જવાબદારી રહેલી છે. બહેન રાખડી બાંધીને ભાઈના માથે ભાર મૂકે છે કે હે વીરા ! આપત્તિમાં તું મારી રક્ષા કરજે, સંકટમાં સહાય કરજે. બહેનને ભાઈ ખૂબ વહાલે હોય છે. બહેનને ઠેસ વાગે તે બેલે છે ખમ્મા મારા ભાઈને! પતિને નથી કહેતી, યુગો પલટાયા છતાં આ પલટાયું નથી. (અહીંયા જેલમાં ગુનેગારને રાખડી બાંધવા ગયેલી બહેન એક સજજનને રાખડી બાંધવા જાય છે ત્યારે કહે છે બહેન! રાખડી બંધાવવાની મારી લાયકાત નથી તેથી બહેન પૂછતાં તે ભાઈ પિતાની વીતક કથા કહે છે તે દષ્ટાંત ખૂબ સુંદર રીતે કરૂણ રસથી ભરપૂર વિસ્તારપૂર્વક કહ્યું હતું.) - આજે કંઇક બહેને હસતી ને આનંદ કરતી હોય છે ને કંઈક રડતી હોય. છે. તે બહેનને પૂછીએ કે તારી આંખમાં આંસુ કેમ છે? તે બિચારી બેલી શકતી નથી. આંસુ બે પ્રકારે આવે છે. જે બહેનને ભાઈ નથી તે આંસુ સારે છે. તેના બાળકે બીજા છેકરાઓને મામાને ઘેર જતાં જોઈને કહે, બા! બધા મામાને ઘેર જાય છે. આપણે નહીં જવાનું? ત્યારે માતા આંસુ સારતાં કહે છે બેટા ! તારે મામા જ નથી. આટલું બોલતાં તેનું હૈયું તૂટી જાય છે. ભાઈ વગરની બહેન વનવગડામાં ઝાડની જેમ ઝૂરતી હોય છે. બીજી બહેન કે જેને ભાઈ હેવા છતાં પાપના ઉદયે ભાઈ બહેનને બોલાવતે નથી. તેની આંખમાં પણ આંસુ છે. આજે સમાજમાં કંઈક ભાઈ એવા હશે કે જે બહેનને ભૂલી ગયા છે. હજારના ખર્ચા કરે છે પણ બહેનને તથા ભાણેજોને બોલાવી પ્રેમના મીઠા બે શબ્દો પણ આપતું નથી, તેથી બહેને અને ભાણેજે પણ રડતા હોય છે, Page #451 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન રક્ષાબંધનને આ તહેવાર ફક્ત શારીરિક રક્ષા માટે જ નથી પણ ધર્મ, પવિત્રતા અને સદાચારની રક્ષા માટે છે. બહેન ભાઈને રક્ષા બાંધતા શુભ ભાવના ભાવે છે કે મારો ભાઈ કામક્રોધાદિ મહારેગમાંથી બચી નિગી બની તન-મનને તંદુરસ્ત બનાવવા સાથે કુળનું નામ પણ ઉજ્જવળ કરે. આ પવિત્ર પર્વ કહે છે તમે પવિત્ર બને. કામક્રોધાદિ વિકારો પર વિજય મેળવે. આ પર્વને પવિત્ર એટલા માટે કહેવામાં આવ્યું છે કે પવિત્રતાના સ્મારક રૂપ રક્ષાબંધન બાંધી તેનું પાલન કરવાથી વિષય વિકાર અને મનની મલીનતા દૂર થાય ને આત્મા પવિત્ર બને. આજના પવિત્ર દિવસે જે ભાઈ બહેનને ન બોલાવતું હોય તે વૈરઝેર છોડી દઈ દિલને પવિત્ર બનાવજો. કારણ કે જે ભાઈ બહેનને બેલાવતું નથી તેના ભાણેજે બીજા બાળકને મામાને ઘેર જતાં જોઈ મામાને ઘેર જવા ઉત્સુક બને છે. ત્યારે માતાનું હૈિયું રડી પડે છે. તે બિચારી બેલી શકતી નથી. અહીં એક પ્રસંગ યાદ આવે છે. એક શ્રીમંત શ્રેષ્ઠીને એકની એક દીકરી ખૂબ લાડકેડમાં ઉછરેલી સાસરે જાય છે. ભાઈની એકની એક વહાલી બહેન છે. કરીના મનમાં આનંદ ને કેડને પાર નથી. આ છોકરી પરણીને સાસરે આવી. દેરાણી જેઠાણી બે છે. થડા દિવસો તો આનંદથી પસાર થઈ ગયા પણ પછી કંઈક કારણસર દેરાણી જેઠાણીને મનભેદ થ. ૩૬ના આંક જેવી તેમની સ્થિતિ થઈ. લક્ષમી હોય કે ન હોય પણ જે ઘરમાં સંપ છે, એકતા છે તેના જેવું કંઈ સુખી નથી. સુખ મેળવવા નમ્રતાનો ગુણ લાવવો પડશે. આ દેરાણી જેઠાણી જુદા થયા. કહેવત છે કે “અન્ન જુદા તેના મન જુદા” છેવટે ધંધા પણ જુદા થયા. લાડકડમાં ને સંપત્તિની ઓળે.માં ઉછરેલી લાડીલી દીકરીના માતાપિતા પણ ચાલ્યા ગયા. જ્ઞાની કહે છે કર્મની દશા વિચિત્ર છે. કર્મરાજાને રંક અને રંકને રાજા બનાવે છે. પુણ્ય–પાપની બાજી કયારે પલ્ટાય છે તે ખબર નથી. ધંધામાં જુદા થયા પછી આ છોકરીના પતિને ધંધામાં પણ ભારે ખેટ આવી. ભયંકર નુકશાન થયું. છોકરીના પતિને તેથી હાય લાગી ગઈ. છેવટે કાળ ગોઝારાએ તેના પતિને પણ ઝડપી લીધે, બંધુઓ! કર્મ જીવને કેવા ખેલ ખેલાવે છે ને કઈ સ્થિતિમાં મૂકી દે છે! અહીં કાળ ગોઝારાએ છોકરીના મા-બાપને ઝડપી લીધા ને તેના પતિને પણ ઝડપી લીધે, સાથે ધન પણ ચાલ્યું ગયું. વિચાર કરે, આ છેકરીની શું સ્થિતિ થઈ હશે! તેના માથે ભયંકર દુઃખ આવી પડ્યું. તે ધારા આંસુએ રડે છે, ઝૂરે છે. સાવ નિરાધાર બની ગઈ, રેટીના પણ સાંસા પડ્યા. નણંદીને પત્ર ભાભીને મન પસ્તી’: - છેવટે આંસુ સારતી બહેન ભાઈને પત્ર લખે છે એ મારા લાડીલા વીરા! મારા કર્મોએ આ દશા કરી છે. તારા ભાણેજે ઝરે છે. રોટીન પણ સાંસા પડ્યા છે. તું તે ખૂબ દિલાવર દિલનો છે. ગરીબને બેલી છે ને દુઃખીના આંસુ લુછનાર છે. આજે હું સાવ નિરાધાર બની ગઈ છું. તે Page #452 -------------------------------------------------------------------------- ________________ rot ચાંદા રન તારી દુઃખીયારી બહેનની વહારે જરૂર આવજે. અત્યારે મારા માટે તારા સિવણ્ય કાઈ આધાર નથી. માટે એ વીરા ! તુ જરૂર આવજે. મહેને ટપાલ લખી તે ભાઈના ઘેર પહોંચી પણ તે ટપાલ કુદરતે તેના ભાભીના હાથમાં આવી. ભાભીએ ટપાલ વાંચી. વાંચીને તેને પસ્તીની માફક ફાડીને ફેકી દીધી. એને મન તે પત્ર ફાડા પણ એને કયાં ખબર છે કે પત્ર ફાડતાં બેનનું હૈયુ ફાડયું.. ભાઈનો જવાબ ન આવ્યે તેથી ખીજી વાર પત્ર લખ્યા. ખીજો પત્ર પણ ભાભીના હાથમાં ગયા. ભાભીએ તા ખીજો પત્ર પણ વાંચીને ફાડી નાંખ્યા. આ ખ!જુ બહેનના બે બાલુડા કહે છે ખા ! અમારી સ્કૂલનાં બધા છેકરાએ એ દિવસ પછી તેમના મામાને ઘેર જવાના છે તેા અમારે મામાને ઘેર નહી' જવાનું ? માતા બિચારી શું ખેલે ? તેની આંખમાં આંસુ આવી ગયા. અહા ! મેં' ભાઈ ને અખે પત્ર લખ્યા પણ ભાઈ ના જવાખ નથી. ભાઈ આ વાત જાણતા નથી. તેણે પત્ર વાંચ્યો નથી. બન્ને પત્ર ભાભીના હાથમાં આવ્યા ને તેણે ફાડી નાંખ્યા. ભાભી સમજે છે કે તે દુર્ભાગી, પુણ્યહીન જે મારા ઘેર આવશે તે મારુ... ઘર રસાતાળ થઈ જશે. આ ભાણેજો મામાને ઘેર જવા માટે રડી રહ્યા છે. ત્યાં તેના કાકી નીકળ્યા. જ્ઞાની કહે છે કે છાતીમાં ગાળી વાગી હશે તે આપરેશન કરીને કાઢી નખાશે ને તેના ઘા રૂઝાઈ જશે, પણ વચનનાં ઘા રૂઝાતા નથી. અઢી ઈંચની જીભ પાંચ ફૂટના માનવીના કયારેક પ્રાણ લઇ લે છે. , • કાકીએ મારેલા મ્હેણા ' : – છેકરાઓનુ` ખેલવું ને કાકીનું નીકળવુ. કાકીએ ખધુ' સાંભળ્યું. કાકી કહે છે. છેકરાએ ! તમે ધરતી સાથે માથા ફાડા તા પણ તમારા મામા મામી ખેાલાવે કે ખવડાવે તેમ નથી. એવા મામા મામીને યાદ કરીને તમે શા માટે રડો છે ? આ શબ્દો ઝૂપડીમાં રહેલી બહેનીએ સાંભળ્યા. બહેનને ભાઈ પ્રત્યે ખૂબ પ્રેમ હાય છે. તે બધું સહન કરી શકે પણ ભાઈનુ કાઈ વાંકુ ખેલે તે સહન નહી કરી શકે. તેથી ખહેન બહાર આવીને કહે છે ભાભી ! તમે મારા ભાઈ ને એવા શબ્દો ન કહેા. મારો ભાઈ તે ખૂખ દયાળુ ને દિલાવર છે. તે જરૂર અમને ખેલાવશે ને તેના ભાણેજોને સભાળશે. આ શબ્દો સાંભળતાં બેનના હૃદયમાં ખૂબ આઘાત લાગ્યો. બહેન ત્રીજો પત્ર લખે છે. તારી મહેનીના દુઃખની સાંભળજે આ વાત, દુઃખ તે આવી પડયું. નિરાધાર બન્યા આજ, જેઠાણી મેણાં મારતી, કે તને ખેલાવે આજ, ભાણેજો ઝૂરી રહ્યા, વહારે આવને આજ હું મારા વ્હાલા વીરા ! તને ખમ્બે પુત્ર ખ્યા પણ તારા જવાખ નથી. મારે તારી સાડી કે કઈ વસ્તુ જોઈતી નથી. માત્ર મારે તારે મીઠા પ્રેમને આવકાર જોઈ એ છે. અહી મારી જેઠાણી મેણાં મારે છે કે તારા ભાઈ કયાં ખેલાવે તેવે છે ? માટે મારે આ પત્ર વાંચીને તું અમને જરૂરથી ખેલાવજે ને ભવના મેણા ભાંગજે, પાપના Page #453 -------------------------------------------------------------------------- ________________ ધાજ ઇન ઉદયથી મારી આ દશા થઈ છે. મારી આ કરૂણ કહાની વાંચીને વિરા જરૂર અમને બેલાવજે. બહેને ટપાલ લખી. છેકરાઓ કહે લાવ બા, અમે ટપાલ નાંખી આવીએ. છોકરાઓ ટપાલ નાંખવા જાય છે પણ પહોંચી શકતા નથી. તેથી બે ઈટે મૂકીને ટપાલ નાંખે છે. બાળકોને શ્રધ્ધા છે કે આ ટપાલ વાંચીને મામા અમને જરૂર લાવશે. અહીં મામા તે ઘણું બેઠાં છે. ધમષ્ઠ આત્માને પિતાની પત્ની સિવાય જગતની તમામ બહેને માતા અને બહેન સમાન છે. તે તેમનાં સંતાનોના તમે મામા ખરા કે નહી. સંત સતીઓને પણ જગતના જે ભાઈએ છે તે મોટા પિતા સમાન ને નાના ભાઈ સમાન છે. તમે ધર્મના ભાઈ છે. તમારી બહેને બાધેલી રાખડી તૂટી જશે પણ અમે બ્રહાર્ચય રૂપી જે રાખડી બાંધીએ છીએ તે તેડી તૂટવાની નથી. સંતો સંસારની વરમાળા છેડાવી મેક્ષની વરમાળા પહેરાવે છે. અમારી બહને ભૂલેશ્વરમાં જાય તે નવી સાડી જોઈને તેને લેવાનું મન થઈ જાય. ભાઈએ કેઈ ન ધધ. જુએ તે તેને તે ધંધે વિકસાવવાનું મન થાય. ભગવાન મહાવીરનું આ એક બજાર છે. ૧૨ આત્માએ તો બ્રહ્મચંય વતને કિંમતી માલ ખરીદવા તૈયાર થયા છે. તમે પણ તમારી શક્તિ અનુસાર માલ ખરીદશે. બહેનને પત્ર જોતાં આંસુથી છલકાયેલી ભાઈની આંખે – બહેનને પત્ર પહેંચે. તે સમયે ભાઈ ઘરની બહાર નીકળે છે ત્યાં પિટમેન આવ્યો. તેને પૂછે છે ભાઈ! કાગળ છે? ટપાલીએ કવર આપ્યું. ભાઈએ બહેનના અક્ષર ઓળખ્યા, પત્ર વાંચતાં તેની આંખમાંથી આંસુ પડયા. અહે! મારી બહેન પહેલાં કેવી શ્રીમંત અને સુખી હતી ! તેના ધનથી તેણે કંઈક ગરીબના આંસુ લૂછયા છે. એક સ્વભાવના કારણે દેરાણી જેઠાણીને ઝઘડે થે, તેથી જુદા થયા. વહેપારમાં ભારે ખેટ આવી અને છેવટે કાળ ગોઝારાએ મારા બનેવીને પણ ઝડપી લીધા, અહો ! મારી બહેનની આ દશા ! હું કે હતભાગી કે મેં મારી બહેનની ખબર પણ ન લીધી! ભાઈ ઘરમાં ગયે. જઈને બહેનના ઘેર જવાની તૈયારી કરે છે. ત્યારે ભાભી પૂછે છે શેની તૈયારી કરે છે? કયાં જઈ રહ્યા છે? ભાઈ કહે બહેનને પત્ર આવ્યું છે. તે ખૂબ દુઃખી છે. ભાણેજે, મામાને ઘેર આવવા રડી રહ્યા છે, માટે હું તેમને તેડવા જાઉં છું આ સાંભળતાં જેમ ગુફામાંથી સિંહ અને બેડમાંથી વાઘ તાકે તેમ ભાભીસાહેબ તાડૂક્યા. કેની પરવાનગીથી જાવ છે? ભાઈ કહે મારે રજા કેની? ભાભી કહે-ઘરની માલિકી મારી છે. ખરેખર આ વાત પણ સાચી છે. આજે લગભગ ઘર બહેનેના નામના લખાયેલા છે. ભાભીની વાત સાંભળી ભાઈ કહે તું ન બોલ, કર્મની દશા એર છે. તું જુના દિવસો યાદ કર. બહેન બનેવીએ આપણને ઘણે ભેગ આપે છે. તેમને તે મહાન ઉપકાર છે. ફૂલ જેવા બાળકે શું લઈ જવાના છે? Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ચાર ન આ તે ૪૦ વર્ષો પહેલાંની કહાની છે. આજે પણ કંઈક ઘરમાં આ સ્થિતિ જોવા મળે છે. કંઈક બહેને રડતી હોય છે કે છતાં ભાઈએ હું ભાઈ વગરની છું. તમારી બહેન તમારા બંગલા કે દાગીના નહિ લઈ જાય માટે બહેનને પ્રેમથી બોલાવજે, નિરાધાર વિધવા બહેનોના આંસુ લૂછજો. પત્નીને વટહુકમ છૂટ એટલે ભાઈસાહેબ તે ઉભા રહી ગયા. મીસાને વટહુકમ હતું ત્યારે બધાના હેઠ બંધ થઈ ગયા હતા. ભાઈ બિચારો પત્નીના હુકમ આગળ કંઈ બેલી શકે નહિ. ભાઈ બજારમાં જઈને આંસુ સારે છે ને મનમાં મૂંઝાય છે. શું કરું? આશાભેર આવેલા પાછા વળેલા બહેન ભાણેજે” – આ બાજુ બહેનના છોકરા ખૂબ રડે છે. અમારે મામાને ઘેર જવું છે. બધા જાય છે ને આપણે કેમ નહિ જવાનું? બાળકેએ હઠ ન છોડી એટલે માતાએ કહ્યું-રડશે નહિ, હું તમને લઈ જઈશ, ભાઈનું ગામ પાંચ માઈલ દૂર હતું એટલે બહેને વિચાર કર્યો કે લાવ, હું બાળકને લઈને ભાઈને ઘેર જાઉં. બહેન બાળકને લઈને જાય છે. ભાભીએ દૂરથી જોયું કે મારા નણંદ બે ભાણેજોને લઈને આવે છે. તેથી તેણે બારણું બંધ કરી દીધા. બારણું બંધ થતાં જઈને બહેનની આંખમાં આંસુ પડ્યા. અહો ! કર્મરાજા! શું તારા ખેલ છે? શું તારી વિચિત્રતા છે? સુખના સમયમાં પ્રેમથી સ્વાગત કરનારી ભાભી આજે મને જોઈને બારણું બંધ કરે છે. માતા કહે છે બેટા! તારી મામીની મરજી ઓછી છે. માટે આપણે જવું નથી. આપણે આપણું ઘેર જઈએ. રડતા બાલુડાને લઈને માતા પાછી આવી. ઝૂંપડી બંધ કરી ચોધાર આંસુએ રડે છે. દિવસો ને મહિનાઓ ગયા બાદ આ બાજુ ભાઈ દુકાને બેઠો છે. તેની કર્મની દશા પલટાય છે. ભાઈ બેઠે છે ત્યાં પત્ર આવ્યો કે વહેપારમાં ભારે ખેટ આવી છે. પરદેશમાં ઢિી ભાંગી છે. ભાઈ આ કાગળ લઈને ઘેર આવ્યું. તેની પત્નીને કહે છે દેખ, તે મારી બહેન ભણેજેને પાછી વાળ્યા તેનું ફળ અત્યારે મળી ગયું. રૂમાં લપેટેલી આગ છૂપી રહે તે પાપ છૂપું રહે. વહેપારમાં મોટું નુકશાન થયું છે. પેઢી ભાંગી છે. પૈસા ભરપાઈ કરવાનું સાધન નથી. કેઈની આંતરડી બાળીએ તે આપણું બળે. બહેનના નિસાસાં આપણને લાગ્યા છે. ભાઈને હાય લાગતાં ઢગલે થઈને પડી ગયો. તે “માતા પાસે દીકરાની ફરિયાદી – બહેન ભાઈના ઘરેથી પાછી આવી. બાળક કહે, અહો માતા ! મામાએ આપણને કાઢી મૂક્યા ઘરમાં પેસવા પણ ન દીધા, ને કંઈ આપ્યું પણ નહિ જોજે, બહેન બાળકો પાસે ભાઈનું જરા પણ નીચું પડવા દેતી નથી. તે કહે છે બેટા, એમ નથી. તું ના સમજે. હવે આ દેરાણી જેઠાણી જુદા થયા ત્યારે આ બહેનના ભાગ્યમાં જે જમીન આવી હતી તેના ઉપર તેઓ ઝુંપડી બાંધીને રહેતાં હતાં ભાઈએ બહેનને કંઈ આપ્યું નથી છતાં બાળકને કહે છે કે જે તારા મામાએ તમારે માટે ઘણું આપ્યું છે. તે મેં જમીનમાં દાટી રાખ્યું છે. એમ કહી ઝુંપડીમાં ખાડે Page #455 -------------------------------------------------------------------------- ________________ શારકા દર્શન દે છે ત્યાં ઝવેરાત તથા ધનને ભરેલે ઘડો નીકળે. બહેન પિતાના બાળકને કહે છે કે જુએ મામાએ આપણને છાની રીતે કેટલું બધું કહ્યું છે ! હવે કુદરતને કરવું કે પુદયે બહેન ખૂબ સુખી થઈ ગઈ ને બીજી બાજુ ભાઈ તે સાવ રસાતાળ થઈ ગયે. તે ધારે આંસુએ રડે છે. પત્નીને કહે છે જરૂર આપણને બહેનના નિસાસા લાગ્યા છે. હવે તે ઝેર ખાવા સિવાય કઈ રસ્તો નથી. હમણાં લેણીયાએ રેડ પાડશે. પૈસા લાવે, ત્યારે હું મારું મોટું શું બતાવીશ? જે ચોવીસ કલાકમાં કંઈ સારા સમાચાર આવે તો ઠીક છે નહિતર ઝેર પીને મારા જીવનને અંત લાવીશ. આ સમાચાર વાયુવેગે ફેલાતાં બહેનને પહોંચી ગયા કે ભાઈની પેઢીઓ ભાંગી છે, વહેપારમાં મોટી ખોટ આવી છે, અને ભાઈ કરજદાર બને છે તેથી ઝેર પીને જીવનને અંત લાવવા તૈયાર થયેલ છે. આ વાત સાંભળતાં ભાઈ માટે અપૂર્વ લાગણી રાખનારી બહેન તરત જ મિલ્કતનો ભરેલે ઘડો નીકળે હતું તે કપડે વીંટાળીને લઈને પિતાના ભાઈને ત્યાં ગઈ. નણંદને જોઈને ભાભીએ બારણાં બંધ કર્યા. બહેન કહે ભાભી ! બારણાં ખોલે. આ બહેન જીવતી છે ત્યાં સુધી મારા ભાઈના માથાને વાળ વાંકે નહિ થવા દઉં, એને ઝેરના પ્યાલા નહિ પીવા દઉં, બહેન આવું બેલે છે છતાં ભાભી બારણું ખેલતી નથી. - “બહેને ઝેરના પ્યાલા પીતા બચાવેલો ભાઈ –ભાઈ તેની પત્નીને કહે છે તું એકવાર મારી બહેનના મીઠા શબ્દો તે સાંભળ. તે શું કહે છે? છેવટે ભાભીએ બારણું ખેલ્યું. ભાઈને આશા તો હોય જ નહિ ને કે બેન કંઈક લઈને આવી હશે ! કારણ કે બેનની સ્થિતિ સાવ નિરાધાર છે. બહેન અંદર જાય છે ત્યારે ભાઈ કહે છે તે મારી વહાલી બહેન! તારો ભાઈ દુર્ભાગી પુણ્યહીન છે. મારી લાખની મિલ્કત લુંટાઈ ગઈ છે. હવે જીવનને અંત આણ્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. માટે જતાં જતાં તને છેલ્લાં આશીર્વાદ આપું છું કે તારો ભાઈ તે હવે આ દુનિયામાંથી વિદાય લે છે પણ મારા ભાણેજોને સાચવજે ને સુખી થજે. આટલું કહીને ભાઈ ઝેરનો કટરે પીવા જાય છે. ત્યાં બહેન તેના હાથમાંથી ઝૂંટવી લે છે. ભાઈના તો હોશકોશ ઉડી ગયા છે. હવે આબરૂ સાચવવી ભારે છે. બહેન કપડે વીંટાળી મિલ્કતને ઘડો લઈને આવી છે તે ભાઈને આપે છે ને કહે છે ભાઈ વીરા ! તું આ લઈ લે ને તારી આબરૂ સાચવી લે. આ બહેન જીવતાં ભાઈને આવી રીતે મરવા નહિ દે. બહેનની કેટલી ઉદારતા અને તેની કેટલી ભવ્ય ભાવના ! જે બહેન અને ભાણેજોને આવતાં જોઈને ભાભીએ બારણાં બંધ કર્યા હતા છતાં બહેન આજે તે પ્રસંગ યાદ પણ નથી કરતી. બસ, તેની એક જ ભાવના છે કે જે મારો ભાઈ Page #456 -------------------------------------------------------------------------- ________________ ખી હોય ને મારી પાસે કંઈ હોય તે તેને બનતી સહાય કરવી જોઈએ. બહેને પિતાને માટે કંઈ નહિ રાખતાં મિલ્કતને ભરેલે આ ઘડો ભાઈને અર્પણ કર્યો. ભાઈ પૂછે છે બહેન! આ શું? ત્યારે બેન કહે છે તમારા બનેવીએ જમીનમાં દાટીને સાચવી રાખ્યો હશે, પણ જ્યાં સુધી પાપને ઉદય હોય ત્યાં સુધી રત્ન પણ કાંકરા બની જાય. હવે મારા પુણ્યને ઉદય થયે હશે એટલે આ તારા ભાણેજે કહે મામાએ આપણને કંઈ ન આપ્યું? મેં એમને સમજાવવા માટે કહ્યું કે તેમણે આપણને ગુપ્ત રીતે ઘણું આપ્યું છે તે મેં જમીનમાં દાટયું છે. એમ કહીને ત્યાં જમીન બેદી તે આ મિલ્કતને ભરેલો ઘડો ન કર્યો. ત્યાં ભાઈ ! તારી આ સ્થિતિ સાંભળી એટલે મિલ્કત લઈને અહીં આવી છું. તું આ લઈ લે અને તારી જતી ઈજજતને સાચવ. ભાઈને લેતાં મનમાં ખૂબ દુઃખ થાય છે કે અહો ! મારી બહેનને મીઠો પ્રેમ કે આવકાર મેં આ નથી છતાં બેન તેના શુદધ ભાવથી પિતાની તમામ મિત મને દઈને દુઃખમાં સહાય કરવા આવી છે. ધન્ય છે આ બેનડીને! ભાઈએ મિલ્કત લઈને પિતાની ઈજજત સાચવી. આ ભાઈ પિતાની પત્નીને કહે છે કે જે, આ બહેનીએ મને શું આપ્યું? માત્ર ધન જ નથી આપ્યું પણ મને મૃત્યુના મુખમાંથી બચાવે છે. આનું નામ સાચી રક્ષાબંધન. પોતાના સુખને લાત મારી બીજાનું દુઃખ મટાડયું છે. - ભાભીનું હૃદય પણ પાઈ ગયું ને પોતે કરેલી ભૂલને પશ્ચાતાપ થયે. રક્ષાબંધનની કહાનીઓ તે ઘણું મેટી છે, પણ આજે ત્રણ તપસ્વીનાં પારણાં છે. અને તેના કળશરૂપે બ્રહ્મચર્ય મહોત્સવ છે. ૧૨ આત્માઓ આજે બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરવાના છે. બ્રહ્મચર્યના આરાધનાથી અનેક પ્રકારની લબ્ધિઓ અને શક્તિ પ્રાપ્ત થાય છે. આત્મામાંથી શક્તિઓને જોત વહેવા માંડે છે. આવા મંગલમય બ્રહ્મચર્યવ્રતની આરાધનામાં આળસ કે પ્રમાદ ન કરતાં જીવનની વિશુધ્ધિ માટે અંતરના ભાવથી બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરે. જેથી જીવન મંગલમય, કલ્યાણમય અને કર્મમુક્ત બને. હવે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા અપાય છે. તે માટે આલોચના કરાવાય છે. આજે બોરીવલીથી જે આવવાનું બન્યું હોય તે અમારા મધુર વ્યાખ્યાની બા.બ્ર. પૂ. વસુબઈ મહાસતીજીના સદુપદેશથી આપ શ્રી સંઘ જે જાગ્રત બન્યો છે ને આજે ૧૨ આત્માઓને બ્રહ્મચર્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેને પ્રતાપ છે. શ્રી કાંદીવાલી સંઘે દાન, શીયળ, તપ અને ભાવનાથી આજે સંઘને ઉજજવળ બનાવ્યો છે તેમ જ ધર્મધ્યાનથી શ્રી સંધ જે ગાજી ઉઠયા છે તે ધન્યવાદને પાત્ર છે. (પૂ. મહાસતીજીના વ્યાખ્યાન બાદ શ્રી છગનભાઈએ સુંદર શૈલીથી ભાષણ કરેલ અને તેમાં બેરીવલીથી પધારેલા પ્રખર વકતા, બા. બ્ર. વિદુષી પૂ. શારદાબાઈ મહાસતીજીનો તેમ જ અત્રે ચાર્તુમાસ બિરાજેલા બા. બ્ર. વસુબઈ મહાસતીજી ઠાણા. Page #457 -------------------------------------------------------------------------- ________________ દા દર્શન it ૪નો ખૂબ ખૂબ આભાર માન્યા હતા. તેમ જ છેત્રે કાંદીવલીના ઇતિહાસમાં આજના દિવસ અમર ખનશે ને સુવર્ણાક્ષરે નોંધાશે. તેમ કહીને સૌનો આભાર માન્યા હતા. વ્યાખ્યાન ન-પર દ્વિ, શ્રાવણ વદ ૨ ને મંગળવાર તા. ૩૦-૮-૭૭ સુજ્ઞ ખ'એ ! વિષયાના વિષનું વમન, કાચાનું શમન અને ઇન્દ્રિયાનું દમન કરાવનાર તારણહાર ભગવંત ભવ્ય જીવેાના કલ્યાણના રાહ બતાવતાં કહે છે કે હું ભવ્ય જીવા! તમે ગુમાવેલી સ'પત્તિ, સત્તા, આરોગ્ય, વહાણુ બધુ' પુણ્યમળ હશે તેા પાછુ પ્રાપ્ત કરી શકશે પણ જીવનમાંથી જે અમૂલ્ય ક્ષણા આત્મસાધના કર્યાં વિના ગુમાવા છે તે ફરીને પાછી મેળવી શકાતી નથી. સમજી લે. જીવને સ`સારની વિસ્મૃતિ અને આત્માની સ્મૃતિ નહિ થાય ત્યાં સુધી સાચી દિશા જડવાની નથી. જો તમારે સાચુ' સુખ જોઇતુ' હેાય તે સ ́સારની વિસ્મૃતિ કરે. જે જે મહાન પુરૂષાને આત્મિક સુખ મેળવવાની તમન્ના જાગી તેમણે સર્વ પ્રથમ સંસારની વિસ્મૃતિ કરી છે. ખીજાની કયાં વાત કરવી, આપણા શાસનપતિ પ્રભુ મહાવીરના જીવન ઇતિહાસ વાંચશે। તે તમને તેમાંથી ઘણું જાણવા મળશે. ભગવાનને જીવન ઇતિહાસ વાંચીને મારા રૂંવાડા ખડા થઇ જાય છે. ભગવાને આત્મિક સુખ મેળવવા માટે સ`સારને લાત મારી અને આત્માની સ્મૃતિ કરવા માટે દીક્ષા લીધી. ઇચ્છા અને અરમાનેાનું અલિદાન દીધું. સ્વ-પર હિત ખાતર આત્મ સમર્પણુ કર્યું. રાગની ખીણમાંથી નીકળી ત્યાગની ટોચે પહેાંચ્યા. એમણે રાગના ત્યાગ કર્યો પણ તમે શું કરે છે? હું તમને પૂછું' છું કે તમને રાગની વાતા ગમે છે કે ત્યાગની ખેલે તેા ખરા. કોઈ વ્યકિત તમને એવા સમાચાર આપે કે તમારા દીકરો સાધુ સંતા પાસે બહુ જાય છે ને હવે તેને દીક્ષા લેવાના ભાવ છે અને બીજી વ્યકિત તમારા દીકરાના વિવાહના સમાચાર લઈને આવે તે સાચું ખેલો, તમે કેાની વાત વધાવી લેશે ? એમાંથી તમે કાને કંસાર જમાડશે ? દીક્ષાની વાત કરનારને કે લગ્નની વાત કરનારને ? (હસાહસ) તમે જવાબ નહિ આપેા. હસીને પતાવી દેશે. કારણ કે તમને ત્યાગની વાત નહિ રૂચે. તમને રૂચે કે ન રૂચે, પણ અમે તે તમારી પાસે ત્યાગની વાતા કરવાના કારણ કે આત્મવિકાસમાં ત્યાગની જરૂર છે. ત્યાગ વિના આત્માના વિકાસ થવાના નથી. આત્માને વિકાસ કરવા માટે રાગના ત્યાગ કરવા પડશે. મહાવીર પ્રભુએ ત્રીસ વર્ષોંની ભરયુત્રાન વયે સંસારને લાત મારીને સયમ લીધે. આલીશાન ભવન જેવા રાજમહેલના ત્યાગ કરી વનની વાટ પકડી. દીક્ષા લઈને સાડાબાર વ Page #458 -------------------------------------------------------------------------- ________________ શાહ શેન ને પંદર દિવસ સુધી ઉગ્ર સાધના કરી. એમણે રાજમહેલ, વૈભવ, પત્ની વિગેરેના રાગને ત્યાગ કર્યો એટલું જ નહિ પણ શરીરના રાગને કેટલે ત્યાગ કર્યો! સંયમ લઈને શરીર સામું જોયું નથી, ચાર માસી, છ માસી, બે માસી વિગેરે ઉગ્ર તપની સાધના કરી. આવા તપમાં ભગવાનનાં પારણાના દિવસ કેટલા? બોલે મગનભાઈ! ત્રણસો ઓગણપચાસ દિવસ આટલા સમયમાં પણ કેટલા ઉપસર્ગો આવ્યા? સંગમદેવ સૂઝતા આહાર પણ હોય તે અસુઝતા કરી નાખે, માર્ગમાં ઢીંચણ પ્રમાણ રેતીના ઢગલા કરે, એટલે ચાલતાં પગ ભરાઈ જાય, માર્ગમાં કાંટા વેરે આવા ઘણું ઉપસર્ગો આપ્યા તે સમતા ભાવે સહન કર્યા. ભરવાડે કાનમાં ખીલા નાંખ્યા છતાં ચીસ પાડી નથી એક વખત ભગવાન ધ્યાનમાં ઉભેલા હતાં ત્યારે પૂર્વભવની વૈરી કટપૂતના દેવીએ વગર અનિએ શરીરની ચામડી બાળી નાખે તેવી હિમવર્ષા વરસાવી છતાં સમભાવે સહન કરી. સાડાબાર વર્ષને પંદર દિવસ સુધી ભૂખ-તરસ અને ઉજાગરા વેઠયા આ બધું કષ્ટ ભગવંતે શા. માટે સહન કર્યું તે સમજાય છે ને ? આવી અઘોર સાધના કરી જગતના જીવે ઉપર કરૂણાને ધોધ વહાવીને અનેક જીને બળતા દાવાનળ જેવા સંસારમાંથી બહાર કાઢયા. જે ભગવાન વૈભવના ઢગલા ઉપર બેસી રહ્યા હતા અને સત્તાના શિખરે બેસી હકુમત ચલાવી હત, સુંવાળી શામાં આળોટયા હતા તે જગત તેમને ઓળખત નહીં પણ ભગવાને સંસારને દુઃખને દાવાનળ માનીને ત્યાગ કર્યો તે આપણે તેમને ઓળખ્યા. તે હવે તમે સમજે. તમને હવે સંસારમાં દુઃખ દેખાય છે? જ્ઞાની પુરૂષ કહે છે કે સંસારમાં સુખ શેાધવું એટલે કાંકરા પીલીને તેલ કાઢવા જેવી મૂર્ખાઈ છે. કાંકરા પીલે તેલ મળે ખરું ? “ના”. તે ભૌતિક સાધનામાં તમે સુખ શોધો છો તે મળે ખરું ? સુખ ભૌતિક સાધનામાં કે સુંવાળા વિષય ભેગમાં નથી પણ સાચું સુખ તે આત્મામાં છે. જે સુખ પ્રાપ્ત થયા પછી સંસારના સુખની આશા (તૃણુ) રહેતી નથી. આત્મસુખ મળતાં ભવભ્રમણને અંત આવી જાય છે. આપણે મહાન પુરૂષોના જેવી કઠોર સાધના કરી શકતા નથી પણ મહાન પુરૂષોના જીવનને યાદ કરી તેમના સુકૃત્યની અનુમોદના અને આપણાં દુષ્કૃત્યની નિંદા કરીએ તે પણ આપણું જીવનમાં આરાધનાને નવો ઉત્સાહ જાગે. આ તે મેં તમને મહાવીર પ્રભુની વાત કરી પણ આગળના શ્રાવક પણ આરાધનામાં કેવા દઢ અને શ્રદ્ધાવાન રહ્યા છે. જો તમે શ્રધ્ધા મજબૂત રાખશે તે અવશ્ય તમારું કામ થશે. આત્માના માર્ગમાં શ્રદ્ધા વગર આગળ વધાતું નથી. સંસારના કાર્યમાં શ્રધ્ધા રાખે છે તે કાર્યમાં સફળ બને છે. અહીં એક દ્રષ્ટાંત યાદ આવે છે. એક શ્રીમંત શેઠને અનંગપાલ, મહીપાલ, ધનપાલ, અને જયપાલ નામના ચાર પુત્ર હતાં, સમય જતાં શેઠ વૃધ થયાં એટલે બધી મિલકત, ઘરબાર વિગેરે સરખે Page #459 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૪૧૩ ભાગે પુત્રને વહેંચી આપ્યું. માત્ર એક કિંમતી હીરે બાકી હતું. તે હીરે એક જ હતે એટલે શેઠે પુત્રને બતાવીને કહ્યું કે આ હીરો હાલ મારી પાસે રાખું છું પણ મારા મરણ પછી તમારે પૈસા જોઈતા હોય તે વેચીને સરખે ભાગે વહેંચી લેજે. તમારે કોઈને રાખ હોય તે એક જણે રાખીને બીજાને કિંમત પ્રમાણે પૈસા આપી દેવા. આ પ્રમાણે સૂચના કર્યા બાદ થોડા દિવસમાં શેઠ મરણ પામ્યા. હીરો લઈને છોકરાએએ પિતાજીની બધી ક્રિયા પતી જશે પછી શું કરવું તે અંગે વિચારીશું એમ વિચાર કરીને હીરા તિજોરીમાં મૂકી દીધા. પિતાના મરણ પછી બાર દિવસ બાદ પુત્રો હીરાનું શું કરવું તે અંગે વિચારણા કરવા બેઠા ત્યારે તિજોરી ખેલીને હીરે લેવા ગયા તે હીરે ગુમ. એકબીજાએ ચારેય ભાઈઓને પૂછયું કે હીરો ક્યાં ગયો? ચારે ભાઈઓ કહે છે કે અમે હીરે જે નથી. ઘરમાં ચારે તરફ ખૂબ તપાસ કરી પણ હીરે જડે નહિ ત્યારે માટે પુત્ર કહે કે આપણે રાજા પાસે જઈ એ. જરૂર હીરો મળી જશે. * ખોવાયેલા હીરાને શોધવા રાજદરબારમાં કરેલી અપીલ” - ચારેય ભાઈઓ રાજદરબારમાં આવ્યા ને રાજાને પ્રણામ કરીને ઉભા રહ્યા. રાજાએ તેમને આદર આપીને બેસાડ્યા ને પૂછ્યું, તમે કયાંથી આવ્યા છો ને શા કામે આવ્યા છે? પહેલાના રાજાઓમાં નીતિ હતી. ગમે તે માણસ આવે તો તેને આદર સત્કાર કરતા ને તેમની દાદ સાંભળતા હતા. આજે તે સરકાર પ્રજાની દાદ સાંભળતી નથી. મોટા દીકરાએ કહ્યું, મહારાજા! અમે આપના ગામમાં વસતાં શિશુપાલ શેઠના પુત્રો છીએ, અને આપની પાસે એક ખાસ કામ માટે આવ્યા છીએ. રાજાએ કહ્યું, શિશુપાલ તે ખૂબ ધનવાન શેઠ હતા. એમના સુપુત્રોને મારું શું કામ પડયું ? ત્યારે કહે છે કે અમારા પિતાજીએ અમને બધું ધન સરખે ભાગે વહેચીને આપી દીધું છે પણ એક મૂલ્યવાન હીરો વહેંચવાનું બાકી હતો. એ હીરે એટલે બધો તેજસ્વી હતું કે અંધારી રાતે બહાર કાઢીને મૂક્યો હોય તે પ્રકાશ પ્રકાશ ફેલાઈ જાય. એ હીરો અમે તિજોરીમાં મૂક્યો હતો. થોડા દિવસ પછી લેવા ગયા તે હીરો મળે નહીં. ત્યારે રાજાએ પૂછ્યું કે તમારા ઘરમાં હીરાની વાત બીજા કઈ જાણે છે ? ના, મહારાજા. ચાર ભાઈઓ સિવાય બીજું કંઈ આ વાત જાણતું નથી. રાજા કહે છે તે તમારા ચાર ભાઈઓમાંથી કઈકે હીરે ગુમ કર્યો લાગે છે ! શેઠના પુત્રોએ કહ્યું. મહારાજા ! એ હી કોણે લીધો તે અમારે જાણવું નથી પણ આપ ગમે તેમ કરીને હીરે મેળવી આપે. રાજા કહે છે ભલે, હું થોડા દિવસમાં હીરાને પત્તે મેળવી આપીશ. રાજાએ હા તે કહી પણ હીરે મેળવી આપ મુશ્કેલ હતું. ઘણું ઉપાય કર્યા પણ હીરો મળે નહીં, ત્યારે રાજા અત્યંત ઉદાસ થઈ ગયા. રાજાને પુત્ર ખૂબ હોંશિયાર હતા Page #460 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ શાહ કથન તેણે રાજાને પૂછ્યું, પિતાજી ! આપ આટલા બધા ઉદાસ કેમ રહે છે ! ત્યારે રાજાએ હીરાની વાત કરી. કુમાર કહે છે પિતાજી! ચિંતા ન કરે. હું ગમે તેમ કરીને હીરે શેધી આપીશ. કુમારે શેઠના ચારેય પુત્રને કહ્યું કે હું દશ દિવસમાં તમારે હીરે મેળવી આપીશ, પણ તમારે દશ દિવસ હું કહું ત્યાં જુદા જુદા સ્થાને રહેવું પડશે. શેઠના પુત્રોએ કહ્યું. ભલે, તમે જેમ કહેશે તેમ અમે કરીશું. રાજકુમારે ચારે ભાઈઓને જુદા જુદા ઉતારા આપ્યા. છ દિવસ તે વીતી ગયા. કુમાર હિરાની શોધમાં” – સાતમે દિવસે કુમારે રાજપૂતને વેશ પહેર્યો ને પાણીદાર ઘોડા ઉપર બેસીને ઘણે દૂરથી કોઈ અજાણ્યા મુસાફર આવતો હોય તે દેખાવ કર્યો, અને સૌથી મોટા અનંગપાલને ઉતારો હતે ત્યાં તે આવ્યા. ત્યાંના પટાવાળાને રાજકુમારે પહેલેથી કહી રાખ્યું હતું એટલે અંદર જવા દીધે. આ ઉતારામાં અનંગપાલ અને અજાણ્યા મુસાફર તરીકે રાજકુમાર એ બે જ હતાં. રાજકુમારે અજાણ્યા મુસાફર તરીકેનો ડેળ કરતાં કહ્યું –ભાઈ! આજે તે ખૂબ થાકી ગયો છું, પણ તમે અહીં છે તે સારું છે અને કંપની મળશે. બાકી હું ઘણીવાર આવું છું પણ એકલા રાત લાંબી થઈ પડે છે. આમ અલકમલકની વાત કરીને તેની સાથે બેસવા ચાલવાને પરિચય વધાર્યો, ને કહ્યું ચાલે, આપણે બંને છીએ તે ચેપાટ રમીએ. શેઠને પુત્ર કહે છે ચાલે, ત્યારે આજે મને પણ આનંદ આવશે. છ દિવસથી હું એકલે પડી ગયે છું. કામધંધા વિના મારો ટાઈમ પસાર થતું નથી. આમ કહી બંને ચોપાટ રમવા બેઠા. રમવાને બરાબર રંગ જામ્યો હતો. ત્યાં કુંવરના પગની લાત વાગતાં કેડીયું પડી ગયું ને દી બુઝાઈ ગયો. રંગમાં ભંગ પડે. ઉતારાને રખેવાળ કુમારની ચેતવણી મુજબ બહાર ચાલ્યો ગયો હતો. આ બંને જણ સૂઈ ગયા ને સવાર પડતાં રાજકુમાર રવાના થઈ ગયે. આઠમે દિવસે બીજા નંબરના અને નવમા દિવસે ત્રીજા નંબરના ભાઈના ઉતારે રાજકુમાર ગયો ને પહેલાની જેમ અજાણ્યો થઈને ગયે ને ચેપાટ રમે પણ હીરાને પત્તો લાગે નહિ. કુમારની યુક્તિથી પકડાયેલે સાચે ચેર - છેવટે દશમે દિવસે ચેથા ભાઈના ઉતારે આવ્યા ને ત્યાં રોપાટ રમવા બેઠો. બરાબર રંગ જામ્યો એટલે કુમારને પગ અડતાં કેડીયું પડી ગયું ને દી બુઝાઈ ગયો. આ કુંવર જાણીને કરતે હતું. દીવે ઓલવાઈ જતાં રખેવાળને બૂમ મારી પણ આવ્યો નહિ. એટલે કુમાર બેલી ઉઠે કે આ ઉતારાને રખેવાળ કયાંક ચાલ્યા જાય છે. રાજાએ બે રખેવાળ રાખવા જોઈએ. આપણી રમતને રંગ જામ્ય ને આ ભંગ પડી ગયે. હવે શું કરીશું? ત્યારે શેઠના પુત્રે કહ્યું-મિત્ર ! તમે તેની ચિંતા ન કરો. હું હમણાં અંધકાર દૂર કરું છું. એમ કહીને તેણે કેડે કપડામાં લપેટીને બાંધેલે હીરો છેડીને બહાર કાઢો, ને જમીન ઉપર મૂક એટલે પ્રકાશ, પ્રકાશ પથરાઈ ગયે. રાજકુમારે હીરાના વખાણ Page #461 -------------------------------------------------------------------------- ________________ ગામડા ન જાપ ન કર્યાં પણ સમજી ગયો કે આજ હીરા હોવા જોઈ એ. પ્રકાશ થયો એટલે કહ્યુ ભાઈ! સારુ' થયું. હવે આપણી ખાજી પૂરી થશે. ઘણી વાર ચાપાટ રમ્યા. તેમાં શેઠના પુત્ર જીતી ગયા. કુમારે તેને જીતવા દીધા. જીત્યા પછી કુમારે એ પાન કાઢયા. તેમાં એક પાન પાતે ખાધું ને ખીજી શેઠના પુત્રને ખવડાવ્યું. તેમાં ઘેનની દવા નાંખી હતી. એટલે એ થાડીવારમાં ઊંઘી ગયા. ખરાખર ઘેન ચઢયુ જાણીને કુમારે તેની કમ્મરેથી હીરા છેડીને લઇ લીધેા ને પેાતાના ઘેાડા ઉપર બેસી રવાના થયેા. “મેટા માણસની ગંભીરતા” – સવારમાં રાજાના હાથમાં હીરે આપી દીધા. રાજાએ ચારેય ભાઈ આને સભામાં ખેલાવીને મેટા દીકરા અન’ગપાલના હાથમાં હીરા આપીને કહ્યુ –ભાઇ ! આ જ તમારે ગુમ થયેલા હીરા છે ને ? હીરે। અનંગપાલે હથેળીમાં મૂકયો તા આખી સભામાં પ્રકાશ પ્રકાશ થઈ ગયા. ઝગમગતા હીરો જોઇને સભાજના આશ્ચય ચકિત થઈ ગયા. અનંગપાળે કહયુ –સાહેબ ! આ અમારા ગુમ થયેલે હીરા છે. રાજાએ કહ્યુ` કે હીરા કણે લીધા હતા ને કેવી રીતે મેળવ્યો તે અમારે તમને કહેવું નથી. તમે તમારા હીરા લઇને સુખી થાઓ. રાજાએ કોઇનું નામ ન પાડયું પણ જેણે લીધા હતા તેનું મુખ કાળું ધખ થઈ ગયુ.. હીરા મળવાથી શેઠના પુત્ર આનંદ પામતા પેાતાને ઘેર ચાલ્યા ગયા. “ શાશ્વત હીરા કયારે શાધશા” – ખ ́ધુએ ! શેઠના પુત્રાનેા હીરા ગુમ થયો તેા રાજા પાસે ગયા ને રાજાએ ગુમ થયેલે હીરે મેળવી આપ્યો ને શેઠના પુત્રા આનંદ પામ્યા. આ તેા દ્રવ્ય હીરાની વાત થઈ પણ તમારા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી અમૂલ્ય અને શાશ્વત હીરા ગુમ થઇ ગયા છે તેને શેાધવા પ્રયત્ન કરે છે ? એને મેળવવા કાઈ ની સહાય માંગેા છે ? શેઠના પુત્ર રાજા પાસે ગયા તેા હીરો મળી ગયો તેમ તમારે જો જ્ઞાન, દનરૂપી શાશ્વત હીરા મેળવવા હાય તેા વીતરાગ ભગવંત રૂપી મહારાજાના શરણે જાએ. એ તમારા ગુમ થયેલા હીરા ખતાવશે. એ હીરાની પ્રાપ્તિ થવાથી શાશ્વત સુખ મળશે. જેમને શાશ્વત રત્નો મેળવવા છે તે દેવકી માતા તેમનાથ પ્રભુરૂપી મહારાજાના શરણે સંશયનું સમાધાન કરવા માટે ગયા છે. નેમનાથ ભગવાન કહે છે કે હું દેવકી ! સુલશા ગાથાપત્ની ઉપર હરિણુગમેષી દેવ પ્રસન્ન થયો એટલે એના સુખ ખાતર દેવે અવધિજ્ઞાનથી જોયુ. તેમાં તમારા અને એના સયોગા અમેસતા તેને લાગ્યા એટલે તેણે પેાતાની દૈવીશકિતથી એવા પ્રબંધ કર્યો કે તું અને સુલશા ખ'ને સાથે ગર્ભવતી થતી હતી, અને “ સમમેવ ગમ વિદ્, સમમેવ તારણ પંચાય” તમે અને સાથે જ ગર્ભનું પાલન કરતા ને સાથે જ ખાળકને જન્મ આપતા. હું દેવકી ! તને અતિ મુકત મુનિએ પેાલાસપુરમાં ખાલપણમાં કહ્યું હતું ને કે તારા સાતમા ગભ આ Page #462 -------------------------------------------------------------------------- ________________ ૯૪૧ MIRCI real છવયશાના કુળને ઉચ્છેદ કરશે. છવયશાના અભિમાન ભરેલા શબ્દથી મુનિ બેલી ગયા એટલે પાણી વિના માછલી તરફડે તેમ છવયશા તરફડવા લાગી. એ વાત એના પતિ કંસને કરી. જોષીએાને પૂછ્યું-અંતે દુઃખથી મુકત થવા એણે ઉપાય શો અને વસુદેવને પિતાને ત્યાં બેલાવી જુગાર રમાડયા. રમતા પહેલાં શરત કરી કે તમે હારે તે મારી બહેન દેવકીની જેટલી સુવાવડ થાય તે બધી મારે ત્યાં કરવી. વસુદેવને કંસના કપટની ખબર ન હતી એટલે તેમણે હા પાડી દીધી. શરત મંજુર થઈ અને વસુદેવ જુગાર રમ્યા. તે હારી ગયા એટલે શરત પ્રમાણે તેને ત્યાં લઈ જવામાં આવતી હતી અને પ્રસૂતિ પહેલાં બધી તૈયારી કરી રાખવામાં આવતી હતી. આ સમયે સુલશાની અનુકંપાના કારણે દેવ બરાબર ધ્યાન રાખતા હતા. તમે સાથે ગર્ભ ધારણ કરતાં હતાં ને બાળકને જન્મ પણ સાથે આપતા હતા, પણ સુલશા ગાથાપત્નીને મરેલા બાળકે જન્મતા હતા, તે મરેલા બાળકને હરિણમેષ દેવ સુલશાની અનુકંપાને કારણે પિતાના હાથેથી ઉપાડીને તમારી પાસે લાવીને મૂકતો હતો, અને તે સમયે તું પણ નવ માસ અને સાડા સાત રાત્રી વીત્યા પછી સુકુમાર પુત્રને જન્મ આપતી હતી. સેવા[fqs! तव पुत्ता ते विय तव अंतियाओ करयल संपुडेण गिण्हइ, गिण्हिता सुलशाए गाहावइणीए અંતર સારા ” જે જે તારા પુત્રો હતાં તેમને હરિણગમેષ દેવ પિતાના હાથેથી ઉપાડી સુલશા ગાથાપત્નીની પાસે મૂકી દેતો હતે. એટલે સુલશાને ખૂબ હર્ષ થત હતે. તારા પુત્ર ત્યાં મહાન સુખી થતાં અને સુલશાના મરેલા બાળકો તારી પાસે લાવીને મૂકી દેતો. બીજી તરફ તારો ભાઈ કંસ રાહ જોઈને બેસતો અને જેવી પ્રસૂતિ થાય તેવા તે બાળકને લઈ જતા અને ક્રોધથી શીલા ઉપર પટકતો એનો વિનાશ સાતમો ગર્ભ કરવાનો હતો છતાં એ ક્રોધથી મરેલા બાળકોને શીલા ઉપર પટકીને ખુશ થતે. હજુ આગળ નેમનાથ ભગવાન દેવકીદેવીને શું કહેશે તેના ભાવ અવસરે. 1 ચરિત્ર – પાંડેને જીતવા માટે શકુનિએ દુર્યોધનને કહ્યું કે મારી પાસે એક ઉપાય છે. મને દેવોની જેમ જુગાર વિદ્યા સિધ્ધ થયેલી છે. માટે ત્યાં ગયા પછી કઈ પણ ઉપાયે પાંડવોને ઇન્દ્રપ્રસ્થ બોલાવે. તેમને તે જુગાર રમતાં આવડતું નથી. તે એવો કોઈ પ્રસંગ યોજીને તેમને આપણે ત્યાં તેડાવે. તે હું તેમની સાથે જુગાર રમીશ અને તેમની તમામ લક્ષ્મી જીતીને તમને સોંપી દઈશ. મામાએ ઉપાય બતાવ્યું એટલે દુર્યોધનના પગમાં જેર આવ્યું. રસ્તામાં વિચાર કરીને મામા ભાણેજ ઈન્દ્રપ્રસ્થ નજીક આવ્યા. આડંબરયુત પુરમેં આયે, નમે પિતા કે પાય, ઉદાસ દેખ પુત્રોકે બોલા, ધૃતરાષ્ટ્ર ઉન તાંય હે....શ્રોતા ખૂબ માનપાનથી વાજતે ગાજતે દુર્યોધન વિગેરેએ નગરમાં પ્રવેશ કર્યો. દુર્યોધને આવીને પિતાના ચરણમાં વંદન કર્યા. આગળના સમયમાં આવા મેટા રાજપુત્રો ગમે Page #463 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૪૧૭ ત્યાં જઈને આવે ત્યારે તેમના પિતાના ચરણમાં નમન કરતા હતાં. આ તેમનામાં વિનય હતો. આજે તે વિનય વનવગડામાં ચાલ્યા ગયા છે. આ દુર્યોધન ધૃતરાષ્ટ્રના ચરણમાં પણ તેના મુખ ઉપર બિકુલ આનંદ ન હતા. મુખ તદ્દન નિસ્તેજ બની ગયું હતું. પિતાજીની પાસે બેસીને લાંબા વાસોશ્વાસ લેતે હતે. ધૃતરાષ્ટ્ર આંખે અંધ હતાં. એટલે મુખ જોઈ શકતા ન હતા પણ તેના શ્વાસોશ્વાસ ઉપરથી સમજી ગયા. દુર્યોધનના શ્વાસોશ્વાસ સાંભળીને ધૃતરાષ્ટ્ર પૂછ્યું હે મારા વહાલસોયા પુત્ર! આજે તને શું થયું છે? તું હસ્તિનાપુર જઈને આવ્યો છે તે ત્યાંના સમાચાર તે મને આપતે નથી ને દુઃખથી ભરેલા શ્વાસોશ્વાસ લઈ રહ્યો છે તે શું ત્યાં તારું કેઈએ અપમાન કર્યું છે? તારું અપમાન કરીને અગ્નિમાં બળી મરવાની ઈચ્છા કરનાર કોણ છે? ફણીધર નાગને માણી લઈને મરવાની ઈચ્છા કેણ કરી રહ્યો છે? ત્યારે શકુનિએ કહ્યું – મહારાજા! આપના પુત્રને ખુદ ઈન્દ્ર પણ તિરસ્કાર કરી શકે તેમ નથી, પણ તેના અંતરમાં બીજા પ્રકારનું દુઃખ છે, ત્યારે ધૃતરાષ્ટ્ર કહ્યું મારા પુત્રને વળી શું દુઃખ છે? હે દુર્યોધન ! આપણું રાજ્ય ઘણું વિશાળ છે, દુઃશાસન જેવે પરાક્રમી ભાઈ છે. કર્ણ જે પ્રતાપી પુરૂષ તારી તરફેણમાં છે અને તમે સો સો ભાઈ છે. આ તારું ઈન્દ્રપ્રસ્થ નગર અલકાપુરી જેવું વૈભવશાળી છે. તારા અંતેઉરમાં એકેકથી ચઢીયાતી અપસરા સમાન રાણીઓ છે. હીરા-માણેક, મોતી આદિ ઝવેરાતથી ભંડાર ભરેલાં છે. દેશદેશના પાણદાર હાથી, ઘેડા, રથ વિગેરે છે. દેવવિમાન જેવી બધી સામગ્રીઓથી ભરપૂર સુંદર મહેલ છે, આ બધી સંપત્તિ તારી છે, તું શાંતિથી એ બધું ભેગવ ને આનંદ કર, વળી તારે તે ૯ ભાઈઓ છે. તે બધા તને ભગવાન તુલ્ય માને છે પછી તારે શું દુઃખ છે? તને શી ચિંતા છે તે તું મને કહે. | દુર્યોધન કહે પિતાજી! પાંડવોની ઝધિ આગળ આપણી ઋધિ કાંઈ હિસાબમાં નથી. પાંડની ઝગમગતી રિદધી-સિદધી અને સંપત્તિ જોઈને મારું હૃદય બળી જાય છે. મેરૂ આગળ રાઈને શું હિસાબ ! જ્યાં સુધી સાગર નથી જે ત્યાં સુધી નદી સુંદર લાગે છે, જયાં સુધી સૂર્યને ઉદય નથી થયે ત્યાં સુધી દિપક પ્રકાશ આપે છે પણ સૂર્યોદય પછી દિપકને પ્રકાશ ફિક્કો લાગે છે, તેમ હે પિતાજી પાંડેની સમૃદ્ધિ આગળ આપણી સમૃદ્ધિ કાંઈ વિસાતમાં નથી. યુધિષ્ઠિરના ચરણમાં મોટા મોટા રાજાઓ કિંમતી ભેટણ લઈને આવે છે. તેની સમૃદ્ધિ, યશ, અશ્વર્ય, સત્તા, માન-સન્માન, કીતિ આ બધું જોઈને મારું હૃદય બળી જાય છે. આ સાંભળીને ધૃતરાષ્ટ્રને ખૂબ ક્રોધ આવ્યું. હવે તે દુર્યોધનને કેવા શબ્દો કહેશે તેના ભાવ અવસરે. આજે આપણે ત્યાં બા. બ્ર. શોભનાબાઇને સિધ્ધિતપની છેલ્લી બારી ચાલે છે, શા.–૫૩ Page #464 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ સારા દર્શન બા. બ્ર. હર્ષિદાબાઈને આજે ૨૬ ઉપવાસ છે. અને બા. બ્ર. ચંદનબાઈને ૧૨ ઉપવાસ છે. તપસ્વીઓના તપ સાથે આપ તપમાં જોડાવ. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૫૩ હિ. શ્રાવણ વદ ૩ ને બુધવાર તા. ૩૧-૮-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંતજ્ઞાની મહાન પુરૂષોએ ઉગ્ર સાધના કરી, કર્મના કડાકા બેલાવી કેવળજ્ઞાનની જાતિ ઝળકાવ્યા પછી દ્વાદશાંગી સૂત્રની રચના કરી. તેમાં આઠમું અંગ અંતગડ સૂત્રને ગજસુકુમાલને અધિકાર ચાલે છે. હાલ તે દેવકી માતા નેમનાથ પ્રભુની પાસે શંકાનું સમાધાન કરવા માટે આવ્યા છે તે વાત ચાલે છે. અહીં તે ખુદ સર્વજ્ઞ ભગવંત બિરાજે છે, પણ ભગવાનનાં સામાન્ય સંત સમાગમ મનુષ્ય કરે તે પણ તેનું જીવન સુધરી જાય છે. આપણુમાં કહેવત છે ને કે “સંગ તેવો રંગ” અને “સબત તેવી અસર” જે માણસ જેવા માણસોના સંગમાં રહે છે તેની તેને અસર થયા વિના રહેતી નથી. સારા માણસના સંગમાં રહે તે સારી અસર થાય ને ખરાબ માણસના સંગમાં રહે તે ખરાબ અસર થાય છે. જડ વસ્તુને પણ સારી કે નરસી સેબતની અસર થાય છે. તે માણસને સોબતની અસર થાય તેમાં શું નવાઈ? પાણીની કઈ કિંમત બેસતી કે ઉપજતી નથી પણ પાણીને જે દૂધ સાથે ભેળવી દેવામાં આવે છે તે દૂધના ભાવે વેચાય છે. ધી કરતાં તેલની કિંમત ઘણી ઓછી છે છતાં ટેપરાનું તેલ જે ઘીમાં ભળી જાય ત્યારે તે ઘીના ભાવે વેચાય છે. કાંકરાની કંઈ કિંમત ઉપજતી નથી પણ જે તે કાંકરા ઘઉંમાં ભળી જાય છે તો તે ઘઉંના ભાવ તળાય છે, તેવી રીતે કપાસમાં ઝાકળનું પાણી, માખણમાં મેંદે વિગેરે હલકી કિંમતની વસ્તુઓ કિંમતી વસ્તુઓ સાથે ભળે છે ત્યારે તે ઉંચા ભાવે વેચાય છે, આ શેનો પ્રભાવ છે? સારી સોબતના કારણે એની કિંમત વધી જાય છે, પણ જે તે ખરાબ વસ્તુ સાથે ભળે તો કિંમતમાં ઘટાડો થાય છે. આવી જડ વસ્તુઓને જ્યારે સેબતની અસર થાય છે ત્યારે માનવીને તે થાય જ ને ! પશુ પક્ષીને પણ સંબતની અસર થાય છે. જુઓ, એક ન્યાય આપું. એક વાઘરી જંગલમાંથી એક જ પિટના બે બચ્ચાને પકડી લાવ્યા. એક બચ્ચું સજજનને ત્યાં અને બીજું બચ્ચું દુર્જનને ત્યાં વેચ્યું. સજજનને ત્યાં ગયું તેને સારા સંસ્કાર પડયા, અને દુર્જનને ત્યાં ગયું તેને ખરાબ સંસ્કાર પડયા. એક વખત પેલા વાઘરીને વિચાર થયે કે પિપટના બનને બચ્ચા હવે મોટા થયાં હશે તે લાવ એક વખત હું તેને જોઈ આવું. પહેલું બન્યું જેને ત્યાં વેચ્યું હતું ત્યાં Page #465 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૪૧૯ તે ગયા. તેા આવનારને જોઇને પોપટનુ બચ્ચું એલ્યુ... આવા, પધારે ભલે પધાર્યાં. આવા શબ્દો કહી સ્વાગત કર્યું. તેથી વાઘરીને ખૂબ આનંદ થયા. ત્યાંથી બીજા બચ્ચા પાસે ગયે. તે તે આવનાર વ્યક્તિને જોઈ ને એટલી ઉઠયા કે તું અહી' કેમ આવ્યો છે ? તારું કાળુ માત્તું લઇને અહીથી ટળ. આથી વાઘરીને ખૂબ દુ:ખ થયું, ને ત્યાંથી ચાહ્યા ગયેા. તેના મનમાં વિચાર થયો કે એક જ પેપટના એ ખર્ચામાં આટલે બધા તફાવત કેમ ? તપાસ કરતાં ખબર પડી કે જેના ઘરમાં જેવા સારા હતા તેવા તે પાપટના ખચ્ચામાં આવ્યા છે. ખંધુએ ! આ ઉપરથી તમને સમજી શકાશે કે જીવનને ઉન્નત બનાવવુ હોય તે મનુષ્ય કેવા સહવાસમાં રહેવું જોઇએ. જો તમે સદ્માર્ગે જવા ઇચ્છતા હો તો તમારે તમારા જીવનને વધુ સમય સત્સંગમાં ગાળવા જોઈ એ. સવારથી સાંજ સુધી ખ ટાઇમ વહેપારમાં કુટુંબ પરિવારને સાચવવામાં ને શરીરની આળપ’પાળ કરવામાં પસાર થાય છે છતાં તેમાં તમે આત્માનું લક્ષ ચૂકે। નહી.. દેહના રખાપા કરવામાં દેહીને ન ભૂલેા. દિવસમાં વધુ ન કરી શકેા તા ખેર, એક કલાક સ:માયિક કરવી, સત્સંગ કરવા, બેઘડી ન બને તો એક ઘડી, એછામાં ઓછી ન ઘડી પણ સત્સંગના લાભ લેવાનું ચૂકશે નહી. સૂર્યનું નાનકડું એક કિરણ પણ અંધકારના નાશ કરીને પ્રકાશ ફેલાવે છે તેમ જ ઘડીનેા સત્સંગ પણ આપણા અંતરમાં રહેલે અજ્ઞનને અધકાર ટાળી જ્ઞાનના પ્રકાશ ફેલાવે છે. સત્સ`ગથી પાપીમાં પાપી આત્માએ પવિત્ર ખની આત્મકલ્યાણ કરી ગયા છે. તેના ઘણાં દાખલા છે. અર્જુનમાળી અંગુલિમાલ, વાલીયેા લૂંટારા આદિ પાપી મનુષ્ય સત્સંગથી તરી ગયા છે. આવા જીવાને સદ્ગતિમાં લઇ જનાર સંત સમાગમ છે, સત્સંગના પ્રભાવથી પાપી આત્મા સંત અની જાય છે. ક્રૂર મનુષ્ય કામળ અને છે માટે દરેક મનુષ્યે સત્સંગનો લાભ ઉઠાવવા જોઈએ. મહાન પુણ્યાય હાય ત્યારે સત્સંગના લાભ મળે છે. સત્સંગના લાભ ન મળે ત્યારે સત્શાસ્રા અને સત્સાહિત્યનું વાંચન કરવું. સત્સાહિત્યના વાંચનથી પણ જીવનમાં ઘણું પરિવર્તન આવી જાય છે. જેટલુ તમે વાંચ્યન કરો તેના ઉપર ચિંતન મનન કરી આચરણમાં ઉતારશે! તે અપૂર્વ આનંદ આવશે. એક વખત એક શિષ્ય ગુરૂને કહ્યું, મહારાજ ! હું દરરોજ સત્સંગ કરુ છું છતાં મને દિવ્ય આનંદ મળતા નથી, ત્યારે ગુરૂએ તેને સમજાવવા માટે કહ્યુ` કે આ વાંસની ટોપલીમાં નદીએથી પાણી ભરી લાવ. આ સાંભળીને શિષ્ય વિારમાં પડયા કે વાંસની ટેપલીમાં પાણી કેવી રીતે ભરાય ? આમ વિચાર કરતા તે નદીએ ગયા ને ટોપલીમાં પાણી ભરવા માંડયુ' પણ પાણી ભરાયું નહી. શિષ્ય પાછે આવ્યા ને ગુરૂને કહ્યુ', ગુરૂદેવ ! ટેપલીમાં પાણી ભરાતું નથી. કાણામાંથી નીકળી જાય છે. ખીજે દિવસે Page #466 -------------------------------------------------------------------------- ________________ રહ શારદા દર્શન પણ ગુરૂએ તે જ ટેપલીમાં પાણી ભરવા મોકલ્યો. બીજે દિવસે પણ શિષ્ય પાણી ભર્યા વિના પાછો ફર્યો. ત્રણ ચાર દિવસ ગુરૂએ શિષ્યને નદીમાં પાણી ભરવા મેકલ્યો. શિષ્ય પાણી ભરવા ઘણી મહેનત કરી પણ પાણી ભરાયું નહીં. એટલે શિષ્ય કંટાળીને બોલી ઉઠ, ગુરૂદેવ ! તમે મને ટપલીમાં પાણી લાવવાનું કહો છે પણ આ ટેપલીમાં તે એટલા બધા કાણાં છે તેમાં કયાંથી પાણી ભરાય? ગુરૂએ શિષ્યને સમજાવતાં કહ્યું કે તેમાં કાણું હોવાથી પાણી ભરાતું નથી તે વાત સાચી છે પણ આ ટોપલીમાં પાણીના સમાગમથી કેટલે ફરક પડી ગયા છે તે સમજાણું? શિગે કહ્યું, હા, ગુરૂદેવ ટેલી ચેપ્પી બનીને કુણી થઈ ગઈ છે. હે શિષ્ય ! હવે તેને સમજાણું? સત્સંગ કરવાથી હૃદય કે મળ બને છે ને પાપ રૂપી મેલ જોવાય છે. કહયું છે કે- પારસમણી ઔર સંતમેં બડે અંતર જાણુ, લોહા કંચન કરે, કરે આપ સમાન. પારસમણું લેઢાને સોનાના રૂપમાં ફેરવી દે છે પણ લોઢાને પિતાના સમાન બનાવતું નથી, ત્યારે સંતપુરૂષ તે પિતાના સમાગમથી બીજાને પોતાના સમાન બનાવી દે છે. એટલે પારસમણી કરતા સંત સમાગમ અધિક કિંમતી છે માટે બને તેટલે સંત સમાગમ કરે. સત્સંગને વધુ લાભ ઉઠાવવા માટે ક્ષેત્રવિશુદ્ધિ કરવાની જરૂર છે. જેમ જમીન બરાબર ખેડાયેલી હોય તે તેમાં વાવેલું બીજ ઉગી નીકળે છે પણ જે જમીન બરાબર ખેડાયેલી ના હોય તે તેને જેટલું જોઈએ તેટલે લાભ મળતો નથી તેમ જે સંતસમાગમને પૂરે લાભ ઉઠાવે હોય તે જડ માયાને મેહ દૂર કરી, છળ, કપટ, અહંકાર વિગેરેને જડમૂળથી ઉખેડીને મનને પવિત્ર બનાવે. મન અને હૃદય પવિત્ર હોય તે સંત સમાગમથી અપૂર્વ લાભ મેળવી શકાય છે. જે હૃદયપૂર્વક સત્સંગ કર્યો હશે તે જીવન એવું પવિત્ર બની જશે કે પછી પરિગ્રહની મમતા ઘટવા લાગશે. પરિગ્રહ અનર્થની ખાણ જેવો લાગશે. એક દષ્ટાંત આપું. પાટણના એક સમૃદ્ધ ધર્મનિષ્ઠ શેઠે બીજા શેઠની પેઢીમાં પોતાના એક લાખ રૂપિયા મૂકયા. જેણે રૂપિયા મૂક્યા તેણે પિતાના ચોપડામાં લખ્યા નહિ પણ જેને ત્યાં મૂક્યા તેણે તે તારીખ, તીથિ, વાર સહિત પિતાના ચોપડામાં લખ્યું હતું. બંને પવિત્ર ધનાઢ્ય હતા. એ બંનેને એકેક પુત્ર હતા. તે પણ ધર્મના સંસ્કારી હતા. સમય જતાં બંને શેઠીયા ગુજરી ગયા. હવે બંને પુત્રના હાથમાં દુકાનને વહીવટ આવ્યો. એક વખત જુના પડા ઉથલાવતાં લાખ રૂપિયાની રકમ જમા કરેલી જોઈ. એટલે તેણે વિચાર કર્યો કે મારે આ રકમ જેમની છે તેમની પેઢી પર જઈને આપી દેવી જોઈએ. એ છોક લાખ રૂપિયા લઈને પિલા વહેપારીની પેઢી પર આવ્યો ને તેના પુત્રને કહ્યું-ભાઈ! તમારા પિતાજીએ મારા પિતાજીની પેઢીમાં લાખ રૂપિયા આટલા સમય પહેલાં જમા કરેલા છે તે તમે વ્યાજસહિત લઈ લે, ત્યારે આ શેના પુત્રે કહ્યું–મારા પિતાજીએ Page #467 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન તમારે ત્યાં લાખ રૂપિયા જમા કરાવ્યા તે ચેપડામાં કયાંય ઉલેખ નથી. છતાં જોઈ લઉં. ખૂબ તપાસ કરી. જૂના ચેપડા જોઈ લીધા પણ કયાંય લખાણ નીકળ્યું નહિ. એટલે કહે છે ભાઈ! મારા ચોપડામાં લખાણ નથી માટે હું નહિ લઉં. ત્યારે પિલે કહે છે જુઓ, મારા પિતાજીના ચોપડામાં તમારા પિતાજીનું નામ, તીથિ, તારીખ, મહિને, વાર બધું વિગતથી લખેલું છે. માટે મારે તે તમારા પૈસા દૂધે ઈને વ્યાજ સહિત આપી દેવા છે. આ કહે કે મારે ચોપડે નથી માટે નહિ લઉં. અહાહા ! બંને જ કેવા પવિત્ર છે. એક કહે છે કે મારે અણહકનું ધન જોઈએ નહિ ને બીજો કહે છે કે મારા પિતાજીએ કેઈ વિગત લખી નથી માટે મારે લેવું નથી. બેલે, તમારે જોઈએ છે? ( હસાહસ) આજના માણસોને લેવું ગમે છે પણ હૈયેથી છેડવું ગમતું નથી. પિલા શેઠને દીકરો કહે છે કે હું તમારા પૈસા રાખું નહિ ને બીજે કહે છે કે હું લઉં નહિ. બંને વચ્ચે ખૂબ ખેંચતાણ થઈ. અંતે બંને જણ આ વાતને નિવેડો લાવવા રાજા પાસે ગયા. આ સમયે પાટણમાં સિદ્ધરાજનું રાજ્ય હતું.સિદ્ધરાજ પાસે જઈને બંને જણાએ બધી વાત જણાવી. રાજાએ જેના બાપે પૈસા મૂકેલા હતાં તેને લેવા માટે ખૂબ સમજાવ્યું, પણ તેણે લેવાની ના પાડી ત્યારે રાજાએ આ કોકડું ઉકેલવા માટે પંચને બોલાવ્યું ને પંચને આ કામ સંપ્યું. અગાઉના વખતમાં આવું બધું કામ પંચ પતાવતું હતું. મારવાડમાં ચાર પ્રકારના પંચ હોય છે. તેના નામ પંચાણું, પંચકાણુ, પંચએસતાણા અને પંચ ધૂળધાણ. એમાં જે કેઈની શરમ કે પક્ષપાત કર્યા વિના બંને પક્ષની વાત સાંભળીને સાચે ન્યાય કરે તે પંચાણું કહેવાય. એક પક્ષની વાત સાંભળી લાંચ લઈને એની શેહમાં તણાઈ એકપક્ષી ન્યાય કરે તે પંચકાણું. એક પક્ષનું ખાઈ જઈ એની જ વાતમાં ગલ્લાતલ્લા કરી અન્યાય કરે તે એસાતાણું પંચ છે અને બંને પક્ષનું થોડું થોડું ખાઈ જઈને કેઈને સાચે ન્યાય કરે નહિ તે પંચ ધૂળધાણા કહેવાય. રાજા સિદ્ધરાજે પંચને કામ લેંગ્યું ને કહ્યું–હે પંચ ! તમે આ બાબતમાં સાચે ન્યાય કરશે. પંચેશેઠના પુને ખૂબ સમજાવ્યા પણ એકેય રકમ રાખવા તૈયાર ન હતા, ત્યારે પંચે ન્યાય કર્યો કે બંને નથી લેતા તે આપણા ગામમાં પાણીની ખૂબ તંગી છે માટે તળાવ બંધાવે અને બંને શેઠનું નામ આપે. પંચે આ રીતે ન્યાય કરીને ગામમાં તળાવ બંધાવ્યું. અત્યારે પણ એ તળાવ પાટણમાં મોજુદ છે. ટૂંકમાં આ દષ્ટાંતથી આપણે એ સાર ગ્રહણ કરે છે કે આ બંને શેઠના પુત્રનું હૃદય કેટલું પવિત્ર હતું ! કે બેમાંથી એક જણે લાખ રૂપિયા લેવા તૈયાર થયા નહિ. આવી પવિત્રતા કયાંથી આવી? સારા સંસ્કાર અને સંતના સમાગમથી. તમારે પણ જે જીવન પવિત્ર અને નિર્મળ બનાવવું હોય તે સંતસમાગમ કરે. Page #468 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન દેવકી મે ના નેમનાથ પ્રભુની વાણી સાંભળીને હદયમાં ઝીલી રહ્યા છે. ભગવાન કહે છે કે હે દેવકી દેવી! હરિણગમેષ દેવ સુલશાની ભક્તિથી તેના ઉપર પ્રસન્ન થઈને તમને બંનેને જે બાળક જન્મતાં હતાં તેની અદલાબદલી કરતો હતે. તું જે સુકુમાલ અને નલકુબેર સમાન તેજસ્વી પુત્રને જન્મ આપતી હતી તેને કોઈ જાતની ઈજા ન થાય તે રીતે સાચવીને સુલશા પાસે મૂકી દેતે હતા, અને તેને મરેલા બાળક જન્મતાં હતાં તે તારી પાસે લાવીને મૂકી દેતે હતે. “ તે તવ જેવા છે તેવા gu પુત્ત પુરના નવાળg” તેથી હે દેવકી ! તારે ઘેર જે છ અણગારે ગીચરી આવ્યા હતાં તેમને જોઈને તને શંકા થઈ હતી કે શું અતિમુકત મુનિના વચન અસત્ય થયા? તો અતિમુકત અણગારનાં વચન સત્ય છે. આ છ અણગારે તારા પિતાના જ પુત્ર છે સુલશાના નથી, પણ આ તે બધી દેવની માયા હતી એટલે સુલશા તે જન્મ આપીને આ પુત્રોને જ જોતી હતી. એટલે તે પિતાના પુત્ર માનતી હતી, અને બાળકોએ પણ સુલશાને જ માતા તરીકે જોઈ છે. તેમને પણ આ વાતની ખબર ન હતી એટલે તેમણે તને એમ કહ્યું કે અમે ભદલપુરી નગરીમાં વસતા નાગ ગાથા પતિ અને સુલશા માતાના પુત્ર છીએ. સુલશાએ એ તારા છએ પુત્રને ખૂબ લાડકેડથી ઉછેર્યા, ભણવ્યા, ગણાવ્યા ને પરણાવ્યા. એકેક પુત્રને શ્રીમંત સુખી ઘરની બત્રીસ બત્રીસ કન્યાઓ પરણવી, અને એકેક બત્રીસ બત્રીસ પ્રકારને દાય લાવી હતી. આવું સુખ છેડીને એક જ વખત ધર્મને ઉપદેશ સાંભળીને વૈરાગ્ય પામી દીક્ષા લીધી. એ મુનિએ તારા પિતાના જ પુત્ર છે. 'तए ण सा देवई देवी अरहओ अरिह अरिष्ठ नेमिस्त अतिए क्षयमटुं सोच्चा fપાનમ દ તુ ગાવ હિથયાં હું રિટ્ટનેમિ ” ત્યાર પછી દેવકી દેવીએ અરહિંત ભગવાન અરિષ્ટનેમિના મુખેથી આ વૃતાંત સાંભળીને તે વાત પિતાના હૃદયમાં અવધારિત કરી. નેમનાથ પ્રભુના મુખેથી આ વાત સાંભળીને દેવકીમાતાનું હૈયું હરખાઈ ગયું. એના સાડાત્રણ કોડ રૂંવાડા ખીલી ઉઠયા. એને હર્ષ અવર્ણનીય હતે. એ તે અનુભવે તેને જ ખબર પડે. દેવકીમાતાનું હૃદય હર્ષથી પુલકિત બની ગયું છે. છ અણગારોના દર્શન કરવા મન તલસી રહ્યું છે, હવે તે છ અણગારોનાં દર્શન કરવા જશે ને ત્યાં શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર - પાંડેને વિનાશ કરવાની વિચારણું – દુર્યોધન પાંડવોની ત્રાધિ જોઈને જતી રહે છે. તેણે તેની વરાળ તેના પિતા તરાષ્ટ્ર રાજા પાસે કાઢી. દુર્યોધનની વાત સાંભળીને ધૃતરાષ્ટ્રનું લેહી ઉકળી ગયું. કારણ કે તેમને પાંડવે પ્રત્યે ખૂબ પ્રેમ અને માન હતું. ધૃતરાષ્ટ્ર કે સહન હુઆ નહીં, વહ બોલા ઉસવાર, રે કુપાત્ર! તેરે વિચારકે, વારંવાર ધિક્કાર શ્રોતા Page #469 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ४२ ધૃતરાષ્ટ્રથી દુર્યોધનનાં વચન સહન થઈ શકયા નહિ, એટલે ક્રોધથી ઉગ્ર બનીને કહ્યું હે દુર્યોધન! ધિક્કાર છે તને! હે કુપાત્ર! તું મારા કુળમાં અંગાર પામે છે. કે પાંડની ઋધ્ધિ જોઈને બળી જાય છે. તેને આનંદ થ જોઈએ કે મારા ભાઈઓ સુખી છે તેમાં મને લાભ છે ને! પાડોશી સુખી હશે તે કે ઇક દિવસ એના ગોળાનું પાણી પીવડાવશે, પણ એનો ગેળ ખાલી હશે તો તને પાણી કયાંથી પીવડાવશે? તેમ તું એમ વિચાર કર કે મારા ભાઈઓ સુખી અને સમૃદ્ધ હશે તે અમને કોઈ વખત કામ આવશે પણ આમ ઈર્ષ્યા કરીને બળવાથી શું! જેમ સૂર્યના ઉદયથી કમળ વિકસિત બની જાય છે તેમ યુધિષ્ઠિરની લક્ષ્મી જોઈને તું શા માટે આનંદ પામતે નથી? પિતાના આત્મીય જનના અભ્યદયમાં આનંદ પામવો જોઈએ. શું ચંદ્રના ઉદયથી સમુદ્રને આનંદ નથી થતું? તેમ તને પાંડેની સંપત્તિ, સન્માન, કીર્તિ બધું જોઈને આનંદ થ જોઈએ. તેના બદલે આવી ઈર્ષ્યા કરે છે? તને જરા શરમ નથી આવતી? પિતાજીનાં ફોધયુક્ત વચન સાંભળીને દુર્યોધન જરા સંકેચા. મનમાં થયું કે મારા પિતાજીને પાંડવો પ્રત્યે પ્રેમ છે. કુટુંબપ્રેમને કારણે તે નમતું નહિ જોખે. તે હવે વાત ફેરવી નાંખું પિતાજીના ક્રોધ આગળ દુર્યોધને છુપાવેલું પાપ - માયાવી માણસોને આવું બધું ખૂબ આવડે છે. પિતાજીની વાત સાંભળીને દુર્યોધને વાત બદલી અને બે, પિતાજી! મને પાંડની ઋદ્ધિ અને આબાદી જોઈને દ્વેષ નથી આવતો. હું તે એમ માનું છું કે અમે ૧૦૦ નહિ પણ ૧૦૫ ભાઈએ છીએ. મને તે તેમની સંપત્તિ જોઈને ખૂબ આનંદ થયે. મારું હૈયું નાચી ઉઠયું છે. તેમની કીર્તિ અને પ્રશંસા સાંભળીને મારી છાતી ગજગજ ફુલે છે પણ મને દુઃખ કયાં થયું તે વાત પિતાજી! તમે સાંભળે. અમે હસ્તિનાપુર ગયા ત્યાં ભરસભામાં પાંડેએ મારી મજાક ઉડાવી. એમણે મારી હાંસી કરી. એટલેથી પત્યું હતતે સારું હતું પણ દ્રૌપદીએ મારું ઘર અપમાન કર્યું. એ વાત મારા મામા પાસેથી સાંભળી લે. શકુનિએ બરાબર મસાલે ભેળવીને વઘાર કરીને બધી વાત કરી પણ શા માટે દુર્યોધનની મજાક ઉડાવી તે મૂળ વાત ન કરી, અને કહ્યું કે દ્રૌપદી કેટલી ઉન્ફાન બની ગઈ છે કે તેણે એમ કહ્યું. આંધળાના દીકરા આંધળાજ હોયને !” આ વાત આવી ત્યાં દુર્યોધન ઉછળીને બોલી ઉઠયો પિતાજી! એણે આ શબ્દો કહીને મારૂં જ અપમાન નથી કર્યું પણ સાથે તમારું ઘોર અપમાન કર્યું છે. મને તે એ વખતે એમજ થઈ ગયું કે ધરતી ફાટે તે સમાઈ જાઉં. મને તેમના પ્રત્યે પ્રેમ છે એટલે તે વખતે મેં ગમ ખાધી. નહિતર ત્યાંને ત્યાં લડાઈ કરત. પિતાજી! જે હું આ પરાક્રમી દીકરો થઈને આ૫નું આવું ઘોર અપમાન સહન કરી લઉં હું તમારે દીકરે નહિ પણ ઠીકરો છું. હું તેના અપમાનનો બદલો લઉં Page #470 -------------------------------------------------------------------------- ________________ કરું શારદા દર્શન તો જ સારો દીકરો છું. હું દ્રૌપદી સહિત પાંડેની સંપૂર્ણ અદ્ધિ જીતી લઈશ. એમને બેહાલ કરીશ ત્યારે જ મને શાંતિ થશે. જે આ પ્રમાણે ન કરી શકું તે મારે અગ્નિમાં બળી મરવું. દુર્યોધને આવી પ્રતિજ્ઞા કરી. ધરાષ્ટ્રને પાંડ ઉપર વિશ્વાસ - ધૃતરાષ્ટ્ર કહ્યું-તું કહે છે પણ પાંડ તારી મજાક કરે તેવા નથી. તારી વાત માનવામાં આવતી નથી. કદાચ દ્રૌપદી અભિમાનમાં આવીને બેસી ગઈ તે તેની પાસે માફી મંગાવીશું પણ તું આ ગુસ્સો ન કર. દ્રૌપદી એ આવા શબ્દો કહ્યા તેથી ધૃતરાષ્ટ્રને દુઃખ તો થયું છતાં દષ્ટિ નિર્મળ હતી એટલે પુત્રને વાળવાની જ વાત કરી. સલાહકાર જે સારે હાય તો એમ કહે કે ભાઈ ! શેઠ પ્રત્યે શઠતા કરવાથી લાભ નહિ થાય પણ આપણે નમી જાઓ તે વાત પતી જશે. સલાહકાર ખરાબ હોય છે એમ કહેશે કે એ થાય તેવા આપણે થઈએ તો જ રહી શકાય. ધૃતરાષ્ટ્ર કહ્યું. દુર્યોધન! તે આવી પ્રતિજ્ઞા તે કરી પણ પાંડવોને જીતવા હેલ નથી. મને તે લાગે છે કે હું તમને પાંડ સાથે યુદ્ધ કરવાની રજા આપું તો તમે ૧૦૦ (સો) ભાઈઓ લડાઈમાં ખપી જશે, કારણ કે પાંડને કઈ જીતી શકે તેમ નથી. વળી પાંડવ સાથે યુધ્ધ કરવાથી આપણું કીતિને કલંક લાગશે, લેકે એમ કહેશે કે ભાઈ ભાઈ લડે છે ને મને પણ લેકે એમ કહેશે કે વૃદ્ધ ધૃતરાષ્ટ્ર પિતાના પુત્રને યુદ્ધ કરતાં રોક્યા નહિ, મારી નિંદા થશે માટે તું ચારે તરફને વિચાર કરીને સમજી જા. ભાઇભાઈમાં વૈર કરવું તે સારું નથી. તારા સલાહકારની સલાહ પ્રમાણે ચાલીશ નહિ કારણકે પાંડે લાખે શૂરવીરને યુદ્ધમાં હરાવનાર છે. તમે તેની સામે ટકી શકશે નહિ, માટે આ બધી વાત છેડી દે. શનિએ બતાવેલી માયાજાળ – ધૃતરાષ્ટ્રની વાત સાંભળીને શકુનિ બેલી ઉઠશે. મહારાજા ! આપણે યુદ્ધ કરવું નહિ પડે. આપણી કીર્તિને કલંક લાગે નહિ ને પાંડેની બધી ઋદ્ધિ જીતી શકાય તે ઉપાય હું બતાવું. તો પછી તમને વધે છે? ત્યારે ધૃતરાષ્ટ્ર પૂછયું એ ક ઉપાય છે? ત્યારે શકુનિએ કહ્યું કે હું જુગાર રમવામાં પ્રવીણ છું. જુગાર વિદ્યા અને સિદ્ધ થયેલી છે અને યુધિષ્ઠિરને જુગાર રમતાં આવડતું નથી. એ લેકે કદી જુગાર રમવામાં સમજ્યા નથી. તે તેમને આપણે કઈ પણ ઉપાય કરીને જુગાર રમાડીએ. એ જુગારના ખેલમાં આપણે તેનું બધું છતી લઈશું. એટલે એ બેહાલ બની જશે. આ સાંભળીને દુર્યોધન હર્ષમાં આવીને કહેવા લાગ્યું કે મામા ! તમે સરસ ઉપાય બતાવ્યો. પિતાજી માન્ય કરે તો આપણી બધી બાજી સફળ થાય. ધૃતરાષ્ટ્ર કહયું કે હું વિદુરજીને બોલાવીને તેમની સલાહ લઈશ. પછી તમને આ બાબતમાં શું કરવું તે જણાવીશ. હવે ધૃતરાષ્ટ્ર શું કહેશે કે આ લેકે કેવી માયાજાળ બિછાવશે તેના ભાવ અવસરે. Page #471 -------------------------------------------------------------------------- ________________ દર્શન શારદા દેશ વ્યાખ્યાન ન ૫૪ શ્રાવણ વદ ૪ ને ગુરૂવાર તા. ૧-૯-૦૭ અનંત ગુણનિધાન, અનંત ઉપકારી શ્રી તીથંકર દેવા જગતના જીવેાના દુઃખાને દૂર કરવા માટે અમૂલ્ય ઉપદેશ આપતાં ફરમાવે છે કે હે જીવ! ! જો તમારે સાચુ ને શાશ્વત સુખ મેળવવું હોય તેા ધર્માંનું શરણું અંગીકાર કરો. ધની આરાધના કરનાર મહાન સુખી અને છે. વધુ તો શું કહુ, ધમ એક એવી ચીજ છે કે દેવા પણ ધર્મ કરનારને વશ થઇ જાય છે. દેવા તેા મહાન વૈભવ, સત્તા અને શક્તિવાળા છે છતાં પણ તે ધર્માત્માને વશ થઈ જાય છે. એટલે તે કહે તે કામ કરી આપે છે ને એના મનમાં એવા કેડ જાગે છે કે આ ધર્માત્માની હુ' શું સેવાભક્તિ કરું...! આ રીતે દેવ સેવા કરવા તૈયાર થાય ત્યારે તે ધર્માત્મા પુરૂષા નિસ્પૃહ બની જાય, કાઈ ની સેવા ના લે. એક વખતનો પ્રસંગ છે. એક દેવ સીમ`ધર ભગવાનની દેશના સાંભળવા ગયા. ત્યાં તેમણે ભગવાનના મુખેથી નરક નિગેાદનું વર્ણન સાંભળ્યુ, ત્યારે દેવે વિનયપૂર્ણાંક વંદન કરીને ભગવાનને પ્રશ્ન કર્યો કે હે ભગવ ́ત ! આવુ. વર્ણન કરનાર ભરતક્ષેત્રમાં કાઈ છે ? ભગવંતે કહ્યું–હા, છે. ભરતક્ષેત્રમાં કાલિકસૂરિજી નામના વિદ્વાન આચાય છે. દેવ ત્યાંથી ભરતક્ષેત્રમાં આવ્યે અને જ્યાં કાલિકસૂરિજી વિચરતા હતાં ત્યાં પહેાંચી ગયે. દેવની શક્તિ તેા અલૌકિક હોય છે. એક ચપટી વગાડીએ ત્યાં તે જ બુદ્વીપને ફરતાં સાત આંટા મારી આવે. તેને મહાવિદેહમાંથી ભરતક્ષેત્રમાં આવતાં શી વાર ? દેવ મનુષ્યનું રૂપ લઈ ને કાલિકસૂરિજી પાસે આવ્યો ને વંદન કરીને પૂછ્યું-મહારાજ મેં સાંભળ્યું છે કે નિગેાદના જીવેા છે તે તેનું સ્વરૂપ કેવું હાય તે મને સમજાવે. વીતરાગના સતા તે કરૂણાના સાગર હોય છે. જે કેઇ એની પાસે જ્ઞાનામૃતનું પાન કરવા માટે આવે તેને પ્રેમથી જ્ઞાન આપે છે. દેવ પાસે આચાર્ય ખૂબ વિસ્તારપૂર્વક નિગેાદના સ્વરૂપનું વર્ણન કર્યું. આ સાંભળીને દેવને ખૂબ આશ્ચર્ય થયું કે અહે ! જેવુ' મે' ભગવાન પાસે સાંભળ્યું હતું તેવું જ અહી' સાંભળવા મળ્યુ. સંત કહેભાઈ ! અમે ભગવાનની વાણીના આધારે કહીએ છીએ. અમારે આધાર શાસ્ત્ર છે. આ સંત મહાવિદ્વાન અને બહુશ્રુત હતાં. તેમની પાસેથી સાંભળીને દેવને ખૂબ આનંદ થયેા. ફરીને મનમાં થયુ` કે હવે ખીજું કાંઇ પૂછું'. એટલે પેાતાની હથેળીને બતાવીને કહ્યું કે મહારાજ આપ ખૂબ જ્ઞાની છે. આપ કહે। કે મારુ આયુષ્ય કેટલું છે ? તરત જ સંત ખેલ્યા કે તું ભરતક્ષેત્રનેા માનવી નથી, ત્યારે દેવ ચરણમાં પડીને કહે છે. ગુરૂદેવ ! ક્ષમા કરો. હું દેવલાકના દેવ છું. હું... સીમંધર ભગવાન પાસે ગયેા હતા. ભગવાને નરક નિગેાદનું વર્ણન કર્યુ તે સાંભળીને મારા રોમાંચ ખડા થઈ ગયા. પછી ચા. ૧૪ Page #472 -------------------------------------------------------------------------- ________________ કર શારદા દર્શન ભગવાનને પૂછયું કે હે પ્રભુ! આપના જેવું નરક નિગોદનું વર્ણન કરનાર ભરતક્ષેત્રમાં કોઈ છે? પ્રભુએ મને આપને બતાવ્યા, એટલે હું અહીં આવ્યું અને આજે પણ ભગવાન જેવું નિદનું સ્વરૂપ મને સમજાવ્યું. એમ કહીને દેવે આચાર્યશ્રીની ખૂબ પ્રશંસા કરીને કહ્યું, ભગવંત! ફરમાવે. હું આપની શું સેવા કરું ? સંત કેઈની સેવા ના લે. તેમણે એમ કહ્યું કે શાસનની સેવા કરે. મારે કાંઈ જોઈતું નથી. કારણ કે મારે જે જોઈએ છે તે તું કરી શકે તેમ નથી અને તું જે કરી શકે તે મને ખપતું નથી. હવે તમને પૂછું. તમે પૌષધ કરીને બેઠા હો, તે વખતે કઈ દેવ તમારા ઉપર પ્રસન્ન થાય ને તમને કહે હું તમારા ઉપર પ્રસન્ન છું. તમારે જે જોઈએ તે માંગે. બેલે તે ખરા કે તમે શું કહેશે ? (હસાહસ) તમે તે ધન બંગલા વિગેરે સુખની સામગ્રી માંગતા પાછા નહીં પડો પણ સાચા અર્થમાં જેને ધર્મ રુચેલો હશે તે ભૌતિક સુખ નહીં માંગે. એ તો એક જ વિચાર કરશે કે મેં નવકારશી એટલે નાનો તપ કર્યો હોય કે પછી માસખમણની ઉગ્ર સાધના કરી હોય પણ મારી સાધના મોક્ષ મેળવવા માટે છે. ભૌતિક સુખ મેળવવા માટે નથી. ધર્મારાધના કરવાથી જે મહાન લાભ મળવાનું છે તેનું ફળ માંગી લેવાથી તુચ્છ લાભ મળે છે ! અહીં સાધુની મક્કમતા જોઈ દેવ નમી પડશે. દેવે ધર્મ કરનારનાં ચરણ ચૂમે છે ને તેની સેવામાં હાજર રહે છે. બીજો એક દાખલો આપું. એક મહા વિદ્વાન સાધુના પરિવારમાં એક નાના સાધુ હતા. તેમના પર એક દેવ પ્રસન્ન થયે. તે ઘણી વખત મુનિ પાસે આવે. તેમના ચરણમાં નમસ્કાર કરે અને કંઈક ને કંઈક ચમત્કાર બતાવીને ચાલ્યો જાય. એક દિવસ આ બાલમુનિને બીજા મુનિ સાથે હેજ ઝઘડો થયો. તેમાં એ બાલમુનિ ખૂબ ઉગ્ર થઈ ગયા. એ એમ માનતા હતાં કે મારા ઉપર દેવ પ્રસન્ન છે. મને શું વાંધો છે? બન્ને વચ્ચે ખૂબ રસાકસી થઈ પણ દેવ આવે નહી. આથી તેને પોતાની ભૂલ સમજાણું કે આ ત્યાગ માર્ગ અંગીકાર કરી હું કષાયમાં જોડાયે ! તેથી મેં સાધુપણું અને મારો ધર્મ લજવ્યો છે. આમ પશ્ચાતાપ કરતા હતાં ત્યાં દેવ આવ્યો. મુનિને નમસ્કાર કરી “મઘેણું વંદામિ ભગવદ્ ” કહીને ઉભો રહ્યો. ત્યારે મુનિએ કહ્યું કે ખરે વખતે તું ગેરહાજર રહ્યો ને હવે વંદણું કરવા આવ્યે ! ત્યારે દેવે કહ્યું, મહારાજ ! હું ગેરહાજર ન હતો. આપ ગેરહાજર હતા. હું જેને દાસ છું તે તે વખતે ન હતા. તે કષાયમાં જોડાયા હતા. એટલે કેવી રીતે આવું? સાધુ સમજી ગયા કે દે મનુષ્યને ક્યારે નમન કરે છે. મનુષ્ય ધર્માત્મા હોય ત્યારે. બાહાવેશ પહેરી લીધે હેય પણ જે સાધુપણુને આચાર ન હોય તે દેવે તેમને નમસ્કાર કરતા નથી. બંધુઓ ! ધર્મ એ કલ્પવૃક્ષ સમાન છે, કામધેનુ અને રત્ન ચિંતામણું સમાન છે. દુનિયામાં સુખ, લક્ષમી, માન-સન્માન, સર્વગ અને મોક્ષ મધું ધર્મથી મળે છે. Page #473 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ১২৬ ધર્મ એ ડકે છે. એના રણકારથી સુખે દેડતા આવે છે, પણ અર્થ અને કામ માટે ધર્મ ન કરશો. માત્ર મોક્ષના હેતુથી ધર્મ કરો. ધર્મ પણ ઉપલક ભાવે કરશે તે કલ્યાણ નહિ થાય. એક ન્યાય આપીને આપને સમજાવું. એક શેઠે સુંદર બગીચ બનાવી તેમાં અનેક પ્રકારના ફળ, ફુટ, વિગેરે ખૂબ બનાવ્યા. તે બગીચે સાચવવા તેમણે સારા માળીની શોધ માટે જાહેરાત આપી કે સારો માળી હોય તે તેને અમુક પગારથી શેઠ રાખશે. આથી એક માળી આવ્યું. શેઠ કહે તું બરાબર કામ કરી શકીશ ? માળી કહે છે કે હું કઈ પણ પ્રકારની ખામી નહિ રાખું. છતાં શેઠે ડિપોઝીટ માગી. કારણ કે તેમને બગીચે ઘણા ઉત્તમ પ્રકારના ફળ ફૂલવાળે હતે. યુવાન માળીએ ડિપોઝીટ આપી. હવે માળી રાત દિવસ કાળી મહેનત કરે છે. તેના મનમાં એમ કે જે હું સારું કામ કરીશ તે શેઠ પ્રસન્ન થશે ને મારો પગાર વધારશે. હવે શેઠ બે મહિને બગીચે જેવા આવે છે. જ્યાં બગીચે, જો કે તે કોધે ચઢયા. બૂમ મારતા કહે છે કે માળી ! તે આ શું કર્યું? તું બરાબર કામ કરતો નથી. માળીએ કહ્યું, શેઠજી ! હું તે એક ઘડી નવો પડતો નથી. રાત દિવસ મહેનત કરું છું. ત્યારે શેઠે તાડૂકીને કહ્યું, તું મહેનત ખૂબ કરે છે તે પછી આ મારા સંતરા, મોસંબી, ચીકુ, દાડમ વિગેરે ફળના છેડ અને ગુલાબ, મગરે, જઈ વિગેરે કુલના છેડ કેમ સૂકાઈ ગયા? મેં તને બગીચે ફેંગે ત્યારે કે લીછમ હતું ને અત્યારે તેનાં દેદાર જે. તું પાણી પાતે જ નથી, ત્યારે માળીએ કહ્યું શેઠ! દરજ પાણી પાઉં છું. ભાઈ તું જે પાણી પાતે હેય તે આ છેડવા સૂકાય જ નહી. આમ કેમ બને? માળીએ કહ્યું કે આપને વિશ્વાસ ન હોય તે આપ ખાત્રી કરો. બીજે દિવસે શેઠ ગુપ્ત આવ્યા. તે માળીએ સવારમાં ઉઠી છોડના કયારા સાફસૂફ કર્યા પછી વચમાં ઘાસ ઉગ્યું હોય તે કાઢી નાંખ્યું, અને પછી છેડવાને પાણી પાવા લાગે. નાના નાના છેડવાને ઝારી વડે ઉભા ઉભા ફૂલ બેસવાની જગ્યાએ પાણી છાંટયું ને મેટા મેટા વૃક્ષે હતા તેના ઉપર પાણીથી ભરેલી તાંબડી લઈને ચઢયે, અને જ્યાં ફળ બેસવાના હતા તે જગ્યાએ પાણી રેડવા લાગે. મોટા વૃક્ષ ઉપર એક તાંબડી પાણી કયાંથી થાય? એટલું પાણુ ખલાસ થાય એટલે પાછો નીચે ઉતરે. પાછા પાણી ભરીને ઉપર ચઢે ને બાકી હોય ત્યાં પાણી રેડે છે. આ રીતે પાણી રેડે એ તે બધું પાંદડા ઉપર પડે ને નકામું જાય ને ? આમાં વૃક્ષને પિષણ કેવી રીતે મળે? આટલા મોટા બગીચામાં ઘણું વૃક્ષ હતા. તેને પાણી પાતા આખે દિવસ પસાર થતાં માંડ એક વખત પાણી પાઈ શકે. નેકરની ક્રિયા જોઈને શેઠને ખૂબ દુખ થયું. અહ! માળી કામ તે ઘણું કરે છે, એની મહેનત ઘણી છે પણ સમજણની ખામી છે. શેઠે તેને કાન પકડીને કહ્યું, મૂખ ! આમ પણ પવાય? ત્યારે માળીએ કહ્યું, કેમ શેઠજી ! જ્યાં ફળ ફૂલ થાય Page #474 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ત્યાંજ પાણી પવાય ને? શેઠને ખૂબ ગુસે આવે, પણ માળીની અજ્ઞાન દશાને કારણે ક્રોધને દાબી રાખ્યો ને શાંતિથી તેને સમજાવતા કહ્યું, ભાઈ! જરા વિચાર કર. વૃક્ષની ઉપર પાણી રેડવાથી તેને પિષણ ન મળે. પણ એના મૂળીયાને પાવું જોઈએ. મૂળ વાટે પાણી વૃક્ષની ટોચ સુધી પહોંચી શકે છે. તેના ફળ ફૂલમાં રસ આવે છે. આ તારી આટલી બધી મહેનત પાણીમાં ગઈ. તે આટલા દિવસ સુધી પાંદડાને પાણી પાયું તેમ જ મૂળને પાયું હોત તે છેડવા સૂકાઈ ન જાત. શેઠે તેને શાંતિથી શિખામણ આપી તે અબૂઝ માળી સમજી ગયે ને શેઠની સલાહ પ્રમાણે સવળી ક્રિયા કરવા લાગ્યું. આ ન્યાય આપણે સમજવાનો છે. આ માનવજીવન બગીચે છે ને આત્મા તે બગીચાને રક્ષક માળી છે, અને સગુરૂઓ શેઠ સમાન છે. આ માનવજીવનમાં મહેનતનું પાણી કયાં પીવડાવાઈ રહ્યું છે. તેને વિચાર કરજે. પેલા માળી જેવું તે નથી કરતા ને ? સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ વિગેરે ક્રિયાઓ ઘણી કરો છો પણ અંદરથી રાગ દ્વેષ મોહ, ઈર્ષ્યા વિગેરે જતાં ન હોય તે આત્મા નિર્મળ થતું ન હોય તે સમજી લેજો કે પેલા અબૂઝ માળીની માફક પાંદડાને પાણી પાઈ રહ્યાં છે. માળી તે બિચારે અબૂઝ હતો અને એના શેઠે ઠપકે આ તે સુધરી ગયે ને સવળી ક્રિયા કરીને તેને બગીચે નવપલ્લવિત ના, પણ તમને સદ્ગુરૂ રૂપી શેઠ વારંવાર ટકેર કરે છે છતાં પરિવર્તન આવતું નથી. ગુરૂની હિતશિખામણ અંતરમાં નહી ઉતારો તે ગમે તેટલી ક્યિા કરે તે પણ આ જીવન બગીચે નવપલ્લવિત નહિ બને. માટે સમજણપૂર્વક તપ ત્યાગ વિગેરે ધર્મક્રિયાઓ કરો જેથી આત્માનું કલ્યાણ થાય. આપણા ચાલુ અધિકારમાં નેમનાથ ભગવાને દેવકીજીના મનની શંકાનું સમાધાન કર્યું ને છેલ્લે કહ્યું કે એ છ અણગારે તારા જ પુત્ર છે. દેવકીમાતાને ભગવાનના બધા સંત વહાલા હતા પણ હવે પોતાના પુત્ર છે એમ ખબર પડી એટલે મમતા જાગી. નેમનાથ ભગવાનને વંદન કરીને ભગવાનના બીજા શિષ્ય જ્યાં બિરાજતાં હતાં ત્યાં દર્શન કરતાં કરતાં કયાં આવ્યા? 3ળેવ તે છે મારે તેવા સવાછ વાછિત્તા તે દિqય સMIT? વંદુ નમg ” જ્યાં તેના છ પુત્ર એટલે છ અણગારે બેઠા હતાં ત્યાં આવ્યા. આવીને તેમને વંદન નમસ્કાર કરી ઉભા રહ્યા. છ અણગારે પહેલેથી સૌંદર્યવાન હતા. તેમાં તપ અને સંયમના તેજ ભળે પછી શું બાકી રહે ? એ છ અણગાર મૌન લઈને બેઠાં હોય, કંઈ ન બોલે તે પણ આવનાર વ્યકિત ધર્મ પામી જાય, એવા તે પ્રભાવશાળી સંતે હતાં. શાંત દાંત અને ગંભીર હતાં. એમને જોઈને દરેકનું મન ઠરી જતું હતું. તે પછી આ જનેતા માતાનું મન ઠરી જાય તેમાં શું નવાઈ ! દેવકી માતા સંતેને જોઈને ભૂખતરસ ભૂલી ગઈ અને તે અનિમેષ દષ્ટિથી સંતના સામું જોઈ રહી. અહ ! તમારો ત્યાગ છે! શું તમારો Page #475 -------------------------------------------------------------------------- ________________ શારદા દેશન ૪૨૯ વભવ છે ! રાજવૈભવ જેવી સાહ્યખી અને ત્રીસ ખત્રીસ રાજરમણી જેવી કન્યાઓ, ઘરબાર બધું છોડીને કુમળી વયમાં તમે દીક્ષા લીધી. ધન્ય છે તમને! એમ કહેતાં આંખમાં આંસુ આવી ગયા. માણસને એ પ્રકારે આંસુ આવે છે. હર્ષોંનાં અને શાકના. દેવકી માતાને એ પ્રકારના આંસુ આવ્યા છે. એક તા એના દિલમાં પેાતાના પુત્રા છે તે જાણીને અનેરો આનંદ થયા કે આવા પવિત્ર પુત્રાની હું માતા બની. ખીજી બાજુ હું પુત્રનું લાલનપાલન ન કરી શકી એ વાતનું દુઃખ થયું. હવે આગળ શુ` બનશે તેના ભાવ અવસરે, ચરિત્ર :- શકુનિએ ધૃતરાષ્ટ્રને કહ્યું' કે આપણે પાંડવોને જુગાર રમવા માટે ખેલાવીએ, હું જુગારમાં તેમને બધી રીતે જીતી લઈશ, તેમાં આપને કોઇ અપયશ કે હાનિ નહિ થાય ને યુધ્ધ પણ નહિ કરવું પડે, ત્યારે ધૃતરાષ્ટ્રે કહ્યું કે હું હસ્તિનાપુરથી વિદુરજીને ખેલાવું. આ ખાખતમાં તેમની સલાહ લઉ. પછી વિચાર કરીને હું જવામ આપીશ. આ સાંભળી ધનને નખથી શીખ સુધી ઝાળ લાગી અને ખેલવા લાગ્યા કે પિતાજી ! આ ખાખતમાં વિદુરજીને શું પૂછવાનુ` છે? એ તમને જુગાર રમવાની હા પાડશે જ નહિ. તેથી તમે અમને અટકાવશે. તે હવે મારે જીવવુ' જ નથી. તમને તમારા પુત્રાની લાગણી જ કયાં છે? જો તમારે આ રીતે કરવું હોય તે મારે જીવવું નથી. હું અગ્નિમાં ખળી મરીશ. પછી તમે, તમારા પાંડવા અને વિદુરજી બધા ભેગા થઇને ખુશીથી રાજ્ય ચલાવો. હું ને મારા ભાઈએ ખળી મરીએ છીએ. દુર્યોધનના કાપ જોઇને ધૃતરાષ્ટ્ર જી ઉઠયા. દુર્યોધન અને શકુનિની ચાલખાજી તેમને ખિલકુલ ગમતી નથી, પણ ગમે તેમ ાય પાતાના દીકરા છે ને એટલે બધાને સાચવવા પડે. ધૃતરાષ્ટ્ર સુન સુતકે સર, રખ હાથ હે જિસવાર, સમય પાય મૈં યત્ન કરુંગા, નૈક ધૈય તેા ધાર હા...શ્રોતા.... દુર્યોધનના કાપ શાંત કરવા માટે ધૃતરાષ્ટ્રે અને હાથે તેનું મુખ ઉંચું કર્યું.. તેના માથે હાથ ફેરવ્યેા ને કહ્યુ -બેટા ! શાંત થા, તારી સપત્તિ તા ઘણી છે. તું ચિંતા ન કરીશ, પણ વાત એવી છે કે આપણે ત્યાં કોઈ પ્રસંગ વિના એમને કેવી રીતે તેડાવાય ? પિતાજીના વચન સાંભળીને દુધન કાંઇક ડર્યાં, અને એણે કહ્યુ` પિતાજી! તે। આપણે એમ કરીએ. આપણી પાસે સ'પત્તિને પાર નથી તેા આપણે એક પ્રસંગ ઉભા કરીએ. ખંધુએ ! જે મનુષ્ય બીજાનું અહિત કરવાની બુદ્ધિવાળા છે તે ગમે તે પ્રકારે ઉપાય શાયા કરે છે. જ્યારે ધૃતરાષ્ટ્રે વિદુરજીને ખેલાવવાનું કહ્યું ત્યારે મામા-ભાણેજ એકાંતમાં જઇને વિચારણા કરી આવેલા કે જો કાઈ રીતે ધૃતરાષ્ટ્ર ન સમજે તે આપણે આ પ્રમાણે કરવું. દુર્યોધને ધૃતરાષ્ટ્રને કહ્યું. સાંભળેા પિતાજી ! અભિમન્યુના જન્મ મહાત્સવ પ્રસંગે મણીચૂડ વિદ્યાધરે જેવી સભા બનાવી હતી તેવી સભા આપણે બનાવીએ. દુર્ગંધનને ખુશ કરવા ધૃતરાષ્ટ્રે તેવી સભા બનાવવાની હા પાડી. ધૃતરાષ્ટ્રે વિદુરજીને Page #476 -------------------------------------------------------------------------- ________________ ૪૩ શારદા દર્શન તેડવા માણસ મોકલી દીધું હતું પણ તે દુર્યોધન પાસે ન રહ્યા. ભલેને વિદુરજી આવે. તે આવશે તે કંઈક સમજાવશે. બીજી તરફ ધૃતરાષ્ટ્ર સભા બનાવવા માટે ખજાનામાંથી હીરા, માણેક, મોતી, પન્ના વિગેરે ઝવેરાત કાઢયું ને સભાગૃહ બનાવવામાં હોંશિયાર કારીગરોને લાવ્યા. શિલ્પીઓને તેડાવ્યા અને યુધિષ્ઠિરના જેવી સભા બનાવવાને આદેશ આપ્યો. હજારે કારીગરે કામે લાગી ગયા. તેમણે સેનાની ભીંત બનાવી તેમાં અનેક પ્રકારની કોતરણી કરી અને તેમાં હીરા માણેક, નીલમ, પન્ના વિગેરે જડ્યા. થોડા દિવસમાં કારીગરોએ સુંદર સભા તૈયાર કરી. સભામાં અનેક પ્રકારની મનોહર રચના કરી છે. મોતી અને મણુએથી થંભ જડ્યા છે. સભા એવી ઝગમગ થાય છે કે સૂર્યના પ્રકાશની તેમાં જરૂર ન પડે. આ રીતે શિલ્પીઓએ હજાર મણી, માણેક અને મોતીથી જડેલા સ્થભથી વિભૂષિત સે દ્વારવાળી યુધિષ્ઠિરના જેવી સભા તૈયાર કરી. ધૃતરાષ્ટ્ર, શકુનિ, દુર્યોધન આદિ કૌર જેવા માટે આવ્યા. જેઈને તેમનું મન ઠરી ગયું. યુધિષ્ઠિર કરતાં પણ આપણું સભા ચઢિયાતી બની છે. નગરજને પણ બે મેઢે વખાણ કરવા લાગ્યા. હવે દુર્યોધન કહે છે પિતાજી! આ સભા જેવાના બહાને પાંડવેને તેડાવીને જુગાર રમાડીએ. આ પ્રમાણે વિચારણું ચાલી રહી હતી ત્યાં હસ્તિનાપુરથી વિદુરજી આવી પહોંચ્યા. તરાષ્ટ્રને નમસ્કાર કરીને બેસી ગયા. ધૃતરાષ્ટ્ર તેમને સત્કાર કરી ભજન આદિ કરાવીને ખાનગીમાં દુર્યોધન અને શકુનિની વાત કરી. આ સાંભળીને વિદુરજીનું લોહી ઉકળી ગયું ને ગુસ્સે થઈને બોલી ઉઠયા કે આ બધી વાત સાંભળીને મારા તે આંતરડા કપાઈ જાય છે. ખરેખર, દુર્યોધન તે આપણા કુળમાં અંગારો પાક છે, પણ ગમે તે રીતે એને સમજાવે, ત્યારે ધૃતરાષ્ટ્ર કહ્યું કે મેં તે સમજાવવામાં બાકી રાખી નથી. હવે તમે એને સમજાવો. હવે વિદુરજી દુર્યોધનને સમજાવવા માટે કેવા શબ્દો કહેશે તેના ભાવ અવસરે. યાખ્યાન નં. ૫૫ હિ. શ્રાવણ વદ ૫ને શુક્રવાર તા. ૨–૬–૭૭, અનંત કરૂણાના સાગર, વીતરાગ ભગવંતે એ જગતના છના કલ્યાણ માટે ધર્મને રાહદારી માર્ગ બતાવતાં સમજાવ્યું છે કે ભવસાગરમાં ભમતા આત્માઓ ! તમને મહાન પુણ્યદયે વીતરાગ પ્રભુનું વિરાટ શાસન મળ્યું છે. આવું શાસન તમને વારંવાર નહિ મળે. જ્ઞાની કહે છે કે “સમજ સમજ એ માનવી, જાય છે મેંઘેરી ઘડી.” હે માનવ ! તને અમૂલ્ય માનવભવ અને અનુપમ જિનશાસન મળ્યું છે. તેની મહત્તાને સમજીને આત્મસાધન સાધી જા. શેઠ પિતાને ઘેર કામ કરનાર નેકરની Page #477 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૪૩૧ કદર કરે છે ને સમય આવતાં શેઠ નેકરને ન્યાલ કરી દે છે. તે તમને આ જિનશાસન મળ્યું છે તેની કદર છે? આવું ઝળકતું જિનશાસન મળવું એ કંઈ જેવી તેવી વાત નથી. જિનશાસન ઝવેરાતની પેઢી છે. અહીં સમ્યફદર્શન જ્ઞાન, ચારિત્ર અને પરૂપી રત્નને વહેપાર ધમધેકાર ચાલે છે. જેને રત્ન ખરીદવા હેય તે ખરીદી લે, પણ એટલું યાદ રાખજો કે તમારા માનેલા રત્નની આ વાત નથી. તમે ઝવેરી બનીને જે વહેપાર કર્યો તેમાં ધનની કમાણી કરી પણ આત્માની કમાણી નથી કરી. માટે સમજે. સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ વિના ભકટી થવાની નથી. માનવભવની અમૂલ્ય ક્ષણને નહિ ઓળખે તે સમજી લેજો કે તક ચૂકી ગયા. હાથમાં હીરા આવ્યા છતાં જીવ જે કેલસા ગ્રહણ કરે તે તમે એને મૂર્મો કહો ને? તે રીતે અમૂલ્ય સમ્યક્રદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તારૂપી હીરા ખરીદવાના સમયે જે ક્રોધ, માન, માયા, લેભ, અને ઈન્દ્રિના વિષય સુખ રૂપી કેલસા ખરીદતા હોય તે તે જીવ પણ મૂખ કહેવાય ને? આ જિનશાસન પામ્યા પછી પણ જે આત્મા આત્મિક રત્નોની કમાણી ન કરે તે પછી કયાં જઈને કરશે ? આ જિનશાસનના શેઠ વીતરાગ પ્રભુ છે. તેને જે જીવ હાથ પકડશે તે ન્યાલ થઈ જશે. કંઈક હળુકમ છે જિનશાસન પામીને કલ્યાણ કરી ગયા છે. એક ચંદ્રાવતંસક નામના રાજા થઈ ગયા. એક વખત તે રાત્રે દયાનમાં બેઠા. તેમણે એવી ધારણા ધારી હતી કે જ્યાં સુધી આ કેડીયાને દી જલે ત્યાં સુધી મારે ધ્યાન કરવું. રાજા ધ્યાનમાં છે ધીમે ધીમે દીવે ઝાંખ પડ. દાસીને થયું કે કે બાપુ બેઠા છે. જે દી બૂઝાઈ જશે તે અંધારું થઈ જશે. તેથી તેણે તેલ પૂર્યું. તે જમાનામાં ઈલેકટ્રીક લાઈટ ન હતી. રાજા એક ચિત્તે યાનમાં બેઠા છે. આપ જાણો છો ને કે ધ્યાનમાં શરીર ખૂમ ટટાર રહે. કમળ કાયાવાળા રાજા ધ્યાનમાં છે ને દીવો બૂઝાઈ ન જાય તે માટે દાસી વારંવાર તેલ પૂરે છે. પરિણામે ઘણે સમય સુધી ટટાર રહેવાથી રાજાના શરીરમાં અસહ્ય વેદના થતાં છેવટે દેહ છૂટી જાય છે. શુભ પરિણામે મરણ પામતાં રાજા દેવલેકમાં જાય છે. આવું મૃત્યુ જેઈને પાટવી પુત્રને વૈરાગ્ય આવે છે. તે પિતાની અંતિમ ક્રિયા કરી દીક્ષા લેવા તૈયાર થાય છે. ત્યાં તેની સાવકી માતા આવીને ખૂબ રડે છે. બેટા ! હમણું દીક્ષા ન લે. હું તને દીક્ષાની આજ્ઞા નહિ આપું. પિતાના સ્વાર્થથી માતાએ પુત્રને કરેલું રોકાણ:- બંધુઓ ! આ સંસારમાં જ્યાં ને ત્યાં એકલે સ્વાર્થ ભરેલું છે. તમે માને છે કે આ બધા મારા છે પણ કયાં સુધી, સ્વાર્થ હોય ત્યાં સુધી. સ્વાર્થ પૂરો થાય પછી હું કણ ને તું કણ? આ માતા પુત્રને દીક્ષા લેતા રોકી રહી છે તેમાં તેને પુત્ર પ્રત્યે પ્રેમ નથી પણ અંદર સ્વાર્થ ભરેલે છે. તે રડતી રડતી કહે છે બેટા! આ તારે ભાઈ હજુ તાને છે. કોઈ દુશ્મન રાજા ચઢી આવશે તે રાજ્યનું શું થશે? પ્રધાન, કર્મચારીઓ Page #478 -------------------------------------------------------------------------- ________________ ૪૩૨ શારદા દર્શન આદિ ઘણાં છે પણ એમને શું વિશ્વાસ! પિતાના તે પિતાના ને પરાયા તે પરાયા. માટે તારો ભાઈ રાજ નો વહીવટ સંભાળે તે થાય પછી તારે દીક્ષા લેવી હોય તે લેજે, પણ અત્યારે રેકાઈ જા. રાણી પિતાના સ્વાર્થમાં રમે છે. એણે એ વિચાર ના કર્યો કે આજે રાજાનું મૃત્યુ થઈ ગયુ તે કાલે દીકરાનું નહિ થાય તેની ખાત્રી છે? અત્યારે એની ચારિત્ર લેવાની ઉત્કૃષ્ટ ભાવના છે તે ભલે લે. સ્વાથી આત્મા પિતાને સ્વાર્થ જુએ છે પણ બીજાનું નથી જોતો. માતાના આગ્રહથી અનાસક્ત ભાવે રાજ્ય ચલાવતે રાજકુમાર” :માતાના અતિ આગ્રહથી રાજકુમારને કાઈ જવું પડયું. એ રાજ્ય ચલાવે છે પણ એમાં એને આનંદ કે રસ નથી. એને એક જ ભાવ છે કે બસ, મારે નાનો ભાઈ તૈયાર થઈ જાય એટલે હું દિક્ષા લઉં, નાનો ભાઈ મેટ થતાં એને મટાભાઈએ રાજ્ય સંબંધી જે જે માહિતી આપવી જોઈએ તે બધું અને આખે રાજ્યવહીવટ કેમ થાય તે બધું શીખવાડી દીધું. તેને એટલે પ્રેમ આપે કે બાપની ખોટ કયારે પણ દેખાઈ નથી. હવે મેટેભાઈ વિચાર કરે છે કે નાનાભાઈને જલ્દી રાજગાદી ઉપર બેસાડીને હું દીક્ષા લઉં. રાણી વિચારે છે કે મારો દીકરો માટે થઈ ગયે છે, બધું કામકાજ સંભાળે તે હેંશિયાર છે છતાં મેટે દીક્ષા લેવાનું નામ કેમ લેતે નથી? રાણી મોટા પુત્રની સાવકી માતા હતી તેથી પિતાના પુત્રના મોહના કારણે એ વિચાર આવ્યું કે જે માટે પુત્ર રાજ્યસત્તાના મેહમાં પડી જશે ને દીક્ષા નહિ લે તે મારા દીકરાને રાજ્ય નહિ મળે. મેં એને દીક્ષા લેતાં પરાણે રોકી રાખ્યો છે. હવે મારાથી કંઈ તેને કહેવાય? ગમે તેમ કરીને એને નિકાલ કરું તે કટકટ જાય ને મારો દીકરે સ્વતંત્ર રાજા બને. - “રાણીએ ઓરમાન કુંવરને મારવા માટે કરેલું કાવત્ર” - જુઓ, કેટલું ઝેર છે! કેટલો સ્વાર્થ છે? પિતાની ગરજ પૂરી થઈ એટલે તેને નિકાલ કરવા તૈયાર થઈ. આ તમારો સંસાર. બેલે, સંસારમાં રહેવા જેવું છે? રાણીએ ઝેર નાંખીને લાડ તૈયાર કર્યો. બંને ભાઈઓ જમવા બેઠાં. મોટાભાઈના ભાણામાં ઝરમિશ્રિત લાડુ પીરસાયે. લાડવા સાથે લાવે તે ભેગે થઈ જાય, એટલે નાનાભાઈને માટે બીજે લાડવે રસોડામાં લેવા ગયા. આ મોટાભાઈને ખ્યાલ પણ નથી કે મારે માટે આવું કપટ કર્યું છે. એણે પ્રેમથી નાનાભાઈને કહ્યું – મારા ભાણામાં લાડુ આવ્યું છે. લે, તું પહેલાં ખા. પછી હું ખાઉં. બંને ભાઈમાં પ્રેમ ખૂબ હતું ને એકમેક હતા. ઘણી વખત મટેભાઈ વહાલથી પિતાના ભાણામાંથી નાનાભાઈને ખવડાવતું હતું, તેમ આજે મોટાભાઈના કહેવાથી નાનાભાઈએ લાડવાનું બટકું મોઢામાં મૂકયું. ચાવીને નીચે ઉતાર્યું ત્યાં બેભાન થઈને પડી ગયે. શરીર લીલું લીલું થવા લાગ્યું. એટલે તરત રાજાએ પિતાના વૈદ અને હુકમેને તેડાવ્યા. વેદ અને હકીમોએ Page #479 -------------------------------------------------------------------------- ________________ શા થન ભારે દવાઓ આપી. તાત્કાલિક ઉપચાર થવાથી ઝેર બહાર નીકળી ગયું ને કુંવર ભાવમાં આવે. મોટા પુત્રને વહેમ પડી ગયો કે નક્કી મારી માતાએ મને મારવા માટે આ કાવત્રુ કર્યું છે. આ લાડવામાં ભારેભાર ઝેર નાખેલ છે. “સંસારનું સ્વરૂપ જોઈ કુંવર સંયમના પથે”:-કુંવરે માતાને બોલાવીને પૂમ ધમકાવી. કોધથી લાલચેળ થઈને કહે છે માતા! તે મને મારવા માટે આ કામ કર્યું ? હું તે દીક્ષા લેવાની તૈયારીમાં હતું. કદાચ હું આ લાડુ ખાઈ ગયે હેત તે તું મારા માટે આ ઉપાય કરીને મને જીવાડન? તે શું ધાર્યું છે? મને રાજ્યને લેભ કે મેહ નથી. તે મને મારી નાંખવા માટે લાડવામાં ઝેર આપ્યું. મને તે તારા કપટની ખબર ન હતી. મેં મારા નાના ભાઈને પ્રેમથી લાડુ ખવડાને આ પ્રમાણે બનાવ બન્યા પણ મેં તે તાત્કાલિક ઉપાય કરીને મારા ભાઈને બચાવી લીધે, પણ મને તું મચાવત નહિ. તે મને મારી નાંખવા માટે આવું કૃત્ય કર્યું તેનું મને દુઃખ નથી. કદાચ હું મરી ગયો હોત તે એને મને અફસોસ નથી, પણ એક જ દુઃખ મારા દિલમાં રહી જાત કે હું આવું રૂડું જિનશાસન પાસે ને દીક્ષા લીધા વિના મર્યો? જિનશાસનને હું લાભ ઉઠાવી ન શકો! બેલે, તમને આ અફસેસ થાય છે ખરો? મેટા પુત્રે માતાને ખૂબ ઠપકે આ, પછી નાના ભાઈને રાજ્યાભિષેક કરી દીક્ષા લીધીને ખૂબ ઉગ્ર સાધના કરવા લાગ્યા. એના દિલમાં તે એક જ ભાવ છે કે આ જિનશાસન મળ્યું છે તે પૂરો લાભ ઉઠાવી લઉં. પંચમહાવત રૂપી પાંચ અમૂલ્ય રત્ન મને મળ્યાં છે તેનું જતન કરું, અને એવું શુદ્ધ ચારિત્ર પાછું કે મારે ભવમાં ભમવું ન પડે ને જલદી મોક્ષમાં જાઉં. આ રીતે ભગવાનની આજ્ઞાનું પાલન કરતા ચારિત્ર માર્ગે વિચરતાં જ્ઞાન, ધ્યાન, તપ, સ્વાધ્યાય, વિનય, વૈયાવચ્ચ વિગેરે ક્રિયામાં મસ્ત રહેતાં ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. આ તરફ ના ભાઈ રાજા બન્યા. તેના કોઈ મોટા રાજાની કુંવરી સાથે લગ્ન થયાં. એને એક પુત્ર થયો. હવે આ રાજાને પુત્ર અને પુરેહિતને પુત્ર અને સરખી ઉંમરના હતાં. તે બન્ને સાથે રમતાં ને ફરતાં હતાં. અને મોટા થતા એવા ઉન્હાન બન્યા કે જે કંઈ જૈન સાધુ આવે તેમને જોઈને તેમની ઠેકડી ઉડાવતાં હતાં. મેટા ભાઈએ દીક્ષા લીધા પછી તેના નાના ભાઈમાં ધર્મના સંસ્કારની રહ્યા. માતાને ધર્મ ગમત જ ન હતું એટલે પુત્રને કદી ધર્મ કરવાનું કહેતી ન હતી. માતા-પિતાના જીવનમાં સંસ્કાર ન હોય પછી પુત્રમાં કયાંથી આવે ? રાજપુત્રના કાકા ગ્રામાનુગ્રામ વિચરતાં પિતાના નગરમાં પધાર્યા. પારણને દિવસ હતો. ને ગૌચરી માટે નીકળ્યા. ફરતાં ફરતાં રાજમહેલમાં આવ્યા. આથી આ બંને છોકરાઓ સાધુને કહેવા લાગ્યા કે તમે પૂણે લઈને આવ્યા છે તે નાચ કરે. આ શબ્દ સાંભળીને સંતે બંને છોકરાને ઉપદેશ શા.-પપ Page #480 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ . શારદા દર્શન આપ્યો અને સમજાવ્યું કે નાચવા માટે આ રજોહરણ નથી પણ જીવેની જતના કરવા માટે છે. તમે આવી મશ્કરી કરશે અને સંતને સંતાપશો તે તમને અશાતનાનું ઘોર પાપ લાગશે, અને જો તમે કઈ સાધુનો રજોહરણ ખેંચીને સંતાડી દેશે તે તમને અતિમાં અતિ પ્રિયને વિયોગ પડશે. એમ અનેક પ્રકારે સંતે તેમના ઉપર કરૂણ લાવીને બંધ આપ્યું. આથી રાજપુત્રનું હૃદય પીગળી ગયું અને રડતી આંખે કહેવા લાગ્યાગુરૂદેવ! મારું આ પાપ કેવી રીતે ધવાય! હું દીક્ષા લઉં તે મારું આ પાપ જોવાઈ જશે? સંતે કહ્યું, તેં જેટલા દોષ લગાડયા હોય તેની અંતરથી આલોચના કર અને સંયમ લે તે તારું જરૂર કલ્યાણ થશે. આથી રાજપુત્રને ત્યાં વૈરાગ્ય આવી ગયે પણ મિત્રનું મન દઢ થતું નથી. ત્યારે રાજપુત્રે પુરોહિતને ખૂબ સમજાવ્યું તેથી તેને પણ વૈરાગ્ય આવ્યા. ઘોર મસ્તી કરનારા સાધુની ઠેકડી કરી મહાપાપનાં બાંધનારા અને સંતને અશાતના પહોંચાડનારા જીવ પણ સંતના સદુપદેશથી જેમ કાળી માટીમાં પાણી પડે ને પીગળી જાય તેમ તે બન્નેનું હૃદય પીગળી ગયું. બન્ને જણાએ સંતના ચરણમાં માથું નમાવીને માફી માંગી, પછી માતા-પિતાની આજ્ઞા મેળવી અને મિત્રોએ દીક્ષા લીધી. સંયમ લીધા પછી જ્ઞાન, ધ્યાન, અને ચારિત્રમાં ખૂબ રમણતા કરવા લાગ્યા. બને ઉત્કૃષ્ટ ભાવે ચારિત્ર પાળવા લાગ્યા. ઉત્કૃષ્ટ આરાધના અને ઉત્કૃષ્ટ પરિણામે ચારિત્ર પાળતાં પુરોહિતપુત્રને એક દિવસ એવા પરિણામ આવ્યા કે સંયમી જીવનમાં શું રખાન નહીં કરવાનું ! આવા મેલા કપડા પહેરવાના? અને શરીર ઉપર તે મેલનાં થર જામી ગયા છે. શું આવા ગેબરા રહેવાનું? આવા માઠા પરિણામ એને આવવા લાગ્યા, અને ધર્મની દુર્ગછા કરીને નીચ ગોત્ર બાંધ્યું. સાથે એવા વિચારો પણ આવ્યા કે મારે કયાં દીક્ષા લેવી હતી ! આ રાજપુત્રે મને દીક્ષા લેવડાવી. આવા પરિણામ આવવાથી જીવને કેટલું નુકશાન થાય છે તેને તે સમયે તેને ખ્યાલ આવત નથી. સમય જતાં આવા વિનય, વિવેકી અને તપમાં રકત રહેનારા બંને સંતે આયુષ્ય પૂર્ણ કરીને દેવલોકમાં ગયા. ત્યાં દેવનું આયુષ્ય ભોગવતા સુખમાં રાત દિવસ મન રહેતા. સમય પૂરો થતાં જે સમયે દેવકથી ચવવાના છ મહિના બાકી રહ્યા, ત્યારે પિતે અવધિજ્ઞાન દ્વારા જાણ્યું કે હવે મારું આયુષ્ય અહીં પૂરું થાય છે. હું અહીંથી મરીને ભંગડીને ત્યાં જન્મવાનો છું. આથી તેને ખૂબ પશ્ચાતાપ થવા લાગે. અહે ! મેં ગયા જન્મમાં ચારિત્ર પ્રત્યે દુર્ગછા કરી અને દીક્ષામાં એ વિચાર કર્યો કે મારે કયાં દીક્ષા લેવી હતી? આ પરિણામે મને કેટલું નુકશાન થયું ! અરે હું ભંગડીને ત્યાં જન્મ લઈશ તે ત્યાં મને ચારિત્ર કયાંથી મળશે? એમ ખૂબ પશ્ચાતાપ કરતાં પિતાને મિત્ર દેવને કહે છે, અરેરે.. હું ભંગડીને ત્યાં જન્મીને ચારિત્ર વગરને રહી જઈશ ! ના, એવું તે ન જ બનવું જોઈએ. બંધુઓ! વિચાર કરે, આ દેવ ચારિત્ર માટે કેટલે ઝૂરાપ કરે છે ને પિતાની Page #481 -------------------------------------------------------------------------- ________________ શા ન ૪૩૫ થયેલી ભૂલને કેટલે પશ્ચાતાપ કરે છે. ગમે તેમ થાય તે પણ મારે ચારિત્ર તે લેવું જ છે. ચારિત્ર વિના ત્રણ કાળમાં મુક્તિ નથી. માટે હે મિત્રદેવ ! તું મને ત્યાં જરૂર જગાડવા આવજે. હું મેહમાં પડી ગયે હોઉં તે તને કહું છું કે ધમકી આપજે, દમદાટી આપજે ને ડઓ લઈને જગાડજે. મિત્રદેવ કહે તું ભંગડીને ત્યાં જન્મીને શું દીક્ષા લેવાને છું? તું શું ધર્મ કરવાને છું? નકામું મારે એવા ગંધાતા ઘરમાં આવવું. આ શબ્દ સાંભળીને દેવના અંતરાત્મામાં એમ થઈ ગયું કે અહે ! જ્યારે મેં ચારિત્ર લીધું ત્યારે માઠા પરિણામ ન કર્યા હતા તે શું મારી આ દશા થાત? તે મિત્રદેવને કહે છે હું જરૂર ચારિત્ર લઈશ. તું મને જરૂર જગાડવા આવજે. હું ગમે તેવા મેહમાં પડયે હોઉં તે તું થાય તેટલા પ્રયત્ન કરજે પણ મને જગાડજે. તમે બધા અહીં બેઠા છે. તમને સંત સતીજીએ દરરોજ ચારિત્ર માર્ગની વાત સમજાવે છે ને કહે છે સંસાર છોડવા જેવું છે, દીક્ષા લેવા જેવી છે ને મોક્ષ મેળવવા જે છે. બોલે, આ વાત તમને કેટલા વર્ષોથી ગુરૂ ભગવંતે સમજાવે છે છતાં તમારે આત્મા હજુ આ વાતને સ્વીકારવા તૈયાર થયે છે ? યાદ રાખજે. ચારિત્ર વિના મુક્તિ નથી, શાંતિ નથી, આત્માને આનંદ નથી. ભલે, તમારે ઘેર ગાડી મેટર દોડતી હોય, ચાંદીની થાળીમાં જમતા હોય પણ એ સુખ તમારું સાચું સુખ નથી, પાછળ ભયંકર દુઃખ લાગેલા છે. જે સુખ અને શાંતિ જોઈતા હોય તે હવે ઉભા થાવ. ઘરમાંથી બહાર નીકળી ચારિત્ર માર્ગમાં આવે. આ દેવ દેવપણામાં છે છતાં તેને કેટલે પશ્ચાતાપ છે કે મનુષ્ય ભવમાં ગયા પછી જે હું ચારિત્ર વગર મરું તે મારું જીવન ધૂળ છે, અને જ્યાં એ જન્મવાને છે ત્યાં ચારિત્ર મળવું મુશ્કેલ છે. તેથી દેવ સાથે કેટલે કરાર કરે છે ! નમ્રતાપૂર્વક તેની પાસે કેલ માંગે છે. એમ નથી કહેતે કે અરેરે...મારે ભંગડીને ઘેર જન્મવાનું થયું? દેવની આવી સાહ્યબી છોડીને એવા તુચ્છ ઘરમાં હું કેમ રહી શકીશ? એમ નથી કહેતા. શાથી? તે જાણે છે કે જીવના કરેલા કર્મો જીવને ભેગવવા પડે છે. મેં આવા ઉત્તમ ચારિત્રા માર્ગની દુર્ગછા કરી તે મને એવા તુરછ ઘરમાં ને નીચ કુળમાં જન્મ થવાનો વખત આવ્યો ને ! બસ, દેવને એ અફસેસ છે કે શું હું ચારિત્ર વગરને રહીશ! જેના દિલમાં ચારિત્રને રણકાર છે તેણે દેવને સમજાવીને પણ તેની પાસે કેલ લીધે. જ્યારે દેવે કહ્યું કે હું તને ચારિત્ર પમાડવા આવીશ ત્યારે તેને શાંતિ થઈ. હવે આ પુરોહિતપુત્ર ત્યાંથી આવીને ભંગડીને ઘેર જન્મશે, પછી કયાં મોટે થશે ને દેવ તેને કેવી રીતે પ્રતિબંધવા જશે તે વાત અવસરે વિચારીશું. હવે આપણા ચાલુ અધિકારને ચેડે વિચાર કરીએ. દેવકી માતાએ તેમનાથ ભગવાનના મુખેથી સાંભળ્યું કે આ છ અણગાર તારા પિતાના પુત્ર છે. આ સાંભળીને દેવકીના આનંદનો પાર ન રહ્યો. ભગવાનને વંદન Page #482 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન નમસ્કાર કરીને છ અણગાર બન્યાં હતાં ત્યાં આવ્યાં ને તેમને વંદન કરીને ઉભા રહ્યા. તે અનિમેષ દથિી તમન્ના સામું જોઈ રહ્યા. દર્શન કરતાં તેમનું હૈયું હચમચી ગયું. સંતના દર્શન કર્યા પછી શું બન્યું? “વિતા સિત્તા સામા પugar पप्पु यले यणा वंचुय पडिविखतिया दरिय बल्य बाहा धाराहय कलंबपुप्फगं पिव, समृसिय रोमकूवा ते छप्पिय अणगारे अणिमिसाए दिट्टीए पेहभाणी सुचिरं निरिक्खइ।" દેવકીજી મુનિઓને વંદન કરીને તેમના સામે ઉભા રહ્યા. પુત્રના પ્રેમના કારણે તેમની આંખમાં હર્ષના આંસુ ભરાઈ ગયા. અત્યંત હર્ષ થવાથી શરીર કુલી ગયું. કંચુકીની કસે ખેંચાવા લાગી, અને હાથમાં પહેરેલાં ઘરેણાં, બંગડીઓ, પચી વિગેરે નાના પડવા લાગ્યા. જ્યારે વરસાદ વરસે છે ત્યારે કદંબનું ફૂલ વિકસિત થઈ જાય છે, તેમ દેવકીમાતાનાં શરીરનાં બધા રૂંવાડા પુલકિત થઈ ગયા. તે છ અણગારોને અનિમેષ દષ્ટિથી જોતાં ઘણી વાર સુધી નિરખવા લાગી. સંતેના સામે જોતાં તેની આંખડી ધરાતી નથી. માતાનું વાત્સલ્ય છે ને હૈયાનું હેત છે. એક લેહીની સગાઈ છે એટલે એવું હેત ઉછળ્યું કે કંચુકીની કસે તૂટી ગઈ અને સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું. શું માતૃપ્રેમ! શું વાત્સલ્યનાં વહેણ! કેવું રહનું નિર્મળ ઝરણું ! દેવકી માતાને હર્ષને પાર નથી. અહો ! આજે મને ભગવાનના મુખેથી સાંભળવા મળ્યું કે હે દેવકી ! આવા પવિત્ર પુત્રને જન્મ દેનારી તુ ભાગ્યશાળી માતા છે. તેં જન્મ દીધું અને સુલશાને ત્યાં ખૂબ લાડકોડથી ઉછર્યા. અહાહા... આજે મને અપૂર્વ આનંદ છે, પણ હું એમને દીક્ષા મહોત્સવ ઉજવવા ભાગ્યશાળી ન બની! હું તેમનું લાલનપાલન ન કરી શકી! આ રીતે ઘણી વાર સુધી સંતના સામે અનિમેષ દૃષ્ટિથી જોઈ રહ્યા. દેવકી માતા મુનિઓને જોઈને જગતને ભૂલી ગયા છે. ઘણી વાર સુધી મુનિઓને નીરખ્યા પણ ઘેર જવાનું મન થતું નથી. હવે મુનિઓને વંદન કર્યા બાદ તેમનાથ ભગવાનના દર્શન કરી ઘેર જશે તેના ભાવ અવસરે. ચરિત્ર - “વિદુરજીની દુર્યોધનને હિત શિખામણ” :- ઉતરાષ્ટ્રના કહેવાથી વિદુરજી દુર્યોધન પાસે આવ્યા ને કહ્યું–હે દુર્યોધન! તું શું ધાંધલ માંડીને બેઠો છે? ઉચ્ચકુળના છોકરાને જુગાર રમવું શોભે? જુગાર નીચ લેકે રમે, રાજકુમાર નહિ. તું કુરૂવંશમાં અંગારે પામે છે. એક અંગારો વનનાં વન સાફ કરી નાખે છે તેમ તું જુગાર રમીને બંને કુટુંબનું નિકંદન કાઢવા ઉઠે છે. મને તે એ ભાસ થાય છે કે તું જુગાર રમીને સુખી નહિ થાય પણ તારા માથે કઈને કઈ વિઘ્ન આવશે. જુગાર રમનારા દુઃખી થાય છે તે શું તું નથી જાણતા ? મને તો કાંઈ સ્વાર્થ નથી. હું તે તારા એકાંત હિતને માટે કહું છું. જે તે સમજી જા તે સારું છે. હજુ મહેરબાની કરીને આ તારો દુષ્ટ વિચાર માંડી વાળ. વિશેષ તે શું કર્યું? જુગાર રમવાથી માણસનું ધન, કીર્તિ, પ્રેમ, મિત્રતા અને ઈજ્જતને નાશ થાય છે. Page #483 -------------------------------------------------------------------------- ________________ થારા દર્શન ૪૩૭ ચારે બજ તેની નિંદા થાય છે. માટે જુગારની વાત છેડી દે, પણ કઈ રીતે દુર્યોધન સમજે નહિ ત્યારે વિદુરજીએ ધ્રુતરાષ્ટ્રને કહ્યું-દુર્યોધન એના નિશ્ચયમાં અડગ છે. કોઈ રીતે સમજાતું નથી. ફરીને તમે તેને કઈ પણ રીતે સમજાવીને જુગાર રમવાનું બંધ કરાવો, ત્યારે પતરાખે દુર્યોધનને ખૂબ સમજાવ્યું પણ કૂતરાની પૂંછડી ભેંયમાં દાટે તો ય વાંકી ને વાંકી રહે છે તેમ દુર્યોધનને વિદુરજીએ અને ધૃતરાષ્ટ્ર ઘણું સમજાવ્યું છતાં ન માન્યું ત્યારે ફરીને પાછા વિદુરજી તેમને સમજાવવા આવ્યા ને કહ્યું દુર્યોધન ! હજુ તું સમજતો નથી. મારે તને શું કહેવું? હવે તને છેલ્લી વખત કહું છું કે તું જુગાર રમવાની વાત છેડી દે. જુગારમાં તે ભલભલા ડૂલી ગયા છે. મહર્ધિક રાજાઓને જુગારે ખુવાર કર્યા છે તે શું તું નથી જાણતે? જે તને એક દાખલો આપું. નલરાજા દમયંતી હારી, કૈસી હુઈ ખદવારી દેખે વંશ કે બુરા દિખાયા, વાત જગતમેં જહારી હે...શ્રોતા નળરાજા જુગાર રમ્યા તે જુગારમાં સતી દમયંતીને હારી ગયા. જુગારે ઉજજવળ વંશને કલંકિત કર્યો ને તેની કેવી ખુવારી થઈ એ વાત તે જગજાહેર છે. છતાં તું ન જાણતે હેય તે સાંભળ કે નળરાજાની કેવી રીતે ખુવારી થઈ ? એ નળરાજા કોણ હતા તે હું તને વિસ્તારથી કહું છું. કોશલ દેશમાં કેશલા નામે નગરીમાં મહાપરાક્રમી નિષધ નામે રાજા રાજ્ય કરતા હતા. તેમને નલ અને કુબેર નામે બે પુત્ર હતા. તેમાં નળ માટે અને કુબેર નાનો હતે. બંને પુત્ર ખૂબ સૌંદર્યવાન હતાં. બીજી બાજુ વિદર્ભ દેશમાં પૃથ્વીના કુંડળ સમાન કુંડિનપુર નગરમાં ભીમ નામે રાજા રાજ્ય કરતા હતા. તેમને દમયંતી નામે એકની એક લાડીલી પુત્રી હતી. દમયંતી મોટી થઈ એટલે તેના પિતા ભીમ રાજાએ તેને પરણાવવા માટે મોટે સ્વયંવર રચ્યું. તેમાં દેશ દેશના રાજાઓને આમંત્રણ આપ્યું. નિષધ રાજાને પણ આમંત્રણ મેકલાવ્યું કે તમારા પુત્રને લઈને તમે વહેલા પધારજો. એટલે નિષધ રાજા પિતાના બંને પુત્રને લઈને સ્વયંવરમાં ગયા. લગ્નના દિવસે સ્વયંવર મંડપ મોટા મોટા રાજાઓ અને રાજકુમારોથી ભરાઈ ગયું હતું. સૌ પોતપોતાના મોભા પ્રમાણે સિંહાસન ઉપર બેઠાં હતાં બધા રાજાઓમાં નળ અને કુબેર બંને કુમારે તારાઓમાં ચંદ્રની જેમ શેભી ઉઠતાં હતાં. માળારોપણ સમયે દમયંતી હાથમાં માળા લઈને રૂમઝુમ કરતી સ્વયંવરમંડપમાં આવી, ત્યારે દાસી એક પછી એક રાજાઓની ઓળખાણ આપતી આગળ ચાલવા લાગી. આમ કરતાં જ્યાં નિષધરાજા અને નળ-કુબેર બંને ભાઈઓ બેઠા હતા ત્યાં આવી. નળકુમારને જોઈને દમયંતીનું મન ઠરી ગયું, અને તેના ગળામાં વરમાળા પહેરાવી. ખૂબ ધામધૂમથી ભીમરાજાએ નળ-દમયંતીનાં લગ્ન કર્યા. ખૂબ દાયજો આપ્યો. નળને દમયંતીએ વરમાળા માહેરાવી ત્યારથી કુબેરના અંતરમાં ઝેરનાં બીજ વવાયા, કે હું એના જેવો છું છતાં Page #484 -------------------------------------------------------------------------- ________________ 1 3 ૪૩ શારદા દર્શન મને વર મળ ન પહેરાવી ! જુઓ, સગો ભાઈ છે છતાં કેટલું ઝેર! પણ અત્યારે તે કાંઈ ચાલે તેમ ન હતું. લગ્ન કરીને પિતાના રસાલા સહિત કુલિનપુરથી વિદાય લીધી. ભીમરાજાએ પિતાની પુત્રીને ખૂબ હિત શિખામણ આપીને સાસરે મોકલી. રથમાં બેસીને કેશલા નગરી તરફ જાય છે પણ માર્ગમાં રાત પડી ગઈ. કાળી કાજળ જેવી રાત્રી હતી. કેઈને હાથ પણ સૂઝે નહિ. આ સમયે દમયંતીએ નળરાજાને કહ્યું નાથ! આ વન સાવ ઉજજડ દેખાય છે પણ ભ્રમરાને ગુંજારવ કેમ સંભરાય છે? નળે કહ્યું-ઘેર અંધકારમાં કાંઈ દેખાતું નથી. આ સમયે દમયંતીએ પિતાના કપાળમાં હાથને સ્પર્શ કર્યો એટલે સેંકડે સૂર્યના તેજ કરતાં પણ વધુ પ્રકાશ પથરાઈ ગયે. “મુનિના દર્શને ગયેલા નળ દમયંતી” :- એ પ્રકાશમાં નજર કરી તે નજીકમાં એક વૃક્ષ નીચે એક મુનિ ધ્યાનાવસ્થામાં ઉભા હતા. એક હાથીને કપાળમાં ખુજલી આવતી હતી. એટલે અંધારામાં મુનિના શરીરને લાકડું માની તેનું કપાળ ઘસતે હતો. એ મદ ઝરતા હાથીના કુંભથળ ઉપર ભ્રમરાએ ગુંજન કરતા હતા ને મુનિને ડંખ મારતા હતાં. છતાં મુનિ ધ્યાનમાં અડગ હતા. નળ અને દમયંતી બંને મુનિ પાસે ગયા. હાથીને ભગાડી મૂકયોને ડંખ મારતા બ્રમરોને પણ દૂર ઉડાડી મૂક્યા. બંને મુનિના દર્શન કરી ત્યાં બેઠા. થોડીવારે મુનિએ ધ્યાન પાળ્યું અને બંને આત્માઓને ધર્મને ઉપદેશ આપે. ઉપદેશ સાંભળીને બંને ખુશ થયા. નળરાજાએ વંદન કરીને પૂછયું-ભગવંત! આ દમયંતીએ પૂર્વભવમાં એવી શું આરાધના કરી કે જેથી એણે કપાળમાં હાથ અડાડે ને બધે પ્રકાશ પથરાઈ ગયા. મુનિરાજ ખૂબ જ્ઞાની હતા. તેમણે કહ્યું હે નળકુમાર આ દમયંતીએ ગતભવમાં વીસ તીર્થંકર ભગવંતને તપ કર્યું હતું, એ તપ ખૂબ ઉલ્લાસથી ઉત્કૃષ્ટ ભાવે કર્યો હતો તેથી તેને આવી શક્તિ પ્રાપ્ત થઈ છે, અને તમે પણ ગત જન્મમાં જૈનધર્મની ખૂબ આરાધના કરી હતી, જૈનધર્મને ખૂબ ફેલાવે કર્યો હતો તેથી આ ભવમાં પણ જૈનધર્મ મળે છે. તમે બંને હળુકમી છે છે. આ ભવમાં જૈનધર્મની આરાધના કરીને મેક્ષમાં જશે. આ પ્રમાણે મુનિને ઉપદેશ સાંભળીને રથમાં બેસી બંને પિતાની નગરીમાં આવ્યા. નળરાજાને રાજ્યાભિષેક અને નિષધ રાજાની દીક્ષા” – ખૂબ ધામધૂમથી નગરમાં પ્રવેશ કર્યો, અને આનંદથી રહેવા લાગ્યા. નિધિ રાજાના મનમાં થયું કે હવે બંને પુત્ર તૈયાર થઈ ગયાં છે. તે હું મારું અમેક માણ કરવા દીક્ષા લઉં. આમ વિચાર કરીને માટે ઉત્સવ કરીને નળકુમારને રાજયાભિષેક કર્યો અને કુબેરને યુવરાજ પદવી આપીને નિષધરાજાએ ચારિત્ર અંગીકાર કર્યું. નળરાજા અને દમયંતીરાણી આનંદથી રહે છે. નળરાજા એના ભાઈ કુબેરને ખૂબ સાચવતા હતા પણ કુબેરના અંતરમાં દુર્યોધનની માફક ઈર્ષાનો અગ્નિ પ્રજવલિત થયો હતો. બસ, નળકુમાર રાજા બન્યો ને હું રાજા નહિ! એનું આટલું બધું માન! જેમ પાંડવોની સંપત્તિ જોઈને દુર્યોધન જલતો Page #485 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન હતે તેમ નળરાજાનું માન-સૈન્માન જોઈને કુબેર જલવા લાગે. હવે નળરાજાને વિનાશ કરવા માટે કબર કેવી યુક્તિ કરશે તેના ભાવ અવસરે. [ તી વ્યાખ્યાન નં. ૫૬. હિ. શ્રાવણ વદ ૬ ને શનિવાર તા. ૩-૭૭ અનંત કરૂણાનીધિ, ઐકય પ્રકાશક, સર્વજ્ઞ, સર્વદશ વીતરાગ ભગવતેના મુખમાંથી સૂત્રના ફુલડા ઝર્યા ને ગણધર ભગવતીએ એ કુલડા ઝીયા. શ્રી વીર મુખથી કુલડેઝર્યા, એનીગણધરે ગૂથી માળરે, જિનછનીવાણી ભલી. ભગવંતના મુખમાંથી ઝરેલા વચનામૃત રૂપી પુ ગૌતમ સ્વામી આદિ ગણધર ભગવતેએ ઝીલીને તેની સિધ્ધાંતરૂપ સુંદર માળા ગૂંથી. એ માળામાંથી એવી સૌરભ મહેકે છે કે તે સૌરભને સુંઘનાર આત્માઓના અંતરમાંથી અજ્ઞાન, મોહ, કષાય, ઈર્ષ્યા આદિ દુર્ગુણની દુર્ગધ બહાર નીકળી જાય છે, ને સદ્ગુણેની સુગંધથી તેનું જીવન મહેકી ઉઠે છે. આવી સુંદર ભગવાનની વાણી છે. દેવકી માતા ને મનાથ ભગવાનને મહાન ઉપકાર માને છે, અહે પ્રભુ ! આપ મને ન મળ્યાં હેત તે આ છ અણગારે મારા દીકરા છે એવું મને કણ કહેત? હું તે જાણતી ન હતી. અ૫ ન મળ્યાં હતા તે એમને સંસાર સાગર તરવાના જહાજમાં કોણ બેસાડત? હે પ્રભુ આપ તે “તિન્નાણું તારયાણું” સંયમરૂપી જહાજમાં બેસીને તર્યા છે ને આપને શરણે આવનાર ભવ્ય જીને તારે છે. જહાજ સમાન આ૫ આ છે પુત્રને મળ્યા તે તેમણે દીક્ષા લીધી. અને આપ તેમને લઈને દ્વારિકા નગરીમાં પધાર્યા ને મને તેમના દર્શન થયા. આપે તેમના સંસારને કાંટે કાઢી નાંખે. હું કયાં ભીલપુરમાં જાત...અને મને આ સંતે કયાં મળત! આ બધે આપને પ્રતાપ છે. શિષ્યો ઉપર ગુરૂદેવની અસીમ કૃપા હોય છે. હું મારા મહાન ઉપકારી રન ગુરૂદેવને યાદ કરું ત્યારે મારા દિલમાં એમ થાય છે કે હે ગુરૂદેવ ! આપનો અમારા ઉપર મહાન ઉપકાર છે. જે આપ અમને મળ્યા ન હતા તે આ સંસારમાં અમે કયાંય રઝળતા હેત. આપે અમારા જેવા કટાયેલા લોઢાને પારસ બનાવ્યા છે. અજ્ઞાની અબૂઝ વેને આત્માનું અલૌકિક જ્ઞાન આપ્યું છે. આપના ઉપકારને બદલે વાળવાની મારામાં તાકાત નથી. જે ગુરૂદેવ આપણને સંયમ આપે તેમને આપણે મહાન ઉપકાર માનવે જેઈએ. એટલું જ નહિ પણ એ ગુરૂદેવ આપણને ક્ષણે ક્ષણે હિતશિખામણ આપે ત્યારે એ વિચાર કરે જોઈએ કે અહે! મારા ગુરૂ-ગુરૂણીની મારા ઉપર કેટલી બધી કૃપા દષ્ટિ Page #486 -------------------------------------------------------------------------- ________________ જેઠ છે. તે ક્ષણે ક્ષણે મારું કેટલું ધ્યાન રાખે છે! પણ ગુરૂ વારંવાર ટકેર કરે ત્યારે ટક ટક કરે છે મને ટેકે છે એમ ન થવું જોઈએ. કદાચ આપણે વાંક ન હેય ને પકે આપે તે પણ મનમાં ગુરૂ પ્રત્યે દ્વેષભાવ ન આવે જોઈએ, પણ ગુરૂને ઠપકે મીઠો લાગ જોઈએ. ગુરૂને ઠપકે કે ગુરૂની ટકેર જે કટકટ લાગે તે સમજી લેવું કે મેક્ષ મારા માટે ઘણું દૂર છે. ગુરૂદેવની આજ્ઞા એ મારો શ્વાસ અને એજ મારો પ્રાણ છે. ગુરૂ આજ્ઞાનું પાલન અને ગુરૂની ભક્તિ જેના દિલમાં વસી છે તેને માટે મોક્ષ નજીક છે. ગુરૂની કૃપાથી કાંટાળે માર્ગ સરળ બની જાય છે. ગુરૂની કૃપામાં અજબગજબની શક્તિ છે. દેવકી માતા ને મનાથ ભગવાનને મહાન ઉપકાર માનતા, ભગવાનના ગુણ ગાતા છ અણગારેને વંદન કરીને “ સેવ હા મિ તૈવ વાઈફ કવાછિત્તા સદ ગરિમ તિરસ્કુત્તો માથાદળ વાદળ ? ” જ્યાં ને મનાથ ભગવાન બિરાજમાન હતા ત્યાં આવ્યા. આવીને ભગવાનને ખૂબ ભક્તિભાવપૂર્વક તિકખુત્તને પાઠ ભણીને વંદન નમસ્કાર કર્યા. વંદન કરીને પાછા પગલે ભગવાન પાસેથી બહાર નીકળી ગયા. ભગવાન દ્વારકા નગરીની બહાર ઉદ્યાનમાં હતા. એ ઉઘાનમાંથી નીકળીને જ્યાં પિતાને ધર્મરથ હતું ત્યાં આવ્યા, અને એ રથમાં બેઠા. જ્યારે દેવકીમાતા ભગવાનના દર્શન કરવા આવતા હતા ત્યારે આ રથમાં બેસીને આવતા હતા. એટલે તે રથને ધર્મ રથ કહેતા હતા. વાઘ બારિ મggવિનિત્તા ય ર જિરે એક શારિરિકા ઉપHIટા તેવ સવાર છે ” રણઝણ કરતે રથ દ્વારકા નગરીની વચ્ચે વચ્ચે થઈને ચાલે. જેમ રથની ઘંટડી રણકાર થવા લાગે તેમ દેવકીમાતાના હૃદયમાં પણ તેમનાથ પ્રભુના વચનામૃતેને રણકાર થાય છે, શું ભગવાનની વાણું! શું ભગવાનના પવિત્ર સંત ! આમ હર્ષ પામતાં રથમાં બેસીને જાય છે, અને પિતાની બહારની ઉપસ્થાનશાલા (બેઠક)માં પહોંચ્યા. ત્યાં પોતાના શ્રેષ્ઠ ધાર્મિક રથ ઉપરથી ઉતરીને પિતાના ભવનમાં જઈને પિતાની સુકેમલ શય્યા પર બેઠા. દેવકીજીએ ભગવાનના દર્શન કર્યા, તેને પિતાના પુત્રની ઓળખાણ થઈ તેથી ખૂબ આનંદ થયે પણ એક વાતનું તેમના દિલમાં ખૂબ દુઃખ થયું કે મેં સાત સાત પુત્રને જન્મ દીધે પણ એમને રમાડ્યા ખેલાવ્યા નહીં ને ! માતાઓને સંતાને ખૂબ વહાલા હોય છે. માતા ખૂબ વહાલથી સંતાનને ઉછેરે છે પણ સંતાને મોટા થતાં માતા પિતાના હેતને અને ઉપકારને ભૂલી જાય છે. સંતાને માટે માતા કેટલું કરે છે! ગઈ કાલનું એક દષ્ટાંત આપણે અધૂરું છે. તેમાં દેવ ચવીને ભંગડીની ફીમાં આવ્યું. ભંગડીને ચાર માસ થયા હતા. એ નગરના નગર શેઠાણીને મરેલા બાળક જન્મતા હતાં. કદી જીવતા બાળકનું મુખ જોવા મળતું ન હતું. આ શેઠાણીને પણ ચાર માસ થયેલા. શેઠાણીના આંગણામાં ભંગડી ઝાડૂ વાળતી હતી. તેની સાથે વાતચીત કરતા ખબર પડી કે એ ગર્ભવતી છે, ત્યારે શેઠાણીએ કહ્યું, બહેન ! હું ને Page #487 -------------------------------------------------------------------------- ________________ * શારદા દેશન તું અને ગર્ભવતી છીએ. જો મારે ને તારે સાથે પ્રસૂતિ થાય ને તારે ઘેર દીકરો જન્મે તે તું મને આપીશ ? ભંગડીને ઘેર ખાવાના સાંસા હેતા. તેણે કહ્યુ', ભલે મા, હું આપીશ. તમારે ઘેર સુખી થશે, પણ મને આટલી રકમ આપવાની. શેઠાણીએ કહ્યુ –ભલે. યોગાનુયોગ બન્યું એવું કે શેઠાણી અને ભગડી અને એક સાથે પ્રસૂતિ થઈ. લંગડીએ રૂપ રૂપના અંબાર જેવા પુત્રને જન્મ આપ્યુંા. ધનની લાલચે ભંગડીએ છેકરાને ગુપ્ત રીતે શેઠાણીને ઘેર મેાકલાવી દીધા ને શેઠાણીને મરેલું બાળક જન્મ્યું. તે ભંગડીને ત્યાં મોકલી દીધું. બાળકની ટ્રાન્સફર થયા પછી નગરમાં જાહેર થયુ` કે શેઠાણીને જીવતા પુત્ર જન્મ્યા છે. નગરશેઠને ત્યાં ઘણાં વર્ષે છત્રતા દીકરો જન્મ્યા એટલે શેઠે ખૂબ માટો મહાત્સવ ઉજન્મ્યા. આખા ગામમાં મીઠાઇ વહે...ચી. સૌને આનંદનો પાર નથી. લાલનપાલનથી દીકરાને માટા કર્યાં. એનુ નામ મેતારજ રાખ્યું. તે યુવાન થતાં શ્રીમતાની આઠ આઠ કન્યાઓ સાથે તેની સગાઈ થઈ ને લગ્ન લેવાયા. શેઠના આંગણે લગ્નની ધામધૂમ ચાલે છે. આન'ઢ મંગલ વતે છે. શેઠનો લાડીલેા પુત્ર આઠ આઠ સુંદરીઓને પરણવાના હ માં છે. ત્યાં પેલે મિત્ર દેવ આવ્યેા. મેતારજને જાગૃત કરીને કહે છે કે કેમભાઈ! હવે દીક્ષા લેવી છે ને ? ત્યારે કહે છે કે અત્યારે તે આઠ આઠ કન્યાએ સાથે મારા લગ્નની કુલ તૈયારી થઈ ગઈ છે. લગ્નના સમયે દીક્ષાની વાત કરનારે તુ કાણુ છે ? ત્યારે કહે છે તારા મિત્ર, મારા મિત્ર વળી કોણ ? દેવે કહ્યું, કેમ, તું ભૂલી ગયા ? આપણે દેવલાકમાં સાથે દેવ હતા. તેં મારી પાસે વચન માંગ્યું હતું કે તું મને પ્રતિબેાધ પમાડવા આવજે. એટલે હુ' આવ્યે છે. દેવે પૂર્વભવની બધી વાત કરી. પૂર્વનું રૂપ દેખાડયુ' એટલે તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. જ્ઞાનથી જાણ્યુ` કે પૂર્વ ભવમાં ઉત્તમ ચારિત્ર પાળ્યું તેના પ્રભાવે દેવ થયેા હતેા પણ ચારિત્ર લીધું તેમાં દુર્ગા છા કરી, અને મનમાં ભાવ આવ્યા કે મને પરાણે દીક્ષા આપી તેથી નીચ કુળમાં જન્મવાનુ થયુ. તેથી મે* તમારી પાસેથી વચન માંગેલુ.. “ મિત્ર દેવે કરેલો પ્રતિમાધ ” :- દેવે કહ્યુ, હવે ખરાખર યાદ આવ્યુ ને? શેડના પુત્ર કહે છે ડા. તે! હુરે દીક્ષાની તૈઘારી કરે. ગુરૂ પ્રત્યેની અરૂચી કરીને ગાઢ માહનીય કર્મ બાંધ્યું છે, એટલે કહે છે કે ભાઈ! તમારી વાત સાચી છે, પણ અત્યારે દીક્ષા લઈ શકું તેમ નપી. આડ ડ નગરોની પુત્રીએ! સાથે સગાઈ થઈ ગઈ છે, એટલે પરણ્યા પછી જોઈશ. ત્યારે દેવ કહે છે મે' તે તને ના પાડી હતી, પણ તે જખરજસ્તીથી મારી પાસેથી વચન લીધુ હતુ. ને હવે ના પાડે છે ? ઉઠે, હવે તેા દીક્ષા લેવી જ પડશે. મેલે કહે છે પણ આવી નમણી ને ગેરી સુદરીએ સાથે સુખ ભેાગવી લઉ` પછી દીક્ષા લઇશ. ત્યારે દેવે કહ્યુ', અરે ગાંડા ! તને વળી શા.-૫૬ Page #488 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન આ ભેગનું ભૂત કાંચી વળવું? તે દેવકમાં ઘણી દેવીઓ સાથે બેગ ભેગાવ્યા છતાં અહીં તને હજુ ભેગની ભૂખ છે? જરા સમજ. ભેગની ભૂખ કારમી છે. એ ભેગચે મટતી નથી. માટે સમજીને એ લત છેડી દે. અગ્નિમાં વધુ લાકડા નાંખવાથી કદી અગ્નિ શાંત થાય છે? મોટી મોટી નદીઓ ગમે તેટલું પાણી સમુદ્રને આપે છે છતાં કદી સમુદ્ર ભરાઈને ઉભરાઈ જાય છે ખરે ખરજવાની ભીડી ચળ આવે ને ગમે તેટલું ખણે તે પણ ખરજવું મટે છે ખરું ? ના, તેમ ગમે તેટલા ભોગ ભોગવીશ તે પણ તેની તૃષ્ણ શાંત થવાની નથી. તે પછી શા માટે નકામા વલખાં મારે છે? અમને ચારિત્ર ગ્રહણ કરવાની ગમે તેટલી ભાવના થાય પણ અવિરતિના બંધને બંધાયેલા છીએ. તેથી ચારિત્ર લઈ શકતા નથી, જ્યારે તું ચારિત્ર લેવા માટે સમર્થ શક્તિશાળી છે, તે નકામે શા માટે સંસારના પિંજરમાં સપડાય છે? મિત્ર દેવે એને ઘણું સમજાવ્યું પણ એવું ઘર મેહનીય કર્મ બાંધ્યું છે. એટલે દેવના વચનની બિલકુલ અસર ન થઈ. મેતારજને પ્રતિબોધવા દેવે ખુલ્લે કરેલ પડદો:- દેવે ખૂબ ધમકાવ્ય. કેમ, શું કરવું છે? દીક્ષા લેવી છે કે નહીં? જે નહીં માને તે સમજી લેજે કે હું દેવ છું. તારા બૂરા હાલ કરીશ. દેવે આવા કડક શબ્દો કહ્યા છતાં મેતારજ માન્ય નહી. કર્મની વિટંબણુ કેવી ભયંકર છે! દેવના કેપને પણ ગણકાર્યો નહીં. લગ્નને દિવસ આવ્યો અને ભાઈ મોટા સાજન સાથે વરઘોડે ચઢીને ચાલ્યા પરણવા. મેટા નગરશેઠને દીકરો અને તે આઠ કન્યાને પરણવા જતે હોય તેના વરઘોડામાં શું ખામી હેાય ? માણસને પાર નથી. મધ્યબજારમાં વરઘેડે આવ્યા. ત્યાં દેવે પેલી બંગડીના શરીરમાં પ્રવેશ કર્યો. હાથમાં ઝાડૂ અને પેલે છે, ગંધાતા ગેબરા કપડા પહેરેલાં છે, એવી ભંગડી બધા માણસને કહે છે દૂર ખસે. મા-બાપ મને જવા દે. આ મારો દીકરો છે. આમ કરતી મેટા મેટા શેઠીયાઓને ધક્કો મારતી આગળ વધીને મેતારજના ઘેડા સુધી પહોંચી ગઈ. દેવે કરેલું કાર્ય છે તેથી તેને કેઈ અટકાવી શકયું નહીં. સૌ વિચારમાં પડી ગયા કે આ તે શેઠને દીકરે છે ને ભંગડી કહે છે કે મારો દીકરો છે. આ શું? બધાં જોતાં રહ્યા ને ભંગડી વરરાજાને હાથ પકડીને કહે છે બેટા ! હેઠે ઉતર, તું શેઠને દીકરી નથી પણ મારો દીકરો છે, પણ તું જમ્યા કે તરત શેઠાણીને આપ્યું હતું. શેઠનું ઘર તે તે અભડાવ્યું, હવે પેલી આઠ છોકરીઓને અભડાવવા કયાં જાય છે ! મારા રોયા, હેઠે ઉતર. આ બધા ઠઠારા આપણને ન શોભે. એમ કહી કાંડ પકડીને ઘોડેથી નીચે ઉતાર્યો ને દીકરાને લઈને પિતાને ઘેર ચાલી ગઈ, પણ કેઈ તેને રોકી શકયું નહીં. નહીંતર આવા મટા શ્રીમંત શેઠીયા હોય ત્યાં તુછ ભંગડીનું શું ચાલે ? એને કયાંય ફગાવી દે Page #489 -------------------------------------------------------------------------- ________________ % શારદા દેશનું પણ આ બધી દેવની શક્તિ છે. લેાકેાના મન પાવી નાંખ્યા. એટલે સૌના મનમાં ઠસી ગયું કે વાત તે સાચી છે. શેઠાણીને તેા મરેલા ખાળક જન્મે છે માટે આ ભગડીનો દીકરા લીધેા હશે. દેવની શક્તિ અલૌકિક હૈાય છે. દેવ ધારે તે કરી શકે છે. ધારે તે માનવીના મન ફેરવી શકે ને ધારે તે ભારે ઉત્પાત મચાવી દે, રડતા ને હસતાં અને હસતાંને રડતાં કરી દે એવી દેવની શક્તિ હોય છે. આ ભંગડી છેકરાને ઘેર લઇ ગઇ. આ તરફ શેઠ શેઠાણીનું માઢું લી'બુ જેવુ' થઇ ગયુ'. અને વરઘેાડામાં આવેલુ' મહાજન ભેાંડુ' પડી ગયુ. સૌ સૌના સ્થાને ચાલ્યા ગયા, કન્યાને ઘેર માંડવા છૂટી ગયા. બધા આનન્દ્વ એસરી ગયા. આ તરફે મેતારજને ભ'ગડીએ પેાતાની ઝૂંપડીમાં તૂટેલા ખાટલા ઉપર ગધાતી ફાટલી ગાડી પાથરીને બેસાડયા. બેટા ! આ આપણું ઘર છે. અપેર થતાં માંગીને લાવેલા એઠા જૂઠા રેટલીના ખટકા માટીના શકેરામાં ખાવા આપ્યા. લે, મારા દીકરા ખા, પણ પેલાને તે સૂગ ચઢે છે. ગંધ તા એવી મારે છેકે ઉલ્ટી આવે છે. અરેરે... કયાં રાજમહેલ જેવા અગલા ને કયાં આ ગૂ પડી ! કયાં તે છત્રપલંગ અને કયાં આ તૂટલી ખાટ ને ગ’ધાતી ગોદડી ! કયાં ચાંદીના થાળમાં નવા નવા લેાજન અને કાં માંગેલા રોટલીના ટૂકડા ! અહી' કેમ રહેવાય ? માંડ માંડ દિવસ પસાર કર્યાં. રાત્રે ઉંઘ આવતી નથી. મધરાતે દેવે અવાજ કરીને કહ્યુ` કેમ, પરણ્યાને ? કયાં છે તારી રૂપાળી આઠ સ્ત્રીએ ? જરા ખતાવ તા ખરો, ત્યારે મેતારજે કહ્યું તે તેા ભારે કરી. આવું તે કરાય ? મને રંગે ચંગે પરણવા તૈ દેવા હતા ને ? દેવે કહ્યુ શેને પરણવા દઉં' ? તારા પેાતાને જ કેાલ છે કે તું મને પ્રતિધવા આવજે. હું મધ ન પાસુ તા ડડા લઈ ને મને જગાડવા આવજે. અને તું જો તા ખરો, આ સંસારનાં સગા તે જોયાને ? આ બધી માયા કયાં ગઈ? હજી પણ તને કહું છું કે તું સમજી જા. “આ સંસારમાં જીવનું કાઈ સગું નથી. બધા પાઘડીના ને ભજકલદારના સગા છે, માટે તું તારા આત્માનુ' સાધી લે, ઉઠે ઉભેા થા, સદગુરૂ પાસે પહેાંચાડી દઉ.' આ સાંભળીને મેતારજે કહ્યું કે આવી રીતે દીક્ષા લઉં તા ધ નિંદાય. હું ભંગડીના છેકરો છું તેવું મારા માથે કલંક ચઢયુ છે. તે ઉતારી દે અને લગ્ન અટકયા છે તે કરાવી આપ, ત્યારે દેવે કહ્યું કે પરણાવી દઉં પછી તુ દીક્ષા ન લે તે? મેતારજે વિચાર કર્યો કે હમણાં હા પાડવા દે પછી દેખા જાયેગા. એટલે કહ્યુ કે ના....ના લગ્ન પછી તું કહીશ તેમ કરીશ. દેવે કહ્યું કે મનમાં મેલ રાખીને હા નથી કહેતા ને ? જોજે હૈાં....હું પણ કેવા છું. તને નહિ છોડું. મેતારજે કહ્યું ના ....ના. એમ હાય! હું દીક્ષા લઇશ. દીક્ષા લેવાનું મન નથી પણ હા પાડી દીધી. ધ્રુવે કરેલા ચમત્કાર :- દેવે કહ્યું કે આ એક ખકરી આપુ છુ એની Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૪૪ શારદા દર્શન લીડીએ રત્ન જેવી નીકળશે. તે લઈને શ્રેણીક મહારાજા પાસે જજે. એ મેટા મગધ દેશના માલીક છે પણ તેને ભંડારમાં આવું એક પણ રત્ન નહિ હોય. તને રાજા પૂછશે કે આવા રત્નો ક્યાંથી લાવ્યો? તે કહેજે કે મારી પાસે એક બકરી છે તેની લીંડીએ રત્ન તરીકે નીકળે છે. પછી શું કરવું? એ બધું હું સંભાળી લઈશ. તારે ચિંતા કરવાની જરૂર નથી. મેતારજ ખુશ ખુશ થઈ ગયે. બીજે દિવસે રને થાળ ભરીને શ્રેણીક રાજા પાસે આવ્યા. રાજા કહેશું લઈને આવ્યા છે ? તે કહે હું નગરશેઠને પુત્ર છું ને આ રત્નની ભેટ લઈને આવ્યા છું. આ રત્ન કયાંથી લાવ્યા? તે કહે મહારાજા ! મારી બકરી લીંડી તરીકે આવા રત્ન કાઢે છે. આ સાંભળીને રાજાને આશ્ચર્ય થયું. મારા ભંડારમાં આવા રત્ન નથી. તેથી તેની ચોકસાઈ કરવા અભયકુમારને મોકલ્યા. તપાસ કરી તે વાત સાચી છે. રાજા અને અભયકુમારે વિચાર કર્યો કે આને કેઈ દેવની સહાય લાગે છે, તે સિવાય આમ ન બને. તેની વધારે ખાત્રી કરવા કહ્યું–તમે મારી આ રાજગૃહી નગરીને ફરતે કિલ્લે એક રાતમાં બનાવી આપે તે હું મારી કુંવરી પરણાવું. મેતારજે તરત દેવને યાદ કર્યા. દેવ હાજર થયે એટલે બધી વાત કરી. દેવને શું વાર? એણે એક રાતમાં રાજગૃહીને ફરતા સુંદર કિલ્લો બનાવી દીધું. તેથી રાજાને ખાત્રી થઈ અને પિતાની કુંવરી તેની સાથે પરણાવવાનો વિચાર કર્યો. શ્રેણીક રાજાએ અભયકુમારને કહ્યું કે લગ્નની તૈયારી કરે. કુંવરીના લગ્નની તૈયારી કરી. આખી રાજગૃહીમાં ખબર પડી ગઈ કે શ્રેણીકરાજા એમની કુંવરી શેઠના દીકરા સાથે પરણાવે છે, ભંગડી પણ લેકેને કહેવા લાગી આ શેઠને જ દીકરો છે. મારો નથી. રાંકને ઘેર આવું રત્ન હય? તે વખતે મને કેણ જાણે શું થઈ ગયું કે મેં આવું કર્યું ને તોફાન કરી રંગમાં ભંગ પાડે. એ છોકરાને તે શેઠને ઘેર મૂકી આવી. આ દેવની માયા હતી. સૌના મન ફરી ગયા ને સાચું માની લીધું આ તરફ પેલા આઠ શેઠીયાએ વિચાર કરવા લાગ્યા કે ખુદ રાજા શ્રેણીક જ્યારે એમની દીકરી પરણાવે છે ને જે આપણે દીકરીઓ નહિ પરણાવીએ તે આપણું આવી બનશે. માટે કુંવરની સાથે જ આપણી દીકરીઓ પરણાવી દઈએ, પણ હવે કહેવા કેમ જવાય? માન મૂકીને મેવારજ પાસે આવીને પગમાં પડીને કહે છે ક્ષમા કરજે, અમે તમને ઓળખ્યાં નહિ. અમને પેલી ભંગડી એ ભરમાવ્યા અને અમે ભરમાઈ ગયા. હવે મન મોટું કરીને અમારી પુત્રીઓ સાથે લગ્ન કર. મેતારજે એ વાત સ્વીકારી અને નવ કપાએ સાથે તેના લગ્ન થયા. આનંદનો પાર નથી. દેવને વચન આપ્યું છે કે એકવાર લગ્ન કરી આપ, પછી તું કહીશ તેમ કરીશ. મેતાજ નવ કન્યાઓના રૂપ જોઈને મુગ્ધ બની ગયા છે. હવે દીક્ષા લેવાનું મન થતું નથી પણ દેવ તેને પાછો મૂકે તેમ નથી. હવે દેવ આવશે ને શું બનશે તેના ભાવ અવસરે. Page #491 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ચરિત્ર : નળરાજા દમયંતીને પરણીને પોતાની નગરીમાં આવ્યા. તે ખૂબ ન્યાયપૂર્ણાંક સુંદર ફ્ તે રાજ્ય ચલાવવા લાગ્યા. તેથી પ્રજના હૃદયમાં તેમણે રથાન જમાવ્યું. નળરાજાની કીતિ ચારે દિશામાં પ્રસરી ગઈ. નળરાજાએ પેાતાના માહુખળથી અડધુ‘ ભરતક્ષેત્ર જતી લધુ'. એટલે બધા રાજાએએ ભેગા થઈને નળરાજાના ભરતા પતિ તરીકે અભિષેક કર્યાં. નળરાજ અને દમ'તી આન'દ કિલ્લેાલ કરતા રહેતા હતા. કુબેરને પોતાના પુત્રની માફક સાચવતા હતા પણ કુબેરને ભાઈ ભાભીના પ્રેમની કદર ન હતી. એના દિલમાં ઈર્ષ્યાની જ્વાળાએ ફાટી નીકળી હતી. ખસ, એ માટા રાજા ! અષા રાજા અને નમે, મારું તે કંઇ માન નહી' ! કેમ કરીને નળનું નિકંદન કાઢું એવી ભાવનાથી અંદર કપટ રાખી ઉપરથી પ્રેમ બતાવીને કહે મોટાભાઈ, ચાલે ને આપણે પાના રમીએ. નળરાજાને ભાઈના કપટની ખબર ન હતી. એ તેા નાના ભાઈને ખુશ રાખવા માટે પાના રમવા લાગ્યા. નળરાજાને હવે ઉંડા લાગ્યા. રાજ રમવા લાગ્યા. પાનામાંથી જુગાર પર આવ્યા. શરૂઆતમાં જુગારમાં નળરાજાની જીત થતી હતી પણ પાછળથી એમની રાજ હાર થવા લાગી. ધીમે ધીમે નળરાજા જુગારમાં પેાતાનુ રાજ્ય સ'પત્તિ ખધુ' હારી ગયા. “ જુગાર રમતાં નળરાજાને દમયંતીના ઠપકા” :- નળરાજા જુગારમાં મધુ હારી ગયા. આ વાતની પ્રજાનેાને ખખર પડતાં ખૂબ દુઃખ થયું. હાહાકાર છવાઈ ગયા પણ કુબેરને ખૂબ આનંદ હતેા. આ વાતની દમયંતીને ખખર પડતાં તેને ખૂબ દુઃખ થયું. તેણે કહ્યું-નાથ ! આપ તેા ભાઇના આનંદ ખાતર જુગાર રમતા હતાં ને આટલુ' અથુ' હારી ગયા ? આપના જેવા ઉત્તમ પુરૂષા જુગાર રમશે ા ખીજાને કાણ છેડાવશે ? આપ આટલુ' બધું હારી ગયા છતાં હજી શા માટે જુગાર છે।ડતા નથી ? જુગાર છોડી દો. દમયંતીની વાત નળરાજાએ ન માની. વડીલેાએ ઘણું સમજાવ્યા પણ ન માન્યાં. કહેવત છે ને કે “ વિનાશ કાળે વિપરીત બુધ્ધિ. ” તે કહેવત પ્રમાણે નળરાજા માન્યા નહિ ને જુગાર રમવાનું ચાલુ રાખ્યું, રમતા રમતા અંતેરની ખધી રાણીએ અને દમયંતીને હારી ગયા. પેાતાના અંગઉપરના આભૂષણા પણ હારી ગયા. માત્ર શરીર ઉપર પહેરેલા કપડા રહ્યા. નળરાજાની સૌંપત્તિ, અંતેર, રાજ્ય અધું જવાથી કુબેરને ખૂબ આનંદ આવ્યે. તેને અભિમાન આવી ગયું. નળરાજા રાજ્યપથી પદભ્રષ્ટ થયા. એટલે પ્રજા દુ:ખી દુ:ખી ખની ગઈ. 46 -- નળરાજા હારી જતાં કુબેરે કાઢેલા વેણુ’ કુબેરે જાણ્યુ કે હવે નળ પાસે કાંઈ રહ્યું નથી એટલે તેણે કહ્યું-તમને પિતાજીએ રાજ્ય આપ્યું હતુ. પશુ તમે જુગારમાં રાજ્ય હારી ગયા છે ને હું જીતી ગયા છું. એટલે સંપૂર્ણ સત્તા મારી છે. માટે તમે મારા રાજ્યની હદ છોડીને ચાલ્યા જાઓ. આ વખતે નળરાજાએ ફ્લુ... હે કુબેર ! તુ થોડા ગવ કર. નળના વચન સાંભળી કુબેરને ખૂબ ક્રોધ આવ્યે, ૪૪૫ Page #492 -------------------------------------------------------------------------- ________________ ४४९ શારદા દર્શન એણે નળરાજાના શરીર ઉપર જે વસ્ત્રો હતા તે પણ એક મર્યાદા પૂરતું વસા રાખીને ઉતારી લીધા. નળરાજા ચાલવા લાગ્યા. પ્રજાજનેને નળરાજા ઉપર ખૂબ પ્રેમ હતા. નળરાજાની આ દશા જોઈ પ્રજામાં હાહાકાર મચી ગયો. પ્રજાજનો ધારા આંસુએ રડવા લાગ્યા. દમયંતી રાણી પણ નળરાજાની પાછળ જવા માટે તૈયાર થઈ, ત્યારે કુબેરે કહ્યું હે દમયંતી ! મેં તને જુગારમાં જીતી લીધી છે. તું એની સાથે નહિ જઈ શકે, ત્યારે પ્રજાજનોએ પડકાર કરીને કહ્યું-આપ મહારાણીને રાજા સાથે જતાં કેમ અટકાવે છે? આ મહારાણી દમયંતી સાચી સિંહણ છે. સિંહણના પતિ બનવું હોય તે સિંહ બનવું પડશે. તમારા જેવો મૃગલે સિંહણને પતિ બનવાની ઈચ્છા રાખતે હોય તે તમારું મોત થઈ જશે. જો તમારે જીવતા રહેવું હોય તે સતી દમયંતીને પ્રણામ કરે ને તેને રથમાં બેસાડીને નળરાજા સાથે વનમાં મોકલે. નળ અને દમયંતી વનની વાટે જતાં જનતાને કરૂણ વિલાપ” :કુબેરે જાણ્યું કે પ્રજા વિફરી છે. એ મને જીવતે નહિ મૂકે, એટલે તેણે દમયંતીને પ્રણામ કર્યા ને બેસવા માટે રથ આગે. ત્યારે નળરાજાએ કહ્યું કે જેણે મારા અંગ ઉપરથી વસ્ત્રો ઉતારી લીધા છે. તેવા ક્રર કુબેરના રથની મારે શી જરૂર છે? નળરાજાઓના પાડી એટલે રથને પાછો મેકલી દીધે. નળરાજા અને દમયંતી રાણી વનની વાટે જવા રાજમહેલમાંથી નીકળ્યા ત્યારે તેમના નેકર-ચાકર, દાસ-દાસીઓ કરૂણ સ્વરે રડવા લાગ્યા. એના બગીચામાં રમતા હંસલા, મૃગલા, મેના, પોપટ, કબૂતર વિગેરે પક્ષીઓ રડવા લાગ્યા, ત્યારે દમયંતી કહે છે તે નિર્દોષ મૃગલાઓ ! નાચતાં મેરલાઓ ! ક્રીડા કરતી મેનાઓ મારા આંગણામાં રમતા કબૂતરો ! એ મારા પિપટો ! વાવડીના હંસલાઓ ! મને મારા પતિની સાથે જવાની આજ્ઞા આપે. દમયંતીના આવા કરૂણ શબ્દો સાંભળીને નગરની સ્ત્રીઓનાં હૃદય ભેદાઈ ગયા ને કરૂણ સ્વરે કલ્પાંત કરવા લાગી. પ્રજાને કુબેર પ્રત્યે તિરસ્કાર” :- નગરના સ્ત્રી પુરૂષે રડતાં રડતાં કહે છે કે અમારા પવિત્ર મહારાજાની આ દશા કરનાર કૃર વિધાતા! તને ધિક્કાર છે. હે વિધાતા! જે તારે આવું કરવું હતું તે પછી તે નળરાજાને ભરતાર્ધપતિ બનાવીને શા માટે આવા સુખ આપ્યા? જેમણે કદી ઉગતા કિરણેને સ્પર્શ કર્યો નથી તેવા કમળ નળરાજા અને દમયંતી રાણી વનવગડામાં સૂર્યના પ્રચંડ તાપ કેવી રીતે સહન કરશે? રાજા કુબેરને તે હજારો વાર ધિક્કાર છે. આવા પવિત્ર આત્માઓને કષ્ટ આપીને પિતાની સંપત્તિ કયાં સુધી સ્થિર રાખી શકવાનો છે? જેમણે કુબેરને પિતાના પુત્રથી અધિક સાચવ્યા છે તે પોતાના માતા-પિતા સમાન ભાઈ ભાભીને જંગલમાં કાઢી મૂકે છે તે તે કયાંથી સુખી થવાનું છે? આ પ્રમાણે નગરજને બોલવા લાગ્યા. નળ અને દમયંતી સાથે પ્રજા” : નળ અને દમયંતી રાજભવનને ત્યાગ કરી નગર બહાર આવ્યા. આ વખતે ગરજને, પ્રધાને, મંત્રીઓને આખા નગરની Page #493 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન પ્રજા તેમની સાથે નગર બહાર આવ્યા. નગરજને કહે છે કે અમારે તમારી સાથે આવવું છે. આ ક્રૂર કુબેરના રાજયમાં રહેવું નથી. નળરાજાએ બધાને ખૂબ સમજાવીને કહ્યું તમે બધા ૫છા વળો, પણ કોઈ પાછા વળતાં નથી. નાના, મોટા, વૃધ સ્ત્રીપરૂ એ ધારે આંસુએ રડવા લાગ્યા. ઝાડ ઉપર પક્ષીઓ પણ રડી ઉઠયા. પશુપક્ષીએ એ ચારે ચરવાનું બંધ કર્યું. છેવટે દુઃખિત દિલે વિદાય લઈ બધાને રડતાં મૂકી નળ રાજા અને દમયંતી ચાલી નડયા. જયાં સુધી દેખાયા ત્યાં સુધી પ્રજાજને ઉભા રહ્યા. જયારે તે દેખાતાં બંધ થયા ત્યારે પ્રજાજને પાછા ફર્યા. રાજયમાંથી નળ રાજા અને દમયંતી રાણે બે જ ગયા હતા પણ આખી નગરી શૂનકાર બની ગઈ. કેઈને ખાવું પીવું, હરવું ફરવું ગમતું નથી. જાણે નગરમાંથી લક્ષમીદેવીએ વિદાય ને લીધી હોય તેવું વાતાવરણ છવાઈ ગયું. આ તરફ નળરાજા અને દમયંતી રાણી વનવગડાની વાટે ચાલ્યાં જાય છે. કદી ખુલ્લા પગે ચાલ્યા ન હતાં. તે કમળ પગમાં કાંટા કાંકરા વાગતાં લોહીની ધાર વહેવા લાગી. સૂર્યના તાપમાં કેમળ કાયા કરમાવા લાગી. નળરાજા થાકી જાય ત્યારે દમયંતી પગ દબાવે છે ને દમયંતી થાકી જાય ત્યારે નળરાજા તેના પગ દબાવે છે. આ રીતે ખૂબ કષ્ટ વેઠે છે, હજુ આગળ કેવા કષ્ટ પડશે તેના ભાવ અવસરે. આપણે ત્યાં બા.બ્ર. શોભનાબાઈ મહા. ઉપવાસને સિદ્ધિતપ કરે છે અને બા. બ્ર. હર્ષિદાબાઈ મહા. માસંખમણ કરે છે. બંને તપસ્વીઓ આત્મલક્ષે તપ કરી રહ્યા છે. આજે તેમના તપને છેલ્લે દિવસ છે. આપ સહુ સારી રીતે તપમાં જોડાશે ને તપની અનુમોદના કરશે. વધુ ભાવ અવસરે. wતો વ્યાખ્યાન નં. ૫૭ દ્વિ. શ્રાવણ વદ ૭ને રવીવાર “તપને મહિમા” તા. ૪-૯-૭૭ બા.બ્ર.શેભનાબાઈ મહા. અને બા.બ્ર. હર્ષિદાબાઈ મહા.ની તપશ્ચર્યાના પારણના પ્રસંગે બા.બ્ર. પૂ. કાન્તાબાઈ મહાસતીજીએ આપેલું પ્રવચન. સ્યાદ્વાદના સર્જક, ભભિવના ભેદક, ઘનઘાતી કર્મોના ઘાતક, સમતાના સાધક એવા તીર્થકર ભગવંતોને તથા ડૂબતી નૈયાના નાવિક, અનંત ઉપકારી એવા સદ્ગુરૂદેવને વંદન નમસ્કાર કરી અનંત ઉપકારી ભગવતેએ જગતના જીવોના કલ્યાણને માટે અનુપમ માર્ગ બતાવ્યું. તેમાં તપ માર્ગ એ મહાન માર્ગ છે. પુરાણું કર્મોને ખપાવવા માટે તપની જરૂર છે. તપ એ મહાન સંજીવની છે. તપ કરવા માટે પ્રથમ ઈન્દ્રિય ઉપર વિજય મેળવવો પડશે, કહ્યું છે કે Page #494 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શારદા દર્શક यदा बि मेति संसारात् , मोक्ष प्राप्ति च काक्षसि।। तदिन्द्रिय जयं कर्तुं, स्फारय स्फार पौरुषम् ॥ જ્યારે જીવ સંસારથી ભય પામે છે અને મોક્ષની ઈચ્છા કરે છે ત્યારે સર્વપ્રથમ ઈન્દ્રિયને વિજેતા બને છે. શત્રુ ઉપર વિજય મેળવે રહેલો છે પણ ઈન્દ્રિો ઉપર વિજય મેળવવું મુશ્કેલ છે. જે મોક્ષ પ્રાપ્તિની ઈરછા હોય તે ઈન્દ્રિય પર વિજ્ય મેળવે. કર્મની જઈને તેડવા માટે આપણા ભગવાને તેમજ શ્રેણીક રાજાની કાલીઆદિ દશ રાણુઓ એ કે અઘોર તપ કર્યો હતે ! અને ઈન્દ્રો ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતે, તેમ મારે અને તમારે પણ ઈન્દ્રિ ઉપર વિજય મેળવવાની જરૂર છે. આજે આપણું મહાન ભાગ્યોદયે બેરીવલી સંઘના આંગણે ત૫ મહોત્સવને અર્પવ અવસર આવ્યું છે. દિનપ્રતિદિન અવિરત ધારાથી પૂ. મહાસતીજીના મુખેથી વહેતી પવિત્ર વાણીના અમૃત ઘૂંટડા પી રહ્યા છે. જેના પ્રભાવે રીવલી સંઘમાં કદી પણ નહિથયેલા ચૌદ ચૌદ માસખમણની ઉગ્ર તપશ્ચર્યા થઈ છે. તેના કળશ રૂપે આપણે આંગણે ત્રિપુટી મહાસતીજીઓની તપ સરિતા વહી રહી છે. આજે બા. બ્ર. પૂ. શોભનાબાઈ મહાસતીજીને સિદિધતપની અને બા.બ્ર. પૂ. હર્ષિદાબાઈ મહાસતીજીને મા ખમણની ઉગ્ર સાધના પરિપૂર્ણ થઈ છે. હર્ષિદાબાઈ મહા. એ આ અગાઉ પાંચ પાંચ માસખમણ કરેલાં છે. આજે છઠું માસખમણ પૂર્ણ થયું છે, અને બા. બ્ર. પૂ. ચંદનબાઈ મહાસતીજીને આજે ૧૭મે ઉપવાસ છે. તેમને આગળ વધવાના ભાવ છે. કુમારી બહેન વર્ષાને આજે કામો ઉપવાસ છે. તેને પણ આગળ વધવાના ભાવ છે, આવા ઉગ્ર તપવઓને આપણા હજારો ધનવાદ છે. જેને મેક્ષમાં જવાની લગની લાગી છે તે આવી કઠીન સાધના કરી શકે છે. આટલા માટે કહ્યું છે કે “ક્ષહિત્રિય જ્ઞાતું” ઈન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરે. ઈન્દ્રિો ઉપર વિજય મેળવવા માટે ભગીરથ પુરૂષાર્થની જરૂર છે. લકુ ભી ખાના ઔર મેક્ષ ભી જાના” તેમ નહિ બની શકે. આપણી વાત તે એવી છે કે લાડવા ખાતાં ખાતાં મોક્ષ મળે તે લે છે. તેમ નહિ મળે. મોક્ષ મેળવવા માટે પ્રચંડ પુરુષાર્થ કરે પડશે. ઉંચા પહાડ ઉપર રહેલા મેટા પથ્થરને તેડવા માટે દારૂગેળાની જરૂર પડે છે, તેમ કર્મરૂપી પહાડને ભેદવા માટે તપ ત્યાગ રૂપી દારૂગોળાની જરૂર છે. મેક્ષ મંઝીલે જલદી પ્રયાણ કરવા માટે અમારા ત્રણ ત્રણ મહાસતીજી કર્મની ભેખડે તેડવા આવી ઉગ્ર સાધના કરી રહ્યા છે. એ તપસ્વીઓ આથી પણ વધુ ઉગ્ર તપની સાધના કરી, કર્મના કચરા બાળી, આત્માને વધુ તેજસ્વી બનાવે, આવી સાધના કરવાનું બળ તેમને મળે તેવી શાસનદેવને પ્રાર્થના. વિશેષ ભાવ પૂ. મહાસતીજી ફરમાવશે. બને મહાસતીજીના તપમહોત્સવ પ્રસંગે બા. બ્ર. પૂ. વસુમતિબાઈ મહાસતીજીનું પ્રવચન Page #495 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૪૪ સુજ્ઞ બંધુઓ માતાઓ ને બહેને ! આજે પૂ. મહાસતીજીએ મને બોલવા માટે આજ્ઞા કરી છે તેથી બે શબ્દો બેસું છું. , શાંતિના શિવાલયમાં સુખને શંખનાદ વગાડનાર, કલ્યાણની કેડી બનાવનાર, સર્વજ્ઞ ભગવંતને અને પરમ ઉપકારી ગુરૂ ભગવંતને વંદન કરીને વિતરાગ પ્રભુએ પડકાર કરીને કહ્યું કે હે જી તમને સાચે માર્ગ મો પણ માગ ન બન્યા, જૈનદર્શન કર્યું પણ દર્શની ન બના, પંથ મ છતાં પથિક ન બન્યા. જે જીવને સાચે - માગ, દર્શની અને પથિક બનવું હોય તે ભગવાને બતાવેલા જ્ઞાન, દર્શન ચારિત્ર, તપની આરાધના કરવી જોઈશે. જૈનદર્શનમાં તપને ખૂબ મહત્વ આપ્યું છે. આજે દરેક વસ્તુની શુદ્ધિ માટે કોઈ પણ સાધન વપરાય છે, તેમ આત્માની શુધિ માટે તપની જરૂર છે. અજ્ઞાની છે હરવા ફરવામાં, ખાવા પીવામાં ને ભેગવિલાસમાં રચ્યાપચ્યા રહે છે. એવા આત્માને વિષય-કષાયના આવેશથી ઈન્દ્રિય અને મનને કાબૂમાં લેવું એ કામ તપનું છે. એટલા માટે જ્ઞાનીઓ કહે છે કે “ નિરોધeતા:” ઇન્દ્રિઓની ઈચ્છાઓને (આશાઓને) રોકવી, વિષયના આવેશને અટકાવવા એ જ સાચે તપ છે, અને આવી સમજણ સાથે ત્યાગભાવના કેળવવી એ તપ કર્મોને ક્ષય કરવા માટે થાય છે, બાકી विषय कसायाहारस्त्यागो यत्र विधीयते । उपवासः सविज्ञेयः शेष लड्नकः विदु : ॥ જેમાં તપ કરવા છતાં વિષય વૃત્તિઓનું ખેંચાણ, કષાયને આવેશ અને આહકારાદિ ઈન્દ્રિયની લુપતા હોય ત્યાં જૈનશાસન એને તપ રૂપ નહિ પણ લાંઘણ રૂપ કહે છે. અર્થાત તપ દ્વારા ઈન્દ્રિય અને મનની ઇચ્છાઓ પર કાબૂ મૂકાય છે. જેમ પાણીથી શરીરની મલીનતા દૂર થાય છે, ઔષધથી પેટની મળશુદ્ધિ અને સાબુથી વસ્ત્રની શુદ્ધિ થાય છે, તથા પ્રકાશથી અંધકાર દૂર થાય છે તેમ તપથી દુષ્કર્મ રૂપી મળની શુધિ થાય છે. તપ એ કર્મના વાદળાને વિખેરી નાંખનાર વંટેળ છે, અને સંસારની અંધારી ખીણમાંથી સિધ્ધશીલાની તિમય ભૂમિકા પર પહોંચાડનાર પગદંડી છે. સિધ્ધાંતમાં જુઓ, મહાન પુરૂષએ કેવા તપ કર્યા છે! અનુત્તરવવાઈ સૂત્રમાં ધન્નાઅણગાર, જાલીઅણગાર, વિગેરે અણગારોએ કેવા અઘોર તપ કર્યા છે ! તપ કરીને શરીર સુકે ભૂક કરી નાંખ્યા છે. એવા સંતેના તપની વાત વાંચતા એમ થાય કે કેવા એ મહાન સંત હશે ! સિધ્ધાંતમાં દરેક ઠેકાણે લખ્યું છે કે ભગવાનના સંતે કેવી રીતે વિચરતા હતા ! “સંકળ તથા સણા મામાને વિદર ” તેઓ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. શા–૫૭. Page #496 -------------------------------------------------------------------------- ________________ શારદા યને આજે એરીવલી સઘના આંગણે પણ આવી ઉગ્ર તપ સાધનાના મહાત્સવ ચાલી રહ્યો છે. જે તપાવીએ તપસાધના કરવા તૈયાર થયા હતા તેમની સાધના નિવિઘ્નપણે પરિપૂર્ણ થઇ છે. આજે તેમના પારણાનેા દિવસ છે. મા. બ્ર. પૂ. શાભનાખાઈ મહાસતીજીને સિધ્ધિતપ છે. ખા. બ્ર. પૂ. હિ દાખાઈ મહાસતીજીને માસખમણુ છે. ષિ દાખાઇએ ૧-૨-૩ નહિ પણ પાંચ માસખમણુ અગાઉ કરેલાં છે. આજે છઠ્ઠું માસખમણ પૂર્ણ થયું છે ને ત્રીજા મા. બ્ર. ચંદનમાઇ મહાસતીજીને આજે ૧૭ મા ઉપવાસ છે ને માસખમણના ભાવ છે. ખેરીવલીમાં ચૌદ ચૌદ માસખમણ અને બીજી ઘણી તપશ્ચર્યા થઇ. બ્રહ્મચર્ય મહાત્સવ ઉજવાયા અને હજી પણ તપ ત્યાગના માંડવડા રાપાયેલા છે. તે પૂ. મહાસતીજીની વાણીને પ્રભાવ છે. જે સંઘમાં આવા પ્રભાવશાળી ગુરૂણીનું ચાતુર્માસ હાય ને વીતરાગ વાણી ગાજતી હાય ને તપ ત્યાગથી સંઘ ગાજી રહ્યો હાય તે સંઘ પણ મહાભાગ્યશાળી છે. પૂ. મહાસતીજીની વાણીમાં એવુ' એજસ ને તેજસ ભર્યુ છે કે તે સાંભળનાર કદાચ ભલે ત્યાગી ન ખની શકે પણ સ`સાર છેડવા જેવા છે એટલુ' તેા જરૂર દિલમાં ઠેસે છે. ટૂંકમાં ત્રણે તપસ્વીએ તપ દ્વારા મહાન કર્મોની નિરા કરી રહ્યા છે તેમને મારા કોટી કોટી ધન્યવાદ છે. તપસ્વીના ગુણુ ગાવા, તેમનું બહુમાન કરવું તેમાં પણ મહાન લાભ છે. ત્રણે તપસ્વીઓ આવી મહાન સાધનામાં દિન પ્રતિદિન ખૂખ વૃધ્ધિ કરે અને કર્મની જ’જીરા તાડી આત્મકલ્યાણ કરે એ જ અલ્પના. વિશેષ પૂ. મહાસતીજી ફરમાવશે, “મહન વિદુષી બા, વ્ર, પૂ. શારદાબાઇ મહાસતીજીનું મંગલ પ્રવચન: સુજ્ઞ ખ'ધુએ, સુશીલ માતાએ ને બહેનો ! આજે એરીવલી સ’ઘના આંગણે ત્યાગી સંતાના તપનું બહુમાન કરવાને! મગલમય પ્રસંગ છે. આજે આ પ્રસંગને અનુલક્ષીને મુંબઈ આદિ ઘણાં સંઘના શ્રાવકે એરીવલી સંઘના આંગણે આવ્યા છે. દરેકના મુખ ઉપર અનેરા આનંદ છે. આ આનદ શેને છે? તપસ્વીઓનાં દશન અને તપસ્વીઓનુ બહુમાન કરવાનો આનંદ છે. આપણે તપ કરી શકીએ નહિ પણ તપસ્વીએના ગુણગાન ગાવા, તપસ્વીઓનું બહુમાન કરવુ અને તપસ્વીઓની સેવા કરવી તેમાં પણ જીવ કર્માં ખપાવે છે. કરવું, કરાવવુ' ને કરનારની અનુમેાદના કરવી તે મહાન લાભનુ કારણ છે. તપસ્વી તપ કરીને કાં ખપાવે છે તે આપણે તેમના તપની અનુમાદના તેા કરીએ. અનુમેાદના કરવાથી પણ કમેં ખપે છે. ૫૦ તપ એ એક ઓત્મા ઉપર લાગેલાં કમેનેિ ખાળવા માટે અગ્નિ સમાન છે. તપ એટલે શુ ? તપ કાને કહેવાય ? મ્યુન્દ્રિય મનસે નિયમાનુષ્ઠાન તપઃ પાંચ ઇન્દ્રિએ અને છઠ્ઠા મનને વશ કરવું અથવા ઇચ્છાઓને રોકવી તે તપ છે. આવા તપ કરવાથી કર્મોના ક્ષય થાય છે ને આત્મા વિશુધ્ધ અને છે. અનંતકાળથી ભવમાં ભમતાં આપણાં આત્માએ ઘણાં કર્મોનાં ચેક એકઠાં કર્યાં છે. તેને ખાળવા માટે તપની અવશ્ય જરૂર છે, Page #497 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૪૫ ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવંત કહે છે કે “મક શાદી આંચ વ તાણાનિરિકા ” કોડે ભવના સંચિત કરેલાં કર્મો તપથી જીર્ણ થઈને ખરી જાય છે. સોનાને અગ્નિમાં તપાવવાથી સેનું વિશુધ્ધ બને છે. જેમ મશીનરીને સાફ કરવા માટે પેટ્રોલ, પાણીને શુદ્ધ કરવા ફટકડી, મેલા કપડાને સાફ કરવા માટે સાબુ, સેડા અને પાણીની જરૂર પડે છે તેમ આત્માને શુદ્ધ કરવા માટે તપની જરૂર છે. આપણા પરમપિતા, શાસનપતિ, મહાવીર પ્રભુ ૨૮ વર્ષની ભર યુવાન વયે દીક્ષા લેવા તૈયાર થયા પણ મોટાભાઈને ખૂબ આઘાત લાગતું હતું. તેથી બે વર્ષ વધુ સંસારમાં રોકાયા. ભગવાને જ્ઞાનથી જાયું હતું કે મારું આયુષ્ય કેટલું છે તેથી રોકાયા બાકી રોકાત નહિ. એ બે વર્ષ સાધુની માફક રહ્યા. છેવટે ત્રીસ વર્ષે દીક્ષા લીધી. પછી કર્મોની સામે કેશરિયા કરવા ઉગ્ર તપની સાધના કરી. ભગવંત કહે છે કે जो सहस्सं सहस्साण, संगामे दुज्जए जिए। vi લિન્ન ઉપાખં, પણ ઘરમાં કશો ઉત્ત. અ. ૯ ગાથા ૩૪ જે મનુષ્ય દુર્જય એવા સંગ્રામમાં પોતાના ભુજાબળથી દશ લાખ શુરવીર સૈનિકને જીતી લે પણ જે તે પિતાના આત્માને જીતી શકતું નથી તે તે સાચે વિજેતા નથી. આત્માને જીતનાર સાચે વિજેતા છે. ભગવાને સર્વ પ્રથમ પાંચ ઇન્દ્રિ અને મનને જીતીને વિજય મેળવ્યું ને કર્મશત્રુને હટાવવા માટે ઉગ્ર તપ કરવા લાગ્યા. એ તપનું વર્ણન સાંભળીને આપણું કાળજુ કંપી જાય છે. છ માસી તપ, પાંચ માસને પચ્ચીસ દિવસને તપ, ચારમાસી અને બબ્બે માસી તપ આ તપ, કયારે કરી શકાય? આ દેહને રાગ છૂટે ત્યારે. તપ કરે તે સામાન્ય કામ નથી. આજે માનવી બધામાં વાદ કરી શકે છે પણ તપ કરવામાં વાદ કરી શકતું નથી. પૂર્વ ભવમાં સાધના કરી હોય ત્યારે આ તપ થાય છે. ભગવાને આવા ઉગ્ર તપની સાધના કરી છે કે આપણને કરવાનો સંદેશ આપીને ગયા છે. બંધુએ તપ શા માટે છે ? તે સમજાય તે આરાધના કરવાનું જરૂર મન થશે. જેમ ખેડૂતને ખેતરમાં વાડ નાંખતા જોયા છે ને? વાડ શા માટે કરે છે? પશુપંખી અનાજને વેડફી ન નાંખે તે માટે ને? તે પ્રમાણે આત્માના રક્ષણ માટે વાડની જરૂર છે. દશવૈકાલિક સૂત્રના પ્રથમ અધ્યયનની પ્રથમ ગાથામાં અહિંસાને પાળવા માટે સંયમરૂપી વાડની જરૂર બતાવી છે. સંયમ વિના અંહિસા પાળી શકાતી. નથી. એટલે પહેલા અહિંસા મૂકી પછી સંયમ મૂક ને પછી તપ મૂકો. એટલે બીજી રીતે કહીએ તે તપ રૂપી તિજોરીના સંયમ રૂપી ગુપ્તખાનામાં અહિંસારૂપી રત્ન રહેલું છે. ભીંતને ચમકતી કરવા માટે જેમ પોલિસની જરૂર છે તે પ્રમાણે આત્માની સમૃદ્ધિ માટે તપ રૂપી પિલિસની જરૂર છે. કપડાને સ્વચ્છ કરવા માટે ધેકા મરાય છે તે રીતે આત્મા રૂપી કપડામાં મેલ ભરાયે હેય તે ત૫ રૂપી ધેકા મારવાની Page #498 -------------------------------------------------------------------------- ________________ શારદા શન ‘જરૂર છે. તપની તાકાત ઘણી અજબ ગજબની છે. તપ એ માંગલિક વસ્તુ છે. તપ - કર્યા વિના શરીરને ભોગવવું એ મૂઈને સાફ કરવા જેવું છે, અને તપ દ્વારા શરીરને ‘પયોગ કરે એ મૂડીને તિજોરીમાં મૂકવા જેવું છે. ગામનું રક્ષણ કરવા માટે જેમ કિલ્લાની જરૂર છે તેમ આત્માનું રક્ષણ કરવા માટે તપ રૂપી કિટલાની જરૂર છે. બાકોમિકની બાર દવાઓ ગમે તેવા રોગોનો નાશ કરે છે તેમ જૈનશાસનને બાર પ્રકારના તપે આત્માના ગમે તેવા રોગને નાશ કરે છે. તેમજ શરીરના રોગોને પણ નાશ કરે છે. તપથી લબ્ધિ પ્રગટ થાય છે. તપ કરવાથી કષ્ટ સહન કરવાને અભ્યાસ પડે છે તેથી દુઃખમાં સમાધિ રહે છે. મળેલી સામગ્રીને છેડયા વગર તપ થતો નથી. એટલે તપ એ સુખની સામગ્રીને છેડવાનું શીખવાડે છે. તપ એ જીવનના ઉત્થાનને સર્વોપરી માર્ગ અથવા સર્વોપરી સાધન છે. તપ કરવાથી આત્મા સર્વોચ્ચપદ તીર્થકર નામકર્મ બાંધી શકે છે. ભગવાન મહાવીરે નંદરાજાના ભવમાં દીક્ષા લઈને ૧૧ લાખ ને ૮૧ હજાર માસખમણ ર્યા ને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. ભગવાને મોક્ષ પ્રાપ્તિના સાધનમાં સમ્યફદર્શન, સમ્યકજ્ઞાન, સમ્યફચારિત્ર અને સમ્યક્તપને માન્યા છે. તથા બીજા પ્રકારથી મોક્ષ સાધનામાં દાન, શીયળ, તપ અને ભાવને પણ ઘણું મહત્વ આપ્યું છે. આ બન્ને સાધનામાં તપને ઉલલેખ કરામાં આવ્યો છે તેથી તપનું સ્થાન અનિવાર્ય છે. તપથી પૂર્વે કરેલા કર્મોની નિર્જરા થાય છે. આચાર્ય હેમચન્દ્ર પણ કહ્યું છે કે “સ મf નિ, સુવ વહિના . तपोऽग्निना तप्यमानस्तथा जीवो विशुध्यति ॥" જેવી રીતે માટીથી લેપાયેલું સોનું અગ્નિમાં તપીને શુદ્ધ બને છે તેવી રીતે તપ રૂપી અગ્નિમાં તપીને આત્મા શુદ્ધ અને પવિત્ર બને છે. તપ એ આભાની બ્રેક છે. મોટર ખૂબ સ્પીડમાં ચાલતી હોય, સુંદર હોય પણ તેને બ્રેક ન હોય તો કયારેક એકસીડન્ટ સઈ દે છે. હેડી કે સ્ટીમરની અંદર ગમે તેવી એશ આરામની સામગ્રીઓ હેય, રેડિયે, પંખે, એરકંડીશન, બધું હોય પણ હોડમાં છિદ્ર હોય તે એ હોડી ડૂબાડે છે, તેમ જીવન એ હેડી છે. સંસાર ભયંકર સાગર છે. તપ દ્વારા જીવન રૂપ હેડીના છિદ્રને વેલ્ડીંગ કરાય તે સંસાર સાગરને સારી રીતે તરી શકાય. ભગવાને રસેન્દ્રિય ઉપર કાબૂ મેળવવા માટે તપ કર્યો છે. તે અનેક રીતે જીવને લાભ કરે છે. બધી સંજ્ઞાનું મૂળ આહાર સંજ્ઞા છે. જ્યારે તમે આહાર સંજ્ઞાને દૂર કરવા માટેનું પ્રબળતમ સાધન છે. જે આત્માને સમજાઈ જાય છે. તે આહાર સંજ્ઞા અદિ ચારે સંજ્ઞાઓને તેડવાનો પુરુષાર્થ કરે છે. . . . . - ભવરોગને નાબૂદ કરવા માટે તપ અને સંયમ એ અકસીર ટેલેટ છે, આપણા છે અને છે. તે Page #499 -------------------------------------------------------------------------- ________________ ચારા દેશને ૪૫૩ જૈનશાસ્ત્રમાં અનેક દાખલા છે. સનત્કુમાર ચક્રવતીના શરીરમાં સેળ સેળ મહારગે ઉત્પન્ન થયા ત્યારે તેમણે સંયમ અંગીકાર કરીને માસખમણને પારણે માસખમણુ એવા ઉગ્ર તપ કર્યો. તેના પરિણામે એવી લબ્ધિ અને શકિત પ્રગટ થઈ કે પેાતાનું થૂંક લગ્રાડેતા તરત રોગ મટી જાય, પણ એ મહાનપુરૂષ લબ્ધિના ઉપયાગ ન કર્યા. દર્દીને સમભાવે સહન કર્યો ને તપ દ્વારા આત્મિક રેગ મટાડી દીધેા. જ્ઞાની કહે છે હું ચેતન ! તારા આત્મા ઉપર ચૂંટેલી કની કાલીમાને દૂર કરવી હેાય તે છત્રનને તપરૂપી અગ્નિની ભઠ્ઠીમાં મૂકી દે તા આત્માની ઉજ્જવળતા ખીલી ઉઠશે. અનુત્તરાવવાઇ સૂત્રમાં મહાન ઉગ્ર તપસ્વી ધન્ના અણુગારનુ વણુન આવે છે. તેમણે દીક્ષા લઇને મહાન ઉગ્ર તપશ્ચર્યા કરી અને ભગવાનના ચૌદહજાર સતામાં તપશ્ચર્યામાં તેઓ મેખરે રહ્યા, તેમ તમે પણ તપમાં જોડાવ ને ભવસાગર તરી જાવ. અમે રેાજ તમારી પાસે તપશ્ચર્યાની બંસરી ખજાવીએ છીએ. તપ એ આત્માના કલ્યાણ માટે કરવાના છે. અહીં ત્રણ મહાસતીજીઆને તપશ્ચર્યા ચાલે છે. તે શા માટે તપ કરે છે ? એમણે સ'સારને! ત્યાગ કરી સયમ અંગીકાર કર્યો છે. સાદ્યપાપને ત્યાગ કર્યો છે. આવતા કર્મોને સંવર દ્વારા રેકી દીધા છે, પણ આત્મા ઉપર જે અનાદિ કાળનાં કર્મોના મેલ ચાંટી ગયા છે એને સાફ કરવા માટે તેઓ તપ કરે છે. જૈન દર્શનમાં, તપનું સ્થાન અતિ મહત્વનુ છે. તપશ્ચર્યા કરવાથી અહિંસાનુ પણ પાલન થાય છે. જેટલા દિવસ મનુષ્ય ઉપવાસ કરે છેતેટલા દિવસ તેના નિમિત્તે એકેન્દ્રિય જીવાનુ` છેદન ભેદન થતું અટકી જાય છે. ઈન્દ્રિયેાના ઘેાડા બેફામ બનીને વિષયા તરફ દોડે છે તે પણ તપશ્ચર્યા કરવાથી ખંધ થઈ જાય છે. ઇન્દ્રિયા વિષય તરફ જતી નથી. તપ કર્યાં હશે તા. રેડિયે સાંભળવા કે નાટક પિકચર જોવા ગમશે નહિ. તપ હશે તેટલા દિવસ આહાર ખંધ થશે તેની સાથે નિહાર પણ અધ થઈ જશે. તેથી અનેક સમુ િમ. જીવેની વિરાધના થતી અટકી જશે. જો જીવને શ્રધા હેય તે ભયકર રેગે પણ તપથી નાબૂદ થઈ જાય છે. '', - 4,, . સિધ્ધાંતમાં કંઇક જગ્યાએ વાતા આવે છે કે આત્માથી જીવાએ દીક્ષા લઈને જાવજીવ સુધી છઠ્ઠના પારણે છઠ્ઠું કરવા, આયંબીલ તપ કરવા અને માસખમણને પારણે માસખમણુ કરવા. એવા કડક નિયમ લીધા હતા. એ આત્માએ જા૧૭૫ સુધી ઉગ્ર તપ કરી સાધના સાધી ગયા. આજે આપણે તે જીનમાં એક અઠ્ઠાઈ, સેાળસથ્યુ કે માસખમણુ કરતા કેટલે વિચાર કરવા પડે છે! ક્રોડા ભત્રનાં સંચિત કરેલાં કર્મોને નાબૂદ કરનાર અકસીર હવા તપ છે. આજે તમે અને હું ન કરી શકીએ તે તે આપણી નબળાઈ છે, પણ ખરેખર જે આવા ઉગ્ર તપ કરી રહ્યાં છે તે ધન્યવાદને પાત્ર છે. ગૌતમ સ્વામીએ ભગવંત ને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ! એક ઉપવાસ કરવાથી જીવને શુ લાભ થાય? ત્યારે ભગવંતે તુ ડે ગૌતમ! એક ઉપવાસ કરે તે એક હજાર વર્ષીના નારકીના પાપનેા ન.શ Page #500 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન થાય છે. અડ્રેમ કરે તે કોડ વર્ષના અને ચાર તથા પાંચ ઉપવાસ કરે તે કોડાનકોડ વર્ષના નારકના પાપનો નાશ થાય છે. તે સિવાય બીજી રીતે વિચારીએ તે પણ તમાં કેટલું લાભ થાય છે ! એક ઉપવાસ કરે તે એકજ ઉપવાસને લાભ થાય છે. એકી સાથે બે ઉપવાસના પ્રત્યાખ્યાન લે તે પાંચ ઉપવાસને નફ, એકી સાથે અઠ્ઠમના પચ્ચખાણ કરે તે ૨૫ ઉપવાસનો, ચાર ઉપવાસના પ્રત્યાખ્યાન લે તે ૧૨૫ ઉપવાસને, પાંચ કરે તે ૬૨૫ ઉપવાસને લાભ થાય છે. એવી રીતે એક એક ઉપવાસમાં આગળ વધતાં પાંચ પાંચ ગણે નફે થાય છે. તમને બધાને નફાને વહેપાર ગમે છે. પેટને ધંધે ગમતું નથી. તે આ તપમાં મહાન લાભ રહેલો છે. અત્યારે કંઈક આત્માઓ એકી સાથે અઠ્ઠાઈના પ્રત્યાખ્યાન લઈ લે છે. બંધુઓ તપમાં તે કેટલી શક્તિ છે! કપાયન ઋષિએ ક્રોધમાં આવીને દ્વારકા નગરીને નાશ કરવાનું નિવાણું કર્યું હતું. તે મરીને દેવ થયે અને દ્વારકાને નાશ કરવા માટે ઝઝૂમીને રહ્યો હતો પણ જ્યાં સુધી દ્વારકા નગરીમાં તપ સાધના ચાલી અને ઓછામાં ઓછું એક પણ ત૫ રહ્યું ત્યાં સુધી દ્વારકાને પ્રજવલિત કરી ન શકો. બાર બાર વર્ષો વીતતાં એક દિવસ એ ગોઝારો આવી ગયો કે તે દિવસે દ્વારકામાં કઈ પણ પ્રકારનું તપ ન હતું, તેથી આંખના પલકારામાં દેવે દ્વારકાને ભડકે બળતી કરી મૂકી. (અહીં પૂ. મહાસતીજીએ કપાયન ઋષિએ કેવી રીતે નિયાણું કર્યું, દ્વારકા કેવી રીતે નાશ કરી અને દ્વારકાની પરિસ્થિતિ કેવી સજણ તે બધી વાત કરૂણરસથી પિણ કલાક સુધી રજુ કરી હતી. જે સાંભળતા દરેક શ્રોતાઓની આંખે અશ્રુભીની બની હતી, અને છેવટમાં પૂ. મહાસતીજીએ એ ટકોર કરી હતી કે તપમાં કેવી શક્તિ છે. જ્યાં સુધી દ્વારકામાં તપ રહ્યો ત્યાં સુધી કે પાયમાન થયેલા દેવનું પણ કંઈ ચાલી શક્યું નહિ. માટે દરેક ઘરમાં અવશ્ય થડે પણ તપ હવે જોઈએ, તપ વગર પુરાણ કમેને નાશ થતો નથી. એ રીતે તપનું સુંદર મહાભ્ય સમજાવ્યું હતું. તેમજ આજના પ્રસંગે બા. બ્ર. શેભનાબાઈ મહા. ઉપવાસને સિદ્ધિતપ, અને બા. બ્ર. હર્ષિદાબાઈ મહા. મા ખમણ જેવી ઉગ્ર સાધના કરી રહ્યા છે ને બા. બ્રચંદનબાઈ મહા. માસખમણને ભાવથી આગળ વધી રહ્યા છે. તે ત્રણે મહાસતીજીને આશીર્વાદ આપતાં ફરમાવ્યું હતું કે આ૫ તપમાં ખૂબ આગળ વધે, જ્ઞાન, ધ્યાન, ચારિત્ર સહિત તપની સાધના કરી કર્મની નિર્જરા કરે ને તમારી આત્મસાધનામાં સ્થિર બને) છ શાંતિ. હવે થોડીવાર પાંડવ ચરિત્ર કહું છું. ચરિત્ર - નળરાજા અને દમયંતી રાણું વનવગડાની વિષમ વાટે ચાલ્યા જાય છે. ક્યારેક દમયંતી ખૂબ થાકી જાય અને તરસથી આકુળ વ્યાકુળ થતી ત્યારે નળરાજા તેને કઈ વૃક્ષ નીચે બેસાડી દૂર દૂર પાણી લેવા માટે જતા ને પાંદડાનો પડો બનાવી તેને માટે પાણી લઈ આવતાં. પાણી પીને થાક ઉતારી આગળ ચાલતાં અને રાત પડતાં Page #501 -------------------------------------------------------------------------- ________________ કપર શારદા દર્શને કઈ વૃક્ષ નીચે અગર લત્તામંડપમાં રાત પસાર કરતા. આમ કરતાં એક દિવસ ગાઢ જંગલમાં નળ દમયંતીએ પ્રવેશ કર્યો. ચાલતાં એક નદી આવી. તેના શીતળ પાણીથી હાથ-પગ ધોઈ છેડા વનફળ ખાઈ પાણી પીધું. થોડે આગળ ચાલ્યા ત્યાં સૂર્યાસ્ત થવા આવ્યું. એટલે એક સુંદર લત્તામંડપમાં આસોપાલવના પાંદડાની પથારી કરી. દમયંતીને પાંદડા વાગે નહિ તે માટે નળરાજાએ પિતાનું વસ્ત્ર પાંદડા ઉપર પાથરી દીધું, અને નવકારમંત્રનું સ્મરણ કરીને બંને સૂઈ ગયા. આટલા દુઃખમાં પણ તેઓ ધર્મને ચૂકતાં નથી. બંને નિદ્રાધીન થઈ ગયા, પણ મોડી રાત્રે સિંહની ગર્જના સાંભળી નળરાજા જાગી ગયા. ભલભલા માનવીનું હૃદય ચીરાઈ જાય તેવું ગાઢ જંગલ હતું. નળરાજાના મનમાં વિચાર થયે કે મારે તે હજુ ઘણે દૂર જવું છે. સમુદ્રને પાર કરનારે હજુ એક બિન્દુ જેટલાં પાણીને પાર કરી શકો છે. દમયંતી થાકી જાય છે એટલે હું ધાર્યો પંથ કાપી શકતું નથી. એ મને સ્વતંત્રપણે ચાલવામાં બાધક બને છે. તે હું તેને અહીં મૂકીને ચાલ્યો જાઉં. “કર્મરાજાએ નળરાજાની મતિ બદલાવી” - બંધુઓ ! હવે દમયંતીના પાપ કર્મનો ઉદય થવાને છે તેથી નળરાજાને આ વિચાર આવ્યો. તે તરત બેઠા થયાં ને દમયંતીને માથા નીચેથી સાચવીને પિતાને હાથ કાઢી લીધે, અને ધીમે ધીમે નળરાજા બોલવા લાગ્યા કે હે પ્રિયા ! તું જેના વિશ્વાસે શાંતિથી ઊંઘે છે તે તને ગાઢ જંગલમાં એકલી મૂકીને ચાલ્યા જાય છે. તેને તું વિશ્વાસ કરીશ નહિ, અને તારા પાપી પતિને સ્પર્શ પણ તું કરીશ નહિ. એને સ્પર્શ કરવાથી તેને પાપ લાગશે. તે મને કલ્પવૃક્ષ માનીને મારો હાથ પકડે છે પણ હું તે વિષવૃક્ષ જેવો છું. માટે તું મારો હાથ અને મારે સાથ છોડી દે. કયાં તું હંસલી જેવી અને કયાં હું કાગડા જેવો! વિધાતાને પણ ધિક્કાર છે કે હંસલીને કાગડાને સબંધ જોડી આપે. આમ નળરાજાએ પિતાની જાતને હીન બતાવતાં પિતાનું અડધું વસ્ત્ર ફાડી નાખ્યું, અને ફરીથી નળરાજા બોલ્યાં કે હે દમયંતી! તેં મને જુગાર રમતા અટકાવવા ઘણું સમજાવ્યું પણ હું માન્ય નહિ ત્યારે હારી ગયે, અને આ જંગલમાં આવવાનો વખત આવ્યું. તારો ભયંકર અપરાધ કર્યો છે છતાં તે મને છોડ નથી. મારા દુઃખમાં ભાગીદાર બનવા મારી સાથે આવી છે. છતાં આ તારે પાપી પતિ વગર અપરાધે તને ગાઢ જંગલમાં નિરાધાર છોડીને જાય છે તે મારી ભૂલને માફ કરજે. દમયંતીને છોડી જતાં નળને વિલાપ” – હે સતી ! તને છોડીને જવામાં તારો કેઈ અપરાધ નથી. તું પવિત્ર સતી છે પણ મારા પાપ કર્મો ભગવતાં તેને હડખી કરવા હું રાજી નથી તેથી તેને છોડીને જાઉં છું. તું સાચી સતી છે માટે તને કઈ ઉપદ્રવ નડશે નહિ. તું તારા પિયર અગર સાસરે તારી જ્યાં ઈચ્છા હોય ત્યાં ચાલી જજે, આટલું બોલતાં નળરાજાનું હૈયું ભરાઈ આવ્યું, અને તેમણે છરી વડે પિતાની આંગળી Page #502 -------------------------------------------------------------------------- ________________ म्यो શારદા દેશન કાપીને લાહી કર્યું. એક સળી વડે દમય’તીએ એઢેલા વસ્ત્રના એક છેડે લેાહીથી લખ્યુ કે હું સતીદમયંતી ! આ વડના ઝાડથી જમણાં હાથે જે રસ્તા છે તે વિદર્ભ દેશ જાય છે, અને આ કેસુડાનાં ઝાડથી દક્ષિણ તરફના રસ્તે કેશલાપુરી જાય છે, એમાંથી તારી જ્યાં ઈચ્છા હાય ત્યાં જજે. હવે આ તારા પાપી પતિ તને મુખ બતાવવાને લાયક રહ્યો નથી. આટલું કહીને અશ્રુ ભરી આંખે નળરાજા દમયંતી પાસેથી ઉભા થયા. પાંચ ડગલાં ચાલ્યાં ને પાછા આવ્યાં, ને ખેલવા લાગ્યા હે ક્રૂર વિધાતા! આવી પવિત્ર દમયંતીને તેં નેાધારી શા માટે કરી? ધિક્કાર છે તને ! આટલુ' મેલી આંખમાંથી આંસુ વહાવતાં નળરાજા પાછા ચાલ્યા. દશ ડગલાં જઈને પાછા આવ્યા. આમ દેશ ખાર વખત નળરાજા ગયા ને પછા આવ્યા. દમય'તીને છેડવી છે પણ છેડતાં તેમના જીવ ચાલતા નથી. મનમાં ખેલે છે હું વન દેવતાએ ! તમે મારી દમયંતીનુ રક્ષણ કરજો. એમ કહીને દમયંતીનુ' સુખ જોતાં ચાલ્યા પણ પાછું મનમાં થયું કે અંધારામાં એને એકલી મૂકીને જાઉં ને કાઈ વાઘ સિ`હુ ખાઇ જાય તે ? એમ કરું, સવાર પડતા ચાલ્યેા ઇશ. તેના સામું પાછુ' વાળીને જોતાં નળરાજા એક ઝાડના થડની ખખાલમાં સ’તાઇ ગયા અને દમયંતીનુ` રક્ષણ કરવા લાગ્યા. રાત્રીના ગાઢ અંધકાર પૂરા થયા ને થાડા પ્રકાશ થયેા એટલે નળરાજા દમયતીને છેડીને ચાલી નીકળ્યા. જતાં જતાં પાછું વાળીને દમયંતીનું મુખ જોવા લાગ્યા. પછી મનમાં વિચાર કર્યો કે જો તારે દમયંતીને છેડીને જવુ' છે તે પછી આટલા બધા મેહુ શામાટે રાખે છે? આમ વિચાર કરી મન મક્કમ કરીને આગળ ચાલી. થાડે દૂર ગયા ત્યાં ધુમાડાના ગોટેગોટા નીકળતાં હતાં. ત્યાં જઇને જોયુ તે જગલમાં ભયંકર દાવાનળ લાગ્યા હતા. તેમાં ખળતા અનેક પશુ પક્ષીએ કરૂણ આક્રંદ કરતા હતા. તેમને ખચાવવા માટે નળરાજા દોડતા ગયા. તે એક વૃક્ષ ઉપરથી એક સ` ખેલ્યા કે હે ઇક્ષ્વાકુ નળરાજા! મને દાવાનળમાંથી મળતા મચાવે. આ સાંભળી નળરાજા વિચાર કરવા લાગ્યા કે આ જ'ગલમાં મારુ' નામ લેનાર કાણુ છે? વૃક્ષ ઉપર દૃષ્ટિ કરી તેા સને જોયા. નળરાજાએ તેને પૂછ્યુ કે તમે મારું નામ અને મારા કુળનું નામ કેવી રીતે જાણ્યુ ? અને તમે સર્પ હોવા છતાં મનુષ્યની ભાષા કેવી રીતે ખેલી શકે છે. : સપ અને નળરાજાના વાર્તાલાપ ’:-- નળરાજાની વાત સાંભળીને સર્પ આયે હે રાજન્! પૂર્વભવમાં હું મનુષ્ય હતા. તે સંસ્કારથી મનુષ્યની ભાષા એટલી શકુ છુ. અને મને વિશુધ્ધ અવધિજ્ઞાન થયેલું છે. તેથી હું આ ખધું જાણી શકું છું. માટે આપ મને આ અગ્નિથી મચાવા. હું પણ મારાથી ખનતુ' આપનું રક્ષણ કરીશ. આ સાંભળી નળરાજાને ખૂબ દયા આવી. એટલે તે દયાળુ રાજાએ પેાતાનુ વસ્ત્ર ઝાડ ઉપર ફેકયું. એટલે તેના આધારે સર્પ વૃક્ષ ઉપરથી નીચે ઉતર્યા, અને જેવા ઉતર્યાં તેવા જ નળસજાના હાથની આંગળીએ ડ ખ દીધા. ત્યારે નળરાજાએ કહ્યુ કે સર્પ તે તારા અંતિસ્વભાવ Page #503 -------------------------------------------------------------------------- ________________ શા દર્શન ન છેડ. કહેવત છે ને કે સર્પને ગમે તેટલું દૂધ પીવડાવે પણ અંતે ઝેર છે. તે કહેવત તે સાર્થક કરી બતાવી. મેં બચાવ્યા ત્યારે તું મને કરડયોને ? હું મારી દમયંતીને એકલી મૂકીને આ છું. તે જરાપણ વિચાર ન કર્યો? એનું શું થશે? આ પ્રમાણે નળરાજા બોલતા હતા. એટલામાં સર્પના ઝેરના કારણે તેનું શરીર કઈરૂપું કુબડું બની ગયું. આ જોઈનળરાજાને થયું કે આવા કુબડારૂપે જીવન જીવવાને શું અર્થ છે? આના કરતાં સંયમ લઈ અનશન કરીને મરી જવું શ્રેષ્ઠ છે. આમ વિચારી સર્ષને કંઈક કહેવા જાય છે ત્યાં સર્પના બદલે કઈ એક દિવ્ય સ્વરૂપવાળા દેવને જે. દેવરૂપમાં રહેલા પિતાએ આપેલી ઓળખાણુ” – એને જોઈને મળે પૂછયું કે તમે કેણ છે? દેવે કહ્યું બેટા! હું તારો પિતા છું. તને રાજ્ય સેંપીને મેં દીક્ષા લીધી હતી. સંયમની ઉગ્ર સાધના કરી અંતિમ સમયે અનશન કરીને હું પાંચમ બ્રાદેવલેકમાં દેવ થયે છું. મેં જોયું તે તારા માથે વિપત્તિ જોઈ તેથી તારું રક્ષણ કરવા માટે આવ્યો છું. સર્પ પણ હું જ હતું. મેં આ બધી માયાજાળ રચી છે. તારા હિત માટે જ તને કુબડે બનાવ્યું છે. આ સ્વરૂપમાં તને તારા શત્રુઓ ઓળખશે નહિ ને વિઘ્ન કર્તા નહિ બને. માટે હમણાં દીક્ષા લઈ અનશન કરીને મરી જવાનું ઇચ્છીશ નહિ. બેટા! તેં ભરતાર્થનું રાજ્ય મેળવ્યું પણ હજુ તેને ઉપભોગ કર્યો નથી. માટે તારે રાજ્ય ભેગવવાનું છે. જ્યારે પ્રવજ્ય અંગીકાર કરવાનો સમય આવશે ત્યારે હું સૂચના કરીશ. આ તારું શરીર કુબડું સારું છે, પણ કેઈ સંજોગોમાં તારે તારું અસલરૂપ પ્રગટ કરવાની જરૂર પડે ત્યારે તું આ પ્રમાણે કરજે. આ એક ગુટિકા આપું છું તે ઘસીને તારા શરીરે તું ચેપડજે, અને આ કરંડિયામાં દિવ્ય વસ્ત્રાભૂષણે છે તે તું પહેરી લેજે. એટલે તારું જેવું રૂપ હતું તેનાથી પણ અધિક તેજસ્વી તારું રૂપ બની જશે. આ કરંડિયે ખૂબ સાચવજે, તેને તું દબાવી દઈશ એટલે.નાના બની જશે. તે તારા સિવાય કંઈ જોઈ શકશે નહિ. અત્યારે તારા ઘર પાપકર્મને ઉદય છે માટે તું ખૂબ સમભાવ રાખજે, જેથી તારા કર્મો ખપી જશે ને પાછું બધું સુખ તને મળી જશે. હું તારું રક્ષણ કરવાવાળે બેઠો છું. દીકરા ! તું જરાપણ ચિંતા . ન કરીશ. હજુ પણ દેવ નળરાજાને શું કહેશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૫૮ કિ. શ્રાવણ વદ ૮ને સેમવાર. તા. ૫-૯-૭૭ સુજ્ઞ બધુઓ, સુશીલ માતાએ મહેને! તીર્થકર ભગવત સમત પોથી શા.-૫૮ Page #504 -------------------------------------------------------------------------- ________________ ૪૫૮ શારદા દર્શન રહિત અને સર્વગુણ સંપન્ન, દેવાધિદેવ પરમાત્મા છે. તેમનામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંતબળ, ક્ષાયિક સમ્યક્ત્વ આદિ અનેક ગુણ હોય છે. આવા ગુણનીધિ ભગવાનની વાણીમાં પણ ગુણે જ ભરેલાં હોય ને ? એમાં કાંઈ નવાઈ નથી આવા ભગવંતની વાણુ મહાન પુણ્યને ઉદય હોય ત્યારે સાંભળવા મળે છે. દ્વાદશાંગી સૂત્ર એ ભગવાનની વાણી છે. તેમાં અંતગડ સૂત્રમાં દેવકી માતાની વાત ચાલે છે. દેવકી રાણી નેમનાથ ભગવાનની વાણી સાંભળી ધર્મરથમાં બેસી દ્વારકા નગરીની મધ્યમાં થઈને પિતાના મહેલે આવ્યા. મહેલમાં આવી ઉપસ્થાન શાળા એટલે બેઠકના રૂમમાં મખમલની સુકોમળ શૈગ્યા ઉપર બેઠા. 'तए ण तीसे देवइए देवीए अयं अज्झथिए चिंतिए पत्थिए मणोगये संकप्पे समुपपन्ने, एवं खल अह सरिसए जाव नलकुबेर समाणे सत्तपत्ते पयाया नो चेव णं मए एगस्स वि बालत्तणए समणुभूए'। દેવકીદેવી શયામાં બેસીને પિતાના પુત્ર સંબંધી ચિંતાયુકત વિચાર કરવા લાગી. બંધુઓ! દુનિયામાં બધું મળશે પણ માતાને હેત નહિ મળે. સંતાનો પ્રત્યે માતાનું હેત અને વાત્સલ્ય અલૌકિક હોય છે. દેવકીમાતા વિચાર કરવા લાગી કે મેં આવા સાત સાત પુત્રને જન્મ આપે તેમાંથી છ પુત્રોએ રાજવૈભવ જેવા સુખ અને રાજરમણ જેવી કન્યાઓને મેહ છેડીને દીક્ષા લીધી. એવા પુત્રની હું માતા બની એટલે પુણ્યવાન તે જરૂર છું. વળી એ પુત્ર દીક્ષા લઈને જાવજીવ સુધી છઠ્ઠના પારણે છઠ્ઠ કરે છે. છઠ્ઠના પારણાને દિવસે પહેલે પ્રહરે સ્વાધ્યાય, બીજે પ્રહરે ધ્યાન કરી ધમધખતા તડકામાં ત્રીજે પ્રહરે ગૌચરી જાય છે અને નિર્દોષ આહારની ગવેષણ કરે છે. આવા પુત્રોની માતા બનવું તે સામાન્ય વાત નથી. - બંધુઓ ! આજે ઘણુ માતાઓ ઘણાં પુત્રને જન્મ આપે છે, પણ તેમાં કઈ જન્મથી માંદા હોય છે, કઈ બુધિહીન તે કઈ બુધ્ધિવાન હોય છે, કાંઈક ખામી હોય છે. ત્યારે દેવકી માતાએ જે પુત્રને જન્મ આપ્યું તે બધા નળકુબેર સમાન રૂપાળા હતાં, બુદ્ધિમાન અને નિરોગી હતા. જેઈને આંખડી કરી જાય તેવા તે પુત્ર હતાં. આવા છ છ પુત્રોએ દીક્ષા લીધી ને દેવકીજીએ તેમના દર્શન કર્યા. પુત્રના દર્શન કર્યા આનંદ થયે પણ દેવકી માતા મનમાં વિચાર કરવા લાગ્યા કે મેં સાત સાત પુત્રને જન્મ તે આ પણ તેમાંના એક પણ પુત્રનું બાળપણ તે મેં જોયું નહિ ને ? એક પણ પુત્રની બાળક્રીડાથી થતા આનંદને અનુભવ હું કરી શકી નહિ ને? બાળક નાનું હોય, હું તેને મારી ગોદમાં સુવાડું, એ મારી પથારી પલાળે ને હું ભીનામાં સૂઈને તેને કેરામાં સૂવાડું, તેને પ્રેમથી રમાડું આ આનંદ હું કરી શકી નહિ. મેં આ છ પુત્રને જન્મ આપીને તે જોયાં નથી પછી રમાડવાની, ખવડાવવાની તે વાત જ કયાંથી? કારણ કે જન્મતાંની સાથે હરિણગમેષી દેવ તેને લઈ જતા હતા, ને સુલશાના મૃત બાળકને મૂકી જતા હતા. એટલે તે સુલશાને ઘેર ઉછર્યા. એક કૃષ્ણને મેં જન્મ દઈને જે પણ તે તે Page #505 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન યશોદાને ત્યાં મોટો છે. એટલે તેને ઉછેરવાના કેડે પૂરા થયા નહિ. માર: સાત પુત્રોમાંથી અત્યારે એક કૃષ્ણ મારી પાસે છે. “વિ વર્ષે ચાલુ છે માતા મમં રિજે થવા વાળા !” તે પણ મારી પાસે છ મહિને ચરણ વંદન કરવા માટે આવે છે. તમને એમ થશે કે કૃષ્ણજી દેવકી માતા પાસે છે મહિને કેમ આવતા હશે? વાત એમ છે કે કૃષ્ણના પિતા વસુદેવને ઘણી રાણીઓ હતી. એ સમયમાં ગમે તેટલી રાણીઓ હેય પણ તેને રાજપુત્ર પિતાની જનેતા સમાન ગણતા હતા એટલે બધાને વારાફરતી વંદન કરવા જતા હતા. કૃષ્ણજી ત્રણ ખંડના અધિપતિ હોવા છતાં વારાફરતી માતાના દર્શન કરવા જતા. એટલે છ મહિને દેવકી માતા પાસે આવવાને નંબર આવતે. તેથી દેવકી માતા વિચારમાં પડી ગયા કે હું કેવી કમભાગી છું! છતે દીકરે છ મહિને મને દીકરાનું મુખ જોવા મળે છે. આમ વિચાર કરતાં દેવકીજી શયામાં બેઠા હતા. દેવાનુપ્રિયે ! માતા પિતાના દીકરાનું મુખ ન જુએ તે અડધી અડધી થઈ જાય છે. માતાનું વાત્સલ્ય અલૌકિક હોય છે. સાચું વાત્સલ્ય અને કૃત્રિમ વાત્સલ્ય છાનું રહેતું નથી. આપણે બે દિવસથી મેતારજનું દષ્ટાંત ચાલે છે. મેતારજ નવ નવ કન્યાઓના મોહમાં પડી ગયા. કેવું મને હર રૂપ છે ! કેવી યુવાની ખીલી છે ! સંસાર સુખ ભેગવવા ઉત્સુક બનેલા મેતારજને હર્ષને પાર નથી, પણ મનમાં ચિંતા છે કે હમણાં દેવ આવશે. ઠીક, આવશે ત્યારે જોયું જશે, હમણું તે સંસારસુખની મોજ માણી લઉં ! આ હતે ભંગીને પુત્ર પણ રહ્યો છે વણીકને ઘેર એટલે પાકે વાણી બની ગયા છે. તે નવયુવાન નવ નવ કન્યાઓનાં રૂપ જોઈને હરખાય છે ત્યાં દેવ આવીને હાજર થયે. કહે છે ઉઠ હવે તૈયાર થઈ જા. એ પૂર્વે એવું ગાઢ મેહનીય કર્મ બાંધીને આવ્યો છે કે દેવને જગાડ જાગતું નથી. દેવે કહ્યું કે બેલ, હવે દીક્ષા લેવી છે કે નહિ? ત્યારે મેહ ભરેલે મેતારજ કહે છે કે ભાઈ તું જરા જે તે ખરે, હજુ પરણ્યાની પહેલી રાત છે. આ બિચારી કન્યાઓના મનમાં કેવા કેડ હશે ! એણે કેટલી આશાના મિનારા બાંધ્યા હશે ! દેવે કહ્યું કે એ સ્ત્રીઓના કેડ પૂરા કરવાના બહાને તને જ મેહ લાગે છે! તું ભોગવિલાસને કીડા બની ગયા છે. જે તું એમને મોહ છેડીને દીક્ષા લે તે એ પણ ધર્મ પામી જશે. ભલું હશે તે એ વૈરાગ્ય પામીને દીક્ષા લેશે પણ કન્યાઓના કેડ પૂરા કરવાના બહાના હેઠે તારે વાસનાઓનું પિષણ કરવું છે. જે પતિ ધર્મને રસ હોય તે પત્નીને રંગરાગમાં સહાયક બનવાને બદલે ધર્મમાં સહાયક બનાવે. લગ્ન કર્યા એટલે એકલી વિષય વાસનાનાં પ્યાલા પીવાનાનથી, મેહના પિંજરમાં સપડાવા માટે જ લગ્ન નથી પણ વીતરાગ ધર્મની સાધના કરીને ત્યાગ અને વૈરાગ્યના અમૃતમ પ્યાલા પીવાના છે ને આત્માને કર્મથી મુક્ત કરવાનો છે. કે, દેવને ઉપદેશ સાંભળીને મેતારજ સમજી ગયો કે આ દેવ આગળ મારે આ Page #506 -------------------------------------------------------------------------- ________________ ચાના ન કન્યાએ!નુ બડાનું કાઢવુ નકામું' છે. આ મને એમ છેડો નહિ. એટલે દેવને કહે છે વધુ નહિ મને થાડા સંસારના સ્વાદ ચાખવા દે ને! ખૂબ કરગરવા લાગ્યા ત્યારે દેવે કહ્યું કે તે પહેલાં કહ્યું કે પરણીને દીક્ષા લઈશ અને હવે ઠગબાજી કરે છે ? એપલ, કેટલા સમય સુધી ભેાગવવું છે? મેતારજે કહ્યું-વધુ નહિ. માર વ, દેવે કહ્યું,જરા વિચાર તા કર. કાલના કયાં ભરાઞા છે? કયારે ધર્માં કરીશ ? આયુષ્ય કયારે પૂરુ થશે તેની ખબર નથી. જરા વિચાર કર. ܐ ܙ ܂܂܂ સ'સારની પ્રીત ઘણી સારી તને લાગે છે, પણ મીઠા કરતાંયે ઘણી ખારી છે. ખારી લાગે તેને તમે દૂર કાઢા, પ્રભુ સંગે પ્રીત ખાંધે તે આવે ના કોઈ વાંધા. સંસારના માહ ભયંકર છે. એમ સમજીને તુ ક્રૂસાઈ શ નહિ. તું બહુ મહુ કરગરે છે એટલે ખાર વર્ષ આપુ છું પણ હું તને કરાર મુજબ ખાર વર્ષ પૂરા થયે જગાડવા આવીશ. દીક્ષા લેવડાવ્યા વિના નહિ છેટું. ખએ! આ મેતારજને કેણે કરગરાગૈા ? વિષય વાસનાએ. આ જગ્યાએ ધર્મની ભાવના ાત તા બહાદુર બનીને નીકળી જાત, પણ વાસનાના ગુલામ બનેલા હતા. એટલે કરગરવુ પડયું. દેવ તેને ઉપદેશ આપીને ખાર વર્ષની મુદત આપીને ચાલ્યેા ગર્ચા. મેતારજ સ ́સારના સુખમાં મુખ્ય અની ગયા, પણ મનમાં ખટકાય છે કે માર વર્ષોં પૂરા થશે ને દેવ આવીને ઉભું રહેશે. મેહ ઘણા છે એટલે એકેક વર્ષ ગણવા લાગ્યા. ખસ, આ ભવ મીઠો તા પરભવ કાણે દીઠા ? વિષય વિલાસની મસ્તી ખરાખર માણી લઉં. જેમ સમય ગયે। તેમ છેડવાને બદલે વધુ આસકત બની ગયા. આમ કરતાં ખાર વર્ષોં પૂરા થવાને છેલ્લા દિવસ આવ્યેા. વચન પ્રમાણે દેવ આવીને ઉભું રહેશે તા હું શુ' કહીશ ? ઉદાસ થઈ લમણે હાથ દઈને બેઠો. ત્યારે સ્ત્રીઓ પૂછે છે કે નાથ ! આજે આટલા બધા ઉદાસ કેમ બની ગયાં છે ? હજી સ`સાર છેડવા ગમતા નથી એટલે સ્ત્રીઓને બધી વાત કરી ને કહ્યુ` કે મેં બાર વર્ષની મુદત માંગી હતી તે કાલે પૂરી થાય છે. એના વચન પ્રમાણે કાલે આવીને ઉભા રહેશે. એટલે હવે મારાથી ખેલાય તેમ નથી. મારે દીક્ષા લેવી જ પડશે, પણ મને રોકવા એ તમારા હાથની વાત છે. દેવાનુપ્રિયે ! મેહની વિટ ંખણા કેવી ભયંકર છે! એભું તે પરણ્યા પછી તરત દીક્ષા લેવાનું કહ્યું હતું છતાં તેની માંગીને સ્વીકાર કરીને દેવે તેને બાર વર્ષ આપ્યા તા પશુ મેતારજને એમ નથી થતું કે મે' સ`સાર સુખના હડાવા ઘણુાં લીધા, હવે તા દીક્ષા લઉં. હજી તે તેને વિષયની રંગમજી રમી ખડુ ગમે છે. પેાતે પહેલાં ફણ હતા ? પૂભત્રમાં શુ' કરીને આવ્યે છું? આ બધુ જાણે છે છતાં મેહ, છૂટતા નથી કે પાપને પશ્ચાતાપ કે અરેકાર થતા નથી કે હું આ શું કરી રહ્યો છું ? હું મારા કર્મોનું ફળ સેગવી રહ્યા છે. દીક્ષા લીવી પ્રગુ મનમાં એમ હતુ` કે મને પરાણે દીક્ષા આપી. આટલે જ વિચાર કર્યાં હતા. એની સાથે રાજપુત્રે ષષ્ણુ દીક્ષા લીધી # Page #507 -------------------------------------------------------------------------- ________________ શારદા દાન કા હતી. એણે દીક્ષા લઇને એવા વિચાર કર્યો કે અહા ! ગુરૂદેવે મારા ઉપર કેટલે ઉપકાર કર્યાં! કેવા મહાન આત્મકલ્યાણના માર્ગ ખતાન્યે! મારા ગુરૂદેવની મારા ઉપર કેટલી કરૂણા છે કે સાધુની અશાતનાના થાર પાપમાંથી મને છેડાવ્યા. જો એમણે સાધુની અશાતના કરવાથી કેવા ઘાર કર્મો બંધાય છે તે મને સમજાયુ' ન હાત તે હું દીક્ષા લેત નહી' ને મારું પાપ ધાવાત નહી'. પિરણામે સ’સારમાં રઝળવુ પડત. કેવી સુ`દર વિચારણા કરી હતી! ત્યારે પુરહિત પુત્રે ભલે, ચારિત્ર પાળ્યુ' પણ આવા વિચાર તેને નથી આવ્યા. ચારિત્ર પાળવા છતાં અણુગમે કરીને ક ખાંધ્યુ. તેથી દેવ જમાડે છે છતાં જાગતા નથી. નહીતર જો હળુકી જીવ હાય તેા દેવ. જગાડવા આવે ત્યારે એવા વિચાર કરે કે મારા કેવા મહાન ભાગ્ય છે કે સ્વના દિવ્ય સુખા છોડીને મને જગાડવા આવે છે તેા જાગી જાઉં. i મેનારજને જબ્બર માહનીય ક`ના ઉદય છે. એટલે સ’સાર છેડવાનુ મન થતુ' નથી. દેવ આવશે તેા શુ' કહીશ ? તેના ડર લાગ્યા એટલે સ્ત્રીઓને શીખવાડયુ' કે હવે મારાથી ખેલાય તેમ નથી, પણ તમે તમારા માટે કરગરીને ખીજા બાર વ માંગી લેજો, મેલેા, હવે સ્ત્રીઓ માટે રહેવું છે કે પેાતાને માટે ? સ્ત્રીએના ખ્વાને પેાતાની દુષ્ટ વાસનાઓનુ પેષણ કરવુ' છે. વિચાર કરજો. “ જીવને આવી રાંકડી બનાવનારી વાસનાએની ગુલામીમાંથી મુક્ત કરાવનાર હાય તાતે જિનેશ્વર દેવના ધમ છે. ધ એ જ જીવને તારણહાર છે,” પણ ધર્મના સ્વરૂપને નહી' સમજનારાએ પ્રશ્ન કરે છે કે ધર્મોની જીવનમાં શું જરૂર છે? માનવ સુખને ઝંખે છે, શાંતિને ઈચ્છે છે, આખાદીની અભિલાષા કરે છે પણ સુખ, શાંતિ અને આખાદીનું મૂળ શુ છે તે જોતા નથી. સુખ-શાંતિ અને આખાદીનું મૂળ ધમ છે. એ ધમ જીવ, કયારે કરી શકે ? તેના જવાખમાં જ્ઞાની પુરૂષા કહે છે કે વાસના અને વિકારા ઉપર વિજય મેળવવાથી ધમ કરી શકાય છે. સેતાર સ્ત્રીઓને સમજાવીને તૈયાર કરી છે. ખાર વર્ષ પૂરા થયાં એટલે ધમધમ કરતા દેવ પાતાના વચન પ્રમાણે આવીને હાજર થયેા ને કહેવા લાગ્યુંા કે મેતારજ ! હવે 'સ'સાર : સુખની મઝા માણી લીધીને ? તારા અને તારી સ્ત્રીએના કાઢ પૂરા થયાને? હવે તે દીક્ષા લેવા તૈયાર છે ને ? મેતારજ મૌન રહ્યો ત્યારે દેવે કહ્યું-કેમ, કંઈ ખેલતા નથી ? હજુ માહ છૂટયેા નથી લાગતા. આટલુ' સુખ ભગવ્યું છતાં હજુ ભાગના હડકવા,.ન મચા ? દેવ ખૂખ ખેલ્યા ત્યારે સંકેત પ્રમાણે મેતારજે એની સ્ત્રીઓને કહ્યું હવે હું દીક્ષા લેવા જાઉ છું. ત્યારે સ્ત્રીઓ કહે છે જો તમારે અમને આર વષૅ માં તરછેડીને જવું હતું તે। શા માટે પરણ્યા ? હવે અમને આમ રઝળતા મૂકીને નહી જવાય. ત્યારે દેવે કહ્યુ કે એમના સમય થઈ ગયા છે. હવે સંસારમાં નહી રહી શકે. ત્યારે સ્ત્રીઓએ હઠ પકડી કે અમે નહી જવા દઈએ. એટલે દેવે Page #508 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન કહ્યું હવે જે દીક્ષા નહી લે તે ઉંચકીને લઈ જઈ શ. સ્ત્રીઓ ખૂબ કરગરતી આંખમાં આંસુ સારતી કહે છે જે તમારે એમને દીક્ષા દેવી હતી તે પછી શા માટે અમારી સાથે પરણાવ્યા ? પરણ્યાં પહેલા જ દીક્ષા દેવી હતી ને ? અમે એમને વિયેગ સહન કરી શકીશું નહીં. માટે કૃપા કરો. પહેલાં તમે એમના માટે બાર વર્ષને સમય આપ્યો હવે અમારા માટે બીજા બાર વર્ષ આપે. મેતારજ મૌન રહ્યા ત્યારે દેવે કહ્યું કે કેમ મેતારજ તું કંઈ બોલતું નથી. ઉભું થઈ જા. તું ઠંડા કલેજે બેઠો છે. એટલે મને તે એમ જ લાગે છે કે હજુ તારામાં ખામી છે. નહીંતર તું શું તારી સ્ત્રીઓને એમ ન કહી શકે કે જે તમને મારા પ્રત્યે પ્રેમ હોય તે ચાલે, મારી સાથે દીક્ષા લઈ લે. તું કંઈ બોલતે નથી માટે મને લાગે છે કે તેને સંસારને મેહ છૂટયો નથી. - મેતાજની સ્ત્રીઓએ ખૂબ કરગરીને કહ્યું કે વધુ નહીં બાર વર્ષ એમને રહેવા દે. પછી અમે નહીં કહીએ. એટલે દેવ બાર વર્ષની રજા આપીને ચાલ્યો ગયે. અહીં તે આનંદ આનંદ થઈ ગયે. હવે લપ ગઈ. સુખે સંસારની મોજ માણીશું. (હસાહસ) જુઓ, સંસારમાં રોકાવાની વાત આવી એટલે તમને કેવું હસવું આવ્યું ? પણ બ્રહ્મચર્યની અને તપ-ત્યાગની વાત આવે છે ત્યારે આટલું હસવું નથી આવતું. એટલે નકકી થાય છે કે તમને જેટલે સંસાર વહાલે છે તેટલે ધર્મ વહાલ નથી. બીજા બાર વર્ષ મળ્યા એટલે મેતાજ રાજી થયે. દિવસ જતાં કયાં વાર લાગે છે. પાના પૂરની માફક સમયનું વહેણ વહી રહ્યું છે. બાર વર્ષ પૂરા થયાં ને મેતારજનું કર્મ પણ પૂરું થવા આવ્યું. એટલે મનમાં ભાવ આવ્યા કે હવે દીક્ષા લઉં. બાર વર્ષ પૂરા થતાં મિત્રદેવ હાજર થયો ને કહ્યું કેમ મેતાજ ! હવે શું વિચાર છે? ત્યારે પડકાર કરીને કહે છે ભાઈ! હવે હું તૈયાર છું. અરેરે....ભાઈ! તું આ માટે દેવ થઈને મને ત્રણ ત્રણ વખત જગાડવા આવે પણ મેં ધિઠ્ઠાએ કંઈ વિચાર ન કર્યો? સંસારના કીચડમાં ખેંચી ગયે ને મારા આત્માનું ગુમાવ્યું. ભાઈ! શું વાત કરું ? સંસાર ચક્કરમાં હું કે તે ફસાઈ ગયે, સંસારની માયામાં હું ફસાઈ ગયે, મેહની એવી પ્રભુ મને માયા લાગી, એને હું કેઈ કાળે ના શક્ય ત્યાગી રે, એ વીતરાગી રે, એ વીતરાગી રે, લગની પ્રભુ તારી મને લાગી રે, હવે મેતારજને ખૂબ પશ્ચાતાપ થવા લાગ્યો. હે પ્રભુ! જેમ પિલા બંડને કઈ કાદવમાંથી બહાર કાઢીને સ્વચ્છ જગ્યાએ મૂકે તે પણ તેને ગમતું નથી. એને તે ગંદા ઉકરડા અને કાદવ ખૂદ બહુ ગમે છે તેમ હું પણ ભૂંડ જેવો બની ગયા. મારો મિત્રદેવ મને ત્રણ ત્રણ વાર જગાડવા આવ્યા પણ હું તે વિષયભોગના ઉકરડામાં ખેંચી ગયો. જેમ કેઈ માણસને તાવ આવતું હોય ને એની જીભને સ્વાદ ઉડી ગયા હોય તે તેને ગમે તેવા ભાવતાં ભેજન આપે તે પણ તેને કડવા ને નિરસ લાગે છે તેમ જેના આત્મામાં Page #509 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૪૦ વિષય વાસનાનો તાવ ભરી હોય તેને સંયમની મીઠાશને સ્વાદ કયાંથી આવે? અત્યાર સુધી હે ભગવંત ! મારા આત્માને વિષયવાસનાને તાવ ભરાયા હતા એટલે ચારિત્ર ધર્મ કહે ઝેર જેવું લાગતું હતું. ચારિત્રનું નામ સાંભળવું ગમતું ન હતું. હવે મારે તાવ ઉતર્યો છે, એટલે ચારિત્ર લેવાની રૂચી થઈ છે. હવે હું ક્ષણને પણ વિલંબ કર્યા વિના ચારિત્ર અંગીકાર કરીશ. એ દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે સ્ત્રીઓ કહે છે નાથ ! અમે તમને દીક્ષાની આજ્ઞા નહિ આપીએ. ત્યારે કહે છે વીસ ચોવીસ વર્ષો સુધી તે મને તમે સંસારમાં રોકી દીધું. હવે તે રજા આપે. જેને ઠરાગ્ય દઢ હોય છે તેને કોણ રોકી શકે છે? સ્ત્રીઓને રજા આપવી પડી. રજા મળતાં મેતારજે દીક્ષા લીધી. દીક્ષા લઈને કર્મોને તેડવા માસખમને પારણે માસખમણની ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. તેમણે એક જ વિચાર કર્યો કે ચીકણું કર્મોને ખપાવવા માટે તપની અવશ્ય જરૂર છે. માટે જ્યાં સુધી કાયામાં કસ છે ત્યાં સુધી કાઢી લઉં. કર્મ ખપાવવાને આવો અવસર ક્યાંથી મળશે ? હશે હશે કર્મો બાંધ્યા છે તેને ખપાવવા હોંશે હશે ધર્મ કરી લઉં. આ વિચાર કરી કર્મો ખપાવવા માટે હોંશે હોંશે તપ કરવા લાગ્યા. આગળ શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર - દેવરૂપે નળરાજાના પિતાએ ગુટીકા અને કરંડી આપે તેમજ શિખામણ આપી કે તું જુગાર રમે તેનું આ પરિણામ છે હવે આવી ભૂલ ના કરીશ, બેલ, તારે કયાં જવું છે? નળરાજાએ કહ્યું – પિતાજી મને સુસુમરપુર જવું છે. મને ત્યાં પહોંચાડી દો. આ પ્રમાણે કહેવાથી દેવે તેને ઉંચકીને સુસુમારપુરના દરવાજે મૂકી દીધે. એટલે નળરાજા કુબડારૂપે નગરમાં ચાલ્યા. નગરના લેકે આમથી તેમ નાશભાગ કરતા હતા અને એકબીજાને ભાગે કહી બૂમો પાડતા હતા. એના મનમાં થયું કે આ લેકે બૂમાબૂમ કેમ કરતા હશે ? એ જાણવા માટે આગળ જાય છે. ત્યારે લોકો કહે છે અરે કુબડા! તું કયાં જાય છે? મરી જઈશ. પાછા વળ, તે કહેશું છે? લેકે કહે છે તને ખબર નથી? આપણા રાજાને હાથી ગાંડે થયો છે તેણે મહાવતોને મારી નાંખ્યા, ઝાડ, મકાન, મંદિર વગેરેને તોડી નાંખ્યા ને કંઈક માણસોનો સંહાર કરી નાખ્યા. રાજાએ તેને વશ કરવા ઘણાં ઉપાયે કર્યા પણ કઈ રીતે હાથી વશ થતો નથી. તેથી આ નગરીના દધિપણું રાજાએ જાહેરાત કરાવી છે કે જે કઈ આ હાથીને વશ કરશે તેને મારી તમામ લક્ષમી આપી દઈશ. આમ વાત કરતાં હતાં ત્યાં સામેથી મદોન્મત બનેલ યમરાજ જેવા પ્રચંડકાય હાથીને દોડતો આવતો જોયે. નળરાજા હાથીની તરફ વેગથી દોડયા. ત્યારે ઘણાં લેકેએ તેને કહ્યું છે કુબડા ! હાથે કરીને શા માટે મરણના મુખમાં ધકેલાય છે? પણ આ તે કેઈનું સાંભળતાં નથી. સિંહની જેમ ગર્જના કરતાં નળરાજાએ હાથીની સામે જઈને કહ્યું, હે દુષ્ટ માતંગ ! તું આ નગરજેને હેરાન કરી રહ્યો છું. આવી જા મારી સામે. એમ કહી Page #510 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન એના ઉપર પથ્થર ફેંકયો, અને એનું પૂંછડું પકડીને લાકડીથી મારવા લાગે. એટલે હાથી ત્રાસી ગયે ને ક્રોધાયમાન થઈને નળરાજાની પાછળ દડવા લાગે. તેથી નળરા જ પિતાનું વસ્ત્ર હાથીના માથા ઉપર નાંખ્યું એટલે હાથી ગૂંગળાઈ ગયે. તરત નળરાજા હાથી ઉપર ચઢી ગયાને અંકુશ વડે વશ કરીને હસ્તિશાળામાં લાવીને બાંધી દીધે. જે હાથીને કઈ વશ ન કરી શકયા તેને આ કુબડાએ પલકારામાં વશ કર્યો. આથી નગરજને તેને જયનાદ પિકારવા લાગ્યા. રાજાએ પણ તેને ખૂબ શાબાશી આપી. તેના ગળામાં કિંમતી રને હાર પહેરાવ્યો અને પિતાની બાજુમાં સિંહાસને બેસાડે ને તેની ખૂબ પ્રશંસા કરીને કહ્યું, ભાઈ! તે મારી નગરીને મોટા ભયમાંથી બચાવી. નગરમાં શાંતિ શાંતિ થઈ ગઈ. તું ન આવ્યું હોત તે મારી ગરીનું શું થાત? ભાઈ! તું દેખાવે તે કૂબડે છે પણ તારામાં ગુણે ઘણું દેખાય છે. આવા ગાંડા હાથીને વશ કરવાની વિદ્યા તને કોણે શીખવાડી? અને તું કયા ગામનો છે? રાજાના પૂછવાથી નળરાજાએ કહ્યું, હે મહારાજા! હું નળરાજાને ડિક નામને રસેઈ છું. મને સૂર્ય પાક રસોઈ બનાવતાં આવડે છે. એ રસોઈ નળરાજા અને મારા સિવાય કોઈને બનાવતાં આવડતી નથી. એટલે નળરાજાને હું ખૂબ વહાલે છું. તેથી નળરાજાએ પ્રેમથી મને આ વિદ્યા શીખવાડી છે. મારા નળરાજા ખૂબ પવિત્ર હતાં પણ તેમના ભાઈ કુબેરે કપટ કરીને તેમને જુગાર રમાડયા. જુગારમાં રાજપાટ હારી ગયા ને દમયંતીને લઈને વનમાં ગયા. નળરાજા દમયંતીને વનમાં એકલી મૂકીને ચાલ્યા ગયા. માર્ગમાં નળરાજાને સર્પદંશથયો ને મરણ પામ્યા. એટલે હું એકલે આપની પાસે આવ્યો છું. દધિપણું રાજાએ કુબડાના મુખેથી વાત સાંભળી અને કહ્યું હું....નળરાજા મરણ પામ્યા? એ તે મારા ખાસ મિત્ર થાય છે. એમ કહીને ખૂબ રડવા લાગ્યા ને કહ્યું. એની પત્ની દમયંતીનું શું થયું હશે ? આપણે તેને લઈ આવીએ. ત્યારે કુબડાએ કહ્યું-મહારાજા! વનવગડામાં એ કયાંથી આવતી હોય ! એને જંગલી સિંહ આદિ પશુઓએ ફાડી ખાધી હશે. આથી રાજાને ખૂબ દુઃખ થયું. થડા દિવસ શેક પાને કુબડાને રાજાએ પોતાના રાજયમાં રાખ્યા. એક દિવસ રાજાએ કહ્યું કે તને સૂર્ય પાક રસોઈ બનાવતાં અવડે છે તે મને બનાવી આપ. મને તે જમવાની ઈચ્છા થઈ છે. કુબડાએ કહ્યુંભલે, હું બનાવી આપીશ. સૂર્ય પાક રસઈ બનાવવા માટે જે સામગ્રીની જરૂર હતી તે રાજાએ આપી. કુબડા હુંડિકે રસોઈ બનાવવાના વાસણમાં વસ્તુઓ નાંખી અને સૂર્યના તાપમાં મૂકીને વૈવસ્વતિ વિદ્યાનું સ્મરણ કરીને સુંદર રસોઈ બનાવી. રસોઈ તૈયાર કરીને રાજાને જમવા માટે આમંત્રણ આપ્યું. રાજાએ પોતાના પરિવાર સહિત સૂર્યપાક રસોઈનું ભેજન કર્યું ને ખૂબ આનંદ પામ્યા. અહો ! અત્યાર સુધી ઘણું જમ્યા પણ આવું કદિ જમ્યા નથી. શું રસોઈનો સ્વાદ છે ! જમ્યા પછી ખુશાલીમાં હુંડિકને કિંમતી વસ્ત્રાલંકાર, એક લાખ સોનામહેરો અને પ૦૦ ગામ ભેટ આપ્યા. ને કહ્યું કે તે આ સૂર્ય પાક Page #511 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ભજન જમાડ્યું તેની ભેટ આપું છું, પણ હજુ તે ગાંડા હાથીને વશ કરીને મારી નગરીને બચાવી છે. તેના બદલામાં તને મારું રાજ્ય આપવાનું તે બાકી છે પણ તું લેવાની ના પાડે છે તેથી અટકયું છે. હંડિકે કહ્યું – મહારાજા ! આપે મને અહીં રાખે છે તે ઘણું છે. મારે હાથી વશ કર્યાના બદલામાં તમારું રાજ્ય નથી જોઈતું અને સૂર્ય પાક રસોઈ જમાડી તેના બદલામાં ૫૦૦ ગામ, એકલાખ સોનામહોરે અને વસ્ત્રાલંકારે વિગેરે મારે કંઈ નથી જોઈતું. ત્યારે રાજાએ કહ્યું, તે તારી જે ઈચ્છા હોય તે માંગ, હુંડિકે કહ્યું કે જો આપ મારા ઉપર પ્રસન્ન થયા છે, ને ખુશીથી માંગવાનું કહે છે તે હું એટલું માંગુ છું કે આપના રાજયમાં જ્યાં સુધી આપની આણ વર્તાય છે ત્યાં સુધીની હદમાં જુગાર, શિકાર અને દારૂ આ ત્રણ વ્યસન ન હોવા જોઈએ. આ ત્રણને નિષેધ કરાવે. બંધુઓ ! નળરાજાને અનુભવ થયો હતું કે જુગાર કેટલે ખરાબ છે ને તેમાં કેટલી ખરાબી થાય છે તથા શિકાર અને દારૂ તે હાનિકારક છે જ એટલે ત્રણ વ્યસને બંધ કરાવવાનું વચન માંગ્યું. તેથી રાજા ખુશ થયા ને પિતાના રાજ્યમાં અમારી પડહ વગડાવ્યો કે મારા રાજ્યમાં જે કોઈ જુગાર રમશે, દારૂ પીશે અને શિકાર કરશે તેને ફાંસીએ ચઢાવવામાં આવશે. એટલે રાજ્યમાં જુગાર, શિકાર અને દારૂ એ ત્રણે વ્યસને બંધ થઈ ગયા. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૫૯ હિ. માવણ વદ ૯ ને મંગળવાર જન્માષ્ટમી તા. ૬-૯-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની મહાન પુરૂષે ફરમાવે છે કે હે ભવ્ય છે! જે તમારે આત્માનું કલ્યાણ કરવું હોય તે મેહનિંદ્રાને ત્યાગ કરે અને ધર્મ આરાધના કરવા માટે જાગૃત બને. અનાદિકાળથી આપણે આત્મા અજ્ઞાનના કારણે પિતાના સ્વરૂપનું ભાન ભૂલીને પૈસા, પત્ની, પુત્ર અને સત્તામાં સુખ માની રહ્યો છે. અજ્ઞાન એટલે શું ? જડ અને ચેતનના વિવેકને અભાવ. હું કોણ છું, મારું શું સ્વરૂપ છે? ને જેને હું મારું માનું છું તેમાં મારું શું છે? તેનું જ્ઞાન કે ભાન નથી તે અજ્ઞાન છે. જ્ઞાની ભગવંતે કહે છે કે આ જગતમાં જીવને જ્ઞાન જેવું સુખ નથી ને અજ્ઞાન જેવું દુઃખ નથી. આચારાંગ સૂત્રમાં પણ ભગવંતે કહ્યું છે કે “ ત્તિ ના મહિલા સુલઉં.” આ લેકમાં જીવને દુઃખનું કારણ હોય તે તે અજ્ઞાન છે. અજ્ઞાનને કારણે જીવ વિષય ભોગમાં સુખ માને છે ને તપ ત્યાગ રૂપ ધર્મમાં દુઃખ માને છે. સંસાર અસાર છે ને મેક્ષ સાર છે. આવા જ્ઞાનને અભાવ તેનું નામ અજ્ઞાન શા.-૫૯ Page #512 -------------------------------------------------------------------------- ________________ ४१६ શારદા દર્શન છે. અજ્ઞાનના કારણે જીવ પાપ કર્મના બંધનમાં રક્ત રહે છે. એક શંભુ નામના રાજા પૂર્વનું પુણ્ય બળે ખૂબ સત્તાધીશ હતા. રાજ્ય ચલાવવાનું તેનામાં જ્ઞાન હતું પણ આત્માનું જ્ઞાન ન હતું. એટલે પાપકર્મ કરતાં અચકાતા નહિ, શિકાર કરીને પશુઓની ખૂબ હિંસા કરતા, પિતાની રાજસત્તાના જોરથી ગમે તેવી સ્ત્રીઓ અને બહેન દીકરીઓને ઉપાડી જતા. પ્રજાનું ફાવે તેટલું ધન પડાવી લેતા. આવા પાપ કરવામાં રાજા રક્ત રહેતા હતા. કદી એમને વિચાર થતું ન હતું કે આ પાપ કરું છું તે મારું શું થશે ? એક વખત આ રાજા સભામાં બેઠા હતા તે વખતે આકાશમાંથી એક ચિઠ્ઠી તેના ખોળામાં પડી. એમાં લખ્યું હતું કે “જે માણસે ધર્મથી મળેલા સુખેથી અધર્મ કરે છે એ નરાધમ ધર્મના વિશ્વાસઘાતક છે, ધર્મના દ્રોહી છે. શંભુરાજાના મેળામાં પડેલી ચિઠ્ઠી એમણે વાંચી ને હૃદયમાં ધ્રાસ્ક પડી ગયે ને વિચાર કરવા લાગ્યું કે હું આ શું કરી રહ્યો છું? ધર્મ માટે દ્રોહ કરી રહ્યો છું. જે ધર્મે મને રાજસત્તાના સિંહાસને બેસાડયે એની સત્તાના બળથી હું ચોરી, વ્યભિચાર, હિંસા, વિગેરે અધર્મનું સેવન કરીને ધર્મનું ખૂન કરી રહ્યો છું. મારા જેવા મહાન પાપીનું શું થશે? આ રાજા હતા મહાપાપી પણ એક ચિઠ્ઠી વાંચીને ચોંકી ઉડ્યા. પાપના ભયથી તે થરથર ધ્રુજવા લાગ્યા. તમે આ રાજા જેવા પાપી તે નથીને? બેલે, તમને પાપની ધ્રુજારી થાય છે? શંભુરાના વિચાર કરવા લાગ્યા કે હાય! મેં મારી જીંદગી ધર્મનાં દ્રોહમાં ગાળી ? અજ્ઞાનપણે પાર વિનાના પાપ કર્યો. મારું શું થશે ? આ વિચારથી બેચેન બની ગયા ને સભા બંધ કરીને મહેલમાં ચાલ્યા ગયા, ને ખૂબ ચિંતામાં પડી ગયા. બસ, હવે મારે જીવીને શું કામ છે? મારા જેવા પાપીથી આ પૃથ્વી ઉપર ભાર વધી ગયા છે. આના કરતાં આપઘાત કરીને મરી જાઉં. રાજા આમ વિચાર કરી રહ્યા હતાં ત્યાં પ્રધાન આબે, પ્રધાને રાજાને પૂછ્યું. સાહેબ! આપ સભા બરખાસ્ત કરીને કેમ ચાલ્યા ગયા ? રાજાએ કહ્યું હવે મારે જીવવું નથી. પ્રધાને કહ્યું શા માટે જીવું નથી? રાજાએ ચિઠ્ઠી સબંધી વાત કરીને કહ્યું કે મારે હવે મારું પાપથી ખરડાયેલું કાળું મોટું કઈને બતાવવું નથી. હું તલવારથી મારું ગળું કાપી નાંખીશ ને મારા જીવનને અંત લાવીશ. પ્રધાન ધમી હતે. ઘણી વખત રાજાને પાપથી અટકાવવા પ્રયત્ન કર્યા હતા પણ રાજા કંઈ સમજયા નહિ પણ અત્યારે પ્રધાને કહ્યું–સાહેબ! જે તમને પાપને સાચે ડર લાગે હોય તે હવે પાપ કરવાનું છોડીને ધર્મ કરે તે પાપનો અંત આવશે પણ આપઘાત કરીને જીવનને અંત લાવવાથી પાપનો અંત નહિ આવે. પાપકર્મને નાશ કરવા માટે ધર્મ કરે. પ્રધાનના સદુપદેશથી રાજાનું અજ્ઞાન ટળી ગયું. એમના જીવનમાં જ્ઞાનને દિપક પ્રગટ ને ધર્મમય જીવન ગાળવા લાગ્યા. જેનાથી આત્માને સંપૂર્ણ વિકાસ થાય તેનું નામ ધર્મ. ભગવાને કેને ધર્મ કહ્યો છે તે જાણે છે ને? “દંતા રંક તકો ભગવંતે દશવૈકાલિકસૂત્રમાં અહિંસા, Page #513 -------------------------------------------------------------------------- ________________ શારદા દેશન ४६७ સયમ અને તપ એ ત્રણ પ્રકારે ધમ ખતાન્યેા છે. મન, વચન અને કાયાથી કાંઈ પણ જીવની હિંસા કરવી નહીં, બીજા પાસે કરાવવી નહિ ને હિંસા કરનારને અનુમાદન આપવું નહિ તેનું નામ અહિંસા છે. દરેક જીવ પ્રત્યે કરૂણાભાવ આવે ત્યારે અહિં સા ધમ નુ પાલન કરી શકાય છે. મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહાદિ પાપાને પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરવા, પાંચ ઇન્દ્રિઓનેા સયમ, ચાર કષાયને ત્યાગ અને મન-વચન-કાયાથી અશુભ પ્રવૃત્તિઓને ત્યાગ એ સંયમ છે, અને તપ એટલે શુ? इच्छा निरोधस्तपः।” ઈ ચ્છાઓના નિરોધ કરવા એટલે દુષ્ટ ઈચ્છાઓને રોકવી તેનું નામ તપ છે. જેનાથી ઈન્દ્રિઓ કાબૂમાં રહે, મન સ્વસ્થ અને સ્વચ્છ બને તે સાચા તપ છે. તપ એ કર્મને ક્ષય કરવાનું સાધન છે. આવેા ઉત્તમ માનવ ભવ પામીને આત્મકલ્યાણ કરવા માટે આવા અહિંસા, સયમ અને તપ રૂપી ધર્મીમાં અનુરકત નવુ. જોઈએ. 66 જે ધર્મીના સ્વરૂપને સમજ્યાં છે તેવા દેવકીમાતા નેમનાથ ભગવાનનાં દર્શન કરીને આવ્યા, પછી વિચાર કરે છે કે “ ધળજો ખં તો અમ્માશો।” તે માતાઓને ધન્ય છે તે કૃતપુણ્ય છે, સુલક્ષણી છે કે પેાતાના બાળકને ખેાળામાં સૂવાડીને દૂધપાન કરાવે છે, દૂધપાન કરાવતાં બાળકને માથે વહાલભર્યાં હાથ ફેરવે છે. બાળક પણ કાલી ઘેલી ભાષા ખેલીને માતાને આકર્ષિત કરે છે કે મા! મને ભૂ પીવું છે. પછી માતા તેને પાણી પીવડાવે છે, પોતાના હાથે ખવડાવે છે, દૂધ પીવડાવે છે. ખાળક કહે કે મા! આ મને નથી ખાવું. ખીજું આપ, એટલે માતા ખિજાઈ જાય છે, ત્યારે તે તે!તડી ને મીઠી ભાષા ખાલીને માતાને ખુશ કરે છે. પછી માતા એને ઉંચકીને, ખેાળામાં બેસાડીને છાતી સાથે દખાવે છેને પેાતાના કમળ જેવા કેમળ હાથ ખળકના શરીરે ફેરવે છે. આ રીતે અનેક પ્રકારે પેાતાના સંતાનને બાલક્રીડા કરાવવાને લ્હાવા લે છે. “ ગઢાં બંધના પુના ’ હું અધન્ય છું, અપુણ્ય છું, મેં પુણ્ય કર્યુ” નથી તેથી હું મારા સાત સાત પુત્રામાંથી એક પણ પુત્રની બાલક્રીડાના આનંદને અનુભવ કરી શકી નથી. આ પ્રકારે દેવકીજી ખિન્ન હૃદયથી વિચાર કરતા ઉદાસ થઈને બેઠા હતા. ત્યાં શું બને છે? “તળ कण्हे वासुदेवे हाए जाव विभूलिए देवईए देवीए पायबंदए हव्वमागच्छइ । ” દેવકીમાતા સંતાપથી ઝુરતા ઉદાસ થઇને શય્યામાં બેઠા હતાં ત્યાં કૃષ્ણવાસુદેવ રનાનાદિ કરીને સારા વસ્ત્રાલ કારાથી શરીરને વિભૂષિત કરીને માતા દેવકીને પાવંદન કરવા માટે તેમના મહેલેથી નીકળ્યા. 39 મધુએ ! જરા વિચાર કરો. આ કૃષ્ણ વાસુદેવ જેવા તેવા પુરૂષ નથી. ત્રણ ખંડના સ્વામી હતા છતાં વિનય કેટલા! આજે તે ત્રણ ઓરડાના ધણીને ફાંકાનેા પાર નથી. જે જનેતાએ જન્મ દીધા અને જે પિતાએ પાલનપેાષણ કર્યું તેમને પગે લાગતાં શરમ આવે છે. કૃષ્ણવાસુદેવ જ્યારે દેવકીમાતાના મહેલે આવવાના હાય ત્યારે દેવકીજી પાતાના મહેલ શણગારતા, અને મહેલના દરવાજે રાહ જોઇને ઉભા રહેતાં કે હમણાં મારે લાલ Page #514 -------------------------------------------------------------------------- ________________ ve શારદા દર્શન આવશે. કૃષ્ણજી આટલા મોટા હતાં છતાં માતાને મન દીકરો સદા નાના હાય છે, અને વિનયવાન સંતાન પણ માતા પિતા પાસે નાના બાળકની જેમ રહે છે. આજે દેવકીમાતા ચિંતામન હતાં એટલે રાહુ જેને ઉભા ન હતાં. તેંથી પુત્ર આવવાના છે તેને ખ્યાલ ન રહ્યો. કૃષ્ણવાસુદેવ દેવકીમાતાના મહેલે આવ્યા, અને માતાના ચરણમાં પડીને વંદન કર્યાં. માતાની ચરણરજ માથે ચઢાવી. એ સંતાનેા કેવા હશે? વાસુદેવ હોવા છતાં નામ અભિમાન નથી, કેટલી નમ્રતા અને કેટલી માતૃ-પિતૃભકિત હશે! માતાનુ મુખ જોઇને કૃષ્ણુવાસુદેવ સમજી ગયાં કે આજે ગમે તેમ હોય પણ મારી માતા ચિંતાતુર છે. ખૂમ ઉદાસ અની ગઈ છે. જેને ત્રિખંડ અધિપતિ કૃષ્ણવાસુદેવ જેવા દીકરા હાય તેની માતાને શું દુઃખ છે? માતાને ઉદાસ જોઇને કૃષ્ણજીને ખૂબ દુઃખ થયું. જુએ, આ પણ માતાને દીકરો છે ને ? માતાને સ્હેજ ઉદાસ જોઇને તેમનુ' અંતર કકળી ઉઠયું. અત્યારે કઈ ક માતાએ ચેાધાર આંસુએ રડતી હૈાય છતાં દીકરા સામુ જોતાં નથી. કૃષ્ણવાસુદેવે માતાને ઉદાસ મનેલાં જોયાં, માતાના ચરણમાં વિનયપૂર્વક વંદન કરીને માતાને કહ્યું. अन्ना अम्मा ! तुब्भे मम पासित्ता हट्ट जाव भवह, किं णं अम्मो ! अज्ज तुब्भे जाव શિવાયદ !” હે માતા ! જ્યારે હું પહેલાં તમને ચરણુવંદન કરવા માટે આવતા હતા ત્યારે મને જોઇને તમારુ. હૃદય આનંદિત ખની જતું હતું, પણ આજે તમારી દશા બીજી જ જોવામાં આવે છે, તેા હે માતા! તમે આજે કેમ ઉદાસ બનીને શેાચ કરી રહ્યા છે ? જુએ, કૃષ્ણ કેવી મીઠી ભાષા એટલે છે કે હે મારી માતા! હું પહેલાં તને વંદન કરવા આવતા ત્યારે તું મારી રાહ જોઇને ઉભી રહેતી હતી. મને દૂરથી આવતા જોઇને તારુ' હૈયું હર્ષોંથી નાચી ઉઠતું હતુ. આજે એ આનંદ કે ઉલ્લાસ તારા મુખ ઉપર દેખતા નથી. આજે તારા અનંદ કયાં ઉડી ગયા છે? માતા ! તને શુ ચિંતા છે ? તારુ' ચિંતાતુર ને ઉદાસ મુખડું જોઈને મને દુઃખ થાય છે. તારું મુખ હું જોઈ શકતા નથી. ત્રણ ત્રણ ખંડના અધિપતિ હોવા છતાં તેમનામાં કેટલી માતૃભક્તિ અને વિનય છે! અને અહુ'નુ નામ નિશાન નથી. આજે તેા વાણીમાં મીઠાશ કે જીવનમાં વિનય ન મળે. માણસ સાકરની ગુણીની ગુણીએ ખાઈ જાય પણ સાકરના એક ગાંગડા જેટલી મીઠાશ તેના જીવનમાં આવતી નથી. સાકર પાતે ઓગળી જઇને પણ ખીજાને મીઠાશ આપે છે, ત્યારે માણસ એટલેા અધા સ્વાથી છે કે દુ:ખીઓનુ દુઃખ જોઈને પણ તેનુ હૃદય પીગળતું નથી. માત્ર પેાતાના સુખમાં મસ્ત રહે છે. આ સંસાર સ્વાઈથી ભરેલા છે. અહી એક દૃષ્ટાંત યાદ આવે છે. એક ગામમાં એક કુટુંબ હતું. તે ખૂબ ગરીખ હતું પણ સંસ્કારી ને ધીષ્ઠ ખૂબ હતું. માતા-પિતા, ભાઇ અને મહેન ચાર જણાં હતાં. ભાઈ અને બહેન બને સૉંસ્કાર પામી મોટા થાય છે. ૧૨ વર્ષના ભાઈ અને ૧૦ વર્ષની બહેન થતાં મા-બાપ ગુજરી જાય છે. ઘરમાં ખાવાના સાંસા છે. છેારા ચેધારા આંસુએ રડે છે, કોઈ સગુ Page #515 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન થતું નથી. કહેવત છે ને કે “મા ત્યાં સુધી મોસાળ અને બાપ ત્યાં સુધી કુટુંબ” તેમ મા-બાપ ચાલ્યા જતાં આ છોકરાઓને કંઈ બોલાવતું નથી. છેવટે મામાને ખબર પડે છે કે મારા ભાણેજોને આવું થયું છે, એટલે દેડતા આવીને બંને ભાણેજને વળગી પડે છે. બંને ભાઈ-બહેન ખૂબ રડે છે. છેવટે મામા કહે છે કે બેટા ! હું તમને લેવા આવ્યો છું. આમ કહીને ઘેર લઈ જાય છે. ત્યાં મામી વાઘણની માફક તાડૂકે છે. કયાં બેલાં લાવ્યા ? મામા કહે છે બિચારા નિરાધાર થઈ ગયા. એમના મા-બાપ બાળપણમાં ચાલ્યાં ગયા ત્યારે આપણે ઘેર આવ્યા છે ને ? એ આપણું શું લઈ જવાના છે? કેટલામાંથી બટકું રોટલે ખાશે ને કાલે સવારે મોટા થઈ જશે. તું શાંતિ રાખ. મામાએ ખૂબ સમજાવી ત્યારે માંડ શાંત થઈ. મામી ભાઈને લાકડા કાપવા ને ઘાસના પૂળા લાવવાનું કામ આપે છે. બહેનને દળવાનું, ખાંડવાનું, ચુલાનું, એંઠવાડ વિગેરે કામ કરાવે છે. રાત દિવસ સખ્ત કામ કરે છતાં ખૂબ માર મારે ને માંડ રોટલે ખાવા આપે. ભાઈ બહેન ખૂબ દુઃખી થઈ ગયાં. છેવટે રાત્રે ભેગાં થઈને એક બીજાનું હૃદય ખાલી કરતાં હતાં. અરેરે....ભાઈ! આપણે મા-બાપ આપણને મૂકીને ચાલ્યા ગયા ત્યારે આપણી આ દશા થઈને? “આ બાલવયમાં કેઈના મા-બાપ મરશો નહીં.” બાળપણમાં કેઈના મા-બાપ કદી મરશે નહિ. મા વિનાના સૂના વા થઈ જાય છે. એક દિવસ રાત્રે ભાઈ બહેન ઓટલે બેસીને રડતા હતાં. ભાઈ કહે છે બહેન! આજે જંગલમાં લાકડા લેવા ગયો હતે પણ સૂકા લાકડા મળ્યા નહિં એટલે લીલા લાકડા લાગે તેથી મામીએ મને ડેક ઉપર લાકડું માર્યું છે. એટલે ડેક બહુ દુઃખે છે. ત્યારે બહેન કહે છે ભાઈ! શું વાત કરું ? આજે હું દળતાં થાકી ગઈ ને હેજ ઉભી થઈ એટલે મને કેડમાં લાકડીને ખૂબ માર માર્યો છે તેથી કેડ ભાંગી ગઈ છે. આટલે માર માર્યો, કામ કરાવ્યા પણ ખાવા આપ્યું નથી. બંને વાત કરે છે ને રડે છે. પાડોશી એટલે તે હતે તેણે બાળકની કહાની સાંભળી. એનું હૃદય કંપી ઉઠયું. અ હા હા...બાળકે કેટલું દુઃખ સહન કરે છે ? ભાઈ કહે છે બહેન! આ મામીને ત્રાસ હવે સહન થતું નથી. બહેન કહે છે ભાઈ ! પણ હવે આપણે કયાં જઈએ ? આપણું કોણ છે? બે વર્ષ સુખે દુઃખે કાઢી નાખીએ. પછી મામા મને સારે ઘેર પરણાવશે અને તારા બનેવી સારા હશે તે હું તને તેડાવી લઈશ ને આપણું દુઃખ દૂર થશે. આ બધી વાતે સાંભળીને પાડેલી પિતાના ઘરમાંથી ખાવાનું લઈ આવ્યા ને કહ્યું, બેટા ! જમી લે. બાલુડા કહે છે કાકા ! તમે લઈ જાઓ. મામી જાગશે તે તમારું પણ આવી બનશે ને અમને મારશે. પૂર્વભવમાં પાપ કર્યા છે તે અહીં ભેગવી રહ્યાં છીએ. પાડોશીએ કહ્યું કે મામી તમને ખૂબ દુઃખ દે છે તેથી ચાલે, હું તમને મારે ઘેર રાખીશ. મને તમારી ખૂબ દયા આવે છે. ત્યારે બાળકે કહે છે ના, અમને મામી ગમે તેટલું લખ દે છે Page #516 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન પણ ઘરમાં તે રાખે છે ને? એમને મહાન ઉપકાર છે. આ રી વાત સાંભળી પાડોશી ગળગળો થઈ ગયો ને ચાલ્યા ગયે. બને દુઃખના માર્યા સૂતા છે ત્યાં મામી જાગી અને દંડે લઈને મારવા લાગી કે અભાગી ઉઠ, કયાં સુધી સૂઈ રહીશ? મામીને અપાર ત્રાસ હેવાથી રડતા બાળકે બેલ્યા, અરે રે હે માતા! જો તારે અમને આવા દુઃખમાં મૂકીને જવું હતું તે શા માટે જન્મ આપો ? તારી સાથે લઈ જવા હતા ને? આમ કહી ખૂબ રડ્યા. બહેન કહે છે ભાઈ! મારે હવે મામીને ઘેર આવવું નથી. હું તે ગળે ફાંસો ખાઈને મરી જઈશ. ભાઈ કહે છે બહેન! આપણી બા કહેતી હતી કે આપઘાત કરી એ મહાપાપ છે. એમ મરવું નથી. હવે ડયું તેટલું દુઃખ વેઠવાનું નથી. શાંતિ રાખ. આમ જ્યારે બહેન દુઃખથી કંટાળે ત્યારે ભાઈ આશ્વાસન આપે અને ભાઈ કંટાળે ત્યારે બહેન આશ્વાસન આપે. આમ કરતાં બહેન સોળ વર્ષની થઈ તે ઘણી રૂપાળી છે તેથી સારા ઘરના માંગા આવ્યા છતાં મામીએ ગરીબ ઘેર પરણાવી. ' હવે સાસરે ઘરના બધા ખૂબ કામ કરાવે. છતાં પેટ ભરીને ખાવા ના આપે. આમ કરતાં દિવસોને મહિનાઓ ગયા, ત્યાં પણ સુખ ના મળ્યું. સાસુએ મારીને કાઢી મૂકી. પતિ ઉપરાણું લેવા ગયા તે તેને પણ કાઢી મૂક્યા. છોકરીની આંખમાંથી બેર બેર જેટલા આંસુ પડવા લાગ્યા. અહ કર્મરાજા! તમારી લીલા ન્યારી છે! બાળપણમાં મા-બાપ મરી ગયા અને મામાને ઘેર આવવું પડ્યું. મામીએ જુલમ દુઃખ દીધા છતાં હિંમત હતી કે અહીં ભલે દુઃખ પડે પણ સાસરે તે સુખ મળશે, પણ મને તે કયાંય સુખ ના મળ્યું. પતિ પત્ની બંને એક ઝાડ નીચે જઈને બેઠા. બંને ખૂબ રડ્યા. પતિ કહે છે તારા દુઃખની વાત સાંભળીને મારું કાળજું કંપી જાય છે, પણ શું કરું? હું લાચાર છું. પુણ્યને સિતારે પ્રગટયો” - બંને જણા જંગલમાં જઈને એક વૃક્ષ નીચે બેસી એક ચિત્તે પ્રભુને પ્રાર્થના કરે છે કે હે ભગવાન! અમને દુઃખમાંથી બચાવ. તારા સિવાય અમારે કઈ આધાર નથી. આમ અંતઃકરણથી પ્રાર્થના કરી રહ્યા છે ત્યાં અવાજ આવ્યું કે હવે તમારા દુઃખનો અંત આવ્યો છે, શાંતિ રાખે. તમે જ્યાં બેઠા છે તેનાથી સામે ત્રણ હાથ દૂર જમીન દે. બાઈના પતિએ ખાડે ખેદ તે ઝગમગતા રત્નથી ભરેલું એક ડેઘલું નીકળ્યું. આ જોઈને છેક રાજી રાજી થઈ ગયે, પણ છોકરી કહે છે સ્વામીનાથ ! આ કેઈ નું દાટેલું હશે, તે આપણાથી કેમ લેવાય? પારકું ધન લેવું એ મહાપાપ છે. પૂર્વભવમાં પાપ કરીને આવ્યા છીએ તે દુઃખ ભોગવીએ છીએ. આ ભવમાં કેઈનું ધન લઇશું તે ક ાં સુખી થઈશું? દુઃખમાં પણ કેટલી પવિત્ર ભાવના છે! છેકરી લેવાની ના પાડે છે ત્યારે ફરીને અવાજ આવે છે કે દીકરી ! એ ધન કેઈનું નથી. તમે લઈ લે. છેકરી પૂછે છે તમે કેણ છે? Page #517 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ત્યારે અવાજ આવે છે કે હું તારી માતા મરીને દેવ થઈ છું. તારા ઘેર કર્મને ઉદય હતે એટલે અત્યાર સુધી મદદ કરી શકી નહિ. હવે તમારા દુઃખને અંત આવ્યું છે. મેં તમારા માટે આ રને લાવીને મૂક્યા છે. તારો ભાઈ મામાના ઘેરથી ચાલ્યા ગયા. છે. આ નજીકના ગામમાં મહેનત કરી ખાય છે તેને તમે શોધીને લઈ આવજે. બંને થઈને વહેપાર કરશો તે મહાન સુખી થશે. | આ સાંભળીને ખૂબ આનંદ થયો. ભાઈને શોધી કાઢયે અને એક મેટા શહેરમાં જઈને દુકાન કરી સાથે બનેવી ખૂબ ખંતથી વહેપાર કરવા લાગ્યા. થોડા સમયમાં ઘણું કમાયા એટલે રહેવા માટે બંગલે બંધાવ્ય. બહેને સારા ઘરની કન્યા સાથે ભાઈને ધામધૂમથી પરણ. સમય જતાં મેટા કરોડપતિ બની ગયા. ભાઈ અને બહેન કહે છે કે આપણે મા-બાપ વિનાના નિરાધાર બન્યા ને કેવા દુઃખ વેઠયા ! આપણે હવે આપણાં જેવા નિરાધારને આશ્રય મળે તેવું કરીએ. બહેનને પતિ પણ સંમત થયે. પિતાના બંગલાની બાજુમાં મોટી ધર્મશાળા જેવું મકાન બંધાવ્યું. તેમાં રહેવાની, ખાવા પીવાની બધી વ્યવસ્થા કરી. જે કેઈ અનાથ, નિરાધાર બાળકે આવે તેમને બધી સગવડ તેમના તરફથી કરવામાં આવતી. બાળકોને ભણાવવાની વ્યવસ્થા પણ કરી હતી. ભણગણીને ધધ કરતાં શીખવાડીને રજા આપતાં. હજારો નિરાધાર બાળકે આ સંસ્થાને લાભ લઈ આર્શીવાદ આપીને જતાં હતાં. બંધુઓ ! જે માણસ દુઃખ વેઠે છે તેને ખ્યાલ આવે છે કે દુઃખ કેમ વેઠાય છે ? આ ભાઈ, બહેન અને બનેવીએ દુઃખ વેઠયા હતાં તે તેમણે દુઃખીને આશ્રય આપવા માટે સંસ્થા શરૂ કરી, પણ જેણે દુઃખ વેઠયું નથી તેને કયાંથી ખ્યાલ આવે? આ ભાઈ-બહેન તે મહાન સુખી થઈ ગયા, પણ કર્મ કેઈને છેડે છે? મામાના ઘેરથી ભાઈ-બહેન ગયા પછી મામાની એવી પડતી દશા આવી કે જમીન જાગીર વેચાઈ ગયા, પૈસા ટકા સાફ થઈ ગયા ને ખાવાના સાંસા પડ્યા. આ વાતની ભાણેજને ખબર પડી. તેનું હૃદય ચીરાઈ ગયું. ભાઈ-બહેન દેડતાં મામાને ઘેર આવ્યા ને કહ્યું મામા-મામી ! તમારી કૃપાથી અમે ઘણાં સુખી છીએ. તમે અમારે ઘેર ચાલે. મામી તે મોઢું બતાવી શકતી નથી. મામા પણ કંઈ બેલી શકતાં નથી. શું બેલે? ભાણેજને માથે દુઃખની ઝડી વરસાવવામાં બાકી રાખી નથી. આજે ઉપકાર ઉપર ઉપકાર તે સૌ કરે છે પણ અપકાર ઉપર ઉપકાર કરે તે વિશેષ છે. મામા મામી કહે છે બેટા ! અમે તમને દુઃખ દેવામાં બાકી રાખ્યું નથી. હવે શું મોઢું બતાવીએ ! આ પવિત્ર આત્માઓ કહે છે તમે અમને દુઃખ નથી દીધું. અમારા કર્મો અમને દુઃખ દીધું છે. હવે ગઈ વાતો યાદ ન કરે ને અમારું ઘર તે તમારું ઘર છે એમ સમજીને તમે ચાલે. ખૂબ કહ્યું પણ મામા મામીએ તેમને ઘેર જવાની ના પાડી. એટલે ભાણેજે દશ હજાર રૂપિયા મામાને વહેપાર કરવા આપ્યા Page #518 -------------------------------------------------------------------------- ________________ ૭ર શારદા દર્શન ને જરૂર હોય ત્યારે પિતાને ત્યાં આવવાનું કહીને ચાલ્યા ગયા. ખૂબ આનંદથી રહે છે ને પિતાને મળેલી સંપત્તિને સદુપયોગ કરે છે. સમય જતાં એક વખત ભાઈ કે ઈ મિત્રના સંગે ચઢી જુગાર રસિય બન્યો. બહેનને ખબર પડી કે ભાઈને જુગારને રંગ લાગ્યા છે. ગામમાં એક સંત પધાર્યા હતા. બહેન ભાઈને સંત પાસે લઈ ગઈ. ભાઈ તરત સંતના ચરણમાં પડી ગયા. મુનિએ તેને ધર્મોપદેશ આપે. અંતમાં જુગાર કેવું ભયંકર છે તે સમજાવ્યું. પરિણામે તેને આત્મા સુધરી ગયે ને જુગાર નહિ રમવું તેમ પ્રતિજ્ઞા કરી. જે આજે જન્માષ્ટમી ઉજવતાં હે તે જુગાર નહિ રમવું તેવી પ્રતિજ્ઞા લઈ લે. (પૂ. મહાસતીજીના સદુપદેશથી ઘણું ભાઈ બહેનોએ જુગાર નહિ રમવું તેવી પ્રતિજ્ઞા કરી હતી.) ચરિત્ર - નળરાજાએ સુસુમારપુરના દધિપણું રાજાની પાસે વચન માંગીને તેના રાજ્યની હદમાંથી જુગાર, શિકાર અને દારૂ એ ત્રણે ચીજો બંધ કરાવી અને ઘણાં વર્ષો સુસુમારપુરના રાજમહેલમાં રહ્યા. એક દિવસ નળરાજાને દ યંતી ખૂબ યાદ આવી. આંખમાં આંસુ આવી ગયા, ત્યારે તેના મનમાં થયું કે અહીં રાજા મને રડતા જોઈ જશે તે પૂછશે. તેના કરતાં હું બહાર ચાલ્યો જાઉં. એમ વિચાર કરીને એક સરેવરના કિનારે જઈ એક વૃક્ષની છાયામાં બેઠા. ભલે અત્યારે કુબડા બની ગયા છે પણ ગમે તેમ તે ય રાજા છે ને ? એનું બેસવું ઉડવું એનાં ચિન્હ છાનાં રહેતાં નથી. નળરાજા કુબડા રૂપમાં પગ ઉપર પગ ચઢાવીને રાજાની જેમ બેઠા હતાં. આ સમયે એક બ્રાહાણ તેમની પાસે આવીને બેઠે. તેણે નળરાજાનાં તમામ અંગેના ચિન્હો જોયાં. તે ઉપરથી સમજી ગયે કે આ કેણ વ્યક્તિ છે. બ્રાહ્મણ તેની સામે બેસીને ઉંડા નિસાસા નાખવા લાગ્યા. ત્યારે નળરાજાએ પૂછયું, ભાઈ! તમે કેમ નિસાસા નાંખે છે? તમને કંઈ દુઃખ છે? ત્યારે બ્રાહ્મણે કહ્યું, ભાઈ! મને તે કંઈ દુઃખ નથી, પણ શું વાત કરું ! આ દુનિયામાં નળરાજા જે કેઈ નિર્દય, નિલ જજ, અને દુષ્ટ માણસ નથી. નળરાજા અને બ્રાહ્મણને વાર્તાલાપ” :-- આ પિત જ નળરાજા હતા. એટલે એના મનમાં થયું કે આ માણસ મારી જ વાત કરે છે. પોતાની વાત આવે ત્યારે સાંભળવાને રસ આવે ને ? નળરાજાએ પૂછયું, ભાઈ! તમે નળરજાની આટલી બધી નિંદા શા માટે કરે છે? એણે એવું શું ખરાબ કામ કર્યું છે? ત્યારે બ્રાહ્મણે કહ્યું, નળરાજા એના ભાઈ સાથે જુગાર રમ્યા, જુગારમાં હારી ગયા એટલે નળરાજા અને દમયંતીરાણી અને વનમાં ચાલ્યા ગયા. નળરાજાએ ભર જંગલમાં ભરનિદ્રામાં સૂતેલી દમયંતી રાણીને એકલી મૂકી દીધી ને પિતે ચાલતો થઈ ગયો. બેલે, તેના જે નિર્દય કેણ છે? એને છોડવી હતી તે કહીને છોડવી હતી ને? શા માટે કપટ કર્યું? નળરાજાએ બ્રાહ્મણને પૂછયું, ભાઈ! નળરાજાએ દમયંતીને છોડ્યા વર્ષે થઈ ગયા તે તમે દુષ્ટ નળરાજાને વૃત્તાંત કયાંથી સાંભળે? નળરાજાએ દમયંતીને વનમાં Page #519 -------------------------------------------------------------------------- ________________ થારા દર્શન ઉંઘતી છેડી દીધા પછી તેનું શું થયું તે વાત જાણે છે? આપ કેણ છો ને કયાંથી આવે છે? બ્રાહણે કહ્યું, હા, હું એ વાત જાણું છું. નળરાજાના ગયા પછી દમયંતીએ રાત્રીના છેલ્લા પ્રહરમાં એક સ્વપ્ન જોયું કે પિતે એક ઘટાદાર સુંદર આંબાના વૃક્ષ ઉપર ફળ લેવા માટે ચઢી. ત્યાં એક હાથીએ આવીને તે આંબાના ઝાડને ઉખાડી નાંખ્યું ને પિતે ઝાડ ઉપરથી નીચે પડી ગઈ. સ્વપ્ન પૂરું થતાં તેણે જાગીને જોયું તો તેના પતિ નળરાજાને જોયાં નહિ એટલે ભયથી વિહ્વળ બનીને ચારે તરફ પતિને શોધવા લાગી. નળરાજા કયાંય ન મળ્યા. ત્યારે ખૂબ રડવા લાગી ને બોલવા લાગી નાથ ! આપે મને એકલી મૂકી તે મૂકી પણ આવા સર્પથી ભરેલા ગાઢ જંગલમાં મૂકી દીધી! વળી પાછો એના મનમાં વિચાર આવ્યું કે મારા નાથ મારા માટે પાણી લેવા ગયા હશે, અગર કઈ વનદેવી કે વિદ્યાધરીએ તેમનું હરણ કર્યું હશે ! બાકી મારા પતિ મને એકલી મૂકીને જાય નહિ. એમ વિચાર કરીને ખૂબ શોધ કરી પણ પતિ મળ્યા નહિ, ત્યારે જંગલમાં બેસી એકલી કરૂણ સ્વરે વિલાપ કરવા લાગી. એના વિલાપથી જંગલી પશુઓ તેની સાથે રડવા લાગ્યા. ખૂબ રડયા પછી હૈયું હળવું થયું. તેને મનમાં વિચાર આવ્યો કે મારા પાપકર્મનો ઉદય થયું છે. આજે મને જે સ્વપ્ન આવ્યું છે તે ઉપરથી લાગે છે કે મને મારા પતિનું મિલન નહિ થાય. મારા પતિએ મને જંગલમાં નિરાધાર મૂકીને જે કાર્ય કર્યું છે તેવું કાર્ય કઈ પણ વિવેકી આત્મા નહિ કરે પણ એમને કેઈ દેષ નથી, દેષ મારા કર્મો છે. નહિતર તેમને એવી બુધ્ધિ સુઝે નહિ. કર્મને દેશ આપતી દમયંતી આગળ ચાલી જાય છે પણ એક દુઃખ થયું કે મારા પતિ મને છોડીને ગયા તે શું મારે કેઈ અપરાધ હશે! કે મારા ઉપરથી તેમને પ્રેમ ઉતરી ગયો હશે આમ વિચાર કરતી હતી ત્યાં એના વસ્ત્રના છેડે પતિદેવે લખેલા અક્ષરો યા. એણે વાંચ્યા, વાંચીને ખૂબ આનંદ થયે. અહે ! મારા નાથે એમને મુશ્કેલી ન પડે તે માટે મને છેડી છે. બાકી મારા પ્રત્યે એમને પ્રેમ છે. એમણે પોતાના હાથે લખ્યું છે કે વડના ઝાડની જમણી બાજુએ જઈશ તે તારા પિયરને રસ્તે આવશે, ને કેશુડાના ઝાડથી દક્ષિણ તરફના રસ્તે કેશલાપુરી આવશે. તારે જ્યાં જવું હોય ત્યાં જજે, એમની કેટલી કરૂણાદષ્ટિ છે! એણે વિચાર કર્યો કે પતિ વિના સાસરે જવું તે સતી સ્ત્રીઓને માટે મુશ્કેલી ભરેલું છે, અને આવી સ્થિતિમાં પિયર જવું તે પણ બરાબર નથી. છતાં અત્યારે મારા માટે પિયર જવું તે જ શ્રેયકારી છે. એમ વિચારીને દમયંતી પિયરના રસ્તે ચાલી મેલા ને ફાટેલા વ છે, માથાના વાળ છૂટા છે, પતિના વિરહથી દુખી, બનેલી દમયંતી ભયથી ઉતાવળી ઉતાવળી ચાલી જતી હતી. સિંહને જોઈને હાથી શા.-૬૦ Page #520 -------------------------------------------------------------------------- ________________ શાશા ભાગી જાય તેમ સતી દમયંતીને જોઈને હિંસક છ ભાગવા લાગ્યા બંધુઓ! ભલે દમયંતી એકલી હતી પણ તેના સતીત્વનું તેજ ઝળકતું હતું. વાઘ, સિંહ, સર્પ વિગેરે તેને જોઈને ભાગી જવા લાગ્યા. દમયંતી થોડે દૂર ગઈ ત્યાં તેણે એક મોટા સાર્થને જો જો, એટલે તેના મનમાં થયું કે હું આ સાર્થના ભેગી થઈ જાઉં ને તેની સાથે ચાલુ તે મને સારું પડશે, એમ વિચારીને સાર્થના ભેગી થઈ ગઈ ને નિશ્ચિત બનીને ચાલવા લાગી. આગળ ચાલતાં ચેર લૂંટારાઓનું મોટું ટેળું આવ્યું ને સાથ ને ઘેરી લીધે ને લુંટારાઓ સાર્થને લૂંટવા લાગ્યા. સાથે ભયભીત બની ગયે. આ સમયે દમયંતી પિતાના સતીત્વના પ્રભાવે જોરથી બેલી. ખબરદાર! આ સાર્થને હેરાન કર્યો છે તે ? હમણાં બળીને ભસ્મ થઈ જશે. આટલા શબ્દો સાંભળીને લુંટારા ધ્રુજી ઉઠયા ને લૂંટેલે માલ ત્યાં મૂકીને ભયભીત થઈને ભાગી ગયા. સાર્થવાહ કહેવા લાગ્યા કે આ કેઈ દેવી છે. આપણને બચાવવા જ અહીં આવ્યા લાગે છે. આજે એ ન હોત તે આપણું મેત થઈ જાત. બધા સાર્થવાહ અને તેના નાયક દમયંતીના ચરણમાં પડી ગયા ને બેલ્યા-દેવી! તમારી કૃપાથી અમે બચી ગયા. સાર્થ પતિએ પૂછયું-બહેન! તમે કઈ દેવી છે કે મનુષ્યાણી? કેણુ છે? અને આવા ભયંકર જંગલમાં એકલા કેમ આવ્યા છે ? ત્યારે દમયંતીએ સાર્થપતિને પિતાના ભાઈ સમાન ગણુને નળરાજા જુગાર રમ્યા ત્યારથી માંડીને જંગલમાં તેને ત્યાગ કર્યો તે બધી વાત કહી. સાર્થપતિએ પોતાની બહેન સમાન ગણ દમયંતીને પિતાના તંબુમાં લઈ જઈ તેને ભેજન કરાવ્યું ને તેને ખૂબ સત્કાર કર્યો. | વનવગડામાં દમયંતી :- સવારમાં સાથે આગળ ચાલ્યો. ઘણે દૂર જઈને બીજે પડાવ નાંખ્યો. જેમાસાનો સમય થયો હતો એટલે એકાએક વાદળાં ચઢી આવ્યા. ખૂબ ગાજવીજ ને કડાકા થયા ને મૂશળધાર વરસાદ તૂટી પડે. ચારે બાજુ બંબાકાર પાણી પાણી થઈ ગયું. વરસાદ બંધ થયે પણ પાણી ખૂબ ભરાઈ જવાથી અને માટીમાં કીચડ થવાથી ગાડી ચલાવી શકાય તેમ ન હતું, આ પરિસ્થિતિ જોઈને દમયંતીએ વિચાર કર્યો કે જ્યાં સુધી કીચડ સૂકાશે નહિ ત્યાં સુધી ગાડા ચલાવી શકાશે નહિ. એટલે આ સાર્થને તે ઘણો સમય અહીં રોકાવું પડશે. માટે આ સાર્થની સાથે કયાં સુધી રોકાવું? હું એકલી સાર્થને છોડીને ચાલી જાઉં. આમ વિચાર કરીને સતી દમયંતી સાર્થમાં કેઈ ને પણ કહ્યા વિના એકલી ચાલી નીકળી. કારણ કે કહેવા જાય તે તેને કેઈ જવા દે નહિ. એટલે બધા ઉંઘતા હતા તે સમયે દમયંતી પંચ પરમેલડીનું સ્મરણ કરીને આગળ ચાલી. હવે દમયંતીને માર્ગમાં કેવા કેવા કષ્ટ પડશે ને શું બનશે તેના ભાવ અવસરે. Page #521 -------------------------------------------------------------------------- ________________ * વ્યાખ્યાન નં. ૬ દ્વિ. શ્રાવણ વદ ૧૧ ને ગુરૂવાર તા. ૮-૯-૭૭ અનંતજ્ઞાની ભગવંતે ફરમાન કરે છે કે હે ભવ્ય છે ! આ સંસારમાં સંગે એ દુઃખના હેતુઓ છે, જ્યાં સંચાગ ત્યાં દુઃખ અને અસંગ ત્યાં સુખ. દુનિયાના તમામ ભૌતિક સંગે દુઃખનું મૂળ છે. તેમાંથી સુખ કયાંથી મળે? જે આત્માઓ અસંગી બની ગયા છે તેમને દુઃખનું નામ નિશાન નથી. સંગ કર્યો તે તમે જાણે છે? શરીરનો, સ્ત્રીને, સંતાન, સંપત્તિ, સત્તા, ખાનપાનને, વિષયને, કષાયોને, કર્મોને, ઘરબાર, દુકાન, મોટર, બાગ, બગીચા, અલંકારો અને વસ્ત્રને સંગ. બોલે, આ બધા સંગે આધિ, વ્યાધિ અને ઉપાધિનું મૂળ છે કે નહિ? આવા ઉપાધિમય અને નાશવંત સંગે પ્રાપ્ત કરવા માટે જીવ કેટલા ફાંફા મારે છે? અને અન્યાય, અનાચાર, દુરાચાર, કલેશ, ઝઘડા વિગેરે ઉભું કરે છે. જેમ જેમ સંસારને અને સંસારિક વસ્તુઓને વધારે થતું. જાય છે તેમ તેમ જીવ દુઃખોથી અને દુર્ગાનથી વધુ ને વધુ ઘેરાતો જાય છે આવું સમજીને પણ સંગથી પર રહેતાં શીખે, અને જીવનની અમૂલ્ય પળને ઓળખે. ભગવાન મહાવીરસ્વામી ઉત્તરાધ્યયન સૂત્રના ૧૦મા અધ્યયનમાં બેલ્યા છે કે “સમય ગેયમ મા પમાયએ. એક સમય માત્ર પ્રમાદ ન કરે. અખૂટ લબ્ધિના ભંડારી મોક્ષગામી ગૌતમસ્વામીને પણ એક, બે, ત્રણવાર નહિ પણ ભગવાને છત્રીસ વાર કહ્યું છે કે હે ગૌતમ! સમય માત્રને પ્રમાદ ન કરો. આટલી વાર એક જ વાતની ટકેર થવા છતાં ગૌતમસ્વામી નમ્ર ભાવે શ્રવણ કરતાં હતાં. એકનું એક વાક્ય વારંવાર યાદ આપવા છતાં મનમાં ખેદ કે દિલમાં રંજ ગૌતમસ્વામીએ અંશમાત્ર કર્યો નથી. અહે, એ આત્માની કેટલી નમ્રતા! આજનો સાધક કદાચ એમ જ કહેશે કે શું મને એકલાને જ દેખ્યો છે! શું હું અબૂઝ અને અજ્ઞાની છું! શું મારામાં જ બધે પ્રમાદ છે કે વારંવાર મને કહે છે? પણ આ આત્મા તે મહાન વિવેક દૃષ્ટિવાળા અને જ્ઞાની હતા, અને સાધુ સમુદાયનાનાયક હતા. તેમના જીવનમાં અહંભાવ તે સ્પર્શે જ નથી. નાયકની સત્તાનો મોહ લાગ્યું નથી. કેટલી બધી પવિત્રતા! નમવું એટલે અને ગાળ ને સગુણને લાવવા. તે જ ખરેખર સાચું નમન છે. આજે તે નમન એ નમન નથી પણ વ્યાપાર છે, કસરત કરનાર દેઢ કલાક સુધી શરીરને નમાવે છે પણ એ દિલની નમ્રતા નથી. ખરેખર નમ્રતા તે એ જ કહેવાય કે મન નમવું જોઈએ. દિલને શું કરવું જોઈએ. તન સાથે મન નમે તે જ નમ્રતાની મીઠાશ આવે. બંધુઓ ! ઘણી વાર માનવ ધન, કુટુંબ અને પરિવારને મોહ છેડી શકે છે પણ અને છોડી શકતા નથી. આપણે ઘણી વાર સાંભળ્યું છે કે બાહુબલજીએ સર્વસ્વ છેડયું પણ હું માટે ભાઈ થઈને નાના ભાઈને કેમ નમું? અહીં સમજાય છે ને કે બધું છે.ડવું સહેલું Page #522 -------------------------------------------------------------------------- ________________ લાગ્યું પણ અહ છેડે કઠીન લાગે. જેની સાધના એવી હતી કે તરત જ કેવળજ્ઞાન પ્રાપ્ત થવું જોઈએ, પણ જ્યાં સુધી અહં ન ગયે ત્યાં સુધી કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું નહિ. અરે, એક કવિએ રૂપકમાં કહ્યું છે કે સાગરે સરિતાને કહ્યું કે પથ્થરને ચૂરે કરે સહેલ છે પણ નેતર લાવવું કઠીન છે. હવે તમને સમજાય છે ને કે પથ્થર અક્કડ છે ને નેતર નમ્ર છે. જેનામાં નમ્રતા છે તેને કઈ છતી શકતું નથી. અહીં એક ઐતિહાસિક વાત યાદ આવે છે. હંગેરીના રાજાની પુત્રી ઈલીઝાબેથ જેનું નામ હતું તેનાં લગ્ન લુઈ સાથે થયાં હતાં. આ રાણી ઈલીઝાબેથ સ્વભાવથી સરળ, નમ્ર અને નિરાભિમાની હતાં. એ જ્યારે બહાર નીકળતાં ત્યારે રસ્તામાં કે દુઃખીને જોતાં ત્યારે તેમનું દિલ દયાથી પીગળી જતું ને આંખમાં આંસુ આવી જતાં, અને હું રાણું છું તેવું અભિમાન છોડીને દુઃખીઓને મદદ કરતાં, એક વખત રાણી ઈલીઝાબેથ સુંદર વસ્ત્રાભૂષણે પહેરી, મસ્તક પર હીરા, મોતીને મુગટ પહેરી ઈસુના દર્શન કરવા માટે દેવળમાં ગયા. દેવળમાં પ્રવેશ કરતાં નજર ઈસુની મૂર્તિ ઉપર પડી. ઈસુના મસ્તક ઉપર કાંટાળે મુગટ જોઈને તરત તેણે પિતાના માથા ઉપરથી મુગટ ઉતારી નાંખ્યું અને મસ્તક નમાવીને પ્રાર્થના કરવા લાગી. * આ જોઈને ઈલીઝાબેથની સાસુને ક્રોધ આને કડકાઈથી કહ્યું કે ઈલીઝાબેથ! જરા વિચાર કર, તું એક રાજરાણી છે. રાજરાણું થઈને ઉઘાડા માથે પ્રાર્થના કરવી તને શોભે છે? ત્યારે ઈલીઝાબેથે સાસુને નમ્રતાથી જવાબ આપ્યો કે માતાજી! જુઓ તે ખરા, ઈસુ ભગવાનના માથે કાંટાળો મુગટ છે ને હું એમની સામે હીરા મોતીને મુગટ પહેરીને ઉભી રહું! ના...ના, મારાથી કદી એવું નહિ બને. આવી નમ્રતાભરી વાણુ સાંભળતાં તેની સાસુ સોરીયા અવાક બની ગયા. ઇલીઝાબેથનું મસ્તક જેટલું તાજથી શોભતું હતું તેનાથી અનેક ગણું વધારે તેમનું જીવન નમ્રતાથી શોભતું હતું. દેવાનુપ્રિયે! જેના જીવનમાં આવી નમ્રતા હશે, આંખમાં કરૂણ, મનમાં કમળતા હશે, સહનશીલતા હશે એવું માનવી માનવને તે શું પણ દેવ જેવાને પણ વશ કરી શકે છે. નમ્રતા એ મોટામાં મોટે વશીકરણ મંત્ર છે. માટે જે જલદી મોક્ષમાં જવું હોય તે જીવનમાં નમ્રતા કેળવી “નમે તે સૌને ગમે” એ સૂત્ર હૈયામાં કેતરી લેજે. એક સંસ્કૃત લેકમાં કહ્યું છે કે. “નમત્તિ ક્ષત્રિના વૃક્ષા, નમન્તિ વિષુધા નr : शुष्क काष्ठं च मूर्खश्च, न नमन्ति त्रुटन्ति च ॥" ફળના ભારથી વૃક્ષ નમે છે. વિદ્વાન જ્ઞાની મનુષ્ય નમે છે. પણ સૂકું લાકડું અને મૂખ મનુષ્ય કદી નમતાં નથી. લાકડું તૂટી જાય છે તે પણ અક્કડ રહે છે ને મૂર્ખ મનુષ્ય અભિમાનથી આકડ રહે છે. તે કેઈને નામ નથી. ત્યારે જ્ઞાની અને વિદ્વાન પુરૂષે ગુણે આગળ નમી જાય છે. Page #523 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૪૭૭ આપણું ચાલુ અધિકારમાં પણ નમ્રતાની વાત આવી છે. ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવમાં કેટલી નમ્રતા હતી કે તે દરરોજ પિતાની માતાઓને વંદન કરવા જતાં હતાં. તેઓ પિતાની જન્મદાતા દેવકીમાતાના મહેલે વંદન કરવા માટે આવ્યા. માતાને વંદન કર્યા. આ સમયે દેવકીમાતા ઉદાસ બની લમણે હાથ દઈને બેઠા હતાં. માતાને ઉદાસ જોઈને કૃણવાસુદેવે પૂછ્યું કે હે માતા! હું જ્યારે જ્યારે તમારા દર્શન કરવા માટે પહેલાં આવતું હતું ત્યારે મને જોઈને તમે પ્રસન બની જતાં હતાં. મને જોઈને તમારા હૈયામાં હર્ષ સમાતું ન હતું, અને આજે કેમ ઉદાસ બની ગયા છે? ત્રણ ખંડના સ્વામી જે કૃષ્ણ તારો દીકરો છે તે હે માતા! તને શું ચિંતા છે? વિનયવંત પુત્રો પિતાની માતાને સહેજ ચિંતામાં દેખે તે તેનું લોહી ઉકળી જાય છે કે મને જીવતાં મારી માતાને શું ચિંતા છે? કૃષ્ણજીએ આ રીતે કહ્યું ત્યારે દેવકીજીને ઉપયોગ આવ્યો. એટલે પિતે જે વાતની ચિંતા કરતી હતી તેને અંતરમાં દબાવી દઈને કહે છે તે મારા દીકરા ! તું આવ્યું ! તે કૃષ્ણને જોઈને હર્ષઘેલી બની ગઈ. પુત્રને કુશળ સમાચાર પૂછયા ત્યારે કૃષ્ણ કહ્યું હે મેરી મૈયા! હું તે આનંદમાં છું પણ તમે આજે ઉદાસ કેમ છે? મેં આવી ઉદાસીનતા કદી તમારા મુખ ઉપર જોઈ નથી. તમારા મનમાં જે ચિંતા હોય તે મને કહે. દેવકીજી કહેતા નથી પણ જ્યારે કૃષ્ણ ખૂબ પૂછયું ત્યારે “તt i ના સેવવ વ વાસુદં ઘઉં વારી ઇ હ્ર ૩૬ કુત્તા सरिसए जाव समाणे सत्त पुत्ते पयाया, ना चेवण मए एगस्स वि बालतणे अणुभुण!" દેવકીજીએ કહ્યું કે હે પુત્ર! આકાર, વય અને કાતિમાં એક સરખા યાવત્ નલકુબેર જેવા સુંદર સાત પુત્રને મેં જન્મ આપ્યા છતાં મેં એક પણ પુત્રની બાલક્રીડાને અનુભવ કર્યો નથી. દેવાનુપ્રિયે ! આ માતાનું હૃદય છે. દરેક માતાઓને પુત્રે વહાલા હોય છે. તિર્યંચમાં કયાં સંતાન કમાઈને ખવડાવવાનાં છે! એ થેડી સેવા કરે છે છતાં તિયાને પણ પિતાના બચ્ચાં કેટલાં વહાલા હોય છે ! ચકલે અને ચકલી દૂર દૂરથી ચણ ચણીને ચાંચમાં લઈ આવે છે ને પિતાના બચ્ચાને ખવડાવે છે ને હેત કરે છે. દેવકીમાતા કહે છે હે દીકરા! મને કેઈ જાતનું દુઃખ નથી કે બીજી કઈ ચિંતા નથી. તારા જેવા સમર્થ અને વિજ્યવંત દીકરાની માતાને ચિંતા કે દુઃખ શું હોય ? પણ બેટા! મને મેહ મૂંઝવે છે. તેથી ઉદાસ બનીને બેઠી છું. દેવકી માતા દીકરા માટે ગૂરે છે. આજે સંસારમાં ઘણાં માતા પિતાએ દીકરા માટે ફાંફા મારે છે. દીકરી હોય અને દીકરે ના હોય તે વિચારે છે કે અમારું શું થશે? અહીં એક દૃષ્ટાંત યાદ આવે છે. એક રાજા ચિત્રકળાના ખૂબ શેખીન હતા. નવા નવા ચિત્રે એમને ખૂબ ગમતાં હતાં, આ રાજાના રાજ્યમાં એક પણ ચિત્રશાળા ન હતી એટલે તેમણે વિચાર કર્યો કે હું એક સુંદર ચિત્રશાળા બંધાવું. એમ વિચાર કરીને ચિત્રશાળા બંધાવવા માટે હજાર કારીગરોને લાવ્યા. કારીગરોએ ચિત્રશાળા બાંધીને તૈયાર કરી. હવે તેમાં Page #524 -------------------------------------------------------------------------- ________________ ૪૭૮ શારદા દર્શન આકર્ષક ચિત્ર બનાવવા માટે મોટા મોટા ચિત્રકારોને બોલાવ્યા. નિપુણ ચિત્રકારોએ ચિત્રકામ શરૂ કર્યું. થોડા દિવસ થયા પછી રાજાના મનમાં થયું કે લાવ, જરા તપાસ તે કરું કે ચિત્રશાળામાં કેવું કામ ચાલે છે? કારણ કે ચિત્રશાળા માટે કરોડ રૂપિયાને ખર્ચ કરું છું તે મારે તપાસ તે કરવી જોઈએ ને કે ચિત્રકારો કેવું કામ કરે છે ! અચાનક જેવા જાઉં તે ખ્યાલ આવે. રાજા ઘડા પર બેસીને ચિત્રશાળા જેવા માટે આવ્યા. ઘણાં ચિત્રકારે ખંતથી ચિત્ર દેરી રહ્યા છે. ધમધોકાર કામ ચાલે છે. દરેક ચિત્રકારોએ દરેક ભાગમાં કામ વહેંચી લીધું હતું. બધા ચિત્રકારો યુવાન હતા. તેમાં એક ચિત્રકાર વૃધ્ધ હતું. તે પણ એને પેલા ભાગમાં ચિત્ર દોરતે હતે. એણે એક સુંદર મેર ચીતર્યો હતો. એણે એમાં એવા રંગ પૂર્યા હતા કે તેની છાયા પ્રકાશ વિગેર જોઈએ તેવા ખીલી ઉઠયા હતાં. જાણે આબેહુબ જીવ ને જાગતે મેર જોઈ લો. ચિત્રકારની પુત્રી બોલી ચેથ પાયે મળી ગયો” :- ચીતરેલે મેર જોઈને રાજાના મનમાં થયું કે ભીંત ઉપર જીવતો મોર બેઠો છે. એટલે તે મોરનું પીંછું પકડવા માટે ગયા પણ પીંછાને બદલે રાજાને હાથ ભીંત સાથે અથડાયો. આ ચિત્રકારને એકની એક દીકરી હતી. તે દરરોજ તેના પિતાજીને બપોરે ભાત આપવા આવતી હતી. આ રાજા જ્યારે ચિત્રસભા જેવા માટે આવ્યા હતાં ત્યારે ચિત્રકારની પુત્રી એના પિતાજીને ભાત આપવા આવી હતી, પણ તેનો બાપ જંગલ જવા ગયે હતો એટલે તે બેઠી હતી. આ સમયે રાજા મોરનું પીંછું લેવા જતાં તેને હાથ ભીંત સાથે અથડા. એ જોઈને ચિત્રકારની પુત્રી ખડખડાટ હસી પડી, અને બેલી ઉઠી કે “વાહ વાહ, ચોથે પાયે મળી ગયે. આ સાંભળીને રાજાને આશ્ચર્ય થયું કે આ શેના ચેથા પાયાની વાત કરે છે? અત્યારે રાજા રાજાના વેશમાં આવ્યા ન હતાં. સાદા વેશમાં આવ્યા હતા. રાજાએ પૂછયું કે તું શેને ચે પાયે મળી ગયે એમ કહે છે? એટલે છોકરીએ નિર્ભયતાથી કહ્યું એ તે મૂર્ખાના ખાટલાને એથે પાયો મળી ગયે. મૂના ખાટલાના પાયા તરીકે મને ત્રણ પાયા મળ્યા હતા એક પાયે ખૂટતે હતો. તે મને મળી ગયો. આ સાંભળીને રાજાના મનમાં આશ્ચર્ય થયું કે ત્રણ મૂર્ણો કોણ હશે? અને હું મૂર્ણો કેવી રીતે ? છોકરીએ રાજાને મૂર્મો કહ્યો તેથી ખોટું ન લાગ્યું પણ જાણવાની ઈંતેજારી થઈ. “રાજાને જાણવાની જિજ્ઞાસા :- બંધુઓ ! મેટા માણસેનાં દિલ વિશાળ હોય છે. જે દિલ વિશાળ હોય તે માણસને નવું જાણવાનું મળી શકે, અને જે નાની નાની બાબતમાં મન સાંકડું રાખીને ખોટું લગાડે તે એને કંઈ કહેવાનું મન થતું નથી. રાજાનું દિલ વિશાળ હતું એટલે તેમણે ચિત્રકારની પુત્રી ઉપર રસ ન કરી પણ આ કેને ભૂખ કહે છે ને શા માટે મૂર્ખ કહે છે તે જાણવા માટે શાંતિથી Page #525 -------------------------------------------------------------------------- ________________ શારદા ન સા પૂછ્યુ` કે મહેન ! તે· મૂખોના ખાટલાના પાયા તરીકે ચાર મૂ` કહ્યા તે કયા, કર્યાં અને તે મૂખો કેવી રીતે છે તે તું મને કહીશ ? રાજાની જિજ્ઞાસા જોઇને ચિત્રકારની પુત્રીએ કહ્યુ', સાંભળેા, જુઓ, પહેલા ન’ખરનો સૂર્યાં. મારા ખાપ છે. કારણ કે મને એમ થાય કે મારા પિતાજી વૃષ છે અને આ ઉંમરે આટલું અધુ' કામ કરે છે તેા હું એમના માટે ગરમાગરમ ભેાજન લઈને જાઉ ને તેમને જમાડું. એટલે હું દરરોજ ટાઈમસર ગરમાગરમ ભાત લઈને આવું છું ત્યારે એમને આ વખતે જ જંગલ જવાનું સૂઝે છે. “ અક્કરમીના પડિયા કાણા ’ એ ન્યાયે ઉના ભેાજનને ઠંડુ કરીને ખાય છે. માણસે સમય આળખવા જોઈ એ. બીજું મારી માતા ગુજરી ગઈ છે, એટલે ઘરમાં હું એકલી યુવાન દીકરી છું. આવી યુવાન દીકરીને ઘરમાં એકલી રાખીને એ સવારથી ઉઠીને અહી' કામ કરવા આવે છે પણ વિચાર નથી કરતાં કે યુવાન દીકરીનો શે। ભાસા ? કરીની વાત સાંભળીને રાજા આધૈર્ય ચકિત થયા કે અહા! આ ોકરીમાં કેટલેા વિવેક છે! રાજા પૂછે છે ખીજો મૂર્ખ કાણુ ? છોકરીએ કહ્યુ કે ખીજો મૂ` આ ગામનો રાજા કે જે યુવાન ચિત્રકારની પાસેથી જેટલું કામ લે છે તેટલુ જ કામ મારાં વૃધ્ધ ખાપ પાસેથી લે છે, તે જેટલુ કામ યુવાન કરી શકે, તેટલું પાંસઠ વર્ષોંનો વૃધ્ધ કરી શકે ખરો ? સાચા વિવેક તા તેને કહેવાય કે તે માણસની ચેન્યતા અને તાકાત જોઈને કામ લે, પણ આ રાજાને આવે વિવેક નથી માટે તે મૂખેર્યાં છે, ત્યારે રાજાએ પૂછ્યું કે હવે ત્રીજો મૂખ કાણુ ? ત્રીજો મૂર્ખ મને રસ્તામાં મળ્યા. હું ભાત લઈને આવતી હતી ત્યારે રસ્તામાં એક ઘેાડેસ્વાર મન્યા. એ ઘેાડે બેઠા હતા ને એવા પૂરજોશમાં ઘોડા દોડાવતા હતા કે હું અને ખીજા ઘણાં માણસા ઘેાડાની હડફેટમાં આવતા ખચી ગયા, પણ એ મૂર્ખાએ એવા વિચાર ન કર્યો કે જે પૂરપ!૮ ઘેાડો દોડાવવા હોય તે અહીં વસ્તીમાં ન દોડાવાય વનવગડામાં જવાય. આમ તેા ઠીક થયુ` કે બધા બચી ગયા પણ જો કંઇક થયું હત તે એના ખાપતુ શુ જવાનું હતું? માણસે સંભાળીને ઘેાડે ચલાવવા જોઇએ. જેથી ખીજાને તકલીફ ન થાય. આ સાંભળીને રાજા વિચારમાં પડયા કે અહી ? ખીજા ને ત્રીજા નંબરમાં તે હું મૂર્ખા ઠર્યાં ને ચાથા નખરે પણ વગર પૂછ્યું હું મૂર્ખા છેં.. એટલે તે મૌન રહ્યા પણ છેકરીએ કહ્યું. હું વિચાર કરતી હતી કે મે' ત્રણ મૂર્ખા તા જોયા પણ જો કોઈ ચેાથે! મળી જાય તે ચાર પાયાનો ખાટલેા બની જાય. એમાં તમે મળી ગયા. ભાઈ ! તમને વિચાર ન થયા કે આ ચિત્રગાળામાં આટલા બધા માણસા ધમધોકાર કામ કરી રહ્યાં છે. આટલી બધી વસ્તીમાં વનના સાચા મારવા અહીં કયાંથી આવી શકે ? કે તમે એનુ પી છુ' પકડવા હાથ લંબાવ્યેા ? માણસે આજીમાજીના સંયોગો જોઈ ને કાઈ પણ કાર્ય કરવુ જોઈ એ. એલે, આ વાત સાચી છે ને ? આપને ખાટું લાગ્યું હોય તેા માધુ કરજે, Page #526 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ શારદા દર્શન - આ ચિત્રકારની પુત્રીની બુદ્ધિ અને તેનું ખમીર જઈને રાજાને તેના પ્રત્યે માના જાગ્યું, કે એક યુવાન છોકરી રાજા જેવા રાજાને મૂર્ખા કહેતાં અચકાતી નથી. ત્રણ નંબરમાં તે હું જ મૂર્ખ છું. વળી એની વાત સામાન્ય નથી. એકેક વાતમાં કેટલું તત્વ ભરેલું છે. એની બુધિ કેટલી છે ને નીડરતા પણ કેટલી બધી છે ! એનામાં વિવેક કેટલે બધે છે! એણે એના જીવનમાં આવા તે કેટલાય અનુભવ કર્યા હશે ! આની બુધ્ધિ, ખમીર બધું જોતાં એમ લાગે છે કે એ ચીંથરે બાંધેલું રાન છે. રાજાને એ ચિત્રકારની પુત્રી પ્રત્યે આકર્ષણ થયું. તમે પણ કંઈક નવું દેખે તે તેના પ્રત્યે આકર્ષણ થાય છે ને ? એ આકર્ષણ કયાં? સંસારના પદાર્થોમાને? પણ અહીં ઉપાશ્રયે આવે છે, વીતરાગ વાણી સાંભળે છે તેનું આકર્ષણ થાય છે? કે હું આવે ત૫ કરું! દીક્ષા લઉં! વ્યાખ્યાનમાં રોજ નવું નવું સાંભળું છું તે કંઈક અપનાવું. આવું જે આકર્ષણ થાય તે જન્મારો સુધરી જાય. રાજાને આ છોકરીનાં ગુણે પ્રત્યે આકર્ષણ થયું. મનમાં વિચાર થયો કે આ છોકરી કુંવારી હેય તે હું તેની સાથે લગ્ન કરું, ને તેને મારી પટ્ટરાણી બનાવું. તે મને રાજકાર્યમાં સહાયક બનશે. એની સલાહ મને ખૂબ ઉપયોગી થશે. કદાચ કો મારી ટીકા કરશે ને બીજી રાણીઓને પણ થશે કે ચિત્રકારની કરીને પરણ્યાં. પણ મને તે માટે લાભ થશે, પણ જે અત્યારે એને કહીશ તે શરમાઈ જશે. એના પિતાને હું પૂછાવીશ. આમ વિચાર કરીને ચાલ્યા ગયા. બીજે દિવસે રાજાએ પ્રધાનને ચિત્રકારને ઘેર મેક. પ્રધાને પૂછયું-ભાઈ! તમારી દીકરી કુંવારી છે? ચિત્રકારે કહ્યું-હા, પણ મારે એને સારે ઘેર પરણાવવી છે. મારે એકની એક દીકરી છે. તેની માતા મરી ગઈ છે. હવે જો સારું ઘર મળે તે મને ચિંતા નહિ, પ્રધાને કહ્યું કે હું તને સારામાં સારું ઘર બતાવું? ચિત્રકાર કહે બતાવે. જે ખુદ મહારાજા તારી દીકરીને પિતાની પટ્ટરાણી કરવા ચાહે છે. બેલ, તારી ઈચ્છા છે? ચિત્રકારે કહ્યું-પ્રધાનજી! મારી મશ્કરીતે નથી કરતાં ને? અમારા ગરીબની દીકરી રાજા કયાંથી માંગે ? પ્રધાને કહ્યું-સાચું કહું છું. ત્યારે કહે તે. તે બહુ આનંદની વાત. ચિત્રકારે મંજુરી આપી અને તેની પુત્રીના રાજા સાથે લગ્ન થયા. ચિતારાની પુત્રીને રાજાએ પટ્ટરાણીનું પદ આપ્યું, પણ છોકરી કહે છે નાથ ! મને નાની રહેવા દે. મારે પટ્ટરાણી નથી બનવું, પણ રાજા માન્યા નહિ. ચિત્રકાર રાજાને સસરો બ. હવે તેને મજુરી કરવી મરી ગઈ. બંધુઓ ! મોટા માણસને આશ્રય મળે છે તે નાના પણ મોટા બની જાય છે ને નબળા સબળા બની જાય છે. આ તે ચિત્રકારની વાત છે પણ આત્મા સાથે આપણે વિચાર કરીએ. આપણા વીતરાગ પ્રભુ સબળા છે. જે આપણે તેમને આશ્રય લઈએ તે સબળા બની જઈએ, એ ભગવંતેનું શરણું ગ્રહણ કરીને અનંતા આત્માએ સબળા બની ગયા તે આપણે કેમ ન બની શકીએ? માત્ર આશ્રય લેતાં આવડે જોઈએ. મારું ગમે તે થાય પણ મારે આશ્રય Page #527 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૪૮૧ તે વીતરાગ દેવનો જ બીજાને નહિ. આવી દઢ શ્રદ્ધા રાખનાર સબળા બની જાય છે. આ નવી રાણી ખૂબ ગુણીયલ હતી. તે રાજાને રોજ કહેતી મારે બંગલે ભલે ના પધારો પણ મારી બહેનના બંગલે દરરોજ જજે, પણ નવી રાણીના ઘણાં ગુણેથી રાજા રહેજે તેનામાં ખેંચાતા. આથી બધી જુની રાણીએ ખૂબ ઈર્ષા કરવા લાગી. તેના વખાણ સહન થતાં નથી તેથી રાજાના કાન ભંભેરવા લાગી પણ રાજા કેઈનું માને તેમ કયાં હતાં? એ તે એમ જ કહી દેતાં કે એનાં ગુણે જુએ ને. ઈર્ષ્યા શા માટે કરે છે? એટલે રાણીઓ કંઈ બેલી શકતી નહિ પણ છિદ્ર શોધે છે અને રાજાને કહે છે નાથ ! તમે શું પાગલ બન્યા છે. તમારી વહાલી રાણી દરરોજ બપોરે રૂમ બંધ કરીને તમને વશ કરવા માટે મંત્ર, જંત્ર, કામણ-મણ કરે છે. ગમે તેમ તે ય હલકી જાતની છે ને! એને આવું બધું બહુ આવડે છે. એણે ન દીઠાનું દીઠું છે. એ કેણું જાણે મંત્ર જંત્ર કરીને માટે અનર્થ ઉભું કરશે, માટે નાથ! જરા વિચાર કરે. આપના હિત માટે કહીએ છીએ. રાજા કહે છે એ તે પવિત્ર સતી છે. તમારી આંખમાં ઝેર ભર્યું છે માટે આવું દેખાય છે. રાણીએાએ કહ્યું કે જે તમને વિશ્વાસ ન હોય તે બપોરે એક વાગે તેના મહેલે જાતે જઈને ખાત્રી કરી લેજે. બીજે દિવસે રાજા બપોરના સમયે પટ્ટરાણના મહેલે પહોંચી ગયા. આ સમયે પરાણી મહેલના દરવાજા બંધ કરીને બેઠી હતી. તે રાજરાણીને પિશાક ઉતારીને પિતાના જુના (ચિત્રકારની દીકરીના) કપડાં પહેરીને પિતાના આત્માને શિખામણ દેતી કે હે જીવ! તારા પ્રબળ પુણ્યના ઉદયથી ચિત્રકારની દીકરીમાંથી પટ્ટરાણીનું પદ મળ્યું છે પણ તું તારી પૂર્વ અવસ્થાને કદી ભૂલીશ નહિ. જેથી તેને અભિમાન ન આવે. ભલે, તારા ઉપર રાજાના ચાર હાથ હોય, તેમની પૂર્ણ મહેરબાની હોય પણ બીજી રાણીઓને તું તારાથી હલકી માનીશ નહિ. એ તારી વડીલ બહેને છે. તેમની સાથે તે સદા નમ્રતાથી નાની બનીને રહેજે. તારા પતિ તારામાં ગમે તેટલે મુગ્ધ હોય તેથી તે તારો ગુલામ નથી પણ તારો સ્વામી છે. ભલે, તે તને ખમ્મા ખમ્મા કરતાં હોય ને તારી સલાહ પ્રમાણે ચાલતાં હોય પણ વિચાર કર, તારા બાપને ઘેર તારી કેટલી કિંમત હતી! અહીં તારે અભિમાન કરવાની જરૂર નથી. હે ભગવંત! કયારે પણ મારામાં અભિમાન ન આવે, ક્યારે પણ મારા વડીલ બહેનોનું અપમાન ન કરું, સદા વિનયથી રહું, ને મારા પતિની આજ્ઞાનું પાલન કરું એવી મને સદ્દબુદ્ધિ આપજે. વિવેકને દીપક મારા અંતરમાં જલતે રાખજે. આ પ્રમાણે આત્મચિંતન અને પ્રાર્થના કરીને રાણીનો પિશાક પહેરી લીધે. રાણીના ઉદ્ગારે સાંભળીને રાજા તે ઠરી ગયા. અહ! શું આ રાણીની પવિત્રતા છે! અને બીજી રાણીએ એના ઉપર ઈર્ષ્યા કરે છે. રાજા બીજે દિવસે રાણીઓને પટ્ટરાણીના શા.-૨૧ Page #528 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શારદા દર્શન મહેલે લઈ આવ્યો ને ગુપ્ત રીતે આ નવી રાણી શું કરે છે તે બતાવ્યું. રાણીની પ્રાર્થના અને અંતરના ઉદ્ગારે સાંભળીને બધી રાણીઓ સ્તબ્ધ બની ગઈ. અહો ! આપણે તેના ઉપર કેટલી ઈર્ષ્યા કરીએ છીએ ત્યારે એ આપણા ઉપર કેટલો બધે. નેહ અને આદર ભાવ રાખે છે. અંતે એ બધી રાણીઓ તેના ચરણમાં પડીને માફી માંગે છે, ત્યારે તે પટ્ટરાણીએ કહ્યું-બહેન! તમે મારા વડીલ છે, ગુણના ભંડાર છે, તમારે મારી માફી માંગવાની કે ચરણમાં પડવાનું ન હોય. બંધુઓ ! આ દષ્ટાંત ઉપરથી આપણે એ સાર ગ્રહણ કરવાને છે કે ચિત્રકારની પુત્રી હોવા છતાં એનામાં કેવા ગુણે હતા! ગરીબની દીકરી પટરાણી પદ પામી છતાં પિતાના આત્માને કે ગુણેમાં સ્થાપી રાખ્યું હતું જેથી એને પસ્તાવાને વખત ન આવ્યું. બીજી રાણીએ તેના ઉપર બેટી ઈર્ષ્યા કરતી હતી પણ તેના ગુણેની પીછાણ થતાં બધાએ તેની માફી માંગી. એક ગુણી આત્મા ઘરમાં આવે તે બધાના જીવન સુધારે છે. આ ચિત્રકારની દીકરી હતી છતાં તેનામાં કેટલું ખમીર હતું! કેવી બુદ્ધિ અને ગુણે હતા. કૃણ વાસુદેવ આવા ગુણવાન અને વિનયવંત હતા, દેવકીમાતાને ઉદાસ જોઈને તેમના દિલમાં ખૂબ દુખ થયું. માતાને ઉદાસીનતાનું કારણ પૂછ્યું ને માતાએ ઉદાસીનતાનું કારણ દર્શાવ્યું. હવે કૃષ્ણજી દેવકીમાતાની ચિંતા દૂર કરવા માટે શું વિચાર કરશેને માતાનું મન શાંત કરવા માટે કેવું આશ્વાસન આપશે તેના ભાવ અવસરે. ચરિત્ર – દમયંતી ભયંકર જંગલમાં નવકારમંત્રનું સ્મરણ કરતી ચાલી જાય છે. ત્યાં માર્ગમાં ભયંકર રાક્ષસ જે. ભલભલાની છાતી ફાટી જાય તે તે રાક્ષસ હતો પણુ દમયંતી તે નવકારમંત્રનું સ્મરણ કરતી ઉભી રહી. તે રાક્ષસ દમયંતીની સામે આવીને ઉભે રહ્યો ને પૂછયું કે તું કયાં જાય છે? ઉભી રહે, આજે તે મને ખૂબ ભૂખ લાગી છે. એટલે તને ખાઈને મારી ભૂખ મટાડીશ, ત્યારે દમયંતી સિંહણ ગર્જના કરે તેમ ગર્જના કરીને બેલી મને અડીશ તે તું ભસ્મ થઈ જઈશ. દમયંતીની ગર્જના સાંભળીને રાક્ષસના પગ ધ્રુજવા લાગ્યા. તે ચરણમાં પડીને કહે છે હે માતા! મેં તને ખાવાને વિચાર કરીને તારી ઘર અશાતના કરી છે. મને માફ કર. હવે હું તારા ઉપર પ્રસન્ન થયે છું. દમયંતીએ કહ્યું- હે રાક્ષસ! જે તું મારા પર પ્રસન્ન થયા હોય તે હું પૂછું તેને મને જવાબ આપ કે મારા પતિને મેળાપ મને કયારે ને કયાં થશે? રાક્ષસ કહે છે માતા! જે દિવસે તારો પતિ તને તજીને ગમે છે તે દિવસથી બરાબર બાર વર્ષે તારા પિતાને ત્યાં જ તારા પતિનું મિલન થશે. આ સાંભળીને તેને ખૂબ આનંદ થયો. બાર વર્ષ પછી પણ પતિ મળશે ને? દમયંતીએ તેને કહ્યું, મારા પતિના સમાચાર આપીને તે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. તું મારા ઉપર પ્રસન્ન થયો છું તે તારે હવે કઈ મનુષ્યને મારે નહિ તે નિયમ છે. ત્યાં રાક્ષસે નિયમ લીધે અને તેનું દિવ્યરૂપ પ્રકાશિત Page #529 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૪૮૩ કરીને સતીના ચરણમાં પડી ગયા ને કહ્યુ માતા ! આ ભયંકર જંગલ છે. અહી' રહેવા કરતાં જો તારી આજ્ઞા હોય તેા તને તારા પિતાજીને ત્યાં મૂકી આવું. દમય તીએ કહ્યું તારી વાત સાચી છે પણ હું સતી સ્ત્રી છું. મારા પતિ સિવાય બીજા કાઇ પણ પુરૂષને સ્પર્શ કરતી નથી. માટે તું ખુશીથી ચાહ્યા જા. હું મારી ઇચ્છા થશે ત્યાં જઇશ. દમય’તીના કહેવાથી દેવ તેના ચરણમાં નમીને ચાલ્યા ગયા. દમયંતીએ આસપાસ નજર કરી તેા એક ગુફા જોઈ. તેને થયું કે મારે માટે આ ગુફા સારી છે. મારે પતિના વિયેાગમાં ખાર વર્ષ પસાર કરવાનાં છે તેા હમણાં અહી. રોકાઇ જાઉં ને શાંતિથી ધર્મારાધના કરુ`. પછી પિયર જઈશ. આવેા વિચાર કરી તે ગુફામાં રહીને ધર્મધ્યાન કરવા લાગી. તેણે નિયમ લીધે કે જ્યાં સુધી મને મારા પતિનુ મિલન ન થાય ત્યાં સુધી મારે સફેદ વસ્ત્રો પહેરવા, જમીન ઉપર સૂવુ' ને લૂખાસૂકા આહાર કરવા. ફૂલની માળા પહેરવી નહિ. આવેા દૃઢ નિયમ કરીને તે ગુફામાં એક ઉપવાસ, છ, અઠ્ઠમ કરતી નવકારમ`ત્રના ધ્યાનમાં સમય વીતાવવા લાગી. ખીજી ખાજુ સવાર પડતાં સાÖવાહ ઉચા ને દમય ́તીને ન જોઇ એટલે તેની ખૂબ તપાસ કરી પણ કયાંય મળી નહિ. તેથી સાના માણસોને ખૂબ દુઃખ થયું', કારણ કે તેએ દમયંતીને દેવીની માફક પૂજતાં હતાં. એ સમજતાં હતાં કે આ દેવી આપણી સાથે હશે તેા આપણા વાળ વાંકા નહિ થાય. એક વખત તે પ્રત્યક્ષ અનુભવ થઈ ગયા હતા. કીચડ સૂકાતાં ગાડા જોડીને સાથે નીકયૈા. માર્ગોમાં દમયંતીની તપાસ કરતાં હતાં. ત્યાં ગુફા જોઈ, અંદર જઈને તપાસ કરી તે સાથે પતિએ દમયંતીને જોઈ. એટલે ખૂબ આનંદ થયા ને કહ્યુ', દેવી! અમે તમારી ખૂબ તપાસ કરી. તમે અમને મૂકીને આવતાં રહ્યાં? દમયંતીએ ખીજું કઈ ન કહેતાં અહિ`સા પ્રધાન જૈન ધના ઉપદેશ આપ્ચા. સાથ વાહ તે સાંભળીને ખુશ થયા ને કહ્યુ. અમારી સાથે ચાલેા. દમયંતીએ કહ્યું, હું' હમણાં અહીં રહીશ. આ એકાંત સ્થાનમાં મને ખૂબ આનંદ આવે છે. તમે ખુશીથી જાઓ. ત્યારે સાવાહા કહે છે અમે અહી' જ રહીશું'. ૫૦૦ સાવાહાએ ત્યાં નાના ઘા ખંધાવી ગામ વસાવ્યું અને દમય ́તીની સાથે રહી ધર્મધ્યાન કરતાં આનંદથી રહેવા લાગ્યા. આસપાસ વસતા તાપસે પણ ત્યાં આવીને રહેવા લાગ્યા. તેમને પણ દમયતીએ જૈન ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. તેથી સા પતિ અને તાપસેાએ દયાપ્રધાન જૈન ધર્મ અંગીકાર કર્યાં. નવા નગરમાં ૫૦૦ તાપસે એધ પામ્યા તેથી તેનું નામ તાપસપુર પાડયું. એક વખત ધોધમાર વરસાદ તૂટી પડયા. તેથી ખૂબ પાણી ભરાઇ ગયું. એટલે બધા તાપસેા અને સાવાડે ખૂબ ચિંતામાં મૂકાઇ ગયા, ત્યારે દમયંતીએ બધાને શાંત પાડીને કહ્યુ... તમે ચિંતા ન કરશે. એમ કહી હાથ જોડીને કહ્યું કે શુદ્ધ ભાવથી જૈન ધર્મોનુ પાલન કર્યુ હાય તેા વરસાદ બધું થઈ જાય, "6 જો મે' S. ,, તરત જ Page #530 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન. વરસાદ બંધ થઈ ગયે. આ ચમત્કાર જોઈને આ લેકેની જૈનધર્મમાં શ્રધ્ધા વધી અને સૌ દમયંતીને પિતાના ગુરૂ સમાન માની જૈનધર્મની આરાધના કરતાં ત્યાં રહેવા લાગ્યા. તાપસપુરની ખ્યાતિ સાંભળી ઘણાં વહેપારીએ બીજા નગરમાંથી અહીં આવીને વસ્યા. હવે નગરની ખ્યાતિ ખૂબ વધી ગઈ. જંગલમાં મંગલ થઈ ગયું. - એક વખત મધ્ય રાત્રે દમયંતી ગુફાની બહાર નીકળી. તેની દષ્ટિ નજીક રહેલાં પર્વત ઉપર પડી. એ પર્વતની ટોચે તેણે અલૌકિક પ્રકાશ જે, અને દેને સમૂહ પર્વત ઉપર આવતા જે. વિદ્યાધરો પણ પૃથ્વી ઉપર ઉતરી રહ્યા હતાં. આથી ખૂબ કેલાહલ થયો. તે સાંભળી સાર્થવાહ, તાપસ વિગેરે જાગી ગયા. સૌએ દિવ્ય પ્રકાશ જે તેથી સૌના મનમાં થયું કે કંઈક છે. એટલે દમયંતી, સાર્થવાહે અને તાપસે પહાડ ઉપર ચઢયાં. ત્યાં, દેવ, વિદ્યાધર વિગેરેને કેવળી ભગવાનને મહોત્સવ ઉજવતાં જોયા. દમયંતી વિગેરે કેવળી ભગવંતને વંદન કરીને ત્યાં બેસી ગયાં ને ભગવંતે ઉપદેશ આપ્યો. તે સાંભળી વિમલમતિ નામના તાપસને વૈરાગ્ય આવ્યો ને દીક્ષા આપવા વિનંતી કરી ત્યારે તેમણે કહ્યું યશોભદ્ર તમને દીક્ષા આપશે. ત્યાર બાદ દમયંતી, સાર્થવાહો અને તાપસીએ પૂછયું કે હે ભગવંત! આપે કેવી રીતે વૈરાગ્ય પામીને દીક્ષા લીધી? કેવળી ભગવંતે કહ્યું, સાંભળે. કેશલા નગરીમાં નળરાજા રાજ્ય કરતાં હતાં. તેમને દમયંતી નામે પતિવ્રતા રાણી છે. તેમને કુબેર નામનો નાનો ભાઈ અત્યારે નળરાજાનું રાજ્ય ચલાવે છે. હું તે કુબેરને સિંહકેશરી નામે પુત્ર છું. હું પરણવા ગયા હતા. હું શુંગાપુરીશ કેસરીની કુંવરી બંધુમતીની સાથે લગ્ન કરીને મારી નગરીમાં જતો હતો. ત્યાં મારા મહાન પુણ્યદયે મને આ પર્વત ઉપર યશોભદ્રસૂરિ મહારાજના દર્શન થયા. મેં તેમના દર્શન કરીને દેશના સાંભળી. મને ખૂબ આનંદ થયે અને મેં તેમને પૂછ્યું, ભગવંત ! મારું આયુષ્ય કેટલું છે? મહારાજે તેમના જ્ઞાન બળે જાણીને કહ્યું કે તારું આયુષ્ય પાંચ દિવસનું છે. આ સાંભળીને હું મરણના ભયથી આકુળવ્યાકુળ બની ગયું. મને ખૂબ દુઃખ થયું, ત્યારે મહારાજે કહ્યું, વત્સ ! ગભરાઈશ નહિ. એક દિવસનું ચારિત્ર પણ જન્મ મરણનાં ભય મટાડે છે. તેમના વચન સાંભળીને મને વૈરાગ્ય આવ્યું, અને મેં બંધુમતીની આજ્ઞા લઈને તરત દીક્ષા લીધી, અને કઠીન સાધના કરીને ગુરૂની આજ્ઞાથી હું પહાડ ઉપર ચઢો. અહીં આવીને ઘાતી કર્મોનો ક્ષય કરી લેકાલેક પ્રકાશક કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી. આ પ્રમાણે કહીને તે સિંહ કેશરી કેવળી ભગવંત શેષ રહેલાં અઘાતી કર્મોને ક્ષય કરી મોક્ષમાં ગયા અને દેવોએ તેમને નિર્વાણ મહોત્સવ ઉજવે ને તેમના શરીરની અંતિમ ક્રિયા કરી. - આ બધું જોઈને દમયંતીની આંખમાં આંસુ આવી ગયા. અહો ! આ તે મારા દિયરને દીકરો મારો લાડીલે ભત્રીજો છે. સિંહકેશરી જેનું નામ હતું તે ખરેખર સિંહ જે શૂરવીર બની, કર્મોને ખપાવી મેક્ષમાં ગયો! હું કયારે મેક્ષમાં જઈશ? Page #531 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૪૮૫ આવી ચિંતવણું કરવા લાગી. બધા પહાડ ઉપરથી નીચે ઉતર્યા અને સિંહકેશરી મુનિનાં ગુરૂ પાસે આવ્યા. ત્યાં તાપસે તેમની પાસે દીક્ષા લીધી. હવે દમયંતી યશોભદ્ર મહારાજને શું કહેશે ને તેને શું જવાબ આપશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૬૧ દ્વિ. શ્રાવણ વદ ૧૨ ને શુક્રવાર તા. ૯-ક-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, રાગદ્વેષના વિજેતા, મેક્ષ માર્ગના પ્રણેતા વીતરાગપ્રભુ ફરમાવે છે કે હે આત્મા! તું અનંતકાળથી અજ્ઞાનના અંધકારમાં અટવાયે અને ચતુર્ગતિ ચક્રમાં ભ્રમણ કરતાં, મહાન કષ્ટ સહન કરતાં, મહાન પુણ્યને ઉદય થતાં દેવોને પણ અતિ દુર્લભ જ્ઞાનનું શિખર સર કરવા માટે સર્ચલાઈટ સમાન મનુષ્યભવ પામ્યા છે તે હવે અજ્ઞાનના અંધારા ઉલેચી જ્ઞાનનો દિપક પ્રગટાવે. અજ્ઞાનનો અધંકાર જીવને દુર્ગતિની ખીણમાં ફેકી દે છે. જ્યાં સુધી સૂર્યને ઉદય થતું નથી ત્યાં સુધી અંધકાર રહે છે. આપણાં જીવનમાં જ્ઞાનને પ્રકાશ ફેલાવવા માટે વીતરાગ પ્રભુની વાણુ સૂર્ય સમાન છે. ભવસાગરમાં ડૂબતા જેને તરવા માટે નૌકા સમાન છે. આ નૌકાના સહારે આત્મા ભવસાગરથી તરી જાય છે. જે ભવસાગરથી તરવું હેય તે ક્ષણે ક્ષણે પાપથી ડરતા રહે. - બાલે, તમને પાપને ડર લાગે છે? તમે પાપભીરુ છે કે સાપભીરૂ? તમારા ઘરમાં એક દર હોય તેમાંથી તમે સર્પને નીકળતે જોયે, પછી એ સર્પ ક્યાંક પેસી જાય. થોડી વારે ફરીને બીજે સર્ષ નીકળતે જાય ને પાછા કયાંય પેસી ગયે. ખૂબ તપાસ કરી પણ સર્ષ કયાંય દેખાયે નહિ, પણ તમને સુખે ઉંઘ આવે ખરી ?“ના”. કારણ કે બે વખત સર્ષને દરમાંથી નીકળતે નજરે જે છે એટલે સર્પને ડર લાગે છે. કેઈ માણસ એ દરમાં દષ્ટિ કરીને કહે કે ભાઈ ! આ દરમાં તો કિંમતી રત્ન છે. જોઈએ તે. અંદર હાથ નાખે. રને લેવા બહુ ગમે છે પણ જે દરમાંથી બબ્બે વખત સર્પ નીકળતે જે છે તેમાં હાથ નાખો ખરા? રત્ન લેવાની લાલચ તે ઘણી છે એટલે દરમાં દષ્ટિ કરી તે ઝળહળતાં રત્ન દેખાયાં અને ફૂંફાડા મારતે સર્પ પણ દેખાય. હવે શું કરો? રતને જતાં કરો ને ? કારણ કે સર્પ કરડે તે! માટે રન જતાં કરે છે. સર્ષ દરમાંથી નીકળી જાય તે તરત હાથ નાંખીને રત્ન લઈ લે. આ વાતને આત્મા સમજે તે વિભાવદશામાં રહેલા આત્માના જીવનરૂપી દરમાં ક્રોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, ઈર્ષા, અને વિષય રૂપી ઝેરી સર્પો કુંફાડા મારી રહેલા છે અને સ્વભાવમાં વર્તતા જીવમાં જ્ઞાનદર્શન, ચારિત્ર અને તપ રૂપી અમૂલ્ય રત્ન ઝળકે છે. જીવાત્મા ધારે તે ક્રોધાદિ રૂપી Page #532 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શારદા દર્શન સને પકડીને દૂર કરી નિર્ભય બનીને જ્ઞાન-દર્શન આદિ કિંમતી રત્ન મેળવી શકે છે. પણ એ માટે જબ્બર પુરૂષાર્થ કરવાની જરૂર છે. મહાનપુરૂષોએ એ ક્રોધાદિ રૂપી સર્પોને ભગાડી જ્ઞાન, દર્શનાદિ રને પ્રાપ્ત કરી લીધા. આપણે તે રત્નને મેળવવા હોય તે સ્વ તરફ પુરૂષાર્થ કર જોઈશે. આપણું ચાલુ અધિકારમાં દેવકીરાણીની વાત ચાલે છે. દેવકીરાણીના દિલમાં એક વાતને અફસોસ છે કે મેં નલકુબેર જેવા સાત પુત્રને જન્મ આપે તેમાંથી એકને પણ ન ઉછેરી શકી ! આવું બનવામાં કઈને કોઈભવનાં કર્મ તે ખરાં જ ને? કર્મ શું નથી કરતા? માણસના ગાઢ કર્મનો ઉદય હેય છે ત્યારે પિતાને માનેલે જીગરજાન મિત્ર વિશ્વાસઘાત કરીને નિર્દોષને પણ ગુનેગાર ઠરાવે છે પણ અંતે સત્ય છાનું રહેતું નથી. એક દષ્ટાંત આપીને સમજાવું. એક ગામમાં ચંદ્રસેન અને રૂદ્રસેન નામના બે મિત્રો રહેતાં હતાં. પૂર્વના ઋણાનુંબંધ સંબંધના કારણે બંને મિત્ર થયા હતા પણ બંનેના સ્વભાવમાં ઘણું મોટું અંતર હતું. ચંદ્રસેન સત્યવાદી, સદાચારી અને નીતિસંપન્ન હતું, જ્યારે રૂદ્રસેન લોભી, અન્યાયી અને ઈર્ષાળુ હતે. ચંદ્રસેન ખૂબ પુણ્યવાન હતું. તેની પાસે ઘણી સંપત્તિ હતી. નગરમાં તેનું માન પણ ખૂબ હતું. પેલા રૂદ્રસેનથી આ બધું સહન થતું ન હતું. એની સંપત્તિ અને સત્કાર સન્માન જોઈને તે ઈર્ષાથી પ્રજળી રહ્યો હતો, પણ ઉપરથી એના ઉપર ખૂબ પ્રેમ રખતે હતે. ચંદ્રસેન ખૂબ સરળ હતે. એ તે એમ માનતે હતું કે મારા મિત્રને મારા પ્રત્યે કેટલો પ્રેમ છે. ત્યારે રૂદ્રસેન દાવ શોધ્યા કરતું હતું કે ગમે તેમ કરીને ચંદ્રસેનને કેમ હલકે પાડું? તે માટે છિદ્ર શેધ્યા કરતે હતે. “દુષ્ય હિ વિવેક પિસ્થિના” ઈર્ષા એ વિવેકને શત્રુ છે. માણસના જીવનમાં ઈર્ષા અગ્નિ પ્રજળે છે ત્યારે તેના જીવનમાં વિવેકને દિપક બૂઝાઈ જાય છે. તેથી તેને હું આ શું કરી રહ્યો છું. કેનું અહિત કરી રહ્યો છું? આના કટુ ફળ મારે કેવા ભેગવવા પડશે તેને તેને ખ્યાલ નથી રહેતું. ઈર્ષ્યાળુ માનવ ગુણવાનનાં ગુણે પિતાના જીવનમાં અપનાવવાની ઈચ્છા કરતું નથી પણ ગુણવાનને ઉચ્ચ માર્ગથી પતીત કરીને પિતાના જેવો બનાવવાની ઇચ્છા રાખે છે. આ માનવતાનું લક્ષણ નથી. મહાનપુરૂષે કહે છે કે તારું જીવન કેવું હોવું જોઈએ! सुरम्यान् कुसुमान् दष्टवा, यथा सर्व प्रसीदति। प्रसन्नान् परान् दष्टवा, तथात्व सुखमाप्नुया ॥ જેવી રીતે સુંદર ખીલેલાં સુંગધી પુષ્પને જોઈને સૌ કઈ પ્રસન્ન થાય છે તેવી રીતે બીજાને પ્રસન જોઈને હું પણ સુખને અનુભવ કર. પણ કેઈનું સુખ જોઈને ઈર્ષા ન કરીશ. કદાચ તને ઈર્ષ્યા થાય છે એવી ઈર્ષ્યા કર કે આ વ્યક્તિ આટલી બધી ગુણવાન છે તે હું એના જે ગુણવાન કેમ બનું. એ વિચાર કરી તેના ગુણે પિતાના જીવનમાં અપનાવવા પ્રયત્નશીલ બને. જે દરેક મનુષ્ય આવા પવિત્ર બને તે ક્યાંય કલેશ કે ઝઘડાનું નામનિશાન ન રહે. Page #533 -------------------------------------------------------------------------- ________________ ૪૮૭ શારદા દર્શન રૂદ્રસેને ચંદ્રસેનને હલકે પાડવા માટે યુકિત કરી. એ નગરમાં હીરાચંદ નામનો સજજન શ્રેષ્ઠી રહેતું હતું. તેની સાથે રૂદ્રસેનને સારા સંબંધ હતો, એટલે અવારનવાર તેને ત્યાં જતો હતો. એક વખત એ શ્રેષ્ઠીને ત્યાં હીરા-માણેક વિગેરે ઝવેરાતના ડબ્બા બહાર કાઢેલા હતાં. તે વખતે આ માયાવી રૂદ્રસેન ત્યાં પહોંચી ગયો, અને કેઈ ન જાણે તેવી રીતે ચાલાકીથી રત્નને એક ડાભલે ઉઠા, ને સીધે ચંદ્રસેનને ઘેર પહોંચી ગયે. એ સમજાતું હતું કે મેં કેવી ચાલાકી વાપરી ! આ કઈ જાણતું નથી. ભલે, અહીં કેઈ નથી જાણતું પણ સર્વજ્ઞ ભગવંતે તે જાણે છે ને? કર્મરાજાની કેટમાં છાનું રહેવાનું નથી. રૂદ્રસેનનું મન મલીન બન્યું છે એટલે હીરાચંદને ત્યાંથી ચોરી કરીને ચંદ્રસેનને ઘેર આવ્યા. ચોરી કરીને ચંદ્રસેન આગળ ચાહકારી બતાવી તેની સાથે પ્રીતી રાખીને વિશ્વાસઘાત કરી તેને સીસામાં ઉતારવા માટે કેવી મેલી રમત રમે છે ! તે ચંદ્રસેનને રત્નોને ડાભલે આપીને કહે છે દોસ્ત ! આટલે ડાભલે સાચવીને તારે ઘેર મૂકી રાખજે. ચંદ્રસેને પૂછયું અહીં શા માટે મૂકવા આવ્યું છે? ત્યારે કહે છે ભાઈ! મારે ઘેર તિજોરી નથી. પછી હું લઈ જઈશ, આ તે બિચારો સરળ હતું એટલે પૂછયું પણ નહિ કે ડાભલામાં શું છે? ફકત એટલું વિચાર્યું કે એને અગવડ છે માટે સાથ આપ. એને ખબર નથી કે એની સંપત્તિ સાચવતાં મારે માથે કેવી વિપત્તિ આવશે? કહેવત છે ને કે “જનકી દેતી ઔર જીવ કો જાન.” મિત્ર એ સજ્જન હવે જોઈએ કે દુઃખના સમયે પડખે આવીને ઉભું રહે પણ જે દુજન મિત્ર હોય તે જીવનને જોખમમાં મૂકી દે છે. રૂદ્રસેન ડાભલે આપીને રવાના થઈ ગયા ને ચંદ્રસેને સાચવીને બીજે દિવસે નગરમાં વાત થવા લાગી કે હીરાચંદ શ્રેષ્ઠીને ત્યાં ચોરી થઈ છે. તેમાં રત્નોને ભરેલ ડાભલે ગુમ થયે છે. વાત સાંભળીને ચંદ્રસેનના મનમાં શંકા થઈ કે મારે મિત્ર કાલે મૂકી ગયો છે તે ચેરીને માલ તો નહિ હેય ને? તેણે રૂદ્રસેન પાસે જઈને પૂછ્યું-ભાઈ! તું મારે ત્યાં કાલે મૂકી ગયે છું તે માલ કે છે? ત્યારે કપટી રૂદ્રસેને એવી શાહકારીથી જવાબ આપ્યો કે ભાઈ એ તે મારો માલ છે. મેં તને કહ્યું હતું ને કે મારે ઘેર તિજોરી નથી એટલે તારે ત્યાં મૂકી જાઉં છું. બીજું કઈ કારણ નથી. તું ચિંતા ન કરીશ. આથી પવિત્ર ચંદ્રસેનના મનમાંથી વહેમ નીકળી ગયો ને શાંતિ થઈ. આ તરફ હીરાચંદ શેઠે ખૂબ તપાસ કરી પણ ડાભલે જ નહિ. ખૂબ કિંમતી રત્નો હતા. એટલે શેઠે ફરિયાદ કરી કે મારે માલ ચરાવે છે. રાજાએ પૂછયું કે તમારું શું શું ચેરાયું છે? તે નેધાવી દે. શેઠે બધું નોંધાવી દીધું. બીજે દિવસે રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યું કે હીરાચંદ શેઠના ઘરમાં ચેરી થઈ છે. તેમને માલ જાણતાં કે અજાણતાં જેમની પાસે આવ્યો હોય તે પાંચ દિવસમાં મને આપી જશે તે રાજા તેને શિક્ષા નહિ કરે, પણ જે પાંચ દિવસ પછી જેના ઘરમાંથી માલ નીકળશે તે રાજા તેનું સર્વસ્વ લુંટી લઈ ફાંસીએ ચઢાવશે. રાજા પ્રજાપાલક તિજોરીમાં મૂકી દીધા. Page #534 -------------------------------------------------------------------------- ________________ ૪૮૮ શારદા દર્શન અને ન્યાયી હતા. ઢઢેરો પીટાવીને ખૂબ તપાસ કરવા માંડી પણ કયાંય હીરાચંદ શેઠના રત્નોને ડાભલે મળતું નથી. પાંચ દિવસ વીતી ગયા પણ માલ મળે નહિ. રાજા ખૂબ ગુસ્સે થયા. પેલા રૂદ્રસેને જાણ્યું કે હવે મારા પાસા સવળા પડશે. એમ સમજીને એ તે ઉપ રાજા પાસે. સાહેબ! હું એક વાત કરું? રાજાએ કહ્યું કે શી વાત છે? મહારાજા! મિત્રના દેશનું પ્રકાશન કરવું તે મને એગ્ય નથી. કહેતાં મારી જીભ ઉપડતી નથી, પણ જે કાર્ય આ લોક અને પરલોક વિરૂધ્ધ છે તેવી અહિતકરપ્રવૃત્તિ કરીને મારો મિત્ર પિતાના આત્માને શત્રુ બને છે એ મારો મિત્ર કેવી રીતે બની શકે ? હું એવી મિત્રતા ચાહતે નથી. એવા મિત્રની ઉપેક્ષા ન કરવી જોઈએ. ભલે, મારા જીગરજાન મિત્રની વાત છે પણ લાચારીથી આપને કહું છું. બંધુઓ ! જુઓ, એક પવિત્ર માણસને હલકે પાડવા માટે કેવી બનાવટ ઉભી કરી ! સાચે સાચી વાત કરવામાં બનાવટ કરવી પડતી નથી પણ અંદર કપટ રાખીને સજજન માણસ ઉપર આરોપ મૂક હોય ત્યારે માણસને ખૂબ ચાલાકી કરવી પડે છે. રાજાની પાસે ચાલાકી વાપરતે રૂકન :- રૂદ્રસેન કહે છે મહારાજા ! આ નગરમાં ચંદ્રસેન શ્રેષ્ઠી રહે છે તે માટે ખાસ મિત્ર છે. તેને ત્યાં હું રોજ સવારે જાઉં છું પણ આજે સવારે હું જઈ શક્યા ન હતા એટલે બપોરે ગયે, ત્યારે ચંદ્રસેન અને તેનો પુત્ર બંને મેડી ઉપર બેસીને ગુપ્ત મંત્રણ કરતા હતા કે હીરાચંદ શેઠની ડાભલે આપણને ઠીક મળી ગયે. હવે આપણે તેની વ્યવસ્થા કરી દઈએ. આમ વાત ચાલતી હતી તેથી આપને કહેવા આવ્યો છું. મિત્રની વાત મારાથી ન કહેવાય પણ કહેવા જેવું લાગ્યું એટલે કહું છું. હવે આપને ઠીક લાગે તેમ કરે. રૂદ્રસેનની વાત સાંભળીને રાજાને ખૂબ ગુસ્સો આવ્યા. તેમણે કહ્યું–ભાઈ! તું તેની વાત કરે છે? મારા રાજ્યમાં ચંદ્રસેન જે કઈ સદાચારી અને સત્યવાદી માણસ નથી. એકદી ચેરી કરે ખરો? ઉત્તમકુળમાં જન્મેલો ને સંસ્કારી માણસ નીતિ વિરૂધ્ધ કાર્ય કરે ? આ વાત મારા માનવામાં આવતી નથી, તારી ભૂલ થતી હશે. મારે તારી વાત સાંભળવી નથી. ચાત્યે જા અહી'થી. રૂદ્રસેને કહ્યું-સાહેબ! આપ માને ન માન આપની મરજીની વાત છે, પણ મારી વાત સો ટકા સાચી છે. એ મારો મિત્ર છે. હું મુદ્દાસરની વાત કહું છું ને આપ કહે છે કે ઉચ્ચકુળમાં ઉત્પન્ન થયેલે માણસ આવું ન કરે. તે શું સારી ચીજમાં પણ ખરાબ ચીજ ઉત્પન્ન નથી થતી? જે તળાવમાં કમળ જેવા સુગંધીદાર પુષ્પ થાય છે તે તળાવમાં શું કીડા ઉત્પન્ન નથી થતા? હું પણ માનતા હતા કે ચંદ્રસેન સજન અને શાહુકાર છે પણ શું લફમી લેભ નથી કરાવતી ? છતાં મારી વાત આ૫ને સાચી ન લાગતી હોય તે આપણે એને કયાં ચાર ઠરાવી દીધું છે. એને ત્યાં તપાસ કરાવે. જે માલ મળે તે વાત સાચી માનજે. નહિતર શાહુકાર છે એ શાહુકાર જ છે ને ! રાજાના મનમાં થયું કે ચંદ્રસેન ચેરી કરે તે માણસ નથી. આ વાત મારા Page #535 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૪૮૯ ગળે ઉતરતી નથી. છતાં તું બધું કહે છે તે ભલે, તપાસ કરાવીશ, પણ એટલું ધ્યાનમાં રાખજે કે જે તેના ઘરમાંથી માલ નહિ મળે તે તને ફાંસીએ ચઢાવીશ, પણ એને ડર ન લાગે. કારણ કે પિતે માયાજાળ પાથરી હતી. એના મનમાં એટલે બધે હર્ષ થયે કે બસ, હવે મારું કામ થઈ ગયું. માછલું જાળમાં સપડાઈ જશે પણ એને ખબર નથી કે આવા પાપકર્મો કરીને હું નરકગતિનાં નિર્માણ કરી રહ્યો છું, અને ત્યાં પ્રતિસમય કારમી પીડા ઘણાં સમય સુધી ભેગવવી પડશે. પવિત્ર આત્માને ખોટું કલંક ચઢાવીને હું કેવા ઘેર કર્મો બાંધીશ ? રૂકસેનના કહેવાથી રાજાએ પિતાના માણસોને બોલાવ્યાં ને હુકમ કર્યો કે હીરાચંદ શેઠના ભંડારીને લઈને ચંદ્રસેનને ત્યાં જાઓ ને ચેરાયેલા માલની તપાસ કરે. આ સાંભળીને રાજાના માણસે તાજુબ થઈ ગયા કે આવા સજનને ઘેર ચેરીના માલની તપાસ કરવા જવાનું. હજુ આપણે અન્યાય કરીએ, અસત્ય બેલીએ પણ એ શેઠ સ્વપ્નામાં પણ અસત્ય બોલે તેવા નથી. તે પછી ચોરી કયાંથી કરે? ત્યારે કેઈએ કહ્યું કે રાજાને એના ઉપર શંકા નથી પણ એવા સમાચાર મળ્યા છે માટે તપાસ કરાવે છે. આપણે રાજાની આજ્ઞાનું પાલન કરવા માટે જવું પડશે. રાજાની આજ્ઞા શિરોમાન્ય કરીને રાજાના કારભારીઓ હીરાચંદ શ્રેષ્ઠીના ભંડારીને લઈને ચંદ્રસેન શ્રેષ્ઠીને ઘેર આવ્યા. ચંદ્રસેનને કહ્યું-શેઠ ! અમારે તમારા ઘરની જપ્તી લેવી છે. તેણે કહ્યું-ખુશીથી લે. નિર્દોષ માણસને ચિંતા નથી. એણે તે બધું સંપી દીધું. રાજાના માણસે ઝીણવટથી તપાસ કરવા લાગ્યા. તપાસ કરતાં કરતાં હીરાચંદ શેઠને ડાભલે હાથમાં આવ્યો. ઉપર નામ લખેલું હતું. આ જોઈને રાજાના માણસેએ ભંડારીને પૂછયું કે આ ડાભલે તમારે છે? ડાભલે હાથમાં લઈને જે. શેઠનું નામ લખેલું છે, આ જોઈને ભંડારી ચેકી ઉઠે કે આ સજજનના ઘરમાં આ કયાંથી? તેણે કહ્યું કે આ ડાભલે અમારા શેઠના ડાભલાને મળો છે પણ અમારે જ છે તેમ નક્કી કરી શકતો નથી. ત્યારે રાજાના માણસોએ કહ્યું કે ડાભલામાં શું શું છે તેની નેધનું લીસ્ટ કાઢો, ને મેળવવા માંડે. એટલે ખબર પડી જશે. લીસ્ટમાં ચારાયેલ માલની નેધ હતી તે પ્રમાણે ડાભલામાથી બધો માલ મળી ગયે. કર્તવ્યની ભૂમિકા” આ જોઈ ને રાજાના માણસ, હીરાચંદશેઠના ખજાનચી તેમ જ નગરનાં વૃધ્ધ માણસે વિચારમાં પડી ગયા કે આ શું ? આ પુથાત્માના ભંડારમાં આ ચોરીને માલ કયાંથી? એકબીજાના સામું જોવા લાગ્યા પણ ફફડે નથી કરતા કે આ સજ્જન અને ધમષ્ઠ થઈને આવા ધંધા કરે છે. પણ શાંતિથી ચંદ્રસેનને પૂછયું કે કુળ તુદ મં? આ તમારી પાસે કયાંથી? ચંદ્રસેને વિચાર કર્યો કે મારે મિત્ર મારા ઉપર વિશ્વાસ રાખીને મારે ત્યાં થાપણ મૂકી ગયેલ છે. શા.-૬૨ Page #536 -------------------------------------------------------------------------- ________________ stó શારદા દર્શન તે મારાથી પ્રગટ કેમ કરાય? જે કહું કે મારો મિત્ર મૂકી ગયેલ છે તે એ મુશ્કેલીમાં મૂકાઈ જાય અને કેણ જાણે આ માલ એની પાસે કેવી રીતે આવ્યો હશે? મારા પ્રાણ બચાવવાના મોહમાં મારા મિત્રના પ્રાણ જાય એવું મારે નથી કરવું. એ નિર્ણય કરીને રાજાના માણસને કહ્યું કે એ માલ મારે જ છે, ત્યારે રાજાના માણસોએ પૂછયું કે જો તમારે માલ છે તે હીરાચંદ શેઠનું નામ કેમ લખ્યું છે! ત્યારે કહે છે કદાચ કઈ રીતે અદલાબદલી થઈ હશે. દેવાનુપ્રિયે! ચંદ્રસેનની કેટલી સજજનતા છે! ને તેનું દિલ કેટલું વિશાળ છે કે મિત્રને જાન જોખમમાં મૂકાય તે માટે પોતે કેટલો ભેગ આપે છે! નહિતરશું એ નથી જાણ કે આ ડાભલા ઉપર હીરાચંદ શેઠનું નામ છે ને એને માલ છે એટલે હું ચોર તરીકે પકડાઈ જવાને છું ને મને દેહાંતદંડની શિક્ષા થશે, પણ એણે નિશ્ચય કર્યો છે કે મારું ગમે તે થાય પણ મારા મિત્રને માલ છે તેવી આ લેકેને ગંધ પણ આવવા દેવી નથી. રાજાના માણસે બરાબર ખુલાસો કરવા કહે છે ચંદ્રસેન શેઠ! સાચેસાચું કહી દે કે આ માલ તમારી પાસે કયાંથી આવ્યો? તેણે એક જ જવાબ દીધું કે આ માલ મારો છે. ઘણું પૂછયું પણ એક જ ઉત્તર. ચંદ્રસેન સમજે છે કે આ મારી કસોટીને સમય છે. કસોટીમાં મક્કમ રહેવું જોઈએ. સેનાને પણ સો ટચનું સોનું સાબિત થવા માટે છેલ્લી પરીક્ષામાં ધગધગતા 'અગ્નિની જવાળાઓ સહન કરવી પડે છે. સહન કર્યા વિના સોનાનું તેજ કયાંથી પ્રગટે! અને મૂલ્ય ક્યાંથી થાય? આ વાત લક્ષમાં રાખીને પિતાની હિંમત, ઉદારતા અને મિત્રને આપેલા વિશ્વાસનું પાલન વિગેરે ગુણોને પોતાના પ્રાણનાં ભેગે પણ જાળવી રાખ્યા. ચંદ્રસેને બીજો કોઈ જવાબ ન આપ્યું. ત્યારે રાજાના માણસો તેના ઉપર ગુસ્સે થઈને રાજા પાસે લાવ્યા. રાજાએ તેને શાંતિથી પૂછ્યું, હે ચંદ્રસેન શેઠ! તમે પવિત્ર છે. તમે આવું અનુચિત કાર્ય કરે તેવા નથી. છતાં તમારા ઘરમાંથી માલ નીકળે છે તે એની પાછળ કંઈક રહસ્ય હોવું જોઈએ. જે હોય તે ખુશીથી કહે, પણ તેણે કંઈ જવાબ ન આપે એટલે પિતે ચોર છે તે વાત નક્કી થઈ ગઈ અને રાજાને કાયદેસર ન્યાય કરે જ પડે. જાહેરાત પ્રમાણે ફાંસીની સજા થવી જોઈએ, પણ તેને કઈચાર માનવા તૈયાર નથી એટલે ફાંસીની શિક્ષા નહિ કરતાં દેશનિકાલ કર્યો. રાજાના માણસે તેને નગર બહાર નગર દેવતાના વનની પાસે છેડીને પાછા ફર્યા. હવે ચંદ્રસેનના મનમાં થયું કે હવે હું ચોર ઠર્યો. તેના બદલામાં મને દેશનિકાલની શિક્ષા થઈ. હવે આવા અપમાનિત જીવને જીવવાને કંઈ અર્થ નથી. માટે આ વડના ઝાડે લટકી ગળે ફાંસો ખાઈને મરી જાઉં. આ વિચાર કરે છે. એની સત્યતાથી પ્રસન્ન થયેલે દેવ અદશ્ય રાજમહેલમાં બે કે હે રાજા ! તને ભાન છે? નિર્દોષ ચંદ્રસેન આપઘાત કરવાની તૈયારીમાં છે, ત્યારે રાજાએ પૂછયું તમે અદશ્યપણે કેણ બેલે છો? હે રાજા! સાંભળ. હું નગરને રક્ષક દેવ Page #537 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૪૯ છું. આવા સજજન પુરૂષના માથે ચેરીનું કલંક ચહ્યું અને તેથી એ મરી જાય એ મારાથી સહન ન થયું. મને એના સણ ઉપર માન છે. તેના પ્રત્યે લાગણી છે. આમ તે હું તેને બચાવી લઉં પણ તને આ પુરૂષ નિર્દોષ છે તેની ખબર કયાંથી પડે? માટે તને કહેવા આવ્યો છું. તે નગરદેવતાના ઉદ્યાનની પાસે વડલાના ઝાડની ડાળે ગળે ફાંસો ખાઈને મરવા તૈયાર થયું છે. તમે જલ્દી જઈને તેને બચાવે, અને સન્માનપૂર્વક નગરમાં પ્રવેશ કરાવે. સાચે ગુનેગાર રૂદ્રસેન છે. તેણે ચંદ્રસેનને હલકે પાડવા માટે આ કાવત્રુ કર્યું હતું. આ સાંભળી રાજાને ખૂબ ક્રોધ ચઢયે અને રૂદ્રસેનને પકડી લેવાનું કહી પિતે ચંદ્રસેનને બચાવવા માટે ગયા. રાજા પહોંચી ગયા તે સમયે ચંદ્રસેને વડની ડાળીએ પિતાના ખેસને એક છેડે બાંધે છે ને બીજા છેડાને ફાસો કરીને એમાં પિતાની ડેક નાંખવાની તૈયારીમાં છે. તે સમયે રાજા પહોંચી ગયા. તેના ગળામાંથી ફાંસે દૂર કરી ઉંચકીને હાથી ઉપર બેસાડી સન્માનપૂર્વક વાજતે ગાજતે નગરમાં લાવ્યા. પછી રાજાએ કહ્યું હે ચંદ્રસેન ! તે મને સાચું જ કહ્યું પણ નગરરક્ષક દેવે જાણ કરી. હવે આપ મને માફ કરે. પછી કે પાયમાન થયેલા રાજા બેલ્યા હે રૂદ્રસેન ! ચંદ્રસેનને હલકે પાડવા માટે તે આ માયાજાળ ઉભી કરી પણ હવે હું તને ફાંસીએ ચઢાવી દઈશ. કેણ ઉત્તમ” :- આ સમયે દયાળું ચંદ્રસેને રાજાને વિનંતી કરી કે કૃપા કરીને એને ફાંસીએ ન ચઢાવશે. એ મારે મિત્ર છે. રાજાએ કહ્યું, એને છોડવા જે નથી. એ તમારે પાકે દુશ્મન છે. એ ગમે તે હોય પણ મરવા નહીં દઉં. અંતે ચંદ્રસેનના આગ્રહથી રાજાએ તેને ફાંસીએ ચઢાવ્યું નહીં પણ દેશનિકાલ કર્યો. આ દૃષ્ટાંતથી આપણે એ સમજવાનું છે કે સજજન મનુષ્ય પિતાના પ્રાણના ભોગે પણ સજજનતા છેડતા નથી. પિતે મરી ફીટે છે પણ બીજાને બચાવે છે. ગુણવાન કદી ગુણને છોડતાં નથી ને અંતે તેમની નિર્દોષતા પ્રગટ થયા વિના રહેતી નથી. ચંદ્રસેન નિર્દોષ છે તે વાત સારા નગરમાં પ્રસરી ગઈ. નગરજને બે મઢે તેની પ્રશંસા કરવા લાગ્યા, ને રૂદ્રસેનને ધિકકારવા લાગ્યા. કૃણવાસુદેવ ગુણવાન હતા. માતાનું મુખ ઉદાસ જોઈને ઉદાસીનતાનું કારણ પૂછયું, ત્યારે દેવકી માતાએ કહ્યું કે મારા છ છ પુત્રે ભદલપુર નગરમાં નાગ ગાથાપતિ અને સુલશા ગાથાપત્નીને ત્યાં ઉછર્યા અને દીક્ષા લીધી. તે બધી વાત ભગવાને કહી હતી તેમ કરી અને પછી કહ્યું કે બેટા ! તું એકજ મારી પાસે છે. “તુમ પિયર પુત્તા! मम छह छह मासाणं अतियं पायव दिए हव्वमागच्छसि, तं धन्नाआएं ताओ અમથામા નાવ સિયામિ ” તે હે પુત્ર! તું પણ મારી પાસે વંદન કરવા માટે છ છ મહિને આવે છે. તેથી હું સમજું છું કે તે માતાઓ ધન્ય છે, પુયવાન છે કે જે પિતાના સંતાનનાં બાલપણાને અનુભવ કરે છે. આ વાતને શોચ કરતી હું દુઃખિત હૃદયે Page #538 -------------------------------------------------------------------------- ________________ કરી શારદા દર્શન ઉદાસીન થઈને બેઠી છું. કૃષ્ણ વાસુદેવે માતાના મુખેથી તેના દુઃખની વાત સાંભળી. વિનયવંત પુત્રની ફરજ છે કે ગમે તેમ કરીને માતાની ચિંતા દૂર કરવી જોઈએ. આ કૃષ્ણ વાસુદેવ મહાન શકિતશાળી હતાં. તેમણે નિર્ણય કર્યો કે મારી માતાના મનમાં જે કેડ અધૂરા રહી ગયા છે તે હું પૂરા કરું. આમ વિચાર કરીને કૃષ્ણ વાસુદેવે દેવકીમાતાને કહ્યું હે ! મારી માતા ! તમારા મનના મનેર અધૂરા રહી ગયા છે તે કારણે તમને આટલે બધે અફસોસ થાય છે અને ચિંતામગ્ન બની ગયા છે તે હવે અફસોસ છેડી દે. આર્તધ્યાન ન કરે. તમારો દીકરો જીવ ને જાગતે બેઠે છે. હું કઈ પણ રીતે એવો પ્રયત્ન કરીશ કે જેથી મારે એક નાનો ભાઈ થશે, અને તમારા મનના મનોરથ પૂરા થશે. આવા પ્રિય અને મધુર વચનોથી કૃષ્ણવાસુદેવે દેવકીમાતાને ધીરજ આપી ને તેને વિશ્વાસ આપે. કુણુ વાસુદેવનાં મીઠા મધુરા વચને સાંભળીને દેવકીમાતાને ખૂબ આનંદ થયે. અહે, શું મારે દીકરે છે ! દરેકના દુઃખ દૂર કરે છે. તે કેઈનું દુઃખ જોઈ શકો નથી. જેના બડા ભાગ્ય હોય તેને આ પુયવંત પુત્ર હોય છે. હવે મારો દીકરો મારા અધૂરાં મોરથ પૂરા કરશે. એવી દેવકીમાતાને હિંમત આવી. તેના આનંદનો પાર નથી. માતાને સંતોષ થાય તેવા વચને કહીને કૃષ્ણ વાસુદેવ માતાને વંદન કરીને ત્યાંથી નીકળીને તેઓ પૌષધશાળામાં ગયા. હવે ત્યાં જઈને શું કરશે તેના ભાવ અવસરે. ચરિત્ર:- દમયંતી કહે છે ગુરૂદેવ !સિંહ કેશરી અણગાર દીક્ષા લઈને પાંચ દિવસમાં કામ કાઢી ગયા. હું કયાં સુધી સંસારમાં પડી રહીશ! મને દીક્ષા આપ. ત્યારે ભગવંતે કહ્યું- હે દમયંતી ! તારા ભેગાવલી કર્મ બાકી છે માટે તું હમણાં દીક્ષા લઈ શકીશ નહિ. ત્યારે તેણે પૂછયું-ભગવંત! મેં પૂર્વભવમાં એવું શું પાપકર્મ કર્યું કે જેથી મને નળરાજા જંગલમાં એકલી મૂકીને ચાલ્યા ગયા? ત્યારે યશોભદ્ર મુનિએ કહ્યું હે દમયંતી! સાંભળ, પૂર્વભવમાં નળરાજા મમ્મણ નામના રાજા હતા અને તું વીરમતી નામની તેમની પ્રિય રાણી હતી, તમે બંને ક્રીડા કરવા માટે વનમાં જઈ રહ્યાં હતાં ત્યારે તમે બંનેએ સામેથી એક મુનિને આવતાં જોયાં. મુનિને જોઈને તમારા બંનેના મનમાં એમ થયું કે આ મુંડિયે કયાં સામે મળે ? આપણને અપશુકન થયા. એમ માનીને તમને ખૂબ ક્રોધ આવ્યું, અને મુનિને પોલીસ પાસે પકડાવી જેલમાં પૂરાવી તમે બંને તમારા મહેલમાં પાછા ગયા. પછી તમને વિચાર આવ્યો કે આપણે ખૂબ ખોટું કર્યું તેથી તમે મુનિને કેદમાંથી મુકત કરાવી પોતાની પાસે બોલાવીને પૂછયું તમે કયાંથી આવ્યા છે ને કયાં જઈ રહ્યાં છે? મુનિએ તેને શાંતિથી જવાબ અ. રાજા રાણીએ તેમની પવિત્ર વાણી સાંભળી અને પિતે હેરાન કરવા બદલ માફી માંગીને જવાની રજા આપી. બાર ઘડી સુધી તમે મુનિને જેલમાં પૂરી રાખ્યાં તેથી તમને જે કર્મ બંધાયું હતું તે અત્યારે ઉદયમાં આવ્યું છે. તેના કારણે તમને બાર વર્ષને વિગ પડે છે. બારવર્ષ પછી તને Page #539 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૪૯૩ તારા પતિને મેળાપ થશે, અને તે પહેલાની જેમ સુખ પામીશ. આ પ્રમાણે કહી યુનિ ચાલ્યા ગયા ને દમયંતી બધા તાપસ અને સાર્થવાહે પિતાના સ્થાને આવ્યા. દમયંતીએ સાત વર્ષ ધર્મારાધના કરતાં ગુફામાં પસાર કર્યા. એક દિવસ કેઈ અજાણ્યા મુસાફરે દમયંતીને કહ્યું હે દમયંતી ! મેં અહીંથી થોડે દૂર નળરાજાને જતાં જોયાં છે. એમ કહીને એ માણસ ચાલ્યો ગયે. નળરાજાનું નામ સાંભળીને દમયંતી ગુફાની બહાર આવીને કહેવા લાગી કે હે વીરા ! તે મારા સ્વામીનાથને કયાં જોયા હતાં? મને જલ્દી બતાવ. એમ કહેતી તે મુસાફરની પાછળ દોડતી ઘણે દૂર નીકળી ગઈ, પણ મુસાફર કયાંય અદશ્ય થઈ ગયે. નતે નળ મળ્યા કે પછી ન તે ગુફાને રસ્તો જડ, ચારે બાજુ દેડે છે ત્યાં રાક્ષસણું મળી, જ્યાં દમયંતીને મારવા જાય છે ત્યાં તેણે ભગવાનને પ્રાર્થના કરી. તેથી રાક્ષસણ ચાલી ગઈ. છેવટે તે એક નદીના કિનારે બેઠી. ત્યાં સાર્થવાહ નીકળે છે ને પૂછે છે બહેન! તમે આ ઘોર જંગલમાં એકલાં કેમ બેઠાં છે? શું તમે કઈ વનદેવી છે? ત્યારે તેણે કહ્યું,-ભાઈ! હું કઈ વનદેવી નથી . મનુષ્યાણી છું. હું મારા પિતાજીને ત્યાં જઈ રહી હતી પણ માર્ગ ભૂલી ગઈ છું. તે તમે મને તાપસપુરને માર્ગ બતાવશે ? ત્યારે કહ્યું–બહેન અંધકાર થવા આવ્યું છે. એટલે હમણાં તાપસપુરનો માર્ગ અમે નહિ બતાવી શકીએ, પણ અમે તમને કઈ વસ્તીવાળા સ્થાનમાં મૂકી દઈશું. સવારમાં સાથે ત્યાંથી રવાના થયો. માર્ગમાં અચલપુર આવ્યું. તેના દરવાજે દમયંતીને મૂકીને કહ્યું –બહેન હવે તું આ નગરમાં જજે. એમ કહીને સાથે આગળ ચાલ્યા. નગરના દરવાજા પાસે સુંદર તળાવ હતું. થાકેલી દમયંતી હાથપગ જોઈને બેઠી છે વિચાર કરે છે ત્યાં ત્યાંના રાજાની રાણી ચંદ્રયશાની દાસી પાણી ભરવા આવી હતી. દમયંતીને જોઈને દાસીને ખૂબ દયા આવી. તેણે મહેલમાં આવીને રાણીને કહ્યું બા આપણું નગરના દરવાજાની બહાર તળાવના કિનારે એક છોકરી આવીને બેઠી છે તે રડતી હતી. કેઈ દુઃખીયારી હોય તેમ લાગે છે. પણ, બા! શું એનું રૂપ છે ! સાક્ષાત દેવી જોઈ લે. રાણીએ કહ્યું–તે એને અહીં લઈ આવે. દાસી દેડતી ગઈ ને કહે–બહેન! ચાલ, અમારા રાજી બેલાવે છે. દાસીના કહેવાથી દમયંતી રાણીના મહેલે ગઈ. આ રાણું દમયંતીની સગી માસી થતી હતી. દમયંતીની માતા પુષ્પદંતી અને ચંદ્રયશા બંને સગી બહેને થતી હતી, પણ ઘણાં વર્ષોથી એક બીજાને મળ્યા ન હતાં તેથી ઓળખી શક્યા નહિ, પણ દમયંતીને જોઈને રાણીનું લેહી ઉછળ્યું. બંને પ્રેમથી ભેટી પડયા. રાણીએ કહ્યું કે તું મારી બીજી પુત્રી જ ન હોય એ મને પ્રેમ આવે છે. તું મારી પુત્રી ચંદ્રાવતીની બહેન જ છું. એમ માનજે, અને આનંદથી રહે, પણ બેટા? તું કેણ છું? તારે પરિચચ તે આપ. હવે દમયંતી પિતાને પરિચય કેવી રીતે આપશે તે વાત અવસરે. આજે બહેન વર્ષાને ૩૫ ઉપવાસનું પારણું છે. જી થી Page #540 -------------------------------------------------------------------------- ________________ યાખ્યાન નં. ૬૨ દ્વિ. શ્રાવણ વદ ૧૩ને શનિવાર તા. ૧૦-૯-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! ભગવાનની વાણીમાં ચારેય અનુગ રહેલા છે. તેમાંથી જીવ પોતાની શક્તિ અનુસાર તત્ત્વને ગ્રહણ કરી આત્મકલ્યાણ કરી જાય છે, કંઈક વૈરાગ્ય પામીને દીક્ષા લે છે ને કંઈક છ દીક્ષા લેવા માટે સમર્થ નથી હોતાં તે સંસારમાં રહેવા છતાં સંસારથી પર રહે છે. “ગદ જન્મે રાત્રે નાય જે જ uિg વાળr” જેમ કમળ પાણીમાં ઉત્પન્ન થાય છે પણ પાણીમાં લેવાતું નથી, અલિપ્ત રહે છે તેમ વૈરાગી મનુષ્ય સંસારમાં રહેવા છતાં સંસારથી અલિપ્ત રહે છે. એ સંસારના સુખમાં મગ્ન બનતું નથી. એ ક્ષણે ક્ષણે એ વિચાર કરે છે કે હે આત્મા! અનંતકાળથી ભવમાં ભમતાં તે કેટલા જન્મ મરણ કર્યા તેની કદી મરણનાં ગણત્રી કરી છે? ચાર ગતિમાં કેટલા ભવ કર્યા તેને સરવાળે કર્યો છે? અને જન્મ કારણે કેટલા દુઃખ ભોગવ્યાં એને ખ્યાલ આવે છે ? જીવ સંસાર સુખની લાલસામાં સુખને રસીયો બની જન્મ મરણના ફેરા વધાર્યું રાખે છે, પણ જ્ઞાની કહે છે હે જીવ! તું વિચાર તે કર કે તે એ સુખને કેટલે સ્વાદ માર્યો અને દુઃખના કેટલા ડોઝ પીધા? હજુ કંટાળે નથી આવતો? જન્મમરણના ફેરા ફરવા બહુ ગમે છે ? આ જન્મ મરણની ફેરફુદરડી જેમ જેમ ફરીશ તેમ તેમ તારા માથે દુઃખના ડુંગરા ખડકાતા જશે ને તારે વધુ ને વધુ દુઃખ સહન કરવા પડશે. માટે મધના ટીપા સમાન ક્ષણિક સુખને સ્વાદ છેડીને ફેરા ટાળવા માટે પુરુષાર્થ કરો. બાકી તે અંદગી આમને આમ વીતી જશે ને કરવાનું રહી જશે અંતિમ સમયે પસ્તા થશે કે મેં જે કરવાનું હતું તે ન કર્યું ને જીંદગીભર ન કરવાનાં કામ કર્યા, પણ જેને આત્મા જાગૃત છે તેને મરણને ડર લાગતું નથી. પસ્તા મરતી વેળા કેને થાયે? આળસમાં આવરદા જેની જાયે, કરવાનું જે આજે બાકી જે રાખે, જમડાને જોતા એની આંખ છલકાય પરંતુ આવેલાઅવસરને જેણે લીધે લાભ, એવા સાધકને તે મીઠું લાગે માત, તમે સાંભળ્યું ને? મરણને ડર કેને લાગે ? પસ્તા કોને થાય? જેણે જીવનમાં પ્રમાદનું સેવન કર્યું છે અને ધર્મારાધના કરવાના સમયે સંસારના સુખમાં જે મશગૂલ રહ્યો તેને મરણને ડર લાગે છે, પણ જેણે ધર્મારાધના કરવાના સમયને ઓળખીને સાધના કરી છે તેને ગમે ત્યારે મૃત્યુ આવે તે પણ ડર નથી લાગતું, પણ તે આત્મા મૃત્યુને પ્રેમથી આવકારે છે. તમે એવું જીવન જીવે છે ને? વિચાર મનુષ્ય જન્મ કેટલે કિંમતી છે ! આવી અમૂલ્ય તક મેળવીને સંસાર સુખની વિચારણા કરવા કરતા એવી વિચારણું કરો કે મારે આત્મા એટલે પરમાત્મા. પરમાત્મા એટલે શ્રેષ્ઠ, શુદધ Page #541 -------------------------------------------------------------------------- ________________ ચારવા ન ૪૫ આત્મા, અદેહી, અવિકારી, અકર્મો એવા હુ... આજે શું કરી રહ્યો છું? એની પ્રત્યેક પળે જાગૃતિ રાખવાની જરૂર છે. આ અંધુએ ! આત્માના શુધ્ધ સ્વરૂપનું મંથન અને ચિંતન સદા કરતા રહે કે મારા આત્મા એ પરમાત્મા બનવાવાળા છે. મારે પરમાત્મા બનવા માટે પુરૂષાર્થ કરવાનો છે પણ પરમાત્મા બનવાની લાયકાતવાળા આત્માને અધર્માત્મા બનાવવાનો પુરૂષાર્થ તા નથી કરતા ને ? કદાચ એવા પુરૂષાથ અત્યાર સુધી અજ્ઞાન દશામાં કર્યું પણ હવે સમજણુના ઘરમાં આન્યા છું તેા અધમતા અને મલીનતાના વિચારેને દૂર કરીને પવિત્ર વિચાર કરી આત્માને પરમાત્મા સ્વરૂપની નજીક લઈ જાઉં. પરમાત્માસ્વરૂપ પ્રાપ્ત કરવા માટે જગત પ્રત્યે અરિસા જેવા શુધ્ધ, નિલે પ અને ઉદાસીન દૃષ્ટા ખનવાનુ લક્ષ કેળવવુ પડશે. અરિસા સામે કેાઈ પથ્થર લઈને અરિસા તેડવા આવે અને બીજો હાર લઈ અરિસાને પહેરાવવા આવે તે અરિસે પથ્થર સામે લાલ નહિ થાય ને હાર પહેરાવનાર સામે હષિ ત નહિ થાય. અરિસામાં અને પ્રતિબિંબ પડે ખરા પણ એને એ માટે નથી રાષ થતા કે નથી તેાષ. ખસ, આપણા આત્મા અરિસા જેવા બની જાય તે જરૂર પરમાત્મા બની જાય. જગતમાં મારી સામે વિરુધ્ધ કે વહાલી ગમે તેવી પ્રવૃત્તિ થાએ પણ મારે તેની સામે ન દ્વેષીલા બનવાનું કે ન પ્રેમાળ અનવાનુ. ગમે તેવા સચાગા ઉભા થાય પણ તેમાં મારા આત્માને વિકારી બનવાની જરૂર નથી. જગતની ઉજ્જવળતામાં ઉજળા બનવાની કે મલીનતામાં મલીન બનવાની જરૂર નથી. મારા આત્મા એટલે પરમાત્મા છે અને પરમાત્માનો આત્મા જગતથી નિરાળા છે. નિરાળા એટલે એકદમ શુધ્ધ અને શુધ્ધ એટલે જગતની કોઈ પણ અસર એના ઉપર નહિ. જગતના ભાવાને ભૂલીને આવા પરમાત્મા પ્રભુના સ્વરૂપમાં જો આત્મા લીન અને તેા અલૌકિક સુખ અને આનંદ મેળવી શકે. પછી આ ખાહ્ય સુખ કે આનંદની આકાંક્ષા નહિ રહે. જે મનુષ્ય પરમાત્માના સ્વરૂપને જાણીને તેની પ્રાપ્તિ કરવા તત્પર બને છે તેને કોઈ ગમે તેટલી લક્ષ્મી આપે, હીરા, માણેક અને મેાતીના તેની સામે ઢગલા કરે તેા પણ તેને મન તુચ્છ લાગશે. એક વખત લક્ષ્મીની પાછળ મુગ્ધ અનેલા માવી સ્વરૂપની પીછાણુ થયા પછી એમ કહેશે કે લક્ષ્મીના ઢગલા એ સુખના ઢગલા નથી પણ એ તે ઝેરી સાપના ભારા છે. સંસારમાં રહેવા છતાં પણ મનુષ્ય આવી સાત્વિક વિચારણા કરી શકે છે. તેા ત્યાગીની વાત તેા કેટલી ઉંચી હાય ! પણ જે આત્માને અંદરથી છૂટયું નથી તે કેવી ભૂલ કરે છે તે એક ન્યાયથી સમજાવુ.. એક અન્ય ધર્મના ચાગી ભિક્ષા લેવા માટે નીકખ્યા. ઘરઘરમાં ભિક્ષા માટે છે. ફરતાં ફરતાં એક શ્રીમંતને ઘેર આવ્યા. એ ઘરના શેઠાણીને તેના પતિએ સોનાની લગડી આપી હતી. શેઠાણી ઉતાવળમાં હતા તેથી લેટના ડખ્ખામાં વાટકી મૂકી દીધી. ચાંગી ભિક્ષા લેવા માટે આવ્યા. ત્યારે શેઠાણીના દશ વર્ષોંના ખાખાએ જેમાં લગડી છે તે વાટકી લે! ભર્યાં અને ચાગીને આવ્યે તેથી સેાનાની લગડી તેમાં ગઈ. ચેાગીએ લગડી જોઈ. કહેવત છે ને કે“ દેખે પીળું ને મન થાય શીળું.” તેમ પીળું જોઇને Page #542 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ગીનું મન શીળું બની ગયું. ઠીક થયું, આ સેનાને ટુકડે મળી ગયે. કેઈ વખત ભિક્ષા નહિ મળે ત્યારે કામ આવશે. એમ વિચાર કરીને લગાડી લઈ લીધી. યોગીને બાહ્ય ત્યાગ હતે. જે અંતરથી આસક્તિ છૂટી હતી તે એ વિચાર કરતા કે મને આ ના જોઈએ. જેને મને ત્યાગ છે તેને અડકવું તે પણ પાપ છે, પણ કંચનની કરામત કેવી છે? આત્મસમાધિને લુંટનાર પરિગ્રહ” :- યોગીઓને પણ તે પળવારમાં ચલાયમાન કરી શકે છે. આ ગી ખૂબ ધ્યાનમગ્ન અવસ્થામાં રહેતાં હતાં, પણ આ સેનાના ટુકડાએ યોગી ઉપર કામણ કર્યું. જડ ચેતનને રમાડે છે. એ અનુસાર સોનાના ટુકડાએ મમતાવૃત્તિને આત્મમંદિરમાં પ્રવેશ કરવા માટેના દરવાજા ખુલા કરી આપ્યા. યોગી બાવાએ ઝૂંપડીમાં આવીને ઝેળી ઉંચે ભરાવી. રોટી પકાવીને જમ્યા. પછી ચેલાને કહે છે “મેં સ્નાન-ધ્યાન આદિ કરને કે જાતા , ઇસ લીકા બરાબર ધ્યાન રખના, પર ઝેલીમેં દેખના નહિ.” જીવનમાં થેડી પણ મમતા પ્રવેશી જાય છે તે તેની પાછળ થકબંધ પાપ આવે છે. જે તમારા જીવનમાં પાપ પ્રવેશવા દેવું ન હોય તે પહેલા માયા, મમતા, લેભ વિગેરેને પ્રવેશ કરતાં અટકાવે. આ યેગી દરરોજ સ્નાન કરવાનું ધ્યાન કરવા ત્રણ ત્રણ કલાક બહાર જતાં હતાં પણ કદી ચેલાને કહેતાં ન હતાં કે ઝેળીનું બરાબર ધ્યાન રાખજે. અંદર જોઈશ નહિ, એટલે ચેલાએ પૂછયું ઐસા કયું ગુરૂદેવ ? આપ કભી ઐસા નહીં કહતે છે, ત્યારે ગુરૂ ગુસ્સાથી કહે છે ગુરૂ કે સામને કર્યો પ્રશ્ન કરતા હૈ? તૂ મેરા ગુરૂ હૈ કયા? મેં કહતા હું સો કરે, દુસરી માથાકૂટ મત કરો. ભલે ગુરૂદેવ. ગુરૂ તે બહાર ગયા પણ ચેલાને વહેમ પડે કે એવું તે ઝેળીમાં શું છે કે મને ગુરૂદેવે આટલી બધી ભલામણ કરી. કુદરતને નિયમ છે કે જે કાર્ય કરવાની મનાઈ હોય તે કરવાનું વહેલું મન થાય. ચેલાને વહેમ પડયે કે ગુરૂને આટલી બધી ભલામણ કરવાનું પ્રયોજન શું છે? રેજ ઝળી ટીંગાડીને જાય છે પણ આજે કંઈક નવીનતા લાગે છે. ગીબાવા ઝોળી ઝૂંપડીમાં મૂકીને ગયા છે પણ જીવ એમાં છે. સ્નાન કરીને ધ્યાનમાં લીન બન્યા પણ ચિત્ત ધ્યાનમાં ન રહ્યું. એમને સેનાની લગડીના વિચારો આવવા લાગ્યા. આપ સૌને સમજાણું ને કે માયા કેવી ભયંકર છે ! ગીનું ધ્યાન પણુટી લીધું. બેલે, હવે તેને ત્યાગ કરવા જે ખરો કે નહિ? યોગીની દશા કેવી થઈ? આત્મસ્વરૂપની ચિંતવણુ કરતા હતા, ધ્યાનમાં મસ્ત બનતા હતાં તેના બદલે સોનાની લગડીએ ગીના ચિત્તમાં ઉથલપાથલ મચાવી દીધી. કેઈ હિસાબે ચિત્ત સમાધિમાં સ્થિર થતું નથી, તમે પણ ઘર છેડીને ઉપાશ્રયમાં આવે, સામાયિક કરે, વીતરાગ વાણી સાંભળે પણ જે ચિત્તમાં ઘર, દુકાન, પૈસા, પરિવાર બધું લઈને આવ્યા હશે તે સાંભળવાની મઝા નહિ આવે. સામાયિકમાં સમતારસનું પાન નહિ કરી શકે. વીતરાગ પ્રભુની વાણના શ્રવણને અને સામાયિકનો અમૂલ્ય લાભ લૂંટાઈ જશે, Page #543 -------------------------------------------------------------------------- ________________ wirel eta શિષ્યને જાગેલો અંતરાત્મા” પેલા યોગીનું મન સમાધિમાં લાગતું નથી. આ તરફ ગુરૂજી મનાઈ કરીને ગયા છે પણ ચેલાથી રહેવાયું નહિ. “ક્યા ગુરૂજી લીમે ઐસી કૌનસી ચીજ લાયે હૈ કિ મુઝે બરાબર ધ્યાન રખને કા કહે ગયે હૈ? કયા હૈ મૈ દેખું.” આમ વિચારી ચેલાએ ઉઠીને ઝેળી ખેલીને જોયું, તે અંદર સેનાની લગડી ચકમક ચળકે છે. આ જોતાં જ ચેલે ચમકયે. બાપ રે માર ડાલા! ગુરૂ એ કયા લાયા ? ચેલે ચતુર હતો. વાતનું રહસ્ય સમજી ગયો. એને સોનાની લગડી ભયંકર ઝેરી સાપ જેવી દેખાઈ એટલે હાથમાં લઈને ગીચ ઝાડીમાં જઈને ફેંકી દીધી. જુઓ, સેનું તે એનું એ હતું પણ દષ્ટિ દષ્ટિમાં ફેર છે ને? જે ગુરૂએ એ લગડીને મૂલ્યવાન સેના તરીકે જોઈ હતી તે જ લગડીને એના શિષ્ય ઝેરી સર્પ તરીકે જોઈ. યેગીને તે ધ્યાનમાં લગડી જ દેખાવા લાગી. કારણ કે જેવી રમણતા તેવી દષ્ટિ તમે આખો દિવસ સંસારની રમણતા કરવામાં મશગૂલ રહેશે તે સ્વપ્ના સંસારના આવશે. આ મારા દીકરાને ખૂબ ધામધૂમથી પરણાવ્ય, હું કરોડપતિ બની ગયે. આવા સ્વપ્ના તમને આવે છે પણ ગામમાં સંતે પધાર્યા છે ને હું તેમના દર્શને ગયા, વ્યાખ્યાન સાંભળ્યું ને વૈરાગ્ય આવ્યું ને મેં દીક્ષા લીધી. આવા સ્વપ્ના આવે છે? (હસાહસ) કયાંથી આવે ? દિલમાં રમણતા હોય તે આવે ને? એગીના ચિત્તમાં પીળાની રમણતા હતી એટલે જેમ તેમ ધ્યાન કરીને ઝટપટ ઝુંપડીએ આવ્યાં ને તરત ઝેળી ખોલીને જોઈ. અંદર પીળું ન દેખ્યું એટલે તાડૂક્યા, અરે શિષ્ય! કયા ને ઝળી ખોલી થી? ચેલાએ કહ્યું, જી હા. તે કહાં ગઈ વહ સેને કી લગડી? ગુરૂદેવ ! વહતે જહરીલા સાપ થા, હે આપકે સમાધિ મેં કાટ રહા થા, ઇસ લિયે મને ઉસકે ઝાડીમેં ફેંક દિયા. અરે પાગલ! કયા સર્ષ થા? વે તે સોનેકી લગડી થી. મેં તુઝે ક્યા કહ ગયા થા ને તૂને કયા કર ડાલા અબ એસી લગડી કહાં સે મિલેગી? રોજ રોજ એસી ચીજ નહિ મિલતી. ગુરૂભક્તિકા ચમત્કાર” ગુરૂના વચન સાંભળીને ચેલે કહે છે કે અહે ગુરૂદેવ! “ઈસમેં કયા હૈ? આપ કે નામ પર તે સારા પહાડ ભી સેનેકા બનાયા જા સકતા હૈ ત્યારે ગુરુએ ક્રોધે ભરાઈને કહ્યું કે “સા હે તે બના દે, મેં દેખું.” શિષ્ય ખૂબ વિનયવંત અને પવિત્ર હતો. ગુરુની ભક્તિ ખૂબ કરતું હતું. આથી એક દેવ તેના ઉપર પ્રસન્ન થયો હતો એટલે ગુપ્ત રીતે એને સહાય કરતું હતું. આ શિષ્ય આંખ બંધ કરી ગુરુનું નામ લઈને કહ્યું “હે ભગવાન! આજ તક મૈને શુધ્ધ મન, વચન, કાયાસે ગુરૂકી ભક્તિ કી હે તે મેરા ગુરૂકા નામ પર પહાડ સોનેકા હે જાઓ.” આ પ્રમાણે કહેતાંની સાથે સામેને પહાડ સોનાનો દેખાવા લાગ્યા. આ જોઈને ગુરૂ આશ્ચર્ય પામી ગયા. અહ ! એક નાનકડી લગડી ઉપર આટલે મેહ રાખું છું ત્યારે મારા ચેલાએ સા.-૩ Page #544 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શારદા દશ તે મારા નામ ઉપર પથ્થરને પહાડને સેનાને પહાડ બનાવી દીધે. ચેલાએ ગુરૂને કહ્યું-ગુરૂદેવ ! ઈસમેં કઈ બડી બાત નહિં હૈ. જડ ચિંતાસે મનકો હટાકર શુભ ધ્યાનમેં લગાના બડી બાત હૈ. અર્થાત અનંતકાળની પુદ્ગલની માયા છેડીને આત્મકલ્યાણ કરવા માટે ચગી બન્યા, અને પાછા પરમાત્માને ભૂલી જડ પુદ્ગલની લગનીમાં લાગી ગયા! શિષ્યના પ્રતાપે ગુરૂ પાછા પરમાત્મામાં લીન બની ગયા. પછી ચેલે ગુરૂના પગમાં પડીને કહે છે “ગુરૂદેવ! મુઝે ક્ષમા કીજીએ, મેં તે આપકા અજ્ઞાન શિષ્ય છું. ગુરૂએ કહ્યું-“બેટા ! તું અજ્ઞાની નહીં હૈ, મેં અજ્ઞાની હું. તૂને મૂકે જડ માયામેં ફસાતે હુએ બચાયા.” ગુરૂની સાન ઠેકાણે આવી ગઈ કે મારા નામ ઉપર સેનાને પહાડ બને અને હું એની માયામાં ફસાયો! - ટૂંકમાં આપણે તે આ દષ્ટાંતમાંથી એ સાર ગ્રહણ કરે છે કે દષ્ટિ દષ્ટિમાં કેટલે ફરક છે. શિષ્ય પાસે સોનાને પહાડ બનાવવાની શક્તિ હોવા છતાં તેનાથી અનાસકત બન્ય. જ્યારે ગુરૂ નાનકડી સેનાની લગડીમાં આસકત બની ગયા, પણ શિષ્ય સારો મળે તે ગુરૂની સાન ઠેકાણે લાવ્યું. બીજું ગુરૂની ભક્તિમાં કેવી શકિત છે! ગુરૂ ભક્તિથી દેવ પ્રસન્ન થાય છે ને માનવી ધારે તે કરી શકે છે. તમે પણ આ શિષ્ય જેવી શકિત કેળવજો. વીતરાગવાણી સાંભળે, સામાયિક કરે, ગમે તે ધર્મકરણી કરો તે શ્રધ્ધાપૂર્વક હૃદયના શુધ્ધ ભાવથી કરજે, પણ મનમાં મેહ માયા રાખીને કરશે નહિ. શુધ્ધ ભાવથી કરેલી ઘડી કારાધના પણ મહાન ફળદાયી બને છે. આપણે દેવકીરાણીની વાત ચાલે છે. દેવકીજીને નેમનાથ પ્રભુના વચનમાં અખૂટે શ્રદ્ધા છે. એવા દેવકીજીને ઉદાસ જોઈને તેના વિનયવંત પુત્ર કૃષ્ણવાસુદેવે ચિંતાનું કારણ "યું ને દેવકીમાતાએ પુત્રને વાત કરી, કૃષ્ણવાસુદેવની માતા પ્રત્યે ખૂબ ભકિત હતી. માતાની ચિંતાનું કારણ જાણીને કહ્યું–હે માતા! તમે ચિંતા ન કરશે. હું મારે એક નાનકડે સહેદર ભાઈ થાય, એને તારા ખોળામાં રમત જોઉં. એ હું ઉપાય કરીશ. 'તમે રડશે નહિ. આ પ્રમાણે મીઠા મધુર વચનોથી માતાને સાંત્વન આપ્યું. પુત્રના વચન સાંભળીને દેવકીમાતાની ચિંતા દૂર થઈ ને ખૂબ આનંદમાં આવી ગયા. માતાને ચિંતાથી મુક્ત કરીને કૃણવાસુદેવ માતાની રજા લઈને માતાના મહેલમાંથી નીકળ્યા. નીકળીને કયાં ગયા તે સાંભળો. “ને સતાવ્યા તેને વાઈ, વાછિત્તાક ૩મerો બિસિસ દમ મi cfogg”! કૃષ્ણવાસુદેવ દેવકીમાતાના મહેલેથી નિકળીને જ્યાં પષધશાળા હતી ત્યાં ગયા. પણ બત્રીસ હજાર રાણીઓમાંથી કેને મળવા ન ગયાં. કારણ કે તેઓ માતાને તીર્થ સમાન માનતાં હતાં. આજે તે ઉલ્ટી ગંગા વહી રહી છે. માતાનું કંઈ કામ કરવાનું હોય તે કહેશે ઉભા રહે, પૂછીને આવું છું. માતા કહે ભાઈ! કેને પૂછવાનું છે? તે કહેશે મારી પત્નીને. કૃણવાસુદેવ કેઈને પૂછવા ન ગયા, પણ પૌષધશાળામાં ગયા, Page #545 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૪ આ ત્રણ ત્રણ ખ`ડના અધિપતિ હતાં, તેમના માથે કેટલી જવાબદારી હતી ? છતાં માતાને સ ંતાષ આપવા પૌષધશાળામાં ગયા. ત્યાં જઈને તેમણે પૌષધશાળાને સ્વચ્છ અનાવી. સ્વચ્છ મનાવીને પછી તેઓએ ઉચ્ચાર અને પાસવભૂમિની પ્રતિલેખના કરી. એટલે કે લધુનીતિ અને વડીનીતિના સ્થાનને જોયુ.. પ્રતિલેખના કરીને દના આસને બેસીને તેમણે અઠ્ઠમભકત ધારણ કર્યુ. જેવી રીતે અભયકુમારે મ્રહ્મચય સહિત પૌષધથી યુક્ત એકલા દના આસને બેસીને અઠ્ઠમ ભકતને સ્વીકાર કરી મિત્ર દેવની આરાધના કરી હતી તેવી રીતે કૃષ્ણવાસુદેવે પણ અઠ્ઠમ તપ કરીને રિગમેષી દેવની આરાધના કરી. જુએ, સૉંસારના સુખ માટે પણ તપ કરવાની જરૂર પડે છે. દેવને ખેલાવવા હાય તા પણ તપ કરવા પડે છે. દેવને પ્રસન્ન કરવા માટે લેાકેાને કેટલું' કષ્ટ વેઠવુ પડે છે ત્યારે દેવ પ્રસન્ન થાય છે, અને જેના ઉપર દેવ પ્રસન્ન થાય છે તેને ભૌતિક સુખની કમીના રહેતી નથી, પણ એક વાત જરૂર સમજી લેજો કે આત્મિક સુખ આગળ ભૌતિક સુખા ક'ઈ વિસાતમાં નથી. જેમ યુખ લાઈટા ગમે તેટલી મળતી હાય પણ સૂર્યના પ્રકાશ આગળ તેના પ્રકાશની કઈ કિ`મત ખરી ? ના, તેમ જ્ઞાની કહે છે કે આત્મિક સુખા પાસે સંસારના તમામ સુખા ફ્રિક્કા છે. કૃષ્ણવાસુદેવ એકાગ્ર ચિત્ત હરિણુગમેષી દેવના જાપ જપતાં હતાં. ત્રણ દિવસ અને ત્રણ રાત્રી ન્યતતી થતાં દશે દિશામાં પ્રકાશ પ્રકાશ ફેલાઇ ગયા. દેવનાં તેજ એવા અલૌકિક હોય છે કે તેની આગળ હજારો સૂર્યનાં તેજ ઝાંખા પડે છે. પછી રિગમેષી દેવ આવ્યા. ત્યાં તે ભૂમિ ઉપર ઉતર્યાં નહિ પણ ભૂમિથી ચાર આંગળ ઉપર આકાશમાં અધર સ્થિર રહ્યો. કારણ કે દેવાના સ્વભાવ એવા હે.ય છે કે તેએ ભૂમિને સ્પતા નથી, ને ભૂમિથી ચાર આંગળ ઉપર અધર રહે છે. તેમની આંખના પલકારા થતા નથી. હરિગુગમેષી ધ્રુવે અધર રહીને કહ્યુ` કે હે કૃષ્ણવાસુદેવ ! તમે મને શા માટે યાદ કર્યાં છે? તમારે જે કામ હાય તે કહે. હું તમારી ભક્તિથી તમારા ઉપર પ્રસન્ન થયા છું. હવે કૃષ્ણવાસુદેવ દેવને શું કહેશે તેના ભાવ અવસરે, ચરિત્ર :- દમય'તી માસીના મહેલમાં છે પણ એળખાણુ નથી. રાણીએ પૂછ્યું, બેટા ! તું ક્યાંથી આવી છે ને તુ` કેાની દીકરી છે ? તે તે મને કહે ? ત્યારે દમયતીએ કહ્યુ... હુ' ભીમરાજાની કુંવરી દમય’તીની સખી છું, દમયંતી પરણીને સાસરે ગઈ ત્યાર પછી એક વખત મારા પિતાજી અને અમે બધા યાત્રાએ ગયા હતાં. મા ́માં પડાવ નાંખેલા, પણ હું વનમાં ફરવા ગઈ ત્યાં બધા મને ભૂલી ગયા ને ચાલી નીકળ્યા. તેથી એકત્રી જ'ગલમાં ફરતી માતા પિતાને શેાધતી અહીં આવી છું. આ સાંભળી રાણીએ કહ્યું, બેટા ! હું દમયંતીની માસી છું. એની માસી તેા તારી પણ માસી જ કહેવાઉં ને ! હવે તુ' મારી પુત્રી સાથે આનદથી રહેજે. આ ચદ્રયશા રાણી તરફથી નગર મહાર ગ્રીષ્મ અને અનાથ માટે મેાટી દાનશાળા ચાલતી હતી. આ વાતની દમય તીને ખખર Page #546 -------------------------------------------------------------------------- ________________ 2001 et પડી એટલે તેણે રાણીને કહ્યું, માસ! મને દાન દેવાનું બહુ ગમે છે. જે આ૫ હા પાડે તે હું દાનશાળામાં બેસીને દાન દઉં. છે. “દાનશાળામાં દમયંતીથી અપાતું દાન” – દમયંતીના ભાવ એવા હતા કે હું દાનશાળામાં દાન દેવા બેસું તે કદાચ નળરાજા ફરતાં ફરતાં અહીં આવે ને મને મળી જાય. રાણીએ કહ્યું બેટા ! ભલે, તારી ઈચ્છા હોય તે દાન આપજે. રાણની આજ્ઞાથી જ દમયંતી દાનશાળામાં જઈને યાચકને દાન આપવા લાગી, દરેકને છૂટે હાથે જરૂરિયાત પ્રમાણે દાન આપતી હતી. ઘણાં દિવસ વીતી ગયા પણ તેને નળરાજાનાં દર્શન થયા નહિ. એક દિવસ રાજાના માણસ એક ચેરને મજબૂત બંધને બાંધીને લઈ જતાં હતાં. ચિરને છાતીએ એટલા મજબૂત દોરડાથી બાંધ્યો હતે કે એની છાતીના પાટીયા ભીંસાઈ જાય. આ જોઈને દમયંતીને ખૂબ દયા આવી. ચેર દમયંતીને જોઈને રડતે રડતે કહે છે હે દેવી ! મને બચાવે. દમયંતીએ સિપાઈઓને પૂછયું, ભાઈ ! આ માણસે શું ગુન્હો કર્યો છે? ત્યારે તેમણે કહ્યું, બહેન ! આ માણસે આપણું મહારાણીનાં કિંમતી હીરાના દાગીનાની પેટી ચેરી લીધી હતી. તેથી અમે તેને વધ કરવા માટે લઈ જઈએ છીએ. ચારને ફાંસીની શિક્ષાથી છુટકારો કરાવતી સતી દમયંતી” :દમયંતીએ કહ્યું–ભાઈ! એણે દાગીનાની પેટી પાછી આપી કે નહિ? એ તે આપી દીધી છે, તે પછી શા માટે તેનો વધ કરે છે? એને બીજી શિક્ષા કરે પણ વધ ન કરશો, એને છેડી દો. ત્યારે સિપાઈઓએ કહ્યું-બહેન ! મહારાજાને કડક હુકમ છે. અમારાથી એને છોડી શકાય નહિ. ત્યારે દમયંતીએ નવકારમંત્રનું સ્મરણ કરીને ચોરના ઉપર પાણી છાંટયું. એટલે તેના બંધન તૂટી ગયા. આ ચમત્કાર જોઈને લેકેએ દમયંતીને જયજયકાર બેલા, પણ રાજાના સેવકે કહે છે કે બહેન ! તે આ શું કર્યું ! રાજાને ખબર પડશે તે અમને દંડ કરશે. આ વાત કરે છે ત્યાં રાજાને કેઈએ સમાચાર આપ્યા તેથી રાજા દેડતા ત્યાં આવ્યા ને દમયંતીને કહેવા લાગ્યા-બેટા ! તું મહાન પવિત્ર સતી છે. પણ આ ચોરને તે બંધનથી મુક્ત કર્યો તે બરાબર નથી કર્યું. ગુનેગારને બરાબર શિક્ષા થવી જોઈએ. એ જીવિત રહેશે તે પ્રજાને હેરાન કરશે. દમયંતીએ કહ્યું-મહારાજા! હું જૈન ધર્મ પામેલી છું. હું એક કીડીને પણ મારા દેખતાં મરવા દઉં નહિ તે માણસને મરવા દઉં? અને જે મરવા દઉં તે મારે જૈન ધર્મ કયાં રહ્યો? એને એના ગુન્હાની શિક્ષા મળી ગઈ છે. માટે છેડી દે. રાજાએ ખુશ થઈને કહ્યુંસતી! તારી દયાવૃત્તિને ધન્ય છે. તારી ઈચ્છા છે તે એને છેડી દઉં છું. રાજાએ ચેરને છોડી દીધું. ચેરે પણ રાજાને કહ્યું કે હવે હું કદી ચેરી નહિ કરું. “દમયંતીના પ્રભાવથી ચેરને જીવનપલટો:- ચોર દમયંતીના પગમાં પડીને કહે છે હે માતા ! તેં મને જીવતદાન અપાવીને ન જન્મ આપ્યો. એટલે તું મારી માતા છે, તારે ઉપકાર જીવનભર નહિ ભૂલું. એમ કહીને ચાલ્યા ગયે, પણ Page #547 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શને દરરોજ સવારમાં તે દમયંતીને પગે લાગવા આવતા હતે. રેજ દમયંતીના ચરણકમલમ મસ્તક નમાવી તેની ચરણરજ માથે ચઢાવીને ચાલ્યા જતા હતા. એક દિવસ દમયંતીએ તેને પૂછયું-ભાઈ! તું કોણ છે? ત્યારે તેણે કહ્યું –બહેન! તમે મને ઓળખતાં નથી પણ હું તમને સારી રીતે ઓળખું છું. તમે ગુફામાં રહેતાં હતાં ને જૈનધર્મની આરાધના કરતા હતાં ત્યાં સાર્થવાહે તાપસપુરનગર વસાવ્યું હતું ને? સાર્થવાહ તમને દેવીની જેમ પૂજતા હતાં. કેમ બરાબર છે ને? દમયંતીએ કહ્યું-હા, ચેરે વાત આગળ ચલાવતાં કહ્યું-હું એ સાર્થના નાયક વસંત સાર્થ પતિને પિંગલનામે કર છું. બહેન! શું વાત કરું? તમે તાપસપુરથી ચાલ્યા ગયા પછી સાર્થવાહને ખૂબ દુઃખ થયું, અને તેણે આપને પત્તો ન મળે ત્યાં સુધી અનપણને ત્યાગ કર્યો, અને વનમાં દુરદુર સુધી ખૂબ તપાસ કરી પણ આપને પત્તો ન મળે. સાર્થવાહને આઠ દિવસના ઉપવાસ થયા. છેવટે જગલમાં કઈ જ્ઞાની સંત પધાર્યા અને તેમને સાર્થવાહે આપના સમાચાર પૂછ્યા. ત્યારે મુનિએ જ્ઞાનથી જાણીને આપના કુશળ સમાચાર આપ્યા પછી તેણે ભજન કર્યું. ત્યાર પછી એક દિવસ તે વસંત સાર્થવાહ કિંમતી રત્ન આદિ લઈને કેશલા નગરીમાં કુબેરરાજા પાસે ગયો ને રાજાને કિંમતી રત્ન ભેટ આપ્યા. રાજાએ તેને પરિચય પૂછે ત્યારે તેણે બધી વાત કરી. કુબેરરાજાએ ખુશ થઈને તેને છત્ર-ચામર વિગેરે આપીને તાપસપુરને વસંત શ્રીશેખર નામથી રાજા બનાવ્યા, એ સાર્થવાહ હાલ તાપસપુરનું રાજ્ય ચલાવે છે. હું તેમને ત્યાં રહેતા હતા. એ સાર્થવાહ રાજાને મારા ઉપર ખૂબ પ્રેમ અને વિશ્વાસ હતું, પણ મેં પાપીએ વિશ્વાસઘાત કરીને એક દિવસ રાજાના ભંડારમાંથી રત્નની ચરી કરી અને હું ત્યાંથી ભાગી છૂટયા. રસ્તામાં ચાર મળ્યા ને મારી પાસેથી રને લુટી લીધા. ત્યારપછી ફરતે ફરતે અહીં આ ને રાજાનો નકર બનીને રહ્યો. એક દિવસ રાણીના મહેલમાં કચરો વાળો હતો. રાણીના દાગીનાની પેટી બહાર પડી હતી. તે જોઈને મારી દાનત બગડી. મેં દાગીનાની પિટી ચેરી. હું તે લઈને જતું હતું ત્યાં આ રાજાના માણસોએ મને પકડી લીધે, ને મને રાજા પાસે લઈ ગયા. મને રાજાએ દેહાંત દંડની શિક્ષા ફરમાવી. તેથી આ રાજસેવક મને વધ કરવા લઈ જતાં હતાં. ત્યાં આપે મને બચાવ્યું. હે માતા! હું તારા ત્રણમાંથી કયારે મુકત થઈશ! આમ કહીને દમયંતીના ચરણમાં મસ્તક ઝુકાવ્યું ને કહ્યું કે હે માતા મેં બે વખત ચેરી કરી તેનું મને પ્રાયશ્ચિત આપ. દમયંતીએ કહ્યું ભાઈ! જે તારે ચોરીના પાપથી મુક્ત થઈને આત્માનું કલ્યાણ કરવું હોય તે ચારિત્ર અંગીકાર કર. આ માનવ જન્મ ફરી ફરીને નહિ મળે. સતીના અમૃતમય વચન સાંભળીને રે કહ્યું માતા ! મારા પાપનું પ્રાયશ્ચિત કરવા હું દીક્ષા લેવા તૈયાર છું. આ સાંભળીને દમયંતી ખુશ થઈ. થોડા સમય પછી એક વખત જૈન મુનિ પધાર્યા. દમયંતી ચારને સંત પાસે લઈ ગઈ, ને વંદન કરીને કહ્યું-ગુરૂદેવ ! આ માણસમાં આપને ચારિત્ર માટેની લાયકાત દેખાતી હોય તે એને દીક્ષા લેવાના ભાવ છે. Page #548 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ ચારવા દર્શન મુનિએ તેનુ' મુખ જોઈ ને કહ્યું કે આ હળુકમી જીવ છે એને ચારિત્ર આપવામાં વાંધ નથી. આ સાંભળીને પગલ ખુશ થયા. તેની ભાવના જોઈ મુનિએ તેને દીક્ષા આપી. રાજાને આ વાતની ખબર પડી એટલે ત્યાં આવ્યા. એક વખતના ચેરને મુનિ બનેલ જોઈ ખુશ થયા. તેના ચરણમાં પડચા, સતીને સંગ થતાં ચાર મુનિ બની ગયા ને આત્મકલ્યાણ કર્યું. દમય'તી દાન આપતાં કંઈક જીવાને પ્રતિષેધ આપીને સુધારતી હતી. ઘણુા સમય દાન આપ્યું. પણ હજુ નળરાજા તેને મળ્યા નહિ. દમય ́તી ખૂબ ચિંતાતુર ખની છે. હવે ત્યાં કેણુ આવશે ને શું ખનશે તેના ભાવ અવસરે * * * (શ્રાવણ વદ ૧૪ ને રવિવાર તા. ૧૧-૯--૭૭ના રોજ સંધ દર્શન યાત્રાએ ગયેલ હાવાથી વ્યાખ્યાન ખંધ છે. ) વ્યાખ્યાન ન ૬૩ દ્વિ, શ્રાવણ વદ અમાસને સેામવાર વિષય :- સંગ કેવા કરશો? તા. ૧૨-૯-૭૭ અનંત જ્ઞાની, સમતાના સાગર, કરૂણાના કિમિયાગર, વીતરાગ ભગવતે ભવ્યજીવાના કલ્યાણને માટે ફરમાવે છે કે હું આત્માએ! અનાદિકાળથી સ`સારમાં પરિભ્રમણ કરતાં જીવાને સંગ તેા ઘણા થાય છે પણ કલ્યાણ મિત્રનો સંગ થવા એ અતિ દુર્લભ છે, સ'સારી જીવે એમ કહે છે કે સંગની શી જરૂર છે? તે હું તમને પૂછું છું કે તમને સંગ વિના ચાલે છે ખરુ? “ ના ”, સંસારની માયા એવી છે કે જીવ એકલવાયે રહી શકતા નથી. ગમે તેટલી સ`સાર સુખની સામગ્રી મળે તે પણ તે એકલેા રહીને પેાતાને સુખી માનતા નથી, પણ ખીજાના સહવાસમાં રહીને જ પાતાની જાતને સુખી માને છે. દાખલા તરીકે તમે તમારા દીકરાને ધનના ઢગલાં આપ્યા, અનાજના ભરેલાં કાઠાર આપ્યા, મંગલા, બગીચા, મારો વિગેરે તમામ સુખની સામગ્રીએ આપી ને કહા કે આ ખંગલામાં તારે એકલાને જ રહેવાનું, અહીં ખીજો કેાઈ આવશે નહિ. ત્યારે છેકરા શુ' કહેશે તે ખબર છે ? એ કરો તમને એમ જ કહેશે કે તમે મને ગમે તેટલી સુખની સામગ્રી આપે! પણ હું એને શું કરુ? મને એકલાને ગમે નહિ. એ સુખની સામગ્રી દ્વારા સુખ ભાગવવા માટે મારે પત્ની જોઇએ, સગા-સબંધી, સ્નેહી મિત્રા, નાકર ચાકર બધું જોઇએ, અને મારા સુખ અને વૈભવનો ઠઠારા જોવા માટે મારાથી ઓછા સુખી માણુસા જોઈએ. કારણ કે જે મારા જેવા સુખી હાય તેને Page #549 -------------------------------------------------------------------------- ________________ શારદા મા તે મારા સુખની વિશેષતા ને લાગે પણ જે એછે. સુખી હોય તેને વિશેષતા લાગે ને ? એટલે આવા ઘણાં સંગ જીવને જોઈએ છે. માત્ર સિધ્ધ ભગવંતે એવા છે કે જે એકલા રહીને અનંત આત્મિક અને અવ્યાબાધ સુખ ભેગવે છે. બાકી સંસારી જીનું એ ગજું નથી કે એકલા રહીને સુખ ભોગવી શકે. બંધુઓ ! બરાબર છે ને ? મારી વાત તમને સમજાય છે ને? તમે તે એમ જ કહે ને કે કરડે રૂપિયા મળ્યા પણ એને હું શું કરું? એ ધનમાં કીડે થઈને રહું? બધું છે પણ મનગમતી કન્યા ના હોય તે જીવ સુખ માણી શકતું નથી. મનગમતી કન્યા મળી જાય પણ જે સંતાન ન થાય તે કહેશે કે સંતાન વિના સંપત્તિ શું કામની? પછી સંતાન માટે ફાંફા મારે છે. નાની કીડી-મંકેડા વિગેરેને પણ સંગ જોઈએ છે. તેને એકલા ગમતું નથી. કીડી મકડાના દરમાં જોઈએ તે તેના દરમાં એક જ કીડી કે મંકડા હોય એવું ભાગ્યે જ જોવા મળે છે. પશુ પક્ષીઓને પણ સંગ જોઈએ છે. એને પણ એકલા રહેવું ગમતું નથી. આ ઉપરથી નકકી થાય છે કે જ્યાં સંસાર છે ત્યાં સંગ છે અને જ્ઞાની પુરૂષે કહે છે કે જ્યાં સંગ છે ત્યાં દુઃખ છે. કેવી રીતે? સાંભળે, જ્યાં સુધી પત્નીને સંગ થયું ન હતું ત્યાં સુધી પત્ની માટે વલખાં મારતો હતો. પણ પત્ની મળ્યા પછી સુખ વધે છે કે દુઃખ? એ તે તમને અનુભવ છે ને? જ્યાં સુધી એકલાં હતાં ત્યાં સુધી ગમે તેમ કર્યું, કઈ વસ્તુ ન હોય તે ચલાવ્યું પણ જ્યાં પત્ની આવી એટલે કહેશે કે મારે આ જઈએ ને તે જોઈએ. અમુક ચીજ વિના તે મને ચાલશે જ નહિ. આ બધી ઉપાધિ ઉભી થાય છે ને કમાવાની ચિંતા પણ વધે છે. ત્યારે એમ કહે છે કે પરણીને પસ્તાયા. જ્યાં સુધી પુત્ર ન હતો ત્યાં સુધી મનમાં કેડ હતા કે મારે શેર માટીની ખોટ છે. પુત્ર થાય તે સારું અને પુત્ર થયે, પણ પુત્ર મૂર્ણો અગર એ ઉડાઉ ને વ્યસની પાક કે બાપની મિલ્કત અને ઈજજત સાફ કરી નાંખે. બેલે, હવે પુત્ર ન હતો ને જે દુઃખ હતું તેના કરતાં અનેક ગણું દુઃખ વધી જાય છે ને? રાત-દિવસ હૈયું દુઃખથી શેકાયા કરે છે. આ ઉપરથી નકકી થાય છે કે જ્યાં સંગ છે ત્યાં દુઃખ છે. કદાચ તમને સુખને અનુભવ થતો હશે પણ તે સુખ બિંદુ જેટલું ને દુઃખ સિંધુ જેટલું છે. વિષયાસક્ત આત્માઓને વિષય સુખમાં આનંદ આવે છે પણ તે સુખ અલ્પ 'હેય છે ને તેની પાછળ દુઃખ ઘણે કાળ ભેગવવું પડે છે. તેને ખ્યાલ આવે છે ખરો? મનુષ્ય અહીંથી શુભ કર્મો કરીને દેવલોકમાં જાય છે ત્યાં એને દેવતાઈ વિમાન, દેવતાઈ વૈભવ, અને અપસરાઓ મળે છે. એના સુખને પાર નથી હોતું. આ વૈભવશાળી દેવ ઈર્ષ્યા અને લોભથી સળગતે હોય છે અને જ્યારે તેનું આયુષ્ય પૂરું થવાને છે મહિના બાકી રહે છે ત્યારે દેવના ગળામાં રહેલી ફૂલની માળા કરમાય છે. ત્યારે એ, દેવ સમજે છે કે મારે અહીંથી જવાનું છે. તે સમયે અવધિજ્ઞાનને ઉપયોગ મૂકીને જુએ Page #550 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન છે કે હું અહીંથી મરને કાં જઈશ? દેવતાઈ સુખે છેડીને જે મનુષ્યગતિમાં અને હીનકુળમાં જવાનું દેખે તો દેવને ઘણું દુઃખ થાય છે. અરેરે...આવા વૈભવ વિલાસ છોડીને દુર્ગધથી ભરેલા ઔદારિક શરીરમાં જવું પડશે? અને આવા વૈભવ, આવી રૂપાળી દેવીએ અને દિવ્ય રત્ન આ બધું અહીં જ રહી જશે ? આ બધું છોડીને મારે જવાનું? આ વિચાર કરીને અફસોસ કરે છે, ઝૂરે છે. જેમ પાણીમાંથી કાઢેલી માછલી ગરમ રેતીમાં તરફડે છે તેમ એ દેવ તરફડે છે. મિથ્યાત્વી દેવે પિતાનું સુખ ચાલ્યું જાય તે માટે તરફડે છે. જ્યારે સમકિતી દેવે આયુષ્યના છ મહિના બાકી રહે ત્યારે અવધિજ્ઞાન દ્વારા જુએ છે કે હું કયાં જઈશ? જે તેને જન્મ જૈનકુળમાં થવાને હોય, ધર્મારાધનાને વેગ મળવાને હોય તે તેને અપૂર્વ આનંદ થાય છે કે અહે! હવે હું અવિરતિના બંધન તેડી સંયમ લઈને ઉગ્ર સાધના કરી આત્મલ્યાણ કરીશ. અહીં ગમે તેટલું સુખ હોવા છતાં કર્મની નિરા કરવાનું સાધન વ્રત-નિયમ, તપ વિગેરે કરવાનું નથી અને મનુષ્યગતિમાં છે તેથી તેને આનંદ થાય છે. એને સહેજ પણ દુઃખ કે પુરા થતું નથી, અને મિથ્યાત્વી દેવને ઝૂરાપાને પાર નથી. ટૂંકમાં આપણે એ વાત સમજવાની છે કે સંગ છે ત્યાં ભંગ થવાને, અને સંગના સુખ કરતાં ભંગનું દુઃખ વધુ અસહ્ય લાગે છે. માટે જ્ઞાની કહે છે કે સંગ એ દુઃખનું મૂળ છે. માત્ર સત્સંગ એ મોક્ષ મેળવવામાં સહાયક છે. સત્સંગ કહે કે કલ્યાણમિત્રને ચોગ કહે બંને એક જ ચીજ છે. દેવાનુપ્રિયો ! આટલા માટે જ્ઞાની પુરુષે કહે છે કે સંગ છે ત્યાં સંતાપ છે. સંગ તૂટયા પછી દુઃખ થાય તે વાત તે અલગ છે પણ સંગ હોય ત્યારે પણ એ સંગ ને તૂટે તેની ચિંતા પણ કેટલે સંતાપ કરાવે છે ? જેની સાથે સંગ થયે તેનાં મન સાચવવામાં પણ કેટલું કષ્ટ સહન કરવું પડે છે! સંગ છે ત્યાં જ આ બધી ચિંતા છે ને? આટલા માટે જ્ઞાની પુરુષે કહે છે કે સંગના દર્દીનું ઔષધ સત્સંગ છે. અહીં કોઈ એમ કહે કે તમે કહે છે કે સત્સંગ કરે...સત્સંગ કરે. તે સત્સંગ એ પણ એક પ્રકારનો સંગ જ છે ને? “હા”. પણ સંસારનાં સંગમાં ને સત્સંગમાં ઘણે ફરક છે. સંસારને સંગ અજીર્ણ પેટના કચરા જે ત્યારે સત્સંગ એ પિટન કચરાને સાફ કરનાર દવાની પડીકી જેવું છે. આટલા માટે કહીએ છીએ કે સંસારને સંગ છેડે અને કલ્યાણ મિત્રનો સંગ કરે. તમારે કુટુંબ પરિવાર તમારા આત્માની ચિંતા નથી કરતો તેથી તેમને સંગ છેડી દે એટલે કે તેમને ધકકો મારીને કાઢી મૂકવા તેમ નથી પણ તેમનામાં આસકત ન બને. તમારાથી છૂટે તે સંસારને સંગ છે. એ ન છૂટે તે કલ્યાણ મિત્રને સંગ કરે. સંસાર સુખના સંગી સગાવહાલા બધા કાયાને સારું સારું ખવડાવી, પીવડાવી મેડમાં માન રાખે છે તેથી શું આત્માનું કલ્યાણ થવાનું છે? “ના”. ઉલટું આત્માને કર્મનું બંધન થવાનું છે. કારણ કે એમાં આત્માના પુય મૂડીને નાશ અને પાપની સિલકની વૃદ્ધિ થાય છે. તેનું પરિણામ શું આવશે? Page #551 -------------------------------------------------------------------------- ________________ સારા દર્શન તેને વિચાર કરો. ત્યારે કલ્યાણ મિત્ર મનુષ્યને એકલું પુણ્ય ખાઈ જતાં અટકાવે છે ને નવું પુણ્ય ઉપાર્જન કરવાની કાર્યવાહીમાં જોડે છે. વિષ, કષા, પાપનું ચિંતન તથા પાપના કાર્યો વિગેરે અશુભ પ્રવૃત્તિમાં જતાં આત્માને અટકાવી તપ, ત્યાગ વિગેરે ધર્મની પ્રવૃત્તિઓમાં જોડાવાની પ્રેરણા આપે છે. ભર્તુહરિએ નીતિશતકમાં કહ્યું છે કે સાચો મિત્ર કેને કહેવાય? " पापान्निवारयति योजते हिताय, गुह्यं निगृहति गुणान् प्रगटी करोति । आपद्गतं च न जहाति ददातिकाले, सन्मित्र लक्षणमिदं प्रवदन्ति संतः॥" સાચે સન્મિત્ર મનુષ્યને પાપથી અટકાવે છે. હિતના કાર્યમાં જોડે છે, ગુહ્ય વાતને ગુપ્ત રાખે છે, ગુણેને પ્રગટ કરે છે, આપત્તિકાળમાં સાથે છેડો નથી પણ સમયે સહાય કરે છે. સંત પુરૂષોએ સાચા અને સારા મિત્રના આ લક્ષણે બતાવ્યાં છે. આ મિત્ર સારો મિત્ર છે. બાકી તે સુખમાં સ્નેહ રાખનારા ને સુખમાં ખબર લેનારા મિત્રો સ્વાથી મિત્ર છે, અને દુઃખમાં ખબર લેનારો મિત્ર એ સાચો મિત્ર છે. અહીં મને એક દષ્ટાંત યાદ આવે છે. દષ્ટાંત તે સાંભળ્યું હશે પણ તેમાં ઘણું ભાવભર્યા છે. આ જગતમાં ત્રણ પ્રકારના મિત્ર હોય છે. એક નિત્ય મિત્ર, બીજે પર્વમિત્ર અને ત્રીજે જુહારમિત્ર. આને આપણી સાદી ને ચાલુ ભાષામાં કહીએ તે રોજ મળવા આવનાર મિત્ર, બીજે તહેવારના દિવસે મળવા આવનાર મિત્ર અને ત્રીજો કેઈક દિવસ મળનાર મિત્ર. તેમાં પહેલા પ્રકારને મિત્ર તો રોજ તમારી પાસે આવીને બેસશે અને પૂછશે. કેમ ફલાણા ભાઈ! રસિકભાઈ! તબિયત પાણી તે સારા છે ને! વહેપાર ધંધા કેમ ચાલે છે.? દીકરા દીકરીઓ કેમ છે? આમ મીઠું બેલીને ખબર પૂછશે. પછી અલકમલકની વાતો કરશે કે ફલાણાએ આમ કર્યું, ફલાણ તમારું ખરાબ બોલતાં હતાં પણ મેં તે તમારું ઉપરાણું લઈને તેને ખખડાવી નાંખ્યો એટલે બેલતે બંધ થઈ ગયે. આમ મીઠું મીઠું બેલે એટલે તમને વહાલું લાગે ને? પછી તે એને ચા-પાણી નાસ્તે કરાવે, માનપાન આપે અને તમને તેના પ્રત્યે એવી લાગણી થશે કે આને મારા પ્રત્યે કેટલી બધી લાગણી છે! વળી પાછો એ મિત્ર તમને કહે કે ભાઈ! તમારે મારું કામ હોય તે ખુશીથી વિના સકે કહેજે. મને પારકે ન સમજશે. તમે મારા છે ને હું તમારો છું. અડધી રાત્રે પણ તમારું કામ કરીશ. આવી આશા અને વિશ્વાસ આપનાર નિત્ય મિત્ર છે. બીજે પર્વમિત્ર વાર તહેવારે આવશે, ચા-પાણી પીશે, ખબર પૂછશે ને કહેશે કે કામકાજ હેય તે ખુશીથી કહેજે, અને ત્રીજે જુહાર મિત્ર તે કઈ વખત રસ્તામાં ભેટી જાય તે બે હાથ જોડીને જુહાર કરશે એ મીઠી મીઠી વાત નહિ કરે પણ નિર્મળ પ્રેમ બતાવશે. હવે કેવા મિત્ર કેવા હોય છે તે વાત આ દષ્ટાંતથી જાણી શકાશે. શા -૪ Page #552 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન મિત્રની પરીક્ષા કરવાને વિચાર કરતે પ્રધાન” :- એક રાજાને ત્યાં એક પરદેશી ને મંત્રી આવ્યું. રાજાનું બધું તંત્ર મંત્રી સંભાળે તે બુદિધશાળી હતે. આ સૌથી મુખ્ય મંત્રી હતા. આવા મોટા મંત્રીના માન ઘણું હેય ને? અને મંત્રી સાથે મિત્રતા બાંધવા સૌ ઈચ્છે છે. તમે પણ વડાપ્રધાન સાથે સંબંધ બાંધવા ઈચ્છે ને ? જે વડાપ્રધાન સાથે લાગવગ હોય તે આપણને અવસરે કામ લાગે. તેમ આ પ્રધાનમંત્રી બહુ સારો વહીવટ ચલાવે છે. એટલે તેમને મિત્રે પણ ઘણું વધી ગયા. કેટલાક મિત્ર રોજ તેમને ઘેર આવીને બેસવા લાગ્યા ને મીઠી મીઠી વાત કરીને માખણીયા માખણ લગાડતા ને કહેતા પ્રધાનજી ! અમારે લાયક કંઈ કામકાજ હોય તો અમને વિના સંકે કહેજે. અમે અડધી રાત્રે કામ કરીશું. એમ કહેતાં ને ખાઈપીને જલસા કરતા. ત્યારે ઘણાં મિત્રે તહેવારને દિવસે મળવા આવતાં ને ચા પાણી પીને કહી જતાં કે કામ હોય તે કહેજે. અને ત્રીજા કેઈ કઈ મિત્ર રસ્તામાં મળે ને બે હાથ જોડી મુખડું મલકાવી ચાલ્યા જાય છે. ત્યારે પ્રધાનને વિચાર થયે કે મારે તે મિત્રે ઘણાં વધી ગયા છે પણ સાચે મિત્ર કેણુ છે તે શોધી રાખું. કારણ કે આ તે રાજવહીવટ કહેવાય. પાપને ઉદય થાય ત્યારે રાજવહીવટમાં ઘણી ખટપટે ઉભી થાય ને જાન જોખમમાં મૂકાઈ જાય. અને આ મારા મિત્રે મને કહી જાય છે કે “કામ હોય તે કહેજે, અડધી રાત્રે માથું દેવા તૈયાર છીએ. તે સાચો મિત્ર કેણ ગણવે! મારે તેની પરીક્ષા કરીને નક્કી કરી લેવું જોઈએ. કે તે અવસર આવે મારી પડખે ઉભું રહે. પ્રધાને મિત્રની પરીક્ષા કરવા માટે એક કીમિયે રચ્યું. એણે રાજાના કુંવરને પિતાને ઘેર જમવા આવવાનું આમંત્રણ આપ્યું. ખૂબ પ્રેમથી રાજકુમારને જમાડે. જમણમાં એવું ઘેન આપી દીધું કે થેડી વારમાં ઉંઘ આવી જાય, કુંવરને જમાડીને પ્રધાને ભેંયરામાં સૂવાડી દીધે. એને બરાબર ઘેન ચઢયું એટલે પ્રધાને ભેંયરાને તાળું વાસી દીધું. પછી રંગ લગાવીને એક લાલચળ કેળું રેશમી કપડું વીંટાળીને હાથમાં લીધું ને નેકરને કહ્યું કે આજે મારાથી એક મેટું પાપ થયું છે. મેં રાજકુમારનું ગળું કાપી નાંખ્યું છે તે લઈને ગામ બહાર જાઉં છું. એમ કહીને પ્રધાન તે ચાલ્યા ગયે, પણ નેકરનું પેટ કેટલું! હલકા માણસનું પેટ છીછરું હેય છે. એના પટમાં વાત ટકતી નથી. આ નેકરે વિચાર કર્યો કે રાજા આ વાત જાણશે ત્યારે પહેલાં હું જ પકડાઈ જઈશ. કારણ કે પ્રધાનને કર છું. એટલે મને વહેલે પૂછશે. એ પૂછે ને હું પકડાઈ જાઉં તેના કરતાં હું રાજાને વધામણી ન આપું? આ વિચાર કરીને નેકર રાજાની પાસે બાવરે બાવરો બનીને ગયે ને કહ્યું શું વાત કરું મહારાજા ! કહેતાં મારી જીભ ઉપડતી નથી. એમ કહેતાં આંખમાં આંસુ આવી ગયા. રાજાએ પૂછયું-છે ભાઈ? ત્યારે નેકરે કહ્યું–સાહેબ! પ્રધાનજીએ આપના કંવરનું ખૂન કર્યું છે. મેં મારી નજરે એમનું ડેકું લઈને પ્રધાનજીને જતાં જોયા છે. Page #553 -------------------------------------------------------------------------- ________________ શારા દર્શન અનેકરે રાજાને કરેલી વાત” :- બંધુઓ ! કઈ પણ વાતની જાહેરાત કરવી હોય તે આવા હલકા માણસના મઢ કરવી. એક બાજુએ કહે કે હું કે ઈને નહિ કહું ને બીજી બાજુ જે મળે તેને કહેતાં જાય એટલે વાતની જાહેરાત થતા વાર નહિ. પ્રધાને જાણીને નેકરના મઢ કહ્યું. એટલે એ તે બીજા ત્રીજાને નહિ કહેતાં સીધે રાજા પાસે પહોંચી ગયે. કુંવરના ખૂનની વાત સાંભળીને રાજાને પ્રાસ્કો પડયો. તરત કુંવરની તપાસ કરાવી તે કુંવરને કયાંય પ ન પડે. પ્રધાનજી પણ નથી એટલે રાજાને વહેમ પડે કે ચોક્કસ પ્રધાન મારા કુંવરનું ખૂન કરીને ભાગી ગયા છે. તેની તપાસ કરવા માટે રાજાએ સિપાઈઓને ચારે તરફ મોકલી દીધા. બીજી તરફ પ્રધાનજી પિતાના ઘેરથી નીકળીને નિત્ય મિત્રને ઘેર ગયા. મિત્રે દૂરથી પ્રધાનજીને પિતાને ઘેર આવતાં જોયાં. હાથમાં રૂમાલથી ઢાંકેલું લાલ લાલ જોયું. આ મિત્ર પાકે વણુક હતા. એ સમજી ગયા કે આ માટે પ્રધાન મારે ઘેર આવે નહિ અને હાંફળાફાંફળ આવે છે તે નકકી દાળમાં કંઈક કાળું છે. પ્રધાન આવીને કહે છે મિત્ર! એક ખાસ કામે આવ્યું છું. મિત્રે પૂછ્યું પ્રધાનજી! આપને એવું શું કામ પડયું કે મને આપને ઘેર બેલવવાને બદલે આપને મારે ઘેર આવવું પડ્યું? પ્રધાને મિત્રને ખાનગીમાં કહ્યું. રાજાના કુંવરનું મારા હાથે ખૂન થઈ ગયું છે. હમણાં રાજાના માણસો મને શોધવા માટે આવશે તું મને તારા ઘરમાં ક્યાંક સંતાડી દે તે હું બચી શકું. મિત્ર પાસે પ્રધાનની માંગણુ” :- બેલે, હવે મિત્ર સંતાડે ખરે? ધડાક દઈને કહી દીધું કે તમે રાજાને માટે ગુન્હો કર્યો છે. આવા રાજહીને હું સંતાડું તે મારું તે આવી જ બને ને! જલદી ચાલ્યા જાઓ અહીંથી પ્રધાનજીએ કહ્યુંઅરે! રોજ તું મને કહેતે હતો ને કે કંઈકામ હોય તે કહેજો અડધી રાત્રે કરી દઈશ. ત્યારે મિત્રે કહ્યું કે મેં આવા ખૂનના કામમાં સહાય કરવાનું કહ્યું હતું? આવા રાજદ્રોહીનું પિષણ કરવા માટે કહ્યું હતું? ચાલ્યા જાઓ અહીંથી. નહિતર પિલીસને બેલાવી લાવું છું. પ્રધાને કહ્યું-એક ગ્લાસ પાણી તે પીવડાવ! તે કહે છે પાણી નહિ મળે, ચાલ્યા જાઓ. જુઓ, આ મિત્રતા કેવી? રોજ ખાઈ જતે હતો ને મીઠું મીઠું બોલતે હતે. પણ દુખ વખતે સગે થયે? ના. આવા મીઠાબોલા સ્વાર્થી મિત્રેથી સાવધાન રહેજે. પ્રધાને નિત્ય મિત્રને પારખી લીધે ને આગળ ચા ને આ પર્વમિત્રને ઘેર. પર્વ મિત્રે પૂછ્યું-પ્રધાનજી કેમ આપને મારે ઘેર આવવાનું થયું ? પ્રધાને કહ્યું –ભાઈ! મારા હાથે રાજકુમારનું ખૂન થયું છે, મને બચાવ. મિત્રે કહ્યું તમે આવા સારા માણસ થઈને આવું કામ કેમ કર્યું? ભાઈ! કહેવાય તેમ નથી. મારું મગજ જરા ઉશ્કેરાઈ ગયું ને મને ખૂબ ક્રોધ ચઢયે એટલે મેં કુંવરના ગળા ઉપર છરી ફેરવી દીધી. પર્વ મિત્રે કહ્યું–પ્રધાનજી! મારા ઉપર આપને મહાન ઉપકાર છે. હું આપની જેટલી સેવા કરે તેટલી ઓછી છે પણ વાત એવી છે કે મારે નાના બાળકે છે ને મારું ઘર Page #554 -------------------------------------------------------------------------- ________________ ૫૦ કાણું છે એટલે હું આપને સંતાડી દઉં પણ મારા ઘરમાં વાત છાની રહી શકે તેમ નથી. સિપાઈઓ આવીને તપાસ કરશે તે તમે પકડાઈ જશે ને ભેગે હું પણ દંડાઈ જઈશ. જુઓ, પર્વ મિત્ર પણ કેટલે ચાલાક છે! સહેજ પણ આકરે ઉતાવળ ન થ. પ્રધાનને ખરાબ ન લાગે તે એક પણ શબ્દ ન બોલ્યા, પણ પિતે પ્રધાનને આશ્વાસન આપતું હોય તેમ કહે છે પછી આપને જરૂર હશે તે મદદ કરવા આવીશ પણ હમણાં તમે રવાના થઈ જાઓ. એમ કહીને પ્રધાનને કાઢી મૂકે. સમજાણું? પહેલાં મિત્ર કરતાં બીજે મિત્ર ઠીક હતું કે તેણે વાત તે સાંભળી. આશ્વાસન આપ્યું પણ ઘરમાં સંતાડ નહિ. દુનિયામાં મેઢે મીઠા અને અંદરથી હળાહળ વિષ ભરેલાં માણસ હોય છે ને ! આ મિત્ર એ હતે. માણસને પારખતાં આવડવું જોઈએ. પ્રધાને પર્વામિત્રને પણ પારખી લીધે. પછી ચાલ્યા જુહાર મિત્રને ઘેર. હવે જુહાર મિત્ર કે નીકળશે તે વાત અવસરે વિચારીશું. આપણ ચાલુ અધિકારની વાત વિચારીએ. કૃષ્ણવાસુદેવ ઉપર દેવ પ્રસન્ન થયો. દશે દિશાઓમાં દિવ્ય પ્રકાશ ફેલાયે અને દિવ્ય રૂપધારી દેવે આકાશમાં ઉભા રહીને કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય! તમે મારું સ્મરણ કર્યું છે તેથી હું ઉપસ્થિત થયે આપ મને આજ્ઞા કરે કે હું આપનું શું કાર્ય કરું? બેલે, આપને શું મને રથ છે? આપને જે ઈચ્છા હોય તે કહે. હું આપનું કાર્ય કર્યું. કૃણવાસુદેવ આકાશમાં ઉભેલા દેવને જોઈને ખૂબ હર્ષિત થયા. અને પૌષધ પાળ્યું. “મંઝુિં છ વથાન છfમ જ રેવાનુજિયા ! ર૪ કfથ મા છે વિવિઘળા” પૌષધ પાળીને હાથ જેડીને દેવને આ પ્રકારે કહ્યું- હે દેવાનુપ્રિય! આપની કૃપાથી મારે એક સહોદર લઘુભાઈ થાય તેવી મારી ઈચ્છા છે, બંધુઓ ! તમને થશે કે દેવ લેકેને દીકરા આપે છે પણ એમ નથી. દેવ-દેવીની ઝેળીમાં દીકરા નથી કે તમને આપી દે, પણ આવી રીતે કેઈ માણસ દેવની આરાધના કરે ને વચન માંગે ત્યારે દેવે અવધિજ્ઞાન દ્વારા જુએ કે આના કિસ્મતમાં પુત્ર છે? જે હોય તે કહે કે તમને પુત્ર થશે. બાકી દેવની શકિત નથી કે એ તમને સંતાન આપી દે. અહીં કૃષ્ણવાસુદેવે નાના ભાઈની માંગણી કરી ત્યારે હરિણગમેલી દેવે ઉપગ મૂકીને જોયું. “તપ i દરિણામે રે ૬ वासुदेव एवं वयासी-हाहितिण देवाणुप्पिया । तव देवलोए चुए सहोदरे कणीयसे भाउए!" ત્યારપછી હરિણગમેષ દેવે કૃષ્ણવાસુદેવને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય! દેવકમાંથી એક દેવ આયુષ્ય પૂર્ણ કરીને તમારે નાનો ભાઈ થઈને જન્મ લેશે. આ પ્રમાણે દેવે કહ્યું એટલે કૃષ્ણવાસુદેવ ખુશ ખુશ થઈ ગયા. અહે! હવે મારી માતાનું લાખ દૂર થશે ને મારે નાનો ભાઈ થશે. હવે આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. 1 ચરિત્ર – “સતી દમયંતીની શોધમાં માણસ” – દમયંતીએ ચોરને છેડા ને તેને દીક્ષા અપાવી. તે ચારમાંથી સાધુ બની સાધના કરવા લાગ્યો. બીજો Page #555 -------------------------------------------------------------------------- ________________ તરફ દમયંતીના પિતાજીને હરિમિત્ર નામને એક બ્રાહમણ રાજાને મળી પ્રણામ કરીને ચંદ્રયશા રાણીની પાસે ગયો. રાણી ઓળખી ગયા કે આ તે મારી બહેનના ગામને બ્રાહ્મણ છે. એટલે તેને પ્રેમથી બેલા ને કહ્યું –ભાઈ! મારી બહેન અને બનેવી - બધા કુશળ છે ને? ત્યારે બ્રાહ્મણે કહ્યું –બહેન! આમ બધી રીતે આનંદ છે પણ અત્યારે તેઓ મોટી ચિંતામાં છે. ભીમરાજા અને પુષ્પદંતી રાણી બંનેને શરીર તે લાશ થઈ ગયા છે. ત્યારે રાણીએ આતુરતાથી પૂછ્યું કે મારા બહેન બનેવીને માથે એવું શું દુઃખ આવી પડયું છે? ભાઈ! તું જલ્દી કહે. રાણીની વાત સાંભળીને બ્રાહ્મણે કહ્યું નળરાજા તેમના ભાઈ કુબેરની સાથે જુગાર રમ્યા. રાજ્ય હારી ગયા અને નળરાજા અને દમયંતી વનમાં ગયા. નળરાજાએ દમયંતીને વનમાં એકલી મૂકી દીધી. આવા સમાચાર સાંભળીને ભીમરાજા અને પુષ્પદંતી મહારાણી મૂછિત બની ગયા. તેમને ખૂબ આઘાત લાગ્યા. તેમને શીતપચાર કરીને ભાનમાં લાવ્યા. પછી ભીમરાજાએ ઘણાં માણસને નળ-દમયંતીની શોધ કરવા મોકલ્યા છે. તેમાં મને પણ નળ-દમયંતીની શોધ કરવા મોકલે છે. હું ઘણાં ગામ,નગર, જંગલ બધે ફર્યો પણ હજુ સુધી નળરાજા કે દમયંતી કઈ મને મળ્યા નથી. બ્રાહ્મણના મુખેથી વાત સાંભળીને ચંદ્રયશા રાણી ખૂબ રડયા. અહે મારી બહેન અને બનેવી આટલા બધા દુઃખમાં છે? અમને તે કાંઈ ખબર નથી. અરેરે...એ મારી પવિત્ર ભાણેજ કયાં હશે ? નળરાજાને ધિકાર છે કે એકલી છોકરીને જંગલમાં મૂકી દીધી. આ બ્રાહ્મણ રાણીને વાત કરીને દાનશાળામાં જમવા માટે ગયે. ત્યાં તેણે દમયંતીને જોઈ અને ખુશ ખુશ થઈ ગયે, અને દમયંતીના પગમાં પડીને કહ્યું, દીકરી! તું અહીં કયાંથી? તને શોધી શોધીને થાકી ગયા ત્યારે આજે તારા દર્શન થયાં. બ્રાહ્મણ ભેજન કરીને દેડતે રાણી પાસે આવ્યો ને કહ્યું, મહારાણુંજેની શોધમાં આવ્યો છું તે આપની ભાણેજ દમયંતી આપની દાનશાળામાં છે. આ સમાચાર સાંભળીને રાણી દેડતા દાનશાળામાં આવ્યા ને દમયંતીને ભેટી પડયા ને કહ્યું, બેટા ! હું તારી સગી માસી થાઉં છું. માસી તે માતા જ કહેવાય ને ! તે મને તારી ઓળખાણ કેમ ન આપી? તારાથી આવું કરાય? ત્યારે દમયંતીએ કહ્યું, માસી બા ! આપની વાત સાચી છે પણ કર્મોના ઉદય વખતે ઓળખાણ આપવી નકામી છે. એક દિવસ દમયંતીના માસા-માસી બધા બેઠા હતા. તે વખતે એક દેવ આકાશમાંથી ઉતર્યો ને દમયંતીને પ્રણામ કર્યા, અને કહ્યું કે હે માતા ! આપે જે પિંગલ નામના ચિરને છેડાવીને ધર્મ સમજાવી ચારિત્ર અપાવ્યું હતું તે સંત વિચરતા વિચરતા તાપસપુર ગયા. ત્યાં સમાધિપૂર્વક કાળ કરીને સૌધર્મ દેવલોકમાં દેવ થયા છે તે હું છું. મહાસતી ! જે તમે મને પ્રતિબંધ પમાડા ન હતા તે હું આજે નરકમાં દુખ ભગવતે હેત. આ બધું આપને પ્રતાપ છે. આમ કહીને સાત ક્રોડ સેનૈયાની વૃષ્ટિ Page #556 -------------------------------------------------------------------------- ________________ શાશા બ કરીને દેવ ચાલ્યા ગયે. દમયંતીના સતીત્વને પ્રભાવ જોઈને રાજા અંજાઈ ગયા ને તેની ખૂબ પ્રશંસા કરી. હવે દમયંતીની ધમાં આવેલા હરિમિત્ર બ્રાહ્મણે દમયંતીના માસા માસીને કહ્યું કે તમે મને દમયંતીને લઈ જવાની રજા આપે. કારણ કે તેના મા-બાપ તે તેના વિગથી ગુરી ગુરીને અડધા થઈ ગયા છે. પાણી વિનાની માછલીની જેમ તરફડે છે. આ પ્રમાણે કહ્યું એટલે રાજા રાણીએ જવાની આજ્ઞા આપી, અને સાત કોડ સોનિયા દમયંતીને આપ્યાં. દમયંતી કહે કે મારે જરૂર નથી. રાજા રાણીએ ઘણું સમજાવ્યું પણ ના લીધા. છેવટે દાનમાં વાપરી નાંખજે તેમ કહ્યું. દમયંતીના સ્થાને તમે હેત તે શું કરત? (હસાહસ) દમયંતીને સુંદર રથમાં બેસાડીને રક્ષણ માટે મેટી સેના આપી કંડિનપુરમાં ભીમરાજાને ત્યાં મેકલી. ભીમરાજાને સમાચાર મળ્યા કે આપની વહાલી પુત્રી દમયંતી આવી ગઈ છે. એટલે રાજા તેની સામે ગયાં. દમયંતી પણ પિતાના પિતાજીને આવતા જોઈને રથમાંથી નીચે ઉતરી પિતાજીના ચરણમાં પડી ગઈ ને માતા-પિતાને ભેટી પડી. એકબીજાની આંખમાં આંસુ આવી ગયાં. માતા-પિતાએ નળરાજાના સમાચાર પૂછયા ત્યારે દમયંતીએ માતા-પિતાને સઘળી હકીકત કહી સંભળાવી. ત્યારે ભીમરાજાએ કહ્યું, બેટા ! હવે તું ચિંતા ના કરીશ. અહીંયા શાંતિથી રહે ને ધર્મધ્યાન કર. મેં નળરાજાને અને તને શોધવા માટે ઘણાં માણસો મોકલ્યા છે. તેમાં તું મળી ગઈ. હવે નળરાજાની તપાસ કરાવું છું. દમયંતીની શોધ કરીને આવેલા બ્રાહ્મણને રાજાએ ખુશાલીમાં (૫૦૦) પાંચસો ગામ ભેટ આપ્યા. સાથે એમ પણ જાહેરાત કરાવી કે જે કોઈ મનુષ્ય નળરાજાને શોધી લાવશે તેને મારું અડધું રાજ્ય ભેટ આપીશ. - હવે રાજ્ય લેવું કે ન ગમે? નળરાજાની શોધ ચારે બાજુ થઈ રહી છે. એક વખત સુસુમારપુરથી દધિપણે રાજાને દૂત કુંડિન પુર આવ્યા. કુંડિનપુરમાં ચોરે ને ચૌટે નળરાજાની વાત થતી હતી. એણે ભીમરાજાને વાતવાતમાં કહ્યું કે અમારા રાજા પાસે એક માણસ આવ્યું છે ને તે એમ કહે છે કે હું નળરાજાને માનીતે રસોઈ છું. મને નળરાજાએ સૂર્ય પાક રસોઈ બનાવતાં શીખવાડી છે. અમારા દધિપણુ રાજાને સૂર્ય પાક બનાવીને જમાડયા પણ ખરા. અમારા રાજાના તે ખૂબ માનીતા બની ગયા છે. દમયંતીએ આ વાત સાંભળીને પિતાજીને કહ્યું કે નળરાજા સિવાય સૂર્યપાક બનાવવાનું કેઈ જાણતું નથી. માટે મને લાગે છે કે તેઓ ત્યાં લેવા જોઈએ. હવે ભીમરાજા નળરાજાની તપાસ કરવા સુસુમારપુર કેને મેકલશે તે અવસરે. Page #557 -------------------------------------------------------------------------- ________________ કયાખ્યાન નં ૬૪ ભાદરવા સુદ ૧ને મંગળવાર તા. ૧૩-૯-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની ભગવતે ફરમાવે છે કે ભવ્ય જી! આ જગતમાં જન્મ, જરા અને મરણથી પીડાતાં એવા જીવોને ધર્મ સિવાય બીજું કઈ શરણ નથી. સકળ સુખને દાતાર, સકળ દુઃખેને વિનાશક, અશરણને શરણ અને નિરાધારને આધાર એ ધર્મ છે. અનાદિકાળથી આધિ વ્યાધિ અને ઉપાધિથી સંતપ્ત બનેલા છે માટે વિસામાને વિશાળ વડલો હોય તે તે ધર્મ છે. આ જિનકથિત ધર્મ મહાન પુદયે જીવને મળે છે. તે તમે આવા ધર્મનું શરણું અંગીકાર કરીને ધર્મ ઉપર શ્રધ્ધા કરે, ધર્મની શ્રધ્ધા કરવાથી જીવને મહાન લાભ થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૪મા અધ્યયનમાં ગૌતમસ્વામીએ ભગવંતને પ્રશ્ન પૂછ કે ધર્મારણ્યા ઇ મત્તે જે નિયા? હે ભગવંત? ધર્મની શ્રધ્ધા કરવાથી જીવને શું લાભ થાય છે? ભગવંત કહે છે કે હે ગૌતમ! “ઘમદMાપ રાચવવેકુ રનમાજે વિર ! માર चण्ण चयइ, अणगारिए ण जीवे सारीर माणसाण दुक्खाण छेयण भेयण संजोगा ईण છે ? અથવાદં ર મુદ્દે નિવ્યો ” ધર્મશ્રધ્ધાથી જીવશાતા –સુખ અર્થાત્ શાતાંવેદનીય કર્મ જન્ય વૈષયિક સુખોની આસક્તિથી વિરક્ત થાય છે. અગારધર્મ—ગૃહસ્થ ધર્મ છોડીને તે અણગાર બની છેદન ભેદન આદિ શારીરિક તેમજ સંગાદિ માનસિક દુઓને વિરછેદ કરે છે અને આવ્યાબાધ સુખ પ્રાપ્ત કરે છે. ધર્મ શ્રદધા કરવાથી જીવને આ મહાન લાભ થાય છે. બંધુઓ ! ધર્મ શું ચીજ છે? તે જાણે છે? ધર્મ એ કે ધન આપીને ખરીદ કરવાની કે એકાદ બે કલાક સાંભળીને લઈ લેવાની કઈ બજારુ ચીજ નથી, પણ ધર્મ જીવનમાં પરિવર્તન કરવાની ચીજ છે. ધર્મ એ સમજણપૂર્વક કરવાની ચીજ છે. મનુષ્ય જ્યારે સમજણપૂર્વકને ધર્મ કરે છે ત્યારે તેને ભૌતિક પદાર્થો પ્રત્યે આસકિત રહેતી નથી. વિધ્ય સુખ પ્રત્યેને મોહ રહેતું નથી, અને તે જીવ નાની નાની ચીજોમાંથી પણ તવ શેાધે છે. કુમારપાળ મહારાજા જ્યારે ધર્મ પામ્યા ન હતાં ત્યારે ગમે તેમ કરતાં પણ જ્યારે તેઓ ધર્મ પામ્યા, ધર્મમાં તેમની શ્રધ્ધા દઢ થઈ ત્યાર પછી તેઓ દરેક કાર્યમાં તત્ત્વ જતાં હતા. એ જમાનામાં રિવાજ હતું કે જે અપુત્રિયા મરી જાય તેનું ધન રાજા લઈ લે. એ કુમારપાળ રાજાના નગરમાં કુબેર નામના શ્રીમંત શેઠ વસતા હતા. એ કુબેરશેઠ વહાણ લઈને પરદેશ કમાવા ગયા હતા. એક વખત નગરમાં વાત બહાર પડી કે કુબેર શેઠના વહાણ દરિયામાં ડૂબી ગયા ને શેઠ મરી ગયા. શેઠને પુત્ર ન હતું. એટલે કુમારપાળ રાજાને મહાજને વિનંતિ કરીકે કુબેરશેઠ મૃત્યુ પામ્યાના સમાચાર આવ્યા છે તે Page #558 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ શારદા દર્શન રાજ્યના બંધારણ મુજબ તેમનું કરોડોનું ધન આપ કબજે કરો. આ વખતે કુમારપાળ રાજાના અંતરમાં ધર્મને દિપક પ્રગટેલે હતે. એટલે કહી દીધું કે મારે એવું ધન નથી જોઈતું. આ તરફ કુબેરશેઠના મરણના સમાચાર આવવાથી એમની માતા અને પત્ની છાતી ફાટ રૂદન કરવા લાગ્યાં. અરેરે કરેડની સંપત્તિ મૂકીને ચાલ્યા ગયા. એ ગયા ને હવે રાજા અમારું ધન પણ લઈ જશે. મહાજને રાજાને ધન કબજે કરવા માટે ખૂબ આગ્રહ કર્યો. ત્યારે રાજા કહે છે ભલે, હું ત્યાં જાઉં છું પણ ધન લેવા માટે નહિ પરંતુ એની માતા અને પત્નીને આશ્વાસન આપવા માટે. મહાજન કહે છે ભલે, એ રીતે પણ ત્યાં ચાલે. સહુના મનમાં એમ હતું કે ભલે, રાજા ધન લેવાની ના પાડે પણ કુબેરશેઠનું ધન જેશે એટલે લેવાનું મન થઈ જશે. કુમારપાળ રાજા કુબેરશેઠના બંગલાની નજીક પહોંચ્યા. એટલે અમલદારે કહે છે સાહેબ! દેખે. પેલી ધજાઓ ફરકે છે તે કુબેરશેઠને બંગલે છે. ત્યારે રાજા કહે છે કે જુએ એ ફરકતી ધ્વ જાઓ એમ કહે છે કે છે ધન લેવા માટે તમે મથી રહ્યા છે તે ટકવાનું નથી. એટલે તે આપણને લેવાની ના કહી રહી છે. આગળ ચાલતાં શેઠના આંગણામાં પગ મૂકે ત્યાં મદઝરતા હાથીએ ઝૂલતાં હતાં. તે બતાવતાં કહે છે કે જુઓ, આ કુબેરશેઠના હાથીઓ છે. ત્યારે રાજા કહે છે જુએ, એ હાથીઓના કાન કેવા ચંચળ છે ! અને તેની સૂંઢ કેવી ડેલી રહી છે ! એ કાન અને સુંઢ આપણને કહે છે કે આ વૈભવે બધા ચંચળ છે અને તે તમારી માલિકીના નથી, મહેલ બતાવતાં કહે છે કે આ મહેલે એક દિવસ નાશ થવાના છે તેમ આપણું જીવન પણ એક દિવસ ફના થવાનું છે. બગીચામાં ખીલેલાં પૃપે એમ કહે છે કે જે ખીલે છે તે કરમાય છે તેમ જેનો ઉદય છે તેને એક દિવસ જરૂર અસ્ત થવાને છે. કુમારપાળ રાજાની વિવેક દષ્ટિ અને તત્ત્વ સમજ જેઈને સાથે આવનારા બધાં શાંત અને સ્વસ્થ બની ગયા. ધન્ય છે મહારાજાની તત્ત્વભરી સમજણ અને વિવેક દષ્ટિને આપણે તે આવા સુખ જોઈને અંજાઈ જઈએ છીએ. એમની વિવેક દષ્ટિને પ્રકાશ સાથે આવેલાઓના અંતરમાં પડયે ને જાગી ગયા. એમને ધન પ્રત્યેને મેહ ઉતરી ગયે. જીવનમથી ઉન્માદ વિહ્વળતા દૂર થઈ અને અપૂર્વ શાંતિ અને સ્વસ્થતાને અનુભવ કરવા લાગ્યા. કુમારપાળ મહારાજાએ મહેલમાં જઈને કલ્પાંત કરતી કુબેરશેઠની માતા અને પનીને આશ્વાસન આપતાં કહ્યું કે તમે રૂદન ન કરે, શોક ન કરો. મૃત્યુ તે સૌ કેઈને એક દિવસ આવવાનું છે ને સૌને એક દિવસ બધું છેડીને જવાનું છે. બાકી આ બધી મિલ્કત તમારી રહેશે. મારે અપુનિયાનું ધન લેવું નહિ તેવી પ્રતિજ્ઞા છે. એટલે મને એમાંથી એક પાઈ પણ ખપતી નથી. જ્યાં કરોડની સંપત્તિ લઈ જશે એ ડર હતું તેના બદલે આવું મીઠું આશ્વાસન મળે તે કેવી શાંતિ થાય? કુબેરશેઠની પત્ની અને માતા કુમારપાળ રાજાના આશ્વાસનનાં શબ્દ સાંભળીને સ્વસ્થ અને શાંત Page #559 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૫૧૩ થયા. સાથે આવેલું મહાજન અને અમલદારો આશ્ચર્યચક્તિ થઈ ગયા. અહા ! મહારાજાએ કરોડની આવક જતી કરી! ધન્ય છે રાજાની નિસ્પૃહ ભાવનાને! ધન્ય છે. તેમની ઉદારતાને! અને ધન્ય છે તેમની દયાને. સૌ રાજાને અંતરના આશીર્વાદ આપે છે કે મહારાજા! તમે દીર્ધાયુષ બને. - કુમારપાળ રાજામાં આવી તત્ત્વદષ્ટિ હતી તે આશીર્વાદ મેળવ્યા, પણ ધનની તૃણ હોત તે હાય મેળવત. રાજા કુબેરશેઠની માતા અને પત્નીને આશ્વાસન આપી અને આશીર્વાદ મેળવીને ચાલ્યા ગયા. થડા દિવસ પછી કુબેરશેઠ પરદેશથી જીવતાં આવ્યા ને તેમનાં વહાણ પણ મળી ગયા હતા. શેઠના આવવાથી એમની માતા અને પત્નીને તે ખૂબ આનંદ થયો. આખા નગરમાં શેઠના જીવતા આવવાના સમાચાર મળી ગયા. જે રાજાએ વિવેકને દીપક બૂઝવીને બધું ધન કબજે કર્યું હોત તે શેઠ વિચાર કરત? કુબેરશેઠની માતા અને પત્નીએ રાજાની . બધી વાત કરી એટલે શેઠ ખુશ થઈને લાખ રૂપિયા લઈને રાજાને ભેટશું કરવા ગયા, ત્યારે રાજાએ તેમને ખૂબ પ્રસન્નતાથી વધાવી લીધા. જીવનમાં પ્રત્યેક કાર્ય કરતાં જે તત્ત્વદષ્ટિ રાખવામાં આવે તે સુખ, શાંતિ અને શાબાશી મળે છે. આવી તત્ત્વદકિટ ધર્મ પ્રત્યે શ્રધ્ધા કરવાથી મળે છે. આપણ ચાલુ અધિકારમાં હરિણગમેલી દેવે અવધિજ્ઞાનમાં જોઈ ને કહ્યું કે હે કૃષ્ણ વાસુદેવ! દેવલોકમાંથી એક દેવ આયુષ્ય પૂર્ણ કરીને તમારા નાનાભાઈ તરીકે જન્મ લેશે. તમારે નાનાભાઈ થશે પણ એક વાત તમને કહી દઉં. સાંભળો. ___" से ण उमुक्क बाल भावे जाध जोवणगमण पत्ते अरहओ अरिहनेमिस्स अतिय પુરે નાવ gāgat ” એ તમારે નાનોભાઈ બાલ્યાવસ્થા છેડીને યુવાનીના પગથીયે પગ મૂકશે ત્યારે તે અરિહંત એવા નેમનાથ ભગવાનની વાણી સાંભળીને વૈરાગ્ય પામશે અને દીક્ષા લેશે. આ પ્રમાણે એક વખત કહ્યું. ત્યારપછી “દું વાસુદેવ दोच्चंपि तच्चपि एवं वयइ, वइत्ता जामेव दिस पाउब्भुए तामेव दिस पडिगए।" તે હરિણગમેલી દેવે કૃષ્ણ વાસુદેવને બીજી વખત કહ્યું કે હે દેવાનુપ્રિય! તમારે ભાઈ મોટે થતાં દીક્ષા લેશે, અને ત્રીજી વખત પણ એ પ્રમાણે કહ્યું અને દેવ જે દિશામાંથી આવ્યો હતો તે દિશા તરફ પાછે ચાલ્યા ગયે. તમારે તમારા દીકરા, દીકરી કે પત્નીને કેઈ કામ માટે ખાસ ભલામણ કરવી હોય તે તમે ખૂબ ભારપૂર્વક કહે છે ને કે જે, હોં ખ્યાલ રાખજે. આમ બનશે. એક વખત ન સમજે તે બીજી વખત અને ત્રીજી વખત કહે છે ને એ રીતે કૃષ્ણ વાસુદેવને ખૂબ ભારપૂર્વક દેવે ત્રણ ત્રણ વખત કહ્યું. અહીં દેવે ભવિષ્યવાણી સંભળાવી દીધી. જેમ ઉત્ત.સૂત્રના ૧૪મા અધ્યયનમાં છ જીવને અધિકાર છે. તેમાં જશા ભાર્યાને દેવે કહ્યું હતું કે તને બે પુત્ર જેલે જન્મશે શ,-૬૫ , , Page #560 -------------------------------------------------------------------------- ________________ પ૧૪ શારદા દર્શન પણ બાળપણમાં દીક્ષા લેશે, ત્યારે માતાએ વિચાર કર્યો કે દીકરો તે મને થશે. પછી દીક્ષાની વાત છે ને. હાલ તે હું આ વચન વધાવી લઉં. તેમ કૃષ્ણએ પણ એ વાતને વધાવી લીધી કે મારી માતાની હોંશ તે પૂરી થશે. પછી હળુકમી આત્માથી જીવ હશે તે કોઈને રોક કાવાને નથી, તેમ સમજી કૃષ્ણજી દેવના વચનથી ખુશી થયા. તેમને અત્યંત હર્ષ થશે. પિતે સંયમના પ્રેમી હતાં એટલે મનમાં આનંદ થયે કે ભલે, મારે ભાઈ દીક્ષા લે પણ મારી માતાના કેડ તે પૂરા થશે ને? માણસ કઈ પણ કાર્ય કરવા જાય, તેમાં જે તેને સફળતા મળે તે આનંદ થાય. પગમાં જેમ આવે છે. કૃષ્ણવાસુદેવને પિતાના કાર્યની સિધિ થઈ છે એટલે ખૂબ આનંદ થયો. “तए ण से कण्हे वासुदेवे पोसहसालाओ पडिनिकखमइ, पडिनिकखमित्ता जेणेव देवईदेवी તેવ૩યાન, વાછિત્ત વાપરીપ થઈ જા” ત્યાર પછી તે કૃષ્ણવાસુદેવ પૌષધશાળામાંથી નીકળીને દેવકી દેવીની પાસે આવ્યા. આવીને માતાના ચરણમાં વંદન કર્યા. એ જમાને કે હને? કે આવા ત્રણ ખંડના અધિપતિ હોવા છતાં માતાપિતાને વંદન કરતાં હતાં ને તેમની ચરણરજ માથે ચઢાવતાં હતાં. આજે તે વિનયને વનવાસ મોકલી દીધું છે. આજના દીકરા દીકરીઓને મા-બાપને પગે લાગતાં શરમ આવે છે. મને તે વિચાર આવે છે કે જીવને માતાપિતાને પગે લાગતાં શરમ આવે છે પણ કર્મોદયથી માતાના ગર્ભમાં રહેતા શરમ ન આવી? (હસાહસ) કૃષ્ણવાસુદેવ હસતાં હસતાં માતા પાસે આવ્યાં ને પગે લાગ્યા. ચરણરજ માથે ચઢાવી. દેવકીમાતા કૃષ્ણનું મુખ જોઈને સમજી ગયા કે મારે કૃષ્ણ કાર્યની સિદિધ કરીને આવ્યું છે. દેવાનુપ્રિયે ! જેને ધર્મ પ્રત્યેની શ્રધ્ધા હોય છે તેને તેના કાર્યમાં અવશ્ય સફળતા મળે છે. ધર્મ એ સાચે મિત્ર છે. તમારા મિત્ર તમને દુઃખમાં દગો દેશે પણ ધર્મ તે સુખમાં ને દુઃખમાં સાથે રહે છે. આપણે ગઈ કાલે ત્રણ મિત્રોની વાત કરી હતી. પ્રધાને ત્રણ મિત્રની પરીક્ષા કરવાને વિચાર કર્યો. તેમાં બે મિત્રની પરીક્ષા થઈ ગઈ. હવે પ્રધાન ત્રીજા જુહાર મિત્રને ઘેર આવ્યો. જુહાર મિત્રે પ્રધાનને ખૂબ આદર સત્કાર કર્યો અને બે હાથ જોડીને પૂછ્યું–પ્રધાન! આ મિત્રને કેમ યાદ કર્યો? મારા યોગ્ય કઈ કામકાજ ફરમાવે. ત્યારે પ્રધાને સંકોચ પામતાં કહ્યું –ભાઈ! શી વાત કરું? મારા હાથે રાજકુમારનું ખૂન થઈ ગયું છે. તે મને તારા ઘરમાં સંતાડ. મને બચાવ. જુહાર મિત્રે કહ્યું તમે આવું કરે તે મારા માનવામાં આવતું નથી, ને કદાચ થઈ ગયું હોય તે કંઈક કારણ હશે. માણસ માત્ર ભૂલને પાત્ર. ચાલે, મારા ઘરમાં એક ગુપ્ત ભેંયરું છે. તેમાં આપને સંતાડી દઈશ. કેઈને ખબર નહિ પડે. આની ઉદારતા જોઈને પ્રધાનને સંતોષ થયે. અહે! મને સાચો મિત્ર મળે તે ખરો, પણ હજુ તેના ખમીરની પારખ કરવા પ્રધાને કહ્યું-ભાઈ! તું મને આશ્રય આપે છે પણ આના પરિણામને વિચાર કર્યો ? આ તે રાજાને કુમાર છે. કુમારના ખૂનીને પકડી લાવવા રાજાને ઢસરો પીટાશે, Page #561 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન જુહારમિત્રે કહ્યું–પ્રધાનજી! આપ તેની ચિંતા ન કર. મારા દેહમાં પ્રાણું છે ત્યાં સુધી આપને વાળ વાંકો થવા નહિ દઉં. તમે કયાં છે તેની રાજાને ગંધ આવવા નહિ દઉં. આપ શાંતિથી રહેજે. પ્રધાને જાણ્યું કે આ સાચો મિત્ર છે. આણે મને સાચું આશ્વાસન આપ્યું. અહીં મારી પૂરી સલામતી રહેશે. બીજી તરફ નગરમાં ધમાલ મચી છે, ચારે તરફ એક જ વાત ચાલે છે કે પ્રધાન રાજાના કુંવરનું ખૂન કરીને ભાગી ગયા છે. એ પ્રધાન કયાં ગયે ? કયાં ગયો? પ્રધાનની તપાસ માટે રાજાના સિપાઈઓ ચારે તરફ તપાસ કરવા ફરે છે. મિત્ર ખાનગીમાં જઈને પ્રધાનને ખબર આપે છે કે નગરમાં જોર શોરથી ધમાલ ચાલે છે પણ તમે બેફિકર રહેજે. કેઈને ગંધ નહિ આવે. રાજાના સિપાઈઓ અને કેટવાળો ક્રોધથી ધમધમી ઉઠયાં છે કે કયાં ગયે પાપી ખૂની પ્રધાન? એ પકડાશે એટલે રાજા એને અને એના સહાયકને શૂળીએ ચઢાવશે. આવા શબ્દો બેલાય છે પણ મિત્રનું રૂંવાડું ફરકતું નથી કે પ્રધાન પ્રત્યે અરૂચી પણ નથી. ઉલટ પ્રધાનને કહે છે કે આજે મારું જીવન ધન્ય બની ગયું કે આપની સેવાને મને લાભ મળે. રાજાના સિપાઈઓ શોધ કરતાં કરતાં જુહારમિત્રને ઘેર આવ્યા અને કહેવા લાગ્યા કે પ્રધાન તારો મિત્ર છે એટલે તે સંતાડ હશે. તું જલદી બતાવ. ત્યારે મિત્ર કહે છે મારે ને પ્રધાનને શું લાગેવળગે? મેં કદી પ્રધાનના પગથીયે પગ મૂકયો નથી કે એના ઘરનું પ્યાલું પાણી પીધુ નથી. છતાં તમને વહેમ હોય તે ઘરમાં જઈને જેઈલે. આ ઘર ખુલ્લું છે. આમ સફાઈથી ધડાકા બંધ જવાબ આપ્યા. રાજાના માણસો તેના ઘરમાં ગયા. ખૂબ તપાસ કરી પણ પ્રધાનને પત્તે લાગે નહિ ને ભેયરું તેમની નજરે પડયું નહિ. તેથી પાછા ફર્યા. નગરમાં હાહાકાર મચી ગયો છે. રાજા રાણી છાતી અને માથા ફૂટે છે. મિત્ર પ્રધાનને બધા સમાચાર આપતે જાય છે ને કહે છે તમે ઠંડા કલેજે બેસજો. પ્રધાને કહ્યું ભાઈ! હવે હું જાઉં છું. મિત્ર કહે અરે, તમે આ શું કહે છે? તમે અત્યારે જો તે સિપાઈઓ પકડી લેશે ને રાજા મારી નાંખશે. હું અત્યારે તમને નહિ જવા દઉં. પ્રધાને કહ્યું ભાઈ! તું ગભરાઈશ નહિ. હવે વિધિ પૂરી થઈ છે. મેં રાજકુમારને મારી નાંખ્યું નથી. આ તેનું માથું નથી પણ આ તે કેળું છે. મિત્રે વિસ્મય પામીને કહ્યું કે આ તમે શું કહે છે? પ્રધાને કહ્યું, આમાં આશ્ચર્ય પામવા જેવું નથી. તું મારી સાથે ચાલ. એટલે આપોઆપ વાતનું રહસ્ય તને સમજાઈ જશે. પ્રધાન અને જુહાર મિત્ર બંને રાજા પાસે પહોંચી ગયા. એને જોઈને રાજા ધમધમી ઉઠયા. ત્યારે પ્રધાને કહ્યું. મહારાજા! રાજકુમાર જીવતે છે. એને કઈ જાતની આંચ આવી નથી. રાજાએ ક્રોધમાંને ક્રોધમાં કહ્યું-જીવતે હોય તે મને બતાવે. પ્રધાને ભેંયરાની ચાવી આપીને માણસ મેકલ્યા. તે રાજકુમારને લઈ આવ્યા, રાજા પૂછે છે પ્રધાનજી! આ બધું શું? પ્રધાને કહ્યું કે સાહેબ! મને મિત્રની પારખ Page #562 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન કરવાનું મન થયું. એક દ સારો મિત્ર હોય તે અડધી રાતે કામ આવે, એટલે મેં આ કિમિ રચીને સાચા મિત્ર પારખી લીધે. રાજા-રાણીને કુંવર મળતાં આનંદ થયે, અને પ્રધાનને સાચા મિત્ર મળતાં આનંદ થશે. પ્રધાન અને જુહારમિત્ર વચ્ચે એવી મિત્રતા બંધાઈ કે દેહ જુદા પણ જણે આમા એક ન હોય! પ્રધાને મિત્રોની કસોટી કરને સાચો મિત્ર છે પણ હવે આત્માના મિત્ર કયાં છે ને કે મિત્ર અવસરે કામ આવે છે તે વાત અવસરે વિચારીશું. ચરિત્ર – “દમયંતી પિતાને કહી રહેલી હકીકત”: ભીમરાજાને દમયંતીએ કહ્યું પિતાજી! આપના જમાઈરાજ ત્રણ વિદ્યામાં પ્રવીણ છે. એક સૂર્યપાક રસોઈ બીજી અશ્વવિદ્યા અને ત્રીજી ગજવિદ્યા. આ ત્રણ વિદ્યાએ વર્તમાન કાળમાં નળરાજા સિવાય બીજા કેઈની પાસે નથી. તેથી મને એમ લાગે છે કે તેઓ કઈ પણ કારણે પોતાનું રૂપ છૂપાવીને ત્યાં રહ્યાં હશે. માટે આપણે તેમની તપાસ કરાવીએ. ભીમરાજાએ પિતાના એક વિશ્વાસુ બ્રાહ્મણને નળરાજાની તપાસ કરવા માટે સુસુમારપુર મોકલ્યો. બ્રાહ્મણ ફરતે ફરતે ત્યાં આવ્યું અને દધિપણું રાજાના રસેઈયાને જે. રસોઈયાનું કુબડું રૂપ જોઈને બ્રાહ્મણને વિચાર છે કે શું આવા નળરાજા હોય? કયાં રન અને કયાં કાચને ટુકડે ! કયાં દેવસ્વરૂપ જેવા નળરાજા અને કયાં આ કુબડે! આવા કુબડામાં દમયંતીને નળરાજાને ભાસ કેમ થ હશે? કુબડાએ આવેલા બ્રાહ્મણને પૂછયું કે ભાઈ! તમે કયાંથી આવ્યા છે? ત્યારે તેણે કહ્યું કે હું કુંડિનપુરથી આવ્યો છું, ત્યારે કુબડાએ પૂછયું. કુંડિનપુરથી શું સમાચાર લાવ્યા છે? બ્રાહ્મણે કુબડાની સમક્ષ પોતાના રાજાની પુત્રી દમયંતીની ખૂબ પ્રશંસા કરી અને નળરાજાની નિંદા કરી. દમયંતીની પ્રશંસા સાંભળી કુબડાને ખૂબ આનંદ થયે. ગમે તેમ તેય સંસારને મેહ છે ને ! એને દમયંતી ખૂબ યાદ આવી. એટલે આંખમાં આંસુ આવી ગયા. હવે પલે બ્રાહ્મણ કહે છે ભાઈ હું તે મારે ગામ જઉં છું. ત્યારે કુબડાએ કહ્યું કે તમે તે અમારા મહેમાન કહેવાઓ. મારે ઘેર પધારીને મારા તરફથી કંઈક ભેટ સ્વીકારે. આ પ્રમાણે કહીને કુબડે પિતાને ઘેર લઈ ગયે, ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મેં સાંભળ્યું છે કે તમને સૂપાક રઈ બનાવતાં આવડે છે. કુબડાએ કહ્યું હા. તે મને એ બનાવીને જમાડે ને! કુબડાએ બ્રાહ્મણને સૂર્ય પાક રસોઈ બનાવીને જમાડ ને કહ્યું કે તમે મને પવિત્ર સતી દમયંતીની કથા સંભળાવી તેથી મને ખુબ આનંદ થયેલ છે. તેના બદલામાં હું તમને એક લાખ સેનામહેરો ભેટ આપું છું. પછી તે દધિપણું રાજા પાસે લઈ ગયો ને કહ્યું કે આ મારે મહેમાન છે. એમ કહી તેની ખૂબ પ્રશંસા કરી અને રાજા પાસેથી સોનામહોર, કિંમતી વસ્ત્રાભૂષણે બધું અપાવ્યું ને પછી કુબડાએ બ્રાહ્મણને વિદાય આપી. કુબડાએ બ્રાહ્મણને સૂર્યપક રસેઈ જમાડીને લાખ સોનામહોરો આપી. રાજા પાસેથી આટલું કર અપાયું. તે સિવાય કુમાર એ આ નગરમાં પ્રવેશ કરતાંની સાથે Page #563 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન રાજાના મન્મત્ત હાથીને વશ કર્યો હતે તે બધી વાતે અને બી લેકે પાસેથી તેની ખૂબ પ્રશંસા સાંભળી હતી પણ ગમે તેમ તોય બ્રાહ્મણભાઈને! બ્રાહ્મણને લાડવા ખાવા બહુ ગમે છે બાકી બીજી ખબર ન પડે. એણે વિચાર ન કર્યો કે ભલે, આ માણસ દેખાવમાં કુબડે છે પણ તેનામાં ગુણ કેટલાં છે? એ બ્રાહ્મણ કુંડિનપુરમાં આવ્યો ને દમયંતી તથા ભીમરાજાને કુબડાની વાત કરી અને પિતાને લાખ સોનામહોરો ભેટ આપીને રાજા પાસેથી પણ આટલું દ્રવ્ય અપાવ્યું. સૂર્ય પાક રસોઈ જમાડી, હાથીને તેણે વશ કર્યો હતો તે બધી વાત વિસ્તારથી કહી પણ સાથે કહ્યું–હે મહારાજા ! એ કુબડે નજરે દેખે ગમે તે નથી, આ સાંભળીને દમયંતીએ કહ્યું. પિતાજી! એમાં ગુપ્ત રહસ્ય છે, પણ આ બધા ગુણે નળરાજા સિવાય કે ઈનામાં નથી. માટે આપ કઈ પણ ઉપાયે તેમને અહીં તેડાવે તે તે ગમે તેવા રૂપમાં હશે તો પણ હું તેમને ઓળખી નાંખીશ. નળની શોધ માટે સ્વયંવરની બનાવટ” :- દમયંતીની વાત સાંભળીને ભીમરાજાએ કહ્યું-બેટા ! હું તારો બીજો સ્વયંવર રચું છું. તેવું બહાનું કાઢીને હું નજીકને દિવસ નક્કી કરીને દધિપણું રાજાને સ્વયંવરમાં પધારવાનું આમંત્રણ મોકલું છું. એટલા નજીકના સમયમાં જે દધિપણું રાજાને લઈને કુબડે આવે તે આપણે પણ સમજી લઈશું કે આ નળરાજા છે. કારણ કે નળરાજા સિવાય કેઈ અશ્વવિદ્યા જાણી શકો નથી. આ પ્રમાણે નક્કી કરીને ભીમરાજાએ એક હોંશિયાર ડૂતને દધિપણુ રાજા પાસે મોકલ્યો. દૂત દધિપણુ પાસે આવ્યો. આ સમયે કુબડે પણ ત્યાં જ બેઠા હતા. તે સમયે દૂતે દધિપણું રાજાને ભીમરાજાને સંદેશ આપતાં કહ્યું કે ભીમરાજાએ નળરાજાની ખૂબ તપાસ કરાવી પણ તેમને પત્તે લાગતું નથી. તેથી ચૈત્ર સુદ પાંચમના દિવસે સવારમાં દમયંતીને બીજે સ્વયંવર રચાશે. તે આપ જરૂર સ્વયંવરમંડપમાં પધારશે. આમ કહીને દૂત વિદાય થયે. દમયંતી માટે નળને પૂરો વિશ્વાસ” :- દમયંતીને બીજે સ્વયંવર રચાય છે. આ સમાચાર સાંભળીને કુબડાના મનમાં ખૂબ આશ્ચર્ય થયું કે શું સતી દમયંતી ફરીને લગ્ન કરશે? મને શ્રધ્ધા છે કે મારી દમયંતી કદી ફરીને લગન કરે જ નહિ. કદાચ સૂર્ય પશ્ચિમમાં ઉગે, ચંદ્રમાંથી અંગારા ઝરે ને સૂર્યમાંથી શીતળતા વરસે તે પણ મારી દમયંતી શીયળAતનું ખંડન ન કરે. મને ખાત્રી છે. છતાં કદાચ મોહરાજા બળવાન છે ને આમ બની જાય તે હું જોઉં છું કે મને જીવતાં દમયંતીની સાથે કે લગ્ન કરી શકે છે? શું જીવતાં સિંહની કેશવાળી કેઈ ખેંચી શકે છે? જીવતાં મણીધર નાગને મણ કઈ લઈ શકે છે? કે મારી દમયંતીને કેઈ પરણી શકે! બીજી બાજુ રાજા વિચારમાં પડી ગયા છે કે દમયંતીને બીજે સ્વયંવર થાય છે અને મને આમંત્રણ આવ્યું છે તે હું જાઉં, પણ હવે તે માત્ર છ પ્રહર બાકી છે. કયાં સુસુમારપુર અને કયાં કુંડિનપુર! આટલે દૂર છ પ્રહરમાં કયાંથી પહોંચી શકાય? આવા વિચારમાં રાજા ઉદાસ બની ગયા. Page #564 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ શારદા દર્શન કુબડાએ કહ્યું-હારાજા! તમે ઉદાસ કેમ બની ગયાં છે? તમારે કુંડિનપુર જઇને દમયંતીને જેવી છે ને? જુઓ, કેવી ભાષા વાપરી. એમ ન કહ્યું કે સ્વયંવરમાં જઈને દમયંતીને પરણવું છે ને ? પણ કહ્યું કે તમારે દમયંતીને જેવી છે, તે હું તમને ત્યાં પ્રાતઃ કાળમાં પહોંચાડી દઈશ. તમે જલ્દી રથ તૈયાર કરાવી દે. રાજાએ કહ્યું–અરે કુબડ! તું છ પ્રહરમાં મને કયાંથી પહોંચાડીશ? કુબડાએ કહ્યું તમે ચિંતા નહિ કરે. કુબડાના કહેવાથી રાજાએ રથ તૈયાર કરાવ્યું. રાજા રથમાં બેઠાં ને કુબડે સારથી બન્યું. એ રથ હંકાર્યો કે સૂર્યોદય થતાં પહેલાં રાજાને કુંડિનપુરમાં પહોંચાડી દીધા. એટલે દધિપણું રાજા ખુશ થઈ ગયા. હવે દધિપણું રાજા ભીમરાજાને પિતાના આગમનનાં સમાચાર આપશે ને બીજી બાજુ દમયંતીને એક શુભ સ્વપ્ન આવ્યું. તે વાત તેના પિતાને કહેશે કે શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન ન ૬પ ભાદરવા સુદ રને બુધવાર તા. ૧૪-૯-૭૭ જ્ઞાની પુરુષે કહે છે કે અનંત પુદયે જીવને જિનધર્મની પ્રાપ્તિ થાય છે. જિનધર્મ એટલે રાગ દ્વેષને જીતનાર વીતરાગ ભગવંતે પિતાના જ્ઞાનમાં જઈને બતાવે મુક્તિદાયક ધર્મ. આ ધર્મની પ્રાપ્તિ થવી મહાદુર્લભ છે. જેમ કે સામાન્ય સ્ત્રી તે અલ્પ પુછયવાનને પણ મળે છે, પરંતુ સતી સ્ત્રી તે કઈ મહાન પુણ્યવાન પુરૂષને મળે છે, તેમ અસર્વજ્ઞ કથિત ધર્મ તે સામાન્ય પુણ્યવાનને મળે છે પણ અસામાન્ય સર્વજ્ઞકથિત ધર્મ તે મહા પુણ્યવાનને જ મળે છે. આ સંસારમાં જીવને વૈભવ વિલાસ, સુંદર સ્ત્રીઓ, બંગલા, ગાડી, મેટર, સત્તા, સત્કાર, સન્માન, સુંદર રૂપ, સારા ખાનપાન વિગેરે બધું અસંતી વખત મળ્યું છે, અનંતી વખત ભેગવ્યું છે ને અનંતી વખત છેડયું છે, પણ શું નથી મળ્યું? તે જાણે છે? “જા બે શ્રમ” સંસાર સુખની ઉપરોકત સામગ્રી મળવી સુલભ છે પણ જિન ધર્મની પ્રાપ્તિ થવી તે દુર્લભ છે. એટલે જિનેશ્વર પ્રરૂપિત ધર્મ છવને મળે નથી. કદાચ મ હશે તે જિનેશ્વર પ્રભુની આજ્ઞાનુસાર તેનું પાલન કર્યું નથી. જિનધર્મની પ્રાપ્તિ અને તેના પાલન વિના કદી જીવ દુઃખથી મુક્ત બની શકતું નથી. શાશ્વત સુખ અને શાશ્વત પદની પ્રાપ્તિને ઉપાય એક માત્ર જિનધર્મનું અણીશુદ્ધ પાલન છે. માટે મહાન પુણ્યદયે આપણને આ જિનધર્મ મળે છે તે પ્રમાદને ત્યાગ કરીને વીતરાગપ્રભુની આજ્ઞાનુસાર તેનું પાલન એવું કરવું કે જન્મ-મરણના દુખડા ટળી જાય. Page #565 -------------------------------------------------------------------------- ________________ શારદા કાન દર્શન અંધુએ ! વધુ શુ' કહે', 'જિનધમ એ જ આપણુ સાચું અને શાશ્વત ધન છે, રત્નચિ'તામણી, કલ્પવૃક્ષ, કામધેનુ કે કામકુ'ભ જે કઈ કહેા તે ધર્મ છે. પરમ માતા પરમ પિતા, પરમ અધવ કહે કે પરમ મિત્ર કહે તે તે જિનધમ છે. આવા ઉત્તમ ને દુર્લભ ધર્મ પામીને શુ કરવુ જોઈએ ? “ મેદાત્રી મિત્રનું ધર્મ, પૂરેન વાય રિ वज्जएज्जा । ” વિદ્વાન પુરૂષોએ આવા જિનધનાં સ્વરૂપને સમજીને હિ'સાદિ પાપાના દૂરથી ત્યાગ કરવા જોઈએ. જેમ સતી સ્ત્રી અને હિતસ્ત્રી કલ્યાણ મિત્ર મહાન પુણ્યે મળે છે તેમ આ ધર્મ પણ આપણા કલ્યાણમિત્ર છે. આપણે એ દિવસથી ત્રણ મિત્રનું દૃષ્ટાંત ચાલે છે. તેમાં પ્રધાને ત્રણે મિત્રની પરીક્ષા કરી. તેમાં તેને એક સાચા હિતસ્ત્રી મિત્ર મર્ચે. તેણે આપત્તિના સમયે સાથ આપ્યા. આત્માને પણ આવા મિત્રની જરૂર છે. હવે એ દૃષ્ટાંત આત્મા સાથે ઘટાવીએ. આત્માને પણ ત્રણ મિત્ર છે. કાયા એ નિત્ય મિત્ર છે, કુટુ ખ એ પ મિત્ર છે અને ધમ એ જીહારમિત્ર છે. તેમાં કાયા નિત્ય મિત્ર શું કામ કરે છે તે જાણા છે ને ? કાયા આપણી પાસેથી માલપાણી ઉડાવે અને એને સ્નાન કરાવવામાં, શણગાર સજાવવામાં તેલમાલીશ કરાવવામાં આપણાં કિંમતી કલાકાના કલાક તેની સેવામાં રેાકી રાખે, પણુ જ્યારે આયુષ્ય પૂરુ થતાં કાળરાજાની સ્વારી આવે ત્યારે કાયાને કહેવામાં આવે કે તું મને બચાવ, તે શું એ જીવને ખચાવે ખરી ? અરે, કાળના સુખમાંથી ખચાવવાની વાત તે ખાજુમાં મૂકે પણુ ખીજી વાત કરું. તમે એને ૩૫* દિવસ ખવડાવ્યું અને સ'વત્સરીના દિવસે કહા કે આજે તેા ઉપવાસ કરવાને છે તે એ હાંશથી સ્વીકાર કરશે ખરી ? “ ના ”. સ'વત્સરીના ઉપવાસ કરતાં પહેલાં કેટલાં વિચાર કરે કે મારાથી કેમ થશે ? શરીરમાં અશક્તિ આવી જશે, રાત્રે ઉંઘ નહિ આવે. માટે ઉપવાસ નથી કરવા, આય‘ખીલ કરીશ, ત્યાં વિચાર કરે કે આયંબીલનુ' લૂખુ` કેમ ખવાશે ? એ નહિ ભાવે, ઠીક ત્યારે એકાસણુ' કરીશ. ત્યાં વિચાર થાય કે સવાર અપેાર ચા વિના માથુ` ચઢશે. વ્યાખ્યાનમાં ને આલેાચનામાં ઝકા આવશે. કંઈ નહિ તે સવાર ખપેરે ચા પી લઇશ, અને એક વખત જમીશ. (હસાહસ) આને ઉપવાસ કયાં રહ્યો ? આટલુ' કાયાને આપવા છતાં સંવત્સરી પ્રતિક્રમણ કરતાં એને સ્મૃતિ ન લાગે. કાયા માટે જીવ કેટલું કરે છે ? શિયાળે ન આઢાડું ઉનાળે ખાગ સુંઘાડું, મીઠાઈ ખૂબ ખવડાવુ. પલંગે રાજ પાઢાડુ, અંકુશની જરૂર છે ત્યાં લાડ લડાવું છું, આ દેહની પૂજામાં દિનરાત વીતાવું છું. કિમતી સમય જીવનને, હુ· રાખમાં મીલાવું છુ....આ દેહની... તમે એને માટે કેટલું કરે છે ? છતાં તમે એક દિવસ ખાવાનું ન આપે તે કેટલા થનથનવેડા કરે છે? આ નિત્ય મિત્રને મિષ્ટાન્ન જમાડે તેા જમવા તૈયાર. એ ખાવાપીવામાં ખબરદાર પણ ઉપવાસ કરવામાં કાયર. એને ડનલેાપના ગાદલામાં સૂવાડે તેા તૈયાર પણ ચાલીસ લેાગસ્સના કાઉસગ્ગ કરવામાં સુસ્ત, આ કાયાનિત્ય મિત્ર દુનિયાનાં Page #566 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન બધા મિ.થી ચઢી જા તે હોંશિયાર છે. એ આત્માની પુણ્યરૂપી પુંજીખાઈને ખલાસ કરીને આત્માને પાપના પિંજરામાં પૂરાવી દે છે. પરિણામે આત્મા કર્મથી ભારે બનીને દુર્ગતિમાં પટકાય છે. અને ત્યાં ભયંકર દુઃખે ભેગવે છે. આ મિત્ર કેટલું મોટું નુકશાન કરાવે છે. આ નુકશાન આત્મા કાયાના મેહમાં ફસાઈને જાણ બૂઝીને પિતાની જાતે કરે છે. એનો મોહ ક્યાં સુધી જીવ રાખે છે. આ કાયા છેલ્લે શ્વાસ લે છે ત્યારે પણ જીવ એને મેહ છોડીને, એને ભૂલીને સાચા મિત્રને પકડતો નથી. આત્માની દશા કેવી છે? જેમ કે ઈ પુરૂષ વેશ્યાના મોહમાં પડીને જ તેને ઘેર જાય ત્યારે વેશ્યા “આ ઘર આપનું જ છે” એમ કહેતી જાય ને ધન પડાવતી જાય છે, અને જ્યારે પિલે ખાલી થઈ જાય છે ત્યારે તેને ધકકે મારીને કાઢી મૂકે છે. જેમ પ્રધાન નિત્ય મિત્ર પાસે ગયા અને તેની પાસે આશ્રય માંગે ત્યારે તેણે પ્રધાનને ધમકાવીને કહ્યું કે તું જલદી અહીંથી ચાલ્યા જા, નહિતર પોલીસને બોલાવું છું. તેમ આ કાયા તે એનાથી પણ આગળ વધીને આ જીવને કાઢી મૂકવા યમરાજાના હવાલે કરે છે. માટે સમજો. આ કાયા જેવા નિત્ય મિત્રના મેહની માયાજાળમાં ફસાઈ જીવે કરેલા કુકર્મોને કરૂણ દુઃખદ અંજામ જીવને લાંબાકાળ સુધી ભગવે પડે છે. ત્યાં પણ નિત્ય મિત્ર સમાન કાયા તે મળવાની છે, એને ત્યાં પણ જીવને રહ્યો સહ્ય પુણ્યને માલ ખાતી જાય ને જીવને પાપના શીશામાં ઉતારતી જાય છે. આ છે નિત્ય મિત્ર સમાન કાયાના કારસ્તાન, હવે બીજા પર્વ મિત્રની વાત કરું સાંભળે. - કુટુંબ એ પર્વ મિત્ર જેવું છે. આપત્તિ સમયે કુટુંબીજને ભેગા થઈને આશ્વાસન આપે છે પણ પાછા સહાય કરવા વખતે ખસી જાય છે. કાયા વીસે કલાક જીવની પુણ્યની પુંજી ખાય છે ત્યારે કુટુંબીજને કદાચ એછી પણ પુણયની પુંજી ઉડાવે છે તે ખરાંને? માણસમાં પડે છે ત્યારે તે પારાવાર વેદના ભગવે છે. એની વેદના જોઈ જતી નથી. તે વખતે કુટુંબ ભેગું થઈને તેની પાસે બેસે છે, તેને આશ્વાસન આપે છે પણ એની વેદનામાં કઈ ભાગ પડાવે છે? બહુ થાય તે સારા ડેકટરને બેલાવીને દવા કરાવે, સેવા કરે, પણ વેદના તે રોગીને જ ભેગવવી પડે છે, ત્યારે કુટુંબીજને એમ કહે છે ને કે પિતાનાં કરેલાં કર્મો તે પિતાને જ ભેગવવા પડે ને? એમાં આપણે શું કરીએ? દુઃખ વખતે પર્વ મિત્ર સમાન કુટુંબીજને આમ કહીને ઉભા રહે છે. જેમ પ્રધાનને પર્વામિત્રે આવકાર આવે, પોતાના ઘરમાં બેલા ને આશ્વાસન આપ્યું પણ દુઃખમાં બચાવ્યો નહિ પણ એમ કહીને ઉભે રહ્યો હતો ને કે હું તમને જરૂર બચાવત પણ હું છયા છોકરાવાળે માણસ છું, મારા ઘરમાં કંઈ છાનું રહે નહિ એટલે હું શું કરું? તેમ કુટુંબ પણ સમય આવે પિતાને સ્વાર્થ સાધે છે. જેમ તમે તમારા મકાનમાં ચોથે માળે ઘસઘસાટ ઊંઘે છે. તે સમયે મકાનમાં બીજે માળે ભયંકર આગ લાગી. તે વખતે તમારા કુટુંબીજને ઝટ નીચે ઉતરી જાય કે તમને ઉઠાડવા ચોથે માળે આવે ? સાચું બોલજે. Page #567 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન પર૧ આ કુટુંબ પર્વ મિત્ર જેવું સ્વાથી છે. એની પાસેથી વધારે આશા ન રાખશે. હવે ત્રીજા મિત્રની વાત કરું. આત્માને ત્રીજે જુહાર મિત્ર એ ધર્મ છે, જેમ પ્રધાને મિત્રની પરીક્ષા કરી તેમાં તેને સારો મિત્ર જુહારમિત્ર મળે. જે મિત્ર વિચારે કઈ દિવસ પ્રધાનને ઘેર આવ્યું ન હતું, એના ઘરનું પાણી પણ પીધું ન હતું. માત્ર કેઈ વખત રસ્તામાં ભેટી જાય તે બે હાથ જોડીને દર્શન કરતે હતો છતાં આપત્તિના સમયે કેવું રક્ષણ કર્યું? તેમ આ જીવને એ ધર્મમિત્ર છે. તમે રેજ ધર્મની આરાધના કરતા નથી. ભલે, કેઈક દિવસ કર્યો હોય તે પણ એ જીવને પરભવમાં સહાયક બને છે. તમે વીસ કલાકમાંથી માત્ર એક કલાક ધર્મ ક્રિયા કરે તે પણ મહાન લાભ મળે છે. જેમ કેઈ માણસે લાખ રૂપિયાની મુડીમાંથી માત્ર સે રૂપિયા દાનમાં આપ્યા હોય, ઘણાં ભેગવિલાસને માત્ર થેડે ત્યાગ કરીને ધર્મનું સેવન કર્યું હોય છતાં એ ધર્મમિત્ર જીવને સચોટ જવાબ આપે છે કે ફિકર ન કરશે. ખુશીથી મારે ઘેર આવજે. હું તમારા માટે અગાઉથી સ્વાગતની તૈયારી કરી રાખું છું. શાલીભદ્રના જીવે સંગમ ભરવાડના ભાવમાં માગી તાગીને માતાએ ખીર બનાવીને દીકરાને ખાવા આપી. તે ખીર ઉત્કૃષ્ટ ભાવે તેણે ઉગ્ર તપસ્વી મુનિને વહોરાવી. તે અલ્પ દાનધર્મે કે મહાન આશ્રય આપે ! કે ગભદ્ર શેઠને ઘેર પુત્ર બનાવ્યું ને મહાન સંપત્તિ આપી. માટે વિચાર કરો. ધર્મ એ સાચું કલ્યાણ મિત્ર છે. સાચે રક્ષક છે, ને ઉંચે ચઢાવનાર છે. સંપ્રતિરાજાના જીવ ભિખારીએ પૂર્વ ભવમાં સાધુને સારું સારું વહોરાવતા જોઈને વિચાર કર્યો કે હું તે આખે દિવસ શકેરું લઈને ભીખ માંગું છું. આપ મા બાપ... આપ મા બાપ તે પણ મને કઈ આપતું નથી અને આ મહારાજ ના પાડે છે તે પણ પરાણે લાડવા વહેરાવે છે. તે હું આમના જેવો બની જાઉં તે મને સારું સારું ખાવા તે મળે! ભિખારીએ ખાવા માટે દીક્ષા લીધી. અલ્પ સમય દીક્ષા પાળીને કાળ કર્યો પણ મરણ સમયે અલ્પ સમય એવી ભાવના ભાવી કે અહે ! ધર્મને કે રૂડે પ્રતાપ છે! કે મેં તે ખાવા માટે ચારિત્ર લીધું અને લીધા પછી પણ ખાવાનું બંધ કર્યો છતાં જે શેઠીયાઓના નેકરે પણ મારી સામું જોતાં ન હતાં એવા શેઠીયાઓ મારા ચરણમાં મૂકે છે ને મને સુખશાતા પૂછે છે. અહે! જિનેશ્વર ભગવંતનું કેવું અનેરું ધર્મશાસન છે ! મને આવા ધર્મશાસનની પિછાણું ન થઈ ત્યારે હું રાંકડે બનીને સારી માનવ જિંદગી હારી ગયા ને ! ઉંચા ધર્મની ઉપાસના કરવાને બદલે ધાન્યને ઉપાસક બન્યા. કયાં અધમ મારી ખાવાની લાલચ અને કયાં ઉત્તમ ધર્મસેવા ! સાધુ બનેલે ભિખારી આવી શુભ ભાવનામાં ચઢયે ને મરીને સંપ્રતિ રાજા બન્યું. જુઓ, કલ્યાણ મિત્ર છરને કેવી સહાય કરે છે! બંધુઓ ! આપણે કાયાને નિત્ય મિત્ર જેવી અનર્થ કરનારી ગણી અને કુટુંબને પણ શા -૬૬ Page #568 -------------------------------------------------------------------------- ________________ પર શારદા દર્શન સ્વાથ પર્વ મિત્ર જેવું ગયું પણ જ્ઞાની પુરૂ કહે છે કે જો તું ધારે તે કાયા અને કુટુંબને પણ કલ્યાણ મિત્ર બનાવી શકે છે. જુઓ, સંપ્રતિ રાજાના જીવ ભિખારીએ કાયાને ચારિત્ર ધર્મમાં જોડીને છકાય જીવોની રક્ષક બનાવી અને અંતે શુભ ભાવના ભાવી તે એ કાયાએ એને સમ્રાટ સંપ્રતિ બનાવ્યું, અને એ સમ્રાટ સંપ્રતિએ પણ કાયાને શાસન પ્રભાવના અને સાધુ સેવામાં જેડી તે એ કાયાથી એણે ઘણું પુણ્યની પુંજી ઉપાર્જન કરી. બોલે, કાયા પણ કલ્યાણ મિત્ર બની કે નહિ! આ રીતે કુટુંબને પણ કલ્યાણ મિત્ર બનાવી શકીએ છીએ. કેવી રીતે! કુટુંબને કલ્યાણ મિત્ર બનાવવા માટે સ્વાર્થને ત્યાગ કર જોઈએ. તમારા પત્નીને, નેકર ચાકરોને અને કુટુંબીજનોને સંસારના પાપના કામમાં જોડી રાખે, એમને ધર્મ કરવાની તક ન આપો તે એ કેવી રીતે ધર્મ પામશે? તમે તમારા કામને લેભ છેડીને તેમના પરલોકની ચિંતા કરી તેમને ધર્મ પમાડશો તે તે અવસરે તમને કલ્યાણ મિત્ર જેવી સહાય કરશે. માટે કાયા અને કુટુંબને પણ કલ્યાણ મિત્ર બનાવે. હવે આપણે ચાલુ અધિકાર કૃષ્ણવાસુદેવ દેવ પાસેથી વચન લઈને હર્ષભેર દેવકીમાતાના મહેલે આવ્યા અને માતાને વંદન કર્યા. પછી માતાને શું કહે છે? होहित्तिणं अम्मा ! मम सहोदरे कणीयसे भाऊत्ति कटु देवई देवि इठाहिं जाव માતા, માતાપિત્તા નામેવ સિં વાકુકમા તામગ વિત્ત પરિપI” હે માતા! મારે એક નાનો ભાઈ થશે તેમ દેવનું વચન છે. માટે તમે ચિંતા ના કરે, તમારે મોરથ પૂર્ણ થશે. આ પ્રકારનાં ઈષ્ટ, મને હર અને મનેસ વચનેથી કૃષ્ણવાસુદેવે દેવકી દેવીને સંતુષ્ટ કર્યો. આ પ્રમાણે માતાને સંતોષ આપીને કૃષ્ણજી તેમની પાસેથી ચાલ્યા ગયા. કૃષ્ણવાસુદેવ તે ઘણી પ્રવૃત્તિવાળા હતાં. એમને એક મિનિટને ટાઈમ ન હતું. તમે જ વિચાર કરો કે જે પિતાની માતાના દર્શન કરવા માટે છ મહિને એક વાર આવતાં હતાં તેમને કેટલી પ્રવૃત્તિ હશે! આટલી પ્રવૃત્તિ હોવા છતાં માતાનું દુઃખ દૂર કરવા માટે પૌષધશાળામાં અઠ્ઠમ લગાવીને બેસી ગયા. કેવી એ પુણ્યવંતી માતા અને કેવા વિનયવંત દીકરા હશે ! આજના છેકરાને તે માતા-પિતાની વાત સાંભળવાને પણ ટાઈમ નથી. મા-આપ માંદા હેય તે ખબર લેવા જવાનું ટાઈમ નથી મળતે પછી સેવા કરવાની તે વાત જ કયાં? - કૃષ્ણવાસુદેવ કહીને ગયા કે હે માતા! મારે નાનો ભાઈ થશે એટલે દેવકીમાતાના હૈયે હર્ષ સમાતું નથી. હવે તેમના મનમાં જે ચિંતા હતી તે દૂર થઈ ગઈ હતી અને આનંદથી રહેતાં હતાં. ત્યાં શું બનાવ બન્યો? “તપ ના લે તેવી અમા થયા તંતિ તારિરિ નાવતી કુમળે urfસતા પરિવુ ” એક દિવસ દેવકીમાતા છત્રપલંગમાં મખમલની કેમળ શૈયામાં સૂતા હતા. તેઓ કંઇક ઉંઘતા ને કંઈક જાગતાં એવી અવસ્થામાં હતા. તે સમયે દેવનાં કહ્યા પ્રમાણે દેવલેકમાંથી Page #569 -------------------------------------------------------------------------- ________________ ચાર દર્શન પરફ એક દેવ ચવીને દેવકીરાણીની કુક્ષીમાં ઉત્પન્ન થયે. તે સમયે દેવકીરાણીએ એક સ્વપ્ન જોયું કે આકાશમાંથી એક કેશરીસિંહ છલાંગ મારતે નીચે ઉતર્યો. તીર્થકર પ્રભુની માતા ચૌદ સ્વપ્ના તેજસ્વી દેખે છે. ચક્રવર્તિની માતા તે ચૌદ સ્વપ્ના ઝાંખા દેખે છે. વાસુદેવની માતા ચૌદમાંથી સાત સ્વપ્ના દેખે છે, બળદેવની માતા ચૌદમાંથી ચાર સ્વપ્ન દેખે અને માંડલિક એટલે ઉત્તમ પુરૂષની માતા ચૌદમાંથી કોઈ પણ એક સ્વપ્ન દેખે છે. તે અનુસાર દેવકીમાતાએ સ્વપ્નમાં ગજના કરતો અને ચારે દિશામાં પ્રકાશ પાથરતા કેશરીસિંહને આકાશમાંથી ઉતરીને પોતાના તરફ આવતે જે. આવું સ્વપ્ન જોઈને દેવકીમાતા જાગૃત થયા અને ધર્મ જાઝિકા કરવા લાગ્યા. હવે સવાર પડતાં રાણ કોની પાસે જશે ને શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર - દમયંતીને પરણવા માટે ઉત્સુક બનેલા દધિપણું રાજાને કુબડાએ કુંડિનપુરની બહાર પહોંચાડી દીધા. કુબડે પણ દમયંતીને જોવા માટે ઉત્સુક બને છે. અહીં તે જ રાત્રીના છેલા પ્રહરે એટલે પરોઢીયે દમયંતીને એક સ્વપ્ન આવ્યું હતું. તે દમયંતી તેના પિતાજીને કહે છે હે પિતાજી! મને શાસનદેવીએ કેશલા નગરીનું ઉપવન બતાવ્યું અને દેવીએ કહ્યું – બેટા! તું આ વૃક્ષ ઉપર ચઢી જા તેથી હું ફળથી લચી પડેલાં આંબાના વૃક્ષ ઉપર ચઢી. ત્યારે તેણે મારા હાથમાં એક ખીલેલું સુંદર કમળ આપ્યું, ત્યારે એક પક્ષી તે વૃક્ષ ઉપરથી નીચે પડયું. દમયંતીને સ્વપ્નનું કહેલું ફળ અને દીધપણું રાજાનું સ્વાગત” – દમયંતીના સ્વપ્નની વાત સાંભળીને ભીમરાજાએ કહ્યું, બેટા ! પરોઢીયે તે આવું ઉત્તમ સ્વપ્ન જોયું છે તે ઘણું ઉત્તમ છે. આ સ્વપ્નનાં ફળને વિચાર કરતાં મને લાગે છે કે તને હવે જલ્દી નળરાજાને મેળાપ થશે અને કુબેર રાજસિંહાસનેથી પટકાઈ જશે. આમ વાત થતી હતી ત્યાં એક માણસ સમાચાર લઈને આવ્યો કે દધિપણું રાજા નગરની બહાર આવી ગયા છે. એટલે ભીમરાજાએ દધિપણું રાજાનું ભાવપૂર્વક સ્વાગત કર્યું, અને એક સુંદર મહેલમાં ઉતાર આપ્યો. દધિપણું રાજા વિચાર કરવા લાગ્યા કે ભીમરાજાએ દમયંતીને સ્વયંવર રચ્યો છે તે સ્વયંવરની તૈયારી કયાંય દેખાતી નથી. કે બીજા કેઈ રાજાઓ પણ આવ્યા હોય તેમ લાગતું નથી. શું ભીમરાજાએ મારી મજાક તે નહિ કરી હોય ને! ઠીક, શું થાય છે તે જોઉં, પછી વાત. કુબડે પણ દમયંતીને જોવા તલસે છે પણ કયાંય દમયંતીનું દર્શન થતું નથી. દધિપણુ રાજા નાહી ધોઈ સ્વાંગ સજીને સભામાં આવ્યા. ભીમરાજાએ તેમનું સન્માન કરીને પિતાની બાજુમાં બેસાડયા. પછી પૂછ્યું કે સાંભળ્યું છે કે આપને રસોઈયે સૂર્ય પાક રસોઈ બનાવે છે તે એ રસોઈયે કે છે ? અમારે તેને જોવે છે. તે તમારી સાથે આવ્યો છે? દમયંતીને જોવા માટે તલસતા નળરાજા” – દધિપણું રાજાએ કહ્યું હે કુબડા ! અહીં આવ. કુબડે આવ્યા. ભીમરાજાએ કહ્યું, ભાઈ ! તું અમને સૂર્ય પાક Page #570 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન બનાવીને જમાડીશ. કુબડાએ કહ્યું, સાહેબ! એમાં પૂછવાનું શું ? મને સામગ્રી આપે એટલે સૂર્ય પાક બનાવી દઉં. કુબડાએ ભીમરાજાની આજ્ઞાથી સૂર્ય પાક રસોઈ બનાવી અને રાજાના આખા કુટુંબને જમાડયું. કુબડાએ જમવા બેઠેલાં બધાંને જોયા પણ એક દમયંતીને ન જોઈ. એને જોવા માટે ચારે તરફ ફાંફા મારે છે, પણ દમયંતી બહાર નીકળતી નથી એટલે એને ક્યાંથી જોવા મળે? સૂર્યપાક રસેઈ બધા જમ્યાં ને દમયંતીને પણ મોકલાવી. દમયંતીએ તેને સ્વાદ ચાખે ને તેનું હૈયું હર્ષથી નાચી ઉઠયું. તે બેલી ઉઠી કે આ રઈ બનાવનાર કુબડે બીજે કઈ નહિ પણ નળરાજા પિતે જ છે. કેઈ વિશિષ્ટ જ્ઞાની મહાત્માએ ઘણાં વર્ષો પહેલાં કહ્યું હતું કે નળરાજા સિવાય સૂર્યપાક રઈ કેઈ બનાવી શકશે નહિ. આ સૂર્યપાક રસોઈનો સ્વાદ અલૌકિક છે. માટે નળરાજા છે. દમયંતીએ સૂર્ય પાક રઈને સ્વાદ ચાખીને કહી દીધું કે પિતાજી! આ નળરાજા જ છે. છતાં વધુ ખાત્રી કરવી હોય તો તેમને મારી પાસે મોકલે. ભીમરાજાએ દધિપણું રાજાને કહ્યું કે મારો પરિવાર સૂર્ય પાક રસોઈ જમીને કુબડા ઉપર ખુશ થયો છે. અને તેને કંઈક ઈનામ આપવું છે માટે તેને અમારા મહેલમાં મોકલે. દધિપણું રાજાની આજ્ઞાથી કુબડે રાજમહેલમાં ગયે. એને તે જવું જ હતું એ મળી ગયું. ભીમરાજા તેને દમયંતી પાસે લઈ ગયા. નળને જોતાં દમયંતીના રૂંવાડા ખડા થઈ ગયા. તેથી તેણે કહ્યું કે તમે ગમે તે કારણે રૂપ બદલ્યું છે પણ મને ખાત્રી છે કે આપ નળરાજા છે માટે સાચા રૂપમાં પ્રગટ થાઓ. દમયંતીના કહેવાથી નળરાજાએ એકાંતમાં જઈને દેવ થયેલાં પિતાજીએ આપેલી ગુટીકા મોઢામાં મૂકી દીધી અને કરંડિયામાં આપેલાં વસ્ત્રાભૂષણે પહેરી લીધા. એટલે નળરાજાનું અસલ સ્વરૂપે પ્રગટ થયું. આ જોઈને સૌને ખૂબ આશ્ચર્ય થયું કે આ શું? ભીમરાજાએ નળને પૂછેલી હકીકતઃ ભીમરાજાએ પૂછ્યું કે આપે આવું રૂપ કેમ ધારણ કર્યું હતું ? ત્યારે નળરાજાએ ટૂંકમાં કહી દીધું કે મારા અશુભ કર્મને ઉદય હતે. જે હું નળરાજાના વેશમાં ફર્યો હેત તે મને બહુ કષ્ટ પડત. માટે મેં આ રૂપ લીધું હતું. દમયંતી અને નળરાજા માં. એકબીજાના સુખ દુઃખની વાતે કરી. નળે કહ્યું હે સતી! મને ધિક્કાર છે કે મેં વનવગડામાં તને એકલી મૂકી દીધી. દમયંતીએ કહ્યું-પ્રાણનાથ! આપ ખૂબ પવિત્ર છે. આપ કદી આવું કરો તેવા નથી પણ મારા કર્મો આપને એવી મતિ સૂઝાડી છે. એકબીજાએ સુખ દુઃખની વાત કરી હૈયું હળવું કર્યું ને ત્યાં આનંદથી રહેવા લાગ્યા. દધિપણું રાજાને આ વાતની ખબર પડી એટલે તે પણ નળરાજાના ચરણમાં નમી પડયાને કહ્યું - હે નળરાજા ! મેં આપને એાળખ્યાં નહિ. આપની પાસે રવાના કામ કરાવ્યા? મને માફ કરજે. નળે કહ્યું. રાજા ! તમારો કઈ ગુનો નથી. મેં કહ્યું રસોઈયે છું ત્યાં આપને શું દોષ દધિપણું રાજાને ભીમરાજાએ સ્વયંવરના બહાને નળરાજાની તપાસ કરવા બેલાવ્યાં હતાં તે Page #571 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન પરપ બધી વાત કહી. દધિપણે રાજા ખુશ થયા. અહીં ભીમરાજાએ નળરાજાને રાજ્યાભિષેક કરા ને રાજ્ય નળરાજને સેંપી દીધું. નળરાજાએ ઘણી ના પાડી પણ ભીમરાજાએ કહ્યું હવે મારી ઉંમર થઈ છે માટે તમે સ્વીકાર કરો તેથી નળરાજાને રાજગાદીને સ્વીકાર કરવો પડશે, અને ભીમરાજા આત્મસાધનામાં જોડાયા. નળરાજા પિતાની નગરીમાં આવતાં જનતાને ઉત્સાહ” – ત્યારબાદ નળરાજાએ વિચાર કર્યો કે કુબેરે કપટથી મને જુગાર રમાડીને હરાવ્યું છે તે. હવે તેને ભાન કરાવું. એટલે મોટું સૈન્ય લઈને તે કેશલા નગરીના ઉદ્યાનમાં આવ્યા, અને તેને મોકલીને યુદ્ધ માટે આમંત્રણ આપ્યું. બંને વચ્ચે યુદ્ધ થયું તેમાં નળરાજાએ કુબેરને હરાવ્ય ને પિતાનું રાજ્ય લઈ લીધું. હવે નળરાજાએ ધાર્યું હોત તો કુબેરને કાઢી મૂક્ત, પણ મહાન પુરૂષેનાં હૃદય વિશાળ હોય છે. નળરાજા વિશાળ દિલના હતા એટલે કુબેરને ફરીથી યુવરાજપદે સ્થાપન કર્યો. નળ રાજા બન્યા ને દમયંતી મહારાણી બન્યાં. કેશલા નગરીમાં તેમને જયજયકાર થયે. તે સમયે દમયંતીને પ્રતિબોધથી દીક્ષા લઈને સમાધિ મરણે મરીને જે ચેર સાધર્મ દેવલેકમાં દેવ થયે હવે તેણે આવીને દમયંતીની ખૂબ પ્રશંસા કરી અને તેના શીયળને મહિમા બતાવતાં સાત કોડ નૈયાની વૃષ્ટિ કરીને તે સૌધર્મ દેવલોકમાં ચાલ્યા ગયા. - કેશલા નગરીની પ્રજા સતીને ચમત્કાર જોવા માટે આવવા લાગી. અને તેને જયજયકાર બોલાવવા લાગી. નળરાજા તથા સતી દમયંતીની પ્રશંસા થવા લાગી. અને કુબેરની સૌ નિંદા કરવા લાગ્યા. હવે નળરાજા અને દમયંતીરાણી આનંદથી રહેવા લાગ્યા. નળરાજા સુંદર રીતે પિતાજીનું અને સસરાજીનું રાજય ચલાવે છે ને સંસારના સુખો ભેગવે છે. હવે આગળ શું બનશે તેને ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૬૬ ભાદરવા સુદ ૯ ને ગુરૂવાર તા. ૧૫–-૭૭ - સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, પરમાર્થદશી વીતરાગ ભગવંતે એ જગતનાં જીવેના ઉદઘાર માટે દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણ કરી. જ્ઞાની કહે છે કે “ મેર સલુના ” કર્મ કરનારની પાછળ જાય છે. બીજાની પાછળ નહિ, આપણે આત્મા મહાન શકિતશાળી છે. એ કર્મ બાંધે છે ખરો અને તેનું ચિતન્ય ધબકે તે એ કર્મના ચૂરેચૂરા બોલાવી દે છે, અને અનંત સુખને સ્વામી બની જાય છે, પણ અજ્ઞાન દશાથી મહમાં ઘેરાયેલા આત્માને હજુ તેની શકિત અને સંપત્તિને ખ્યાલ નથી. એની સ્થિતિ અજ્ઞાન નાદાન બાળક જેવી છે. જેમ કે બાળકના પિતા Page #572 -------------------------------------------------------------------------- ________________ પર શારદા દર્શન ગર્ભશ્રીમંત છે પણ બાળક જાતે નથી તેથી ઘરના ઘાટી પાસેથી બે આના મળતાં ખુશ ખુશ થઈ જાય છે. ને ઘાટીના વખાણ કરે છે કે આ બહુ સારે છે, પણ એ નાદાન બાળકને ખબર નથી કે મારા પિતા પાસે અઢળક સંપત્તિ રહેલી છે. માની લે કે આ તે અણસમજુ બાળક હતું પણ તમે તે સમજદાર છે ને? બાળક જ્યાં સુધી અજ્ઞાન હોય છે ત્યાં સુધી ઘાટી પાસે પૈસા માંગે છે પણ પિતાના પિતાજીની સંપત્તિને ખ્યાલ આવ્યા પછી માંગતા નથી, પણ આ મારા મહાવીર પ્રભુના મોટા બાળકોને ખબર છે કે આત્મા કેટલે શક્તિશાળી છે. કર્મની જંજીરો તેડી મોક્ષનાં અનંતા સુખ મેળવવાની શક્તિ આત્મામાં રહેલી છે છતાં ભૌતિક સુખને ભિખારી બની ટુકડા માંગતે ફરે છે. બોલે, તમે એ બાળકથી કધુ નાદાન ખરાં ને? આટલા માટે જ્ઞાની પુરૂષ કહે છે કે હે માનવ! તું તને પિતાને ઓળખ કે હું કોણ છું? તમને કદી વિચાર થાય છે કે હું કેણ છું? આવો વિચાર થાય તે અંદરથી ચૈતન્યને ધબકાર થાય કે તું અનંત જ્ઞાનસ્વરૂપ. ચૈતન્ય મૂર્તિ, તેજપુંજ, અનંત બળ-વીને ધણ, સુખ દુઃખને જાણ અને સુખદુઃખને વેદક અસંખ્યાત પ્રદેશી આત્મા છે. તારે ખજાને અખૂટ ને અક્ષય છે. જે આત્માઓ આ ખજાનાની ખેજ કરે છે તેને મળે છે અને તેમાંથી મનમાની મોજ માણે છે. ત્યારે વિચાર થાય કે આ ખજાને કણ મેળવી શકે? જે રાગ દ્વેષ, કષાય અને જગતની જંજાળથી મુક્ત થાય છે તે આ શાશ્વત અને અમૂલ્ય ખજાનો મેળવી આત્મિક સુખને ભેકતા બને છે. જે તમે સમજે તે વીતરાગ પ્રભુની આજ્ઞામાં વિચરતાં વિષય કષાયથી મુકત બનેલાં સાધુને જે સુખ હોય છે તેના અંશ જેટલું સુખ ચક્રવતિઓને હેતું નથી. આત્માની સ્વભાવદશામાં જે સુખ છે તેને અંશ પણ દુન્યવી સુખમાં નથી. છતાં એ સુખ માટે જીવ કેટલે પુરૂષાર્થ કરે છે ને તેની પાછળ કેટલાં કર્મો બાંધે છે? એ કર્મ બાંધતી વખતે એટલે પણ વિચાર થાય છે કે આ કમેં જોગવતાં મારી કેવી કરૂણ દશા થશે? અને આ કર્મના ઉદય વખતે કેઈ દુઃખમાં ભાગ પડાવશે ખરું?” ના, બિલકુલ નહિ. “ક્ત સે ભકતા”. કમ તે જે કરે છે તેને પિતાને ભોગવવું પડે છે. કર્મનાં કરજ કર્મ કરનારનાં નામે રહે છે. કોઈ સુખી બાપ હોય તે એના પુત્રના નામે બંગલા, જમીન, ઓફીસ, દુકાને બધું કરી દે છે પણ પુત્ર, પત્ની વિગેરે માટે ધન કમાતા, બંગલા બાંધતાં જે કર્મો બાંધ્યા, તેનું જે પાપ લાગ્યું તે પુત્ર કે પત્નીના નામે કરીને જવાતું નથી. હા, પાપકર્મના ઉદયથી બાપના માથે કરજ વધી ગયું હોય તે તે કરજને બે દીકરાના માથે મૂકીને જાય છે પણ કર્મના કરજને બેજ કોઈના માથે મૂકી શકાતું નથી. એ તે સાથે લઈને જવું પડે છે. ખુદ તીર્થકર ભગવતેને પણ કઈ છોડયાં છે? કરેલાં કર્મો તે ભગવ્યે જ છૂટકે, આપણાં જૈનશાસ્ત્રોમાં ભગવતે કહ્યું છે કે “જાન જમા 7 મોત ચિ” કરેલા Page #573 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન પર૭ કમને ભગવ્યા વિના છૂટકારો નથી. અન્ય ધર્મોમાં પણ કહ્યું છે કે “ના રત્ત ક્ષીરસે વર્ગ ૪ દિશૌર પિ” કરેલા કર્મો ભગવ્યા વિના સેંકડો ને કોડે યુગ સુધી પણ ક્ષય પામતું નથી. ગમે તેટલા ઊંચાનીચા થાઓ, પાતાળમાં પેસી જાઓ, કે વનવગડામાં ચાલ્યા જાઓ કે પરદેશ ચાલ્યા જાઓ, ગમે તેમ કરે ૫ણ કરેલા કર્મો તે ભગવ્યે જ છૂટકો છે, કમ બાંધ્યા પછી યુગના યુગ વીતી જાય પણ જ્યાં સુધી એ પર ભગવાઈ ન જાય ત્યાં સુધી એ એમને એમ આત્મા ઉપરથી હટી જતું નથી. કમાજને કાયદે ખૂબ કઠિન છે. તેમ રહેજ પણ પિલ ચાલતી નથી. હજુ તમારા હિસાબમાં ભૂલ થશે પણ કમરાજાના હિસાબમાં એક પાઈની પણ ભૂલ નહિ થાય. અને એ તમે ગમે ત્યાં જશે તે પણ તમને શોધી કાઢશે. જ્યાં સુધી એનું કરજ નહિ ચૂકવાય ત્યાં સુધી એ તમારે પીછો નહિ છોડે. કર્મરાજાના સકંજામાં સપડાયા પછી છૂટવું મુશ્કેલ છે. તેમાંથી છૂટવા માટે લાંચ રૂશ્વત કે કોઈની શરમ કામ નહિ લાગે. કર્મસત્તાએ ખુદ તીર્થકર ભગવાનને પણ નથી છોડયા તે આપણું શું ગજું? આપણે જીવનમાં સીધી લાઈને ચાલવા છતાં દુઃખ આવે ત્યારે મારા પિતાના કર્મનું આ ફળ છે. એવું સમજી આકુળ વ્યાકુળ ન થવું બીજાને દેષ ન દેતાં સમભાવપૂર્વક સહર્ષ દુઃખ સહન કરી લેવું. આપણે કંઈ દેષ ન હોવા છતાં બીજાના નિમિત્તે આપણને કષ્ટ આવ્યું તે વખતે જે આપણે બીજા ઉપ છેષ કરીએ, ક્રોધ કરીએ અને દેષ દઈએ તે કમને શરમ નથી એ તો તરત જ અશુભ રૂપે આપણા આત્મા ઉપર ચૂંટી જશે. અને તેના કડવા ફળ પરલોકમાં જોગવવા પડશે. માટે કર્મ બાંધતાં ખૂબ સાવધાની રાખો. તમને એમ થાય કે આમ રહેજ બોલ્યા એમાં શું કર્મ બંધાઈ ગયું? “હા”. સહેજ કોઈની બેટી નિંદા કરીએ, કોઈની મજાક ઉડાવીએ, હાંસી કરીએ, મનથી અશુભ ચિંતવાણા કરીએ તેમાં પણ આપણને કર્મ બંધાય છે. આજે તકવાદને યુગ છે. અત્યારે વીતરાગના સંતે કહે છે કે, કંદમૂળમાં સેયની અણી ઉપર રહે તેટલા રસમાં પણ અનંતા જીવે છે. આ ભગવાનનાં વચન છે. સંતેના ઘરની વાત નથી. છતાં નાસ્તિક માણસે આ જિનચનની હાંસી કરે છે કે શું એટલામાં કંઈ અનંતા જ હેતા હશે! આ તે બધું હંબક છે. આવી ઘેર હાંસી કરીને જીવ ઘોર કર્મ બાંધે છે અને એ કર્મ ઉદયમાં આવે છે ત્યારે મહાન દુઃખે ભેગવવા પડે છે. પછી જ્યારે જીવને ભાન આવે છે ત્યારે તેને સમજાય છે કે, સંતાએ સમજાવ્યાં ઇશ્વરના આદેશ, ઉધાર કરે એવા આપ્યાં મને ઉપદેશે, એના મેઘા વચનેની હું હાંસી ઉડાવું છું... કે બદલો. અહો ! મને સંતે એ વીતરાગ પ્રભુના આદેશે સમજાવ્યાં. મારા આત્માનું કલ્યાણ થાય, નરક નિદમાં જતું અટકાવે એ કલ્યાણકારી ઉપદેશ આપ્યો. છતાં તેમના અમૂલ્ય વચનેની મેં મજાક ઉડાવી, ધમ-કર્મને હંબક માન્યાં મારી કેવી ગતિ થશે? એમના ઉપકારને Page #574 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ શારદા દર્શન બદલે મેં અવી રીતે વાળે? આ પશ્ચાતાપ થાય છે, પણ જેને આત્મા સમજતું નથી. એ તે કર્મ બાંધ્યા કરે છે. નરક-રવની વાત એની પાસે કરવામાં આવે તે પણ એમ જ કહેશે કે કેણે જોયું કે નરક અને સ્વર્ગ છે! હોય તે પ્રત્યક્ષ બતાવે. હું એવા નાસ્તિકને પડકાર કરીને કહું છું કે ભલે, તમને નરક પ્રત્યક્ષ નથી દેખાડી શકતી પણ ટાટામાં જઈને જોઈ આવે. કેન્સરના દર્દીઓ નરક જેવી ઘેર વેદનાઓ ભેગવે છે. એમને કેન્સર શાથી થયું? એવા કર્મ કર્યા છે તે થયું ને? આ સંસારમાં કોઈ સુખી તે કઈ દુઃખી, કેઈ રોગી તે કઈ નિગી આ બધી વિવિધતા શા માટે છે? કર્મના કારણે ને? “હા.” આવું બધું જોઈને પણ કર્મ કરતાં અટકો. તપ-ત્યાગ વિગેરે ન કરી શકે તે ખેર ! પણ કેઈની નિંદા ન કરવી, કેઈની હાંસી-મજાક ન કરવી, કેઈન ઉપર ખોટ આળ ન ચઢાવવું. આટલું તે કરે. જે કોઈ માણસ બીજા ઉપર પેટે આપ ચઢાવે તે તે નિર્દોષ માણસને ભયંકર સજા ભોગવવી પડે છે. એને તે એક ભવમાં સજા પૂરી થાય છે પણ બેટો આરોપ ચઢાવનાર વ્યકિત તે એવું ગાઢ અનુબંધવાળું કર્મ બાંધી દે છે કે તેના ઉપર કેટલાય ભવ સુધી આપ ચઢયા કરે છે. એક ન્યાય આપીને સમજાવું. એક માણસ સંસાર છોડીને સંન્યાસી બન્યા. તે એમના ધર્મનાં નિયમ પ્રમાણે તપ-ત્યાગ ખૂબ કરતાં હતાં. અન્ય ધર્મના સંન્યાસીઓ પૈસા રાખે છે પણ આ સંન્યાસી પૈસા વિગેરે પરિગ્રહ રાખતાં ન હતાં. જૈન મુનિઓની માફક પગપાળા વિહાર કરતા હતા, અને પાપકર્મ ન બંધાય તે માટે સાવધાન રહેતા હતા આ સંન્યાસીએ કેઈ ભવમાં કોઈના ઉપર બેટો અરોપ ચઢાવ્યું હશે તે કમ ભેગવતાં ભેગવતાં ઘણાં ભવ કાઢયા. આ ભવમાં વૈરાગ્ય પામી સંન્યાસ લઈ એમના ધર્મના નિયમ પ્રમાણે તપ કરે છે. બ્રહ્મચર્યનું પાલન કરે છે. એમની ઉગ્ર સાધનાના કારણે તેમને વિર્ભાગજ્ઞાન થયું, આ વિર્ભાગજ્ઞાન દ્વારા એમણે જાણ્યું કે મેં ઘણું ભવ પહેલાં કેઈના ઉપર ખેટો આરોપ મૂક્યું હતું એટલે આ ભવમાં પણ મારા માથે બેટો આપ ચઢશે. હું તેમાથી બચી શકીશ નહિ. આ સમયે મારે ખૂબ સમભાવ રાખવું પડશે. એ સંન્યાસી કર્મની ફીલેસોફીને બરાબર સમજતાં હતાં એટલે તેમના મનમાં વ્યાકુળતા ન આવી કે હાય હવે મારું શું થશે? એ તે સમાધિપૂર્વક એમની સાધનામાં રમણતા કરવા લાગ્યા. એક વખત એવું બન્યું કે તે સંન્યાસી એક નગરની બહાર ઉદ્યાનમાં બેઠા હતા. તેમાં એક ચેર કેઈન રત્નને ડાભલે ચોરીને દે, પણ લેકે જેઈ જવાથી ચેર. ચેર, પકડો... પકડે એમ બૂમાબૂમ થવાથી રાજાના સિપાઈએ ચારની પાછળ દોડયા. રાજાના માણસને પાછળ આવતાં જેઈને ચેર ગભરાયે. તેના મનમાં થયું કે હવે મારું આવી બન્યું. હું પકડાઈ જઈશ. આવા ડરથી પેલા સંન્યાસીની પાસે રત્નને ડાભલે મૂકીને ચાર ભાગી ગયે. રાજાના માણસે દોડતાં ત્યાં આવ્યાં. તે સંન્યાસીની પાસે રત્નને ડાભલે પડેલે જે, એટલે તાકીને કહે છે જેગટા! સાધુ બનીને બેઠો છે. ને આવા કામ કરે છે? ઉઠ ઉભે થા. સન્યાસીને પકડીને રાજા પાસે લઈ ગયા. રાજા કહે છે દુષ્ટ! સંન્યાસીને વેશ પહેરીને ચેરીના ધંધા કરે છે? રાજાએ સિપાઈઓને કહ્યું કે આ પાપી ચેરને શૂળીએ ચઢાવી દે. આ સંન્યાસી જાણતું હતું કે મારા કરેલા કર્મનું ફળ છે. હું ચેર નથી તેવું કહીશ તે રાજા Page #575 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન પર૯ માનવાના નથી. છેવટે તેમને શૂળીએ ચઢાવવા લઈ જાય છે, પણ ત્યાં સમભાવથી તેમનું કર્મ પૂરું થાય છે ને સત્યને જ થાય છે. ભગવંત કહે છે કે પવવત્યુ પાયમા ! લખ વામા નલ્થિ મેવા અપના, તવના ઘા શોતા ! હે ગૌતમ! પૂર્વભવમાં પાપ કરીને કર્મો બાંધ્યા અને એને પશ્ચાતાપ કે પ્રાયશ્ચિત ન કર્યું તે એને ભગવ્યા વિના અથવા તપથી ખપાવ્યા વિના એને છૂટકારો થતું નથી એટલે જેણે જેવા રસે અને પરિણામે કર્મ બાંધ્યા છે તેને ખપાવ્યા વિના મોક્ષ મળતો નથી. મોક્ષ એટલે શું તે જાણે છે ને? જ્જન વર્મા : આઠે આઠ કર્મોથી છૂટકારો થવો તેનું નામ મોક્ષ. બેલે, મોક્ષ જોઈએ છે ને ? જે મક્ષ જોઈ તે હોય તે પાપનો ડર રાખે ને કર્મ ન બંધાય તેની ખૂબ સાવધાની રાખે. આપણા ચાલુ અધિકારમાં દેવકી રાણીએ ઉત્તમ સ્વપ્નને વધાવી લીધું. વધાવ્યું એટલે ધર્મારાધના કરી. એમના દિલમાં આનંદ સમાતો નથી. સવાર પડતાં દેવકીરાણી પિતાના પતિ વસુદેવ રાજા પાસે આવ્યા અને બે હાથ જોડીને તેમને જે સ્વપ્ન આવ્યું હતું તે વાત કહી સંભળાવી. આ સાંભળીને વસુદેવે કહ્યું. હે દેવકી ! હવે તારા કેડ પૂરા થશે. તમે સ્વપ્નમાં તેજસ્વી. કેશરી સિંહ જે છે. તેથી તમારી કુંખે સિંહ જે પરાક્રમી પુત્ર જન્મશે. જેમ સિંહને જોઈને શિયાળીયા ભાગી જાય છે તેમ તમને જે પુત્ર થશે તે કર્મરૂપી શિયાળીયાને ભગાડશે. આ તેજસ્વી વિરપુત્ર થશે. આ પ્રમાણે વસુદેવ રાજાએ સ્વપ્નનું ફળ કહ્યું. તુ મિયા મં તુ નિં વિતા” પતિના મુખેથી સ્વપ્નનું ફળ સાંભળીને દેવકીરાણીને ખૂબ આનંદ થશે. હવે મારા મનનાં મને રથ પૂરા થશે. હર્ષથી આનંદ પામતી દેવકીરાણી ગર્ભનું સુખપૂર્વક પાલન કરવા લાગી. જે માતાના ગર્ભમાં પુણ્યવાન જીવ આવ્યું હોય તેને વિચાર પણ સારા આવે છે. તેને ધર્મ કરવાનું, દાન દેવાનું ને સંતાના દર્શન કરવાનું મન થાય છે. આવા સમયે માતા જે ધર્મારાધના કરે, શાસ્ત્રનું વાંચન કરે તે બાળકને સારા સંસ્કાર પડે છે અને જે માતા રગડા ઝઘડાને કંકાસ કરે છે તે તેનું સંતાન પણ એવું બને છે. દેવકીરાણી ઉત્તમ વિચારો સાથે ગર્ભનું પાલન કરવા લાગી. આગળ શું બનશે તે વાત અવસરે. ચરિત્ર -નળરાજાએ કુબેરને હરાવ્યું અને પિતે ગાદી ઉપર બેઠાં. આ વાતની દેશોદેશમાં ખબર પડી એટલે ભરતાર્ધના રાજાએ જે તેમના તાબામાં હતા તે બધા કિંમતી ભેટણ લઈને આવ્યા, અને નળરાજાને પ્રણામ કરી ક્ષેમકુશળ પૂગ્યા. થેડા દિવસ રોકાઈ પિતાના સ્થાને ચાલ્યા ગયા. નળરાજા ન્યાયપૂર્વક રાજ્યનું પાલન કરવા લાગ્યા. નળરાજાની કીર્તિ ચારે તરફ ફેલાઈ ગઈ. સમય જતાં સંસાર સુખ ભોગવતાં દમયંતીને એક પુત્ર થયે તેનું નામ પુષ્કલકુમાર પાડયું. નળરાજાએ ઘણાં વર્ષો સુધી રાજ્ય કર્યું. એક વખત નળરાજાના પિતા નિષધરાજા દેવ થયા હતાં તેમણે નળરાજા પાસે આવીને કહ્યું. હે નળરાજા! આ રાજ્ય લક્ષમી અસ્થિર છે, આયુષ્ય ક્ષણિક છે. સંસારમાં જીવને શ-૬૭ Page #576 -------------------------------------------------------------------------- ________________ ૫૩. શારદા દર્શન સાચું શરણ ધર્મ છે. માટે તમે રાજ્યનો મોહ છોડીને સંયમ અંગીકાર કરે. આ સાંભળી નળરાજા ચેતી ગયા. સંસારની અસારતા સમજીને પિતાના પુત્ર પુષ્કલને ગાદીએ બેસાડીને નળરાજા અને દમયંતીરાણ બંનેએ ચારિત્ર અંગીકાર કર્યું. તેમણે ચારિત્ર લઈ ખૂબ ઉગ્ર સાધના કરી અંતિમ સમયે અનશન કરી સમાધિપૂર્વક કાળ કરીને નળરાજા કુબેર નામના દેવ થયા અને દમયંતી પણ શુધ્ધ ચારિત્ર પાળી દેવલેકમાં ગઈ. દેવાનુપ્રિયે! જુગારથી કેટલી ખુવારી થાય છે તે સમજાવવા માટે વિદુરજીએ તરાષ્ટ્ર, દુર્યોધન વિગેરેને નળરાજાની સારી કહાની કહી સંભળાવી અને છેવટની વાત પણ કરીકે પરિણામે નળરાજાને વિજ્ય થશે ને કુબેર પડે તેમ તમે સમજી લેજે. તમે બધાએ પાંડવોને જુગાર રમાડવાને જે દાવ ગોઠવ્યું છે તે હવે બંધ કરો. આનું પરિણામ સારું નહિ આવે. બીજાનું અહિત કરવા જતાં તમારું પોતાનું અહિત થશે માટે તમે સમજીને જુગાર રમવાની વાત છેડી દો. આ રીતે વિદુરજીએ દુર્યોધનને ખૂબ સમજાવ્યું પણ સમજે નહિ, પણ જેમ કમળપત્ર ઉપર પાણી ટકી શકતું નથી તેમ દુર્યોધન આદિ કરિના હૃદયને કાંઈ અસર થઈ નહિ, ધૃતરાષ્ટ્રને દુર્યોધનકે, સમઝાયા કઈ બાર પર પાપીને જરા ન માના, કેધિત હુઆ અપાર હે શ્રોતા વિદુરજીની કહેલી વાત દુર્યોધને લક્ષમાં ન લીધી ત્યારે ધૃતરાષ્ટ્ર ફરીને દુર્યોધનને ખૂબ સમજાવ્યું પણ સમજે નહિ. આથી ધૃતરાષ્ટ્ર રાજાને તેના ઉપર ખૂબ ક્રોધ આવ્યો અને વિદુરજીને પણ ખૂબ દુઃખ થયું એટલે તેઓ તે પિતાના સ્થાને ચાલ્યા ગયા ત્યારે માણસની પડતી થવાની હોય ત્યારે તેમને વડીલનાં વચનની અસર થતી નથી. અહીં કૌરને વિનાશ થવાને છે એટલે ઘણું ઘણું સમજાવવા છતાં દુર્યોધને તેની દુર્મતિ છોડી નહિ અને દુર્યોધને જયદ્રથને પાંડવેને સભા જાવા માટે ઈન્દ્રપ્રસ્થ પધારવા માટે આમંત્રણ આપવા હસ્તિનાપુર મોકલ્ય. દુર્યોધનની આજ્ઞાથી જયદ્રથ હસ્તિનાપુર પહોંચી ગયા ને મહારાજા યુધિષ્ઠિરના ચરણમાં નમન કરીને ઉભે રહ્યો. યુધિષ્ઠિર જયદ્રથને સારી રીતે ઓળખતાં હતા. એટલે તેમણે પતરાષ્ટ્ર તેમજ દુર્યોધન આદિ સે ભાઈઓના કુશળ સમાચાર પૂછ્યા, ત્યારે જયદ્રથે કહ્યું કે બધા ક્ષેમકુશળ છે ને મને તેમણે આપને એક આમંત્રણ આપવા માટે કર્યો છે. ઈન્દ્રપ્રસ્થમાં દુર્યોધને એક દિવ્ય સભા બનાવી છે. એ સભા જેવી મૃત્યુ લેકમાં કયાંય સભા નથી. તે તે સભા જેવા માટે આપ ઈન્દ્રપ્રસ્થ પધારે. એ માટે તરાષ્ટ્ર મહારાજા તેમજ દુર્યોધન વિગેરેએ આપને ખાસ ભાવભર્યું આમંત્રણ આપ્યું છે. આપ તે અમારા કુળમાં થંભ છે. આ૫ મહાન છો આપના પધારવાથી એ સભાની શોભા એર વધી જશે. માટે આપ સપરિવાર ઇન્દ્રપ્રસ્થ જલદી પધારે. જાથે ખૂબ કહ્યું એટલે સરળ સ્વભાવી ધર્મરાજાનું હૈયું હરખાઈ ગયું. અહો ! મારા કાકા તથા મારા ભાઈઓને અમારા ઉપર કેટલી લાગણી ને પ્રેમ છે! તે આપણે જઈએ. પંચ પાંડે અને છઠ્ઠા દ્રૌપદી હેશભેર રથમાં બેસીને ઇન્દ્રપ્રસ્થ આવી પહોંચ્યા. એટલે Page #577 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૫૩૧ દુર્યોધને ખૂબ પ્રેમથી પાંચ પાંડવોનું સ્વાગત કરીને નગરમાં પ્રવેશ કરાવ્યું, ને કેટલે પ્રેમ હેય તેમ ભેટી પડ્યા. દુર્યોધનને પ્રેમ, સ્વાગત અને સન્માન જોઈને. ધર્મરાજાને ખૂબ આનંદ થો પણ એમને ક્યાં ખબર છે કે આ બધી માયાજાળ અમને ફસાવવા છે. નાહી ધોઈ રહ્યાં પછી કૌરવોએ પાંડને ખૂબ પ્રેમથી જમાડયા. હવે તેઓ પાંડને સભા જેવા માટે લઈ જશે ને ત્યાં કેવી રીતે જુગાર રમાડશે તેના ભાવ અવસરે કહેવાશે. યાપમાન ન ભાદરવા સુદ ૪ ને શુક્રવાર તા. ૧૬-૯-૭૭ અનંતજ્ઞાની ભગવતેએ ભગીરથ પુરૂષાર્થ કરી ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યા પછી જગતનાં ને કલ્યાણને માર્ગ બતાવતાં કહ્યું કે હે ભવ્ય છે ! આ વિકટ સંસાર અટવીમાં જીવને ધર્મ જાણવાની ઈચ્છા થવી અને ધર્મની સામગ્રી પ્રાપ્ત થવી તે ખરેખર ખૂ૫ દુર્લભ છે. ધર્મનું શરણું અંગીકાર કરવું અને ધર્માત્માને સમાગમ થ એ કંઈ સહેલી વાત નથી. એ તે પુણ્યશાળીને પ્રાપ્ત થાય છે. સંસારમાં રચ્યાપચ્યા અને સંસારની વાસનાથી વાસિત થયેલ જીવને સંસારનાં સુખે, મેજશોખ, વૈભવ, સ્ત્રી, પુત્ર અને ધન દેલતમાં જેટલી પ્રીતિ છે તેટલી પ્રીતિ જે ધર્મ પર થાય અને ધર્મનું આચરણ કરે છે એ સમગ્ર દુઃખને અંત કરીને શાશ્વત સુખ મેળવી શકે છે. આ સંસારમાં સર્વ જી સુખ મેળવવા માટે દેડાદેડી કરે છે. અન્યાય, અનીતિ અને અધર્મનું આચરણ કરે છે, અસત્ય બોલે છે, છેતરપિંડી કરે છે પણ એ અજ્ઞાની જીવડાને ખબર નથી કે મારે આ પાપ કેવા ભેગવવા પડશે? આવા જીવને સમજાવતાં જ્ઞાની પુરુષે કહે છે કે આ જગતમાં સર્વ પ્રકારના સુખની પ્રાપ્તિ ધર્મથી થાય છે. આ સંસારમાં રાજાપણું, ચક્રવતિપણું ઈંદ્રપણું અને તીર્થંકરપદની પ્રાપ્તિ આ બધું ધર્મથી થાય છે. ધર્મનાં દિવ્ય પ્રભાવ આગળ કઈ પણ પદાર્થ કે સુખ દુર્લભ નથી. ઉત્તમકુળ, રૂ૫, સૌભાગ્ય આ બધું જીવ ધર્મથી મેળવી શકે છે. આ બધા ધર્મ રૂપી ! કલ્પવૃક્ષનાં મધુરાને મીઠા ફળ છે. ધર્મ એ અનાથ માટે નાથ સમાન, રોગી મનુષ્ય માટે વૈદ હકીમ સમાન, નિર્ધન માટે ધન સમાન, અને ગુણ રહિત માટે ગુણના ભંડાર સમાન છે. આ સંસાર રૂપી ભયંકર અટવીમાં અટવાતાં અને અજ્ઞાન રૂપી અંધકારમાં અથડાતાં જીવોને માટે ધર્મ એ માર્ગદર્શક છે. ધર્મ એ પિતાની માફક રક્ષક છે ને માતા સમાન પિષક છે. પત્નીની જેમ પ્રેમી છે ને બંધુની જેમ સનેહી છે. આવા ઉચ્ચ ધર્મનું સર્વ એ આદરપૂર્વક પાલન કરવું જોઈએ. આ ઉત્તમ માનવભવ પામીને જે મનુષ્ય ધર્મથી વિમુખ રહે છે તે અમૂલ્ય માનવભવને વ્યર્થ ગુમાવે છે, Page #578 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શારદા દર્શન મહાનપુરૂષા પેકારી પાકારીને કહે છે કે મહાન પુÄાદયથી મળેલા માનવભવના અમૂલ્ય સેનેરી સમય શા માટે ખરબાદ કરે છે ? સંસારનાં માહનાં સાધન સામગ્રીને! તમે જેટલા મેહ વધારશે તેટલા સ'સારના મેહમાં ફસાતા જશે. ક્રોધ લાભ, લાલસા, અભિમાન વગેરે દુર્ગુણા વધતા જશે અને સંસારના કાદવમાં વધુ ઊંડા ખૂ'ચી જશે, માટે સ'સારના મેહ છેડીને ભવસમુદ્રથી તારનાર જિનેશ્વરપ્રભુએ ખતાવેલાં ધમ માં અનુરક્ત અનેા. ધર્મની આરાધના શુધ્ધ ભાવે કરવાથી અનેક પ્રકારના લાભ મેળવી શકાય છે ને અંતે પરમપદની પ્રાપ્તિ કરી શકાય છે. ભગવાને એ પ્રકારના ધમ મતાન્યેા છે. આગાર ધમ, અને અણુગાર ધમ એમાં અણુગાર ધમ શ્રેષ્ઠ છે, પણ જે અણુગાર ધ`ના સ્વીકાર ન કરી શકે તેને માટે આગાર ધમ છે. આગાર ધમ માં શ્રાવકોએ ખાર વ્રતનું પાલન કરવુ જોઈ એ. ખીજી રીતે જોઈએ તા ભગવાને ચાર પ્રકારના ધમ મતાન્યે છે. दान' च शीलं च तपर्धा भावो धर्मश्चतुर्धा जिन बांधवने निरुपित : દાન, શીયળ, તપ અને ભાવ એ ચાર પ્રકારના ધર્મ જિનેશ્વર ભગવંતે કહેલા છે. આ ચારેય ધમના ખાર વ્રતમાં સમાવેશ થઈ જાય છે. આ ચાર કડા કે ખાર વ્રત કહે। તેમાંથી તમે એક પણ વ્રત અગીકાર કરા તા તેનાથી મહાન લાભની પ્રાપ્તિ થઈ શકે છે. જુઓ, સુદર્શન શેઠે સČથા અબ્રહ્મચર્યંના ત્યાગ કરેલા ન હતા. 66 સ્વદારા સતાષીએ ” એક પેાતાની પત્ની સિવાય જગતની તમામ સ્ત્રીઓને માતા અને બહેન સમાન ગણતાં હતાં. આ એક નિયમના પ્રભાવે શૂળી ફીટીને સિ ́હાસન ખની ગયું. તેમની ધર્મ શ્રધ્ધા અને શીયળત્રતના પ્રભાવે અર્જુનમાળીના કોઠામાંથી યક્ષને ભાગવું પડયું. સતી સીતા રામચ`દ્રજી સિવાય જગતના તમામ પુરુષને પિતા અને ભાઈ સમાન માનતાં હતાં. આવા સીતાજીના માથે સ`ક્રેટ આવ્યું, અને તેમની અગ્નિપરીક્ષા કરવા માટે એક ગાઉના લાંખ અને એક ગાઉના પહાળેા ખાડા ખાદ્યચેા. તેમાં વચ્ચે સીતાજીને બેસાડયા. તેમની આસપાસ લાકડા ખડકયા ને અગ્નિ સળગાવી, ત્યારે સતીનાં શીયળના પ્રભાવે અગ્નિ જળ ખની ગઈ. આખા ખાડા પાણીથી ભરાઈ ગયા ને વચમાં સુંદર કમળ આકારનું' સિ`હાસન અની ગયું. તેમાં સીતાજીને બેસાડયા. વચમાં સીતાજી અને બે માજી લવ અને કુશ અને બેઠા, અને એ કમળ તળાવમાં હાડી તરે તેમ તરવા લાગ્યું. એમાંથી પાણીની છાલકા બહાર આવવા લાગી. તેથી ખંખાકાર પાણી થઇ ગયું.. લેાકેા કહેવા લાગ્યા. દોડા દોડા હમણાં ડૂબી જઈશું'. લેાકેાને દોડતાં જોઇ દયાળુ મહાસતી સીતાજી એટલે જ એલ્પા હું જળ ! સમાઇ જા. શાંત થઈ જા. ત્યાં ઉછાળા મારતું પાણી શાંત થઈ ગયું જુએ, એક શીયળ વ્રતના કેટલા મહાન પ્રભાવ છે! જેણે પરપુરૂષના ત્યાગ કર્યાં હતા તેના શીયળના જો આટલા પ્રભાવ પડ્યા ત્યારે જે આત્માએ સર્વથા બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે તેના પ્રભાવ Page #579 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન પ૩૩ કેટલે પડે ! સતી સીતાજીને જયજયકાર બેલા. સૌ એના ચરણમાં નમી ગયાં. શીયળ ધર્મને આ મહાન પ્રભાવ છે. આવું સાંભળીને પણ તમે શીયળવ્રત અંગીકાર કરો. બંધુઓ! તમારી પાસે ધર્મ આરાધના કરવાની બધી સામગ્રી મોજુદ છે. જે ધારે તે કરી શકે તેમ છે. છતાં શા માટે પ્રમ દ કરીને બેસી રહ્યાં છે? ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવ પિતે વ્રત નિયમ કરી શકતા ન હતા પણ જે કરે તેને પૂરે સહકાર આપતા હતા, વૈરાગીને સંયમ લેતાં દેખે કે કેઈને વ્રત નિયમ લેતાં દેખે ત્યારે તેમની આંખમાં આંસુ આવી જતાં હતાં કે હું કે ભારેકમી છું કે મને આવી ઉત્તમ સામગ્રી મળી છતાં આરાધના કરી શકતું નથી.ધન્ય છે આ પવિત્ર આત્માઓને! એમના ચરણમાં મૂકી પડતાં હતાં. દેવકીરાણી ધર્મારાધના સાથે ગર્ભનું પાલન કરવા લાગ્યા. ગર્ભમાં પવિત્ર આત્મા આવ્યું હતું એટલે દેવકીરાણને સંતના દર્શન કરું, વીતરાગ વાણી સાંભળું, દાન દઉં, ધર્મરાધના કરું, વિગેરે વિચાર આવતાં હતાં. જે જીવ માતાના ગર્ભમાં આવે છે તેની માતા ઉપર અસર પડે છે. ચેલણ રાણીના ગર્ભમાં જીવ આવ્યો ત્યારથી પિતા સાથેનું વૈર તેથી તેને શ્રેણુક રાજાનું કલેજુ ખાવાનું મન થયું. આ શું! પૂર્વના વૈર માટે જ્ઞાની કહે છે કે ક્ષણે ક્ષણે જાગૃત રહી પાપથી ડરે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. અકબર બાદશાહનું રાજય ચાલતું હતું તે સમયની આ વાત છે. અકબર બાદશાહને બીરબલ નામે ચતુર પ્રધાન હતા. તે અકબરનાં આંટી ઘૂંટીવાળા કઠીનમાં કઠીન કેયડા ઘડીકમાં ઉકેલી નાંખતે હતો. એવી એની બુધ્ધિ હતી. અકબર બાદશાહની રાજધાની દિલ્હીમાં કૃષ્ણચંદ અને પ્રેમચંદ નામના બે મોટા વેપારીઓ વસતા હતાં. બંને ખૂબ ધનાઢય અને નામાંકિત વહેપારીઓ હતા. લાખેના વહેપાર ખેડતાં હતાં ઘણી જગ્યાએ બંનેની મોટી મોટી પેઢીઓ ચાલતી હતી, અને વહેપાર ધમધોકાર ચાલતું હતું. એક વખત પ્રેમચંદ શેઠને ત્યાં પાંચ લાખ રૂપિયાની હુંડી આવી. તે હુંડી છેડાવવા તાત્કાલિક પાંચ લાખ રૂપિયા ન હતા. તેથી વહેપારીઓ પાસે શેઠે લેવા મોકલ્યા પણ અશુભ કર્મોદયે કેઈએ ન આપ્યા. છેવટે શેઠ મૂંઝાણું. ઘરમાં ઝવેરાત આદિ મિલ્કત ઘણી હતી પણ ગીર મકવાથી ઈજજત જાય કે શેઠ ખાલી થઈ ગયા લાગે છે. હવે કરવું શું? ને છેવટે પ્રેમચંદ શેઠ પોતે કૃષ્ણચંદ શેઠને ઘેર ગયા એટલે કૃષ્ણચંદે તેમને આવકાર આપે. આવે, આ પ્રેમચંદ શેઠ! આજે મારે ઘેર પધાર્યા તે ઘણું આનંદની વાત છે. ત્યારે પ્રેમચંદ શેઠે કહ્યું ભાઈ! હું મારા કામે આવ્યો છું. કૃષ્ણચંદે કહ્યું આપને જે કામ હોય તે મને કહે. ત્યારે પ્રેમચંદ શેઠે કહ્યું મારે પાંચ લાખ રૂપિયાની તાત્કાલિક જરૂર છે. તે આપને જેટલું વ્યાજ લેવું હોય તેટલું લે પણ મને એક મહિનાની મુદત પાંચ લાખ રૂ. આ. કૃણચંદે કહ્યું શેઠજી ! આ શું બોલ્યા? તમે મારાને હું તમારે, તમારું વ્યાજ લેવાનું હોય ? તમારા કરતાં વ્યાજ વધારે નથી. તમે ખુશીથી પાંચ લાખ રૂપિયા લઈ જાએ, પણ હું એક શરત મૂકું છું તેનું તમારે બરાબર પાલન કરવું પડશે. Page #580 -------------------------------------------------------------------------- ________________ ૫૩૪ શારદા દર્શન પ્રેમચંદ કે પૂછ્યું એટલે, શી શરત છે ! ત્યારે કૃષ્ણચ`દે કહ્યુ` જો એક મહિનામાં તમે પૈસા પાછા ન આપી શકે તે આપના શરીરના કોઇપણુ ભાગમાંથી સવાશેર માંસ મારા હાથે કાપી લઇશ. જો આ શરત આપને મ`જીર હોય તે ખુશીથી પાંચ લાખ રૂપિયા લઈ જાઓ. પ્રેમચંદ શેઠે વિચાર કર્યો કે આણે તે મીઠું' ખેલીને મારા મૂળ ઉખાડવાની વાત કરી, પણ હું પાછે। પડુ તેમ નથી. મારી પાસે પૈસા નથી એમ થાતુ છે? મહિના પૂરા થતાં પહેલાં હું પાંચને ખદલે દશ લાખ રૂપિયા ખડા કરી દઈશ, માટે એની શરત મ’ઝુર કરવામાં બિલકુલ વાંધા નથી, અત્યારે મારુ' કામ ચાલશે તેા આખરૂ જળવાઇ રહેશે, એમ વિચાર કરીને પ્રેમચંદ્ગુ શેઠે કહ્યું . ભલે શેઠ, આપની શરત મુજબ હું એક મહિનામાં નાણાં ભરી ન શકું તા મારા શરીરમાંથી સવાશેર માંસ ખુશીથી કાઢી લેજો, ત્યારે કૃષ્ણ'દે કહ્યું એમ માઢાનાં વચન કામ નહિ લાગે તમારા હાથે કાગળમાં લખી આપે. પ્રેમચંદ શેઠે એ મુજખ લખાણુ કરી આપ્યું ને પાંચ લાખ રૂપિયા લઈ ને પેાતાની પેઢીએ આવ્યા ને હૂંડી ભરપાઈ કરી દીધી. દેવાનુપ્રિયા ! નાણાં કમાવા માટે કેટલી મુશ્કેલીઓ સહન કરવી પડે છે ! કેટલાને નમવુ પડે છે! કેટલી ભૂખ તરસ વેઠવી પડે છે! પણ જો આટલી નમ્રતા, આટલી મુશ્કેલીએ ધર્મ માટે સહન કરે। તાકમની ભેખડા તૂટી જાય. પણ આ જીવ પરાધીનપણે જેટલુ સહન કરે છે તેટલું. સ્વાધીનપણે સહન કરી શકતા નથી. ધન કમાવા માટે જીવ ફડકપટ કરે છે. માયાનુ સેવન કરે છે ને મરીને તિર્યંચ ગતિમાં જાય છે. તિય``ચમાં જીવ કેટલી ભૂખ તરસ સહન કરે છે! કેટલે એજો ખેંચે છે! એ બળદ, ગાય, ભેંસ વિગેરે તિ"ચાને પણ જયારે માર પડે છે ત્યારે તેની આંખમાં આંસુ આવી જાય છે પણ તેની દાદ કાઇ સાંભળતું નથી, આ તા આપણે નજરે જોઈએ છીએ ને! જો આવી દશા ન કરવી હાય તા માયાકપટ અને પાપને! ત્યાગ કરે। પ્રેમચ’ઢ શેઠનાં કર્માંના ઉદય થયા છે. એ માનતા હતા કે હું' કૃષ્ણચ'દ શેઠના પાંચ લાખ રૂપિયા મહિનામાં ભરપાઈ કરી દઈશ પણુ માનવી ધારે છે.કઇને અને છે કંઇ, માણસના મનની આશાએ ભાગ્યે જ પૂરી પડે છે. એક મહિનામાં પાંચ લાખ રૂ. ભરપાઈ કરી દેવાની શરત કરી હતી. એ મુજબ મહિના પૂરા થયા, પણ પ્રેમચંદ શેઠ પૈસા ભરી શકયા નહિ એટલે તેઓ ચિંતામાં ખમાર પડી ગયા. હવે હું શું કરીશ ? આ તરફ કપટી કૃષ્ણચંદ શેઠે માણસાને મેકલ્યાં કે આજે મહિના પૂરા થવાને છેલ્લેા દિવસ છે. રૂપિયા પાંચ લાખ ભરી જાએ, પણ પ્રેમચ`દ શેઠ પાસે એટલા પૈસા આવ્યાં નથી. કરવું શું? ખૂબ વિચાર કરીને શેઠે પેાતાના કિમતી ઝવેરાતની પેટી લઇને સુનીમને માલ્યા, અને કહેવડાવ્યું. આ દશ લાખનુ ઝવેરાત છે તેમાંથી પાંચ લાખ અને તેનું વ્યાજ ગણીને આપને જે પસંદ હાય તે લઇ લેજો. શેઠ ખૂબ ખમાર છે તેથી આવી શકે તેમ નથી. મુનીમે ત્યાં જઇને શેઠના સંદેશા આપ્યા પણ કૃષ્ણચંદ શેઠે ચરત મુજબ પાંચ લાખ રૂપિયા જોઈ એ. કહ્યું' કે મારે ઝવેરાત નથી જોઈતું મારે તે Page #581 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન પ૩પ . અને એ ન આપી શકે તે માટે તે શરતે મુજબ એમના શરીરમાંથી સવાશેર માંસ કાપી લેવું છે. શેઠનો મુનીમ ઝવેરાતની પેટી લઈને પાછો આવ્યો ને શેઠને બધી વાત કરી. આ સાંભળીને શેઠની મૂંઝવણ વધીને બિમારી પણ વધી. પથારીમાંથી ઉઠવાની તાકાત ન રહી. કૃષ્ણચંદ શેઠે ઘણી વખત કહેવડાવ્યું પણ જાય કેવી રીતે? તેઓ જઈ ન શકયા ત્યારે કૃષ્ણચદે કેર્ટમાં ફરિયાદ કરી એટલે પ્રેમચંદ શેઠને પરાણે કચેરીમાં હાજર થવું પડ્યું. ત્યાં ન્યાયાધીશોએ પૂછયું. કેમ પ્રેમચંદ શેઠ? તમે આ શેઠની પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા હતા ને? અને આવી શરત કરી હતી? પ્રેમચંદ શેઠે કહ્યું – હા, સાહેબ. આગળનાં વહેપારીએ જબાન ઉપર લાખાને કરેને વહેપાર કરતાં હતાં ને આપેલું વચન બરાબર પાળતાં હતાં. પ્રેમચંદ શેઠે ન્યાયાધીશને સત્ય કહી દીધું કે મેં આવી શરત કબૂલ કરી છે. હું પૈસા ચૂકવી શકો નહિ પણ ત્રીસમા દિવસે મેં કિંમતી રત્ન મોકલાવીને કહેવડાવ્યું કે આમાંથી પાંચ લાખની કિંમતનાં રત્ન વ્યાજ સહિત લઈ લે પણ તેમણે રત્ન લીધાં નહિ. એ તે મારા શરીરમાંથી સવાશેર માંસ કાપી લેવા ઈચ્છે છે. હવે આપ જે ન્યાય કરે તે સાચે, ત્યારે ન્યાયાધીશે કહ્યું શેઠ! તમે શરતમાં લખાણ કરી આપ્યું છે ને વચનથી બંધાઈ ગયા છો એટલે કાયદેસર તેને તમારા શરીરમાંથી માંસ કાપી લેવા દે. આ સાંભળી શેઠે કહ્યું કે મારે દરબારમાં ફરિયાદ કરવી છે. તે જે ન્યાય આપશે તેમ કરીશ. આથી દરબારમાં કેસ ગ. બંને જણા દરબારમાં હાજર થયા, બંને શેઠીયાં ખૂબ પ્રખ્યાત હતા. બંનેને સારી રીતે સૌ ઓળખતા હતા. કૃષ્ણચંદની શરત સાંભળીને બાદશાહને ખૂબ આશ્ચર્ય થયું ને તેને ન્યાય કેવી રીતે કરવો તેના વિચારમાં પડયા. તેથી બીરબલને કહ્યું–બીરબલ! નીતિ અને ધર્મનું પાલન થાય અને આ શેઠના પ્રાણ ન જાય તે કેઈમાગધીને તું આને ન્યાય કરી આપ. બીરબલની બુદ્ધિથી પ્રેમચંદ શેડને બચી ગયેલો જાન :- બાદશાહની વાત સાંભળીને બીરબલે કહ્યું કે હું આને ન્યાય કાલે કરીશ. તમે કાલે અહીં હાજર થઈ જજે. બીરબલની વાત સાંભળીને શેઠ ઘેર ગયા. બીજે દિવસે બંનેને દરબારમાં બોલાવવામાં આવ્યા. બંનેને સામા ઉભા રાખીને બીરબલે કૃષ્ણચંદ શેઠને પૂછયું કેમ શેઠ! તમારે પાંચ લાખ રૂપિયા નથી જોઈતા ને! ત્યારે તેણે કહ્યું. ના મારે તે પ્રેમચંદ શેઠના શરીરનું સવાશેર માંસ જોઈએ છે, ત્યારે બીરબલે કહ્યું ! શેઠ! ખુશીથી તમે તેમના શરીરમાંથી માંસ કાપી લે પણ એક વાત યાદ રાખજો કે તમારી શરત સવાશેર માંસ કાપી લેવાની છે તે તમે શરત પ્રમાણે સવાશેર માંસ કાપી લે પણ જે સવા : શેરથી રતિ ભાર વધુ કે ઓછું કાપશે તે તેટલું તમારા શરીરમાંથી માંસ કાપી લઈશ અને બીજું તમારી શરત એકલું માંસ કાપી લેવાની છે તો માંસ કાપતાં એક ટીપું પણ લેહી ભેગું ના આવવું જોઈએ. જે લેહી નીકળશે તે તેટલું તમારું લેહી ખેંચી લેવામાં આવશે. બીરબલે હાથમાં છરી આપીને કહ્યું કે જલદી તમે માંસ કાપી લે. આ સાંભળીને કૃષ્ણચંદશેઠ ગભરાયા કે હું માંસ કાપે તે હેજ વધારે કે ઓછું કપાઈ જાય. કાઢયા પછી જ તેલી શકાય. પહેલાં થોડું તેલાય? અને માંસ કાપતાં લેહી Page #582 -------------------------------------------------------------------------- ________________ ૧૩: શારદા દર્શન પણ નીકળે જ. આ કેમ ને ? એટલે કૃષ્ણચંદ શેઠે કહ્યુ', સાહેબ! મારે માંસ નથી જોઈતું. પાંચ લાખ રૂપિયા જોઈ એ છે. આ સાંભળીને ખીરબલે કહ્યુ` શુ` ખેલે છે ? હવે રાતી પાઈ પણ નહિ મળે. હવે તે! સવાશેર માંસ જ લેવું પડશે. જો એમ નહિ કરે તે આ ન્યાયનું અપમાન કયુ' ગણાશે. બેલા, શું કરવું છે? ત્યારે કૃષ્ણચંદ શેઠે નિરાશ થઇને કહ્યું. સાહેબ ! મારે કંઇ નથી જોઈતું. મને જીવતા છોડી દો એટલે બસ. આ સાંભળીને ખાદશાહે કહ્યું. જુએ શેઠ! તમે આવા મેટા વહેપારી થઈ ને ખીજાના જાન લેવા માટે આવી કપટખાજી રમે છે. તે તમને શેાભતું નથી. હવે કદી આવા ધંધા કરશેા નહિ, અને સભા સમક્ષ પ્રેમચંદશેઠની માફી માંગે. બાદશાહના હુકમ થયે એટલે માફી માંગવી પડે. તેથી કૃષ્ણચંદ શેઠને પાંચ લાખ રૂપિયા જતા કરી પ્રેમચ’દશેઠ પાસે માફી માંગવી પડી. માફી માંગીને કૃષ્ણચંદ શેઠ ચાલ્યા ગયા. ખીરબલની બુધ્ધિથી પ્રેમચંદ શેઠના જાન બચી ગયા એટલે ખુશ થઇ ગયા અને પાંચ લાખ રૂપિયા ખીરબલને ઇનામમાં આપી દીધા. જુએ, ખંધુએ ! ખીરબલની બુધ્ધિ કેવી છે ! એણે યુક્તિ કરીને પ્રેમચંદ શેઠને બચાવી લીધા, પણ ટૂંકમાં એક વાત, જરૂર સમજી લેજો કે એમના પુણ્યના ઉદય હશે તેથી ખીરબલની યુક્તિથી ખચી ગયા. બાકી કની કેટમાંથી કે.ઇ છૂટી શકતું નથી. દેવકી રાણી ગમ નુ સુખપૂર્ણાંક પાલન કરતાં દિનપ્રતિદિન ધર્માં માં લીન બનતા જાય છે. તેમના શરીરની ક્રાંતિ પણ વધતી જાય છે. નવ માસ પૂર્ણ થવા આવ્યા છે. હવે તેઓ કેવા પુત્રને જન્મ આપશે તેના ભાવ અવસરે. ચરિત્ર:- કપટી દુર્ગંધને પાંડવાને સ્નાન, ભાજન કરાવીને કહ્યું કે હવે ચાલેા, આપણે સભા જોવા જઈ એ. જે માણસના મનમાં જેવા ભાવ હાય તેવુ' તેનું હૈયું તલસતું હોય છે. પાંડવા અત્યારે ખાસ કરીને સભા જોવા માટે આવ્યાં હતાં એટલે તેમને સભા જોવાનું મન હતુ' ને કૌરવાના દિલમાં કપટ હતું કે આપણે સભા જોવાના બહાને તેડાવ્યાં છે પણ જુગાર રમાડીને એમને લુ’ટી લઇએ, એટલે તેમણે પહેલેથી જ સભામાં બધી તૈયારીએ કરી રાખી હતી. આ દુર્યોધનના કહેવાથી બધા સભા જોવા માટે આવ્યા. પાંડવોએ સભામાં પ્રવેશ કો. સભાની રચના અને કામગીરી જોઈને ખુશ થયા. આ સભા ઘણી મેાટી હતી તેમાં કઈ જગ્યાએ સંગીતનાં મીઠાં સૂર સંભળાતાં હતાં, કેઇ જગ્યાએ નાટક ચાલતુ હતુ, અમુક જગ્યાએ જોવા લાયક વસ્તુએ ગાઠવી હતી, આ બધું જોતાં ખુશ થતાં પાંડવા આગળ ચાલ્યા. એ સભા જોતાં જાય છે ને વખાણ કરતાં જાય છે. ગુણવાન આત્માએ સંત્ર ગુણુને દેખે છે. અહીં પાંડવાને બિચારાને કયાં ખબર છે કે આ સભા એ સભા નથી પણ અમને ફસાવવા માટેનુ પિંજરૂ છે. તમારે ઉંદરને પકડવા હાય તા પિ'જરામાં રોટલીના ટુકડા ભરાવા છે ને ? શું ઉંદરને ખાવા રોટલી મૂકે છે? અને રોટલીનું દાન કરેા છે? “ના” એને પકડવા માટે, અહી' મેાટી સભા બનાવી હતી. તેમાં યુધિષ્ઠિર જેવા પવિત્ર પુરૂષનાં પગલાં થાય ને સભા પવિત્ર ખને તે દૃષ્ટિથી પાંડવાને આલાન્યા ન હતા. એમને ખેલાવવાની પાછળ મેલી રમત હતી, પણ પાંડવાને આ ક્રપટખાજીની ખબર ન હતી. એ તા સભા જોતા જાય છે ને દુર્યોધનની એ માઢું પ્રશ'સા કરતા જાય છે. સભા જોતાં જોતાં આગળ ચાલ્યા તે કાઇ ચાપાટ રમે છેને કેાઈ જુગાર રમે છે. Page #583 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન યુધિષ્ઠિર કદી જુગાર રમ્યા ન હતા એટલે તેમને ખબર નથી કે જુગર કેવી રીતે રમાય? પણ દુષ્ટ દુર્યોધનને સંગ થયો છે. હવે શું બને છે તે સાંભળવા જેવું છે. યુધિષ્ઠિરે જુગાર રમતાં જોઈને પૂછયું કે તમે આ શું કરો છે? ત્યારે જુગાર રમનારાએ કહ્યું અમે જુગાર રમીએ છીએ. જુગાર રમનારા કૌર હતા. તેમણે કહ્યું મેટાભાઈ! અમારી રમતને રંગ જામ્યો છે. બહુ આનંદ આવે છે. તે આ૫ જુગાર રમવા બેસે. ખૂબ આનંદ આવશે. અમે તે નાના નાના છીએ પણ અપ અને દુર્યોધન વિગેરે મોટા મેટા રમશે તે વળી એર આનંદ આવશે. બધી બાજી ગઠવી રાખ્યા પ્રમાણે બધા યુધિષ્ઠિરને જુગાર રમાડવા માટે ચેટી પડ્યા અને દુર્યોધને પણ સાથ આપતાં કહ્યું. બ્રાત યુધિષ્ઠિર આઓ ખેલે, ચોપડ પાસા સાર, અહે સમય મિલા હૈ અચ્છા, આપ કરો સ્વીકાર હે શ્રોતા... હે યુધિષ્ઠિર વીરા! આજે ઘણા વખતે આપણે બધાં ભેગા થયાં છીએ. રાજકાર્ય તે. છે છે ને છે. આજે તો મને રંજન કરવાને પ્રેગ્રામ છે. તે આપણે આ ચે પાટ રમવા બેસીએ. ત્યાં દુર્યોધનના મામા શકુનિ આવ્યા. કર્ણ આવ્યા ને કહેવા લાગ્યા. હા...ચાલે, તમે મેટા મેટા રમશો તે ખૂબ મઝા આવશે. માટે યુધિષ્ઠિર, આ અવસર મળે છે તે રમત રમે. બધાએ ખૂબ આગ્રહ કર્યો એટલે ધર્મરાજાએ કહ્યું ઠીક, ત્યારે રમીએ. આ સાંભળીને દુર્યોધન આદિના આનંદનો પાર ન રહ્યો. હાશ, હવે માછલું જાળમાં સપડાઈ જશે, અને આપણું મહેનત લેખે લાગશે. એમ કહી દુર્યોધને તેના માણસને કહ્યું જાએ, અમારે રમવા માટે નવા પાસા લઈ આવે, અને બધાને આમંત્રણ આપે કે યુધિષ્ઠિર, દુર્યોધન વિગેરે મોટા જુગાર રમે છે માટે બધા સભામાં જવા માટે પધારે. યુધિષ્ઠિરે જુગાર રમવાની હા પાડી કે તરત જ ભીમ અને અર્જુને કહ્યું, મોટાભાઈ! જગાર રમવો તે આપને માટે યોગ્ય નથી. જુગાર ભયંકર વ્યસન છે, ત્યારે ધર્મરાજાએ કહ્યું ભાઈ! આ જુગાર રમવાની બુધિ નથી. આ તે બધાને ખૂબ આગ્રહ છે તેથી મને રંજન ખાતર બે ઘડી રમું છું. એમ કહીને યુધિષ્ઠિર જુગાર રમવા બેઠાં. એમણે પહેલાં પૂછી લીધું કે આ બાજી કેવી રીતે રમાય? એટલે દુર્યોધને બધી વાત સમજાવી કે પહેલાં દાવમાં અમુક ચીજ મૂકવાની. જે જીતે તે ચીજ લઈ જાય. બંધુઓ! જુગારમાં પહેલાં નાની નાની વસ્તુ મૂકાય છે પછી મોટી ચીજો મૂકાય છે. પહેલાંના વખતમાં માણસ આંબલા (કચકાથી) જુગારની શરૂઆત કરતા હતા. બીલાંમાંથી પછી પૈસા, રૂપિયા ને દાગીને મૂકતા હતા. અહીં યુધિષ્ઠિર જુગાર રમવા તૈયાર થયા. બધા જેવા માટે આવી ગયા છે. પ્રથમ દાવ પર રકખી સોપારી, ફિર મુદ્રા ઉસવાર માલા કંઠી કડી જઈ, ગયા યુધિષ્ઠિર હાર છે-શ્રોતા... પહેલા દાવમાં સોપારી મૂકીને યુધિષ્ઠિર રમ્યા તે તે જીતી ગયા. બીજી વખત બીજુ ફળ તે પણ જીતી ગયા. ત્રીજા દાવમાં વીંટી મૂકી તે પણ જીત્યા, હવે માણસની જીત થાય એટલે રમવાને રસ વધે. અત્યાર સુધી કદી યુધિષ્ઠિર જુગાર રમ્યા ન હતા પણ હવે તેમને રમવાને ચસકે લાગ્યા એટલે સેનાની કંઠી, કડી વિગેરે નાના આભૂષણે મૂકીને રમવા લાગ્યા. શા. -૧૮ Page #584 -------------------------------------------------------------------------- ________________ ૫૩ શારદા ન તેમાં યુધિષ્ઠિર હારી ગયા. રમતાં કેઈ વખત યુધિષ્ઠિરની છત તે દુર્યોધનની હાર થવા લાગી. એમ હારજીતથી જુગારની રમતને રંગ જામવા લાગ્યો. એ રમતમાં બધા ખાવાપીવાનું ભાન ભૂલી ગયા. હવે બરાબર દાવ હાથમાં આવ્યું છે તેમ સમજીને શકુનિએ દુર્યોધનને કપટબાજી શીખવાડી હતી તે રીતે કપટયુક્ત જુગાર રમવાનું શરૂ કર્યું. શકુનિએ દુર્યોધનને પાસા મંતરીને આપ્યા એટલે તેની હાર થાય જ નહિ. સરળ સ્વભાવી યુધિષ્ઠિરને આ કપટ બાજીની ખબર નથી. તેને તે રમવાનો રસ જાગ્યો. હવે કપટી દુર્યોધન કપટયુકત જુગાર રમીને ધર્મરાજાને કેવી રીતે હરાવશે તેને ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૬૮ ભાદરવા સુદ ૫ ને શનિવાર તા. ૧૭–-૭૭ અનંત કરૂણાના સાગર, પરમકૃપાળુ સર્વજ્ઞ ભગવંતના મુખમાંથી ઝરેલી વાણી તેનું નામ સિધાંત. अत्यं भासन्ति अरहा, सुत्तं गंथांत गणहरा निउणं । सासणस्स हियट्ठाए, तओ सुत्तं पवत्तइ ॥ અરિહંત ભગવંતે અર્થરૂપ વાણું પ્રકાશે છે. અને નિપુણ એવા ગણધર ભગવંતે એ વાણીને સૂત્રરૂપે ગૂંથે છે. ત્યાર પછી શાસનના હિત માટે એ સૂત્રનું પ્રવર્તન થાય છે. આ વાણીને સહારે લીધા વિના મોક્ષ મળે મુશ્કેલ છે. વીતરાગ વાણી ઉપર અપૂવ શ્રધ્ધા છે તેવા દેવકી માતા શુભ વિચારો અને શુભ ધર્મ કરતા સુખપૂર્વકગર્ભનું પાલન કરતા હતા. “તપ i ના ફેવ સેવી નથઇપ जासुमणारत बघुजीवय लकखस्स सरस परिजातक तरुण दिवायर समापयम सव्यवनयणकत सुकुमाल जाव सुरुगयतालुय समाण दारय पयाया ।” ત્યાર પછી નવ મહિના અને સાડા સાત દિવસ પૂર્ણ થયા પછી જ કુસુમ સમાન રક્ત, બંધુજીવ (વરસાદમાં ઉત્પન્ન થાય છે) સમાન રક્ત, લાખના રસ જે રક્ત, કબૂતરની આંખે સમાન રક્ત, ઉદય પામતાં સૂર્ય જેવી પ્રભાવાળે, સર્વ મનુષ્યના નયનને સુખ આપવાવાળે, પ્રિયકારી, અત્યંત કમળ યાવત્ સુરૂપ અને હાથીના તાળવા જેવા સુકમળ બાળકને જન્મ આપે. પુણ્યવાન આત્માનાં લક્ષણે જન્મ થતાંની સાથે દેખાઈ આવે છે. જેમ ઊગતે સૂર્ય લાલધૂમ અને તેજસ્વી હોય છે તેમ આ પુત્ર લાલધૂમ અને તેજસ્વી હતે. એના શરીરની ચામડી મખમલ જેવી મૂલાયમ હતી. મનુષ્ય કરતાં હાથીનું તાળવું વધુ કમળ હેય છે એટલે અહીં શાસ્ત્રકારે હાથીના તાળવા જે સુકોમળ હતું તેમ કહ્યું છે. આવા સુકોમળ અને તેજસ્વી બાળકનું રૂપ જોઈને સૌની આંખે ઠરી ગઈ. આવા મેટા રાજાને ઘેર પુત્રને જન્મ થાય એટલે વધામણી આપવા જવા માટે સીતલપાપડ બને છે, કારણ કે જે વધામણી આપવા માટે જાય તેની જિંદગીનું દરિદ્ર ટળી જાય.તે Page #585 -------------------------------------------------------------------------- ________________ ૫૩ શારદા દર્શન ન્યાલ થઈ જાય. અવિવધામણી આપવા જવા માટે તૈયાર ન થાય? દેવ દેવીની દાસીઓ પુત્ર જન્મ પછી તરત વસુદેવ રાજાને વધામણું આપવા માટે દોડી. કેઈ વસુદેવને વધામણી આપવા ગઈતો કઈ કૃષ્ણ વાસુદેવને વધામણી આપવા ગઈ. પિતા વસુદેવ રાજા છે અને કૃષ્ણજી ત્રણ ખંડના સ્વામી વાસુદેવની પદવી પામેલા છે. એટલે તેમને પણ વધામણી આપવી જોઈએ ને? દાસીઓએ વાસુદેવ રાજા પાસે જઈ બે હાથ જોડીને કહ્યું, હે મહારાજા! નવ માસ અને સાડા સાત રાત્રી પૂર્ણ થયા પછી દેવકી દેવીએ અતિ સુકુમાલ અને તેજસ્વી દેવકુમાર જેવા પુત્રરત્નને જન્મ આપ્યો છે. એ શુભ સમાચાર અમે આપને નિવેદિત કરીએ છીએ. તમારે જય થાઓ,વિજયથાઓ, ને કલ્યાણ થાઓ. પુત્ર જન્મનાં સમાચાર આપી વસુદેવ રાજાને જય વિજય શબ્દોથી વધાવ્યા. પુત્ર જન્મના સમાચાર સાંભળીને વાસુદેવ મહારાજા તેમજ કૃષ્ણ વાસુદેવના આનંદને પાર ન રહ્યો. અને હર્ષિત થઈને મીઠા શબ્દોથી તેમજ સુગંધિત પુષ્પની માળાઓ તેમજ કિંમતી આભૂષણે આપીને દાસીએના સત્કાર-સન્માન કર્યા. એટલું જ નહિ પણ તે દાસીઓને દાસીપણાના કામથી મુક્ત કરીને એના દીકરાના દીકરા આનંદપૂર્વક બેઠાં બેઠાં ખાય તે પણ ખુટે નહિ એટલું દ્રવ્ય આપ્યું. આ રીતે પુત્ર જન્મની વધામણી આપવા આવનાર દાસીઓને સત્કાર સન્માન કરીને વિદાય આપી. આટલું બધું દ્રવ્ય મળવાથી દાસીએ વિચાર કરવા લાગી કે જે પુત્રના જન્મની વધામણું આપવા ગયા તેમાં આપણને રાજાએ ન્યાલ કરી દીધા તો એ આત્મા કે પવિત્રને પુણ્યવાન હશે! એ મોટે થતાં કે પ્રતાપી થશે ! વાસુદેવ રાજા અને કૃષ્ણ વાસુદેવ બંનેના હર્ષને પાર નથી. વસુદેવનો પુત્ર છે ને કૃણને નાનો ભાઈ છે. બંનેના હૈયાં હર્ષથી નાચી ઉઠયાં છે. હર્ષમાં આવેલા કૃષ્ણ વાસુદેવે કૌટુંબિક પુરૂષને બેલાવીને આજ્ઞા કરી કે હે દેવાનુપ્રિયે ! તમે આપણી આખી દ્વારકા નગરીને ખૂણે ખૂણેથી કચરો વાળીને સાફ કરાવે, શીતળ પાણી છટા, અને નગરની દરેક ભી તેને ગશીર્ષ ચંદન આદિ સુગંધિત પદાર્થો વડે લીધે. કૃષ્ણ વાસુદેવ પિતાના લઘુભાઈને જન્મોત્સવ ખુબ ધામધૂમથી ઉજવે છે. તેમાં કેટલી તૈયારીઓ કરે છે. તેમણે માણસને કહ્યું કે તમે આખી દ્વારકા નગરી સાફ કરાવીને લીંપીગૂંપીને તૈયાર કરાવે, મંગલ વાજિત્રે વગડા, ગીત ગવડા, દવજાપતાકા અને રણે બંધાવીને નગરી શણગાર. ચોગ્ય સ્થાન ઉપર મંગલ કળશ મૂકી ને આખી નગરીને ધૂપ દ્વારા સુવાસિત બનાવે. કેદીઓને મુક્ત કરે. જેમને જન્મની કેદ છે તે બધાને માફી આપીને કાયમ માટે મુક્ત કરે, અને વેચાતી ચીજોની કિંમતમાં ઘટાડો કરો. આ પ્રમાણે કૌટુંબિક પુરુષને આજ્ઞા કરી. ત્યારબાદ નગરમાં વસતા મુખ્ય શ્રેષ્ઠ પુરુષને બેલાવ્યા ને કહ્યું કે હે મહાનુભા! આપણે દશ દિવસ સુધી ઉત્સવ ઉજવવાનું છે તે તમે પુત્ર જન્મના ઉતસવ માટે જે જે વિધિઓ થાય છે તે બધી વિધિઓ શરૂ કરો એટલે કે બજારમાં વેચાણ માટે તમે જે વસ્તુઓ લાવે તે વસ્તુઓ ઉપરને જે ટેકસ પડે છે તે Page #586 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન દશ દિવસ સુધી માફ કરવામાં આવે છે. તેમજ ઘર, ખેતર વિગેરેની જે ઉપગ કરવા લાયક વસ્તુઓને ટેકસ પણ દશ દિવસ સુધી લેવામાં આવશે નહિ. આ દશ દિવસ સુધી સારી દ્વારિકા નગરીનાં કામધંધા બંધ કરાવીને સંપૂર્ણ રજા પાળે, અને સારી રીતે ઉત્સવ ઉજવે. જે ગુનેગારોએ ગુને કર્યો હોય તે બદલ રાજ્ય તરફથી જે દંડ લેવાય છે તે દશ દિવસ માટે લેવાશે નહિ, તેમ જ દ્વારકાનગરીમાં જેના જેના માથે કરજ હોય તે કરજદારે તેમનાં લેણદારને લઈને રાજયમાં આવે તે દશ દિવસ સુધી રાજા કરજદારનું કરજ આપીને તેમને મુક્ત કરાવશે. તેમજ કોઈ ગરીબ માણસને પૈસાની જરૂર હોય તે તે શ્રીમંત પાસેથી દેવું કરીને પૈસા ન લે. રાજા પાસે આવે તે રાજ્ય તરફથી તેને જરૂરિયાત પ્રમાણે ધન આપવામાં આવશે. રહેવા માટે ઘર નહિ હોય તેને ઘર બનાવી આપવામાં આવશે. આ પ્રમાણે દ્વારિકાનગરીમાં ઉલ્લેષણ કરાવી. બંધુઓ! એક પુત્ર જન્મ મહોત્સવ ઉજવવા માટે કૃષ્ણ વાસુદેવ અને વસુદેવ રાજા કેટલું દ્રવ્ય ખર્ચે છે. આ માટે જન્મોત્સવ ઉજવવામાં તેમને કેટલે ઉલ્લાસ હશે! વસુદેવ રાજાને પુત્ર પ્રત્યેને અને કૃષ્ણ વાસુદેવને પિતાના લઘુભાઈ પ્રત્યેને શુધ્ધ પ્રેમ હસ્તે. આજના માણસે પ્રેમ કરે છે પણ એ પ્રેમ નથી પણ મોહ છે. કારણ કે પ્રેમ અને મોહ એ બેમાં ઘણું અંતર છે. પ્રેમ એ ગાયના દૂધ જેવો છે. અને મોહ એ આકડાના દૂધ જેવો છે. ગાયનું દૂધ પીવાથી શરીરને પુષ્ટિ મળે છે ને આકડાનું દૂધ પીવાથી માણસ મરી જાય છે. ગાયનું દૂધ અને આકડાનું દૂધ અને દેખાવમાં સરખા છે પણ બંનેના ગુણમાં આકાશ પાતાળ જેટલું અંતર છે. ગાયનું દૂધ શક્તિવર્ધક છે. ને આકડાનું દૂધ વિનાશકારી છે, તે રીતે પ્રેમ આત્મશક્તિમાં વૃદ્ધિ કરે છે. જ્યારે માહ આત્મશક્તિનો વિનાશ કરે છે. પ્રેમ આત્મલક્ષી છે. ને મોહ દેહલક્ષી છે પ્રેમ પરમાર્થી છે ને મેહ સ્વાર્થી છે. પ્રેમ નિર્વિકાર છે ને મેહ વિકારની ભડભડતી આગ જે છે. પ્રેમ ત્યાગ અને વિરાગને રાગી છે. જ્યારે મોહ રાગ અને ભેગને ભિખારી છે. આ રીતે પ્રેમ અને મોહમાં અંતર હોવા છતાં આજનો માનવી મોહને પ્રેમમાં ખતવે છે મોહ અને પ્રેમમાં કેટલું અંતર છે તે સમજાવવા એક દષ્ટાંત કહું. બુધ્ધને ઉપગુપ્ત નામનો એક શિષ્ય ફરતા ફરતે મથુરાનગરીની બહાર જંગલમાં એક વૃક્ષ નીચે સૂતે હતે. ચાંદનીની રાત હતી. એટલે પૃથ્વી ઉપર ચાંદનીને શીતળ પ્રકાશ પથરાઈ રહ્યો હતો. વાતાવરણ આનંદકારી લાગતું હતું. આ સમયે મથુરાની એક નર્તકી ત્યાંથી ઉતાવળી ઉતાવળી જઈ રહી હતી. તેના પગની ઠોકર સાધુને વાગી એટલે ઉંઘમાંથી જાગી ગયો ને બેઠો થઈ ગયે, ત્યારે નર્તકી એ સાધુની પાસે પોતાનાથી ઠોકર વાગી અને ઉંઘમાંથી જાગી ગયા તેનો પશ્ચાતાપ કરતી માફી માંગવા લાગી, ત્યારે સાધુએ કહ્યું કે બહેન! તમે જાણીને મને ઠોકર મારી નથી. અજાણતા વાગી છે આટલા બધા પશ્ચાતાપ કરવાની જરૂર નથી. હું તને માફ કરું છું. તું ચિંતા કરીશ નહિ. નર્તકી વિચાર કરવા લાગી. કે અહો! શું આ સાધુમાં નમ્રતા છે. તેમના મુખમાંથી જાણે અમી ઝરે છે.નર્તકી તેના સામું જોઈ રહી. એ Page #587 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૫૪૧ ભિક્ષુક રાજકુમાર હતો. તેણે બૌદની દીક્ષા લીધી હતી, પણ તેના શરીરનું સૌંદર્ય ઝાંખુ પડયું ન હતું. તેના દેહ ઉપર બ્રહ્મચર્યનું અલૌકિક તેજ ઝળહળી રહ્યું હતું. આ સાધુનું રૂપ અને સૌંદર્ય જોઈને નર્તકી તેમાં મુગ્ધ બની ગઈ ને બોલી ઉઠી હે મહારાજ! આ તમારું સૌંદર્યવાન અને સુકુમાલ શરીર આ ધૂળના ઢગલામાં રગદોળવા માટે છે? આ વૌવન દુઃખની ભઠ્ઠીમાં તપીને નષ્ટ કરવા માટે છે? આ ઉંમર તો બેગ ભેગવીને જીવનની મઝા માણવા માટે છે. તમે મારી સાથે મારે ઘેર પધારે. હું તમારી સાથે પ્રેમ કરીશ અને તમારું તન અને યૌવન સફળ બનાવીશ. ત્યારે ઉપગુતે કહ્યું. બહેન! અત્યારે નહિ પણ સમય આવશે ત્યારે હું તને પ્રેમના ઓજસને સાક્ષાત્કાર કરાવીશ. આ સાંભળીને નર્તકી ચાલી ગઈ. નર્તકીને સાધુ પ્રત્યે મોહ હતા એટલે થોડો સમય તેને દુઃખ થયું પણ પછી એના વ્યવસાયમાં પડીને એ વાત ભૂલી ગઈ. આ વાતને વર્ષો વીતી ગયા. ફરીને ઉપગુપ્ત ભિક્ષુ ફરતાં ફરતાં મથુરા નગરીમાં આવ્યા. તેઓ એક દિવસ સાંજના સમયે જંગલમાં જઈ રહ્યા હતા. તે વખતે તેમને એક કારમી ચીસ સંભળાઈ. જે તરફથી ચીસ સંભળાઈ તે તરફ ભિક્ષુએ તપાસ કરી તે એક સ્ત્રી ખાડામાં બેહાલ દશામાં બેભાન પડેલી હતી. તે વેદના ભરી કારમી ચીસ પાડતી હતી. બચાવે...બચાવે. જેની દક્ષિણમાં નિર્મળ પ્રેમના ઝરણું વહે છે તે ભિક્ષુએ બાઈને ખાડામાંથી બહાર કાઢી તેના શરીરે પાણી છાંટી, દુર્ગધ મારતું ગંદુ શરીર સ્વચ્છ કર્યું. તેથી તેને શાના વળી ને ભાનમાં આવી. એટલે ભિક્ષુએ કહ્યું બહેન ! હવે રડીશ નહિ. હું તારું દુઃખ દુર કરવા માટે આવી પહોંચે છું. તું ચિંતા ન કરીશ. આવા મીઠા શબ્દ સાંભળીને તે આ વિચાર કરવા લાગી કે આવા દુઃખમાં મને શાંતિ અને આશ્વાસન આપનાર કેણ પવિત્ર પુરુષ છે ! એ જોવા માટે તેણે આંખ ખેલી. ભિક્ષુએ તેને તરત ઓળખી લીધી કે આ તે ઘણાં વખત પહેલાં મને એની સાથે પ્રેમ કરવાનું આમંત્રણ આપતી હતી તે નકી છે. આજે તેનું સુંદર શરીર રોગોથી ઘેરાઈ ગયું છે ને તેમાંથી અસહ્ય દુર્ગધ છૂટી રહી છે. એની આ દશા કેમ થઈ તે સાધુ સમજી ગયા. અતિ ભોગના કારણે શરીર રોગથી ઘેરાઈ ગયું છે. તેમાંથી દુર્ગધ નીકળવા લાગી અને સૌંદર્ય નષ્ટ થઈ ગયું, એટલે એના રૂપની પાછળ મુગ્ધ બનેલા એના દેહના પ્રેમી પંખીડાઓ તેનાથી દુર ઉડી ગયા અને તેની તરફ લેકે, ઘણાની દષ્ટિથી જોવા લાગ્યા. આખું શરીર સડી જવાથી તેની દુર્ગધ અસહ્ય લાગવાથી અજુબાજુવાળા માણસોએ રાજાની રજા લઈને તેને નગરની બહાર ખાડામાં ફેંકાવી દીધી. આ નર્તકી મોહ અને વાસનાને પ્રેમ સમજતી હતી. આજે તેને સાચા પ્રેમનું સ્વરૂપ સમજાવવાનો મોકો મળે છે તે હું તેને સમજાવું કે સાચો પ્રેમ કેને કહેવાય? - નર્તકીએ પૂછયું-હે મહારાજ ! તમે કેણુ છે? તમે મને મરતી બચાવી છે. હું Page #588 -------------------------------------------------------------------------- ________________ પ૪૨ શારદા દર્શને જીવનભર તમારે ઉપકાર નહિ ભૂલું. ત્યારે ભિક્ષુએ કહ્યું-બહેન! ઘણાં વર્ષો પહેલાં એક ભિક્ષુ જંગલમાં વૃક્ષ નીચે સૂતા હતા ને તારા પગની અજાણપણે ઠોકર વાગતાં જાગી ગયો હતે. ત્યારે તે એમને કહ્યું હતું ને કે તમે મારે ઘેર ચાલે. હું તમારી સાથે પ્રેમ કરીશ. પછી ભિક્ષુકે તેને કહ્યું હતું ને કે સમય આવશે ત્યારે હું તને સાચા પ્રેમના ઓજસને સાક્ષાત્કાર કરાવીશ. તે વ્યક્તિ હું પોતે છું. મેં બરાબર ચગ્ય સમયે આવીને તેને પ્રેમની પીછાણ કરાવી છે. બેલ, તું તેને પ્રેમ માનતી હતી? આ તારી યુવાની કયાં ગઈ? તારું રૂપ અને લાલી કયાં ગઈ! અને તારી યુવાની અને રૂપની પાછળ પાગલ બનેલા એ પ્રેમના પંખીડા નહિ પણ મોહના કીડા કયાં ગયા? ને તારી આ દશા કેમ થઈ? એમના મેહમાં પડીને ભેગવિલાસનું સેવન કરીને તે તારા દેહની ખુવારી કરી પણ દુઃખ વખતે કઈ તારી પાસે ઉભા રહ્યા? બેલ, હવે આ પ્રેમ કે મહિ! પ્રેમ નિઃસ્વાર્થી છે ને મેહ સ્વાર્થી છે. એટલે સ્વાર્થ પૂરો થતાં કેઈએ તારી ખબર ન લેતાં તને ખાડામાં ફેંકી દીધી. ભિક્ષુના વચને સાંભળીને નર્તકી ચેધાર આંસુએ રડવા લાગી ને ભિક્ષુના ચરણમાં પડી ગઈ. ભિક્ષુએ તેને ખૂબ ઉપદેશ આપીને નર્તકીનું જીવન સુધાર્યું. જે નર્તકી દેહના સૌંદર્યના મહિને પ્રેમ માનતી હતી તે હવે વિશ્વના સર્વ આત્માઓમાં સૌદર્યનું દર્શન કરવા લાગી અને જીવન પવિત્ર બનાવી જીવનયાત્રા સમાપ્ત કરી. બંધુઓ ! તમને પ્રેમ અને મોહનું સ્વરૂપ સમજાયું ને ? હીરામાં ને કાચના ટુકડામાં જેટલું અંતર છે તેટલું અંતર મેહ અને પ્રેમમાં છે. પ્રેમ જીવને પ્રગતિના પંથે દેરી જાય છે ને મેહ પતનના પંથે ખેંચી જાય છે. પ્રેમ એ જીવનમાં પ્રકાશ છે ને મેહ અંધકાર છે. પ્રેમ મહાસાગર છે ને મેહ ખાબોચીયું છે. પ્રેમમાં ન્યાય અને અન્યાયને વિવેક હોય છે જયારે મેહમાં ન્યાય, અન્યાયને વિવેકને દિપક ઓલવાઈ જાય છે. મેહમાં લેવાની વૃત્તિ હોય છે જયારે પ્રેમમાં દેવાની વૃત્તિ હોય છે, પ્રેમ બદલાની ભાવના નથી રઃખ ત્યારે મેહમાં બદલે લેવાની ભાવના ભરેલી હોય છે, મેહમાં ફસાયેલે માણસ કેવળ પિતાના સુખને વિચાર કરે છે ત્યારે પ્રેમી સૌના સુખમાં પિતાનું સુખ જુવે છે. બાહ્યદષ્ટિથી તમને પ્રેમ અને મોહ ભલે સરખા દેખાતા હેય પણ એ બન્ને વચ્ચે રાત દિવસ જેટલું અંતર છે, મેહના આવરણથી ઘેરાઈ ગયેલે માનવી પ્રેમને વિશુદ્ધ પ્રકાશ મેળવી શક્યું નથી. ભગવાને પણ કહ્યું છે કે, ફુora નાવ યુત્તિ જે નr g viડા મોહથી ઘેરાયેલે માનવી વિવેકને ભૂલી દુખોને આમંત્રણ આપે છે. આ સંસારમાં જ્યાં જોઈએ ત્યાં દુઃખનું મૂળ કારણ હેય તે તે મેહ છે. પ્રેમ તે સુખને ભંડાર છે. આપણાં પરમકૃપાળુ પ્રભુને દુનિયાના સમગ્ર છે માટે પ્રેમ હતો. તેવા ભગવતે કહ્યું છે ને કે “સુર ાાં ઝરણ જ છે ” | જેને મેહ નષ્ટ થયું છે તેનું દુઃખ પણ નાશ પામે છે. માટે જે તમારે સુખી થવું હોય તે દેહ છોડીને જીવનમાં પ્રેમ અપનાવે. ઉપગુપ્તના જીવનમાં પ્રેમ Page #589 -------------------------------------------------------------------------- ________________ ૫૪૩ શારદા દર્શન હતે તે નર્તકીને સુધારી. તેમાં તમે જે જીવનમાં પ્રેમને અપનાવશો તે તમારા જીવન દ્વારા અનેક જીવને સુધારી સ્વ પર કલ્યાણ સાધી શકશે. - અહીં કૃષ્ણવાસુદેવને પોતાના ભાઈને મહ ન હતો પણ અંતરને પ્રેમ હતો. તે જાણતા હતા કે આ મારો ભાઈ સંસારમાં રહેવાને નથી. લઘુવયમાં સંસારને મેહ છેડી સંયમ લેવાને છે. આવા પવિત્ર આત્માને જન્મ મહોત્સવ ઉજવવાને મને લાભ મત છે, દ્વારકા નગરીમાં દશ દિવસ માટે મહત્સવ ઉજવાઈ રહ્યો છે. દુઃખી મનુષ્યના આનંદનો પાર નથી. હજુ પણ જન્મોત્સવ કેવી રીતે ઉજવાશે. તેના ભાવ અવસરે. ચરિત્ર:- “દુર્યોધનની માયાની જાળમાં ફસાયેલા ધર્મરાજા” : દુર્યોધન અને શકુનિએ જાણ્યું કે હવે યુધિષ્ઠિરને રમવાને રંગ બરાબર લાગે છે એટલે કપટયુક્ત ચાલબાજી શરૂ કરી. દુર્યોધન પતે તે દુર્મતિવાળે હતે. તેમાં વળી મામા શકુનિને સાથ મળે પછી શું બાકી રહે? યુધિષ્ઠિર તે જુગાર રમવામાં એવા મસ્ત બની ગયા કે ઉઠવાની વાત કરતાં નથી. એમણે જુગારમાં તેનું મૂકયું તે હારી ગયા પછી હીરામાણેક વિગેરે ઝવેરાત મૂકયું. છેવટે નાના ગામ મૂકવા માંડયા, તે પણ હારી ગયા છતાં પણ એમ નથી થતું કે હું ઉપરાઉપરી હારું છું તે હવે રમવાનું છેડી દઉં. એ તે જુગાર રમવામાં એટલા મસ્ત બની ગયાં છે કે તેમને ખાવું પીવું કંઈજ યાદ આવતું નથી. ધર્મરાજા જેવા ધર્મરાજા જુગારમાં હારવા લાગ્યા છે તે પણ કહેવત છે ને કે હાર્યો જુગારી બમણું રમે” તે અનુસાર વધુ ને વધુ રમવા જાય છે. પછી જુગારીયાને ભાન નથી રહેતું કે હું રંગમાં આવીને બધું મૂકું છું ને હારી જાઉં છું પછી મારું શું થશે? તે રીતે ધર્મરાજાએ હારવા છતાં જુગાર રમવાનું ચાલું રાખ્યું, હારા પ્રથમ આભરણુ સારા, ફિર હારા ભંડાર, હાથી, ઘોડા, ઉંટ, રથ સબ, રાજમહલ પરિવાર હે શ્રોતા તુમ.... યુધિષ્ઠિર પાસે હીરા, માણેક, મોતી, સેન.નાં જેટલા આભૂષણે હતાં તે બધાં તેમજ, મુગટ, બાજુબંધ, સાતસેરા, નવસેરા હાર કંદરા બધું મૂકીને રમ્યાં ને બધું હારી ગયા. પછી આખે ભંડાર મૂકી દીધા તે પણ હાર્યા. ત્યાર પછી હાથી, ઘેડા, ઊંટ, રથ વિગેરે પશુધન મૂકીને રમ્યા તે પણ હારી ગયા. રાજમહેલ પણ હાર્યા. યુધિષ્ઠિરની હાર ઉપર હાર થવા લાગી. આ જોઈને ભીમ, અર્જુન તે સમસમી ઉઠયા. અરેરે.... મોટાભાઈ! તમે આ શું કર્યું? અરે તે તમને જુગાર રમવા બેસતાં પહેલાં જ રોકયા હતાં, પણ તમે માન્યા નહિ. હવે તે ઉઠે ? ખૂબ કહ્યું તે પણ ધર્મરાજા રમવાનું છેડતાં નથી. ત્યારે ખુદ ભિષ્મપિતા, વિદુરજી વિગેરે વડીલે યુધિષ્ઠિરને સમજાવવા આવ્યાં, ભિષ્મપિતાએ કહ્યું હે ધર્મરાજા! આ રમત તે માત્ર મનોરંજન માટે છે. તેમાં વળી હાર-જીત આ બધું શું ? તમારા જેવા સદ્ગુણી અને સત્યવાદી પુરૂષને જુગાર રમવું બિલકુલ શોભતું નથી. હવે બંધ કરે. ખૂબ કહ્યું તે પણ યુધિષ્ઠિરે ભીમપિતામહની વાત માની નહિ, ત્યારે ભીષ્મપિતા યુધિષ્ઠિરને કહે છે કે હે યુધિષ્ઠિર! જે તમારા Page #590 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન જેવા બુદ્ધિમાન પુરૂષે જુગાર રમશે તે પછી બીજાને અમારે અટકાવવા કેવી રીતે? જે સૂર્ય પિતે અંધારું કરી દેશે તે જગતને પ્રકાશ કોણ આપશે? અને ચંદ્રમાંથી અંગારા ઝરશે તે એને શીતળ કોણ કહેશે ? તેમ તમારા જેવા સજજન પુરૂષ જુગાર રમે તે બિલકુલ વ્યાજબી નથી. આ કુવ્યસનને રંગ તમને ક્યાંથી લાગે? એક જ પાત્રમાં વિષ અને અમૃત સાથે રહે તેવું અમે કદી આંખથી જોયું નથી ને કાનથી સાંભળ્યું નથી. તેમ તમે અમૃત જેવા છે ને તમારામાં આ વ્યસનનું વિષ કયાંથી ભળ્યું ? જરા વિચાર તે કરો જુગાર રમવાથી કેટલું બધું નુકશાન થાય છે ! જુગાર રમનાર એક તે પિતાની માલ મિલ્કત, ઘરબાર હારી જાય છે ને બીજું જગતમાં તેની હાંસી થાય છે. માટે કંઇક વિચાર કરો. આટલું ભીષ્મપિતાએ સમજાવ્યા છતાં ચતુર પુરૂષને પણ વિનાશ કાળે વિપરીત બુધિ સૂઝે છે. તે રીતે આ ધર્મરાજાની બુદ્ધિ વિપરીત બની ગઈ છે. તે કેઈની વાત માનતા નથી ને રમે જ જાય છે. યુધિષ્ઠિરે આકર, પુર ગ્રામ વિગેરે આખું રાજ્ય દાવમાં મૂકી દીધું. લેકમાં હાહાકાર મચી ગયો કે મર્યાદા ઉપરાંત જુગાર રમે. આવા મેટા દાવ ખેલવા તે બિલકુલ ઠીક નથી. જ્યાં ધર્મરાય હારતા જાવે, કર્ણ ખુશી મનાવે, દુર્યોધન કર સમસ્યા, વચનબધ બનાવે છે...શ્રોતા, જેમ જેમ ધર્મરાજની હાર ઉપર હાર થતી જાય છે તેમ તેમ દુર્યોધનના અનુરાગીઓ ખુશ ખુશ થાય છે. બધા કૌર હસવા લાગ્યા ને કહ્યું તે તાલીઓ વગાડવા લાગ્યા કે ધર્મરાજને કેવા હરાવ્યા! તાળીઓ પાડતો જાય છે ને દુર્યોધનને તંગ કરતે જાય છે, અને શીખવાડે છે કે હે દુર્યોધન! તમે પહેલેથી યુધિષ્ઠિર સાથે કરાર કરી લેજો કે જે હારે તેને બાર વર્ષ જંગલમાં રહેવાનું. ત્યાં સુધી રાજ્યમાં આવવાનું નહિ. અહીં યુધિષ્ઠિર આખું રાજ હારી ગયા ને બાર વર્ષ વનવાસ સ્વીકાર્યો. આટલું ગુમાવ્યું છતાં હજુ રમવાનું છે.ડતાં નથી. ધમૅરાજા બધું હારી ગયા જાણીને ઈન્દ્રપ્રસ્થની પ્રજા રડવા લાગી. આ શું બન્યું? આમ તે દુર્યોધનની નગરી છે. છતાં તે કોની નિંદા કરે છે ને પાંડવોનાં ગુણ ગાય છે. આખી નગરીમાં એક જ વાત ચાલે છે કે ધર્મરાજા જેવા પવિત્ર પુરૂષને આ શું સૂઝયું? આટલું ગુમાવ્યું છતાં રમવાનું બંધ કરતા નથી? એમનું શું થશે ? આટલું બધું હારી ગયા છતાં પણ હજુ ધર્મરાજા કે ખેલ ખેલશે તેના ભાવ અવસરે. આજે બા. બ્ર. પૂ. ચંદનબાઈ મહાસતીજીના માસખમણની સાધનાને છેલ્લે. દિવસ છે. અગાઉ તેમણે બે માસખમણ કર્યા છે. આ ત્રીજું માસખમણ છે. આવા તપસ્વીઓને ખૂબ ધન્યવાદ સાથે અંતરના આશીર્વાદ આપું છું કે તેઓ ભવિષ્યમાં પણ આથી અધિક ઉગ્ર સાધના કરે અને કર્મોને ક્ષય કરી આત્માને દિવ્ય તેજસ્વી બનાવે. વીણાબહેન ભાલણને પણ માસમણ ચાલુ છે. બોરીવલી સંઘના અહોભાગ્ય Page #591 -------------------------------------------------------------------------- ________________ 1. ૨૪ા કાન ૫૪૫ છે કે હજુ આવી ઉગ્ર તપશ્ચર્યાએ ચાલુ છે, બીજું અમારા પરમઉપકારી, તારણહાર પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેખની ભાદરવા સુદ ૧૧ ની પુણ્યતીથિ છે. તે પ્રસંગને અનુસરીને આપણે ‘રત્નગુરૂ સાધના સપ્તાહ” આજથી શરૂ થાય છે. તેમાં પણ ઘણાં ભાઈ-બહેનેએ ભાગ લીધેા છે. આવતી કાલે ચંદનબાઈ મહાસતીજીનુ પારણુ છે તેા તપ ભાવનું બહુમાન કરવા તથા વ્યાખ્યાનના લાભ લેવા ઉત્કૃષ્ટ ભાવ રાખશે. વધુ ભાવ અવસરે, (ભાદરના સુદ ૯ ને રવીવાર તા-૧૮-૯૭૭ના આપણે ત્યાં ખા. બ્ર. ચંદનખાઈ મહાસતીજીને માસખમણુનું પારણું છે તેથી મલાડથી આ. બ્ર. પૂ. સુભાષમુનિ મહારાજ સાહેબ તથા કાંદીવલીથી ખા. પ્ર. પૂ. વસુમતીબાઈ મહાસતીજી ઠાણા ૪ અને દોલતનગરથી મા. પ્ર. પૂ. કાન્તાબાઈ મહાસતીજી ઠાણા ૩ પધારેલ. ઉપરોકત સંત સતીજીએએ તપના મહિમા ઉપર મનનીય પ્રવચન આપ્યું હતું. ત્યાર બાદ મહાન વિદુષી ખા. બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજીએ પ્રસંગને અનુરૂપ મધુર પ્રવચન આપ્યું હતું. તેમજ આ પ્રસંગે ઉપસ્થિત થયેલ દરેક સંઘના કાર્યકર્તાએ એ તપસ્વીને અભિનંદન આપી સુખશાતા પૂછી સુંદર વકતવ્ય રજુ કર્યુ હતુ.) વ્યાખ્યાન ન. ૬૯ ભાદરવા સુદ ૭ ને સામવાર તા. ૧૯-૯-૭૭ અનંત જ્ઞાની સČજ્ઞ ભગવતાએ જગતના જીવાના કલ્યાણને માટે સિધ્ધાંતની પ્રરૂપણા કરી. તેમાં ભગવંતે સવાના ઉત્થાનનો માર્ગ ખતાન્યા છે. આવી સ શ્રેષ્ડ સિધ્ધાંતની વાણીનુ' દરેક આત્માએ હંમેશા શ્રવણ કરવુ જોઇએ. सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं । સમયપિ જ્ઞાનૢ મેાખ્યા, ૬ મેય તે સમાયરે ।। દશ. અ. ૪ ગાથા ૧૧ ભગવતે ફરમાવ્યુ` છે કે કલ્યાણના માર્ગ કયેા છે ને. પાપનો માગ કર્યો છે તે મનુષ્ય શ્રવણુ દ્વારા જાણી શકે છે. બન્ને માને જાણ્યા બાદ જે શ્રેયકારી હોય તેનું આચરણ કરે અને જે પાપકારી હાય તેના ત્યાગ કરે. આવી પવિત્ર જિનવાણીનું શ્રાવકે દરરોજ શ્રવણુ કરે. શ્રાવક કેાને કહેવાય તે જાણા છે ? શ્રૃોતીનિ શ્રાવ :। જે જિનવાણીનુ' દરરોજ શ્રવણુ કરે તે શ્રાવક પણ આજના શ્રાવકો શેનું શ્રવણ કરે છે? આજે ઘરઘરમાં રેડિયા આવી ગયા છે. રેડિયા ઉપર દેશ દેશના સમાચાર, ફિલ્મી ગીતા અને નાટકોનું શ્રવણ કરે છે. એનાથી તમને કલ્યાણને માત્ર શુ અને પાપના શા.-ક Page #592 -------------------------------------------------------------------------- ________________ pre શારદા દર્શન માગ શું તેની ખબર પડશે? જીવ શું, અછવ શું એ તમને સમજાશે? એનાથી તે પાપકર્મના બંધન થશે અને જીવ પાપકર્મથી મલીન બનશે. જ્યારે જિનવાણીનું શ્રવણ કરવાથી જીવને મહાન લાભ થાય છે. અનિચ્છાએ જિનવાણીના બે શબ્દ સાંભળનારે રહણીયેર તરી ગયે. આટલા માટે સંતે પિકારી પિકારીને કહે છે કે તમે જિનવાણીનું શ્રવણ કરે. જિનવાણી એ ભવને રેગ નાબૂદ કરવા માટે અમૃતપાન સમાન છે. અમૂલ્ય રસાયણ છે. જેનું સદા સેવન કરવાથી જીવ અજર અમર બની જાય છે. | બંધુઓ! શ્રાવકનું દિલ જિનવાણી સાંભળવા માટે તલસતું હોય, જિનવાણી સાંભળ્યા વિનાનો દિવસ એને વાંઝી લાગે. જિનવાણીનાં બે શબ્દ પણ જે સાંભળવા ન મળે તે એને એમ લાગે કે મારો આજનો દિવસ અફળ ગયે. આ કાન આપણને જિનવાણીનું શ્રવણ કરવા માટે મળ્યા છે. આ કાન મળ્યાની સાર્થકતા ક્યારે ? કાન મળ્યાં છે શક્તિશાળી, ક્ષમતા એની જ્યાં લગી સારી વિશ્વભરની વાણું હું સુણ્યા કરૂં સુખકારી....મન મા મળ્યો છે મને, કવિઓ પણ કહે છે કે જ્યાં સુધી કાન સારી રીતે સાંભળી શકે છે ત્યાં સુધી ભગવાનની વાણી સુણી લે. આખા દિવસમાં જે મનુષ્ય કાન દ્વારા જિનવાણીનાં બે શબ્દો પણ સાંભળે છે તે કાનવાળા છે. બાકી તે કાન હોવા છતાં તે વિગલેન્દ્રીય જેવા છે. જેમ કહેવાય છે ને કે માણસ પાસે ગમે તેટલું ધન હોય પણ જે સત્કાર્યમાં વપરાયું તે સાચું ધન છે. બાકી તે કાંકરા છે. તેમ જિનવાણીનું જે છે શ્રવણ કરે છે તેના કાનની સાર્થકતા છે. એ જિનવાણીનું શ્રવણ કરવાથી કંઈક ને સંસારની અસારતા સમજાય છે ને વૈરાગ્ય પામીને સંયમનો માર્ગ સ્વીકારે છે. આનું નામ કાન મળ્યાની સાર્થકતા. આ માટે સંતે તમને વીતરાગ વાણી સંભળાવે છે, અને જે સાંભળે છે. તેને કાન મળ્યાની સાર્થકતા છે. બાકી જે આ કાન દ્વારા પારકી નિંદા સાંભળે છે ને જીભ દ્વારા બીજાના અવર્ણવાદ બોલે છે તે ભવસાગરમાં ડૂબે છે. કંઈક છે સંવરના સ્થાનમાં આવીને આશ્રવના કામ કરે છે પણ યાદ રાખજો કે પરનિંદા તમને મહાન દુઃખ આપશે. તમારાથી બને તે કેઈનાં ગુણ ગાઓ. પ્રશંસા કરે પણ નિંદા ન કરો. નિંદા કરવાથી જીવ ગાઢ કર્મો બાંધે છે. પછી સાધુ હોય કે સંસારી હોય પણ કર્મ કેઈને છેડતું નથી. નિંદા કરે તે પોતાના આત્માની કરે. પારકાની નહિ. જ્યારે આત્મા આવા શુધ્ધ ભાવમાં રમશે, ત્યારે તેની કોઈ નિંદા કરશે તે પણ તે ક્ષમા રાખશે. એક ગામમાં દૂરદૂરથી વિચરતાં સાધુએ પધાર્યા. ગામમાં એક ખૂબ ધમષ્ઠ શેઠ હતા. તેમનું મકાન ખૂબ વિશાળ હતું. તે મકાનના આખા બે માળ ખાલી હતા. આ સંતે એ શેઠના મકાનમાં ઉતર્યા. તેમાં એક સાધુ ક્રિયામાં જરા ઢીલા હતા પણ ગુણાનુરાગી. Page #593 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ખૂબ હતા. તે શેઠના મકાનમાં ઉપર ઉતર્યા હતા, અને બીજા સાધુએ ચારિત્ર પાલનમાં કડક હતાં તે નીચે ઉતર્યા હતાં. આ સંતે ખૂબ તપસ્વી અને કડક ચારિત્ર પાળનારા હતાં એટલે હજારો શ્રાવકે તેમનાં દર્શન અને વ્યાખ્યાન વાણીને લાભ લેવા માટે આવતાં હતાં. વ્યાખ્યાનમાં તે તેઓ તત્ત્વજ્ઞાનની, તપ, ત્યાગ અને વૈરાગ્યની ઉચી ઉચી વાત સંભળાવતા હતાં. સાંભળનારને પણ એમ થતું કે શું મહારાજની વાણી છે! પણ વ્યાખ્યાન સિવાયના ટાઈમે કોઈ શ્રાવક શ્રાવિકાઓ દર્શન કરવા આવતાં ત્યારે તેમની આગળ પેલા સાધુની નિંદા કરતા હતાં કે આ સાધુ તે આવે છે ને તે છે. એનામાં ત૫ જેવું કંઈ છે જ નહિ. એ વંદન કરવાને યોગ્ય નથી. શેઠને પણ ઘણી વખત કહેતાં કે આવા સાધુને તમે શા માટે ઉતારે આ છે ? એના ચારિત્રમાં કયાં ઠેકાણાં છે! શેઠે તે સંતને કહ્યું કે મહારાજ! ભલે તે બાહ્યાક્રિયામાં ઢીલા છે પણ ગુણાનુરાગી અને મહાન પવિત્ર ભાવનાવાળા છે. કહ્યું છે કે, यदि सन्ति गुणा : पुसां विकसन्त्येव ते स्वयम् । नहि कस्तुरिका: मोद:, शपथेन विभाव्यते ॥ જે મનુષ્યમાં ગુણ હોય છે તે આપોઆપ પ્રગટ થાય છે. તેને કેઈને કહેવાની જરૂર નથી. જેવી રીતે કસ્તુરીમાં સુગંધ છે તે વાત જગજાહેર છે. તે વાત સિધ્ધ કરવા માટે કેઈને શપથ (સગંદ) ખાવા પડતાં નથી. એ તે સ્વતઃ સિધ્ધ છે. શેઠના ઘરમાં મેડી ઉપર ઉતરેલાં સંત જરા ઢીલા હતાં પણ ગુણાનુરાગી ખૂબ હતાં. એટલે જે માણસો તેમના દર્શન કરવા માટે આવતાં તેમની પાસે નીચે ઉતરેલાં સાધુઓની ખૂબ પ્રશંસા કરતા, તેમના ખૂબ ગુણ ગાતાં, ત્યારે કેઈએ કહ્યું–મહારાજ ! તમે તે એમનાં આટલાં બધાં વખાણ કરે છે પણ એ તે તમારી ખૂબ નિંદા કરે છે. જ્યારે એમની પાસે જઈએ છીએ ત્યારે એમ જ કહેતા હોય છે કે એ તે આવા છે ને તેવા છે. ત્યારે સંતે કહ્યું–ભાઈ! સાચી વાત છે. હું દેથી ભરેલું છું. મારામાં ઘણાં અવગુણે છે. એ કહે છે તે સત્ય છે. હવે મારા જીવનમાં રહેલા દેશે દૂર કરવાને હું પ્રયત્ન કરીશ. એ મહાનપુરૂષે મારા પરમ ઉપકારી છે. એ મારા માટે દીવાદાંડી રૂપ છે. એમને જવાબ સાંભળીને લેકે એમના ચરણમાં નમી પડતાં કે ભલે નીચેવાળા સંતે ચારિત્રવાન અને જ્ઞાની છે પણ એમનામાં નિંદા કરવાને માટે હુણ છે. આ સંત કેવા પવિત્ર છે ! નિંદા કરનારને પણ પિતાના પરમ ઉપકારી માને છે. થોડા સમય પછી બધા સંતે વિહાર કરી ગયા. ત્યાર પછી થોડા સમય બાદ એ જ ગામમાં કેવળીભગવંત પધાર્યા. તેમની દેશના સાંભળવા માટે ઘણું માણસે ગયાં. ભગવાને સૌને મીઠી મધુરી દેશના સંભળાવી. સાંભળીને કંઈક છએ દીક્ષા લીધી. એક દિવસ શેઠે કેવળીભગવંતને વિનયપૂર્વક વંદન કરીને પૂછયું-ભગવંત! થેંડા સમય પડકાં મારે ત્યાં તે પધાર્યા હતા. તેમાં એક સંત ઉપર રહેતાં ને બીજા નીચે રહેતાં, Page #594 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન તેમાં નીચેવાળા સંતે ચાત્રિ પાનમાં કડક હતા ને ઉપર ઉતરેલા જરા કમ હતા. તે એ બંનેમાં પરિત સંસારી કોણ? ભગવંતે જવાબમાં કહ્યું ઉપર ઉતરેલા સંત અલ્પસંસારી હતાં. આ સાંભળી શેઠ અને શ્રેતાજને ચકિત થઈ ગયા. - ભગવંતે કહ્યું એમાં આશ્ચર્ય પામવા જેવું નથી. નીચે ઉતરેલા સંતે ખૂબ ક્રિયાવાન હતા. તપ-ત્યાગ ખૂબ કરતા હતા પણ દંભી અને નિંદા કરનારા હતા, અને ઉપર ઉતરેલા સંત ક્રિયામાં થોડા હીન હતાં, છતાં તેઓ ગુણાનુરાગી હતાં. તેમજ પિતાનાથી તપ થઈ શકતું નહોતું તેને ઘણે પસ્તાવે તે માટે તે હળુકમી જીવ વહેલ મેક્ષમાં જશે અને નીચે ઉતરેલાં સંતે કડક ચારિત્રવાન હોવા છતાં દંભી અને નિંદક હોવાથી તેમને માટે મેક્ષ હજુ ઘણે દૂર છે. તેમને હજુ ઘણાં લાંબા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરવું પડશે. આવું દષ્ટાંત સાંભળીને જે ગુણાનુરાગી બનશે તે જલ્દી કમેને ક્ષય કરીને મેક્ષે જશે. એકલી બાહ્ય ક્રિયા ઉપરથી ધર્મ માપી શકાતું નથી. બાહ્યપ્રવૃત્તિ ઘણી ઉંચી કરતાં હેય પણ જો અંદરની પરિણતિ શુદ્ધ નહિ હોય તે એકલી બાહ્યપ્રવૃત્તિ માત્રથી કલ્યાણ થઈ જતું નથી. જેમ પ્રવૃત્તિ ઉંચી હોય તેમ અંદરની પરિણતિની ધારા પણ શુધ્ધ હોય તે જ આત્મા જલદી મેક્ષગામી બની શકે છે. દેવાનુપ્રિય પારકાના અવર્ણવાદ બોલનારે મનુષ્ય જે જે વચનો વડે બીજાને દેષિત ઠરાવે છે તે તે દે તેમના માથે આવે છે. દા. ત. કેઈના માથે ખોટું અળ ચઢાવીએ તે આપણા માથે આળ ચઢે. એટલા માટે જ્ઞાની પુરૂષ કહે છે કે પરનિંદા કરનાર વ્યક્તિનું મુખ જોવા લાયક નથી. તમે સાંભળ્યું ને નિંદા કરવામાં કેટલું પાપ છે! મેં સાધુની વાત કરી. સાધુને આટલું પાપ લાગે તે તમને લાગે કે નહિ? આવું સમજીને નિંદા કરવી, પરાયા દે જેવા આ બધું છોડીને બને તેટલાં કેઈના ગુણ ગાએ, શાસ્ત્રનું શ્રવણ કરે ને ગુણાનુરાગી બને. આપણે ગજસુકુમાલનો અધિકાર ચાલે છે. સિંહકેશરી સમાન ગજસુકુમાલને જન્મ થે. કૃષ્ણ વાસુદેવ પિતાના લઘુ બાંધવને જન્મ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવી રહ્યા છે તે વાત ચાલે છે. સૂત્રમાં તે લખ્યું છે કે “ગમન ના મેહમારે ” જેમ શ્રેણીક રાજાએ મેઘકુમારને જન્મ મહત્સવ ઉજવ્યો હતો તેમ વાસુદેવ રાજાએ ગજસુકુમાલને જન્મ મહોત્સવ ઉજવ્યો તેમ સમજી લેવું. વસુદેવરાજા અને કૃષ્ણ વાસુદેવની આજ્ઞાથી દશ દિવસ સુધી દ્વારકા નગરીમાં જન્મ મહોત્સવ ઉજવવાનો છે. એટલે આખી નગરી વજાપતાકાઓ અને તેણેથી ખૂબ શણગારી છે. ઠેરઠેર સુગંધિત પુષ્પોની માળા લટકાવી છે. મંગલ વાજિંત્રે લાગે છે. શરણાઈઓના સુર ગુંજે છે. મંગલ ગીતે ગવાય છે અને દશ દિવસ સુધી રાજયમાં નર્તકીઓનાં નૃત્ય, નાટક વિગેરે મને રંજન કાર્યક્રમ ગોઠવાયા છે. આખી દ્વારકા નગરીમાં આનંદ, પ્રમાદ અને પ્રસન્નતા ભર્યું વાતાવરણ છવાઈ ગયું છે. પુત્ર જન્મોત્સવ માટે જે જે માણસને જે જે કાર્ય કરવાની આજ્ઞા કરી હતી તે પ્રમાણે Page #595 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન બધું કાર્ય વ્યવસ્થિત કરીને રાજાને ખબર આપી. ત્યારબાદ વસુદેવરાજા અને કૃષ્ણવાસુદેવ બહારની સભામાં ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેઠા અને બધા કાર્યક્રમ આનંદપૂર્વક જેવા લાગ્યા. " सइएहिय, साहस्सिए हिय, सयसाहस्से हिय जाएहिय, दाएहिय दलयमाणे पडिच्छेमाणे પર્વ ર જ વિદ” વસુદેવરાજા પુત્ર જન્મોત્સવની ખુશાલીમાં એકસોની કિંમતના એકસ, એક હજારની કિંમતના એક હજાર, તેમજ એક લાખની કિંમતના દ્રા લાવ્યા, અને વાચકને ગ્યતા મુજબ વહેંચ્યા. દેશદેશના રાજાઓને જન્મ મહોત્સવમાં આમંત્રણ આપ્યું. વસુદેવને ઘણી રાણીઓ હતી, અને તેમના પુત્રને જન્મ મહોત્સવ ઉજવ્યા હતા પણ દેવકીરાણીના પુત્રને જન્મતે પહેલી જ વખત ઉજવાય છે. કારણ કે પહેલાં છ પુત્રને તે જન્મતાંની સાથે દેવ ભીલપુર લઈ જતા હતા, અને કૃષ્ણને ગુપ્ત રીતે ઉછેરવામાં આવ્યા હતા. આ આઠમે પુત્ર હતું તેને જન્મ મહોત્સવ ઉજવાય છે. એટલે ઘણાં રાજાઓ આવેલાં છે. તે રાજાએ હાથી, ઘોડા, મૂલ્યવાન રત્નના ભેટનું લઈને આવ્યા છે, તે રાજાને ભેટ આપે છે ને ખુશી મનાવે છે. ત્રીજે દિવસે બાળકને ચંદ્ર અને સૂર્યનાં દર્શન કરાવ્યા અને દશ દિવસ સુધી જન્મ મહત્સવ ઉજજો. હવે બારમે દિવસે પુત્રનું નામ પાડશે ને કેવી રીતે નામકરણ વિધિ કરશે તેના ભાવ અવસરે. - ચરિત્ર:- જુગાર રમવાની લગનીમાં હેડમાં મૂકેલા ભાઈઓ અને પત્ની- જુગાર રમવાથી કે મોટો અનર્થ સર્જાય છે તે તમને સમજાય છે ને? ધર્મરાજા જેવા પવિત્ર પુરૂષને જુગાર રમવાને હેડે લાગે છે. મહેલ, ખજાના, હાથી, ઘોડા, ગામ, ગરાસ બધું હારી ગયા. પિતાની માલિકીના જેટલા રાજ્ય હતાં તે બધા હારી ગયા. હવે તે એક તસુ જમીન તેમની માલિકીની રહી નથી. દાવ પૂરો થયે એટલે ભીમે જેરથી કહ્યું, મોટાભાઈ! હવે તે સાવ ભિખારી થઈ ગયા. હવે તે ઉકે, તે પણ ઉઠતાં નથી. ફરીથી દાવ ખેલવા તૈયાર થયા. સૌના મનમાં થાય છે કે હવે શું દાવમાં મૂકશે ? ત્યાં ધર્મરાજાએ કહ્યું, હવે હું મારા ચાર ભાઈઓને દાવમાં મૂકું છું. ભાઈઓને દાવમાં મૂકીને કહે છે કે, દાસપણે દુર્યોધનકે ઘર, કરસી સારે કામ, તીજે દાવ મેં ખુદ કે હારા, ચોથે નાર અભિરામ હે તા . }" " - જે હું આ દાવમાં હારી જઇશ તે મારા ચારે ભાઈઓ દુર્યોધનના દાસ બનીને નોકરની જેમ દુર્યોધનની સેવા કરશે. આ શબ્દ સાંભળીને સભામાં ખળભળાટ મચી ગયે. આ શું ? ધર્મરાજાએ બહુ છેટું કર્યું. બધું ભલે મૂકયું પણ ભાઈઓને દાવમાં મૂકવાને તેમને શું હકક છે! આમ વાત થાય છે ત્યાં ધર્મરાજા હારી ગયા એટલે તેમણે પિતાની જાતને દાવમાં મૂકી તેથી વધુ કોલાહલ થયે. ત્યાં પોતે પણ હારી ગયા ત્યારે લમણે હાથ દઈને બેઠા કે હવે શું મૂકું ? આ તરફ કર્ણ, શકુનિ Page #596 -------------------------------------------------------------------------- ________________ શારા દર્શન વિગેરે દુર્યોધનને કહે છે કે જો હું ભૂલતા નહિ, હજુ મુદાની ચીજ બાકી છે. દુર્યોધને ઈશારો કર્યો એટલે ધર્મરાજા પ્રત્યે લાગણી બતાવતું હોય તે દેખાવ કરીને શનિએ કહ્યું કે શું વિચાર કરે છે ? હવે તે આપને દાવ છે. માટે દાવમાં દ્રૌપદીને મૂકીને બધું જીતી લે. એટલે યુધિષ્ઠિરે કેઈ જાતને વિચાર કર્યા વિના દ્રોપદીને દાવમાં મૂકી દીધી. જ્યારે દ્રૌપદીને દાવમાં મૂકી ત્યારે આખી સભા હચમચી ઉઠી. આ સમયે તે દુર્યોધનના પક્ષના માણસો પણ રડવા લાગ્યા. કાળે કલ્પાંત કરવા લાગ્યા. અહે કર્મશજા! કેવા તારા ખેલ છે ! આ બધા તારા કારસ્તાન છે. તે સિવાય આવા ડાહ્યા પુરૂષને આવી બુદિધ કેમ સૂઝે! આ જુગાર વિદ્યાની રચના કરનારને પણ ધિક્કાર છે કે જેનાથી આવા મહાત્મા પુરૂષે પણ ખલાસ થઈ ગયા. આમ બોલતા સૌની આંખમાં આંસુ ભરાઈ ગયા. આમ છતાં હજારો નિરાશામાં એક આશા હતી કે દ્રોપદી સતી છે. એ સતીના પતિવ્રતના પ્રભાવથી કદાચ ધર્મરાજા જીતી જશે. આ છેલે દાવ હતા. આ સમયે કઈ દુર્યોધનની નિંદા કરે છે તે કેઈધર્મરાજાની નિંદા કરે છે કે ધર્મરાજાની બુદ્ધિ કયાં ચાલી ગઈ? એમણે સતીને દાવમાં મૂકતા કંઈ વિચાર ન કર્યો ત્યારે કઈ સજજને કહે છે કે ભાઈ કેઈની નિંદા ન કરે. કર્મરાજાની લીલા આગળ ડાહ્યા પુરૂષે પણ ભાન ભૂલી જાય છે. તે સિવાય આવું ન બને. આમ વાત થાય છે ત્યાં ધર્મરાજા દ્રૌપદીને હારી ગયા. એટલે કર્ણ, શકુનિ, તેમજ બધા કોર થઈ થઈ નાચવા લાગ્યા. હાથ ઉઠાકર ઉંચે સ્વર સે, શકુનિ બોલા બન, છતા દુર્યોધન હારા યુધિષ્ઠિર, સુન જે સારા સન હે....તા. શકુનિ તે મોટા અવાજે હાથ ઉંચા કરીને તાલી વગાડતો કહે છે કે દુર્યોધનની છત થઈ અને યુધિષ્ઠિર હારી ગયા. આમ જોરજોરથી બોલવા લાગે. આ સમયે આખી સભામાં બેઠેલા માણસે ચિત્રની જેમ સ્થિર બની ગયા. અહાહા...ધર્મરાજા બધું હારી ગયા! દુર્યોધન જીત્યા કેઈને હર્ષ નથી તે પણ ધર્મરાજા હારી ગયા તેને સૌના દિલમાં ખેદ થાય છે. કારણ કે ધર્મરાજા સજજન અને ગુણવાન પુરૂષ હતા. ગુણવાનના ગુણ સૌને વહાલા હોય છે. કૌરવો અને તેના ખાસ પક્ષપાતીઓને હર્ષ થયે. બાકી બધા રડવા લાગ્યા. આખી સભા મૌન બેઠી હતી. પાંડે નિર્જીવ જેવા બનીને નીચું મુખ કરીને બેઠા હતાં, ત્યારે પાંડેની તમામ રાજલક્ષમી દુર્યોધનને મળી ગઈ તેથી તેની છાતી ગજગજ ઉછળવા લાગી. ભરસભામાં પાંડના કપડા ખેંચે છે દુર્યોધન અભિમાનથી કહે છે અરે ! શાસન વિગેરે ભાઈઓ! તમે શું બેસી રહ્યા છે? પાંડના શરીર ઉપર પહેરેલા વસ્ત્રો ઉતારી લે. એટલે કૌર પાંડવોના અંગ ઉપર પહેરેલા વો ખેંચવા લાગ્યા, અને ભરસભામાં તેમને નાન કરવા તૈયાર થયા. આ સમયે સભામાં કાળે કકળાટ થવા Page #597 -------------------------------------------------------------------------- ________________ ચારતા એને લાગે. અહ! આ દુર્યોધન અને હરશાસન વિગેરે કેવા નીચ છે! ભલે બધું હારી ગયા પણ એમના શરીર ઉપર પહેરેલા વસ્ત્રો આમ ખેંચીને ઉતારી લેવા એ કંઈ એમની રીત છે? એ તે તદ્દન નગ્ન કરવા ઉઠયા પણ લેકે કકળાટ કરવા લાગ્યા તેથી લંગોટી જેટલું વસ રાખીને બાકીન વસ્ત્રો ખેંચી લીધા. દુશ્મનને બિલકુલ દયા ન આવી. પાંડના વસ્ત્રો ઉતરાવ્યાં તે કરૂણ હૃદયદ્રાવક દશ્ય ન જોઈ શકવાથી સજ્જને તે મૂછિત થઈને પડી ગયા. અરેરે..આવા સજ્જન પુરૂષની આ દશા ! આમ કાળે કલ્પાંત કરે છે ત્યાં દુષ્ટ દુર્યોધન શું કહે છે. ફિર દુર્યોધન બોલા તાન કર, બ્રાતાઓ કે તાંય લાઓ દ્રૌપદી ઈસી સભા મેં, જલદીસે તુમ જાય છે. શ્રોતા હે દુશાસન! હવે તમે બધા જલ્દી જાઓ અને આજ સુધી સતી તરીકે ઓળખાતી પાંચ પતિવાળી વ્યભિચારિણી દ્રૌપદીને અહીં સભામાં લઈ આવે. હું જોઉં છું કે તે કેવી સતી છે! પાંચ પાંચ પતિને સેવનારી કદી સતી હાય ! એ પાપણીને અહીં લઈ આવે. જે સીધી રીતે ન આવે તે એટલે પકડીને તમે તેને અહીં લઈ આવજે. આમ દુર્યોધને કહ્યું એટલે પાપી દુઃશાસન હર્ષભેર દેડતે જયાં સતી દ્રૌપદી હતી ત્યાં આવ્યો ને કહ્યું –હે દ્રૌપદી! તને તારો પતિ યુધિષ્ઠિર જુગારમાં હારી ગયા છે. હવે તેમની કઈ સત્તા રહી નથી. એ તે ભિખારી બની ગયાં છે કે હવે તારા ભાગ્ય જાગ્યાં છે માટે દુર્યોધન રાજા તને પ્રેમથી બેલાવે છે. આ શબ્દ સાંભળીને દ્રૌપદીનું કાળજુ ચીરાઈ ગયું. હજુ દુશાસન કેવા શબ્દો કહેશે ને દ્રૌપદી તેને શું કહેશે તેના ભાવ અવસરે. [ તો વ્યાખ્યાન નં. ૭૦ ભાદરવા સુદ ૮ ને મંગળવાર તા. ૨૦-૬-૭૭ અનંત ઉપકારી, ભવસાગરમાં ડૂબતાં એનાં સાચા સુકાની વીતરાગ પ્રભુએ જગતનાં જીના આત્મહિત માટે સિધાંત પ્રરૂપ્યા છે. મહાન પુણ્યને ઉદય હોય ત્યારે જીવને માનવભવ અને જૈનધર્મ મળે છે. આ ભવ્ય ધર્મસ્થાનક ભવરોગ નાબૂદ કરવાની હોસ્પિતાલ છે. ડેકટરના દવાખાનામાં બે પ્રકારના માણસો આવે છે. એક તે જેને કઈ દઈ થયું છે તે દર્દી અને બીજા ડૉકટરને મિત્રો અને સંબંધીએ આવે છે, પણ બંનેનું આવવાનું પ્રયોજન અલગ હોય છે. ને બંનેની વાત પણ અલગ હોય છે. દર્દીએ પોતાના રોગને મટાડવાની દવા લેવા માટે ડોકટર પાસે આવે છે, અને મિત્ર ડૉકટરને મળવા અને વાત કરવા માટે આવે છે. દર્દી ડૉકટરની પાસે Page #598 -------------------------------------------------------------------------- ________________ પપર શારદા દર્શન . આવીને એક વાત કરશે કે સાહેબ! મને પેટમાં અસદ્ય દુઃખાવા થાય છે. મને ભૂખ લાગતી નથી, ચક્કર આવે છે. તે આપ મારે રેગ જલ્દી મટે તેવી મને દવા આપે. એપેન્ડીસ હાય તા આંતરડુ' કાપી નાંખા પણ મારે રોગ મટાડે. આમ પેાતાનું દ` મટાડવા માટેની વાત કરશે. જયારે મિત્રો આવીને દુનિયાભરની વાતા કરશે. સંતપુરૂષા ભવરાગને નાબૂદ કરનારા ડૉકટરો છે. તમે તેમની પાસે મિત્ર બનીને આવે છે કે દી બનીને ? જો તમે દી બનીને આવતા હૈ। તા ખેલા, કદી આત્માને રેગ જલ્દી મટે તેવી ઔષધિ માંગે છે. ખરા? સદ્ગુરૂ રૂપી વૈદો તા કેવા કરૂણાવત છે, કે જેએ વગર માંગે, અને વગર ચાજે, તમારા ભવરોગ મટાડવાના ઈલાજો બતાવે છે. તમારે વિચાર કરવાના છે કે અમે ને મટાડવાની દવા લેવા જઈ એ છીએ કે પછી ગામગપાટા મારવા ? યાદ રાખેા. સાધુ તમારી સાથે ગપાટા મારવા નવરા નથી. એ તે આત્માના રેગ નાબૂદ કરવાની વાત કરશે, ખીજી વાત નહિ કરે. બધુએ ? તમને ગમે કે ન ગમે પણ વીતરાગી સંતા મારફત અપાતી દવા જન્મ જરા અને મરણનાં રોગ જડમૂળથી નાબૂદ કરનારી છે. એ દવા કઈ છે તે તમે જાણે છે ? અહિ'સા, સત્ય, અચાય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ પૉંચશીલ રૂપી પાંચ પ્રકારની દવા જન્મ, જરા અને મરણનાં દીઓને આપવામાં આવે છે. કેાઈ ને કદાચ વૃધ્ધાવસ્થા નહિ આવે પણ જન્મ અને મરણના જાલીમ દુઃખા જ્યાં સુધી મેાક્ષમાં નહિ જઇએ ત્યાં સુધી દરેકના માથે ઉભેલા છે. જેને આ રોગાથી જલ્દી મુક્ત થવાની લગની લાગી હાય તે આ પ'ચશીલરૂપી વીતરાગ પ્રભુની આપેલી અમૂલ્ય ઔષધિનું સેવન કરે. આ પ'ચશીલ ઔષધિનુ' જે શ્રધ્ધાપૂર્ણાંક સેવન કરે તેના જન્મ-મરણના રોગ અવશ્ય મટે છે. જે મહાન આત્માઓ આ પંચશીલ રૂપી ઔષધિનું પાન કરી આત્મકલ્યાણ કરી ગયા છે તેવા હળુકી જીવાના નામ સિધ્ધાંતના પાને લખાયા છે પણ જે લાખાપતિ, ક્રોડાધિપતિ અને અખજોપતિ ખની ગયા તેમનાં નામ સિધ્ધાંતના પાને લખાયા નથી. કદાચ કેાઈની ઋધ્ધિનું વર્ણન સિધ્ધાંતમાં કયુ હોય તે તેનુ એક જ કારણ છે કે એ પુણ્યવ ́ત જીવા આવી સમૃધ્ધિ પામ્યા અને તેનેા ત્યાગ કરીને દીક્ષા લીધી અને મેાક્ષમાં ગયા તેનુ વર્ણન કર્યુ છે પણ એવી સ'પત્તિ મેળવીને જે ભાગના કીડા બન્યા, તેનુ વણુન સિધ્ધાંતકારે કર્યું નથી. આઠમું અંગ અંતગઢ સૂત્ર જેમાં ગજસુકુમાલને અધિકાર ચાલી રહ્યો છે. એ પવિત્ર આત્માને જન્મ થયેા. વસુદેવ રાજા તેને જન્મ મહાત્સવ ઉજવે છે. જેમને વસુદેવ જેવા પિતા, દેવકી જેવી માતા અને ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવ જેવા વડીલ ખધવા હોય તેના જન્મ મહાત્સવમાં શુ' ખામી હાય ! તેમના જન્મ મહે!ત્સવમાં અપાર દ્રવ્ય ખરચ્યું. 'દીવાના ખદીખાનામાંથી મુક્ત થયા. દેવાદારા દેવામાંથી મુક્ત થયા. ઘર વિનાના માણસાને ઘર મળ્યું. નિરાધારને આધાર મળ્યા, ભૂખ્યાને ભાજન Page #599 -------------------------------------------------------------------------- ________________ પક ચારા દર્શન મળ્યું. નગરજને રાજી રાજી થઈ ગયા કે આ કે પુણ્યવાન છવા આવ્યું કે આપણાં દુઃખ દૂર થઈ ગયા! એમને જન્મ થતાં દ્વારકા નગરીનાં લેકેનાં દ્રવ્ય દુઃખ મટયા. દશ દશ દિવસ સુધી દ્વારકા નગરીમાં જન્મ મહોત્સવ ઉજવાયે. બાળકના જન્મ પછી બારમે દિવસ આવ્યું. એટલે વસુદેવરાજાએ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય આમ ચાર પ્રકારને આહાર પુષ્કળ પ્રમાણમાં તૈયાર કરાવ્યો. અને પિતાના જ્ઞાતિજને, મિત્રજને, સ્વજને, પરિજન, સગા સબંધીજને, સ્નેહીજને, સેના, સેનાપતિઓ, સામંત રાજાઓ, ગણનાયક અને દંડનાયક આ સર્વેને આમંત્રણ આપીને તેડાવ્યાં. જે હિત કરનાર હોય તે મિત્ર કહેવાય. જે હિતને ઉપદેશ આપનાર હોય તેને સુહૃદ કહેવાય. માતા-પિતા, ભાઈ, બહેન પુત્ર વિગેરે આપ્તજન છે. જ્ઞાતિજન વિગેરે સ્નેહીજન, કાકા વિગેરે કુંટુંબીઓ સ્વજનો, સાસુ-સસરા, સાળા વિગેરે સબંધીજન, અને દાસ દાસી વિગેરે પરિજન કહેવાય છે. આ બધાને વસુદેવ રાજાએ તેડાવ્યા. બધા ખૂબ સુંદર વસ્ત્રાલંકારો પહેરીને આવ્યાં છે તેથી તેમનું શરીર શોભી ઉઠયું છે. આ બધા પરિવારની સાથે વસુદેવરાજા અને કૃષ્ણવાસુદેવ બધા એક વિશાળ અને શણગારેલા મંડપમાં આવ્યા. મંડપમાં બધાં ભેગા બેસીને પ્રેમથી જમ્યા. એકબીજાને પ્રેમથી બધાને પીરસ્યું ને પોતે પણ જમ્યા. પછી મંડપમાંથી ઉઠીને દાંત, મુખ સ્વચ્છ કરીને બધાં બીજા સ્થાનમાં જઈને બેઠા. ત્યાં વસુદેવરાજાએ તે સર્વેને પુષ્પ, વસ્ત્રમાળા તેમજ અલંકારો વડે ગ્ય સત્કાર સન્માન કર્યા. આ બધી વિધિ પત્યા પછી સર્વની સમક્ષમાં કહ્યું કે, "अम्ह इमे दारए गयतालु समाणे त होऊण अम्ह एयस्स दारगस्स नामधेज्जे गयसुकुमाले, तए ण तस्स दारगस्स अम्मा पियरो नाम करेइ गयसुकुमाले त्ति।" આ અમારો બાળક હાથીના તાળવા જેવો સુકોમળ છે તેથી તેનું નામ ગજસુકુમાલ પાડીએ. એમ કહીને તેનું નામ ગજસુકુમાલ પાડવામાં આવ્યું. આવા પુણ્યવાન આત્માઓનાં શરીર કુદરતી સુકોમળ હોય છે. જેમ ગુલાબના ફુલની પાંખડીઓ કેવી મુલાયમ હોય છે ! એને આપણે અડકીએ ત્યાં પાંદડીઓ ખરી પડે છે તેમ એ આત્માઓનાં શરીર પણ એવા મુલાયમ અને કેમળ હતાં કે એમને કઈ વહાલથી હાથ ફેરવે તે પણ ખમી શકે નહિ. આ દેવકીને જાયે, વસુદેવને નંદ, અને કૃષ્ણને લાડીલ ભાઈ હાથીને તાળવા જે સુકોમળ હતું, તેથી તેનું નામ ગજસુકુમાલ પાડવામાં આવ્યું. આગળના સમયમાં માણસોનાં નામ તેવા તેમનામાં ગુણો હતા, “યથા નામ તથા ગુણા” ગુણ નિષ્પન્ન નામ પાડવામાં આવતા હતા આજે નામ તે ઘણું સુંદર હોય પણ ગુણને અંશ ના હોય. નામ તે મઝાનું સમતાબહેન હોય પણ સમતાનો છોટે ય ન હોય. નામ ખુશાલદાસ હોય પણ એનું મેટું તે જયારે જોઈએ ત્યારે ચઢેલું હેય. નામ ચંદનબહેન હોય પણ ઉષ્ણુતાને પાર નહિ. આવા નામની કઈ વિશેષતા નથી. શા-૭૦ Page #600 -------------------------------------------------------------------------- ________________ પપS ચાર દર્શન એક વખત એક ગામમાં શીતળદાસ નામના સંત પધાર્યા. સંત ખૂબ વિદ્વાન હતા. એમની વાણમાં અલૌકિક માધુર્ય હતું. એ સંતના વ્યાખ્યાનમાં હજારે માણસે આવવા લાગ્યા. વ્યાખ્યાન સાંભળીને લેકે ખુશ થઈ જતાં ને બોલતાં કે શું મહારાજને ક્ષપશમ છે ! શું એમનું જ્ઞાન છે! શું એમની સમજાવવાની અજોડ શક્તિ છે ! આવી વાણી તે કદી સાંભળી નથી. એક વખત બનારસીદાસ નામના પંડિત આ સંતનું વ્યાખ્યાન સાંભળવા આવ્યા. પંડિતજીએ મહારાજનું વ્યાખ્યાન સાંભળ્યું. એમને ખૂબ આનંદ થયે. અહે! મહારાજનું જ્ઞાન ઘણું વિશાળ છે, એમની વિદ્વતા અજોડ છે. હું પંડિત છું પણ આ મહારાજના જ્ઞાન આગળ મારું જ્ઞાન કંઈ નથી. વાતને જુદી જુદી રીતે કેવી સુંદર સમજાવે છે! બરાબર આઠ દિવસ સુધી તેમણે વ્યાખ્યાન સાંભળ્યું. તેમને ખૂબ આનંદ થયે, પણ સાથે એ વિચાર થયે કે જેવું સાંભળું છું તેવું છેડવાનું મન કેમ નથી થતું? લાવ જોઉં. મહારાજ વાણીમાં તે શૂરા છે પણ આચરણમાં છે કે નહિ? તેમ વિચારી ચાલું વ્યાખ્યાનમાં ઉભા થયા અને મહારાજની પ્રશંસા કરતાં કહ્યું –ગુરૂદેવ ! આપની વાણીમાં અલૌકિક જાદુ ભર્યું છે. જેમ મોરલી વાગે ને નાગ નાચે, મેઘ ગાજે ને મેર નાચે તેમ આપની વાણી સાંભળતાં અમારું હૈયું નાચી ઉઠે છે. આપના જ્ઞાન અને ત્યાગ આગળ ભલભલાના શીર ઝુકી જાય છે, આપની વાણીને સ્વાદ મારી દાઢમાં રહી ગયું છે. તે આપ કૃપા કરીને ફરમાવે કે આપનું નામ શું છે ? પિતાની પ્રશંસા સાંભળીને અંદરથી માનને ફગે કુ. અહે! પંડિત જેવા પંડિત મારી કેટલી પ્રશંસા કરે છે? પણ ઉપરથી નમ્રતા બતાવતાં કહ્યું–પંડિતજી! આપને મારા નામની સાથે શું નિસ્બત છે? નામ જાણવાની શું જરૂર છે? પંડિતજીએ કહ્યુંમહારાજ ! આપ ગમે ત્યાં વિચરતાં હે, મને જયારે ઈચ્છા થાય ત્યારે તપાસ કરીને આવી શકું. ખૂબ પૂછયું ત્યારે કહ્યું કે મારું નામ શીતળદાસમુનિ છે. નામ સાંભળીને પંડિતજીએ કહ્યું અહાહા...શું આપનું નામ છે! આપનામાં જેવા ગુણ છે તેવું જ આપનું નામ છે. આપની વાણું પણ એવી છે કે સંસાર તાપથી તપેલાં માનવી ક્ષણવારમાં શીતળ બની જાય. આ સાંભળીને મહારાજ ખૂબ ફુલાયા. બંધુઓ! જીવને બધું છેડવું સહેલું છે પણ માન છેડવું બહુ મુશ્કેલ છે. માણસ ઘરબાર, પુત્ર, પત્ની, પૈસે બધુ પલવારમાં છેડી શકે છે પણ માને છેડી શકતો નથી. તમને ત્યાગી, તપસવી, વિદ્વાનના દર્શન થશે પણ જ્ઞાન-ત૫ યુક્ત સરળ નિરાભિમાની સંતના દર્શન જલ્દી નહિ થાય. માન એ મીઠું ઝેર છે. પિલું ઝેર તે એક ભવમાં મારે છે ને એ દેખીતું ઝેર છે. એનાથી સહુ સાવધ રહેશે પણ આ માન સે વખત ધેલા ઘી જેવું મીઠું ઝેર છે. એ ઝેર છરને અનંતી વખતે જન્મ મરણ કરાવે છે. આ માનનું ઝેર કાઢવા જેવું છે. જેનામાં અભિમાન નથી તેને કઈ માન આપે કે Page #601 -------------------------------------------------------------------------- ________________ ચારા જ ન આપે તે પણ ક્રોધ કે રોષ આવતું નથી. એ સમભાવમાં રમણતા કરે છે. બનારસીદાસ પંડિતે ખૂબ વખાણ કર્યા એટલે મહારાજ ફુલાઈ ગયા. ૦૦ કલાક થઈ ત્યાં ફરીવાર પંડિતજી ઉભા થયાં ને પૂછયું કે ગુરૂદેવ ! આપનું નામ શું છે? ત્યારે મહારાજ ઉગતા સૂર્ય જેટલાં ગરમ થયા અને બેલ્યા-પંડિતજી! તમે તે મોટા પંડિત છે ને એટલી વારમાં મારું નામ ભૂલી ગયા? મારું નામ શીતળદાસ છે. પંડિતજીએ કહ્યું-ગુરૂદેવ ! આપની વાત સાચી છે. ફરીને ૧૫ મિનિટે ઉભા થયાં ને પૂછયું ગુરૂદેવ. આપનું નામ શું છે? ત્યાં મહારાજને પિત્તે ગયે. કેધથી લાલચેળ થઈ ગયા ને બેલ્યા, વારંવાર શું પૂછ્યા કરે છે? તમને આટલું યાદ નથી રહેતું કે મારું નામ શીતળદાસ મુનિ છે, ત્યારે પંડિતજીએ હસીને કહ્યું. મહારાજ સાહેબ ! હવે મને આપનું નામ આવડી ગયું. આપનું નામ શીતળદાસ મુનિ નહિ પણ ઉણુદાસ મુનિ. (હસાહસ) અરે પંડિતજી! આ શું બેલો છે ? મારું નામ ઉષ્ણદાસ મુનિ નથી, પણ શીતળદાસ મુનિ છે. પંડિતે કહ્યું, આપનામાં શીતળતાનું નામ નિશાન નથી. બે વાર પૂછયું ત્યાં આપ ગરમ થઈ ગયા. પછી ઉણુદાસ નહિ તે બીજું શું? (હસાહસ) મહારાજ શરમાઈ ગયા. ટૂંકમાં આપણે તે એ સમજવું છે કે માણસનું નામ ગમે તેટલું સારું હોય પણ નામ સાથે ગુણ ન હોય તે નામની કંઈ વિશેષતા નથી. વસુદેવરાજા તથા દેવકીરાણીએ બાળકનું ગુણનિષ્પન્ન નામ પાડયું. હાથીનું તાળવું ખૂબ કેમળ હોય છે તે આ બાળક સુકેમળ હતું. તેની ચામડી મખમલ કરતાં પણ અધિક મૂલાયમ હતી. તેથી તેનું નામ ગજસુકુમાલ પાડવામાં આવ્યું. આ રીતે ખૂબ મોટે મહત્સવ કરીને બાળકની નામકરણ વિધિ કરી. આ બાળક માટે થતાં કે મહાન થશે તેના ભાવ અવસરે. ચરિત્ર: “ ધન અને દશાસને વર્તાવેલો કાળો કેર :- દુર્યોધને પાંડના વસ્ત્રો ઉતરાવી લીધા. એટલેથી તેને સંતોષ ન થયે એટલે દુશાસનને દ્રૌપદીને સભામાં લઈ આવવા માટે મોકલ્યા. દુર્યોધનના હુકમથી દુઃશાસન દ્રૌપદીની પાસે આવીને કહે છે કે દ્રોપદી! તારા પાંચ પાંચ પતિ આજે દુર્યોધનના દાસ બની ગયા છે ને તને પણ દાવમાં મૂકીને હારી ગયા છે એટલે આજથી પાંડેની સાથે તારો સંબંધ પૂરે થયે. હું તે માનું છું કે જે થયું તે સારું થયું એ તે ભિખારી બની ગયા પણ તારા પુણ્ય જાગ્યા કે તું હવે અમારા મોટાભાઈ દુર્યોધનની પટ્ટરાણી બનીશ. ચાલ, તને દુર્યોધન રાજા બોલાવે છે. ત્યારે દ્રૌપદીએ કહ્યું-દિયરજી? તમે આ શું બોલે છે? હું તમારા બધાની ભાભી છું તમને આવી અનુચિત વાત કરતાં શરમ નથી આવતી? કંઈક તે મર્યાદા રાખે. ત્યારે દુષ્ટ શાસન ક્રોધ કરીને કહે છે હવે મારે તારી લાંબી ચેડી વાત સાંભળવી નથી. પાંચ પાંચ પતિની પત્ની બની અને મોટી સતી થઈને બેડી છે! એ વ્યભિચારિણ! તું જલ્દી મારી સાથે ચાલ. જે સીધી રીતે નહિ આવે તે હું તારે ચટલે પકડીને તેને લઈ જઈશ. Page #602 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન સતીને સંતાપે સાર નહિ નીકળે - દુશાસનના શબ્દો સાંભળી દ્રૌપદીનું હૈયું ચીરાઈ ગયું. તે ક્રોધથી લાલચોળ થઈને બેલી ઉઠી હે દુષ્ટ ! આવું બોલતાં તારી જીભ કપાઈ જતી નથી! તને લાજ નથી આવતી? હું તને દિયર કહું છું ને તું મને આવા શબ્દો કહે છે? યાદ રાખજે. સતી સ્ત્રીને તે વ્યભિચારિણી કહે છે તેના ફળ તારે કેવા ભેગવવા પડશે! પણ દુશાસન તેની વાત સાંભળતા નથી ને કહે છે જદી ચાલ. ત્યારે દ્રૌપદી કહે છે કે, હે દેવર! રજીસ્વલા હું એક અને સાડી, ઇસ કારણ નહિ આઉ સભામેં, માને બાત હમારી હે-શ્રોતા હે દિયરજી ! અત્યારે હું ટાઈમમાં છું. એટલે મેં એક જ સાડી ઓઢેલી છે. આવી એક સાડી પહેરીને ભરી સભામાં હું કેવી રીતે આવી શકું? હું અત્યારે નહિ આવું. તમે દુર્યોધનને કહી દેજો કે દ્રૌપદી આ સ્થિતિમાં આવી શકે તેમ નથી. બીજું હું તમને એક વાત પૂછું છું કે ધર્મરાજા પિતે હારી ગયા પછી મને દાવમાં મૂકી છે કે પહેલી? જે પોતે હાર્યા પછી મને દાવમાં મૂકી હોય તે તમારે હક નથી. કારણ કે ધર્મરાજા પોતે જ પરતંત્ર બની ગયા હોય તે પછી મને દાવમાં મૂકવાને તેમને કોઈ અધિકાર નથી. જેમ પ્રાતઃકાળ થતાં સૂર્યથી પરાજિત થયેલે ચંદ્રમા એ ચંદ્રમાં નથી રહેતા તેમ ધર્મરાજા પિતે દાવમાં હારી ગયા પછી મને કેવી રીતે દાવમાં મૂકી શકે? માટે હું એ કારણથી પણ નહિ આવું. દ્રૌપદીને વચને સાંભળીને દુઃશાસન ઉશ્કેરાઈ ગયે ને ગુસ્સે થઈને બેલ્યો. હે વાચાલિ! મારે તારું લાંબુ લેકચર સાંભળવું નથી. તું મારી સાથે આવે છે કે નહિ? હું તને લીધા વિના જવાને નથી. એમ કહીને દ્રૌપદીને ચટલે પકડીને ખેંચી. ત્યારે દ્રૌપદીએ કહ્યું હે પાપી ! હે નીચ! આજ સુધી મારું મુખ કેઈએ જોયું નથી. આજે સભામાં કેટલા મારા વડીલે બેઠા છે તેમની સામે આવી સ્થિતિમાં એક વસ ભેર તું મને ક્યાં લઈ જાય છે? જરા તે શરમ રાખ, પણ કોણ સાંભળે? જયારે માણસનાં કર્મને ઉદય થાય છે ત્યારે કેઈ તેની વાત સાંભળતું નથી. દુઃશાસને દ્રૌપદીની વાત સાંભળી નહિ. દ્રોપદી કી કમેને યહ, કેસી દશા બિગારી, ચોટી પકડ સભામેં લાયા, શેર મચા હૈ ભારી હે-શ્રોતા... દ્રૌપદી કાળો કલ્પાંત કરવા લાગી, પણ અહીં તેનું કેણ સાંભળે. નિર્દય દુશાસન એટલે પકડે તે વખતે કેવું થાય ? આ સામાન્ય સ્ત્રી નહિ પણ રાજાની રાણી છે. તે કદી ઓઝલમાંથી બહાર નીકળેલી નહિ, તેની જયારે પાપી આવી દશા કરે તે સમયે કેટલું દુઃખ થાય? કે આઘાત લાગે? જેને દાસીએ ખમ્મા ખમ્મા કરતી હોય, પાણી માંગતા દુધ મળતું હોય, જે કદી ખુલ્લા પગે ધરતી પર ચાલી ન હોય તેને જમીન ઉપર હસેડે તે કંઈ જેવી તેવી વાત છે? દુશાસન દ્રૌપદીને ઢસેડીને સભામાં લાવ્યા. Page #603 -------------------------------------------------------------------------- ________________ રવા ન ૧૫૭ આ વાતની આખી ઈન્દ્રપ્રસ્થ નગરીમાં ખબર પડી ગઈ. વાત સાંભળીને નગરીમાં તા હાહાકાર મચી ગયા. અહા, એક સતી સ્ત્રીની આ દશા! આપણા દુર્યોધન રાજા આવા દુષ્ટ કેમ ખની ગયા! આવા પાપી રાજાના રાજ્યમાં રહેવુ એ પણુ પાપ છે. આ વાત સાંભળીને નગરજનેાએ ખાવાપીવાનુ` છેડી દીધું, પુરૂષોએ વહેપાર ધંધા છે।ડયા. બહેનેાએ ઘરકામ ડિયા ને સૌ સભામાં આવ્યા. સતી. દ્રૌપદીની આ દશા જોઈને બધા કાળા પાણીએ રડવા લાગ્યા. દ્રોપદીના વિલાપ * :- દ્રૌપદી રડતી રડતી કહે છે હું પાપી ! હું તારી માતા સમાન છુ ને તેં મારી આ દશા કરી? હું પાપી ! તમે એક અમળા શ્રી ઉપર આવા કાળા કેર વર્તાચે છે. મને તેા લાગે છે કે તમે કુળરૂપી વૃક્ષને કાપવા માટે ઉત્તમ કુળમાં કુહાડા જેવા પાયા છે. તમે મારી આ દશા કરી! મે આજ સુધી મારા પતિ સિવાય મારું મુખ કોઈને ખતાવ્યું નથી, અને આજે તમે મને આટલા પુરૂષો વચ્ચે ચેાટલેા પકડી સભામાં લાવ્યા છે. આ તમારા દુષ્ટમથી તમે નરકમાં જશે. આમ ખેલતી દ્રૌપદી સભા વચ્ચે ઉભી ઉભી કરૂણ સ્વરે રૂદન કરવા લાગી. જેમ હરણીને સિંહ પકડી લે પછી તે ગમે તેટલુ રૂદન કરે પણ તેનુ જોર ચાલતુ નથી, તેમ પાંચ પાંચ પાંડવાની પત્ની પાંચાલી આજે નિરાધાર બનીને સભા વચ્ચે ઉભી ઉભી રડે છે ને એક પછી એક પાંડવા સામે દૃષ્ટિ કરે છે કે કાઈ નહિ ઉડે પણ ભડવીર ભીમ તેા જરૂર ઉઠશે, પણ કાઈ ઉઠતું નથી. પાંચ પાંડવ દેખ ખરાબી, દ્રૌપદી કી જિસવારી, લજ્જાવશ સુખ ઢાંકે વજ્ર સે, જોવે ભૂમિ તે મઝારી હા...શ્રોતા અરેરે નાથ ! આ પાપી દુઃશાસને મારી આ દશા કરી! મને ઢસેડીને તમારી સામે ભરી સભામાં લાન્ચે. તમે જોઈને કેમ બેસી રહ્યાં છે ? તમે કોઈ કેમ ઉઠતા નથી ? જેના પાંચ પાંચ પતિ જીવતાં ને જાગતાં ખેડાં હાય તેની પત્નીની આ દશા! દ્રૌપદીનાં આવા દયાજનક શબ્દો સાંભળીને પાંડવા ધરતી સામે જોઈ રહ્યાં, અને ભીષ્મપિતામહ, દ્રોણાચાય, વિદુરજી વિગેરે વડીલેાએ આ દૃશ્ય ન જોઈ શકવાથી વસ્ત્રથી પેાતાનું મુખ ઢાંકી દીધું પણ કાઈ કઈ ખેલી શકયુ' નહિ. ભીમથી આ કાળા કેર સહેન થતા નથી. એ ઝાલ્યે રહે તેમ નથી પણ ધર્મરાજા ઈશારા કરીને ઉડવા દેતાં નથી. બધા સજ્જને દ્રૌપદીની આ દશા જોઈ યુધિષ્ઠિરની નિંદા કરવા લાગ્યા કે ધર્મરાજા દ્રૌપદીને દાવમાં મૂકી શકે જ નહિ. એના ઉપર એમના એકલાના તેા હકક નથી. પાંચે ભાઈઓના હક્ક છે. આવા મહાનપુરૂષે આવું કાર્ય કર્યુ. તેા ખીજાની કયાં વાત કરવી ? એક તરફ આવે ફીટકાર થાય છે ને ખીજી તરફ દ્રૌપદીનુ રૂદન જોયુ' જતું નથી, પણ હવે શુ' થાય ? કેને કહેવાય? હાથના કર્યાં હૈયે વાગ્યા. હવે તેા ધમ રાજાને પેટ ભરીને પસ્તાવા થાય છે કે મને બધાએ ખૂબ વાર્યું પણ મેં જુગાર રમતાં પાછુ' વાળીને ન Page #604 -------------------------------------------------------------------------- ________________ ૫૫૮ શારદા દર્શન જોયું ત્યારે દ્રૌપદીની આ દશા થઈને ! આ રીતે ધર્મરાજા પિતાની ભૂલને પશ્ચાતાપ કરવા લાગ્યા. દ્રૌપદી મૃગલી જેવી રાંક બનીને રડવા લાગી ત્યારે દુર્યોધન કહે છે દુર્યોધને તલવારના ઘા જેવા કાઢેલા વેણુ”:-હે પાપણી ! તે હસ્તિનાપુરમાં મારી મજાક ઉડાવી હતી કે અંધાના જાયા અંધા જ હોય ને! તે હવે તેને બદલે ભગવ. તે સમયે અભિમાનમાં છકી જઈને બેલતાં વિચાર ન કર્યો. હવે રડવાથી શું વળશે? દુર્યોધનના કટાક્ષ સાંભળી ભીમની આંખે લાલચોળ થઈ ગઈ. અહો! આપણે સામે જીવતાં જાગતા બેઠા છીએ ને એ દ્રૌપદીને આવા શબ્દો સંભળાવે તે કેમ સહન થાય? ભીમ ઉભું થવા જાય છે ત્યારે ધર્મરાજા કહે છે ભાઈ! અત્યારે આપણું પુણય ખલાસ થઈ ગયા છે. તેથી તું જઈશ તે પણ મારું કે તારું ચાલવાનું નથી, માટે શાંતિ રાખ. અત્યારે આકરો ઉતાવળ ન થા. ધીરજનાં ફળ મીઠાં છે. ભીમ કહે છે ભાઈ! બહુ ધીરજ રાખી તેથી આ દશા થઈ છે. દુર્યોધનના નિર્લજ શબ્દો સાંભળીને દ્રૌપદી થરથર ધ્રુજવા લાગી અને તેની આંખમાંથી શ્રાવણ ભાદરે વહેવા લાગ્યું. તે કરૂણ સ્વરે કહે છે હે નાથ! તમે આ કેમ સાંખી શકે છે? આ મારા વડીલજને પણ કેમ ચૂપ થઈને બેસી રહ્યાં છે? આ દુષ્ટને કંઇક તે કહે. દ્રૌપદીનું રૂદન સાંભળીને ઝાડે પંખી પ્રજી ઉઠયા. આખી નગરીના લેકે રડવા લાગ્યા. એવી કરૂણ સ્થિતિ સર્જાઈ ગઈ છે. હજુ પાપી દુર્યોધન દ્રૌપદીને કેવા કુવચને કહેશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૭૧ ભાદરવા સુદ ૯ ને બુધવાર તા. ૨૧--૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની ભગવતે જગતનાં ઇને જાગૃત કરવા માટે ફરમાવે છે કે હે ભવ્ય છે. જે તમારે અનંતકાળની રખડપટ્ટી અટકાવીને પરમપદની પ્રાપ્તિ કરવી હોય તે સૌથી પ્રથમ પ્રમાદને ત્યાગ કરે. " जेसि उपमाएणं गच्छइ कालो निरत्थिओ धम्मो। તે સંસાર મid, કિંતી પમાયા છે” જે મનુષ્ય આ ઉત્તમ માનવ જન્મ પામીને ધર્મક્રિયા કરવામાં પ્રમાદ કરે છે તે અમૂલ્ય સમયને વ્યર્થ ગુમાવે છે. પ્રમાદના કારણે જીવે અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. પ્રમાદ એ આત્માને પરમ શત્રુ છે. માટે પ્રમાદને ત્યાગ કરી પરમપદની પ્રાપ્તિ કરવા માટે પુરૂષાર્થ કરો. પરમપદ એટલે શું ? એ તે તમે જાણે છે ને? પરમપદ એટલે મિક્ષ. દરેક મનુએ દરરોજ સવારમાં ઉઠીને મોક્ષની સુંદરતમ ૫વિત્રતમ, સુખમય અને આનંદમય સ્વરૂપનું ચિંતન કરવું જોઈએ. કારણ કે મિલમાં Page #605 -------------------------------------------------------------------------- ________________ કોઈ જાતનું દુઃખ, દર્દ કે દેષ નથી. ત્યાં કોઈ જાતની આધિ, વ્યાધિ કે ઉપાધિ નથી. ગંદકીનું નામ નિશાન નથી. કેઈ જાતનો ભય નથી. ભૂખ કે તરસનું દુઃખ નથી. ત્યાં કઈ ઈચ્છા, પરતંત્રતા કે બંધન નથી. ત્યાંનું સુખ અખૂટ છે. એ સુખનો ભંડાર કદી ખૂટતું નથી. એકાંત સ્વાભાવિક સુખ, આનંદ અને જ્ઞાનમાં મસ્ત રહેવાનું છે. એક વખત પરમ પુરૂષાર્થ ખેડીને મિક્ષમાં પહોંચી ગયા પછી ત્યાંથી આપણને કોઈ કાઢી શકતું નથી. તમે મહિને હજાર રૂપિયા ભાડું આપીને ફલેટમાં રહે પણ કયારે એને માલીક ખાલી કરાવશે તેની ખાત્રી નથી. કારણ કે એ ભાડાનું ઘર છે. અને મોક્ષ એ જીવનું શાશ્વતું ઘર છે. ત્યાં સદા આનંદથી રહેવાનું છે. ત્યાં કઈ પ્રકારની વાસના, તૃષ્ણા કે આશા રહેતી નથી. ત્યાં ગયેલે આત્મા ન્યાલ બની જાય છે. બંધુઓ ! આવું શાશ્વત ઘર અને શાશ્વત સુખ મળી ગયા પછી કઈ જાતની ઈચ્છા રહે ખરી? પરમપદ એટલે પરમશાંતિનું ધામ અને પૂર્ણતાની ટેચ. આવું અસલી સુખથી ભરેલું ઘર મળ્યા પછી જીવને ઘર બદલવાની ચિંતા રહેતી નથી. એટલે કે જન્મ, જરા, મરણ, રોગ, શોકનું નામ નિશાન નથી રહેતું. જન્મ-મરણ-રોગ-શોક-ભૂખ તરસ, સંયોગ, વિગ આ બધું જ્યાં શરીર છે, ત્યાં જ છે ને ? પણ જ્યાં શરીર નથી ત્યાં આ બધી ઝંઝટ ટળી જાય છે. આવા પરમપદ મોક્ષમાં પહોંચવા માટે રાત્રયીની આરાધના કરી લે. જેણે રત્નત્રયીની આરાધના કરી છે તે આત્માએ મેક્ષમાં ગયા છે. બેલ, મોક્ષમાં જવું છે ને? જવું હોય તે રત્નત્રયીની આરાધના કરે. આપણાં અધિકારના નાયક ગજસુકુમાલને જન્મ મહોત્સવ ઉજવાશે અને તેમનું નામ પાડયું. હવે શાસ્ત્રકાર ભગવંત કહે છે કે તે ગામે ગાવ મેળામત્યે જાપ જાય ત્થા / ગજસુકુમાલના બાલ્યકાળથી માંડીને યૌવનકાળ સુધીને વૃતાંત મેઘકુમારની જેમ જાણી લે. એટલે કે જેમ મેઘકુમારને તેની માતાએ લાલનપાલનથી ઉછેર્યો હતો તેમ ગજસુકુમાલને પણ ખૂબ લાડકોડથી ઉછેર્યા હતા. દેવકીમાતાને દિકરાને ઉછેરવાના જે કેડ હતા તે આજે પૂરા કરવાને સમય આવે. ગજસુકુમાલને જોઈને દેવકીને હર્ષ સમાતો નથી. ગજસુકુમાલને ઉછેરવા માટે પાંચ પ્રકારની ધાવમાતાએ રાખવામાં આવી. “રધારા, માધાપ, માળાપ કરાવધા[૫, સંવાધારૂપ ” ક્ષીરપાત્રી, મંડનધાત્રી, મજજનધાત્રી, કીડનધાત્રી, અંકધાત્રી, એમાં દૂધ પીવડાવનારી ધાત્રી તે ક્ષીરપાત્રી, વસ્ત્રાલંકાર પહેરવાવાળી ધાત્રી તે મંડન ધાત્રી, નાન કરાવનાર ધાત્રી તે મજજનધાત્રી, રમત રમાડનાર ધાત્રી તે ક્રીડનધાત્રી, અને અંક એટલે ગેદમાં લેનાર અંકધાત્રી. ગજસુકુમાલને ઉછેરવા માટે વસુદેવરાજાએ આ પાંચ પ્રકારની ધાત્રીઓ રાખી હતી. પાંચ પ્રકારની ધાત્રીએ બળે રાખવામાં આવી હતી. કારણ કે જે એક ધાત્રી બિમાર થાય ને તે જે બાળકને દૂધપાન, સ્નાન વિગેરે કરાવે તે બાળકને હાની પહોંચે એટલે જે એક બિમાર પડે તે બીજી ધાત્રી તેનું કામ સંભાળી Page #606 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન લેતી, આ દૃષ્ટિથી બબ્બે પ્રકારની ધાત્રીઓ રાખવામાં આવી હતી. પાંચ ધાત્રીઓ અને અઢાર દેશની દાસીઓ દ્વારા ગજસુકુમાલનું લાલનપાલન થાય છે. દેવકીમાતા હસતા બાળકને જોઈને ખુશખુશ થાય છે. શું મારે લાલ છે! મારો લાલ માટે થશે પછી ભણવા જશે એવા આશાના મિનારા ચણે છે. જુઓ, માતાને એને લાલ કેટલે બધે વહાલે હોય છે ! માતાને પિતાના સંતાન પ્રત્યે કેટલી બધી મમતા અને મોહ હેય છે! અહીં દેવકીરાણીને પુત્રને મોહ છે અને કઈ કઈ જગ્યાએ પિતાને પુત્ર માટેની ઘેલછા હોય છે. આ સંસાર મેહ, માયા અને મમતાથી ભરેલું છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. ભગવાન મહાવીરની સાચી શ્રાવિકા – સુલશા મહાવીર પ્રભુની પરમ શ્રાવિકા હતી. એના પતિનું નામ નાગરથિક હતું. અત્યારે આપણે જે અધિકાર ચાલે છે તે છ અણગારોને ઉછેરનારી સુલશા હતી. પણ તે સુલશાનેમનાથ ભગવાનના વખતમાં થઈ છે, અને આ સુલશા મહાવીર પ્રભુના સમયમાં થઈ છે. એને ઘેર સુખ સામગ્રીને પાર ન હતે. કરોડો રૂપિયાની સંપત્તિ હતી પણ સુલશા ભગવાન મહાવીરસ્વામીની પરમ ઉપાસિકા અને મહાન સતી હતી. ભગવાનના વચન ઉપર એને અતૂટ શ્રદ્ધા હતી. એટલે સંસારનાં સુખ તેને તુચ્છ લાગતાં હતા. આટલું બધું સુખ હતું તેને તેના દિલમાં આનંદ ન હતું અને એ સુખની ખામી લાગે તે દિલમાં ખેદ કરતી નહિ. એને કેઈ સુખની કમીના ન હતી પણ તમારા સંસારની દષ્ટિએ એક સુખની ખામી હતી. આટલે પૈસે હતો પણ એને પુત્ર ન હતા છતાં એને એ વાતનું દુઃખ ન હતુ. જેને સંસારના સુખે ધૂળ જેવા તુચ્છ લાગતાં હોય તેને એ સુખની અપૂર્ણતામાં દુઃખ થાય? ન થાય, આ સમ્યક્ત્વનો પ્રભાવ છે. સમ્યક્દષ્ટિ આત્માને સંસારના સુખમાં દુઃખ દેખાય છે. સમ્યક્ત્વના પાંચ લક્ષણ છે. તેમાં સંવેગ નામને ગુણ જેનામાં પ્રગટે છે તેને મન ચાહે સ્વર્ગના દેવતાઈ સુખ હોય કે પછી મનુષ્યનાં સુખ હોય બધા ધૂળના ઢગલા જેવા અસાર અને દુઃખરૂપ લાગે છે. સમકિતીને મન મનુષ્યના કે દેવના સુખનું કંઈ મહત્વ હોતું નથી. એને તે મોક્ષનાં સુખનું મહત્વ હોય છે. તે સંસારમાં રહેતે હેય પણ એનું મન તે મેક્ષમાં હોય છે. - સમકિતી જીવની ધર્મશ્રદ્ધાની પરિણતિ એવી હોય છે કે જેનાથી તેને સંસારના સુખે તુચ્છ, અસાર અને દુઃખરૂપ લાગે છે. એટલે તેને સુખની વૃધિમાં આનંદ નહિ ને સુખની ખામીમાં ખેદ નહિ. ભરત ચક્રવર્તિને ત્યાં છ છ ખંડની સાહ્યબી હતી છતાં તેમને એમ ન હતું કે હું મોટે ચક્રવર્તિ ! અને પુણિયા શ્રાવક પાસે સંપત્તિ ન હતી છતાં તેને મન એ અફસોસ ન હતું કે મારી પાસે કાંઈ નથી, તેમ આ સુલશા શ્રાવિકાને ત્યાં સંપત્તિ ઘણી હતી પણ પુત્ર ન હતો તેથી તેને એમ ન્હોતું થતું કે મારે પુત્ર નથી પણ એના પતિ નાગથિકને એમ થતું કે મારે પુત્ર નથી. એક પુત્ર હોય તે સારું Page #607 -------------------------------------------------------------------------- ________________ ' શારદા દર્શન ૫૬૧ આ માટે તેને ચિંતા થયા કરતી હતી. આટલા માટે જ્ઞાની ભગવતાએ સસારને અસાર અને દુઃખરૂપ કહ્યો છે, કારણ કે સંસાર સુખની એક પણ અધૂરાશ માનવીના ચિત્તને પીડયા કરે છે. એ અધૂરાશ પૂરી કરવા માટે એનું ચિત્ત વિદ્ભવળ ખની જાય છે. નાગરથિક કાઈના આંગણામાં નાના ફુલકા જેવા માળકા રમતાં, ખીલતાં ને કિલ્લેાલ કરતા દેખે ને એના દિલમાં દુઃખ થાય કે હુ' આવેા માટે ધનવાન અને મારે એકેય પુત્ર નહિ! પુત્ર વિનાનું ઘર નકાર લાગે છે. ખસ, આ ચિંતા એના ચિત્તને પીડયા કરતી હતી, .. પતિને ઉદાસ દેખી સતીએ કરેલા પ્રશ્ન” :- – એકજ ઘરમાં કેવી વિષમતા છે! પત્નીને સંતાનના અભાવમાં નામ દુઃખ નથી, અને એના પતિને સંતાત વિનાનુ ઘર શૂનકાર લાગે છે, સુલશાના પતિ ઉદાસ રહેવા લાગ્યા. સુલશા જુએ છે કે ગમે તે કારણે મારા પતિ ઉદાસ ઉદાસ રહ્યા કરે છે. એટલે તેણે પૂછ્યું. સ્વામીનાથ ! હમણાં ત્રણ ચાર દિવસથી આપ કેમ ચિ ંતાતુર દેખાએ છે ? શુ' તમારુ' કાઈ એ અપમાન કયું છે ? શું વહેપાર ધંધામાં નુકશાન થયું છે? કે કેઈ તમારી વિરુધ્ધ ખેલે છે ? શા કારણે આટલા બધા ઉદાસ છે ? ત્યારે નાગરથિક કહે છે એવું કંઈ નથી. ખૂબ પૂછ્યું પણ કહેતા નથી, ત્યારે સુલશાએ કહ્યુ નાથ! જો તમે મને નહિ કહે! તા કાને કહેશે? આપણે મને એક બીજાના સુખ દુઃખમાં ભાગીદાર છીએ. માટે મને કહેા. સુલશાએ પ્રૂમ પૂછ્યું ત્યારે નાગરથિકે કહ્યું-દેવી ! મને ખીજું કઈ નથી. કોઈએ મરુ' અપમાન નથી કર્યું.... ધંધામાં કંઇ નુકશાન નથી થયું કે કેઈ મારી વિરુધ્ધ ખેલતું નથી, પણ મારી ચિંતાનુ એક જ કારણ છે કે આપણાં લગ્ન થયાં ને આટલા વર્ષો થયાં પણ હજી સુધી આપણે ઘેર પારણુ' 'ધાયુ' નથી. સ ́સાર સુખનુ ફળ સતાન પ્રાપ્તિ છે, એ સંતાન પ્રાપ્તિની ખાટ મારા મનમાં સાલ્યા કરે છે. પુત્ર હોય તેા ઘર ભર્યુ ભર્યું. લાગે, અને હું બહારથી આવું ત્યારે બાપુજી આવ્યા....ખાપુજી આવ્યા કહીને મને વળગી પડે, અને રમે, ખેલે ને કાલુકાલુ' મેલીને કિલ્લાલ કરે. અત્યારે આપણુ ઘર વગડ' જેવું સૂનું સૂનું લાગે છે. જેમ વગડામાં એકલા ઉંઠા ઝાડ ઉભા હોય તેમ મને પુત્ર વિનાનું ઘર વગડા જેવું લાગે છે. માણસ પાસે જો પૈસા ના હોય તેા પૈસા મેળવવાની ચિંતા, કદાચ પુણ્યયેાગે પૈસા મળી જાય તે તેને સાચવવાની ચિંતા, તેમજ માણસ કુવારા હાય ત્યાં સુધી પત્ની મેળવવાની ચિંતા, અને પત્ની મળ્યા પછી પુત્રની ચિંતા કરે છે. પત્ની સારી મળી હાય, પૈસા પુષ્કળ હાય છતાં માણસને વાંઝીયાપણું ગમતું નથી. કારણ કે એ એવા વિચાર કરે છે કે ભલે, એક જ પુત્ર હાય પણ જો સારા પુત્ર હોય તેા કુળને અજવાળે છે. એક ચંદ્ર રાત્રીને સુÀાભિત કરે છે. ચંદ્ર વિનાની અમાસની અધારી રાત્રી બિહામણી લાગે છે, તેમ મને પુત્ર વિનાનું જીવન શૂનકાર લાગે છે, ખસ, મારી ચિંતાનું આ મુખ્ય કારણ છે, શા.-૭૧ Page #608 -------------------------------------------------------------------------- ________________ પર શાશા ન ઘી વિના લુખે કંસાર, દીકરા વિના સૂનો સંસાર, જેને ઘેર પારણું તેનું શું બારણું.” - પતિની વાત સાંભળીને સુલશાએ કહ્યું- હે સ્વામીનાથ ! આપને આ ચિંતા થાય છે? પુત્ર નથી એમાં કયું મોટું દુખે છે કે એની ચિંતામાં રાતદિવસ ઉદાસ બની ગયા છે! નાથ ! આ ઉત્તમ મનુષ્ય જન્મ અને તેમાં પણ આવું પવિત્ર જિનશાસન પામીને આવી ચિંતા કરવાની હેય? જિનશાસનમાં જન્મેલે જૈન શેની ચિંતા કરે? જૈનને એવી ચિંતા થાય કે રખે મને સંસારમાં રહેતા કયાંય પાપ ન લાગે. મારો પહેલેક બગડી ન જાય! એને સમય ધર્મારાધના વિનાને Áથ જાય, ધર્મારાધના ન થાય કે અજાણે પાપ લાગી જાય તેની ચિંતા થાય પણ પુત્ર ન હોય તેની ચિંતા ન થાય, ચિંતા કરે તે આત્માની કરે. આવી ચિંતા ન કરો. વળી હું આપને પૂછું છું કે શું પુત્ર આપણે ઉધ્ધાર કરવાનું છે? શું પુત્ર માતાપિતાને નરકમાં જતાં બચાવશે? મારા નાથ! જરા સમજે. માતા પિતા જે એવાં કાર્યો કરે તે ગુણવાન એક પુત્ર તે શું અનેક પુત્ર પણ એમને નરકમાં જતાં બચાવી શકતાં નથી. છ છ ખંડના સ્વામી બ્રહાદત ચક્રવતિને ઘણાં પુત્રો હતા પણ ચક્રવતિએ જીવનના અંત સુધી ભેગાસક્તિ છેડી નહિ તે સાતમી નરકે જવું પડયું. ત્યારે પુત્રો પિતાને સાતમી નરકમાં જતાં અટકાવી શક્યા ખરા? “ના”. અટકાવવાની તે કયાં વાત કરું, સાતમી નરકની છઠ્ઠી પણ ન કરી શકયા. જીવને નરકમાં પડતા અટકાવવા માટે પુત્ર કે પૈસા કેઈ સમર્થ નથી. જેને માટે પાપ કરીને પૈસા ભેગા કરી છે તેવા પુત્રો કે પત્ની તેમજ માતા પિતા વિગેરે કઈ નરકમાં જતાં બચાવી શકતા નથી. ઉંચુ કુળ પ્રતિષ્ઠા, પદવી કે પૈસા કઈ બચાવનાર નથી. નરકમાં જતાં જીવને જે કંઈ બચાવનાર હોય તે તે માત્ર ધર્મ છે. માટે ચિંતા કરે તે એવી કરો કે જે આપણને દુર્ગતિમાં જતાં અટકાવે. પરલોકમાં સહાયક બને એવી સાધના કરો તે મનુષ્યભવ સફળ થાય. બાકી પુત્રની ચિંતા કરવાથી શું લાભ? એ ચિંતા કરીને શરીર સુકવી રહ્યા છે તેનાં કરતાં તપ કરે તે કર્મને ક્ષય થશે. પુત્રને તલસાટ કરતાં આત્માને તલસાટ કરો” : સુલશા કહે છે તેનાથ! આપ પુત્ર પુત્ર શું કર્યા કરે છે? પુત્રને તલસાટ એ કંઈ સાચે તલસાટ નથી. સાચે તલસાટ મોક્ષનો છે. પુત્ર હેય પણ સારો હોય તે માબાપને શાંતિ થાય છે પણ જે કુળમાં અંગારા જે પુત્ર પાકે તે મા-બાપની કેવી દશા થાય છે. એ મા-બાપ એમ કહે છે કે આ દીકરે પાળે તેના કરતાં વાંઝીયા રહ્યાં હતા તે સારું હતું. જુઓ, ધૃતરાષ્ટ્રને દુર્યોધને આદિ સો પુત્ર હતાં. એ પુત્રે કેવા પાકમાં સે સે પુત્રે એને વંશ નિર્મૂળ થશે ને ? રાજા રાવણ જે સમર્થ પુત્ર હોવા છતાં એવા પુત્રથી એના પિતાને નિર્મળ વંશ કલંક્તિ બને. સગર ચકૃતિને એક બે નહિ પણ ૬૦ હજાર પુત્ર હતાં છતાં Page #609 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન પણ દેવના કેપથી એક સાથે ૬૦ હજાર પુત્રે મૃત્યુ પામ્યા ત્યારે તેમને પુત્રના વિગનું કેટલું ભયંકર દુઃખ થયું ! અંતે ધર્મ એ જ સાચે તારણહાર છે. બાકી બધું વ્યર્થ છે. સંસારની માયા જુઠી છે. ધર્મનું શરણું અંગીકાર કરવા યોગ્ય છે એમ સમજીને પુત્રની ચિંતા છેડી પરલોક હિતકારી ધર્મનું શરણું સ્વીકારે. स्वर्गे : प्रभूतैरपि नैव पुत्रै : न वाडयवर्गोऽपि विनात्मकृत्यात् । परन्तु संसार समुद्र मार्ग : प्रवर्तते पुत्र गुणे : सुधीरा ॥ : હે સદ્બુદ્ધિમાન! દીકરા ઘણું હોય છતાં સ્વર્ગ મળવાનું નક્કી નથી, પછી મોક્ષની તે વાત જ કયાં? મોક્ષ પણ પિતાની સપ્રવૃત્તિ વિના મળી શક્તા નથી. માટે ચિંતા કરવા જેવી હોય તે મેક્ષ મેળવવાની પણ પુત્ર પ્રાપ્તિની નહિ. મેહ કરો તે મોક્ષ અપાવે એવી સત્ય પ્રવૃત્તિને કરો પણ પુત્રને નહિ. કદાચ પુણ્યગે માતા પિતાને સગુણી પુત્ર મળી જાય ને તેના મેહમાં પડી જાય તે સંસાર સમુદ્રને માર્ગ ખુલ્લે થાય. માટે નાથ! હવે પુત્ર પ્રાપ્તિની ચિંતા અને પુત્રને મોહ છોડી દે. બંધુઓ! વિચાર કરે. સુલશાની કેવી ધર્મશ્રદ્ધા હશે ! એના પતિને એણે કેવા શબ્દો કહ્યા. મારી બહેનો એમના પતિને આવા શબ્દો કહે ખરી? “ના.' કારણ કે એ પિતે જ જ્યાં મોહથી ભરેલી હોય ત્યાં એના પતિને કયાંથી સમજાવે ? મોટા ભાગે બહેનેને સંતાન માટેની ઘેલછા વધુ હોય છે. પુત્ર માટે કંઈક કરે છે ને જેમ કે શેટે પિતાની લાળથી પિતે બંધાય છે તેમ જીવ સંસારની જાળમાં બંધાય છે, પછી છૂટી શકતાં નથી. આવી વીતરાગ વાણી સાંભળીને સંસારની માયાજાળમાંથી તમને છૂટવાનું કેમ મન નથી થતું ? બંધને બંધાવું કેમ ગમે છે? કંઈક સમજો. પુત્રના મેહમાં ઉદાસ બનેલા તેના પતિને સુલશાએ ખૂબ સમજાવ્યા, પણ એમનું મન શાંત થયું નહિ. એમણે તો કહ્યું કે સુલશા ! તું મને ગમે તેટલે સમજાવ પણ પુત્ર વિના મને ઘરમાં ગમતું નથી. પુત્ર વિના ઘરની શોભા નથી. મીઠા વિનાનું ભેજન ફિકકું લાગે છે તેમ પુત્ર વિનાનું જીવન મને ફિકકુ લાગે છે હું મારા આંગણામાં પુત્રને ખેલ કૂદતો જઈશ ત્યારે મને શાંતિ વળશે. હજુ પત્ની સમજાવશે. તે વાત પછી વિચારીશું. * ગજસુકુમાલને માટે અઢાર દેશની દાસીઓ રાખવામાં આવી હતી. દરેક દેશની દાસીએ તેની સાથે પિતાના દેશની ભાષામાં વાત કરતી. એટલે બાળકને આપોઆપ જુદી જુદી ભાષાઓ આવડી જતી હતી. મુંબઈમાં વસતાં ગુજરાતી બાળકને હિન્દી અને મરાઠી ભાષા હેજે આવડી જાય છે. તેને ભણવા કે ગોખવાની જરૂર પડતી નથી. કારણ કે ઘાટીઓ હિન્દી અને મરાઠી ભાષા બોલતાં હોય છે. એ સાંભળીને હેજે આવડી જાય છે, તેમ ગજસુકુમાલને અઢાર દેશની દાસીએ રમાડે. ખીલાવે ને તેની સાથે વાત કરે એટલે અઢાર દેશની ભાષામાં તેને સહેજે આવડી જાય. બાળકની યાદશકિત ઘણી તીવ્ર Page #610 -------------------------------------------------------------------------- ________________ ve૪ શારદા દર્શન હેય છે. મને અનુભવ છે કે નાના નાના બાળકે એની માતા કે પિતા સાથે પ્રાર્થનામાં આવે તે સાંભળી સાંભળીને આખું ભક્તામર સ્તોત્ર કંઠસ્થ શીખી જાય છે. ઘણાં માણસને પ્રતિક્રમણ સાંભળતાં સાંભળતાં કંઠસ્થ થઈ જાય છે. સાંભળવામાં એકાગ્રતા હોવી જોઈએ. ગજસુકુમાલ સુખપૂર્વક ઉછરી રહ્યા છે. તે ઘડીકમાં રમે તે ઘડીકમાં રહે છે. માતાને પાલવ ખેંચે છે ને કાલી ભાષા બોલે છે. કેઈ વખત માતા પાસે કોઈ ચીજ માટે હઠ કરે છે. આ રીતે મહઘેલી બનેલી દેવકીમાતા પુત્રને ઉછેરવાના ને તેની બાલક્રીડા જોવાના કેડ પૂરા કરે છે. અહીં માતાને પુત્રને મોહ છે ને સુલશા શ્રાવિકાને ત્યાં પતિને પુત્રના કેડ છે. બંને વાત અવસરે વિચારીશું ચરિત્ર - દૂધને મૂકેલી માઝા (મર્યાદા)” : અનાથ બનેલી દ્રૌપદીનું શરીર ભયથી થરથર કંપી રહ્યું છે, ને આંખમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં છે. આ સમયે દુષ્ટ દુર્યોધન કહે છે કે દ્રોપદી ! તારે રડવાની જરૂર નથી. હવે તને શું દુઃખ છે? મારી પાસે આવ. દિખાઈ નારી કે દુર્યોધનને, ડાબી જાંઘ ઉઘાડ, બેઠે જંઘા પર આ કર પ્યારી, તજ ઘૂંઘટ કી આડ તા આમ કહીને દુર્યોધને ડાબા પગ ઉપરથી ધેતિયું ખસેડીને જાંઘ ખુલ્લી કરીને કહ્યું હે વહાલી દ્રપદી! આ ઘુંઘટપટ દૂર કરી દે. હવે તારે કોઈની શરમ રાખવાની જરૂર નથી. શરમ છેડીને મારી જાંઘ ઉપર આવીને બેસ. આમ તે મને તારા ઉપર પહેલેથી પ્રેપ હતો પણ પાંડ સાથે તારા લગન થયા એટલે મારું કંઈ જોર ચાલ્યું નહિ પણ હવે પાંડવેને મેં જુગારમાં હરાવ્યા. ધર્મરાજાએ તને જુગાર દાવમાં મૂકી દીધી ને તે હારી ગયાં છે એટલે તેમને તારા ઉપર કઈ હક નથી. મારે તારા ઉપર સંપૂર્ણ હકક છે. માટે તું મારી જાંઘ ઉપર બેસી જા. આમ કહીને દુર્યોધને પિતાની જાંઘ બતાવી. આ શબ્દો સાંભળી દ્રૌપદી ક્રોધથી લાલચેળ બની ગઈ. તેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને કહ્યું કે પાપી ! હે દુખ ! હેનરાધમ ! હે કુરુવંશને કલંક્તિ કરનાર! તને ધિક્કાર છે. આવા કુવચન બોલતાં તને શરમ નથી આવતી? તારી જીભ કેમ કપાઈ જતી નથી ? તું આવા વિચારોથી બળીને ભસ્મ કેમ નથી થઈ જત? વૃક્ષના પિલાણમાં રહેલી અગ્નિ વૃક્ષને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે તેમ અહીં બેઠેલા હે મારા પતિદેવ ! ધર્મરાજા, ભીમ, અર્જુન! તમે આ શબ્દ સાંભળીને કેમ બેસી રહ્યા છે જે તમારામાં બળ હોય તે બંનેના જીવનને અંત કરી નાખે. આ દુષ્ટને જીવતા રાખવા જેવા નથી. “ દ્રોપદી સામે કણે કહેલાં વેણુ” :- દ્રૌપદીના જોમભર્યા શબ્દો સાંભળીને સભા ખળભળી ઉડી પણ કેની તાકાત છે કે બેલી શકે ! ત્યાં કર્ણ ઉછળીને એટલી ઉડ કે પાંડે આખું રાજય હારી ગયા છે ને ભેગી તને પણ હારી ગયા છે. એ Page #611 -------------------------------------------------------------------------- ________________ ચાર બ તારે પક્ષ કેવી રીતે લઇ શકે ? હવે દુર્યોધનને તારા ઉપર અધિકાર છે. એ ગમે તે કરી શકે છે. એમાં બેટું શું છે કે તું આટલી બધી ધમધમ કરે છે? દુનિયામાં દક અને એક જ પતિ હોય છે પણ તારે તે પાંચ પતિ છે. પાંચ પતિની પત્ની કદી સતી રહી શકતી નથી. માટે તું કુસતી છે. કુસતીને ગમે ત્યાં લઈ જવામાં આવે કે તેને ગમે તેવા શબ્દો કહેવામાં આવે તે લજજા શેની? કર્ણના આવા નિર્લજ શબ્દ સાંભળીને સભાજનેને ખૂબ ક્રોધ આવી ગયો. પાંડને એમ થઈ ગયું કે આપણું દેખ તા આ પાપી દુર્યોધન દ્રૌપદીને જાંઘ બતાવીને કહે છે કે આવ પારી! મારી જાંઘ ઉપર બેસી જા. આ શબ્દ પાંડેને વજા જેવા લાગ્યા. એમનાથી સાંભળ્યાં જતાં નથી. પણ શું થાય? ધર્મરાજાને અપાર પશ્ચાતાપ થયો. અરેરે....મારા પાપે દ્રૌપદીની કેવી દુર્દશા થઈ! ધિક્કાર છે મને પશ્ચાતાપ કર્યો શું વળે? સૌ મન રહ્યા એટલે દુર્યોધનને વધુ પારો ચઢ. દુર્યોધને ક્રોધ કરીને કહ્યું હે દુશાસન શું ઉભે રહ્યો છે? એ દ્રૌપદી પિતાને સતી માને છે એટલે હું બેલાવું છું તે પણ મારી પાસે આવતી નથી. માટે એની સાડી ખેંચીને એને સભા વચ્ચે નગ્ન કરે. એ આપણી દાસી છે. દુર્યોધનને હુકમ થતાં દુઃશાસન દ્રોપદીની પાસે આવ્યા. દ્રૌપદીનાં હાજા ગગડી ગયા. આ પાપીએ આટલું કર્યું છતાં હજુ તેનું મન શાંત થતું નથી. એણે તે હદ કરી. મને ભરસભામાં નાના કરવા ઉઠે છે! એને કઈ રોકનાર નથી? દ્રોપદીને શાસન દેવ પાસે પોકાર -દ્રૌપદી બેલે છે અરેરે....હે મારા નાથ! તમે તમારી દ્રૌપદીનું મુખ સહેજ કરમાય તે જોઈ શકતા ન હતા અને આજે એના માથે આટલી વીતક વીતે છે છતાં તમે કેમ બેસી રહ્યાં છે? હું કોને કહું? આ દુર્જન મહાકાળ જે દુર્યોધન મારા ઉપર કે પાયમાન થયે છે હમણું એ મારી સાડી ખેંચીને મને નન બનાવશે ને મારી લાજ લૂંટશે. તે હે શીયળના રક્ષણ કરનાર દેવે તમે આવે ને મારી લાજ રાખે. પંચ પરમેષ્ઠી પ્રભુનું દાન કરીને પિકાર કરે છે હે શાસનના શિરતાજ ! હું આદુષ્ટ દુર્યોધનના પહલે પડી છું. તેણે મારી આ દશા કરી છે, અને એ પાપીના પંજામાંથી છેડાવે. પાંચ પતિ શિર ઉપર મેરે, મદદ કરે નહીં કેય, મહાબલી હૈ તે ભી યે સબ, બેઠે નીચ જય હે-શ્રોતા... મારા પાંચ પતિ સામાન્ય નથી. મહાન પરાક્રમી બળવાન છે. છતાં પણ મને મદદ કરવા આવતા નથી ને નીચું જોઈને બેસી રહ્યા છે. ગમે તે નબળે પતિ હય, એનામાં કંઈ દૈવત ન હોય પણ એની પત્નીને કેઈ કુવચન કહે છે કે તેને આંગળી અડાડે તે સહન કરી શકે નહિ, ત્યારે આ તે બળવાન અને સત્યવાદી પુરૂષે છે તે કેમ સહન કરી શકે? પણ મારા કર્મો એમના હાથ હેઠા પાડી દીધા છે. બાકી પિતાની Page #612 -------------------------------------------------------------------------- ________________ - શારદા દર્શન અને કોઈ વ્યભિચાર ણી કહે, એને માટે ગમે તેવા શબ્દ બોલાય તે સાંભળીને બેસી ન રહે. આ પાપી દુર્યોધન એક દુષ્ટ માણસથી પણ નીચા પાટલે બેઠે છે. એક જમાને એ હતો કે લૂંટારી જેવા હલકા માણસો પણ શીયળવંતી સ્ત્રીઓની રક્ષા કરતા હતા. ત્યારે આ તે લૂંટારાથી પણ હલકે બની ગયું છે. દુઃશાસન દ્રૌપદીની સાડી ખેંચવા તૈયાર થયે. આથી આખી નગરીમાં અને સભામાં કોલાહલ મચી ગયે. અહે ભગવાન! આ શું? પ્રભુ, એ તો દયાહીન બને છે, પણ તને આ પવિત્ર સતીની દયા નથી આવતી ? આ દુષ્ટ સભા વચ્ચે એની લાજ લુટવા ઉષે છે. આ રીતે નગરજને પિકાર કરે છે. દ્રૌપદી પણ પંચ પરમેષ્ટિનું દાન કરીને પિકાર કરી રહી છે. દુશાસન ચીર ખેંચવા ઉઠે છે. સતી પ્રભુને પિકાર કરે છે. હવે શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન ન. ૦ર ભાદરવા સુદ ૧૦ ને ગુરૂવાર તા. ૨૨-૯-૭૭ સગ્ન બંધુઓ, સુશીલ માતાઓને બહેને! અનંતજ્ઞાની મહાનપુરૂષે જગતનાં છેને સાચો રાહ બતાવતાં કહે છે કે હે તૃષાતુર માનવી! તારી અનાદિની તૃષા છીપાવવા માટે મૃગજળ સમાન સંસારની દરેક વસ્તુઓ પાછળ દેટ લગાવી છે. તે દેટ તને અથડાવી મારશે. તે તારી તૃષા છીપાવશે નહિ પણ વધારશે. જેમ જેમ તે સંસારિક સુખો ભગવતે જઈશ તેમ તેમ તે વધુને વધુ ભેગવવાનું મન થશે, અને ભેગો ઉપર સ્વામિત્વ મેળવવાને બદલે ભેગે તારા ઉપર સ્વામિત્વ મેળવશે. માટે હે માનવી! તારા આંતર ચક્ષુ ખોલ અને ખોટા રાહને છેડી દે. તારી તૃષા એ મૃગજળથી શાંત નહિ થાય પણ તારા આત્મામાં જે અમૃત રસને કુંભ છે તેનાથી તારી તૃષા શાંત થશે. આ તૃષા છીપાવવા બહાર શોધવાની જરૂર નથી. બહાર કસ્તુરી શેધનાર કરતુરી મૃગ વનમાં રખડી રખડીને થાકે છે. અરે, માથા પટકીને મરી જાય છે છતાં તેને કસ્તુરી મળતી નથી. કારણ કે જે અંદર છે તે બહાર કયાંથી મળે? તેમ જ્ઞાની કહે છે કે આત્મા અખંડ જ્ઞાન સુખ અને આનંદને મહાસાગર છે. તેમાં તે રમણતા કરીશ તે તારી તૃષા છીપશે. મૃગજળથી કે ઈની તૃષા છીપાણી હોય તેવું અત્યાર સુધી કયાંય સાંભળ્યું છે? “ના”. તે પછી આંધળી દેટ શા માટે લગાવે છે? વીતરાગ ભગવતેએ ભવભ્રમણ અટકાવવા મેક્ષને જે માર્ગ બતાવ્યું છે તે માગ ' ઉપર વીતરાગના વારસદાર સંતોએ જ્ઞાનની પરબ માડેલી છે, જ્ઞાન, દર્શન, ચારિત્રની Page #613 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન શીતળ છાયા છે. સમ્યક્ત જે સબળ સાથીદાર છે, નવસવનું જ્ઞાન તો ચોકી પર છે. તે એ માર્ગ ઉપર નિર્ભય બનીને અવિરતપણે ચાલ્યો જા. પછી મુકિતની મંઝીલ તમારાથી દૂર નથી. આ માર્ગે ચાલતા થાક લાગશે, પંથ ડે વિકટ લાગશે પણ તેનાથી તારે થાકીને અકળાઈને બેસી જવાની જરૂર નથી, પણ પુરૂષાર્થ બરાબર કરવામાં આવશે તે વિકટ પંથ સરળ બની જશે અને તીર્થંકર પ્રભુના મુખમાંથી નીકળેલી વાણી અને ગણધર ભગવતેએ ગૂંથેલા શાસ્ત્ર ભવભવને થાક હરી લેશે, અમૃત કુંભ પાસે આવીને શા માટે અટકી જાઓ છો? ખેબા ભરી ભરીને અમૃતરસ પીવા માંડે ને મૃગજળ પાછળ હું ભમવાનું છેડી દે, અને ઉત્તમ મનુષ્ય જન્મ પામીને વિચાર કરે કે મારું ભવભ્રમણ શા માટે છે? આ ભવભ્રમણને અંત કેમ આવે? મારે કયાં જવાનું છે ને હું કયાં જઈ રહ્યો છું? હું સાચા માર્ગ ઉપર છું કે બેટા માર્ગ ઉપર ? મારે શું કરવાનું છે ને શું કરી રહ્યો છું? આવા વિચાર કરીને જે વીતરાગ કથિત માર્ગે પ્રયાણ કરે છે તે ભવભ્રમણ અટકાવીને મોક્ષમાં બિરાજે છે. જે મહાન આત્મા મનુષ્યભવ પામીને જલ્દી ભવભ્રમણને અંત કરવાના છે તેવા ગજસુકુમાલને વસુદેવ રાજા પિતા, દેવકીરાણી માતા અને કૃષ્ણ જેવા ભ્રાતા ખૂબ લાડકેડથી ઉછેરે છે. પાંચ ધાવમાતાઓ અને અઢાર દેશની દાસીએ તેમને રમાડે છે. ખીલાવે છે ને આનંદ કરાવે છે. આ રીતે ગજસુકુમાલ એક દાસીના હાથમાંથી બીજી દાસીના હાથમાં, એક દાસીના મેળામાંથી બીજી દાસીનખેળામાં સુખાનુભવ કરતા હતે. ગજસુકુમાલને પ્રસન્ન રાખવા માટે દાસીઓ દયા, દાક્ષિણ્ય અને વીરરસથી ભરપૂર મધુર ગીતે ગાતી હતી. ધીમેધીમે મેટાં થતાં ગજસુકુમાલ ધાવમાતા વિગેરેની આંગળી પકડીને ચાલતા થયા. એને રમવા માટે જાતજાતનાં રમકડાં આપવામાં આવતા હતા. તે હોંશથી રમતા હતા. આ રીતે મને હર મણિમય ભુવનની ભૂમિના પ્રાંગણમાં ગજસુકમાલ રમતાને ખેલતાં હતાં. “દિવાસિ દિવ્યાયરિજિરિફર મલ્ટીવ રઘવાચવે મુકુળ ઘર !” જેમ વાયુ રહિત તેમજ ઠંડી ગરમીના ઉપદ્રવ વગરની પર્વતની ગુફાઓમાં ઉત્પન્ન થયેલ ચંપક વૃક્ષ નિવિદને વૃદ્ધિ પામે છે તેમ આ ગજસુકુમા પણ સુખપૂર્વક મેટા થવા લાગ્યા. આમ કરતાં ધીમે ધીમે ગજસુકુમાલને જન્મ થયા પછી સાત વર્ષ અને ત્રણ માસ પૂરા થયા એટલે આઠમે વર્ષે શુભ કરણ અને શુભ મુહુર્તામાં તેમને માતા પિતાએ બહેતર કળાના અભ્યાસ માટે કલાચાર્ય પાસે ભણવા બેસાડયા. કલાચા ગજસુકુમાલને લેખનકળા, ગણિતકળા આદિ ૭૨ પ્રકારની વિદ્યાઓ ભણાવવાની શરૂઆત કરી. ગજસુકુમાલ હળુકમી, ચરમ શરીરી મોક્ષગામી જીવ છે. આવા આત્માઓની બુદ્ધિ ઘણી તીવ્ર હોય છે. તેમને એક વખત શીખવાડે ને આવડી જાય છે. ઘણાં બાળકને ઘણી વખત શીખવાડે, પિતે ઘણી મહેનત કરે છતાં આવડતું Page #614 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન નથી. ગજસુકુમાલ તે ખૂબ હોંશિયાર છે. તેમને શીખવાડવા માટે કલાચાર્યને મહેનત કરવી પડતી નથી. અલ્પ મહેનતમાં ઘણું આવડી જાય છે. આવા ગજસુકુમાલ ટૂંક સમયમાં કર કળાઓ શીખી ગયા. કલાચાર્યે તેમની પરીક્ષા કરી અને જાણ્યું કે હવે આ વિદ્યાર્થી હર કળાઓમાં બરાબર નિપુણથઈ ગયું છે. એટલે તેમના માતા પિતાને સોંપી દીધે. પુત્ર ભણી ગણીને આવ્યા એટલે વસુદેવરાજા, દેવકી રાણી અને કૃષ્ણ વાસુદેવને ખૂબ હર્ષ થયા. પુત્ર દ્રવ્યકળા શીખીને આવ્યું છે છતાં તેઓ હરખાય છે કે મારો પુત્ર હોંશિયાર અને બધી કળાઓમાં નિપુણ થ, પણ ભગવાન કહે છે કે માનવ ! તું ગમે તેટલી કળાઓ શીખે પણ એ કળાએ તારો ઉદ્ધાર નહિ કરે. સર્વેકળાઓમાં જે શ્રેષ્ઠકળા હોય તે તે ધર્મકળા છે. કારણ કે આ બધી કળાઓ સંસારવર્ધક છે તે કળાઓ શીખનારને માન મળશે, પ્રતિષ્ઠા, પદવી મળશે ભૌતિક સુખ મળશે પણ આત્મિક સુખ નહિ મળે, માટે સર્વકળાઓમાં શ્રેષ્ઠ ધર્મકળા છે. કહ્યું છે કે નવા વારા થરા સર્વ કળાઓને ધર્મ કળા જીતે છે. જીવનમાં ગમે તેટલી કળાએશીખે પણ ધર્મકળ નહિ શીખે ત્યાં સુધી ઉદ્ધાર નહિ થાય. બંધુઓ જીવને દુઃખમાં શાંતિ આપનાર જે કઈ હોય તે ધર્મ છે. જ્યાં સુધી ધર્મકળા નહિ શીખે ત્યાં સુધી શાંતિ નહિ મળે. ધર્મકળા આ લેકમાં તે શાંતિ આપશે ને પરલેક પણ સુધારશે. આ લેકમાં ધર્મથી તમને સુખ દુઃખમાં સમભાવ રહેશે. સંસારમાં રહેવા છતાં સંસારથી અલિપ્ત રહી શકશે, પણ જે ધર્મકળ નહિ શીખ્યા છે તે સંસારમાં ગળાબૂડ ખૂંચી જશે. સમજો, જીવનદીપક જયાં સુધી જલે છે ત્યાં સુધી ધર્મારાધના કરી છે. જ્યારે દીપક બૂઝાવાનો સમય આવશે તારે કંઈ કરી શકશે નહિ. ઘરમાં આગ લાગતાં પહેલાં કૂ ખોદેલે હશે તે આગ લાગતાંની સાથે પાણી છાંટી શકશો પણ આગ લાગે ત્યારે કેઈ ફૂ દવા બેસે તે આગ બૂઝાય? “ના” આયુષ્યનો દીપક બૂઝાવા આવે ત્યારે કાળરાજાને કહે કે ઉભું રહે. થોડી વાર ધર્મ કરી લઉં. પછી આવું છું, તે કાળરાજા રોકાય ખરા ? એ તે જીવને લઈ ગયે છૂટકે કરશે. તારૂ પ્રાણપંખેરૂ ઉડી જશે ને કાયા અહીંયા રહી જશે, સગા સબંધીઓ આવશે અને કાયા તારી લઈ જાશે અને કાયા, આગ મૂકાઈ ચિતામાંહી, કાયા તારી રાખ થઇ..પછી શું થાશે? કાળરાજાને તારી દયા નહિ આવે. અંતે કાયા તારી જલી જશે. આવું સમજીને પણ તમે ધર્મારાધના કરીને એવા તૈયાર રહે કે કાળરાજા આવે ત્યારે મારું શું થશે તેની ચિંતા ન રહે. મરવા ટાણે મુખડું કરમાય નહિ પણું હસતું રહે. મૃત્યુ સમયે જે હસતા રહેવું હોય તે સંસારમાં રહેવા છતાં સંસારથી અલિપ્ત ભાવે રહે. ગઈ કાલે આપણે સુલશા શ્રાવિકાની વાત કરી હતી. એ શ્રાવિકા કેવી શ્રદ્ધાવાન હતી ! ચારિત્ર મિહનીય કર્મના ઉદયથી સંસારમાં રહી હતી પણ સંસારમાં ખેંચી ન Page #615 -------------------------------------------------------------------------- ________________ ' શારદા દેશન પહ હતી. સુલગ્યાએ પેાતાના પતિને ઉદાસીનતાનું કારણ પૂછ્યું' ત્યારે પતિએ પોતાના મનની વાત કરી. પછી સુલશાએ કહ્યું, નાથ ! તમને આટલી ખષી પુત્રની ઈચ્છા કર્યાંથી થઈ ? એ લગની છેાડી દો, અને ધમ આરાધનામાં લગની લગાડા તા કલ્યાણુ થશે. પુત્ર તમારુ` કલ્યાણુ નહિ કરાવે. એમ છતાં જો તમને પુત્રની તીત્ર ઈચ્છા હાય તા આ નગરમાં ઘણાં દીકરા છે તેને પેાતાના જ માનેા ને? તેને પુત્રની જેમ રાખા. સુલશાએ એના પતિને ખૂબ સમજાવ્યે પણ પતિને પુત્રની ઝંખના મટતી નથી. એણે કહ્યું, સુલશા ! તારી વાત સાચી છે, પણ પુત્ર વિના મારું. મન ઠરતું નથી. જેમ નિન માણસને આપુ' જગત શૂન્ય લાગે છે તેમ મને પુત્ર વિનાનું ઘર શૂન્ય લાગે છે. સંસારમાં રહેલાં મનુષ્યોને વિશ્રામનાં ત્રણ સ્થાન છે. એક પ્રેમાળ પત્ની, ખીજું વિનયવ ́ત પુત્ર અને ત્રીજુ સવ ગુણે કરીને ઉત્તમ એવા સજ્જન પુરૂષોનો સંગ. વળી જેમ રાત્રીમાં ચંદ્ર અને દિવસે સૂર્ય વસ્તુને પ્રકાશિત કરે છે તેમ પુત્ર રૂપી દીવા પેાતાના પૂર્વજોના આખા વંશને પ્રકાશિત કરે છે. જો પુત્ર ન હાય તેા એ વશને કાણુ ઓળખાવે ગાંડા ઘેલે પણ જો પુત્ર હોય તા એને જોઇને લેાકેાને એમ થાય કે આ ફલાણાના પુત્ર છે. ભલે, મને એક જ પુત્ર હાય જેમ વનમાં એક ચંન્દ્વનવૃક્ષ ઉગ્યુ. હાય તા તેની સુગધથી આખુ વન મ્હેકી ઉઠે છે. તેમ કઇ પુણ્યવત પુત્રથી આખુ કુળ ઉજ્જવળ અને છે. એવા પુણ્યવત, બુધ્ધિમાન અને ગુણવંત પુત્રથી માતા-પિતાનું ગૌરવ વધે છે. એવા પુત્ર માતા-પિતાને દેશેાદેશમાં એળખાવે છે. અંધુએ ! પુત્રના માહમાં પાગલ બનેલેા નાગરથિક સુલશાની સામે કેવી દલીલે કરી રહ્યો છે! એના ખેલવા ઉપરથી તમને સમજાય છે ને કે એને પુત્ર પ્રાપ્તિ માટે કેવી પ્રખળ ઈચ્છા હશે ! તુલશા અને નાગરથિક બંને વચ્ચે એટલે પ્રેમ હતા કે અને એક ખીજાની વાત માન્ય કરતા હતા. કોઈ પણ કાર્ય કરે તે એક બીજાની સલાહ લઈ ને કરતાં હતાં. તેમાં મુલશાનુ એટલુ બધુ પુણ્ય હતુ ને એના એવા આક્રેય નામ કનો ઉદય હતા કે તે જે કંઈ કહેતી તે વાત તેનો પતિ માનતા હતા, પણ પુત્રની ખાખતમાં સુલશા તેને ખૂબ સમજાવે છે છતાં એ માનતા નથી. તે વિચાર કરે. અહી' સુલશાનુ પુણ્ય ખલ:સ થઈ ગયું ? શુ' એના આદેય નામકર્મોનો અસ્ત થયા ? ના, એમ નથી પણ એના પતિને એવા જખ્ખર માહનીય ક`ના ઉદય થયા છે કે એ કાઈ ની વાત માને તેમ નથી, જેમ તીથકર ભગવાનના આદેય નામ કમ માં ક`ઇ ખામી હોય છે ? ‘ના ’. એમનાં તા જખ્ખર પુણ્ય હાય છે, છતાં અભવી જેવા જીવેના મિથ્યાત્વ માહનીય કનો એવ નેરદાર ઉદય હાય છે કે ભગવાનની અમૃતમય વાણી અને રૂચતી નથી. તે તેમાંથી કઈ ગ્રહણ કરતાં નથી, તેમ આ નાગરથિકને માટે પણ એવું જ બન્યું છે કે એને જબ્બર માહનીયનો ઉદય હાવાથી સુલશાની લાખેણી વાત માનવા તૈયાર નથી. શા.-૭૨ Page #616 -------------------------------------------------------------------------- ________________ "Ge શારદા થન “સુલશાએ પોતાના પતિને આપેલી છુટ” – સુલશા સમજી ગઈ કે હું તેમની પાસે ગમે તેવી ધર્મની ઉંચી ઉંચી વાત કરીશ તે પણ એ અત્યારે માનવાના નથી. એટલે તેણે કહ્યું, નાથ ! મારા કિસ્મતમાં પુત્ર હોય તેમ લાગતું નથી. તે હું આપને રાજીખુશીથી છૂટ આપું છું કે આપ બીજી વખત લગ્ન કરે. તે સંભવ છે કે તેનાથી આપની ઈચ્છા પૂરી થાય, અને આપનું ચિત્ત શાંત બને. હું આપની બીજી પત્નીને મારી સગી નાની બહેન જેવી ગણીશ. એને દરેક કાર્યમાં હું પૂરો સહકાર આપીશ. હું એના પ્રત્યે ઈર્ષ્યા નહિ કરું. આનંદથી રહીશ. આ બહાને મને હેજે બ્રહ્મચર્ય પાળવાને લાભ મળશે, અને એટલે સમય મળશે તેટલી વધુ ધર્મની આરાધના કરીશ. સુલશાની વાત સાંભળીને નાગરથિકે કહ્યું, સુલશા ! તું આ શું બોલે છે ? મારે તારી વાત સાંભળવી નથી. જેમ પતિવ્રતા પત્નીને બીજો પતિ ખપતું નથી તેમ મેં તારી સાથે લગ્ન કર્યા ત્યારથી એવી પ્રતિજ્ઞા કરેલી છે કે મને સુલશા સિવાય બીજી પત્ની ખપે નહિ. કેઈમેટે રાજા રાજ્ય સહિત તેની રૂપવંતી કન્યા મને પરણાવે તે પણ તારા સિવાય મને કેઈ કન્યા આપતી નથી. ભલે, મને પુત્રની ઈચ્છા છે છતાં જે પુત્ર નહિ થાય તે વાંધો નથી પણ મારે બીજી વખત લગ્ન કરવું નથી. આંગણામાં કલ્પવૃક્ષ ઉગ્યું હોય તેને ઉખેડીને થેરિયાની કેણ ઈચ્છા કરે? માણસ કલ્પવૃક્ષ નીચે જઈને બેસે તે તેને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય છે, તેમ તું પણ મને કલ્પવૃક્ષની માફક ઈચ્છિત ફળ આપે છે. તું મારા મનભાવને સમજીને મારી ઈચ્છા પ્રમાણે વર્તન કરે છે. મારા દરેક કાર્યમાં સાથ આપે છે. આવી પવિત્ર રત્ન સમાન પત્નીને છોડીને કાંકરાને કોણ છે? તારાથી મને જે પુત્ર થશે તે મને આનંદ છે. કદાચ નહિ થાય તે ભલે ચિંતા કરતે રહું પણ તારા સિવાય બીજી પત્ની મને કલ્પતી નથી. - પતિએ આ પ્રમાણે કહ્યું એટલે સુલશા કંઈ બેલી નહિ. એને પિતાને તે પુત્રને મેહ હતું જ નહિ કે દુઃખ થાય પણ પતિને મોહ હતા. બીજી પત્ની લાવવી નથી ને પુત્ર જોઈએ છે તે માટે તેમના ચિત્તમાં અસમાધિ રહ્યા કરે છે. તેને કેવી રીતે દૂર કરવી તેની ચિંતામાં પડી. એની ચિંતા કેવી હતી? આ મારી બહેનની માફક એમ નહિ કે પુત્ર માટે માતા- માવડીની બાધા, આખડી રાખું, દેરા ધાગા કરાવું. એણે ધર્મના ચિંતવણું કરવા માંડી કે દુનિયામાં જે કંઈ સુખ મળે છે તે ધર્મથી મળે છે. ધર્મ કે છે? ધર્મ મો, ઘર્મચિન્તામણિમનોહર | धर्म कल्पलत्ता, धर्मः कामधेनुर्निगद्यत ॥ ધર્મએ કલ્પવૃક્ષ છે, નચિંતામણી છે, કલ્પવૃક્ષની વેલ છે અને ધર્મ એ કામધેનું સમાન છે. એટલે ધર્મ મનવાંછિત સુખ આપનાર છે. અરે, ચિંતવ્યા કરતાં પણ અધિક સુખ આપનારો છે, પણ મેહમાં મુગ્ધ બનેલા અજ્ઞાન છે સ્વર્ગ અને મોક્ષનાં સુખ આપનાર ધર્મને છોડીને બીજામાં મન પરોવે છે સુલશા વિચારે છે કે મારા પતિ Page #617 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન સમજુ છે પણ એમને પુત્રને મોહ જાગે છે. જયાં સુધી પુત્ર નહિ થાય ત્યાં સુધી તેમને સંતોષ નહિ થાય. પુત્ર, પૈસો, બળ, મીઠી વાણી મળવી આ બધાં ધર્મરૂપી કલ્પવૃક્ષનાં મીઠાં ફળે છે. જે કંઈ દુનિયામાં સારું થાય છે તે ધર્મથી થાય છે. માટે મારે પુત્ર થાય યા ન થાય પણ ધર્મ શ્રદ્ધા સિવાય બીજું કાંઈ ન જોઈએ સુલશાની ધર્મમાં શ્રધ્ધા મૂળ તે હતી જ તેમાં વિશેષ વૃદિધ થઈ. ઈન્દ્રસભામાં થયેલી સુલશાની પ્રશંસા” :- સુલશા તપ-ત્યાગ વિશેષ કરવા લાગી. સાધુ સંતની ભકિત કરતી. વ્યાખ્યાન વાણુને લાભ લેતી અને ઉત્કૃષ્ટભાવે દાન દેતી. સંતના દર્શન કરતી અને સમયે મેળવીને શાસ્ત્રની સ્વાધ્યાય વાંચન વિગેરે કરતી હતી. કદાચ તમને થશે કે પુત્રની પ્રાપ્તિ માટે વધુ કરતી હતી ? “ના”. એવું ન સમજશે. એ તે તદ્દન નિરાશંસભાવે, આત્મલશે, આત્મકલ્યાણની બુદ્ધિથી ધર્મ કરતી હતી. તેને ધર્મ પ્રત્યેને અનુરાગ અને અટલ શ્રધ્ધા જોઈને ઈન્દ્રમહારાજાએ પિતાની દેવસભામાં સુલશાની ખૂબ પ્રશંસા કરતાં દેવને કહ્યું હે દે! મનુષ્યલકમાં રાજગૃહી નગરીમાં વસતી સુલશા શ્રાવિકાની ધર્મ પ્રત્યે એવી અચલ ધ્ધા છે કે તેને કેઈદેવ પણ ચલાયમાન કરી શકે તેમ નથી. આ સાંભળીને ઈન્દ્રના સેનાપતિ હરિણગમેલી દેવના મનમાં તરંગ જાગ્યો કે અમારા જેવા નાના દેવે તે જેના તેના વખાણ કરે પણ આવા ઈન્દ્ર મહારાજા જેવા વખાણ કરે છે તે એ સુલશાની ધર્મશ્રદ્ધા કેવી હશે ! એની પરીક્ષા કરવા જાઉં. એ સાધુસંતોની ખૂબ ભકિત કરે છે, ઉત્કૃષ્ટ ભાવે દાન આપે છે. તે તેની ભકિત કેવી છે તે જોઉં! હવે હરિણગમણી દેવ સુલશાની પરીક્ષા કરવા માટે કેવી રીતે આવશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર:- “સતી દ્રોપદીના ચીર ખેંચવા ઉભો થયેલો દુઃશાસન - ભરસભામાં સતી દ્રૌપદી ઉભી છે. દુષ્ટ દુઃશાસન તેના ચીર ખેંચીને નગ્ન કરવા તૈયાર થયો છે. આ સમયે દ્રોપદી પ્રભુને પકાર કરે છે કે હે ભગવાન! હે શાસનના રખેવાળ દેવે! મારી વહારે આવે ને મારી લાજ રાખે. આ પાપી મને ભરસભામાં નગ્ન બનાવી મારી લાજ લુંટવા ઉઠે છે. જેનું કેઈ આ દુનિયામાં બેલી નથી તેનો બેલી ભગવાન છે. હે પ્રભુ! હું ખેળ પાથરીને તને વિનવું છું કે “દુનિયા રૂઠે તે ભલે રૂઠે પણ તું ના રૂઠીશ મારા નાથ રે....લાજ મારી રાખે પ્રભુ,” હે ભગવાન! દુર્યોધન, દુર શાસન અને કર્ણ વિગેરે મારા ઉપર રૂક્યાં છે, ત્યારે મારા પતિ કેમ મારી વહારે આવતા નથી ! ભિષ્મપિતામહ વિદુરજી વિગેરે તે મારા પિતા સમાન છે. હું તેમની પુત્રી જેવી છું. છતાં એ પણ દુર્યોધનને કેમ કંઈ કહેતાં નથી? ને કપડાથી મોટું ઢાંકીને બેઠાં છે ? તે હે પ્રભુ! તું એ બધાથી મહાન દયાળુ છે. મારી લાજ રાખજે. મને શ્રધ્ધા છે કે તું મારી વહારે જરૂર આવશે, અને નહિ આવે તે મને શું ચિંતા છે? લાજ જશે તે મારી નહિ પણ ધર્મની લાજ જશે. (અહીં પૂ. મહાસતીજીએ નરસિંહ મહેતા અને કુંવરબાઈનું દષ્ટાંત આપ્યું હતું.) દ્રૌપદીની હૃદયપૂર્વકની પ્રાર્થનાથી શીયળના Page #618 -------------------------------------------------------------------------- ________________ ચાર દર્શન રક્ષક દેવેનું આસન ચલાયમાન થયું. સતીને કષ્ટમાં જઈને દેવેનું હૃદય પણ કંપી ઉઠયું. બંધુઓ ! આ સમયનું દશ્ય એવું કરૂણ હતું કે ભલભલા કઠેર હદયના માનવીનું હૃદય કંપી જાય તેમાં નવાઈ નથી પણ અહીં દેવનું હૃદય પણ કંપી ગયું. મને તે એમ થાય છે કે આપણને અત્યારે આ પ્રસંગ વાંચતા આંખમાં આંસુ આવી જાય છે તે આ બનાવ બન્યો હશે ત્યારે કેવું દશ્ય હશે! આખી નગરીના લેકે પણ રડી રહ્યા છે. દુઃશાસને દ્રૌપદીની સાડીને પાલવ ખેંગ્યો. આજે કઈ સ્ત્રીની સાડી કઈ પરાયે પુરૂષ ખેંચે તે સરકારમાં ફરીયાદી કરવામાં આવે છે, પણ અહીં તે ખુદ રાજા નિર્લજ અને કૂર બની ગયા છે, તે કેને ફરિયાદ કરવી? સતીએ પ્રભુને ફરિયાદ કરી. તેના શીયળનું રક્ષણ કરવા દેવ આવ્યા. જયાં દુશાસને સાડી ખેંચી ત્યાં તેના શરીર ઉપર બીજી સાડી ઢંકાઈ ગઈ. ચીર ખેંચતા થયેલો ચમત્કાર એક સાડી ખેંચી ત્યાં બીજી સાડી અને બીજી ખેંચી રહ્યાં ત્યાં ત્રીજી સાડી એના શરીર ઉપર વીંટળાઈ જવા લાગી દુઃશાસન સતીના શરીર ઉપરથી ચીર ખેંચે છે ને સતી કુદડીની જેમ ચકર ચકર ફરે છે. દુર્યોધન, દુશાસન, અને કર્ણ સિવાય સભામાં બેઠેલાં બધા માણસે આંખ બંધ કરીને બેઠા છે. અરેરે... અમારી આંખે આવું દશ્ય કેમ જોવાય? પણ આ પાપીને શરમ નથી આવતી. જરૂર શાસન દેવ સતીની લાજ રાખશે. શાસનદેવે સતીના પૂરેલા ચીર:–દેવ અદશ્ય રીતે સતીની પડખે ઉભું રહી દુઃશાસન જેમ જેમ ચીર ખેંચતે જાય છે તેમ તેમ દેવ ચીર પૂરતું જાય છે અને એક પછી એક કિંમતી પચરંગી ઝરીની સાડીઓ અંદરથી નીકળતી જાય છે. આ જોઈને આખી સભા ચક્તિ થઈ ગઈ. આ શું? દુર્યોધન પણ વિચારમાં પડી ગયો કે આ દ્રૌપદી કેઈ સ્ત્રી છે કે માયાવી જાદુગરણ છે? એ કપટી મંત્ર-જંત્ર કરતી લાગે છે. દેખે, એ કહેતી હતી ને કે મેં તે એક જ સાડી પહેરી છે પણ કેટલી સાડી પહેરીને આવી છે? ધન ક્રોધ કરીને કહે છે કે એ જેટલી સાડી પહેરીને આવી છે તે બધી ઉતારી લે ને તેને નગ્ન કરે. એના અંગ ઉપર એક કપડું રાખશે નહિ, પણ મૂર્ણો વિચાર નથી કરતે કે આટલી બધી સાડીઓ કેવી રીતે પહેરી હશે ? ફરશાસન જેમ જેમ ક્રોધ કરીને સાડીએ ખેંચતે જાય છે તેમ તેમ નવી નવી સાડીઓ નીકળતી જાય છે. પૂરી થતી નથી. સાડીઓને માટે ઢગલે થયે. તેની સાડીઓનાં તેજથી આખી સભામાં પ્રકાશ પ્રકાશ થઈ ગયા. દુશાસનના બે હાથ દુઃખવા આવ્યા ને થાકી ગયે પણ પકડેલું નાડું કેમ છેડાય ? તેથી વચ્ચે ખેંચે જ જાય છે. એક શત આઠ ચીર બઢે હૈ, અનુપમ ઔર પરમ ! શીલ પ્રભાવે સભા બીચમેં, ઉસકી રખી શમે છે-શ્રોતા આમ એક પછી એક દેવે એકસેને આઠ ચીર પૂર્યા. એ પણ એક પછી એક ચઢીયાતા ભયવાન ચીર હતાં. બહુ વર્ણન કરીશ તે અમારી આ બહેનને લેવાનું મન થઈ જશે. Page #619 -------------------------------------------------------------------------- ________________ શારદા ન ૫૦૩ ( હુસહસ) એકસે આઠ ચીર ખે ́ચતાં દુઃશાસન થાકી ગયા. તેને તાવ ચઢી ગ એટલે તે ઝ ́ખવાણા પડીને બેસી ગયા ને સતીની લાજ રહી ગઈ. આ સમયે આકાશમાંથી દેવાએ સતી દ્રૌપદીના જયજયકાર એટલાન્ગેા. જય હા...વિજય હૈા સતી દ્રૌપદીને. આ દિવ્ય શબ્દ સભામાં બેઠેલા તેમજ આખી ઇન્દ્રપ્રસ્થ નગરીના લેાકાએ સાંભળ્યા. સૌના હૈયા હરખાઈ ગયા. અહા ! દુનિયામાં સત્ય ક્યાંય છાનું રહેતું નથી. સત્યના જય અને પાપના ક્ષય થયા વિના રહેતા નથી. આ દુષ્ટ દુર્ગંધન રાજાએ સત્તાના મદમાં આવીને પવિત્ર સતીને સ’તાપી છે. આવું કષ્ટ આપ્યું છે પણ તેના કર્માં તેના બૂરા હવાલ કરશે. ખુદ દુર્યોધનની પ્રજા તેના માટે આવા શબ્દો લે છે ને સતીના જયજયકાર ખેલાવે છે. સારી નગરીમાં સતીની પ્રશ'સા અને દુર્ગંધનની નિંદા થાય છે. આગળ શું ખનશે તેના ભાવ અવસરે, વ્યાખ્યાન ન. ૩ ભાદરવા સુદ ૧૧ને શુક્રવાર તા. ૨૩-૯-૭૭ સુજ્ઞ બંધુ, સુશીલ માતાએ તે મહેને! અનંત કરૂણાના સાગર શાસ્ત્રકાર ભગવતા કહે છે કે આ જિનશાસન વિશાળ સાગર જેવું છે. સાગરમાં અમૂલ્ય રત્ને ભરેલાં છે. જે પુરૂષાર્થ કરે છે અને મહાસાગરમાં મરજીવા બનીને ડૂબકી લગાવે છે તે રત્ના મેળવી શકે છે. જૈન શાસનમાં એવું નથી કે જૈને જ લ ભ લઈ શકે છે, જે કરે તેને ધમ છે. ચાહે બ્રાહ્મણ હાય, વૈશ્ય હાય ક્ષત્રિય હોય કે ક્ષુદ્ર હોય. બધા જૈન ધર્મોનું પાલન કરી શકે છે. જૈન કુળમાં જન્મ્યા હોય પણ જો ધર્મના સ′સ્કાર ન હોય, ધનુ' જ્ઞાન ન હાય, જૈન ધર્મોના નિયમાનુ પાલન કરતા ન હેાય તે સાચે જૈન નથી અને બ્રાહ્મણ પટેલ વિગેરે કુળમાં જન્મ્યા હાય પણ જો તેને જૈન ધર્માંની શ્રધ્ધા હાય, જૈન ધના નિયમાનુ પાલન કરતા હોય તે તે ભાવે જૈન ધમી છે, અહી કાઈ જ્ઞાતિ કે ફામના ભેદભાવ નથી. જૈન ધમ માં ચાવીસ તીર્થંકરા થઈ ગયા તે બધા ક્ષત્રિયા છે. ક્ષત્રિયા ક્રમ કરવામાં શૂરા હાય છે ને ધમ કરવામાં પણ શૂરવીર હૈાય છે. રણે ચઢàા ક્ષત્રિય શત્રુની સામે નગ્ન તલવાર લઈને ઝઝૂમશે, કાં પોતે મરશે ને કાં તે શત્રુને મારશે પણ નગ્ન તલવારા ઝકાતી જોઈન એવા વિચાર નહિ કરે કે હુ' લડાઈમાં ખપી જઇશ તે? એ તા શૂર-વીર અને ધીર અનીને ઝઝૂમશે ને પેાતાના પ્રાણનુ' અલિદાન આપીને રાજયનું રક્ષણુ કરશે, તેમ જ્યારે આત્મા સાચા ક્ષત્રિય અને છે ત્યારે ક શત્રુ સામે શૂરવીર અને ધીર બનીને તપ ત્યાગની તીક્ષ્ણ તલવાર લઈ ને ઝઝૂમે છે. ક ક્ષત્રુને સામનેા કરવા જતાં શરીર સૂકાઈ જાય, કઠીનમાં કઠીન પરિષદ્ધ કે ઉપસÎ આવી જાય તે તે ડરતા નથી, પણ તેની સામે શૂરવીર ખનીને સામના કરે છે. તમે તે ઢીલી દાળનાં ખાનારા ને ઢીલું Page #620 -------------------------------------------------------------------------- ________________ પ૭૪ શારદા દર્શન ઢીલું બોલનારા છે. તમને કહેવામાં આવે કે કમેને ક્ષય કરવા માટે તપ કરે. તે કહે છે કે અમારાથી તપશ્ચર્યા–ઉપવાસ નહિ બને. અમે કહીએ કે ઉપવાસ ન કરી શકે તે આયંબીલ થશે ને? તો કહેશો કે “ના” આયંબીલનું ભાવે નહિ, ત્યારે કહેવામાં આવે કે એકાસણું તે થશે ને? તે કહેશે કે ના, મારે તે ત્રણ ત્રણ ટંક ખાવા જોઈએ છે. ઠીક, ઉપવાસ, આયંબલી કે એકાસણું કંઈ ન કરી શકે તે છેવટે ખાઈ પીને સામાયિક તે કરી શકશે ને? તે કહેશે કે સામાયિક કરતાં કેડ દુઃખે છે. (હસાહસ) કર્મ સામે કેંસરીયા કરવા માટે આવી નબળાઈ કામ નહિ આવે. સબળા બનવું પડશે તે જ કમશત્રુઓને પરાજિત કરી મોક્ષપુરીના મહેમાન બની શકશે. આપણે જેમને અધિકાર ચાલે છે તે ગજસુકુમાલ કેવા કેમળ હતા. એ તો તમે સાંભળી ગયા ને? હાથીના તળાવા જેવું કેમળ તેમનું શરીર હતું. મહાન વૈભવમાં ઉછેર્યા હતા. બહેતર કળાનું જ્ઞાન મેળવ્યું. સાથે ધર્મકળાનું જ્ઞાન પણ મેળવશે, અને એ ધર્મકળા દ્વારા કર્મ સામે કેસરિયા કરવા કર્મ મેદાનમાં સાચા ક્ષત્રિય બનીને ઝઝૂમશે તે વાત તે આગળ આવશે. પૂ. બા. બ્ર, રત્નચંદ્રજી મહારાજ સાહેબની પૂણ્યતિથિ આજે અમારા મહાન ઉપકારી, શાસનના શિરતાજ, સંતેના શિરામણી, ચારિત્રચુડામણી સ્વ. આચાર્ય ગચ્છાધિપતિ બા.બ્ર. પૂ. પંડિતરત્ન, ક્ષમામૂતિ ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબની ૨ મી પુણ્યતિથિને પવિત્ર દિવસ છે. પૂ. ગુરૂદેવ શ્રી ક્ષત્રિયપુત્ર હતા. આજે જન્મજયંતિ અને સ્વગડણ પુણ્યતિથિ કેની ઉજવાય છે? જે મનુષ્ય જન્મીને સંસારના કાદવમાં ખૂચેલે રહે છે, જીવનમાં કંઈ સાધના કે કાતિ કરતા નથી. વિકાસ સાધતા નથી. તેને કઈ યાદ કરતું નથી. તેને કઈ જીવતાં કે મરતાં જાણતું નથી. જે શાસનમાં કે સમાજમાં કંઈ સારા કર્તવ્ય કરીને જાય છે તેને દુનિયા યાદ કરે છે. તેના નામ ઉપર આંસુ સારે છે, અને તેમની પુણ્યતિથિ ઉજવે છે. પૂજય ગુરૂવર્ય એક મહાન સંત હતાં. તે માનવમાંથી મહામાનવ બની અદ્ભૂત યોગી બની ગયા. એ ધન્યાતિધન્ય, મહાન પુણ્યાત્મા હતા. એવા ભવ્ય ગાભા હતા. એવા મહાન પવિત્ર સંતને પુણ્યશાળી આત્માઓ ઓળખી શકે છે. એમના ગુણ, તીવ્ર બુધિ અને એમના કાર્યો જેમાં મને તો એમ જ થાય છે કે આ કેઈ માનવ હતા કે કઈ દૈવી પુરૂષ હતા ! જેમણે જગતમાં જન્મીને જીવનને સફળ બનાવ્યું છે, અને અમારા જેવા આત્માઓને જીવન સફળ બનાવવા માટેની ચાવી આપીને ગયા છે. ખરેખર! હું મારા ગુરૂ છે એટલે વિશેષ નથી કહેતી પણ એ ગુરૂદેવના જીવનમાં અગણિત ગુણે હતાં. બુદિધ અલૌકિક હતી હું હજારો જીભ ભેગી કરીને જીવનભર આ ગુરૂદેવનાં ગુણ ગાયા કરું તે પણ પાર નહિ આવે. એટલા અપાર તેમનાં ગુણે હતાં. પૂ. ગુરૂદેવના જીવનમાં સરળતા, વિનય, નમ્રતા આદિ ગુણે હતાં. સંઘમાં, સમાજમાં અને શાસનમાં Page #621 -------------------------------------------------------------------------- ________________ ૫૭૫ શારદા દર્શન તેમનું સ્થાન ખૂબ ઉંચું હતું. આવા મહાન પ્રભાવશાળી ગુરૂદેવના જીવનમાં સરળતા અને લઘુતા અજોડ હતી. ખરેખર, તેઓ શાસનના શિરતાજ અને ગચ્છાધિપતિ હતા છતા ક્યારે પણ એમના મનમાં ઉડે ઉડે પણ એવું ન હતું કે હું પ્રખર વિદ્વાન છું, આચાર્ય છું, ગચ્છાધિપતિ છું. તેમને જ્યારે કોઈ પૂછે ત્યારે તેઓશ્રી એક નાનામાં નાના સાધુની માફક એમ કહેતાં કે હું કોઈ મહાન આચાર્ય, વિદ્વાન કે જ્ઞાની નથી, પણ હું તે કષાયથી યુક્ત અને રાગ-દ્વેષથી ભરેલ એક આત્મા છું. તે વિચાર કરે કે એમના જીવનમાં કેવી લઘુતા હશે! અત્યારના આચાર્ય કે સામાન્ય સાધુમાં આવી લઘુતા અને સરળતા ભાગ્યે જ જોવા મળે છે. બંધુઓ ! આવા ગુણગુણના ભંડાર, પરમ તારક, શાસનના શણગાર, વિરલ વિભૂતિ પૂજ્ય ગુરૂદેવના ગુણને યાદ કરતાં આંખમાં આંસુ આવી જાય છે. આવા અનંત ઉપકારી ગુરૂદેવ અમને છોડીને ચાલ્યા ગયા છે પણ એમના ગુણરૂપી સુમનેની સુવાસ અમારા માટે મૂકીને ગયા છે. આજે મારા મનમાં એમ થાય છે કે હું કયા શબ્દમાં ગુરૂદેવના ગુણેનું વર્ણન કરું ! હું તેમને માતા કહું, પિતા કહ્યું કે મારા ભગવાન કહું, જે કહું તે મારા મન મારા ગુરૂ છે. _गुरु ब्रह्मा गुरु विष्णु, गुरु देवो महेश्वरः । गुरुदेव परब्रह्म, तस्मै श्री गुरवे नमः ॥ ગુરૂ બ્રહ્યા છે, ગુરૂ વિષ્ણુ છે, ગુરૂ જ દેવ, ગુરૂ જ મહેશ્વર અને ગુરૂદેવ જ પરબ્રહ્મસ્વરૂપ છે. તેથી ગુરૂદેવને કેટી કેટી નમસ્કાર છે. આપણું અંધકાર ભરેલા જીવનમાં પ્રકાશ પાથરનાર ગુરૂદેવે દીવાદાંડી સમાન છે. ભગવંતે શાસ્ત્રમાં શું કહ્યું છે? આત્મકલ્યાણ કરવા માટે ચરમ તીર્થાધિપતિ ભગવાન મહાવીર સ્વામી આપણને કેવી આજ્ઞા કરી ગયા છે તે પૂજ્ય ગુરૂદેવ પિતાના જીવન દ્વારા અમને સમજાવી ગયા છે. જગતને જીતવાની પરમ જડીબુટ્ટી અમને બતાવી ગયા છે. એ ગુરૂદેવે અમારા માટે શું નથી કર્યું? શું નથી આપ્યું? ને શું નથી શીખવાડ્યું? એમણે અમારા માટે બધું કર્યું છે, બધું આપ્યું છે ને બધું શીખવાડ્યું છે. એવા ગુરૂદેવના જીવનનું યથાશક્તિ વર્ણન કરું છું. ખંભાત સંપ્રદાયની પરંપરામાં મહાન વિદ્વાન, તેજસ્વી, ઓજસ્વી હીરલા અને વીરલા સમાન ઘણાં ગુરૂ ભગવંતે થઈ ગયા છે. તેઓ રત્નત્રયીની આરાધના કરી આત્માનંદની અનુભૂતિ કરી જીવન જત જગાવી ગયા છે. પૂજ્ય બા. બ્ર. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબ પણ તેમાંના એક મહાન તેજસ્વી આચાર્ય હતા. એ તારક ગુરૂદેવ ઉત્તમ ગુણરૂપી રત્નના ભંડાર હતા. જેમનું નામ જ રત્નચંદ્ર હતું. તેવા તેમનામાં રત્ન સમાન તેજસ્વી અને ચંદ્રના સમાન શીતળ ગુણે હતા. એ ગુણરૂપી રત્નોના પ્રકાશથી તેમનું જીનન ઝગમગતું હતું. આવા પૂ ગુરૂદેવને જન્મ ખંભાત નજીક આવેલી પવિત્ર Page #622 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ શારદા દેશન સાબરમતી નદીના કિનારે આવેલા ગલીયાણા નામે નાનકડા ગામમાં વિક્રમ સંવત ૧૯૪૨ના કારતક સુદ ૧૧ ના પવિત્ર દિવસે થયા હતા. આ ગલિયાણા ગામમાં મેટા ભાગે ગરાશિયા રાજપૂતાની વસ્તી હતી. આ પવિત્ર ભૂમિમાં જેત.ભાઈ નામે એક રાજપૂત ગરાસિયા કિસાન વસતાં હતાં. તેમના પત્નીનુ નામ યાકુંવરબેન હતું. ખ'ને આત્માએ સરળ હૃદયી અને પવિત્ર હતા. જેમ કાદવમાં કમળ પેદા થાય છે. તેમ આ દંપતીને ઘેર સમય જતાં એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. કહેવત છે ને કે પુત્રના લક્ષણ પારણામાં ને વહુના લક્ષણ ખારણામાં તે અનુસાર પુત્રને જન્મ થતાં જ તેના લક્ષણ પરખાઈ આવે છે. બંધુએ ! કુળમાં દિપક સમાન તેજસ્વી પુત્ર આવે છે તેા તેના સારાએ કુળને ઉજ્જવળ બનાવે છે, સુલક્ષણી વહુ આવે છે તેા વડીલેાની સેવા અને તેમની આજ્ઞાનું પાલન કરીને કુળમાં લક્ષ્મી દેવીની માફક પૂજાય છે ને ઘરનાં બધા મણુસા તેના ગુણાનુ આચરણ કરે છે. પૂ. ગુરૂદેવ એમના કુળમાં દીપક સમાન હતા. જુએ, એ પવિત્ર પુરૂષને જન્મદિન પણ પવિત્ર હતા. કારતક સુદ ૧૧ ના દિવસ એટલે વૈષ્ણુવામાં તે દિવસ દેવઉઠી અગિયારસના ગણાય છે. તેમનું ચાતુર્માંસ તે દિવસે પૂર્ણ થાય છે એટલે તે મેાટી અગિયારસ મનાય છે. આપણું ચાતુર્માસ કારતક સુદ પૂનમના દિવસે પૂર્ણ થાય છે પણ એ ચાતુર્માસની છેલ્લી અગિયારસ હાવાથી આપણામાં પણ તેનુ ઘણું મહત્ત્વ છે. આવા પવિત્ર દિવસે પૂ. ગુરૂદેવને જન્મ થયા હતા. બાલપણુ માં માતપિતાના પહેલા વિયેાગ : “ તેમનું નામ રવાભ.ઇ પાડવામાં આવ્યું હતુ. રવા એટલે પ્રકાશ. કાને ખબર હતી કે આ નાનકડા રવા રત્ન જેવા તેજસ્વી ખનશે ! આ નાનકડું ગાલિયાણા ગામ છોડીને ખંભાત સંપ્રદાયના નાયક બનશે ! આ ખેતરની ખેડ છેડીને માનવ જીવનરૂપી ક્ષેત્રમાં ખેડ કરી મેાક્ષનાં અમૂલ્ય મેાતી પકાવશે ! આ નાનકડા બાલુડા કેવા પુણ્યાત્મા મનશે તેની પહેલેથી કાઈ ને ખબર હાતી નથી, પણ માનવનુ' ઉપાદાન જાગે છે ત્યારે તેને નિમિત્ત મળતાં સંત સમાગમ થાય છે અને આત્મા ક‘કરમાંથી શ‘કર, નરમાંથી નારાયણ, જનમાંથી જનાર્દન આત્મામાંથી પરમાત્મા, માનવમાંથી મહામાનવ અને સાધકમાંથી સિધ્ધ બને છે, તેમ આ રવાભાઈને કેવુ' નિમિત્તે મળ્યુ તે તમને તેમના જીવન ચરિત્રનુ' શ્રવણ કરવાથી સમજાઈ જશે. જેતાભાઈ ને ત્યાં રવાભાઈ સિવાય એક પુત્ર અને પુત્રીના જન્મ થયેલેા. આ સ'તાનાનું સુખ એમના માતા-પિતાના ભાગ્યમાં જોવાનું નહિ ને સ'તાનેાના માતા-પિતાનુ' સુખ લખાયેલું નહિ એટલે ત્રણે માત્રુડાઓને બાલપણમાં રડતા મૂકીને માતા પિતા સ્વગે' સિધાવી ગયા. “ રવાભાઈનું વટામણમાં આગમન ” :– તેમના કાકા કાકીના આશ્રયે ત્રણ બાળકો માટા થવા લાગ્યા. રવાભાઈનાં જીવનમાં ખાલપણથી જ વિનય, નમ્રતા, ગ'ભીરતા, વિગેરે ઉત્તમ ગુણા તરી આવતાં હતાં. તેમને મૂળ ધમ સ્વામીનારાયણ હતા. કુટુંખમાં Page #623 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ‘૫૭૭ ધર્મના સારા સંસ્કાર હતા. આ રવાભાઈ તેર વર્ષના થયા. તેમનું મુખ્ય કાર્ય ખેતીનું હતું. ગલીયાણાથી બે ત્રણ માઈલ દૂર વટામણ ગામ હતું. ત્યાં તેમની જમીનજાગીર ઘણી હતી. એક દિવસ કાકાએ કહ્યું: રવા ! તું વટામણ જઈને ખેતરમાં તપાસ કરી આવ કે પાક કે છે? આ નાનકડા રવાભાઈને કાકા અવારનવાર ખેતીવાડીનું ધ્યાન રાખવા વટામણ મેકલતાં હતાં, અને તેઓ નીડરતાથી જતા હતા. બાકી નાનકડા બાલુડામાં આટલી નીડરતા ક્યાંથી હાય આજે દશ વર્ષના છોકરાને રાત્રે અંધારુ થઈ ગયા પછી બહાર મોકલશો તે કહી દેશે કે ના, બાપુજી, મને અંધારામાં બીક લાગે. આવા ડરપોક છોકરા હોય છે ત્યારે આ તે શૂરવીર સિંહ હતે. એક વખત તેમને વટામણમાં રાત રોકાવાનું બન્યું. ઉપાશ્રયની બાજુમાં તેમના સંબંધી રહેતા હતા. તેમને ત્યાં ઉતર્યા. રાત્રે ચેકમાં ખાટલે ઢાળીને સૂતા હતાં. આ સમયે ખંભાત સંપ્રદાયના પ્રખર વિદ્વાન મહાસતીજીનું વટામણમાં ચાતુર્માસ હતું. પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ મહાસતીજી અધ્યાત્મ ભાવથી ભરેલું એક સ્તવન મધુર કંઠે ગાતાં હતાં. “સતીજીના સ્તવને રવાભાઈને જગાડેલે આત્મા” -સ્તવનને સૂર રવાભાઈને કાને પડ્યો. તે એક ચિત્તે સાંભળવા લાગ્યા. સ્તવન પૂરું થયા બાદ તેમના સબંધીને પૂછ્યું કે કેણ ગાતું હતું ? ત્યારે કહ્યું-ભાઈ! આ બાજુમાં જૈન ઉપાશ્રય છે. તેમાં એક જૈન સાધ્વીજી દરરોજ આવા ભજન ગાય છે. રવાભાઈએ કહ્યું–આપણાથી ત્યાં જવાય ? તેમના સબંધીએ કહ્યું કે તે સાધ્વીજી છે એટલે રાત્રે તેમની પાસે પુરૂષથી જઈ શકાય નહિ. સવારે સૂર્યોદય પછી જઈ શકાય. માટે સવારે જઈશું. રવાભાઈને સતીજી પાસે જવાની લગની લાગી, ને મનમાં એમ થવા લાગ્યું કે જ્યારે સવાર પડે ને હું સતીજી પાસે જાઉં ને સત્સંગ કરું. એમને ઉંઘ આવતી નથી ને તમને ઉપાશ્રયે આવતાં ઉંઘ આવે છે, ક્યારે વ્યાખ્યાન પૂરું થાય ને ક્યારે ઘેર જાઉં તેની રાહ જોવાતી હોય છે. કેમ બરાબર છે ને ? સવાર પડતાં રવાભાઈને તેમના સબંધી મહાસતીજી પાસે લઈ ગયા. એમના સ્વામીનારાયણ ધર્મની રીતે વંદન નમસ્કાર કરીને બેઠાં ને કહ્યું કે મહાસતીજી! આપે રાત્રે જે ગીત ગાયું હતું તે ગાઈ સંભળાવે. સતીજીના ઉપદેશમાં મસ્ત બનેલા રવાભાઈ” -પહેલાના ભજેમાં ભાવ ઘણું હતાં. એ સાંભળીને માણસને બેધ મળતું હતું. આજે તે જૂના સ્તવને, ગીતે કોઈને સાંભળવા ગમતાં નથી. કારણ કે એ નવા ગીતમાં ગમે તેવા સારા ભાવ હોય પણ એ સાંભળતાં સિનેમાનાં ગીતે તમને યાદ આવે છે. રવાભાઈની જિજ્ઞાસા જોઈને મહાસતીજીએ ગીત સંભળાવ્યું. રવાભાઈને ખૂબ આનંદ થયે. તેમને જૈન ધર્મનું તત્વ વિજ્ઞાન જાણવાનું મન થયું. એમણે મહાસતીજીને કહ્યું–મારા આત્માને ઉદ્ધાર થાય તેવું મને કંઈક સમજાવે. મહાસતીજીના મનમાં થયું કે આ ગરાસીયાને છોકરે છે. એ જ્ઞાનની ઝીણી વાત સમજશે નહિ, પણ મહાસતીજીને ક્યાં ખબર હતી કે આ રવામાંથી કિંમતી શા-૭૩ Page #624 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન રન પાકવાનું છે. એમણે કહ્યું જે ભાઈ! ઝાડનું એક પાંદડું તેડવામાં પાપ છે. જૂ, લીંખ, કીડી, માંકડ વિગેરે મારીએ તે બહુ પાપ લાગે. સંસારની દરેક કાર્યવાહી પાપથી ભરેલી છે, ત્યારે કહે છે મહાસતીજી! તમે બધે પાપ, પાપ અને પાપ જ કહો છો તે ક્યાંય પુણ્ય છે જ નહિ? ત્યારે મહાસતીજીએ પુણ્યની વાત સમજાવી, સાંભળીને એમને વૈરાગ્ય આવી ગયે, ને મહાસતીજીને કહ્યું કે મારે તમારા જેવા બનવું છે. મારે આ પાપભર્યા સંસારમાં રહેવું નથી. - રવાભાઈને જાગી ઉઠેલે આત્મા -દેવાનુપ્રિયે ! સાંભળે. આ જૈન ન હતાં છતાં એક જ વખત સાંભળીને વૈરાગ્ય આવી ગયે ને તમે કેટલું સાંભળ્યું? છતાં તમને વૈરાગ્ય આવે છે ખરો ? (બેતામાંથી અવાજ –એ ક્ષત્રિય હતા, અમે વાણીયા છીએ.) જંબુસ્વામી પણ વાણીયા હતાં ને? (હસાહસ) ઉપાશ્રયે આવતાં પથરણાં ઘસાઈ ગયાં ને પથરા પણ ઘસાઈ ગયા. ઘરડાં થયા છતાં પણ સંસારને મેહ છૂટતું નથી. કેવી અજબ જેવી વાત છે! રવાભાઈ મહાસતીજીને ઉપદેશ સાંભળીને ઘેર આવ્યા, પણ ક્યાંય તેમનું ચિત્ત ચુંટતું નથી. જેમ તેમ કરીને આઠ દિવસ પસાર કર્યા. એક દિવસ તે ખેતરમાં કાલા વીણાવવા માટે ગયા. માણસે કાલા વણે છે. સાથે પોતે પણ કાલા વીણવા લાગ્યા. પંદર વીસ કાલા વીણ્યા ત્યાં દિલમાં રણકાર થયે કે મહાસતીજી કહેતાં હતાં કે એક પાંદડુ તેડવામાં પણ પાપ છે તે આટલા બધાં કાલા વીણતાં કેટલું પાપ લાગશે? મારે આવું પાપ કરવું નથી, એ કાલા વીણવાનું કામ છોડીને ઘેર આવ્યાં ને કાકાને કહ્યું કે મારે આ પાપમય સંસારમાં રહેવું નથી. મારે દીક્ષા લેવી છે. કાકાએ કહ્યું-તારે વળી દીક્ષા કેવી ? ને પાપ શું? ત્યારે કહે છે કે હું વટામણ જૈન સાધ્વીજી પાસે ગયે હતે. તેમણે મને પાપ અને પુણ્યની ખૂબ સુંદર વાતે સમજાવી, ત્યારથી મને દીક્ષા લેવાને રંગ લાગે છે. કાકાએ કહ્યું ભાઈ! તું ના કહેવાય! પુણ્ય પાપની વાતમાં શું સમજે! રવાભાઈએ કહ્યું, હું બધું સમજું છું. કાકાએ ઘણું સમજાવ્યું પણ એમને વૈરાગ્ય દઢ હતે. કાકાએ જાણ્યું કે આ હવે કઈ રીતે રહેવાનું નથી. એટલે કહ્યું કે જે તારે દીક્ષા લેવી જ હોય તે આપણા સ્વામીનારાયણ ધર્મમાં લે, ત્યારે કહે કે દીક્ષા લેવા ક્યાં જવાનું? કાકાએ કહ્યું, ગઢડા સ્વામી પાસે જા. તેમને સમાગમ કર. આ તે કુલ જે બાલુડે હતું, તેને તે આત્મકલ્યાણ કરવા સાથે કામ છે. સ્વામીનારાયણ કે જૈનનાં ભેદભાવ નહતા. એ તે સ્વામીનારાયણની ગાદીના ગામ ગઢડા ગયા. ત્યાં સ્વામીજીને મળ્યા. સ્વામીજીએ પૂછ્યું, છોકરા ! તું કયાંથી આવ્યું છે? રવાભાઈએ કહ્યું કે હું ગલીયાણાથી આવું છું ને મારે દીક્ષા લેવી છે. સ્વામીજીએ પૂછયું, તમારે શું કામ ધંધે છે? રવાભાઈએ કહ્યું અમે ખેતીવાડી કરીએ છીએ. અમે બે ભાઈ અને એક બહેન છીએ, ત્યારે સ્વામીજીએ કહ્યું, Page #625 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૫૭૯ કે તારા ભાગની જેટલી મિલકત હોય તેટલી અમારી ગાદીના ભંડારમાં અર્પણ કરી દે છે. તમને અમારા પંથના બ્રહ્મચારી સાધુ બનાવવામાં આવશે. રવાભાઈ સાચા ગુરૂની શોધમાં” આ સાંભળીને રવાભાઈ વિચારમાં પડી ગયા કે આ શું ? જે પૈસા અનર્થની ખાણ જેવાં છે, જે પરિગ્રહની મમતા જીવને અને ગતિમાં લઈ જનાર છે તેને જે છોડે તે સાચે સાધુ બની શકે છે. પેલા જૈન સાધ્વીજી તે એમ કહેતાં હતાં કે સાધુ કંચન, કામિનીના ત્યાગી હોય, સાધુથી પિસાને સ્પર્શ પણ ન થાય ત્યારે આ સાધુઓમાં તે પૈસાને મેહ અને મમતા ભારેભાર ભરેલી છે. તે એ લક્ષ્મીના મેહરૂપી કીચડમાં ખૂંચેલા માનવી આત્મકલ્યાણ કેવી રીતે કરી શકે? આ પંથમાં સાધુ થવાથી આત્મકલ્યાણ થઈ શકે નહિ. જ્યાં ત્યાગ છે ત્યાં આત્મકલ્યાણ છે. માટે અહીં દીક્ષા ગ્રહણ કરવી વ્યર્થ છે. આમ વિચાર કરીને ત્યાંથી ચાલી નીકળ્યા, ને આવ્યા વટામણ મહાસતીજી પાસે. આપણે અહીં એ વિચારવાનું છે કે તેર વર્ષના બાલુડામાં કેવું આત્મમંથન હતું ! કેવી તીવ્ર તેમની બુદ્ધિ ! નહિતર આટલા નાના બાલુડામાં આવે વિવેક કયાંથી આવે ? તે વટામણ આવીને મહાસતીજીને કહે છે મને તમારે ચેલે બનાવે. મહાસતીજીએ કહ્યું, ભાઈ! અમે સાધ્વીજી છીએ, અમારી પાસે તમારાથી દીક્ષા ન લેવાય, પણ તમને તીવ્ર જિજ્ઞાસા છે તે અમારા પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજ સાહેબ ખંભાતમાં બિરાજે છે તે તમે ત્યાં જાઓ. વટામણના એક શ્રાવક ભાઈ તેમને ખંભાત પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજ સાહેબ પાસે લઈ આવ્યા. પૂ. છગનલાલજી મહારાજ સાહેબ પણ ક્ષત્રિય રાજપૂત હતા. તેઓ પણ તત્વજ્ઞ, બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી હતા. તેમનામાં પણ ક્ષાત્ર તેજ ચમકતું હતું. ક્ષત્રિયને ક્ષત્રિય મળે પછી શું બાકી રહે ? રવાભાઈના મુખ ઉપર પણ વૈરાગ્યના તેજ ચમકતા હતા. તેમણે ગુરૂદેવના ચરણમાં પડીને કહ્યું, ગુરૂદેવ ગુરૂદેવ! મારે જલ્દી આત્મકલ્યાણ કરવું છે. મને જલ્દી આ સંસાર-કૂપમાંથી બહાર કાઢે. છે રવાભાઈને અભ્યાસની લાગેલી લગની ગુરૂદેવે કહ્યું, ભાઈ! હજુ તું થડા દિવસ અહીં રહે, અભ્યાસ કર, પછી દીક્ષા અપાય, ત્યારે તેમણે નમ્ર ભાવે કહ્યું, મારે દીક્ષા લેવા માટે જે અભ્યાસ કરે પડશે તે કરવા હું તૈયાર છું. તેની જિજ્ઞાસા જોઈને ગુરૂદેવે સામાયિકનું સ્વરૂપ સમજાવ્યું એટલે રવાભાઈએ પ્રતિજ્ઞા કરી કે ત્યાં સુધી હું સામાયિક પૂરી ન શીખું ત્યાં સુધી જમવા સિવાય ભૂમિ ઉપર બેસવું નહિ. રવાભાઈને એવી લગની લાગી કે એક દિવસમાં સામાયિક શીખી ગયા, ને ૧૫ દિવસમાં પ્રતિક્રમણ શીખ્યા. કેવી અજબની લગની હશે ! પ્રતિક્રમણ પછી છકાયના બેલ, નવતત્વ વિગેરે શીખ્યા. જેમ જેમ ભણતા ગયા તેમ તેમ લગની વધતી ગઈ છેવટે તેમણે ગુરૂદેવના ચરણ પકડીને કહ્યું, ગુરૂદેવ ! હવે તે મારી એકેક ક્ષણ લાખેણું જાય છે. હવે મારામાં યેગ્યતા લાગે તે મને દીક્ષા આપે. ગુરૂદેવે કહ્યું. તારા કાકા કાકીની આજ્ઞા લઈ આવ. હર્ષભેર કાકા કાકી પાસે આવ્યા ને દીક્ષાની આ માંગી. કાકા કાકીએ તેમની ખૂબ સેટી Page #626 -------------------------------------------------------------------------- ________________ શાહા દશન કરી, પણ દઢ વૈરાગી બદલાયે નહિ. તેથી છેવટે આજ્ઞા આપતાં માથે હાથ મૂકીને કહ્યું, બેટા ! તારું કલ્યાણ થાઓ. આજ્ઞા મળતાં રવાભાઈને ખૂબ આનંદ થયે. તે પિતાના કુટુંબીજનેને લઈને ખંભાત આવ્યા, ને તેમના સગાંઓની સાનિધ્યમાં તેમની આજ્ઞાથી દીક્ષાનું મુહુર્ત જોવામાં આવ્યું. ખંભાતના આંગણે ભાગવતી દીક્ષા મહેસવ” સંવત ૧૯૫૬ ના મહા સુદ પાંચમ (વસંતપંચમી) ને દિન દીક્ષા માટે નક્કી થયે. વસંતપંચમીનો દિવસ શ્રેષ્ઠ મનાય છે. વસંતઋતુના આગમનથી પ્રકૃતિનું સૌદર્ય ચારે તરફ ફૂલ્યું ફાલ્યું અને વિકસીત બને છે તેમ વસંતપંચમીને દિન નકકી થતાં બાલ વૈરાગી શ્રી રવાભાઈનું હૈયું વિકસીત થયું. હર્ષની હેલી વરસવા લાગી. રવાભાઈ દીક્ષા માટે ઘડીઓ ગણતા હતાં ખંભાત શહેરમાં આનંદ છવાયે હતે. છેવટે એ દિવસ આવી ગયો અને ખંભાત શહેરમાં પૂ. શ્રી છગનલાલજી મહારાજ સાહેબ પાસે રવાભાઈની ભાગવતી દીક્ષાને ભવ્ય મહોત્સવ ઉજવાયે. તેમને ઉચ્ચ વૈરાગ્ય અને તેમના જીવનમાં રહેલ ગુણે જોઈને પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજસાહેબે તેમનું સંયમી નામ બા. બ્ર. પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજસાહેબ આપ્યું. આખરે તે અમૂલ્ય રત્નરૂપે પ્રકાશ્ય. બંધુઓ! ક્ષત્રિયના બચ્ચા તે ક્ષત્રિય જ હોય ને! પૂ. છગનલાલજી મહારાજ સાહેબ ખૂબ તેજસ્વી, જ્ઞાની, ગુણીયલને ગંભીર હતા. તેમની વાણી સિંહ ગર્જના જેવી ગાજતી હતી. તેઓ પિતે વૈષ્ણવ ધમી હતાં ને શિષ્ય સ્વામીનારાયણ ધમી હતા. બંનેનું પરિવર્તન એકસરખું હતું ને જ્ઞાતિ પણ સમાન હતી. બંને બળીયા પુરૂષે ભેગા થયા પછી કર્મ શત્રુઓની સામે બાથ ભીડવામાં શું બાકી રહે? કહેવાય છે ને કે “હરિને મારગ છે શૂરાને, નહિ કાયરનું કામ જોને.” ધર્મ શૂરવીરને છે, કાયરને નહિ, તેમ રવાભાઈમાંથી રત્નચંદ્રજી મહારાજ સાહેબ બનેલા શૂરા ક્ષત્રિયે પિતાની શૂરવીરતા ઝળકાવવા માંડી. રવાભાઇનો અજોડ વિનય-પૂ. ગુરૂદેવની સાનિધ્યમાં રહી તે જ્ઞાનાભ્યાસ કરવા લાગ્યા. તેમનામાં વિનયને અજોડ ગુણ હતું. જેથી સમુદાયમાં સર્વેને પ્રિય બન્યા. ગુરૂદેવની આજ્ઞા, ગુરૂદેવની સેવા અને તેમનો વિનય એ જ તેમના જીવનનો શ્વાસ હતે. તેઓ કદી ગુરૂદેવથી દૂર બેસતાં ન હતાં. જ્યાં ગુરૂદેવની દૃષ્ટિ પડે ત્યાં જ બેસતા હતાં. વિનયની મહત્તા અને અર્પણતાને મહિમા અજોડ છે. જીવનમાં સર્વ સિદ્ધિઓ હસ્તગત કરવાની અને ગુરૂ ભગવંતેના હૃદયખજાના ખેલી રત્નત્રય પ્રાપ્ત કરવાની ચાવી હોય તે તે વિનય છે. વિનય એ સમસ્ત ગુણેને શણગાર છે. સમસ્ત ગુણે વિનયને આધીન છે. સરળતા, નમ્રતા, નિરભિમાનતા અને ભક્તિભાવ વગેરે સર્વ ગુણ વિનયમાંથી ઉદ્ભવે છે. આવશ્યક નિર્યુક્તિમાં શ્રી હરિભદ્ર સૂરીશ્વરજીએ કહ્યું છે કે Page #627 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન પ “વિળયો નિજ સીસને મૂર્ણ, વિળી સંબો મા विणयाओ विप्पमुक्कस्स, कओ धम्मो को तवा ॥" વિનય એ જિનશાસનનું મૂળ છે. વિનયવંત આત્મ સાધુ બની શકે છે. જે વિનય રહિત છે તેના માટે સંયમ શું ને તપ શું ? અર્થાત્ વિનય રહિત આત્મા ગમે તે ઉગ્ર સંયમ પાળે કે અઘોર તપ કરે તેને જેટલું લાભ થવે જોઈએ તેટલે લાભ થતું નથી. વિનયથી જ્ઞાન, તપ વિગેરે સિદ્ધિઓ હાંસલ કરી શકાય છે. વિનય જે અદ્ભૂત બીજે ગુણ અર્પણતા છે. હૃદયપૂર્વકની અર્પણતા ગુરૂ હૃદયમાં અભેદતાનું અનેરું શાસન જમાવે છે. જ્યારે અર્પણતા આવે છે ત્યારે ગુરૂ શિષ્યને ભેદ ભૂલાઈ જાય છે. પૂ. ગુરૂદેવનું જીવન આવી અર્પણતાના અત્તરની સૌરભથી મહેંકતું હતું ને વિનયની અદ્દભૂત પ્રભાથી પ્રકાશિત હતું. ગુરૂ આજ્ઞામાં સદા અનુરક્ત રહી “ફુનિયા II સંપત્તિ” એટલે કે ગુરૂની ઇગિત ચેષ્ટાથી ગુરૂના મને ગત ભાવને જાણીને ગુરૂનું સમસ્ત કાર્ય કરતા હતા. આ રીતે પૂ. ગુરૂદેવના ચરણમાં રહી વિનયમાં તરબોળ રહી અપ્રમત્તપણે ગુરૂ આજ્ઞાનું પાલન કરતાં સંયમ ભાવમાં વફાદાર રહેતાં હતાં. ગુરૂદેવના ચરણમાં સમર્પિત થયેલા પૂ. રત્ન ગુરૂદેવ પિતાના સ્વાનુભવથી ઘણીવાર કહેતા કે સાધ્વીજી ! “વિનયના આસન વિના જ્ઞાનના બેસણું ન હોય.” વિનય એ જ્ઞાનાવરણીય કર્મને તેડવાનું અમેઘ શસ્ત્ર છે. માટે તમે પણ ગુરૂ આજ્ઞામાં સમાઈ જાઓ ને વિનયની વેલને વિકસાવે. વિનય એટલે મન-વચન-કાયાના ગે અનંત જ્ઞાની સદ્ગુરૂની આજ્ઞામાં સર્વથા અર્પણ થઈ જવું તે. અમારા પૂજ્ય ગુરૂદેવ આવા વિનયવંત હતા. પૂ. ગુરૂદેવની સાન્નિધ્યમાં રહી તેમણે સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય અને શાસ્ત્રોનું અજોડ જ્ઞાન પ્રાપ્ત કર્યું. જેમ જેમ શાસ્ત્રજ્ઞાન અને બીજું જ્ઞાન પ્રાપ્ત કરતા ગયા તેમ તેમ તેમનામાં વિનય નમ્રતા આદિ ગુણો વધતા ગયા. તેમણે જીવનમાં કદી ગુરૂ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી. પૂ. ગુરૂદેવની વ્યાખ્યાન શૈલી એવી હતી કે જેના પ્રભાવે જૈનેતરે પણ તેમના સંસર્ગમાં આવવા લાગ્યા. પૂજ્ય છગનલાલજી મહારાજ સાહેબ અને પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબે ઘણે પુરૂષાર્થ કરી ઘણું જૈનેતરોને જૈન બનાવ્યા છે. પૂ. છગનલાલજી મહારાજ સાહેબ અને પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબને જોઈને સૌ એમજ કહેતા કે મહાવીર અને ગૌતમની જોડલી જોઈ લો. પૂ. ગુરૂદેવ શ્રી છગનલાલજી મહારાજ સાહેબનું ચાતુર્માસ સં. ૧૯૯૪ માં અમદાવાદ હતું. તે ચાતુર્માસ પૂર્ણ થયા બાદ પૂ. આચાર્ય શ્રી છગનલાલજી મહારાજ સાહેબની તબિયત બગડી તેથી ત્યાં જ રોકાવું પડયું. પૂ. ગુરૂદેવની બિમારીમાં શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબ ખડે પગે સેવા કરતા હતા. એવી સેવા અત્યારે ભાગ્યે જ કેઈ સંત કરી શકે. મારા ગુરૂદેવ બિમારીમાંથી કેમ મુક્ત થાય તે માટે ઘણું ઉપાયે કર્યા પણ બધા વ્યર્થ ગયા અને છેવટે ૧૯૯૫ ના વૈશાખ વદ ૧૦ ના દિવસે પૂ. છગનલાલજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા. પૂ. ગુરૂદેવનું શિરછત્ર ચાલ્યું જતાં પૂ. Page #628 -------------------------------------------------------------------------- ________________ પ૨ શારદા દર્શન રત્નચંદ્રજી મહારાજ સાહેબને તેમને વિગ ખૂબ સાલવા લાગે. ગુરૂના વિરોગ જેવું બીજું કોઈ ભયંકર દુઃખ નથી. ગુરૂદેવ સ્વર્ગે સીધાવ્યા પછી ખંભાત સંઘે પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબને આચાર્ય પદવી પ્રદાન કરી એટલે ગાદી ભાર તેમના શીરે આવ્યો. પૂજ્ય પદવી મળ્યા બાદ તેઓશ્રીએ દેશદેશમાં વિચરી ખંભાત સંપ્રદાયની ખ્યાતિ ખૂબ વધારી. સંઘમાં એકતા, વિશાળતા અને પ્રેમ વધે તે માટે તેઓ ખૂબ પ્રયાસ કરતા અને પિતાને માથે આવેલી જવાબદારી અદા કરતા. આ રીતે વિચરતા વિચરતા પૂ. ગુરૂદેવ તેમના શિષે ફૂલચંદ્રજી મહારાજ સાહેબ, ખીમચંદજી મહારાજ સાહેબ આદિસંતો સાથે સંવત ૧૯૯૫ માં સાણંદ પધાર્યા. એ સમયનું પૂ. ગુરૂદેવનું સાણંદમાં થયેલું ચાતુર્માસ-આગમન અમારા માટે ખૂબ લાભદાયી નીવડ્યું. બાળપણથી માતાપિતાએ અમારા જીવનમાં ધર્મના સુંદર સંસ્કારોનું સિંચન કર્યું હતું. તેમાં પૂ. ગુરૂદેવના સદુપદેશથી અમારા જીવનમાં વૈરાગ્ય આવ્યો ને અમારા તારણહાર બની અમને સંયમ રત્ન આપ્યું. એટલું જ નહિ પણ સંયમ માર્ગની રીતભાત, સંયમ કેમ પાળ, જીવન કેમ જીવવું, વગેરે સંયમી જીવનની આખી સાધના સમજાવી. વધુ શું કહું? જેમ એક સદ્ગુણી માતા એના બાળકના જીવનમાં સુસંસ્કારોનું સિંચન કરે છે, તેમ અમારા સંયમી જીવનમાં પૂ. ગુરૂદેવે સુસંસ્કારોનું સિંચન કર્યું છે. સંયમી જીવનની પ્રત્યેક ક્રિયાઓ, પૂ. ગુરૂ આદિ વડીલેને કે વિનય વૈયાવચ્ચ કરે વિગેરેની સમજણ આપી છે, આવા તારણહારના ગુણ કેમ ભૂલાય પૂ. ગુરૂદેવ રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં અનેક જૈન જૈનેતરોને પ્રતિબંધ આપતાં સુરત તરફ પધારેલા. સં. ૨૦૦૩નું ચાતુર્માસ સુરતમાં કર્યું. ત્યાં નવયુવાન મહાન વૈરાગી શ્રી ડુંગરશીભાઈની દીક્ષા થઈ. દીક્ષા પછી તેમનું નામ હર્ષદમુનિ પાડવામાં આવ્યું. એ પણ પૂ. ગુરૂદેવના વિનયવંત શિષ્ય હતા. તેમનું જીવન પણ જાણવા જેવું છે, તે અવસરે કહીશ. પૂ. ગુરૂદેવ સુરતથી વિહાર કરીને ખંભાત ચાતુર્માસ પધારતાં હતાં, વચમાં માણેકલાલ ભગવાનદાસ ઝવેરીએ પૂછ્યું કે ગુરૂદેવ ! આપનું આવતું ચાતુર્માસ ક્યાં છે ? ત્યારે કહ્યું કે આ છેલ્લું ચાતુર્માસ કરવા ખંભાત તરફ જાઉં છું. આવા તે ઘણાં સંકેત કરેલા છે. ખંભાત ચાતુર્માસ પ્રવેશના દિવસે ગુરુવાર હતે. શ્રી સંઘે વિનંતી કરી કે ગુરૂદેવ! શરૂવારે સામે કાળ આવે છે. માટે દિવસ બદલે. ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું-સામે કાળ આવે. પડખે આવે કે પાછળ આવે તેમાં મને શું ? કાળ તે એક દિવસ આવવાને જ છે . ગુરૂવારે પ્રવેશ કર્યો. પૂ. ગુરૂદેવ વ્યાખ્યાનમાં કાયમ ભગવતી સૂત્રને અધિકાર લેતા, પણ એ ચાતુર્માસમાં સકામ મરણ અને અકામ મરણને અધિકાર લીધે. શ્રાવકેએ કહ્યું- ગરદેવ! આ વખતે આ અધિકાર કેમ લીધે ? તે કહે ભગવતીનું ઘણું વખત વાંચન Page #629 -------------------------------------------------------------------------- ________________ ૫૮૩ શા દર્શન કર્યું. આ વખતે મારે આ અધિકાર વાંચવે છે. વ્યાખ્યાનમાં શ્રાવકેને સકામ-અકામ મરણના ભેદ સમજાવતાં પિતાની આત્મસમાધિમાં લીન રહેતાં. પૂ. ગુરૂ ભગવંતના ચાતુર્માસથી ખંભાત સંઘમાં અનેરો આનંદ ને ઉત્સાહ હતે. ધમધોકાર ધર્મકરણ થતી હતી, પણ કુદરતની કળા જારી છે. જેમ પ્રકાશની પાછળ અંધકાર, હાસ્યની પાછળ રૂદન, સુખ પાછળ દુઃખ અને આનંદ પાછળ શેક સર્જાયેલાં છે, તેમ ખંભાત સંઘમાં છવાયેલે આનંદ ને ઉત્સાહ કુદરતને ન ગમે. પર્યુષણ પર્વના દિવસે આવતાં પૂ. ગુરૂદેવને ખૂબ શરદી થઈ છતાં આત્મબળે આઠે દિવસ વ્યાખ્યાનધારા ચાલુ રાખી. સંવત્સરીના દિવસે શરદી ખૂબ વધી ગઈ. છતાં એક રૂંવાડું ન ફરકે એવા અચલ ક્ષમાના સાગર હતા. પૂજ્ય ગુરૂદેવને કદી નાની મોટી કઈ બિમારી આવી ન હતી. કદી દવા લીધી ન હતી. પૂજ્ય ગુરૂદેવને શરદી થયાના સમાચાર અમદાવાદ પહોંચી ગયેલા. તેથી ઘણાં શ્રાવક શ્રાવિકાઓ દર્શનાર્થે આવેલા. પૂ. ગુરૂદેવના શિષ્ય તપસ્વી શ્રી ફૂલચંદ્રજી મહારાજ સાહેબને ૩૮ ઉપવાસ પૂરા થતાં હતા. તેમણે કહ્યું. સાહેબ ! મને ખૂબ શાતા છે. ત્રણ ઉમેરીને એક્તાલીસ ઉપવાસના પચ્ચખાણ કરો. ગુરૂદેવે કહ્યું. હું આજે તમને છેલ્લું પારણું કરાવું છું. હાલ ઉપવાસ નથી વધારવા. આખા સંઘમાં દરેકને ઘેર પગલાં કરી ગૌચરી વહેરીને આવ્યા બાદ શિષ્યને પારણું કરાવ્યું. ભાદરવા સુદ ૧૦ ના દિવસે માણેકલાલ ભગવાનદાસ ઝવેરી મુંબઈ આવવા માટે સ્ટેશને જતાં ગાડી લઈને ગુરૂદેવનાં દર્શન કરવા આવ્યાં. તે કહે છે માણેકલાલ! આજે રેકાઈ જાઓ. કાલે તમારું કામ પડવાનું છે. એટલે તેઓ રોકાઈ ગયા. પૂ. ગુરૂદેવની તબિયત સારી હતી એટલે અમદાવાદના મહેમાને રવાના થયા હતાં. પ્રતિક્રમણ પછી પિતાના શિષ્યને માથે હાથ ફેરવીને કહ્યું. હર્ષદ! તું ખૂબ ડાહ્યો થજે ને આગળ વધજે. બીજા શિષ્યોને પાસે બેસાડીને કહ્યું. જુઓ, આજે તમને પરિષહ આવશે. ખૂબ સમતા રાખજે, તે રીતે બધા સંકેતે ખૂબ કર્યા, ને કહ્યું કે આજે ગમે તેટલા દઈને ઉપસર્ગ આવે પણ તમારે મારા ચારિત્રમાં હેજ પણ દોષ નહિ લગાડવાને. તેમ ખૂબ ચેતવણી આપી. રાત્રીના નવ વાગે શરીર ઠંડુ પડવા લાગ્યું. શરદીનું જોર પણ વધી ગયું ને છાતીમાં અસહ્ય દુખાવો થવા લાગે. બધા શ્રાવક હાજર હતાં. ગુરૂદેવનું દઈ જેઈને હિંમત હારી ગયા ને તરત ડોટકોને બેલાવ્યા પણ કેઈ ઉપચાર કરવા ન દીધે. જેમ રાત્રી વીતતી ગઈ તેમ દર્દ વધતું ગયું. આખા સંઘમાં ખબર પડી ગઈ. શ્રાવકશ્રાવિકાઓ પૂ. ગુરૂદેવનાં દર્શન માટે ઉમટયા. ગુરૂદેવની પરિસ્થિતિ જોઈને હાહાકાર છવાઈ ગયે. રાત્રે બાર વાગતાં હાથ ઊંચા કરીને ચાર આંગળ બતાવ્યાં પણ કઈ સમજી શક્યું નહિ, પૂજ્યશ્રી તે પિતાની સમાધિમાં હતાં. પણ શિષ્યને અને શ્રાવકને ગંભીર સ્થિતિ જોઇને થયું કે કદી ગુરૂદેવ બિમાર થયાં નથી ને આ શું ? ખૂબ આઘાત લાગે. દુખિત દિલે સંથારે કરાવીને નમસ્થણું, લેગસ્સ અને નવકાર સંભળાવતાં હતાં. સૌ એકીટશે Page #630 -------------------------------------------------------------------------- ________________ પ૮૪ શારદા દર્શન ગુરૂદેવની સમક્ષ જઈ રહ્યા હતાં, અને ઘડિયાળમાં ચારના ટકેર પડતાં અમારા તારણહાર પૂ. ગુરૂદેવને કાળ ગોઝારાએ ઝડપી લીધા. જે શહેરમાં સંયમી જીવનને સૂર્યોદય થયે હતા ત્યાં જ અસ્ત થયો. ત્યારે સૌને સમજાયું કે ગુરૂદેવ આપણને ચાર આંગળી બતાવીને આ ચેતવણી આપતાં હતાં. ખંભાત શહેરમાં હાહાકાર છવાયે. સંઘે બધાને સમાચાર આપ્યા. અમારા હૃદય કંપાવે તેવા કારમાં દુઃખદ સમાચાર મળતાં બધા મહાસતીજી રડી પડ્યા. અહા ! અમારા તારણહાર, સમાજના સ્થંભ, શાસનના શિરોમણું અમને ટળવળતા મૂકીને ચાલ્યા ગયા! (આટલું બોલતાં પૂ. મહાસતીજીનું હૈયું ભરાઈ ગયું અન્ય મહાસતીજીઓ તથા રોતાજનોની આંખમાં આંસુ ઉભરાઈ ગયા હતાં). આ પરમ ઉપકારી પૂ. ગુરૂદેવના જેટલાં ગુણ ગાઉં તેટલાં ઓછા છે. જગતને મંત્ર અપને દિવ્ય પંથે ગયા, તારણહાર બની અમદષ્ટિ કરી ગયા, પ્રેમ વરસાવીને હૃદય જીતી ગયા, હાકલ કરી અહિંસાની, મિત્રભાવ દેતા ગયા. જન્મી જગે તારક બની માર્ગ બતાવી ગયા, તિમિરને નાશ કરી પ્રકાશ પ્રગટાવી ગયા, આવા હતાં પૂજ્ય ગુરૂદેવ ! આજના દિવસે પૂ. ગુરૂદેવને એક જ પ્રાર્થના કરું છું કે આપના આદર્શોને જીવનમાં અપનાવીને આપની આજ્ઞાનું યથાત પાલન કરી આપના જણમાંથી મુક્ત બનીએ. એવી ભાવના સહિત શ્રદ્ધાંજલી અર્પણ કરું છું. ખંભાત સંઘના સદ્ભાગ્ય છે કે આવા મહાન સંતે આ સંપ્રદાયમાં થયા છે અને વર્તમાનમાં પણ મહાન વૈરાગી ૫. કાંતીઋષિજી મહારાજ સાહેબ આદિ મુનિવરે જૈનશાસનને દીપાવી રહ્યા છે વ્યાખ્યાન નં. ૭૪ ભાદરવા સુદ ૧૦ ને શનિવાર તા. ૨૪-૯-૭૭ અનંતજ્ઞાની ભગવંતે ફરમાન કરે છે કે હે ભવ્ય છે ! આત્મા અનંતજ્ઞાનમય અને અનંત જતિમય છે, પણ આઠ કર્મોના પડદા તમારા આત્મિક તેજને છૂપાવી રહ્યા છે. તેને દૂર કરવા માટે પુરુષાર્થ કરે. અનંત તેજ જેનામાં છુપાયેલું હોય તેને અંધકારમાં રહેવું કેમ ગમે? પાવર હાઉસની બાજુમાં ઝુંપડી હોય પણ જે તેણે પાવર હાઉસમાં કનેકશન જેવું ન હોય તે ઝુંપડીમાં અંધારું જ રહે ને ? તેમ અજ્ઞાનના તિમિર ટાળવા માટે ઉત્તમ માનવજન્મ અને વીતરાગ શાસન મળ્યું છે તે વીતરાગ પ્રભુના શાસન રૂપી પાવરહાઉસમાં વીરવાણીની શ્રદ્ધારૂપી કનેકશન જેડી દે, તે અંતરમાં અને પ્રકાશ થશે. અજ્ઞાનનાં તિમિર ક્યાંય ભાગી જશે ને આત્મા અનંત સુખને સ્વામી બનશે. Page #631 -------------------------------------------------------------------------- ________________ ૫૮૫ શારદા દર્શન - આત્માના અનંત સુખના સ્વામી બનવા ચક્રવર્તિઓ પણ છ છ ખંડની સમૃદ્ધિ છેડીને દીક્ષા લે છે. ચક્રવતિને સુખ આગળ આજનું સુખ ડાંગરના ફેરા જેટલું પણ નથી છતાં છોડવાનું મન થાય છે ? ચક્રવર્તિઓએ સંસારને એક પિંજર સમજીને છેડી દીધે ત્યારે અજ્ઞાની જેને પિંજરમાં ફસાવાનું મન થાય છે. એક ન્યાય આપીને સમજાવું. તમને ખબર છે ને કે પાંજરામાં કેણ પૂરાય? ઉંદર. કદાચ સિંહ પૂરાય પણ બંનેની પાંજરામાં પૂરાવાની વૃત્તિમાં ફરક છે. કારણ કે ઉંદરને પકડવા માટે પાંજરામાં રોટલીને ટુકડે મૂકો છે તે ઉંદર જાતે જ પૂરાવા આવે છે ને જેટલીના ટુકડામાં આનંદ માને છે. જ્યારે સિંહને પકડવા માટે કોઈ પાંજરામાં તેને મનગમતે શિકાર મૂકીને પાંજરું ખુલ્લું મૂકી દે તો પણ પાંજરામાં પ્રવેશ કરવા નહિ જાય. કદાચ કંઈ કપટ કરીને તેને પકડે તે પણ તેને ક્ષણે ક્ષણે એમ થાય છે કે શું હું પાંજરામાં પૂરાઈ ગયે? તે પાંજરામાંથી મુક્ત થવાને જે સ્ટાર પ્રયત્ન કરશે ને સમય આવે ભાગી છૂટશે. વિચારે. આ સંસાર પણ એક પાંજરું છે. તેમાં વિષય ભેગ સમાન રેટીના ટુકડા જોઈને જે જીવે પૂરાઈ જાય તે કેવા કહેવાય ? બેલે તે ખરા. મારે તમને કંઈ નથી કહેવા. સંસારરૂપી પિંજરામાં વિવિધ પ્રકારનાં ભેગ અને સુખની સામગ્રી મળે છે ત્યાં સુધી જીવને વિચાર નથી થતું કે હું શું કરી રહ્યો છું ? પણ પુણ્ય ખલાસ થયા પછી શું ? તેને વિચાર કરી લે. અવિરતિના બંધન તેડવાનો અવસર મળે છે તે સિંહ જેવા શુરવીર બનીને છલાંગ મારીને પાંજરું તોડી નાંખો ને આત્માના અનંત સુખ મેળવવા માટે સર્વવિરતિને અપનાવી લે. સંપૂર્ણ સર્વવિરતિ ન બની શકે તે ચેડા થડા વિરતિભાવમાં આવે. જે તમને સંસારનાં બંધન ખટકતાં હેય ને છોડવાનું મન થતું હોય તે સમજી લેજે કે હું સિંહ જેવો શૂરવીર છું. આપણે બે દિવસથી સુલશાની વાત ચાલે છે. સુલશા ધર્મની અનુરાગી ને દેઢ શ્રદ્ધાવાન હતી. તેની પ્રશંસા ઈન્દ્ર મહારાજાએ કરી, આથી હરિણગમેથી દેવ સાધુનું રૂપ લઈને તેને ઘેર ગૌચરી કરવા માટે આવ્યા. સાધુને આવતાં જઈને સુલસાને ખૂબ હર્ષ થયે. તે ગાંડી ઘેલી બનીને ઉઠીને સામે ગઈ ને પધારે...પધારે ભગવંત! એમ આવકાર આપી વિનંતી કરીને ગૌચર વિગેરે વહોરાવવા માંડ્યું પણ સંતે લેવાની ના પાડી ત્યારે સુલશા કહે–ભગવાન ! શેની જરૂર છે ? સંતે કહ્યું, બહેન ! અમારા એક મુનિને દર્દ થયું છે. તે દર્દી માટે લક્ષપાક તેલની જરૂર છે. તે આપને ત્યાં જે હોય તે મારે એની જરૂર છે. હર્ષ ઘેલી થઈને સુલશાએ કહ્યું, ગુરૂદેવ ! આમાં આટલે બધે સંકેચ શા માટે રાખે છે ? મારે ઘેર લક્ષપાક તેલ તૈયાર છે. મારા ધન્ય ભાગ્ય કે સંતની સેવામાં મારી ચીજને ઉપયોગ થાય, અને મને લાભ મળે. દેવ એની ભક્તિ અને સુપાત્ર દાન દેવાને ઉમંગ જોઈને ચકિત થઈ ગયે. સુલશાએ દાસીને કહ્યું કે પેલે કબાટ ખુલે છે. તેમાંથી લક્ષપાક તેલને શીશ લઈ આવ. દાસી તેલને શીશ લઈને આવે છે ત્યાં દેવે શા-૭૪ Page #632 -------------------------------------------------------------------------- ________________ પિ૮૬ શારદા દર્શને પરીક્ષા કરવા માટે અદશ્યપણે દાસીને હાથ ધ્રુજાવી બાટલે પાડી નંખા. શીશ ફૂટી ગયે ને બધું તેલ ઢેળાઈ ગયું. કિંમતી તેલ ઢળાવાથી દાસી રડી પડી. સુલશાએ દાસીને કહ્યું. ચિંતા ન કરીશ. બીજો બાટલે તૈયાર છે. જલ્દી લાવ. દાસી બીજે બાટલે લઈને બે ડગલાં ચાલી ત્યાં પણ દેવે હાથ ધ્રુજાવીને પડાવી નાંખે. દાસી તે ખૂબ ધ્રુજવા લાગી. તે રડતાં રડતાં કહે છે બા! હું ખૂબ સાવચેતીથી બાટલે પકડું છું, પણ કઈ મારા હાથમાંથી ખેંચીને બાટલે બેંય ફેંકી દેતું હોય તેમ થાય છે. શેઠાણીએ કહ્યું. ચિંતા ન કર. હજુ ભાગ્યશાળી છું, ત્રીજે બાટલે પડ્યો છે પણ સાચવીને લાવજે. બાટલે ફૂટી ગયે ને તેલ ઢળાઈ ગયું તેની મને ચિંતા નથી પણ ગુરૂદેવને અમૂલ્ય લાભ લેવાનું ગુમાવી બેસાય તેને મને અફસેસ છે. દેવાનુપ્રિયે! તમને એમ થશે કે બબ્બે બાટલા દાસીના હાથે ફૂટી ગયા છતાં શેઠાણીને એમ નથી થતું કે હું જાતે લેવા જાઉં. એ લેવા જાય તે શું એના શેઠાણીપણામાં નાનપ આવી જાય ? કે દાસીને જ ત્રીજી વખત લેવા મેકલી. એમ નથી હોં, એને શેઠાણપણનું અભિમાન ન હતું, પણ એના મનમાં એ ચિંતા હતી કે પિતાના નિમિત્તે બબ્બે કિંમતી તેલના બાટલા ફૂટી ગયા તેથી ખેદ પામીને મહારાજ સાહેબ તેલ વહાર્યા વિના કદાચ પાછા ચાલ્યા જાય છે ? એ કારણે પોતે જતી ન હતી. તે ગુરૂદેવને વિનંતી કરતી કહે છે કે આપ જરાય સંકેચ ના રાખશે. હું હજુ એટલી ભાગ્યશાળી છું કે ત્રીજો બાટલે ભરેલ છે. તે હું આપને વહેરાવું છું. દાસીને કહે છે બહેન ! હવે એક જ બાટલે છે માટે તું બરાબર સાચવીને લાવ જેથી આપણને સુપાત્ર દાનને મહાન લાભ મળે, અને ગુરૂદેવના ઉપયોગમાં આવે. દેવ સુલશાના પરિણામની ધારા જોઈ રહ્યો છે કે એના અંતરના ખૂણામાં પણ દાસી ઉપર ગુસ્સે કે કિંમતી તેલ ઢળાઈ જવાથી ખેદ આવીને ધર્મને રંગ ભૂંસાઈને કષાયને રંગ ચઢે છે? “ના” એના અંતરના ખૂણામાં બેદનું નામ કે કષાયને કણીયે પણ નથી. દેવે કહ્યું, ઠીક, હજુ વધારે ચકાસણી કર્યું. દેવ પરીક્ષા કરવા આવે એટલે બાકી ના રાખે. બરાબર પરીક્ષા કરે. દાસી ત્રીજે બાટલે લઈને હર્ષભેર આવી. સુલશાની નજીક આવીને સુલશાને આપે તે પહેલાં દાસીના હાથમાંથી બાટલે પડાવી નાંખ્યો. દેવની શક્તિ આગળ બિચારી દાસીનું શું ગજું ! બાટલે ફૂટી જતાં દાસી યુકે ને ધ્રુસ્કે રડવા લાગી. અરેરે...હું કેવી અભાગણ! સુપાત્ર દાન દઈ મહાન લાભ લેવાના ત્રણ ત્રણ બાટલા મેં ફેડી નાંખ્યા ! બા ! આ પાપણીને મારી નાંખે. આમ કહેતી જાય ને કલ્પાંત કરતી જાય. દાસીને કલ્પાંત જોઈને સુલશાએ કહ્યું. બહેન ! આવી મામૂલી ચીજમાં આટલું બધું રડવાનું હોય ! છાની રહે. જે મારા ભાગ્યમાં દાન દેવાને લાભ ન હોત તો મારા હાથે પણ ફૂટી જાત. મારા દાનાંતરાય કર્મને ઉદય છે તેથી આમ બન્યું છે. એમાં તારે કાંઈ વાંક નથી. તું દરરોજ બધું જ કામ સાચવીને કરે છે ને શું આજે અસાવધાની રાખે ખરી? એ તે મારા કમભાગ્ય છે તેથી આમ બન્યું છે. કર્મ આગળ મારું, તારું Page #633 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શને મેટા મહારાજાનું કે દેવનું પણ કંઈ ચાલે નહિ. તેલના શીશા ફૂટી ગયા તેમાં આપણું સર્વસ્વ લુંટાઈ ગયું નથી. આ પ્રમાણે રડતી ને ઝૂરાપ કરતી દાસીને શાંત કરીને મુનિને કહે છે ભગવંત! મારા કમભાગ્ય છે કે ઘરમાં છતી વસ્તુ નિર્દોષ હોવા છતાં લાભ લઈ શકી નહિ પણ અમારે ત્યાં લક્ષપાકનું તેલ અવારનવાર થાય છે. કરાવવા આપ્યું છે. બે ત્રણ દિવસમાં આવશે તો આપ અમને લાભ આપજે. આપ દયાના સાગર છે. સુલશાની અડગ શ્રદ્ધા આગળ દેવ નમી પડયો :-સુલશાની ધર્મશ્રદ્ધા જોઈને દેવ વિચાર કરે છે કે આ શ્રાવિકા ગજબની છે. આટલા કિંમતી લક્ષપાક તેલના એક દાસીના હાથે ત્રણ ત્રણ બાટલા ફૂટી ગયા છતાં તેનામાં કોઈ નથી. એની ધર્મની શ્રદ્ધામાં ખામી નથી કે તેલ નકામું ગયાને અફસેસ નથી. માત્ર સુપાત્ર દાન દેવાને લાભ ગયે તેને ખેદ થાય છે, એમાં પણ પિતાના દાનાંતરીય કર્મને દોષ માને છે. ધન્ય છે તેની ધર્મશ્રદ્ધાને ! એના ઉપર દેવ પ્રસન્ન થઈ ગયે ને બધી માયા સંકેલી દેવ રૂપે પ્રગટ થઈને કહે છે હે દેવી સુલસા ! ક્ષમા કરજે. ઈદ્ર મહારાજાએ દેવસભામાં તારી દઢ ધર્મશ્રદ્ધાની પ્રશંસા કરી તેથી મને તારી પરીક્ષા કરવાનું મન થયું અને મેં તારી પરીક્ષા કરી. તેને કષ્ટ આપ્યું પણ ખરેખર, ઈન્દ્ર મહારાજાએ તારી પ્રશંસા કરી હતી, તેવી જ તું છે. હવે હું તારા ઉપર પ્રસન્ન થયે છું. બેલ, તારે શું જોઈએ છે? તારી જે ઈચ્છા હોય તે મને કહે. સુલશાને તે ભગવાનના વચનમાં અનન્ય શ્રદ્ધા હતી. એને સંતાનને મોહ ન હતે પણ એના પતિને સંતાનને મેહ હતું તેથી તેણે કહ્યું. મારે તે કંઈ જોઈતું નથી. મને તે મારા મહાવીર પ્રભુ મળ્યા એટલે બધું મળી ગયું છે. ભગવાનથી અધિક શ્રેષ્ઠ ચીજ આ દુનિયામાં કોઈ નથી. જેને ભગવાન મળ્યા તેને શી કમીને હોય? પતિને સંતોષ પમાડવા ફક્ત પુત્રની માગણ -મારા પતિને પુત્ર વિના અશાંતિ રહે છે. તે અશાંતિ દૂર થાય તેમ કરે. દેવે જોયું કે સુલશાને કંઈ જ ઈચ્છા નથી. એ તે ભગવાનમાં જ પોતાનું સર્વસ્વ (સુખ) માને છે. એને પુત્ર પરિવારને મેહ નથી પણ પતિને અસંતોષ દૂર કરવા ઇચ્છે છે. દેવે તેને બત્રીસ દિવ્ય ગોળીઓ આપીને કહ્યું કે દેવી ! જ્યારે તને પુત્રની ઈચ્છા થાય ત્યારે એક ગોળી ગળી જજે તે એક પુત્ર થશે. એમ કહી ગેળીઓ આપીને દેવ અદશ્ય થઈ ગયે. સુલશા મનમાં વિચાર કરવા લાગી કે મારે બત્રીસ પુત્રની શી જરૂર છે? જેટલે પુત્ર પરિવાર વધશે તેટલી પળોજણ વધશે, ને મારી ધર્મ સાધનાને કિંમતી સમય એમાં પૂરે થઈ જશે ને એમાં મારી જિંદગી પણ પૂરી થઈ જશે, તેના કરતાં બત્રીસે બત્રીસ ગળી સામટી ગળી જાઉં તે બત્રીસ ગેળીનાં ગુણ એક પુત્રમાં આવી જશે ને બત્રીસ લક્ષણો થી યુક્ત એ એક પુત્ર થશે અને મારા પતિની અશાંતિ દૂર થશે, આમ વિચારીને સુલશા બત્રીસે બત્રીસ ગેળીઓ ગળી ગઈ. એનું પરિણામ દુઃખદ આવ્યું, બત્રીસ ગોળીઓ Page #634 -------------------------------------------------------------------------- ________________ ૫૮૮ શાશા દર્શન એક સામટી ગળી જવાથી એક સામટા બત્રીસ ગર્ભ રહ્યા. આથી અસહ્ય પીડા ઊભી થઈ. તેની અકળામણને પાર ન રહ્યો, ત્યારે તેણે ધ્યાન કરીને દેવનું એક ચિત્તે સ્મરણ કર્યું. તેની અડગ ધર્મશ્રદ્ધાથી આકર્ષિત થયેલ દેવ આવ્યા. દેવે કહ્યું. દેવી! તમે બહુ મોટી ભૂલ કરી છે. મેં તમને પુત્રની ઈચ્છા થાય ત્યારે એક ગેળી ખાવાનું કહ્યું હતું, એક ગેળીથી એક પુત્ર થશે એમ કહ્યું હતું છતાં આ લેભ શા માટે કર્યો? હવે તે તમને બત્રીસ પુત્રે થશે, પણ એક પુત્રનું મૃત્યુ થશે તે બધાનું મૃત્યુ એક સાથે થશે. તારે એક પુત્ર ગમે ત્યાં ગયેલ હશે ને તેનું ત્યાં મૃત્યુ થશે તે ઘરમાં બેઠેલાં બધા પુત્રનું મૃત્યુ થશે. દેવની વાત સાંભળી સુલશાએ કહ્યું-મને બત્રીસ પુત્રને લેભ ન હતું પણ બત્રીસ પુત્રના ગુણ એક પુત્રમાં આવી જાય અને મને બત્રીસ લક્ષણે એક જ પુત્ર મળે તે માટે મેં આ કાર્ય કર્યું હતું, પણ ભવિતવ્યતા એવી હશે નહિંતર મને આવું કેમ સૂઝે! મારા ભાવિએ મને ભૂલવાડી. ભાવિ કરતાં મારે પિતાને દોષ છે. મેં લાંબે વિચાર કર્યા વિના આ કાર્ય કર્યું છે. હવે જે મારું પુણ્ય બળવાન હોય અને તમારામાં મારી પીડા હરવાની શક્તિ હોય તે પીડા મટાડો અને જે મારું પુણ્ય ન હોય તે મારા અશુભ કર્મને ઉદય છે એમ સમજીને હું સહન કરી લઈશ. સુલશાના જવાબથી પ્રસન્ન થયેલે દેવ -દેવાનુ પ્રિયે ! વિચાર કરે. સુલશાની શ્રદ્ધા કેટલી અડગ છે! બત્રીસ ગર્ભની અસહ્ય પીડા થાય છે. છતાં દેવને એમ નથી કહેતી કે હું તમારા પગમાં પડું. ગમે તેમ કરે પણ મારી પીડા મટાડે, એમ કાલાવાલા ન કર્યા પણ એક જ વાત કરી કે મારી ગેરસમજથી ભૂલ થઈ ગઈ છે ને પિડા અસહ્ય છે. જો તમે પીડા મટાડી શકતાં હો તે મટાડો અને જે ન મટાડી શક્તાં હો તે હું માનીશ કે મેં અશુભ કર્મો કર્યા છે તે મારે ભેગવવાના છે. એમ સમજીને ભોગવી લઈશ. સુલશાના બેલવામાં કેટલે વિવેક, નિખાલસતા અને અદીન ભાવ ભરેલે છે. આ એની ધર્મશ્રદ્ધાને પ્રભાવ હતે. સુલશાની ધર્મ પરિણતિમાંથી નીકળતા બેલ સાંભળીને દેવ તેના ઉપર ખુશ થઈ ગયે ને કહ્યું, ચિંતા ન કરીશ, પીડા મટી જશે. * સુલશાની પીડા શાંત થવાથી પતિને થયેલો હર્ષ :-સુલશાને ગર્ભની પિડા શાંત થવાથી શાંતિ વળી એટલે પિતાના પતિને બધી વાત કરી. નાગથિક પત્નીની પીડા શાંત થવાથી ખુશ થયે, પણ એક પુત્ર મરશે તે બધા મરણ પામશે, આ વાત સાંભળીને ચિંતાતુર બની ગયે, ત્યારે સુલશાએ કહ્યું-સ્વામીનાથ ! બધી ચિંતાઓ છોડી દઈ એક વીતરાગ વચનમાં શ્રદ્ધા રાખે. આ રીતે ધીરજ આપીને પતિને શાંત કર્યો. આ જિન વચનની શ્રદ્ધાને પ્રતાપ છે. જુઓ, સુલશને પુત્ર, પિસા કે બીજી કોઈ ચીજની આકાંક્ષા ન હતી. એણે તે ધર્મની શ્રદ્ધા અડગ રાખી તે ઈન્દ્ર મહારાજાએ દેવ સભામાં તેના વખાણ કર્યા ને દેવ પરીક્ષા કરવા આવ્યા તે પણ અડગ રહી, અને એના પતિની ઈચ્છા પૂર્ણ કરવા માટે પુત્રની પ્રાપ્તિ થાય તેવું માંગ્યું છે કે આપ્યું. તેમાં પણ સુલશાની ભૂલના Page #635 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન પ૮૯ કારણે મહાન પીડા ઊભી થઈ તે પણ દેવે શાંત કરી, આ છે ધર્મને પ્રભાવ, આવી મહાન સતીઓનાં દૃષ્ટાંત સાંભળીને તમારા જીવનમાં ધર્મને તાણાવાણાની જેમ વણી લે ને સંસાર સુખને રાગ છેડે તે કર્મબંધનથી મુક્ત બની મહાન સુખને સ્વામી બનશે. વધુ ભાવ અવસરે. ચરિત્ર: લોકેએ આપેલો દુર્યોધનને ફીટકાર -સતીને પિકાર શીલના રક્ષક દેવેએ સાંભળે અને ૧૦૮ ચીર પૂર્યા, અને સતીને જયાકાર બેલા. એટલે દુશાસન તે ઝંખવાણું પડી ગયે. સભાજને ખડખડાટ હસવા લાગ્યા કે હે દુષ્ટ! તું કહેતે હતે ને કે દ્રૌપદીને નગ્ન બનાવીએ ! લે બનાવને ! કેમ બેસી ગયો? તારું બળ કયાં ગયું ? એમ સૌ તેની મજાક કરવા લાગ્યા. આપણે જૈન ધર્મની માન્યતા પ્રમાણે શીલના રક્ષક દેવેએ ૧૦૮ ચીર પૂરીને તેની લાજ રાખી, પણ વૈષ્ણવ ધર્મની માન્યતા એવી છે કે ૯૯ ચીર પૂર્યા છે. અત્યાર સુધી પાંડ નીચું જોઈને બેસી રહ્યાં હતાં. પણ જ્યાં દ્રૌપદીને ચીર પૂરાયા અને દેવેએ તેને જ્યજયકાર બેલા ત્યાં પાંડમાં બળ આવ્યું, અને એકદમ ક્રોધમાં આવી ભીમ પગ પછાડીને કહે છે કે હે સભાજને ! તમે સાંભળે. આ કૌરવોએ કપટ કરીને સત્યના અવતારી એવા ધર્મરાજાને જુગાર રમાડીને અમને ભિખારી બનાવ્યા, ને સતી દ્રૌપદીની લાજ લેવા ઉઠયા તેમજ દુર્યોધને ભરી સભામાં જાંઘ બતાવીને કહ્યું–હે પ્યારી ! અહીં બેસ. આવું બેલતાં પાપીને શરમ નથી આવી. તે ઉપરાંત પવિત્ર દ્રિૌપદીના ચીર ખેંચવાને આ પાપીઓએ જુલમ કર્યો છે. કુર બનીને સભામાં તેને એટલે પકડીને લાવ્યું છે, તેને પાપકર્મોને બદલે તેને તેના કર્મો તે આપશે જ, પણ તે પહેલાં હું તેને તેના કર્મોને બદલે આપી દઈશ. કરવ રાંડો ફિરે ભટકતી, વન વનમાં ય વિલખતી, તે મેરા હૈ નામ ભીમજી, મેરી દેખના શક્તિ છે.....શ્રોતા ક્રોધથી ધમધમતા ભીમે લાલ આંખ કરીને કહ્યું અમારી આ દશા કરનારા કૌરની સ્ત્રીઓને વિધવા બનાવી વન વનમાં ભટકતી કરીશ. યાદ રાખો કે તમે અત્યારે અમને ભિખારી બનાવી તમારા દાસ બનાવ્યા છે, પણ વખત આવે મારી શક્તિને પર તમને બતાવી દઈશ. તમે જોઈ લેજો. દ્રૌપદીને ચેલે ખેંચીને સભામાં લાવનાર અને તેનાં ચીર ખેંચનાર દુઃશાસનના હાથને શરીરથી જુદા કરી તેના લેહીથી પૃથ્વીને લાલ બનાવીશ અને જે પાપી દુર્યોધને હદ વટાવીને દ્રૌપદીને જાંઘ બતાવી છે, તેની જાંઘના મારી ગદાથી ચૂરેચૂરા કરી નાંખીશ. જે આ કાર્ય હું ન કરું તે આ પાંડુપુત્ર ભીમ નહિ, તેમજ હું આ બદલે ના લઉં તે મારું ક્ષત્રિયપણું છેડી દઈશ. આવી આ સભા સમક્ષ આજે હું દઢ પ્રતિજ્ઞા કરું છું. Page #636 -------------------------------------------------------------------------- ________________ ૫૯૦ શારદા દર્શન “ભીમની આકરી પ્રતિજ્ઞાથી ધ્રુજી ઉઠેલી સભા" - જ્યારે ભીમે પિતાની પ્રતિજ્ઞાની ઘેષણ કરી ત્યારે આખી સભામાં ખળભળાટ મચી ગયે. ભીમના સિંહ ગર્જના જેવા શબ્દોથી ધરતી ધ્રુજી ઉઠી. દરેકના મનમાં થઈ ગયું કે હવે મામલે ખતમ. સત્યવાન પુરૂષે કદી બેલે નહિ અને બેલે તે તે પ્રમાણે કર્યા વિના રહે જ નહિ. અત્યારે દુર્યોધન ભલે સત્તાના મદમાં નાચતે હેય પણ એક દિવસ એ આવી જશે કે તેમનું નામનિશાન નહિ રહે. ભીમ અને અર્જુનને દુનિયામાં કઈ જીતી શકે તેમ નથી. હવે તમારા પાપ કર્મનાં ફળ તમે ભોગવી લેજે.” બીજા લેકે તે ગમે તેમ બેલવા લાગ્યા. સાથે ભીષ્મપિતા, વિદુરજી વિગેરે મહાનપુરૂષ પણ દુર્યોધન પાસે આવીને કહે છે, હે દુર્યોધન ! અમે તે તને પહેલેથી આ કુર્તવ્ય કરવાની ના પાડી હતી. તેને ખૂબ સમજાવ્યું પણ કઈ રીતે તું સમજે નહિ. આ કપટબાજી રમીને તેં શું લીલું કર્યું? આપણે કુરુવંશ કે નિર્મળ અને પવિત્ર છે! તેની ઉજજવળ કીતિને તે કલંકિત બનાવી. તે સતીને કષ્ટ આપતાં પાછું વાળીને જોયું નહિ. તેનું પરિણામ શું આવશે તેને કંઈ વિચાર કર્યો નહિ, તારે બાપ તે દ્રવ્યથી અંધ છે, પણ તું તે દ્રવ્ય અને ભાવ બંને રીતે આંધળો છે. છતી આંખે તેં ન જોયું કે મારી માતા સમાન દ્રૌપદીને હું શું કરી રહ્યો છું ને તેની કેવી દશા કરું છું ! તને હજાર વાર ધિક્કાર છે. આ રીતે ભીષ્મપિતાએ કહ્યું, ત્યાં વિદુરજી ક્રોધથી લાલચેળ થઈને બોલી ઉઠયાં કે જ્યારે આ દુર્યોધનને જન્મ થયે ત્યારે જ મેં તેને કહ્યું હતું કે આ પુત્ર કુરૂકુળમાં ધૂમકેતુ થશે. એ એ અંગારે પાકશે કે એ પિતાના વંશને ઉછેદ કરશે. કેઈ ચાંડાળ પણ ના કરે તેવા નીચ કર્યો એ કરશે. દયે. ધનને ફીટકાર આપ્યા પછી વિદુરજી કહે છે ધૃતરાષ્ટ્ર ! દેખે, આ તમારી લાડકવાયાએ કેવું કામ કર્યું ? હવે અલ્પ સમયમાં તમારું નામનિશાન નહિ રહે. સારે દીકરે કુળ દીપાવે. તમારા પુત્રએ તે કુળને લજાવ્યું. તમે બાપ થઈને દીકરાને રેક્યો નહિ. આવા દિકરા જીવતાં કરતાં મરેલા સારા. ધૃતરાષ્ટ્ર કહ્યું. મેં ઘણું સમજાવ્યું હતું પણ તે સમયે નહિ. ભીષ્મપિતાએ કહ્યું તમે તેને ફળ ભોગવી લેજે. હવે ધૃતરાષ્ટ્રને દુર્યોધન ઉપર ખૂબ ક્રોધ આવ્યો છે. તે દુર્યોધનને કે ધિક્કારશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૭૫ ભાદરવા સુદ ૧૩ ને રવિવાર તા. ૨૫-૯-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! મમતાના મારક, સમતાના સાધક અને સત્યના શેધક એવા જિનેશ્વર ભગવંતેએ ભવ્ય જીનાં કલ્યાણને માટે દ્વાદશાંગી સૂત્રની પ્રક્ષણા કરી. તેમાં અંતગડ સૂત્રને ગજસુકુમારને અધિકાર ચાલે છે. ગજસુકુમાર Page #637 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન મક્ષગામી જીવ છે. જેમ સૂર્યને ઉદય થતાં અંધકારને નાશ થાય છે તે પ્રકાશ પથરાય છે તેમ આવા પ્રતાપી જીના જન્મ થતાંની સાથે તેમના પ્રકાશનાં કિરણે બહાર પથરાય છે. ગજસુકુમારને જન્મ થતાં સારી દ્વારિકા નગરીમાં આનંદ આનંદ છવાઈ ગયો. ખૂબ આનંદપૂર્વક તેમને જન્મ મહોત્સવ ઉજવાયે, અને મોટા થયાં ત્યારે તેમને કલાચાર્ય પાસે ભણવા મૂક્યાં. થડા સમયમાં ગજસુકુમાર ૭૨ કળામાં નિષ્ણાત બન્યા. બધી કળાઓ ભણાવીને કલાચા તેમના માતાપિતાને સેંપી દીધા. વસુદેવ રાજાએ તેમનું જિંદગીનું દરિદ્ર ટળી જાય તેટલું દ્રવ્ય આપ્યું ને તેમને સત્કાર સન્માન કરીને વિદાય કર્યા. ગજસુકુમાર ભણીગણીને આવ્યાં છે. કૃષ્ણ વાસુદેવ તેમજ વસુદેવ પિતાજી તેમને તે કલાઓના વિષયમાં જે કંઈ પૂછે છે તેને ફટાફટ જવાબ આપે છે. આ જોઈને બધાંને ખૂબ આનંદ થાય છે. તમારે દીકરે ભણીગણીને આવે છે તે તમને એ આનંદ થાય છે ને? માતા દેવકીને બધા કેડ પૂરા થયા. ગજસુકુમાર મોટા થયા. “મોકાસમથે ના ચાલે રોલ્યા” એટલે તે ભેગ ભેગવવાને સમર્થ યુવાન થયાં. જ્યારે સંતાને યુવાન થાય ત્યારે માતા પિતાએ તેમને પરણાવવાની તૈયારી કરે છે. કારણ કે જીવને અનાદિ કાળથી સંસારસુખને બહુ રસ છે. દીકરાની માતા એમ માને છે કે મારા દીકરાને પરણાવું, વહુ લાવું ને હું સાચું બનું, બહેનને એવા કેડ હેય છે. કેમ મારી બહેનો, બરાબર છે ને? સાસુ બનવાના કેડ કરે છે પણ વહુ આવ્યા પછી તે તેને દીકરીની માફક માને અને વહુ સાસુને પિતાની માતા સમાન માને તે માનવી સંસારમાં સ્વર્ગ જેવાં સુખ માણી શકે છે, પણ જે આવી સમદષ્ટિ ન રહે તે સંસાર દાવાનળ જેવું બની જાય છે. કારણ કે વહુ લાવ્યાં પહેલાં સાસુ એમ માનતી હોય છે કે વહુ આવશે એટલે હું આમ કરીશ ને તેમ કરીશ. પરણવા માટે ઉત્સુક બનેલે પુત્ર માને છે કે પછી આનંદથી સ્વર્ગ જેવાં સુખે માણીશું, અને કેડ ભરેલી કન્યા પણ અનેકવિધ આશાઓના મિનારા ચણે છે ને કલ્પનાનાં સેહામણું સ્વપ્ન નજર સમક્ષ નિહાળે છે, ત્યારે જ્ઞાની પુરૂષે કહે છે કે, હે સ્વપ્ના કેવા સુંદર ભાસે, સ્વર્ગ ખડું છે જાણે આંખની પાસે, ઇન્દ્રપુરીમાં સદા રહેશું, ભેગ વિલાસે ભેગવશું એમ કે માને ભલે, બાકી બધે બેટે ખેલ છે, એ સ્વપ્ન સૌને સમજાવે છે શું? હે માનવ ! આ કલ્પનાનાં રંગીન સેનેરી સહામણું સંસાર સુખનાં સ્વપ્નાં તેને તારી દષ્ટિ સમક્ષ એવા દેખાય છે કે જાણે મારી સામે આખું સ્વર્ગ નીચે ઉતર્યું ન હોય! અમે ઇન્દ્રપુરીમાં રહીને શાંતિથી સંસારનાં સુખ ભોગવીશું પણ વિચાર કરે કે સ્વપ્નાનું સુખ કદી સાચું હોય ? સ્વપ્નમાં તે ઘણું સુંદર સુંદર જોયું પણ જ્યાં આંખ ખુલે છે ત્યાં સ્વપ્નનું સુખ વિલય થઈ જાય છે, તેમ આ સંસારનો બધે ખેલ ખેટો છે. સ્વપ્ન તમને એમ સમજાવે છે કે જેમ આંખ ખુલતાં તારું બધું સુખ ખતમ થઈ ગયું તેમ તારું Page #638 -------------------------------------------------------------------------- ________________ શા દર્શન આ સંસારનું સુખ સ્વપ્નાના સુખ જેવું છે, પાણીના પરપોટાને વિલય થતાં વાર લાગતી નથી તેમ સંસારના સુખેને વિલય થતાં વાર નથી લાગતી. માનવીએ શું ધાર્યું હોય છે ને ક્ષણમાં શું બની જાય છે? એણે ધાર્યું હતું કે સ્વર્ગ જેવા સુખ ભોગવીશું પણ એવા ગાઢ કર્મને ઉદય થાય છે કે સ્વર્ગ જેવાં સુખ ભેગવવાને બદલે નરક ઘોર જવા દુઃખે ભેગવવાનો સમય આવી જાય છે. માટે સંતે તમને કહે છે કે સંસારમાં સુખની આશા છેડીને આત્માનું સુખ મેળવવા માટે ધમરાધના કરે, પણ મેહમાં મૂઢ બને. જીવાત્મા ધર્મ કરવા માટે વાયદા કરે છે કે કાલે કરીશ. કાળની સાથે કર્યો છે વાયદે, ચાલશે ના ત્યાં કશે એ કાયદે, કામ કરવું છે તે આજે કર, કાલની વાત કરે છે ફાયદે ! તમે કાલનો વાયદો કરે છે પણ કાળરાજા આવશે ત્યારે એને તમે વાયદે કરી. શકશે ખરા? કે ઊભું રહે. ડીવાર રહીને આવીશ. ત્યાં તે એક સેકન્ડનો પણ વાયદે નહિ કરી શકાય, તે ધર્મારાધના કરવામાં શા માટે વાયદા કરે છે ? વાયદામાં ફાયદો નહિ થાય. માટે આરાધના કરવા જાગૃત બનો, હું કાલે ધર્મધ્યાન કરીશ એવા વાયદા કેણું કરી શકે? આ સંસારમાં સુખે કણ સૂઈ શકે ? ઉત્ત. સૂત્રના ૧૪મા અધ્યયનમાં ભગવંતે કહ્યું છે કે जस्सात्थ मच्चुणा सक्ख, जस्स वऽस्थि पलायणं । जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुए सिया ॥२७॥ જેણે મૃત્યુ સાથે મિત્રતા બાંધી છે અગર મરણ આવે ત્યારે મરણના મુખમાંથી ભાગી છૂટવાની જેનામાં તાકાત છે અને જે એમ જાણે છે કે હું મરવાનો નથી તે સુખે સૂઈ શકે છે. બાકી બીજા કોઈ સંસારમાં સુખે સૂઈ શકતા નથી. માટે આવું સમજીને મૃગજળ જેવાં સંસારના કાલ્પનિક સુખમાં ભરમાશે નહિ પણ આત્માના સુખ મેળવવા તૈયાર બનજો. ધર્મનું કાર્ય કાલે કરવાનો વિચાર કર્યો હોય તે આજે કરી લે ને આજે કરવાનો વિચાર કર્યો હોય તે હમણું જ કરી લે. કારણ કે આયુષ્યનો એક ક્ષણને વિશ્વાસ કરવા જેવું નથી. કાલે કરીશ....કાલે કરીશ એવું કહેનારા કંઇક જીવેની કાલ આવતાં પહેલાં કાળ આવી ગયે. માટે જ્યારે ભાવ જાગે ત્યારે આરાધના કરી લે. જેમ સિંહને પાંજરાનું બંધન ગમતું નથી. એ પાંજરામાંથી છટકવાને લાગ શોધે છે, ને લાગ મળતાં પાંજરામાંથી છટકી જાય છે, તેમ તમે સિંહ જેવા બનીને આ સંસારના પાંજરામાંથી છૂટવાને લાગશે અને લાગ મળે ત્યારે છટકી જાઓ. જે મહાનપુરૂષને પાંજરાનું બંધન સાધ્યું તે લાગ શોધીને છટકી ગયા અને સંસારથી મુક્ત થઈને પાંજરામાં પૂરાયેલા છે ઉપર દયા કરીને તેમને મુક્ત થવાને માર્ગ બતાવ્યો. મહાનપુરૂષનું હૃદય કરૂણાથી ભરેલું હોય છે. એટલે જેને દુઃખથી મુક્ત બનાવીને તેને પિતાના જેવા સુખી Page #639 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન બનાવવા માટે પ્રયત્ન કરે છે. પરના દુઃખે તે દુઃખી થાય છે ને પરના સુખમાં તેઓ આનંદ માને છે. મહાનપુરૂષેનું જીવન આપણને પ્રેરણા આપે છે કે હે જીવાત્મા! જૈનધર્મને ટૂંક સાર શું છે? પરના સુખે સુખી થાવું તે આપણે સધર્મ છે અને પરના દુખે દુઃખી થાવું તે આપણે નિજધર્મ છે.” આટલું સમજે તે પણ જીવનને ઉદ્ધાર થાય, પણ આજે તે એવે સમય આવ્યું છે કે બીજાનું સુખ જોઈને માણસ ઈર્ષાથી બળી જાય છે. બીજાનું સુખ સહન થતું નથી. પિતે સુખી હોય તે પણ પિતે પિતાનું સુખ ભોગવી શકતું નથી, અને બીજાના દુઃખની પરવા કરતે નથી. પિતે શીખંડ પુરી ખાઈને આનંદ મા પણ બીજા કેટલા દુઃખી છે તેની કદી ચિંતા થાય છે? જે તમે સાચા માનવ છે તે વિચાર કરજે કે હું તે મારા પુણ્યથી સુખી છું પણ મારા કુટુંબને એક પણ સભ્ય દુઃખી રહેવું ન જોઈએ. વધુ સુખી રહે તે ગામને સભ્ય દુઃખી ન રહે તેની ચિંતા કરજે પણ તમને સુખ મળ્યું છે તેમાં આનંદ માનીને બેસી ન રહેશે. આ સંસારમાં એક પ્રકારનું દુઃખ નહિ પણ અનેક પ્રકારના દુઃખોથી ભરેલા આવા સંસારમાં રહેલા એની મને તે દયા આવે છે કે તેઓ કેમ રહી શકે છે? પાસે ધન હેય તે સુખ નહિ ને ન હોય તે પણ સુખ નહિ. સંસારમાં કોણ સુખે સૂઈ શકે છે એ તે બતાવે ? કહેવત છે ને કે “સુખે ન સૂવે દીકરીને બાપ, સુખે ન સૂવે ધનને નાથ” માણસ પાસે ધન વધે છે તેમ ચિંતા વધે છે. એક જમાને એ હતું કે પ્રજાજનેને સુખી જેઈને રાજાઓ ખુશ થતાં હતાં. એ સમજતાં હતાં કે આપણી પ્રજા સુખી હશે તે આપણને લાભ છે ને? અને રાજ્યનું ગૌરવ છે પણ આજે સરકારની દષ્ટિ ટૂંકી હોવાથી પ્રજાનું ધન તે પડાવી લે છે. તેથી પ્રજા ચેરી કરતાં શીખી છે. ધન વધ્યું તે કયાં સંતાડવું ? તેને માટે શી વ્યવસ્થા કરવી તેની ચિંતામાં માનવી સુખે ઉંઘી શકતે નથી. ટૂંકમાં સંસાર સર્વથા છેડવા જેવું છે. કદાચ અત્યારે તમે સુખી છે અને તમને લાગે કે સંસાર સારે છે, પણ કર્મ કયારે દિશા બદલશે તેની ખબર નથી. એક બનેલી કહાની કહું. સાંભળે. એક કુટુંબમાં યુવાન પતિ-પત્ની હતાં, પતિનું નામ પ્રકાશ હતું. જેવું નામ તેવા તેનામાં ગુણો હતાં. અંધકારમાં પણ પ્રકાશ કરે તે તે છોકરે હતે. સ્વભાવને શાંત અને દયાળુ હતે. ખીઓના દુખ જોઈને તેનું હૃદય દયાથી પીગળી જતું હતું. તેની પાસે જે કઈ દુઃખી આવે ને દુઃખની કહાની કહે છે તે પ્રેમથી સાંભળો અને દુખીના દુખ દૂર કરતા હતા. મહાન પુરૂષે કહે છે કે જે તમને શક્તિ મળી હોય તે આટલું કરજે. “ દુઃખી છવાની દાદને સૌ પ્રથમ સ્વીકારજે, જે થાય તે સેવા કરી બળતા હૃદયને ઠારજો,* * • શા–૭૫ Page #640 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન તમારી પાસે કઈ પણ દુઃખી આવે તે તેની ફરિયાદ પહેલા સાંભળજે. સુખીની વાતે સૌ સાંભળે પણ દુઃખીની દાદ સાંભળનાર આ દુનિયામાં કોઈ નથી. માટે તમે દુઃખની દાદ પહેલી સાંભળજે, ને તમારી શક્તિ પ્રમાણે તેની સેવા કરજે. આ પ્રકાશ પરોપકારી અને પવિત્ર હૃદયને માનવી હતું. તેની પત્નીનું નામ અરૂણા હતું. અરૂણા શ્રીમંત ઘરની છોકરી હતી ને રૂપાળી ખૂબ હેવાથી તેને રૂપને ગર્વ હતું. એ દરરોજ અરિસામાં મુખ જોઈને હરખાતી ને પિતાની જાતે જ પોતાનાં વખાણ કરતી. અરિસામાં પિતાનું પ્રતિબિંબ જોઈને કહેતી :-અહો ! હું કેવી રૂપાળી છું! દુનિયામાં મારા જેવું કંઈ રૂપાળું હશે ? એમ કહીને મલકાતી અને દરરોજ ચામડાને મુલાયમ રાખવા પ્રયત્ન કરતી. મહાનપુરૂષ કહે છે કે જે આત્માને ભૂલીને ચામડાની (દેહની) સેવા કરે છે તે એક પ્રકારના ચમાર છે. પ્રકાશની પત્ની અરૂણા પણ ચામડાની પુજારી હતી. સમય જતાં રૂપમાં ગર્વિષ્ઠ બનેલી અરૂણાએ એક પુત્રીને જન્મ આપે. માણસ માત્રને પિતાના સંતાન વહાલા હેય છે. સંતાન માટે માણસે કેટલું કરે છે ! અને ગાંડું ઘેલું પણ પિતાનું સંતાન વહાલું લાગે છે, પણ અહીં જુદું જ બન્યું. અરૂણાને ખબર પડી કે દીકરી કાળી છે, એણે જોઈ એટલે બેબી ઉપર ઘણા છૂટી. હાય હાય-હું આવી રૂપાળી અને મારી બેબી કાળી ! માતાને એના ઉપર જરા પણ પ્રેમ આવતું નથી. બેબી માટે બાઈ રાખવામાં આવી. બાઈ બેબીનું બધું કરે પણ અરૂણું તે તેના સામું જોતી નથી. કયારેક બાઈકહે-બહેન! તમે બેબીને રમાડે તે ખરા ! જુઓ, કેવી ખિલખિલાટ હસે છે ! ત્યારે અરૂણ કહે છે તું રમાડ. મારે એને રમાડવી નથી. માતાનું આવું વર્તન જોઈને બાઈ પણ વિચાર કરતી કે અહા...શું કર્મની વિચિત્રતા છે! માતાને આ નિર્દોષ ફૂલ ઉપર વહાલ નથી આવતું. છોકરીને દેખે ને માતાને ક્રોધ આવે. હાયતું કેવી કાળી છે. આ અભિમાનીને પિતાની દીકરી હોવા છતાં દીકરી કહેતાં શરમ આવે છે. એને પતિ કહેતે અરૂણા ! તું મા થઈને આવું બોલે છે! ગમે તેમ તેય તારી બેબી છે. તેને પ્રેમ ઉત્પન્ન કરાવવા પ્રકાશે અરૂણાના ખેાળામાં મૂકી ત્યારે અરૂણાએ ગુસ્સ કરીને ફેંકી દીધી, અને કહે છે કે તમને વહાલી હેય તે રમાડે. મારે નથી જોઈતી. બંધુઓ ! વિચાર કરજે, કર્મ ખેલ કે છે! આ ફૂલ જેવી બાળકીએ માતાનું શું બગાડયું છે? એક એની ચામડી કાળી છે એટલું જ ને ? પણ એના ગુણ ચેડા કાળા છે? કહેવાય છે કે કર્મને ઉદય હેય તે દીકરી સાસરેથી ફેંકાઈ જાય પણ માતાના ખેળેથી ફેંકાય નહિ, પણ આ નિર્દોષ બાળકીના એવા ગાઢ કર્મને ઉદય છે કે બાલપણથી જ માતાના ખેળેથી ફેંકાઈ ગઈ છે. પ્રકાશ ઘણીવાર કહેતા કે અરૂણા ! રૂપ મળવું તે કંઈ આપણું હાથની વાત નથી. તું શા માટે આમ કરે છે? કદાચ આપણે જ કાળા જમ્યા હત તે ! શું માણસની કિંમત ચામડીથી અંકાય છે? આમ ખૂબ સમજાવતે પણ એનું હૃદય બિલકુલ પીગળતું નહિ. આજે દુનિયામાં રૂપની કિંમત છે. ગુણની કિંમત નથી, Page #641 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૫૫ દીકરે રૂડી રૂપાળી વહુ પસંદ કરીને પરણે છે. સાસુ મનમાં હરખાય છે કે મારી વહુ કેવી ગોરી ગેરી છે! લેકેના મેઢે વખાણ કરતી ફરે છે કે મારા દીકરાની વહુ બહુ રૂપાળી છે, પણ ગોરી ગોરી વહુરાણીને સાસુએ કહ્યું. બેટા ! જરા પાણીને ગ્લાસ અને દાતણ આપે ને ! ત્યારે કહે છે તમારા પગ ભાંગી ગયા છે? (હસાહસ) જુઓ, આ ગેરીના ગુણ. આવું કહે પછી પ્રેમ રહે? પણ આ જગ્યાએ કાળી વહુ હોય પણ ખડે પગે સેવા કરતી હોય તે કેટલે પ્રેમ આવે ! આવું જોઈને પણ સમાજ કે રૂપ કરતાં ગુણની મહત્તા છે. રૂપને જેનારી પણુ ગુણને નહિ જોનારી અરૂણ”:-બેબી બાર મહિનાની થઈ પણ એનું નામ પાડ્યું નથી. એને બાપ કહે છે આનું નામ તે પાડો! શું કહીને બોલાવવી ? ત્યારે અરૂણુએ કહ્યું. એનું નામ શું પાડવાનું છે! એનું નામ કાળુડી, ત્યારે પ્રકાશે કહ્યું, એવું નામ ન હોય. આપણે તેનું નામ કલ્યાણી રાખીએ. ત્યારે અરૂણાએ મોં મચકોડીને કહી દીધું કે તમારે જે કહેવું તે કહેજે પણ હું તો કાળુડી જ કહેવાની. બાળકીના એટલાં પુણ્યનો ઉદય હતું કે બાપ તેને ખૂબ રાખતે. તે દુકાનેથી ઘેર આવે એટલે પહેલાં બેબીની સંભાળ લેતે. એને ખૂબ રમાડત. બાળક તે ખૂબ નિર્દોષ હોય છે. એ પ્રેમનું ભૂખ્યું હોય છે. એ પિતાનું હૃદય ઓળખી ગઈ તેથી પ્રકાશને જોઈને ખીલખીલાટ હસતી, ને તેને વળગી પડતી. રજાને દિવસે સાંજના ગાડીમાં બેસીને ફરવા જતા ત્યારે પ્રકાશ કહે કે આપણે બેબીને સાથે લઈ જઈએ. ત્યારે અરૂણ છણકો કરીને કહી દેતી કે તે મારે નથી આવવું. તમે એને લઈને જાઓ. એટલે પ્રકાશનું કંઈ ચાલતું નહિ ને બેબીને બાઈ પાસે મૂકવી પડતી. કાળુડી ધીમે ધીમે મટી થવા લાગી. એને જેમ જેમ સમજણ આવતી ગઈ તેમ તેમ લાગવા માંડ્યું કે મારી મમ્મીને હું ગમતી નથી. મમ્મી મને ખળામાં બેસાડતી નથી. મારે માથે હાથ ફેરવીને વહાલ કરતી નથી. મારા સામું જોઈને હસતી પણ નથી. છતાં એ તે દેડતી મમ્મી પાસે જતી ને કાલીઘેલી ભાષામાં મમ્મી...મમ્મી કહીને વળગી પડતી પણ માતાનું હદય પીગળતું ન હતું. નિર્દોષ બાળકને જોઈને ગમે તેવી માતા હોય તે પણ તેના હૃદયમાં પ્રેમના અંકુર ફૂટયા વિના ના રહે, પણ અરૂણું તે અભિમાનનું પૂતળું હતી. તેના હૈયામાં કાળુડીનું સ્થાન નહોતું. રૂપના અભિમાનવાળી અરૂણુને દીકરી પ્રત્યે તિરસ્કાર” -મમ્મીના ખોળામાં બેસવા આશાભેર આવેલી બેબીને ધક્કો મારીને કહી દેતી કે આધી જા. મારે હેત નથી કરવું. ક્યારેક પીપરમીટ ર્માગતી, રમકડા માંગતી તે માર મારતી. ખાલપણનાં લાડ માતા પાસેથી કાલુડીને મળતાં નથી પણ પ્રકાશ એને માટે રમકડા, પીપરમીટ બધું લાવતે. બાપ એને રમકડું આપે એટલે પાછી દોડતી જઈને કહે-જે...........મમ્મી, મારા પપ્પા મારા માટે કેવા સરસ રમકડા લાવ્યા છે. કેટલી બધી પીપરમીટ લાવ્યા છે. તે પણ તેના સામું જોતી નહિ પણ એના હાથમાંથી રમકડા લઈને ફેંકી દેતી ને તેને મારીને Page #642 -------------------------------------------------------------------------- ________________ y શારદા દેશન કાઢી મૂકતી, માતાનું' આવુ વર્તન જોઈ ને કાળુડીને ખૂબ દુઃખ થતુ. તે રડી પડતી, ત્યારે પ્રકાશ એને ઉંચકી લેતા ને પ્રેમથી રમાડતા. કાળુડી અઢી વર્ષની થયા પછી બીજી એબી આવી. તે ખૂબ રૂપાળી હતી. તેથી તેને તે ખૂબ વહાલ કરે છે. કાળુડી સમજવા લાગી કે મારી નાની બહેન રૂપાળી છે એટલે મમ્મી એને વહાલ કરે છે ને હુ કાળી છું તેથી મને નથી ખેલાવતી. નિર્દોષ હૃદયની કાળુડી ગેરી થવા ખૂબ સ્નાન કરે, પછી પાવડર લગાડી મમ્મી સામે આવીને ઉભી રહે, ત્યારે અરૂણા તિરસ્કારથી હસીને કહેતી કાળુડી ! તુ ગમે તેટલી મહેનત કરીશ તે પણ કંઈ ગોરી થવાની નથી, કાળુડી તે કાળુડી જ રહેવાની. એમાં કઈ ફેર પડે નહિ. આવા શબ્દો સાંભળીને તેને ખૂબ આઘાત લાગતા. તેથી ખૂણામાં બેસીને ખૂબ રડતી. જ્યાં સુધી નાની બેખી ન હતી ત્યાં સુધી અનિચ્છાએ પણ એને ખવડાવતી, મેલાવતી પણ હવે તે કાળુડીની જરા પણુ ખખર લેતી નથી, પણ ખાપ પૂરી કાળજી રાખતા હતા. એને વહાલ કરતા હતા, ત્યારે અરૂણા ગુસ્સે થઈ ને કહેતી-એ કાળુડીને શું રમાડચા કરો છે ? આને રમાડાને ! આ મારી ગારાંગીની કેવી સુંદર લાગે છે! રૂપાળી એખીતું નામ ગારાંગીની પાડ્યુ. ફરવા જાય તે એને લઈને જાય પણ કાળુડીને લઈ જતી નથી. કાળુડી કહેતી, મમ્મી ! મને એક દિવસ તેા લઈ જા. એવી કાલી એલી સાંભળીને પ્રકાશ પીગળી જતા ને કહેતા, અરૂણા! સાથે લઈ લે ને. બિચારી કેટલી ખુશ થશે ! ત્યારે ખને વચ્ચે ઝઘડો થઈ જતા. કાળુડીના મનના વિચાર ” :-આ જોઈ ને કાળુડી સમજી જતી કે મારા માટે મારા પપ્પાને કેટલુ' સહન કરવુ પડે છે! એટલે પપ્પા એકલા હોય ત્યારે જઈને કહેતી પપ્પા ! હવે હું મમ્મી સાથે ફરવા આવવાનું નહિ કહુ હાં, અને તમે પણ મને લઈ જવાનું ના કહેતા. મારા માટે તમે દુઃખી થાવ છે. કાળુના આવા મીઠાં શબ્દો સાંભળીને પ્રકાશની આંખમાં આંસુ આવી જતા. કાળુડી પાંચ વર્ષની થઈ ત્યાં એની મમ્મીએ માખાને જન્મ આપ્યા. એ પણ ખૂબ રૂપાળા હતા. માત્ર કાળુડી જુદી પડતી હતી. tr જન્મ “ જનેતા હૈાવા છતાં દીકરીના માથે દુઃખના ડુંગરા ' ઃ- ખાખાના પછી એની મમ્મીને કાળુડી તરત વીસરાઈ ગઈ. અધી રીતે પૂરુ દુઃખ દેવા લાગી ને કહે કે કાળુડી મારાથી દૂર જાય તે સારું. પત્નીનુ પુત્રી પ્રત્યેનુ આવું વર્તન જોઈ ને પતિપત્ની વચ્ચે કલેશ થવા લાગ્યા, પરિણામ એ આવ્યુ કે પ્રકાશની ગેરહાજરીમાં અરૂણા એને ખૂબ ધમકાવવા લાગી. માર મારવા લાગી પણ કાળુ એક શબ્દ બાપને કહેતી નહિ. બાળકને બાળક બહુ ગમતા હોય છે. કોઇક દિવસ એ નાનકડા ભાઈને રમાડવા જતી ત્યારે અરૂણા કહે, ખસ આધી. તને અડવાનો હક નથી. આ શબ્દથી કાળુ રડી પડતી. કયારેક તે ગૌરાંગીનીને કહેતી, આવ બહેન, આપણે રમીએ, ત્યારે તે પણ કહી દેતી કે ફાડી! તું તા કાળી છે. તારી સાથે કોણ રમે ? આ શબ્દો સાંભળીને કાલુડી ખૂબ રડતી, ܙܕ Page #643 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૨૯૭ અને એક ખૂણામાં બેસીને પ્રભુને પ્રાર્થના કરતી–પ્રભુ! મેં કેવા પાપ કર્યો હશે કે હું છતી માએ મા વગરની છું. દુનિયામાં જેની માતા નથી હોતી તેની દીકરીને એરતે થાય છે કે મા હોય તે મને આમ કરે, તેમ કરે ને મારી છાતી માએ આ દશા? હવે તે હદ થઈ ગઈ છે. મમ્મી મને ઘરમાં રાખવા ઈચ્છતી નથી. પપ્પાને મારા પ્રત્યે પ્રેમ છે, પણ મમ્મીને એ પણ સહન થતું નથી. હું ક્યાં જાઉં ? શું કરું? એમ મૂંઝાતી હતી. એવામાં એવું બન્યું કે પ્રકાશની બીજે ગામ બદલી થઈ, ઘણે દૂર જવાનું થયું. અરૂણને જોઈતું મળ્યું. તેથી પ્રકાશને કહે છે આપણે બધાંને જવું પડશે પણ કાળુડીને સાથે લઈ જઈશું તે તેને અભ્યાસ બગડશે. તેના કરતાં એને આપણે હોસ્ટેલમાં મૂકી દઈએ. પ્રકાશ સમજી ગયે કે કાળુને દૂર કરવા માટે એણે માર્ગ શોધે છે. પ્રકાશે કહ્યું-ભલે, વર્ષ બગડે પણ એને બિચારીને એકલીને શા માટે વિખૂટી પાડવી જોઈએ? ત્યારે ગુસ્સે થઈને કહે છે શું લેકોનાં છોકરા હોસ્ટેલમાં નથી રહેતા? પણ તમને તો કાળુડીએ શું કામણ કર્યું છે કે તેને મૂકવી ગમતી જ નથી. બંને વચ્ચે કલેશ થયે. એટલે પ્રકાશ કલેશથી કંટાળીને કાલુડીને હોસ્ટેલમાં મૂકવા સંમત થયે. પછી કાળુ પાસે આવીને તેના માથે વહાલથી હાથ ફેરવીને કહે છે બેટા ! મારી બદલી થઈ છે એટલે હું ને તારી મમ્મી બધાને બહારગામ જવાનું છે. પણ તારે અભ્યાસ બગડે તેથી તેને હોસ્ટેલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. તેને હોસ્ટેલમાં ગમશે ને? કાલુડી હોંશિયાર હતી. તે સમજી ગઈ કે આ મારી મમ્મીની મને તેની દૃષ્ટિથી દૂર કરવાની યુક્તિ છે. તેના કમળ હૈયામાં થડકારે થયે પણ ઉપરથી કઠણ રહીને કહ્યું-પપ્પા, મને ગમશે. હું હોસ્ટેલમાં રહીશ. એના મુખના ભાવ જોઈને પ્રકાશનું હૈયું ભરાઈ આવ્યું. તે એક શબ્દ વધુ બેલી શકે નહિ. તરત જ ત્યાંથી ચાલ્યા ગયે. અરૂણાએ દૂર કરાવેલી કાળુડી” – હોટેલમાં જવાની બધી તૈયારી થઈ ગઈ. થેડી વાર હતી ત્યારે કાળુએ વિચાર કર્યો કે ગમે તેમ તેય મારી મમ્મી છે ને! અને હવે તે હું તેનાથી છૂટી પડવાની છું. એટલે હું તેને મમ્મી ! આવજે, એમ કહીશ તે એ મારી સામું જોઈને હસતા ચહેરે મારો હાથ પકડીને કહેશે ને કાળુ આવજે! એવી આશાના મિનારા ચણુને મમ્મી પાસે ગઈને પગે લાગીને કહ્યું. મમ્મી! મારી ભૂલ થઈ હોય તે તું મને માફ કરજે. મમ્મી આવજે, હવે કયારે મળીશ? કાળના શબ્દો સાંભળીને ગમે તેવી કઠોર હૃદયની માતા હોય તે પણ પીગળી જાય. કાળુ તે માનતી હતી કે હમણું મમ્મીની આંખમાં આંસુ આવી જશે પણ અહીં તે જુદું જ બન્યું. અરૂણાએ તેના સામું પણ ન જોયું ને નીચું જોઈને કઈ પરાયા માણસને કહે તેમ “આવજે આટલું જ કહ્યું. માતાને પ્રેમ મેળવવા મથતી કાલુડીને ખૂબ લાગી આવ્યું. અરેરે... જતાં જતાં પણ મમ્મીએ મારી સામું ન જોયું? મારા માથે વહાલભર્યો હાથ પણ ન ફેરવ્યો? હું કેવી કમભાગી! ખૂબ દુખ થયું. અંતરમાં રોકી રાખેલા આંસુને બંધ તૂટી ગયે ને Page #644 -------------------------------------------------------------------------- ________________ પર્શ શારદા દર્શન તેની રૂમમાં જઈ ઢગલે થઈને ઢળી પડી, અને યુકે ને ધ્રુસ્કે રડવા લાગી. તેના પિતાએ તેને ખૂબ સમજાવીને શાંત કરી. હોસ્ટેલમાં જવાનો સમય થયો એટલે ગાડીમાં બેસાડીને પ્રકાશ તેને મૂકી આવ્યું. તેણે હોસ્ટેલની શિક્ષિકા બહેનને કહ્યું. બહેન ! જેટલો ખર્ચ થશે એટલે હું આપીશ પણ આ બેબીને ખૂબ સાચવજે. તેનું પૂરું ધ્યાન રાખજે. બધી ભલામણ કરીને પ્રકાશે દુખિત દિલે વહાલી કાળુ પાસેથી વિદાય લીધી. પ્રકાશ અને અરૂણ તેનાં બે બાળક લઈને નવા સ્થળે રહેવા ગયાં. અરૂણું કાળુડીને તદ્દન ભૂલી ગઈ. ત્યાં આડોશી પાડોશીની ઓળખાણ પીછાણ થઈ. એટલે કોઈ એને પૂછે કે બહેન! તમારે કેટલા બાળકે છે તે કહેતી કે મારે બે બાળકે છે. એ કાળુડીને ભૂલી પણ પ્રકાશ ભૂલ્યું ન હતું. એને કાળુની યાદ ખૂબ સતાવતી હતી. એટલે એ તેને યાદ કરીને અવારનવાર પત્ર લખતો. પપ્પાનાં પ્રેમભર્યા પત્ર વાંચી કાળું આનંદ અનુભવતી ને પાષાણુ હૃદયી મમ્મીને યાદ કરતી ત્યારે એને આનંદ વિષાદમાં પલટાઈ જતો, પણ હેસ્ટેલમાં બાળકે સાથે આનંદ કરતી હતી. શિક્ષિકાઓ પણ માતા જેવી મમતાળુ હતી એટલે ઘર કરતાં હોસ્ટેલમાં તેને વધુ શાંતિ હતી, છતાં એને ઘર યાદ આવતું હતું. પરીક્ષા શરૂ થઈ એટલે વેકેશન પડવાના દિવસે નજીક આવવા લાગ્યા. એટલે બાલિકાઓ પિતપોતાના ઘેર જવાના ઉત્સાહમાં હતી. કેઈ કહે મને મારી મમ્મી તેડવા આવશે કઈ કહે પપ્પા આવશે ને કઈ કહે છે મારે ભાઈ આવશે. બિચારી કાળુને ખબર ન હતી કે મને કેણ તેડવા આવશે! બીજું તેના મનમાં ડર હતો કે હું ઘેર જઈશ તે મમ્મીને ગમશે કે નહિ ? મને રાખશે કે નહિ ? તેમ વિચારોના વમળમાં ડૂબી જતી. કાળી પ્રત્યે શિક્ષિકા બહેનનો પ્રેમ... :--એક દિવસ એણે શિક્ષિકાને પૂછવું, બહેન ! રજાના દિવસોમાં મારે અહીં રહેવું હોય તે ન રહેવાય ? તમે બધાં ઘેર જતાં રહેશે ? શિક્ષિકા બહેને વહાલથી કહ્યું બેટા ! તને તારી મમ્મી પપ્પા ભાઈ-બહેન બધાં યાદ નથી આવતાં ? એ બધાં તારી રાહ જોતા હશે ને? તને અહીં બહુ ગમી ગયું છે? રજા પૂરી થાય એટલે વહેલી આવતી રહેજે હે. એમ કહી વહાલથી બરડે હાથ ફેરવીને તેને પાછી મેકલી દીધી. આ બાજુ અરૂણાના મનમાં થયું કે હવે રજા પડશે એટલે કાલુડી આવશે. એટલે તેણે પહેલેથી એના પતિને કહી દીધું કે કાલુડીને વેકેશન ગાળવા માટે પિયર મૂકી આવજે. અહીંના લાવશે. જે લાવશે તે મારી તબિયત બગડી જશે. પ્રકાશને ખૂબ દુઃખ થયું. વળી એ સમજતા હતા કે જે એની ના ઉપરવટ થઈને લઈ આવીશ તે ઘરમાં કલેશ વધી જશે ને અશાંતિનું વાતાવરણ સર્જાશે. છતાં તેણે કહ્યું- અરૂણા! જરા વિચાર કર. તારી માતાને તું કેટલી વહાલી છું! અને આ રાંગીની અને ચેતન પણ તને કેટલાં વહાલા છે. તે એ કાળુએ બિચારીએ તારું શું Page #645 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન પલ્લે બગાડયું છે? આટલે વખત એ તારાથી દૂર રહી છતાં તેને તેના પ્રત્યે લાગણી થતી નથી? પણ આ અરૂણાનું હૃદય પીગળ્યું નહિ. આ તરફ વેકેશન પડ્યું. બધી બાલિકાઓ પોતપિતાને સામાન તૈયાર કરવા લાગી. સૌના મા-બાપ, ભાઈ-બહેને તેડવા આવ્યાં. કાળુ રાહ જોવા લાગી પણ એને એના પપ્પા સિવાય કોણ તેડવા આવનાર હતું ? છતાં એના મનમાં થતું કે પપ્પા આવશે, અને હું આટલે વખત હોસ્ટેલમાં રહીને જાઉં છું એટલે જરૂર મમ્મી મને પ્રેમથી બોલાવશે. ત્યાં એના પપ્પા આવી ગયા એટલે તે પપ્પાને વળગી પડી. પિતા પુત્રીના મિલનમાં આંસુની ધાર” -કાળુને જોઈને પિતાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. એની મમ્મીના હૃદયમાં એનું અસ્તિત્વ ભૂલાઈ ગયું છે, પણ આ માતૃપ્રેમની ભૂખી બાળકી કહે છે પપ્પા! તમે તે આવ્યા પણ મારી મમ્મી, ભાઈ-બહેન બધા મઝામાં છે ને ? પિતાએ કહ્યું: હા, બેટા. એ બધા મઝામાં છે, પણું તારે વેકેશન ગાળવા તારા મોસાળ જવાનું છે. આટલું બોલતા પ્રકાશ ગળગળે થઈ ગયે. કાળુ એનું કારણ કળી ગઈ, પણ આ વાત કેને કહેવી ? કદાચ ઓરમાન માતા હેય તે એમ થાય કે ઓરમાન માતા આવું કરે છે, પણ જ્યાં જનેતા માતા આવું કરે છે ત્યાં હૈયાની વરાળ ક્યાં ઠાલવવી ? અંતરમાં આઘાત લાગે પણ ઉપરથી હસતા ચહેરે કહ્યું, ભલે પપ્પા, હું મોસાળ જઈશ. પ્રકાશ ભારે હૈયે કાળુને સાળ મૂકી આવે, અને વેકેશન પૂરું થતાં હોસ્ટેલમાં મૂકી આવ્યું. કાળુ રૂપમાં શ્યામ હતી પણ તેની બુદ્ધિ તીવ્ર હતી. દરેક વર્ષે તે સારા નંબરે પાસ થતી હતી. તે વેકેશન ગાળીને પાછી હોસ્ટેલમાં આવતી ત્યારે બધી છોકરીઓ ભેગી થઈને વાત કરતી કે મારી મમ્મી મને સ્ટેશને મૂકવા આવી હતી, ને ખૂબ રડી પડી, કેઈ કહે મારી મમ્મી મને ઘેર આમ રાખતી હતી ને કઈ કહે છે હું ગઈ ત્યાં મારી મમ્મી મને વળગી પડી, બધાની વાત સાંભળી કાળુનું હૃદય કકળી ઉઠતું. અરે મારી મમ્મી છે પણ મારે આવું કંઈ હેત-પ્રેમ વિગેરે જેવાનું છે? એવા વિચારે એની આંખમાંથી ઉનાં આંસુ સરી પડતા હવે તેને શાળાનું છેલ્લું વર્ષ હતું. એટલે બધી છોકરીઓના દિલમાં ઘેર રહેવાનો આનંદ હતે પણ કાળુડીના દિલમાં શોક હતે. એણે નક્કી કરી લીધું કે જ્યાં મમ્મીને પ્રેમ ન હોય અને મારા નિમિત્તે કલેશ થતું હોય તે ત્યાં જઈને મારે શું કરવું છે? જે પપ્પા રજા આપશે તે બીજી હોસ્ટેલમાં દાખલ થઈને કેલેજમાં જોડાઈશ. અરૂણાના પાપને ઉદય”:- આ વિચાર કરતી હતી ત્યાં એને પિતાને પત્ર આવ્યું ને મનમાં થયું કે શું મને તેડાવવાને પત્ર આવ્યો ? કવર ફેડીને પ્રેમથી વાંચવા લાગી, તેમાં લખ્યું હતું કે બેટા કાળુ ! હવે તારું છેલ્લું વર્ષ પૂર્ણ થયું છે ને Page #646 -------------------------------------------------------------------------- ________________ ૬૦૦ શારદા દશન રજા પડવાના દિવસો નજીક આવ્યા છે. અહીં તારી મમ્મી ખૂબ દાઝી છે એટલે આજે હોસ્પિતાલમાં દાખલ કરી છે. તે તું રજા પડે એટલે જલદી ઘેર આવજે. મમ્મી દાઝી છે એ સમાચાર સાંભળતાં તે રડી પડી, ને ચિંતા કરવા લાગી કે મારી મમ્મીને કેમ હશે? મારા ભાઈ-બહેન શું કરતા હશે ? હું જલદી જાઉં. રજા પડતા સીધી ઘેર આવી અને પપ્પાને કહે કે હું હોસ્પિતાલમાં મમ્મીની ખબર કાઢવા જાઉં ? હું જાઉં ને એને આવી પીડામાં દુઃખ થશે તે ? પ્રકાશે કહ્યું. તું જઈ આવ. એટલે ડરતી ડરતી હોસ્પિતાલમાં પહોંચી ગઈ દેવરૂપ જેવી સુંદર મમ્મીનું વિચિત્ર મુખ જતાં કાળુડીને ખૂબ દુઃખ થયું, અહે? આવી રૂપાળી મમ્મીનું મુખ કેવું બિહામણું બની ગયું છે ! એની આંખે લાલચળ થઈ ગઈ હતી. ત્યાં જઈને કાળુએ ધીમે રહીને ડરતાં ડરતાં કહ્યું: “મમ્મી ! હું આવી. એણે કહ્યું કેણુ કાળુડી ? અરે બેટા ! તું જે તે ખરી, મારી દશા કેવી થઈ છે ! મારું સોહામણું રૂપ કેવું બિહામણું બની ગયું છે ! અંતિમ શબ્દ બોલતાં કાળુએ છેડેલા પ્રાણ :-બંધુઓ ! જુઓ, આને રૂપને કેટલે મેહ છે! દાઝયાની આટલી સખત બળતરા છે છતાં તેની ચિંતા નથી કરતી પણ રૂપ બિહામણું બની ગયું તેની ચિંતા કરે છે. કાળુડીની સામે જોઈને કહે છે તું કાળી છે પણ અત્યારે મારાથી સારી દેખાય છે. આટલું બોલતાં તેની આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યા. ત્યારે કાળુડી રૂમાલ વડે માતાના આંસુ લૂછવા લાગી ને ધીમે રહીને ભારે હૈયે બેલી. મમ્મી ! તું શા માટે આટલી બધી ચિંતા કરે છે? તું ગમે તેટલી કદરૂપી બની જઈશ તે પણ તું તારી મમ્મીને તે વહાલી જ લાગવાની ને ! તારે મારા જેવું થોડું છે? આટલું બોલતાં કાળુનું હૃદય ભરાઈ ગયું. તે બેભાન થઈને પડી ગઈ ને તેનું પ્રાણપંખેરું ઉડી ગયું. હોસ્પિતાલમાં હાહાકાર મચી ગયે. કાળુના દેહની અંતિમ ક્રિયા કરવામાં આવી. કાળુ ગઈ પણ એની મમ્મીને ભાન થઈ ગયું. એ કાળી હતી તેથી મેં તિરસ્કાર કર્યો. કદી માતાને પ્રેમ આપ્યો નહિ. આજ મારા પાપ ફૂટી નીકળ્યા છે. લેકે કહેવા લાગ્યા કે પિતાની છોકરીને દુઃખ દીધું તેને બદલે તેને અહીં ને અહીં મળી ગયે. એક તે દાઝી છે ને ઉપરથી લેકેના વચન રૂપી ડામ પડવા લાગ્યા. હવે તે કાળું ખૂબ યાદ આવવા લાગી પણ હવે ગમે તેટલું કરે પણ કાળુ થેડી મળે ? જીવતાં કદી જાણ નહિ ને મૂવે રડવા લાગી. આ સંસાર આ વિચિત્ર છે ! કર્મ જીવને વિવિધ પ્રકારનાં ખેલ કરે છે. કોઈને હસાવે છે તે કઈને રડાવે છે. માટે આ દષ્ટાંતથી એટલું સમજી જેમ બને તેમ પાપ કરતાં પાછા હઠવું. દુખીના દુખમાં સહકાર આપે ને સુખમાં કુલાવું નહિ. સમય થઈ શકે છે. વધુ ભાવ અવસરે. Page #647 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન વ્યાખ્યાન નં-૭૬ ભાદરવા સુદ ૧૪ ને સોમવાર તા. ૨૬-૯-૭૭ ચરમ તીર્થકર ભગવાન મહાવીર સ્વામીએ પિતાના મુખમાંથી અમોઘ ઉપદેશનો પ્રવાહ વહાવીને આધિ-વ્યાધિ અને ઉપાધિ એ ત્રિતાપના ભઠ્ઠામાંથી ભવ્ય અને બહાર કાઢીને અમર સંદેશો આપે છે અને સંસાર રૂપી અઘોર વનમાં ભટકતા માનવીઓના પંથને ઉજાળનાર આકાશદીપ સમાન અંતગડ સૂત્રમાં અમૂલ્ય ભાવ રૂપી રને આપણને આપેલાં છે. આમ તે બત્રીસે બત્રીસ આગમમાં રને ભરેલાં છે પણ આપણે અત્યારે અંતગડ સૂત્રને અધિકાર ચાલે છે એટલે તેની વાત કરીએ છીએ. અધિકારના નાયક ગજસુકુમાર બહેતર કળામાં પ્રવીણ બની ગયા છે. આ સંસારમાં ભૌતિક કળાઓ શીખવાડનાર કલાચા-કારીગરો ઘણું મળી આવે છે, પણ આત્માને કર્મની કેદથી મુક્ત કરાવનારા કુશળ કારીગરે બહુ થડા મળે છે. ગજસુકુમારને કુશળ કલાચાર્ય ભૌતિક કળાઓ શીખવાડી પણ આત્માને કર્મની કેદમાંથી મુક્ત બનાવનાર કુશળ કિમિયાગર હવે મળવાના છે. વસુદેવ પિતા અને દેવકી દેવી માતાના લાડકવાયા નંદ છે અને ત્રિખંડ અધિપતિ કૃષ્ણ વાસુદેવને લાડકવાયો લઘુભાઈ છે. એને સૌ ખમ્મા ખમ્મા કરે છે. પાણી માંગતા દૂધ મળે છે. આવા ગજસુકુમારે બાળવય વટાવીને યુવાનીના પગથિયે પગ મૂક્યું. માતા પિતાએ જાણ્યું કે હવે આ ગજસુકુમાર ભેગ ભેગવવાને ચગ્ય થયે છે માટે હવે તેના લગ્ન કરીએ. દેવકી માતાના એને રમાડવાના, ખેલાવવાના બધા કોડ પૂરા થઈ ગયા. હવે એને પરણાવવાના કેડ બાકી છે. તે પૂરા કરવા છે. હવે ત્યાં શું બને છે તે જોઈએ. " तत्थणं बारावईए नयरीए सोमिले नाम-माहणे परिवसइ रिउव्वेय जाव सुपमिट्टिए ચારિ ઘોઘા તે દ્વારકા નગરીમાં અવેદ આદિ ચારેય વેદમાં અને વેદાંગમાં પરિ. નિષ્ઠિત તથા ધન ધાન્યાદિથી સમૃદ્ધ સમિલ નામને બ્રાહ્મણ રહેતું હતું. તમને એમ થશે કે આપણે તે ગજસુકુમારની વાત ચાલતી હતી ને વચમાં આ બ્રાહ્મણની વાત ક્યાંથી આવી ગઈ? તે સાંભળે. જેને અધિકાર ચાલતું હોય તે આત્માઓની સાથે સાથે જે જે મનુષ્ય સબંધ ધરાવતાં હોય છે તેમનાં નામ શાસ્ત્રમાં લખાય છે. દ્વારકા નગરીમાં ઘણું બ્રાહ્મણે વસતાં હતાં, છતાં બીજા કેઈની વાત ન આવી અને રોમિલ બ્રાહ્મણની વાત કેમ આવી? તેનું કારણ એ છે કે ગજસુકુમાર સાથે તેને સંબંધ રહે છે. આ સેમિલ બ્રાહ્મણ એ કોઈ સામાન્ય જે તે ન હતે પણ વિપુલ સમૃદ્ધિને સ્વામી હતે. અદ્ધિમાં કેઈથી પરાભવ પામે તેવો ન હતો. આટલે સુખી હતું છતાં એના ધર્મનું જ્ઞાન કેટલું હતું ? તમને તમારા ધર્મનું જ્ઞાન છે? આજના સંપત્તિશાળી શ્રીમતેના ઘરમાં ધર્મનું જ્ઞાન શા-૭૬ Page #648 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન કેટલું? અરે, કઈ સંત કહે કે પાંચ મિનિટ ઉપાશ્રયે આવજે, ત્યારે કહે છે કે મને સમય નથી પણ જ્ઞાની પુરુષે કહે છે કે જ્યાં ધર્મ છે ત્યાં સુખ છે. ધર્મ વિના ત્રણ કાળમાં સુખ મળવાનું નથી. યાદ રાખજે, સંતના બેલાવ્યાં ઉપાશ્રય નહિ આવે પણ કાળરાજાના બોલાવ્યા જવું જ પડશે, ત્યારે ટાઈમ મળશે ને? એક દષ્ટાંત યાદ આવે છે. સંસાર રસમાં ખુંચેલે જીવડે” -એક શહેરમાં એક શ્રીમંત શેઠ રહેતાં હતાં. બસ, સંપત્તિ મેળવીને સંસારનું સુખ ભોગવવું એ એમના જીવનનું લક્ષ હતું. એક દિવસ એ શેઠને ઘેર કેઈ અવધૂત ભેગી ફરતા ફરતા ભિક્ષા માટે આવ્યા. આ ગી ખૂબ જ્ઞાની અને આત્માથી હતા. આ સમયે શેઠ ઘરમાં હાજર હતા. એમને સત્સંગ કરવાને સમય ન હતે પણ પિતાને ઘેર કેઈ સાધુ-સંન્યાસી પધારે તે તેમને આદર સત્કાર કરતા હતા. શેઠે મહાત્માને આવતાં જોયાં એટલે સામા જઈ વિનયપૂર્વક હાથ જોડીને કહ્યું. આપ મારે ત્યાં ભેજન કરવા માટે પધારે. મને લાભ મળે. આ તે અન્ય ધર્મના સંન્યાસી હતાં એટલે શેઠની વિનંતીને સ્વીકાર કરીને તેને ઘેર ભેજન કર્યું. સંતપુરુષે કેટલા પરોપકારી હોય છે કે લે થોડું ને આપે ઝાઝું. આ મહાત્માએ વિચાર કર્યો કે મેં આ શેઠને ઘેર ભેજન કર્યું છે તે હવે તેનું કલ્યાણ થાય તે માર્ગ બતાવું. એ વિચાર કરીને શેઠને કહ્યું. શેઠ! મારે તમારી સાથે છેડી વાતચીત કરવી છે. શેઠ સમજી ગયા કે આ મહાત્માને મારી સાથે બીજી શું વાતચીત કરવાની હોય? કહેશે કે દાન કરે, પુણ્ય કરે, તપ કરે, ભગવાનનું ભજન કરે પણ મને અત્યારે ક્યાં ટાઈમ છે ? પણ એ શું કહે છે તે સાંભળી લઉં, પછી જવાબ આપીશ. શેઠે સંતને કહ્યું: બે મહાત્મા ! તમારે મને શું કહેવું છે? મહાત્માએ કહ્યું ભાઈ! મારે તમને બીજું કાંઈ કહેવું નથી. માત્ર એટલું જ કહેવું છે કે તમે ગળાબૂડ સંસારમાં ખૂંચેલા છે. તેમાંથી તરવા માટે વધુ નહિ માત્ર ૧૫ મિનિટ સત્સંગ કરે. ત્યારે શેઠે કહ્યું, મારે વહેપાર બહુ મટે છે એટલે મારા માથે કામને બેજો ખૂબ રહે છે, અત્યારે મને જમવાનો સમય પણ મુશ્કેલીથી મળે છે તે સત્સંગ કરવાનો સમય ક્યાંથી મળવું ? આજે તે મને ટાઈમ નથી. તે આપ પંદર દિવસ પછી આ તરફ પધારો તે હું સત્સંગને લાભ લઈશ. શેઠની વાત સાંભળીને મહાત્મા ત્યાંથી વિદાય થયા. એ તે એમની પ્રવૃત્તિમાં લીન બન્યા. પંદર વીસ દિવસ થયાં એટલે ફરતાં ફરતાં સંત પાછા શેઠને ઘેર આવ્યા. ખરી રીતે તે શેઠે મહાત્માને વાયદ આપે હતે. એટલે શેઠે તેમની તપાસ કરવી જોઈએ પણ શેઠની ઈચ્છા જ ન હતી. મહાત્માજી શેઠના ઘેર આવ્યા. શેઠે તેમને ભેજન માટે આગ્રહ કર્યો ત્યારે મહાત્માએ કહ્યું, મેં ભેજન તે કર્યું છે પણ તમે મને કહ્યું હતું ને કે પંદર દિવસ પછી પધારે. એટલે હું આવ્યો છું. તે તમને સત્સંગ કરવાને ટાઈમ છે? ત્યારે શેઠે કહ્યું આજે તો મારે લગ્નમાં જવાનું છે ને કામ પણ ઘણું છે. માટે ફરીને પધારજે. મહાત્મા પાછા ચાલ્યા ગયા. થોડા દિવસ પછી ફરીને Page #649 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન મહાત્મા પધાર્યા એટલે શેઠે તેમને સામેથી કહી દીધું કે આજે મને બિલકુલ ટાઈમ નથી, આપ ચાર દિવસ પછી પધારજો. શેઠને ધર્મ પમાડવાની સંતની તીવ્ર ભાવના” :- મહાત્મા તે ચાલ્યા ગયા અને ચાર દિવસ પછી પાછા શેઠના ઘેર પહોંચી ગયા. જુઓ, આ કેવી સમજવાની વાત છે કે શેઠને સત્સંગ કરવાને ટાઈમ નથી અને મહાત્માને તેને ધર્મ પમાડવો છે. મહાત્માને જોઈને શેઠે કહ્યું. બાપજી! હું શું કરું? આપ સમયસર પધાર્યા પણ હું કામમાંથી ઉંચે આવતા નથી. આજે બપોરના રાજદરબારમાં જવાનું આમંત્રણ આવ્યું છે એટલે ત્યાં જવાનું છે. ઘેર દશ મહેમાન આવ્યાં છે. તેમને મળવાનું છે. પરદેશથી હુંડીઓ આવી છે. તેના નાણાંની વ્યવસ્થા કરવાની છે. રાત્રે એક સામાજિક કાર્ય માટે સભા ભેગી થવાની છે માટે સભામાં જવાનું છે. એક વહેપારી મારા પૈસા દબાવીને બેસી ગયા છે. ઘણાં વખતથી રૂપિયા કે વ્યાજ કંઈ આપતું નથી. તેની સામે ફરિયાદી કરવા કેર્ટમાં જવાનું છે. એટલે આજે તે એટલા બધા કામમાં પરોવાયેલું છું કે મને સેંકડને સમય નથી. તે આપ કાલે જરૂરથી પધારજો. તે હું આપની વાત એક ચિત્તે સાંભળીશ. સંત તે ચાલ્યા ગયા. શેઠે આટલા ધક્કા ખવડાવ્યા છતાં મહાત્માએ ધીરજ છેડી નહિ. એમને વિશ્વાસ હતું કે શેઠ ના પાડતા નથી તે તેમને શ્રદ્ધા તે જરૂર છે. માટે એક દિવસ જરૂર ધર્મ પામશે. આવી શ્રદ્ધાથી શેઠના વાયદા પ્રમાણે આવવાનું ચાલુ રાખ્યું. બીજે દિવસે આવ્યા ત્યારે શેઠે કહ્યું-બાપજી! એક વહેપારીએ હિસાબમાં મોટો ગોટાળો કર્યો છે એ ગોટાળામાં એ ગૂંચવાઈ ગયું છું કે મારા જીવને ચેન પડતું નથી. હું ચેપડા તપાસીને લેણ દેણના હિસાબ ચૂકતે કરીશ ત્યારે જ મને ચેન પડશે. માટે આપ કાલે આવજે. દેવાનુપ્રિયે! વિચાર કરજે. શેઠ પિતાના સ્વાર્થમાં પડીને મહાત્માને કેટલા ધક્કા ખવડાવે છે. મહાત્માને એની પાસેથી રાતી પાઈ પણ લેવી નથી. માત્ર એના આત્માનું કલ્યાણ કરાવવું છે. છતાં શેઠને ટાઈમ મળતું નથી. આ રીતે કાલ કાલ કરતાં ઘણો સમય વીતી ગયે પણ શેઠને ટાઈમ મળે નહિ. એક દિવસ મહાત્મા શેઠને ઘેર આવ્યાં ને જોયું તે એક ક્ષણ કામમાંથી નવરા નહિ પડનાર શેઠ પલંગ ઉપર સૂતા છે. ડૉકટર અને સીસ્ટરે શેઠના રેગની ચિકિત્સા કરી રહ્યા છે. શેઠનું શરીર અસહ્ય રેગથી ઘેરાઈ ગયું હતું. તેમને અસહ્ય પીડા થતી હતી. આ જોઈ મહાત્માને ખૂબ અફસોસ થયા. થોડી વાર પછી બધા ડૉકટરે અને સીસ્ટરે વિદાય થયા, એટલે મહાત્માએ પાસે આવીને કહ્યું. કેમ શેઠ! આજે તે ટાઈમ છે ને? હજારો કામ પડતાં મૂકીને નિશ્ચિત બનીને તમે પથારીમાં કેમ સૂતાં છે ? આજે તમારા બધા કામ કોણ કરશે? સંતના ગૂઢ વચને સાંભળીને ભયંકર માંદગીના બિછાને પહેલા શેઠ ગદ્ગદ્ સ્વરે બેથા-બાપજી! મને હજારેવાર ધિક્કાર છે. આપ જેવા પરોપકારી સંતપુરૂષે મારા કલ્યાણ માટે કેટલે પરિશ્રમ કર્યો? મેં કાલ કાલ Page #650 -------------------------------------------------------------------------- ________________ ૦૪ શારદા દર્શન કરીને આપને કેટલા આંટા ખવડાવ્યા! છતાં આ પાપી જીવે આપને અમૃતમય ઉપદેશ સાંભળે નહિ. હું શું વાત કરું? હવે તે આ ભયંકર કાળના પંજામાં સપડાઈ ગયે છું, કાલ કાલ કરતાં મારી કાલ પૂરી થઈ નહિ ને આ કાળ આવી પહોંચે. આખી જિંદગી સંસાર સુખોમાં રચ્યા પચ્યો રહ્યો, ક્ષણવાર સંસારને મેહ છે નહિ. મારા જે અભાગી કોણ હોય કે ઘેર બેઠા ગંગા આવી તે પણ લાભ લીધે નહિ. હવે મને મારી ભૂલનું ભાન થયું કે સંસારમાં એક પછી એક કામ તૈયાર જ હોય છે. એનામાં ખૂચેલા રહીએ તે આપણને એક ઘડીને ટાઈમ મળવાને નથી. શેઠની કરૂણ દશા જોઈ મહાત્માએ આપેલ ઉપદેશ :- શેઠ કહે-મહાત્મા! તમે તે કરૂણાના સાગર છે. મારી ભૂલેને ભૂલી જાઓ અને મને સંસાર સાગરથી તરવાને કે માર્ગ બતાવે. હવે મને એટલું સમજાય છે કે આ સંસાર કેવો વાર્થને ભરેલે છે! નાશવંત આ કંચન કાયા, સ્વજન સબંધી સહુ પરાયા રાગ દ્વેષની સઘળે છાયા, લાગી જીવને તે પણ માયા, દુઃખ સુખના ચકરાવામાં, હું રઝા અપરંપાર-ઉગારી. આટલું બોલતાં શેઠની આંખમાં ચોધાર આંસુ વહેવા લાગ્યા, અને મહાત્માની ક્ષમા માંગતાં કહ્યું છે કૃપાસિંધુ! હું પામર પ્રાણું છું. મહાન મૂર્ખ છું. હવે આપના શરણે છું. તારણહાર! મને તારે. શેઠને પશ્ચાતાપ જોઈને સંતને લાગ્યું કે હવે શેઠને બરાબર સમજાઈ ગયું છે. તે તેની ભૂલનો પશ્ચાતાપ કરી રહ્યા છે. હવે તેમને સંસાર પ્રત્યેને મોહ ઉતરી ગયા છે. તેથી તક જોઈને મહાત્માએ ખૂબ સુંદર ઉપદેશ આપ્યો. શેઠ મૃત્યુના મુખમાંથી બચી ગયા. હવે તે એમને સંસારને મેહ નથી. તેથી જરૂરિયાત પૂરતી મૂડી રાખીને બધી મૂડી ધર્માદામાં વાપરી નાખી. આજ સુધી ધર્મ માટે “No Time” કહેનારે. સમજી ગયે કે મારા માનવજીવનની એકેક ક્ષણ લાખેણું જાય છે. વહેપાર ધંધા બંધ કરીને જેટલું બને તેટલો સમય મહાત્મા પાસે જઈને સત્સંગમાં વીતાવવા લાગ્યા. આ રીતે મહાત્માને પરિશ્રમ સફળ થયે ને શેઠનું જીવન પલટાઈ ગયું. દેવાનુપ્રિયે ! વીતરાગના સંતે જ તમને ભગવાનની વાણી સંભળાવે છે. તમને શેઠની માફક સંસારને મેહ ક્યારે ઉતરશે ? આ સભામાંથી એકાદ સાધુ બની જાય તે પરિશ્રમ સફળ થાય. કેમ બરાબરને? (હસાહસ)-દ્વારકા નગરીમાં સોમિલ નામના મહાન સમૃદ્ધિશાળી બ્રાહ્મણ વસતે હતે. એણે સંસારમાં રહીને પણ ચાર વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. દરેક વ્યક્તિએ પોતપોતાના ધર્મનું જ્ઞાન મેળવવું જોઈએ. જ્ઞાન વિના સત્યાસત્યને વિવેક થઈ શકતું નથી. આપણા જૈન દર્શનમાં ભગવાને દ્રવ્યાનુયેગ, ગણિતાનુયેગ, ચરિતા યોગ, અને ધર્મકથાનુયોગ એ ચાર અનુગ બતાવ્યા છે. તેનું જ્ઞાન અવશ્ય મેળવવું જોઈએ, Page #651 -------------------------------------------------------------------------- ________________ શાશ્ત્રા દેશન ૬૦૧ દ્રવ્યાનુયોગ સમજવા ખૂબ કઠીન છે. જે દ્રવ્યાનુયોગ જાણે તેને જડ અને ચેતનનું ભેદજ્ઞાન થાય છે પણ આજે એ જ્ઞાન મેળવવાના કાને રસ છે? એ સમજયા વિના ભેદજ્ઞાન નહિ થાય. ભગવાનનાં દશ દશ શ્રાવકોએ સંસારમાં રહીને પણ તત્ત્વનું જાણુપણું કર્યું હતું. આજે તા કંઇક જીવાને જીવ–અજીવનું પણ જાણુપણું નથી. સામિલ બ્રાહ્મણુ ધનમાં ને જ્ઞાનમાં આગળ હતા. હવે તેના વિષે શું વાત ચાલશે તેના ભાવ અવસરે. ચરિત્ર :—ભીષ્મ પિતામહ, વિદુરજી, દ્રોણાચાય વિગેરેના ફીટકારથી ધૃતરાષ્ટ્રને ખૂબ ક્રોધ આવી ગયા. એટલે કહ્યું-હું પાપી! તે આ શું કર્યું? મેં તને ઘણું સમજાવ્યેા છતાં માન્યો નહિ. હું કુલાંગાર ! તું તા દુનિયામાં ફટ ફટ થઈ ગયા પણ તારા પાપે મારે કેટલું સાંભળવું પડે છે ! હજી પણ તને કહું છું કે તું આ કુકતવ્યથી અટકી જા, પાંડવાની માફી માંગ અને તેમનું જે કંઈ લીધું છે તે પાછું આપી દે, નહિતર મારી તલવારથી તારું માથું ઉડાવી દઈશ. ભીષ્મપિતા, વિદુરજી અને ધૃતરાષ્ટ્રનો કોપ જોઇને દુર્ગંધને કહ્યું કે હુ. પાંડવોની માફી તે નિડુ જ માગુ' અને એમનુ રાજ્ય પાછું નહિ આપું. મેં કંઈ ચારી કરીને નથી લીધું, જીત મેળવીને લીધું છે. એ પાંડવા તા મારા પાકા બૈરી છે, હું' એમનુ સુખ કદી જોઈ શકવાનો નથી. હું તે તેમને ખરાખર દુઃખી કરત પણ તમને બધાને બહુ દુઃખ થાય છે તેથી એક રસ્તા કાહુ છું. દ્વાદશ વર્ષ હૈ। પૂણ વહાં તર્ક, રહ કર કે વનવાસ, વર્ષી તેરહ મેં પ્રચ્છન્ન રહે જો, ઇચ્છે. રાજ્ય કી આસ હૈ...શ્રોતા... પાંડવા જુગારમાં હારી ગયા છે એટલે તે મારા નાકર છે, હું ગમે તે શિક્ષા તેમને કરી શકું છું, પણ તમારા બધાના આગ્રહથી જતાં કરુ છું, પણ પાંડવા ખાર વર્ષ સુધી વનવાસ ભોગવે ને ખાર વર્ષ પૂરા થયા પછી તેરમું વર્ષ ગુપ્ત રહે. તેમાં જો પકડાઈ જશે તેા ફરીને બધી શિક્ષા ભેગવવી પડશે. વડીલેાએ આ વાત માન્ય કરી અને પાંડવાને વનવાસ જવાનુ નક્કી કર્યું. એટલે ભીષ્મપિતાએ કહ્યું-દુર્ગંધન! તે પાંડવાનાં કપડાં ઉતરાવીને નગ્ન જેવા મનાવ્યાં છે આ સારુ· નથી કર્યું. એમના કપડા તો પાછા આપ, એમ કહીને કપડા પાછા અપાવ્યા, તેમજ ભીમની ગદા, અર્જુનનું ધનુષ્ય વગેરે શસ્રો પાછા અપાવ્યાં અને દુર્ગંધને જે શરત કરી તે પાંડવોએ મંજુર કરી લીધી. અત્યારે ભીમ અને અર્જુને ધાયું. હાત તો દુૉંધનનાં ફાદા ઉડાવી નાંખત પણ પાતે વચનથી બંધાઈ ગયા હતાં એટલે દુર્ગંધને કરેલુ' અપમાન સહન કરીને વનમાં જવાનું નક્કી કર્યું. સજ્જન પુરૂષા પોતે કષ્ટ સહન કરે છે પણ પોતાનુ વચન બદલતાં નથી. પાપી દુર્ગંધને વૈરનો બદલે લેવા કેવી શરત કરી ! ખાર વર્ષ વનમાં રહેવાનુ ને તેરમું વર્ષ ગુપ્ત રહેવાતું. આવા મહાનપુરૂષોને માટે ગુપ્ત રહેવુ તે મ્હેલ વાત નથી, Page #652 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન આવી કપરી શરતનો પાંડેએ સ્વીકાર કરી લીધું. પાંડવ ઈન્દ્રપ્રસ્થ આવ્યાં ત્યારે હર્ષભેર આવ્યાં હતાં પણ બધે હર્ષ હવામાં ઉડી ગયે. તેમને એક ક્ષણ ત્યાં રહેવું ગમતું નથી. એટલે પાંડે હસ્તિનાપુર જવા તૈયાર થયા. પાંચ પાંડેની સાથે દ્રૌપદીને પણ વનમાં જવાની વડીલેએ રજા અપાવી એટલે પાંચ પાંડ સહિત દ્રૌપદી ઇન્દ્રપ્રસ્થ છોડીને હસ્તિનાપુર જવા નીકળ્યા. પાંડ અને દ્રૌપદી પગે ચાલીને જાય છે કારણ કે અત્યારે તેમની પાસે કઈ સાધન રહ્યું નથી, પણ ભીષ્મપિતાજીએ વિચાર કર્યો કે પગપાળા ચાલીને જતાં આ કુમળા કુલ જેવા છેકરાઓ થાકી જશે. આ તે એમના ભાવિએ ભૂલવાડ્યા, એટલે જુગાર રમ્યા બાકી આ પવિત્ર આત્માઓ જુગાર રમે તેવા નથી. ધર્મરાજા આદિ પાંચે પાંડવે ગુણની ખાણ છે. એમને પગે ચાલતા જવા દેવાય નહિ. દુર્યોધને તે તેમને એટલું પણ ન કહ્યું કે મારે રથ લઈ જાઓ, પણ ભીષ્મપિતાએ પિતાનો રથ તેમને બેસવા માટે આપ્યું. જ્યારે ઇન્દ્રપ્રસ્થથી પાંડવો નીકળ્યા ત્યારે આખી નગરીના લેકે કાળા પાણીએ રડવા લાગ્યા. અહે! આપણી નગરીમાં આવ્યાં ત્યારે તેમના મુખ ઉપર કેટલું તેજ હતું ! અને અત્યારે નિરાધાર બનીને ચાલ્યા જાય છે. આખી નગરીનાં લેકે તેમને વળાવવા માટે ગયા. વનવાસ જતાં પહેલા માતા પિતાને મળવા જતા પાંડે -પાંડવ હસ્તિનાપુર પહોંચે તે પહેલા સમાચાર પહોંચી ગયા કે ધર્મરાજા દુર્યોધન સાથે જુગાર રમ્યા અને જુગારમાં રાજપાટ સર્વસ્વ હારી ગયા છે. આ સાંભળીને પાંડુરાજા અને કુંતામાતાને ખૂબ આઘાત લાગે. આખે રાજ્ય પરિવાર કળી ઉઠે કે આ શું થયું ? પાંડ અને દ્રૌપદી રાજ્ય લક્ષ્મી હારીને ઉદાસીન ચહેરે વનવાસ જતાં પહેલાં માતા પિતાને મળવા માટે હસ્તિનાપુર આવી રહ્યા છે. થડા દિવસમાં પાંડે હસ્તિનાપુર પહોંચી ગયા, અને માતા-પિતા આદિ સમસ્ત રાજપરિવારને મળ્યા. પાંડુરાજાએ કહ્યું –બેટા! તમે કદી જુગાર સમજતાં નહતા ને ઈન્દ્રપ્રસ્થ જઈને આ શું કર્યું ? રમ્યા તે રમ્યા પણ કેટલી હદ કરી ! પુત્રને ખૂબ ઠપકો આપે. ધર્મરાજાએ ભૂલની માફી માંગી, પછી કહ્યું-પિતાજી! હવે અમને વનવાસ જવાની રજા આપો. પાંડવ કેટલા ધર્મનિષ્ઠ છે! આપેલા વચનનું પાલન કરવામાં કેવા દઢ છે કે હસ્તિનાપુરમાં આવીને પાણી સરખું પીધું નહિ, ફક્ત માતા-પિતાને પગે લાગી જવાની તૈયારી કરી. આખા હસ્તિનાપુરમાં હાહાકાર મચી ગયે. કુંતા માતા પણ કાળા પાણીએ રડવા લાગ્યા. નગરજનો કહેવા લાગ્યા કે આપણું પવિત્ર મહારાજા યુધિષ્ઠિર વિગેરે વનવાસ જશે ને આપણા ઉપર દુર્યોધન રાજ્ય કરશે. આપણે એવા પાપી રાજાના રાજ્યમાં રહેવું નથી. આપણે પણ વનમાં જઈશું. પાંડુરાજા અને કુંતામાતા કહે છે બેટા! તમે વનવાસ જશે તે અમે પણ તમારી સાથે આવીશું. બેટા! તારા વગર હું નહિ રહી શકું. બધા પાંડની સાથે જવા તૈયાર થયા. પાંડે વનવાસ જવા શસ્ત્ર આદિ સજીને તૈયાર થયા છે હવે કેવી રીતે પ્રયાણ કરશે તેના ભાવ અવસરે. Page #653 -------------------------------------------------------------------------- ________________ ૬૦૭ શારદા દર્શન વ્યાખ્યાન નં. ૭૭ ભાદરવા સુદ ૧૫ ને મંગળવાર તા. ૨૭-૯-૭૭ જેમના હૈયામાંથી દયાના ઝરણુ છલકાઈ રહ્યા છે, કાળજડામાંથી કરૂણને ધેધ વહે છે ને આંખમાંથી અમીની ધારાવાહે છે તેવા સર્વજ્ઞ ભગવંતે અનંત સંસાર સાગરમાં ડૂબકી ખાઈ રહેલાં છેને તરવા માટે જિનવાણી રૂપી નૌકા આપી. આ સંસાર ભયંકર ઘૂઘવાટા મારતે સાગર છે. જેમાં મેહ, માયા ને મમતાનાં મજા ઉછળી રહ્યા છે. એવા સાગરને તરવા માટે આપણને જિનેશ્વર ભગવતેએ દ્વાદશાંગી સૂત્ર રૂપી નૌકા આપી છે. દ્વાદશાંગી રૂપ જિનવાણીની નૌકા તે મળી પણ જે તેને ચલાવનાર કુશળ નાવિક ન મળે તે નૌકા સામા કિનારે લઈ જવી, મુશ્કેલ છે. ક્ષેમકુશળ ભવસાગર તરવા માટે સારી નૌકા અને કુશળ નાવિકને સહારે જોઈએ. નૌકો મળી પણ તેને નાવિક કેણ તે તમે જાણો છો ? આપણને સંસાર સાગરથી તારીને સામે કિનારે લઈ જનાર કુશળ નાવિક સદ્દગુરૂઓ છે. એ સ ગુરૂએ વીતરાગ પ્રભુની આજ્ઞાનું પાલન કરે છે ને આપણને તરવાને માર્ગ બતાવે છે. તે એ સદ્દગુરૂની આજ્ઞાનું પાલન કરી પ્રચંડ પુરૂષાર્થ કરી સંસાર સાગરને તરવાની તૈયારી તે કરવી પડશે, જેથી સંતે રૂપી સુકાની જીવન નૈયાને સામે કિનારે પહેંચાડી શકે, પણ એટલું ધ્યાન રાખજો, કે તમારી જીવનનૈયા કોઈ કુગુરૂના હાથમાં ન જાય. જો કેઈ કુગુરૂના હાથમાં ગઈ તે સમજી લેજે કે આ સંસાર પરિભ્રમણને અંત આવશે નહિ સંસારને માર્ગ ટૂંક બનવાને બદલે લાંબ બની જશે. આટલા માટે જ્ઞાની કહે છે કે સંગ કરે તે સાચા સંતને કરે, પણ કુસંગ કરશે નહિ. સત્સંગનું પરિણામ સુંદર આવે છે ને કુસંગનું પરિણામ ખરાબ આવે છે. જીવ જે સંગ કરે છે તે તેને રંગ લાગે છે. જે તમારી ભાવનામાં પવિત્રતા અને કર્તવ્યમાં તેજસ્વિતા હશે તે તેની સૌથી પ્રથમ અસર તમારા જીવન ઉપર પડશે. ત્યાર પછી તમારા સંગમાં રહેનારા અને પાડોશી ઉપર તેને પ્રભાવ પડશે, અને આગળ વધતા સમાજ અને જગત ઉપર તમારે પ્રભાવ પડશે. આમાં સંગતિ મોટો ભાગ ભજવે છે. નદીનું મીઠું પાણી સાગરમાં જઈને ખારું શાથી બની જાય છે? અમૃત જેવું મીઠું દૂધ ખટાશને સ્પર્શ થતાં ફાટી કેમ જાય છે ? તેને જવાબ આપતાં જ્ઞાની પુરૂષ કહે છે સંતના રોપ મુળા મવત્તિ” જે સંસ સારો હોય તે દોષથી ભરેલે માનવી ગુણવાન બની જાય છે. અને સંસર્ગ ખરાબ હોય તે ગુણવાન મનુષ્ય પણ દેષથી ભરેલે બની જાય છે. આ સંગતિનું પરિણામ છે. દુર્જનની સંગતિ ક્યારે પણ સુખ આપતી નથી. દુર્જનની અનુકુળતા અને પ્રતિકુળતા બંને દુખપદ હોય છે. જેમ સળગતા કેલસાનો પશે હાથને દઝાડે છે અને બૂઝાયેલા કોલસાને સ્પર્શ હાથને કાળે કરે છે. બરફ પાસે બેસવાથી શીતળતા મળે છે. શાંતિ લાગે છે જ્યારે અગ્નિ પાસે બેસવાથી ઉષ્ણુતા મળે છે, Page #654 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શારદા દેશને આ રીતે દુનને સંગ થતાં મન દુઃખી-વ્યથિત અને છે ને સજ્જનનાં દર્શન થતાં મન પ્રફુલ્લિત ખને છે. માટે જ્ઞાની કહે છે કે જ્યાં સુધી સત્સંગ નહિ કરો ત્યાં સુધી સાચા ખાટાની પીછાણુ નહિ થાય. તેવા ગજસુકુમારની બ્રાહ્મણની વાત ચાલે જેમને સંસાર સાગરથી તારનારા કુશળ નાવિક મળવાનાં અને ગજસુકુમારની સાથે નિકટના સમધ ધરાવનાર સામિલ છે. સામિલ બ્રાહ્મણ કેવા ઋદ્ધિવંત હતા તે વાત આપણે કાલે આવી ગઈ છે. તેને સામશ્રી નામની અતિ સુકુમાલ અને સૌદર્યવાન પત્ની હતી. ઘણી વખત માણુસની ચામડી રૂપાળી હોય પણ શરીર બેડોળ હોય છે, અને ઘણાં માણસની ચામડી રૂપાળી ન હોય. ઘઉં વણી હોય પણ તેનુ શરીર સુડાળ હોય છે. શરીરના ઘાટ મુખની નમણાશથી શાભી ઉઠે છે. આ સેામશ્રી દરેક રીતે શૈાભીતી હતી. એનું રૂપ, શરીરને ઘાટ આ બધું ખરાખર જોઈએ તેવું હતું. ઘણી વખત માણસમાં રૂપ હોય છે પણ ગુરુ હોતા નથી. આ સામશ્રીમાં રૂપ અને ગુણના સુમેળ હતા. સાથે પતિ પત્નીના સ્વભાવમાં પણ સુમેળ હતા, તેમજ સેામશ્રી એના પતિની આજ્ઞા મુજબ કાર્ય કરનારી હતી. ' તન્ના ” તે सोमिलस्स माहणस्स धूया सोमसिरीए भाहणीए अत्तय सोमा नामं दारिया होत्था । સોમિલ બ્રાહ્મણની પત્ની સોમશ્રીની આત્મજા સામા નામે પુત્રી હતી. આગળના માણસામાં માતા પિતા ઉપરથી સતાનેાના નામ પાડતાં જેમ મૃગાવતી રાણીના પુત્ર મૃગાપુત્ર. અહી સૌમિલ અને સામશ્રી નામ ઉપરથી પુત્રીનું નામ સામા પાડયું. આ સેમાપુત્રી પશુ રૂપરૂપના અંબાર હતી. આવી પુત્રીના જન્મ થતાં હર્ષોંના પાર નથી. સંસારી જીવાને અનુકૂળતામાં આનંદ અને પ્રતિકૂળતામાં દ્વેષ થાય છે. આવા ઉપાધિથી ભરેલો સંસાર છે. જો તમારે શાંતિ જોઈતી હોય તેા થોડી વાર પણ સત્સંગ કરા, શાસ્ત્રનું વાંચન કરી અને ધમ સ્થાનકમાં આવીને બેસો તે સાચી શાંતિ મળશે. એક વખત એક સંત શ્વેતાજનાને ઉપદેશ આપતાં સંસારનુ` સ્વરૂપ સમજાવતાં કહે છે કે હું સંસારી જીવો ! અનેક આધિ, વ્યાધિ અને ઉપાધિઓથી ભરેલા આ સંસાર છે. તેમાં લેપાશે નહિ, અને રહો તેા અનાસક્ત ભાવથી રહેશે. જેમ માખી સાકરના ટુકડા ઉપર ને પકવાન ઉપર બેસે છે અને ખળખા ઉપર ને ઘી તેલ ઉપર બેસે છે. તેમાં સાકર અને મિષ્ટાન્ન ઉપર બેસનારી માખી સાકરનો, મિષ્ટાન્નનો સ્વાદ ચાખે છે ને જ્યારે તેના ઉપરથી ઉડવુ' હેાય ત્યારે ઉડી પણ શકે છે, અને ઘી, તેલ ઉપર બેસનારી માખીને કાંઈ મળતુ નથી અને મરી જાય છે, તેમ તમારે સંસારમાં રહેવું પડે ને રહો પણ આસક્ત ન બનો. અનાસક્ત ભાવથી રહેા. કાચ પુણ્યાયે મેાટા વિશાળ રજવાડી બંગલામાં હા, એમ્પાલા ગાડીમાં ફરો પણ એમાં આસક્ત ન અને. જો આસક્ત બન્યા તે Page #655 -------------------------------------------------------------------------- ________________ શારદા દેશન ૨૦૯ ઘી, તેલમાં પડેલી માખીની માફક મરી જશેા. ભરત ચક્રવર્તિ છ છ ખ'ડના સ્વામી હતા પણુ અનાસક્ત ભાવે રહેતા હતા. એમને સંસારમાં રહેતાં આવડતું હતું પણ આજે તે જીવોને સંસારમાંથી નીકળતાં તે નથી આવડતું પણુ સંસારમાં રહેતાં ય નથી આવડતું. આ પ્રમાણે મહારાજ ઉપદેશ આપતાં હતાં. એ દિવસે એક ખેડૂત પણ વ્યાખ્યાન સાંભળવા આન્યા હતા. મહારાજનું વ્યાખ્યાન સાંભળીને કોઈએ રાત્રી ભાજનના, કોઈ એ ક્રોધનો, કોઈ એકંદમૂળના ત્યાગ વિગેરે ખાધા લીધી. આ ખેડૂત તે ખિચાર અજાણ્ય હતા. તેના મનમાં થયું કે હું શું કરું? મહારાજ સમજી ગયાં કે આ કોઈ અજાણ્યા માણુસ લાગે છે. એટલે કહ્યુ ભાઈ! આ મધા કઇક ને કંઇક ત્યાગ કરે છે તે તું પણુ કંઈક ત્યાગ કર, ત્યારે બિચારા ભાળા ખેડૂત કહે છે મહારાજ ! ત્યાગમાં હું... કંઈ સમજતા નથી. ત્યાગ એટલે શું? તે મને સમજાવા. ત્યારે મહારાજે કહ્યું–ભાઈ ! એક દિવસ માટે કોઈ એક ચીજ ન ખાવી. એટલે તેનો ત્યાગ કર્યાં કહેવાય. એમ કર, આજે તારે કાંદાનુ શાક ખાવું નહિ, અહા! એમાં તે શી મોટી વાત છે? આજે કાંદાનું શાક નહિ ખાઉં. એણે બાધા લીધી ને તે ઘેર આવ્યે. દેવાનુપ્રિયા ! જે નિયમ લેતા નથી તેની વાત જુદી છે પણ જે લે છે તેની કારે કસોટી થાય છે. પટેલે કાંદાનો ત્યાગ કર્યાં છે અને ઘેર પટલાણીના મનમાં થયુ` કે એમને કાંદાનું શાક અને જુવારના ગરમ ગરમ રોટલા બહુ ભાવે છે તે હું આજે કાંદાનું શાક બનાવુ. એણે તેા કાંદાનું શાક અને જીવારના શટલે મનાવ્યો. પટેલ જમવા બેઠાં ને ભાણામાં કાંદાનું શાક અને રોટલા આવ્યા. પટેલે કહ્યું, પટલાણી મને આજે કાંદાનું શા નહિ ખપે, રેટલામાં જા મરચુ' ને ચટણી આપે! ને! આ સાંભળીને પટલાણીએ ગરમ થઈ ને કહ્યું-નહિ ખપે એ શું? મેં તે નહિ ખપે એવો શબ્દ તમારા માટે આજે પહેલન વહેલા સાંભળ્યા. તમને આવું ભૂત કયાંથી વળગ્યું ? ( હસાહસ ) પટેલે કહ્યું-ભૂત નથી વળગ્યું પણ આજે જૈન સાધુનું વ્યાખ્યાન સાંભળવા ગયા હતા ત્યાં મહારાજ પાસે મે આજે કાંદાનો ત્યાગ કર્યાં છે. પટલાણી તા વીસમી સદીની ફાટેલા મગજવાળી હતી. તે પટેલ ઉપર ખૂબ ગુસ્સે થઈ ને મેલી. આજે તેા તમે કાંદાનો ત્યાગ કર્યાં ને કાલે મારા ત્યાગ કરશેા. (હસાહસ ) ગમે તેમ કરી પણ આજે કાંદાનું શાક તે તમારે ખાવુ જ પડશે. પટેલે નિર્ણય કર્યાં છે કે ગમે તેમ થાય પણ મારે કાંદાનો ત્યાગ એટલે ત્યાગ, મરી જઈશ પણ કાંદાનું શાક નહિ ખાઉં, ત્યારે પટલાણી કહે છે મને કાંદાનું શાક ખવડાવ્યા વિના નહિ રહું. ( હસાહસ ) પટેલ-પટલાણી વચ્ચે જામી પડી. ખેલે, તમારે આવું થયું હોય તે શું કરો ? પટેલ ખાવામાં દૃઢ રહ્યા. પટલાણીએ કહ્યું-તમારે કાંદા નથી ખાવા ને ? એમ કહી ચુલામાં તાવેથા તપાવી શા'SH Page #656 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શારદા દર્શન લાલઘૂમ કરીને લઈ આવીને કહ્યું-લે, મોટું પહેલું કરે. આ જોઈને પટેલ ઘરમાંથી ભાગ્યા. એમણે નિર્ણય કર્યો કે આજે મારે ઘરમાં આવવું જ નથી. કારણ કે અત્યારે પટલાણી હઠે ચઢી છે, ને ક્રોધથી ધમધમી ગઈ છે. એની સામે ક્રોધ કરીશ તે મોટી રામાયણ થશે. કહ્યું છે ને કે લડતા સે ટલ નીસરે, જલતા સે જલ હેય, વિજલી પડે દરિયાવરમેં, તેની ઝાલ ન હોય, સજજન પુરૂષ કેદની સામે ક્રોધ કરતા નથી. એ એ વિચાર કરે કે જેનામાં જે ભર્યું હોય તે બહાર કાઢે. તેમાં મારું શું જાય છે? એ ભલેને કેધ કરે. કેઈ બે વ્યક્તિ લડતી હોય તે આપણે તેનાથી દૂર ખસી જવું અને આપણી સામે જે ક્રોધ રૂપી આગના ભડકી ઉઠતા હોય તે આપણે તેની સામે પાણીની જેમ શીતળ બની જવું. વીજળી જ્યારે પડવાની હોય ત્યારે કેટલા કડાકા કરે છે ને ઉત્પાત મચાવે છે, પણ એ દરિયામાં પડે છે તે કોઈને કંઈ નુકશાન કરી શકતી નથી, શીતળીભૂત બની જાય છે, તેમ જે મનુષ્ય પાસે ક્ષમાનું અમોઘ શસ્ત્ર છે, તેને દુર્જન-ક્રોધીમાં ક્રોધી માણસ પણ કંઈ કરી શકતે નથી. પેલી પટલાણીએ વીજળીની માફક ઉત્પાત મચાવે પણ પટેલ ખૂબ શાંત રહ્યાં. કંઈ પણ બોલ્યા વિના ઘરમાંથી નીકળી ગામ બહાર મહાકાળી માતાના મંદિરમાં આવીને બેસી ગયા. શ્રાવકને ઘેર કદાચ આ કઈ બનાવ બન્યો હોય તો સ્થાનકમાં આવીને પૌષધ લઈને બેસી જશે? પટેલે આ બે દિવસ ભગવાનનાં ભજનમાં વિતાવ્યો ને રાત પડી એટલે માતાજીના મંદિરમાં ભૂખ્યા તરસ્યો ઉંઘી ગયો. રાત્રે બાર વાગ્યા પછી ચોરે ચેરી કરવા માટે જતાં હતાં, તે માતાજીના મંદિરમાં આવી પગે લાગીને કહે છે તે મહાકાળી મા! અમે ગામમાં ચેરી કરવા માટે જઈએ છીએ. અમને જે ઘણું ધન મળશે તે અમે એક નાળીયેર વધેરીશું. આ રીતે માનતા માનીને ચોરે ચેરી કરવા ગયા. તે દિવસે કુદરતે તેમને ચેરીમાં ઘણું ધન મળ્યું એટલે નાળીયેર વધેરવા મંદિરમાં આવ્યા. માતાજીની મૂર્તિ પાસે સૂતેલા પટેલનું માથું પગે અથડાયું. તેને પથ્થર માનીને ચેરેએ તેને ઉપર નાળીયેર વધેર્યું, અંધારામાં શું ખબર પડે કે આ પથ્થર છે કે કોઈનું માથું છે? એટલે પટેલ ભયના માર્યા બલી ઉઠયાં કે ખાઉં છું....ખાઉં છું...ખાઉં છું. આ સાંભળીને ચોરે ભડક્યા. તેમના મનમાં થયું કે આપણી કંઈ ભૂલ થઈ લાગે છે, તેથી માતાજી આપણા ઉપર કે પાયમાન થયા છે. હમણાં આપણને ખાઈ જશે, જદી ભાગે અહીંથી. એમ કહી રે માલની પોટલી મૂકીને ભાગી ગયા. પટેલના માથામાં ધડાક દઈને નાળીયેર વધેર્યું હતું એટલે ખૂબ લેહી નીકળ્યું. પટેલ ઊડીને બહાર ગયા પણ પટલાણી દેખાયાં નહિ, અને ચેર ભાગી ગયા હતાં. અજવાળું Page #657 -------------------------------------------------------------------------- ________________ શારદા દેશન ૧૧ થયુ એટલે પટેલ ઘેર જવા ઉભા થયા ત્યાં પાટલી જોઈ. અંદર કંમતી માલ હતા. પોટલી લઈ ને પટેલ ઘેર આવ્યા. પટલાણીને કહે છે પટલાણી ! દરવાજો ખાલા, અંદરથી પટલાણીએ કહ્યું–કાંદાનું શાક ખાવુ હાય તા ખાવું. પટેલે કહ્યું અરે ! તુ જો તે ખરી. હુ' તારા માટે શું લઈને આવ્યા છું? કાંદાનું શાક, કાંદાનું શાક શું મંડી પડી છું ? તરત પટલાણીએ ખારણાં ખોલ્યા. પટેલે અંદર જઈ પાટલી છેાડીને બધી મિલ્કત બતાવી દીધી. દાગીના, કપડા, પૈસા બધુ જોઈ ને પટલાણી તે ખુશ ખુશ થઈ ગયા ને પટેલને કહે છે તમે કાલના ભૂખ્યા છે. ગરમ પાણી કરી આપું. તમે સ્નાન કરી લે ને હું તમારે માટે ગરમાગરમ શીરેપૂરી બનાવી દઉં. પટલાણીએ શીરાપૂરી બનાવીને પટેલને પ્રેમથી જમાડયા. પછી પૂછ્યું –સ્વામીનાથ ! આટલું ખધું કયાંથી લાવ્યા ? ત્યારે પટેલે કહ્યું–આ કાંદાની ખાધાનો પ્રતાપ છે. પટલાણી પાસેથી ગયા પછી શું બન્યુ તે બધી વાત વિગતવાર પટલાણીને કરી એટલે પટલાણીએ કહ્યું–આવી ખાધા તેા બહુ સારી. વાહ વાહે નાથ ! શું વાત કરું! હવેથી તમે એમ કરજો, સાધુજી કે જાયા કરેા ને નિત નિત બાધા લાયા કરી, દેવી મંદિર, સૂયા કરી ને ધનની ગાંસડી લાયા કરી. તમે રાજ જૈનના સાધુ પાસે જજો ને કંઈક ખાધા લઈ આવો. પછી હું તમારી સાથે ઝઘડીશ, એટલે તમે માતાજીના મંદિરે સૂવા જજો ને આવી ધનની ગાંસડી લઈ આવજો. ( હસાહસ ) મૂખી પટલાણી નથી સમજતો કે આવું રોજે રોજ કયાંથી મળે ? ટૂંકમાં આપણે તે આ દૃષ્ટાંતથી એ સાર ગ્રહણ કરવા છે કે એક દિવસના સત્સ`ગમાં પટેલને કેટલા મહાન લાભ મળ્યે ! જો કે પટેલની કસોટી થઈ પણ મક્કમ રહ્યા તા કામ થઈ ગયું. આવી રીતે કોઈ પણ પ્રતિજ્ઞા કરો તે। દૃઢતાથી પાલન કરો. સામશ્રીને સામા નામની પુત્રી છે. હવે તે કેવી હતી તે વાત અવસરે, ચરિત્ર :- પાંડવા, સતી દ્રૌપદી વિગેરે વનમાં જવા માટે તૈયાર થયા છે. તેમણે ખુલ્લા પગે ને ખાલી હાથે હસ્તિનાપુરના રાજભવનમાંથી પ્રસ્થાન કર્યું. આ સમયે પુત્ર વાત્સલ્યના સ્નેહમાં ડૂબેલા પાંડુરાજા પણ રડતાં રડતાં પુત્રાની પાછળ ચાલ્યા. ભીષ્મપિતા, ધૃતરાષ્ટ્ર, દ્રોણાચાય વિગેરે પશુ પાંડવોને વળાવવા જવા માટે ઈન્દ્રપ્રસ્થથી આવ્યા હતા. તે પણ ઉદાસ ચહેરે તેમની પાછળ ચાલ્યા. કુંતામાતા, સત્યવતી, વિગેરે રાણીએ પણ પાછળ ચાલવા લાગી. સતી દ્રૌપી રડતી રડતી કુંતામાતાની પાછળ ચાલે છે. હસ્તિનાપુરના પ્રજાજનો વહેપાર ધંધા, ખાવુ.-પીવુ બધુ છોડીને યુધિષ્ઠિર મહારાજાની પાછળ ગયા. દરેક ખાલવા લાગ્યા કે આપણે આપણા મહારાજાની સાથે જઈશું. આપણે આ પાપી દુર્ગંધનના રાજ્યમાં રહેવુ નથી. આ પ્રમાણે દુર્ગંધનને ફીટકાર આપતાં અને યુધિષ્ઠિરના ગુણ ગાતાં માણસા તેમની પાછળ ચાલ્યા, દરેકના સુખ ગમગીન બની ગયા છે. Page #658 -------------------------------------------------------------------------- ________________ સર શરમાં દર્શન ૫ પાંડવાને વનની વાટે જતાં જોઈ પ્રજાએ દુર્યોધનને આપેલા ફિટકાર '' પાંડુરાજા, કુંતામાતા, ભીષ્મપિતા તેમજ સારી પ્રજાની આંખમાંથી દડદડ આંસુ વહે છે. દ્રૌપદીની સખીએ દ્રૌપદ્મીની સાથે ચાલતાં ખેલે છે અરેરે....બહેન ! આ શું ખની ગયું? કયાં તુ રાજભવનમાં વસનારી અને ક્યાં આ વનવાસનાં અસહ્ય દુઃખ! આ તારી કોમળ કાયા કેમ સહન કરશે? એમ કહીને કલ્પાંત કરવા લાગી. પાંડવાએ રાજ્ય છેડયું ને પ્રજાજનોએ ઘરબાર છેડવ્યા. શેકાગ્નિમાં ડૂબેલા નાગરિકો સાથે પૂર્ણિમાના ચંદ્રમા જેવા યુધિષ્ઠિર નગરજનોની સાથે ગામ બહાર નીકળ્યા. હસ્તિનાપુરથી મહાર નીકળતી વખતે વિશાળ રાજમા માણસેાના ધસારાથી સાંકડો બની ગયા. નગરજનો ચાલતાં ચાલતાં પરસ્પર વાત કરવા લાગ્યા કે અહેા ! આ જુગારને હજારો વાર ધિક્કાર છે. નળરાજાએ તેમના ભાઈ કુબેરની સાથે જુગાર રમીને રાજપાટ બધું ગુમાવ્યું હતુ, તેવી રીતે ધમ રાજાએ પણ જુગાર રમીને બધું ગુમાવ્યું. કપટી દુર્ગંધનને ધિક્કાર છે કે એણે ધર્માંરાજા જેવા પવિત્ર યુધિષ્ઠિરને કપટથી જુગાર રમાડીને તેમની આવી કરૂણ દશા કરી, પણ ધનુર્ધારી અર્જુન અને ગદાધારી ભીમની હાજરીમાં દુર્ગંધન કયાં સુધી રાજ્ય ભાગવી શકવાનો છે ! અને સતી દ્રૌપદી સાથે દુર્ગંધને જે અનુચિત આચરણ કર્યું છે તે વાતનુ જીભથી ઉચ્ચારણ કરવામાં આવે અગર તે તેનેા મનથી વિચાર કરીએ તા પણ આપણને પાપ લાગે. તે એ પાપનું ફળ એ પાપીઓને કેવુ ભોગવવુ પડશે ! આ પ્રમાણે કૌરવાની નિંદા અને પાંડવાની સૌ પ્રશંસા કરવા લાગ્યા. ગુણુવાન પુરૂષ પ્રત્યે સૌને પ્રેમ હોય છે. કૌરવાએ ધમ રાજાને જુગાર રમાડવા ને તે રમ્યા તે પાપકર્મનું ફળ ભાગવવા માટે તેએ વનવાસ જાય છે. સમયને જતાં કયાં વાર લાગે છે ! પછી તેમનાં પુણ્ય જાગશે ને તેએ તેર વર્ષ પૂરા કરીને જલ્દી પાછા આવશે ને દુર્ગંધન પાસેથી પેાતાનુ રાજ્ય લઈને ધરાજા પુનઃ રાજ્ય ભાગવશે. શાસનદેવ તેમને વનમાં કુશળ રાખે, તેમને કોઈ જાતની મુશ્કેલી પડે નહિ. સૌનાં શરીર સારા રહે અને સૌ ક્ષેમકુશળ પાછા હસ્તિનાપુર પધારે તે માટે બધા પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યાં, અને જ્યાં સુધી પાંડવો પાછા ન આવે ત્યાં સુધી કોઇએ ઘીનો, કોઇએ મેવા, મિષ્ટાન્નનો ત્યાગ કર્યાં, કઈ એ તપ શરૂ કર્યાં. જુએ, પ્રજાને પાંડવા પ્રત્યે કેટલી બધી લાગણી છે! આખા નગરની પ્રજા ઘણે દૂર સુધી પાંડવાને વળાવવા ગઈ. કોઈ પાછું વળતુ નથી, ત્યારે ધર્મરાજા ઊભા રહ્યાં અને નગરજનોને કહ્યું–હવે તમે બધાં સમજીને પાછા વળેા. અમારી સાથે કયાં સુધી ચાલશેા ? પ્રજાજનો કહે છે અમે તો તમારી સાથે જ આવીશું. કોઈ પાછું' વળતું નથી. બધા પાંડવાની પાછળ ચાલ્યાં જાય છે. હસ્તિનાપુર છોડીને ઘણે દૂર નીકળી ગયા. ત્યાં શું બનાવ બન્યા. * કિશ્મીર રાક્ષસના ભીમથી થયેલા પરાજય ’* :–કાળા મેશ જેવા ભય’કર્ Page #659 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શને અને બિહામણ, એને જોતાં જ માણસ ડરી જાય તે કરમીર નામને એક રાક્ષસ આકાશમાંથી નીચે ઉતર્યો. તે ઊંચે તાડ જેવું હતું. તેના માથાના વાળ પીળા રંગના હતા. આંખ લાલચળ હતી ને મેટું વિકરાળ હતું. લાંબા સર્ષની માફક તે જીભ બહાર કાઢતે હતે. ક્રોધથી દાંત કચકચાવતું હતું અને ઘડીકમાં તે અટ્ટહાસ્ય કરતા હતા. આ રાક્ષસ સાક્ષાત્ યમરાજા જેવું દેખાતું હતું. ધર્મરાજા આદિ સર્વે આગળ ચાલતાં હતાં પણ દ્રૌપદી ખૂબ થાકી ગઈ એટલે તે એક વૃક્ષ નીચે વિસામે લેવા બેઠી હતી. ત્યાં પેલે રાક્ષસ ધમપછાડા કરતા આવીને દ્રોપદીને ડરાવવા લાગ્યા. આવા મહાકાળ જેવા રાક્ષસને જોઈને દ્રૌપદી થરથર ધ્રુજવા લાગી. તેના મુખમાંથી કારમી ચીસ નીકળી ગઈ. આ સાંભળીને ભીમ ત્યાં દોડતે આવ્યો ને રાક્ષસને કહ્યું-દુખ ! તારે આવવું હોય તે અમારી સામે આવ ને ! એક સ્ત્રીની પાછળ શા માટે પડે છે ? શૂરવીર હેય તે શુરવીર સામે જાય પણ અબળા સામે ન જાય. આમ કહીને ક્રોધથી ધમધમતા ભીસસેને ગદાને પ્રહાર કરીને રાક્ષસનો વધ કર્યો. રાક્ષસ મરીને નરકમાં ચાલ્યા ગયે. આ દુષ્ટ રાક્ષસ દુર્યોધનને પક્ષપાતી હતું. એટલે પિતાના રાગીને પક્ષ લઈને પાંડેને હેરાન કરવા માટે આવ્યો હતે. પાંડેનું બધું લુંટી લઈને વનમાં મોકલ્યાં છતાં હજુ એમને હેરાન કરવામાં બાકી રાખતા નથી પણ જેનાં પુણ્ય પ્રબળ છે તેને કઈ વાળ વાંકે કરી શકતો નથી.. રાક્ષસ ઉપર વિજય મેળવીને પાંડવે તેમના પરિવારની સાથે આગળ ચાલ્યા, અને કામ્યફ નામના વનમાં આવ્યા. રેજ સતત ચાલવાથી બધા થાકી ગયા તેથી વિચાર્યું કે થોડા દિવસ વિસામો ખાવા રેકાઈએ, એમ વિચારી વનમાં રેકાયા ને છેડે થાક ઉતાર્યો, પણ ભૂખ ખૂબ લાગી હતી તેથી ધર્મરાજા, કુંતામાતા, પાંડુરાજા બધાં અર્જુનને કહે છે ભાઈ! ભૂખ બહુ લાગી છે, શું કરીશું? અર્જુનજી પિતાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા માટે જ્યારે વનમાં ગયા હતાં ત્યારે તેમણે મણીચૂડ વિદ્યાધર માટે વિદ્યાઓ સાધી હતી તે આજે એમને કામ આવી. અને વિદ્યાની શક્તિથી ભોજન તૈયાર કર્યું અને દ્રૌપદીએ બધાને પીરસ્યું. જમીને બધાએ સુધા શાંત કરી. આ રીતે જ્યારે બધાને ભૂખ લાગે ત્યારે અર્જુનજી પિતાની વિદ્યાના બળથી નવા નવા ભજન બનાવીને તૈયાર કરે અને દ્રૌપદી બધાને પ્રેમથી ભેજન પીરસતી. આ રીતે જંગલમાં મંગલ માની પ્રેમથી દિવસે વીતાવવા લાગ્યા. પુણ્યશાળીનાં પગલાં થાય છે ત્યાં જંગલમાં મંગલ બની જાય છે. પદ રાજાએ પાંડવોને તેડવા મોકલેલ ધૃષ્ટદ્યુમ્ન”:- દ્રૌપદીના પિતાજી દ્રપદ શજાને ખબર પડી કે દુર્યોધન સાથે ધર્મરાજા જુગાર રમ્યાં. તેમાં રાજપાટ બધું હારી ગયાં છે ને બાર વર્ષ માટે તેઓ વનમાં ગયા છે. તેઓ હાલ ક્યાં છે તેની તપાસ કરાવીને પિતાના પુત્ર Page #660 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શારદા દર્શન ધૃષ્ટદ્યુમ્નને ત્યાં મેક. એટલે ધૃષ્ટદ્ય તે વનમાં આવ્યું ને પાંડુરાજા અને કુંતામાતાના ચરણમાં નમસ્કાર કરીને પિતાના બહેન બનેવી ને મળે. પિતાની લાડીલી કેમળકળી જેવી બહેન-બનેવીની આ દશા જોઈને રડી પડને તેણે કહ્યું. બહેન-બનેવી ! માતા-પિતા બધા આપણા રાજ્યમાં ચાલે, પિતાજીએ મને તમને તેડવા મેક છે. હું ધારું તે દુશ્મન દુર્યોધનને મારી નાંખું, ત્યારે પાંડેએ કહ્યું કે અમે પણ તેને જીતી શકીએ તેમ છીએ, પણ અત્યારે અમે વચનથી બંધાઈ ગયેલા છીએ માટે યુદ્ધ કરવું નથી કે તમારા રાજ્યમાં આવવું નથી. જે રાજ્યમાં રહીએ તે વનવાસ કયાંથી કહેવાય ? અમને તે હસ્તિનાપુર કરતાં અહીં વધુ આનંદ આવે છે, ત્યારે ધૃષ્ટદ્યુને કહ્યું મારા પિતાજીએ કહ્યું છે કે બધાને ખૂબ આગ્રહ કરીને તેડી લાવજે, પણ તેઓ વચનથી બંધાઈ ગયા છે તેથી ના આવે તે દ્રૌપદીને લઈ આવજે. તમે વનવાસ ગાળે ત્યાં સુધી મારી બહેન અમારા ઘેર રહેશે. પાંડેએ કહ્યું, દ્રૌપદીની ઇચ્છા હોય તે ખુશીથી લઈ જાઓ. દ્રૌપદીને પિયર આવવા ખૂબ આગ્રહ કર્યો ત્યારે દ્રૌપદીએ કહ્યું-વીરા ! તને તથા બાપુજીને અમારા ઉપર લાગણી છે તેથી પિતાજીએ તને તેડવા મેકલ્ય છે પણ તું જ વિચાર કર. તારા બનેવી વનવાસ ભેગવતાં હોય ત્યારે હું શું રાજમહેલમાં રહું ! જ્યાં વૃક્ષ છે ત્યાં છાયા રહે છે તેમ સતી સ્ત્રીને માટે પતિ વૃક્ષ સમાન છે, અને છાયા સમાન પત્ની પતિ સાથે જ શોભે છે. માટે હું નહિ આવું. મને મારા પતિ અને સાસુ-સસરાની સેવા કરવામાં ખૂબ આનંદ આવે છે. માટે તમે ચિંતા ના કરશે, પણ તને બહુ એમ થાય છે તે તારા ભાણેજોને લઈ જા. તે હવે કેવી રીતે જશે તેના ભાવ અવસરે. આજે વીણાબહેનને માસખમણની પૂર્ણાહૂતિને છેલ્લો દિવસ છે. કાલે તેમનું પારણું છે. આ ચાતુર્માસમાં ૧૫ ભાઈ બહેનના માસખમણ શાંતિપૂર્વક પૂરા થયા, અને સેળમાં સુશીલાબહેન આગળ વધી રહ્યા છે. વ્યાખ્યાન નં-૭૮ ભાદરવા વદ ૨ ને ગુરૂવાર તા. ૨૯-૯-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવંતે ફરમાવે છે કે માનવજીવનને સાર ધન ભેગું કરવામાં નથી. બંગલા બાંધવામાં નથી પણ અજન્મ દશા પ્રાપ્ત કરવામાં છે. જે મહાન આત્માઓએ માનવજન્મ પામીને આત્મસાધના કરી અજન્મ દશા પ્રાપ્ત કરી છે તેમના નામ શાસ્ત્રના પાને અંકિત થયા છે. તે મહાનપુરૂષ માનવ જન્મ પામીને જન્મનાં વૈરી બન્યાં તે અજન્મ દશા પ્રાપ્ત કરી શક્યા. આપણે પણ Page #661 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન જન્મનાં વૈરી બનીએ તે જન્મને બંધ કરી શકીએ. આ કાર્ય મનુષ્ય સિવાય બીજું કઈ કરી શકતું નથી. આમ તે જન્મ લે તે ખરાબ છે. જન્મ કે લે તે જાણે છે ને? જેને કર્મો બાકી હોય તે જન્મ લે છે. જેના આત્મા ઉપર એક પણ કર્મ બાકી નથી તેને કદી જન્મ લેવું પડતું નથી. જે જન્મ ન લે હોય તે કર્મ સામે કેસરિયા કરીને કર્મને કાઢે. એ કર્મો ક્યારે છૂટે ? પાપ કરવાનું બંધ થાય ત્યારે ને ? જે મનુષ્ય મન-વચન અને કાયાથી પાપકર્મ કરે નહિ, કરાવે નહિ ને પાપ કરનારને અનુમોદન આપે નહિ, તે આત્મા ઉપર પાપને મેલ ચૂંટે નહિ એટલે કર્મબંધન થતું અટકી જાય, અને જે પુરાણું કર્મો આત્મા ઉપર લાગેલાં છે તેને દૂર કરવા માટે સંયમની સાથે તપ જોઈશે. તપ અને સંયમ એ અજન્મ દશા પ્રાપ્ત કરવા માટેના અમોઘ સાધને છે. માનવજન્મ પામીને જે મનુષ્ય તપ અને સંયમની ઉગ્ર સાધના કરે તે ઓછામાં ઓછા ત્રણ, પાંચ કે પંદર ભવે અવશ્ય અજન્મ દશા પ્રાપ્ત કરી શકે.. જન્મ જેને ગમે નહિ તેને અબ્રહ્મચર્ય ગમે નહિ.” આપણું જૈન શાસ્ત્રોમાં અહિંસા, સત્ય, અચૌર્ય અને અપરિગ્રહને જેમ ધર્મ કહ્યો છે, તેમ બ્રહ્મચર્યને પણ ધર્મ કહ્યો છે, અને હિંસા, અસત્ય, ચૌર્ય, પરિગ્રડ વિગેરેને અધર્મ કહ્યો છે, તેમ અબ્રહ્મચર્ય એ પણ એક અધર્મ જ છે ને? કારણ કે અબ્રહ્મચર્ય એ અનેક જીવોના જન્મ-મરણનું કારણ છે. જેને જન્મ-મરણ ગમે નહિ તેને અનેક જીના જન્મ-મરણનું કારણ અબ્રહ્મચર્ય ગમે ખરું? પિતાના જીવનને જેણે સુંદર અને સારભૂત બનાવવું હોય તેણે જન્મના વૈરી બનવું પડશે, પણ જેને જન્મ ખરાબ લાગતું નથી તે જન્મથી ડરતે નથી અને જન્મને વૈરી બનતું નથી. બંધુઓ ! માનવ જન્મને સાર શોધ હોય તે આ વાત સદા દિલમાં રાખજે ને વિચારજે કે જન્મ એ આત્મા ઉપર રહેલા કર્મોની હયાતીનું ચિહ્ન છે. વિચાર કરો કે આપણે કેમ જમ્યા ? આત્મા ઉપર કર્મ હતો માટે જન્મ્યા. એટલે આપણે કર્મવાળા તે ખરાં ને? આત્મા કર્મવાળે છે કે નથી તેનું પ્રતિક જન્મ છે. કર્મ બાકી નથી તે જન્મ નથી. આપણે સિદ્ધ ભગવંતને પ્રાર્થના કરતાં કહીએ છીએ ને કે હે પ્રભુ ! તમે કેવા છે? તમે મેક્ષ નગરનાં નિવાસી બની ગયાં છે અને અમે તે હજુ સંસારમાં જન્મ મરણ કરતાં એક ગતિમાંથી બીજી ગતિમાં પ્રવાસ કરી રહ્યાં છીએ. પ્રભુ ! તમારું સુખ કેવું મઝાનું છે કે જ્યાં જન્મ, જરા, મરણ, રોગ, શેક, ભૂખ, તૃષા, ટાઢ, તાપ કાંઈ નહિ, આ બધી ઉપાધિથી છૂટવું હોય તે પાપકર્મથી અટકે ને સ્વભાવમાં કરે. વિના ઠેકાણું નહિ મળે ને અટક્યા વિના અમરતા નહિ મળે. અમરતા જોઈએ છે ને ? હા. તે શેનાથી અટકે ? પાપકર્મથી ને આશ્રવથી અટકે ને સંવરના ઘરમાં આવીને સ્વભાવમાં ઠરી જાઓ, નદી કે તળાવના પાણીમાં જે કઈ વસ્તુ પડી ગઈ હશે તે પાણ ડામાડોળ હશે. Page #662 -------------------------------------------------------------------------- ________________ શિારદા દર્શન ત્યાં સુધી નહિ દેખાય પણ પાણી ઠરી જશે એટલે તરત દેખાશે. ખેવાયેલી ચીજ બળવા માટે અને અધૂરી આશાઓ પૂરી કરવા માટે જીવડે તલસે છે પણ મુક્તિ મેળવવાનો તલસાટ હજુ જીવને થતું નથી એટલે આવું ઉત્તમ માનવજીવન પામીને સંસારના સુખમાં રચ્યાપચ્ચે રહે છે. જીવનના અંત સુધી ભેગ વિષયેની તૃષ્ણ છૂટતી નથી. આવા અને મરણ વખતે પાર વિનાનો પસ્તા થાય છે ને આંખમાંથી આંસુની ધારાઓ છૂટે છે. અને જે જગતમાં જન્મીને કંઈક કરી જાય છે તેને રડવું પડતું નથી. પસ્તા થતું નથી. હસતે મુખડે તે આ દુનિયામાંથી વિદાય લે છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. એક રજવાડાના રાજા મરણ પામ્યાં પછી એ નગરના પ્રજાજનોએ ભેગા થઈને નકકી કર્યું કે જેને આ નગરના રાજા થવું હોય તે થઈ શકે પણ એક વર્ષ તે રાજગાદી ભેગવી શકશે. વર્ષ પૂરું થતાં રાજગાદી છોડી દેવી પડશે, અને એ રાજાને એક હોડીમાં બેસાડી નદીની સામે પાર દૂર દૂર ગાઢ જંગલ આવેલું છે ત્યાં મૂકી આવવામાં આવશે. એ જંગલમાં વૃક્ષ કે પાણી નથી. કેઈ માણસ પણ ત્યાં જઈ શકતું નથી એવું ભયાનક છે. બે ત્રણ દિવસમાં માનવીની જીવનલીલા ત્યાં સમાપ્ત થઈ જાય તેવું એ ઘેર જંગલ છે. આ શરત જેને મંજુર હોય તે નગરના રાજા બની શકે છે. આવી કડક જાહેરાત કરવામાં આવી હતી છતાં જીવને રાજગાદી ભેગવવાનો મોહ જાગતે. ભલે ને પછી જે થવું હોય તે થાય, પણ એક વર્ષ તે રાજ્યના સુખને સ્વાદ ચાખી લઈએ ! આ જિંદગીમાં ફરીને રાજા બનવાનું ક્યારે મળશે ? જીવને રાજ્યનાં સુખો ભેગવવાનાં કેડ જાગે છે પણ પિતાના આત્માના રાજા બનવાના કોડ જાગે છે ખરાં? જે પિતાના આત્માને રાજા બની જાય તેને ભૌતિક રાજ્ય મળે કે ના મળે તેની કદી ચિંતા નથી. આત્માને રાજા બનનાર રાજાને પણ રાજા બની જાય છે. રાજસુખ ભેગવવાના લેભમાં પડેલાં નગરજનો એક વર્ષ માટે રાજસત્તાની લગામ હાથમાં લેતાં અને મસ્ત બનીને રાજસુખ ભોગવતાં ને એક વર્ષ પૂરું થતાં જંગલમાં જઈને દુઃખ ભોગવીને મરી જતાં. આ રીતે ઘણું નાગરિકેએ એક વર્ષનું રાજ્ય કર્યું. ત્યાર પછી રાજગાદી ઉપર એક વિવેકી માણસ આવ્યું. એણે ગાદીએ બેસતાં જ પ્રધાનને પૂછ્યું. પ્રધાનજી ! મારે કેટલાં વર્ષ આ ગાદી ઉપર રાજ્ય કરવાનું છે? ત્યારે પ્રધાને હસીને કહ્યું: મહારાજા ! એમાં પૂછવાનું શું ? તમે જાણે છે ને કે ઘણું રાજાઓએ આ ગાદી ઉપર રાજ્ય કર્યું ને વર્ષ પૂરું થતાં નદીને પાર જંગલમાં તેમને મૂકી આવવામાં આવ્યા છે, તેમ તમારે પણ એક વર્ષ સુધી રાજ્ય કરવાનું. એક વર્ષ સુધી મોજમઝા કરે. પછી આ ગાદી ઉપરથી ઉતરી જવાનું. અને નદીને પાર કરીને ભયકંર જંગલમાં જઈને આરામથી રહેવાનું. ઠીક, તે મારે પણ એક વર્ષ પછી જંગલમાં જવાનું એમ ને ! તે સાથે કંઈ લઈ જવાનું કે એકલા જવાનું ? પ્રધાને ગુસ્સે થઈને કહ્યું, તમારે જેટલું Page #663 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૧૭ સુખ ભોગવવું હાય તેટલું એક વર્ષીમાં ભેગવી લો. વર્ષ પૂરું થયા પછી પહેરેલા કપડે અહીથી વિદાય થવુ` પડશે. એક મૂઠ્ઠી ચણા પણ નહિ લઈ જવાય. અત્યાર સુધી જેટલા રાજાઓને મૂકી આવ્યા તેમ આપને પણ વર્ષ પૂરું થતાં મૂકી આવીશું. ખાકી એક વર્ષ સુધી તમારે જે કરવું હેાય તે કરી શકે છે. તેમાં કોઈ રૂકાવટ નથી. નવા રાજાએ કહ્યું; ભલે, એમ કહીને રાજ્યની લગામ હાથમાં લીધી. આ રાજ્ય ઉપર અત્યાર સુધી જે રાજાએ આવ્યા હતાં તેવા આ રાજા ન હતા. આ તો ખૂબ વિચારશીલ હતા. એણે તો છ મહિના સુધી એવું રાજ્ય કર્યું કે રાજ્યમાં જે જે અગવડા હતી તે દૂર કરી, દુ:ખી એના દુઃખ દૂર કર્યાં. રાજ્યમાંથી અન્યાય, અનીતિ અને અધર્મીને દેશવટો આપ્યા. છ મહિનામાં રાજ્યની રોનક બદલી નાંખી, આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયા ને રાજ્યમાં સુખના સમીર વહેવા લાગ્યા. પ્રજાજના તે પ્રભુને પ્રાથના કરવા લાગ્યા કે હવે આ રાજા સદા રાજ્ય કરે તેવુ કરો. આ રાજા છ મહિના સુધી સુખે બેઠા નથી. રાજ્ય આખાદ અને તેવા કાર્યાં કર્યાં. હવે છ મહિના માકી રહ્યા. રાજાએ વિચાર કર્યો કે છ મહિના પછી રાજ્ય છોડીને વનવગડામાં એકલા જવું પડશે. તેા પહેલેથી ત્યાં જવાની તૈયારી કરી લઉં. એણે હજારો મનુષ્યોને જંગલમાં માકલીને જંગલ સાફ કરવાના હુકમ કર્યાં ને જંગલ સાફ કરાવી ઠેર ઠેર ફળ-ફૂલનાં વૃક્ષા રોપાવ્યા, અને ઠેર ઠેર લેાકેાને વસવા માટે મકાના અનાવ્યા. પાતાના માટે સુંદર મહેલ ખનાબ્યા ને એક સુંદર નગર વસાવી દીધુ'. પાણી વિગેરેની સગવડ કરી લીધી અને પાંચ મહિનામાં તેા ઉજ્જડ જંગલ રળીયામણું નગર અની ગયું. બધી સગવડે તૈયાર થઈ ગયા પછી રાજાએ ઢઢા પીટાળ્યે કે જે નગર જનાને નવા નગરમાં નિવાસ કરવા જવુ. હેાય તે ખુશીથી જઈ શકે છે. મારી કોઈને મનાઈ નથી. આ રાજાના રાજ્યમાં પ્રજા સુખી થઈ તેથી બધા તેમની આજ્ઞાનુસાર નવા નગરમાં વસવા લાગ્યા. જોતજોતામાં એક વ` પૂરું થઈ ગયું. એટલે રાજા પોતાની જાતે જ રાજ. સિંહાસન ઉપરથી ઉતરી ગયા, અને હસતા હસતા રાજ્ય છેડીને નવા નગર તરફ જવા માટે નદી કિનારે આવીને નૌકામાં બેસી ગયા. રાજ્યવૈભવ, સત્તા, સ ંપત્તિ, સુખ છેડીને જાય છે છતાં રાજાના મુખ ઉપર અનેરો આનંદ છે. આ જોઈને નાવિકોના મનમાં આશ્ચય થયું કે અત્યાર સુધીમાં જે જે રાજાએ ગયા છે તે બધા રડતા રડતા ગયા છે ને આ રાજા તેા હસતા હસતા જાય છે. એમના મુખ ઉપર ઉદાસીનતાનુ નામનિશાન નથી અને હસતા મુખડે જાય છે આનું કારણ શું? એક નાવિકે હિંમત કરીને પૂછ્યું, ત્યારે રાજાએ કહ્યું, એ બધાએ સુખમાં માહાંધ અનીને ભવિષ્યના વિચાર ન કર્યાં. છેવટે તેમને પસ્તાવુ પડયુ. જ્યારે મે' એ જંગલને મંગલ બનાવી દીધુ છે. તેથી ત્યાં આન ંદથી રહીશ. શા-૭૮ Page #664 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન બંધુઓ ! આ દષ્ટાંતથી તમને કાંઈ સમજાણું ? જે સમજે તે આમાંથી ઘણે સાર સમજી શકે તેમ છે. બધા રાજાઓને પહેલેથી ખબર હતી કે એક વર્ષ માટે આપણને સત્તા મળી છે. તે સત્તાના સિંહાસન ઉપર બેસીને કંઈ સુકૃત્ય કરી લઈએ, એ વિચાર ન કર્યો પણ સુખ ભેળવવામાં મસ્ત રહ્યા, તે અંતે રડતા રડતા ગયા ને મરણને શરણ થયા. તેમ આપણને પણ આ માનવભવ રૂપી રાજ્ય મળ્યું છે. તેમાં જાણીએ છીએ કે આપણી જિંદગી બહુ અલ્પ છે. વધુમાં વધુ ૧૦૦ થી ૧૭૫ વર્ષ જીવવું છે. તેમાં કઈ જન્મતાંની સાથે મરી જાય છે. કેઈ ભરયુવાનીમાં મરી જાય છે. ને કઈ વૃદ્ધ થઈને મરે છે. તેમાં મોટા ભાગના મનુષ્ય મેહાંધ બનીને કઈ પૈસા, કેઈ પ્રતિષ્ઠા, કેઈ પત્ની અને પુત્ર-પરિવાર માટે હાય હાય કરે છે, અને એ બધી સાનુકૂળતાએ મળી જતાં તેમાં મસ્તાન બની જાય છે પણ પરલેક માટે આત્મસાધના કરતા નથી. તેવા જીવેને માનવ ભવરૂપી સત્તાના સિંહાસનેથી ઉતરીને વિદાય થવાને સમય આવે છે ત્યારે ચોધાર આંસુએ રડતા રડતા જાય છે. ને ચતુર્ગતિમાં ભ્રમણ કરે છે. માટે વિચાર કરજે. જાય ન જે જે બચપણ લખેટના ખેલમાં, જાય ના રમવામાં કમાણુને કાળી રે, જાય ના જે જે યૌવન સિનેમાના શેખમાં, જાય ના કરવામાં કમાણને કાળ રે; જાય ના જો જે ઘડપણ બેટી ખણખેદમાં, જાય ના રડવામાં કમાણુને કાળ રે. મોંઘ માનવ જીવન નિષ્ફળ તે નથી જતું ને? સમયને નહિ ઓળખે તે પેલા રાજાઓની માફક રડવાને વખત આવશે. જેને સમજાણું છે કે માનવભવનું રાજ્ય ફરી ફરીને મળવાનું નથી. અહીં કર્મશત્રુઓને હઠાવવાની સર્વોપરિ સત્તા છે. માટે તે આત્માઓ ભેગવિલાસ, જશેખ, એશઆરામ બધું છોડીને જેટલી સાધના થાય તેટલી કરી લે છે, અને જે લેગવિલાસ અને મેજશખમાં પ્રમાદ કરીને પડ્યા રહેશે તે મરીને નરક તિર્યંચમાં ચાલ્યા જશે. જેને જન્મની કિંમત સમજાણું છે તે હસતા હસતા વિદાય લે છે કારણ કે અગાઉથી તેમણે પરલકની બધી તૈયારી કરી લીધી હોય છે. પછી ચિંતા શાની થાય? આપણે પણ એવી તૈયારી કરીને જવાનું છે. તે વાત ભૂલશે નહિ. આપણે ગજસુકુમારને અધિકાર ચાલે છે. એ ગજસુકુમાર માનવભવની ટૂંકી જિંદગીમાં કેટલી કઠીન સાધના કરી લેશે તે આપ આગળ સાંભળશે. અત્યારે સેમિલ બ્રાહ્મણની વાત ચાલે છે. સોમિલ બ્રાહ્મણ અને સેમથી બ્રાહ્મણ પૂર્વના પ્રબળ પુણ્યથી મહાન સુખ અને સંપત્તિ પામ્યા છે. બંનેના રવભાવમાં એક્તા હતી. તેમને સંસાર સુખપૂર્વક ચાલતે હતે. એક સંતાનની બેટ હતી તે પણ પૂરી થઈ અને સેમશ્રી બ્રાહ્મણીએ તેજતેજના અંબાર જેવી એક પુત્રને જન્મ આપે. સેમિલ બ્રાહ્મણને દીકરી પણ દીકરા જેવી વહાલી હતી. તેનું નામ સામા પાડવામાં આવ્યું. હવે તે સેમા કેવી સૌમ્ય હતી તેના ભાવ અવસરે. Page #665 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન | ચરિત્ર -દ્રૌપદીન ભાઈ ધૃષ્ટદ્યુમ્ન પાંડે અને દ્રૌપદીને તેડવા માટે આવ્યું હતું. બધાને ખૂબ આગ્રહ કર્યો પણ ગયા નહિ પછી ભાણેજેને લઈને દૃષ્ટદ્યુમ્ન પિતાજી પાસે આબે ને બધી વાત કરી. દ્રૌપદીના માતાપિતાને ખૂબ દુઃખ થયું. આપણે રાજભવનમાં બેઠા છીએ ને આપણું કુમળી કુલ જેવી દીકરી અને જમાઈઓ વનવગડાનાં દુઃખો વેઠશે! પાંચે ય ભાણેજોને દ્રુપદ રાજાએ હૈયા સાથે ચાંપી દીધા. તે પાંચે ય પુત્ર દાદા પાસે રહેવા લાગ્યાં. આ તરફ ધૃષ્ટદ્યુમ્નના ગયા પછી એક અનુચર સમાચાર લઈને આવ્યા કે કૃષ્ણ તમને મળવા માટે આવે છે. કૃષ્ણજી પધારવાની વધામણી સાંભળીને પાંડે, કુંતામાતા, દ્રૌપદી સને ખૂબ આનંદ થયે. અમે જંગલમાં છીએ તે વાત પણ તેઓ ભૂલી ગયા, અને કૃષ્ણના આગમનની રાહ જોવા લાગ્યા. એટલામાં શ્રીકૃષ્ણ હાથી, ઘોડા, સૈન્ય વિગેરે લઈને આવી પહોંચ્યા. કૃષ્ણજી આવતા દેખાયા એટલે બધા દેડીને તેમના સામે ગયા ને એકબીજા ભેટી પડ્યા. કૃષ્ણને જોઈને જેમ બાળકને માતા મળે તેટલે આનંદ પાંડને થે. સૌની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. કૃષ્ણ વાસુદેવે આવીને કુંતાફેઈ અને પાંડુરાજાને પ્રણામ કર્યા. પાંડવોએ કૃષ્ણને પ્રણામ કર્યા. અહીં વનવગડામાં શ્રીકૃષ્ણને સત્કાર કરવા લાયક પાંડવે પાસે કોઈ ચીજ ન હતી. ફક્ત અંતરનો આદર ને પ્રેમ હતે. પ્રેમના પુપિથી વધાવ્યા ને બેસવા માટે એક આસન આપ્યું. તેના ઉપર કૃષ્ણજી બેઠા એટલે બધા તેમને વીંટળાઈને બેસી ગયા. પાંડવે, દ્રૌપદી વિગેરેની આવી દશા જોઈને કૃષ્ણનું હૈયું ભરાઈ ગયું. સી ડીવાર મૌન રહ્યા પછી કૃષ્ણ ધર્મરાજાને કહ્યું. તમે દુર્યોધન સાથે જુગાર રમ્યાં અને રાજ્ય, અદ્ધિ બધું હારી ગયા ને વનવાસ આવ્યાં. તે વાતની મને જાણ થઈ ત્યારે અત્યંત દુઃખ થયું પણ એ દુર્યોધને તમને જુગાર શા માટે રમાડ્યા? અને રમવામાં કેવું કપટ કર્યું છે તેની પૂરી માહિતી મને મળી છે. મિલ ગયે સિદ્ધ અરૂ સાધક કપટી, શકુની કણું યે દેઈ પિયુક્ત દુર્યોધન બેલી, લૂંટ લિયા સબ જેઈ હે... શ્રોતા એ દુષ્ટ દુર્યોધનને ને શકુનિ અને કર્ણ બને કપટી ઉત્તર સાધક મળી ગયા. એના સહવાસથી જ તે જીતી ગયું છે. તમે જ્યારે જુગાર રમતા હતા ત્યારે એક બાજુ શકુનિ અને બીજી બાજુ કશું બંને ઉભા રહેતા હતા અને તમે પાસા નાંખતા હતા ત્યારે એની વિદ્યાના બળથી તમારા સવળી પાસા અવળા કરી નાખતા હતા, અને દુર્યોધનના અવળા પાસા સવળા કરી નાંખતા હતા. એ બંને જણાએ આવું કામ કર્યું છે. તમે ઈન્દ્રપ્રસ્થ ગયા ને જુગાર રમ્યા પણ મને આ વાતની જાણ ના કરી. તમે મને ખબર આપી હતી તે હું ત્યાં આવી જાત અને આ સમયે જે હું તમારી પાસે રહેતા તે હું જોઈ લેત કે Page #666 -------------------------------------------------------------------------- ________________ દર શારદા દર્શન દુર્યોધન કે જીતે છે! જે બુધ પાસે હોય તે રાહુની તાકાત નથી કે ચંદ્ર ગ્રહણ કરી શકે ! પણ તમારા એવા પાપકર્મને ઉદય હશે એટલે કેઈને મતિ સુઝી નહિ. એણે કપટ કરીને તમને જુગારમાં હરાવ્યા એટલેથી તેને શાંતિ ન વળી તેથી દ્રૌપદીને એટલે ખેંચીને સભામાં લાવ્યા ને તેની સાડી ખેંચીને નગ્ન કરવા ઉડ્યો. આ બધું સાંભળીને મને તે ક્રોધ કે વ્યાપી ગયે છે. તે એ તમે કેમ જોઈ શક્યા ? આમ તે આ ભીમ અને અર્જુન ક્યાં ઝાલ્યા રહે તેવા છે! એ બંને દુર્યોધનને ચપટીમાં ચાળી નાંખે તેવા છે, પણ તમે સત્યવાદી અને દઢપ્રતિજ્ઞ પુરૂષ છે એટલે તમે તેમને રોક્યા હશે! બાકી તેઓ આવું અપમાન સહન કરી શકે તેમ નથી. તમે મને જે રજા આપે તે હું વૈરને બદલે લેવા જાઉં ને દુર્યોધનને બતાવી દઉં. ત્યારે ધર્મરાજાએ કહ્યું. આપના ક્રોધની સામે ખુદ દેવનું પરાક્રમ પણ વ્યર્થ છે. તે પછી દુર્યોધનની શું તાકાત છે કે આપની સામે ટકી શકે ! પણ હું વચનથી બંધાએલે છું ને આપ એની સામે લડવા જાઓ તે લેકેમાં આપણી નિંદા થશે. માટે મોટાભાઈ! આપણે એવું કરવું નથી, અને એનો શું દોષ છે? દેષ માત્ર મારે છે. હું ત્યાં ગયે ને બધાના આગ્રહથી જુગાર રમવા બેઠો તે હાયે ને? જુગાર રમ્યા જ ન હતા તે આવું બનત? માટે મારી ભૂલ પહેલી છે. મારી ભૂલની શિક્ષા મને ભગવી લેવા દે. આમ કહીને કૃષ્ણને ક્રોધ શાંત કર્યો. પછી ધર્મરાજા બધા ભાઈઓને સાથે લઈને ભીષ્મપિતા પાસે આવ્યા ને તેમને વિનયપૂર્વક નમન કરીને કહ્યું. પિતાજી! આપ તે કુરુવંશના મુગટમણી સમાન છે, અને અમારા વડીલનાં વડીલ છે. અમારા ભાગે અમારે વનવાસ વેઠવાનો પ્રસંગ આવ્યું છે તે આપ અમને એવી હિત શિખામણ આપ કે અમે આપની કૃપાથી આ વનવાસરૂપી ખનો મહાસાગર પાર કરી શકીએ. અમને વનવાસમાં કેઈ વિન ન આવે અને અમે બાર વર્ષ વનવાસ અને તેરમું વર્ષ ગુપ્તપણે વીતાવીને ક્ષેમકુશળ પાછા આવીએ. યુધિષ્ઠિરને વિનય વિવેક વિગેરે ગુણે જેને ભીષ્મપિતાએ તેમની પ્રશંસા કરતાં કહ્યું કે મને લાગે છે કે સજજન અને દુર્જન બંનેની જગતને પીછાણ કરાવવા માટે તમે જુગાર રમ્યા છે. બાકી ક્યાં તમે આવા ગુણવાન અને ક્યાં દુર્ગણ સમાન જુગાર! જેના ભાઈએ જગતને જીતવાની કળાથી યુક્ત છે તેવા યુધિષ્ઠિર કદી જુગાર રમે ખરા? આ તે ભાવિભાવ. ઘડી પળ એવી ભજવાઈ ગઈ ને ન બનવાનું બન્યું. આ પ્રમાણે પાંડની પ્રશંસા કરી. તબ ગાંગેય કહે તુમારે સંગ, મેં ભી ચલૂ ઇસ કાલ, ધર્મરાજને રેકા કકર, ઘર કી કરે પતિપાલ, હોતા Page #667 -------------------------------------------------------------------------- ________________ શાહ દર્શન દા પછી ભીષ્મપિતાએ કહ્યું. દીકરાઓ! તમને છોડીને જવાનું મન થતું નથી. હું તે તમારી સાથે આવીશ. મારે પાછા જવું નથી. ત્યારે યુધિષ્ઠિરે તેમના ચરણમાં મસ્તક નમાવીને કહ્યું, ના, આપને આ ઉંમરે અમારી સાથે લઈ જવા નથી. આપ જેવા વડીલ પુરૂષ રાજ્યમાં હશે તે સંભાળ રાખશે. આપ વિના સાચી સલાહ કેણું આપશે? આપ અમને એવી હિત શિખામણ આપ કે તે અમે સાથે લઈને જઈશું અને માનીશું કે આપ અમારી પાસે છે. ત્યારે ભીષ્મપિતાએ કહ્યું. ધર્મરાજા! કામ, ક્રોધ, મદ, લેભ, હાંસી, અજ્ઞાન, અસત્ય, હિંસા, અદત્તાદાન વિગેરે દુર્ગુણે અનર્થની ખાણ જેવા છે. માટે તમે તેને ત્યાગ કરજો અને દાન, જ્ઞાન, સુકૃત્ય અને સજજનોનો સંગ કરજે. દરરોજ ધમ ધ્યાન કરજે, અને ખૂબ સંપીને પ્રેમથી રહેજો ને બાર વર્ષ પૂર્ણ કરી ક્ષેમકુશળ આવીને રાજ્ય સંભાળજો. ભીષ્મપિતાજીની શિખામણ હૃદયમાં ધારણ કરીને તેમને નમન કરીને ઇમરાજા દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય પાસે આવ્યા. તેમણે પણ પાંડે સાથે રહેવાની ઈચ્છા પ્રદર્શિત કરી પણ યુધિષ્ઠિરે તેમને સમજાવીને જવાની રજા આપી. પછી ધર્મરાજા ધૃતરાષ્ટ્રના ચરણમાં નમ્યા ત્યારે ધૃતરાષ્ટ્ર પણ કહ્યું, હું તમારી સાથે આવું છું. ત્યારે ધર્મરાજાએ કહ્યું, ના કાકા ! તમારે નથી આવવું. હવે આપ બધા પાછા વળે. ખૂબ કહ્યું ત્યારે ધૃતરાષ્ટ્ર પાછા જવા તૈયાર થયા ત્યારે ધર્મરાજાએ કહ્યું, કાકા ! દુર્યોધનને મારા તરફથી એટલે સંદેશે કહેજો કે તે હસ્તિનાપુર આદિ દરેક રાજ્યની પ્રજાનું પુત્રની જેમ પાલન કરે અને એવી રીતે રાજ્ય કરે કે જેનાથી વડીલેની કીતિ ઉજજવળ બને. જુઓ, આ પવિત્ર પુરૂષની કેટલી પવિત્રતા છે! પિતે વગડામાં બેઠે બેઠે પણ પ્રજાની કેટલી ચિંતા કરે છે! ધર્મરાજાની વાત સાંભળીને ધૃતરાષ્ટ્ર શરમાઈ ગયા ને મનમાં વિચાર કરવા લાગ્યા કે જ્યાં આ પાંડવે ગુણ ગુણના ભંડાર અને ક્યાં દુર્ગુણથી ભરેલ મારે દુર્યોધન! એ મૌન બેસી રહ્યા. પછી ધર્મરાજા વિદુરજી પાસે આવ્યા ને તેમને નમન કરીને પૂછયું કે હું વૃદ્ધ માતાપિતાને સાથે લઈને જાઉં કે મૂકીને જાઉં ? ત્યારે વિદુરજીએ કહ્યું કે ભાઈ! આમ તે તમારા વિયોગથી પાંડુરાજા ખૂબ ગૂરશે પણ આ ઉંમરે તેમને તમે વગડામાં ક્યાં ફેરવશે ? તમે પાંડુરાજાને પાછા મોકલી દે અને સાથે માદ્રીને મોકલે. એ તેમની સેવા કરશે. તમે પાંચ ભાઈ કુંતાજી અને દ્રૌપદી આટલા જાઓ. હજુ સત્યવતી, વિગેરે તથા પ્રજાજને પાંડેની સાથે જવા આગ્રહ કરશે અને પાંડ બધાને વિદાય આપશે ને કણ કણ જશે તેના ભાવ અવસરે. Page #668 -------------------------------------------------------------------------- ________________ ૬૨૨ શારદા દર્શન વ્યાખ્યાન ન-૭૯ ભાદરવા વદ ૩ ને શુક્રવાર તા. ૩૦-૯-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, અનંતદર્શની અને અનંતકરૂણાના સાગર વીતરાગ પરમાત્મા તૃષ્ણાના તાપથી તરફડતા જીવોને તૃપ્તિને રાહ ચીંધતા કહે છે કે, હે ભવ્ય ! જે તમારે સાચું સુખ પ્રાપ્ત કરવું હોય તે તૃપ્તિના ઘરમાં આવે. ત્યાગ વિના તૃપ્તિ નથી અને તૃપ્તિ વિના આત્મિક સુખ નથી. આજે વૈજ્ઞાનિક યુગમાં ભૌતિક સુખનાં સાધને ખૂબ વધ્યાં છે. એક જમાનામાં રાજા-મહારાજાઓને જે સુખનાં સાધનો ન હતાં. તે આજના સામાન્ય શ્રીમંતના ઘરમાં જોવા મળે છે. એ આ યુગ છે, છતાં ક્યાંય સંતેષ કે તૃપ્તિ દેખાય છે? જ્ઞાની કહે છે કે – જ્યાં છે પરની માંગ, ત્યાં છે તૃષ્ણની આગ, હે ચેતન! હવે તે જાગ, એમ કહે છે વીતરાગ. * જેમ જેમ ભૌતિક પદાર્થોની ઈચ્છા થતી જશે તેમ તેમ તૃષ્ણા વધતી જશે, અને જેમ જેમ ભેગનાં સાધને વધતાં ગયાં, તેમ તેમ તૃપ્તિ ધરતી ગઈને તૃષ્ણા વધતી ગઈ. માટે હવે તું જાગ અને તૃષ્ણા ત્યાગ કરી તૃપ્તિના ઘરમાં આવ. જે તૃપ્તિના ઘરમાં નહિ આવે તે તારી તૃષ્ણાની ભૂખ વધતી જશે. ને એ ભૂખમાં તું રખાઈ જઈશ. જુઓ, અસલના જમાનામાં માણસ ગાડામાં મુસાફરી કરતાં હતાં. કંઈક પગપાળા મુસાફરી કરતાં હતાં. તેમને આજે ઘેડાગાડી, ટેઈન, બસ વિગેરે ઝડપી વાહનોની સગવડ મળી છતાં તેમની તૃણુની આગ ઓલવાતી નથી. તેમને પરદેશની ગાડી અને વિમાને જેવા ઝડપી સાધનોની સગવડ જોઈએ છે. તેનાથી તેઓ ઝડપી મુસાફરી કરવા ઈચ્છે છે, પણ તમને સમજાય છે ને કે જેમ જેમ સગવડો વધી તેમ તેમ અગવડો પણ વધી છે ને જેમ જેમ ભૌતિક સુખનાં સાધનો વધ્યાં તેમ તેમ બંધને પણ વધ્યાં છે. પાંચ ઈન્દ્રિઓના વિષયમાં સંસારનાં સમગ્ર સુખની સમાપ્તિ થઈ જાય છે. દરેક ઈન્દ્રિય ભેગની ભરતી વચ્ચે રહેવા છતાં તેને કદી સંતોષ થતું નથી. તે સદા અતૃપ્ત રહે છે. જુઓ, સૂવા માટે તમને ડનલેપની પોચી મખમલ જેવી ગાદી મળે છતાં ઘણું વખત તેમાં ખરબચડી શિલા જેવી કર્કશતાને અનુભવ થાય છે. બત્રીસ પકવાન અને તેત્રીસ પ્રકારના શાક, અથાણાં, પાપડ, ચટણી અને ફરસાણેથી ભરેલાં ભાણે જમવા બેસનારને કઈ કઈ વાર તેમાં સ્વાદ આવતું નથી, તેને બધું ફિકકું લાગે છે. સેન્ટ અત્તર વિગેરેની સુગંધમાં પણ ક્યારેક દુર્ગધને આભાસ થાય છે. સૂરીલા સંગીતનાં મધુર સૂર સાંભળતાં માનવીને ઘણુવાર જાણે ગધેડું ભૂંકતું ન હોય ! કાગડે કાકા કરતા ન હોય તેવું લાગે છે. સ્વર્ગના દેવ જેવું સુંદર સૌંદર્ય પણ ઘણીવાર ફિકક દેખાય છે. બેલે, આમાં એક પણ Page #669 -------------------------------------------------------------------------- ________________ શાષ્ઠા દર્શન દ૨૩ ઈન્દ્રિયને તેના વિષયનું સુખ મળ્યાની તૃપ્તિ કે આનંદ છે? જે મળ્યું છે તેને સંતોષ થતું નથી. અને જે નથી મળ્યું તેને મેળવવા માટે તૃષ્ણની આગમાં શેકાઈ રહ્યો છે. બંધુઓ ! આ સંસાર સાગરમાં દિનપ્રતિદિન સગવડોનાં પૂર વહી રહ્યાં છે, ને ભેગની ભયંકર ભરતી આવી રહી છે. છતાં માનવના અંતરમાં સંતોષ કે તૃપ્તિ થતી નથી. એના ભૌતિક સુખના સ્વપ્નાની સીમા નથી, એની આશાના પૂરને કઈ રોકનાર નથી. એની કામનાને કિનારો નથી, એની તૃષ્ણને તલ ભાર જેટલી તાજગી નથી. આ બધું જોતાં મનમાં પ્રશ્ન થાય છે કે ભેગથી તૃપ્તિ નથી તે શેનાથી તૃપ્તિ થાય છે. ત્યારે જ્ઞાની પુરૂષે તેના જવાબમાં ફરમાવે છે કે “મવં ડૂતોડત્તામના” હે માનવ! ભોગથી તૃપ્તિ નથી પણ ત્યાગથી છે. અગ્નિમાં ઘી નાંખમથી તે એલાતી નથી પણ વધુ પ્રજવલિત બને છે. છતાં કદાચ ઘી નાંખવાથી અગ્નિ શાંત થઈ જાય, સાગરમાં ગમે તેટલી નદીઓ ભળે છતાં સાગર ભરાતું નથી તે પણ કદાચ ભરાઈ જાય પણ માનવીનું મન કદી ભેગથી તૃપ્ત થતું નથી. આ તૃપ્તિ એ એવી કઈ ચીજ નથી કે જે બજારમાં વેચાતી મળી શકે. તૃપ્તિ તે પિતાના અંતરાત્મામાં રહેલી છે. ત્યાગની કેદાળી લઈને ભેગને કચરો દૂર કરે એટલે તમને તૃતિને આનંદ મળશે. આત્મામાંથી જ તૃપ્તિ મળશે, બહારથી નહિ મળે. જેમણે જીવનમાંથી ભેગને કચેરે દૂર કરી ત્યાગ માર્ગ અપનાવી તૃપ્તિને અનુભવ કર્યો છે. તેવા આત્માઓનાં નામ સિદ્ધાંતના પાને લખાયા છે, પણ જેઓ ભેગનાં ભિખારી બનીને સંસારનાં કીચડમાં ખૂંચેલા રહ્યાં છે. તેમનાં નામ લખતાં નથી. આપણે ગજસુકુમારને અધિકાર ચાલે છે. તેમાં વચ્ચે સેમિલ બ્રાહ્મણની વાત આવી છે. સેમિલ બ્રાહ્મણ અને સમશ્રી બ્રાહ્મણીને ત્યાં ઘણી સંપત્તિ હતી. તેમને ત્યાં એક દેદીપ્યમાન સમા નામની પુત્રીનો જન્મ થયો. પુત્ર-પુત્રીનો જન્મ થાય ત્યારે મા-બાપ હરખાય છે, પણ એ મોટા થાય છે ત્યારે કેટલી ચિંતા ઉભી થાય છે? દીકરા-દીકરીઓ ભણી ગણીને તૈયાર થાય એટલે તેમને પરણાવવાની ચિંતા. દીકરો પરણાવ્યા પછી વહુ જે સારી આવે તે વાંધો નહિ પણ જે વીસમી સદીની આવે તે ઉપાધિને પાર નહિ. રોજ ઝઘડા ચાલ્યા કરે, અને દીકરીને પરણાવીને સાસરે મોકલી એટલે પતી જતું નથી. એનું આણું કર્યું તે પાછળ ઝીયાણાની ચિંતા ઉભી હોય છે. આમ એક પછી એક લફરાં સંસારની પાછળ સંકળાયેલાં હોય છે. આવા સંસારમાં તમને શું સુખ દેખાય છે ! સંસાર એક ઉંડા સાગર જેવું છે. કેઈ માણસ સાગરના કિનારે ફરવા માટે ગયે હોય તેને સાગરનાં પાણી જોઈને મનમાં થાય કે લાવને જરા પાણીમાં પગ ઝળું. એ પગ ઝાળવા જાય છે ત્યારે એમ થાય છે કે, લાવને જરા સ્નાન કરી ઉલ. સ્નાન કરતાં વિચાર થાય છે કે લાવ ત્યારે હું થોડીવાર પાણીમાં તરવા જાઉં. એમ એક પછી એક લાલચ જાગે છે. એ તરવા જતાં ક્યારેક ઉંડા પાણીમાં ડૂબી પણ જાય. વિચાર કરે કે સંસારનાં સુખ પણ કેવા છે ! Page #670 -------------------------------------------------------------------------- ________________ (૨૪ શારા દર્શન આ સંસાર અને સંસારનાં સુખની પાછળ તમે દોડી રહ્યાં છે પણ યાદ રાખજે, કે અંતે એ તમને પછાડશે અને ગમે તેટલું સુખ મળશે પણ તૃષ્ણનો અંત આવશે નહિ પણ જેમ જેમ સુખ મળતું જશે તેમ તેમ તૃષ્ણ વધતી જશે અને એક પછી એક ઉપાધિઓ પણ વધતી જશે. આવા સંસારને તમે શું વળગી પડ્યાં છે ! શ્રાવકને કહીએ કે દેવાનુપ્રિયો ! સંસારને મેહ છોડે. ત્યારે કહે છે મહાસતીજી! વ્યાખ્યાન સાંભળીએ ત્યારે મન થાય છે પણ હવે શું કરીએ ? ઉપાધિઓ વળગી પડી છે. તમે એને વળગ્યા છે કે એ તમને વળગી છે તેને વિચાર કરે. એક ન્યાય આપીને સમજાવું. એક વખત એક યુવાને કઈ જ્ઞાની ગુરૂને ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. જે સંયમ માર્ગ સ્વીકારે છે તે પહેલેથી સમજીને સ્વીકારે છે કે સંયમમાં મારે બાવીસ પરિષહ વેઠવા પડશે. સૂયગડાયંગ સૂત્રમાં ભગવાને બે પ્રકારના પરિષહ બતાવ્યાં છે. એક અનુકૂળ પરિષહ અને બીજે પ્રતિકૂળ પરિષહ, તેમાં ભૂખ-તરસ, વધ-બંધન આક્રોશ વચનને, કેઈ અપમાન કરે, તિરસ્કાર કરે, કેઈ માર મારે, આ બધાં પ્રતિકૂળ પરિષહ છે. સત્કાર-સન્માન વિગેરે અનુકૂળ પરિષહ છે. તે સેવાળના આરા જેવા છે. કેઈ માણસ તમારે દુશ્મન છે તેનાથી તમે સાવધાન રહે છે, પણ જે જીગરજાન મિત્ર છે તેનાથી તમે સાવધાન રહે ખરા? ના. કેઈ વાર મિત્ર થઈને ગળા પર છરી ફેરવી દે છે ને ? એવી રીતે પ્રતિકૂળ પરિષદે આવે છે ત્યારે સાધક આત્માઓ સાવધાન રહીને પરિષહ સમભાવથી સહન કરે છે તે તેનાં કર્મો ખપી જાય છે, પણ અનુકૂળ પરિષહ આવે ત્યારે જે સાવધાની ન રહે તે સાધક સંયમથી પછડાઈ જાય છે. જેમ કેઈ સાધુ પાસે આવીને કહે શું મહારાજ તમારું' જ્ઞાન છે! શું તમારું ચારિત્ર છે ! તમે કેવા મહાન છે ! આ રીતે ખૂબ પ્રશંસા કરે, ગુણ ગાય ત્યારે અંદરથી હરખાય પણ ઉપરથી બોલે કે ના ભાઈ..ના, મારામાં એવું કાંઈ નથી. તમે મારા એવા ગુણલા ન ગાશે. આ માન અને પ્રશંસામાં તણાવું તે અનુકુળ પરિષહ છે. પેલા યુવાને દીક્ષા લીધી, દીક્ષા લઈને ઘણું જ્ઞાન મેળવ્યું. ફરતાં ફરતાં બાર વર્ષે પિતાના ગામમાં પધાર્યા. ભગવાન કહે છે હું મારા શમણે અને શ્રમણીઓ ! જે તમારે જલદી કલ્યાણ કરવું હોય તે તમે ગૃહસ્થનો પરિચય ન કરશે. જેટલું વધુ પરિચય કરશે તેટલી તમારી સાધના ગુમાવશે. ગૃહસ્થમાં પણ જ્યાં પિતાનાં સગાવહાલા હાય તેમનાથી તે દૂર રહેવું જ સારું કારણ કે સંયમી આમા તે સગાવહાલાને નેહ છોડીને દીક્ષા લે છે, પણ સગાવહાલાઓને તેમના પ્રત્યેને રાગભાવ હોય છે. એટલે એમને જોઈને કહે–મહારાજ ! તમારું શરીર બહુ સૂકાઈ ગયું છે. જુએ, તમે દીક્ષા લીધી ત્યારે કેવા હતાં ને કેવા થઈ ગયા? આ સમયે જે સાધક મક્કમ હેય તે વધે ન આવે પણ જે રહેજ કાપ કે દેહલક્ષી હોય તે તેની સાધનામાં ખામી આવે છે, Page #671 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન પેલા મહારાજ બાર વર્ષે આવ્યાં છે. એમના સગાવહાલાં, મિત્રે બધા દર્શન કરવા આવવા લાગ્યા. મહારાજ સૌને ધર્મ સમજાવતાં. એક દિવસ મહારાજ ગૌચરી કરાંનું પિતાનું ઘર હતું ત્યાં આવ્યા. એટલે એમની માતા રડતી રડતી કહેવા લાગી-બેટા! તેં તે મને રડતી મૂકીને દીક્ષા લઈ લીધી. તે કંઈ વિચાર ન કર્યો ? કે જે માતાએ ઘંટીના પિડા ફેરવી કેટલું દુઃખ વેઠીને ઉછેર્યો, ભણુ, ગણાવ્યો ને પરણ, તેમની માટે સેવા કરવી જોઈએ. મા-બાપની સેવા કરવી એ દીકરાને ધર્મ છે. ત્યાં વૃદ્ધ પિતા આવ્યા ને રડતા રડતા કહે છે દીકરા ! તે તે દીક્ષા લઈ લીધી પણ મારે આ ઉંમરે કેટલા વેતર કરવા પડે છે! આ ઘરડા બાપના સામું તે જે. આ ઉંમરે બાપની સેવા કરવાની હોય છે. દીક્ષા લઈને ચાલ્યા જવાય ! બાપ આમ કહેતે હતું ત્યાં એરડામાંથી એની પત્ની રડતી રડતી આવીને કહેવા લાગી-સ્વામીનાથ ! તમે તે મને મૂકીને ચાલ્યા ગયા. તમારા ગયા પછી આ ઘરમાં મારી કંઈ કિંમત નથી. તમારા વિના મારી વાત ફણ સાંભળે ? તમારા વિના મને નવી નવી સાડીઓ કોણ લાવી આપે ? તમારા વિના આ સંસારમાં મારું કોણ? જરા મારા સામું તે જુઓ ? આ વૃદ્ધ માતાપિતા પણ તમારા વિયોગથી કેટલા ભૂરે છે! ત્યાં એના બે છોકરા આવ્યાં ને કહેવા લાગ્યા. બાપા! હવે તમને અમે નહિ જવા દઈએ, એમ કહીને વળગી પડયા. આ સાધુને અનુકૂળ પરિષહ આવ્યું. ચારે બાજુથી બધા ઘેરાઈ વળ્યા, ને કરૂણ રૂદન કરવા લાગ્યા. અહીં એક કવિનું પદ યાદ આવે છે કે દીક્ષા લેનારને શું કરવું જોઈએ? સગપણ સંસારીનાં ભૂલવાં પડે, મુક્તિનો મારગ છે ત્યારે જડે, બહેની કેવા હશે, મા શું કરતાં હશે, જે જે યાદ આવે ના સંસાર. જેણે સંસાર છોડ્યું છે તેણે બધું ભૂલવું જોઈએ, પણ યાદ કરવું ના જોઈએ. તેના બદલે અહીં બધાને રડતા જોઈને સાધુનું મન પીગળી ગયું ને બોલ્યા, કે તમે બહુ રડે છે માટે હું કપડાં ઉતારીને પાતરામાં રજોહરણ અને મુહપત્તિ બધું બાંધીને ખૂણામાં મૂકી દઉં. સંત તે સેવાળના આરા સમાન સંસારમાં લપસી પડ્યા. આ તરફ ગુરૂ રાહ જોવા લાગ્યાં કે હજુ મારો શિષ્ય ગૌચરી કરીને કેમ ન આવ્યો? ત્રણ ચાર કલાક થયા પણ શિષ્ય ન આવ્યું ત્યારે ગુરૂ શોધવા નીકળ્યા. શોધતાં શોધતાં એને ઘેર આવ્યા ને શિષ્યને પૂછયું–કેમ ભાઈ! આ શું? ત્યારે કહે છે ગુરૂદેવ! તે ગૌચરી કરવા આવ્યો ને આ બધા મને વળગી પડયાં છે. હવે મારાથી છૂટી શકાય તેમ નથી. ગુરૂએ ઘણું સમજાવ્યું પણ માન્ય નહિ એટલે ગુરૂ તે ચાલ્યા ગયા, પણ મનમાં વિચાર કર્યો કે ગમે તેમ કરીને પણ ચેલાને ઠેકાણે લાવે. બીજે દિવસે એક સૂકાઈ ગયેલા ઝાડના ઠૂંઠાને બાથ બીડીને મધખતા તડકામાં ગુરૂ ઉભા રહ્યા. ત્યાંથી આવતા શા-૬ Page #672 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬ શારદા દર્શન જતા લેકો પૂછવા લાગ્યા કે મહારાજ ! આ માથું ફાટી જાય તેવા તડકામાં આ ઝાડને બાથ બીડીને કેમ ઉભા રહ્યા છે? ત્યારે ગુરૂએ કહ્યું કે શું કરું ? આ ઝાડ મને વળગી પડ્યું છે તે છૂટતું નથી, ત્યારે કે એમને છોડાવવા લાગ્યા પણ મહારાજ છેડતા નથી. લેકે બેલવા લાગ્યા કે મહારાજ જ્ઞાની છે ને આ કરે છે? આમ કરતાં વાત ગામમાં પ્રસરી ગઈ પેલા ચેલાના કાને વાત આવી. તેના મનમાં થયું કે મારા ગુરૂ તે જ્ઞાની, ગુણીયલ ને ગંભીર છે. તે આવું ન કરે ને આમ કેમ કર્યું! લાવ, હું તેમની પાસે જાઉં. એ ગુરૂ પાસે આવ્યા ને કહ્યું- ગુરૂદેવ ! આ શું ? ત્યારે ગુરૂએ સમય જોઈને કહ્યું. ભાઈ! શું કરું ? આ ઝાડ મને વળગી પડ્યું છે, ત્યારે કહે છે અરે, ગુરૂદેવ ! આપ કેવી વાત કરી છે? આપ ઝાડને વળગી પડ્યા છે કે ઝાડ આપને વળગ્યું છે? ત્યારે ગુરૂએ કહ્યું –ભાઈ મારી વાત રહેવા દે પણ તું સંસારને વળગે છે કે સંસાર તને વળગે છે? (હસાહસ) ચેલે ચતુર હતા તે સમજી ગયે કે મારા ગુરૂએ મને ઠેકાણે લાવવા માટે જ આમ કર્યું છે. ગુરૂદેવ કેવા કરૂણાવંત છે ! કે મારું કલ્યાણ કરાવવા માટે આવા ધમધખતા તડકામાં ઊભા રહ્યા. તરત જ શિષ્ય ગુરૂના ચરણમાં પડી ગયું ને પિતાની ભૂલની ક્ષમા માંગી પ્રાયશ્ચિત લઈને ફરીને દીક્ષા લીધી ને આત્માનું કલ્યાણ કર્યું. દેવાનુપ્રિયે! જરા વિચાર કરે. પેલા મહારાજની માફક તમે સંસારને વળગેલા છે કે તમને સંસાર વળગેલે છે? સાચું બેલો. તમે પોતે સંસારને વળ્યાં છે. ભલે તમે ન બેલે, પણ એટલું યાદ રાખજો કે સંસાર તમને નથી વળગે પણ તમે એને વળગ્યા છે. અનેક ઉપાધિઓથી ભરેલે આ સંસાર છે. તમે તેની મમતા ઓછી કરે. જેટલી મમતા છે તેટલું બંધન છે. માટે સમજીને સંસારથી સરકી જાઓ તે સાચું સુખ મેળવી શકશે. સોમિલ બ્રાહ્મણની પત્ની સમશ્રીએ પુત્રને જન્મ આપે. એને ઘેર તે પુત્રી પણ પુત્ર જેવી હતી. તેનું નામ સેમાં હતું. આ સમા પુનમના ચંદ્રનું જેવી સૌમ્ય હતી. ઘણાં બાળકે એવા પુણ્યવાન હોય છે કે તેમને જોઈને માણસને રમાડવાનું મન થાય છે. આ સમા સૌને વહાલી લાગતી હતી. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર : પાંડેની સાથે ઘણુ માણસે વનમાં આવ્યા છે. શ્રીકૃષ્ણ પણ આવી ગયા છે. ભીષ્મપિતા, દ્રોણાચાર્ય, ધૃતરાષ્ટ્ર, વિદુરજી બધા કહે છે કે અમે તમારી સાથે આવીએ, પણ પાંડેએ કહ્યું-આપ વડીલેની અમારા ઉપર કૃપાદષ્ટિ છે એટલે અમને કંઈ વધે નહિ આવે. તેર વર્ષ તે કાલે પસાર થઈ જશે. આપ બધા પાછા વળે. પાંડુરાજાને પાછા જવાની ઇચ્છા ન હતી પણ ધર્મરાજા, વિદુરજી, ભીષ્મપિતા વિગેરેએ ખૂબ સમજાવ્યા એટલે પાછા વળવાનું નક્કી કર્યું, સાથે માદ્રી રાણીને જવાનું કહ્યું, ત્યારે Page #673 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ શારદા દર્શન સત્યવતીએ કહ્યું કે હું તમારી સાથે આવીશ. તેમને પણ યુધિષ્ઠિરે સમજાવીને રજા આપી. ઘણું નગરજનો પણ સાથે આવ્યા હતાં. તેમને પણ ધર્મરાજાએ પાછા વળવા કહ્યું, ત્યારે નગરજનો આંખમાં આંસુ સારીને કહેવા લાગ્યાં કે અમે તે જ્યાં આપના ચરણકમળ હશે ત્યાં જ રહીશું, આપને છોડીને અમે નહિ જઈએ, ત્યારે યુધિષ્ઠિરે કહ્યું- હે મારા પ્યારા પ્રજાજનો ! તમારી અમારા પ્રત્યે લાગણી છે તેને અમે અનાદર કરી શકતા નથી પણ જંગલમાં જેટલા ઝાઝા માણસ હોય તેટલાને સાચવવાની ચિંતા રહે, અને ક્યારેક ઉપાધિમાં મૂકાઈ જવાનો પ્રસંગ આવે માટે આપ બધા સમજીને પાછા વળે, અને અમે અમારા માર્ગે આગળ પ્રયાણ કરીએ. આ પ્રમાણે કહીને પાંડે અને દ્રોપદી બધા ભીષ્મપિતા, પાંડુરાજા, ધૃતરાષ્ટ્ર, વિદુરજી, દ્રોણાચાર્ય, સત્યવતી, માદ્રી વિગેરેના ચરણમાં પડયા. રડતી આંખે પાંડવોને આપેલી વિદાય સૌએ રડતી આંખે પાંડને આશીષ આપ્યા અને ધર્મરાજાએ માદ્રીને કહ્યું–માતાજી! તમે પિતાજીની ખૂબ સેવા કરજે. માદ્રીએ પણ નકુળ અને સહદેવને કહ્યું કે તમે તન-મનથી તમારા વડીલ ભાઈએ તથા કુંતામાતાની ખડે પગે સેવા કરે છે, ત્યારે પાંડુરાજાએ કુંતાજીને ભલામણ કરતાં કહ્યું કે હે દેવી! આ મારા દીકરાઓને નેંધારા મૂકીને જાઉં છું. તમે તેમનું ધ્યાન રાખજે ને દ્રૌપદીને પણ દીકરીની જેમ સાચવો. આ રીતે ખૂબ ભલામણ કરીને પાંડુરાજાએ પોતાની આંગળીએથી એક વિઘર રત્નની વીંટી કાઢીને યુધિષ્ઠિરની આંગળીએ પહેરાવી દીધી ને કહ્યું–બેટા! આ વીંટીમાં ઘણું ગુણ છે. તેના પ્રભાવથી તમને જંગલમાં કઈ જાતનું વિઘ નહિ આવે. માટે તમે એને બરાબર સાચવજો. આટલું બેલતાં પાંડુરાજાનું હૈયું ભરાઈ ગયું. રડતાં રડતાં ગદ્ગદ્ સ્વરે કહેવા લાગ્યાં કે બેટા ! તમે સાચવીને જજે. તમારા વિના મને કેમ ગમશે? તમે જંગલમાં દુઃખ કેવી રીતે સહન કરશે? તમે કુમળા ફુલ જેવા જંગલમાં બેસશે ને હું મહેલમાં રહું ! અરેરે.હું તે યુધિષ્ઠિરને ગાદીએ બેસાડીને દીક્ષા લેવાનો હતો પણ મને દીક્ષા લેવા ન દીધી. તમે કહ્યું હતું કે પિતાજી! અમે તમારી સેવા કરીશું પણ મારી સેવા કરવાને બદલે મને છોડીને વનવાસ ચાલ્યા અને મારે આ ઉંમરે આવું દુઃખ જેવાનો વખત આવ્યે. આના કરતાં મેં દીક્ષા લીધી હતી તે આવું દુઃખ જેવાને વખત તે ન આવત ને જ્યાં મારું માન્યું છે ત્યાં દુઃખ છે ને? આ પ્રમાણે ખૂબ કલ્પાંત કરતાં કહ્યું–મને જવાની બિલકુલ ઈચ્છા નથી પણ તમે કહે છે તેથી અનિચ્છાએ જવું પડે છે. એમ કહી પાંચેય પુત્રને પાંડુરાજાએ બાથમાં લઈ લીધા ને માથે હાથ મૂકીને આશીર્વાદ આપીને કહ્યું. હું જાઉં છું. તમે વનવાસના તેર વર્ષ પૂરા કરીને ક્ષેમકુશળ પાછા આવીને તમારા મુખનાં દર્શન કરાવજે. આ પ્રમાણે કહીને સૌએ પાંડ પાસેથી વિદાય લીધી. બધાને વિદાય કર્યા Page #674 -------------------------------------------------------------------------- ________________ ૨૮: શારદા દર્શન પછી પાંડવાએ કૃષ્ણને પાછા ફરવા કહ્યું, ત્યારે કૃષ્ણુજીએ કહ્યું. ના, હું તા થાડા સમય તમારી સાથે રહીશ. એમ કહીને કૃષ્ણ પાંડવાની સાથે ગયા. વડીલાને, નગરજનોને સૌને વિદ્યાય કરીને પાંડવા, કુંતાજી, દ્રૌપદી અને કૃષ્ણજીએ ત્યાંથી આગળ પ્રયાણ કર્યું. એ સમયે અત્યારની માફક ડામરના રોડના સીધા રસ્તા ન હતાં. ખાડા-ટેકરા, કાંટા ને કાંકરાવાળા વિષમ રસ્તા હતા. કચારેક ખીણમાં ઉતરવુ પડતું તા કયારેક ઉંચા ડુઇંગરા ઉપર ચઢીને ઉતરતાં હતાં. પગમાં કાંટા ભેાંકાઈ જતાં ને લાહી નીકળતાં હતાં. આવા કષ્ટ વેઠતાં વેઠતાં વનની કેડીએ આગળ ચાલી રહ્યા છે. ચાલતા ચાલતા કૃષ્ણે યુધિષ્ઠિરની રત્નની વીટી જોઈને આશ્ચર્યથી પૂછ્યું, ભાઈ ! આ વીંટી કયાંથી લાવ્યા ? મારી પાસે પણ આવી વીંટી નથી. આ વી'ટીમાં વિન્ન નિવારણ કરવાનો, ઝેર ઉતારવાનો વિગેરે ઘણાં ગુણા છે, ત્યારે ધમ રાજાએ કહ્યું મારા પિતાજીએ આપી છે. તેમણે વિશાલાક્ષ નામના વિદ્યાધરનું કોઈ કાર્ય કર્યું હશે તેના ઉપકારના ઋણમાંથી મુક્ત થવા માટે વિદ્યાધરે મારા પિતાજીને પ્રેમથી આ વીટી ભેટ આપેલી છે, તે પિતાજી પહેરતાં હતાં પણ વનવાસમાં રક્ષણ માટે મને આપી છે. આ પ્રમાણે સત્ય હકીકત સાંભળીને કૃષ્ણજી ખુશ થયા. માર્ગીમાં કષ્ટ ઘણું પડે છે પણ કૃષ્ણજી સાથે હતાં એટલે તે સૌને આનંદ કરાવતા હતા. પરસ્પર વાતચીત તેમજ આનંદપ્રમાદ કરતાં ઘણાં દિવસે તે નાસિક શહેરમાં પડેોંચી ગયા. હવે તેમને જૈતમુનિનાં દાન થશે ને કેવા આન થશે તેના ભાવ અવસરે, વ્યાખ્યાન ન ૮૦ ભાદરવા વદ ૪ ને શનિવાર તા. ૧-૧૦-૭૭ સુજ્ઞ બધુંઆ, સુશીલ માતા ને બહેનેા! અનંતજ્ઞાની ભવ્ય જીવાનાં કલ્યાણુ માટે ફરમાવે છે કે. चारि परमंगाणि, दुलहाणीह जंतुणो । माणुसतं सुई सद्धा, संजमम्मिय वीरियं ॥ ઉત્ત. અ. ૩ ગાથા ૧. આ સંસારમાં જીવને મનુષ્ય જન્મ, શાસ્ત્રની વાણીનુ શ્રવણુ, વીતરાગ વચનમાં શ્રદ્ધા, અને વીયનું સ ંયમમાં ફારવવુ' એટલે સંયમની પ્રવૃત્તિ એ ચાર ઉત્તમ અંગાની તથા આ સિવાય આ ક્ષેત્ર, જૈન કુળમાં જન્મ, પાંચ ઇન્દ્રિએની પૂર્ણÖતા, નિચગી શરીર, ધ Page #675 -------------------------------------------------------------------------- ________________ ૨૯ શારદા દર્શન શ્રવણ, ધર્મશ્રદ્ધા અને સંયમ આ બધું મળવું મહાન મુશ્કેલ છે. છતાં પુણ્યદયે મળી ગયું છે પણ અજ્ઞાન દશાને કારણે સ્વ સંપત્તિને જીવ ઓળખી શકતું નથી. તેથી પરમાં ફાંફા મારે છે. જ્યાં સુધી સિંહના બચ્ચાને સ્વશક્તિનું ભાન ન હોય ત્યાં સુધી ઘેટાના ટોળામાં ભળીને ઘેટાના જેવું જીવન જીવે છે. ભિખારીને ચીંથરામાં બાંધેલા પારસમણુની પીછાણ ન હોવાથી તે દીન, હીન અને કંગાળ જેવું જીવન જીવે છે. તેવી રીતે આજે દુનિયાના કંઈક માનવીઓને પિતાનામાં છૂપાયેલી શક્તિની ખબર ન હોવાથી દુઃખ ભોગવી રહ્યા છે. આટલા માટે જ્ઞાની ફરમાવે છે કે તે આત્મા સ્વને જાણુ, આચારાંગ સૂત્રમાં પણ કહ્યું છે કે “જે gf નાઇફ ને ચંગાળકું, ને સબ્ય નાગફ રે છ વારૂ ” જે એક જીવદ્રવ્યને અથવા અજીવ દ્રવ્યને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી તેમજ અતીત, અનાગત અને વર્તમાનકાળ સબંધી સમસ્ત પર્યાયોથી યુક્ત જાણે છે તે સમસ્ત પદાર્થોને જાણે છે. સમસ્ત પદાર્થોનું સમ્યગૂજ્ઞાન થયા વિના કઈ એક વિવક્ષિત પદાર્થનું જ્ઞાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અને અતીત, અનાગત અને વર્તમાન સમસ્ત પર્યાથી થઈ શકતું નથી. જે આ લેકના ભીતરના સમસ્ત પદાર્થોને જાણે છે તે એક દ્રવ્યને પણ જાણે છે. માટે જ્ઞાની કહે છે કે તું સ્વમાં પુરૂષાર્થ કરી એક આત્માને જાણ એક આત્માનું જ્ઞાન થવાથી સમસ્ત અજીવ પદાર્થોનું જ્ઞાન પણ થાય છે. ઈસુ ખ્રિસ્ત પણ કહ્યું છે કે તું તારી જાતને ઓળખ. અમેરિકામાં વિન્સેટ પીલ નામનો એક પાદરી થઈ ગયે. તેને પિતાના આત્મા ઉપર અખૂટ શ્રદ્ધા હતી. એક વખત અમેરિકાના એક ધનવાન વહેપારીએ દેવાળું કાઢ્યું. એની ઈજજત આબરૂ ખલાસ થઈ ગઈ એટલે તે આપઘાત કરવા તૈયાર થયે, ત્યારે તેને એક સજજન માણસે કહ્યું. ભાઈ! તું આ રીતે મૂંઝવણનો માર્યો આપઘાત ન કરીશ. તું પાદરી પાસે જા. તે તારી બધી મૂંઝવણ મટાડી દેશે. એ ખૂબ પવિત્ર છે. એટલે વહેપારી પાદરી પાસે આવે ને પિતાના દુઃખની બધી વાત કરી, ત્યારે પાદરીએ કહ્યું. હું તારું બધું દુઃખ દૂર કરીશ. તમે જે કાંઈ ગુમાવ્યું છે તેના કરતાં પણ હું તમને વધુ અપાવીશ, પણ તમારે મારી એક શરત સ્વીકારવી પડશે. વહેપારીએ કહ્યું, બેલે, તમારી શું શરત છે? ત્યારે પાદરીએ કહ્યું, કે તમારી પાસે જે કંઈ છે તે બધું તમારે મને આપી દેવું પડશે. પાદરીની વાત સાંભળીને વહેપારીએ કહ્યું સાહેબ ! ઉપર આભ અને નીચે ધરતી સિવાય મારી પાસે બીજું કંઈ નથી, છતાં તમારી શરત કબૂલ કરું છું. પાદરીએ તેને એક કેરા કાગળમાં જમા અને ઉધારનું ખાતું પાડીને કહ્યું લે, આમાં જમા બાજુ તમારી પાસે જે સંપત્તિ છે. તે લખો અને ઉધાર બાજુ તમે જે ગુમાવ્યું છે તેની નેંધ કરે. વહેપારીએ પોતે મીલ, ગાડી, મટર, બંગલા, મિલ્કત વિગેરે જે ગુમાવ્યું હતું તે ઉધાર બાજુ લખ્યું અને જમાની બાજુ કેરી રાખી, ત્યારે પાદરીએ પૂછયું. હવે તમારી પાસે કંઈ જ નથી? ના, સાહેબ. હવે મારી પાસે રાતી પાઈ નથી. પાદરીએ કહ્યું, સાચું Page #676 -------------------------------------------------------------------------- ________________ શરદા દર્શન બેલો. હું કહું છું કે તમારી પાસે કંઈક છે. વહેપારીએ ગળગળા થઈને કહ્યું, મારી પાસે કંઈ જ નથી. ત્યારે પાદરીએ કહ્યું, હું બતાવું. તમારી પાસે તમારો જીવ છે કે નહિ ? વહેપારીએ કહ્યું, હા, જવ તે છે. પાદરીએ કહ્યું, તે મને તમારે જીવ આપી દે. વહેપારીએ કહ્યું, જીવ આપી દીધા પછી મારી ગયેલી મિક્ત તે શું પણ મને કઈ દુનિયાભરનું રાજ્ય આપી દે તે પણ શું? જીવ આપી દીધા પછી થોડું ભેગવવાનું છે! પાદરીએ કહ્યું એ કંઈ હું ન જાણું પણ તમે પહેલાં કહ્યું કે મારી પાસે કંઈ જ નથી ને હવે કબૂલ કરે છે કે મારી પાસે જીવ છે છતાં આપતા નથી. માટે શરતને ભંગ કર્યો. ઠીક છે, હું તમને જતા કરું છું પણ સાથે એ વાત સમજાવું છું કે તમે એમ માને કે હું જીવતે છું એટલે મહાન ભાગ્યશાળી છું. જે જીવના બદલામાં તમે દુનિયાનું રાજ્ય સેવા પણ તૈયાર નથી. તે વિચાર કરો કે તેની કિંમત વધારે ? સંપત્તિની કે જીવની? વહેપારીએ કબૂલ કર્યું કે સંપત્તિ કરતાં જીવની કિંમત વધારે છે, ત્યારે પાદરીએ કહ્યું, કે તે તમે જમા બાજુમાં એમ લખે કે જીવ એ મારી સૌથી અમૂલ્ય મિલક્ત છે. એ રીતે વહેપારીએ લખ્યું. ફરીને પાદરીએ પ્રશ્ન કર્યો કે તમારી પાસે કયા પ્રાણીનું શરીર છે? તે કહે છે કે મારી પાસે માનવનું શરીર છે, ત્યારે પાદરીએ કહ્યું, કે મારી પાસે એક વિદ્યા છે તેનાથી હું ધારું તે પશુ-પક્ષીનું શરીર બનાવી શકું છું. જે તમે કહો તે તમારું શરીર કોઈ પણ પશુ પક્ષીનું બનાવી દઉં, ને તમે કહો તેટલી સંપત્તિ તમને આપું. બેલે કબૂલ છે? ત્યારે વહેપારીએ કહ્યું, તમે તે કેવી વાત કરો છે? મનુષ્યનું શરીર ગુમાવીને ગમે તેટલી સંપત્તિ મળે તે પણ તેને શું કરવાની ? એને ઉપયોગ તે માનવનું શરીર હોય તે જ કરી શકાય છે, માટે મારે માનવનું શરીર ગુમાવીને સંપત્તિની જરૂર નથી, ત્યારે પાદરીએ કહ્યું, કે બીજી વખત શરતનો ભંગ થયે. હવે તમે જમાના ખાનામાં લખી દો કે, માનવનું શરીર એ મારી બીજા નંબરની અમૂલ્ય મિત છે. વહેપારીએ તે પ્રમાણે લખી દીધું. પાદરીએ ત્રીજી વખત કહ્યું કે તમારું શરીર તે નિરોગી લાગે છે, પણ હું તમને એક એવું ઇજેકશન આપું, કે જેથી શરીરમાં કોઈ રોગ ઉત્પન્ન થશે. પછી તમને જેટલી સંપત્તિ જોઈશે તેટલી હું આપીશ. ત્યારે વહેપારીએ કહ્યું-હાથે કરીને રેગી બનવું ને મિલ્કત મેળવવી તે મને પસંદ નથી. રેગી અવસ્થામાં ધનવાન બનવા કરતાં ભલે ગરીબ રહેવું પણ નિગી અવસ્થામાં રહેવું કબૂલ છે. મારે રેગી બનીને ધનની જરૂર નથી. રોગગ્રસ્ત શરીરે હું ધન કેવી રીતે ભેગવું? પાદરીએ કહ્યું. ત્રીજી વખત શરતનો ભંગ થ. ઠીક, હવે જમાના ખાતામાં લખે કે નિરોગી શરીર એ મારી ત્રીજા નંબરની અલ્ય સંપત્તિ છે. પાદરીએ કહ્યું-ઠીક, તે એમ કરે કે તમે અમેરિકામાં જન્મેલા છે Page #677 -------------------------------------------------------------------------- ________________ શારદા દેશન ૩ ને અહી જ રહેા છે. તો હવે જીવનભર માટે યુરોપમાં રહેવા જાઓ તે તમારી ગયેલી સંપત્તિ કરતાં સવાયી સપત્તિ તમને મળી જશે, ત્યારે વહેપારીએ જવાબ આપ્યો કે સ`પત્તિ માટે હું અમેરિકા જેવી મારી જન્મભૂમિનો જીવનભર માટે ત્યાગ કેમ કરી શકું? મારી જન્મભૂમિ એ મારી અણુમાલ સપત્તિ છે. તેનો જીવનભર ત્યાગ કરવા કરતાં જન્મભૂમિમાં ગરીબ અવસ્થામાં રહેવું મને પસંદ છે, પણ જન્મભૂમિનો ત્યાગ કરવો પસંદ નથી. પાદરીએ કહ્યુ કે તેા હવે જમા માજી લખે કે મારી જન્મભૂમિ એ મારી ચેાથા નખરની મહાન સોંપત્તિ છે. તે પ્રમાણે વહેપારીએ લખી દીધું, ત્યારે પાદરીએ કહ્યું કે તમે ભગવાન ઇસુના ઉપાસક છે, જો તમે ઇસુની ઉપાસના છેડીને અન્ય ધર્મોનો સ્વીકાર કરવા તૈયાર હા તેા ન્યાલ કરી દઈશ, ખેલેા, ધર્મ બદલવા તૈયાર છે? ત્યારે વહેપારીએ કહી દીધું કે મારો ધર્મ બદલવા કરતાં મોતને ભેટવું હુ વધારે પસંદ કરું છું, પણ ધર્મ બદલવા તૈયાર નથી, એટલે પાદરીએ કહ્યું કે તેા જમા બાજુ લખા કે દુનિયાની બધી સોંપત્તિમાં ધ એ મારી સર્વોત્તમ સ'પત્તિ છે. વહેપારીએ કાગળમાં લખી દીધું. લખ્યા પછી પાદરીએ કહ્યું કે હવે તમે એ જમા તરફ્નુ' લખાણુ ૧૦૮ વખત વાંચી જાએ એટલે તમને યાદ રહી જાય. આ લખાણ વાંચતા વાંચતા ઉદ્યોગપતિની મૂંઝવણુ મટી ગઈ અને તેના મુખ ઉપર ચિંતાને બદલે પ્રસન્નતા છવાઈ ગઈ ને વહેપારીએ હસતાં ચહેરે કહ્યું-સાહેબ હવે મારે કંઈ જોઈતું નથી. આજ સુધી મને મારી સાચી મિલ્કતની ખબર ન હતી. તે આપે આજે મને બતાવી દીધી હવે મને સમજાણું કે મારી પાસે અઢળક સંપત્તિ છે. હુ ગરીબ નથી, મારી જે સંપત્તિ ગઇ તેના કરતાં અમૂલ્ય સપત્તિ મારી પાસે છે. હવે તેનો સદુપયોગ કરવા તે જ મારુ કતવ્ય છે. આપ તો પારસમણિ સમાન છે. આપે મને લેાઢા જેવાને સેના જેવો બનાવ્યે. આપના હું જેટલે ઉપકાર માનુ તેટલે આ છે. ખંધુએ ! વહેપારીને સાચી સોંપત્તિને ખ્યાલ આવતાં પરમાંથી સ્વમાં આવી ગયા, ગરીબ અવસ્થામાં પણ તેને અલૌકિક આનંદને અનુભવ થવા લાગ્યા. એણે બાકીની જિંદગી ધર્મારાધનામાં વ્યતીત કરી. આજે મેટા ભાગના માનવીએ પાતાની પાસે શુ' છે તે જાણતા નથી અને જાણવા માટે પ્રયત્ન પણ કરતાં નથી, અને ખાહ્ય સંપત્તિ મેળવવા માટે ફાંફાં માર્યા કરે છે. જેમ પાદરીએ વહેપારીને કહ્યું તેમ આપણા ભગવાને શું કહ્યું. છે તે યાદ છે ને? ચાર અ ંગો જીવને મળવા મહાન દુર્લભ છે. આના જેવી બીજી કોઈ ઉત્તમ સ ંપત્તિ નથી. તા વિચાર કરો, શુ' તમને આ બધું નથી મળ્યું ? મધુ જ મળ્યું છે. તે હવે ભૌતિક સુખા કે લક્ષ્મી આવે કે જાય, વધે કે ઘટે તેની શા માટે આટલી બધી ચિંતા કરે છે? તમે એની ગમે તેટલી ચિંતા કરશે! છતાં તે તમારી સાથે નહિ આવે. સાથે તે શુભાશુભ કમેર્યાં જ આવશે. કારણુ કે તે બધું આત્માથી પર્ Page #678 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન છે. આવું જાણીને પિતાની આમિક સંપત્તિને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરે જોઈએ. પુરૂષાર્થ આગળ કંઈ અશક્ય નથી. પુરૂષાર્થ કરનાર નહિ ધારેલાં મહાનમાં મહાન કાર્યો કરી શકે છે. જેમ સૂર્યનો ઉદય થતાં ગાઢ અંધકાર હટી જાય છે તેમ આત્મા ઉપરનાં કર્મો હટી જતાં અનંત જ્ઞાન, દર્શન અને વીર્ય પ્રકાશે છે. પછી બાદી સંપત્તિ તેની દાસી બનીને તેના ચરણ ચૂમે છે. આ આત્મા આત્મા મટીને પરમાત્મા બને છે, અને અંતે તે એક દિવસ અજર-અજર, અવિનાશી અને શાશ્વત એવા મેક્ષ સુખને જોક્તા બની જાય છે. બેલે, આવું સુખ મેળવવું છે ને? બધાના સામું જોતાં તે દેખાય છે કે સૌને મોક્ષમાં જવાની ઈચ્છા છે. તે હવે મોક્ષમાં જવું હોય તે પુરૂષાર્થ ઉપાડે, અને પરમાંથી ખસીને સ્વમાં વસે. જે પરનો મેહ છોડીને રવમાં રમણતા કરવાના છે તેવા ગજસુકુમારને અધિકાર ચાલે છે. સોમિલ બ્રાહ્મણને ત્યાં પુત્રીનો જન્મ થયો છે. તેમને તે પુત્ર કે પુત્રી બંને સરખા જ છે. એ પુત્રીનું નામ સેમા પાડવામાં આવ્યું. તે સમા અતિ રૂપવંતી અને અતિ સુકમાલ હતી. જેમાં વીજળીને પ્રકાશ વેત હોય છે તેમ માના શરીરને રંગ વીજળી જે ત હતું. તેનું શરીર મખમલ જેવું કેમળ હતું. તેની વિશેષતા બતાવતા શાસ્ત્રકાર કહે છે કે “વેળે નાવ વન વિદ્યા, ત્િર સરા ચા િથા !” ઉગતા સૂર્યના કિરણે તેના ઉપર પડે તે પણ તે લાલઘૂમ બની જતી હતી. તે સૌને વહાલી લાગતી હતી. આવી સેમા લાડકોડથી ઉછવા લાગી. છેવટે તે મોટી થતાં તેના માતાપિતાએ તેને ગુરૂકુળમાં ભણવા મૂકી. અત્યારની માફક એ જમાનામાં સ્કૂલે ને કેલે ન હતી પણ બાળકને ભણવા માટે ગુરૂકુળમાં મેકલવામાં આવતા હતા. સવારે જવાનું ને સાંજે પાછા આવવાનું નહિ. ત્યાં તે અભ્યાસ પૂરો થાય ત્યાં સુધી હેવું પડતું હતું. મોટા મોટા રાજકુમારે પણ ગુરૂકુળમાં ભણવા માટે આવતા હતા. ગુરૂઓનું બધું કામકાજ કરતા હતાં. તે એ વિચાર નહતા કરતા કે અમે તે રાજાના કુમાર છીએ. અહીં ભણવા આવ્યા છીએ. કંઈ આવું કામ કરવા માટે નથી આવ્યા! પણ જ્ઞાન મેળવવા માટે ગુરૂ જે આજ્ઞા કરે તેને હસતા મુખે સ્વીકાર કરતા. સંસારનું જ્ઞાન મેળવવા માટે પણ કેટલે વિનય રાખવું પડે છે! તે આત્માનું જ્ઞાન મેળવવા માટે કેટલે વિનય રાખવો જોઈએ! આજે આ વિનય વિરલ વ્યક્તિઓમાં જોવામાં આવે છે. સેસિલ બ્રાહ્મણ અને સમશ્રી બ્રાહ્મણને એમાં અત્યંત વહાલી હતી. તેને એક દિવસ પણ પિતાનાથી દૂર કરવા ઈચ્છતા ન હતા. થોડી વાર તેને ન દેખે તે તેમને અધીરાઈ આવી જતી હતી. તેવી વહાલી પુત્રીને ગુરૂકુળમાં ભણવા માટે મોકલી. હવે તે મા ભણીગણુને કેવી સેંશિયાર થશે ને શું બનશે તેના ભાવ અવસરે, Page #679 -------------------------------------------------------------------------- ________________ શારદા દેશ દર્શન ૩૩ ચરિત્ર :-શ્રીકૃષ્ણ, પાંડવા, કુંતાજી, દ્રૌપદી ખધા ચાલતાં ચાલતાં ઘણાં દિવસે નાસિક શહેરમાં પહેોંચ્યા. નાસિકમાં પ્રવેશ કરતાં તેમને જૈન મુનિનાં દર્શીન થયા. સાધુના દર્શન થવા તે મહાન પુણ્યની નિશાની છે. સાધુને જોઈને બંધાને ખૂબ ખૂબ આનંદ થઈ ગયા. સૌએ ભાવપૂર્ણાંક ઉત્કૃષ્ટ ભાવે વંદન કર્યાં. સુખશાતા પૂછી અને સાધુ પાસે બેસી ગયા. સ ંતે તેમની જિજ્ઞાસા જોઈને ધર્મનો ઉપદેશ આપ્યા. તે સાંભળીને તેમણે જાણવા જેવું જાણુ, છાંડવા જેવુ છેાયુ' ને આદરવા જેવુ આદર્યું. સાધુનો ઉપદેશ સાંભળીને તેમણે કંઈક જીવનમાં અપનાવ્યેા. આપ પણ સાંભળીને જીવનમાં અપનાવા. પાંડવા સંતના દન કરી ઉપદેશ સાંભળી આનન્દ્વ પામતા નાસિક શહેરમાં ગયા. નાસિક શહેરમાં પાંડવા અને કૃષ્ણ ખૂબ આનંદપૂર્વક રહેવા લાગ્યા. ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણ વાસુદેવને પાંડવાની સાથે એટલે બધે આનંદ આવતો હતા કે તેમને પેાતાની દ્વારકાનગરી પણ યાદ આવતી નથી. કૃષ્ણજી અને પાંડવાને સગા ભાઈ એ જેવા પ્રેમ હતા. કૃષ્ણના મનમાં એવા ભાવ છે કે પાંડવાને તેર વર્ષાં સુધી વનમાં રહેવાનુ છે તેા હું જેટલા સમય તેમની સાથે રહું તેટલેા સમય તા એમનો પસાર થાય ! પાંડવા તેમને અવારનવાર કહેતાં કે ભાઈ ! અમારા પાપે આપ શા માટે દુઃખ વેઠો છે ? આપ સુખેથી દ્વારકા પધારો, ત્યારે કૃષ્ણજી એમ જ કહેતાં કે મારે મન રાજ્ય કરતાં તમારી કિંમત વધારે છે. તમારા પ્રત્યે મારુ દિલ વિશેષ આકર્ષાય છે. તમને વનમાં મૂકીને જતાં મારું મન માનતું નથી, પણ તમે વચનથી ખંધાયા છે એટલે શુ થાય ? પછી તેા જવું જ પડશે પણ ઘેાડા દિવસ રહીને જાઉં. પાંડવાને પણ કૃષ્ણજી સાથે ખૂબ આનંદ આવે છે. સૌ સાથે બેસી આન વિનોદ કરતાં તેમનો સમય પસાર કરવા લાગ્યા. એક દિવસ યુધિષ્ઠિર અને કૃષ્ણજી અને સાથે બેસીને વાતચીત કરતા હતા તે સમયે પુરેચન નામના એક પુરોહિત ત્યાં આવ્યો અને યુધિષ્ઠિરના ચરણમાં વંદન કરીને ઉભા રહ્યો. યુધિષ્ઠિરે તેમનો આદર સત્કાર કરીને પૂછ્યું. ભાઇ તમે કોણ છે ને કચાંથી આવ્યા છે ? ત્યારે પુરોચને કહ્યું કે હું પુરોચન નામના પુરોહિત છું ઈન્દ્રપ્રસ્થથી દુર્ગંધન રાજાએ આપને સમાચાર અપવા માટે મને મોકલ્યા છે. યુધિષ્ઠિરે આશ્ચય પૂર્વક પૂછ્યુ કે શું સમાચાર આપ્યા છે ? માયાવી દુર્ગંધનના સંદેશા : પુરોહિતે કહ્યું-હૈ ધર્માંરાજા ! દુÜધન રાજાએ આદરપૂર્વક આપને કહેવડાવ્યુ` છે કે હું યુધિષ્ઠિર ! આપ તા ખરેખર મહાન પુરૂષ છે, સદ્ગુણના ભંડાર છે; અને હું તે દુČણુને દરિયો છું. તમે ઉત્તમ પુરૂષ છે ને હુ તા અધમ અને વિશ્વાસઘાતી છું. આપ આર્યાંમાં શ્રેષ્ઠ છે ને હું અનાર્યામાં શિરામણી છું, આપ સજ્જનોમાં મુગટમણી છે, ને હું દુનામાં અગ્રગણ્ય છું. આપ સુબુદ્ધિ છે ને હું. દુર્ભુદ્ધિ છુ'. આપ કૃતજ્ઞ છે ને હું... તે કુતની છું. તે મોટાભાઈ! મેં આપને પરાણે 211-49 Page #680 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શારદા દર્શન જુગાર રમાડવા ને આપની આવી દશા કરી અનુચિત આચરણ કર્યું છે. મારી મોટી ભૂલ થઈ છે. તે આપ મારી ભૂલાને ભૂલી જઇને મને માફ કરજો, આપ તે પવિત્ર ને ઉદાર છે. એટલે મને આશા છે કે આપ ક્ષમા આપશે. આપ મહાન પુણ્યવાન અને સૂ સમાન તેજસ્વી સેના જેવા છે ને હું લેઢા જેવા છું. આપ પારસમણી છે ને હું તે પથ્થરા જેવા છું. આપ પુણ્યવાન છે ને હું પાપી છું. આ પાપીએ આપને વનવાસ મોકલ્યા પણ આપના ગયા પછી રાજ્યમાં અંધારુ થઈ ગયુ. મને મારા પાપનો હવે ખૂબ પશ્ચાતાપ થાય છે. આપને યાદ કરતાં મારું હૈયું ભરાઈ જાય છે. વીરા ! મારા પાપની શું કહાની કહું! મેં આપને તે હેરાન કરવામાં ખાકી ન રાખ્યું અને મારી માતા સમાન ભાભીના ચાટલે પકડીને સભામાં ખેલાવી. એટલેથી ના પતાવ્યું પણ એના ચીર ખેંચાવ્યા ! આવા મેં પાપ કર્યાં છે. મને તેા એવા પશ્ચાતાપ થાય છે કે મારા કરેલા પાપ કર્મો ભોગવવા નરકમાં જવુ પડશે. ત્યાં મને નરક પણ નહિ સુધરે. માટે આ ભાઈ ! તમે મને આપનો નાનો ભાઈ ગણીને ક્ષમા આપજો, આપને બધા ખૂબ યાદ કરે છે. કારણ કે સજ્જનોના સદ્ગુણને સૌ યાદ કરે છે, માટે આપ મારી વિનંતીનો સ્વીકાર કરીને પાછા પધારશે. હવે વનમાં જવું નથી. મારા કરેલા કરાર હું પાછા ખેંચી લઉં છું. કરા રાજ્ય હસ્તિનાપુર આ, જનતા સબહી આવે ! યદિ ઈચ્છા વહાં નહિ તા ફિર, વારણાવતીમાં આવે હે...શ્રોતા હું ધ રાજા ! હસ્તિનાપુરની પ્રજા આપના વિના ખાતી-પીતી નથી. ત્યાં મારા સૌ તિરસ્કાર કરે છે ને તમને ચાહે છે. તે આપ જલ્દી હસ્તિનાપુર પધારી સુખેથી રાજ્ય કરો. કદાચ આપના મનમાં એમ થાય કે હસ્તિનાપુર છેડીને આવ્યા તે હવે પાછા કાં જવું! જે હસ્તિનાપુર આવવા માટે આપનું મન માનતું ન હેાય તે આપ વારણાવતી નગરીમાં આવે ને ખુશીથી ત્યાં રાજ્ય કર. હું આપના દાસ બનીને રહીશ. આ પ્રમાણે દુર્ગંધન રાજાએ ધરાજાને સમાચાર કહેવડાવ્યા. આ સાંભળીને સરળ હૃદયના પાંડવાને ખૂબ આનંદ થયા ને આલ્યાં. દુર્ગંધને પાપ તા કર્યુ” પણ એના હૃદયમાં તેને કેટલે પશ્ચાતાપ છે! એ કેટલા સરળ છે! જે પાતે સરળ હોય તે ખધાને સરળ માને છે, પણ આ દુર્ગંધન ઉપરથી મીઠી અને અંદર હળાહળ વિષ ભરેલા છે તે પાંડવાને ખબર નથી. હવે આગળ શુ' ખનશે તેના ભાવ અવસરે. Page #681 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન વ્યાખ્યાન નં. ૮૧ પ ભાદરવા વદ ૫ને રવીવાર તા. ૨-૧૦-૭૭ સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ ને બહેનો ! અનંતજ્ઞાની સČજ્ઞ ભગવંતાએ જગતના કલ્યાણ માટે સિદ્ધાંત પ્રરૂપ્યાં છે. સિદ્ધાંત એટલે ત્રણે કાળે સિદ્ધ થએલી શાશ્વતીવાણી, સર્વજ્ઞ ભગવંતની વાણી અવિસંવાદી હૈાય છે. સવા ભગવતે જગતની સમક્ષ વસ્તુઓને નજર સમક્ષ દેખે છે એટલે પેાતાના પૂર્ણજ્ઞાનમાં જે વસ્તુનુ' જેવુ' સ્વરૂપ તેમને દેખાયું તે પ્રમાણે તેમણે ઉપદેશ કર્યાં. સČજ્ઞ ભગવ ંતના વચનોનો સ ંગ્રહ તેનું નામ શાસ્ત્ર છે. શાસ્ત્રનું વાંચન આત્માને શુદ્ધ મનાવે છે. માટે શાસ્રના વચન ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખો. શાસ્ત્રના વચનોનો સહારો લઈ, તેના ઉપર શ્રદ્ધા કરી અનેક જીવા સસાર સાગરને તરી ગયા છે. શાસ્ત્રનો એકેક શબ્દ મત્ર સ્વરૂપ છે. અજ્ઞાની મનુષ્ય ઇચ્છિત સુખની પ્રાપ્તિ માટે મંત્ર જાપ કરે છે, મયંત્રવાદીએ સત્તુ વિષ ઉતારવા માટે જાપ કરે છે ને સંતુ ઝેર ઉતારે છે. જ્યારે સોંસારનાં વિષયાના વિષ ઉતારવા માટે શાસ્ત્રના વચને મહાન મંત્ર છે. જો તમારે આ વિષ ઉતારવું હોય તે સંસારમાં રહેવા છતાં આ એક મંત્રનું રટણ કરી કે “ તો ડ ૢ નથિ મે જોરૂ, નામન્તલસર્।” આ સંસારમાં હું એકલા છું. મારું કોઈ નથી ને હું કોઈનેા નથી. આ ધન, ઘરમાર, વૈભવવિલાસ બધું મૂકીને એક દિવસ જવાનુ છે. જીવને પરલોકમાં જો કોઈ આધારભૂત હોય તેા ધર્મ છે. બીજી કોઈ પરલેાકમાં શરણ થવાનું નથી. આવું ચિંતન કરતાં રહેશે! તે સંસારમાં અનાસક્ત ભાવથી રહી શકશે, પણ આવું રટણ હૃદયના ભાવપૂર્વક થવુ' જોઇએ. ઉપલક ભાવથી નહિ. બેલે, તમારા અંતઃકરણથી આવું રટણ થાય છે ? કે સવારથી ઉઠીને આ મારું....આ મારું કરો છે. યાદ રાખજો કે મારાપણાની મમતા જીવને અતિમાં લઈ જશે. જ્યાં મમતા છે ત્યાં માર છે. માટે સમજીને મમતા છોડો. જે મહાનપુરૂષોએ સંસારની મમતા છોડી છે તે સુખી થયા છે. રાજકુમાર મૃગાપુત્ર રાજવૈભવશાળી હોવા છતાં એક વખત સ ંતના દર્શનથી જાગી ગયા. દીક્ષા લીધી. તમારે તે સંસારમાં રહેવુ છે, માયા રાખવી છે ને કલ્યાણુ કરવુ' છે તે કેવી રીતે ખને? એક મ્યાનમાં બે તલવાર સમાઈ શકતી નથી તેમ સંસારમાં રહી સંસારના મેહ રાખીને આત્મકલ્યાણ થઈ શકતું નથી. વૈરાગ્યને પ્રાપ્ત કરી શુદ્ધભાવથી સંયમનુ' પાલન કરવું' એ જ માનવભવ પામ્યાની સાથ કતા છે. આવુ' જાણવા છતાં જે મનુષ્ય સંસારના મેહમાં પડીને સ્વ તરફ પુરૂષાર્થ કરવામાં વિલખ કરે તેા તે પોતાનુ જ નુકશાન કરે છે. જેનું ચિત્ત વીતરાગપ્રભુના વચનમાં તરખેળ રહે છે તેને સસારની અસારતા સમજાય છે અને જેને સ'સારની અસારતા સમજાય છે તેને સંસારની ભયંકર જકડામણુમાંથી છૂટવાનું અવશ્ય મન થાય છે. બાકી સસારનાં ભૌતિક સુખામાં અટવાયેલા Page #682 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન અને મેહની વિટંબણામાં ફસાયેલા જેને અંતરમાં શાંતિ નથી. કારણ કે મોહમાં પડેલા જેને વિષય તૃષ્ણા સતાવે છે, ધનને લેભ મૂંઝવે છે ને અહંભાવ અધગતિની ઉડી ખાઈમાં પછાડે છે. આવા કારણોને લઈને મેહમાં પડેલા જીવો કઈ વખત ઘેર હિંસા કરતાં પણ અચકાતા નથી. ધનનો, સંતાનો અને પરિવહન મેહ કયારેક પિતાના સગા સબંધીનાં ખૂન પણ કરાવે છે. પરિણામે જીવ ગાઢ કર્મનું બંધન કરે છે. એ કર્મોનો જ્યારે ઉદય થાય છે ત્યારે સાંકડી સગાઈમાં જન્મીને એક બીજાનું વૈર લે છે. સમરાદિત્ય કેવળીના નવ ભવમાં જોઈએ તે કેવી રીતે વૈર લીધા છે! નજીકમાં નજીક વહાલભર્યા સગપણમાં જન્મીને વૈર લીધા છે. એ વાંચતા આપણું હૃદય કંપી જાય છે. એ વાંચતા એમ જ થાય કે કઈ જીવની સાથે વૈર બાંધવું નહિ. માતાને પિતાના પુત્ર પ્રત્યે તે કેટલું વાત્સલ્ય હોય છે ! છતાં માતા પિતાના પુત્રને ઝેરના લાડવા ખવડાવે એ પૂર્વના વૈરભાવ હોય તે જ બને ને ? અમરકુમારની માતાએ ધનના લેભ ખાતર યજ્ઞમાં હોમવા માટે પિતાના પુત્રને આપી દીધે ને ? એ કેમ બન્યું? પૂર્વભવના વૈર હોય તે જ આમ બને છે. નહિતર માતાને પિતાના પુત્રને પિતાનાથી અળગો કરવાનું મન ન થાય તે યજ્ઞમાં હોમવા માટે આપી દેવાનું કેમ મન થાય? માતાના દિલમાંથી સંતેને પ્રત્યે સદા વાત્સલ્યના વહેણ વહેતાં હોય છે. હું તમને એક દૃષ્ટાંત આપીને સમજાવું. એક પટેલનું કુટુંબ છે. તેમાં તેના ઘેર એક દીકરીને જન્મ થાય છે. તે છોકરી ઘઉંવર્ણ છે. સંતાન કાળા હોય કે ના હોય પણ મા બાપને તે ખૂબ વહાલા હોય છે. આ છોકરી માતાપિતાને ખૂબ વહાલી છે. મેટી થતાં તેને સ્કૂલે ભણવા મૂકી પણ તેના જ્ઞાનાવરણીય કર્મને ઉદય તેથી ભણવામાં થેડી મંદ છે. છેવટે ૧૬ વર્ષની થતાં તેને પરણાવે છે. છેકરી સાસરે જાય છે. ત્યાં ઘણી ઘેડા મેળા સ્વભાવને છે. ઘરના જેઠાણી, નણંદ, સાસુ, સસરા બધા રૂપાળા છે. તેથી તેમને રૂપને અભિમાન આવતાં બધા આને કાળી કાળી કરી તિરરકાર કરે છે. છોકરી ખૂબ સમજુ ને ગંભીર છે. બધું સમભાવે સહન કરે છે. છોકરીનું ભાગ્ય એટલું સારું કે પતિનો પૂરે પ્રેમ છે. ઘરનાં બધા તેની પાસે ઘાટણ જેવા કામ કરાવે છતાં ક્યારે પણ મનમાં એછું લાવતી નથી. તેને પતિ પૂછે તે પણ કોઈને વાંક કાઢતી નથી. બધું સહન કરીને દિવસો વીતાવે છે, અને એમ જ વિચારે છે કે બધા બિચારા સારા છે કે મને ઘરમાં રાખે છે. ગાળ દે તે એમ વિચારે કે મને મારતા તે નથી ને? અને મારે તે વિચારે કે મને જીવવા તે દે છે ને ! આ રીતે આ ગંભીર છોકરી સહન કરે છે. ખરેખર, આવું સહન કરવું તે રહેલ નથી. અહીં મને એક વાત યાદ આવે છે. તે કહું છું. ભરૂચમાં અનુપચંદ નામને એક શ્રાવક હતે. તે ખૂબ ધનવાન હતું પણ અભિમાનનું નામ નહિ તે શ્રાવકના ૨૧ ગુણથી યુક્ત હતે. રોજ ધર્મસ્થાનકમાં આવે, ધર્મધ્યાન કરે, Page #683 -------------------------------------------------------------------------- ________________ ૬૩૭ શારદા દર્શન કે તેમને બેલાવે કે ન બોલાવે, કોઈ માન આપે કે ન આપે પણ તે તે બધાને પ્રેમથી બેલાવતા હતા. એવા ગુણીયલ ને ગંભીર હતાં. એક વખત શેઠને સંઘજમણું કરવાની ઈચ્છા થઈ એટલે તેમણે સંઘની આજ્ઞા લીધી, અને નકકી કર્યું કે આ દિવસે સંઘજમણ થશે. શેઠ ગુણીયલ હતા એટલે તેમની ખૂબ પ્રશંસા થતી હતી. તેમાં સંઘ કરવાનું નક્કી થતાં વાત બહાર પડી કે શેઠ સંઘજમણ કરે છે. એટલે વધુ પ્રશંસા થવા લાગી. આ ગામમાં એક ઈર્ષાળુ અને અભિમાની શ્રાવક રહેતું હતું. આ શેઠની વાહવાહ થાય, એમના ગુણ ગવાય તે એનાથી સહન થતું ન હતું. એને ઘેર લગ્ન પ્રસંગ હતો એટલે એને પણ સંઘ જમાડવાની ઈચ્છા હતી, પણ શેઠનું સંઘજમણું બહાર પડ્યું એટલે અભિમાની શ્રાવક શેઠને નીચા પાડવા માટે જેના તેના માટે બેલવા લાગ્યું કે શું એ માટે શ્રીમંત એટલે એમને સંઘ પહેલે થાય ! બસ, જ્યાં જુઓ ત્યાં એમનું જ માન ! એમનાં જ ગુણલા ગવાય ? અમારું તે કંઈ માન નહિ. એમ બેલવા લાગે ને શેઠને જ્યાં ને ત્યાં વગોવવા લાગ્યું. દેવાનુપ્રિયે ! સાંભળજો. ઈર્ષ્યા અને અભિમાન કેટલી બૂરી ચીજ છે ! ઈર્ષાળુ માણસને બીજાના ગુણની પ્રશંસા સહન થતી નથી એટલે તેમને કેમ કરીને હલકા પાડું તે માટે તે ઉપાયે શોધતા હોય છે, પણ યાદ રાખે. બીજાને હલકા પાડવા જતાં પહેલાં પિતાને હલકા પડવું પડશે. કૃષ્ણ વાસુદેવના ગુણની દેવલેકમાં પ્રશંસા થઈ ત્યારે ઈર્ષાળુ દેવથી સહન ન થયું એટલે કૃષ્ણની પરીક્ષા કરવા માટે સડેલી કૂતરીનું રૂપ લઈને આવ્યો. એમની પરીક્ષા કરતાં કરશે પણ પહેલાં પિતાને દેવનું ઉત્તમ શરીર છોડીને કેડાથી ખદબદતી સડેલી કૂતરીના શરીરમાં પ્રવેશ કરવો પડ્યો ને ? આ રીતે દરેક બાબતમાં વિચાર કરે કે હું બીજાનું અહિત કરવાનો વિચાર કરું છું. એનું અહિત થતાં થશે પણ મારું અહિત તે પહેલાં થશે. આટલા માટે જ્ઞાની પુરુષે કહે છે કે બીજાનું અહિત કરવાને મનમાં વિકલ્પ સરખે ન કરે. તમારાથી બને તે કોઈના ગુણ ગાજે પણ કેઈન અવગુણ ના બાલશે. બને તે કેઈની પ્રશંસા કરજે પણ નિંદા ન કરશો. કેઈનું સુખ જોઈને ખુશ થજે પણ ઈર્ષ્યાથી બળશો નહિ. પેલો ઈર્ષાળુ શ્રાવક શેઠને માટે ગમે તેમ બેલવા લાગે, ત્યારે સારા માણસે એને રકવા લાગ્યા કે આવા પવિત્ર શેઠનું આટલું બધું વાંકુ શા માટે બેલે છે? આ વાત શેઠના કાને આવી. તેમના મનમાં થયું કે આ બિચારે મારા નિમિત્તે કેટલા કર્મો બાંધી રહ્યો છે. લાવ, હું તેના ઘેર જાઉં ! શેઠની કેટલી સરળતા છે ! આવા સજજન અને સરળ વ્યક્તિઓના ગુણને પ્રભાવ એ પડે છે કે દુર્ગણી માણસ ગુણવાન બની જાય છે. સરળ શેઠ અભિમાની શ્રાવકના ઘેર ગયા. શેઠને પિતાને ઘેર આવતા જોઈને તે ઘરમાંથી બહાર નીકળે ને હર્ષભેર શેઠના સામે ગયે. પધારે.... પધારે કહી તેમને આદર સત્કાર Page #684 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન કરીને ઘરમાં લઈ ગયે. ભલે, શેઠ ઉપર ઈર્ષ્યા કરતું હતું, અભિમાની હતે પણ આવા મોટા શેઠને પિતાને ઘેર આવતાં જોઈને તેની બળતરા શાંત થઈ તેના મનમાં હર્ષ થયે કે આવા મેટા શેઠ હાલી ચાલીને મારે ઘેર આવ્યા! શેઠને કહે છે આપે મારે ઘેર આવવાની તરહી શા માટે લીધી? મને બોલાવે તે ને! હું આપને ઘેર આવત. શેઠે કહ્યું, ભાઈ ! જેને જેનું કામ હોય તેને તેના ઘેર આવવું જોઈએ. મારે તારું કામ હતું એટલે હું તારે ઘેર આવ્યો છું. મારે તને શા માટે તસ્દી આપવી જોઈએ! શેઠના મીઠા શબ્દ સાંભળીને પેલે તે ઠંડોગાર બની ગયો. શેઠને પૂછયું કે મારું શું કામ પડ્યું? મારા લાયક જે કામસેવા હોય તે આપ ખુશીથી ફરમાવે. ત્યારે શેઠે કહ્યું કે મેં સાંભળ્યું છે કે તમારે ત્યાં લગ્નને પ્રસંગ છે. તેથી તમે સંઘ જમાડવાના છે. તે મેં જે દિવસ નક્કી કર્યો છે તે દિવસે તમે ખુશીથી સંઘ જમાડશે. તમારે દીકરે તે મારે દીકરે છે. મને કોઈ હરકત નથી. તમે ખુશીથી તે દિવસે જમણવાર કરજે. આ સાંભળીને ઈર્ષાળુ શ્રાવક કહેવા લાગ્યું કે ના શેઠજી, એમ તે કંઈ હોય, આપ જેવા મેટા માણસનું જમણ મારાથી ઠેલાય? ના. આપ પહેલાં કરજે. શેઠે કહ્યું-ભાઈ! તમારે ત્યાં પ્રસંગ છે. પ્રસંગ ભેગું તમારું કામ ઉકલી જાયને સા૨ દેખાય. મારે ઘેર કંઈ પ્રસંગ નથી. મેં તે હોંશથી સંઘ-જમણ કરવાનું નકકી કર્યું હતું કે મારે ઘેર મારા સગાંવહાલા તે ઘણાં જમવા આવશે પણ મારા સ્વધમી બંધુઓ કયારે આવશે? મારે ઘેર મારા સ્વધર્મી બંધુઓનાં પગલાં થાય ને તેમની એંઠ પડે તે મારું આંગણું પાવન થાય. આ દષ્ટિથી મેં સંઘજમણ કરવાનું નકકી કર્યું છે. એ તે ચાર દિવસ મેડું થશે તે મને હરક્ત નથી. તમે ખુશીથી સંઘજમણ કરો. આ શેઠનાં અમૃત જેવા મીઠા મધુરા શબ્દો સાંભળીને અભિમાનીને અહં ઓગળી ગયો ને ઈર્ષાની અગ્નિ શીતળ બની ગઈ. ભયંકર આગ લાગી હોય પણ જે તેના ઉપર પાણી પડે તે અગ્નિને બૂઝાયે જ છૂટકે થાય છે. આ શેઠની ક્ષમા અને નમ્રતાની ઈર્ષ્યાળુ શ્રાવક ઉપર અસર થઈ. એ શેઠના ચરણમાં પડી ગળે ને કહ્યું, શેઠ! મને ક્ષમા કરજે. આપ જેટલાં જ્ઞાની છે તેટલે હું અજ્ઞાની છું. આપ જેટલા ગુણવાન છે એટલે હું અવગુણી છું. આપ ક્ષમાવાન છે ને હું ધી છું. આપની પ્રશંસા મારાથી સહન ન થઈ એટલે આપને નીચા પાડવા માટે મેં આ કામ કર્યું હતું. આપના જેવા પવિત્ર પુરૂષના અવગુણ બેલીને હું કયાં જઈશ? મારું શું થશે? એમ કહીને ખૂબ રડ્યા ને શેઠની ક્ષમા માંગી. શેઠે તેને સમજાવીને શાંત કર્યો ને તેનું જીવન સુધારી દીધું. ટૂંકમાં જે એક વ્યક્તિ સારી હોય તે બીજી ખરાબ વ્યક્તિ ઉપર તેના જીવનમાં રહેલા ગુણની અસર થયા વિના રહેતી નથી. અહીં પુત્રવધૂ કાળી હતી પણ તેના જીવનમાં ગુણે ઘણાં હતા. એને પતિ એને પૂછો કે બા, બહેન, ભાભીઓ બધા તને સાચવે છે ને? ત્યારે હસીને કહેતી કે મારા ઉપર બધાને ખૂબ પ્રેમ છે. મને ખૂબ સાચવે છે. એને પતિ કહે કે તું ગમે તેમ કહે પણ હું માનવા તૈયાર નથી. તારા ઉપર બાપુજી સિવાય બધા દ્વેષ કરે છે ને તારી Page #685 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૬૩ પાસે કાળી મજુરી કરાવે છે. એ મારા ખ્યાલ મહાર નથી. ત્યારે કરી કહેતી સ્વામીનાથ ! આ દેહ વડેલા કે મેડા એક દિવસ તે પડવાના છે. તે એને સાચવવાની શી જરૂર છે? જેટલુ" કામ થાય તેટલું સારું. આપને મારા પ્રત્યે પ્રેમ છે એટલે મને કાંઈ દુ:ખ નથી. મારા એવા કાઈ કર્મીના ઉદય હશે તેથી આમ બને છે. દોષ મારા કર્મના છે. એમાં કોઈના દોષ નથી. માટે આપ આા-ભાભી, બહેન ફાઈ ને કાંઈ ન કહેશે. આમ કહીને એના પતિને શાંત કરી દેતી હતી. આમ કરતાં બે વર્ષ વીતી ગયા ને આ ખાઈને શ્રીમંત રહ્યું. અને પાંચ મહિના થયા ત્યાં એના પતિ અકસ્માત બિમાર પડયા. પત્ની એના પતિની ખડા પગે સેવા કરવા લાગી. મેટા મોટા ડૉકટરને ખેલાવ્યા પણ કાઈ તેના પતિનુ નિદાન કરી શકયા નહિ. દશ દિવસની ટૂંકી બિમારી ભાગવી એને પતિ ફાની દુનિયામાંથી વિદાય થયેા. ,, ‹ પતિ જતા પહેલાં દુઃખા ’:-પતિનાં પ્રેમના સડારે જીવતી પત્નીના માથે દુઃખનાં ડુંગરા ઉતરી પડયા. એના મનમાં એમ હતું કે કાલે દુઃખના દિવસે વીતી જશે પણ કહેવત છે ને કે, “ માળાતીયાની ખળી કયાંય ન ઠરી. ” તે અનુસાર પરણીને સાસરે આવી ત્યારથી દુઃખ પડવામાં બાકી ના રહ્યું. છતાં પતિના પ્રેમ હતા. તે પતિ ચાલ્યે. ગયા એટલે હવે દુઃખ શુ' ખાકી રહ્યુ ? માથા પટકાવતી રડે છે ને એલે છે હું નાથ! મારી શી દશા થશે ? હવે મરુ' કાણુ ? છાતી અને માથા કુટવા લાગી. કાળા કલ્પાંત કરવા લાગી પણુ સાસુ, નણું કે જેઠાણી તેને આશ્વાસન સરખુ. પશુ આપતાં નથી. એક સસરાના દિલમાં તેના પ્રત્યે દયા હતી, એ દીકરા છતાં પણુ વહુની સાસુને કહેતાં કે આ બિચારી વહુને તમે શા માટે આટલું બધું દુઃખ આપેા છે ? બીજી વહુઓની જેમ એ પણ તારા દીકરાની વહુ જ છે ને? તું મધાની જેમ એને સરખી રાખ પણ સાસુ એ વાત સાંભળતી ન હતી. એના રૂમમાં બેઠી બેઠી વહુ કાળા પાણીએ રડતી હતી. એ વખતે સસરા એની પાસે જઈને કહેવા લાગ્યાં કે બેટા ! તુ રડીશ નહિ, હિં...મત રાખ. મારા કિસ્મત ફૂટથા કે અમારા લાડકવાયા નાની ઉંમરમાં ચાલ્યેા ગયા. મારા નૌબમાં આવા દુઃખ જોવાનાં લખ્યાં હશે! હું એના પહેલાં ચાલ્યે ગયા હત તે સારુ થાત. તા મહ આવા દુ:ખ તે ન જોવા પડત ને? એમ કહીને પુત્રને યાદ કરી ખાપ પણ ખૂબ રડયે.. હૈયું હળવુ કરીને વહુને આશ્વાસન આપીને કહ્યું-બેટા! તુ' મારી દીકરી છે ને હું તારા ખાપ છું. જ્યાં સુધી આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી હું તને દુઃખ પડવા નહિ દઉં. એમ કહુી વહુને શાંત કરતા. આ બિચારી છેકરીને વિધવા થયા પછી તે દુઃખ પડવામાં બાકી ના રહ્યું. એક તે ગર્ભવતી, ખીજો પતિના વિયેગ અને ત્રીજી સાસુ, નણું અને જેઠાણીના જુલમ. એટલે તેના માથે વીતક વીતવામાં ખાકી ન રડ્ડી. નવ માસ પૂરા થયા પછી તેણે એક પુત્રને જન્મ આપ્યા, Page #686 -------------------------------------------------------------------------- ________________ ૪૦ શારદા દર્શન પુત્ર પ્રત્યે માતાના સ્નેહ-પુત્ર એના બાપ જેવા રૂપાળા અને ચાલાક હતા. આઈ પુત્રને જોઇને ધીમે ધીમે પતિના વિયાગનું દુઃખ ભૂલવા લાગી. માનવીની આશા અમર છે. એ પુત્ર ઉપર આશાતા મિનારા બાંધીને દુ:ખના દિવસે પસાર કરવા લાગી, હવે એની સાસુ-જેઠાણી બધા અંદર અંદર વિચાર કરવા લાગ્યા કે હવે આને આપણે ઘરમાંથી કાઢી મૂકીએ ને દેાકરેા લઈ લઈએ. આ છોકરા એની માત્રાને ખૂબ વહાલા હતા. કારણ કે એના ઉપર એના જીવનના આધાર હતા, કે કાલે મારા લાલ મેટો થશે ને મારા દુઃખના દિવસો પૂરા થશે. છેકરાને પણ એની માતા બહુ વહાલી હતી, માતા એને મૂકીને વાસીદું કાઢવા કે પાણી ભરવા ગઇ હાય તે પણ એના જીવ દીકરામાં જ હાય અને દીકરા માતાને ન દેખે તે એ ચારે તરફ માતાને શોધવા લાગે, ઘણીવારે માતા આવે એટલે માત.ને વળગી પડતે ને કાલુ કાલુ ખેલતા કે, હું મમ્મી ! તું મને મૂકીને કયાં ગઇ હતી ? મમ્મી! હવે તુ મને મૂકીને કયાંય ન જઈશ. હાં....મને સાથે લઈને જ જશે. ખાખાની કાલીઘેલી ખેલી સાંભળીને માતાનું હૃદય પીગળી જતુ' ને કહેતી સારુ' હાં બેટા ! હવે તને મૂકીને નહિ જાઉ, ખીજી માજી સાસુ અને જેઠાણીએ નક્કી કર્યુ· કે આપણે તેને કાઢી મૂકવી છે. એ આપણાં ઘરમાં ન જોઇએ પણ એના છેકરાને એની માયા બહુ છે તે છેડાવી દઇએ, આમ વિચાર કરીને બખતે એની મમ્મીની માયા છેડાવવા માટે ખાખાતે પ્રેમથી ખેલાવતી, અને કહેતી. હવે તારી મમ્મી પાસે નહિ જવાનુ. હાં. પણ છેકરી મમ્મીને ભૂલે તેમ ન હતે. ઘણીવાર તે આ ખાઈના હાથમાંથી માત્રાને ઝૂંટવીને લઇ લેતી ને તેને કપડાં ધોવા મેકલી દેતી. આ સમયે ખાખે। મારી મમ્મી કયાં ગઈ....કયાં ગઈ કરતા દીનવદને એશીય ળા ખનીને ચારે ખોજી માતાને શોધવા ટગરટગર જોયા કરતા. એની સામે જોનારનું હૃદય પણ પીગળી જાય તેવુ' તેનું રૂદન હતુ. છેકરા એવા રૂપાળા, આકષ ક, તેજસ્વી અને ચપળ હતા કે સૌ કોઈ એને છાના રાખવા જતા હતા પણ માતા વિના એને એવી હુકૢ મળતી ન હતી. જ્યારે એની માતા કપડાં ધેાઇને આવે ત્યારે એની માતાને વળગી પડતા ને કહેતા કે હવે હુ તને નહિં જવા દઉં. આ વહુ સમજી ગઈ હતી કે હવે મને કાઢી મૂકવાના છે. આ વિચારે એના મનમાં અનેક પ્રકારનાં વિચારો આવતાં કે મને કાઢી મૂકશે પણ આ મારા કુમળા ફુલનું શું થશે? તે મારા વિના ઘડીવાર રહી શકતા નથી ને આ લોકો મને તેનાથી છુટી પાડવા માંગે છે. અરેરે...પ્રભુ! મારુ શુ થશે ? હવે તા સાસુ, જેઠાણી અને નણુંદના ત્રાસ એટલેા વધી ગયા હતા કે તેના મનમાં થતું કે હું આપઘાત કરીને મરી જાઉં! પણ ગમે તેમ તે ય માતાનું વાત્સલ્ય છે ને ! અંતરમાંથી એવું વાત્સલ્યનું વહેણ ઉભરાતુ' કે હું તે જાઉ' પણ મારા લાલનુ કાણુ ? એ ખાખાના સુખ ખાતર આપઘાત કરવાના વિચાર માંડી વાળતી, તે એક વખત ખામાને રમાતી હતી ત્યાં એકદમ નણંદે આવીને મામાને ખેંચી લીધા ને કહ્યું, કાળમુખી ! હવે Page #687 -------------------------------------------------------------------------- ________________ સાજી દાન fr તારુ' કામ નથી. તુ' અહીંથી ચાલી જા. એમ કહી બધી ભેગી થઇને તેને ગડદાપાટુ મારવા લાગી. છેકરો કહે મારી મમ્મીને કેમ મારા છે ? મને મારી મમ્મી પાસે જવા દો. કાળેા કેર મચી ગયા ત્યારે તેના સસરાએ કહ્યું, તમે શા માટે આ બિચારી દુઃખિયારીને આટલું બધુ દુ:ખ આપેા છે? એ દુઃખિયારીને દુભવીને તમે સુખી નહિ થાએ. આ ખાખે। એને સોંપી ઢો. ખૂબ કહ્યું પણ ઘરના બધા એક બાજુ થઈ ગયા છે ને સસરા એકલા પડી ગયા. એટલે એમનુ શુ ચાલે ? વહુ સસરાના ચરણમાં પડીને કહે બાપુજી ! મને ગમે તેમ કરશેા પણ હું આ ઘર છેડીને ક્યાંય જવાની નથી. મારા પિયર અગર ખીજે કયાંય નહિ જાઉ. મને તમારા ઘરની વહુ ન ગણા તે કાંઇ નહિ, એક નાકરડી તરીકે તા રાખા! છેવટે સસરાએ એક નાનકડું મકાન તેને લઈ આપ્યું ને સસરા આ મા-દીકરાનું પૂરું ધ્યાન રાખવા લાગ્યા અને મા દીકરા આનંદથી રહેવા લાગ્યા. સમય જતાં દીકરો માટે થયા ને ભણવા લાગ્યા. છેકરી જેમ જેમ ભણતા ગધે તેમ તેમ તેને ઘરના વાતાવરણના બધા ખ્યાલ આવતા ગયા. એક દિવસ તે કાલેજથી ઘેર આવ્યા ત્યારે તેની માતાની આંખમાં આંસુ જોયા. માતાને પૂછ્યું કે હું ખા! તું આજે આટલી બધી કેમ રડે છે? તને શુ એ આવ્યું..? પશુ ધ્રુસ્કે રડતી માતા કાંઈ ખેલી શકી નહિ. છેકરો સમજી ગયા કે મારી માનું જે રૂદન છે તેનું મુખ્ય કારણ મારા પિતાજી ગુજરી ગયા પછી ભયંકર દુઃખા પડયા છે તે છે. એમ વિચારી રડતાં રડતાં દીકરાએ કહ્યું, હૈ ખા ! હવે તારા દુઃખના દિવસો ગયા. આ રીતે ખૂબ ખૂબ આશ્વાસન આપ્યું અને પેાતાના મનમાં નિણ ય કર્યું કે મારી માને હું ક્યારે પણ દુઃખી નહિ થવા દઉં. ખરેખર તે રીતે છેકરા ખૂબ ભણ્યા. માટા એંજિનિયર બન્યા અને પુણ્યના સિતારા પ્રગટતાં લક્ષ્મીજી નીરની માફ્ક આવવા લાગ્યા, અને ઘર વૈભવશાળી બની ગયુ.. સારી એક કન્યા સાથે લગ્ન થયા. પુત્ર અને પુત્રવધુ સાસુની અસ્ખલિત પ્રેમથી સેવા કરવા લાગ્યા. સૌ કુટુ ખીજનાની આંખ ઉઘડાવી દીધી. ટૂંકમાં બહેને સમભાવે દુઃખ વેચા તે સુખના દિવસેા આવ્યા. આપણે આ દૃષ્ટાંતથી એ સાર ગ્રહણ કરવા છે કે માતાને સંતાન પ્રત્યે કેટલું વાત્સલ્ય હાય છે ! માતાને આટલા કષ્ટ પડયાં છતાં પુત્રને ખાતર આપઘાત ન કર્યાં. નાની ઉંમરમાં વિધવા થઈ છતાં નિર્મળ ચારિત્ર પાળ્યું, માતાના સંતાનેા ઉપર આવા પ્રેમ હોય છે પણ સંતાનો મોટા થતાં ઘણીવાર માતા-પિતાના ઉપકારને ભૂલી જાય છે. વહાલા ભાઈઓ ! ભલે ખીજું બધું ભૂલી જો પણ મા-બાપને કદી ભૂલશેા નહિ. માતાપિતાની સેવા કરવી તે સંતાનાની મુખ્ય ફરજ છે. એ ફરજ અદા કરશે તે કરજમાંથી મુક્ત ખની શકશે. શા-૮૧ Page #688 -------------------------------------------------------------------------- ________________ ૪ર શારદા દાન આજે સ્વ. ગચ્છાધિપતિ આ. બ્ર. પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેખના સુશિષ્ય સ્વ. બા, બ્ર. હદમુનિ મહારાજ સાહેબની પુષ્પતિથિ છે. આ પ્રસંગને અનુરૂપ પૂ. મહાસતીજીએ ખા. બ્ર. હુ દમુનિ મહારાજ સાહેમના જ્ઞાન, દન, ચારિત્ર, તપથી · ઝગમગતા સૌંચમી જીવન ઉપર સુંદર પ્રકાશ પાડયા હતા. જે સાંભળતાં શ્રોતાઓની આંખમાંથી અશ્રુન્નારા વર્ષી હતી. તેમના આદર્શ જીવનના પ્રસગે ખૂબ આદરણીય હતા. ૐ શાંતિ વ્યાખ્યાન ન, ૮૨ ભાદરવા વદ ૬ ને સામવાર તા.૩-૧૦-૭૭ અનંત કરૂણાનિધિ, શાસ્ત્રકાર ભગવતાએ અનંતકાળથી ભવસમુદ્રમાં ડૂબતા જીવાને તરવા માટેના રાહ ખતાવવા માટે દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણા કરી. સૂત્રમાં ભગવત ફરમાવે છે કે હું જીવાત્મા ! તુ પુદ્ગલમાં સુખ શેાધી રહ્યો છે. તે સાચુ સુખ પુદ્ગલમાં નથી પણ આત્મામાં છે. વસ્તુ ઘરમાં છે ને બહાર શેાધે તે કયાંથી મળે? તેમ સુખને ખજાના આત્મામાં પડેલા છે તેને છોડીને જીવ બહાર શેાધી રહ્યો છે તે કયાંથી મળશે ? આત્મા સિવાયની પર વસ્તુમાં સુખ નથી. જ્ઞાનીઓ કહે છે કે— પુદ્દગલભાવની દૂર થાએ પસ્તી, તે અંતરમાં જામે આત્માની મસ્તી, અનાદિની પ્રકૃતિ ત્યાંથી ખસતી, પછી તો નથી ત્યાં કોઈ જાતની તસ્તી. અન"તકાળથી જીવ પુદ્ગલ તે હું, એમ માનીને ભૂલવણીમાં પડી ગયા છે. હાથ તે હું, પગ તે હું, દેહ તે હું, આવું માનીને તેના દુઃખે દુઃખી થાય છે, ને તેને સાચવવામાં જિંદગીના અમૂલ્ય સમય વીતાવે છે, પણ હું' તમને પૂછું છું કે તમારે ઘેર વાંચવા માટે પેપર લે છે. તેને વાંચીને પછી શુ કરી છે ? તિજોરીમાં મૂકે છે કે ખૂણામાં મૂકે છે ? પેપર વંચાઈ ગયા પછી તેા તમે તેને પસ્તીમાં જ કાઢી નાંખાને ? એ પસ્તીને તિજોરીમાં મૂકાતા તિજોરી શેલે ખરી ? “ ના. ” તિજોરીમાં તે દાગીના, પૈસા વગેરે કિંમતી ચીો મૂકાય. એનાથી તિજોરી શાલે પણ પસ્તી ભરવાથી શેાથે નડુિ. પસ્તી તે ઘરના એક ખૂણામાં મૂકી રખાય. કદાચ કોઈ માણસ તિજોરીમાં પસ્તી ભરે તે તે મૂખ્ય કહેવાય. તિજોરીમાં પસ્તી ભરનારને મૂર્ખા કહેા છે ને તે આત્માની રીતે તમે સમજો કે અહી” માલ કોને કહેવા ને પસ્તી કેને કહેવી ? મધુએ ? આત્મા એ માલ છે ને પુદૂગલ એ પસ્તી છે, પણ માક્ષમાં જવા માટેની સાધનામાં એના સહારાની જરૂર છે. તે માટે તેને સાચવે તેની ના નથી પણ એકાંત Page #689 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન એને મેહ ના રાખે. પુદ્ગલને મેહ રાખનાર આત્મા પુદ્ગલાનંદી બની જાય છે. એ ગુગલ ભાવની પસ્તી અંતર તિજોરીમાંથી દૂર થાય તે અંતરમાં આત્માની મસ્તીને રંગ જામે છે, અને આત્માને પિતાના સ્વરૂપનું ભાન થાય છે કે હું કેણ છું? મારું સ્વરૂપ શું છે? મારા ગુણ કથા ને મારા લક્ષણ કયા? नाणं च दंसणं चेव चरित्तं च तवो तहा । વરિયે ડવગોળ , નવ રણ ઉ. સૂ. અ. ૨૮ ગાથા ૧૧ ભગવંત કહે છે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વય અને ઉપગ એ છ છવનાં લક્ષણ છે. નવતત્વમાં પણ જીવનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે સદા સઉપગી, અસંખ્યાત પ્રદેશી, સુખ દુઃખને જાણ અને સુખ દુઃખને વેદક હેય તેને જીવ કહેવાય. છ લક્ષમાં ઉપગ એ પણ આત્માનું લક્ષણ છે. દરેક કાર્યમાં જીવે ઉપગ રાખ જોઈએ, બહેને રાઈ કરવા બેસે ત્યારે ચૂલે, સગડી, ગ્યાસ વિગેરે પૂજીને વાપરવા તે પણ એક ઉપગ છે. આમ તે રસેઈ કરવામાં છકાય જીને આરંભ થાય છે એટલે તે પાપનું જ કારણ છે, પણ જે તેમાં ઉપગ રાખો તે કંઈક અંશે પાપથી બચી શકાય છે. આવી રીતે શરીરમાં જ્યારે રેગ આવે ત્યારે જીવ ઉપગ રાખે કે રેગ દેહને આવ્યો છે. દેહ અને હું બંને ભિન્ન છીએ, પણ પુદ્ગલને મને રાગ છે એટલે એના દુઃખે દુઃખી થાઉં છું. મેં એવા કર્મો બાંધ્યા છે તેથી મારે પુદ્ગલના પિંજરમાં પૂરાઈને કર્મભનિત સુખ અને દુઃખને અનુભવ કરવો પડે છે. માટે હવે મારે કમ ન બંધાય તેમ ઉપગ રાખવે જોઈએ. કર્મ બાંધ્યા છે તે મારે ભેગવવા પડે છે પણ જે ન બાંધ્યા હતા તે દુખ આવત? આમ સમજીને પુદ્ગલ ભાવની પસ્તીને મેહ ઉતરે તે અંતરમાં આત્મિક ભાવની મસ્તી જામે છે. આ ઉપગ રાખનાર આત્માને પરપુગલે પ્રત્યેને મેહ ઉતરી જાય છે. આત્માને સ્વચ્છ રાખવા માટે મેહ, માયા, કષાય વિગેરે પ્રકૃતિનાં કચરાને ખસેડીને આત્માને સ્વચ્છ બનાવવાનું છે. પ્રકૃતિએ ખસતાં આત્માની પ્રવૃત્તિ બદલાશે. પ્રવૃત્તિ બદલાશે એટલે આત્મા ક્ષણે ક્ષણે સાવધાન રહેશે. એટલે આત્મા સાવધાન બનશે તેટલો તે સ્વાનુભવ, આત્માનંદની મસ્તી માણી શકશે. જેટલે આત્મિક ભાવ આવશે તેટલે પાંચ ઈન્દ્રિ અને છઠ્ઠા મન ઉપર વિજય મેળવશે. જે આત્માનંદની મસ્તી માણવાના છે એવા ગજસુકુમારને અધિકાર ચાલે છે. એ ગજસુકુમારે ૭૨ કળાનું જ્ઞાન મેળવ્યું છે, અને યૌવનને આંગણે આવીને ઉભા છે. એ ગજસુકુમાર પુદ્ગલ ભાવની પસ્તીને ત્યાગ કરીને આત્માની મસ્તી માણવાના છે. તે કેવી મસ્તી માણશે તે વાત સાંભળશે ત્યારે તમને ખબર પડશે. તે વાત કરતાં પહેલાં શાસ્ત્રકાર ભગવંત બતાવે છે કે તે દ્વારકા નગરીમાં રોમિલ નામના મહર્ધિક બ્રાહ્મણને રૂપ, લાવણ્યથી Page #690 -------------------------------------------------------------------------- ________________ શાતા શબ ક્ત સેમા નામની પુત્રી હતી. તે મટી થતાં તેને માતાપિતાએ તેને ગુરૂકુળમાં જાણવા માટે મેકલી. તે ભણીગણીને સ્ત્રીઓની ચોસઠ કળામાં પ્રવીણ થઈ એટલે તેના ગુરૂએ તેના માતાપિતાને સેપી દીધી. તેના માતા પિતાએ વિદ્યા ભણાવનાર કલાચાર્યને ઘણું ધન આપીને સંતુષ્ટ કરીને વિદાય કર્યા. માતાપિતાઓ પિતાના બાળકને સંસારનું જ્ઞાન અપાવવા માટે કેટલું કરે છે. તેને માટે કેટલી ચીવટ રાખે છે. પણ આત્માનું જ્ઞાન આપવા માટે આટલી ચીવટ રાખે છે! ચાહે પુરૂષ બહેતર ળામાં પ્રવીણ થાય કે સ્ત્રી ચોસઠ કળામાં પ્રવીણ થાય પણ જ્યાં સુધી એક ધર્મકળામાં પ્રવીણ નહિ થાય ત્યાં સુધી કલ્યાણ થવાનું નથી. આજના માતાપિતાએ પોતાના બાળકે સ્કુલ અને કોલેજમાં ફેઈલ ન થાય તે માટે જેટલું ધયાન આપે છે તેટલું ધ્યાન જૈનશાળાએ મોકલવાનું રાખતાં મથી. જે દરેક માતાપિતાએ પોતાના સંતાનેને જૈનશાળાએ મોકલવાનું લક્ષ રાખે અને જેનશાળામાં ગયા પછી શું શીખ્યા, કેટલે અભ્યાસ કર્યો તેનું ધ્યાન રાખે તે બાળકો ધર્મકળામાં અવશ્ય પ્રવીણ થાય. સમા ઓની ચોસઠ કળા શીખીને તૈયાર થઈ. તે યુવાન થતાં જેમ ચંદ્ર સોળે કળાએ ખીલે છે ત્યારે અત્યંત ભાયમાન લાગે છે, તેમ આ સમાનું રૂપ અને યૌવન સેળે કળાએ ખીલી ઉઠયું છે. એ અંધારામાં ઉભી હોય તે પણ તેના રૂપને પ્રકાશ પડતે હતે. એ સાદા વસ્ત્રો પહેરીને ઉભી હોય તે પણ જનારને અત્યંત આકર્ષક અને મને હર લાગતી હતી, એને લાલી, લીસ્ટીક કે પાવડર ચપડવાની જરૂર ન હતી. આજે તે રૂપને આકર્ષક અને મનોહર બનાવવા માટે કેટલાં શણગાર સજે છે! કેટલાં સાધને વધ્યાં છે. છોકરીઓને મા-બાપ પરણાવે ત્યારે એને શણગારની એક પેટી ભરીને આપે છે, પણ આ કૃત્રિમ સાધનેથી તમારું રૂપ વધશે નહિ પણ ૬૮ રૂપ બગડશે. હઠ કાળા હેય તેને લાલ દેખાડવા માટે લાલી લગાવે છે. એટલે હેઠ કાબરચીતરા દેખાય છે. સફેદ વાળને કાળા બનાવવા માટે કલપ લગાડવામાં આવે છે, પણ બે વખત માથું ધોવે એટલે વાળ કાબર ચીતરા દેખાવા માંડે છે. કુદરતી જે વાળની કાળાશ હોય છે તેવી કાળાશ કલપ લગાડવાથી આવતી નથી. માટે સમજે કે અસલ તે અસલ છે. અને નકલ તે નકલ છે. સોમાનું રૂપ અસલી હતું. તેને કેઈ સાધનની જરૂર ન હતી. તેનું રૂપ જોઈને સૌ એમ જ કહેતાં કે જાણે સ્વર્ગમાંથી કેઈ દેવી મૃત્યુલોકમાં ન આવી હોય! એવી સમા સાક્ષાત્ દેવી જેવી શેભતી હતી. “તe સી સીમા રારિયા ઇviા ચાહું છાયા જાવ વિભૂતિયા વëિ ગુજ્ઞાહિ નાવ પરિલિત્તા ” એક દિવસ આ સેમા બાલિકાએ સુગંધી તેલ માલીશ કરાવી સારા સુગંધીદાર સાબુથી સ્નાન કર્યું. સ્નાન કરીને સારા કિંમતી વસ્ત્રો પહેર્યા. વસ્ત્ર પહેરીને તેના ઘર પ્રમાણે કિંમતી સેનાના અને રત્નના Page #691 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ગ દાગીના પહેર્યાં. સેામિલ બ્રાહ્મણને ત્યાં ઘણી સંપત્તિ હતી. પુત્ર ગણા કે પુત્રી ગળ્યા સામા એક જ હતી. એટલે તેને માટે શું મીના હાય ! આજે સ ́સારી જીવ્ર સંતાન માટે કેટલા સંતાપ કરતાં હોય છે ! પણ સ ́તાન થયા પછી સાત સાંધે ને તેર તૂટે એવી પરિસ્થિતિ હૈાય છે. એક ચિંતા ન મટે ત્યાં બીજી ચિંતા ઉભી જ હાય છે. દુકાનેથી તમે થાકયાપાકયા ઘેર જાએ એટલે તમારા શ્રીમતીજી કહેશે કે આજે ધીના ડખ્ખા ખલાસ થઈ ગયા છે, ઘી લાવ્યા એટલે કહેશે કે તેલ ખલાસ થઈ ગયુ છે. તે ત્રીજે દિવસે કહેશે કે ચાખા ને ઘઉં ખલાસ થયા છે. એ પતે એટલે કહેશે કે આ ટેકરાઓને સ્કુલની ફી ભરવા પૈસા જોઈએ છે. છે સંસારમાં સુખ ! કેટલી બધી ચિંતાઓથી સ`સાર સળગી ઉઠી છે. છતાં જીવને સ’સારમાં સુખ દેખાય છે. અમને તા તમારી દયા આવે છે કે તમે કયાં સુધી આવા દુઃખથી ભરેલા સંસારમાં પડયા રહેશે ? પણ જેમ પાણીમાં રહેલાં માછલાને જોઈને કૈાઇને વિચાર થાય કે આ બિચારા માછલાં આ ઠં‘ડીમાં ઠરી જશે માટે, લાવ એને કાઢીને બહાર મૂકું તે એ માછલાં પાણી વિના તરફડીને મરી જાય છે. તેમ તમારી દયા ખાઈને સતા તમને સંસારથી બહાર કાઢવા ઇચ્છે છે, પણુ તમારી દશા કોના જેવી છે તે સમજાણું ને? ( હસાહસ) સંસારમાં ગમે તેટલુંક દુઃખ ભલે હૈાય પણ સંસાર છેડવા ગમતા નથી. સંસારનાં દુઃખા હસતાં હસતાં સહન થાય છે પણ આત્મા માટે ધર્મ કરતાં સ્હેજ દુઃખ વેઠી શકાતું નથી. સામિલ બ્રાહ્મણને ઘેર સૉંસાર સુખની કોઈ કમીના ન હતી. કાઈ જાતની એને ચિંતા ન હતી. ધનના ભંડાર ભરેલા હતાં પણ આજે તે અંદર ક્રાંઈ ન હેાય ને ઉપરથી ભભકાને પાર નહિ. કાઈ ખાઈ ઘરના આંગણામાં સુંદર રંગાળી પૂરે પણ તેના પાણીના ગેાળામાં સેવાળ હોય તે તેને શું કહેશે? આ તેા કુત્રડ ખાઈ છે. એના બહારના ઠઠારા છે પણ ઘરમાં તે કઈ ઠેકાણાં નથી, એવી રીતે જેના ઘરમાં કંઈ ન હાય પણ બહારથી વટબંધ ફરતાં હાય તેની દશા પણ એવી જ છે. સેમિલના ઘરમાં ભરપૂર સંપત્તિ હતી. તેની સપત્તિ પ્રમાણે કપડા ને દાગીના પણ હોય ને! સામાને માટે એક એકથી ચઢિયાતા વસ્ત્રો અને દાગીના તૈયાર કરાવ્યા હતાં. તે પહેરીને તૈયાર થઈ.ત્યાર બાદ તેની સખીએ અને દાસીઓને મેલાવી. મેટા ઘરની ટેકરીઓને દાસ-દાસીઓ અને સખીઓના પાર ન હાય, સામા હમેશા દાસીએ અને સખીઓથી ઘેરાયેલી રહેતી હતી. એ નાહી ધોઈ સારા વસાલ કારો પહેરી શણગાર સજીને તૈયાર થઈ. તે તેની સાહેલીઓને અને દાસીઓની વચ્ચે ચંદ્રમાની જેમ શાલવા લાગી. હવે તે તેની સખીઓને સાથે લઇને કયાં જશે ને શું ખનશે તેના ભાવ અવસરે. ચરિત્ર :-કપટી દુર્યોધનના શીખવાડવ્યા પ્રમાણે પુરોચને ધર્મરાજાને સમાચાર આપ્યા કે કદાચ આપને હસ્તિનાપુર ન જવું હાય તે વારણાવતી નગરીમાં પધારો. Page #692 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શને આપ ગમે ત્યાં રહેશે પણ હું તે આપની આજ્ઞા શિરોમાન્ય કરીને આપને દાસ બનીને રહીશ. આપ તે કુરુવંશના આધારસ્થંભ જેવા છે. સૂર્ય સમાન તેજસ્વી છે માટે આપ જે કરશે તે હું નહિ કરી શકે. આપ તે અમારા વડીલ છે, ઉદાર દિલના છે એટલે મારે ગુને માફ કરશે. અહાહાકપટી માણસે શું નથી કરતા? દુર્યોધનના દિલમાં પાંડવે પ્રત્યે ઝેર ભરેલું છે પણ ઉપરથી મીઠું મીઠું બોલીને આવા સમાચાર કહેવડાવ્યા. કૃષ્ણ યુધિષ્ઠિર બાત, સુનીને હદય બહુ હર્ષાયા. સ્વયં સરલ સરલ લખે સબકે, ચાલ ઉસી સંગ આયા. હું–શ્રોતા પુરોચનની વાત સાંભળીને કૃષ્ણજી અને યુધિષ્ઠિરને ખૂબ આનંદ થયે. કારણ કે તેઓ બધા સરળ હતાં. જે સરળ હૃદયનાં માણસ હોય છે તેઓ બધાને પિતાને જેવા સમજે છે, પણ કંઈ બધા સરખા હોતા નથી. પુરેચનને કહ્યું કે અમારે શું કરવું તે વિચાર કરી લઈએ. કૃષ્ણ અને યુધિષ્ઠિરે ઓરડામાં જઈને વિચાર કર્યો કે શું કરવું? કારણ કે પાંડવે જે કંઈ કાર્ય કરતાં હતાં તેમાં સૌથી પહેલાં કૃષ્ણજીની સલાહ લેતાં. કૃષ્ણજીએ કહ્યું. ભાઈ! છદ્મસ્થ માણસ ભૂલને પાત્ર છે. એણે ભૂલ કરી છે પણ હવે તેને આટલે બધે પશ્ચાતાપ છે તે કંઈ નહિ. તમે હસ્તિનાપુર જવાનું રહેવા છે, અને વારણુવતીમાં જાઓ. કૃષ્ણજીની સલાહથી પાંડનું વારણુવતીમાં આગમન -કૃષ્ણજીની વાત માન્ય કરીને સૌ વારણાવતી જવા તૈયાર થયા. પુરેચનને સાથે લઈને બધા વારણાવતી ગયા. વારણાવતી નગરીમાં ખબર આપ્યા કે પાંડવે અહીં પધારે છે. આવા પવિત્ર પુરૂષે પિતાની નગરીમાં પધારે છે તે જાણીને ત્યાંના પ્રજાજનોને ખૂબ આનંદ થયે. જ્યાં પુણ્યવાન પુરૂષનાં પગલાં થાય છે ત્યાં શેકમય વાતાવરણ હેય તે પણ અનંદમય બની જાય છે. તેમ અહીં સૌને હર્ષ થયે અને આખું નગર શણગાર્યું, અને ખૂબ હર્ષભેર તેમનું સ્વાગત કર્યું. “લાખના મહેલમાં ઉતારે" -વારણાવતમાં એક ને ભવ્ય મહેલ બનાવવામાં આવ્યું હતું. તે મહેલમાં પાંડેને ઉતાર્યા. પાંડે પધારતાં નગરમાં આનંદ આનંદ છવાઈ ગયે. તેઓ આનંદથી રહેવા લાગ્યા. ઈન્દ્રપ્રસ્થથી દુર્યોધન તેમને મળવા માટે વારણાવતી નગરીમાં આવ્યું ને પાંડ પ્રત્યે ખૂબ પ્રેમ બતાવ્યું. તેણે યુધિષ્ઠિરના ચરણમાં પડીને માફી માંગી અને આંખમાં આંસુ સારીને કહેવા લાગે. મોટાભાઈ આ પાપીને ક્ષમા કરે. યુધિષ્ઠિરે કહ્યું, ભાઈ! એમાં તમારે દોષ નથી. મારા કર્મને ઠેષ છે. એમ કહી શાંત ર્યા. થોડા દિવસ દુર્યોધન ત્યાં રોકાયે તે પાંડવેને માટે ઘણી સારી સારી ચીજ લાવ્યું હતું, Page #693 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૪૭ અને તેઓ જે કંઈ મંગાવે તેનાથી ડબલ ચીજે મેલતે હતે. થડા દિવસ પાંડવો સાથે રેકા પણ એટલે પ્રેમ બતાવ્યું કે પાંડવે તે બરાબર ભરમાઈ ગયાં. કૃષ્ણને પણ એમ લાગ્યું ખરેખર દુર્યોધનને પશ્ચાતાપ થયે છે. દુર્યોધન ઈન્દ્રપ્રસ્થ ચાલ્યા ગયે ને પાંડ આનંદથી ત્યાં રહેવા લાગ્યા. કૃષ્ણજી પાંડને દુઃખમાં સહાય કરવા માટે આવ્યા હતાં પણ હવે તેમનું દુઃખ ચાલ્યું ગયું જાણુને કૃષ્ણ કહ્યું તમને સુખમાં જોઈને મને શાંતિ છે. તે હું દ્વારિકા જાઉં. પાંડ વારણાવતી રહ્યા એટલે હસ્તિનાપુરથી તેમના કુટુંબીજને ત્યાં આવી ગયા. તેમાં કૃષ્ણની લાડીલી બહેન અને અર્જુનની પત્ની સુભદ્રા અભિમન્યુને લઈને આવી હતી. ઘણા વખતથી સુભદ્રા પિયર ગઈ ન હતી એટલે કૃષ્ણ કહ્યું ઘણું વખતથી સુભદ્રા આવી નથી. માતા તેને ખૂબ ઝંખે છે. તે જો આપ કહે તે સાથે લઈ જાઉં. થોડા દિવસ રહીને મોકલી દઈશ. અને રજા આપી એટલે કૃષ્ણજી સુભદ્રા અને અભિમન્યુને લઈને દ્વારિકા આવ્યા ને બધાને પાંડવોનાં કુશળ સમાચાર આપ્યા એટલે સૌને ખૂબ આનંદ થયે. એક વખત સત્યવાદી ધર્મરાજા અને તેમનું કુટુંબ ભેગું થઈને બેઠું હતું ત્યારે બધા દુર્યોધનની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા કે દુર્યોધન કે પવિત્ર બની ગયે! એણે આપણું દુઃખ મટાડી દીધું. કહેવાય છે ને કે આજને પાપી કાલે પુનિત બની જાય છે. આજને દાનવ કાલે માનવ બની જાય છે. તે અનુસાર દુર્યોધન આપણા માટે દૂર રાક્ષસ જે બની ગયું હતું પણ હવે તેની ક્રૂરતા ચાલી ગઈ. તે આપણા માટે કરૂણાવંત બની ગયો. એમ ખૂબ ગુણ ગાતાં હતાં તે સમયે શું બન્યું : ધર્મરાજાને મળેલ પત્ર -વિદરજીએ મેકલેલ પ્રિયંવદ નામને દૂત ફરતે ફરતે વારણાવતી નગરીમાં આવ્યું ને યુધિષ્ઠિરના ચરણમાં નમન કરીને ઉભે રહ્યો. ધર્મરાજાએ તેને ઓળખે એટલે વિદુરજીના કુશળ સમાચાર પૂછ્યા. તેથી દૂત યુધિષ્ઠિરને એકાંતમાં લઈ ગયે ને વિદુરજીએ આપેલે પત્ર યુધિષ્ઠિરના હાથમાં આપ્યો. એ કાગળમાં વિદુરજીએ શું લખ્યું છે તે ધર્મરાજા વાંચવા લાગ્યા. વિદુરજીએ પત્રમાં લખ્યું હતું કે હું મારા વહાલા ધર્મરાજા ! મેં પત્રમાં જે કાંઈ સમાચાર લખ્યા છે તે તમારા એકાંત હિતને માટે લખ્યો છે. તે તમે બરાબર વાંચીને વિચાર કરો. હવે ખાસ હકીક્ત જણાવું છું કે હું કોઈ કારણ પ્રસંગે ઈન્દ્રપ્રસ્થ ધૃતરાષ્ટ્ર પાસે ગયે હતું. ત્યારે અને દુર્યોધન બાપ-દીકરે બેઠા હતાં. ત્યાં દુશાસન અને કર્ણ આવ્યા અને દુર્યોધનને ચઢાવવા લાગ્યા કે તમે પાંડને હાલ તેર વર્ષ માટે વનમાં મૂકાયા છે પણ પછી તે આવશે ને? કદાચ તેરમે વર્ષે પકડાઈ જાય ને તમે પાછા બીજા તેર વર્ષ વનવાસ મોકલી દે પણ અંતે તે એ પાછા આવશે જ ને? જ્યાં સુધી એ તમારા દુમને Page #694 -------------------------------------------------------------------------- ________________ ૪૮ શારદા દર્શન જીવતાં છે ત્યાં સુધી તમે સુખે રાજ્ય ભોગવી શકશે નહિ. માટે હવે એ ઉપાય કરે જોઈએ કે તેમને જડમૂળમાંથી વિનાશ થઈ જાય. આ વિચાર કરીને તેમણે પુરોચન નામના પુરોહિતને બોલાવ્યો અને તમારે વિનાશ થાય તે ઉપાય શોધીને તેને કહ્યું કે તમે વારણાવતી જાઓ ને ત્યાં જઈને પાંડને વિનાશ કરે. એમને આ વાતની ગંધ આવે નહિ ને તેમને નાશ થાય તેવું કામ કરવાનું છે. તે કામ શું કરવાનું છે તે સમાચાર વિદુરજીએ પત્રમાં લખ્યા છે. તે યુધિષિર વાંચશે ને શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૮૩ ભાદરવા વદ ૭ ને મંગળવાર તા. ૪-૧૦-૭૭ અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવતે જગતનાં જીવે ઉપર કરૂણા કરીને સિદ્ધાંત સમજાવ્યા છે. ભગવંતના મુખમાંથી નીકળેલી વાણી તેનું નામ સિદ્ધાંત વીતરાગ પ્રભુની વાણું સત્ય અને નિશંક છે. આ વાણીનું શ્રવણ કરીને જે જ આચરણમાં મૂકે છે તેનું અવશ્ય કલ્યાણ થાય છે. ભગવાન મહ નિદ્રામાં પહેલા ને જાગૃત કરવા માટે કહે છે કે, संबुज्ह किं न बुज्ज्ञह, संबोही खलु पेच्च दुक्लहा । नो हुवणमन्ति राइओ, नो सुलभं पुणरवि जीवियं ॥ સૂ. અ. ૨. ઉ. ૧ ગાથા ૧ હે ભવ્ય છે. તમે જાગે, સમજે અને બેધ પામે. સત્વ પ્રાપ્ત કરવાની આ અમૂલ્ય તક છે. જે ચતુર હેય તે હાથમાં આવેલી તકને ચૂકતે નથી. બાધબીજની પ્રાપ્તિ કરીને મેક્ષમાં જવાનું જે કઈ શ્રેષ્ઠ સ્થાન હોય તે મનુષ્યભવ છે. બીજા કોઈ પણ ભવમાં આવી આરાધના કરી શકાતી નથી, અને જીવનમાંથી જે રાત્રીઓ ને દિવસો ચાલ્યા જાય છે તે ફરી ફરીને પાછા આવતાં નથી. માટે હાથમાં આવેલા અમૂલ્ય અવસરને ગુમાવશે નહિ. મનુષ્યભવ તે મળે છે પણ સાથે તમારા એટલા સદ્ભાગ્ય છે કે જ્યાં આરાધના કરવાની જોગવાઈ મળે તેવી ભૂમિમાં જન્મ થયો છે. કંઈક મનુષ્પો અનાર્ય દેશમાં જન્મ્યા છે, તેમને ધર્મ શું ચીજ છે તેની પણ ખબર નથી. કંઈક આદેશમાં જૈન કુળમાં જન્મ્યા છે પણ અમેરિકા, જર્મન, જાપાન વિગેરે વિદેશમાં જઈને વસ્યા છે ત્યાં શું તેમને ધર્મ કરવાને વેગ મળે છે? ત્યાં સાધુ જઈ શકે છે, કે સુપાત્ર દાન દેવાને અવસર મળે છે? સત્સંગને લાભ મળે છે? ત્યાં કાંઈ નથી. Page #695 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન બની શકતું. અહીંથી કદાચ ધર્મના સંસ્કાર લઈને ગયા હશે, તે ભેડા ઘણું સંસ્કાર રહેશે. ભગવાન કહે છે હે માનવ! તારી જિંદગી તે કાચી માટીના કુંભ જેવી છે. કાચી માટીના કુંભને જે સાચવીને એક રૂમમાં મૂકી દેવામાં આવે છે તે પણ ઘણાં વર્ષો સુધી ટકી શકે છે. પણ એને એટલે કાયાને વિશ્વાસ કરવા જેવો નથી. શરીર ગમે તેવું તંદુરસ્ત અને પહેલવાન જેવું હોય છતાં તેને વિશ્વાસ કરવા જેવો નથી. આપણે ઘણું વાર સાંભળીએ છીએ કે રસ્તામાં પડી ગયાં ને મરી ગયા. રાત્રે સાજા સારા સૂતા ને સવારે તે ઉઠયા જ નહિ. બેલે, આ દેહને વિશ્વાસ કરવા જેવો છે? “ના.” તે આવા ક્ષણિક જીવનમાં પ્રમાદ કરીને બેસી રહેવાય ખરું? આટલા માટે જ કહેવામાં આવે છે કે જ્યાં સુધી દેહમાં કસ છે, ત્યાં સુધી માલ લઈ લે. માલ લીધે હશે તે મૂલ્ય મળશે. બાકી તે પસ્તાવું પડશે. અંતગડ સૂત્રમાં એવા ઘણાં જીવેને અધિકાર છે કે તેમણે માનવભવ પામીને આત્મકલ્યાણ કરવાની તકને ઓળખી છે. એ આત્માઓ સામાન્ય ન હતાં. મોટા રાજાના કુમાર હતાં. રાજાની રાણીઓ હતી. તેમણે કનકાવતી, રત્નાવલી વિગેરે તપ કર્યા છે. તમને એવા તપ સામાયિકથી કરાવું તે પણ થાકી જશે. ત્યારે એમણે ઉપવાસથી એવા તપ કર્યા છે. જેમ અગ્નિમાં સેનાને તપાવીને ગાળવામાં આવે છે તેમ એમણે તપ દ્વારા આત્માને તપાવીને કર્મોને ગાળી નાંખ્યા ને આત્માને સે ટચના સોના જે શુદ્ધ અને સ્વચ્છ બનાવ્યો, ને આત્માની સાધના કરવાની તકને ઓળખી. આ અવસર ફરીને નહિ મળે. કાલે ધર્મ કરીશ એ વિશ્વાસ કરીને તમે બેસી ના રહેશે. કાલ ઉપર તું રાખી મૂકે ધરમનાં કામ, ઇચ્છા ના રહે અધૂરી જે ઓ નાદાન સતાં સતા અંધારામાં જોજે મૃત્યુ ના થઈ જાય-મનની મનમાં ના રહી જાય, આવતી કાલે કરશું તેવા ભસે ના રહેશે. જ્યારે ઈચ્છા થાય ત્યારે ધર્મના કાર્યો તસ્ત કરી લેજે. નહિતર મનની મનમાં રહી જશે. મેં તે એવા કંઈકને જોયા છે કે એમની મનની મનમાં રહી ગઈ ને તેઓ દુનિયામાંથી વિદાય થયા. માટે ખૂબ સાવધાન બને. આપણે ગજસુકુમારને અધિકાર ચાલે છે. તેમાં સોમિલ બ્રાહ્મણની પુત્રી સમાએ સ્નાન કરીને શરીરે સુગંધીદાર પદાર્થોના વિલેપન કર્યા, સારા વસ્ત્રો અને દાગીના પહેર્યા ને સુંદર શણગાર સજીને તૈયાર થઈ તેની દાસીઓ અને સખીઓની વચ્ચે તે દેવાંગના જેવી શોભવા લાગી. એનું રૂપ જ એવું હતું કે એણે કંઈ શણગાર ન પહેર્યા હોય તે પણ શેભી ઉઠતી હતી. તે પછી જ્યારે શણગાર સજે એટલે કેટલી ભી ઉઠેT ઉત્ત. સૂત્રના બાવીસમા અધ્યયનમાં રામતીની વાત આવે છે કે તે કેવી સૌદર્ય. વાન હતી ! શા-૮૨ Page #696 -------------------------------------------------------------------------- ________________ ૫૦ अद सा रायवर कन्ना, सुसीला चारुपेहिणी । सव्व लक्खण संपन्ना, विज्जुसोयामणिप्पाभा ॥ શારદા દશ ન ઉત્ત. અ. ૨૨ ગાથા છ રાજેમતી ઉગ્રસેન રાજાની લાડીલી દીકરી હતી. તે સુશીલ, સુદના એટલે જેનુ દર્શીન જ એવુ સુંદર હતું કે જોનાર ઠરી જાય, તે સ` ઉત્તમ લક્ષણેાથી યુક્ત હતી અને તેના શરીરની કાંતિ વીજળી જેવી હતી વીજળીનું તેજ ઝગારા મારે છે તેમ રાજેમતીનું તેજ ઝગારા મારતું હતું. અ ધારામાં પણ તેના તેજના પ્રકાશ પડતા હતા. એવું રાજેમતીનું રૂપ હતું. એટલે શાસ્ત્રકારે તેના રૂપની પ્રશંસા કરી છે. આવી સૌદયવાન રાજેમતીએ સ'સાર છેડીને સંયમ લીધા. દીક્ષા લીધા પછી જ્યારે તેઓ તેમનાથ પ્રભુના દર્શન કરવા માટે ગયા ત્યારે માર્ગોમાં ખૂબ વરસાદ પડતાં રાજેમતી એક ગુફામાં ગયા. વરસાદમાં ભીજાયેલા વસ્ત્રો કાઢીને અંગેાપાંગ સંકેાચીને ગુફામાં ખેડા, ત્યારે તેમના શરીરનાં તેથી અ’ધારી ગુફામાં પ્રકાશ થયે. એ પ્રકાશમાં રહનેમીએ રાજેમતીને જોઈ, તેનું સૌદર્ય જોઈને રહનેમીનુ` મન સંયમથી ચલાયમાન થઈ ગયું. રાજેમતીએ તેમને વચન રૂપી અંકુશથી સંયમમાં સ્થિર કર્યાં. મારે તે તમને અહી... એ વાત સમજાવવી છે કે આવી અધારી ઘાર ગુફામાં પણ જેનાં શરીરનાં તેજથી પ્રકાશ પથરાયા તે રૂપ કેવુ' હશે ? આવી જ ખીજી એક વાત શ્રેણીક રાજાની છે. શ્રેણીક રાજાએ અનાથી મુનિના રૂપની ખૂબ પ્રશંસા કરી કે હે મુનિ! શુ તમારુ રૂપ છે! શું તમારા વણુ છે! શું તમારી સૌમ્યતા છે! જે શ્રેણીક રાજાએ મુનિના રૂપની આટલી પ્રશંસા કરી તે શ્રેણીકનું રૂપ કેવું હતુ તે જાણેા છે? જ્યારે શ્રેણીક રાજાને તેમના પિતાજીએ પેાતાના રાજ્યની બહાર કાઢી મૂક્યા ત્યારે શ્રેણીક વગડાની વાટે ચાલ્યા જતાં હતાં. તે સમયે એક દેવાંગના તેમના રૂપમાં મુગ્ધ બનીને તેમની પાસે આવી અને કહ્યું કે હે શ્રેણીક! તું મારી સાથે લગ્ન કર તા સારી દુનિયાનું સુખ તારી સામે હાજર કરી દઉં, એવી મારામાં તાકાત છે, પણ શ્રેણીક રાજા ડગ્યા નહિ ત્યારે દેવી તેમના ઉપર પ્રસન્ન થઈને ચિંતામણી રત્ન આપીને ચરણમાં નમીને ચાલી ગઈ. જેના રૂપમાં દેવાંગના મુગ્ધ બની હતી તેવા શ્રેણીક રાજાને અનાથી મુનિના રૂપમાં વિશેષતા દેખાઇ. તે વિચાર કરો કે એ રૂપ કેવું આશ્ચય કારી હશે! શ્રેણીક રાજાનુ રૂપ ઘણું હતું પણ અનાથી મુનિના રૂપમાં એ વિશેષતા હતી કે તેમનું કુદરતી રૂપ તે હતું ને સાથે ચારિત્રનું તેજ હતુ. એટલે કાઇ જાતના સ્નાન, શણગાર વિના પણ મુનિનુ રૂપ આકર્ષક અને મનેહુર લાગતુ હતુ, ચામડીને ભેદીને પ્રકાશ બહાર આવતા હતા. અહી' સામાનુ કુદરતી રૂપ તા હતું. તેમાં શણુગાર સજ્યા એટલે તે વિશેષ રૂપે શૈાલતી હતી. આ વિશેષ રૂપે શેભતી સેમા તેની સખીઓની સાથે આનંદ વિનાદ કરતી Page #697 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન " सयाओ गिहाओ पडिनिक्खमइ पडिनिक्खमित्ता जेणेव शयमग्गो तेणेव उवागच्छइ" ! પિતાના ઘેરથી નીકળી અને સખીઓ અને દાસીઓની સાથે રમતી ખેલતી- રાજમાર્ગ ઉપર આવી. દ્વારકા નગરી બાર એજન લાંબી અને નવ જન પહેળી ખૂબ વિશાળ હતી. તેમાં મોટા મોટા રસ્તાઓ હતા. એ રાજમાર્ગો ઉપરથી હજારો વાહને પસાર થતાં હતાં. હજારે નરનારીઓ પણ ત્યાંથી આવતા જતાં હતા. આવા મોટા રાજમાર્ગ ઉપર આવી. “વવાછિત્તા મિસ ઇનિં-તૂસ માં ૨ જિ ” માં એક સેનાને દડો સાથે લાવી હતી તે કાઢીને રાજમાર્ગ ઉપર સખીઓની સાથે સેનાના દડાથી રમત રમવા લાગી. તમને બધાને બોલબેટ રમવામાં તે ખૂબ રસ આવે છે ને? જ્યારે મુંબઈમાં મેચ રમાતી હોય ત્યારે તમે બધા ખાવાપીવાનું પણ ભૂલી જાઓ છો ને કામધંધો પણ છોડી દે છે. એમાં તમને કંઈ મળવાનું ખરું? છતાં પૈસા ખર્ચીને એ જેવાને કેટલે રસ છે? જે ત્યાં જઈ શકતા નથી તે બધા ટી. વી. ઉપર જોવા બેસી જાય છે. એ જેવામાં આબે દિવસ પસાર થઈ જાય તે પણ ખબર પડતી નથી. જ્યાં એક પાઈ મળવાની નથી, કલ્યાણ થવાનું નથી તેને માટે કેટલા પૈસાની ખુવારી? કેટલા કિંમતી સમયની ખુવારી કરે છે. આટલે રસ જે આત્માને માટે ધર્મ કરવામાં આવે તે કલ્યાણ થઈ જાય. બોલબેટ રમતાં જે આઉટ થઈ જાય, હારી જાય તે એક બાજુ ઉપર ઉભે રહી જાય છે ને બીજે રમે છે. હું તે તમને બધાને કહું છું કે જો તમે સમજે તે એ બલબેટની રમત પણ શિખામણ આપે છે કે હે જીવ! જે તું અભિમાનથી ફુલાઈશ તે મારી માફક ચતુર્ગતિ સંસારમાં ફેંકાવું પડશે, અને મને બેટથી જેમ આમથી તેમ ઉછાળે છે તેમ તારે પણ દડાને માર ખાવું પડશે. મારામાં હવા ભરી છે તેથી મારી આ દશા થઈ છે, તેમ તારામાં પણ જે અભિમાનની હવા ભરી હશે તે તારી મારા જેવી દશા થશે. માટે અભિમાનની હવા કાઢીને તું નમ્ર બની જા. જે નમે છે તે સૌને ગમે છે. નમ્ર માણસને ફેંકાઈ જવું પડતું નથી. માટે જ્ઞાની કહે છે કે તમે ગમે તેટલા ધનવાન બને, જ્ઞાનવાન બનો કે મેટા કલાકાર બને પણ કદી અભિમાન કરશે નહિ. અભિમાન આવ્યું એટલે વિકાસ થતું અટકી જાય છે. એક ચિત્રકારને પુત્ર ખૂબ હોંશિયાર બન્યું. સારા સારા ચિત્ર બનાવીને તે એના પિતાજીને બતાવવા લાગ્યું. એના પિતાજી એને કંઈક ને કંઈક ખેટ બતાવતાં હતાં. બાપના મનમાં એવા ભાવ હતાં કે મારે પુત્ર કેમ વધુ હોંશિયાર બને. તે બધા ચિત્રકારોમાં પ્રથમ સ્થાન મેળવે એવી તેમની ઈચ્છા હતી. એટલે કંઈક ને કંઈક ખામી હોય તે બતાવ્યાં કરે. જ્યારે બીજા લેકે એના ખૂબ વખાણ કરતાં કે કેવું સુંદર ચિત્ર દોર્યું છે. જાણે જીવતું જાગતું માણસ ન હોય ! લોકોના મુખેથી પ્રશંસા સાંભળીને છોકરાના મનમાં અભિમાન આવ્યું કે હવે મને બધું આવડી ગયું. પિતાના મનમાં થતું કે હવે મારી Page #698 -------------------------------------------------------------------------- ________________ પર શારદા દર્શન કળામાં ખામી નથી, પણ પિતાજીની પાસે જાય એટલે તે કંઇક ને કંઇક ખામી ખતાવે છે. તેથી તેના મનમાં થયું કે મારા પિતાજી તે મારા કાર્યની કઢી પ્રશંસા કરતા નથી. એ તે ખોડખાંપણુ કાઢયા જ કરે છે. હવે મારે તેમને બતાવવા જવું જ નથી. આજે ઘણાં માણસો એવા હોય છે કે તેઓ કામ ઘણું કરે પણ જે તેમનાં ગુણલા ગવાય તે તેમને આનંદ થાય પશુ ગુણ ના ગવાય તે માતુ. ખગડી જાય છે, પણ ખરેખર જે પ્રશંસાના પિપાસુ અન્યા તેણે સમજી લેવુ' કે હવે મારા વિકાસ થતા અટકી જવાના. ચિત્રકારના બાપને ખખર પડી કે હવે મારા પુત્રને અભિમાન આવ્યે છે. એક દિવસ ચિત્રકારે એક સૌંદČવાન સ્ત્રીનું ચિત્ર દોર્યું. જાણે આબેહૂબ સ્ત્રી જોઇ લે, જોનારને લાગે કે જીવતી જાગતી સ્ત્રી છે. હમણાં ખાલશે એમ લાગતું. લેાકેા તેની કલાની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા ત્યારે ચિત્રકાર ખૂબ હરખાવા લાગ્યા. તેના મનમાં થઈ ગયુ` કે ખસ, હવે હું' ઢાંશિયાર બની ગયા. એના પિતાજીએ દૂરથી ચિત્ર જોયું. તેમને લાગ્યુ કે એક માટી ખામી છે, પણ હવે તેને ખતાવવા જવુ નથી કારણ કે તેને અભિમાન આવ્યે છે. આ સમયે ખીજો એક ચિત્રકાર ત્યાં આવ્યેા. ચિત્ર જોઈને ખમી શુ' છે તે પકડાઇ ગઇ. ગભીર માણસા કદી ખેલતાં નથી પણ કરી બતાવે છે. પેલા આવનાર ચિત્રકારે એક સળી લઈને ચીતરેલ ચિત્રની આંખમાં એ કાળા ટપકા કરી દીધા. તેથી ચિત્રની શાભા એર વધી ગઈ. આ સમયે ચિત્રકારને પેાતાની ભૂલનું ભાન થયુ. એના મનમાં થયું કે આના કરતાં પિતાજીને બતાવવા ગયા હાત તા મને પ્રેમથી મારી ભૂલ બતાવત. ફરીને ચિત્ર બનાવીને એના પિતાજી પાસે ગયા ને કહ્યું પિતાજી ! મને મારી ભૂલ હેાય તે મતાવા, ત્યારે તેના પિતાએ કહ્યું બેટા ! હવે એ સમય ગયા. હવે તારા વિકાસ અટકી ગયા. બંધુએ ! જીવનમાં વિકાસ સાધવા હાય તે કદી અભિમાન ન કરશે. જ્ઞાન ભણીને અભિમાન કરે કે મારા જેટલુ કોઈને જ્ઞાન નથી. પેાતાના જ્ઞાનના કાઇ ને લાભ આપવાને બદલે સામાને પેાતાનાથી હલકા પાડવાની વાત કરે તેા તેવા જ્ઞાનથી આત્મ કલ્યાણ થતું' નથી. અહી' સામિલ બ્રાહ્મણની પુત્રી સેામા તેની સખીઓની સાથે સેાનાના દડે રમત રમે છે. બધી સખીએ સામાસામી દડા ફૂંકે છે. જે હારે તે એક ખાજુમાં ઉભી રહે છે ને રમત જીવે છે. આ રીતે રમત રમતાં ખૂબ આનંદ ઉલ્લેલ કરે છે. રમત રમવામાં સેમા અને તેની સખીઓ મસ્ત બની ગયા છે. તેની દાસીએ પણ આજુબાજુ ઉભેલી છે. આ તે મોટા રાજમાગ છે. એટલે આવતાં જતાં માણસે પણ આ રમત જોવા ઉભા રહે છે. અહીં રમત રમાઈ રહી છે. હવે દ્વારકા નગરીમાં ત્રિકાળજ્ઞાની નેમનાથ ભગવાન પધારશે, તેના સમાચાર મળતાં કાણુ દશ ન કરવા જશે, તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર :- વિદુરજીની પાંડવાને ચેતવણી ’ :–પાંડવા સહકુટુંબ વારણાવતીમાં સુખપૂર્વક રહેતાં હતાં અને દુર્ગંધનનાં વખાણ કરતાં હતાં. કારણ કે ગુણવાન કદી કોઈનાં Page #699 -------------------------------------------------------------------------- ________________ શારદા દેશન ૧૫૭ ગુણુ ભૂલતાં નથી ને અવગુણી અવગુણ છેડતાં નથી. તે અનુસાર પાંડવા ગુણુવાન છે એટલે દુર્ગંધનનાં ગુણુ જુએ છે, પણ દુર્ગંધન દુગુ ણી છે એટલે તેણે પાંડવાને જુગારમાં અધુ' હરાવીને જંગલમાં માકલી દીધાં છતાં તેના અંતરમાંથી અશાંતિની આગ એલવાતી નથી એટલે હજુ પાંડવાના વિનાશ કરવાની યુક્તિ શોધવા લાગ્યા, પણ પાંડવાના હજુ પુણ્યના દીપક જલતા છે એટલે કાઈ ને કાઈ રીતે તેમને સમાચાર મળી જાય છે. ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, શકુનિ, કણ વિગેરે પાંડવાના નાશ કરવાની યુક્તિ ગોઠવતાં હતાં. તેમાં પુરેચન નામના પુરોહિતને કહેતા હતાં કે તમે જલ્દી વારણાવતી જાઓ ને કોઇ પણ રીતે પાંડવાના વિનાશ થાય તેવું કામ કરે. કેવી રીતે મારવા તે વાત પણ નક્કી કરી અને કહ્યુ` કે— લાખ કાષ્ટ કા મહલ બનાએ, રાલ તેલ ચુત ખાસ, આગ લગાકર ઉન પાંડવકા, ઉસમે કરા વિનાશ હા...શ્રોતા... હું પુરેચન ! તમે વારણાવતી નગરીમાં જઈ ને લાખના સુ ંદર મહેલ બનાવે. નીચે લાખ અને ઉપરથી એવા રંગરેગાન લગાવી દો કે જેથી કોઈને ગંધ ન આવે કે આ મહેલ શાના મનાવેલેા છે. લાખ અને કાષ્ટને ભવ્ય, મનેહર અને આકષ ક મહેલ બનાવીને અવસર જોઈને ચૌદસના દિવસે તેમને બાળી મૂકો. આ બધી રજેરજ વાત વિદુરજીએ જાણી પત્રમાં લખીને એક ગુપ્ત દૂતને વારણાવતી મેકલી દીધા. ધર્મરાજાએ પત્ર વાંચ્યા. તેમાં વિદુરજીએ લખ્યુ હતુ કે હું પાંડવા! તમને મારી નાંખવા માટે દુર્ગંધને આ કાવત્રુ રચ્યું છે. તમારા પ્રત્યે ખેાટો પ્રેમ વ્યક્ત કરી તમને ભૂલાવામાં નાંખીને છેતરશે. તમને પુરોચન દ્વારા તે વારણાવતીમાં લાવ્યેા છે અને એ નવા બનાવેલા મહેલમાં તમને રાખીને કોઈ પણ કૃષ્ણ ચતુર્દશી એટલે વદ ચૌદશના દિવસે મહેલમાં આગ લગાડી તમને સૂતા બાળી નાંખવા તેમ તેણે નક્કી કર્યુ છે. આ વાત મે કોઇની પાસેથી સાંભળેલી નથી પણ મારા કાનકાન સાંભળી છે. માટે તમે બધા સાવધાનીથી રહેજો, સ્હેજ પણ પ્રમાદ કરશે નહિ અને દરેક મહિનાની વદ ચૌદશના દિવસે તમે ખૂબ સાવધાન રહેજો. આ પ્રમાણે વિદુરજીએ વિગતવાર સમાચાર પત્રમાં લખ્યા હતાં તે ધર્મરાજાએ ધ્યાનપૂર્વક વાંચ્યા. પત્ર વાંચીને ધમ રાજાએ ભીમ, અર્જુન, સહદેવ, નકુળ, કુંતાજી, દ્રૌપદી વિગેરેને ખેલાવીને વિદુરજીએ લખેલા સમાચાર વાંચાવ્યા, આ વાત જાણીને પાંચે ભાઈ એને ખૂબ ક્રોધ આન્યા. સૌથી પહેલાં તેમણે મહેલની તપાસ કરી તે ખરેખર લાખના જ મહેલ હતા. જેમ દુર્યોધને અંદરથી કપટ રાખીને ઉપર પ્રેમ બતાવ્યે તેમ આ મહેલ પણ ઉપરથી રંગરોગાન કરી ર'ગીલેા બનાવ્યે છે પણ અંદર તે લાખ અને લાકડું' જ છે, એટલે આગ લગાડે ત્યારે બળતાં વાર ન લાગે. ભીમે ક્રોધાયમાન થઈ ને કહ્યુ. મેટાભાઈ ! હવે આપ અમને રજા આપે તે શત્રુને મારી ગદાના સ્વાદ ચખાડીને આવું. અર્જુને પણુ ભીમને સાથ આપ્યા, પણ ધર્મરાજાએ કહ્યું ભાઈ ! એ દુષ્ટ અન્ય પણ આપણે એના Page #700 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શને જેવા દુષ્ટ બનવું નથી. હું જુગાર રમે છું તે તેનું ફળ મને ભોગવી લેવા દે. તેર વર્ષ પછી તમારે જેમ કરવું હોય તેમ કરજો. હું ને નહિ પાડું. એમ કહીને શાંત કર્યા. પછી કહ્યું હાલ બીજી બધી વાત છેડીને અહીંથી બચવા માટે શું કરવું તે નકકી કરીએ. બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે આ મકાનમાંથી ઘણે દૂર નીકળી શકીએ તેવી સુરંગ ખોદાવવી, અને જ્યાં સુધી સુરંગ તૈયાર ન થાય ત્યાં સુધી આપણે બધાએ અહીં સાવધાનીથી રહેવું. જ્યારે આગ લગાડશે ત્યારે સુરંગ દ્વારા બહાર નીકળી જઈશું. લાખના મહેલમાંથી નીકળવાને શેધેલ રસ્તે” : સુરંગ ખોદાવવાનું નક્કી કર્યું પણ સુરંગ ખેદનાર ગુપ્ત માણસ કયાંથી લાવે તેના વિચારમાં પડયા. ત્યારે વિદુરજીએ મેકલેલા પ્રિયવંદ નામના દૂતે કહ્યું કે તમે એની ચિંતા ન કરે. તમારા કાકા વિદુરજીએ બધે વિચાર કરીને સુરંગ બદનાર માણસને પણ મારી સાથે એક છે. આ સાંભળીને ધર્મરાજાને ખૂબ આનંદ થયે. અહો! આપણા વડીલ વિદુરજીની આપણું ઉપર કેટલી કૃપાદષ્ટિ છે ! એમણે દીર્ધદષ્ટિ વાપરીને માણસ મોકલી આપે છે. અત્યારે તેમણે આપણને આ સમાચાર ન આપ્યા હતા તે આપણો વિનાશ થઈ જાત, પણ આવા દુઃખમાં હજુ પુણ્યને ઉદય છે તેથી આપણને સમાચાર મળી જાય છે. ધર્મરાજાએ આવેલા માણસને કહ્યું કે રાત્રીના સમયે કેઈ ન જાણે તેવી રીતે તું સુરંગ ખોદવાનું કામ શરૂ કરજે, અને અહીંથી અમે દ્વૈતવનમાં નીકળીએ તેવી રીતે સુરંગ બનાવ. કયાં સુરંગનું દ્વાર બનાવવું વિગેરે સૂચનાઓ આપી તે પ્રમાણે વિદુરજીને મેકલેલ શુકન નામને માણસ રાતના સમયે યુધિષ્ઠિરના મકાનમાં ધીમે ધીમે સુરંગ દતે હતે ને દિવસે નગરની બહાર કામ કરતા હતા. સુરંગનું કામ શરૂ થઈ ગયું. દુર્યોધન ઉપર કે પાયમાન થયેલ અર્જુન અને ભીમ-બંધુઓ ! જગતમાં પુણ્યની કેવી બલીહારી છે! પુણ્યવાન માણસ શૂળ ઉપર પગ મૂકે તે પણ શૂળ ફૂલ બની જાય છે, અને પુણ્યહીન માણસ ફૂલ ઉપર પગ મૂકે તે ફૂલ પણ શૂળ બની જાય છે. પાંડવે પુણ્યવાન છે એટલે દુઃખમાં પણ બચવાની સામગ્રી મળી જાય છે, પણ પાંડને દુર્યોધન ઉપર ખૂબ ક્રોધ આવ્યો કે આપણે તે માન્યું કે તેની મતિ સુધરી ગઈ પણ આ તે હળાહળ ઝેર ભર્યું છે. ભીમને ગુસ્સો આવ્યો તેથી કહે છે મોટાભાઈ! આપ આજ્ઞા આપે તે આપણે વિનાશ કરવા આવેલા પુરેચન બ્રાહ્મણને મારી ગદાના એક ઘાએ પૂરે કરી નાખુ. પછી આપણે અહીંથી ચાલ્યા જઈએ, ત્યારે ધર્મરાજાએ કહ્યું, ભાઈ ! મેં તને એક વખત કહ્યું ને કે હમણાં આપણે કાંઈ કરવું નથી. તેર વર્ષ પછી બધું કરજે. હમણાં શાંતિ રાખે. બીજી વાત એ છે કે આપણે પુરેચનને મારીને ચાલ્યા જઈશું તે કઈને કઈ રીતે દુર્યોધનને સમાચાર તે પહોંચી જશે તે ઉટે વહેમ પડશે ને આપણને શોધવા Page #701 -------------------------------------------------------------------------- ________________ શાદા દર્શન માટે કેડે પડશે. તે કરતાં આગ લગાડશે ત્યારે જે સુરંગ દ્વારા બહાર નીકળી જઈશું તે એ એમ માનશે કે તે આગમાં બળી ગયા. એટલે એનું કાળજું ઠરશે ને આપણી શોધ કરાવતે અટકશે. આ રીતે આપણે સુખેથી રહી શકીશું, અને આ બ્રાહ્મણને મારવાથી શું ? એ તે ચિઠ્ઠીને ચાકર છે. શૂરા સૈનિકે કીડી ઉપર કટક ન ચલાવે. સિંહ મૃગલાને મારે તેમાં તેની શૂરવીરતા દેખાતી નથી પણ જે હાથીને મારે તે સિંહની શૂરવીરતા દેખાય છે. તેમ તમે આવા શૂરવીર થઈને મૃગલા જેવા બ્રાહ્મણને મારે તેમાં શભા નથી પણ તેર વર્ષ પૂરા થયા પછી સામી છાતીએ દુર્યોધનને તમારું બળ બતાવજો. આ પ્રમાણે હિતશિખામણ આપી ધર્મરાજાએ ભીમ અને અર્જુનને ઠંડા પાડયા. આ તરફ સુરંગ તૈયાર થઈ ગઈ સુરંગમાં પ્રવેશ કરવાનું દ્વાર હતું તેના ઉપર ભીમને સૂવાને પલંગ રાખ્યું હતું. એ દ્વાર એવી રીતે બનાવ્યું હતું કે કેઈને ખબર ન પડે. રાત્રે પાંડે, કુંતાજી, દ્રૌપદી બધા સુરંગમાં જતાં હતાં. આગ લાગે ત્યારે કેવી રીતે જવું, આ સમયે તકલીફ ન પડે તે માટે સુરંગમાં ઉતરીને ચાલતાં હતાં. ઉપર મહેલ છે અને નીચે ગુપ્ત રીતે સુરંગ તૈયાર થઈ છે તે વાતની પુરેચનને કંઈ જ ખબર નથી. એ એના કાર્યને સફળ કરવાના આનંદમાં મગ્ન હતા. તે દરરોજ પાંડ પાસે આવીને મીઠી મીઠી વાત કરતા હતા. જ્યાં સુધી એના કપટની ખબર ન હતી ત્યાં સુધી સૌ તેની સાથે પ્રેમથી બેલતાં હતાં પણ હવે તેના પ્રત્યે પ્રેમ આવે? હવે તે ઉપરથી પ્રેમ બતાવતાં હતાં, પણ એ માનતે હતું કે મેં પાંડને કેવા મારા બનાવી દીધા છે. હવે એમને મારા ઉપર અવિશ્વાસ નથી એટલે મારું કામ જલ્દી કરી લઉં. જ્યારે વદ ચૌદશને દિવસ આવે તેની પુરેચન રાહ જોવા લાગ્યો ને દુર્યોધનને પણ તેણે સમાચાર મેકલાવી દીધાં કે આ દિવસે હું આ કામ કરીશ. આ તરફ પાંડ પણ સાવધાન બની ગયા છે. એ વિચાર કરવા લાગ્યા કે ચૌદશના દિવસના બદલે કદાચ વહેલો આગ લગાડે તે! માટે સજાગ રહેવું જોઈએ. એટલે ભીમ મહેલના ધાબા ઉપર ચઢતે. અર્જુન અગાશીમાં આંટા મારતે. સહદેવ, નકુળ વિગેરે છૂપી રીતે ધ્યાન રાખવા લાગ્યા, અને કુંતાજી તથા દ્રોપદી વિગેરે આપત્તિમાંથી ક્ષેમકુશળ બચી જવાય તે માટે પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા. સુપાત્રે દાન આપવા લાગ્યા. હવે પુરેચન કેવી રીતે આગ લગાડશે ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. Page #702 -------------------------------------------------------------------------- ________________ ht વ્યાખ્યાન ન. ૪ શારદા દર્શન ભાદરવા વદ ૮ ને બુધવાર તા. ૫-૧૦-૭૭ સુજ્ઞ ધુઆ, સુશીલ માતાએ તે બહેનેા ! અન’ત ઉપકારી સર્વજ્ઞ ભગવંતાએ ભવ્ય જીવેાના કલ્યાણ માટે આગમવાણી પ્રકાશી છે. એ આગમનાં રહસ્ય આપણને સદ્ગુરૂએ સમજાવે છે. શાસ્ત્રમાં ભગવ ંતે કહ્યું છે કે આ સંસારમાં જીવને સાચા સહારા હાય તા ધમ છે. “ ધમ્મો તાળું સળં” દ્રુતિમાં પડતાં જીવેાને ત્રાણુ શરણુ જો કોઇ હાય તે જિનેશ્વર પ્રભુના ધમ છે. સાચા ધર્મ કયા છે ? ધમ કરવાનુ ધ્યેય શું છે ? ધમનું સ્વરૂપ શુ છે? ધમ કેવી રીતે કરાય છે? આ બધુ આપણને સદ્ગુરૂએ વિના કાણુ સમજાવે ? ધર્મ એ ખૂબ સૂક્ષ્મ અને ગંભીર વસ્તુ છે. માટે ધર્માંના મમ સદ્ગુરૂ વિના બીજા ફ્રાઇની પાસેથી જાણવા મળતા નથી. જેને ધમ કરવાના રસ હશે તેને સદ્ગુરુ પાસે આવવું પડશે. ધમનાં પુસ્તકા કે સિદ્ધાંત પેાતાની જાતે વાંચી લેવાથી ધમનું શુદ્ધ સ્વરૂપ સમજી શકાતું નથી. આ દુનિયામાં અનેક પ્રકારના ધર્માં રહેલા છે. તેમાં કયા ધર્મોંમાં સાચું અને શુદ્ધ ધર્માંતત્ત્વ રહેલું છે તેનુ' સાચુ' જ્ઞાન સદ્ગુરૂએ પાસેથી પ્રાપ્ત થાય છે. સાચા ધર્મની પરીક્ષા કેવી રીતે કરવી તેના ઉપાય સદ્ગુરૂએ આપણને શાસ્ત્રના આધારે ખતાવે છે. જેમ તમારે કાપડના વહેપાર કરવા હાય તે તેનું જ્ઞાન મેળવવા કાપડીયા પાસે જવુ' પડે છે. હીરાનેા વહેપાર શીખવે હુંય તા ઝવેરી પાસે તાલીમ લેવી પડે છે. ડાકટર બનવુ હાય તા ડોકટરી લાઇન લેવી પડે છે ને વકીલ બનવું હોય તે તેની લાઇન લઈને અભ્યાસ કરવા પડે છે, ત્યારે તે જ્ઞાન મળે છે, તેમ જો ધર્મનું જ્ઞાન મેળવવુ' હાય તે ધર્મના નિષ્ણાત સદ્ગુરૂ પાસે જવુ પડશે. જો ધર્મોની ભૂખ લાગી હાય ને ભવસાગરમાં ડૂબતા આત્માને તરવા હાય તા થોડો સમય કાઢીને પણુ સદ્ગુરૂ પાસે આવીને ધમનું શ્રવણુ કરો. ધમશ્રવણુ ભવરોગ નાબૂદ કરવા માટેની અમૂલ્ય ઔષધિ છે. ધર્માંથી જીવને અનેક પ્રકારના લાભ થાય છે. ઇચ્છિત સુખની પ્રાપ્તિ થાય છે. એક સંસ્કૃત શ્લાકમાં કહ્યું છે કે— प्राज्यं राज्यं सुभगदयिता नन्दनानन्दनानां, रम्यं रूपं सरस कविता चातुरी सुस्वरत्वम् । निरोगत्वं गुणपरिचयः सज्जनत्वं सुबुद्धिं, किं नु बूमः फलपरिणतिं धर्मकल्पद्रुमस्य । વિશાળ રાજ્ય, સુશીલ સ્ત્રી, પુત્રાના પુત્રો, સુંદર રૂપ, સરસ કવિતા, નિપુણુતા, મીઠો સ્વર, નિરૅગીતા, ગુણા પ્રત્યેના પ્રેમ, (ગુણાનુરાગ ), સજ્જનતા, સદ્ગુદ્ધિ આ બધા Page #703 -------------------------------------------------------------------------- ________________ : શારદા દર્શન ૬૫૭ ધર્મરૂપી કલ્પવૃક્ષના ફળે છે. અર્થાત્ ધર્મરૂપી કલ્પવૃક્ષના એટલા બધા ફળ હોય છે કે તેનું વર્ણન એક જીભથી કરી શકાતું નથી. આવા ધર્મરૂપી કલ્પવૃક્ષની પ્રાપ્તિ માટે ભગવાને શાસ્ત્રમાં ઉપદેશેલા ધર્મની આરાધના કરે. આપણે ગજસુકુમારને અધિકાર ચાલે છે. તેમાં સમિલ બ્રાહ્મણની પુત્રી સેમા સારા શણગાર સજીને તેની સરખી સાહેલીઓની સાથે ઘેરથી નીકળીને રાજમાર્ગ ઉપર રમવા માટે આવી. તે સેનાના દડાથી રમી રહી છે. સેનાના દડાથી રમતી સેમા તેની સખીઓ વચ્ચે કેવી દેખાતી હતી? જાણે સેનાની ધ્વજા ફરકતી ન હોય ! જાણે અત્યારે આકાશમાં વીજળી ચમકતી ન હોય ! જાણે નયન નેહર કપુલત્તા જ ન હોય! જાણે રત્નની માળાઓ ભેગી કરી ન હોય! તેવી તે સમા તેની સખીઓની વચ્ચે શેભતી હતી. તેનું રૂ૫ સુવર્ણ ચંપકની કળ જેવું અને નીલકમળની પાંખડીઓ જેવું શોભતું હતું. સર્વ વિદ્યાઓમાં જાણે શબ્દ વિદ્યા, રસ વૃત્તિઓમાં કૌશિકી વૃત્તિ, છુંદેમાં ઉન્નતિ, જ્ઞાતિઓમાં વૈદભી, સૂર લહરીઓમાં પંચમ સૂર, સર્વ વીણાઓમાં મહાઈ વીમ મહાન ગણાય છે, તેમ બધી કન્યાઓમાં આ સોમા કન્યા ચંદ્રમા સમાન શોભતી હતી. તેની કાયા સશક્ત, સુંદર અને નીરોગી હતી, તેના નયનમાં તેજસ્વિતા હતી, તેનું લલાટ ભવ્ય દેખાતું હતું. તેનું વક્ષસ્થલ સાહસ અને શૌર્યના પ્રતીક સમું દેખાતું હતું. તે સ્ત્રીઓની ચૈસાડ કળામાં, અક્ષરજ્ઞાન, વ્યાકરણ, સંગીત, ચિત્રકલા, રાજને તિ, ધનુર્વિધા, શસ્ત્રકળા, ધર્માનુકુલ નીતિશાસ્ત્ર વિગેરે વિદ્યામાં પારંગત હતી. આ સેમાં દરેક કાર્યમાં ખૂબ પ્રવીણ અને હોંશિયાર હતી. આ બધું તેની પૂર્વની પુનાઈનું ફળ હતું. સખીઓ અને દાસીઓની વચમાં ચંદ્ર અને સૂર્ય સમાન શેભતી રોમા સેનાના ગેડી દડાથી રમી રહી છે. રમવાની મસ્તી જામી છે. આનંદ-કિલેલ કરી રહી છે. અહીં તેમની રમતને બરાબર રંગ જામે છે. તે સમયે શું બને છે, “તેf જ તે સમi રાજા દુિનેની સમો, પરિમા જાજા !” સોમા સોનાના ગેડીદડે રમતી હતી તે કાળને તે સમયે બાર એજન લાંબી અને નવ યોજન પહોળી દ્વારકા નગરીમાં અજ્ઞાનના તિમિરને ટાળી જ્ઞાનની જ્યોતિ જગાવનાર, ભવ્ય જીને ભવસાગરથી તારવા નૌકા સમાન, અનાથના નાથ, કરૂણસિધુ નેમનાથ ભગવાન શામાનુગ્રામ વિચરતાં વિચરતાં તેમના શિષ્ય પરિવાર સાથે દ્વારકા નગરીની બહાર આવેલા ઉદ્યાનમાં પધાર્યા. એ સમયમાં તીર્થકર ભગવાન અને તેમના સંતે શહેરમાં વસ્તીમાં ઉતરતાં ન હતાં પણ વસ્તીથી દૂર ઉતરતાં હતાં કારણ કે સાધુ-સાવીઓ જેટલાં ગૃહસ્થના નિવાસથી દૂર રહે તેટલી સાધનામાં વધુ શાંતિ રહે છે. જેટલા વધુ ગૃહસ્થના પરિચયમાં રહેવાય છે. શા-૮૩ Page #704 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શારદા દર્શન તેટલી સાધનામાં બેટ પડે છે, એટલા માટે ભગવંતે દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે હે મારા શ્રમણે અને શ્રમણીએ ! જે તમારે નિર્મળ ચારિત્ર પાળવું હોય તે, “સિદ્ધિ સથવું ન જ્ઞા, ગુઝા સાÉÉ સંથ !” ગૃહસ્થને અતિ સંસર્ગ ન કરે. હા, ગૃહસ્થ તમારી પાસે આવે છે તેને ધર્મ પમાડવાની વાત કરે પણ બીજી આડી અવળી વાતે કરીને સ્વાધ્યાય-ધ્યાન કરવાને અમૂલ્ય સમય બગાડે નહિ. જે તમને સંસર્ગ કરવાનું મન થાય તે સંતેને સંગ કરે. જેથી તમારા આત્મામાં જાગૃતિ આવે, નેમનાથ ભગવાનના અઢાર હજાર (૧૮૦૦૦) સંત હતાં, આવા મેટા વિશાળ સાધુ સમુદાય સહિત નેમનાથ ભગવાન દ્વારકા નગરીની બહાર ઉદ્યાનમાં પધાર્યા. ઉદ્યાનમાં વનપાલકો રહેતાં હતાં, તેમનાથ ભગવાન પધાર્યા એટલે તરત વનપાલકે એ ભગવાનને ઉતરવાની આજ્ઞા આપી, અને પાટ–પાટલા વિગેરે પઢીયારી ભગવાનને કલ્પતી. ચી આપી. પાટીઆરી વસ્તુ એટલે તમે સમજે છે ? જે વસ્તુ લઈને પાછી આપી શકાય તે પઢીયારી વસ્તુ કહેવાય. દા. ત. પાટ, પાટલા, બાજોઠ વિગેરે. આ ચીજો સાધુ સાથે લઈને ફરતાં નથી. એ જે જે ધર્મસ્થાનકમાં જાય ત્યાં શ્રાવકેની આજ્ઞા લઈને વાપરે છે. સેય, કાતર વિગેરે ચીજોની જરૂર પડે ત્યારે ગૃહસ્થને ઘેરથી લઈ આવે ને સૂર્યાસ્ત પહેલાં ગૃહસ્થને પાછા સેપી દે છે. દવા વિગેરે ઔષધિ પણ સાધુથી રાતના ન રખાય. સવારે લઈ આવે ને સાંજે પાછી ગૃહસ્થને સેંપી દે. આ બધી વસ્તુઓ પઢીઆરી છે અને આહાર, વસ્ત્ર વિગેરે ચીજો લીધા પછી ગૃહસ્થને પાછી આપી શકાય નહિ. ઉદ્યાનપાલકે ભગવાનને પાટ-પાટલા વિગેરે ચીજો આપી. ત્યાર પછી તરત કૃષ્ણવાસુદેવને ભગવાન પધાર્યાની વધામણી આપવા માટે ગયે. વનપાલકને ભગવાન કે ભગવાનના સંત પધારવાની વધામણી આપવા જવાને ઉમંગ હોય છે. કારણ કે જેમના આગમનથી રાજા મહારાજાઓના દિલ આનંદિત થઈ જતાં હોય, જેમના ચરણમાં તેઓ શિર ઝૂકાવતા હેય તેમની વધામણી આપવા જવાને ઉમંગ હોયને? અને એ મહારાજાએ ભગવાન પધાર્યાની વધામણી આપવા આવનારને ન્યાલ કરી દેત આ તે રાજા મહારાજાની વાત છે પણ એ સમયનાં શ્રાવકે પણ એવા હતાં. વર્ષો પહેલાં ખંભાતમાં બનેલી વાત છે. એક વખત કોઈ મોટા આચાર્ય મહારાજ ખંભાત શહેરના નાકે પધાર્યા. આ વાતની ખબર પડતાં એક નેકર દેડો એના શેઠને મહારાજ પધાર્યાની મંગલ વધામણી આપવા આવ્યું. આચાર્ય ભગવંત પધાર્યાની વધામણી - સાંભળીને શેઠ ખુશખુશાલ થઈ ગયા, અને વધામણી આપવા આવનાર નેકરને એક ચાવીને ગૂડે આપીને કહ્યું કે આ ગૂડામાંથી તું ગમે તે એક ચાવી કાઢી લે, એ ચાવી. જેની હોય અને તેમાં જે માલ ભર્યો હોય તે બધું તને ભેટ આપી દઉં છું. નોકરે મૂડામાંથી એક મોટી ચાવી કાઢી. ચાવી જેઈને શેના મનમાં થયું કે આ બિચારે અજ્ઞાની Page #705 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૨૫૯ જીવ છે. એને અત્યારે ન્યાલ થઈ જવાને ચાન્સ છે પણ જે ચાવી તેણે કાઢી છે તેમાંથી ઓછું મળશે એટલે શેઠને તેની દયા આવી તેથી કહ્યું–ભાઈ! આ ચાવી ક્યાં કાઢી ? જેરા સારી ચાવી કાઢ. શેઠે તેના ઉપર દયાભાવથી કહ્યું ત્યારે નેકરના મનમાં થયું કે શેઠે ઉદાર થઈને મને ઝૂડો આપી દીધે પણ મેં મટી ચાવી કાઢી એટલે તેમને ઘણે ઉત્તમ માલ જતો રહે તે એમને ખટકે છે. તેથી આમ કહે છે, પણ મારા હાથમાં આવ્યા પછી હું કયાં છોડું તેમ છું. એણે શેઠને કહ્યું-શેઠ! મારા જેવા ગરીબ માણસ માટે આ બરાબર છે. શેઠ સમજી ગયા કે આના ભાગ્યમાં વધુ ધન લાગતું નથી. એટલે શેઠે કહ્યું કે ભલે જેવી તારી ઈચ્છા, એમ કહીને શેઠે મુનિમને બેલાવીને કહ્યું કે આ ચાવીની વખારમાં જે માલ ભર્યો હોય તે આ નોકરને બક્ષિસ કરી દે. મુનિએ ચાવી લઈને તાળું ખેલ્યું તે દેરડાની વખાર નીકળી એટલે નેકરના મનમાં થયું કે આ તે દેરડાની વખાર નીકળી. હું આ દોરડાની વખારને શું કરું? ત્યારે શેઠે દેરડાના વહેપારીઓને બેલાવીને દેરડાના વખારની કિંમત અંકાવી તે કુલ રૂ. એકત્રીસ હજારને માલ થયે. બધે માલ ખરીદી લીધે ને રૂ. (૩૧૦૦૦) નેકરના હાથમાં આપી દીધા, શેઠે તે ખુશી થઈને આપ્યા પણ મુનિ કહે છે શેઠ! આટલા બધા રૂપિયા તે કાંઈ કરને આપી દેવાના હોય! આવું દાન કરશે તે ભિખારી થઈ જશે. શેઠે કહ્યું મુનિમજી! આ તે મહાન લાભનું કારણ છે. મારા તરણતારણ, સફરી જહાજ સમાન ગુરૂદેવની વધામણી લઈને આવનાર માણસ નેકર હોય કે મુનિમ હોય પણ મારે મન તે એ મહાન છે. આવી પવિત્ર વધામણી આગળ મને ધનની કિંમત નથી. આવા દેવાધિદેવ સમાન ગુરૂ ભગવંત મને ધનની મૂછ ઉતરાવવા માટે મળ્યા છે. લક્ષમીની મૂછ અને ભેગની આસક્તિ તે જીવને ભવમાં ભટકાવનારી છે. આ દેવ ગુરૂની ભક્તિ કરવાનું મને આલંબન મળ્યું. એ નિમિત્ત પામીને લક્ષ્મીને કાંકરા સમાન અને દેવ-ગુરૂને હીરા સમાન લેખવાનો સેનેરી સુઅવસર મળે. આવા અવસરને નહિ ઓળખીએ અને ગુરૂની ભક્તિમાં લક્ષમીને લેભ નહિ છૂટે તે પછી શું કરી શકવાના છીએ ? આવા પૈસા સંસાર સુખ માટે કેટલા ખર્ચાઈ જાય છે. ત્યાં હિસાબ કરવા બેસીએ છીએ ! અચાનક ભયંકર રોગ આવે ને દવામાં વપરાઈ જાય છે તેથી કંઈ લાભ થશે ખરો? અગર સરકાર લઈ જશે તે શું કરવાના છીએ? ચેર ચેરી જશે અગર વહેપારમાં બેટ આવી ગઈ તો? એ રીતે પણ પૈસા તે જવાના જ છે ને ? એથી કંઈ લાભ નહિ થાય પણ મારા દેવ-ગુરૂની ભક્તિમાં જેટલાં નાણું વપરાશે તે લેખાને છે. એમાં મને મહાન લાભ થશે. શેઠનો મુનિમ શેઠના વચન સાંભળીને ઠંડોગાર થઈ ગયે ને શેઠની દેવ-ગુરૂની ભક્તિ પ્રત્યે આકર્ષિત થયે. નેકરને રૂ. એકત્રીસ હજાર (૩૧૦૦૦) મળતાં આનંદ થઈ ગયે ને તેના મનમાં ગુરૂ પ્રત્યે બહુમાન જાગ્યું કે જે ગુરૂદેવ પધાર્યાની વધામણી આપવા જતાં મને શેઠે ન્યાલ કરી દીધે તે એ ગુરૂદેવ કેવા હશે! Page #706 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શારદા દર્શન બંધુઓ! તમે સાંભળ્યું ને કે શેઠને ગુરૂદેવ પ્રત્યે કેટલી ભક્તિ હશે! અહીં વનપાલકે કુણુવાસુદેવને વધામણી આપી કે હે મહારાજા ! જેમના દર્શનથી દુઃખ દૂર થાય છે, પાપી પાવન બની જાય છે ને ભવના ફેરા ટળી જાય છે તેવા ત્રિલેકીનાથ શાસનપતિ, નેમનાથ ભગવાન પરિવાર સહિત ઉદ્યાનમાં પધાર્યા છે. આ વધામણી સાંભળીને કૃષ્ણ વાસુદેવનાં સાડા ત્રણકોડ મરાય ખીલી ઉઠ્યા, ને હૈયામાં અલૌકિક આનંદ થયે. માથે મુગટ રાખીને જેટલાં આભૂષણ અંગ ઉપર પહેરેલા હતાં તે બધા વધામણી આપવા આવનાર વનપાલકને દઈ દીધા, શેઠે ગુરૂ પધાર્યાની વધામણી આપવા આવનારને રૂ. (૩૧૦૦૦) દઈ દીધા, તે આવા ત્રિખંડ અધિપતિ વાસુદેવ તે કેટલું આપે ! વાસુદેવના અલંકારે કેટલા કિંમતી હાય ! કૃષ્ણવાસુદેવને મનાથ ભગવાન ઉપર અખૂટ શ્રદ્ધા હતી. ભગવાન કે ભવગાનના સંતે આગળ ત્રણ ખંડનું રાજ્ય તેમને મન તુચ્છ હતું. વધામણી આપવા આવનાર વનપાલકનું દરિદ્ર ટળી ગયું. હવે હું તમને પૂછું છું કે તમને કોઈ માણસ અગર તમારે નાનો દીકરે દોડતે હર્ષભેર વધામણી આપવા આવે કે બાપુજી! ઉપાશ્રયમાં મહારાજ સાહેબ પધાર્યા છે, તે તમે તેને શું આપશે? કઈ દિવસ આપ્યું છે ખરું? “ના,” પણ જે કઈ એવી વધામણી આપવા આવે કે તમારા દીકરાની વહુએ બાબાને જન્મ આપે છે તે હૈયું નાચી ઉઠે ને વધામણું આપવા આવનારને કંઈને કંઈ આપી દેશે, પણ વિચાર કરજો કે આ વધામણી તમને તારનાર નથી, સંસારમાં ડૂબાડનારી છે. હવે એટલું નકકી કરજો કે તમને કેઈ સાધુ-સાધ્વી પધાર્યાની વધામણી આપવા માટે આવે તે તમે વધુ ન આપી શકે તે ખેર, પણ તમારા ખિસ્સામાં હોય તે આપી દેવું. (હસાહસ) કેમ બધાં હસ્યા? (તામાંથી) અવાજ -અરે, અમારા ખિસ્સામાં તે કંઈક વાર ઘણું હાય. અરે, મારા ભાઈ ! દેવ, ગુરૂ અને ધર્મની ભક્તિમાં તમને ઉત્કૃષ્ટ ભાવ આવશે. તે તમારા કર્મો ખપી જશે, અનંતા કર્મોની નિર્જરા થશે. દેવ-ગુરૂની ભક્તિમાં ખર્ચેલાં નાણું એ જ સાચા નાણાં છે. બાકી તો બધા કાંકરા છે, જે તમારા હાથે દાનમાં વાપરશે તે જ તમારું છે. કૃષ્ણ વાસુદેવ દેવ-ગુરૂ અને ધર્મની ભક્તિમાં નાણાંને વ્યય કરતાં પાછું વાળીને જોતાં ન હતાં. ભગવાનને જોઈને કૃષ્ણ વાસુદેવ ગાંડાઘેલાં થઈ જતા હતા. તેમનું હૈયું નાચી ઉઠતું હતું, કે હે પ્રભુ! હું તારી શું ભક્તિ કરું! શું તારા ગુણ ગાઉં! અંબરમાં ચમકે અસંખ્ય સિતારા, પાર કદી પામે નહિ એને ગણનારા, ગુણ તારા ઝાઝાં ને થોડું મારું જ્ઞાન કેમ કરી ગાઉં.. પ્રભુ પધાર્યાની વધામણી સાંભળીને કૃષ્ણ વાસુદેવ સિંહાસનેથી ઉભા થઈ ગયા, ને જે દિશામાં ભગવાન બિરાજમાન હતાં તે દિશા તરફ મુખ રાખીને તિખુત્તોને પાઠ ભણી Page #707 -------------------------------------------------------------------------- ________________ શા દર્શન વંદન કર્યા ને પછી પ્રભુને ગુણામ કર્યા કે હે પ્રભુ! તું કે ને હું કે ! તારા ગુણ અનંતા છે. તારા ગુણ ગાવાની મારામાં શક્તિ નથી. હું અલ્પજ્ઞ તારા ગુણો કેવી રીતે ગાઈ શકું? છતાં મારી શક્તિને વિચાર કર્યા વિના તારા ગુણ ગાવા તૈયાર થયે છું. જેમ ભક્તામર સ્તોત્રમાં માનતુંગાચાર્ય બેલ્યા છે કે, सोऽहं तथापि तव भक्तिवशान् मुनीश, कर्तुं स्तवं विगतशक्तिरपि प्रवृत्तः। प्रीत्यात्म वीर्यमविचार्य मृगो मृगेन्द्र, नाभ्येति किं निज शिशोः परिपालनार्थम् । હે મુનિઓના નાથ એવા કષભદેવ પ્રભુ ! આપની સ્તુતિ કરવા, આપના ગુણ ગાવા - માટે હું અસમર્થ છું પણ આપના પ્રત્યેની ભક્તિથી હું આપની સ્તુતિ કરવા તત્પર થયે છું. જેમ મૃગ સિંહ આગળ કંઈ શક્તિમાન નથી છતાં પોતાના બચ્ચાનું રક્ષણ કરવા માટે સિંહને સામને કરવા તૈયાર થાય છે, તેનું કારણ એ જ છે કે એ મૃગલાને તેના બચ્ચા પ્રત્યે અથાગ પ્રીતિ છે. તેથી તે પોતાની શક્તિને વિચાર કરતું નથી. જ્યાં પ્રીતિ અને ભક્તિ હોય છે ત્યાં માણસ પોતાની બુદ્ધિ કે શક્તિને વિચાર કરતું નથી, તે રીતે કૃષ્ણ વાસુદેવને નેમિનાથ ભગવાન પ્રત્યે અપૂર્વ ભક્તિ અને પ્રીતિ હતી તેથી તે પ્રભુના આગમનની વધામણી સાંભળીને હર્ષઘેલા બની પ્રભુના ગુણગાન કરવા લાગ્યા. આ જોઈને વનપાલક આશ્ચર્યચકિત થઈગયે. અહ, મહારાજાને ભગવાન પ્રત્યે કેટલી ભક્તિ છે. તે હું પણ આવા ભગવાનની ભક્તિ કરું, તેમ વિચારી હર્ષ પામતે ભગવાનના ગુણગાન કરતે વનપાલક ચાલ્યા ગયે. સારી દ્વારકા નગરીમાં લેકેને ખબર પડી ગઈ કે ભગવાન નેમનાથ ઉદ્યાનમાં પધાર્યા છે. તે સાંભળીને નગરજનેનાં હૈયાં હર્ષનાં હિલેળે ચડ્યાં, અને માણસના ટેળેટેળા હર્ષભેર પ્રભુના દર્શને જવા લાગ્યા. આ તરફ સોમા તેની સખીઓની સાથે સોનાના દડાથી રમત રમી રહી છે. એને ગેડીદડા રમવાને આનંદ છે. કૃષ્ણ વાસુદેવને પ્રભુ પધાર્યાને આનંદ છે. હવે કૃષ્ણ વાસુદેવ ભગવાનના દર્શન કરવા માટે જશે ત્યારે શું બનશે તેવા ભાવ અવસરે. ચરિત્ર:-પાંડવેને દુર્યોધનના કપટની ખબર પડી ગઈ હતી, તેથી એ કપટજાળમાંથી બચવાને ઉપય તેમણે શેધી લીધું હતું. એટલે નિશ્ચિતપણે તેઓ આનંદથી મહેલમાં રહેતાં હતાં. પુરેચન તેમની પાસે અવારનવાર આવીને જાણે તેમને સગે ભાઈ ન હોય તેટલો પ્રેમ બતાતે હતા, ને મીઠી મધુરી વાત કરતા હતા, પણ પાંડે સાવધાન બની મનમાં સમજતા હતા કે તારે મીઠું મીઠું બોલીને અમને જલાવવા જ છે ને! પણ એ બાહ્ય દેખાવથી તેની સાથે પ્રેમભર્યો વર્તાવ રાખતાં. આ જોઈને દુષ્ટ પુરેચન મનમાં મલકાતે વિચારે છે કે, Page #708 -------------------------------------------------------------------------- ________________ દર શારદા દેશને દર્શન ધન્ય હૈ મેરી કલા કુશલતા, મૂરખ દિયા બનાય, ચતુર્દશી અંધેરી કે દિન, ફ્રેંગા ઉન્હેં જલાય હો...શ્રોતા.... અહા ! હુ` કેવા હેાંશિયાર છું! મારી બુદ્ધિથી મેં આવા બુદ્ધિશાળી પાંડવાને મૂર્ખા બનાવી દીધા છે. ખસ, હવે તેા કૃષ્ણ પક્ષની ચૌદશના દિવસે હું જલ્દી એમને જલાવી ઉ. હવે સ્હેજ પણ વિલ'ખ કરવા નથી. કારણ કે જો કોઈ વાત ફાડનાર મળી જાય તા બધી બાજી બગડી જાય ને મારી મહેનત બધી ધૂળમાં મળી જાય. આમ કલ્પના કરતા એના પાપકાયની સિદ્ધિ કરવાના મનોરથ સેવતા હતા પણ પાંડવા એનાથી સાવચેત મનીને બધું ધ્યાન રાખતાં હતાં. કુંતામાતા અને દ્રૌપદી તાજેમ બને તેમ વિશેષ ધર્મારાધના કરતાં હતાં. સાધુ–સંતના ચાગ મળે તે સુપાત્ર દાન દેતા. કોઈ દીનદુ:ખીની સેવા કરતા અને પ્રભુને પ્રાથના કરતાં હતાં કે સૌને સદ્ગુદ્ધિ મળજો, પણ કદી એમ નથી ઓલ્યા કે આ પાપી દુર્ગંધને અમને ભિખારી કરીને જંગલમાં કાઢી મૂકયા અને હજી પણ અમારો વિનાશ કરવા ઉઠયો છે તા એના વિનાશ થજો. કુંતામાતા અને દ્રૌપદી બંને સતી સ્ત્રીઓ હતી. તે ધારે તેા પલકારામાં એને બતાવી દેત, પણ મહાન આત્માઓ કોઈનુ અહિત થાય તેવું ઈચ્છતા નથી. તે દુશ્મનનું પણ ભલુ ઈચ્છે છે. “ અજાણી સાત વ્યક્તિ આવતા કુંતા માતાએ આપેલા આદર : ' એક દિવસ એક વૃદ્ધ માતા, તેના પાંચ પુત્ર અને એક પુત્રવધૂ એમ સાત માણસનું કુટુંબ ઘણે લાંબેથી મુસાફરી કરીને થાકયા પાકયા મહેલ પાસે આવીને ઉભા રહ્યા. તેમનાં મુખ ઉપર થાક, ભૂખ અને તરસની વ્યથા દેખાતી હતી. તે જોઈ ને કુંતામાતાને ખૂબ દયા આવી. તેથી તેમને મહેલમાં ખોલાવ્યા ને સ્નાનાદિ કરીને પ્રેમથી જમાડચા, ત્યારે વૃદ્ધાએ કહ્યુંઃ ખા ! અમે અહીંના અજાણ્યા છીએ ને ખૂબ થાકી ગયા છીએ તે આપને હરકત ન હોય તા મહેલના એક ખૂણામાં અમે પડચા રહીશુ. કુંતામાતાએ કહ્યું: બહેન ! અમને કાંઈ હરકત નથી. મહેલ ઘણેા વિશાળ છે. ખુશીથી રહેા. તમે પણ અમારા જેટલાં જ છે. મારે પાંચ પુત્રો ને એક વડુ છે તેમ તમારે પણ છે. આપ ખુશીથી રહેા. એમ કહીને એક અલગ રૂમ તેમને રહેવા માટે આપી. સાત માણસનું કુટુંબ ત્યાં સુખપૂર્ણાંક રહેવા લાગ્યું. કુંતામાતા અને દ્રૌપદી પણુ સમજતાં હતાં કે દુઃખીની દયા કરી તેમની સેવા કરવી. શાતા ઉપજાવવી એ માનવમાત્રને ધર્મ છે. આપણે કોઈને શાતા ઉપજાવીએ તો આપણને શાતા મળે. કોઈ ને દુઃખ આપીએ તા દુઃખ મળે, એમ શુભાશુભ કમનાં ફળ સમજીને શુદ્ધ ભાવથી તેમની સેવા કરવા લાગ્યા. પોતે જે જમે તે તેમને જમાડતા. તેમની સાથે સ્હેજ પણ ભેદભાવ રાખતા નથી. પણ કુંતામાતા એમને વાત કહેવી ભૂલી ગયા કે તમે વદ ચૌદશના દિવસે આ મહેલમાં રહેશે નહિ. ખરેખર, આવનાર જીવના કાઈ ગાઢ કમ'ના ઉદય હશે કે તેથી એ વાત Page #709 -------------------------------------------------------------------------- ________________ : શારદા દર્શન ' ૧૩ મગજમાંથી વિસ્તૃત થઈ ગઈ. એકેક દિવસ જતાં વદ ચૌદશના ગાઝા દિન આવી ગયા. તેમને એવી ખખર ન હતી કે કયા મહિનાની વદ ચૌદશે મહેલ જલાવશે પ્રણ-જયારે આગ લગાડશે ત્યારે વદ ચૌદશના દિવસે લગાડશે, પણ હવે પાંડવા તે એવા સજાગ બની ગયા હતાં કે તેમને એકેક દિવસ અંધારી ચૌદશ જેવા કામે લાગતા હતા. તેમાં ભીમસેન તા પુરેચન કયાં જાય છે ને શું કરે છે તેનું પૂરું ધ્યાન રાખતા હતા. આ પુરોચન આટલે સમય પવિત્ર પાંડવા સાથે રહ્યો પણ તેની દુષ્ટ મતિ બદલાઈ નહિ. ચૌદશના આખા દિવસ પસાર થયા. તે દિવસે ભીમને ભણકારા વાગતાં હતાં કે નક્કી આજે આગ લગાડશે અને તેમ જ અન્યું. વિપ્ર ગુપ્ત રહે અધ નિશામે, આગ લગાઇ ભારી, તબ પાંડવ ઉસ સુરંગ દ્વારસે, નિલ ગયે ઉસવારી. હા....શ્રોતા. પુરોચન મધ્યરાત્રે બધાને ઉંધી ગયેલા માનીને આગ ચાંપવા માટે આવ્યો. પાંડવાને આ દિવસ ભય કર લાગતા હતા. એટલે પાંચે ભાઈ કુંતા માતા અને દ્રૌપદી બધા સજાગ હતાં. ભીમે નજરેાનજર જોયુ કે દુષ્ટ દૈત્ય જેવા પુરોચન આગ લગાડવા આવ્યા, એટલે તેણે તરત જ બધાને સુરંગમાં મોકલી દીધા અને પાતે સુરંગના દ્વાર પાસે ઉભા રહ્યો. લાખના મહેલને મળતાં શી વાર ? સ્હેજ અગ્નિ મૂકી કે મહેલ ભડકે બળવા લાગ્યા. જેવી આગ ચાંપી ને પુરેચન પાછે. વળવા જાય છે ત્યાં ભીમે ઝડપભેર પકડી લીધા. તેની ચાટી પકડીને મુટ્ઠાથી ખૂબ માર મારીને ભડભડતી અગ્નિમાં તેને ફેંકી દીધા. તે મળીને ભસ્મ થઈ ગયા ને મરીને પાપકર્મો ભાગવવાં નરકમાં ચાલ્યા ગયા. ભીમ ઝડપથી સુરંગમાં ચાલ્યા ગયા. આગળ ગયેલાં ધર્મરાજા અર્જુન વિગેરેએ ભીમને ન જોયા એટલે ચિંતાતુર થઈ ગયા કે આપણુને આગળ મેકલીને ભીમ કચાં ગયા ? આ મહેલ તે ભડકે બળી રહ્યો છે. તેનું શુ થયુ હશે ? હજી કેમ ન આવ્યે ? આમ ચિ'તા કરતાં હતાં ત્યાં ભીમસેન આવી ગયા ત્યારે બધાના જીવમાં જીવ આવ્યો. ભીમ આવ્યે તેની પાછળ પાતાળ જેવી સુરંગમાં અગ્નિના પ્રકાશ જાણે કહેવા ન આવતા હાય કે તમને જલાવનારા પાપી પુરોચન અગ્નિમાં જલી ગયા. હવે તમે ડરશેા નહિ. એમ ભણકારા વાગતા. બધા સાચવીને સુરંગમાં ચાલતાં થોડે દૂર ગયા એટલે પ્રકાશ આવા અંધ ગઈ ગયા ને ભય'કર અંધકાર છવાઈ ગયા. તેથી બધા એકબીજાને પકડીને અધકારમાં ચાલવા લાગ્યા. જ્યાં કેાઈ જોઈ શકે નહિ તેવી જગ્યાએ સુર ંગમાંથી બહાર નીકળવાનું દ્વાર રાખ્યું હતુ. એટલે ખધા સુરંગમાંથી બહાર નીકળી ગયા. સૂર્યોંદય થવા આવ્યે એટલે અજવાળું થયું. પાંચ પાંડવા, કુંતામાતા, દ્રૌપદી અધા ગાઢ જંગલમાં એકલા ચાલ્યા જાય છે. આ તરફ સૂર્યોદય થતાં વારણાવતી નગરીની પ્રજા જાગશે ને મહેલને ભસ્મીભૂત બનેલા જોઈ ને કેવા હાહાકાર મચાવશે ને શું ખનશે તેના ભાવ અવસરે, Page #710 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન નપ શાશ્ત્રા દર્શન ભાદરવા વદ ૧૦ ને શુક્રવાર તા. ૭-૧૦-૧૭ અનંત જ્ઞાની સČન ભગવ ંતા ભવ્ય જીવાને ભાવ નિદ્રામાંથી જાગૃત કરવા માટે ઉર્દૂધન કરતાં કહે છે કે હું ભવ્ય જીવે ! જગતમાં બધું મળશે પણ આત્મસાધના કરવાને અવસર વારંવાર નહિ મળે, આ જીવે અનંતા કાળ પ્રમાદમાં વીતાવ્યા. પ્રમાદ એ જીવનુ પતન કરાવનાર છે. પ્રમાદ કોને કહેવાય તે જાણા છે ને ? મદ વિસય કષાયા, નિ વિકહા ય પંચમી ભણીયા ! એએ પંચ પમાયા, જીવા પાડતિ સ ંસારે ॥ મન્નુ—અભિમાન, પાંચ ઇન્દ્રિયના વિષયેા, ક્રોધ, માન, માયા, લાભ વિગેરે કષાયા, નિદ્રા અને ચાર વિકથા આ બધામાં રસ લેવા તે પ્રમાદ છે. આ પ્રમાદ જીવને ચતુર્ગાંતિ સ'સારમાં રઝળાવનાર છે છતાં તેમાં જીવને કેટલે બધા રસ છે! પ્રમાદી જીવ સંસારમાં પણ સુખી થઈ શકતા નથી. જો ભવના ફેરા ટાળવા હોય તેા પ્રમાદ છેડો ને વીતરાગ વચનામૃતનું પાન કરો. વીતરાગ વચન એ ભવરોગને નાબૂદ કરવાની અમૂલ્ય ઔષધિ છે. જીવના મહાન પુણ્યના ઉદય હાય ત્યારે વીતરાગનુ શાસન મળે. એથી અધિક પુણ્યના ઉદય હાય તે સતાના દર્શન થાય, અને એથી અધિક પુણ્યના ઉદય હાય તે વીતરાગ વાણી સાંભળવા મળે. તમને આ બધું મળ્યું છે તે હવે વિચાર કરા, તમે કેવા પુણ્યવાન છે ! બધી સામગ્રી મળવા છતાં જો તેને ઉપયેગ ન કરે તે તે પ્રમાદી કહેવાય ને ? શરીરમાં રાગ થાય એટલે ડોકટર પાસે જાઓ છે. ડોકટર દવા આપે પણુ દી દવા ન પીવે તે રોગ મટે ? · ના.’ આપણે પણ ભવના દદી છીએ. વીતરાગ ભગવતે આ ભવરોગ નાબૂદ કરવા માટે આપણને અમૂલ્ય ઔષધિ આપી છે પણ આપણે તેનું પાન ન કરીએ ભગવાનની આજ્ઞા મુજબ આચરણ ન કરીએ તેા ભવરાગ મટશે ખરા ? ના. તે પ્રમાદ છેડી આત્મા તરફ વળે. એક પ્રમાદી માણસ જાંબુડાના વૃક્ષ નીચે સૂતા હતા. એને કકડીને ભૂખ લાગી હતી. જાંબુના ઝાડ ઉપર લુબેને ઝુંબે જાંબુડા હતા. પવનથી ખરીને ઘણાં જા ંબુડા ભોંય પડેલા, પશુ પેલા પ્રમાદી બેઠો થઈ ને જાબુડા વીણતા નથી, માઢામાં મૂકતા નથી અને મેઢેથી એલ્યા કરે છે કે મને બહુ ભૂખ લાગી છે, જે કાઈ ત્યાંથી નીકળે તેને કહેતા કે હુ બહુ ભૂખ્યો છું મને કોઈ ખાવાનું આપે.. એક માણુસ ઉંટ ઉપર બેસીને ત્યાંથી નીકળ્યા. પેલા પ્રમાદી માણસ હાથ લાંબા કરીને સૂતા સૂતા તેને કહે છે અહીં આવે. ત્યારે ટવાળા માણુસના મનમાં થયું કે આ ખિચારો બિમાર પડચો લાગે છે, તેનાથી ઉઠાતું નથી તેથી મને ખેલાવે છે. તે લાવ ત્યાં જાઉ', એમ વિચાર કરીને તેની પાસે આવ્યે ને પૂછ્યું. કેમ ભાઈ ! શુ છે ? ત્યારે કહે Page #711 -------------------------------------------------------------------------- ________________ શરદ ન છે ભાઈ મને બહુ ભૂખ લાગી છે. હું ભૂખે મરી જાઉં છું, ત્યારે ઉંટવાળા માણસે કહ્યું ભાઈ! તારે ભૂખ વેઠવાની જરૂર જ ક્યાં છે ? તારા ફરતાં આટલા બધાં જાંબુડા પડયા છે, ઉઠીને ખાઈ લે ને, ત્યારે પ્રમાદી કહે છે ને ભાઈ, તમે મને વીણને આપને ઉંટવાળો કહે-અરે, વીણવાની પણ જરૂર નથી. આ તારી છાતી ઉપર બે ત્રણ જાંબુડ પડ્યા છે. એ તે તારા હાથમાં લઈને મેઢામાં મૂકી શકે ને ? તે ય તારી ભૂખ શેડી ઓછી થશે, ત્યારે કહે છે ના, તમે મારા મોઢામાં મૂકે ને ! ઉંટવાળ કહે, હું તારા મોઢામાં મૂકી દઉં પણ અંદરથી ઠળીયે તે તારે કાઢ પડશે. પ્રમાદી કહે, તમે ઠળી કાઢીને મારા મોઢામાં મૂકે. ઠીક, ઠળી કાઢીને મૂકું તે પણ તારે ચાવીને ઉતારવું પડશે, ત્યારે કહે છે ના, તમે ચાવીને જ મારા મોઢામાં મૂકી દે ને, ત્યારે પેલા માણસે કહ્યું, મૂર્ખના સરદાર! તારા હાથ ભાંગી ગયા છે ? આટલે બધે આળસુ કેમ બની ગયું છે? જરા વિચાર તે કર. હું જાંબુ ચાવીને તારા મેઢામાં મૂકું તે રસ કોના પેટમાં ઉતરશે? તને તેને સ્વાદ આવશે ખરો ? જે ચાવે તેના પેટમાં રસ ઉતરે. બંધુઓ ! તમે ઘણીવાર કહે છે ને કે, ઘરના બધા ધર્મ કરે છે, પણ યાદ રાખજો કે જે કરે તેનું કલ્યાણ થાય. આવું સમજી અમૂલ્ય અવસર પ્રમાદમાં ગુમાવશે નહિ. જાંબુડાના ઝાડરૂપી ઉત્તમ વિતરાગ શાસન મળ્યું છે. તેના ફળ રૂપે ધર્મ સામગ્રી મળી છે. હવે પ્રમાદ કરશે તે હાથે કરીને લાભ ગુમાવશે. માટે સમજીને ધર્મની આરાધના કરે. આ અમૂલ્ય સમય કેઈની નિંદા કરવામાં કે ગામગપાટા હાંકવામાં વિતાવશો નહિ. હું તે અમારા સાધ્વીજીઓને પણ કહું છું કે આત્મસાધના કરવાનો સોનેરી સમય ફરીને જલદી નહિ મળે. રાજા મહારાજાની પદવી મળશે, દેવલોકના સુખ મળશે પણ આ સાધુની પદવી વારંવાર નહિ મળે, આપણા મહાન પુણે આ માર્ગ મળે છે. આ કાળ એ ઉત્તમ છે કે ડી સાધના કરીએ ને મહાન લાભ મળે, આ અવસર શા માટે ચૂકીએ? નરક ગતિમાં મહાન વેદના ભેગવી, તિર્યંચ ગતિમાં અત્યંત વ્યાસ અને પરાધીનતા સહન કરી છે. હવે ત્યાં ન જવું હોય તે ભગવાનની આજ્ઞાના ખીલડે બંધાઈ જાઓ. દ્વારકા નગરીમાં નેમનાથ ભગવાન પધાર્યા છે. આ સમાચાર સાંભળીને દ્વારકાનગરીમાં આનંદ આનંદ છવાયે છે. દ્વારકા નગરીના નગરજને દર્શન કરવા માટે જઈ રહ્યા છે. કૃષ્ણ વાસુદેવના હૈયામાં હર્ષ સમાતું નથી. ભગવાન પધારવાના શુભ સમાચાર સાંભળીને કૃષ્ણ વાસુદેવ “હઠુ-તત્તે' ખૂબ આનંદ પામ્યા ને ભગવાનના દર્શન કરવા જવાની તૈયારી કરવા લાગ્યા. જેમ માતાથી વિખૂટું પડેલું બાળક માતાને મળવા તલસે છે, ગાયથી વિખૂટું પડેલું વાછરડું માતા વિના તરફડે છે તેમ કૃષ્ણ વાસુદેવનું મન પ્રભુનાં દર્શન માટે તલસે છે. તેથી તેઓ સ્નાન કરી સારા વસ્ત્રાલંકારે પહેરીને તૈયાર થયા. હવે જલ્દી ભગવાનના દર્શન કરવા શા-૮૪ Page #712 -------------------------------------------------------------------------- ________________ શાદ ને જાઉં એવો વેગ ઉપડ્યો છે. સમ્યફદષ્ટિ આત્મા કર્મના ઉદયથી સંસારમાં પડ્યો હોય પણ જ્યાં દેવ-ગુરુ અને ધર્મનું નામ સાંભળે ત્યાં એના રૂંવાડા ખડા થઈ જાય. એમને સંસારના સમગ્ર સુખે તુચ્છ દેખાય છે. જેમ કાદવમાં પડેલું તેનું કટાતું નથી તેમ સમ્યક્દષ્ટિ જ્ઞાની આત્મા સંસાર રૂપી કાદવથી લેપાયે હોવા છતાં તેનાથી અલિપ્ત બનવાની ભાવના રાખે છે. તે માટેનો પુરૂષાર્થ પણ કરતાં રહે છે, પણ જે અજ્ઞાની મિથ્યા દષ્ટિજીવે છે તે સંસારના કાદવમાં ગળાબૂડ ખેંચી જાય છે. સમ્યફદષ્ટિ જ પાપકર્મોથી ડરે ત્યારે અજ્ઞાની અને પાપને ડર લાગતું નથી. એ કર્મબંધન કરતાં પાછા પડતા નથી. પછી કર્મરાજા એના ઉપર એવી સત્તા જમાવે છે કે એને સાચી દિશા સૂઝવા દેતા નથી. પરિણામે તે જેને ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. કૃષ્ણ વાસુદેવ પ્રભુના દર્શને જવા માટે તૈયાર થયાં ત્યારે તેમના લઘુ બંધવ ગજસુકુમારે પૂછયું–મેટામાઈ! આપણી નગરીમાં આટલે બધે ઉત્સાહ શેને છે? આટલા બધાં માણસો હર્ષભેર ક્યાં જઈ રહ્યા છે ? ને તમે પણ તૈયાર થઈને કયાં જાઓ છો ? તમારા મુખ ઉપર આટલે બધે આનંદ મેં કદી જોયે નથી. આજે અલૌકિક આનંદ કેમ દેખાય છે? ત્યારે કૃષ્ણજીએ કહ્યું – મારા લઘુ બંધવા! આજે આપણી નગરીમાં સ્વ–પર કલ્યાણકારી ભવ્ય જીના નાથ, અધમ ઉદ્ધારણ, પતિતપાવન, નેમનાથ ભગવાન પધાર્યા છે. તેમના દર્શન કરવા માટે હું જાઉં છું. નગરજનો પણ ત્યાં જઈ રહ્યાં છે. ત્યારે ગજસુકુમારે કહ્યું–મોટાભાઈ! હું પણ તમારી સાથે ભગવાનના દર્શન કરવા આવીશ. આ સાંભળીને કૃષ્ણજીને આનંદ થયે, અહો ! હું પૂરો ભાગ્યવાન છું કે મારો લઘુ બંધ હજુ તે ઉગીને ઉભે થાય છે, આવા બાલુડાને ધર્મ શું કહેવાય તેની ખબર પણ ના હોય તેને બદલે ભગવાનનાં દર્શન કરવા તૈયાર થયે ! સમકિતી આત્મા પોતે ધર્મ કરે છે ને બીજાને ધર્મ કરતાં જોઈને ખૂબ આનંદ અનુભવે છે, અને જે ધર્મ નથી સમજતાં તેને ધર્મ પમાડવાની કેશિષ કરે છે. વધુ શું કહું, સમકિતી આત્માના દિલમાં એવી ભાવના હોય છે કે મારા ઘરનો એક પણ મેમ્બર ધર્મ પામ્યા વિનાનો રહી જ ન જોઈએ. એક પણ જીવ જે ધર્મ પામ્યા વિના રહી જાય તે તેના દિલમાં ખૂબ ખેદ થાય છે. ગજસુકુમારે કહ્યું–મોટાભાઈ! મને તમારી સાથે ભગવાનના દર્શન કરવા લઈ જાઓ. તેથી કૃષ્ણવાસુદેવને ખૂબ આનંદ થયે. “ गयसुकुमालेणं कुमारणं सद्धि हथिखंघ वरगए सकोरंट मक्लयामेणं छत्तेणं धरेज्जજાળf સેવવામા fહું વધુa fહું ૨” કૃષ્ણવાસુદેવ સ્નાનાદિ કરી વિભૂષિત થઈને ગજસુકુમારની સાથે હાથી ઉપર બેઠાં, તેમના માથે કેરંટ પુષ્પોની માલાથી યુક્ત છત્ર ધરવામાં આવ્યું ને શ્વેત કલરનાં શ્રેષ્ઠ ચામર વીંઝાવા લાગ્યા. ભગવાનના દર્શને જવા Page #713 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન માટે કેઈ હાથી ઉપર બેસે છે, કઈ ઘોડા ઉપર બેસે છે, કઈ રથમાં બેસીને જાય છે ને જેને આવી કોઈ સગવડ ન હોય તે બધા પગે ચાલીને જાય છે. કૃષ્ણવાસુદેવ અને દ્વારકા નગરીમાં વસતાં શ્રીમંત શેઠીયાઓ પિતાપિતાના હોદ્દા પ્રમાણે હાથી, ઘડા કે રથમાં બેસીને ભગવાનનાં દર્શન કરવા જાય છે. તેઓને વૈભવને અભિમાન નથી, કે અમે આવા શ્રીમંત છીએ એ આડંબર બતાવવા માટે નહિ પણ લોકેને એમ સમજાવે છે કે અમારી પાસે ધન, બંગલા, બગીચા, પુત્ર-પરિવાર વિગેરે ભૌતિક સુખ છે પણ એમાં અમને સાચું સુખ દેખાતું નથી તેથી અમે જેમણે સાચું સુખ પ્રાપ્ત કર્યું છે એવા ભગવાનનાં શરણે જઈએ છીએ. અમારી પાસે આટલે વૈભવ હોવા છતાં જે સુખ અને શાંતિ નથી તે ભગવાન પાસે છે. દેવાનુપ્રિયે! તમારી પાસે ગમે તેટલી સંપત્તિ હોય કે સુખનાં સાધને હોય છતાં શાંતિ કે સંતેષ છે? ધુમાડાના ગોટેગોટા જોઈને કોઈ માણસ એમ વિચાર કરે કે મારે આ ધૂમાડાના ગેટને હાથમાં પકડવા છે તે પકડાય ખરા ? તેમ સંસારનાં સુખ ધુમાડાના ગોટાને બાચકા ભરવા જેવું છે. સાચું સુખ ત્યાગમાં છે, “રાંત સુઠ્ઠી મુળી વીતર ” વીતરાગ પ્રભુની આજ્ઞામાં વફાદાર રહેનાર મુનિ સાચા સુખી છે. ત્યાગી મુનિનાં સુખ આગળ ઈન્દ્રનું સુખ પણ તુચ્છ છે. મોટા મોટા ચક્રવતિઓ, રાજા-મહારાજાઓએ પણ સંસારનું સુખ છોડીને ત્યાગમાર્ગ અપનાવ્યું છે. મહાન પુણ્યના ઉદયે આવા વિતરાગી સંતે તમને મળ્યાં છે. તે તમે તેમની પાસે આવીને ધર્મના સ્વરૂપને સમજી લે. ધર્મનું બરાબર આચરણ કરે. યાદ રાખજો, બધું મળશે પણ ધર્મ નહિ મળે. ભવસમુદ્રમાં ડૂબતા અને ધર્મ સહાયક છે. એક શ્રીમંત શેઠ હતાં. ધન વૈભવને તૂટો ન હતો. તેમને એક દીકરો હતો. તે ભણીને વહેપારમાં તૈયાર થઈ ગયે હતે. એક વખત તે એના પિતાને કહે છે મારે વહાણ લઈને પરદેશ કમાવા જવું છે. એના પિતાએ કહ્યું-બેટા! આપણે ઘેર સંપત્તિને તૂટો નથી. વળી તું એકને એક પુત્ર છે. માટે પરદેશ કમાવા મારે તને મેલ નથી. પણ છોકરે કહે છે કે મારે તે જવું જ છે. હઠે ચડ્યો એટલે બાપને રજા આપવી પડી. એણે જવાને દિવસ નક્કી કર્યો ત્યારે શેઠે કહ્યું–બેટા! એ દિવસ સારે નથી. તું અઠવાડિયા પછી જા, પણ છોકરાએ મેઈની વાત માની નહિ અને જે દિવસ તેણે નકકી કર્યું હતું તે દિવસે ઘેરથી નીકળે. ઘરમાંથી નીકળતાં તેને અપશુકન થયા, ત્યારે એના પિતાજીએ કહ્યું-બેટા! અપશુકન થાય છે, પાછો વળ, પણ અભિમાની છેક આપ કમાઈની ઇચ્છાથી વહાણુમાં બેસીને સમુદ્રની સફરે નીકળે. મધદરિયે વહાણ પહેપ્યું. અપશુકને ભાવ ભજવ્યાં. દરિયામાં ખૂબ આંધી આવી. ભયંકર તોફાન થયું ને તેનું વહાણ ખડક સાથે અથડાયું. વહાણ ભાંગીને ભૂકકે થઈ ગયું. ધન અને માલ સમુદ્રમાં તણાઈ ગયા. Page #714 -------------------------------------------------------------------------- ________________ શારા દર્શન શ્રેષ્ઠીપુત્રના મનમાં હતું કે હું પરદેશમાં જઈને ખૂબ ધન કમાઈને દેશમાં આવું ને બધાને બતાવી આપું કે હું કે ધન કમાઈને આવે ! હું કે હોંશિયાર છું. વહાણ ભાંગી જવાની સાથે એને મનનાં મોરના ભૂકા થઈ ગયાં. શેઠને પુત્ર સમુદ્રમાં પડ્યો, પણ એટલા એના સદ્ભાગ્ય કે હાથમાં એક પાટીયું આવી ગયું. ભાઈસાહેબ પાટીયાના સહારે દરિયામાં તરવા લાગ્યા. એના હૈતીયાની ગાંઠ ધીમે ધીમે ઢીલી પડી ગઈ, પણ હવે શું કરવું ? એ જોતીયાની ગાંઠ પકડવી કે પાટીયું પકડવું? ચારે બાજુ સાગરના પાણુ ઉછાળા મારી રહ્યા છે. હવે જે પાટીયું છેડીને જોતીયું પકડવા જાય તે મામલે ખલાસ થઈ જાય. બધું તે ગયું પણ ભેગે પોતે પણ દરિયામાં ડૂબી જાય. ભાઈ સાહેબનું તીયું પણ પાણીમાં તણાઈ ગયું. નગ્ન થઈ ગયે. પણ શું થાય? બીજો કોઈ ઉપાય ન હતું. તેણે એક જ વિચાર કર્યો કે જીવતે સામે કિનારે પહોંચી જઈશ તે કઈ ને કઈ અંગ ઢાંકવા વસ્ત્રનું દાન કરનારો મળી જશે, પણ જે પાટીયું છેડી દઈશ તે ડૂબી મરીશ, તેના કરતાં ભલે મારું જોતીયું ગયું પણ મારે પાટીયું છોડવું નથી. શ્રેષ્ઠીપુત્રે બેતીયું જતું કર્યું પણ પાટીયું મજબૂત પકડી રાખ્યું, તે ચાર પાંચ દિવસે કિનારે પહોંચ્યું. એને નગ્ન જોઈને કોઈ દયાળુએ વસ્ત્રને ટુકડો આપે તે પહેરી લીધે. એણે ભગવાનને ઉપકાર માનતાં કહ્યું મારા હાથમાં પાટીયું આવ્યું તે બચ્ચે, પણ છેતીયું બચાવવા ગયા હતા તે મરી જાત. બંધુઓ ! આ દૃષ્ટાંત ઉપર જે વિચાર કરીએ તે આપણને તેમાંથી ઘણે બેધ મળે તેમ છે. જીવાત્માએ સંસારરૂપી સમુદ્રમાં પડેલા છે. મહાન પુણ્યગે જૈન ધર્મ રૂપી પાટીયું આપણું હાથમાં આવ્યું છે. આ ધન, માલ, બંગલા, વૈભવ, બગીચા, પુત્ર-પરિવાર, બધાં પેલા છેતીયા જેવા છે. જે ધર્મ રૂપી પાટીયાને છોડી દઈને છેતીયા સમાન ધન આદિ મેળવવા અને સાચવવામાં પડી જશે તે સમજી લેજો કે ચતુર્ગતિ રૂપી વિકરાળ ભવસાગરમાં ડૂબી જશે. પછી નરકમાં રી રૌ વેદના ભેગવવી પડશે. તિર્યંચમાં પશુ અને પક્ષી માં જન્મીને પરાધીનપણે દુઃખ ભેગવવા પડશે. મનુષ્યમાં પણ રોગગ્રત અવસ્થા, ગરીબાઈ વિગેરે દુઃખ આવશે. આવા દુઃખ ભેગવવા ન હોય તો ધર્મ રૂપી પાટીયું છોડશે નહિ. હું તમને પૂછું છું કે ભરદરિયે શ્રેષ્ઠ પુત્ર જેવી દશા થાય તે તમે કોને પકડશે ? પાટીયાને કે છેતીયાને ? ત્યાં તે તમને તમારો જીવ વહાલે છે. ધોતીયું જતું કરીને પણ જીવ બચાવશો. કારણ કે તમે સમજે છે કે “જીવતે નર ભદ્રા પામે.” જીવતા હશું તો બધું મેળવશું. એવી રીતે આત્માને ભવસાગરથી તારવા માટે આ વિચાર કરે. કદાચ પાપકર્મના ઉદયે ઘરબાર, પૈસા બધું ચાલ્યું જાય પણ કદી ધર્મને છોડશે નહિ, ત્યારે એ વિચાર કરો કે ભલે બધું ચાલ્યું ગયું પણ ધર્મ રૂપી સદ્ધર પાટીયું મારા હાથમાં આવી ગયું છે તે તેને શા માટે છોડું? આ તે બધું વહેલું કે મેડું જવાનું છે તે Page #715 -------------------------------------------------------------------------- ________________ શાશા દર્શન પછી એ વિનશ્વર સુખને પકડી રાખી અવિનાશી-શાશ્વત સુખ અપાવનાર એ ધર્મ શા માટે છેઠું ? ભલે, ધોતીયા સમાન બધું ચાલ્યું જાય પણ ધર્મ રૂપી પાટીયું મરે છોડવું નથી. જીવનમાં ધર્મ હશે તે બધું મળશે. ધર્મ વિનાનું જીવન પ્રાણ વિનાના કલેવર જેવું છે. જે મનુષ્ય આવું સમજીને સંપત્તિ અને વિપત્તિમાં ધર્મ રૂપી પાટીયાને છેડતા નથી તે પરમપદ મોક્ષનગરે પહોંચી જાય છે અને શાશ્વત સુખ મેળવે છે. - કૃષ્ણ વાસુદેવને સમાચાર મળ્યા કે તેમનાથ ભગવાન પધાર્યા છે, એટલે તરત જ સિંહાસનેથી ઉભા થઈ ગયા. સહેજ પણ પ્રમાદ ન કર્યો. એમણે તે એક જ વિચાર કર્યો કે જહદી ભગવાનના દર્શન કરીને મારા નેત્ર પવિત્ર કર્યું અને એમની વાણી સાંભળીને મારા કર્ણ પવિત્ર કરું. ભગવાનના મુખેથી ઝરેલી અમૂલ્ય વાણી સાંભળવાની જશે તે તે ફરીને નહિ મળે. ભગવાનની વાણું રત્ન કરતાં પણ કિમતી છે. આમ વિચાર કરીને કૃષ્ણ વાસુદેવ તૈયાર થઈને પિતાને લઘુબંધુ ગજસુકુમારને સાથે લઈને હાથી ઉપર બેઠા. હવે કેવી રીતે દર્શન કરવા જશે તેના ભાવ અવસરે. ચરિત્ર -દુર્યોધનની પ્રેરણાથી પુરેચન પુરેહિત પાંડેને બાળી મૂકવા માટે મહેલ સળગાવ્યો, પણ જેના પુણ્ય પ્રબળ હોય તેને પાપી શું કરી શકે? તેણે મહેલે સળગાવ્યું, એટલે બધા સુરંગમાં ઉતરી ગયાં અને ભીમ પુરેચનને મારી અગ્નિમાં નાંખીને પિતાના ભાઈઓનાં ભેગો થઈ ગયે ને બધા સુરંગમાંથી બહાર નીકળી ગયા. આ તરફ સવાર પડતાં વારણાવતી નગરીના લોકો જાગ્યા. સૂર્યોદય થતાં બધાએ જોયું તે સુંદર મહેલ બળીને ખાખ થઈ ગયે હતો. એટલે પાંડ બળીને ભસ્મીભૂત થઈ ગયા હશે તેમ માની આખી નગરીમાં હાહાકાર મચી ગયે કે અરેરે...આપણી નગરીમાં આવા પવિત્ર પુરૂષને વિનાશ થઈ ગયો ? પાંડેએ કઈને કહ્યું નથી કે દુર્યોધને અમને બાળવા માટે આ બધે પ્રપંચ રચે છે ને પુરોચન મારફત મહેલ જલાવવાનું નક્કી કર્યું છે. આમ વાત કેઈને કરી નથી છતાં કુદરતે જનતાના હૃદયમાં એમ થઈ ગયું કે નકકી દુર્યોધને આ કાળા કામ ક્ય લાગે છે. એણે પાંડને વિનાશ કરવા માટે જ આવું કાવત્રુ કર્યું છે. નહિતર જેણે જુગારમાં પાંડેને હરાવીને વનવાસ મોકલ્યા હોય તેને પાછા બેલાવે ખરે ? આ તે બધી કપટબાજી છે. એ પાંડવોને દુશ્મન દેખતે હતે. અંતે એમને વિનાશ કર્યો ત્યારે જ. તે દિવસે આખી નગરીના લેકેએ અન્નપાણ લીધા નહિ. સૌ દુર્યોધનને ફિટકાર આપવા લાગ્યા કે આ દુર્યોધને કુરુવંશનું નામ લજાવ્યું. કુળને ઉછેદ કરનારે અંગારે પાક્યો. ધિક્કાર છે આ પાપીને! આવા કર્મ કરીને એ નરકમાં જશે. આ રીતે વારણાવતીમાં દુર્યોધનની ખૂબ નિંદા થવા લાગી અને પાંડેની ખૂબ પ્રશંસા થવા લાગી. સુરંગમાંથી નીકળી વનની વાટે ચાલતા પાંડે”-હવે પાંડ સુરંગમાંથી નીકળ્યા પછી તેમનું શું થયું તે જોઈએ. પાંડ સુરંગમાંથી બહાર નીકળીને Page #716 -------------------------------------------------------------------------- ________________ १७० શાકા ન વનવગડાની વિષમ વાટે ચાલવા લાગ્યા. જંગલના માર્ગ વાંકોચૂકો, કાંટાકાંકરા અને ખાડાટેકરાવાળા હતા. આવા માગે પાંચ ભાઈઓ, વૃદ્ધ કુંતામાતા અને સતી દ્રૌપદી ચાલવા લાગ્યા. ગાઢ જંગલ છે. પીવા પાણી કે ખાવા માટે ફળ કઈ મળતું નથી. આવા જંગલમાં ચાલતા સૌથી પહેલા યુધિષ્ઠિર થાકી ગયા. અતિ શ્રમ પડવાથી તેમના પગ સૂઝીને થાંભલા થઈ ગયા. પગે આંટીએ વળવા લાગી. સહદેવ અને નકૂળ પશુ ખૂબ થાકી ગયા પણ મેાટાભાઈને કેમ કહી શકાય કે અમારાથી નથી ચલાતું. આ પુણ્યવાન જીવા સારા રસ્તે પણ કદી પગે ચાલ્યા ન હતા તેા આવા માગે કેવી રીતે ચાલી શકે ? એમના પગની ચામડી કોમળ મખમલ જેવી હતી. તેમાં કાંટા વાગે, ડાભની અણીએ વાગે એટલે પગમાંથી લેાહી નીકળવા લાગ્યા, જ્યારે પુરુષ માણસે થાકી ગયા ત્યારે વૃદ્ધ કુંતામાતા, અને કોમળ કળી જેવી સતી દ્રૌપદીની શી દશા ? એ પણ ખૂબ થાકી ગયા. ચાલી શકતાં નથી. પાંચ દશ પગલાં ચાલે ને પાછા બેસી જાય છે. આ રીતે તેઓ ચાલવા લાગ્યા. પોતાની માતા, પત્ની અને નાના ભાઈઓની આવી કરૂણ સ્થિતિ જોઈ ને ધર્માંરાજા મનમાં વિચાર કરવા લાગ્યા કે, અહા! કમની ગતિ કેવી વિચિત્ર છે? જેમણે કોઈ દિવસ રાજમહેલની બહાર પગ મૂક્યો નથી, કદી દુઃખ વેઠયું નથી એવા મારા માતાજી મારા પાપે કેટલું કષ્ટ સહન કરે છે. જેણે સાસરે કે પીયરમાં કદી દુ:ખ જોયું નથી, દુઃખ શુ કહેવાય તેની ખખર નથી, તેવી પાંચ પાંડવાની પત્ની દ્રૌપદી એક ગરીબ સ્ત્રીની માફક જંગલમાં ખુલ્લા પગે ચાલી રહી છે. ડાભની તીક્ષ્ણ અણીએ અને કાંટા વાગવાથી પગમાંથી લેહીની ધાર થાય છે. આ જગતમાં એક પતિની પત્ની પણ મહાન સુખા ભાગવતી હાય છે ત્યારે પાંચ પાંચ પતિની પત્ની હોવા છતાં દ્રૌપદી કેવા દુઃખના અનુભવ કરી રહી છે! એના અંગ ઉપર કપડાં ફાટી ગયાં છે. તેમજ બધાના શરીર ઉપર મેલના થર જામી ગયાં છે. 66 ભૂખ અને થાકના માર્યાં બેશુદ્ધ બનેલા કુંતાજી અને દ્રૌપદી ” :– પાંડુરાજાના મળવાન પુત્રા આજે રંક જેવા ખની ગયાં છે. ઈન્દ્રની અપ્સરા સમાન શેભતી પાંડવાની પત્ની એક સાધારણ સ્ત્રી જેવી બનીને જંગલમાં રખડે છે. એક તા થાક ખૂબ લાગ્યા હતા, અને યુધિષ્ઠિર મનમાં આવા વિચાર કરવા લાગ્યા, તેથી તેમના મન ઉપર ખૂબ અસર થઈ ગઈ. એટલે આગળ ચાલી શકયાં નહિ. થાકીને એક વૃક્ષ નીચે બેસી ગયા. કુંતાજી અને દ્રૌપદી પણ ખૂબ થાકી ગયા. ભૂખ અને તરસથી આકુળ વ્યાકુળ થઈ ગયાં છે. તેમના જીવ ગભરાવા લાગ્યા. આંખે તરવાઈ જવા લાગી, કુંતામાતા અને દ્રૌપદી તે ધરતી પર પડી ગયા. અને વૃક્ષના પાંદડાની પળે કરમાઈ જાય તેમ કુંતાજી અને દ્રૌપદીનાં મુખ કરમાઈ ગયા. ધર્મરાજા, અર્જુન, સહદેવ, નકુળ બધાંને અત્યંત થાક Page #717 -------------------------------------------------------------------------- ________________ શાહા દશન લાગવાથી જમીન ઉપર બેસી ગયા. હવે આગળ ચાલી શકાય તેવી સ્થિતિ નથી. બધાની આંખમાં ચોધાર આંસુ વહેવા લાગ્યા. અરેરે....આપણા કર્મે આપણી કેવી કપરી દશા કરી ? રોજ નવા નવા ભજન જમનારા અને આજે લૂખી સૂકી રોટીના સાંસા પડ્યાં? અહીં આપણું કઈ નહિ. બંધુઓ ! દુઃખીયા માણસની સ્થિતિ દુઃખીયા સમજી શકે છે પણ જે સુખના સરોવરમાં સ્નાન કરતાં હોય તેને શું ખબર પડે કે ભૂખ્યા માણસના પેટમાં કેવી પીડા થાય છે તે ભૂખે જ સમજી શકે પણ જેનું પેટ ભરેલું હોય તેને ક્યાંથી ખબર પડે ? તરસથી તરફડતા ભાઈઓ, માતા અને પત્ની માટે પાણુની શોધમાં ભીમ –બધાં ખૂબ ભૂખ્યાં ને તરસ્યા થયાં છે. તેમના મુખ સામું જોવાતું નથી. આ જોઈને ભમે કહ્યું બા, મોટાભાઈ! તમે બધા અહીં શાંતિથી બેસે હું આટલામાં ક્યાંય પાણી મળે તે લઈને જલદી આવું છું. ભીમ ઘણે દૂર ગયે પણ પાણી કયાંય મળતું નથી, નિરાશ થઈને ચારે તરફ દષ્ટિ કરવા લાગ્યા, ત્યારે ઘણે દૂર પક્ષીઓ ઉડતા જોયાં. તે ઉપરથી ભીમે અનુમાન કર્યું કે ત્યાં સરેવર હશે. એમ માનીને પક્ષી ઉડતા હતાં તે દિશામાં ગયે. ત્યાં એક મોટું સરોવર જેવું એટલે આનંદ થયે, ભીમ દેડ ત્યાં પાણી લેવા માટે ગયે. પાંદડાને માટે પડો બનાવીને તેમાં પાણી ભર્યું, આ કેવા વિનયવાન આત્માઓ હશે! ભીમે પડામાં પાણી લીધું પણ પિતે ભર્યા સરોવરમાંથી પાણી ન પીધું. આજે તે એમ થઈ જાય કે આટલે આવ્યા છીએ તે પાણી પીતા જઈએ. ભીમે એવો વિચાર ન કર્યો, એને પિતાને પણ ખૂબ તરસ લાગી હતી, છતાં એક જ વિચાર કર્યો કે મારી માતા, મારા મોટાભાઈ બધા પાણી વિના તરફડતા હોય ને હું પાણી પીઉં! નાના. તે પડામાં પાણી લઈને જલદી પહોંચી ગયા અને બધાને પાણી પીવડાવ્યું. થોડું વધ્યું તે પિતે પીધું. બધાને શાંતિ વળી એટલે ભીમે કહ્યું- હવે ધીમે ધીમે આગળ પ્રયાણ કરીએ, પણ કોઈને ચાલવાની હિંમત નથી. બધાને નરવશ થઈ ગયેલાં જઈને ધર્મરાજા ચિંતાતુર બની ગયા કે આ જંગલમાં કયાં સુધી બેસી રહીશું ને આ બધાને લઈને કેવી રીતે આગળ જવાશે? ભીમ ધર્મરાજાનું મુખ જોઈને સમજી ગયા ને કહ્યું મોટાભાઈ! તમે શા માટે ચિંતા કરે છે? હું તમને બધાને ઉચંકીને ચાલીશ, ચાલો ઊભા થાઓ. દક્ષિણ અંધ માત બિઠાઈ, દાયે સ્કધ પર નાર, લઘુ ભ્રાતા દેને કે પીઠ પર, દેન ભુજ આધાર, હે....શ્રોતા. જમણું ખભે માતા કુંતા અને બેસાડ્યા, ડાબા ખંભે દ્રૌપદીને બેસાડી, સહદેવ અને નકુળને બે બાજુ પીઠ ઉપર બેસાડ્યા અને બે ભુજાઓ ઉપર ધર્મરાજા અને અર્જુનને બેસાડ્યા. આમ છ જણને ઉંચકીને મહાન બળવાન ભીમ આગળ ચાલ્ય. Page #718 -------------------------------------------------------------------------- ________________ १७१ શારદા દર્શન વિચાર કરે બંધુઓ ! આપણે ખાલી ચાલવું હોય તે પણ થાક લાગે છે, તે આટલા માણસને ઉંચકીને ભીમ કેવી રીતે ચાલતું હશે? એની વડીલે પ્રત્યે કેવી ભક્તિ હશે! ચાલતાં માર્ગમાં જે વૃક્ષો આડા આવે તેને પગની લાત મારીને ઉખાડી નાંખતે. એટલે તેને જવા માટે માર્ગ ચેખે થઈ જતું. આ રીતે બધાને ઉંચકીને ભીમ ચાર પ્રહર અંધારી ઘેર રાત્રીમાં ચાલ્યું. રાત પૂરી થી સૂર્યનાં કિરણે પૃથ્વી ઉપર પથરાયા. માર્ગમાં એક શહેર આવ્યું, પણ ત્યાં રોકાયા નહિ. કારણ કે કદાચ કોઈ જોઈ જાય ને દુર્યોધનને ખબર પડી જાય તે મુશ્કેલી થાય. એટલે ગામ છોડીને ઘણે દૂર એક જંગલમાં જઈને એક ઘટાદાર વડલા નીચે જઈને ભીમે બધાને નીચે ઉતાર્યા. ધર્મરાજાએ કહ્યું-ભાઈ! તું ખૂબ થાકી ગયે હશે. હવે સૂઈ જા, એમ કહી ભીમને સૂવાડ્યો. અર્જુનજી આસપાસ તપાસ કરીને પાણી લાવ્યા, સીએ પાણી પીધું પણ ભૂખ કકડીને લાગી છે ભૂખ્યા રહેવાતું નથી. શું કરવું? કંઈ વનફળ મળે તે ખાઈએ પણ એટલામાં કયાંય વનફળ ન મળ્યાં, ત્યારે ધર્મરાજાએ કહ્યું-અજુન ! ભૂખ સહન થતી નથી. તારી વિદ્યાનું મરણ કરીને તે બધાને જમાડ. દેવાનુપ્રિય! અજુન પાસે વિદ્યા હતી. એમને ભૂખ તરસ વેઠવી ન પડત, પણ આ મહાનપુરૂષે પિતાની પાસેની શક્તિને જેમ તેમ કે જલદી ઉપયોગ કરતા નથી. પિતાનાથી જેટલું સહન થાય તેટલું કષ્ટ સહન કરે છે. ન છૂટકે તેને ઉપયોગ કરે છે. આ ગાઢ જંગલમાં બબ્બે દિવસ ભૂખ્યા ચાલ્યા ને હજુ ઘણું ચાલવાનું છે, તેથી અને વિદ્યાને ઉપગ કર્યો. એટલે તૈયાર રઈને ભાણું આવી ગયાં. બધાએ પેટ ભરીને ભેજન કર્યું. તેથી બધાના પગમાં ચેતન આવ્યું. જમ્યા બાદ ડીવાર આરામ કરીને ત્યાંથી આગળ ચાલ્યાં. ચાલતાં ચાલતાં સૂર્યાસ્ત થયે. પલંગમાં પિઢનાર કાંકરાની પથારીમાં બધાને સૂતેલાં જોઈ ભીમનું પીગળેલું હૃદય” -એ વન ખૂબ ભયંકર બિહામણું હતું. એ ભૂમિ પણ ભયભીત લાગતી હતી. ત્યાંના વૃક્ષો પણ રૌદ્ર આકૃતિવાળા હતા. ચારે બાજુથી સિંહ, વાઘ વિગેરે જંગલી પશુઓની ગર્જના સંભળાતી હતી. જેમ જેમ સમય વીતતે ગમે તેમ તેમ ઘોર અંધકાર વ્ય ગયે. હવે ચાલી શકાય તેમ ન હતું, એટલે આ વનમાં રાત્રિ વિતાવવાને નિર્ણય કર્યો. અને એક વૃક્ષ નીચે બેસી પંચ પરમેષ્ઠિનું સ્મરણ કર્યું. ત્યાર બાદ ભીમે કહ્યું મોટામાઈ! તમે બધા સૂઈ જાઓ. હું બધાની ચોકી કરીશ, ત્યારે અર્જુન અને ધર્મરાજાએ કહ્યું, ભાઈ! તું તે અમને બધાને ઉંચકીને ખૂબ ચાલે છે. તેથી તને ખૂબ થાક લાગે હશે માટે તું સૂઈ જા. ભીમે કહ્યું મને થાક નથી લાગે. તમે સૂઈ જાઓ. એમ કહીને બધાને સૂવાડી દીધા ને ભીમ ખડે પગે બધાની ચોકી કરવા લાગે. ખૂબ Page #719 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન થાકેલા હોવાથી બધા સૂઈ ગયા. બધાને ભૂમિ ઉપર સૂતેલા જોઈને ભીમનું વજ જેવું હૃદય પીગળી ગયું. તેના મનમાં કેવા વિચાર આવવા લાગ્યા ! હે કર્મરાજા! તે અમારી કેવી દશા કરી ? તને કંઈ શરમ ન આવી? જે યુધિષ્ઠિર છત્રપલંગમાં મખમલની તળાઈમાં સૂતાં હતાં તે આજે આ જંગલની ઉંચી નીચી ને કાંકરાવાળી જમીન પર પથ્થરનું ઓશીકું કરીને સૂતાં છે. જેમની આગળ નિત્ય નવા નાટક થતા હતા અને સંગીતનાં મધુર સૂર સંભળાતા હતાં, તેની પાસે આજે જંગલી પશુઓની કારમી ચીસે સંભળાય છે. જેમના શરીર ઉપર જ ચંદનનાં વિલેપન થતાં હતા, તેમના શરીર ઉપર મેલના થર જામ્યા છે. જે રેજ અંગ ઉપર નવા વચ્ચે પહેરતા હતા, તેમના શરીર ઉપર ફાટયાતૂટ્યા કપડાં છે. જે ધર્મરાજાના ચરણમાં મોટા મેટા રાજાએ નમતા હતા, તેમની પાસે આજે પિતાના કુટુંબ સિવાય કેઈ નથી. જે અર્જુન વિમાનમાં બેસીને વિદ્યાધરની માફક આકાશમાં ઉડતું હતું તે ગરીબ માણસની માફક જંગલમાં રઝળે છે. સદા સુખમય જીવન વીતાવનારા સહદેવ અને નકુળ ગરીબ મુસાફરની જેમ સુઈ રહ્યાં છે. પાંચ પાંચ પાંડેની માતા અને પાંડુરાજાની પત્ની આજે નિરાધાર બનીને જમીન ઉપર સૂતી છે. પાંચ પાંચ પતિની પત્ની પાંચાલી પણ એક ગરીબ ગાય જેવી થઈને કાંકરામાં સૂતી છે. જેના અંગ ઉપર કિંમતી રત્નના આભૂષણે શોભતા હતા. તેના અંગે એક પણ આભૂષણ નથી. અરેરે...આ ભીમ જે ભડવીર જીવતે ને જાગતે બેઠો હોય છતાં એના કુટુંબની આવી દશા? આ પ્રમાણે વિચાર કરતાં ભીમનું હૃદય ભરાઈ ગયું. તેની આંખમાં આંસુ ઉભરાઈ ગયા ને આંખે લાલચેળ બની ગઈ. આ પ્રમાણે ભીમ બધાને સૂતેલાં જેતે જાય છે ને ચારે તરફ ચેકી કરી રહ્યો છે. ત્યાં શું બનાવ બન્યા? બરાબર મધ્યરાત્રીને સમય થતાં જાણે પૃથ્વી ધમધમ થવા લાગી. ચારે તરફ વીજળી જેવા પ્રકાશના ઝબકારા થવા લાગ્યા. ડીવારમાં એક ભયંકર રાક્ષસી ત્યાં આવી પહોંચી. તે તાડ જેવી ઉંચી હતી તેની આંખે મેટી બિહામણી અને પીળી હતી. છરી જેવા જેના દાંત હતાં. સૂપડાં જેવાં કાન હતાં, બેસી ગયેલું ચપટું નાક હતું. આવી ભયાનક રાક્ષસી ભીમની સામે આવીને ઉભી રહી. તે આવી હતી ભીમને ડરાવવા પણ તેનું રૂપ જોઈને મુગ્ધ બની ગઈ. તેના પ્રત્યે મેહ જાગ્યા એટલે રાક્ષસીનું બિહામણું રૂપ બદલીને અપ્સરા જેવું સુંદર રૂપ બનાવી દીધું. ક્ષણ પહેલાં રૂપ જોઈને છાતી ફાટી જાય તેવું બિહામણું રૂપ હતું ને એટલી વારમાં આવું મનેહર રૂપ બનાવી દીધું. આ જોઈને ભીમને ખૂબ આશ્ચર્ય થયું. કાપો માણસ હેત તે ડરને માર્યો ભાગી જાત પણ ભીમે તે નીડરતાથી પૂછ્યું કે હે બાઈ ! તું કેણ છે ? અને આવી અંધારી રાત્રીમાં આવા ગાઢ જંગલમાં એકલી શા માટે આવી છે ? ત્યારે રાક્ષસીએ કહ્યું, હે નાથ ! તમે મને પ્રેમથી બેલા. મારે તિરસ્કાર ન કરે, તમારું રૂપ જોઈને હું શા-૮૫ Page #720 -------------------------------------------------------------------------- ________________ ૪ શાહ હસન તમાશમાં મુગ્ધ બની છું ને મેં મનથી નિર્ણય કર્યો છે કે તમારા સિવાય હું કોઈને પરણીશ નહિ. હું તમને મનથી વરી ચૂકી છું. હવે હું કોણ છું ને શા માટે આવી છું તે વાત રાક્ષસી ભીમને કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. આજે મહાન તપસ્વી પૂ. ગુલાબચંદજી મહારાજ સાહેબની પુણ્યતિથિ છે. તે મહાન પુરુષના જીવનમાંથી આપણે આત્મામાં લેવા જેવા ઘણુ ગુણે હતાં. (પૂ. મહાસતીજીએ મહાન ચારિત્રસંપન્ન તપસ્વી પૂ. ગુલાબચંદજી મહારાજની જીવનઝરમર એવી સુંદર રીતે રજુ કરી હતી કે સંભળનારના હૈયાં ડોલી ઉઠ્યાં હતાં).. વ્યાખ્યાન નં. ૮૬ ભાદરવા વદ ૧૨ ને રવિવાર તા. ૯-૧૦-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવંતે ભવ્ય છના હિત માટે હાકલ કરીને કહે છે કે હે આત્માઓ! અત્યાર સુધી કુગતિ રૂપી રાત્રિના ગાઢ અંધકારમાં ઘણું રખડયા. હવે મનુષ્યગતિ રૂપી પ્રભાત પ્રગટયું. અંધકાર નષ્ટ થયે ને પ્રકાશ પથરાયે. માટે સાચા માર્ગે આવી જાઓ. કયાં સુધી ભવમાં ભમશે? કઈ માણસ ઘેરથી કેઈ સ્થળે જવા માટે મોડો નીકળે. તેના મનમાં હતું કે ઉતાવળે ચાલીને સમયસર ધારેલા સ્થાને પહોંચી જઈશ, પણ અધવચ રાત્રિ પડી ગઈ. રાત્રિના ગાઢ અંધકારમાં તે ભૂલે પડયો. આમ તેમ ઘૂમવા લાગે. આમ કરતા રાત્રિ પૂરી થઈને પૃથ્વી ઉપર સૂર્યને પ્રકાશ પથરાયે, અને સામે સીધે માર્ગ દેખાવા લાગ્યો. છતાં તે માણસ સીધા માર્ગે ન ચાલતાં આડાઅવળા માર્ગે ચાલે તે તમે તેને કે કહેશે ? મૂખે ને? આ જવની પણ એવી જ દશા છે. રજની વીતી છે જાતિ વિકસી છે, વનમાં ન ઘૂમતે હે માનવી, કુગતિ મીટી છે ને મનુષ્ય ગતિ પામ્યું છે, તે કુપચે ના ભમતો હે માનવી મુગતિ એટલે રાત્રિ અને મનુષ્યગતિ એટલે પ્રભાતને પ્રકાશ. જ્ઞાની કહે છે કે નરક, તિર્યચ, નિશૈદ વિગેરે કુગતિ રૂપી રજની વીતી ગઈ. હવે મનુષ્ય ગતિ રૂપી ચેતિ પ્રગટ થઈ છે. તે હે ભવવનમાં ભૂલા પડેલા મુસાફીર ! હવે કુમાર્ગ છેડીને સન્માર્ગે આવી જા. આ સંસાર એક ગહન વન છે. તેમાં મોહને વશ થયેલા અજ્ઞાની જીવે ભૂલા પડી જાય છે. તેને સાચે માર્ગ સૂઝતું નથી, ત્યારે મહાનુપુરુષે ત્યાગની ટોચે ચઢીને તેમને પડકાર કરીને કહે છે કે જે તમારે તમારા આત્માની સાચી સંપત્તિ મેળવવી હોય તે અમારા માર્ગે આવી જાઓ, ને વિષયકષાયથી ભરેલા સંસારને ત્યાગ કરે. Page #721 -------------------------------------------------------------------------- ________________ શારદા દેશન ૨૦૧ આ માનવજન્મ પામીને પાપના ત્યાગ કરી ધમના રાગ કરો. ધમના રાગ કરવા માટે શુ કરવુ જોઈએ તે જાણા છે ? સ’સારના સ્વરૂપના વિચાર કરી તેની ક્ષય કરતા અને અસારતાના ખ્યાલ કરવો કે આ સંસારમાં ઋદ્ધિ, રસ, અને શાતા જીવને ખૂબ ગમે છે પણ શું એ આત્માની પેાતાની ચીજો છે ? શું એ સાથે આવનાર છે ? “ના” ઋદ્ધિ એ મારી ચીજ નથી પણ ઋદ્ધિને ત્યાગ કરવા એ મારી ચીજ છે. શાતાના રાગ કરવા તે મારી ચીજ નથી પણ શાતાના ત્યાગ કરવા તે મારી ચીજ છે. રસના સ્વાદ માણવો એ મારી ચીજ નથી પણ સ્વાદના ત્યાગ કરવા એ મારી ચીજ છે. આવી રીતે સંસાર સુખની રૂચી અંતરમાં ઉંડાણમાં ખૂંચી ગઈ છે તેને ઉખેડીને ધની રૂચી વાવવી જોઇએ. આપણા ચાલુ અધિકાર તેમનાથ ભગવાન દ્વારકા નગરીમાં પધાર્યા છે. કૃષ્ણ વાસુદેવ ત્રણત્રણ ખંડનું સ્વામીત્વ સંભાળતા હતાં છતાં ભગવાન પધાર્યાંના સમાચાર સાંભળી અધી જંજાળ છેડી દીધી ને ભગવાનનાં દર્શન કરવા જવા તૈયાર થયા. તેમણે ધર્મને પ્રધાન ગણ્યા ને સસારને ગૌણ માન્ય. કૃષ્ણવાસુદેવ અને ગજસુકુમાર એક શ્રેષ્ઠ હાથી ઉપર બેઠા. તેમના માથે સેવકોએ કારટ પુષ્પોની માળાઓથી યુક્ત શણુગારેલ છત્ર ધૈયું અને બીજા સેવકે ચામર વીંઝવા લાગ્યા. ખીજા સેવકે મહારાજાના જયજયકાર એલાવવા લાગ્યા. આવા જેના ઠાઠ હતા છતાં કૃષ્ણજીને નામ અભિમાન ન હતા. ભગવાનનાં દન કરવા જતાં એમ વિચાર કરવા લાગ્યા કે હું ગમે તેવા માટે વાસુદેવ ડાઉપણુ ભગવાન પાસે તે નાના જ છું, એમ નમ્ર બનીને જતાં હતાં. જ્યાં સુધી અહુ' ઓગળે નહિં, મમતા મરે નહિ ને વાસના વિરમે નહિ ત્યાં સુધી કલ્યાણ થાય નહિ. ખંધુએ ! જો કલ્યાણુ કરવુ' હાય તા સ` પ્રથમ અહુ ભાવને આગાળવા પડશે, જ્યાં સુધી અતું જાય નહિ ત્યાં સુધી અરિહંત થવાય નહિં. અહંભાવ એ પેટમાં જામેલા મળ જેવો જે આપણા પેટમાં મળ જામી ગયા હૈાય તે જ્યાં સુધી નીકળતાં નથી ત્યાં સુધી માથું દુઃખે, પિત્ત ઉછળે, વેામીટ થાય, પેટ ભારે લાગે પણ જ્યારે મળ નીકળી જાય છે ત્યારે બધું આપોઆપ મટી જાય છે તેમ જ્યાં સુધી અંતરમાં અભિમાન ભરેલા હૈાય છે ત્યાં સુધી જીવને ચેન પડતુ' નથી, અહંભાવ જીવનમાં ઈર્ષ્યા, નિંદા, દગા-પ્રપ ંચ વિગેરે અનેક અનર્થાં ઊભા કરે છે, અને અહંભાવ જીવનમાંથી ચાલ્યો જાય છે ત્યારે જીવનમાં અલૌકિક શાંતિ આવે છે. કૃષ્ણવાસુદેવ આવા મહાન ઋદ્ધિવંત હાવા છતાં અહુ ભાવના ત્યાગ કરી નમ્ર બનીને ભગવાનનાં દન કરવા માટે પોતાના ભવનમાંથી બહાર નીકળ્યા અને શ્રેષ્ઠ હાથી ઉપર બેઠા, અને “ વારાવ નીર્મળ્યું મોળો બલ્કિ નેમિલ પાચવવું વિચ્છમા સોમ થિં પાસરૂ ! ” દ્વારકા નગરીના મધ્ય ભાગમાંથી અરિહંત અરિષ્ટ ને મથાન ભગવાનનાં ચરણુવંદન કરવા માટે નીકળ્યા, કૃષ્ણ વાસુદેવની સાથે ઘણાં માણસે હતાં તેમજ બીજી ઘણું મોટું સૈન્ય હતું. મોટા પિરવારથી ઘેરાયેલા, હાથી પર્ બેઠેલા અને છત્ર ચામરથી Page #722 -------------------------------------------------------------------------- ________________ 攀四季 શાશ્ત્રા દેશન વીઆતાં કૃષ્ણ વાસુદેવ અને ગજસુકુમાર તારાઓની વચમાં ચંદ્ર સમાન શે।ભવા લાગ્યા. ભગવાનનાં દર્શને જતાં તેમના મુખ ઉપર અલૌકિક ઉલ્લાસ હતા. તેમના મુખ ઉપરના ઉલ્લાસ ને આનદ જોઇને પણ નગરજનોનાં મનમાં થયું કે અહે ! આપણા મહારાજાને પ્રભુના દર્શોને જવાનો કેટલેા ઉમંગ છે! તમને ધર્મના કાર્યોમાં આટલે આનંદ કે ઉમંગ આવે છે? તમે ઉપાશ્રયે આવતા હૈા અને તમારા દીકરાના લગ્નમાં જતા હા એ મને પ્રસંગના ઉત્સાહમાં ફરક ખરો કે નહિ ? મેલેા તા ખરા, કેમ જવાબ આપતાં નથી ! ઠીક, તમે નહિ ખેલેા પણ સમજો છે તે ખરા કે સંસાર જેટલા વહાલા છે તેટલા ધમ વહાલા નથી, જેને ધમ વહાલા હેાય તેને સંસારના કાર્ય માં આનંă ન હાય, એ તે સમજે આ સંસાર કે સંસારનાં સુખ, પૈસા, પત્ની, પુત્ર-પરિવાર, મને દુગાઁતિમાં જતા અટકાવશે નહિ, પણ મારા ધમ મને દુર્ગાંતિમાં જતાં અટકાવશે. કદાચ ધમ નું પાલન કરતાં કષ્ટ પડે પણ મક્કમ રહેશેા તા મહાન સુખ મળશે. હીરાને સરાણે ચઢવુ પડે છે, સેનાને અગ્નિમાં પડવુ પડે છે ત્યારે તેનાં મૂલ્ય અંકાય છે, માટે ધર્માંમાં મક્કમ રહેા. કસોટી આવે ત્યારે ઢીલા ન પડશે, કોઈ વખત જીવ ભૂલ કરે છે પણ જો ધર્મ પામેલા હશે તે “ઠેકાણે આવશે. એક વખતના પ્રસંગ છે. એક શ્રાવક ક્રમમાંયે ભાન ભૂલ્યો ને પરઔના પ્રેમમાં પડચો. પ્રેમમાં પડેલા માણસ પાગલ બની જાય છે. તે જે સ્ત્રીના પ્રેમમાં પડયો હતો તે સ્ત્રીએ કહ્યું કે મારે રાજાની રાણી જે હાર પહેરે છે તે જોઈ એ છે, ત્યારે શ્રાવકે કહ્યું એ રાણીના હાર કાંથી લાવુ' ? તુ' કહે તે એવા બીજો હાર ઘડાવી આપું, ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે ના, મારે તેા રાણીના જ હાર જોઈએ. હાર ન લાવી આપેા તે મારી પાસે ન આવશે.. માહાંધ અને વિષયાસક્ત અનેલે જીવ શું નથી કરતા ? વિષયાની આસક્તિ ભયંકર છે. આટલા માટે જ્ઞાની પુરૂષા કહે છે કે વિષયાથી વિરક્ત બનેલાં મુનિરાજો ભાગ્યવાન છે. પ્રાતઃસ્મરણીય છે. પેલા શ્રાવક ધર્મની શ્રદ્ધાવાળા હતા પણ એના પાપકમના ઉદયે ભાન ભૂલ્યે, ને પરીમાં આસક્ત બન્યા. તેથી સ્ત્રીની ઈચ્છા પૂર્ણ કરવા માટે રાજમહેલમાં જઈ મહારાણીના હાર ચારી લાવવાના તેણે નિય કર્યાં. મધરાત્રે મરણને માથે લઈને શ્રાવક રાજમહેલમાં ચારી કરવા ગયા, ત્યારે રાજા એના મુખ્ય મંત્રી સાથે એક રૂમમાં વાતચીત કરી રહ્યા હતાં કે આ સામેના ગામના રાજા આપણી હકૂમત નીચે હોવા છતાં એના દેવ, ગુરૂ અને ધર્મ સિવાય કોઈને નમતા નથી. પ્રધાનાદિ માણસેાએ રાજાને આ વાત કરી. તે સાંભળીને રાજાને ક્રોધ આવ્યા કે એટલા બધા અભિમાની છે? તો આપણે કાલે સવારે અચાનક જઈ ને તેના ગામને ફરતા ઘેરી નાંખીને તેની સાથે લડાઈ કરીને તેને નમાવવા. આ વાત નક્કી થઈ ગઈ. ખીજી ખાજી ચારી કરવા ગયેલ શ્રાવક માહમાં પડયો હતા, પણ તેના જીવનમાંથી ધમનું ખમીર Page #723 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૬૭૭ ગયું ન હતું. એનાં મનમાં થયું કે સ્ત્રીનું જે થવું હોય તે થાય. મને બેલાવે કે ન બોલાવે તેની મને પરવા નથી પણ મારા સ્વધમી બંધુ રાજા છેટી રીતે દંડાય તે મારાથી કેમ સહન થાય? એના ઉપર આ રાજા અચાનક લડાઈ કરે અને હું જાણવા છતાં એને ચેતાવું નહિ તે હું તેને સ્વધર્મી બંધુ શેને? જેના હૃદયમાં આવું ધર્મનું ચૈતન્ય ધબકતું હોય તે ઉભે રહે ખરો ? જેના પ્રેમમાં પાગલ બન્યું હતું તેને કહેવા કે તેની રજા લેવા જાય ખરે? ક્ષણને વિલંબ કર્યા વિના ગુપ્ત રીતે મહેલમાંથી બહાર નીકળે. પિતાને ઘેર આવી ઘેડા પર બેસીને સ્વધર્મી રાજાના દરબારમાં પહોંચે ને મહેલનાં દ્વાર ખખડાવ્યા. દ્વારપાળે પૂછ્યું, ભાઈ! તું કોણ છે ને અત્યારે કેમ આવ્યું છે? ત્યારે શ્રાવકે ગંભીરતાથી કહ્યું મારે રાજાનું અગત્યનું કામ છે. જલદી જગાડે. તરત દ્વારપાળે રાજાને જગાડડ્યા. એટલે શ્રાવક રાજા પાસે જઈને પ્રણામ કરીને ઉભો રહ્યો. રાજાએ પૂછ્યું. તમે કેણ છે? શ્રાવકે કહ્યું, હું તમારો સ્વયમી બંધુ છું. આવું સાંભળતાં રાજાએ બે હાથ જોડી શ્રાવકને નમસ્કાર કર્યા. આ રાજા સમકિતી હતા. તે પોતાના દેવ-ગુરૂ અને ધર્મ સિવાય કેઈને નમતા ન હતા. જેના તાબામાં રહેતા હતા તે રાજાને પણ નમતા ન હતા. તે રાજા સ્વધમીને નમ્યાં. અહીં અભિમાન કે અકડાઈ ન હતાં પણ ધર્મની ટેક હતી. રાજાએ પૂછયું કે અત્યારે રાતના એકાએક આપને આવવાનું કેમ બન્યું ? શ્રાવકે કહ્યું, આ મેટા રાજા આપને સમ્યક્ત્વની ટેકમાંથી ચલિત કરવા અને તેમના ચરણમાં તમને નમાવવા સવારે જ તમારા ગામ ઉપર હલે કરવાના છે. એવી મંત્રણા અત્યારે તેમના મહેલમાં ચાલી રહી છે. તેથી આપને સમાચાર આપવા આવ્યો છું. રાજાએ પૂછ્યું કે તમને આ વાતની ખબર કેવી રીતે પડી? શ્રાવકે કહ્યું, કે આપ મારા ઉચ્ચ કેટીના સ્વમીંબંધુ છે એટલે આપની સામે અસત્ય નહિ બેલું. હું પરસ્ત્રીમાં મેહાંધ બની તેની ઈચ્છા પૂર્ણ કરવા રાજમહેલમાં ચોરી કરવા ગયા હતા, ત્યાં મેં આ ગુપ્ત વાતચીત સાંભળીને ચોરી કરવી પડતી મૂકીને આપને સમાચાર આપવા માટે આવ્યો છું. આપ જેવા દઢ સમ્યકત્વધારી સ્વધર્મબંધુના દર્શન થતા મારે મેહાંધકાર ટળી ગયે. ધન્ય છે પ્રભુના શાસનને! જેમાં આપનાં જેવા પવિત્ર નરરત્ન વસે છે. બસ, હવે આપને જે તૈયારી કરવી હોય તે કરી લે. રાજાએ વાત સાંભળીને તરત પિતાના ગામના દરવાજા બંધ કરાવી દીધા અને તાબડતોબ બધી તૈયારી કરી લીધી. બંધુઓ ! સાંભળજે. શ્રાવકની કેવી સાધર્મિક ભક્તિ ! સાધર્મિક પ્રત્યે કેવું મમત્વ! મારા સાધર્મિક બંધુ ઉપર આવી આફત ! પ્રાણથી પણ અધિક વહાલી માનેલી પ્રિયાને માટે હાર લાવવાનું કાર્ય છેડી રાતેરાત સાધર્મિક રાજા પાસે આવ્યો ને રાજાને મોટી આફતમાંથી ઉગારી લીધું. એણે એક જ વિચાર કર્યો કે મારા સ્વધર્મી બંધુ માટે મારા જીવનનું સર્વસ્વ ફના કરવાનું ભાગ્ય મને કયાંથી મળે? Page #724 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન દેવાનુપ્રિયે ! શ્રાવક ભાનભૂલ્યું હતું પણ સ્વધમી દઢ સમ્ભવધારી રાજાની ભક્તિ કરતાં ઠેકાણે આવી ગયે, ને પરસ્ત્રીને ત્યાગ કર્યો, અને તેનામાં ધર્મનું ઝનૂન જાણ્યું તમે પણ ધર્મનું ઝનૂન પ્રગટાવે. કૃષ્ણ વાસુદેવ દઢ સમકિતી હતા. દેવ, ગુરૂ અને ધર્મ પ્રત્યે તેમની ખૂબ ભક્તિ હતી. સ્વયમી બંધુઓની સેવા કરવાને અવસર મળે તે પ્રેમથી વધાવી લેતા હતાં. આવા કૃષ્ણ મહારાજા હાથીના હોદે બેસીને દેવાધિદેવ નેમનાથ ભગવાનનાં દર્શને જઈ રહ્યાં છે. તે સમયે દ્વારકા નગરીના રાજમાર્ગમાં સખીઓની સાથે સેનાના દડાથી રમતી સેમિલ બ્રાહ્મણની પુત્રી સમાને કૃષ્ણ વાસુદેવે જોઈ. “સિત્તા સોમig તારિયા નવા ૨ લિપિ ” સમા એટલી બધી તેજસ્વી અને રૂપવંતી હતી કે તે સાદા વેશમાં ઉભી હોય તે પણ શોભી ઉઠતી હતી, ત્યારે આજે તે તેણે સુંદર વસ્ત્રો પહેર્યા છે, હીરાના દાગીના પહેર્યા છે. રૂપ, શણગાર અને તેની યુવાની પણ બરાબર ખીલી છે એટલે કઈ ઈન્દ્રની અપ્સરા જ ન હોય તેવી શોભતી હતી. સોમા તેની સખીઓની સાથે રમત રમવામાં મસ્ત હતી. આ રાજમાર્ગ ઉપરથી કેણ કયાં જાય છે તેમાં તેનું ધ્યાન ન હતું, પણ હાથી ઉપર બેસીને જતાં કૃષ્ણ વાસુદેવની દષ્ટિ તેના ઉપર પડી. માનું રૂપ, લાવણ્ય અને યૌવન જઈને કૃષ્ણ વાસુદેવને ખૂબ આશ્ચર્ય થયું કે અહો! આવી સૌંદર્યવાન પુત્રી કોણ હશે? આ બાલિકા જે કુંવારી હોય તે મારા લઘુ બાંધવને એગ્ય છે. કૃષ્ણજીને આ વિચાર કેમ આવ્યો ? ગજસુકુમાર માતાના ગર્ભમાં આવ્યા તે પહેલાં જ હરિણગમેલી દેવે તેમને કહ્યું હતું કે તમારે ના ભાઈ થશે પણ તે યુવાન થતાં દીક્ષા લેશે. તે જાણતાં હતાં પણ ભાઈ પ્રત્યેને મેહ છે એટલે માને જોઈને આ વિચાર આવે. સેમાનું રૂપ હતું સાથે તેનામાં બુદ્ધિ અને ગુણ પણ હતાં. ચતુર માણસ નેણ અને વેણ ઉપરથી મનુષ્યનું માપ કાઢે છે કે આ માણસ કે હશે, કૃષ્ણજી ચતુર હતાં. તેમની મુખાકૃતિ અને નેણ જેઈને પારખી ગયાં કે આ કન્યા રૂપ અને ગુણથી યુક્ત છે. તે બેલે છે તે મુખમાંથી જાણે અમી ઝરે છે. તેના મુખ ઉપર સૌમ્યતા દેખાય છે. માટે મારા ભાઈને ગ્ય છે. આ પ્રમાણે વિચાર કર્યો. “તા બં તે વાયુ શોર્ડવિચ પુણે સારુ, सहावित्ता एयं वयासी गच्छह णं तुब्भे देवाणुप्पिया! सोमिलं जाईता सोमं दारियं गेहह " કૃષ્ણ વાસુદેવ ખૂબ પ્રમાણિક હતા. નીતીથી રાજ્ય ચલાવતાં હતાં. એટલે એ વિચાર ન કર્યો કે કન્યાને પૂછી લઉં કે તું કુંવારી છું? કુંવારી હોય તે ઉપાડી લઈ જઈએ. એમ નહિ, પણ કૃણે પિતાના કૌટુંબિક પુરુષને બેલાવ્યા ને કહ્યું કે હે દેવાનુ પ્રિયે! તમે સેમિલ બ્રાહ્મણ પાસે જાઓ અને તેની પાસે આ કન્યાની યાચના કરે. કેટલી બધી પ્રમાણિક્તા છે. અને ત્રણ ખંડના અધિપતિ હોવા છતાં તેમની વાણીમાં કેટલે વિવેક છે! આગળના રાજાઓ કેઈને પણ તુંકારે બેલાવતા ન હતાં Page #725 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન પણું માનથી બેલાવતા હતાં. અહીં બધાએ સમજવું કે મધુરવાણી બોલવાથી બધાને પ્રેમ સંપાદન કરી શકાય છે. આપ જાણે છે કે જીભથી જગતને દુશ્મન પણ બનાવી શકાય છે ને દસ્ત પણ બનાવી શકાય છે. મીઠી વાણું સૌને સાકર જેવી લાગે છે, ને કડવી વાણી સેમલ જેવી લાગે છે. માખીઓ સાકર ઉપર જઈને બેસે છે પણ સેમલ ઉપર બેસતી નથી, તેમ જેની વાણીમાં મધુરતા છે તેની પાસે બધા પ્રેમથી જાય છે, તેનું કામ કરી આપે છે પણ જેની ભાષામાં કડવાશ છે તેમની પાસે કેઈને જવાનું મન થતું નથી. એની કડવી ભાષાથી માણસે ધ્રુજી ઉઠે છે. ઘણાં માણસને એ સ્વભાવ હોય છે કે વિના કારણે ગુસ્સે કર્યા કરતા હોય છે. એ બેલે તે પણ ઘરનાં ફફડી ઉઠે. એનાં બાળકે પણ ફફડતાં હોય છે. હેજ નુકશાન થાય તે પણ બાળક મા-બાપથી જેમ પારેવું બિલાડીને જોઈને ફફડે તેમ ફફડે છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. એક સુખી કુટુંબમાં નવ વર્ષની છોકરી હતી. આ છોકરીની માતા એવા કુર સ્વભાવની હતી કે નાની નજીવી ભૂલ કરે તે એની માતા ખૂબ માર મારતી હતી ને ગુસ્સે થઈ ગમે તેવા શબ્દો બેલતી એટલે છોકરી સદા એની માતાથી ફફડતી હતી. એક વખત લગ્નની સીઝન આવી એટલે છોકરીની માતાએ નવા નવા કપડા સીવડાવ્યા. છોકરી માટે પણ નવું ફોક સીવડાવ્યું હતું. એક દિવસ લગ્નમાં જવાનું હતું તેથી બેબીને નવું ફ્રોક પહેરાવીને લઈ ગયા. કઈ જગ્યાએ ખીલીમાં ભરાઈને બેબીનું ફોક ફાટી ગયું. એટલે છોકરી તે ધ્રુજવા લાગી. કારણ કે પાણીને ગ્લાસ ઢળાઈ જાય તે પણ માતા મારતી હતી તે પછી કોક ફાટે તે તે આવી જ બને ને! શું બાકી રહે ? રાત્રે લગ્નમાંથી ઘેર આવ્યા. બેબીના મનમાં થયું કે મારી મમ્મી ક્રોક ફાટેલું જેશે તે મને મારશે. તેના કરતાં હું કબાટમાંથી સોય લઈને છાનીમાની કોકને રફુ કરીને સાધી લઉં. આમ વિચાર કરી નીચે જઈને કબાટમાંથી બેબીએ બે સેય કાઢી પણ એ સોય બરાબર ન હતી એટલે તેણે તે બે સેય મેઢામાં મૂકીને દાંત નીચે દબાવીને બીજી સારી સેય શોધવા લાગી. ઘણુંને સીવતા સીવતા સેય મોઢામાં મૂકી દેવાની આદત હોય છે. આ તે નાની બાળકી હતી. એ બે સેયે દાંતમાં ભરાવીને રકું કરવા માટે સારી સેય શોધતી હતી. “ માની ધામાં ગભરાયેલી બેબી” -ત્યાં ઉપરથી એની માતાએ જોરથી બૂમ પાડી ક્યાં મરી ગઈ પાછી ? બૂમ એવી હતી કે જાણે વાંસામાં કેઈએ ધબ્બે માર્યો ન હોય! બેબી ધ્રુજી ઉઠી. બે સેયે દાંત નીચે દબાવી છે તે ખ્યાલ ન રહ્યો ને બેલી કે આ રહી બા. આટલું બોલતાં બે સેયે દાંતની વચ્ચેથી સીધી ગળામાં ઉતરી ગઈ. મારી બહેનો ! વિચાર કરજે. બાળક ઉપર બેટી ધાક રાખવાથી કેવું પરિણામ આવે છે! હા, બાળકો બેટા માર્ગે ન ચઢી જાય, રખડેલ ન બને તે માટે પૂરતી કાળજી અને ધાક રાખે, પણ નજીવી બાબતેમાં બાળકને બહુ સતાવવાથી તે ડરપોક બની જાય છે. માટે શાંતિથી સમજાવે પણ વાતવાતમાં ગુસ્સે ના કરે, ગુસ્સાભરી બૂમ પાડવામાં Page #726 -------------------------------------------------------------------------- ________________ શારદા દેશનું ધબ્બા જેટલું જોમ હાય છે. માતાની બૂમ સાંભળીને ોકરીના ગળામાં એ સાયા ઉતરી ગઈ. એટલે એનો જીવ ગભરાવા લાગ્યા. એના હાશકેશ ઉડવાની તૈયારી હતી પણ એની માતાને કયાં ખબર છે? કયાં ગઈ? કેમ જવાબ આપતી નથી ? આમ ખેલતી એની માતા નીચે ઉતરી તેા એખીની આંખમાંથી આંસુ પડતાં હતાં. ગળામાં ખચ્ચે સાયા છે છતાં પરાણે પરાણે ધીમે રહીને કહે છે. મા ! મને મારીશ નહિ હાં. મારુ ફ્રોક ફાટી ગયું છે. આમ કરગરવા લાગી. તે પણ એની માતાએ કહ્યુ-મૂઈ! આ શું કર્યું? આમ ખાલી ખરી પણ છેકરીની સ્થિતિ ગંભીર જોઈ ને ગભરાઈ ગઈ. હવે તેા ગળામાં ખૂંચી ગયેલી સામેથી શ્વાસનળીમાં કાણું પડયું એટલે ટીપે ટીપે લોહી બહાર આવવા લાગ્યું. એની મા સમજી ગઈ કે છેકરી મારી બીકે ક્રોક સાંધવા જતાં સાય ગળી ગઈ લાગે છે. ગળામાં જોયું તેા ઉડે સાચા દેખાતી હતી. 4 બેબીનુ... શું થશે ? ':–એની માતાએ ખૂમ પાડી કે દોડા, દોડા, એખી સોય ગળી ગઈ છે. એટલે તરત આડોશીપાડોશી દોડી આવ્યા, અને શું થયું? કેવી રીતે સાય ગળી ગઈ? આવા અનેક પ્રશ્નો કરવા લાગ્યા. કોઈ એમ ખોલવા લાગ્યાં કે ખાળકો ઉપર બહુ ધાક રાખીએ તો આવું પરિણામ આવે ત્યારે કોઈ કહે છે કે પહેલેથી જ મા-બાપે ખાળકાનુ ધ્યાન રાખવુ જોઈ એ, પણ હવે એક મિનિટના વિલંબ કરાય તેમ નથી. કેસ ગંભીર થતા જતા હતા. બેભાન બની ગયેલી એમીને મેાટરમાં નાંખીને તેના મા-બાપ ડોકટરને ત્યાં લઈ ગયા. તેમના ફેમીલી ડોકટર સારા અનુભવી હતા. તેમણે એખીને જોઈ ને કહ્યું, કેસ ગંભીર છે. આમાં મારુ કામ નહિ. આને મેટી હોસ્પિતાલમાં લઈ જાઓ. ખીજા ડૉકટરને ત્યાં ગયા તેા તેણે કહ્યુ કે હું અત્યારે હાસ્પિતાલમાં નહિ આવું. સવારે આવજો. ત્યાંથી ત્રીજી સારા ડૉકટરને ત્યાં ગયા. તેણે કેસ જોઈ ને કહી દીધું કે આવા ફેસ મેં કદી જોયા નથી. હું હાથમાં નહિ લ", બીજા માટા ડોકટરને બતાવેા. ઘણી વખત આવું બને છે કે મા-બાપનો એકનો એક કલૈયા કુંવર જેવા છોકરી બિમાર થઈ ગયા હાય ને એના મા-બાપ ડોકટરને ખાળા પાથરતાં હોય, કાલાવાલા કરતા હોય કે સાહેબ ! જલ્દી ચાલેા. મારા દીકરાની આ સ્થિતિ છે, પણ ડોકટરને હિસાબમાં ન હોય. હમણાં આવું છું, કલાક પછી આવુ' છું. એ જાય ત્યાં તે પેલાના પ્રાણ ચાલ્યા જાય. આવુ ખની જાય છે. જ્યાં પૈસા મળે ત્યાં ડોકટરો વહેલા દોડે છે. તે જ્યારે ભણતાં હોય ત્યારે એમ કહે છે કે અમે ભણીગણીને માનવસેવા કરીશુ. આ સેવા કળ્યાં ગઈ ? મા એખીના મા-બાપ ઘણાં ડોકટરને ત્યાં ફરી વળ્યા પણ કોઇ કેસ હાથમાં લેતું નથી. ખીજી તરફ સાથે ગળામાં વધુ ખૂ'ચતી જાય છે. મેઢામાંથી લેહીનાં ટીપા પડે છે મૈં પ્રેમીના જીવ મૂ ́ઝાય છે. હવે શું કરવું? અડધી રાત વીતી ગઈ છે. હવે કયાં જવું? એક તરફ એમીની ચીસા સસ્તંભળાય છે ને બીજી તરફ કોઈ જગ્યાએ લગ્ન હોવાથી Page #727 -------------------------------------------------------------------------- ________________ દર્શન ટા શરણાઈનાં સુર સંભળાતા હતા. એક યુવાન ડૉકટરના લગ્ન હતા. લગ્નનું મુહૂર્ત અઢી વાગ્યાનું હતું. ડૉકટરનું નમ વામનરાવ હતુ, પણ તેનું દિલ વિરાટ હતું. તેમને પીઠી ચાળી, નવરાવી, સારા સ્વાંગ સજાવી તૈયાર કર્યાં. વરરાજા તૈયાર થઈ ગયા. એટલે મેઢામાં પાનનું મીઠું આપી હાથમાં શ્રીફળ આપ્યું ને શણગારેલા ઘેાડા ઉપર ચઢવા માટે જાય છે. ત્યાં કોઇએ સમાચાર આપ્યાં કે એક નાની છેકરીના ગળામાં સાય ભોંકાઈ ગઈ છે ને કેસ બહુ ગંભીર છે. વરરાજા ઘેાડે ચઢતા હતા ને મંગલ વાજા વાગતાં હતાં. આટલા અવાજમાં પણ ડોકટરે સાંભળ્યુ. એટલે પૂછ્યું કે કયાં છે એ છેકરી ? વામનરાવ પરણવાનું છાડીને છેકરીને બચાવવા તૈયાર થયા. તેમણે કહ્યું-છેકરીને અહી લઇ આવેા. છેકરીને મેટરમાં લાવવામાં આવી. શારદા દેશ લગ્નની ઘડી જતી કરી પ્રાણ બચાવવા ગયેલા ડૉક્ટર –મધુએ ! સાંભળજો. આ ડાકટર કેવા હશે ! ડોકટરે હાથમાં રહેલું શ્રીફળ બીજાના હાથમાં આપ્યુ ને દોડીને છેકરી પાસે ગયા. જોઈને મેલી ચા. કેસ ગંભીર છે. જલ્દી હાસ્પિતાલમાં લઇ લે. હુ' આવુ છુ. એક ઘડી વિલંબ કરાય તેમ નથી. આ સમયે લગ્નની વિધિ કરનાર ગાર મહારાજે કહ્યું કે હાથમાં લીધેલું શ્રીફળ મૂકીને ખીજે જવુ તે અપશુકન કહેવાય, અને લગ્નનું શુભ મુહૂત વીતી જશે. ડોકટરે કહ્યુ` કે કરીના પ્રાણ મચી જશે તે એથી સારું બીજું મંગલ મુહૂત કયું? હું હમણાં જ એપરેશન કરીને આવુ છું. એના માતાપિતાએ પણ કહ્યું. બેટા ! પીઢીભર્યાં કયાં જાય છે ? તારા સિવાય ગામમાં ખીજા ઘણાં ડેાકટરો છે. વામનરાવે માતા પિતાને કહ્યું-તમે ખીજાની વાત ન કરો. હુ. ડોકટર ખરા કે નહિ ? અને આ કેસ ખીજે મેાકલાય તેવા નથી, અને મને શ્રદ્ધા છે કે કેસ મચી જશે. એમ કહી ડોકટર વરરાજાના પેાશાકમાં જ હાસ્પિતાલમાં પહોંચ્યા અને સીસ્ટરને કહ્યું–ઓપરેશનની તૈયારી કરે. ડોકટરે વરરાજાનો પોશાક ઉતારીને કોટ પહેરી લીધે. એપરેશન માટે તૈયારી થઈ ગઈ. આપરેશન નાનુ હતુ. પણ જોખમી હતુ. કારણ કે બંને સાથેા શ્વાસ નળીમાં ખૂંચી ગઈ હતી, પણ દેખાતી હતી એટલે ડોકટરે ગળાના ભાગ મહેરા કરી શ્રદ્ધાપૂર્વક સ્વસ્થતાથી આપરેશન કરીને સાચા બહાર કાઢી. બે કલાક કામ ચાલ્યું. બધું કામ પતાવી ડોકટર આનંદભેર આપરેશન થીએટરની બહાર આવ્યા અને કરીના મા-બાપને કહ્યું. ચિંતા ન કરો. એખી મચી ગઈ છે. એમ કહી ડોકટરે બધાને એ સાચા બતાવી. ડૉકટર ખીજા નાના ડોકટરો અને સીસ્ટરોને સૂચના આપીને જલ્દી ઘેર પહોંચ્યા. માતા–પિતાને પગે લાગી હાથમાં શ્રીફળ લઈ ઘેાડે બેસીને પરણવા માટે ગયા. અઢી કલાક પરણવા જવાનું મોડું થયું પણ કેસ ખચી ગયા તેથી ડોકટરના હૃદયમાં અનેરા ઉત્સાહ હતા. તેણે ખધાને કહ્યું, માડુ થયુ' ને મુર્હુત વીતી ગયું તેની ચિ'તા ન કરો. શા-૮૬ Page #728 -------------------------------------------------------------------------- ________________ tek શારદા દુ'ન સાચું મુર્હુત આ જ છે. કોઈ છેકરીના ગળામાં સાય ભોંકાઈ ગઈ હોય, તેના પ્રાણ જતાં હાય પરણવા જવું તે ડૉકટરને શોભે ? ડૉકટર થઈને જો સેવા ન કરું તા મારા ડોકટરપણામાં ધૂળ પડી. આ ડાકટર કેવા પરગજુ હશે! પરણવાનુ' છેડીને આપરેશન કરી છેકરીને બચાવી પણવા ગયા. લેકે તેની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. આજે આવા સેવાભાવી ડાકટર ભાગ્યે જ જોવા મળે છે. સોય સાંધવાનું કામ કરે છે, રડુ કરે છે, પગમાં કાંટા વાગે તે ણુ સોયથી કાઢી શકાય છે. સેાય એ માનવને ઘણી ઉપયાગી ચીજ છે પણ જો તે ગળામાં પેસી જાય તે મેટી મુશ્કેલીમાં મૂકી દે છે તેમ, જો માનવીની જીભમાં મીઠાશ હાય તેા એ શત્રુને પણુ મિત્ર બનાવી શકે છે. કુસંપ હોય ત્યાં સંપ કરાવી દે છે. શાકમય વાતાવરણને આનંદમય બનાવી દે છે. છોકરીની માતાની જીભમાં કડવાશ ને વાણીમાં ક્રૂરતા હતી છેકરી તેા ડરની મારી સાય માંમાં છે તે વાત ભૂલી ગઈ ને જોખમમાં મૂકાઈ ગઇ, માટે વાણીમાં વિવેક રાખા, કાઈ ને તોછડાઈથી ખેલાવશે નહિ ને જીભમાં મીઠાશ રાખજો, કૃષ્ણ વાસુદેવ ત્રણ ત્રણ ખંડના અધિપતિ હોવા છતાં પોતાના નાકરીને પણ કેટલા પ્રેમથી હે દેવાનુપ્રિયા ! એમ કહીને એલાવતા. સોમાનુ અદ્ભૂત રૂપ જોઈને આશ્ચય ચક્તિ થયેલા કૃષ્ણ વાસુદેવે કહ્યું, હૈ દેવાનુપ્રિયેા ! તમે સામિલ બ્રાહ્મણને ત્યાં જાએ અને જો સામા કુવારી હોય તે મારા ભાઈ ગજસુકુમાલ માટે તેની માંગણી કરી, હવે તે માણસા સૌમિલ બ્રાહ્મણને ત્યાં જશે ને શું ખનશે તેના ભાવ અવસરે, ચરિત્ર ઃ ગાઢ જં ગલમાં ભીમના રૂપ પાછળ પાગલ બનેલી હિટ ખાઃધર્મરાજા, અર્જુન, સહદેવ, નકુળ, કુંતાજી, દ્રૌપદી બધા ઘેાર જંગલમાં ભૂમિ ઉપર હાથનુ એશીકું કરીને સૂતાં છે ને ભીમ ખડે પગે ચાકી કરે છે. આ સમયે એક રાક્ષસી ભીમ પાસે ધમપછાડા કરતી આવી પણ ભીમનુ રૂપ જોઈને મેહ પામી ગઈ અને તેનુ રૂપ બદલીને ભીમને પેાતાની સાથે લગ્ન કરવા માટે વિનંતી કરવા લાગી, ત્યારે ભીમે કહ્યું હું તે પરણેલા છુ, પણ તુ' કાણુ છે ને અત્યારે રાત્રીના સમયે આવા ગાઢ જંગલમાં એકલી કેમ ફરે છે તે મને કહે, ત્યારે તે સુંદર સ્રી કહે છે કે હું પ્રભાવશાળી પુરૂષ ! આ વનમાં એક હિડંખ નામના રાક્ષસ રહે છે. તેના નામ ઉપરથી આ જંગલનું' નામ હિંડ`ખવન પડેલુ છે. આ રસ્તેથી કેઈ માણસ જીવતા પાળે જઈ શકતા નથી. મારો ભાઈ હિડંખ રાક્ષસ બધાને મારીને ખાઈ જાય છે. હું તે રાક્ષસની બહેન હિડંબા છું. હું ને મારા ભાઈ અમે અને આ વનમાં રહીએ છીએ. આમ તે અમે રાક્ષસ નથી. વિદ્યાધર છીએ પણ મારા ભાઈને રાક્ષસી વિદ્યા સાધવાના કોડ જાગ્યા, અને તેણે રાક્ષસી વિદ્યા સાધી. એટલે લેાકે તેને રાક્ષસ કહેવા લાગ્યા, અને એ રાક્ષસવૃત્તિથી જ આ વનમાં રહે છે. હું કુંવારી છું અને અમારા વિદ્યાધરનાં કુળના ક્રમ પ્રમાણે બધી વિદ્યા પણ જાણુ Page #729 -------------------------------------------------------------------------- ________________ શાઢા દર્શન છું. મારા ભાઈ એ મને કહ્યું, બહેન ! મને માણસના માંસની ગંધ આવે છે ને મને બહુ ભૂખ લાગી છે તે તું તપાસ કરીને મને કહેવા આવ. જેથી હું મારી ક્ષુધા મટાડી શકે. એટલે હું તપાસ કરતી અહીં આવી પહોંચી છું. આ બધાને સૂતેલા જોયા અને તમને ફરતા જોયા પણ કામદેવ જેવા આપને જોઈ મારા ભાઈના આદેશને હું ભૂલી ગઈ છું. હું નહિ જાઉં એટલે મારે ભાઈ ધમપછાડા કરતે અહીં આવી પહોંચશે. તે એના આવતાં પહેલાં આપ મારી સાથે લગ્ન કરી મને આપની પ્રિયતમા બનાવો. આમ તે રાક્ષસી બનીને આવી હતી પણ જેના પ્રત્યે પ્રેમ જાગે છે તેને જોઈ રાક્ષસનું હદય માનવ જેવું બની જાય છે તેની આજે મને ખાત્રી થઈ છે. માટે આપ મારે સ્વીકાર કરે. હિડંબાની વાત સાંભળીને ભીમે કહ્યું, હે ભદ્રે ! તને મારા પ્રત્યે પ્રેમ છે તેમાં ના નથી અને તારા જેવી પત્ની કઈ પુણ્યવાન પુરૂષને પ્રાપ્ત થાય છે પણ હું તને પરણી શકું તેમ નથી. તેનું કારણ શું છે તે સાંભળ. બાંધવ મુઝ પ્યારે, યે વૃદ્ધા મુઝ માંય, યહ પત્ની હૈ મેરી દ્રૌપદી, ઈસ સમ ઔર હૈ નાથ હે શ્રોતા આ સામે સૂતાં છે તેમાં એક મારા મોટાભાઈ છે ને ત્રણ ભાઈ મારાથી નાના છે. આ વૃદ્ધા મારી માતા છે ને તેની બાજુમાં જે સૂતી છે તે અમારી (પાંચ ભાઈઓની). પત્ની છે, એનાથી અમે પાંચે ભાઈ ઓ ખૂબ સુખી છીએ એટલે હવે બીજી પત્નીની મારે જરૂર નથી. કલ્પવૃક્ષ જેવી પવિત્ર પત્ની હોય પછી બીજી પત્નીની શું જરૂર? મારે તારી સાથે લગ્ન કરવા નથી, ત્યારે હિડંબાએ નિરાશ થઈને કહ્યું, તમે મને પરણે ય ન પરણે તે તમારી મરજીની વાત છે. છતાં આ દાસીની એક અરજી સાંભળજો કે મેં આપને મારા મનથી પતિ તરીકે સ્વીકારી લીધા છે, જે આપ મારે સ્વીકાર નહિ કરે તે હું કઈપણ રીતે મારા પ્રાણ ત્યાગ કરીશ પણ બીજે નહિ પરણું. ભીમે કહ્યું, તું ગમે તેમ કર પણ એ વાત બનવી અશક્ય છે, ત્યારે હિડંબાએ કહ્યું, આપ મારે સ્વીકાર ન કરે તે કંઈ નહિ પણ મારી પાસે ચાક્ષુસી અને ઉદ્યોતની એ બે વિદ્યાઓ છે તે આપને ઘણી ઉપયોગી થશે, તે હું આપને એ વિદ્યા શીખવાડું. આપ તેને સ્વીકાર કરે, પછી જ્યારે આપની ઈચ્છા થાય ત્યારે મારે સ્વીકાર કરજે. મારી સાથે લગ્ન કરવામાં આપને લાભ છે. હમણાં મારે ભાઈ આ સમજે. જે આપે મારી સાથે લગ્ન કર્યા હશે તે આપને કોઈ જાતને ડર નહિ રહે. પ્રલોભનમાં ન લલચાતાં ભીમે હિડંબા સામે કરેલ પડકાર-ભીમે કહ્યું કે તું મને તારા ભાઈથી બચવા માટે તારી સાથે લગ્ન કરવાનું પ્રલેભન આપે છે પણ વીરપુરૂષે માટે એવા પ્રલોભનમાં પડવું તે લજજાસ્પદ છે. તારી ઈચ્છાથી તું વિદ્યા આપે તે સ્વીકાર કરવા તૈયાર છું પણ તારી સાથે લગ્ન કરવાના કે તારા ભાઈથી બચવાના પ્રભનથી મારે વિદ્યા જેતી નથી. હિડંબાએ કહ્યું આપને પ્રેમથી વિદ્યા આપું છું. Page #730 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન એમ કહીને તેણે ભીમને ચાક્ષસી અને ઉદ્યોતની વિદ્યાઓ શીખવાડી. એટલે ભીમે તરત તેને અજમાશ કર્યો તે ઘોર અંધકારમાં તેને પ્રકાશ પ્રકાશ દેખાવા લાગ્યું. ભીમને વિદ્યા મળવાથી ખૂબ આનંદ થયે. હિડંબને ઉછળેલ કેધ” –હિડંબાને ગયા ઘણીવાર થઈ પણ પાછી ન આવી એટલે તેને ભાઈ હિડંબ રાક્ષસ ધરતી ધ્રુજાવતે, અટ્ટહાસ્ય કરતે ત્યાં આવ્યો ને હિડંબાને સુંદર રૂપ ધારણ કરી ભીમની સાથે પ્રેમથી વાત કરતી જોઈને સમજી ગયે કે નકકી તે આ પુરૂષના પ્રેમમાં પડી ગઈ લાગે છે. માટે પહેલાં તેને મારી નાંખીને પછી એના પ્રેમીને મારી નાખું. કેધથી તેની આંખ લાલચેળ કરી, ભ્રકુટી ચઢાવી, બિહામણું રૂપ ધરીને કહે છે કે પાપણી ! હે કુળબંપણ હિડંબા ! મેં તને શું કરવા મેકલી હતી ને તું શું કરી રહી છે? હું ત્રણ ત્રણ દિવસથી ભૂખ્યો છું તેથી તેને શિકારની ખેજ કરવા મેકલી, ત્યારે તું તે એના પ્રેમમાં પડીને મને ખબર આપવા પણ ન આવી. તેના પ્રેમમાં તું ભાઈને ભૂલી ગઈ! બસ, હવે તને પહેલી મારીને ખાઈ જાઉં પછી એ પુરૂષને મારુ, એમ કહીને હિડંબાને મારવા માટે તેના ભાઈએ હાથ ઉંચે કર્યો એટલે ભીમે કહ્યું. તે ' નીચ ! તું તારી નિર્દોષ બહેનને શા માટે મારે છે? એને મારતાં પહેલાં મને તે લાગે છે કે તારું મોત આવ્યું છે. હું મારી સામે સ્ત્રીની હત્યા થતી સહન નહિ કરી શકું, ત્યારે હિડંબે કહ્યું કે જે તારામાં જેમ હોય તે મારી સામે લડવા તૈયાર થઈ જા. ભીમે કહ્યું કે તું હાથમાં શસ્ત્ર ધારણ કર, હું પાંડુપુત્ર ભીમ છું. પાંડે કદી શસ્ત્રરહિત માણસે ઉપર પ્રહાર કરતા નથી. અમે ન્યાયથી લડવાવાળા છીએ. - “ભીમ અને હિડંબનું ભયંકર યુદ્ધ”:-ભીમની વાત સાંભળીને હિડંબે એક વૃક્ષ મૂળમાંથી ઉખાડીને હાથમાં લીધું ત્યારે ભીમે પણ એક વૃક્ષ ઉપાડ્યું, અને પિતાના ભાઇઓ, માતા, પત્ની બધા થાક્યા પાક્યા ઊંઘી ગયા છે તે જાગી ન જાય તે માટે મૌન રહીને રાક્ષસ સામે લડવા લાગે. રાક્ષસે ભીમ ઉપર જેરથી પ્રહાર કર્યો એટલે ભીમ મૂછી ખાઈને પડી ગયે, પણ તરત જ ભાનમાં આવતાં ભીમે જોરથી રાક્ષસ ઉપર પ્રહાર કર્યો. એટલે તે બેભાન થઈને પડ્યો, એમ ત્રણ-ચાર વખત બન્યું. એક વખત ભીમે ગુસ્સે થઈને રાક્ષસને ફટકાર્યો એટલે બેભાન થઈને ભૂમિ ઉપર પડ્યો. ઘેડીવારે ભાનમાં આવતાં રાક્ષસે ભીમ ઉપર ક્રોધે ભરાઈને મેરી ગર્જના કરીને ભીમ ઉપર પ્રહાર કર્યો એટલે ભીમ નીચે પડી ગયે ને બેભાન બની ગયે. આ બધે અવાજ સાંભળીને યુધિષ્ઠિર વિગેરે સૂતેલા જાગી ગયા તે ભીમને ભૂમિ ઉપર પડે છે. સામે બિહામણે રાક્ષસ જે ને તેની પાસે એક સુંદર સ્ત્રી ઉભેલી જોઈ. તેને પૂછયું કે આ બધું શું છે? એટલે હિડંબાએ બધી વાત કરી. કુંતામાતા, યુધિષ્ઠિર બધા દેડીને ભીમ પાસે ગયા. કુંતાજીએ ભીમનું માથું ખેળામાં લીધું. યુધિષ્ઠિર, અર્જુનજી બધા પવન નાખવા લાગ્યા, અને કુંતાજી પુત્રની Page #731 -------------------------------------------------------------------------- ________________ શિાતા શબ આ દશા જોઈ કાળે કલ્પાંત કરવા લાગ્યા. અરેરે....કેવા કર્મઉદયમાં આવ્યા. આ વગડામાં પણ અમને સુખે રહેવા દેતા નથી. કંઈને કંઈ વિનો આવે છે. બેટા ભીમ! તું તે અમારા બધાનું રક્ષણ કરનાર છે. ઉઠ, ઉભે થા. તારા વિના અમારું રક્ષણ કણ કરશે! એમ બોલીને કુંતામાતા અને દ્રૌપદી ખૂબ રડવા લાગ્યા. ધર્મરાજા, અર્જુન બધા ભીમને પવન નાંખવા લાગ્યા, પાણી છાંટવા લાગ્યા, ને કુંતાજી તથા દ્રૌપદીને છાના રાખવા હિંમત આપે છે. હવે ભીમ ભાનમાં આવશે ને પછી શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૮૭ ભાદરવા વદ અમાસ ને બુધવાર તા. ૧૨-૧૦-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! રાગ દ્વેષના વિજેતા, મોક્ષ માગના પ્રણેતા, પરમાર્થદશી, રૅલેક્ય પ્રકાશક વિતરાગ ભગવંતે એ જગતના છના કલ્યાણને માટે અમૂલ્ય સિદ્ધાંત પ્રરૂપ્યા. આપણે ગજસુકુમારને અધિકાર ચાલે છે. તેમનું રૂપ, યૌવન, બુદ્ધિ વિગેરે જેઈને કૃષ્ણના મનમાં થયું કે આ કન્યા મારા નાના ભાઈને ગ્ય છે. એમ વિચાર કરીને આજ્ઞા કરી કે હે દેવાનુપ્રિયે ! તમે સેમિલ બ્રાહ્મણને ત્યાં જાઓ. અને તેની પાસે જઈને એમ કહો કે જે આ તમારી પુત્રી કુંવારી હોય તે કૃષ્ણ વાસુદેવ એમના નાના ભાઈ ગજસુકુમાર સાથે તેને પરણાવવા ઈચ્છે છે. આ પ્રમાણે તમે જઈને કહે અને જે તે રાજીખુશીથી હા પાડે તે “સોમં રારિ છે, જેફિન્ના નૈતિક વિવદ, તા: ઘણા ચણરુમીસ્ટ માંથી અવિરત ” તેની પુત્રી સમાને લઈને કન્યાઓના અંતઃપુરમાં પહોંચાડો. આ સેમાં કન્યા ગજસુકુમારની ભાર્યા થશે. આ પ્રમાણે કહ્યું. કૃષ્ણ વાસુદેવની આજ્ઞા પ્રમાણે તે રાજસેવક સેમિલ બ્રાહ્મણની પાસે ગયા, અને તેની પાસે તેની પુત્રી સમાની યાચના કરી, પોતાની પુત્રીનું કૃષ્ણ વાસુદેવ તરફથી ગજસુકુમાર માટે માંગુ થવાથી બ્રાહ્મણ ખુશ થયે, અને પ્રસન્ન ચિત્તે તે કન્યાને તે રાજપુરૂષોને સેંપી દીધી અને તેમણે તે કન્યાને કૃષ્ણ વાસુદેવના કન્યાના અંતઃપુરમાં રાખી. આમ બનવાથી સોમિલ બ્રાહ્મણને આનંદ થયે. કારણ કે પિતે ખૂબ ધનવાન હતા, એકની એક દીકરી હતી, અને પુત્રી પણ ખૂબ હોંશિયાર અને ૬૪ કળામાં પ્રવીણ હતી. રૂપમાં પણ અનુપમ હતી. એટલે તેને માટે યોગ્ય મુરતીઓ તે શોધવાનું હતું. ત્યાં સામેથી માંગુ આવ્યું એટલે શા માટે ભૂલે? આજે તમે પણ દીકરા માટે કેવી કન્યા પસંદ કરશે? કેટલી વસ્તુઓ જુએ છે? A (એ) એઈઝ. ઉંમર કેટલી છે? મેટી તે નથી ને? તંદુરસ્ત છે ને? B (બી) બ્યુટીકુલ કેવી સૌંદર્યવાન છે? નમણી-દેખાવડી બરાબર છે ને? C (સી) કેરેકટર, ચારિત્રમાં કેવી છે? તેની ચાલચલગત કેવી છે? D (ડી) Page #732 -------------------------------------------------------------------------- ________________ set શાખા ન યુટી. તેની ફરજો અદા કરવામાં ખરાખર છે ને! E (ઇ) એજ્યુકેશન. કેટલ' ભણેલી છે ? કઈ સાલમાં કેટલા ટકા માટે પાસ થઈ છે? F (એફ) ફેમિલી. તે ટેકરીનું કુટુંબ કેવુ' ખાનદાન છે? આટલું અધુ જુએ ત્યારે કન્યાને પાસ કરી છે. આ બધુ જોવા માટે તમે જાતે તપાસ કરો ા ને તમારા સગા સબંધી મારફત તપાસ કરાવે છે. પછી તમારું મન ઠરે તા જ તમે કન્યા પસંદ કરીને દીકરાની સાથે પરણાવા છે. આ કૃષ્ણ વાસુદેવે તા કન્યાની મુખાકૃતિ જોઈ. તેના નેણુ, વેણુ અને ચાલ ઉપરથી બધુ અનુમાન કરી લીધું', ને માણસાને તેને ઘેર મેાકલ્યાં પાતે એનુ ઘર જોવા પણ્ ગયા નથી. સોમિલ બ્રાહ્મણે ખુશ થઈને પાતાની વહાલસેાયી પુત્રી સામાને રાજપુરૂષાને સોંપી અને તેમણે તેને કૃષ્ણ મહારાજાની આજ્ઞા પ્રમાણે કન્યાઓના અંત:પુરમાં રાખી. “ कण्हे वासुदेवे बारावईए नयरीए मज्झंमज्झेणं णिग्गच्छइ णिग्गच्छित्ता जेणेव सहस्संबवणे સુજ્ઞાળે નાવ પન્નુવાસફ્ ।'' ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ દ્વારકા નગરીની વચ્ચેાવચ થઈને સહસ્રમ્રવન ઉદ્યાનમાં જ્યાં અર્હુત ભગવાન અરિષ્ટનેમિ બિરાજમાન હતા તે તરફ ચાલ્યા. ભગવાનના દર્શન કરવાના તલસાટ છે કે જલ્દી જાઉં. જેમ જેમ ભગવાનના સમેાસરણની નજીક જતા જાય છે તેમ તેમ તેમની ઉત્કૃષ્ટ ભાવનાનો વેગ વધતા જાય છે. તમને આવા તલસાટ જાગ્યા છે? તમને શેનો તલસાટ છે ? પૈસા મેળવવાનો. કેમ સાચી વાત છે ને? તમને ખબર પડે કે ગામમાં સત પધાર્યાં છે પણ ખીજી માજી દીકરી સમાચાર લઈને આવ્યા કે મેટા વહેપારી આવ્યા છે. મેલા,કચાં વહેલા ઉપડશે! ? દર્શન કરવા કે વહેપારીને મળવા ? વિચાર કરજો કે વહેપારીને મળવા જવામાં કમાણી ભાગ્યને આધીન છે પણ સાધુના દર્શન કરવાથી તા લાભ જરૂર થશે. કંઈક જીવા ગામમાં સંત મિરાજવા છતાં પણ લાભ લેતા નથી. આવા જીવા કયારે જાગશે ? જો નહિ જાગે તેા તેની શુ દશા થાય છે તે ન્યાય આપીને સમજાવું, એક શેઠના ઘરમાં ચાર ચારી કરવા આવ્યા. મકાનની પાછળના ભાગમાંથી ભીંતને કાણું પાડવા ખોદવા લાગ્યા. એટલે અવાજ થતાં શેઠાણી જાગી ગયા. એમણે શેઠને જગાડીને કહ્યું. ઉઠો, આપણે ઘેર ચાર આવ્યા લાગે છે. શેઠે કહ્યું-હું જાણું છુ તુ... સૂઈ જા. શેઠાણી ખેલ્યા એટલે થાડીવાર અવાજ બંધ થયે પણ પાછે ખખડાટ શરૂ થયે. એટલે શેઠાણીએ કહ્યું- નાથ ! ઉઠી, ખૂબ અવાજ થાય છે. ચાર ઘરમાં પેસી ગયા ત્યારે શેઠે કહ્યું. તુ તો કકળાટ મૂકતી નથી ને મને સુખે સૂવા દેતી નથી. હું જાણું છું. તું શાંતિથી સૂઈ જા, (હસાહસ) થોડી વાર થઈ એટલે શેઠાણીએ કહ્યું-ખરે નાથ ! ચેરાએ તિજોરી ખોલીનેધન માલના પાટલા ખાંધ્યા અને માથે પાટલા મૂકીને ચાલ્યા. હવે તેા જાગા ! તા પણ શેઠે એક જ જવાબ આપ્યો કે હું જાગું છું ને જાણુ... છું. શેઠાણી કહેતા રહ્યા ને શેઠ સૂતેલા રહ્યા ને ચારો મિલ્કત લઇને ચાલતા થઈ ગયા. સવાર પડતાં શેઠ જાગ્યાં Page #733 -------------------------------------------------------------------------- ________________ સાત દાન ૧૦ ને બધુ લુ'ટાઈ ગયેલું જોઇ પાક મૂકીને રડવા લાગ્યા કે હાય...હાય....મારુ` બધું લૂંટાઈ ગયું. હવે શુ કરુ? ત્યારે શેઠાણીએ કહ્યું કે હવે હાય....હાય શુ કરી છે એ તમને કેટલી વાર ઢઢાળ્યા ને જગાડચા પણ તમે કહ્યું કે હું જાણુ' છું ને જાણું છું. પણ ઉઠ્યા નહિ. આવા તમારા જાગવામાં તે જાણવામાં ધૂળ પડી. પહેલેથી સાવધાન બન્યા હોત તે હેવું ન પડત. આ ન્યાય આત્મા ઉપર ઘટાવવા છે. સુમતિ રૂપી શેઠાણી ચેતનદેવ રૂપી શેઠને ક્ષણે ક્ષણે જગાડે છે કે હું ચેતનદેવ ! હવે જાગેા. પ્રમાદ અને કષાય રૂપી ચારો ક્ષણે ક્ષણે તમારુ આત્મિક ધન તૂટી રહ્યા છે. હવે જો તમે નહિં જાગે તે લૂંટાઈ જશે ને આયુષ્ય પૂરુ થતાં મામલે ખતમ થઈ જશે. માટે સમજીને જલ્દી જાગૃત બનો. • કૃષ્ણ વાસુદેવનો આત્મા જાગૃત થયેલા છે. તેમના મનમાં એક જ લગની છે કે ત્યારે મારા ત્રિલેાકીનાથ ભગવાનના દર્શન કરુ...! એમને ભગવાનના દન કરવાની લગની લાગી છે, ત્યારે સોંસારનાં રચ્યાપચ્યા રહેનારાઓને સંસારનાં સુખો મેળવવાની લગની છે અને ત્યાગી આત્માઓને જલ્દી કર્યાં ખપાવી મેાક્ષમાં જવાની લગની હાય છે. કઈક જીવાને સંસારમાં રહીને પણ આત્મજ્ઞાનની કેવી લગની લાગે છે. તે પ્રાપ્ત કરવા માટે કેટલું કષ્ટ સહન કરે છે તે એક દ્રષ્ટાંત આપીને સમજાવું. વૈષ્ણવ ધર્મોની માન્યતાવાળા એક રાજા હતા. એક દિવસ સાંજે તે મહેલની અગાશીમાં બેઠા હતા. આકાશમાં સ ંધ્યા સમયે લાલ, પીળા સેનેરી સુંદર રંગ દેખાવા લાગ્યા. આ જોઈ ને રાજાના મનમાં થયું કે કેવી સુંદર સધ્યા ખીલી છે! કેવું સુંદર દૃશ્ય દેખાય છે! રાજા તેના સામુ જોઈ રહ્યા હતા. જોતજોતામાં તે રંગા વિલીન થઈ ગયા. આ જોઈ રાજાના મનમાં થયું કે મારુ` જીવન પણ આ સંધ્યાના રંગ જેવું છે. હું મારા રાજ્ય, રાણીઓ, પુત્ર પરિવાર, સત્તા વિગેરેમાં આસક્ત બનીને બેઠો છું પણુ આ જીવન સધ્યાને વિલય થતાં વાર નહિ લાગે. હવે મારે એમાં અસક્ત ખતવું નથી. મારે બ્રહ્મજ્ઞાન મેળવવુ' છે. બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી મેક્ષ મળે છે. બાકી બધુ' મિથ્યા છે. આવે વિચાર આવવાથી આ રાજાને રાજ્ય, રાણીએ, પરિવાર કોઈ પ્રત્યે મમત્વ ભાવ ન રહ્યો. અનાસક્ત ભાવથી રાજ્યમાં રહેવા લાગ્યા. હવે તેમને ભાગવિલાસમાં આનદ આવતા નથી, બસ હવે એક જ લગની લાગી છે કે મારે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવુ છે. કોઈ ત્યાગી મહાત્મા મળે તા તેમની પાસે જઈ બ્રહ્મજ્ઞાન મેળવું. આથી રાજા મહાત્માની ખાજ કરવા લાગ્યા. એને ખબર પડે કે કોઈ ત્યાગી મહાત્મા પધાર્યાં છે, તા તરત દોડીને તેમની પાસે જતાં. 46 રાજા સાચા ગુરૂની શેાધમાં ' :-દેવાનુપ્રિયા ! રાજાને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાની લગની લાગી છે એટલે ગુરૂની શેાધ કરવા ફરે છે ત્યારે તમે કેવા ભાગ્યવાન છે કે તમારા ધર્મગુરૂઓ તમને શોધીને એલાવે છે ને તમારા ઉપર કરૂણા કરીને તમને જગાડીને સાચા રાહુ બતાવે છે. આ રાજા બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ માટે યોગ્ય ગુરૂની ખાજ Page #734 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શારદા દર્શન કરવા લાગ્યા. રાજાના મનમાં એક જ લગની હતી કે જે મને કેઈ સાર એગ્ય ગુરૂ મળી જાય તે આ રાજપાટ છેડીને તેમના ચરણમાં બેસી જાઉં. રાજાને ઘણુ મહાત્મા મળ્યા પણ તેમાં કોઈ પ્રમાદી હોય, કઈ માન-સન્માનની ઈચ્છા રાખતા હોય, કઈ વાતને ગપાટા મારતા હોય તેથી તેમાં રાજાનું મન હર્યું નહિ. તેથી રાજા તેમની પાસેથી નિરાશ થઈને ચાલ્યા જતાં. કેઈ મહાન મહાત્મા પધાર્યા છે તેમ જાણ થતાં રાજાની જાગેલી ભાવના” –એક વખત રાજાને ખબર મળ્યા કે મારા નગરથી બે ત્રણ માઈલ દૂર પર્વત ઉપર કે મહાત્મા પધાર્યા છે. તે કેઈની સાથે વાતચીત કરતાં નથી. કદાચ કઈ તેમની પાસે જાય તે પણ તેને દૂરથી કહી દે છે કે “યહાં મત આના” બસ, એ તે ધ્યાનમાં જ મસ્ત રહે છે. કેઈ તેમને ભજન કરવાનું આમંત્રણ આપે તે પણ સ્વીકારતા નથી. એમને લાગે કે હવે ભૂખ સહન થતી નથી ત્યારે માત્ર શરીર ટકાવવાના હેતુથી ગામમાંથી ભિક્ષા લઈને પાછા ચાલ્યા જાય છે. આ સાંભળીને રાજાના મનમાં થયું કે આ મહાત્મા સાચા લાગે છે. જેને લકરંજન, લેકે સાથે બેટી વાતચીત કે લેકેના વંદન, સન્માન ગમતા નથી, પ્રશંસા સાંભળવાની ઈચ્છા નથી, અને એકાંત ધ્યાનાવસ્થામાં મગ્ન રહે છે. માટે મને લાગે છે કે એમને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું હશે. તે મારા ભાગ્યેય જાગ્યાં. હવે હું જલદી તેમની પાસે જાઉં ને તેમના ચરણમાં મૂકીને તેમની પાસેથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. પણ પાછે મનમાં વિચાર થયે કે એ તે એમની પાસે કેઈને જવા દેતા નથી તે મને કેવી રીતે જવા દેશે! પણ મારે બ્રહ્મજ્ઞાન મેળવવું જ છે તે હું તેમની સેવાભક્તિ કરીશ, વિનય કરીશ. પછી તે મારી ચેગ્યતા જેશે તે જરૂર મને તેમની પાસે રાખશે ને બ્રહ્મજ્ઞાન આપશે. બીજે દિવસે રાજા પહાડ ઉપર રહેલા મહાત્મા પાસે જવા તૈયાર થયા ત્યારે પ્રધાન, મંત્રીઓ બધા કહેવા લાગ્યાં કે મહારાજા ! એ મહાત્મા તે બહુ કડક છે. કોઈને તેમની પાસે દર્શન કરવા પણ આવવા દેતા નથી ને આપ કેવી રીતે જશે? રાજાએ કહ્યું, જેવું જશે. મને ત્યાં જવાની ખૂબ ઈચ્છા છે. માટે મને જવા દે, ત્યારે પ્રધાન–રાણીઓ વિગેરે પરિવાર કહે છે, અમે પણ આપની સાથે આવીએ છીએ. રાજાએ ઘણું ના પાડી પણ બધા રાજા સાથે ગયા ને બધા પહાડ ઉપર ચઢવા લાગ્યા. પહાડના શિખર ઉપર ચઢીને જોયું તે દૂર એક મહાત્મા ઝાડ નીચે બેઠા હતા. મહાત્માને જોઈને રાજાને ખૂબ આનંદ થયે. બસ, હવે મને મારા સાચા ગુરૂ મળી ગયા. હવે જલ્દી જાઉં ને તેમના ચરણે અર્પણ થઈ જાઉં, ને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું. રાજા હર્ષભેર ઝડપથી આગળ વધ્યા. પાછળ તેમનો પરિવાર ચાલે છે. આટલા બધા માણસે ચાલે એટલે અવાજ તે થાય ને? આ મહાત્માએ અવાજ સાંભળે ને નજર કરી તે મેટું લાવ-લશ્કર આવે છે. રાજા નજીક Page #735 -------------------------------------------------------------------------- ________________ સાદા ન આવ્યા એટલે મહાત્માએ મે!ટા અવાજે કહ્યુ, “ કૌન હૈ ? યહાં કૃપા કર્મત આના ” મહાત્માનો અવાજ સાંભળીને રાજા ક્ષણવાર સ્થંભી ગયા. પ્રધાને કહ્યુ', સાહેન એ મહાત્માની પાસે કોઈ આવે તે તેમને ગમતું નથી. માટે આપણે પાછા વળીએ, પણુ પ્રધાનને કયાં ખબર છે કે રાજાને પતંગીયા રંગ નથી પણ મડીયા રંગ છે. એમને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાની કેટલી ધગશ છે. રાજાએ પરિવારને કહ્યું, તમે મધા પાછા વળા. હુ' એકલેા અહીં રહીશ, ત્યારે પ્રધાન, રાણીએ બધા કહેવા લાગ્યા-સાહેબ ! અમે આપને એકલા મૂકીને નહિં જઈ એ. અમે આપની સાથે જ રહીશુ. રાજાએ કહ્યું, તમારી વાત સાચી છે પણ આટલું મોટું લશ્કર લઈ ને મહાત્મા અહી મને ઉભું રહેવા નહિ દે, ત્યારે રાજાના માણસોએ કહ્યું કે તે આપ એકલા મહાત્માજી પાસે પધારે. આપ દેખાએ તે રીતે અમે દૂર ઉભા રહીએ છીએ. “ પરિવારના માહ છેાડી મહાત્માના ચરણે રાજા ' :–રાજાને એટલું જ જોઇતુ હતું, એટલે કહ્યું ભલે. ખધાને દૂર ઉભા રાખીને રાજા મહાત્માજી પાસે ગયા. એટલે મહાત્મા તે બૂમ પાડીને ખોલી ઉઠયા. અરે, યહાં આનેવાલા તૂ કૌન હૈ ? દૂર ચઢે જા, મૈં તુમ્હારે સાથ નહી. એલ્ગા. આ પ્રમાણે મેલ્યા તા પણુ રાજા તા મહાત્મા પાસે પહેાંચી ગયા ને ઘૂંટણીયે પડી હાથ જોડીને બેસી ગયા. મહાત્માએ કહ્યું–મરે, ભાઈ! કાં તૂ મેરી ખાત નહી. સુનતા હૈ ? કૌન હૈ ? જલ્દી ચલે જાઓ. રાજા મે હાથ જોડીને કહે છે–ગુરૂદેવ ! હું આ નગરનો રાજા છું. ને આપના દર્શને આવ્યે છુ. એટલે મહાત્માએ કહ્યું-તૂ રાજા હૈ ઇસસે હમકો લેાભાતા હૈ કયા ? હુમે બ્રહ્મલક્ષી લાગાંકો રાજા કી કયા પરવાહ ? રાજાએ નમ્રતાથી કહ્યું કે મહારાજ ! હું આપને લાભાવવા નથી આવ્યા પણ આપની પાસે બ્રહ્મજ્ઞાન મેળવવા આવ્યા છું. અરે ! તૂ વૈભવ વિલાસ કા કીડા, રાનીએ કા ગુલામ ! તુઝે કિસ તરહે બ્રહ્મજ્ઞાન હૈ। સકતા હૈ ? તેરી ચોગ્યતા કયા ? રાજાએ કહ્યુ, ગુરૂદેવ ! આપની વાત સત્ય છે. હું અધમ છું, આપની દૃષ્ટિએ અાગ્ય છુ. પણ હું હવે આ સંસારની માયાજાળથી થાકી ગયા ... મારે એની સાથે સંબંધ રાખવા નથી. ખસ, હવે તેનાથી અલગ રહી આપની પાસેથી બ્રહ્મજ્ઞાન મેળવવા ચાહું છું. માટે આપ કૃપા કરીને મને આપની પાસે રાખે અને બ્રહ્મજ્ઞાન કરાવે. આટલું ખેલતાં રાજાની આંખમાં આંસુ આવી ગયા. “ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાની લગની ’' :–મહાત્માને લાગ્યું કે હવે આ રાજા કોઇ રીતે જાય તેમ નથી. આ તે મને ખરાખરની લપ વળગી, અને મારી સાધનામાં મને લપ રાખવી પરવડે તેમ નથી. કારણ કે એને રાખું અને જો તેના પર મને મમત્વ આવે, રાગ થાય તે મારી બ્રહ્મજ્ઞાનની સાધનામાં વાંધા આવે. બ્રહ્મજ્ઞાનના સાક્ષાત્કાર કરનારાઓએ તેા પેાતાના શરીર ઉપર પણ મમત્વ કરાય નહિ તે પછી બીજાની કયાં વાત કરવી ? શા-૮૭ Page #736 -------------------------------------------------------------------------- ________________ અરણ કે શરીર પણ એક પ્રકારની લપ છે. શરીર છે તે ભૂખ તરસ લાગે છે. રેગ આવે છે, એને નવરાવવું પડે છે. વસ્ત્રો પહેરાવવા પડે છે. પણ માનવદેહ એ બ્રહ્માજ્ઞાનની પ્રાપ્તિ કરવામાં સહાયક છે એટલે તેને સાચવવું પડે, બાકી તેની મમતા ન રખાય. આ મહાત્મા આત્મલક્ષી હતાં એટલે તેમને શિષ્યની પણ મમતા ન હતી. એ સંગ પણ ખૂટે છે એમ સમજીને દૂર રહેવા ઈચ્છતા હતા એટલે લપ ટાળવા રાજાને કહે છે, દેખે, બ્રહ્મજ્ઞાન તે હમ કે ભી અબ તક નહીં હુઆ હૈ તે આપકે હૈસે કરા સતા હું ? ઔર દૂસરી બાત તે યહ હૈ કે મેં બ્રહ્મજ્ઞાન કી પ્રાપ્તિ કે લીએ સંગ સે દૂર રહના ચાહતા હું. તે આપ કોઈ દૂસરા મહાત્મા કે બેજ લેના. મહાત્મા જેમ જેમ રાજાને ઈન્કાર કરવા લાગ્યા તેમ તેમ રાજાને તેના પ્રત્યે આકર્ષણ વધતું ગયું. અહે, કેવા આત્માથી છે! બસ, આવા ગુરૂ તરે અને તારે. હું જેવા ગુરૂ શોધતે હતા તેવા ગુરૂ મને મળી ગયા. હવે એમને કેમ છેડાય ? મારી વર્ષોની ભાવના ફળીભૂત થઈ. હવે મારી અનંતકાળની માયાજાળ તૂટી જશે ને મારું કલ્યાણ થઈ જશે. આજનો દિવસ મારા માટે સેનેરી ઉગે છે. આમ રાજા મનમાં આનંદ માનતાં હરખાય છે, પણ મહાત્મા તે ઘસીને ના પાડે છે. શું કરવું? ખૂબ વિચાર કરીને રાજાએ કહ્યું, ભગવંત! આપ કલ્પવૃક્ષ સમાન મને મળી ગયા. હવે બીજે કયાં જાઉં? હવે મને તારે કે ડૂબાડે, હું તમારા શરણે છું. હું આપને છોડીને ક્યાંય જવાનો નથી. હવે આપ જ મારા ગુરૂ અને મને આપનું જ શરણું. ત્યારે મહાત્માજીએ કહ્યું, ભાઈ ક્યા લપ કરતા હૈ? મેને કહ દિયા ને કે ચલે જાઓ યહાં સે, ચલ ઉઠ યહાં સે! સૂનતા નહીં હૈ! કર્યો હમકે પરેશાન કર રહા હૈ? આમ ઘણું શબ્દો કહ્યાં, પણ રાજાએ નિશ્ચય કર્યો છે કે ગમે તેમ થાય તે પણ મારે આ ગુરૂને છેડવા નથી. એટલે એ તે ઢીંચણભર મહાત્માના ચરણમાં મરતક અડાડીને બેસી રહ્યા છે. રાજા જેવા રાજા મહાત્માના ચરણમાં પડીને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ માટે શિષ્ય બનાવવા કરગરે છે. રાજાને પરિવાર દૂર બેઠા બેઠા બધું જોયા કરે છે કે આપણું મહારાજા આટલું કરગરે છે છતાં મહાત્મા એમના સામું જોતાં નથી. ધન્ય છે મહારાજાની ક્ષમાને ! મહાત્મા મનમાં વિચાર કરવા લાગ્યા કે આ રાજા હવે જાય તેમ લાગતું નથી. જે હું આ સ્થાન છેડીને ચાલ્યા જઈશ તે એ મારી પાછળ આવશે. માટે હું તેને ચમત્કાર બતાવી દઉં તે અહીંથી બલા ટળે. રાજા મહાત્માને શિષ્ય બનવા ઈચ્છે છે ત્યારે મહાત્મા તેને બલા સમજે છે. એમને જગતની જે જાળથી અલિપ્ત રહીને આત્મકલ્યાણ કરવાની કેવી લેગની હશે ! રાજાને કાઢી મૂકવા મહાત્મા કેવા કેવા શબ્દો કહે છે છતાં રાજા તેમના ચરણમાંથી મસ્તક ઉપાડતું નથી, તે એમને બ્રહ્મજ્ઞાન મેળવવાની કેવી લગની હશે! પંદર દિવસ સુધી રાજા મહાત્માની પાસે ઘૂંટણીયાર મસ્તક નમાવીને બેસી રહ્યા પણ તેમનું Page #737 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન દિલ પીગળતું નથી. હવે મહાત્મા કે ચમત્કાર દેખાડશે ને કેવી આકરી કસેટી કરશે છતાં રાજા કેવી ક્ષમા રાખશે તે અવસરે વિચારીશું. કૃષ્ણવાસુદેવ ભગવાનના દર્શને જઈ રહ્યા છે. તેમણે ભગવાનનું સમોસરણ જોયું, પાવનકારી ભગવાનને જોયા એટલે તરત હાથી ઉપરથી નીચે ઉતર્યા. કેટલે બધે વિનય છે ! હું ગમે તે ત્રણ ખંડના અધિપતિ હોઉં પણ ત્રણ લેકના નાથ પાસે તે કિંકર જે છું. કયાં એ ને કયાં હું ! એમ ભગવાનના ગુણેનું સ્મરણ કરતાં સમોસરણ પાસે ગયા. સમોસરણમાં પ્રવેશ કરતાં પહેલાં તેમણે સચેત વસ્તુઓનો ત્યાગ કર્યો. ગળામાં કુલના હાર હતાં તે ઉતારી નાંખ્યા અને મેઢા આડું ઉત્તરાસન રાખ્યું, કારણ કે પ્રભુની સામે ઉઘાડે મેઢ બેલાય નહિ. તમારે પણ ઉપાશ્રયમાં સચેત વસ્તુ લઈને અવાય નહિ ને ઉઘાડે મુખે બેલાય નહિ. ઘણી બહેનો માથામાં ફૂલ નાંખીને આવે છે. ફૂલ સચેત છે માટે ફૂલ નાંખીને અવાય નહિ. કૃષ્ણવાસુદેવ, ગજસુકુમાર વિગેરેએ સચેત વસ્તુનો ત્યાગ કરી ભગવાનના સસરણમાં પ્રવેશ કર્યો. હવે તે ભગવાનને કેવી રીતે વિધિપૂર્વક વંદન કરશે તેના ભાવ અવસરે. ચરિત્ર:- હિડંબનો પરાજય અને ભીમને વિજય" - હિડંબ રાક્ષસની સાથે યુદ્ધ કરતાં ભીમ બેભાન થઈને પડી ગયા. થોડી વારે ભાનમાં આવતા રાક્ષસ સાથે યુદ્ધ કરવા તૈયાર થયે, ત્યારે યુધિષ્ઠિરે કહ્યું. ભાઈ! તું ખૂબ થાકી ગયા છે માટે હવે અર્જુનને તેની સાથે લડવા દે. તું થોડી વાર વિસામે ખા, ત્યારે ભીમે કહ્યું. મેટાભાઈ ! આપની કૃપાદૃષ્ટિથી મારામાં ઘણું બળ છે. મને થાક લાગ્યું નથી. હું હમણું રાક્ષસને મારી નાંખીશ. આ પ્રમાણે બેલ ભીમ રાક્ષસની સામે દેશે અને એને ગળેથી પકડીને એના માથામાં જોરથી મુષ્ટિને પ્રહાર કર્યો. એણે ભીમના હાથમાંથી છૂટવા ઘણું જેર કર્યું પણ છૂટી શક્યો નહિ. ભીમના જમ્બર પ્રહાથી રાક્ષસ મરણ પામે. એટલે પંડને ખૂબ આનંદ કે. કુંતાએ ભીમને બાથમાં લઈ લીધે. અર્જુન ભીમને પવન નાખવા લાગ્યું. યુધિષ્ઠિર ભીમના શરીર પરથી ધૂળ ખંખેરવા લાગ્યા. દ્રૌપદીને પણ ખૂબ આનંદ થયે. રાક્ષસ હિડંબાનો સગે ભાઈ હતો પણ તેના મરણથી તેને જરા પણ દુઃખ ન થયું કે તેની આંખમાં આંસુ ન આવ્યા. કારણ કે તેને થયું કે આવા ઉત્તમ પુરૂ સાથે યુદ્ધ કરવું તે ખોટું હતું તેમજ તેને ભીમ પ્રત્યે અત્યંત પ્રેમ જાગ્યું હતું. તેના મનમાં એવા અરમાન છે કે કયારે ભીમ મને ચાહે ને મારા તેની સાથે લગ્ન થાય! અને એણે તે નિર્ણય કર્યો કે ભીમ મને ઈચ્છે કે ન ઈચ્છે પણ મારે તે આ કુટુંબની સાથે જ રહેવું. હવે મારે ઘેર જવું નથી. યુધિષ્ઠિરે કહ્યું-હવે રાત પૂરી થવા આવી છે. પણ આ વન બહુ ભયંકર છે માટે આપણે અહીં રોકાવું નથી. ધીમે ધીમે આગળ પ્રયાણ કરીએ. એટલે બધા ચાલવા લાગ્યા. હિડંબા પણ તેમની સાથે ચાલવા લાગી. આમ તે એની પાસે ઘણું વિદ્યાઓ હતી. એ Page #738 -------------------------------------------------------------------------- ________________ માં શારા દર્શન વિધાના પ્રભાવથી આકાશમાં ઉડી શકત પણ એણે ભીમને પિતાને પતિ માન્યું હતું એટલે માન્યું કે મારા વડીલ બધા ચાલતા હોય ને હું આકાશ માર્ગો ઉડું તે અવિનય કહેવાય. એટલે તેમની સાથે ચાલવા લાગી. ચાલતાં ચાલતાં મધ્યાન્ડને સમય છે એટલે બધાને ખૂબ ભૂખ તરસ લાગી. પાણી વિના કંઠ સૂકાવા લાગ્યા, આંખે અંધારા આવવા લાગ્યા. બધા પરાણે ચાલતા હતાં. કુંતાજીને ખૂબ ચક્કર આવાથી મૂછ ખાઈને પડી ગયા. જાણે પ્રાણ રહિત કલેવર જોઈ લે. માતાની આવી દશા જોઈને પાંચે ય ભાઈએ ગભરાઈ ગયા. યુધિષ્ઠિર માતાને પવન નાંખવા લાગ્યા અને અર્જુન વિગેરે ચારેય ભાઈઓ ચારે દિશામાં પાણી લેવા માટે દેડડ્યા. યુધિષ્ઠિર ચિંતાતુર બનીને વિચાર કરવા લાગ્યા કે અહે ! કર્મોદયે પાંચ પાંચ પાંડેની માતા આજે બેહાલ સ્થિતિમાં પડી છે. કેવી કરૂણાજનક સ્થિતિ છે. બીજી બાજુ ચારે ભાઈઓ પાણી માટે જંગલમાં ભમવા લાગ્યા. ઘણીવાર ભામાં પણ કયાંય ટીપું પાણી ન મળ્યું એટલે નિરાશ થઈને પાછા આવ્યા અને આંખમાં આંસુ સારતા બેભાન પડેલી માતા સામું જોઈ રહ્યા. આ જોઈને હિડંબાએ પિતાની વિદ્યાના બળથી આકાશમાગે ઉડીને ઘણે દૂરથી કમલ પત્રમાં પાણી લાવીને આપ્યું. એટલે યુધિષ્ઠિરે માતાના મુખમાં ધીમે ધીમે પાણી નાંખવા માંડયું. આમ કરતાં શુદ્ધિ આવી. પછી પાણી પીવડાવ્યું. ત્યાર બાદ વધેલા પાણીમાંથી બધાએ થોડું થોડું પાણી પીધું એટલે સૌને શાંતિ વળી. પછી પાંડેએ કહ્યું, બા ! આજે તું બેઠી થઈ શકી હોય તે આ હિડંબાને પ્રતાપ છે. અમે તે પાણી માટે ખૂબ ઘુમ્યા પણ પાણી જ ન મળ્યું પણ આ હિડંબા પાણી લઈ આવી અને આપણને જીવતદાન આપ્યું. પાંડે, અને દ્રૌપદીએ હિડંબાની ખૂબ પ્રશંસા કરીને કહ્યું, બહેન ! તે આજે અમારી માતાને બચાવી. તું પાણી ન લાવી હિત તે અમારું શું થાત? તને જેટલાં ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. કુંતાજીએ કહ્યું, હિડંબાને આપણું ઉપર ઘણી લાગણી છે તે આપણાં સ્વજન જેવી બનીને આપણી સાથે રહે છે. માટે હવે તેને આપણું જ માને. હવે આપણે આઠ છીએ એમ માને, ત્યારથી સૌ હિડંબાને પિતાનાં સ્વજનની જેમ ગણવા લાગ્યા. તડકે એ છે થતાં તે આગળ ચાલ્યાં, ચાલતાં વાંકેચૂકે રસ્તે આવ્યા. દ્રૌપદી વનની કુદરતી શોભા જોતી ચાલતી હતી. તે સહેજ લક્ષ ચૂકી જવાથી બીજા રસ્તે ચઢી ગઈ. પાંડે, કુંતાજી અને હિડંબા બધાં બીજા રસ્તે ગયાં. દ્રૌપદી ચાલતી ચાલતી ભયંકર વનમાં ભૂલી પડી. ડીવારે લક્ષ આવતાં તેણે ઉંચે જોયું તે આગળ પાછળ કેઈ નથી દેખાતું. વિહ્વળ બનીને દ્રૌપદી ચારે તરફ જોવા લાગી. કેઈને ન જોતાં ગભરાઈ ગઈ. ભયભીત થઈને પાંડેને શોધતી ડે છે. પરિવારથી વિખૂટી પડતાં પાંડવ પાંડવ પિકાર કરે છે ત્યાં એક બળવાન કેસરીસિંહ છલાંગ મારતે તેની સામે આવ્યો. આ જોઈને દ્રૌપદી થરથર ધ્રુજવા લાગી, પણ હિંમત કરીને જમીન પર એક લીટી દેરીને કહ્યું કે, જે મારા પતિએ કદી સત્યનું ઉલ્લંઘન કર્યું ન હોય તે તું પણ આ Page #739 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન રેખાનું ઉલ્લંઘન કરીશ નહિ. આટલું બેલી. એટલે સિંહ ત્યાં ને ત્યાં થંભી ગયા અને દ્રૌપદીના ચરણમાં મસ્તક નમાવી ચાલે ગયે. જુઓ, સત્યને કે અભૂત પ્રભાવ છે! તમે કહે છે ને કે આજે સત્યની દુનિયા નથી, પણ સત્યએ કેવું રક્ષણ કર્યું ! સિંહના પંજામાંથી બચીને દ્રૌપદી થોડે દૂર ચાલી ત્યાં ભયંકર ફણીધર સર્ષ કુંફાડા મારતે તેની સામે આવ્યું, ત્યારે દ્રૌપદીએ પંચપરમેષ્ઠીનું સ્મરણ કરીને લીટી દોરીને કહ્યું કે હે સર્ષ! મેં આજ સુધીમાં મારા પાંચ પતિ સિવાય સ્વપ્ન પણ પરપુરુષનો વિકલ્પ ન કર્યો હોય ને હું સાચી પતિવ્રતા સતી હોઉં તે તું આ રેખાનું ઉલ્લંઘન કરીશ નહિ. આટલું બેલી એટલે સર્ષ ત્યાંથી ચાલ્યો ગયો. જુઓ, શીયળને અને સત્યને કે અદૂભૂત પ્રભાવ છે ! સિંહ અને સર્ષ જેવા કૂર પ્રાણીઓ પણ ચાલ્યા ગયા. દ્રૌપદી બબ્બે આફતમાંથી બચી ગઈ પણ પિતાના પરિવારથી તે વિખૂટી પડતાં ટેળામાંથી છૂટી પડેલી મૃગલીની જેમ નિરાશ બનીને વનમાં ફાંફા મારવા લાગી. સૂર્ય નારાયણ પણ અસ્તાચલ તરફ ચાલ્યા ગયા. દ્રૌપદી રડવા લાગી કે હું એકલી આ ઘર વનમાં દિવસે કેવી રીતે પસાર કરીશ. મારું શું થશે? મારા પતિ, સાસુજી બધા કક્યાં ગયા હશે? એમ ચિંતા કરતી શૂરવા લાગી. તેણે વિચાર કર્યો કે આ ઝાડ ઉપર ચઢી જાઉં તે વાઘ સિંહથી બચી શકું. એમ વિચારી દ્રૌપદી ઝાડ ઉપર ચઢી ગઈને નવકાર મંત્રનું સ્મરણ કરે છે ને પિકાર કરે છે કે હે શાસનદેવ! તમે મારું રક્ષણ કરે. પાંડવોનો કાળ કપાત અને હિડંબા તરફથી આશ્વાસન –બીજી બાજુ પાંડવે, કુંતાજી અને હિડંબા વિગેરે ચાલતાં હતાં. થોડું ચાલ્યા પછી વાંકોચૂકે રસ્તે આવ્યા એટલે એકબીજાને ભેગા થવા ઊભા રહ્યા. બધાં ભેગા થયા પણ દ્રૌપદીને ન જોઈ એટલે બધા કહે દ્રૌપદી ક્યાં ગઈ? સૌના મનમાં એમ હતું કે ખૂબ થાકી ગઈ છે એટલે વચમાં કયાંક વિસામો ખાવા બેઠી હશે, તેથી પાછળ રહી ગઈ લાગે છે. ભીમ પાછળ જેવા ગયે. દ્રૌપદી મળી નહિ એટલે કુંતાજીને એક વૃક્ષ નીચે બેસાડીને બધા ભાઈઓ દ્રૌપદીને આમતેમ શોધવા લાગ્યા, પણ કયાંય દ્રૌપદીને પત્તો ન લાગે. એટલે બધા નિરાશ થઈને પાછા આવ્યા. હિડંબા પણ દ્રૌપદીને શોધવા નીકળી હતી. પણ ક્યાંય દ્રપદ ન મળી એટલે બધાની આંખમાં આંસુ આવી ગયા. અહે! અમે પાંચ પાંચ ભાઈએ એક દ્રૌપદીને ન સાચવી શક્યા? એનું શું થયું હશે? એ પાછળ રહી ગઈ તે કોઈ તેને ઉઠાવી ગયું હશે! કઈ સિંહ વાઘ ખાઈ ગયે હશે! આમ અનેક પ્રકારનાં વિર્તક કરવા લાગ્યા. કુંતાજીની આંખમાંથી ધાર આંસુ વહેવા લાગ્યા. રડતા રડતા બે લવા લાગ્યા કે હે કર્મરાજા! તે અમારી કેવી કરૂણ દશા કરી? અમને રાજ્યમાંથી તે કાવ્યા પણ આ ભયાનક જંગલમાં તે સુખે રહેવા દે. અમે પૂર્વજન્મમાં કેવા કર્મો બાધા હશે! કે જેથી આ દશા થઈ છે. અરેરે... અમારી દ્રૌપદી ક્યાં ગઈ? હવે આપણે તેના Page #740 -------------------------------------------------------------------------- ________________ ૯૪ શારદા દર્શન વિના જીવવું નથી. બધાએ નિર્ણય કર્યો કે દ્રૌપદી ન મળે ત્યાં સુધી આપણે અન્નપાણીના ત્યાગ, અને એક મહિનામાં જો દ્રૌપદી ન મળે તે આપણે ચિતા ખડકીને ખળી મરવું. પાંડવા અને કુંતાજી બધાને ચિંતાતુર થયેલાં જોઇને હિડંબાને ખૂબ દુઃખ થયું. તેણે કહ્યું-તમે અહીં` બેસે. હું... મારી બહેનને શોધવા જાઉં છું. હમણાં દ્રૌપદીને લઈને આવીશ. એમ કહીને હિંડમા તેની વિદ્યાના બળથી આકાશ માળે ઉડીને દ્રૌપદ્મીની ચારે તરફ શોધ કરવા લાગી. શેાધતાં શેષતાં એક વૃક્ષ ઉપર દ્રૌપદીને નવકારમંત્રનું એકાગ્ર ચિત્તે સ્મરણ કરતાં જોઇ. તેના મુખ ઉપર ચિંતા અને શેક તરવરતા હતાં. હિડ બા એકદમ નીચે ઉતરીને દ્રૌપદી પાસે આવીને કહેવા લાગી કે— તેરે વિરહસે કુંતી પાંડવ, ઐસી પ્રતિજ્ઞા ટાઇ, જો નહિ મિલે દ્રૌપદી હમકા, દેંગે પ્રાણુ ગમાઈ હેા. શ્રોતા. હે મારી વહાલી બહેન ! તું અમારાથી છૂટી કેવી રીતે પડી ? ને તું અહીં કેવી રીતે આવી? તને નહિ જોવાથી પાંડવાએ ખૂબ તપાસ કરી પણ તું નહિં મળવાથી અધા નિરાશ થઈને પાછા ફર્યાં ને ખૂબ રડ્યા. છેવટે નિર્ણય કર્યો છે કે દ્રૌપદી ન મળે ત્યાં સુધી અન્નપાણીના ત્યાગ અને એક મહિનામાં તું ન મળે તે અગ્નિમાં મળી મરવુ, આવી પ્રતિજ્ઞા લઈને બેઠા છે. કુંતાજીના વિલાપ તા ાયા જતે નથી. પાંડવા પણુ શૂન્ય અને ચિ ંતાતુર બની ગયાં છે. તે બધાની આ દશા જોઈને હું તમને શેાધતી અહી આવી પહેાંચી છું. મહેન ! હવે જલ્દી ચાલે. વિલંબ ન કરો. દ્રૌપદી હિડંબાને જોઈ ને તેના ગળે વળગી પડી અને ખૂમ રડી, પછી કહ્યું, મહેન ! હું તમારાથી છૂટી પડયા પછી મને આવા દુ:ખ પડયા. પેાતાની વીતક કહીને હૈયું હળવું કર્યું, પણ એની ધ્રુજારી મટતી નથી, હિંડ`ખાએ તેને ઘેાડીવાર પ ́પાળીને શાંત કરીને કહ્યું, બહેન ! તારા વિરહથી બધા કલ્પાંત કરે છે, માટે આપણે જલ્દી જઈએ. આમ કહીને હિડ બા દ્રૌપદીને લઈને આકાશ માર્ગે ઉડી. “ હિંડઞાને આવતા વાર લાગી તેથી પાંડવાની છૂટી ગયેલી હિં‘મત – હિંડમાને ગયા ઘણી વાર થઈ પણ તે પાછી ન ખાવી એટલે તે કહેવા લાગ્યા કે હિંડમા પણ પાછી ન આવી, ત્યારે કુંતાજીએ કહ્યું એ બિચારી શું કરે? દ્રૌપદીને ખૂખ શેાધી હશે પણ તેને નહિ મળી હોય એટલે હું શુ માતુ' છતાવુ' એમ માનીને કયાંક ચાલી ગઇ હશે. આમ વાત કરતા હતાં ત્યાં જેમ આકાશમાંથી પ્લેન ઉતરે તેમ હિડંખ દ્રૌપદીને લઈને આકાશમાંથી નીચે ઉતરી અને ક્ષેમકુશળ પાંડવાને સોંપી. હવે પાંડવા અને કુંતાજી હિંડખાના કેવા ઉપકાર માનશે ને શું ખનશે તેના ભાવ અવસરે Page #741 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન. તે આસો સુદ ૮ ને રવીવાર તા. ૧૬-૧૦-૭૭ અનંત ઉપકારી તીર્થંકર પરમાત્માએ ભવ્ય છના કલ્યાણ માટે દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણ કરી. આપણે ગજસુકુમાલને અધિકાર ચાલે છે. તેમાં કૃષ્ણવાસુદેવ અને ગજસુકુમાલ બંને ભાઈઓ નેમનાથ ભગવાનના દર્શન કરવા ગયા છે. ભગવાનના સમોસરણમાં પહોંચીને ભગવાનના દર્શન કર્યા. દર્શન કરતાં હૈયામાં હર્ષ સમાતું નથી. અહે પ્રભુ! તમે તે સંસાર ત્યાગીને સંયમી બન્યા ને ત્રણ જગતના નાથ બની ગયા. અનેક ભવ્ય ને તારણહાર બન્યા ને હું તે સંસારમાં પડી રહ્યો છું. હું તમારા જેવે કયારે બનીશ? આપે ક્રોધ કષાયને ત્યાગ કર્યો છે ને હું તે કષાયથી ભરેલું છું. આપ રાગને ત્યાગ કરી વીતરાગી બન્યા ને હું હજુ રાગના રંગે રંગાયેલ છું. આ રીતે પ્રભુની સ્તુતિ કરી તિકખુત્તોને પાઠ ભણુને વંદણ કરી. બાર પ્રકારની પર્ષદા ભરાણી છે. નેમનાથ પ્રભુની દિવ્ય દેશનાને વરસાદ વરસે છે, ને ભવ્ય જીવે હૃદયમાં ધારણ કરે છે. કૃoણવાસુદેવ અને ગજસુકુમાલ બંને પ્રભુની વાણી સાંભળવા માટે બેઠા. ભગવાન શ્રાવક ધર્મ અને સાધુ ધર્મની વાત સમજાવતાં હતા. સાધુ ધર્મની વાત આવે એટલે તરત એમ થશે કે સાધુનો માર્ગ બહુ કઠીન છે અને શ્રાવકને ધર્મ સહેલું છે. જ્ઞાની પુરુષે કહે છે કે સાધુ ધર્મ ભલે કઠીન છે પણ સલામતી ભરેલે છે, અને શ્રાવકને ધર્મ સહેલે છે પણ જોખમ ભરેલું છે. કેવી રીતે ? સમજાવું પાટીયું અને વહાણના ન્યાયે. જેમ કે માણસ દરિયામાં પડી ગયો હોય, ડૂબવાની અણી ઉપર હોય, તે સમયે જે તેના હાથમાં એક પાટીયું આવી જાય તે તેને કેટલે આનંદ થાય છે? એ માણસ પાટીયાને બાથ ભીડીને વળગી પડે છે, ને પાટીયાના સહારે પાણીમાં તરે છે, પણ એ પાટીયાને સઢ, સુકાન વિગેરે કંઈ નથી તેથી દરિયાના મોજા એને જેમ ખેંચે તેમ ખેંચાવું પડે છે. ભર દરિયામાં કઈ વખત પાટીયું કિનારા તરફ તણાતું દેખાય છે ને કેઈ વખત કિનારા તરફથી સમુદ્રના મધ્ય ભાગ તરફ જતું દેખાય છે. એટલે પાટીયાને વળગી રહેલે માણસ નિર્ભય બની શક્યું નથી. એને તે જયાં સુધી કિનારે ન પહેચાય ત્યાં સુધી પાટીયાને મજબૂત પકડીને તેને વળગીને રહેવું પડે છે. તેમાં જે હેજક આવ્યું તે દરિયામાં ડૂ સમજે, અને ખૂબ થાક લાગવાથી એમ થાય કે સહેજ હાથ છુટે કરું તે એમ પણ ન ચાલે, કારણ કે તે તે દરિયામાં ડૂબી જાય. એને જે જીવવું હોય તે એક જ માર્ગ છે કે સમુદ્રની બહાર નીકળતાં ગમે તેટલા દિવસે લાગે તે પણ દિવસના દિવસો સુધી પાટીયાના સહારે સમુદ્રમાં આડા ને અવળા તણાયા કરવાનું, ત્યારે હવે વિચાર કરે, સમુદ્રમાં માણસને પાટીયું મળ્યું તેના બદલે વહાણ મળી જાય તે? પાટીયામાં ને વહાણમાં ફેર ખરે ને? કારણ કે વહાણમાં તે સઢ અને Page #742 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન સુકાન બંને હોય છે. તેથી એ સમુદ્રના મધ્યભાગથી કિનારા તરફ દેરી શકે છે. વહાણમાં એને બીજે સુકાની મળવાથી વહાણમાં છુટથી હરીફરી શકે છે. આરામ પણ લઈ શકે છે. માત્ર એને તે એટલી સાવધાની રાખવી જોઈએ કે વહાણમાંથી બહાર નીકળી જવાય નહિ. અનુકુળ પવન મળતાં સુકાની ઝડપભેર વહાણને કિનારા તરફ હંકારે છે અને પાટીયાવાળા મુસાફર કરતાં જદી સમુદ્રને પાર કરી જાય છે. બંધુઓ! આ ન્યાયથી તમે સમજે. શ્રાવક ધર્મ એ પાટીયા જેવું છે. હવાસરૂપી સંસાર સમુદ્રમાં પડ્યા પછી ધર્મરૂપી પાટીયાને ખૂબ મજબૂત રીતે પકડી રાખવું પડે છે. કારણ કે ધર્મરૂપી પાટીયું હાથમાંથી સહેજ છટકશે તે જીવ સંસાર સમુદ્રમાં ડૂબી જશે. બીજી રીતે ધર્મરૂપી પાટીયું ગમે તેટલું મજબૂત પકડયું હશે તે પણ સંસારમાં પડે છે એટલે પાપને પ્રવાહ તો ચાલુ જ છે. સંસાર સમુદ્રમાં બેઠેલા માટે ધર્મ રૂપી પાટીયું તે છે પણ તે સઢ અને સુકાન વિનાનું છે. સંસારમાં ગુરૂને સમાગમ હંમેશા રહેતું નથી એટલે જોખમે પણ ઘણાં છે. તેમાં રાગ, દ્વેષ, મોહ! મત્સર, માન, ક્રોધ વિગેરે જંતુઓને ભય ઘણો રહે છે, પણ જયાં સુધી ધર્મરૂપી પાટીયું હાથમાં હોય ત્યાં સુધી સંસાર સમુદ્રમાં ડૂબી જવાનો ભય ઓછો છે. છતાં પણ તેને પાર કરવા ઘણે લાબે સમય લાગે છે. સંસારમાં ધર્મરૂપી પાટીયું પકડવા છતાં કયારેક આર્તધ્યાનાદિના મેજા જીવને કયાંના કયાંય ખેંચી જાય છે, ત્યારે ચારિત્ર એવહાણ જેવું છે. તેમાં સઢ અને સુકાન હોવાથી તે ઘણું કરીને કિનારા તરફ જાય છે. વળી એને સુકાની ગુરૂને સમાગમ જોવીસે કલાક મળે છે. જેથી અનેક પ્રકારના અનર્થો અને ઉન્માર્ગથી જીવને બચાવી લે છે. જેમ વહાણમાં બેઠેલા માનવીને સમુદ્ર સાથે સંબંધ નથી તેમ ચારિત્રવાનને સંસાર સાથે કઈ સંબંધ નથી. માત્ર તેને ચારિત્ર સાથે સંબંધ છે. તેથી રાગાદિ જળચર જંતુઓથી બચી જાય છે માટે પાટીયામાં શાંતિ નથી પણ વહાણમાં શાંતિ છે, તેમ શ્રાવક ધર્મ કરતાં ચારિત્ર ધર્મમાં વધુ શાંતિ છે, પણ ચારિત્રના ભાવમાં રમણતા કરે છે. બાકી ચારિત્રરૂપી વહાણમાં બેસીને પણ જે બાહ્યભાવમાં રમણતા કરે તે શાંતિનો અનુભવ થતો નથી. ચારિત્રમય જીવનમાં બાહ્ય-આત્યંતર તપ રૂપી પવનને એ અપૂર્વ સહારે મળે છે કે તેનાથી ચારિત્ર રૂપી વહાણ વેગથી મુકિતના કિનારા તરફ આગળ વધતું જાય છે. આ ઉપરથી તમે સમજી શકશે કે માનવજીવનની સફળતા ચારિત્રધર્મ અંગીકાર કરી તેનું પાલન કરવામાં છે પણ જયાં સુધી ચારિત્ર માર્ગરૂપી જહાજમાં બેસી ન શકાય ત્યાં સુધી શ્રાવક ધર્મ રૂપી પાટીયું પકડી રાખવા જેવું છે. એ પાટીયું તમને સંસાર તળિયેના ડૂબવા નહિ દે. માટે બેમાંથી એક ધર્મનું આચરણ તે જરૂર કરો. આ પ્રમાણે તેમનાથ ભગવાને શ્રાવક અને સાધુ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. ભગવાનની મીઠી મધુરી અમૃતમય વાણી સમેસરણમાં બેઠેલા દરેક માણસોએ સાંભળી, અને સૌએ સૌની પાત્રતા પ્રમાણે ઝીલી. Page #743 -------------------------------------------------------------------------- ________________ શારદા દાન છે ગઈ કાલનું અધૂરું દૃષ્ટાંત રાજાને બ્રહ્મજ્ઞાન મેળવવાની કેટલી લગની છે ! તે પહાડ ઉપર મહાત્મા પાસે ગયા અને મહાત્માને પિતાને શિષ્ય બનાવવા માવાલા કરે છે પણ મહાત્મા તેને સામું જોતાં નથી, ને ઉપરથી ગુસ્સો કરી કડક શબ્દો કહી રાજાને ત્યાંથી કાઢવા માટે એવી જોરથી લાત મારી કે રાજા ગુલાંટ ખાઈને દૂર પડયા. રાજાનો પરિવાર દૂર બેઠે હતો. તેમને આ દશ્ય જોતાં મહાત્મા ઉપર એ ગુસ્સો આવ્યું કે બસ, આપણુ મહારાજાનું આવું અપમાન કર્યું છે તે હવે આને આપણે બતાવી દઈએ. એને પકડીને જેલમાં પૂરી દઈશું. એમ નિર્ણય કરીને બધા “મારે... મારો...પકડકરતાં ત્યાં દોડીને આવ્યા પણ મહાત્માને બિલકુલ ગભરાટ ન થયે. કારણ કે પોતે આત્મલક્ષી હતાં. એમણે મનમાં એક જ નિશ્ચય કર્યો કે કદાચ મને આ રાજાના માણસો પકડીને જેલમાં પૂરશે, માર મારશે તે દેહથી હું ભિન્ન છું. એ ભાવનાને વિશેષ અનુભવ થશે, અને જેલમાં અનાસક્તભાવને અભ્યાસ કેળવવાની અમૂલ્ય તક મળશે. આ વિચાર કરવા લાગ્યા. ગુરૂભક્તિથી રાજાએ પરિવાર સામે કરેલે પડકાર - હવે રાજાએ જેને પિતાના ગુરૂ માન્યા છે તેનું અપમાન કેમ થવા દે? પિતાના માણસે મહાત્માને કંઈ પણ કરે તે પહેલાં જ રાજાએ ઉભા થઈને બધાને ધમકાવતાં કહ્યું. ખબરદાર! મારા ગુરૂનું તમે અપમાન કર્યું છે તે ! એમને આંગળી પણ અડાડશે નહિ. એ તે મહાન જ્ઞાની છે. જો તમે એમને તિરસ્કાર કરશે, તેમને માર મારશે તે મરીને નરકમાં ! જશે. તમે અહીં શા માટે આવ્યા છો? તમે બધા નગરમાં ચાલ્યા જાઓ. હવે મેં તે સંસારની મોહ, માયા અને મમતાને ત્યાગ કર્યો છે. તમે મારા નથી ને હું તમારે નથી. જો તમે સહેજ પણ તેફાન કરશે તે હું મારા પ્રાણ ત્યાગ કરી દઈશ. મને ઘણાં સમયથી બ્રહ્મજ્ઞાન મેળવવાની તીવ્ર ઝંખના હતી તે અહીં જ પૂરી થશે. માટે હું પાછો આવવાનો નથી. રાજાને પરિવાર રાજાને ખૂબ કરગરવા લાગ્યા કે આપ તે અમારા નાથ છે. આપના વિના રાજ્ય કેણ ચલાવશે ? આપના વિના અમારું શું થશે? રાજાએ બધાને કહ્યું. આ જગતમાં કઈ કેઈનું નથી, અને કેઈના વિના કેઈ કામ અટકતું નથી. માટે તમે બધા જાઓ ને સુખેથી રાજ્ય ચલાવે. રાજાને અડગ નિશ્ચય જોઈ બધા રડતા કકળતા ત્યાંથી ચાલ્યા ગયા. દેવાનુપ્રિય! રાજાને બ્રહાજ્ઞાન મેળવવાની લગની લાગી છે તેથી તે કાર્યની સિદ્ધિ કરવા માટે બીજું બધું તેને તુચ્છ દેખાય છે. પછી બધા ચાલ્યા જાય તેનું દુઃખ થાય ખરું? “ના”. આ રાજાને વૈરાગ્ય દઢ હતું. તેમાં આવા ઉત્તમ મહાત્મા મળી ગયા એટલે બ્રહાજ્ઞાનની સિદિધ તેને નજર સમક્ષ દેખાય છે, અને રાજ્ય, પરિવાર બધું તેમને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આડી દિવાલ રૂપ દેખાય છે. પછી પરિવાર શા.-૮૮ * Page #744 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન રડે, ઝૂરે તેમાં રાજાને દુખ શેનું થાય? એ બધા ગયા એટલે રાજાને શાંતિ થઈ. રાજાએ મન સાથે નિર્ણય કર્યો કે ગમે તેમ થાય પણ હું આ મહાત્માના ચરણ નહિ છેવું. આ જ મારા સાચા તારણહાર છે. એ મને મારે, પીટે, ગમે તેમ કરશે પણ મારે અહીંથી જવું નથી. જે મારે બ્રહ્મજ્ઞાન જોઈએ છે તે અપમાન, ત્રાસ કે તિરસ્કાર કેડીની કિંમતના છે. ખુદ આ કાયાની કંઈ કિંમત નથી, એની મમતા નથી તે એનું અપમાન થાય, એને માર પડે તેમાં મને દુઃખ શું? મહાત્માજી જે કાંઈ મને અણગમતું કહે કે કરે એ બધું મારી કાયાને છે. મારે ને કાયાને શું લાગે વળગે? આવા નિઃસંગ મહાત્માને પેગ ફરી ફરીને કયાંથી મળશે? બસ, રાજા તે એમના ચરણમાં મસ્તક નમાવીને પાછા બેસી ગયા. મહાત્મા પણ અંદરથી તે સમજી ગયા કે આ રાજા સાચે મુમુક્ષુ છે પણ એને કે મને કઈને બ્રહ્મજ્ઞાન મમતા કે સને દેખાડીને નહિ થાય. એટલે હું એના પ્રત્યે બિલકુલ સ્નેહ બતાવીશ નહિ, ભલે એમ જ બેસી રહેતું. એટલે મહાત્મા એને કંઈ કહેતા નથી કે બેલાવતા નથી. એ તે એમના ધ્યાનમાં બેસી ગયા, ત્યારે રાજા બેઠા બેઠા મહાત્માનાં મુખના દર્શન કરે છે ને મનમાં વિચાર કરે છે કે અહે ! મહાત્મા કેવા પવિત્ર છે. કેવા ગંભીર છે! કેવા આત્મ સમાધિમાં લીન છે ! કેવા નિરાગી છે! કઈ જાતને ઉપદેશ કે પ્રેરણા વિના રાજા મહાત્માના દર્શનથી પણ ઘણી પ્રેરણા મેળવે છે. - “મહાત્મા પ્રત્યે રાજાની અપૂર્વ ભક્તિ” :- મહાત્મા પાણી લેવા માટે જાય છે ત્યારે રાજા બે હાથ જોડીને વિનંતી કરે છે કે ગુરૂદેવ! મને આપની સેવાભક્તિને લાભ આપે. લાવે, હું પાણી લઈ આવું ત્યારે મહાત્મા ગુસ્સો કરીને કહે છે કે અરે, બીચમેં સે દૂર હટ, તુઝે કિસને બુલાયા? રાજાએ અપમાનને સન્માન ગણ પ્રેમથી હસતા હસતા મહાત્માના હાથમાંથી પાણીનું કમંડળ લઈ લીધું ને પાણી લઈ આવ્યા. ત્યારે મહાત્મા ગુસ્સ કરીને કહેવા લાગ્યા કે અરે! યું હી બીને છાન કે (ગાળીને) પાની લે આયા? આમ બેલા મહાત્માએ પાણીનું કમંડળ ઢાળી દીધું. તે પણ રાજા દખ લગાડ્યા વિના કહે છે કે મહારાજ! મારી ભૂલ થઈ. મને ક્ષમા કરો. હવે હું ગાળીને પાછું લઈ આવીશ. ફરીને ગાળીને પાછું લઈ આવ્યા. આ રીતે બળતણ માટે લાકડા લાવવાં, ગામમાંથી ભિક્ષા લાવવી વિગેરે કાર્યમાં રાજા ખડે પગે ઉભા રહે છે. કામમાં સહેજ ભૂલ થાય તે મહાત્મા કહેતાં કે અરે કુત્તા! કિસને તુઝે ડહાપણ કરાયા થા? કર્યો યહાં બુદધુ ગધે કી તરહ પડા રહા હૈ ! આવા હલકા શબ્દો કહીને ફટકારે છે. કયારેક પગથી લાત મારે છે તે પણ રાજા સદા પ્રસન્ન ચિત્તથી રહે છે. દેવાનુપ્રિય! આ ઈતર ધર્મના રાજા છે છતાં તેમની કેટલી ક્ષમા છે! રાજા એમ વિચાર કરે છે કે આ તે મારી પરીક્ષા છે ને મહાત્મા માને છે કે હું આમ કરું તે આ બલા જાય. જ્યારે રાજા વિચાર કરે છે કે મારા ગુરૂ કેવા જ્ઞાની-યાની છે! મને Page #745 -------------------------------------------------------------------------- ________________ શારદા ઇન ગમે તેમ કહે છે પણ એમની પાસે તેા રાખે છે ને? એમના મારા ઉપર કેવા મહાન ઉપકાર છે! મારી ભૂલેા સુધારવાનુ` કેટલું ધ્યાન રાખે છે! મેાક્ષસ અભિલાષી શિષ્ય પણ સદા ગુરૂના ઉપકાર તરફ દૃષ્ટિ કરે પણ ગુરૂ શિક્ષા કરે તેના સામુ ન જુએ. “ કૅસેટીના અ ંતે બ્રહ્મજ્ઞાન ૐ– રાજા અવારનવાર ગુરૂને વિનંતી કરતાં રહે છે કે ગુરૂદેવ! મને બ્રહ્મજ્ઞાન આપે. ત્યારે મહાત્મા તેને ઠોકરે ચઢાવીને કહે છે કે અરે, વિષયકા કીડા ! બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરનેકી તુઝમે કયા લાયકાત હૈ ? આમ કરતાં ખાર વર્ષો વીતી ગયા. રાજાની સહનશીલતા, પ્રસન્નતા, અને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાની લગની જોઈ ને મહાત્મા તેના ઉપર પ્રસન્ન થયા, અને એક દિવસ તેના માથે હાથ મૂકીને મહાત્માએ કહ્યુ`− જા ખચ્ચા, તેરે કે બ્રહ્મજ્ઞાન હેા ગયા.” 44 77 રાજાનું નાચી ઉઠેલુ દિલ ડું - આટલા શબ્દો સાંભળતાં રાજાના આનંદને પાર ન રહ્યો, એમના રમેશમે અપૂર્વ આનંદ થયા. અહા ! આજે મારા ગુરૂએ મારા માથે હાથ મૂકયેા. મારુ કલ્યાણ થઇ ગયું. એમણે તે! ગુરૂના ખેાળામાં માથુ' મૂકી દીધુ' ને આશ્ચયપૂર્વક ખેલ્યા-હે ગુરૂદેવ ! મને બ્રહ્મજ્ઞાન થઇ ગયું ? તે બ્રહ્મજ્ઞાન થયા પછી તરત જ મેક્ષ મળે ને ? ત્યારે મહાત્મા પ્રેમથી રાજાને સમજાવે છે કે દેખ. ખચ્ચા ! શુદ્ધ આત્મા કે છેાડકર અન્ય કિસી ચીજ પર અર્હત્વ, મમત્વ નહી હોતા હૈ યહી બ્રહ્મજ્ઞાન હૈ ઔર યહ સ્થિર હૈ. જાને પર આયુષ્યકી પૂર્ણાહૂતિ પર મેક્ષ હી લેતા હૈ. પૂ॰જન્મ કે સંચિત કર્મ યૂ* હી નષ્ટ હૉ જાતે હૈ ઔર નવીન કઈંકા બધ રૂક જાતા હૈ. ફિર પુ જન્મ નહી. કરના પડતા હૈ. ખસ, અબ યહી વૃત્તિકે આગે બઢાના, દૃઢ રખના, અમ કયા રાજ્ય લેના હૈ ? રાજાએ કહ્યુ.. નહી. ગુરૂદેવ, હવે મારે રાજ્યની શી જરૂર છે? બ્રહ્મજ્ઞાન મન્યુ' એટલે મારેતા આનંદ આનંદ છે. આપ મળ્યા એટલે સારીદુનિયાનું રાજય મને મળી ગયું. રાજાને લગની લાગી હતી કે મારે બ્રહ્મજ્ઞાન મેળવવુ` છે તેા કેટલુ કષ્ટ વેઠયુ'! ખાર ખાર વર્ષ સુધી સમતા રાખી તે એની ઈચ્છા પૂર્ણ થઈ, અને સંસાર છેડીને મહાત્માના શિષ્ય બની ગયા. ܕܐ હવે કૃષ્ણવાસુદેવ ગજસુકુમાલ વિગેરેએ નેમનાથ ભગવાનની વાણી સાંભળી. ગજસુકુમાલના અંતરમાં આનંદ થયા. અહે પ્રભુ! શું આપની વાણી છે! ખરેખર લેવા જેવા હાય તા સંયમ મા` છે. સયમ રૂપી જહાજ મને સંસાર સાગરના સામા કિનારે મેાક્ષમાં લઈ જશે. ખસ, હવે મારે આ સંસારમાં રહેવું નથી. દીક્ષા લેવી છે એમ `મનમાં નિશ્ચય કર્યો. રાજાને જેમ બ્રહ્મજ્ઞાન મેળવવાની લગની લાગી હતી તેમ ગજસુકુમારને સયમ લઈને મેાક્ષમાં જવાની લગની લાગી છે. હવે ગજસુકુમાલ નેમનાથ પ્રભુને શુ કહેશે તેના ભાવ અવસરે, ચરિત્ર:- પાંડવાએ હિડંબાની કરેલી પ્રશંસા :- દ્રૌપદી ગહન વનમાં ભૂલી પડી હતી. પાંડવાએ ઘણી તપાસ કરી છતાં દ્રૌપદીને શેાધી શકયા નહિ, પણ હિડ‘ખા દ્રૌપદીને Page #746 -------------------------------------------------------------------------- ________________ ઉઠી શારદા દર્શન શોધી લાવી ને પાંડને સેંપી દીધી. દ્રૌપદીને જોઈને સૌના હૈયામાં આનંદ થશે. કુંતાજી તે દ્રૌપદીને બાથમાં લઈને કહેવા લાગ્યા કે બેટા! તું અમને મૂકીને કયાં ગઈ હતી? તારા વિના અમને એક ઘડી વર્ષ જેવી લાગતી હતી. જેમ હાથમાં શકેવું લઈને ભીખ માંગનાર ભિખારીને કઈ કિંમતી રતન આપે ને એટલે આનંદ થાય એટલે આનંદ દ્રૌપદી મળતાં કુંતાજીને અને પાંડેને થયો, અને બધાના મુખમાંથી શબ્દો સરી પડયા કે ધન્ય છે હિડંબા તને! ખરેખર, તે તે અમને મરણના મુખમાંથી બચાવી લીધા છે. અમે તારા જેટલા ગુણ ગાઈએ તેટલા ઓછા છે. જે તું અમને આ વગડામાં ન મળી હત તે અમારું શું થાત? તે અમારા દેહમાં પ્રાણ પૂર્યા, ત્યારે હિડંબાએ કહ્યું–મેં એવું કંઈ મોટું કામ કર્યું નથી. મેં જેમને મારા માન્યા તેમને મારાથી બને તેટલી મદદ કરવી જોઈએ. મેં મારી ફરજ અદા કરી છે. વિશેષ કાંઈ કર્યું નથી માટે આપ મારા ગુણલા ન ગાઓ. હવે ચાલે આપણે આગળ વધીએ. એમ કહીને બધાને ઉભા કર્યા. બધા આગળ ચાલવા લાગ્યાં. આગળ ચાલતાં ઘણે વિષમ ભાગ આવ્યો. મોટા મોટા પહાડ, મોટા જંગી વૃક્ષ, ખાડા-ટેકરા, નદીઓ બધું આવે છે. આ સમયે હિડંબા બધાને વારાફરતી ઊંચકીને આકાશ માર્ગો ઉડીને જયાં સારો માર્ગ હોય ત્યાં મૂકી આવવા લાગી આ રીતે હિડંબાની સહાયતાથી પાંડવે વિષમ માર્ગ ઓળંગી ગયા, અને જયાં નિર્ભય, શાંતિનું સ્થાન આવ્યું ત્યાં સુખપૂર્વક રોકાઈને આનંદ કરવા લાગ્યા. એક મનહર વનમાં તેઓ વિસામે ખાવા થોડા દિવસ રોકાયા. હિંડબા દ્રૌપદીની સાથે બધું કામકાજ કરતી ને કુંતામાતાની ખડે પગે સેવા કરતી હતી. હિડંબાને જોઈને કુંતાજીની આંખડી ઠરી ગઈ. એક દિવસ આખું કુટુંબ બેઠું હતું ત્યારે સમય જોઈને કુંતાજીએ કહ્યું. હે હિડંબા ! તે અમારા ઉપર ઘણાં ઉપકાર કર્યા છે. એનું હું કયા શબ્દોમાં વર્ણન કરું ! મને કઈ દેવ સે જીભ આપે તે પણ હું તારા ગુણ પૂરા ગાઈ ન શકું. માટે બોલ બેટા! હું તને શું આપું! હે હિડંબા! મેં તારા માટે નક્કી કર્યું છે કે તું જે માંગે તે મારે તને આપવું. માટે તારે જે ઈચ્છા હોય તે મારી પાસે માંગી લે. તે અમે તારા ઉપકારને બદલે વાળી ઋણથી મુક્ત થઈએ. ત્યારે હિડંબાએ કહ્યું. હે માતા! હું વિદ્યાધરની પુત્રી છું પણ મારા ભાઈએ રાક્ષસી વિદ્યાને પ્રયોગ કર્યો તેથી અમે રાક્ષસ બની ગયાં. હવે આપ જ કહે કે કયાં હું રાક્ષસી અને કયાં આપ પાંડેની પવિત્ર માતા? દરિદ્ર માણસ ચક્રવર્તિ ઉપર શું ઉપકાર કરી શકે ? આપની કૃપાથી મારી પાસે બધું છે. મારે કઈ ચીજની જરૂર નથી, પણ આ૫ ખૂબ કહે છે તેથી હું મારા મનની વાત કરું છું. જ્યારે આપ બધા હિડંબ વનમાં રાત્રે થાક્યાપાક્યા સૂઈ ગયાં હતાં ને આપના પુત્ર ભીમ આપ બધાની ચેક કરતાં હતાં ત્યારે મારા ભાઈએ મને કહ્યું કે મને માણસની ગંધ આવે છે માટે તું તપાસ કરી આવ કે કે માણસ આટલામાં છે? હું તપસા Page #747 -------------------------------------------------------------------------- ________________ વાળા રચન કરવા આવી તે સમયે મે' આપના પુત્ર ભીમને સૌથી પહેલાં જોયાં. પવિત્રતા વિગેરે જોઇને મારું મન તેમનામાં ઠરી ગયું. પાછળથી મા ક્રોધે ભરાઈ મને મારતા હતા ત્યારે તેમણે તેની સાથે યુધ્ધ કરીને તેને મારી નાંખ્યા ને મને ખચાવી. મેં ત્યારથી તેમની સાથે પરણવાના નિશ્ચય કર્યો છે ને હું આપની સાથે જ રહું છુ. તે મારે ખીજું કઈ નથી જોઈતુ' પણ આપના પુત્ર ભીમસેનની સાથે મને પરણાવેા. એટલુ હું આપની પાસે માંગું છું. ૭૦૧ ત્યારે તેમનું રૂપ, ભાઈ આવ્યા ને ભીમ સાથે હિડંબાનું લગ્નઃ– હિડંખાની વાત સાંભળીને કુંતાજીએ પેાતાના પાંચેય પુત્રોના સામે દૃષ્ટિ કરી ત્યારે ભીમ શરમથી નીચું જોઈ ગયા. ખકીના ચારે ય પુત્રો એકી અવાજે એટલી ઉઠયા બરાબર છે. ખરખર છે. ભીમસેન હિડ બાને માટે ચાગ્ય છે. ચારે ય પુત્રોની સંમતિ મળી ગઈ પછી કુ તાજીએ દ્રૌપદી સામે દ્રષ્ટિ કરી કારણ કે દ્રૌપદી પાંચેય પુત્રોની પત્ની છે. સ્ત્રીઓને સ્વપ્નામાં પણ શૈાકય ગમતી નથી. માટે એની ઈચ્છા છે કે નહિ ! સાસુજીની પેાતાની સામે દૃષ્ટિ પડતાંની સાથે જ દ્રૌપદી સમજી ગઈ કે મારા સાસુજી મારી સંમતિ માંગે છે. એટલે તેણે કુંતાજીને કહ્યું. મા! હિડંબાને મારા ઉપર મહાન ઉપકાર છે. એ મને પ્રાણથી અધિક વહાલી છે, હું એને સદા મારી નાની બહેન ગણીશ. મારી આ ખાખતમાં સ'પૂર્ણ` સ`મતિ છે. સહદેવ જયેાતિષવિદ્યામાં નિપૂણ હતા એટલે તેમણે લગ્નનું શ્રેષ્ઠ મુહુત" કાયુ, અને તરત જ તે વનમાં ભીમના હિડંબા સાથે લગ્ન કર્યા. હિડંખાની આશા ફળીભૂત થઈ એટલે તેના આનંદને પાર ન રહ્યો, ' ભીમ સાથે લગ્ન કરીને તે કુંતામાતા અને દ્રૌપદીને પગે લાગી. બંનેએ તેને સુખી થાઓ એવા અંતરના આશીર્વાદ આપ્યા. આનંદ વિભેર ખનેલી હિડંખાએ તેની વિદ્યાની શક્તિથી વનમાં ખૂબ સુંદર બગીચેા ખનાન્યેા. બગીચામાં એક સુંદર મહેલ બનાન્યે મહેલમાં અનેક પ્રકારની સુખ સામગ્રી વસાવી અને મહેલમાં બધા આનંદથી રહેવા લાગ્યા. હિડંખા ભીમ સાથે આનંદ-કિલ્લેાલ કરવા લાગી. સંસારના સુખા ભાગવતાં હિડખા ગભવ તી થઈ. થોડા સમય મહેલમાં રોકાઈ ને બધા આગળ ચાલ્યાં. ચાલતાં ચાલતા ઘણા દિવસે તે એકચક્રા નામની નગરીની ખહાર ઉદ્યાનમાં આવ્યા. એ ઉદ્યાનમાં આવતાની સાથે તેમના હૃદયમાં આનંદની મિએ ઉછળવા લાગી. ત્યાં તેમને કેવા મહાન લાભ થશે ને શું ખનશે તેના ભાવ અવસરે. Page #748 -------------------------------------------------------------------------- ________________ વાર યાખ્યાન ન. ૦૯ આ સુદ ૫ ને સોમવાર તા. ૧૭-૧૦-૭૭, સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! મહાનપુરૂષે ફરમાવે છે કે હે આત્માઓ! મહાન પુણ્યને ઉદય હોય ત્યારે માનવભવ પ્રાપ્ત થાય છે. માનવભવમાં પણ તમે મહાન પુણ્યશાળી છે કે તમને વીતરાગ સર્વજ્ઞ ભગવાનનું ધર્મશાસન મળ્યું છે. તેથી સમસ્ત કર્મવિંટબણાઓને અંત લાવવામાં સમર્થ એ આરાધનાને અનુપમ માર્ગ મળે છે. આવી કિંમતી તક મળ્યા પછી જીવનલક્ષ કેવું રાખવું જોઈએ? અતિ દુર્લભ ધર્મઆરાધનાની તકને સફળ કરવાનું લક્ષ કે પછી વિષયો અને કષાયની આરાધનામાં ગળાબૂડ ખૂંચી રહેવાનું? બેલે, તમારું લક્ષ કઈ તરફ છે? આવું ઉચ્ચ કેટીનું વીતરાગ ભગવાનનું શાસન મળ્યા પછી એની આરાધના કરવાનું છોડી સંસારની સાધનામાં રચ્યાપચ્યા રહેવું તે જીવનું ભયંકર અજ્ઞાન છે, ભૂલ છે. કેઈ માણસ મદ્રાસ કલકત્તા જેવા શહેરમાં ગમે ત્યારે તેની પાસે મૂડી ન હતી. પણ કેઈની ઓળખાણ પીછાણુ થઈ અને તેને લાખ રૂપિયાની કમાણી થાય તેવી કેઈએ એથ આપી. છતાં તેવી તકને ગુમાવીને પિતાની પાસે રહેલાં થેડા પૈસાથી નાટક, સિનેમા, કલબ, હોટલ વિગેરે સ્થળોમાં જઈને મોજમઝા ઉડાવે, હેલ કરવામાં પડી જાય અને થોડા સમયમાં લાવેલી થેડી ઘણી મૂડી ખલાસ થઈ જાય ને પેલી વહેપાર કરવાની ઓથ પણ ચાલી જાય પછી દરિદ્ર અને બેકાર બનીને પિતાના બેકાર ગામડા ભેગે થવાને વખત આવે આ મૂર્ખાઈ કે બીજું કંઇ? આ જીવની પણ આવી જ મૂર્ખાઈ છે કે અનંત નિર્જરા કરાવી આપે એવી જિનશાસનની ઓથ મળવા છતાં અર્થ, કામ, ઘર, દુકાન, કાયા, કંચન, કુટુંબ અને કામિનીમાં તરબળ બની પિતાની મૂળગી મૂડી ગુમાવી દે છે. તે વહેપાર કરવાની એથે ગુમાવવાની મૂર્ખાઈ કરતાં પણ લાખ કરોડો ગણી નહિ પણ અનંત ઘણું મૂર્ખાઈ છે. કારણ કે માનવભવ રૂપી પુણ્યની પુંજી ભેગવિલાસમાં ખતમ કરી નાખ્યા પછી આવતા જન્મમાં નરક તિર્યંચ જેવી હલકી ગતિમાં જીવ ફેંકાઈ જાય છે. આ જીવને એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંસી તિર્યંચ પચેન્દ્રિય, સંજ્ઞી તિર્યંચ પચેન્દ્રિય, વિગેરેમાં ફરતા ફરતા કદાચ માનવભવ મળે તેમાં પણ આવું જિનશાસન જ મળશે તે નકકી છે? અહીં ત્રિભુવન હિતકારી, વીતરાગ એવા સર્વજ્ઞ પ્રભુનું અનંત કલ્યાણસાધક, સુરાસુરેન્દ્રને માન્ય પવિત્ર ધર્મશાસન પામ્યા પછી એમણે બતાવેલી આત્મહિતકર ધર્મઆરાધનાની જે ઉપેક્ષા કરશો તે આવું ધર્મશાસન મળવું દુર્લભ બનશે. આટલા માટે જ્ઞાની વારંવાર દાંડી પીટાવીને કહે છે કે જે શાસન મળ્યું છે તેની ઉપેક્ષા ન કરો પણ વીતરાગ પ્રભુની આજ્ઞા પ્રમાણે અપ્રમત્ત બનીને પાલન કરવું એ Page #749 -------------------------------------------------------------------------- ________________ ચાસ હશે જ આ ઉચ્ચ માનવભવનું કર્તવ્ય છે. તેને બદલે ભેગવિલાસમાં ઉજાણી ઉડાવવામાં માનવ પિતાની બુદિધનું દેવાળું કાઢી રહ્યો છે, તે પિતાની સમજણ, બુદ્ધિને નિરર્થક ગુમાવી રહ્યો છે. માનવજીવન પામીને જીવને ક્ષણે ક્ષણે ધર્મારાધના કરવાનું વિચાર આવે જોઈએ. વિચાર, વાણી અને વર્તનથી કયાં કઈ ધર્મ આરાધના કરવાની તક છે તે તરફ લક્ષ હોવું જોઈએ, અને તક મળતાં તેને ઝડપી લઈને ધર્મમય વિચાર, વાણી અને વર્તનથી તેને સફળ કરવી જોઈએ. કદાચ સંગવશાત્ આરાધના ઓછી થાય પણ આત્મા જાગૃત હોય, આરાધના કરવાની તક ગુમાવ્યા બદલ અંતરમાં દુઃખ થતું હોય તે આરાધના કરવામાં આગળ વધી શકે છે, પણ જેને તક મળી છતાં ધર્મઆરાધના કરતા નથી, જેના હૈયામાં ખેદ નથી કે અરે ! મેં આરાધના કરવાની સોનેરી તક ગુમાવી! એ ક્યાંથી આરાધના કરી શકવાનો છે? એને મન તે ખાવાપીવાની, હરવાફરવાની ને પૈસા કમાવાની તકને ગુમાવી તેનો અફસોસ થાય છે, અને એ માટેની તક શોધતા હોય છે. આવા માણસને જૈન કુળ મળ્યું, જિનશાસન મળ્યું ને દેવગુરૂ-ધર્મને વેગ મળે તે પણ તેના આત્માનું ક૯યાણ થવાનું છે? એ તે બિચારે મનુષ્ય જન્મ પામી પુણ્યની ઉજાણી કરી દરિદ્ર બનીને ચાલ્યા જાય છે. આવું સમજીને જે સાધનસામગ્રી મળી છે તેને સદુપયોગ કરી કર્મ ખપાવી મોક્ષમાં જવાની ટિકિટ ખરીદી લે. આપણે ગજસુકુમારને અધિકાર ચાલે છે. કૃષ્ણવાસુદેવ અને ગજસુકુમાર ઘણું - મોટા પરિવાર સાથે તેમનાથ ભગવાનના દર્શન કરવા ગયા છે. કૃષ્ણવાસુદેવને વીતરાગ શાસન પ્રત્યે અનહદ પ્રેમ હતો. ત્રણ ત્રણ ખંડની સાહ્યબી મળવા છતાં અને બત્રીસ હજાર રાણીઓ હોવા છતાં જ્યારે જ્યારે નેમનાથ ભગવાન પધારે ત્યારે તેમની વાણી સાંભળવાની તક ચૂકતા ન હતા. ભગવાન પધાર્યાના સમાચાર સાંભળે કે તરત બધા કામ પડતા મૂકીને ત્યાં પહોંચી જતાં. ભગવાનના દર્શન કરીને તેમની વાણી સાંભળીને અંતરમાં એવો ઉલ્લાસ આવતો કે હે પ્રભુ! શું તારી વાણી છે! તારી વાણીમાં તે એવું અમૃત ભર્યું છે કે જાણે એ ઘૂંટડા પીધા જ કરું ! તારી આંખમાંથી તે એવી અમી ઝરે છે. કે તારા સામું જોયા જ કરું! કૃષ્ણવાસુદેવ ભગવાનની વાણી સાંભળીને નાચી ઉઠતા હતા પણ ત્રત પચ્ચખાણ કરી શકતા ન હતા. તેને તેમના અંતરમાં અફસોસ થતું હતું કે અરેરે હું કંઈ જ કરી શકતો નથી ! અરેરે... આ મારા ખેળામાં ખેલેલા, મેં ઉછેરેલા, મારા સંતાને દીક્ષા લે અને હું કંઈ ન કરી શકું! એમની આંખમાં આંસુ આવી જતાં હતાં. તેઓ પ્રત્યક્ષ સર્વજ્ઞ ભગવાનની વાણી સાંભળતા હતાં. અત્યારે આપણી પાસે સર્વજ્ઞ ભગવાન બિરાજમાન નથી પણ ભગવાને બતાવેલા આગમ છે. તેના સહારે આપણે તરવાનું છે. આગમ એ અરિસો છે. કાચને અરિસે તમને દેહનું દર્શન કરાવશે પણ આગમરૂપી અરિસે આત્માનું દર્શન કરાવશે. Page #750 -------------------------------------------------------------------------- ________________ શાહ અને પરંતુ આજનો માનવી ચૈતન્ય સ્વરૂપ આત્માનું દર્શન કરવાનું છેડીને નાશવંત દેહના દર્શન કરવામાં પડી ગયા છે. શાશ્વતને છોડીને નાશવંતને મેળવવામાં રપ રહે છે. નાશવંત શરીરના મેહમાં પડીને તેનું પાલનપોષણ કરવામાં આત્માની આરાધના કરવાની અમૂલ્ય તકને ગુમાવી રહ્યો છે. કૃષ્ણવાસુદેવ, ગજસુકુમાલ બધાં ભગવાનની વાણી એક ચિત્તે સાંભળી રહ્યાં છે. કૃષ્ણવાસુદેવે તે ઘણીવાર ભગવાનની વાણી સાંભળી હતી પણ ગજસુકુમાલે તે પ્રથમ વખત જ પ્રભુના દર્શન કર્યા ને પ્રભુની વાણી સાંભળી. પ્રભુની વાણી સાંભળીને ગજસુકુમાલનું હૃદય નાચી ઉઠયું ને મનમાં વિચાર કરવા લાગ્યા કે નાથ ! ખરેખર તમે જેમ સમજાયું તેમ સંસાર અસાર છે. સંયમ જ સાર છે. હવે મારે દીક્ષા લેવી છે. તમે બધા પણ વીતરાગ વાણું રોજ સાંભળે છે ને ? પણ કેટલાને સંસાર અસાર લાગે? આગમના શબ્દ શબ્દ સાર ભરેલે છે પણ કેણ ગ્રહણ કરી શકે? જેને વીતરાગ વાણીમાં શ્રદ્ધા હોય છે. ભગવાનની આપણ ઉપર અનંત કરૂણા છે, પણ તેની જીવે કદર કરી નથી. જેમ બાપને દીકરે વહાલું હોય છે તેથી દીકરા માટે કેટલું કરે છે ! પણ ઉન્હાન બનેલા છોકરાને બાપની કદર હોતી નથી. સમય આવ્યે બાપની કરૂણાની કદર થાય છે. - એક શેઠને એકને એક દીકરો હતે. તે મોટે થતાં સાતે વ્યસનમાં પૂરો થઈ ગયે. બાપને ચિંતા થઈ કે આ છોકરાનું શું થશે ? મારા મરણ પછી મિત વ્યસનમાં ઉડાવી દેશે. પાસે પૈસા હશે ત્યાં સુધી સૌ કોઈ તેને બોલાવશે પણ પછી એનું શું ? ખૂબ વિચાર કરીને બાપે ચોપડાના પાનામાં લખ્યું કે “પાનું ફરે ને સોનું ઝરે. આયુષ્ય પૂરું થતાં મા-બાપ ચાલ્યા ગયા. છોકરો સ્વતંત્ર થઈ ગયે. પાંચ વર્ષમાં તે બાપની મિલ્કત ઉડાવીને ખલાસ કરી દીધી. ઘરમાં કાંઈ ન રહ્યું. ભાઈને ખાવાના સાંસા પડયાં. પ્રેમથી બેલાવનારા મિત્રે, સ્વજને કે હવે તેના સામું જોતા નથી. કેઈને ત્યાં કરી કરવા જાય તે કોઈ ને કરી રાખતું નથી. આજ સુધી અભિમાનમાં અકકડ બનીને ફરનાર રોટી માટે લોકેના પગમાં નમવા લાગ્યો. એ માણસના કર્મને ઉદય થાય છે ત્યારે તેની કેવી દશા થાય છે. શેઠના છોકરાની બેહાલ દશા થઈ ગઈ. એક દિવસ એના બાપના ચપડા ઉપર તેની નજર પડી. તેના મનમાં થયું કે લાવ જોઉં તે ખરો કે મારા પિતાજીએ ચોપડામાં શું લખ્યું છે ? એણે તે પડે હાથમાં લીધે ને પાના ફેરવવા લાગ્યો. ચોપડાના પાનામાં લખ્યું હતું કે “પાનું ફરે ને સેનું ઝરે આ વાંચીને હરખાઈ ગયે. વાહવાહ આ તે બહું સારું. ચોપડાના પાના રિવું એટલે સેનું ઝરવા માંડશે, ને મારું દરિદ્ર ટળી જશે. ભાઈ સાહેબ તે ચેપડાના પાના ફેરવવા લાગ્યા. જેટલા ચોપડા હતા તે બધાના પાના ફેરવી ગયો પણ કયાંય સેનું ઝર્યું નહિ એટલે નિરાશ થઈ ગયે, પણ અબૂઝને ભાન નથી કે ચેપડાના પાનામાંથી કાંઈ સેનું ઝરતું હશે! પણ એના મનમાં એમ તે જરૂર થયું કે મારા Page #751 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૭૦૫ બાપુજીએ લખ્યું છે તેથી તેમાં કાંઈક હેતુ તે જરૂર હશે! આજને માનવી ભેગને ભિખારી બની ગયું છે, ધર્મ કરતું નથી પણ ભગવાનની વાણી સાંસળીને તેના મનમાં એમ થાય કે ભલે, હું કાંઈ કરતું નથી પણું ભગવાન જે કહી ગયા છે તે સત્ય છે. એમાં તથ્ય જરૂર છે. તે કેક દિવસ પામી જશે, પણ જેને આ વાત સમજાતી નથી તે માનવ જીવન હારી જશે. શેઠને દીકરે તેના પિતાના ખાસ મિત્ર હતા ત્યાં ગયે ને જઈને પૂછયું–કાકા! મારા બાપુજીએ લખ્યું છે કે “પાનું ફરેને સોનું ઝરે” હું તે ચેપડાના એકેક પાના ફેરવી ગયે પણ સેનાની કણી ઝરી નહિ. ત્યારે એના બાપના મિત્રે કહ્યું. છેકરા ! પાનું ફેરવે સેનું ન મળે, પણ તું અંદર શું વિગત લખી છે તે લખાણ વાંચ. છોકરાએ ખૂબ ઝીણવટથી વાંચ્યું તે એક જગ્યાએ લખ્યું હતું કે આપણું મકાનમાં ઈશાન ખૂણામાં અમુક જગ્યાએ રૂ. પચ્ચીસ હજારની મિત દાટી છે. જરૂર પડે ત્યારે ખેદવું. આ વાંચીને છોકરાએ બાપે લખ્યું હતું તે જગ્યાએ ખોદયું તે રૂ.૨૫૦૦૦)ની મિલ્કત નીકળી. જયાં ખાવાના સાંસા હતાં, કેઈ સામું જેનાર ન હતું ત્યાં આવી સ્થિતિમાં રૂ. ૨૫૦૦૦) ની મિત મળી જાય એટલે કે આનંદ થાય પહેલા પિતા ઘણી હિત શિખામણ આપતા હતાં ત્યારે ગમતી ન હતી, પણ દુઃખના સમયમાં ધન મળતાં બાપને દીકરો કે વહાલે હોય છે તેની કદર થઈ દેવાનુપ્રિયે ! બાપની કરૂણથી દીકરાનું દરિદ્ર ટળ્યું. આપણું પરમ પિતા પ્રભુએ , આપણું ઉપર મહાન કરૂણા કરી છે. તેમણે આગમના પાને પાને લખ્યું છે કે “પાનું ફરે ને મોક્ષ મળે પણ આગમમાં દષ્ટિ કરવી ગમે છે! જ્યાં સુધી મોક્ષમાં જવાની લગની નથી લાગી ત્યાં સુધી આનું રહસ્ય નહિ સમજાય. જ્યારે લગની લાગશે ત્યારે ભગવાને કેવી કરૂણું કરી છે તેની કદર થશે ને આગમનાં શબ્દ શબ્દ ર દેખાશે. નેમનાથ ભગવાને કૃષ્ણવાસુદેવ, ગજસુકુમાલ, તેમજ આખી પર્ષદાને ઉપદેશ આપે. તેમાં ગજસુકુમાલે જેમ માછલી સ્વાતિ નક્ષત્રનું પાણી ઉછળીને ઝીલી લે છે તેમ ભગવાનની વાણી ઉછળીને ઝીલી લીધી. સાંભળીને અંતરમાં વૈરાગ્યની તિ પ્રગટી. તેને મેહાંધકાર નષ્ટ થઈ ગયે. ભગવાનની દેશના પૂર્ણ થઈ. પર્ષદા ઉઠીને ઘર તરફ જવા લાગી. જે વહિપ કૃષ્ણ વાસુદેવે ભગવાનને વંદન કરીને પિતાના મહેલ તરફ પ્રસ્થાન કર્યું, પણ ગજસુકુમાલ ભગવાનની પાસે ઉભા રહ્યા.: “તા જ તે જનસુમા કુમારે જરા અમિત તિશે ધH તેવા ” અને ભગવાનને વંદન કરીને કહ્યું. અહપ્રભુ! હે ત્રિલેકીનાથ હે અશરણના શરણ! આપની વાણું મને અમૃત કરતાં પણ મીઠી લાગી છે. મારા અંતરમાં ઉતરી ગઈ છે. આપની વાણી સાંભળીને મને જડ ચેતનનું ભેદજ્ઞાન સમજાણું છે. તેનાથ! આજે મારું જીવન ધન્ય બની ગયું. મારું માનવ શા.-૮૯ Page #752 -------------------------------------------------------------------------- ________________ ७०१ શારદા દર્શન જીવન સાર્થક થયું. તમે તે મને ન્યાલ કરી દીધું. તમે મને જે આપ્યું છે તેવું જગતમાં કેઈ નહિ આપી શકે. તમે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. તમારી વાણીને રણકાર મારા અંતરમાં ગુંજે છે. હે કૃપાળુનાથ! દુનિયામાં બધું બતાવનાર મળશે પણ મક્ષ માર્ગને બતાવનાર આપના સિવાય કઈ નહિ મળે. આપની વાણી સાંભળ્યા પછી મને તે સંસાર ભડભડતે દાવાનળ દેખાય છે, અને સંયમ શાંતિ અને શીતળતાનું સ્થાને લાગે છે. ચારિત્ર જે બીજે કે શ્રેષ્ઠ માર્ગ નથી. સંસાર એ રોગનું ઘર છે ને સંયમ એ આરોગ્ય ભવન છે. જેમ શઢ વિનાની નૌકા, બ્રેક વિનાની ગાડી, અંકુશ વિનાને હાથી, અને લગામ વિનાના ઘેડાની કાંઈ કિંમત નથી તેમ ચારિત્ર વિનાના જીવનની કાંઈ કિંમત નથી. સંયમ એ સોનું છે ને સંસાર એ કથીર છે. એ વાત મને બરાબર સમજાઈ ગઈ છે. ભગવાનની વાણી સાંભળીને અત્યંત હર્ષમાં આવીને ગજસુકુમાલ ભગવાનને કેવા મધુર શબ્દો કહી રહ્યા છે! તમે રોજ વીતરાગ વાણી સાંભળે છે પણ તમને આવા ભાવ આવે છે? સંસાર અસાર લાગે છે? ગજસુકુમાલને એક જ વખત નેમનાથ પ્રભુની વાણી સાંભળીને મજીઠી રંગ લાગી ગયો. ભગવાનના મુખાવિંદથી શ્રુત ચારિત્ર રૂપ ' ધર્મનું વ્યાખ્યાન સાંભળીને અને તેને હૃદયમાં અવધારણ કરીને દર્દ તુટ્ટ બહુ ખુશ થયા ને સંતુષ્ટ થયા. ત્યાર પછી ભગવાનને તિકખુત્તને પાઠ ભણી પ્રદક્ષિણા કદી વંદન નમસ્કાર કરીને પ્રભુના ચરણમાં મસ્તક મૂકીને કહ્યું. “Haifમાં મતે વિજય રૂવામાં ત્તિયામિ મતે ” હે ભગવંત! હું આપના નિગ્રંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું પ્રતીતિ-વિશ્વાસ કરું છું કે હે ભગવંત! આપે જે રીતે જીવ, અજીવ વિગેરે તનું સ્વરૂપ સમજાવ્યું છે તે રીતે સત્ય છે. તેની મારા હૃદયમાં પૂર્ણ શ્રદ્ધા છે. અને આ પ્રકારની મારા ચિત્તમાં પૂર્ણ પણે પ્રતીતિ પણ થઈ ગઈ છે તે અન્યથા નથી ને અન્યથા થઈ શકે તેમ પણ નથી. “યામિ મને” જેમ સંતપ્ત પ્રાણુ અમૃતધારાની ઈચ્છા કરે છે તેમ હે નાથ ! સંસાર તાપથી તપ્ત બનેલે હું પણ આપના આ નિગ્રંથ પ્રવચનની ઈચ્છા કરું છું, રૂચી કરું છું. “મુમિ મને ! નિશથ વાયા”હે ભગવંત! આપના નિર્ચ થ પ્રવચનની સારી પેઠે આરાધના કરવા માટે હું ઉઘત-તૈયાર થયું કારણ કે નિગ્રંથ પ્રવચન એકાંત સત્ય છે, તેમજ પ્રત્યક્ષ વિગેરે પ્રમાણેથી આમાં કઈ જાતને વધે આવતું નથી. તેથી આપના નિગ્રંથ પ્રવચનની આરાધના કરવાની મને ઈચ્છા થઈ છે. હવે મારી ઈચ્છાને કઈ રોકી શકે તેમ નથી. આ આરાધનામાં ગમે તેવા ઘેર પરિષહ કે ઉપસર્ગ આવે તે પણ હું તે સહન કરવા તૈયાર છું. આપ જે પ્રમાણે કહે છે તે પ્રમાણે છે. એટલે કે જીવ જેમ કર્મોથી બંધાય છે તેમ કર્મથી મુકત પણ થાય છે. આ વાત આપે નિગ્રંથ પ્રવચનમાં બતાવી છે તે સત્ય છે. તેથી મોક્ષની પ્રાપ્તિ માટે હું દીક્ષા ગ્રહણ કરવા ચાહું છું. ' Page #753 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ৩০৩ વાણી સુણી મીઠી લાગી, મન મોહ્યું એમાં રે, સંયમ વિના સાર નથી શેમાં રે.... હે પ્રભુ! આપની વાણી સાંભળીને મારો આત્મા વૈરાગ્ય રંગે રંગાઈ ગયો છે. હવે મને સમજાઈ ગયું છે કે જગતમાં સંયમ વિના કોઈ વસ્તુ સારભૂત નથી. પણ “સેવાનુfપવા . માપ આપુછામિ હે દેવાનુપ્રિય! હે ભગવંત! હું મારા માતાપિતાને પૂછીને તેમની આજ્ઞા લઈને આપની પાસે દીક્ષા અંગીકાર કરીશ, ત્યારે ભગવાને ગજસુકુમાલની વાત સાંભળીને કહ્યું. “દામુદ્દે સેવાભુજિયા મા ઘઉદધ કરે છે હે દેવાનુપ્રિય! જેમ તમને સુખ ઉપજે તેમ કરો. સારા કાર્યમાં વિલંબ કરશે નહિ. ગજસુકુપાલને મનાથ ભગવાને આ પ્રમાણે કહ્યું એટલે ગજસુકુમાલ ભગવાનને વંદન નમસ્કાર કરી હાથી ઉપર બેસીને દ્વારકા નગરીના મધ્યભાગમાં થઈને તેમના માતાપિતા પાસે આવ્યા. અહીં શાસ્ત્રકાર કહે છે કે જેમ મેઘકુમારે તેમના માતાપિતા પાસે દીક્ષાની આજ્ઞા માંગી હતી તેમ ગજસુકુમા તેમના માતાપિતા પાસે દીક્ષાની આજ્ઞા માંગી. હો ગજસુકુમાલ માતાની પાસે જઈને પહેલાં શું કહેશે કે કેવી રીતે આજ્ઞા માંગશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર: “પુણ્યોદયે કેવળી ભગવાનને ભેટો”:-પાંડવો ભયંકર અટવીને પાર કરી ચાલતાં ચાલતાં એકચક્ર નામની નગરીના ઉદ્યાનમાં આવ્યા. થેડે આગળ ગયા તે તેમણે ઘણાં માણસને પહાડ ઉપર ચઢતાં જોયા. તેમના મનમાં થયું કે પહાડ ઉપર આટલા બધા માણસે કેમ ચઢતાં હશે? કેઈને પૂછતાં ખબર પડી કે કેવળી ભગવંત પધાર્યા છે. આ સાંભળીને પાંડવે, કુંતાજી અને દ્રોપદીના રે.મેરોમમાં આનંદ થયો. આમ તે તેમને ઉદ્યાનમાં પગ મૂકતાંની સાથે આનંદ ને શાંતિનો અનુભવ થયે હતે. તેમાં સર્વજ્ઞ ભગવાન પધાર્યા છે તેવા શુભ સમાચાર મળતાં વિશેષ આનંદ થયો કે અહે! આપણે ગાઢ કર્મના ઉદયે દુઃખમાં ઘેરાયા છીએ પણ સાથે આપણું મહાન પુરયને ઉદય છે કે આપણને કેવળી ભગવાનનાં દર્શનને લાભ થશે. એમ હરખાતાં પહાડ ઉપર ચઢવા લાગ્યાં. ખૂબ થાકી ગયા હતા પણ ભગવાનનાં દર્શન કરવા જતા તેમનો થાક ઉતરી ગયો. પહાડ ઉપર ચઢી ગયા. લળીલળીને કેવળી ભગવાનના દર્શન કર્યા. આ સમયે ભગવાન પદ્માસને બેસી ભવ્ય જીવોને ઉપદેશ આપતા હતા. પાંડ વિનયપૂર્વક વંદન કરીને ઉપદેશ સાંભળવા બેસી ગયા. પાંડેના કપડાં ફાટી ગયા હતા, શરીર પર મેલના થર જામ્યા હતાં. આવા ગરીબ ભિખારી જેવા વેશમાં હતા છતાં પુણ્યવાન પુરૂષેના તેજ છૂપ. રહેતાં નથી. ગરીબ મુસાફરોના વેશમાં રહેલા મને હર રૂપવંત પાંડેને જોઈને સભામાં બેઠેલા બધા માણસોને ખૂબ આશ્ચર્ય થયું કે આ કોણ હશે? કેવા તેજસ્વી છે! પાંડ એકચિત્ત ભગવાનનું પ્રવચન સાંભળવા લાગ્યા. એ દિવસે કેવળી ભગવાન પ્રવચનમાં દયાધર્મ વિષે સમજાવતા હતા કે હે ભવ્ય છે! ધર્મ બધા પુરૂષાર્થોમાં ચૂડામણી સમાન છે. તેમાં દયા મુખ્ય ધર્મ છે. દયા ધર્મનું પાલન કરવાથી જીવ ભવસાગર તરી જાય છે, દયા સૂવ કલ્યાણકારિણી Page #754 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન છે. આ રીતે ખૂબ સુંદર ઉપદેશ આપ્યું. આ સાંભળીને હિંડઆએ ભગવાન પાસે પ્રતિજ્ઞા કરી કે મારે નિરપરાધિ બેઈન્દ્રિયાદિ ત્રસ જીવની કે કઈ પણ પ્રાણીની હિંસા કરવી નહિ. ઉત્તમ છના સંગમાં આવીને હિંડબા પણ પવિત્ર બની ગઈ. બીજા ઘણા જીવે એ કેવળી ભગવાનને ઉપદેશ સાંભળી પચ્ચખાણ કર્યા. પ્રવચન પૂરું થયા બાદ સૌ વંદન કરીને પાછા ગયા ત્યારે પાંડે, કુંતાજી, દ્રૌપદી, હિંડબા વિગેરે ઉઠીને કેવળી ભગવાન પાસે ગયા. ભગવાનને વંદન કરી સુખશાતા પૂછીને પાસે બેસી ગયા. કેવળી ભગવાનને કરેલી પૃચ્છા”:- કુંતાજીએ ભગવાનને પૂછયું અહો કરૂણાસાગર પ્રભુ! અમારા મહાન પુણ્યોદયે આવા દુઃખમાં અમને આપના દર્શન થયાં. આટલું બોલતા કુંતાજી ગળગળા થઈને કહે છે પ્રભુ! આ મારા પુત્ર આ જંગલમાં મહાન દુઃખ ભોગવી રહ્યા છે. એમના દુઃખ મારાથી જોવાતા નથી. તે આપ ફરમાવે કે મારા પુત્ર આ દુઃખમાંથી કયારે મુક્ત થશે? જુએ, માતાનું હૃદય છે ને! પુત્રની સાથે તે પણ દુઃખ તો ભગવે છે ને! છતાં હું દુઃખમાંથી કયારે મુક્ત થઈશ? મારા દુઃખને અંત કયારે આવશે? એમ ન પૂછયું પણ મારા પુત્રે દુઃખમાંથી મુકત થશે? એમ પૂછ્યું, કારણકે માતાને પુત્ર પ્રત્યે અપાર પ્રેમ હોય છે. ભલે પિતે દુઃખ વેઠવું પણ પુત્રનું દુઃખ માતા જોઈ શકતી નથી. કેવળી ભગવાન પિતાના જ્ઞાનમાં બધું જાણે છે તેથી કહ્યું હે કુંતાજી! તું તે મહાન ભાગ્યવાન છે. તે પાંચ પાંચ પુણ્યવાન પાંડવેની માતા છે. ગભરાઈશ નહિ, રડીશ નહિ. તારા પુત્રએ જેટલાં દુઃખ ભેગવ્યા તેટલા હવે ભેગવવાના નથી. તારા પુત્રે અલ્પ સમયમાં દુશ્મનને સંહાર કરીને પોતાનું રાજ્ય મેળવશે. રાજથી સુખ ભોગે ભેગવી, લેસી સંયમભાર, કર્મ ખપાકે કેવલ પાઈ, લેગા મેક્ષ ઉદાર હે શ્રોતા રાજભવના મહાન સુખ ભેળવીને સંયમ લેશે. સંયમ લઈને ધર્મની ખૂબ પ્રભાવના કરશે અને ઘાતકર્મોને ખપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે, અને અંતે મોક્ષનું રાજય મેળવશે. આ સાંભળીને પાંડેના હૈયા હરખાઈ ગયા. અહે ભગવંત! આજે અમારા ભાગ્ય ખુલી ગયા. અમારું રાજય ભલે ગયું પણ અમને આત્માનું રાજય મળી ગયું. અમારા સારા માટે જ અમને વનવાસ મ હશે. અમારા રાજ્યમાં અમને કેવળી ભગવાનને વેગ મળત કે નહિં પણ અહીં તે આપ અમને મળી ગયા, અને આ ભવમાં જ અમે મિક્ષમાં જઈશું એવું આ૫ના મુખેથી સાંભળીને અમને હવે રાજ્ય પણ યાદ આવતું નથી. પાંડેને આ પ્રમાણે કહી કેવળી ભગવાન વિહાર કરી ગયા. ત્યાર બાદ બધાં નીચે ઉતર્યા અને ઉદ્યાનમાં એક વૃક્ષ નીચે આવીને બેઠાં. પછી યુધિષ્ઠિરે હિડંબાને કહ્યું, તારી સહાયથી અમે આ ભયંકર અટવીને પાર કરીને આટલે આવી પહોંચ્યા છીએ. તે તે અમને બધાને મરતા બચાવ્યા છે. માતાજી પાણી વિના બેભાન થઈને પડી ગયા Page #755 -------------------------------------------------------------------------- ________________ * | ૭૦૯ ત્યારે તે પાણી લાવી આપ્યું. તું ન હતું તે માતાજી જીવી શકી નહિ. વળી જ્યારે દ્રૌપદી વનમાં ભૂલી પડી ગઈ ત્યારે અમે તે શોધી શોધીને થાકયા પણ મળી નહિ ત્યારે તું ધી લાવી અને અમને જીવાડયા. આ વિષમ અટવી પણ તારી સહાયથી જલ્દી પાર કરી શક્યા છીએ એટલે તારા જેટલે ઉપકાર માનીએ તેટલે એ છે છે. આવી ગુણીયલ પત્ની પ્રાપ્ત કરીને મારા ભાઈ ભાગ્યશાળી બને છે, અને મારા ભાઈ જે પતિ મેળવીને તું પણ ભાગ્યશાળી બની છે. હવે અમારી ઈછા આ નગરીમાં થોડો સમય રોકાવાની છે, અને તું ગર્ભવતી છે માટે તું તારા પિયર જા. ગર્ભનું બરાબર પાલન કરજે, અને નવકારમંત્રનું સદા સ્મરણ કરજે અને જ્યારે અમે તારું સ્મરણ કરીએ ત્યારે તું જરૂર પછી આવી જજે. રડતી આંખે હિડંબાને આપેલી વિદાય” – યુધિષ્ઠિરની વાતને સ્વીકાર કરીને હિંડબા પિયર જવા તૈયાર થઈ. તેને આ બધું છોડીને જવું ગમતું નથી, પણ આજ્ઞાનું પાલન કરવું તેમ સમજી જતી વખતે માતા કુંતાજી અને દ્રૌપદીના ચરણમાં પડી ગઈ. કુંતાજી અને દ્રૌપદીની આંખમાં આંસુ આવી ગયા ને કહ્યું, હિડંબા! અમને તારા વિના નહિ ગમે પણ ન છૂટકે તને જવા દેવી પડે છે. તું આનંદથી રહેજે ને વહેલી પાછી આવજે. એમ કહી તેના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી હિડંબા આકાશ માર્ગે ઉડીને તેના પિયર ચાલી ગઈ ને ધર્મધ્યાન કરતી ગર્ભનું પાલન કરતી આનંદથી રહેવા લાગી. એના ગયા પછી પાંડેએ શું કર્યું? તેમણે બ્રાહ્મણને વેશ લઈ એકચકા નગરીમાં પ્રવેશ કર્યો. પાંચ ભાઈ, કુંતાજી અને દ્રૌપદી બધા નગરીમાં ચાલ્યાં જતા હતા. માણસ ગમે તેવે વેશ બદલે પણ એના તેજ બદલાતા નથી. એમને દેવશર્મા નામને એક બ્રાહ્મણ સામે મળે. એમને જોઈને તેના મનમાં થયું કે આ કઈ પવિત્ર પુરૂષ લાગે છે. પણ દુઃખના માર્યા આ નગરીમાં આવ્યા લાગે છે. “પુણ્યવાનને પગલે પગલે નિધાન ” નહિતર અજાણ્યા ગામમાં કેણુ ભાવ પૂછે? અહીં તે પાંડેને જોઈને દેવશર્માએ કહ્યું, ભાઈ! તમે મારા ઘેર ચાલે ને મારા ઘરનાં મહેમાન બને. પાંડેએ કહ્યું- હે ભૂદેવ! અમે તે રખડતાં માણસે છીએ. નોકરીની શોધ કરીએ છીએ. અમને તમારા ઘેર લઈ જઈને શું કરશે ? બ્રાહ્મણે કહ્યું – તમે ભિખારી નથી. મહાન પુણ્યાત્મા દેખાવ છો માટે મારે ઘેર પધારીને મને લાભ આપે. પાંડેએ ઘણી ના પાડી પણ દેવશર્મા ખૂબ આગ્રહ કરીને તેને ઘેર લઈ ગયા. ખૂબ થાકેલા હતાં એટલે સ્નાન કરાવીને સારું ભજન બનાવીને જમાડયા. હવે શું કહેશે તેના ભાવ અવસરે. Page #756 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન. હું આસો સુદ ૬ને મંગળવાર તા. ૧૮-૧૦-૭૭ અનંતજ્ઞાની મહાન પુરૂએ ભવ્ય જીના ઉપકારને અર્થે દ્વાદશાંગી સૂત્રની પ્રપણે કરી છે. તેમાં ગજસુકુમાલને અધિકાર ચાલે છે. ગજસુકુમાલને ભગવાનની વાણી સાંભળીને સંસારની અસારતાનું ભાન થયું. અહો ! અજ્ઞાનપણે વાસનાને આધીન બનીને આ જીવે અનંત કાળ જન્મ-મરણ કર્યા. જીવનના પરમધ્યેયને ભૂલી જઈને હિરાને બદલે પથ્થરને પકડવાની ઘેલછામાં અને તેને સાચવવાની પાછળ સમય બરબાદ કર્યો. હવે મારે એક ક્ષણ નકામી ગુમાવવી નથી કારણ કે ક્ષણ લાખેણી જાય છે. જલ્દી દીક્ષા લેવી છે એવો નિશ્ચય કરીને ભગવાનને વાત જણાવીને જલ્દી પોતાને ઘેર આવ્યા. તમને કદાચ વૈરાગ્ય આવી જાય તે તરત એમ કહેશે કે મારે દીક્ષા લેવી છે? કેમ બોલતા નથી? જો તમારો વૈરાગ્ય દઢ હશે તે જરૂર કહેશે પણ હડીના ઝાડ જેવા હશે તે વિચાર કરશો. નદી કિનારે હડા નામનું વૃક્ષ થાય છે. તે વૃક્ષ ઉપરથી ખૂબ ઘટાદાર હોય છે. તેની નીચે તાપથી આકુળ વ્યાકુળ થયેલા માણસે આવીને શીતળતા લેવા બેસે છે પણ એ વૃક્ષની શેભા અને ઘટા કયાં સુધી રહે છે ? જ્યાં સુધી જોરદાર પવન અને ભયંકર વરસાદ નથી ત્યાં સુધી. જોરદાર ઉડાઉડ પવન ફેંકાય છે ત્યારે વૃક્ષ મૂળમાંથી ઉખડીને જમીન દોસ્ત બની જાય છે. તેનું કારણ એ છે કે તેના મૂળ ઉંડા અને મજબૂત હોતાં નથી. જે વૃક્ષના મૂળ ઉંડા અને મજબૂત હોય છે તે ગમે તેવા ભયંકર વાવાઝેડ થાય તે પણ ઉખડી જતા નથી, તેમ જેને વૈરાગ્ય મજબૂત હોય તે આત્માઓની ગમે તેટલી આકરી કસોટી થાય કે ગમે તેવા તેને પ્રભને આપવામાં આવે તે પણ એના ભાવથી ચલિત થતા નથી. ગજસુકમાલે ભગવાનની દેશના સાંભળી તેથી માતાને થયેલો આનંદ”: જેને આત્મિક સુખ મેળવવાની તાલાવેલી લાગી છે તેવા ગજસુકુમાલનો વૈરાગ્ય દઢ સો ટચના સેના જેવું હતું, એટલે ભગવાનને કહ્યું કે હે પ્રભુ! હું માતા પિતાની આજ્ઞા લઈને “મુજે મવિતા પ્રવામિ” હું આપની પાસે દીક્ષા લઈશ. આ પ્રમાણે કહીને માતા પિતાને મહેલે આવ્યા. માતા દેવકીએ પિતાના પુત્રને આવતે જે એટલે હર્ષઘેલી બની ગઈ. ગજસુકુમાલ દેવકીને લાડકવા પુત્ર હતે. આમ તે એ આઠ પુત્રની માતા છે પણ છ પુત્રોને તે એણે જન્મ આપીને જોયા જ નથી સાતમાં કૃષ્ણને પણ યશોદાએ ઉછેર્યાં હતાં એટલે પુત્રને રમાડવાના ખેલાવવાના કેડ અધૂરા રહી ગયા હતા. એ ગજસુકુમાલે પૂરા કર્યા હતા, અને ગજસુકુમાલ સૌથી નાને હતું એટલે માતાને ખૂબ વહાલે હતે, ડી વાર પુત્રને ન દેખે તે તેને ચિંતા થતી હતી કે મારે પુત્ર કયાં ગયો ? એનું મુખ જુવે ત્યારે એને શાંતિ થાય, જ્યાં Page #757 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૭૧૧ ગજસુકુમાલ આવે એટલે માતાએ પૂછવું–બેટા! તું આવ્યું ? રે ગજસુકુમ માતાને નમન કરીને કહ્યું–હે માતા ! હું મેટાભાઈની સાથે તેમનાથ ભગવાનના દર્શન કરવા ગયે હતે. આટલા શબ્દો સાંભળીને દેવકી દેવીના આનંદનો પાર ન રહ્યો. અહે! હું ભાગ્યવાન છું કે હજુ કુમળા ફુલ જેવા, ગેડી દડે ખેલતાં મારા લાલને ભગવાનના દર્શન કરવા જવાનું મન થયું ! આગળ વધતાં ગજસુકુમાલે કહ્યું – માતા ! હું ભગવાનના દર્શન કરવા ગયે. ભગવાનને પહેલી જ વખત જોયા. મને તે ભગવાન બહુ ગમી ગયા. મેં એમની વાણી સાંભળી. એ વાણી સાંભળીને મારા અંતરમાં અલૌકિક આનંદ થશે. આટલા શબ્દો સાંભળતાં તે દેવકીજીને એર આનંદ થયે ને બેલ્યા-બેટા તે ભગવાનના દર્શન કર્યા, તને ભગવાન બહુ ગમ્યાં, ભગવાનના મુખાવિંદથી તે વાણી સાંભળી તે પણ તને બહુ ગમી તેથી તું તે ભાગ્યવાન છે ને સાથે હું પણ એવી ભાગ્યવાન છું કે મારા સંતાનને ધર્મ રૂ છે. મારા છ છ લાડકવાયાએ તે દીક્ષા લીધી છે. અને મારો કૃષ્ણ ભલે દીક્ષા લઈ શક નથી પણ ભગવાનનું નામ સાંભળીને ગાંડ-ઘેલ બની જાય છે, અને તેને પણ ભગવાનની વાણુ ગમી એ કંઈ ઓછા પુરયની વાત છે! પુણ્યવાન આત્માઓને ધર્મ રૂચે છે. બાકી કેઈને પરાણે મોકલવામાં આવે . તે પણ એને જવું ગમતું નથી. દેવકી માતા કહે છે - “ધતિ તુમં ગાવા, કાથોરિ તુજાથા, ચ વળતિ તુમ નાથા '' હે પુત્ર! તું બહુ ભાગ્યશાળી છે. તું સકળ ગુણસંપન્ન છે, તું કૃતાર્થ છે, તે પિતાના શરીરવતી બધા શુભ લક્ષણોને સફળ બનાવ્યા છે. કારણ કે તે તેમનાથ ભગવાનના મુખેથી શ્રુત ચારિત્ર રૂપ ધર્મનું શ્રવણ કર્યું છે, અને તેને પિતાના ઈષ્ટ સાધકરૂપે સ્વીકાર્યો છે, આરાધ્યરૂપે તે ધર્મને જાણે છે, તેમજ તે તને ગમી ગયેલ છે. આ રીતે માતાપિતાને ખૂબ આનંદ થયે. ગજસુકમાલે માંગેલી દીક્ષાની આજ્ઞા - ગજસુકુમાલે જે કંઈ કહ્યું તેથી માતાપિતાને ખૂબ આનંદ થયે. માતા-પિતાને આનંદ ને ઉલ્લાસ જોઈને ગજસુકુમાલે વાત આગળ ચલાવતાં કહ્યું - હે માતાપિતા ! મેં નેમનાથ ભગવાનના મુખેથી જે ધર્મ સાંભળે છે તે ધર્મ પ્રત્યે મને શ્રદધા થઈ છે, મને રૂ છે, વિશેષ પ્રકારે રૂ છે. એટલે “ત્ત છામિનું સન્માન ! તુજ હિંમgrણ સમાજે સમજણ મારો મરિમિક્સ અંતિશ વિત્તા અTIF ITIIf gવત્તા ” હે માતાપિતા ! હું તમારી પાસેથી આજ્ઞા મેળવીને તેમનાથ ભગવાનની પાસે ઘર છોડીને અણગાર અવસ્થા ધારણ કરવા ઈચ્છું છું. એટલે કે સંસાર છોડીને સંયમી બનવા ઈચ્છું છું. માટે મને દીક્ષાની આજ્ઞા આપે. આ શબ્દો સાંભળીને દેવકી દેવીનું મુખ જાણે કડવું કવીનાઈન પીધું ન હોય, તેવું થઈ ગયું. પુત્રના શબ્દો તેને દુઃખદાયક લાગ્યા. કારણે કે જે માતા પુત્રને વિયોગ ઘડીક સહન કરી શકતી ન હતી, તે પુત્ર દીક્ષા લે તે Page #758 -------------------------------------------------------------------------- ________________ છર શારદા દર્શન કાયમનો વિયોગ પડી જાય ને! એટલે આ શબ્દ તેને કવીનાઈનથી પણ અધિક કડવા ઝેર જેવા લાગ્યા. હૃદયમાં ભયંકર આઘાત લાગ્યા. એ દુઃખને વચન દ્વારા બહાર પ્રગટ કરી શકી નહિ. અંતરમાં દુઃખને અનુભવ કરવા લાગી. તેનું શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું. અત્યંત શેકના કારણે તેનું શરીર થરથર ધ્રુજવા લાગ્યું. શરીર એકદમ શેષાઈ ગયું. કરમાઈ ગયેલાં કમળની માફક તેના મુખની કાતિ એકદમ નિસ્તેજ દેખાવા લાગી. બેભાન બનેલા દેવકીમાતા” :- ગજસુકુમાલે કહ્યું –હે મારા માતા પિતા! મારે દીક્ષા લેવી છે. મને દીક્ષાની આજ્ઞા આપે. આ શબ્દ તેની છાતીમાં તીર જેવા ભેંકાઈ ગયા, ત્યારથી તેનું શરીર રેગી માણસની જેમ પ્લાન અને દુબળું પડી ગયું. એના શરીરનું લાવણ્ય કેણ જાણે કયાંય અદશ્ય થઈ ગયું. તે નિસ્તેજ થઈને એકદમ શોભા રહિત બની ગઈ. તે શેકથી એટલી બધી દુર્બળ થઈ ગઈ કે તેણે જે આભૂષણે પહેર્યા હતા તેમાંથી કેટલાક ઢીલા પડી ગયા, કેટલાક નીચે સરી પડયા, કેટલાક વાંકા વળી ગયા, કેટલાક નીચે પડી જવાથી તેના ટુકડે ટુકડા થઈ ગયા. તેમણે જે સાડી પહેરી હતી તે શરીર ઉપરથી ખસવા લાગી. તેને સાચવવાની પણ તેનામાં તાકાત ન રહી. માથાના સુકોમળ વાળ આમતેમ અસ્તવ્યસ્ત થઈ ગયા, અને તે ઘડીએ ઘડીએ બેભાન થઈ જવા લાગ્યા. કુહાડીથી કપાયેલી ચંપકલત્તાની જેવી તેના શરીરની હાલત થઈ ગઈ. જેમ કેઈ ઉત્સવમાં સ્થંભની પૂજા કરવામાં આવતી હોય અને તે ઉત્સવ પૂર્ણ થતાં થંભ શેભા રહિત બની જાય છે, તેમ દેવકી રાણુ શેભારહિત દેખાવા લાગ્યા. તેમના આખા શરીરના બધા અંગે ઢીલાં થઈ ગયા, અને મણી રત્નથી જડેલા મહેલનાં આંગણામાં એકદમ બેભાન થઈને પડી ગયા. કુંવરની વાણું સુણ મૂર્છાણું માડી રે, કુંવર કુંવર કહેતાં આંખે નથી માતા પાણું રે.. દેવકી દેવીની આવી પરિસ્થિતિ જોઈને દાસીઓ દેડતી સોનાની ઝારીમાં શીતળ જળ ભરીને લાવી, અને તેમના ઉપર પાણી છાંટવા લાગી. કેટલીક દાસીઓ પંખે વીંઝવા લાગી. આવા અનેક પ્રકારના શીતોપચારથી દેવકી રણની મુછ દૂર થઈ ને ભાનમાં આવ્યા, અને તેઓ કલ્પાંત કરવા લાગ્યા. તેમની આંખમાંથી મોતીની જેમ આંસુ ટપકવા લાગ્યા. અને રડતાં રડતાં ગજસુકુમાલને કહેવા લાગ્યા કે હું મારા લાલ ! તું મારા હૈયાના હારથી પણ અધિક મને વહાલે છે. તેને જોઈને મારી આંખડી કરી જાય છે. મેં આઠ આઠ પુત્રોને જન્મ દીધે પણ છ પુત્રી તે મેં જોયા પણ નથી. અને તારા મોટાભાઈ કૃણવાસુદેવ રાજકાર્યમાંથી નિવૃત થતા નથી. તે છ મહિને એક દિવસ મારી પાસે આવે છે. હવે મારી પાસે રહેવાવાળે તો તું જ છે. તારા જેટલા મેં કેઈને લાડ લડાવ્યા નથી. એટલે તું તે મારા જીવથી પણ અધિક વહાલે છે. તને હું એક ક્ષણ પણ દૂર કરવા ઈચ્છતી નથી. હું એક ક્ષણ પણ તારે વિયેગ Page #759 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન છ સહન કરી શકું તેમ નથી. માટે હે દીકરા! અમે જયાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી તું દીક્ષા લેવાની વાત છેડી દે. સંસારમાં રહીને મનુષ્યભવમાં પ્રાપ્ત થયેલા કામગ ખુશીથી ભેગવ ને આનંદ કર. હજુ તે તેને પરણવ્યું નથી. તેને ધામધૂમથી પરણાવવાના મને કેડ છે તે પૂરા કરી સંસાર સંબંધી સુખ ભોગવી કુળની વૃદિધ કરીને પછી દીક્ષા લેજે, પણ હમણાં હું તને દીક્ષાની આજ્ઞા નહિ આપું. આ પ્રમાણે કહીને માતા દેવકી રડવા ને શૂરવા લાગી. દેવાનુપ્રિય! સંસારી જેને સંસારના સુખોની પૂર્તિ કરવાનાં કેટલા કેડ હોય છે! દેવકીરાણીને ગજસુકુમાલને ઘણી રાજકન્યાઓ સાથે પરણાવાની હોંશ છે. તેથી કહ્યું બેટા! હું તને પરણાવું. તારે ઘેર સંતાન થાય, તું રાજ્યનું પાલન કર, તારા સંતાન મોટા થાય તેમને તું રાજ્યને ભાર શેંપીને પછી દીક્ષા લેજે, ત્યારે ગજસુકુમાલે કહ્યું-હે માતા ! આ સંસાર અનેક દુઃખોથી ભરેલું છે. ભયંકર ઉંડા અંધારા કૂવા જે. છે. તેમાં પડેલો માનવી ઝટ બહાર નીકળી શકતું નથી. વળી આ જીવે અનંતી વખત કેઈની સાથે માતા પણે, પત્નીપણે, પુત્રપણે, પિતાપણે, સબંધ બાંધ્યા ને છેડયાં. હવે મારે એવા નશ્વર ને દુઃખદાયી સબંધે બાંધવા નથી, અને હવે તારા જેવી માતાઓને મારે રેવડાવવી નથી. અનંતકાળથી ભવાટવીમાં ભમતાં મારા આત્માએ આજ સુધી કેટલી માતાઓને રેવડાવીને કેટલા માતાના દૂધ પીધા છે. તે સાંભળ. સાયરના નીરથી ઘણું યે મેં પીધા માયના થાન, તૃપ્તિ ન પામ્ય આત્માજી, અધિક આરોગ્યા ધાન-હે માડી ! ક્ષણ લાખેણું રે જાય. હે માતા આ આત્માએ સમુદ્રના પાણી કરતાં માતાના દૂધ વધારે પીધા છે. છતાં જીવને તૃપ્તિ થઈ નહિ. માટે હે માતા ! મને જલદી દીક્ષાની આજ્ઞા આપો. મારી એકેક ક્ષણ હીરા કરતા પણ કિંમતી જાય છે. આ રીતે ગજસુકુમાલ માતા પાસે આજ્ઞા માંગે છે. ત્યારે પુત્રનો એકેક શબ્દ માતાને મહદશાથી અંગારા જેવો લાગે છે. તેનું હૈયું બળી રહ્યું છે. તેને કયાંય ચેન પડતું નથી. રડે છે, ઝૂરે છે ને કાળો કલ્પાંત કરે છે. ઘડીએ ઘડીએ બેભાન બનીને પડી જાય છે ને ભાનમાં આવે છે ત્યારે પુત્રને હમણાં દીક્ષા નહિ લેવા માટે વિનવે છે. આ વાતની કૃષ્ણવાસુદેવને ખબર પડી કે મારે લઘુબંધ ગજસુકુમાલ સયંમ લેવા માટે તૈયાર થયે છે ને માતા પાસે દીક્ષાની આજ્ઞા માંગે છે. નાને કુલ જે બંધ દીક્ષા લેશે એ સાંભળીને કૃષ્ણવાસુદેવને ખૂબ હર્ષ થયા. કે જેને મેં ખેળામાં ખેલા, રમાડે એ મારો લાડીલે લઘુ બંધ એક જ વખત ભગવાનની વાણી સાંભળીને દીક્ષા લેવા તૈયાર થયે અને હું રહી ગયે! એ સંસારથી શા,-૯૦ Page #760 -------------------------------------------------------------------------- ________________ ચાદા દર્શન તરી જશે. એ વાતને કૃષ્ણને આનંદ થયા. કારણકે પેાતે સય'મના પ્રેમી હતાં અને પાતે દીક્ષા લઈ શકતા નથી તે વાતનુ દિલમાં અત્યંત દુઃખ હતું. હવે શુ' ખનશે તેના ભાવ અવસરે. ચરિત્ર “ દેવશર્માએ પાંડવાને આપેલા સહકાર ’:- પાંડવાએ એકચક્રા નગરીમાં બ્રાહ્મણના વેશ લઇને પ્રવેશ કર્યાં ત્યાં તેમને દેવશમાં બ્રાહ્મણ ભેટી ગયા. ખૂબ આગ્રહ કરીને પ્રેમથી તેમને પેાતાને ઘેર લઇ ગયા ને સારા ભેાજન બનાવી જમાડયા અને કહ્યુ` આ ઘર તમારુ જ છે એમ માનીને તમે મારા ઘરમાં રહેજો. જરાપણ સ'કાચ રાખશે નહિ. પાંડવાએ કહ્યુ –ભાઈ ! અમે તેા તમને ઓળખતા પીછાણુતા નથી છતાં તમે અમને તમારે ઘેર લાવીને જમાડયા તે કંઈ આછું કર્યું. છે? અમે સાત સાત માણસ કાં સુધી તમારા ઘેર રોકાઈએ? હવે અમે તે ગમે ત્યાં ચાલ્યા જઇશું, ત્યારે દેવશર્માએ કહ્યું-હું તમને કાઈ હિસાબે નહિ જવા દઉં. ભલે, તમે તમારા મનથી માનેા છે કે અમે ગરીબ છીએ પણ મને તે આપ બધાની મુખાકૃતિ જોઇને લાગે છે કે આપ મહાનપુરૂષા છે. માટે આ ઘરને પેાતાનું ઘર માનીને અહી' રહે, અને અમારા નગરને પવિત્ર મનાવા. એથી આ નગરના લેાકાને પણ ખબર પડશે કે આ પૃથ્વી બહુ રત્નાથી ભરપૂર છે. દેવશર્માના ખૂબ આગ્રહથી પાંડવા તેને ઘેર રોકાઇ ગયા. પાંડવા બ્રાહ્મણના વેશમાં રહીને અંતરથી જૈનધર્મની ઉપાસના કરતા આનંદથી રહેવા લાગ્યા. તેમને કાઇ ઓળખી શકતુ' નથી. દેવશર્માને તે! જાણે બાર વર્ષે જમાઇ ન આન્યા હાય! તેટલેા આનંદ છે, અને દિવસ કયાં ચાલ્યે જાય છે તે ખખર પડતી નથી. દેવશર્માની પત્નિ સાવિત્રી ખૂખ સરળ અને પ્રેમાળ હતી. તેણે કુંતાજીને કહ્યુંખા! તમે મને સાસુજી જેવા વહાલા લાગે છે. વિનથી સાવિત્રીએ કુંતાજીના મનને વશ કરી લીધું અને 'તાજી પણ સાવિત્રીને દ્રૌપદીની માફક રાખવા લાગ્યા. આમ પરસ્પર પ્રેમથી આનંદપૂર્વક દિવસા વીતાવવા લાગ્યા. દેવશર્મા અને સાવિત્રી બધા કા કુંતાજીને પૂછીને કરવા લાગ્યા. આ રીતે પાંડવા અને દેવશર્મા વચ્ચે ગાઢ સ્નેહની સાંકળ ખરૂંધાઇ ગઈ. 46 : સાવિત્રીને કલ્પાંત અને કુતાજીનુ' પૂછવુ'” – એક દિવસ સાવિત્રી ઘરના ખૂણામાં બેસીને કરૂણ સ્વરે વિલાપ કરવા લાગી. આ જોઇને કુંતાજીએ દેવશર્માને પૂછ્યું. બેટા ! આજે આ મારી વહુ સાવિત્રી કેમ રડે છે? મે' આ ઘરમાં આવ્યા પછી કદી તેનુ મન ઉદાસ જોયું નથી કે તમને બ ંનેને કદી ઉંચા સ્વરે ખેલતા જોયા નથી ને આજે આમ કેમ ? આનુ કારણ શું? તે મને કહે. દેવશર્માએ કહ્યુ.-હે માતા ! એક વખત આ નગરીમાં ભયકર ઉપદ્રવ થયા હતા. એક વિદ્યાધર આખા નગર જેટલી માટી શીલા હાથમાં પકડી વિકરાળ રાક્ષસનુ` રૂપ ધારણ કરીને યમરાજની જેમ આકાશમાં ઉભે રહ્યો આખા નગરને જાણે ઢાંકણું ઢાંકી દીધુ. હાય તેમ શીલા લઈને ઉભા રહેવાથી નગરમાં Page #761 -------------------------------------------------------------------------- ________________ ચાર ન * કરે છે અંધકાર છવાઈ ગયે. ભયંકર પવન ફૂંકાવા લાગે, વૃક્ષો પ્રજવા લાગ્યા, લેકના ઘર પણ ધરતીકંપની માફક ધ્રુજવા લાગ્યા. કંઈક જૂના ઘર તે પડી ગયાં. આવો ભયંકર ઉત્પાત એકાએક મચી ગયો એટલે નગરજને ત્રાસથી આકુળ વ્યાકુળ બનીને ભયભીત બની ગયા ને દરેક પોતપોતાના ઈષ્ટદેવને પ્રાર્થના કરવા લાગ્યા. કેઈ માનતા માનવા લાગ્યા કે જે અમે ઉપદ્રવમાંથી બચી જઈશું તે આટલું દાન પુણ્ય કરીશું. થોડીવારે આકાશમાં મેટી અને પીળી આંખેવાળા, અડદ જેવા શ્યામ વર્ણના ઉંચા રાક્ષસને ઉભેલે જે ને તે રાક્ષસ ગર્જના કરીને બે કે આ શિલા ફેંકીને હું તમને બધાને મારી, નગરી શમશાન જેવી બનાવી દઈ શ. હવે સમજી લે. તમારે કાળ નજીક આવી ગમે છે. તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે. રાક્ષસ સામે રાજા અને નગરજનેને પકાર” - બધા નગરજને રાક્ષસના સામું જોઈને હાથ જોડીને કહેવા લાગ્યા કે આપ યક્ષ હે, રાક્ષસ હે, ગમે તે હે પણ અમારી અરજી સાંભળીને અમને ભયમુકત કરે. આ૫ મહાન છે. અમારી કાંઈ ભૂલ થઈ હોય તે ક્ષમા કરે, નગરના રાજા પણ બે હાથ જોડીને વિનંતી કરવા લાગ્યા કે આપ તે મહાન છે. અમે આપના બાળક છીએ. મહાનપુરૂષે બાળકના અપરાધને માફ : કરે છે, તે શું, આપ અમને માફ નહિ કરો ? મારાથી અગર મારા કઈ પણ પ્રજાજનથી આપને ગુન્હો થઈ ગયેલ હોય તે માફ કરે. અમારે શું ગુન્હો છે ને શામાટે આય. અમારા ઉપર કે પાયમાન થયા છે તે કહો. આ સમયે આકાશમાં શિલા નીચે ઉભા રહેલા રાક્ષસે કહ્યું. બક નામા વિદ્યાધર હું મેં, રત્નલ ગિરિસ્થાન, રાક્ષસી વિદ્યા સાધી બના હું, નરભક્ષી મેહીજાન હેતા હું બક નામને વિદ્યાધર છું, અને રત્નશૈલ પર્વત ઉપર મેં રાક્ષસી વિદ્યાની સાધના કરી છે. તે મારી વિદ્યાની પરીક્ષા કરવા માટે મેં આ નગરીને સંહાર કરવાને વિચાર કર્યો છે. માટે તમે કઈ બચી શકવાના નથી. આ સાંભળીને રાજાએ કહ્યું કે કઈ રાખ માટે ચંદનને સળગાવી દે ખરું ? તેમ આપે વિદ્યાની સાધના કરી છે તેની પરીક્ષા માટે અમારી નગરીને વિનાશ શા માટે કરે છે? આપ વિદ્યાને ઉપગ જગતના કલ્યાણ માટે કરે, ત્યારે રાક્ષસે કહ્યું –મને માણસનું માંસ બહુ પ્રિય છે. મને માંસ વિના શાંતિ નહિ વળે. માટે હું તે સંહાર કરવાનો. રાજા અને પ્રજા ખૂબ કરગર્યા, ત્યારે રાક્ષસે કહ્યું કે જે તમારે બધાને બચવું હોય તો એક ઉપાય છે. તમે આ નગર બહાર વનમાં મારું મંદિર બંધાવી મારી સ્થાપના કરો, અને દરરોજ એક માણસ અને અઢીશેર ચેખા રાંધીને મારે માટે મેકલવા. આ પ્રમાણે કરવાનું કબૂલ કરે તે હું બધી માયા સંકેલી લઉં, અને જે દિવસે તમે ભૂલી જશે તે દિવસે આખી નગરીનો નાશ કરીશ. આ વાત કબૂલ કરવા Page #762 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન જેવી તે નહતી પણ આખી નગરીને નાશ થતું અટકી જાય તે દષ્ટિથી રાજાએ અને પ્રજાએ રાક્ષસના વચનને સ્વીકાર કર્યો. એટલે તેણે બધી માયાજાળ સંકેલી લીધી ને રાક્ષસ ચાલ્યા ગયે, ત્યાર પછી રાજા અને પ્રજાએ ભેગા થઈને નગર બહાર વનમાં એક મંદિર બંધાવી તેમાં બક રાક્ષસની પ્રતિમા પધરાવી. હે કુંતામાતા ! ત્યારથી અમારા નગરમાંથી દરરોજ એક માણસ અને અઢી શેર ચોખા રાંધીને દરરોજ જુદા જુદા ઘેરથી મોકલવામાં આવે છે. રાક્ષસ સામે જવાને વારો* :- રાજાએ આખા નગરના નાગરિકોની નોંધ કરી છે ને વારાફરતી જેના ઘેરથી માણસને મેકલવાને વારે હોય તેને ઘેર ચીઠ્ઠી મોકલાવી દે છે. આજે મારા ઘરને વાર છે એટલે મારે ઘેર ચીઠ્ઠી આવી છે ને મારે રાક્ષસના ભક્ષણ માટે વનમાં જવાનું છે તેથી મારી પત્ની અને બાળક રડે છે. આ સાંભળીને કુંતાજીને ખૂબ દુ:ખ થયું. અ! અમે જેના ઘરમાં રહ્યા છીએ તેનું જ આજે રાક્ષસના હાથે મોત થશે? એ નહિ બનવા દઉં. હે સાવિત્રી બેટા! તું છાની રહે, રડીશ નહિ. મારા દીકરાને હું નહિ મરવા દઉં. આ પ્રમાણે કુંતાજી સાવિત્રીને , આશ્વાસન આપીને છાની રાખવા પ્રયત્ન કરવા લાગ્યા. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૯૧ આસો સુદ ૮ ને બુધવાર તા. ૧૯-૧૦-૭૭ અનંતજ્ઞાની, વિશ્વની વિરલ વિભૂતિ, શાસનપતિ, પ્રભુ મહાવીર સ્વામીએ ભવાટવીમાં ભૂલા પડેલા આત્માઓને સન્માર્ગે વાળવા માટે દ્વાદશાંગી સિધ્ધાંતની પ્રરૂપણ કરી. મક્ષ રૂપી સાધ્યની સિદ્ધિ કરવા માટે સિધ્ધાંત સાધન છે. આ સાધનના સહારે અનેક સાધકે સાધના કરીને મોક્ષ મંઝીલે પહોંચી ગયા છે. જેને મેક્ષમાં જવું હોય તેણે ભગવાને સિધ્ધાંતમાં કહ્યા પ્રમાણે આચરણ કરવું પડશે. વીતરાગ માર્ગને જાણીને જે મેક્ષમાં પહોંચવામાં બાધક હોય તેને છોડવું જોઈએ કે જે અપનાવવા જેવું છે તેને અપનાવવું જોઈએ. જ્યારે વીતરાગ પ્રભુના વચનમાં અનન્ય શ્રધા થાય છે ત્યારે સાધક આત્મા સાધ્યની સિદ્ધિ કરી શકે છે. તે ગાકમાલને મનાથ પ્રભુની વાણી સાંભળીને તેના ઉપર અનન્ય શ્રધ્ધા થઈ તેમણે જેવું સાંભળ્યું તેવું અંતરમાં ઉતારીને તે પ્રમાણે આચરણ કરવા તૈયાર થઈ ગયા. તેમને સમજાઈ ગયું કે છેડવા જે હોય તે સંસાર છે, લેવા જેવું હોય તે સંયમ છે ને મેળવવા જેવું હોય તે મોક્ષ છે. માટે હું સંસાર છોડીને જલ્દી સંયમ અંગીકાર કર્યું. તે Page #763 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૭૧૭. માટે તેઓ માતા-પિતાની પાસે આવીને વિનયપૂર્વક દીક્ષાની આજ્ઞા માંગી રહ્યા છે. પુત્રની દીક્ષા લેવાની વાત સાંભળીને માતાના હૃદયમાં પ્રસ્કે પડી ગયે. એના દિલમાં ખૂબ દુઃખ થયું. કારણ કે આ દીકરો તેને આંખની કીકી જે વહાલે હતો. એટલે કહ્યું-બેટા ! તું હજુ નાનો છે. દીક્ષામાં તું શું સમજે? તું મોટે થાય પછી દીક્ષા લેજે. હમણાં નહિ. દેવકી માતા મોહથી ઘેરાયેલી છે એટલે દિલમાં દુઃખ થયું, પણ પુણ્યવંતી છે. એટલે એણે એમ ન કહ્યું કે દીક્ષામાં શું છે? આપણે કંઈ દીક્ષા લેવી નથી. દેવકીજીને પુત્ર પ્રત્યે મોહ હતો એટલે રડતાં રડતાં કહે છે બેટા! જે તે ખરો? આ તારું શરીર કેટલું સુકમળ છે! આવા સુકોમળ શરીરે તું દીક્ષા કેવી રીતે પાળી શકીશ? ત્યાં તે ધમધખતા તાપમાં ગોચરી લેવા જવું પડશે અને કડકડતી ઠંડીમાં વિહાર કરે પડશે. ત્યાં શરીરને મેહ નહિ રખાય, અને હજુ તારી ઉંમર કયાં વીતી ગઈ છે? બેટા ! મારી વાત સાંભળ. “તું છે બેટા ના ને બેસી રહેને છોને, નહિ આપું..નહિ આપું તને દીક્ષાની શિક્ષા તું હજુ નાનું બાળક કહેવાય. તને આ વાતમાં કંઈ સમજણ પડે નહિ એક વખત આપણે દીક્ષાની વાત બહાર પાડીએ એટલે પછી સંસારમાં રહેવાય નહિ, અને જે કઈ સંસારમાં રહે છે તેની કોઈ કિંમત પણ નહિ. માટે તું હમણું દીક્ષાની વાત કેઈની પાસે બેલીશ નહિ. બેટા! આપણે ઘેર કઈ ચીજની કમીના છે! તારા પિતા વસુદેવ રાજા અને તારે માટે ભાઈ ત્રણ ખંડને અધિપતિ છે. તું સૌને ખૂબ વહાલે છે. માટે તું માગે તે હું તને આપી દઉં પણ તું દીક્ષાની વાત છેડી દે. મહઘેલી માતાની વાત સાંભળીને ગજસુકમાલે કહ્યુંહે માતા ! તું કહે છે કે તું જે માંગીશ તે હું તને આપી દઈશ, તે મને આ સંસારમાં કઈ ચીજની ઈચ્છા નથી. મને સંસાર અને સંસાર સુખના પદાર્થોની બિલકુલ મમતા નથી. મારે પૈસા, દાગીન, કપડાં વિગેરે કઈ ચીજ જોઈતી નથી. બસ, મારે તે સંયમ જ જોઈએ છે. મને સમજાઈ ગયું છે કે નયમો દિ મમતા સર્વત્ર સૈદિનામું પ્રાણીઓની સર્વત્ર રક્ષા કરનાર મહામંત્ર એ એક જ સંયમ છે, અને સંયમ એજ સાચું અને શ્રેષ્ઠ જીવન છે. સંયમ વિનાનું જીવન સુંગધ વિનાના પુષ્પ જેવું છે. માટે આપ ને મને કંઈ આપવાની ઈચ્છા રાખે છે તે જલદી સંયમની આજ્ઞા આપી દે. પુત્રની વાત સાંભળીને દેવકીરાણી કહે છે બેટા! મેં તારા માટે કેવા કેવા મનેરના મહેલ બાંધ્યા છે. મારે તે તેને પરણાવે છે. હજુ તું પર નથી તે પહેલાં દીક્ષા લેવાની કયાં વાત કરે છે? ગજસુકુમાલે કહ્યું-માતા ! આ જિંદગીને શું ભરોસો છે? કાલની કેને ખબર છે! માનવીની જિંદગી ટૂંકી છે. અલ્પ સમયમાં મારે ઘણું કાર્ય કરવાનું છે. વીજળીને. ચમકારે ક્ષણવારમાં નષ્ટ થઈ જાય છે. સંસ્થાના સેનેરી રંગ અને આકાશમાં મેવ Page #764 -------------------------------------------------------------------------- ________________ ૭૧૮ શારદા દર્શન ધનુષ્યના રંગોને વિલિન થતાં વાર લાગતી નથી. કાચા સૂતરને તૃતા વાર લાગશે પણ આયુષ્યના તારને તૂટતાં વાર નહિ લાગે. આવા ક્ષણિક જીવનમાં હે માતા! તું મને કહે છે કે તુ લગ્ન કર, સ'સારના કામભેગા ભાગવ અને તારે ઘેર દીકરા થાય પછી તું દીક્ષા લેજે. તે શું એ નક્કી છે કે હુ એટલે કાળ જીવી શકીશ! વળી તુ' કહે છે કે આપણે ઘેર કેટલી બધી સપત્તિ છે. તેના તુ ઉપÀાગ કર પણ હૈ માતા! મારે ને તારો આત્મા કેટલી વખત દેવલેાકમાં ગયા ને દેવલેાકનાં દિવ્ય સુખા ભાગવી આવ્યે ને આયુષ્ય પૂરુ' થતાં તેને છેડીને આવ્યા. તા દેવલાકના સુખા આગળ મનુષ્યનાં વૈભવવિલાસ કેટલા તુચ્છ, ને અસાર છે. તું મને સૉંસારમાં રહીને સુખ ભોગવવા માટે આટલા બધા આગ્રહ કરે છે અને તુ' માઘેલી બનીને કલ્પાંત કરતી સિ`હાસન ઉપરથી પડી જાય છે, પ્રેભાન બની જાય છે તે તેને શાલે છે! હું માતા! તું કેાની માતા છે! આપણુ' કુળ કેવુ' ઉત્તમ છે. તેના તે વિચાર કર. મારા છ છ ભાઈઓએ દીક્ષા લીધી છે. આપણા કુળમાંથી નેમનાથ ભગવાને દીક્ષા લીધી છે. તેઓએ ઘાતી કર્મોના ક્ષય કરી કેવળજ્ઞાન પ્રગટ કર્યુ′′ છે, અને ત્રણ લેાકના નાથ બનીને અનેક જીને તરવાના માર્ગ બતાવે છે. મને પણ તેમણે સાચા માર્ગ બતાવ્યા છે. તે માને છોડીને સંસારમાં કયાં ફસાઈ ! તારા જેવી રમાતાને આવી ઘેલછા કરવી શાભે નહિ. ત્યારે માતા કહે છે. બેગની વય છે તારી બેટા, ત્યાગની વાત છે ન્યારી રે કર કન્યાની કુમળી કાયા, કંટક સમ વાત લાગશે તારી, દિલમાં દુઃખ થાયે અતિ વાતને સુણી...નહિ આપુ' (ર)દીક્ષાની ભિક્ષા આ ઉમરે તે ભેગ ભાગવવાના હાય. બેટા ! તારું શરીર સંયમના કષ્ટો સહન કરી શકે તેવુ' નથી. ભાજીપાલાની માક માથાના વાળ ચૂંટાશે. આવા દુઃખા ગુલાબનાં ફૂલ જેવી તારી કામળ કાયા કેવી રીતે સહન કરી શકશે? માટે હું તને દીક્ષાની આજ્ઞા નહિ આપું. આમ કહેતી દેવકીમાતા ઝૂરે છે આ વાતની કૃષ્ણવાસુદેવને ખખર પડી. "तरण से कण्हे वासुदेवे इमीसे कहाए लध्धेने समाणे गेजेव गयसुकुमाले कुमारे तेणेव उवागच्छइ, उवागच्छित्ता गयसुकुमाल कुमार आलिंगइ आलिंमित्ता उच्छगे निवे सेइ । " ગજસુકુમાલના બૈરાગ્યની વાત સાંભળીને કૃષ્ણવાસુદેવ ગજસુકુમાલની પાસે આવ્યા. તે સ્નેહપૂર્વક નાનાભાઈને ભેટી પડયા, ને પછી પાતાના ખેાળામાં બેસાડયા. કૃષ્ણવાસુદેવ સયમના પ્રેમી હતા એટલે નાનેાભાઈ દીક્ષા લેવા તૈયાર થયેા છે તે જાણીને આનંદ થયેા કે મારા ભાઈ એ તેમનાથ પ્રભુની વાણી રૂપી સ્વાતિ નક્ષત્રનું પાણી માછલીની જેમ ઉછળીને ઝીલ્યુ. અને ચારિત્રનુ` માતી પકવ્યુ'. અહાહા....મારા ભાઈ કેવા હળુકમી અને ભાગ્યવાન છે કે આટલી નાની ઉંમરમાં તે નેમનાથ ભગવાનના શરણે જશે ને હું કમભાગી રહી જઇશ. આમ હ` અને ખેદ સાથે તેમણે ગજસુકુમાલને ઉંચકીને પોતાના ખેાળામાં Page #765 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૭૧૯ બેસાડ ને પૂછયું-અહે, મારા લઘુ બંધવા! તારી શું ઈચ્છા છે? ત્યારે ગજસુકમાલે કહ્યું–મોટાભાઈ! મારે દીક્ષા લેવી છે. મારું સુખ કહે, આનંદ કહે તે એક–ચારિત્ર છે. મને બીજે ક્યાંય સુખ દેખાતું નથી, અને ખરેખર ભગવાને કહ્યું છે કે, न वि सुही देवता देवलोए, न वि सुही युठवि पइराया। न वि सुही सेठ सेणावइ य, एगंत सुही मुणी वीतरागी॥ મહાન ઐશ્વર્યશાળી દેવકના દેવે પણ સુખી નથી કારણકે ત્યાં પરિગ્રહ સંજ્ઞાનું પ્રબળ જેર છે. એમને કમાવું નથી કે ગુમાવવું નથી. કંઈ ઉપાધિ નથી છતાં પરિગ્રહ વધારવાની કેટલી ચિંતા છે. પૃથ્વીપતિ મોટા મોટા રાજાએ પણ સુખી નથી. તેઓ એક પૃથ્વીના ટુકડા માટે એકબીજા ઉપર આક્રમણ કરે છે. બીજાને સત્તાના સિંહાસન ઉપરથી ફેંકી દઈ પોતે સર્વોપરિ સત્તા મેળવવા માટે કેટલા કાવાદાવા કરે છે, કેટલી માયાજાળ રચે છે. રાજા થવું એટલે કાંટાને મુગટ પહેરી પળે પળે મૃત્યુથી ભયભીત રહેવા જેવું છે. તમે જાણે છે ને કે આજે રાજ્યમાં કેટલી મેલી રમત રમાય છે. સારે પ્રધાન આવે ને તેની ખ્યાતિ ફેલાય તે બીજાથી સહન થતી નથી એટલે તેને કપટ કરીને મારી નાંખે છે અને તેનું મડદું કયાંને કયાં નાંખી દે છે તેની ખબર પડતી નથી. જેમ સત્તા વધતી જાય તેમ શત્રુઓ પણ વધતા જાય છે. ખાવામાં, પીવામાં, સૂવામાં અને બહાર નીકળવામાં એને ભય રહે છે. માટે રાજા પણ સુખી નથી. શેઠ, સેનાધિપતિને પણ અ.જે કયાં સુખ છે. ખરેખર આ સંસારમાં કયાંય સુખ દેખાતું નથી. હે માતા! સાચું સુખ તે ત્યાગમાં છે. ગજસુકુમાલને તેમની માતાએ સંયમની કઠીનતા ખૂબ બતાવી પણ તેમને વૈરાગ્ય દઢ હો, હવે વડીલ બંધુ કૃષ્ણવાસુદેવ તેની પાસે આવશે ને શું કહેશે તેના ભાવ અવસરે. ચરિત્ર – કુંતાજી સાવિત્રીને આવાસન આપે છે. ત્યાં દેવશર્માને પાંચ વર્ષને બાળક દેડતે આવીને કહે છે બા ! હું બક રાક્ષસને મારવા જઈશ. હું લાકડી વડે બક રાક્ષસને મારી નાંખીશ. બાળકની બહાદુરી આગળ કંતાઈને જાગેલ આત્મા” :- આ દશ્ય જોઈને કુંતાજીનું કાળજું કંપી ગયું, અને વિચાર કર્યો કે આટલે નાનું બાળક એમ કહે છે કે હું રાક્ષસને મારી નાંખીશ. માટે હવે જરૂર એ મરી જશે. ફૂલ જેવાં નિર્દોષ બાળકના વચનો શુકન રૂપ માનીને કુંતાજીએ કહ્યું- બેટાતું ચિંતા નહિ કર, મારા પાંચ પુત્રો છે તે પાંચે પાંચ શુરવીર છે. કેઈનથી હારે તેવા નથી. માટે હું પાંચમાંથી ગમે તે એકને રાક્ષસ પાસે મોકલી દઈ, ત્યારે દેવશર્મા કહે છે બા ! તે બક રાક્ષસ બહુ જબરે છે માટે હું જ જઈશ. દેવશર્માને ભીમે આપેલો જવાબ :- કુંતાજી અને દેવશર્મા વચ્ચે થતું વાર્તાલાપ બાજુના ઓરડામાં બેઠેલા ભીમે સાંભળે, અને તરત દોડતે બહાર આવીને Page #766 -------------------------------------------------------------------------- ________________ ૭૨૦ શારદા દર્શન કહેવા લાગે કે ભાઈ! તમે ચિંતા ન કરશે. તમે અમારી ખૂબ સેવાભક્તિ કરી છે અને સગાભાઈ જે પ્રેમ બતાવ્યો છે. એટલે તમે તે અમારા મહાન ઉપકારી છે, પણ કદાચ કોઈએ ઉપકાર કર્યો હોય કે ન કર્યો હોય પણ તેના દુઃખમાં સહાયક બનવું તે માનવમાત્રની ફરજ છે, અને મારામાં રાક્ષસને મારવાની તાકાત છે. વળી મારી માતાએ કહ્યું કે હું તમારા બદલે મારા પુત્રને મોકલીશ. એટલે મને તે મારી માતાની આજ્ઞા થઈ ગઈ. માટે હવે હું જાઉં છું. દેવશર્માએ આંખમાં આંસુ લાવીને કહ્યું કે હે પવિત્ર પુરૂષ! હું જીવીને આપને મૃત્યુના મુખમાં મેકલવા તૈયાર નથી. જરા વિચાર કરો. નીલમમાણીને ભાંગીને ભૂકો કરીને કાચના ટુકડાનું રક્ષણ કેણ કરે ? લાખ વૃક્ષોમાં કલ્પવૃક્ષ તે ભાગ્યે જ જોવા મળે છે, તેમ મારા જેવા લાખ માનવીઓમાં આપના જેવા વીર અને સત્વશાળી પુરૂષ કે ભાગ્યે જ જોવા મળે છે. ભલે, આપ કહેતાં નથી પણ મેં તે જ્યારથી આપને જોયાં છે ત્યારથી મારું હૃદય કહે છે કે આપ કઈ મહાન પવિત્ર રાજા-મહારાજા છે. આપની મુખાકૃતિ, લક્ષણે, રહેણીકરણ બધું કોઈ સામાન્ય માનવી જેવા નથી. મારા મૃત્યુથી તે માત્ર મારું કુટુંબ જ દુઃખી થશે જયારે આપના મૃત્યુથી તે સારી પૃથ્વી દુઃખી થશે. આપનું પરાક્રમ અને ગુણે જોઈને મને કેવળી ભગવંતના વચન યાદ આવે છે. “કેવળી ભગવતે શું કહ્યું હતું તે પૃચ્છા કરતા કુંતાજી” – કુંતાજીએ પૂછ્યું કે કેવળી ભગવંતના શું વચન છે? તે મને કહે, ત્યારે દેવશર્માએ કહ્યું કે એક વખત અમારી નગરીમાં કેવળી ભગવંત પધાર્યા હતા. નગરજને ભગવંતના દર્શન કરવા ગયા હતા. ભગવંતને વંદન કરી તેમની અમૃતમય દેશના સાંભળ્યા પછી પ્રશ્ન પૂછ્યું કે હે ભગવંત! અમારા નગરમાં રાક્ષસને ભયંકર ઉપદ્રવ છે તે કયારે દૂર થશે? ત્યારે કરૂણ સાગર ભગવંતે કહ્યું કે ધર્મરાજા દુર્યોધન સાથે જુગાર રમ્યા છે. તેઓ જુગારમાં રાજપાટ બધું હારી ગયા છે એટલે બાર વર્ષ માટે તેઓ વનવાસ માટે નીકળ્યા છે. તેઓ ફરતા ફરતા આ નગરીમાં આવશે ત્યારે બક રાક્ષસને નાશ કરશે ને ઉપદ્રવ શાંત થશે. આ સાભળતાં જેમ પુનમના ચંદ્રને ઉદય થતાં સાગર ઉછાળા મારે છે તેમ કેવળી પ્રભુના વચને સાંભળીને અમારા બધાના હૃદયમાં આનંદનો ઉદધિ ઉછાળા મારવા લાગ્યો. પછી કેવળી ભગવાન વિહાર કરી ગયાં પણ જનતા પાંડે કયારે આવશે તેની ઝંખના કરવા લાગ્યા. જયારથી ભગવંતે કહ્યું ત્યારથી લેકે ચારે દિશામાં ઘણે દૂર દૂર સુધી જઈને પાંડવોની રાહ જોવા લાગ્યા. કેટલાક માણસો તેમનું સ્વાગત કરવા માટે કિંમતી ભેટે લઈને હસ્તિનાપુરના માર્ગે ગયા છે, પાંડ જલ્દી પધારેજ માટે લાખે નરનારીઓએ આકરી માનતાઓ માની અને જે કેઈ ને માણસ આવે તેને પૂછવામાં આવે કે તમે કયાંથી આવે છે? આ રીતે ઘણાં દિવસો રાહ જોઈ પણ પાંડુ આવ્યા નહિ. છતાં અમે લોકોએ આશા છોડી નહિ. રાહ જોવાનું Page #767 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૭૨૧ ચાલુ રાખ્યું. એક દિવસ એક ની હસ્તિનાપુરથી આવ્યો. તેને અમે પાંડના સમાચાર પૂછ્યા. તે તેણે કહ્યું કે ભાઈ! પાંડવેની શું વાત કરવી! યાત્રિક પાસેથી પાંડના મૃત્યુ સમાચાર જાણતાં રડી રહેલી પ્રજાઅમારા હસ્તિનાપુરમાં પાંડવે ભગવાન તુલ્ય હતા પણ પાપી દુર્યોધને કપટ કરીને જુગાર રમાડ્યા, પાંડ હારી ગયા ને શું શું બન્યું તે બધી વાત કહી સંભળાવી. છેલ્લે એ પણ કહ્યું કે આટલેથી દુર્યોધનને શાંતિ ન થઈ તેથી તેણે પાંડવોને ખોટો પ્રેમ બતાવી કપટ કરીને વારણાવતીમાં બોલાવી લાખના મહેલમાં રાખીને બાળી મુક્યા આ સમાચાર સાંભળીને અમારા નગરની પ્રજા ધારા આંસુએ રડી. જાણે પોતાના સ્વજને મરી ગયા હોય તેમ વિલાપ કરવા લાગ્યા. અંતે બધા નિરાશ થયા પણ સૌના મનમાં શ્રદ્ધા હતી કે કેવળી ભગવાનના વચન ત્રણ કાળમાં ખોટા ન પડે. તેમાં આપના પુનિત પગલાં જયારથી મારે ઘેર થયાં ત્યારથી અમને થાય છે કે આપ જાણે પાંડ જ ન હો! હવે દેવશર્માને પિતાને જવું છે તેથી તે કહે છે કે હું મારી કુળદેવીને પ્રણામ કરીને જાઉં છું મને આજ્ઞા આપે. કુંતાજીએ ખૂબ સમજાવ્યું કે ભાઈ! કેવળી ભગવાનના વચન કદી નિષ્ફળ જતાં જ નથી. તું શાંતિ રાખ હું મારા પુત્રને મોકલું છું તે પણ દેવશર્મા તેના કુટુંબ સાથે કુળદેવીને પ્રણામ કરવા માટે ગયે. ત્યારે કુંતાજીએ ભીમને કહ્યું – બેટા! તું આપણું ઉપકારીનું દુઃખ દૂર કર અને સારી નગરીને ભયમુકત કરી દે અને કેવળી ભગવંતના વચનને યથાર્થ બનાવ. તારા વિના આ કાર્ય કઈ કરી શકે તેમ નથી. કુંતાજીની આજ્ઞા થતાં ભીમ બલિ લઈને ગાડીમાં બેસીને બક રાક્ષસના વનમાં ગયે. વનની શભા જોતાં જોતાં તેના મંદિર પાસે આવ્યા તે ત્યાં તેણે પૂજારીને ઉભેલ જોયો. તેને ભીમે પૂછ્યું કે ભાઈ! તું કોણ છે? પૂજારીએ કહ્યું આ બક રાક્ષસનું મંદિર છે, ને હું તેને પૂજારી છું. ભીમનું પરાક્રમ જોતાં પૂજારીને થયેલું આશ્ચર્ય – ભીમે ખૂબ હિંમત અને નીડરતાથી પૂછ્યું કે રાક્ષસને ભેગ આપવા માટે જે માણસ આવે છે તેને કયાં રાખવામાં આવે છે? અને તે દુષ્ટ રાક્ષસ કયાં રહે છે? પૂજારીએ કહ્યું આ વધશિલા ઉપર બલિપુરૂષને બેસાડવામાં આવે છે. તું એ માટે આવ્યો છે તે બલિ માટે ચાવલ લાવ્યું છે તેને તારી આગળ મૂકીને બેસી જા, હમણાં જ બક રાક્ષસ આવીને તેને ખાઈ જશે, પણ તને જોઈને મને વિચાર આવે છે કે જયારથી રાક્ષસને ઉપદ્રવ થયે ત્યારથી દરરોજ એકેક માણસ રાક્ષસને ભેગ આપવા માટે આવે છે પણ મેં તમારા જેવો વીરપુરૂષ જ નથી. ભલભલા શૂરવીરે રાક્ષસનું નામ સાંભળીને જીવતા મરેલા જેવા બની જાય છે. રાક્ષસને જોઈને જ કંઈક તે બેભાન બની જાય છે, જયારે તમારા મુખ ઉપર ગભરાટનું નામ નિશાન નથી. તમે વધુને વેશ પહેર્યો નથી. તમારા ગળામાં લીબળીની માળા પણ Page #768 -------------------------------------------------------------------------- ________________ ७२२ શારદા દર્શન નથી તે હે વીરપુરૂષ! તમે કોણ છો? ભીમે કહ્યું એ વાતની તને પછી ખબર પડશે પણ એ પાપી રાક્ષસ કયાં રહે છે? તે તું મને કહે. એટલામાં ધરતી ધ્રુજાવતે રાક્ષસ દૂરથી દેખાય, એટલે પૂજારીએ કહ્યું-જુઓ, રાક્ષસ દૂરથી આવતે દેખાય છે. બસ, હવે હું જાઉં છું એમ કહીને પૂજારી સંતાઈ ગયે ને ભીમ રાસ માટે લાવેલા રેખાનું કામ પિતાની સામે રાખીને મુઠ્ઠા ભરીને ખાવા લાગ્યા. દૂર સંતાયેલા પૂજારીએ આ જોયું એટલે તેને બૂમ પાડીને કહ્યું કે અરે મૂર્ખ ! આ રાક્ષસને માટે લાવેલા ચેખા તું શા માટે ખાય છે? રાક્ષસનું ખાણું આપણાથી ન ખવાય, ત્યારે ભીમે કહ્યું-ભાઈ ભલે રાક્ષસ માટે બનાવ્યાં તેમાં શું થઈ ગયું? એ તે મનુષ્ય પણ ખાઈ શકે છે. આ કંઈ અભક્ષ ચીજ થેડી છે કે હું ન ખાઉં! એ ખાવાથી કંઈ હું રાક્ષસ નહિ બની જાઉં. તું બેફિકર રહેજે. એમ કહી રાંધેલા બધા ચોખા ખાઈને વધશિલા ઉપર લાંબા થઈ ચાદર ઓઢીને નિર્ભયતાથી સૂઈ ગયા. તેના હૃદયમાં નામ ગભરાટ ન હતો. જાણે ઘસઘસાટ ઉંઘી ગયો હોય તેવા નસકેરા બોલાવવા લાગ્યા. હવે બક રાક્ષસ ત્યાં આવશે ને શું બનશે તેના ભાવ અવસરે. ઉગ્ર તપસ્વી સુશીલાબેનને માસખમણનું પારણું છે. બેરીવલી શ્રીસંઘને આંગણે સેળ મા ખમણ પૂરા થયા. વ્યાખ્યાન નં. ૯૨ આ સુદ ૧૦ શુક્રવાર તા. ૨૧-૧૦-૭૭. અનંતજ્ઞાની અરિહંત ભગવંતે અનંતકાળથી ભાવનિદ્રામાં સૂતેલા જીવોને ઢાળીને જગાડે છે કે હે ભવ્ય ! જાગો, સમજો અને સાધના કરે. તમને થશે કે અમે તે જાગેલા છીએ, કયાં ઉધીએ છીએ! તમે જે જગ્યા છે. તે દ્રવ્ય નિંદ્રામાંથી જાગ્યા છે પણ ભાવનિદ્રા કોને કહેવાય તે જાણે છે? માવનિદ્રા ના રાત્રિ શૂન્યતા” ભાવનિદ્રા એટલે જીવનમાં જ્ઞાન-દર્શન અને ચારિત્રની શૂન્યતા. આ ભાવનિદ્રામાં આપણે આત્મા અનાદિકાળથી સૂલે છે. આ નિદ્રામાં પોઢેલા જીવને ભાન નથી કે હું કે છું? મારું સ્વરૂપ શું છે? અને મારું શું છે? તેથી જે પિતાનું નથી તેને પિતાનું માનીને પકડી બેઠો છે, અને જે પિતાનું છે તેને છેડી દીધું છે. જીવને સ્વમાં સુખ છે ને પુરમાં દુઃખ છે. આ જીવ સ્વને છેડીને પરના પ્રેમમાં પડે છે તેથી સુખી થવાને બદલે દુઃખી બન્યા છે. માટે સમજે, કે આ જીવનું પિતાનું કઈ પણ હોય છે તે જ્ઞાન-દર્શન છે. તે સિવાયનું બધું પર છે. જ્ઞાન એટલે તત્ત્વનો રસ ચે. બેધ. દર્શન એટલે તત્વની સાચી શ્રધ્ધા અને ચારિત્ર એટલે તત્વની રમતા. આ જ્ઞાન-દર્શન-ચારિત્રને રત્નત્રયી Page #769 -------------------------------------------------------------------------- ________________ શારદા દેશન ૭૨૩ કહેવામાં આવે છે. આ રત્નત્રયી આત્માને અત્યંત હિતકારી છે. રત્નત્રયી એ પરમધમ છે અને એ જ મેાક્ષનો માર્ગ છે. આ રત્નત્રયી જેને મળે તેનું છત્રન ધન્ય ધન્ય ખની જાય છે. જેને આ રત્નત્રયી નથી મળી તેવા મનુષ્ય ભલે સ'સારની દષ્ટિએ શ્રીમા દેખાતા હાય પણ આત્મિક દૃષ્ટિએ તદ્દન ગરીબ છે. આ માનવભવ રૂપી રત્નદ્વીપમાં આવીને આ દુલ ભ રત્નો મેળવી લેા. આ રત્ને જેની પાસે હાય તે કદી દુઃખી થતાં નથી, રત્નત્રયી વિનાનું જીવન અંધકારમય છે. જીવનના સાચા આનંદ કહે, પ્રકાશ કહે કે વિકાસ કહે। તે રત્નત્રયીની સાધનામાં છે. રત્નત્રયીની સાધનાથી માક્ષ મળે છે. રત્નત્રયી એ માનવજીવનને! સાર છે, સાચુ' અને શાશ્વત ધન છે. એ જ આત્માને પરમ શ્રેયકારી છે. માટે ભાવનિદ્રાના ત્યાગ કરી રત્નત્રયીની આરાધના કરી. એક જ વખત નેમનાથ ભગવાનની વાણી સાંભળીને જેમની ભાવનિદ્રા ઉડી ગઇ છે અને જેમના અંતરમાં વીત રાગવાણીના રણકાર થયા છે તેવા ગજસુકુમાલ રત્નત્રયીની આરાધના કરવા માટે તૈયાર થાય છે. એ આત્માએ કેવા પવિત્ર હશે! એમનુ' માનવજીવન કેવુ' મઘમઘતું હશે ! એમનું જીવન ચંદનવૃક્ષ જેવું હતું. ચંદનનું વૃક્ષ સુગધીદાર અને સુંદર હોય છે પણ તેને ફરતા સર્યાં વીંટળાયેલા હાય છે. ચંદનના એક ટુકડે લેવા જવું હોય તેા કેટલુ' કષ્ટ વેઠવું પડે છે. કારણ કે જયાં સર્પો વીંટળાયેલા હાય ત્યાં ભય લાગે. હંમેશા સારી ચીજ મેળવતા કષ્ટ પડે છે. ચંદનના એક નાનકડો ટુકડો પણ કિંમતી હૈાય છે. સમજીએ તે આપણા આત્મા પણ એક ચંદનવૃક્ષ જેવા જ્ઞાન દન-ચારિત્રથી મઘમઘતાને સુંદર છે, રમણીય છે પણ એના ઉપર રાગ-દ્વેષ, માહ, મત્સર વિગેરેના ઝેરી સર્પો વીંટળાઈ ગયા છે એટલે જીવનમાગ ઉજ્જડ બની ગયા છે, પેલા ચંદન વૃક્ષને વી’ટળાયેલા સર્પા મારના એક ટહુકાર સાંભળીને ભાગી જાય છે તેમ આત્મવૃક્ષ ઉપર લાગેલા રાગ-દ્વેષ, મેહ, મત્સર વિગેરે સર્પો વીતરાગ વાણીને ટહુકાર સાંભળીને પલાયન થઈ જાય છે. સંત સતીજીએ મારલા રૂપ બનીને રોજ તમારી સામે વીતરાગ વાણીને ટહુકાર કરે છે પણ હજુ એ ટહુકાર તમારા અંતર સુધી પહેાંચતા નથી. સાંભળીને હાડેથી જી સાહેખ....જી સાહેખ કરે છે પણ હૈયેથી કહેતા નથી. જો હૈયેથી કહેતા હા તા એટા પાર થઇ જાય. જેમને જલ્દી મેાક્ષમાં જવાની લગની લાગી છે તેવા ગજસુકુમાલ માતા પાસે દીક્ષાની આજ્ઞા માંગે છે. આજ્ઞા આપે। ને મેરી મૈયા, મારે તારવી છે જીવનનૈયા મળ્યા પ્રભુજી જીવન ખવૈયા ભવાધિના સાચા તરવૈયા, અંતર આશિષ આપે! મંગલ ગીતડા ગાવે, ચાલ્યા વૈરાગી ગજસુકુમાલ રે... હું માતા! મને તેમનાથ ભગવાન જેવા તારણહાર ગુરૂ મળ્યા છે. હવે મારી એક ક્ષણ હું' નકામી જવા દેવા ચ્છિતા નથી, મારે જલ્દી જવુ' છે, મને શા માટે Page #770 -------------------------------------------------------------------------- ________________ ૭૨૪ શારદા ન રેકી રાખે છે? જુએ તેમને કેવી લગની છે! આ ઉપર એક દૃષ્ટાંત યાદ' આવે છે. એક વખત એક મહાત્મા પાસે કઈ માણસ આન્યા ને મહાત્માને કહ્યું કે મારે જલ્દી મૈ!ક્ષમાં જવું છે. ને !ક્ષ પે. મહાત્મા પુરૂષો મેક્ષમાં જવાના માર્ગ તાવે છે પણ મેક્ષ શુ' આપવાની ચીજ છે તે આપી શકે? મહાત્માએ તેની જિજ્ઞાસા જોઈ ને કહ્યું-ભાઇ મેક્ષ કંઇ મારી છે.ળીમાં નથી કે હું તને આપી દઉ', પણ હું કહુ. તેમ કર. સામે ખર દેખાય છે ત્યાં જઈને તું કખરને આખા દિવસ ગાળા દીધા કરજે. આવનાર માણસ વિચારમાં પડચા કે કમરને ગાળે દેવાથી કઈ મે'ક્ષ મળે ? ઠીક, મહાત્મા કહે છે તેા જાઉં. આ તે કમર પાસે જઈને ગાળે દેવા લાગ્યા પણ કખર તેની સામે કઇ થેાડી ગાળ આપે? થાકીને ઘેર ગયે. ખીજે દિવસે પાછા આવીને કહે છે મહાત્માજી! મને મેક્ષ આપે. મહાત્માજીએ કહ્યુ' ધીરજ રાખા આજે કખર પાસે જઇને તેના ઉપર પથરા માર, લાકડી માર. પેલા વિચાર કરે કે કખર ઉપર પથ્થર અને લાકડી મારાથી શું લાભ! પણ મેાક્ષની લગની હતી એટલે ગયા. આખો દિવસ પથ્થર અને લાકડી મારીને પાછા આવ્યેા. ત્રીજે દિવસે પા કહે છે મને મેાક્ષ આપે, ત્યારે મહાત્માએ કહ્યું કે આજે કમર પાસે જઈને તેને હાર પહેરાવ, તેને સત્કાર સન્માન કર, તેની પ્રશ'સા કર એટલે તે માણસ ત્યાં ગયા ને મહાત્માના કહેવા પ્રમાણે કર્યું. પછી આવીને કહ્યુ' મહાત્માજી! હવે મને મેક્ષ આપે ત્યારે મહાત્માએ કહ્યું ભાઈ! મે તને પહેલાં જ કહ્યુ` ને કે મેાક્ષ એ કોઈ આપવાની ચીજ નથી, પણ મે' તને મેક્ષ મેળવવાનેા માગ ખતાવી દીધા છે. જિજ્ઞાસુએ કહ્યું આપે મને કયાં માગ ખતાન્યેા છે? મહાત્માએ હસીને કહ્યું કે જો તેં કબર પાસે જઈને ગાળા દીધી, પથરા માર્યા, લાકડી મારી, તેને ફુલડાર પહેરાવીને તેની પ્રશંસા કરી તેા પણ તેણે તને કંઇ જવાબ આપ્યા ? “ ના ” તેા તું તેના જેવી તારી પ્રકૃતિ ખનાવી દે. કાઈ તારુ' અપમાન કરે, સન્માન કરે, પથરા કે લાકડીના માર મારે કે તારી પ્રશ'સા કરે તેમાં તુ' સમભાવ ર.ખ. તુ ક્ષણે ક્ષણે એવા અપમાન કરે કે સન્માન કરે, કેઈ ગાળ દે કે પ્રશંસા કરે તેમાં મારે અને શરીરને શુ લાગેવળગે? જો તારી પ્રકૃતિ આવી ખની જશે તેા પછી મેક્ષ દૂર નથી. નજીકમાં છે એમ સમજી લે. દેવાનુપ્રિયે ! જો પેલા માણસને મેક્ષમાં જય ની લગની લાગી હતી તે મહાત્માની વાત તેના ગળે ઉતરી ગઇ, અને તેણે તેની પ્રકૃતિનું પરિવર્તન કર્યું.... વિચાર કર કે કેાઈ મારુ શું જાય છે? જૈન આત્મકલ્યાણની લગની લાગી છે તેવા ગજસુકુમાલ માતા દેવકીજી પ,સે દીક્ષાની આજ્ઞા માંગે છે પણ માતા પુત્રને દીક્ષાની આજ્ઞા આપતા નથી. પછી કૃષ્ણવાસુદેવ તેમની પાસે આવ્યા. તેને પ્રેમથી ભેટી પડયા. તેમના મેળામાં બેસાડયા અને વહાલથી માથે હાથ ફેરવતાં કહે છે “તુમ મમ સાવ નીયસે માયા, તે માળ તૈવાવિયા પાળિ Page #771 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૭૨૫ ગજ અનિમિષ તિg ? નાવ થયાદ ” હે ગજસુકુમાલ! તું મારે નાને ભાઈ છે ને મને તું અત્યંત વહાલે છે તારા ઉપર મને અત્યંત પ્રેમ છે. વીરા! હું ને તું બંને નેમનાથ ભગવાનની વાણી સાંભળવા ગયા હતાં. તને એક જ વખત ભગવાનની વાણી સાંભળીને વૈરાગ્ય આવ્યું. મને ભગવાનની વાણી ઉપર શ્રદ્ધા છે છતાં વૈરાગ્ય ન આવ્યું. આ રાજભવન અને સંપત્તિ તને ભંગાર જેવા લાગ્યા વિષયભેગ કાલકુટ વિષ જેવા લાગ્યા તેથી તું સંસાર છોડીને સંયમી બનવા ઇરછે છે અને માતાજી પાસે દીક્ષાની આજ્ઞા માંગે છે. આ વાતની મને ખબર પડતાં હું તરત અહીં આવ્યો છું. મારા લઘુ બંધવા! હું દીક્ષાને પ્રેમી છું. કેઈને દીક્ષા લેતા જોઉં છું તે મને અત્યંત આનંદ થાય છે. હું તને દીક્ષા લેવાની ના નથી પડતું, પણ મારી એક વાત તું સાંભળ, દીક્ષા લેવી તે રમત વાત નથી. માથે મેરૂ પર્વતને ભાર ઉપાડવા જેવું છે. મણને દાંતે લેખંડના ચણા ચાવવા જેવું છે. માટે વિચાર કરીને વાત કરજે. આ એક, બે કે પાંચ વર્ષની વાત નથી પણ જીવન સાટાના ખેલ છે. ચારિત્ર લીધા પછી જીવનના અંત સુધી અણીશુદ્ધ ચારિત્રનું પાલન કરવું પડશે. કંઈક વખતે આકરા કષ્ટ આવશે ત્યારે આ તારી કમળ કાયા કઠેર કષ્ટને સહન નહિ કરી શકે, તે સમયે તારા મનમાં ખેદ થશે કે મેં દીક્ષા કયાં લીધી! આ વિચાર પણ નહિ લવાય. માટે ? તું સમજ. ખૂબ વિચાર કરીને દીક્ષાની વાત કરશે ત્યારે દેવકી માતા કહે છે હે કૃષ્ણ! હું પણ એને એમ જ કહું છું કે, હે મારી લાડકવાયા દિકરા ! તું આ બધું છોડીને શા માટે દીક્ષા લેવા ઉઠ છે? હે મારા કૃષ્ણ! હે મારા યાદવકુળના દીકરાએ! આ મારા લાડકવાયાને કઈ તે સમજાવે. બત કેઈ સંયમ શાને ધરે છે, આ સઘળે શાને ત્યાગ કરે છે. એને શું ઓછુ આવ્યું છે! એને શેની કમીના છે! પાણી માંગતા દૂધ મળે છે. આટલા બધા સેવકે ખમ્મા ખમ્મા કરે છે ને એ શા માટે દીક્ષા લે છે? એ તો મને કહે. માતાની વાત સાંભળીને વૈરાગ્ય રંગે રંગાયેલા ગજસુકુમાલ કહે છે. અનંતા દુઃખે જયાં આત્મા જૂએ છે, મુકત થવાને સંયમ ધરે છે.” હે માતા! તું બીજાને શા માટે પૂછે છે. મને જ પૂછ ને કે બેટા ! તું શા માટે દીક્ષા લે છે? તું જ વિચાર કર કે જે સંસારમાં સુખ હોત તે નેમનાથ ભગવાન આટલી સંપત્તિ છોડીને શા માટે દિક્ષા લેત! એ તે આપણું કુટુંબના નાયક હતા. જે તેમણે આ રાજય છેડયું તે ત્રણ લેકના સ્વામી બન્યા. ભવ્ય જીવેના તારણહાર બન્યા. મારા છ છ ભાઈઓ સુલશાને ઘેર ઉછ . જે એ ૩૨ –- ૩૨ કન્યાઓ સાથે પરણ્યા હતાં. એકેક કન્યા બત્રીસ બત્રીસ પ્રકારને દાયજો લાવી હતી. એકેક કન્યા અસરા જેવી હતી. આવું સુખ છેડીને તેમણે શા માટે દીક્ષા લી વી? એ તે તું જાણે છે Page #772 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ને ? એમને સમજાયું કે તેમનાથ પ્રભુના દરબારમાં જે સુખ છે તેવું સુખ દુનિયામાં બીજે ક્યાંય નથી. તારી દષ્ટિએ સંસારમાં ગમે તેટલું સુખ હોય પણ મને તે જયાં દષ્ટિ કરું છું ત્યાં દુઃખ દેખાય છે. એ દુઃખમાંથી મુકત થવા માટે મારું મનડું તલસી રહ્યું છે. હે માતા! તું તારા દીકરાને સુખી કરવા ઈચ્છે છે કે દુઃખી? આ સંસારમાં મેં અનંત કાળ વીતાવ્યું. આ જીવ નરક, તિર્યંચ, દેવ અને મનુષ્યપણે, બસ, સ્થાવર, સુમ અને બાદરપણે ઉત્પન્ન થયે. નરક અને નિગદમાં કેટલા ત્રાસ વેઠયા! હવે મારે એવા દુખે વેઠવા નથી. એમાંથી મુક્ત થવા માટે મારે સંયમ લઈને ઉગ્ર સાધના કરવી છે. મારી એક પળ નિષ્ફળ જવા દેવી નથી. બંધુઓ! તમારી કેટલી ક્ષણે ને પળો નિષ્ફળ ગઈ તેને વિચાર થાય છે! અજ્ઞાનપણે આપણુ આત્માએ અને તે કાળ પ્રમાદમાં કાઢ. હવે જે તેને પસ્તા થતા હોય તે સમજીને જાગે. જેટલી જિંદગી ગઈ તેટલી ભલે ગઈ. ભૂતકાળને ભૂલીને ભવિષ્યકાળ સુધારે છે તે વર્તમાનકાળ સુધારે. જેને વર્તમાનકાળ સુધર્યો તેને ભવિષ્યકાળ અવશ્ય સુધરે છે. માટે હવે મારે શું કરવું છે તે તમે નક્કી કરે. ધર્મનું કાર્ય કરવાના ભાવ આવે તે જ વખતે કરી લે. તેમાં ઢીલ કરશે નહિ, ધર્મના કાર્યમાં આગેકૂચ કરે ને પાપના કાર્યમાં કે પીછે હઠ કરો. ગજસુકુમાલ ભગવાનની વાણી સાંભળીને જાગ્યા. તેથી કહે છે મને સંસાર દુઃખરૂપ લાગે છે. મોટાભાઈ! માતાને સમજાવીને તમે જલ્દી આજ્ઞા અપાવે, ત્યારે કૃષ્ણ છે. કસેટ કરવા માટે કહે છે ભાઈ! મારી વાત તે સાંભળ? લક્ષ્મી સુખની હેરે ઉછળે, નિશદિન કુલડાં કેરમ પ્રસારે, દાખ શ નિહાળ્યા આ સંસારે, આ સાહ્યબી ત્યાં કશી સાંપડે છે.. આપણે ત્યાં લક્ષ્મી અને વૈભવ વિલાસની છોળો ઉછળે છે. આપણું મહેલમાં તે સુગંધ સુગંધ બહેકે છે. સંગીતના સૂર છુટે છે ને મનોહર નાટકે થાય છે. હીરા, માણેક, મોતી, સેનું, ચાંદી વિગેરેના તે ભંડાર ભર્યા છે. આવું સુખ તે પુણ્યવાનને મળે છે. લોકે આવી સંપત્તિ મેળવવા માટે તપ કરે છે, ત્યારે તને હેજે મળી ગઈ છે. તું જિંદગીભર બેઠે બેઠે ખાઈશ, તારી ઈચ્છા હોય તેટલું દાન કરીશ તે પણ ખૂટશે નહિ. આટલું બધું સુખ છે છતાં તને શું દુઃખ દેખાય છે કે તું દીક્ષા લેવાની વાતે કરે છે? હમણું તું દીક્ષાની વાત કરીશ નહિ. આ સાંભળીને ગજસુકુમાલ જડબાતોડ જવાબ આપે છે ને કહે છે મોટાભાઈ! તમે મને કહે છે કે આપણે ત્યાં આટલી બધી સંપત્તિ છે તેને તું ભગવ, પણ એ સંપત્તિને સ્વભાવ કેવું છે તે સાંભળે. લક્ષ્મી તણી તે પ્રીત ઠગારી, આજે પધારી ને કાલે સીધાવી, ફૂલડાંની ફેરમ બે ઘડી યારી, અંતે બધું નાશ થઈને રહે છે. Page #773 -------------------------------------------------------------------------- ________________ શારદા એને ৩২৬ તમે કહો છો કે આપણે ત્યાં આટલી બધી લક્ષમી છે, ભંડાર ભરેલા છે તે શું તે બધું શાશ્વત છે? એ બધું કયાં સુધી ટકશે ? લક્ષ્મીને સ્વભાવે તે ચંચળ છે. કયારે ચાલી જશે તેની ખબર નથી. જેમ કુલની સુગંધ ઘડી બે ઘડી ટકે છે પછી ઉડી જાય છે તેમ આપણું જીવન પણ નશ્વર છે. તે હવે મારે કેના ભરોસે બેસી રહેવું! છંદગી જ ક્ષણિક છે ત્યાં તમે કહે છે કે હમણાં દીક્ષાની વાત ન કરીશ તે શું તે વાત બરાબર છે ? શું તમે મને લખી આપવા સમર્થ છે કે આ બધું કાયમ ટકવાનું છે. તારું આયુષ્ય લાંબુ છે તે હજુ કંઈક વિચાર કરું. બોલે, ગેરંટી આપે છે? હવે કૃષ્ણજી કંઈ કહી શકે ખરા? જ્યાં પિતાના આયુષ્યને ભરેસે નથી ત્યાં બીજાની વાત ક્યાં કરવી? ગજસુકુમાલ કહે છે ભાઈ! તમારી પાસે તે ત્રણ ખંડનું રાજ્ય છે પણ કદાચ ત્રણને બદલે તમને છ ખંડનું રાજય મળી જાય તે પણ જે સુખ ત્રિકીનાથ નેમનાથ પ્રભુ પાસે છે તે તમારી પાસે નથી. છ છ ખંડના સ્વામી ચક્રવર્તીએાએ પણ દીક્ષા લીધી છે. માટે એક વાત સમજી લે કે સાચું સુખ સંયમમાં છે. ગજસુકુમાલને જવાબ સાંભળીને કૃષ્ણજી સ્થિર થઈ ગયા. અહે! આ મારે લઘુ બંધ કેવા સચોટ જવાબ આપે છે ! એનામાં આવી તાકાત કયાંથી આવી ગઈ! ગજસુકુમાલને જવાબ સાંભળ્યા પછી વધુ પરીક્ષા કરવા કૃષ્ણ વાસુદેવ કહે છે ભાઈ ! તું દીક્ષા લઈશ પણ પછી સગાવહાલાં કેઈને યાદ નહી કરાય આ સંસાર તારે ભૂલ પડશે. તે ઘણું દુષ્કર છે. ગજસુકુમાલ કહે છે જેને સંયમ લે છે તેને માટે કંઈ દુષ્કર નથી. આ સંસારમાં કેણ કેવું છે? હું તે સંસારનાં સર્વ સબંધે સ્વાર્થથી ભરેલા દેખું છું પછી યાદ શા માટે કરું? હજી કૃષ્ણવાસુદેવ તેમની સામે કેવી દલીલ કરશે ને ગજસુકુમાલ શું જવાબ આપશે તેના ભાવ અવસરે. ચરિત્રઃ ભીમ તે ઘસઘસાટ ઉંઘી ગયેલ હોય તે દેખાવ કરીને સૂઈ ગયે. એટલામાં બક રાક્ષસ ત્યાં આવ્યા. વધશિલામાં હૃષ્ટપુષ્ટ શરીરવાળા ભીમને સૂતેલે જોઈને તેને ખૂબ આનંદ થયે કે અહો ! આજે તે કઈ તગડા શરીરવાળે લેહી માંસથી પુષ્ટ માણસ આવ્યું છે એટલે આપણને ખૂબ મઝા આવશે. રેજ તે સૂકાયેલા હાડપિંજર જેવા માણસો આવે છે એમાં મારું પેટ માંડ ભરાય છે, પણ આજે તે મારા સાથીદારોના પણ પેટ ભરાશે. અહે મારા મિત્રો ! આજે તે એ માણસ આવ્યો છે કે આ શિલામાં સમાતું નથી, પણ મારા માટે બલિ (રાંધેલા ચોખા) કેમ નથી લા? તેમ બેલતે ગુસ્સે થઈને લાત મારવા લાગ્યો પણ ભીમનું રૂંવાડું ફરકતું નથી કે હાલતાચાલતું નથી. એકદમ સ્થિર સૂઈ રહ્યો, ત્યારે રાક્ષસના મનમાં થયું કે આ કેઈ જબરો માણસ લાગે છે. બીજા બધા તે બિચારા મારો અવાજ સાંભળીને થરથર ધ્રુજે છે. આને તે કંઈ અસર લાગતી નથી. મડદું તે નથી ને ? “ક્રોધે ભરાયેલો રાક્ષસ ભીમને બટકા ભરવા લાગ્યો” : એમ વિચાર Page #774 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન કરીને રાક્ષસે ભીમે એલી ચાદર ખસેડીને ભીમના પુષ્ટ શરીર ઉપર જોરથી બટકા ભરવા માંડયા. એના મનમાં કે હું બટકાં ભરીને તાજું માંસ ખાઈ લઉ પણ આ વ્યક્તિ કેણ છે તેની તેને કયાં ખબર છે! ભીમના શરીરને બટકા ભરતાં એના દાંત બુઠ્ઠા થઈ ગયા. એના બધા દાંત પડી ગયા ને લેહી નીકળવા લાગ્યું, ત્યારે એની છાતીમાં એણે તીક્ષણ છરા જેવા નખ માર્યા પણ ભીમને કાંઈ ન થયું. ઉલટા રાક્ષસના મજબૂત નખ તૂટી ગયા. ભીમ તે જાણે લેખંડને પાટડે પડ હોય તેની માફક થિર પડી રહ્યો. આ જોઈને રાક્ષસ ખૂબ આશ્ચર્ય પામ્યો કે આ વાકાય જે માણસ કેણુ હશે? હું રાક્ષસ છું ને એ માનવ છે છતાં એણે મારા દાંત અને નખ તેડી નાંખ્યા. એનું લેહી પીવાને બદલે મારા મોઢામાંથી લેહી નીકળે છે. એને કંઈ થતું નથી. એણે તો મારી કેવી દુર્દશા કરી! એ દુષ્ટને બરાબર શિક્ષા કરવી જોઈએ. ભલે ને ગમે તેટલે જબરો કેમ ન હોય, પણ હું તેને બરાબર બતાવી દઈશ. એમ કહી ક્રોધે ભરાઈ એના સાથીદારોને કહ્યું. ચાલે, આ તગડાને અહીંથી ઉઠાવીને આપણું સ્થાન પર્વત છે ત્યાં લઈ લે. ત્યાં આપણી રાક્ષસોની સભા ભરીને સભા વચ્ચે બધા ભેગા થઈને તલવારથી એના શરીરના ટુકડે ટુકડા કરીને આપણે બધા ઉજાણી કરીશું. ઘણું રાક્ષસો ભેગા થઈને ભીમને ઉંચકવા આવ્યા પણ કેમે કર્યો ભીમ ઊંચકાતે નથી. મહામુશીબતે ઉંચે કર્યો ત્યાં ભીમે એવું વજન મૂકહ્યું કે બક રાક્ષસના અનુચર રાક્ષસે પડી ગયા, કંઈક ઉંધા પડયાને દાંત ભાંગી ગયા, કંઈકના નાક છુંદાઈ ગયા ને કંઈક બેભાન થઈ ગયા ને તેમના મોઢામાંથી લેહી નીકળવા માંડયું. તેથી બધાને ખૂબ ક્રોધ આવ્યું અને જેમ તેમ કરીને માંડ માંડ ભીમને પહાડ ઉપર લઈ ગયા ને જોરથી જમીન પર પછાડ છતાં મને કંઈ ન થયું, સહેજ ઉંકાર પણ ન કર્યો. મંદિરે આવેલ દેવશર્મા”: આ તરફ દેવશર્મા પોતાના કુટુંબ સહિત કુળદેવીને પ્રણામ કરીને જહદી પિતાને ઘેર આવ્યા, પણ બક રાક્ષસ પાસે માણસને ભેગ દેવા માટે જે ગાડી રોજ લેવા આવતી હતી તે ગાડી ન જોઈ એટલે દેડતે જંગલમાં ગયે. ત્યાં તેણે વધશિલા પાસે ભીમની ગદા અને પગલાના ચિહે પડેલા જોઈને પૂજારીને પૂછયું ભાઈ! મને આવતાં થઈ ગયું એટલે મને તેડવા આવેલી ગાડી કેણ જાણે ક્યાં ચાલી ગઈ તે ખબર ન પડી એટલે હું દેડતે અહીં આવ્યો છું. તે રાક્ષસ આવી ગયે? તે કેમ દેખાતું નથી ? તે કયાં ગયે ? ત્યારે પૂજારીએ બધી વાત કરી અને છેલ્લે કહ્યું કે તમે તે વધપુરુષને વેશ પહેરીને આવ્યા છે અને એ પુરૂષ વધના વેશમાં આવ્યું ન હતો એટલે મને તે લાગે છે કે તમારા બદલે એ પવિત્ર પુરૂષ રાક્ષસના ભક્ષણ માટે આવ્યો હશે નક્કી રાક્ષસો તલવારથી તેના શરીરનાં ટુકડા કરીને તેને ખાઈ ગયા હશે. માતા કુંતાજી પાસે દેવશર્માને કહપાંત: પૂજારીના મુખેથી વાત સાંભળીને Page #775 -------------------------------------------------------------------------- ________________ ગાવા યન ખર દેવશર્માં ખૂખ રડવા લાગ્યા, છાતીને માથા ફૂટવા લાગ્યા. અરેરે...કયાં એ પારસમણી જેવા પવિત્ર પુરૂષ અને કયાં હું કાચના ટુકડા જેવા ! મારે ઘેર મહેમાન થઈ ને તમે આવ્યા ને કાચના ટુકડા જેવા મને બચાવીને તમે રાક્ષસના ભાગ ખની ગયા ! અરેરે.... તમે અન્યા હાત તે ઘણાં માણસાને ઉધ્ધાર કરત, તમે ઘણાંને દુ:ખથી મુક્ત કરત અને હું શું કરી શકવાનેા છુ? મને મૂકીને તમે કયારે ચાલ્યા ગયા? આમ રડતેા કકળતા વિલાપ કરતા દેવશર્મા ઘેર આવી કુંતાજીને કહેવા લાગ્યા. માતા ! તમે આપના પુત્રને શા માટે માકલી દીધા ? મારા બદલે મહેમાનને માકલવા તે મારી માણસાઈ ન કહેવાય, બેઈમાની કહેવાય. આજે તેા કાળા કર થઇ ગયે. મારા જીવતર માટે આવા પવિત્ર પુરૂષને ભાગ અપાઇ ગયા! ધિક્કાર છે મારા જીવતરને! મારે જીવીને શું કામ છે ? અરેરે....હું કુળદેવીના દર્શન કરવા ન ગયા હ।ત તે સારુ થાત. આવાં પવિત્ર પુરૂષ રાક્ષસના ભાગ ન બનત ને? તમે ચાર ભાઈ એ અને આ માતા તમે બધા મારી પત્ની અને એ બાળકાને સંભાળજો. હું ગળે ફ્રાંસા ખાઇને મરી જઈશ. મને હવે એક ક્ષણ જીવવું ગમતું નથી. આમ કહી ખૂખ કલ્પાંત કરવા લાગ્યા. ત્યારે કુંતાજીએ કહ્યુ બેટા! તું ચિંતા ન કરીશ. એ મારા દીકરા કાઇથી માર્યો જાય તેવે નથી. એના કાઈ વાળ વાંકે કરી શકે તેમ નથી. તું જો તે ખરા. હમણાં રાક્ષસને મારીને હસતા ને કૂદતા આપણી પાસે આવશે, ત્યારે દેવશર્માએ કહ્યુ. આપને ભલે એમ લાગતુ હોય પણ હુ' તે પૂજારીના મુખેથી વાત સાંભળીને આવ્યે છું. એટલે મને લાગે છે કે મારા ભાઇ રાક્ષસના ભાગ ખની ગર્ચા હશે, ત્યારે કુંતાજી અને દ્રૌપદી કહે કે એ મને જ નહિ, “ પાંચ પાંડવા પરિવાર સહિત અક રાક્ષસના વનમાં આવ્યા” : દેવશર્માએ કહ્યું' કે જો તમને મારી વાત ઉપર વિશ્વાસ ન હેાય તે મારી સાથે ચાલેા. પૂજારી તમને ખધુ' કહેશે. એટલે ચારે ભાઈ એ, કુંતાજી અને દ્રૌપદી ખધા અર્ક રાક્ષસના વનમાં તેના મંદિર પાસે આવ્યા, ને પૂજારીને ભીમ વિષે પૂછ્યું. એટલે તેણે બધી વાત કહી સ`ભળાવી. પૂજારીના મુખેથી બધી વાત સાંભળીને બધા ઉદાસ થઈ ગયા. ગમે તેટલી હિંમત રાખે પણ માતાના જીવ છેને! એમના મનમાં થયું કે ખક રાક્ષસ એકલા હાય તા જરૂર ભીમ એને મારી નાંખે પણ ઘણાં રાક્ષસા ભેગા થઈને કદાચ ભીમને મારી નાખે. પહાડ ઉપર એકલેા શુ કરે ? આપણને એના સમાચાર કાણુ આપે? આમ ચિંતાતુર ખની એક ઝાડ નીચે બેસીને બધા રડવા લાગ્યા, ત્યારે યુધિષ્ઠિરે બધાને આશ્વાસન આપતાં કહ્યું કે તમે બધા રા નહિ, ઝૂરે નહિ. મારા ભાઇનું શરીર લેખડી છે. તેને રાક્ષસ કાંઈ કરી શકે તેમ નથી. ચેાખાના દાણા ભાંગવા કે રાક્ષસ મારવા અને સમાન છે. હમણાં જ મારે ભાઇ દોડતા આવશે. આ પ્રમાણે યુધિષ્ઠિર બધાને કહેતાં હતાં. શા.૯૨ Page #776 -------------------------------------------------------------------------- ________________ શારદા ને આ સમયે આકાશમાંથી ભીમનું મસ્તક બધાની વચમાં આવીને પડયું. આ જેતા બધાની ધીરજ ચાલી ગઈ. અરેરે....આ શું થઈ ગયું ? કેઈથી નહિ ડરનાર ભીમને કેણે મારી નાંખ્યો! અત્યાર સુધી તેઓ માનતા હતા કે મારે ભીમ મરે નહિ પણ અત્યારે ભીમનું કપાયેલું માથું જોઈને જાણે મોટે બેંબ પડે હોય તે આઘાત લાગે ને બધા બેભાન થઈને પડી ગયા. થોડીવારે ભાન આવ્યું ત્યારે ભીમના ગુણેને યાદ કરી કરીને સૌ રડવા લાગ્યા. અરેરે...બેટા! તને શું થયું? તું કેટલે પપકારી સાહસિક વિર છે! ભયંકર વનમાં થાકી ગયા ત્યારે તું અમને બધાને ઉંચકીને ચાલ્યા. બધા તરસ્યાં થયા ત્યારે તે પાણી લાવીને પીવડાવ્યું. તારી સહાયથી મોટા મોટા વન એળગી ગયા, ને હવે તું અમને મૂકીને કયાં ચાલ્યો ગયો? તારા વિના અમે શું કરીશું ? યુધિષ્ઠિર ભીમના મસ્તક સામું જોઈને કહે છે હે મારા લાડીલા વીરા ! હે વીર રન ! મોટા મોટા રાક્ષસને ચપટીમાં ચાળી નાંખનાર એવા તને બક રાક્ષસે કેવી રીતે માર્યો? અર્જુન બક રાક્ષસને મારીને ઘરને બદલે લેશે પણ અમે તારા વિના કેવી રીતે જીવી શકીશું ! તું જે તે ખરે, આપણી વૃદ્ધ માતા , તારા વિના કેટલી ઝૂરે છે. દ્રૌપદી અને માતાજી બંને બેભાન બની ગયા છે. કુમળા ફૂલ જેવા સહદેવ અને નકુળ કરમાઈ ગયા છે. અર્જુન પણ ઝૂરે છે. અરેરે..મારા લાડીલા વીરા ! તારી વજ જેવી કાયાને કેઈ અડવા સમર્થ નથી તે તને રાક્ષસે માર્યો કેવી રીતે? કેવળી ભગવતે ભાખ્યું છે કે પાંચે ભાઈઓ વનના દુઃખ વેઠી રાજ્ય મેળવી સુખ જોગવીને દીક્ષા લેશે ને કર્મો ખપાવી મેક્ષમાં જશે અને આ શું બન્યું? કેવળી ભગવંતના વચન ત્રણ કાળમાં કરી મિથ્યા ન થાય. સૌના મનમાં નિશ્ચય થઈ ગયા કે ભીમ મરણ પામે છે એટલે બધાએ નક્કી કર્યું કે ભીમ વિના આપણે જીવવું નથી. આપણે ચિતા ખડકીને બળી મરીશ. ભીમના વિયોગથી મરવા તૈયાર થયેલા પાંડે તથા દ્રૌપદીઃ દ્રૌપદીએ મેળામાં ભીમનું માથું લીધું, અને ચાર ભાઈઓ અને દ્રૌપદી ચિતા ખડકીને બળી મરવા તૈયાર થયા, ત્યારે કુંતાજી કહે છે મારા પાંચ પાંચ પુત્ર અને વહુ મરી જાય ને હું જીવતી રહું! ધિક્કાર છે મારા જીવનને ! મારે પણ જીવવું નથી એટલે કંતાજી મરવા તૈયાર થયા. આ બધાને મરવા તૈયાર થયેલા જોઈને દેવશર્માને ખૂબ દુઃખ થયું કે અહો ! મને એકને બચાવવા જતાં કેટલા છના મોત થશે ! હું પણ ગળે ફાંસો ખાઈને મરી જાઉં. હવે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે. Page #777 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન હતું • આસા સુદ ૧૧ ને શનીવાર તા. ૨૨-૧૦-૭૭ સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ તે બહેનેા! અન`તજ્ઞાની, ત્રિકાળદશી' અરિહંત ભગવતાએ જગતના જીવાના ઉધાર માટે સૂત્રની પ્રરૂપણા કરી. અંતગઢ સૂત્રના આઠમાં અધ્યયનમાં ગજસુકુમાલનેા અધિકાર ચાલે છે. ગજસુકુમાલને સયમની લગની લાગી છે. એમને સયમ ધર્મનું સ્વરૂપ સમજાઈ ગયુ છે. અહિ'સા, સયમ અને તપ એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ છે. તે મંગલ સ્વરૂપ છે. આ ધર્મ જેના જીવનમાં પરિણમે છે તેમને મોટા મેાટા દેવતાઓ નમે છે, જેનુ જીવન અહિ'સામય છે તેની એક પણ પ્રવૃત્તિ એવી ન હોય કે જેનાથી ખીજા જીવાને દુઃખ થાય. કયાંય એ હિંસાનું નિમિત્ત ન બને. સયમીને દુનિયાના દરેક જીવ પ્રત્યે કરૂણા ભાવ હાય છે. તે મનથી કેાઈ પણ જીવની લાગણી દુભાય તેવુ વર્તન કરે નહિ, અને વાણી પણ મીઠી ને નિર્દોષ એલે કે જેથી કાઈ જીવને દુઃખ ન થાય. બીજો ધર્મ છે સંયમ. આપ જાણેા છે ને કે પાંચ ઇન્દ્રિયા રેઈસના ઘેાડા જેવી છે. એના ઉપર નિયંત્રણ હાય તા જ તે કાબુમાં રહી શકે છે. એ ઇન્દ્રિયા પર સયમ રાખવા જોઈએ અને સયમ વડે ઈન્દ્રિયાના સુંદરમાં સુ'દર ઉપયાગ કરવા જોઇએ. આંખ દ્વારા શાસ્ત્રનું વાંચન કરી આત્મામાં ઉત્તમ ભાવા લાવી શકાય. કાન દ્વારા વીતરાગ પ્રભુની વાણી સાંભળવી. આ રીતે પાંચે ઈન્દ્રિયાનો સદૃપયાગ થાય તેા જીવન નંદનવન જેવુ' મની જાય. અહિંસા, અને સયમ પછી ત્રીજો તપના નખર છે. તપ દ્વારા અનંતભવનાં કર્મો ખપાવી શકાય છે. અત્યારે આય ખીલની એડળીના પવિત્ર દિવસે ચાલે છે. જેમણે આળી કરી છે તે તે મહાન લાભ મેળવે છે, પણ જે ખાવાપીવામાં ને શરીરને સાચવવામાં જ રહી ગયા તેનું શું? ભગવાને છ પ્રકારે ખાદ્વૈતપ અને છ પ્રકારે આભ્યંતર તપ ખતાન્યેા છે. જો તમારાથી માહ્યતપ ન અને તે આભ્યંતર તપ તા જરૂર કરો. માણસને કાઈ પણ ક્ષેત્રમાં આગળ વધવુ' હશે તેા જીવનમાં તપ અવશ્ય જોઈશે. દેવા મનુષ્યને નમસ્કાર કરે છે તેનુ' કારણ એક જ છે કે અહિ'સા, સયમ અને તપ તેની પાસે નથી. આ ત્રણ વસ્તુ જેની પાસે હાય છે તેના આત્માના વિકાસ થાય છે અને તે આત્મદર્શન કરી શકે છે. માનવદેહ દ્વારા આ ત્રણની સાધના કરી શકાય છે, અને તેનાથી મેાક્ષ મેળવાય છે. ગજસુકુમાલને મેાક્ષમાં જવાની લગની લાગી આ એટલે તે સયમ લેવા તૈયાર થયા છે. કૃષ્ણવાસુદેવ તેને ખેાળામાં બેસાડીને કહે છે મારા લાડીલા લઘુ ખંધવા ! ભર યુવાનીમાં ચારિત્ર પાળવુ ખૂખ કઠીન છે, “ મહાલમુદ્ર દ્લ મુદ્દે પુત્તરે ” જયારે સમુદ્રમાં પાણીના માજા' ઉછળતાં હાય, વળી મગરમચ્છે ઉછાળા મારતા હોય અને Page #778 -------------------------------------------------------------------------- ________________ પર ચારદા દર્શન સમુદ્ર ખરાખર તાફાને ચઢેલા હોય તેવા સમુદ્રને એ ભુજાથી તરવા મુશ્કેલ છે. છતાં કાઈ દૈવી સડ્ડાયથી એવા ભય કર સમુદ્ર કે।ઇ તરી શકે પણ આ ભરયુવાનીમાં સંયમ પાળવા તે તેનાથી પણ વધુ કઠીન છે. “ના ત્ર મહાનરી ડિસાય મળવ” જેમ પ્રવાહની પ્રતિકૂળ દિશામાં જનાર માણસ ગંગા નદીને પાર થવા મુશ્કેલ છે, તેવી રીતે વિષય કષાયેાથી પ્રતિકૂળ થઈને આ નિગ્ર ́થ પ્રવચનનું પાલન કરવુ તે અત્યંત કઠીન કામ છે. કારણ કે સંયમ માર્ગીમાં ઘણાં ભય’કર અનુકૂળ અને પ્રતિકૂળ પરિષહેા તથા ઉપસ આવવાની સંભાવના છે. તે સમયે જો સમતા ભાવ ન રહે તે ચારિત્રનુ પાલન કરવું બહુ કઠીન પડે છે. તુ દીક્ષા લઇને ઘરઘરમાં ગૌચરી જઈશ ત્યારે કાઈ તને પ્રેમથી સત્કાર સન્માન કરીને આહાર પાણી વહેરાવશે અને કાઇ કઠોર વચને કહેશે, કદાચ કોઈ તારું અપમાન કરશે, કેાઈ મારવા આવશે, કેાઈ વખત ઝાઝી ભૂખ હશે તેા એછે। આહાર મળશે, કેાઈ વખત ભાવે નહિ તેવા આહાર મળશે તે પણ તારે હસતે મુખડે ખાઈ જવા પડશે. આ સમયે મનમાં કષાયના કણીયા નહિ લવાય કારણ કે કષાય આવે તે કાઁખધન થાય. માટે તું હજુ વિચાર કર. હજી તું યુવાનીના પગથિયે પગ મૂકે છે તેા સંસારના બધા સુખા ભાગવી લે પછી તારા મનમાં એવા વિકલ્પ ન આવે કે મેં આવા સુખા લેગળ્યા નહિ. વળી તારી કાયા સુકુમાલ છે ને સયમ માર્ગ અતિ કઠોર છે. તું સંયમ કેવી રીતે પાળી શકીશ. મારી વાત તું સાંભળ. સચમ માગે તે કાંટા ભરાશે, કામળ કાયાથી શે સહેવાશે, કટા નિહાળીને મનડુ મૂઝશે, મનની પીડા દેહને સૂકવે છે.... સંયમ માર્ગમાં ચાલતાં પગમાં કાંટા ને કાંકરા વાગશે ને લેાહીની ધાર થશે છતાં વિહાર કરવા પડશે. આ બધુ કષ્ટ સહન કરવાનુ આવશે ત્યારે તારા મનમાં ગ્લાનિ થશે કે મેં કયાં આ દીક્ષા લીધી! પછી એ ચિ'તામાં તારુ' કામળ શરીર કરમાઈ જશે. તેના કરતાં તું હમણાં દીક્ષાની વાત છેાડી દે. કૃષ્ણ વાસુદેવ પેાતાના ભાઇના બૈરાગ્યની સાટી કરવા માટે આ બધુ' કહે છે પણ જેને અ`તરથી સયમની લગની લાગી છે તે આવા શબ્દો સાંભળીનેસ'સારમાં રોકાય ખરે ? એને સયમ કઠીન લાગે ખરા ? પોતેપેાતાની શક્તિનું માપ કાઢી લીધુ' છે પછી એને શુ' ચિ'તા ? ગજસુકુમાલ કહે છે માટાભાઇ ! તમે મને શુ' કહેા છે ? આ સ`સાર તે આશ્રવનુ ઘર છે. આશ્રવના ઘરમાં આત્મા નિર'તર પાપકર્માંથી લેપાઇ મલીન બનેલે છે. તેને ઉજ્જવળ બનાવવા માટે મારે સ`વરના ઘરમાં જવું છે. દરેક જીવાને અભયદાન દેવાનુ ઘર સયમ છે. સયમ પાળતા કાઈ પરિષદ્ધ કે ઉપસર્ગ આવશે તેા તે સહન કરતા કદાચ મારી કામળ કાયા કરમાઈ જશે તેા પણ મને મહાન લાભ થશે. જેમ જેમ કાયા દુબળી થવાની, આત્માની શ્રેણી તે ઉચે જવાની, ઉત્તમ પદની પ્રાપ્તિ થવાની, ભત્રના ભ્રમણ દાહયલાં દુઃખ દે છે,... Page #779 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૭૩૭ હે મોટાભાઈ! તમે કહે છે કે તારી કાયા કોમળ છે. સંયમ પંથે જતાં તારી કાયા કર માઈ જશે. તે સાંભળો. આ કાયા તપ અને સંયમ દ્વારા દુબળી થશે પણ મારે આત્મા તો પાપકર્મના ભારથી હળ બનીને ઉંચે જશે. તપ કર્યા વિના પુરાણું કર્મો નહિ ખપે. જેમ તુંબડાને સ્વભાવ તરવાને છે પણ એ જ તુંબડાના ઉપર કઈ માટીના મજબૂત અને જાડા લેપ કરીને પાણીમાં મૂકે તે તે તરવાને બદલે પાણીમાં ડૂબી જાય છે, પણ એ લેપ પલળીને ઉખડી જાય છે ત્યારે તુંબડું ઉપર આવે છે તેમ આ દેહ તપથી ભલે સૂકાઈ જાય પણ મારા કર્મો ખપી જતાં આત્મા હળ બનીને ઉચે જશે. અને બધા કર્મો ક્ષય થતાં શાશ્વત સિદ્ધિપદને પામશે. પછી ત્યાં કઈ જાતનું દુઃખ નહિ રહે. હે વીરા ! સંસારનાં કષ્ટ વેઠવાથી મારું કલ્યાણ નહિ થાય પણ સંયમ માર્ગમાં સમજણપૂર્વક કષ્ટ સહન કરીશ તે મારું કલ્યાણ થશે. માટે હે મારી માતા ! હે મારા કૃષ્ણજી વીરા ! તમે મને ઉલાસપૂર્વક દીક્ષાની આજ્ઞા આપ, ત્યારે કૃણુજીએ કહ્યું, ભાઈ ! હું તને એમ તે કેવી રીતે આજ્ઞા આપું ! મને તે તને રાજા બનાવવાના કોડ છે. ત્યાર પછી “તપ મનસુકુમારે કુમારે વા વાયુ મમ पियरो य दाच्चपि तच्चपि एवंवयासी, एवं खलु देवाणुप्पिया! माणुस्सया कामा असुई સાસયા વંતારા નાવ વિનંદિવ્યાં મસ્કિતિ ” ગજસુકુમાલે કૃષ્ણ વાસુદેવ તથા પિતાના માતાપિતાને બે ત્રણ વખત આ પ્રકારે કહ્યું, હે દેવાનુપ્રિય ! કાગના આધારભૂત આ સ્ત્રી પુરૂષ સબંધી શરીર અશુચીનું સ્થાન છે. અસ્થિર, અનિત્ય અને અશાશ્વત છે. સડવું, પડવું, નષ્ટ થવું એ જેને સ્વભાવ છે. તેથી પહેલા કે પછી એક દિવસ તેને છોડવાનું છે. વમન, કફ, પિત્ત, લેહી, પરૂ, શુક, મલ-મૂત્ર વિગેરે દુર્ગધી પદાર્થોથી ભરેલું છે. ઉપરથી આ ચામડી મહેલી છે એટલે આ કાયા સુંદર અને સુકુમાલ તમને દેખાય છે પણ અંદર તે અશુચી ગંદા પદાર્થોથી ભરેલી છે. આ તે ગજસુકુમાલ તેમના માતાપિતાને સમજાવવા માટે કહે છે પણ જીવને આ વાત સમજવા જેવી છે. જે દેહની પાછળ આટલી જહેમત ઉઠાવે છે. તે શરીર ઉપરથી સારું દેખાય છે પણ અંદરથી કેવું છે તે જાણે છે ને ! કેઈને એકસીડન્ટ થયો હેય તે વખતે તેના શરીરમાંથી લોહી અને માંસના લોચા નીકળી ગયા હોય તે આપણુથી જોઈ શકાય છે? આ બધું જોઈને આપણને ચક્કર આવી જાય છે. સૂગ ચઢે છે. પિતાના શરીરમાંથી બહાર નીકળેલા લેહી, મળ, મૂત્ર વિગેરે અશુચી પદાર્થો પણ જોવા ગમતા નથી તે બીજાની તે વાત જ કયાં કરવી? આ શરીર અનિત્ય, અશાશ્વત અને અસ્થિર છે. એમાં મેહ પામવા જેવું નથી, માટે હે માતા-પિતા અને મોટાભાઈ! મને આજ્ઞા આપો. આજ મને લગની લાગી, થઈ જાવું મારે વીતરાગી, રાગ હતું મને કાયા પર, માંસ રૂધિરની માયા પર, મમતા એની મેં ત્યાગી, થઈ જાવું મારે વીતરાગી, Page #780 -------------------------------------------------------------------------- ________________ ૭૩૪ શારદા દર્શન હજી દેવકી માતા, વસુદેવ પિતા અને કૃષ્ણવાસુદેવ ગજસુકુમાલને સયમમાં કેવા કેવા કટા આવશે તે સમજાવતાં કહે છે હૈ બેટા ! જેમ કપડાની થેલીમાં હવા ભરવી કઠીન છે તેમ ચારિત્રનુ` પાલન કરવું કઠણ છે. “ વાળુયાવહૈ ચૈવ નિરજ્ઞાપક સંમે” જેમ રેતીના કાળીયા નિરસ છે તેમ સયમ માર્ગ નિરસ છે, અને યુવાનીમાં સયમ પાળવા તે તલવારની ધાર પર ચાલવા જેવા દુષ્કર છે. હે પુત્ર! આ સાધુચર્યામાં જીવનભર તને કયાંય વિશ્રામ નહિ મળે. લેાઢાના ભાર જેવા સાધુના ગુણાને ભાર ગુરૂત્તર ભાર છે કે જેને જીવનભર સુધી નભાવવા અત્યંત કઠીન છે. કોઈ માણસ ઈચ્છે કે મારે મેરૂ પર્યંતને ત્રાજવે તાળવા છે તે શું તે તેાળી શકે ? “ ના ”. મેરૂ પવ તને જેમ ત્રાજવે તાળવા મુશ્કેલ છે તે રીતે નિશ્ચલ અને નિઃશ'ક ભાવે શ્રમણ ધર્મનું પાલન કરવુ' દુષ્કર છે. અહીં તે તું નાહી ધોઈ ને સ્વચ્છ ને સુગંધીમય રહે છે પણ સયમ લીધા પછી જાવજીવ સુધી સ્નાન નહિ કરાય. શરીર ઉપર મેલના થર જામી જશે, વસ્રો મેલાઘેલા દુધ મારશે. આ ખધુ. તારાથી કેમ સહન થશે ? પણુ જેને અંતર'ગ બૈરાગ્ય હાય તે કદી પાછો પડે ખરા? ‘ના ’. જેને સ'સાર સુખને રસ ઉડી ગર્ચા છે તેની સામે કૈાઇ ગમે તેટલા સ'સારનાં સુખાનુ' વર્ણન કરે તેા પણ તેને સંસાર ઉપાદેય ન લાગે. તેવા ગજસુકુમાલે એના માતા-પિતાને કહ્યુ કે હું માતા-પિતા ! તમે મને ગમે તેમ કહા પણ હવે મને સ ંસારના સુખા કડવાઝેર જેવા લાગે છે. મને આજ સુધી આ હાડ-માંસ અને લેાહીથી ભરેલી કાયા ઉપર માહ હતા પણ હવે મને તેના માહુ કે રાગ નથી. જ્યાં રાગ અને રસ ઉડી ગયા ત્યાં દુઃખ કેવુ...? સ્નાન કરાવવુ, ખવડાવવું, પીવડાવવું, પહેરાવવું, આઢાડવું, સારૂ', ખાટુ' બધુ દેહને છે, આત્માને નથી. મને દેહના કે બીજા કાઇના રાગ રહ્યો નથી. માટે તમે મને દીક્ષાની આજ્ઞા આપે. હજુ ગજસુકુમાલ માતા પિતા તથા કૃષ્ણવાસુદેવને શુ' કહેશે તેના ભાવ અવસરે, ચરિત્ર : ભીમ માટે છુટી ગયેલી બધી આશાઓ : ભીમનું મસ્તક પડેલું જોઈ ને તેને મરેલા માની ચારે ભાઈ, 'તાજી, દ્રૌપદી, દેવશર્મા અને તેનું કુટુંબ બધા મરવા તૈયાર થયા. બધા ચિતામાં બેસીને છેલ્લી વખત પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા. એ સમયે પર્વત ઉપર રાક્ષસેાના ભય'કર અવાજ સ`ભળાગા. અવાજ સાંભળીને સૌના મનમાં થયું કે નક્કી આ ખક રાક્ષસ ભીમને મારીને આપણને બધાને મારવા માટે અહી' આવી રહ્યો છે. મળવાન પાંડવાના મનમાં થયુ` કે કાઇથી નિહ હારનાર મળવાન ભીમને મારનારા રાક્ષસ કેવા છે! આપણે જોઈએ તેા ખરા ! યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું ભાઇ! આપણા ભાઈને મારનારા દુશ્મન આ તરફ આવી રહ્યો છે. તું ધનુષ્યમાણુ લઈને તૈયાર રહેજે ને ભાઇના મૃત્યુને મદલે લે જે. આ સાંભળીને અર્જુનનુ લેાહી ઉકળી ગયું. એ એટલી ઉઠયા કે હું એ મક રાક્ષસને મારીને મારા ભાઈના બદલે ન લ" તા હુ કુતાના પુત્ર નહિ, એટલામાં રાક્ષસને જોયા એટલે અર્જુન ધનુષ્યબાણ Page #781 -------------------------------------------------------------------------- ________________ ૭૫ શારદા દર્શન લઈને રાક્ષસ તરફ ધ. દ્રૌપદી કુંતાજી બધા વિકરાળ રાક્ષસને જોઈને થરથર ધ્રુજવા લાગ્યા ને મનમાં વિચાર કરવા લાગ્યા કે જે દુષ્ટ રાક્ષસે બળવાન ભીમ-માર્યો તે અજુનથી કેવી રીતે મરવાને છે. હમણું તે અર્જુનને પણ મારી નાખશે એમ વિચાર કરીને કુંતાછ દ્રોપદી બધા રડવા લાગ્યા. અરેરે હમણા તે બધાને ખાઈ જશે. આમ રડતા હતાં ત્યાં શું બન્યું. ભીમના આગમનથી હરખેલા સૌના હૈયા” :-ભીમ હસતો ને કૂદતે જ્યાં યુધિષ્ઠિર આદિ બધા હતા ત્યાં આવી કુન્તામાતાને પ્રણામ કરીને ઉભે રહ્યો. જ્યાં માણસની આશા જ ન હોય, તે મરી ગયે છે એમ માનીને તેની પાછળ બધા મરવા તૈયાર થયા હોય ત્યાં તે જ વ્યકિત આવી જાય તે કેટલે આનંદ થાય! ક્ષણ પહેલાં બધાં ભીમના શોકથી રડતા હતાં. હવે ભીમને જોઈને બધાની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયા. આ સમયને આનંદ કે અવર્ણનીય છે કે એ તે જે અનુભવે તે જ સમજી શકે. બધા ભીમને ભેટી પડ્યા. કુંતાજીએ તે ભીમને મેળામાં બેસાડી દીધું ને પૂછ્યું બેટા! તું સાચે ભીમ છું ને? હા. તે આ દ્રૌપદીના મેળામાં જે મસ્તક છે તે કેનું છે? દુષ્ટ રાક્ષસ તે ભીમનું રૂપ લઈને અમને બધાને ઠગવા તે નથી આવ્યો ને ? ભીમે કહ્યું –બ ! હું બનાવટી ભીમ નથી. સાચે ભીમ છું. એમ કહીને હાથમાં ગદા લઈને બનાવટી માથા પાસે ગયે ત્યાં માથું ઉડી ગયું. પછી એક રાક્ષસ આવ્યો તે તેને પણ ભીમે ધામમાં પહોંચાડી દીધું. આથી યુધિષ્ઠિર આદિ ભાઈઓ તથા દેવશમાં .. વિગેરેએ ભીમને જયજયકાર બેલા અને તેને ધન્યવાદ આપ્યા અને બેલી–ઉડ્યા કે પાંચે પાંડ અજય છે' આવી આકાશવાણી થઈ હતી તે નિષ્ફળ કેમ જાય. તે સિવાય કેવળી ભગવંતે કહ્યું હતું કે પાંચે ભાઈએ દીક્ષા લઈને મેક્ષમાં જવાના છે. તે કેવળી ભગવંતના વચને ત્રણ કાળમાં અસત્ય ન હોય, અને દેવશર્મા કહે છે કે કેવળી ભગવાને કહ્યું હતું કે આ નગરીમાં પાંડવે આવશે ત્યારે રાક્ષસને ઉપદ્રવ મટશે તે એ વાત પણ સત્ય છે. કેવળી ભગવંતના વચને ત્રણે કાળ માટે શાશ્ચત છે. કુંતાજી કહે છે બેટા! તને રાક્ષસ કેવી રીતે લઈ ગયે ને તારું શું થયું? ત્યાં તેને કેવા કષ્ટ પડયા? દિકરા ! તારું મસ્તક પડેલું જોઈને અમે બધા, દેવશર્મા અને સાવિત્રી બધાં મરવા તૈયાર થયા, અમારા તે હેશકશ ઉડી થયા હતા પણ તને જીવતો આવેલો જોઈ આજે અમારામાં ચેતન આવ્યું. તું સહેજ મેડે આવ્યું હોત તે અમને મરેલા દેખત. દ્રૌપદીને પતિ મળતાં ખૂબ આનંદ થયો. પછી બધા ભેગા થઈને બેઠા અને ભીમ બકવનમાં આવ્યા પછી શું શું બન્યું તે બધી વાત કરવા લાગ્યું. એકચકા નગરીમાં પાંડેને જયજયકાર - આ બાજુ એકચક્ર નગરીમાં ખબર પડી કે કઈ પુણ્યવાન પુરૂષે બક રાક્ષસનો વધ કર્યો છે એટલે સારી નગરીમાં આનંદ આનંદ છવાઈ ગયે કારણ કે આ તે બધાને દુઃખ હતું, તે દુઃખ જતાં સૌને આનંદ Page #782 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન આનંદ થશે. પ્રજાજને નાચતા ને કુદતા હર્ષથી વન તરફ આવવા લાગ્યા. કોઈના હાથમાં મતીના થાળ છે, કેઈના હાથમાં સોના ચાંદીના ફૂલ છે, કોઈના હાથમાં ફૂલના હાર છે, કેઈ ગુલાલ ઉડાડે છે. જેમ કે પવિત્ર દિવસ હોય ત્યારે માણસે ભજન મંડળીઓ લઈને નીકળે છે તેમ આ નગરજનો પણ. મંડળીઓ લઈને નગર બહાર હર્ષ મનાવવા માટે જવા લાગ્યા. આ વાતની ખબર પડતાં રાજા પણ મેટું લશ્કર લઈને હર્ષ મનાવવા માટે નીકળ્યા. ઢોલ નગરા વિગેરે મંગલ વાજિ વાગવા લાગ્યા. જાણે કઈ માટે ઉત્સવ ન હોય! રાજા અને પ્રજા બધા જયાં પાંડ હતાં ત્યાં આવ્યા. રાજાને આવતા જોઈને ભીમ યુધિષ્ઠિરની બાજુમાં બેસી ગયે ને દ્રૌપદી કુંતાની બાજુમાં બેસી ગઈ. રાજા આવીને યુધિષ્ઠિરના ચરણમાં પડી ગયા ને હીરા મોતીથી વધાવ્યા. પ્રજાજને પણ તેમને હીરા મોતી અને ફૂલથી વધાવવા લાગ્યા. પાંડને જોઈને નગરજને બેલવા લાગ્યા કે આ મહેમાને તે દેવશર્માને ઘેર ઘણાં વખતથી આવ્યા છે પણ આપણે આ ઉત્તમ આત્માઓને ઓળખ્યાં નહિ. દેવશર્મા કહે કે મેં તે આવ્યા ત્યારથી ઓળખી લીધા હતા કે આ કઈ પવિત્ર આત્માઓ છે. લેકે દેવશર્માને પણ ધન્યવાદ આપવા લાગ્યા કે ધન્ય છે તમને! તમે તેમને ઘરમાં રાખ્યા તે કાયમ માટે નગરીમાંથી ઉપદ્રવ મટી ગયે. આમ પ્રજાજનો બેલે છે ત્યારે જેના દીકરા, પતિ, મા, બહેન રાક્ષસને ભેગ બની ગયા છે તેમની આંખમાં આંસુ વહેવા લાગ્યા. હે ભગવાન! તમે વહેલા આવ્યા હિત તે અમારા દીકરા મરત નહિ ને! છતાં હવે શાંતિ થશે એ વિચારે આનંદ મનાવવા લાગ્યા. બધા પાંડવેની સામે બેસી ગયા. જાણે જંગલમાં મંગલ બની ગયું ન હોય! અત્યાર સુધી તે જેને રાક્ષસના ભોગ બનવાનું હોય તે જ આવતાં હતાં. હવે એક રાક્ષસ મરી ગયે એટલે બધા નિર્ભય બનીને આવવા લાગ્યા. રાજા બે હાથ જોડીને કહે છે તે પવિત્ર પુરૂષ આપે અમારી નગરીને નિર્ભય કરીને મહાન ઉપકાર કર્યો છે. આપના જેટલા ગુણ ગાઈએ તેટલા ઓછા છે. એક વખત અમારી નગરીમાં કેવળી ભગવંત પધાર્યા હતા, ત્યારે આ વિષે અમે ભગવાનને પૃચ્છા કરેલી, ત્યારે તે સમયે ભગવતે કહ્યું કે જુગારમાં હારીને પાંડવે વનવાસ માટે નીકળી ફરતા ફરતા અહીં આવશે અને તે બક રાક્ષસને વધ કરી નગરીને દુઃખમુકત બનાવશે. અમે પાંડેની ખૂબ રાહ જોઈ પણ હસ્તિનાપુરના એક મુસાફરે ખબર આપ્યા કે કૌરવોએ કપટ કરીને પાંડવોને બાળી મૂક્યા છે તેથી અમે નિરાશ બની ગયા હતા પણ આજે આપે બક રાક્ષસને વધ કરી નગરજનેને અભયદાન આપ્યું છે તેથી મને તે લાગે છે કે આપ પાંડે જ છે. કારણ કે કેવળી ભગવંતના વચનો કદી મિથ્યા ન થાય. રાજા યુધિષ્ઠિરના સામું જોઈને કહે છે કે હું આપના કયા શબ્દમાં ગુણ ગાઉં ! આપના ગુણ ગાવા મારી પાસે શબ્દો નથી, ત્યારે યુધિષ્ઠિરે કહ્યું, મેં બકને માર્યો નથી. આ મારા નાના ભાઈ ભીમે બકને માર્યો છે. રાજાએ પુછયું હે પરાક્રમી પુરૂષ! તમે બક રાક્ષસને Page #783 -------------------------------------------------------------------------- ________________ ઉ૩૭ શાશા દર્શન કેવી રીતે માર્યો? આ સમયે ભીમ મૌન રહ્યો. કારણ કે મહાન પુરૂષે કદાપિ પોતે પિતાની પ્રશંસા કરતાં નથી. જેમ “હીરા મુખ ના કહે લાખ હમારા મૂલ” હીરો ગમે તેટલે કિંમતી હોય પણ તે એમ નથી કહેતે કે આ મૂલ્યવાન છું એના મૂલ્ય તે ઝવેરી જ કરે. એ રીતે ભીમ મૌન રહ્યો. * “બક રાક્ષસનો પુત્ર ભીમના ચરણમાં” આ સમયે આકાશમાંથી એક વૃધ અને એક યુવાન બે વિદ્યાધરો નીચે ઉતર્યા ને ભીમની સામે મસ્તક નમાવીને ઉભા રહ્યા. યુધિષ્ઠિરે તેમને પૂછયું કે તમે કેણ છે? ત્યારે વૃધપુરૂષે કહ્યું અમે બંને વિદ્યાધરે છીએ. તેમાં હું બક રાક્ષસને દુબુધ્ધિ નામનો મહામંત્રી છું, અને આ મહાબલ તેમને પુત્ર છે. જયારે બક રાક્ષસનું મરણ થયું ત્યારે તેઓ લંકા ગયા હતા. લંકાથી આવ્યા ત્યારે તેમણે પિતાના મૃત્યુની વાત જાણી અને મને પૂછ્યું કે મારા પિતાજીને મારનાર કેણુ બળવાન આ દુનિયામાં પાક ? ત્યારે મેં તેને કહ્યું કે એક સ્કૂલ શરીરવાળે માણસ આવ્યું હતું, તેને બકરાજ બટકા ભરવા ગયા તે તેના દાંત પડી ગયા. નખ માર્યા તે નખ તૂટી ગયા. છેવટે મહામુશીબતે તેને ઉંચકીને પર્વત ઉપર લઈ આવ્યા તેમાં પણ ઘણું પડી ગયા, હાથ પગ ભાંગી ગયા ને ખૂબ હેરાન થઈ ગયા. પર્વત ઉપર લાવીને સુવાડા છતાં સહેજ ઉંચે નીચે થી નહિ પણ જયાં બકરાક્ષસ સૂર્યહાસ તલવાર ખેંચીને તેને કાપવા માટે ગયા ત્યાં તે છલાંગ મારીને સિંહની માફક ઉઠ ને બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. કોણ જીતશે અને કોણ હારશે તેને નિશ્ચય થઈ શકે તેમ ન હતું. ઘણી વાર યુધ્ધ કર્યા પછી તે બળવાન પુરૂષ અમારા બકરાજાને મૂર્શિત કર્યો ને અંતે તેમને મારી નાંખ્યા. આ બધી વાત જાણ્યા પછી મહાબલે ભીમને મારીને પિતાનું વૈર લેવાનું નક્કી કર્યું. શસ્ત્ર લઈને રૌન્ય સજજ થયું ત્યારે અમારા કુળદેવીએ અવાજ કરીને કહ્યું કે તમે ભીમને મારવા જાઓ છે પણ પાંચે ભાઈઓ મહાબળવાન અને મોક્ષગામી જીવે છે. તેમની સાથે લડાઈ કરીને જીતી શકશે નહિ, માટે લડાઈ કરવાનું છેડી ભીમની પાસે જઈને તેમને વિનય કરે, તેમની સેવા કરે અને તેમની કૃપા મેળવે તે તમારું કલ્યાણ થશે. આ પ્રમાણે કુળદેવીના કહેવાથી અમે આપની સેવામાં હાજર થયા છીએ. તે આપ અમને કંઇ સેવા ફરમાવે. ત્યારે યુધિષ્ઠિર તથા ભીમે કહ્યું કે જો તમે સાચા દિલથી અમારી પાસે આવ્યા હો તે આજથી કોઈ પણ માણસને વધ કરે નહિ તેવી પ્રતિજ્ઞા કરો. યુધિષ્ઠિરના કહેવાથી બકરાક્ષસપુત્રે કરેલ હિંસાને ત્યાગ: યુધિષ્ઠિરના કહેવાથી તેમણે કઈ મનુષ્યને નહિ મારવાની પ્રતિજ્ઞા કરી. પછી યુધિષ્ઠિરે દુર્બધિને પૂછયું કે મારો ભાઈ જીવતે આવ્યા છે. તે પહેલાં તેનું મસ્તક અહીં કેણે નાંખ્યું હતું ? ત્યારે બુધિએ કહ્યું કે અમે વિચાર કર્યો કે ભીમ મહાબળવાન છે તે તેને ભાઈએ પણ બળવાન હશે ! જે તે જીવતા હશે તે વૈર લેવા આવશે. તેથી શા.૨૩ Page #784 -------------------------------------------------------------------------- ________________ છ૭૮ શાળા શર અમે વિદ્યાના બળથી ભીમનું મસ્તક બનાવીને તમારી વચમાં નાખ્યું. જેથી તમે ભીમ મરી ગયે છે તેમ માનીને બધા મરી જાએ પણ તમે બધા મહાપુણ્યવાન છે કે ભીમે રાક્ષસનો વધ કર્યો અને તમને બળતાં પહેલાં તે ભીમ અહીં પહોંચી ગયે ને તમે બધા આવી ગયા. અહીં આવ્યા પછી જે રાક્ષસને ભીમે માર્યો તે અમારે અનુચર હતું. આ રીતે ભીમના પરાક્રમની વાત સાંભળીને સૌને ખૂબ આનંદ થયે, ને ભીમને જ્યજયકાર બોલાવ્યા. યુધિષ્ઠિરે મહાબલને તેના પિતાનું રાજય પાછું સોંપી દીધું. યુધિષ્ઠિરની ઉદારતા જોઈને મહાબલને તથા એકચકા નગરીના રાજાને ખૂબ આનંદ થશે. હવે રાજા પાંડેને વાજતે ગાજતે નગરમાં પ્રવેશ કરાવશે ને શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૯૪ આસો સુદ ૧૫ ને રવિવાર તા. ૨૩-૧૦-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવતેએ જગતના છના કલ્યાણ માટે અમૃતમય વાણી પ્રકાશી. તેમાં ફરમાવે છે કે હે આત્માઓ! * આ જીવન કાચા સૂતરના તાર જેવું ક્ષણિક છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવંત બેલ્યા છે કે असंखय जीवियं मा पमायए जरोवणीयस्त हु नत्थि ताण । પર્વ વિયાખrifé a vમ, હિંvy વિહિંસા નયા રિત છે અ. ૪. ગ. ૧ જીવનદેરી તૂટયા પછી સંધાશે નહિ, માટે પ્રમાદ કરશે નહિ. વૃદ્ધાવસ્થામાં કઈ હાથ પકડશે નહિ. માટે વિચાર કરો કે પ્રમાદી, હિંસક અને સંયમ વગરના જીવને કેનું શરણું મળશે? આ ગાથાને ભાવ તમે સમજી ગયાને? કપડું ફાટયું હોય તે સાંધી શકાય, વાસણ તૂટયું હોય તે સાંધી શકાય, ઘર ભાંગ્યું હોય તે ફરીને નવું બનાવી શકાય. તમારે કઈ દાગીને તૂટે હેય તે ફરીને સંધાવી શકાશે પણ આયુષ્ય તૂટયા પછી ફરીને સાંધી શકાતું નથી. માટે અનંતજ્ઞાની મહાપુરૂષે આપણને કહે છે કે આ આયુષ્યને સૂર્ય અસ્ત પામ્યું નથી ત્યાં સુધી પરલકની લાંબી મુસાફરી માટે સત્કર્મનું ભાતું ભરી લે. તેમાં સહેજ પણ પ્રમાદ ના કરે. જેમને જીવનની ક્ષણિકતા સમજાઈ છે તેવા ગજસુકુમલને તેમના માતા-પિતા અને ભાઈ બધાએ સંયમની દુષ્કરતા સમજવી કે હે ભાઈ ! સંયમ માર્ગ બહુ દુષ્કર છે. ત્યાં તો આવા કષ્ટ પડશે. તું કેમ સહન કરી શકીશ? પણ જેનું મન સંયમમાં લાગી ગયું છે. જેના ચિત્તમાં ત્યાગની રમણતા હોય તે આવી વાત સાંભળીને પાછો ન પડે, પણ જેમ માટીને ગેળે અગ્નિમાં તપે તેમ વધુ મજબૂત થતું જાય છે તેમ વૈરાગી આત્માની જેમ જેમ કટી થાય છે તેમ તેમ તે વધુ મજબૂત બનતું જાય છે, Page #785 -------------------------------------------------------------------------- ________________ direL sela be વસુદેવ રાજા, દેવકીરાણી અને કૃષ્ણવાસુદેવને લાગ્યું કે હવે અમારે લાડકવા કઈ રીતે સંસારમાં રહે તેમ નથી. તેને નિર્ણય અફર છે, ત્યારે કહે છે કે સંયમ સંયમ ઝંખે તારૂં મન, પણ સંયમ માર્ગ નિરાળે છે, તને ખ્યાલ હશે આ મારગમાં (૨) કંટક વચ્ચે કયારે રે. સંયમ હે દીકરા ! સંયમ લેવા માટે તારું મન તલપાપડ થઈ રહ્યું છે. સંયમમાં તારે કેવા કેવા કષ્ટો સહન કરવા પડશે તે વાત અમે તને બરાબર સમજાવી છે ને હજુ પણ કહીએ છીએ કે સંયમ માર્ગ તદ્દન નિરાળે છે. ત્યાં તારે સંસારીઓના નેહથી અલિપ્ત રહેવું પડશે. સંયમ એ કાંટાળે માર્ગ છે. ગુલાબનું ફૂલ સુંદર દેખાય છે. તેનામાં સૌરભ મહેકે છે, સૌ ગુલાબનું ફૂલ લેવા ઈચ્છે છે પણ ગુલાબના છોડને કાંટા હોય છે એટલે ગુલાબનું ફૂલ મેળવવું બહુ મુશ્કેલ છે. તે સિવાય ગુલાબનું ફૂલ કાંટામાં રહેવા છતાં સદા હસતું ને ખીલતું રહે છે, તેમ છે દીકરા ! સંયમ ગુલાબના ફૂલ જેવું છે. તેને ફરતી ઉપસર્ગો અને પરિષહની કાંટાળીવાડ છે. સંયમનું પાલન કરતાં ભૂખ-તરસ ઠંડી-ગરમી, આકાશવચન, દંશમશ, તાડનમાડન રૂપ ઘણાં કાંટા વાગશે તે વખતે તારે સમભાવ રાખીને હસતા ચહેરે રહેવું પડશે. આ બધું તું સારી રીતે જાણે છે ને? ગજસુકુમાલ કહે છે હે મારા વડીલે! હું બધું સમજીને જાણીને દીક્ષા લઉં છું. જે સૌનિક શત્રુની સામે સામને કરવા શૂરવીર બનીને નીકળે છે તે ચકચકતી. નન તલવાર જોઈને ડરી જાય કે મને વાગશે તે મારું માથું કપાઈ જશે. એવા ડરથી જે પીછે હઠ કરે તે એ સૈનિક કહેવાય? “ના”. સાચે શૂરવીર સૈનિક ડરે નહિ. એ તે મરણી થઈને લડે, તેમ જેને કર્મશત્રુની સામે કેશરિયા કરવા હોય તે પરિષહથી ડરે નહિ એ તે શૂરવીર થઈને દઢતાથી બધું સહન કરે, પણ સંયમમાં આવતાં કષ્ટ જેઈને પીછે હઠ ન કરે. જે પીછેહઠ કરે તે કાયર કહેવાય. હું એ કાયર નથી. માટે હવે તમે મને સંસારમાં વધુ સમય રોકશે નહિ. જલદી આજ્ઞા આપે. તાજ ત गजसुकुमालं कण्हे वासुदेवे अम्मापियरो य जाहे ना संचाएति बहुयाहिं अणुलोमाहि जाव आधवत्तिए ताहे अकामा चेव एवं वयासी त इच्छामा ते जाया । एगदिवसमपि रज्जसिरिं gifસત્તા ત્યાર પછી કૃણવાસુદેવ, વસુદેવરાજા અને દેવકી રાણી જ્યારે ગજસુકુમાલને અનેક પ્રકારનાં અનુકૂળ, પ્રતિકૂળ કથનથી સમજાવી શકયા નહિ ત્યારે અસમર્થ બનીને તેઓ કહેવા લાગ્યા કે હે પુત્ર! એક દિવસ માટે પણ તને અમે રાજસિંહાસને બેસાડી તારી રાજ્યશ્રી જેવા ઈચ્છીએ છીએ, એટલે કે અમે તને દ્વારકા નગરીને રાજા જેવા ઈચ્છીએ છીએ. માટે એક દિવસ તું રાજ્યલમીને સ્વીકાર કર. માતાપિતાની વાત સાંભળીને ગજસુકુમાલ મૌન રહ્યા. એમણે મનમાં વિચાર કર્યો કે હવે મારા માતાપિતા અને મોટાભાઈ મને દીક્ષાની આજ્ઞા આપશે. તેઓ એક દિવસ માટે રાજાને સ્વીકાર કરવાનું કહે છે તે ભલે તેમની ઈચ્છા પૂર્ણ કરી લઉં. જેને Page #786 -------------------------------------------------------------------------- ________________ ૭૪૦ થા હિ કે રાગ નથી તેને રાજનો રંગ પણ શું કરી શકવાને છે! ગજસુકુમાલના માતાપિતા રાજ્ય આપીને શૈરાગ્યની પરીક્ષા કરી રહ્યા છે. તેઓ એમ માને છે કે તે એક દિવસનું રાજ્ય ભગવશે, રાજા તરીકે તેને માન સન્માન મળશે એટલે કદાચ ઢીલે પડશે પણ એમને ખબર નથી કે આ કે દઢ વૈરાગી છે! ગજસુકુમાલ મૌન રહ્યા. એટલે માતાપિતાને ખૂબ આનંદ થયો. સંસારી જ વૈરાગીના મનમાં પણ પિતાની ઈચ્છા પૂરી થઈ એમ માની લે છે. જેમકુમારને પરણવાની ઈચ્છા ન હતી પણ તેમને પરણાવવા માટે કૃષ્ણની પટ્ટરાણીએ ભેગી થઈને નેમકુમારની મજાક કરવા લાગી કે દિયરીયા ! પરયા વિના વાંઢા દિયરને કેઈ વિશ્વાસ નહિ કરે. તમે બહારથી ઘેર આવશે તે ઘરમાં પત્ની હશે તે તમને માનથી બોલાવશે પણ પત્ની નહિ હોય તે જીવન એકલવાયું લાગશે. પત્ની વિના ઘરની શોભા નથી. પત્ની વિના તમારું હૃદય કેની પાસે ખેલશે? પત્ની વાતનો વિસામો છે. એમ હાંસી મશ્કરીમાં ભાભીએ ઘણું બેલી ત્યારે નેમકુમારનું મેં સહેજ મલકયું. તેથી કૃષ્ણની પટ્ટરાણીઓએ માની લીધું કે દિયરજી હસ્યા એટલે તેમને પરણવાના ભાવ છે. માન્યા.માન્યા નેમ માન્યા. એમ બોલતી હર્ષઘેલી બની કૃષ્ણને સમાચાર આપ્યા. એટલે કૃષ્ણ રાજેમની સાથે તેમની સગાઈ કરી. અહીં ગજસુકુમલ મૌન રહ્યા એટલે મા-બાપ સમજ્યા કે દીકર ગાદીએ બેસવા સંમત છે. ___ "तए णं से कण्हे वासुदेवे काडुबिय पुरिसे सहावेइ र ता एवं वयासी खिप्पामेव भी સેવાનુશ્વિથા ! કુમારના મહત્થ કાવ રામ વાદ ” ત્યાર પછી કૃeણવાસુદેવે પિતાના કૌટુંબિક પુરૂષને બોલાવીને કહ્યું કે હે દેવાનુપ્રિયે! તમે જલદીથી રાજ્યાભિષેકની તૈયારી કરે. મારે ના ભાઈ દીક્ષા લેવાને છે. તેને મારે ગાદીએ બેસાડી રાજા બનાવવાને હા લેવડાવે છે, અને ધામધૂમથી રાજ્યાભિષેક કરે છે. બંધુઓ ! પિતાના ભાઈને ગાદીએ બેસાડવાના ત્રિખંડ અધિપતિને કેટલા કેડ છે! એને માટે પિતે જાતે કેટલી મહેનત કરે છે! આ તે અંતરને રંગ છે. હૈયાના હેત છે. હવે કૃષ્ણજી ગજસુકુમાલને રાજ્યાભિષેક કેવી રીતે કરશે તેના ભાવ અવસરે. ચરિત્ર: એકચકા નગરીમાં પાંડવોનું ભવ્ય સ્વાગત : ભીમે બક રાક્ષસને મારીને કાયમ માટે ઉપદ્રવ શાંત કર્યો એટલે એકચક્રા નગરની પ્રજાએ ભીમને ખૂબ સત્કાર કર્યો. કંઈક પ્રજાજનોએ તે ભગવાન તુલ્ય માનીને તેની આરતી ઉતારી. રાજાએ પ્રજાજ સમક્ષ ભીમના ખૂબ ગુણગાન કર્યા, અને પાંડેનું ખૂબ સન્માન કર્યું પછી આખી નગરીને વિજાપતાકાઓથી ખૂબ શણગારી અને પાંડવોને હાથી ઉપર બેસાડી વાજતે ગાજતે જયજયકાર સાથે આખી નગરીમાં ફેરવીને પિતાના મહેલમાં લાવ્યા. બધાને ખૂબ પ્રેમથી જમાડયા. પછી રાજા કુંતાજીના ચરણમાં પડીને કહે છે કે માતા ! તને ધન્ય છે કે તે આવા વીર પુત્રને જન્મ આપે ! હું હજારે જીભ ભેગી કરૂં તે પણ તમાર ગુણ Page #787 -------------------------------------------------------------------------- ________________ સરવા કાન { પૂરા ગાઇ શકુ નહિ. ખરેખર, કેવળી ભગવ`તના વચનો સાચા પડયા. તમે જ પાંડવા છો, દેવશર્માએ પાંડવાને પોતાને ઘેર રાખ્યા તેથી રાજાએ તેને પણ ખૂ” ધન્યવાદ આપ્યા. પાંડવાનો યશ ચારે તરફ ખૂખ ફેલાયેા. એક દિવસ યુધિષ્ઠિરે પેાતાના ભાઈએ, કુંતામાતા અને દ્રૌપદીને એકાંતમાં બેસાડીને વાત કરી કે ભીમે ખક રાક્ષસને મા ત્યારથી આપણા યશ ચારે દિશામાં ફેલાઈ ગયા છે ને દેશદેશમાં આ વાતની જાણુ થઈ ગઈ છે. જ્યારે દુર્યોધનને જાણ થશે કે પાંડવા જીવતા છે ને તે આ રાજ્યમાં છે ત્યારે આપણને સુખે રહેવા નહિ દે, અને આપણે જવાની રજા માંગીશું' તે આ લાકે આપણને જવા નહિ દે. તેના કરતા આજે મધરાત્રે આપણે આ નગર છોડીને વનમાં ચાલ્યા જઇએ. બધાએ યુધિષ્ઠિરની વાતનો સ્વીકાર કર્યાં ને મધરાત્રે નગર છોડીને જવાનું નક્કી કર્યું . એચકા નગરી છેાડતા પાંડવા : દેવશર્માને કહ્યા વગર મધરાત્રે બધા ઉઠયાં અને કોઇને ખબર ન પડે તે રીતે નગર બહાર નીકળી ગયા. ઘનઘાર અધારી રાત હતી. કયાંય રસ્તા સૂઝતા ન હતા એટલે ભીમે હિડ'બાએ આપેલી ચાક્ષુષી વિદ્યાનો પ્રયાગ કર્યો તેથી ભીમની આંખમાંથી સલાઈટની માફક પ્રકાશ નીકળવા લાગ્યા. તેના સહારે સૌ ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં કુંતાજી અને દ્રૌપદી ખૂબ થાકયા એટલે ભીમે તેમને ખભે બેસાડી દીધા. જે થાકે તેને ભીમ ઉંચકી લેતે. આ રીતે ચાલતાં તે દ્વૈતવનમાં આવ્યા. આ દ્વૈતવન ફળફુલના વૃક્ષેાથી હરિયાળુ અને હિંસક પશુએથી ભયાનક હતું. આવા વનમાં પાંડવા એક પાંદડાની ઝુંપડી બનાવીને ત્યાં રહેવા લાગ્યા. જંગલને મંગલ માની આન ંદ કરતા પાંડવા : ભીમ દરરાજ જાતજાતના ફળે. લાવીને બધાને ખવડાવના, સહદેવ કેામળ વલ્કલ લાવીને કુટુંબને આપતા, નકુળ ખાખરાના સુંદર પાંદડાથી ઝુ’પડી ખનાવીને કુટુ અની ભક્તિ કરતા, અર્જુન બધાની રક્ષા માટે રાતદિવસ ધનુષ્ય બાણુ લઇને ચાકી કરતા. કુ'તાજી વનવાસના દિવસે ક્ષેમકુશળ પસાર થાય તે માટે પ્રભુને પ્રાર્થના કરતા. દ્રૌપદી ઘરકામ કરતી. આ રીતે ખધા આનંદથી રહેતા હતા. દ્રૌપદી કુંતાજીની સેવા કરી તેમને પ્રસન્ન રાખતી હતી. ચારે ભાઈ ઓ ધરાજાની ખૂબ સેવાભક્તિ કરતા. પ્રિયંવદને પૃચ્છા કરતા ધમરાજા : એક દિવસ સવારમાં યુધિષ્ઠિર વેત્રાસન પર બેઠા હતાં. ભીમ તેમના પગ દબાવતા હતા. કુ તાજી પુત્રા પાસે બેસીને કંઈક વાતચીત કરતા હતા. તે સમયે અર્જુને દૂરથી એક મુસાફરને આવતા જોચેા. એ નજીક આવ્યા એટલે અર્જુને તેને એળખ્યા ને ધમ રાજાને તેના આગમનના સમાચાર આપ્યા. એ માણસે આવીને ધમરાજાને પ્રણામ કર્યાં. સહદેવે તેને બેસવા માટે આસન આપ્યુ. પછી યુધિષ્ઠિરે તેને પૂછ્યું'. પ્રિયંવદ! તુ હસ્તિનાપુરથી આવ્યા છે ને ? તેણે કહ્યું હા. ત્યાં અમારા પૂજ્ય પિતાજી, સત્યવતી, માદ્રી વિગેરે માતાએ, સદા અમારું હિત Page #788 -------------------------------------------------------------------------- ________________ ચાહનારા કાકા વિદુરજી, પૂજ દાદાજી (ભીષ્મ પિતામહ), ગુરૂ દ્રોણાચાર્ય, પુત્ર પ્રેમી કાકા ધ્રુતરાષ્ટ્ર બધા આનંદમાં ને સુખમાં છે ને? પ્રાણપ્રિય અમારી પ્રજા સુખી છે ને ? અમને જંગલમાં મોકલી દુર્યોધનના રાજ્ય કરવાના માથે પૂરા થવાથી ખૂબ ખુશ થયા છે ને? આ સાંભળીને પ્રિયંવદે કહ્યું હા, બધા આનંદમાં છે. બધાના કુશળ સમાચાર જાણ્યા પછી ધર્મરાજાએ કહ્યું કે વારણાવતીમાં લાખને મહેલ બન્યા પછી શું બન્યું અને અમે અહીં છીએ તે તમે કેવી રીતે જાયું તે વાત કહે, ત્યારે પ્રિયંવદ કહે છે કે જ્યારે લાખને મહેલ જલાવવામાં આવ્યો ત્યારે હું વારણુવતીમાં હતું. રાત્રે મહેલ બ ને ભડકે ભડકા નીકળ્યા. એટલે આસપાસના લેકે જાગ્યા પણ જોતજોતામાં મહેલ બળી ગયે. સવાર પડતાં આખી નગરીમાં હાહાકાર મચી ગયે. લેકે પછાડે પછાડ ખાઈને રડતા રડતા બોલવા લાગ્યા કે હે ભગવાન! અમારી નગરીમાં પવિત્ર પુરૂષને પાપી દુર્યોધને કપટ કરીને જલાવી દીધા! પવિત્ર પુરૂષને આવી રીતે મારીને એ પાપી શું સુખી થવાને છે! એમ વિલાપ કરતા સૌ દુર્યોધનને ફટકાર આપવા લાગ્યા. નાના–મેટા દરેકની આંખમાં આંસુ હતા. હું તે બધું જાણતું હતું તેથી મને મહેલ બળવાથી જરા પણ દુખ કે ચિંતા ન હતી, પણ નગરજને તે બૂઝાઈ ગયેલી આગમાંથી અડધા બળેલાં તમારા જેવી આકૃતિવાળા પાંચ પુરૂષ અને બે સ્ત્રીઓને બહાર કાઢી નગરની વચ્ચે લાવ્યા. પાંડવે જ બળી ગયા છે એમ જાણી પ્રજામાં હાહાકાર - લેકને ખબર પડવાથી બધા ત્યાં જવા માટે જવા લાગ્યા, અને જોઈને બોલવા લાગ્યા કે આ પૂર્ણિમાના ચંદ્ર જેવી કાંતિવાળા યુધિષ્ઠિર અડધા બળી ગયા છે છતાં કેવા તેજસ્વી દેખાય છે સ્કૂલ શરીરવાળે ભીમ છે. લાંબા હાથવાળે ધનુર્ધારી અર્જુન છે ને સૌમ્ય આકૃતિવાળા સહદેવ અને નકુળ છે. આ વૃધ્ધા કુંતાજી છે ને આ દ્રૌપદી છે. આ પાંડે જ છે તેમ માનીને લેકે કુકે ને ધ્રુસ્કે રડવા લાગ્યા. લેકને રડતા જોયા છતાં હું માનતે હતું કે પાંડવે તે સુરંગ દ્વારા બહાર નીકળી ગયા છે ને આ લેકે ટે. વિલાપ કરે છે. હું કુતુહલ દષ્ટિથી ત્યાં જોવા ગયે, ત્યાં જઈને જોયું તે તે મૃત કલેવરે આપના જેવા જ હતાં. તે જોઈને હું ચિંતાતુર બની ગયેને ખૂબ રડવા લાગ્યો ને મારા મનમાં થયું કે ધુમાડે ફેલાવાથી મારા વહાલા પાંડે સુરંગના દ્વારને ભૂલી તે નહિ ગયા હોય ને! અથવા જંગલમાં કેવા કષ્ટ સહન કરવા પડશે તેના ડરથી દુખનું સ્મરણ કરીને પિતે જાતે જ અગ્નિમાં નહિ બળી ગયા હોય ને! કારણ કે ભવિતવ્યતા અનુસાર માનવની બુદ્ધિ પણ બદલાઈ જાય છે. એમ નિશ્ચય કરીને આપના મૃતકલેવરને જોઈને મને ખૂબ આઘાત લાગે ને હું પિકે પિકે રડવા લાગે. રાતે ઉદાસ થઈને હસ્તિનાપુર ગયે ને હાખિત દિલે આપના મૃત્યુના સમાચાર પિતાજીને આપ્યા. તેથી પાંડુરાજા આદિ સર્વે ખૂબ કલ્પાંત કરવા લાગ્યા. આખી નગરીમાં Page #789 -------------------------------------------------------------------------- ________________ ચારતા જ ૭૪૩ સમાચાર પહોંચી જતાં આખી નગરીમાં શોક છવાઈ ગયે. નાના મોટા બધાએ ખાનપાનને ત્યાગ કર્યો. પ્રજાજનો કરૂણ વિલાપમાં અને દુર્યોધન, કર્ણ અને શકુનિ આનંદમાં” :- ઈન્દ્રપ્રસ્થમાં પણ આ સમાચાર પહોંચતા દુર્યોધન, શકુની અને કર્ણ સિવાય દરેકના દિલમાં દુખ થયું. ફકત ત્રણ વ્યકિતઓને આનંદ હતે. પાંડુરાજા તથા વિદુરજીએ મને એકાંતમાં બેસાડીને બધા સમાચાર પૂછયા ત્યારે મેં નજરે દેખેલી તમામ હકીક્ત કહી સંભળાવી. મારા મુખેથી બધી વાત સાંભળીને તે તરત બેભાન બની ગયા. એટલે મેં પાણી છાંટયું, પવન નાંખે ત્યારે તેઓ ભાનમાં આવ્યા ને વિલાપ કરીને બેલવા લાગ્યા કે હે દીકરાઓ! મેં તમને પહેલેથી સૂચના આપીને ચેતાવ્યા હતા. તે શું તમે ભૂલી ગયા? તમને દુષ્ટ અગ્નિએ કેવી રીતે બન્યા? પાંડુરાજાં તે ખૂબ વિલાપ કરીને તમેને યાદ કરીને રડતા રડતા બલવાં લાગ્યા કે હે પુત્રો! તમારા વિના મારા મારો કેણ પૂરા કરશે? તમે મને છોડીને ચાલ્યા ગયાં તે હવે મારે જીવીને શું કામ છે? હું આપઘાત કરીને મારા જીવનને અંત લાવીશ. આ સમયે વિદુરજી તેમને આશ્વાસન આપવા લાગ્યા કે હે પાંડુરાજા! તમે ગૂરશે નહિ, કપાત કરશે નહિ. પ્રિયંવદ ભલે નજરે જઈને આવ્યું હોય પણ મને એ વાત ઉપર વિશ્વાસ બેસતું નથી કે તમારા પુત્રે આગમાં બળે. જ્ઞાની કે હું વચન યે સાથે, જૂઠે ન હેત લગાર, ઇસ કારણ વિશ્વાસ કરો તુમ, સંશય દૂર નિવાર હોતા કેવળી ભગવંતના વચન છે કે પાંચ પાંડ મિક્ષગામી છે. રાજ્યસુખ ભોગવીને પછી દીક્ષા લેશે ને મોક્ષમાં જશે. એ વચન કદી મિથ્યા નહિ થાય. માટે શાંતિ રાખે. ભગવાનના વચનમાં સંશય ના રાખે. આ રીતે વિદુરજીના કહેવાથી પાંડુરાજાનું મન કંઈક શાંત થયું. એ અરસામાં એક નૈમિત્તિક ફરતે ફરતે ત્યાં આવ્યું. તેને પાંડુરાજાએ પુત્ર સબંધી વાત પૂછી, ત્યારે તેણે કહ્યું કે મારા જ્ઞાનમાં જોતા એમ લાગે છે કે તમારા પાંચેય પુત્રો, પત્ની અને પુત્રવધૂ બધા જીવતા છે ને સુખમાં છે તે તમને થોડા સમયમાં ખબર પડી જશે. બીજી બાજુ તમારા મરણના સમાચારથી ઈન્દ્રપ્રસ્થની પ્રજા શોકાકુલ બની ગઈ પણ દુર્યોધન રાજી રાજી થઈ ગયો. તેના મનમાં થયું કે હાશ.... હવે મારા દશમને મરી ગયા. હું નિરાંતે રાજ્ય ભોગવીશ. તેના સાગરિતે પણ ખુશ થયા. એ પાંડના મરણને મંગલ માનતે હતે. હજુ પ્રિયંવદ પાંડેને આગળ શું કહેશે તેના ભાવ અવસરે. Page #790 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન ૫ આસા સુદ ૧૩ ને સેામવાર તા. ૨૪-૧૦-૭૭ અન’તજ્ઞાની મહાનપુરૂષોએ જગતના જીવાના ઉધ્ધાર માટે દ્વાદશાંગીરૂપ વાણીનુ (નરૂપણ કર્યું. તેમાં અંતગ સૂત્રને અધિકાર ચાલે છે. ગજસુકુમાલને સ’સારની અસારતા સમજાતા વૈરાગ્ય આવ્યા છે તેથી તેઓ સનમ માગે વિચરવા તેમનાથ ભગવાન માસે જવા તૈયાર થયા છે. ભગવાને મેક્ષમાં જવા માટે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ માર્ગ બતાવ્યા છે. આ ત્રણ રત્ના મેક્ષમાં જવા માટે સહાયક છે. અને તેનાથી વિપરીત મિથ્યા દર્શીન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર આ ત્રણ સ ́સારને માર્ગ છે. જ્યારે કાઈ માણસના શરીરમાં વ્યાધિ થઈ હોય ત્યારે વૈદ તેને ત્રણ ચીજોની ફાકી ખનાવી દે છે. એ ત્રણુ ચીજો કઈ છે તે જાણેા છે ને? હરડે, બહેડા અને આંખળા. આ ત્રણ ચીજો વાત, પિત્ત અને કફને શાંત કરનાર છે. એટલે એ ત્રણ બિમારીને દૂર કરે છે. આત્માને પણ ત્રણ રોગ લાગુ પડયા છે. મિથ્યાત્વ, મેહ અને અજ્ઞાન. આ ત્રણ રોગોની ઔષધિ ત્રણ રત્ના છે. मिथ्यात्व रोग हरति प्रकाम, सदर्शन ज्ञानमपाकरोति । अज्ञानक' मेrहरुजं चारित्र, हन्तीति वक्ति प्रभु वीतरागः ॥ સમ્યક્ દન મિથ્યાત્વ રાગને દૂર કરે છે. ન અજ્ઞાનને રોકે છે અને ચારિત્ર એ માહરૂપી રાગને હણે છે એમ વીતરાગ પ્રભુ કહે છે. જન્મમરણનુ મૂળ, સ’સાર પરિભ્રમણ કરાવનાર, આત્માને સ્વભાવથી વિપરીત કરનાર અને અન નું મૂળ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ જીવને એટલું' બધું સૂઝવે છે કે તે સત્ય વસ્તુને સમજવા દંતુ' નથી, અને પેાતાના દોષને દોષ તરીકે માનવા દેતું નથી. સમ્યષ્ટિ અને મિથ્યા ષ્ટિ આત્મામાં એટલું અતર છે કે સમ્યષ્ટિ પાતાના દોષને જોઈ શકે છે અને મિથ્યાદષ્ટિ પાતાના દોષોને દોષ તરીકે જોતા નથી. માટે આ ખ'ને તત્વો પરસ્પર વિરોધી છે. જયાં સમ્યક્દન હાય ત્યાં મિથ્યાત્વ ટકી શકે નહિ. સમ્યક્દર્શનના અભાવમાં ગમે તેટલી ઘાર તપશ્ચર્યા કરવામાં આવે તે પણ તે મેાક્ષનું કારણુ ખનતી નથી. ( અહી પૂ. મહાસતીજીએ ભગવતી સૂત્રની તામિલ તાપસની વાત ખૂબ સુંદર રીતે વિસ્તારપૂર્ણાંક રજી કરી હતી.) ગજસુકુમાલને ભગવાનની વાણી સાંભળીને જડ ચેતનની વહેંચણી કરતાં આવડી છે એટલે હવે તેમને એક સેકંડ પણ સંસારમાં રહેવાનું મન નથી. કેવા હળુકમી જીવ ! માત્ર એકજ વખત ભગવાનની વાણી સાંભળી તેમને આત્મા બૈરાગ્ય રગે ર’ગાઈ ગયા. કંઈક હળુકમી જીવા સ્હેજ નિમિત્ત મળતા જાગી જાય છે. અહી મને એક પ્રસ’! યાદ આવે છે, એક વખત દશરથ રાજા કોઇ મૂલ્યવાન પવિત્ર Page #791 -------------------------------------------------------------------------- ________________ ૭૪૫ શારદા દર્શન ચી લાવ્યા હતા, તે તેમણે બધી રાણીઓને મોકલી. બીજી બધી રાણીઓને વહેલી પહોંચી ગઈ પણ કૌશલ્યાને ન પહોંચી. એટલે તેને રીસ ચઢી કે હું જૂની રાણું છું; એટલે હું કંઈ હિસાબમાં જ નહિ! દશરથ રાજાને આ વાતની ખબર પડતાં તેઓ કૌશલ્યા રાણીના મહેલે આવ્યા ને પૂછ્યું-તમને શેની રીસ ચઢી છે? ત્યારે કૌશલ્યાએ કહ્યું કે તમે બીજી રાણીઓને આ ચીજ મકલી ને મને નહિ? હું જૂની એટલે તમારી ગણત્રીમાં જ નહિ! ત્યારે રાજાએ ખુલાસે કરતાં કહ્યું કે મેં તમને પણ મોકલાવી છે. એટલામાં માણસ લઈને આવ્યું. રાજાએ તેને પૂછયું કે ભાઈ! મેં તને તે કયારને મોકલે છે ને આટલી બધી વાર કેમ લાગી? ત્યારે માણસે કહ્યું કે સાહેબ ! હું હવે વૃદ્ધ થયે છું. તેથી બીજા જુવાન દાસ-દાસીઓની જેમ હું ઝટપટ ચાલી શક્તો નથી, તેથી મને અહીં આવતા મોડું થયું. નેકરની વાત સાંભળીને કૌશલ્યા રાણીને સંતોષ થયે કે મને પણ રાજાએ મેકલાવી તે હતી પણ નેકરને લઈને આવતાં વાર લાગી. માણસની વાત સાંભળી દશરથ રાજાના દિલમાં ચમકારે થયે ને અંતરમાં ઉઘાડ થઈ ધક્કો લાગ્યું કે વૃધ્ધ થવાથી શરીર અશક્ત બને છે તેથી કામ બરાબર નથી થતું તે આવી વૃદ્ધાવસ્થા તે મને પણ આવશે ને ? હું વૃદ્ધાવસ્થા આવતાં પહેલાં કેમ ચેતતે નથી? શરીર અશક્ત બનતાં ચારિત્ર અને તપની સાધના કેવી રીતે થઈ શકે? માટે હું અત્યારે જ ચારિત્ર લઉં. દેવાનુપ્રિયે! જુઓ, દશરથ રાજાએ શું કર્યું? એક નેકરની વૃદ્ધાવસ્થા અને શક્તિ ક્ષીણ થવાના પ્રસંગને પિતાનામાં ઘટાવ્યો અને પિતાની જાત ઉપર ઉતાર્યો કે આ માણસ વૃદ્ધ થયે તે એના શરીરમાં શક્તિ ઘટી ગઈ તે હું પણ વૃદ્ધ થઈશ ત્યારે મારા શરીરમાં પણ એવી શક્તિ ક્યાંથી રહેશે ? અને તે વખતે આત્મહિતની સાધના પણ કેવી રીતે થશે? આ ચમકારો થતાં એના હૈયામાં એ ધકકો લાગે કે તરત ચારિત્ર લેવાને નિર્ણય કર્યો ને દીક્ષા લીધી. કે એક સામાન્ય પ્રસંગ છે ! તમે પણ ઘરડા માણસને જેતા હશે પણ વૈરાગ્ય આવે છે? દશરથ રાજા એક સામાન્ય નિમિત્ત મળતાં જાગી ગયા. આપણુ ગજસુકુમાર પણ નેમનાથ પ્રભુની વાણી સાંભળીને જાગી ગયા છે. તેમને રાજગાદીએ બેસવાની ઈચ્છા નથી પણ કૃષ્ણ વાસુદેવ, વસુદેવ રાજા અને દેવકી માતાને ખૂબ ઇચ્છા છે એટલે કૃણવાસુદેવે કૌટુંબિક પુરૂષને આજ્ઞા કરી કે મારા નાના ભાઈના રાજ્યાભિષેક માટે બધી તૈયારી કરે. “ જો તે એવિર પુરિક્ષા વાવ તે વિ દેવ ઘતિ ” કૃષ્ણ વાસુદેવની આજ્ઞા થતાંની સાથે કૌટુંબિક પુરૂષ ઉભા થઈ ગયા, અને બે હાથ જોડીને કહ્યું કે મહારાજા ! આપની જેમ આજ્ઞા છે તે જ પ્રમાણે અમે કામ કરીશું. આ રીતે રાજાની આજ્ઞા સ્વીકારીને તેમણે મોટા પ્રમાણમાં રાજ્યાભિષેક માટેની સમસ્ત સામગ્રી ભેગી કરી દીધી. ત્યાર પછી શુભ મુહુર્ત ગજસુકુમાલને સોના ચાંદીના શા-૯૪ Page #792 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન કળશમાં પાણી ભરીને મનન કરાવ્યું. સારે વસ્ત્રાભૂષણે પહેરાવી રાજસિંહાસને બેસાડીને રાજતિલક કર્યું. “ત, જો જરકુમાર રાયા સાવ વિફાતિ ” એટલે ગજસુકુમાલ દ્વારકા નગરીના મહારાજા બન્યા. ગજસુકુમાલના રાજ્યાભિષેકની ખુશાલીમાં કૃષ્ણ વાસુદેવે કેદીઓને કેદમાંથી મુક્ત કર્યો. ઘણાં યાચકોને દાન દીધું. આ રીતે ખૂબ ઉત્સાહ મના. પિતાના ભાઈને ગાદીએ બેઠેલાં જોઈ તેમનું હૈયું હરખાઈ ગયું. દેવકીમાતા, વસુદેવ પિતા અને કણવાસુદેવ બધા ખુશ થયા. દેવકીજીના આનંદનો પાર નથી. એ ઈચ્છે છે કે આ મારો લાડકવાયે દીકરો સદાને માટે રાજ્ય કરે. " तए णं से गयसुकुमालं रायं अम्मापियरो एवं वयासी भण जाया। किं वा રયામો? દિ પાછામો? ફ્રિ વા તે હિચણિ ?” ગજસુકુમાલના માતાપિતા બે હાથ જોડીને મીઠા શબ્દો કહેવા લાગ્યા કે હે પુત્ર! તું કહે. અમે તને શું આપીએ? તું શું ચાહે છે? તારી શું ઈચ્છા છે? તું શું કરવા સમર્થ છે? આ પ્રમાણે માતાપિતાએ પૂછયું. કૃષ્ણવાસુદેવ પણ પાસે આવીને હાથ જોડીને કહે છે. અહીં મારા લઘુ બંધવા! તમે આજે અમારા રાજા છો. કહે, તમારી શું આજ્ઞા છે ? તમારી આજ્ઞા હોય તેમ અમે કરીએ. જુઓ, ત્રણ ખંડના અધિપતિ છતાં કેટલી નમ્રતા બતાવે છે. એમ નહિ કે હું મટે વાસુદેવ છું ને આ તે મારો નાનો ભાઈ છે. અહીં તે ન્યાય એટલે ન્યાય. ગજસુકુમાલને માતા-પિતા અને ભાઈ બધા હૈયાના ઉમળકાથી પૂછે કે “દીકરા! તારી જે ઈચ્છા હોય તે અમને કહે. તે પ્રમાણે અમે કરવા તૈયાર છીએ. હવે ગજસુકુમાલ તેમને શું કહેશે તેના ભાવ અવસરે. ચરિત્ર -“પ્રિયંવદ અને પાંડ વચ્ચે થયેલ વાર્તાલાપ” પ્રિયવંદ પાંડને કહે છે કે ચેડા સમય બાદ એકચક્ર નગરીને મુસાફીર ફરતે ફરતે હસ્તિનાપુરમાં આવ્યું. તેણે સમાચાર આપ્યાં કે પાંડ અમારી નગરીમાં પધાર્યા હતા. અમારી નગરીમાં બક નામના રાક્ષસને ભયંકર ઉપદ્રવ હતા. ભીમે બકરાક્ષસનો વધ કરી અમારી નગરીને ભયમુક્ત કરી. એમણે અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. આમ કહી મુસાફરે પાંડેની ખૂબ પ્રશંસા કરી. આ વાતની પાંડુરાજાને જાણ થઈ તેથી તેમણે મુસાફીરને પિતાના મહેલમાં બેલાવીને વાત પૂછી એટલે મુસાફરે બધી વાત વિસ્તારપૂર્વક પાંડુરાજા, વિદુરજી આદિ સર્વેને કહી સંભળાવી. બકરાક્ષસને મારવાથી આપની કીર્તિ દેશાવર સુધી પહોંચી ગઈ એ સુકીર્તિએ આપના શત્રુઓના મુખ કાળા બનાવી દીધા અને મિત્રના મુખ પૂર્ણિમાના ચંદ્રની જેમ ખીલી ઉઠ્યા. પાંડુરાજાએ શેકરૂપ કાદવ દૂર ફેંક્યો અને તે કાદવ દુર્યોધનના મુખ ઉપર જઈને શેકના રૂપમાં એંટી ગયે. પાંડ જીવતાં છે તે સાંભળીને દુર્યોધનની ઉંઘ ઉડી ગઈ તેની ભૂખ ભાગી ગઈ અને શું કરવું તેની સૂઝ પડતી નથી એ ઉદાસ ઉદાસ રહેવા લાગ્યો. એક દિવસ શકુનિએ દુર્યોધનને પૂછયું, બેટા! તને આટલું મોટું રાજય મળ્યું છે, તારી રાજ્યલક્ષમી અને તારે પ્રભારે વધતે જાય છે. સુખમાં કઈ જાતની કમીના નથી, છતાં તું ઉદાસ શા માટે રહે છે! તને શું Page #793 -------------------------------------------------------------------------- ________________ સારા દર્શન દુખ છે? ત્યારે દુર્યોધને કહ્યું, મામા! મને સમાચાર મળ્યા છે કે હજુ પાંડવે જીવતા છે. મેં તેમને મારવા માટે જેટલા પ્રયાસ કર્યો તે બધાં નિષ્ફળ ગયા. તે કેવી રીતે જીવતાં રહ્યા એ જ મને નવાઈ લાગે છે. એમણે કિર, હિડંબ અને બક એ ત્રણ રાક્ષસને માર્યા તેથી તેમની કીર્તિ ચોમેર ફેલાઈ ગઈ છે. ઠેર ઠેર તેમની પ્રશંસા થાય છે. આ વ્યાધિ મને રાત-દિવસ સતાવી રહી છે. તેને કઈ ઈલાજ હેય તે બતાવે. શકુનિએ દુર્યોધનને બતાવેલ ઉપાય – દુર્યોધનના મનના દુઃખને દૂર કરવા શકુનિએ કહ્યું બેટા ! તું પાંડને મારવાની ઈચ્છા રાખે છે તે સમજી લે કે પાંડ મરી ગયા છે. ક્યાં આગિયા જેવા પાંડ અને ક્યાં સૂર્ય જેવા તમે! તમારા જેટલી રાજલક્ષ્મી બીજા કેઈની પાસે નથી. હવે પાંડને જીતવાને એક ઉપાય છે, તે બતાવું. હાલ પાંડે દ્વૈતવનમાં છે. તે તમે ત્યાં તમારી મેટી વિશાળ સેના અને સંપત્તિ લઈને જાઓ. તમારી સાગર જેવી સેના આગળ પાંચ પાંડે તે બિન્દુ સમાન કહેવાય. તમે મેટું લશ્કર લઈને ઠાઠમાઠથી જશે તે પાંડ આ જોઈને બળી જશે, ને જીવતાં મૃત કલેવર જેવા બની જશે. માટે હવે તું શેક કરીશ નહિ કે ગૂરીશ નહિ. એમ કહી શકુનિએ દુર્યોધનને શાંત કર્યો. આ બધી ગુપ્ત વાત વિદુરજીના જાણવામાં આવી છે.. તેથી વિદુરજીએ સંદેશ આપવા માટે મને મેક છે કે તમે બધા હવે બધી રીતે ખૂબ સાવધાન રહેશે. પ્રિયંવદના મુખેથી વાત સાંભળીને પાંડવો બેલી ઊઠયા કે વિદુરજી અમારું કેટલું બધું ધ્યાન રાખે છે. ગમે ત્યાંથી દુર્યોધનની ગુપ્ત વાત જાણી લાવે છે ને આપણને સજાગ રહેવા સંદેશ મોકલાવે છે. વારણાવતીમાં લાખના મહેલમાંથી જે ક્ષેમકુશળ બચ્યા હોઈએ તે તેમને જ પ્રતાપ છે, અને અત્યારે પણ આપણા હિત માટે સંદેશો આપવા મોકલે. તેમને જેટલે ઉપકાર માનીએ તેટલે ઓછા છે. આ પ્રમાણે વિદુરજીને આભાર માન્યા પછી તેમણે પ્રિયવંદને પૂછ્યું કે પ્રજા તે સુખી છે ને? દુર્યોધન કેવી રીતે રાજ્યનું પાલન કરે છે? પ્રિયંવદે કહ્યું તમારા મરણની વાત સાંભળીને પ્રજાજને ખૂબ રડવા ને ગૂરવા લાગ્યા, અને કપટી દુર્યોધન પણ ઉપરથી શેક વ્યક્ત કરીને કહેવા લાગે કે જે બનવાનું હતું તે બની ગયું. તેમાં આપણે કોઈ ઈલાજ કે ઉપાય નથી. તમે શા માટે રડે છે? મને તમારા જ પુત્ર માને. હું તમારી સેવા કરીશ, એમ મીઠું મીઠું બોલતે હતે. તમારી પાછા આવવાની આશા છૂટી જતાં પ્રજાજને તેની આજ્ઞાનું પાલન કરે છે, અને દુર્યોધન પણ સારી રીતે રાજ્યનું પાલન કરે છે. આપના મૃત્યુના સમાચારથી નિરાશ બનેલા ભીષ્મપિતામહ, દ્રોણાચાર્ય વિગેરેને વિનયવિવેકથી દુર્યોધને પિતાને વશ બનાવી દીધા છે. તે પ્રજાને ખૂબ સંતોષ આપે છે. દુર્યોધન રાજા બન્યા પછી કુરૂ દેશમાં ચ નીતિ કે ચેરીનું નામનિશાન નથી. છતાં આપને દુધને મારી નાંખ્યા છે Page #794 -------------------------------------------------------------------------- ________________ ve શાળા વંશન તેવી જાણુ થવાથી પ્રજા તેને નિă છે. દુર્યોધન પેતાને છ ખંડના સ્વામી માને છે પણ માપ જીવતાં છે તેવુ જાણવાથી તે ધ્રુજી ઉઠયો છે. તેની ભૂખ અને ઉંઘ પણ ઉડી ગઈ છે. બસ, હવે હું હસ્તિનાપુર જાઉ છું. આપ હવે ખૂબ સાવધાન મનીને રહેજો “ ધમ રાજાએ વડીલાને આપેલ સંદેશો '' :—ત્યારે યુધિષ્ઠિરે કહ્યુ કે હે પ્રિયંવદ ! તું મારા પિતાજી પાંડુરાજા, ભીષ્મ પિતામહ અને અમારા હિતસ્ત્રી વિદુરકાકા દરેકને અમારા બધાના ભક્તિપૂર્ણાંક પ્રણામ કહેજે. આપની કૃપાથી અમરા શત્રુએ હજુ સુન્ની પોતાની દુષ્ટતામાં સફળ બન્યા નથી. અમે આપ સર્વની આજ્ઞાનું સંપૂર્ણપણે પાલન કરીએ છીએ ને અમે જંગલમાં મડાસુખી છીએ, પણ આપ બધાની યાદ ખૂબ સતાવે છે. આપ અમારી ચિંતા ના કરશેા. આ પ્રમાણે પાંડવોએ પ્રિયવદને કુશળ સમાચાર કહ્યા. આ સાંતળીને પ્રિયંવદે પ્રસન્નવદને કહ્યું-હું જરૂર આપના સમાચાર માપીશ. ત્યાર પછી વનફળ આપીને પાંડવાએ પ્રિયવદના સત્કાર કર્યાં. પાંડવને ખૂબ ભલામણુ કરીને કુંતાજી તથા દ્રૌપદીની વિદાય લેવા તેમની પાસે આન્યા. દુર્યોધન અહીં આવવાના છે. મા સમાચાર સાંભળીને દ્રૌપદીનું લેહી ઉકળી ગયું. તેણે તને કહ્યું-આામ તેા બધા હણહણી રહ્યા હતા પણ ધર્મરાજાની ખીકથી કાઈ ખેલતુ' ન હતુ. પણ દ્રૌપદીએ ખેલવાની પહેલ કરી. તેણે કહ્યું-ભાઈ! આ ધર્મરાજા તા ધર્માત્મા છે. તેઓ કાંઈ મેલશે નહિ પણ હું તને કહું છું કે તું દુષ્ટ દુર્ગંધનને કહેજે કે એણે કપટ કરીને પાંડવાને જુગાર રમાડવા. બધી રાજલક્ષ્મી લૂંટી લીધી. એટલેથી ન પત્યું તે મને પાપી દુ:શાસન ચેટલા પકડી ઢસેડીને ભરસભામાં લાવ્યા અને ભરસભામાં ઉભી રાખી મારા ચીર ખેંચી નગ્ન કરવા ઉઠયા અને આટલા બધા વડીલે।ની વચમાં મને કહ્યું કે હું દ્રૌપદી! તું મારી જાઉંઘ ઉપર આવીને એસ. આવું ખેલતાં તેને શરમ ન આવી ! આટલું બધુ કરીને અમને વનવગડામાં માકલ્યા. હજી પણ એ દુશ્મનને સતાષ થતા નથી કે પાછા અહીં અમને મારવા આવવું છે? એણે મારા ઉપર આવે જીલમ કરીને તેની માતાનું દૂધ લજાવ્યુ છે. હું ગાંધારી! તેં આવા પુત્રને જન્મ આપ્યા તેનાં કરતાં વાંઝણી રહી હૈાત તે શું ખાટું હતું? વાંઝણી રહેવું સારું. પણુ આવા પુત્રાની માતા થવું ખાટું. દ્રૌપદી ખૂબ ગરમ થઈને આવા શબ્દો એટલી ત્યારે ધર્મરાજાએ કહ્યું-હું દ્રૌપટ્ટી ! તારે આવા શબ્દો ન ખેલવા જોઇએ. '' “ તાજી અને દ્રૌપદીના ધરાજા સામે પડકાર ' :–દ્રૌપદીએ કહ્યુંસ્વામીનાથ ! તમે તેા ઠીક છે. શત્રુએ મને ભરસભામાં જાંઘ બતાવી છતાં તમારુ લેહી પશુ ગરમ ન થયું, ત્યારે કુંતાજી પણ દ્રૌપદીની વાતનું સમર્થન કરતાં કહે છે હું યુધિષ્ઠિર ! દ્રૌપદીની વાત સાચી છે. આટલે તિરસ્કાર થવા છતાં તુ ક્ષમા રાખીને બેસી રહ્યો. ધન્ય છે તારી ક્ષમાને! તારી ક્ષમા તે ગજમની છે પણ ક્ષત્રિય પુત્રને આવી ક્ષમા રાખવી Page #795 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૭૪૯ પાલવે નહિ. મારા ભીમ અને અને આ બધું સહન કરે તેવા નથી. તેઓ તારી બીકે કંઈ બેલતાં નથી પણ હવે દુર્યોધન સામે કડક બનવું પડશે. એની દુષ્ટતાની જ આવી ગઈ છે, ત્યારે ધર્મરાજાએ કહ્યું-બા ! તું પણ દ્રોપદીની સાથે કયાં ભળી ગઈ! કુંતાજીએ કહ્યું-બેટા! તને કોઈ ન આવતું હોય તે કાંઈ નહિ પણ હવે અમારું લેહી ઉકળી ગયું છે. જરા વિચાર કર, આપણે કેવી દશા કરી છે. રેશમી મુલાયમ વસ્ત્રો પહેરનારા તારા ભાઈઓ વલ્કલ પહેરીને ફરે છે. હાથી ઉપર બેસીને ફરનારા ભાઈઓ પગપાળા જંગલમાં ઘૂમે છે. નિત્ય નવાં ભેજન જમનારા આજે વનફળ ખાઈને રહે છે. આ જોઈને તને દુઃખ નથી થતું? આ ઘડપણમાં માતાને દુઃખ સહન કરતી જોઈને શત્રુ ઉપર ક્રોધ નથી આવતે? અને આ કુમળી કળી જેવી પાંચ પાંચ પતિની એક પત્ની દ્રૌપદી પણ કેટલા દુઃખ સહન કરે છે ! આ જોઈને તમને લજજા નથી આવતી ! રાજભવનમાં રહેનારા આપણે આજે એક વન છોડીને બીજા વનમાં અને બીજું વન છેડીને ત્રીજા વનમાં ભિક્ષુકની માફક ફરીએ છીએ ને જ્યાં ત્યાં વૃક્ષ નીચે પડ્યા રહીએ છીએ. વનફળ વીણીને ખાઈએ છીએ ને નદી ઝરણાંના પાણી પીએ છીએ. કુંતાજી આ રીતે કહી રહ્યા હતાં ત્યાં દ્રૌપદી કેધે ભરાઈને જોરથી બેલી ઉઠી. તાપસવત્ મત બૈઠ રહો, તુમ લો આયુધ કર માંહીં, જે તુમકે પ્રણ બાધ્ય કરે છે, દે આજ્ઞા બ્રાત કે તાંઈ, શ્રોતા હે ધર્મરાજા! તમે તે બરાબર તાપસ જેવા બેસી રહ્યાં છે. આમ બેસી રહેવાને આ સમય નથી. ઉઠે, ઉભા થાઓ, હાથમાં શસ્ત્ર ધારણ કરે ને શત્રુની સામે યુદ્ધ કરે, અને જે તમને તમારી પ્રતિજ્ઞાને ભંગ થશે એ ડર લાગતું હોય તે આપના બંને ભાઈઓને આજ્ઞા આપી દો. તમે મૌન રહેજે. ત્યાં ભીમ અને અજુને ઉશ્કેરાઈને બેલી ઊડ્યા–ટાભાઈ ! અમે તે ભરસભામાં દુશાસને દ્રૌપદીના ચીર ખેંચ્યા અને દુર્યોધને જાંઘ બતાવી ત્યારે જ તેને પૂરો કરી નાખત, પણ તમે ના પાડી એટલે ચૂપ બેસી રહ્યા, પણ હવે જે એ દુષ્ટ દુર્યોધન અહીં આવશે તે અમે તેને જીતે નહીં છોડીએ, ત્યારે તમે અમને રોકવા ન આવશે. યુધિષ્ઠિરે બધાની વાતે શાંતિથી સાંભળીને કહ્યું કે તમારી વાત સાચી છે, તમારાં વચને ક્ષત્રિયોને શેભે તેવા છે પણ મારી એક વાત તમે સાંભળે. આપણે ઘણું સહન કર્યું ને આટલાં વર્ષો વીતાવ્યા. હવે જેટલે ગમે તેટલે સમય કાઢવાનું નથી. તે પછી શા માટે પ્રતિજ્ઞાન ભંગ કરે છે! તેર વર્ષે કાલ પૂરા થઈ જશે ને મારી પ્રતિજ્ઞા પણ પૂરી થઈ જશે. પછી મારા બળવાન ભાઈ ને કોણ રોકનાર છે? પછી ગદાધારી ભીમ અને ધનુર્ધારી અર્જુન ભરસભામાં દ્રૌપદીના ચીર ખેંચવાનું અને તેના વાળ ખેંચવાનું ફળ દુર્યોધનને બરાબર ચખાડશે. એને બરાબર બદલે લેશે. પછી હું કઈને રોવાને નથી. Page #796 -------------------------------------------------------------------------- ________________ ૭પ૦ શારદા દર્શન | બધાને દુશ્મન પ્રત્યે ક્રોધ હતે પણ યુધિષ્ઠિરની વાત સાંભળી સૌ મૌન થઈ ગયા ને તેમની વાતને સ્વીકાર કર્યો ને કહ્યું–ભાઈ ! અમને દુશ્મન ઉપર ઘણે ક્રોધ છે પણ તમને ગમતું નથી માટે અમે કંઈ તફાન નહિ કરીએ. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે આપણે તવનમાં છીએ તેની દુર્યોધન આદિને જાણ થઈ ગઈ છે. તે અહીં આવવાને છે. તે આપણે આ સ્થાન છોડીને સ્વર્ગ સમાન રમણીય, ફળકુલેથી યુક્ત, ગંધમાદન પર્વત પર જઈએ. અહીં કદાચ એ દુશમન આવશે તે નાહકની લડાઈ કરવી પડશે ને ઉપાધિમાં મુકાઈ જઈશું. આ વાતમાં બધા સંમત થયા. હવે બધા ગંધમાદન પર્વત ઉપર જશે ને શું બનશે તેવા ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૬ - આ સુદ ૧૪ ને મંગળવાર તા. ૨૫-૧૦-૭૭ મહાન પુરૂષે ફરમાવે છે કે હે આત્મન્ ! જડ પુદ્ગલેની એંઠને ભેગવટે કરે તને કેમ ગમે છે? તું તે સાચા મેતીને ચારે ચરનારે અને માન સરોવરમાં વસનારે રાજહંસ છે. તે તને ભેગવિષયના ગંદા ખાબોચિયામાં કેમ ગમે છે? રાજહંસ જેમ માનસરોવરમાં મસ્ત રહે છે તેમ તારે પણ આત્મજ્ઞાનમાં મસ્ત રહેવું જોઈએ. ભેગવિષયના ગંદા ખાચિયાને છેડી સંયમ રૂપી માનસરોવરમાં આત્મજ્ઞાનની મસ્તી માણવા તૈયાર થયેલા - ગજસુકુમાલ માતા-પિતા અને ભાઈના આગ્રહથી એક દિવસ રાજસિંહાસને બેઠા. તેને - રાજસિંહાસને બેસાડીને માતા-પિતાએ પૂછ્યું કે દીકરા! તું આજે દ્વારકા નગરીને નરેશ છે. તારી જે ઈચછા હોય તે ખુશીથી કહી શકે છે. આજે તારી સત્તા છે. માટે તું અમને આજ્ઞા કરી કે અમે તને શું આપીએ? હવે સૂત્રકાર શું કહે છે. “તળે રે જયમાત વિમળ જ જાવટ નાવ સંમતિ” ભગવતીસૂત્રમાં જેવી રીતે મહાબલકુમારના દીક્ષા મહત્સવનું વર્ણન કર્યું તેમ ગજસુકુમાલને દીક્ષા મહોત્સવ ' ઉજવાય. મહાબલકુમારે જેવી રીતે દીક્ષા અંગીકાર કરી તેવી રીતે અહીં જાણી લેવું, અને મહાબલકુમારમાં લખ્યું છે કે જમાલિકુમારની દીક્ષાનું વર્ણન કર્યું છે તેમ સમજી લેવું. એટલે જમાલિકુમારની દીક્ષાનું વર્ણન કર્યું છે તેવું મહાબલકુમારનું અને મહાબલ કુમારની જેમ ગજસુકુમારની દીક્ષાનું વર્ણન સમજી લેવું. છે. અહીં ગજસુકમાલની વાત ચાલે છે ગજસુકુમાલના માતાપિતાએ કહ્યું કે બેટા ! તારી શું ઈચ્છા છે તે અમને કહે, એટલે અમે તે પ્રમાણે કરીએ, ત્યારે, વૈરાગી ગજસુકુમાલે તેમના માતાપિતાને કહ્યું- હે માતાપિતા! આપણે ખજાનામાંથી ત્રણ લાખ સૌનૈયા મંગાવે. તેમાંથી એક લાખ રૂપિયા આપીને કુત્રિકાપણુથી એક રજોહરણ મંગાવે. એક લાખ Page #797 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૭પ૧ સેનૈયા આપીને પાતરા મંગાવે અને એક લાખ રૂપિયા મારા વાળ વડા કરવા માટે નાઈને હજામને) બોલાવીને આપે. વૈરાગીને જે જોઈતું હતું તે માંગી લીધું. આથી માતfજલાના મનમાં થઈ ગયું કે બસ, મારે દીકારે હવે ચાલ્યો ! એ એમનાથ પ્રભુના ચરણમાં જીવનનૈયા ઝૂકાવશે, અરેરે...મને મારા દીકરાને વિગ પડશે, આંખમાં આસું વહાવતી દેવકીમાતા કહે છે કે – વિગ રૂપી ગંગા ને આંસુડાની ધારા, બોલ બેટા બેલે તમે રેકોશો કે નહિ, કેટલા દિવસો વીત્યા તને સમજાવવામાં, હૈયે આશા હતી તું રહીશ રાજસિંહાસને. એ આશાને ફળીભૂત કરવા રોકાશો કે નહિબોલ બેટા... . હે દીકરા ! બસ, તું તારી માતાને રડતી મૂકીને ચાલ્યા જઈશ? તું મારા સામું તે જે, તારા માટે મેં કેટલા મનેર બાંધ્યા હતા ! આટલા દિવસથી હું તને સમજાવું છું પણ તને કંઈ અસર ન થઈ. મને તે આશા હતી કે એક દિવસ તને રાજસિંહને બેસાડીશ તે તું કાયમ માટે તારા પિતાજીની ગાદી સંભાળશે. બોલ બેટા ! તું મારી એ આશા પૂરી કરવા નહિ રોકાય? બંધુઓ ! વિચાર કરે. જે માતા આટલા દિવસથી સમજાવે છે છતાં સમજાતું નથી તે હવે સમજવાનું છે? જેને એક ક્ષણ સંસારમાં રહેવું ગમતું નથી તે કાયમ માટે રહેવાને હતે? દેવકીજી ધમઠ હતાં છતાં મેહનીય કર્મને ઉછાળો આવવાથી તે આમ બોલી રહ્યા છે. તેમની આંખમાંથી ગંગાજમના વહી રહ્યા છે. આ આંસુ પરાણે લાવેલા ન હતાં પણ માતાને વાત્સલ્યનાં વહેણ હતાં. વસુદેવ રાજાને પણ ખૂબ દુઃખ થયું, અને જે દીક્ષાના પ્રેમી, દીક્ષા માટે દાંડી પીટાવનાર કૃષ્ણ વાસુદેવના દિલમાં પણ દુઃખ થયું કે મારે લાડીલે બંધ ચા જશે. ભાઈને વિયેગનું દિલમાં દુઃખ હતું, સાથે પિતાના આત્મા માટે ખેદ થયે કે મારે ભાઈ દીક્ષા લેશે ને હું રહી જઈશ! મારા બોરીવલી સંઘના કોઈ કૃષ્ણને આ ખેદ થાય છે ખરે? ગજસુકુમાલના વિયેગથી બધાની આંખમાંથી આંસુની ધાર વહે છે. દેવકીમાતાનું હૈયું ચીરાઈ જાય છે પણ વૈરાગીને તેની અસર ન થાય. બધાંને રડતાં જઈને વૈરાગી ને કહે કે હાય હાય- દીક્ષા લેવા જાઉં છું ને મારી માતા આટલું બધું રડે છે તે એનું શું થશે ? એ તે સિંહ જે શૂરવીર હોય. બધાને મૂકીને છલાંગ મારીને નીકળી જાય. તે પાછું વાળીને ન દેખે. (અહીંયા પૂ. મહાસતીજીએ શાલીભદ્રને દાખલે આપ્યું હતું કે તેઓ એક ચિનગારી મળતાં જાગી ઉઠ્યા અને સંસાર છોડી ચાલ્યા ગયા, તેમ તમારે પણ એક વાર મેહ અને રાગ છેડવો પડશે. જે મુક્તિ વહાલી લાગી હોય તે સંસારનો રાગ ડો. તે સિવાય મુક્તિ નહિ મળે. રાગ છે ત્યાં સંસાર છે.) ગજસુકુમાલની માતા કેટલું રડે છે છતાં ગજસુકુમાલ કેવા દઢ છે. માતાપિતાને કહી દીધું કે મારા માટે ત્રણ લાખ સોનૈયા ભંડારમાંથી કાઢે. એક લાખ સોનૈયાને Page #798 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન રહરણ, એક લાખ સેનૈયાના પાતરા લાવે અને એક લાખ સેનયા નાઈને આપે. આટલું બધું નાણું આપવાનું શા માટે કહ્યું? તેમાં એક જ હેતુ છે કે આવા ચારિત્ર માર્ગમાં વપરાતા પાતરા અને રજોહરણના વહેપારીનું દરિદ્ર ટળી જાય ને તેમને સંયમ પ્રત્યેનું બહુમાન વધે. લાખ સેનૈયા મળતા નાઈનું દરિદ્ર ટળી જાય ને આવા જ કોઈ ધર્મ પામી જાય ને ધર્મને મહિમા વધે. ગજસુકુમાલના કહેવાથી તેમના માતા-પિતાએ કૌટુંબિક પુરુષને બતાવીને આજ્ઞા કરી કે “વિMાવ મો વાદિયા 1 સિરિધાઓ तिन्निसय सहस्साई गहाय दोन्नि सयसहरसेण कुत्तिश वण्णओ रयहरणं च पडिग्गहं જ બાળઃ સચવાં નવા સાહા” હે દેવાનું પ્રિયે ! તમે જલ્દી જાઓ અને આપણા ભંડારમાંથી ત્રણ લાખ સેનૈયા લઈને એક લાખ સેનૈયા આપીને પાતરા, એક 1 લાખ આપીને રજોહરણ લાવે અને એકલાખ સેનયા આપીને નાઈને બેલા. આવી આજ્ઞા સાંભળીને કૌટુંબિક પુરૂષને પણ ખૂબ હર્ષ થયે કે અહો ! આપણા કેવા સદ્ભાગ્ય કે દીક્ષાથીના ઉપકરણો લેવા જવાનું મળ્યું. સંસારનાં કામ કરવાની આજ્ઞા ઘણું વાર મળી પણ આવી આજ્ઞા તે સદ્ભાગ્ય હોય તે જ મળે ને ? આવું સમજી સેવકોએ હર્ષભેર આજ્ઞાનું પાલન કર્યું. પાતરા અને રજોહરણ આવી ગયા અને જમાલિકુમારની માફક દરેક ક્રિયાઓ શરૂ કરી. એટલે પૂર્વ દિશા તરફ મુખ રખાવીને ગજસુકુમાલને સેનાના સિંહાસન ઉપર બેસાડીને ૧૦૮ કળશ સુવર્ણના, ૧૦૮ ચાંદીન, ૧૦૮ રૂપાનાં, ૧૦૮ રત્નજડિત સેનાનાં, આવી રીતે ૧૦૮ જાતિના ૧૦૮–૧૦૮ કળશ વડે ગજસુકુમાલને સ્નાન કરાવ્યું. સારા વસ્ત્રાભૂષણે પહેરાવ્યા અને ઠાઠમાઠથી ગજસુકુમાલની દીક્ષાને વરઘોડે ચઢાવ્યા. પિતાના લાડકવાયા વીરાને દીક્ષા મહોત્સવ ઉજવવા માટે કુણુવાસુદેવે આખી દ્વારકા નગરી શણગારી છે. ઠાઠમાઠને પાર નથી. આજે સામાન્ય કે શ્રીમંત ઘરના દીકરાદીકરીઓ દીક્ષા લેવા નીકળે છે તે પણ તેને દીક્ષા મહોત્સવ કેટલા ઠાઠમાઠથી ઉજવાય છે. ત્યારે આ તે ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણ વાસુદેવને લાડકવાયે હીરા જે વીરે દીક્ષા લે છે તે તેના દીક્ષા મહત્સવમાં શું ખામી હેય ! મૂલ્યવાન વસ્ત્રાભૂષણે પહેરાવી-ગણગારીને ગજસુકુમાલને તૈયાર ક્ય, પણ વૈરાગીને તે એ તલસાટ છે કે હવે ઝટ ભગવાનના ચરણમાં પહોંચી જાઉં. ગજસુકુમાલને વરઘેડે ચઢતાં જોઈને તેમની માતાનું હૈયું ચીરાઈ જાય છે. કૃષ્ણવાસુદેવ પિતાના વીરાને ભગવાન પાસે જ જોઈને વિચાર કરે છે કે અહે! મારી માતાએ આઠ આઠ પુત્રોને જન્મ દીધાં. તેમાં મારા પહેલાના છ ભાઈઓએ દીક્ષા લીધી અને કાલે સવારે મારા પછીને જન્મેલે પણ દીક્ષા લેવા ચાલ્યું અને હું સંસારમાં રહી છે. હું કે કમભાગી ! આવા વિચારથી કૃષ્ણવાસુદેવની આંખમાં આંસુ આવી ગયા. તે ભાઈના સામું જોઈને વિચાર કરે છે કે એના મુખ ઉપર વૈરાગ્યના તેજ કેવા ઝળકી ઉઠયા છે! ગજસુકુમાલને જોઈને કૃષ્ણના મુખમાંથી શબ્દ સરી પડ્યા કે Page #799 -------------------------------------------------------------------------- ________________ છપર્ક શારદા દર્શન એ વીરા તારા વૈરાગ્યને જોઇને મારું હૈયું હેલે ચઢયું, એ પૂર વૈભવને છોડીને વિરતિ સ્વીકારતાં. ઊંચા આત્માને મારા વંદન કે આવા ત્યાગી આત્માને મારા વંદન હેજે હે વીરા ! તારે વૈરાગ્ય જોઈને મારું હૈયું આજ હેલે ચડ્યું છે. આવી મહાન સુખની સામગ્રી તને ના ગમી. અમે તને રાજસિંહાસને બેસાડે પણ તને તે એને સ્પર્શ પણ ન થયું. પાણીથી કમળ નિર્લેપ રહે છે તેમ તું રાજવૈભવથી ન્યારો જ રહ્યો. ધન્ય છે તારા ત્યાગ-વૈરાગ્યને ! તને મારા કેટી કેટી વંદન હે, વરઘોડે ચઢેલા ગજસુકુમાલ દેવકુમાર જેવા શુભતા હતાં. વરઘોડે દ્વારકા નગરીના મુખ્ય મુખ્ય માર્ગે થઈને નેમનાથ ભગવાન જે ઉદ્યાનમાં બિરાજમાન હતાં તે તરફ ચાલ્યા. આખી દ્વારકા નગરીની જનતા હેલે ચઢી છે. અહો ! આપણા વાસુદેવ મહારાજાને લાડકવાયો દીકરો દીક્ષા લેવા ચાલે. સૌ તેનું સ્વાગત કરવા લાગ્યા. ધારી ધારીને તેના સામું જોવા લાગ્યા. અહો ! ગજસુકુમાલ કેવા સુંદર શેભે છે ! આવી કુમળી વયમાં દીક્ષા લેશે? જ્યારે વરઘેડો ભગવાનના સમસરણ પાસે પહોંચે ત્યારે ગજસુકુમાવના હૈયામાં હર્ષ સમતું નથી. બસ, હવે મારૂં કામ થઈ જશે. માતા ગજસુકુમાવને લઈને ભગવાન પાસે આવી અને આંખમાંથી આંસુ સારતી કહે છે તે મારા ભગવાન !' કે વહેરાવે આહાર પારે, કેઈવહેરાવે પાતરાની જેડ, પ્રભુજી મારા. હું રે વહેરાવું મારા નંદને, અનુમતિ દીધી માતાએ રોવંતા. આપને તે ઘણાં ભક્ત છે, કઈ આપને આહારપાણી વહોરાવશે, કઈ પાતરાની જેડ વહેરાવશે, કઈ વસ વહોરાવશે ને કોઈ બહુ સુખી હશે તે કાંબળી વહેરાવશે પણ હું તો આપને મારા હૈયાને હાર, કાળજડાની કેર, આંખની કીકી જે વહાલે મારે દીકરે વહેરાવું છું. આપ તેનું બરાબર જતન કરજે. આ બધું કે બોલાવે છે? માતાને મેહ છે ને ? ભગવાનની પાસે હજાર સંત હતાં. તે બધાં તપતાની માત લાડકવાયા જ હોય ને ? પણ ભગવાન તે જાણે છે કે પુત્રના મેહના કારણે આ બધું બેલે છે. દેવકીમાતા આંખમાંથી શ્રાવણ ભાદર વટાવતી કહે છે હે પ્રભુ! મારે વહાલે દીકરો હું આપને વહેરાવું છું. આપ તેને સર્વીકાર કરે, ત્યારે ભગવાને કહ્યું બહાપુ તેવાણુપિયા મા વહિવંધ જેહા” હે દેવાનુપ્રિયા ! તમને જેમ સુખ ઉપજે તેમ કરે. સારા કાર્યમાં વિલંબ ન કરો. ભગવાનના મુખમાંથી નીકળેલા શબ્દો સાંભળીને ગજસુકુમાલ કુમારને એ હર્ષ થયે કે જેની સીમા નહિ. બસ આજે ભગવાને મારે સ્વીકાર કર્યો. તેથી તેને અલૌકિક આનંદ થયે. વૈરાગ્ય ગમે તેટલે ઉત્કૃષ્ટ હેય પણ ગુરૂ સ્વીકાર ન કરે તે દીક્ષા કયાંથી લઈ શકાય? એટલે સુપાત્ર શિષ્ય ગુરૂને મહાન ઉપકાર માને. તે મનમાં એકજ વિચાર કરે કે અહે ! મારા ગુરૂદેવે મને મહાવત રૂપી રને આપીને મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. એમણે મને ન્યાલ કરી દીધું છે. હું આખી જિંદગીભર શા,-૯૫ Page #800 -------------------------------------------------------------------------- ________________ છપર્ક શારદા દર્શન એ ગુરૂની સેવા કરું, અરે, મારું જીવન આપી દઉં તે પણ હું ગુરૂના ઋણમાંથી મુક્ત બની શકું તેમ નથી. એના દિલમાં એક જ ભાવ હોય છે કે ગુરૂ મારા શ્વાસ અને ગુરૂ મારા પ્રાણ છે. એ કહે તેમજ મારે કરવાનું. મન, વચન અને કાયાથી જેણે ગુરૂના ચરણમાં જીવન અર્પણ કરી દીધું છે તેવા શિષ્ય ગુરૂ આજ્ઞામાં તરબોળ રહે તે તેવા આત્માનું જલદી કલ્યાણ થઈ જાય છે. આ રીતે ગજસુકુમાલનું હૈયું થનગની ઉઠયું. બસ, મને જે જોઈતું હતું તે મળી ગયું. હવે મારે બીજું કંઈ જોઈતું નથી. પણ દેવકી માતાનું કાળજું ચીરાઈ જાય છે. તે રડતી રડતી કહે છે ભગવાન ! આ મારે લાડીલે ખાતે સૂવે છે ને ખાતે ઉઠે છે. એ ભૂખ્યા રહી શકતા નથી. આપને ત્યાં તે સંતે બહુ તપ કરે છે પણ આ મારા લાલને તમે બહુ તપ કરવા દેશે નહિ. તપસ્યા કરતાં એને વાર, ભૂખ્યાની લેજો સંભાળ, હે પ્રભુજી મારા, હું રે વહેરાવું મારા કાળજડાની કેર રે..અનુમતી દીધી દેવકીએ રેવંતા, આપના સંતેને બહુ તપ કરતાં જેશે તે આ મારે નંદ તપ કરવા તૈયાર થઈ જશે પણ આપ તેને સમજાવીને તપ કરતાં રોકજો. શિયાળાની ઠંડી પડે ત્યારે એને ખૂબ સાચવજે. ઉનાળે તડકા બહુ પડશે, ત્યારે પ્રભુજી ના કરશે વિહાર રે, મારો કમળ લાલ કરમાઈ જશે, અનુમતી દીધી દેવકીએ રેવંતા, હે ભગવાન ! ઉનાળામાં ખૂબ તડકા પડશે. તે કદી ખુલ્લા પગે ચા નથી માટે આપ ઉનાળામાં બહુ વિહાર ન કરાવશે. આ ગુલાબના ગોટા જે મારે લાલ તાપમાં કરમાઈ ન જાય તેનું ધ્યાન રાખજે. ચેમાસામાં આહાર પાણીને જેગ ન મળે ત્યારે તમે તેને સમજાવીને સ્થિર રાખો. મોહવશ માતા બેલે છે ને ભગવાન સાંભળે છે. સર્વજ્ઞ પ્રભુ તે શું બનશે તે બધું જાણે છે. દેવકીજીએ પહેલાં ભગવાનને ભલામણ કરી. પછી તેને દીકરાને કહે છે બેટા ! મેં તે તને ઘણું ઘણું સમજાવ્યું, સંસારના પ્રભને આપ્યા ને તારી ઘણી કસોટી કરી છતાં તું પાછો પડે નહિ, તારે વૈરાગ્ય સે ટચના સોના જેવું છે. - સિંહની પેરે સંયમ લીયે છે, સિંહની જેમ તું પાળજે. ફ પાછે ના પડતે લગીરે રે હે લાલ...મેક્ષમાં વહેલા સિધાવજે, 'હે મારા લાલ ! તું સિંહ જેવા શૂરવીર બનીને નીકળે છે. તે જ્યારે કષ્ટ પડે ત્યારે ખૂબ દઢ રહેજે. તેમાં પાછી પાની કરીશ નહિ. શિયાળ જે ન બનીશ, એ વિષયમાં હું તને ઘણું ઘણું કહી ચૂકી છું અને હજુ પણ કહું છું કે બાવીસ પરિષહ સહન કરવા બહુ Page #801 -------------------------------------------------------------------------- ________________ ૭૫૫ શારદા દર્શન કઠીન છે. તું ચરી જઈશ ત્યારે કઈ કઠોર વચનો કહેશે, કેઈ અપમાન કરશે, ત્યારે સમભાવ રાખજે. અરે કઈ જગ્યાએ અજ્ઞાની મનુષ્ય માર મારશે. તારો વધ કરવા તૈયાર થશે. તે વખતે મનમાં એ વિકલ્પ નહિ કરાય કે મેં કયાં દીક્ષા લીધી ! તે વખતે સિંહની જેમ શૂરવીર અને મેરૂની જેમ અડોલ રહેજે. હવે તું એવી સાધના કરજે કે ફરી ફરીને મારા જેવી માતાઓને રેવડાવવી ન પડે. મુજને તજીને જાય, માતા મત કરજે રે, કર્મો ખપાવી ઈણ ભવ વહેલે મુક્તિને વરજે રે હજુ દેવકીમાતા ગજસુકુમાલને શું હિત શિખામણ દેશે તેના ભાવ અવસરે. ચરિત્ર-પાંડવોને ખબર પડી કે દુર્યોધન લશ્કર લઈને આવે છે તેથી તેઓ ગંધમાદન પર્વત ઉપર જવા તૈયાર થયા. સહદેવજીએ શુભ દિવસ આપે. તે પ્રમાણે તેઓ ચાલ્યા. રસ્તામાં સંત મળ્યા તેથી તેમના દર્શન કરી ખૂબ આનંદ પામ્યા ને આગળ ચાલતાં પર્વત ઉપર પહોંચ્યા. ત્યાં જઈને ધાર્મિક પ્રવૃત્તિમાં લીન બનતાં કુંતાજી અને દ્રૌપદી હરિતનાપુરના રાજભવનેને ભૂલી ગયા અને આનંદથી વનફળ ખાઈને ગંધમાદન પર્વત ઉપર રહેતા દિવસો વિતાવવા લાગ્યા. એક દિવસ અને યુધિષ્ઠિરને કહ્યું–મટાભાઈ! અહીં નજીકમાં ઈન્દ્રનીલ નામને પર્વત છે. ત્યાં ઇન્દ્ર-ઈન્દ્રાણીની સાથે ક્રીડા કરવા માટે આવે છે એટલે એ પર્વતનું નામ ઈન્દ્રકલ પાડવામાં આવ્યું છે. ચંદ્રકાંત અને સૂર્યકાંત મણીઓથી તે પહાડ શીતળતા અને ગરમી પ્રાપ્ત કરે છે. તે પર્વત ઉપર મેટી મટી ગુફાઓ છે. તે જે આપની આજ્ઞા હોય તે હું એ પર્વતની ગુફામાં જઈને મેં પૂર્વે આરાધેલી વિદ્યાઓનું પુનરાવર્તન કરું. અહીં આપણને ઘણી શાંતિ છે ને સમય પણ છે. આ અવસર પછી નહિ મળે. અર્જુનની ખૂબ ઈચ્છા છે તેમ જાણીને યુધિષ્ઠિરે અર્જુનને આજ્ઞા આપી. જુઓ, આ માટે રાજકુમાર છે. અર્જુન જે બાણાવળી તે સમયમાં કેઈ ન હતે આ શૂરવીર હોવા છતાં મોટાભાઈને કેટલે બધો વિનય કરે છે! ધર્મરાજાએ અર્જુનને જવાની આજ્ઞા આપી એટલે માતા કુંતાજી, ધર્મરાજા, ભીમ વિગેરેને પગે લાગીને અર્જુન જવા માટે તૈયાર થયા ત્યારે યુધિષ્ઠિરે પાંડુરાજાએ આપેલી વીંટી અર્જુનને કોઈ જાતને ઉપદ્રવ ન થાય તે માટે પહેરાવી દીધી. વીંટી પહેરીને માતા તથા ભાઈઓના આશીર્વાદ લઈને અજુને ત્યાંથી ઈન્દ્રકલ પર્વત ઉપર આવ્યું, ત્યાં જઈ અઠ્ઠમ તપ કરી અડગ આસન લગાવી એક ચિત્ત ધ્યાન ધરીને પિતે સાધેલી વિદ્યાઓનું પુનરાવર્તન કરવા માંડ્યું. તેથી વિદ્યાના રક્ષક દેવે પ્રગટ થયાં ને ચરણમાં નમીને કહ્યું છે સ્વામી! આપ અમને કોઈ ફરમાવે, ત્યારે અર્જુને કહ્યું કે અત્યારે મારે કઈ કામ નથી પણ શત્રુઓના વિનાશ માટે જરૂર પડે હું આપનું સ્મરણ કરીશ ત્યારે આપ પ્રગટ થજે. આ પ્રમાણે કહીને દેવેનો સત્કાર કરીને તેમને વિદાય કર્યા. Page #802 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન પછી ત્યાં ફરતાં ફરતાં અને એક દશ્ય જોયું. એક ગાયને એક સુવર (ભંડ) ખેંચી રહ્યું હતું. તેથી ગાયને છોડાવવા અને બાણથી સુવરને વધી નાખ્યું. પછી અર્જુન પિતાનું બાણ લેવા સુવર પાસે ગમે ત્યારે તેણે દૂરથી એક શિકારીને પિતાના તરફ દેડો આવતે જોયે. હાથમાં ધનુષ્ય લઈને શિકારી સુવર પાસે આવે ને અર્જુન પણ ત્યાં પહોંચે. અર્જુન સેનાના પૂંછવાળું પિતાનું બાણ લેવા ગયા ત્યારે શિકારીએ કહ્યું કે હે સૌમ્ય પુરૂષ ! આપની મુખાકૃતિ જોતાં આપ રાજવંશી પુરૂષ લાગે છે. તે આપ મારા બાણની શા માટે ચેરી કરી રહ્યા છે? અને કહ્યું-ભાઈ! તું જૂઠું શા માટે બેલે છે? હું કેઈનું બાણ ચોરી કરીને લઈ જતો નથી. હું તે મારું બાણ લેવા આવ્યું છે. જેનામાં શક્તિ હોય તે મને રેકે. મારી શૂરવીરતાની સામે દેવેન્દ્ર, નરેન્દ્ર તથા વિદ્યાધરેન્દ્રને પણ કંઈ વિસાતમાં ગણતું નથી તે પછી તારાથી કેણ ડરે છે? અજુનના આ શબ્દ સાંભળીને શિકારી ખૂબ ક્રોધે ભરાયે. અજુન ઉપર બાનો વરસાદ વરસાવ્યા. અર્જુને પણ તેની સામે બાણે ફેંકવા માંડયા. બંને વચ્ચે ભયંકર લડાઈ જામી. બંનેનું યુદ્ધ જેવા માટે આકાશમાં વિદ્યાધરે આવ્યા હતા. શિકારી અર્જુનના બાણે અધવચથી જ કાપી નાંખતે હતું, ત્યારે અને તેની સામે અનેય બાણને પ્રયોગ કર્યો એટલે શિકારી બળવા લાગે, ત્યારે શિકારીએ વરૂણાસ્ત્રને પ્રયોગ કર્યો. છેવટે શિકારીને લાગ્યું કે આની સાથે શસ્ત્રથી જીતવું મુશ્કેલ છે. તેથી અર્જુનને શિકારીએ બાયુદ્ધ કરવા કહ્યું. બાહુયુદ્ધ કરતાં અને શિકારીને પગ પકડી લીધા અને આકાશમાં ચારે તરફ ભમાવીને જ્યાં પથ્થરની શીલા ઉપર પછાડવા જાય છે ત્યાં શિકારી પિતાનું રૂપ બદલી વિદ્યાધરનું રૂપ લઈને અર્જુનની સામે ઊભે રહ્યો. આ જોઈને અર્જુન આશ્ચર્ય પામ્યો. - અર્જુન ઉપર પ્રસન્ન થયેલ વિદ્યાધર -વિદ્યાધરે કહ્યું, હે વીર પુરૂષ! તારી જે ઈચ્છા હોય તે માંગ. હું આપવા તૈયાર છું. ત્યારે અને આશ્ચર્યથી પૂછયું, હે પુરૂષ! તું કોણ છે? તું કઈ માયાવી ઈન્દ્રજાળી છે કે સાચે વિધ ધર છે? તે તું મને કહે, ત્યારે તેણે કહ્યું, મેં તમારી વિરતાની પરીક્ષા કરવા માટે માયા રચી હતી. તમારી વીરતા જોઈને હું ખુશ થયે છું. માટે તમારે જે જોઈએ તે માગી લે. તે પહેલાં આપ મને પૂછે છે કે તમે કહ્યું છે? તે હું કહું તે તમે સાંભળે હું વિશાલાક્ષ નામના વિદ્યાધરને પુત્ર ચંદ્રશેખર નામે વિદ્યાધર છું. મેં પ્રજ્ઞપ્તિ વિગેરે વિધાઓ સિદ્ધ કરેલી છે, ત્યારે અને પૂછયું કે તમે શા માટે અહીં આવ્યા છે? વિધાધરે કહ્યું, આપની સાથે મિત્રતા કરવા માટે આવ્યો છું. મારી સાથે મિત્રતા બાંધવાનું તમારે શું પ્રજન પડયું? ત્યારે વિદ્યાધરે કહ્યું આ વૈતાઢય પર્વત ઉપર રથનુપુર નામે એક નગર છે. ત્યાં વિદ્યુપ્રભ નામના રાજાને પ્રબળ પરાક્રમી બે પુત્ર હતાં. તેમાં મેટાનું નામ ઈન્દ્ર અને નાનાનું નામ વિદ્યુમ્ભાલી. Page #803 -------------------------------------------------------------------------- ________________ સારા ન વિધ્યભ ાજાએ ઈન્દ્રને રાજા બનાવ્યું અને વિન્માલીને યુવા રાજપદે સ્થાપના કરી દીક્ષા લીધી. ઈન્દ્રરાજા નામથી જ ઈન્દ્ર ન હતાં પણ સંપત્તિ અને વૈભવથી પણ ઈન્દ્ર હતાં. અમરાવતી જેવી સુંદર તેમની નગરી હતી. પ્રજાનું ખૂબ નીતિથી પાલન કરતાં હતાં. અને ઈન્દ્ર-ઇન્દ્રાણી જેવું સુખ જોગવતાં હતાં, પણ તેને નાનભાઈ વિન્માત્રી ખૂબ ઉન્ફાન બની પ્રજાની સંપત્તિ લુંટવા લાગે અને કંઈક સ્ત્રીઓનું અપહરણ કરીને તેની લાજ લૂંટવા લાગે. આ રીતે અત્યંત અત્યાચારથી પ્રજા દુઃખી થઈ ગઈ એટલે રાજાને વિનંતી કરી કે કઈ રીતે આપ યુવરાજને સમજાવે તેથી ઈન્દ્ર રાજાએ નાના ભાઈને એકાંતમાં બેસાડીને ખૂબ હિતશિખામણ આપી પણ તે દ્વેષમાં પરિણમી. તે કઈ રીતે ન સમયે ત્યારે પ્રજાના હિત માટે ઈન્દ્રરાજાએ યુવરાજને દેશનિકાલ કર્યો, એટલે તે નગરની બહાર રહીને મોટાભાઈને વિનાશ કરવાનો ઉપાય શોધવા લાગ્યા. ખૂબ વિચાર કરીને તે સુવર્ણપુર આવ્યો. ત્યાં ખરદૂષણને વંશજ તલતાલ નામને મહા બળવાન એક રાક્ષસ છે. તે વિધુમ્માલીને મિત્ર છે. બળવાન રાક્ષસને સાથે લઈને વિદ્યાન્માલી તેના મોટાભાઈને ત્રાસ આપે છે ને પ્રજાને લૂંટે છે. તેના ભયથી દુખિત બનીને ઈન્દ્ર પિતાના નગરનાં દરવાજા બંધ કરીને નગરમાં રહે છે. નગરમાં આટલે ઉપદ્રવ થતે જોઈને એક દિવસ ઈન્દ્ર રાજાએ એકબંધુ નામના તિષીને પૂછ્યું કે આ મારે શત્રુ કયારે કરશે ? ને નગરી જ્યારે ભયયુક્ત થશે? તે કૃપા કરીને કહે, ત્યારે તિષીએ તેના જ્ઞાનમાં જોઈને કહ્યું કે, તમારા શત્રુને પાંડુરાજાને પુત્ર અર્જુન જ મારી શકે તેમ છે, કારણ કે આ જગતમાં અર્જુન સમાન બીજે કઈ ધનુર્ધારી પરાક્રમી પુરૂષ નથી. માટે તેને તું લઈ આવ, ત્યારે ઇન્દ્ર રાજાએ પૂછ્યું કે અજુન અત્યારે કયાં હશે? ત્યારે તેણે કહ્યું, હાલ અર્જુન ઈન્દ્રકલ પર્વત ઉપર વિદ્યાઓનું પુનરાવર્તન કરી રહેલ છે. તે આપ ત્યાં જઈને તેમને વિનંતી કરી ને અહીં લઈ આવે. તિષીની વાત સાંભળીને ઈન્દ્ર મને કહ્યું કે હે મિત્ર ! તું ત્યાં જઈને અર્જુનને જલ્દી લઈ આવ. તારા વિના અર્જુનને અહીં કેઈ લાવી શકે તેમ નથી. કારણ કે, તારા પિતાજીની સાથે પાંડને શું સંબંધ છે તે સાંભળ. એક વખત તારા પિતા વિશાલાક્ષને કોઈએ ગાઢ બંધનમાં બાંધ્યા હતાં. તેમને અજુનના પિતાજી પાંડુરાજાએ છેડાવ્યા હતાં. એટલે તું જલદી ઈન્દ્રકીલ પર્વત ઉપર જઈને અર્જુનજીને લઈ આવ. માટે હું તમને લેવા માટે આવ્યો છું. આપ જલ્દી પધારીને ઈન્દ્રને ભયથી મુક્ત કરાવે. આમ વાત કરતાં ચંદ્રશેખરે અર્જુનની આંગળી સામે જોઈને પૂછ્યું કે ભાઈ! આ વીંટી આપને કેણે આપી છે? અને કહ્યું, આ વીટી અમે વનવાસ આવ્યાં ત્યારે મારા પિતાજીએ મારા મોટાભાઈ યુધિષ્ઠિરને પ્રેમથી પહેરાવી હતી અને હું જ્યારે વિદ્યાઓનું પુનરાવર્તન કરવા માટે અહીં આવ્યો ત્યારે મારા મોટાભાઈએ Page #804 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શારદા દર્શન મને પહેરાવી છે. આ વીંટી મારા પિતાજીને કેઈ વિદ્યારે આપેલી છે, તેમ મોટાભાઈ કેહતા હતાં, ત્યારે ચંદ્રશેખરે કહ્યું-ભાઈ! મારા પિતાજી વિશાલાક્ષ અને તમારા પિતાજી પાંડુરાજા એ બંનેના પ્રેમની નિશાનીની સાક્ષીરૂપ આ મુદ્રિકા તારા હાથમાં ચમકી રહી છે. મારા અને તમારા પિતા વચ્ચે પ્રેમ હતું તે સંતાનમાં પ્રેમ વધે તેમાં શું નવાઈ? આ વીંટીથી વિદ્યાધરના શસ્ત્રોના ઘા રૂઝાઈ જાય છે. અને તેનાથી બીજા ઘણાં ઉપદ્રવે શાંત થાય છે. આ વીંટી ખૂબ પ્રભાવશાળી છે. તમે તેને સદા તમારી સાથે રાખજો. આ રીતે કહ્યું એટલે અર્જુને કહ્યું–તમે તે મારા મોટાભાઈ થયા. હું યુધિષ્ઠિરની માકફ તમારી આજ્ઞા માનું છું. એટલે ચંદ્રશેખરે કહ્યું તમે મારી સાથે જલ્દી પધારે, જેથી ઈન્દ્રરાજાની ચિંતા દૂર થાય. આ પ્રમાણે કહી ચંદ્રશેખરે અર્જુનને વિમાનમાં બેસા. હવે તેઓ કયાં જશે તેને ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૯૭ આ સુદ ૧૫ ને બુધવાર તા. ૨૬-૧૦-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! આપણે અંતગડસૂત્રને ગજસુકુમાલને અધિકાર ચાલે છે. ગજસુકુમાલકુમારનું હૈયું સંયમ લેવા માટે હિલેળા મારી રહ્યું છે. એના મનનાં મને રથ પૂરા થયા છે એટલે આનંદને પાર નથી. ત્યારે દેવકીમાતાને પુત્રને મેહ છે, એના મનેર અધૂરા રહ્યા છે એટલે અનરાધાર રહે છે. છતાં રડતાં રડતાં દીકરાને કહે છે બેટા! તું સંયમ લઈને એવું ચારિત્ર પાળજે કે ફરીને તારે જન્મ મરણના ત્રાસ વેઠવા ન પડે, અને મારા જેવી માતાઓને રડાવવી પડે નહિ. માતાએ આ પ્રમાણે હિતશિખામણ આપી. આ સાંભળીને કૃષ્ણવાસુદેવનું હૃદય પીગળી ગયું. અહ! મારી માતા મારા ભાઈને કેવી હિતશિખામણ આપે છે ને વીરે કે સાંભળે છે. ત્યારે હું પણ તેને કંઈક કહું. હવે કૃષ્ણવાસુદેવ તેમના લઘુ બંધવાને શું કહે છે – વીર મારા સંસાર છોડી, ચાલ્યા સંયમ વાટ. જે વીરભગવંતની સેવા કદીએ ભૂલીશ ના...વીર મા. હે મારા લાડીલા વીરા ! તું અમને બધાને છોડીને સંયમના પંથે જાય છે તે ત્યાં આપણું જીવનઉદ્ધારક નેમનાથ ભગવાનની સેવા કરવાનું કદી ભૂલીશ નહિ. તું અમને બધાને રડાવીને જાય છે પણ ભગવાનને એ અર્પણ થઈ જજે તારું કે જલદી કલ્યાણું થઈ જાય. હજુ આગળ કહે છે કે Page #805 -------------------------------------------------------------------------- ________________ શારા દર્શન ૭૫૭ માતાએ તુજને જન્મ આપે, પિતાએ પૂર્યા તારા કે (૨) વીરાએ તને લાડ લડાવ્યા, કુટુંબ આપે વિદાય (૨) – વીરા...સંસારના બંધન તેડી નાંખ્યા તે આજવીર માર... વીરા (૨) આ પંથે વિચરી પામો ભવ પારવાર મારા છે વીરા! જે માતાએ તને જન્મ દીધે તે માતા આજે ચોધાર આંસુએ રડે છે. અમને તારો અત્યંત મેહ છે પણ ખરેખર ! આપણી માતા જેવી કઈ ભાગ્યવાન માતા નથી. આ માતાની કુખે જન્મેલા સાત સાત રન્ને દીક્ષા લે એ કંઈ સામાન્ય વાત નથી. માતાએ તને જન્મ દીધો અને સારા સંસ્કાર આપ્યા. પિતાજીએ તારી જે જે ઈચ્છાઓ હતી તે બધી પૂર્ણ કરી છે. મેં તને રમાડો, ખેલા ને લાડ લડાવવામાં બાકી રાખ્યા નથી, એટલે અમને તારો રાગ રડાવે છે. તારી વિદાય અમને બહુ વસમી લાગશે. તું રાજપાટ, વૈભવ, માતાપિતા, ભાઈ અને સારું યાદવ કુટુંબ છેડીને જાય છે. તે સંસારના બંધને, અને મેહ, માયા, મમતા તેડી નાંખ્યા છે છતાં અમને તારો મોહ છે પણ તને અમારે મેહ નથી. તે હે વીરા ! સુખે સુખે સંયમપંથે વિચરીને જલદી જલ્દી તમે ભવસાગર તરશે અને અમને તારજે. ત્રણ ખંડના અધિપતિ પોતાના ભાઈના માથે હાથ મૂકીને આવા આશીર્વાદ આપે તે વખતે કેવો દેખાવ લાગતું હશે ! આવા વૈરાગ્યની વાત સાંભળીને તમને કંઈ નથી થતું કે સંસાર છોડવા જેવું છે. એક વાત જરૂર સમજી લેજો કે વહેલા કે મેડા ચારિત્ર અંગીકાર કર્યા વિના ત્રણ કાળમાં કલ્યાણ થવાનું નથી. સંસારને તમે સ્વર્ગ જે માને છે અને પુણ્યને ઉદય હોય તે માર્ગ જેવા સુખ મળે પણ ખરા, તેમાં ના નહિ, પણ જ્યાં સુધી ધક્કો નથી લાગે ત્યાં સુધી ગાડી સીધી ચાલશે પણ ધકકો લાગતાં ગાડી ખોટવાઈ જશે અને સ્વર્ગ જેવો સંસાર દાવાનળ જે વિષમ બની જશે. વિવેક્વાન મનુષ્યો એક ધક્કો વાગે તે ચેતી જાય, ને એના આત્માનું સુધારી લે. માટે જીવનમાં એક ધક્કાની જરૂર છે. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. વધુષ નામના એક રાજા થઈ ગયા. તેમને અત્યંત સુકોમળ અને પતિવ્રતા એક રાણી હતી. એની પતિ પ્રત્યેની અજબ ભક્તિ હતી. રાજાને પણ રાણી અત્યંત પ્રિય હતી. એક વખત એ પ્રસંગ આવી ગયે કે કોઈ અગત્યના કામ પ્રસંગે રાજાને બહારગામ જવાનું થયું, ત્યારે તેમના કોઈ દુશ્મન રાજાને ખબર પડી કે નઘુષરાજા બહારગામ ગયા છે. તે તકને લાભ લઈને દુશ્મન રાજા તેના નગર ઉપર લડાઈ લઈને આવ્યું. રાજ્યમાં ખબર પડી કે દુશ્મન લશ્કર લઈને આવે છે, ને રાજા નથી. શું કરવું ? આ સમયે રાણીએ કહ્યું, તમે ચિંતા ન કરો. હું લડાઈ કરવા આવું છું. રાજાને સ્વાંગ સજી રાણી તૈયાર થઈ, અને લશ્કર લઈને લડવા ચાલી, યુદ્ધમાં મોખરે રહીને દુશ્મનની સામે શૂરવીરતાથી Page #806 -------------------------------------------------------------------------- ________________ શારદા ન લડી અને શત્રુને હરાવ્યું, ને રાણીએ વિજયડંકા વગાડ્યા. રાણીનું શોર્ય જોઈને સૈન્ય આશ્ચર્ય પામી ગયું કે શું રાણીની શૂરવીરતા છે ! તેઓ કેટલા સુકોમળ છે પણ સમય આવ્યે કેવા શૂરવીર બની ગયા ! સૌ રાણીની ખૂબ પ્રશંસા કરવા લાગ્યા. થડા દિવસ પછી રાજા બહારગામથી આવ્યા ત્યારે ખબર પડી કે રાજ્ય ઉપર દુમન ચઢી આવ્યું હતે ને રાણીએ તેને હરાવ્યો. - દેવાનુપ્રિયે ! રાજાની ગેરહાજરીમાં રાણીએ શુરવીરતાથી રાજ્ય રક્ષણ કર્યું. તે હવે રાજાને આનંદ થ જોઈએને? રાણી પ્રત્યે પ્રેમ વધ ઈએ કે ઘટ જોઈએ? અહીં પરિણામ વિપરીત આવ્યું. રાજાને રાણી પ્રત્યે પ્રેમ વધવાને બદલે અભાવ છે. રાજાના મનમાં એમ થઈ ગયું કે જે રાણી કદી પરપુરૂષનું મુખ જોતી નથી. એઝલમાં જ રહે છે તે રાણું આટલા બધા પુરૂષ વચ્ચે બહાર નીકળી, એણે કેટલા પુરૂષના મુખ જોયા, હવે એના ચારિત્રને શું વિશ્વાસ! કોને ખબર એ કેવી સતી હશે! આ વિચાર આવતાં રાજાને રાણી પ્રત્યે અભાવ થયો એટલે રાણીને પિતાના મહેલમાંથી કાઢી મૂકી અને એક દંડિયા મહેલમાં રાખી. જુઓ, માણસનાં કર્મને ઉદય થાય છે ત્યારે સારું કામ કરે છે છતાં અવળું પડે છે. કેઈ પુષ્પ પાથરે તે કંટક બની જાય છે. રાણી ખૂબ સમજુ અને વિવેકી હતાં. ધર્મના સ્વરૂપને સમજેલાં હતાં એટલે એના મનમાં એમ થયું કે સારું કામ કર્યું છતાં મને રાજાએ તરછોડી દીધી ! મેહવશ થડો આંચક લાગે પણ બીજી ક્ષણે તેણે મનને વાળી લીધું. એમાં રાજાને શું દેષ! મારા કર્મને ઉદય છે. હે જીવ! કેઈને વિયાગ પડાવ્યા હશે તે તને વિયેગ પડે છે. આ રીતે મનને સ્થિર કરીને તે રહેવા લાગી. રાજાને તે એટલે બધે અભાવ થઈ ગયેલ છે કે રાણું ભૂખી છે કે તરસી તેની ખબર લેવા જતા નથી. પ્રધાનને રાણું પ્રત્યે ખૂબ સદૂભાવ હતું એટલે તે રાણીને માટે બધી વ્યવસ્થા કરતું હતું, અને અવારનવાર રાણીની ખબર લેવા જતે રાણી મોટા ભાગે ધ્યાનમાં રહેતી હતી. ધ્યાનમાં બેસી આત્માનું ચિંતન કરતી. ભગવાને બાર પ્રકારને તપ બતાવ્યા છે તેમાં ધ્યાન એ આત્યંતર તપ છે. ઉપવાસમાં ખાવાનું બંધ કરીએ છીએ પણ મનથી કોઈનું કયારેક ખરાબ ચિંતવાઈ જાય છે વચનથી કટુ વચન બેલાઈ જાય છે ને કાયાથી પણ પાપ થવાને પ્રસંગ આવે છે. બાહ્યતપમાં મનવચનકાયા છૂટા રહે છે ત્યારે ધ્યાનમાં તે મન, વચન અને કાયા રોકાઈ જાય છે. એટલે ધ્યાનથી જલદી કર્મો ખપે છે. રાજાએ રાણીને ત્યાગ કર્યો ને પાંચ પાંચ વર્ષો વીતી ગયા છતાં હજી રાજા સામું જોતા નથી. એક વખત એવું બન્યું કે રાજાને ખૂબ તાવ આવ્યું ઘણું ઉપચાર કર્યા પણ કઈ રીતે રાજાને તાવ ઉતરતું નથી. મોટા મોટા ડોકટરે આવ્યા ને ઘણી ભારે દવાઓ આપી પણ રાજાને તાવ ન ઉતર્યો. Page #807 -------------------------------------------------------------------------- ________________ - ' છેવટે પ્રધાને રાણીને લાવ્યા ને કહ્યું કે આપ મહાન પવિત્ર સતી છે. આપ મહારાજનો તાવ ઉતારે. આ સમયે રાણીએ ગ્લાસમાં પાણી લઈ સર્વ પ્રથમ નવકાર મંત્રનું મરણ કર્યું. પછી બોલી કે હે શાસનદેવ ! જે મેં મન-વચન અને કાયાથી શુદ્ધ શીયળવતાનું પાલન કર્યું હોય, મારા પતિ સિવાય દુનિયાના દરેક પુરૂષને પિતા અને ભાઈ સમાન માન્યા હોય તે મારા પતિદેવનો તાવ ઉતરી જજો. આમ બોલીને રાણીએ ત્રણે વખતે પાણી છાંટયું એટલે તરત રાજાને તાવ ઉતરી ગયે. રાણી શું બેલી ને શું કર્યું તે રાજાએ નજરે જોયું. ઘણું ઉપચાર કરવા છતાં તાવ ન ઉતર્યો તેને રાણીએ પલવારમાં ઉતાર્યો. આ જોઈને રાજાને ખાત્રી થઈ ગઈ કે રાણી સતી છે. મેં બેટું કર્યું. તેની શીલ વિષે શંકા કરીને પાંચ પાંચ વર્ષ સુધી તેને તજી દીધી. તરત ઉભા થઈને રાણીને ચરણમાં પડીને માફી માંગીને કહ્યું...ધન્ય છે સતી ! મેં તારી કદર ન કરી. મને પાપીને ધિકાર છે. આ રાણીએ કહ્યું-નાથ! આપનો દોષ નથી. દેષ મારા કર્મનો છે. રાજા કહે છે, હવે હું તને પટ્ટરાણી બનાવું, પણ રાણીને આ બનાવ બનતાં જમ્બર ધક્કો લાગ્યો હતે. ક્ષણમાં સુખ અને ક્ષણમાં દુખ આપે એવા સુખનો શો ભરોસો? ધિક્કાર છે આ સંસારને! નાથ! હવે મારે સંસારમાં રહેવું નથી. મારા આત્માનું કલ્યાણ કરવા દીક્ષા લેવી છે. રાજાએ ઘણું સમજાવી પણ રાણીનું મન પીગળ્યું નહિ. એણે તે દીક્ષા લીધી. કોઈને વીતરાગ પ્રભુની વાણી સાંભળીને સંસારની અસારતા સમજાય છે ને વૈરાગ્ય આવે છે, તે કેઈના જીવનમાં આ પ્રસંગ બનતાં ધકકો લાગીને વૈરાગ્ય આવે છે ને દીક્ષા લે છે. તમને કઈ આ ધક્કો લાગે છે કે નહિ ? સંસારમાં ધક્કા તે ઘણું લાગતા હશે પણ વૈરાગ્ય આવતું નથી, અને વીતરાગવાણી અંતરમાં ઉતરતી નથી. આપણા અધિકારના નાયક ગજસુકુમાલને કઈ દુઃખનો ધક્કો લાગ્યું ન હતું પણ ભગવાનની વાણી સાંભળીને વૈરાગ્ય આવ્યું હતું. એમને સંસારમાં રોકવા માટે ઘણું પ્રભનો આપ્યા પણ દઢ વૈરાગી રોકાય નહિ. સાચે વૈરાગી પોતે સંસારમાં રોકાતો નથી પણ તેના સંગમાં આવનારને પણ વૈરાગી બનાવી દે છે. એક રાજકુમાર બાલપણુથી ધર્મની ભાવનાવાળો હતે. એને સંસારનો બિલકુલ મોહ ન હતો. તે ઉદાસીનભાવથી સંસારમાં રહેતો હતો. યુવાન થતાં તેને માતાપિતાએ લગ્ન કરવાનું કહ્યું, ત્યારે કુમારે કહ્યું–માતાપિતા! મારે લગ્ન કરવું નથી. મારે આત્મકલ્યાણ કરવા દીક્ષા લેવી છે, પણ માતાપિતા માન્યા નહિ ને પરાણે બે રાજકન્યાઓ સાથે તેને પરણાવ્ય. કોડ ભરેલી બે રાજકન્યાઓ પરણીને આવી. તેના હૈયામાં હર્ષ સમાતો નથી. આ મેહઘેલી કન્યાઓએ સુંદર મસાલા નાંખી બે પાનના બીડા તૈયાર કરી પિતાની શા-૯૬ Page #808 -------------------------------------------------------------------------- ________________ EXA શારદા દર્શન સખીઓને રાજકુમારને આપવા માકલી. પરણ્યાની પ્રથમ ાત છે. સખી પાનના ખીડા આપતા કહે છે કુમારસાહેબ! અમારી સખીઓએ કિંમતી મસાલા નાંખી પાતાની જાતે પ્રેમથી પાનના બીડા બનાવીને મેકલ્યા છે. તે આપ સ્વીકાર કરીને એને ધન્ય બનાવા, ત્યારે કુમારે દાવ જોઈ ને સેગડી મારી. કન્યાઓની સખીઓને કહ્યું કે તમારી સખીને માશ પ્રત્યે પ્રેમ છે ? સખીએ કહે-કુમારસાહેબ ! આાપના પ્રેમની તેા વાત જ શુ' પૂછવી ! જ્યારથી આપના ગુણાનુ' વન સાંભળ્યુ છે ત્યારથી આપની પાછળ પાગલ બની છે, અને આપને મળવા તલસી રહી છે. સખીઓની વાત સાંભળીને કુમારે કહ્યુ કે તમારી સખીને એટલું પૂછી જુઓ કે તેમને જેના પ્રત્યે પ્રેમ છે તેનું રક્ષણ થાય તેવું કરાય કે તેમનું નિક ંદન નીકળે તેમ કરાય ? આ ગૂઢ પ્રશ્નનો એવા ભાવ છે કે જો કન્યાઓને પાતાના પ્રત્યે પ્રેમ હાય તા તેનુ' કલ્યાણ થાય તેમ કરાય કે તેનું ભવભ્રમણ વધે તેમ કરાય ? સખીઓએ પાતાની રાજકુમારીએ પાસે આવીને રાજકુમારે પૂછેલા પ્રશ્ન કહ્યો. અને રાજકુમારીએ ખૂબ સંસ્કારી અને ચતુર હતી. તે પતિના પ્રશ્નનો ગૂઢાર્થ સમજી ગઈ, અને વિચાર કરવા લાગી કે ખરેખર, આપણે તે પતિ પાસે સંસાર સુખનાં રંગરાગની રંગાળી ખેલવા માટે આવ્યા છીએ અને સંસાર સુખના ભોગવટા કરવાથી ભવભ્રમણ અટકે નહિ પણ વધે છે, તે આપણા તેમના પ્રત્યે સાથે પ્રેમ તેા ન જ કહેવાય મૈં! તરત ખન્ને રાજકન્યાઓ કુમારના પગમાં પડીને કહે છે કે સ્વામીનાથ ! અમે તે સંસારના રંગરાગમાં રમનારી છીએ પણ આપનું અહિત થાય, આપનું નિકંદન નીકળે તેમ અમારે કરવુ નથી. આપની સાથે સાચે પ્રેમ કરવા છે ને આપનું ભલું થાય તેમ અમારે કરવુ છે. તેથી આપ જેમ કહેશે તેમ અમે કરવા તૈયાર છીએ, ત્યારે રાજકુમારે કહ્યું કે જો મારું ને તમારું ખંનેનું હિત કરવું હાય તેા આજીવન બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરી લે. તેમાં મારું ને તમારું મહાન કલ્યાણુ છે. અને કુમારી સમજી ગઈ કે સ્વામીએ જીવનનો જુદો જ રાહુ પકડેલા છે અને આપણને એ રાહે ચાલવાનું કહે છે. તેા હવે એમનો જે રાહુ તે જ આપણા રાહ. એમને જે ગમે તે જ આપણને ગમવું જોઈ એ. એમ નક્કી કરીને તરત પતિના ચરણમાં નમી પડી અને પરણ્યાની પ્રથમ શત્રે હુ ભેર પતિ પાસે જીવનભર બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું ને એલી ઉઠી કે નાથ ! આપે અમારા ઉપર મહાન ઉપકાર કર્યાં છે. આપના જેવા સૌભાગી કલ્યાણકારી પતિ અમને કોઈ ભવમાં નહિ મળ્યા હોય જેથી અમે ભવમાં ભટકી રહ્યા છીએ, નહિતર ભ્રમવાનુ' શેનુ હાય ? પતિ પર સાચો પ્રેમ કરવા બ્રહ્મચય વ્રત સ્વીકારી લીધું અને સમય આવતાં બધાએ ચારિત્ર સ્વીકાર્યુ. ટૂંકમાં આ દૃષ્ટાંતથી મારો કહેવાનો આશય એ છે કે, સાચા વૈરાગી પેાતાના સંગમાં આવનારને પણ વૈરાગ્યના રંગે રંગી દે છે, પણ તેની પાછળ તણાતા નથી. વૈરાગી Page #809 -------------------------------------------------------------------------- ________________ છે; સારા દર્શને ગજસુકુમાલ ભગવાનની સામે ઉભા છે. માતા દેવકી, પિતા વસુદેવ અને વીરા કૃણવાસુદેવું બધા ગજસુકુમાલને અંતરથી આશીર્વાદ આપે છે કે, તમે જે ભાવથી ચારિત્ર સ્વીકારો છે તે ભાવ સદાને માટે ટકાવીને જલદી સંસાર સાગરને તરી જાઓ. હવે ગજસુકુમાલને તેમની માતા શું કહેશે તેના ભાવ અવસરે. ચરિત્ર-અર્જુનજી ચંદ્રશેખર વિદ્યાધરની સાથે ઝડપભેર તેઓ વૈતાઢય પર્વતની દક્ષિણ શ્રેણીમાં પહોંચ્યા. એટલે ચંદ્રશેખરે કહ્યું-અર્જુનજી! મારે મિત્ર ઈન્દ્ર આપના દર્શન માટે ઉત્સુક બનીને ઉભે છે તે રથનુપુર તરફ આ રસ્તે જાય છે. અને આ માગ જ્યાં તલતાળુ રાક્ષસ લડવા માટે તૈયાર થઈને ઉભે છે તે સુવર્ણપુર તરફ જાય છે, પણ આપણે તે હમણાં રથનુપુર જઈએ. તમે ઈન્દ્રને મળે પછી ત્યાંથી સૈન્ય લઈને સુવર્ણપુર જઈશું, ત્યારે અર્જુને કહ્યું, પહેલાં શત્રુનગર સુવર્ણપુર જઈએ. હું જે કામ માટે આ છું તે કામ પહેલાં કરીશ. શત્રુને માર્યા સિવાય ઈન્દ્રનું મુખ નહિ જોઉં. માટે શત્રુ છે તે તરફ તમે રથ ચલાવે. ચંદ્રશેખર કહે કે રાક્ષસ બહુ બળવાન છે. ત્યાં એકલાનું કામ નથી માટે સૈન્ય લઈને જઈ એ. અર્જુન કહે મારે સૈન્યની જરૂર નથી. અર્જુનનો કહેવાથી રથ સુવર્ણપુર તરફ વાળે અને થોડીવારમાં રથ સુવર્ણપુરના પાદરમાં પહોંચી ગયે * “ તલતાલ રાક્ષસને જાણ થતાં યુદ્ધની વગાડેલી ભેરી” -રાક્ષસે સેનાને સજજ કરીને કહ્યું કે આ પાંડુપુત્ર અર્જુન ઈન્દ્રની સહાયમાં આવ્યું છે. તે ખૂબ બળવાન છે પણ એકલે છે. તેની પાસે સૈન્ય નથી. માટે બધા એના ઉપર તૂટી પડે કે જેથી તે પલવારમાં મરી જાય. પછી આપણે ઈન્દ્રને બતાવી દઈએ કે દેખ, તારા મિત્રને અમે - મારી નાંખે. આમ વિચારી રાક્ષસનું સૈન્ય રણમેદાનમાં આવ્યું. જેમ ગરૂડ ઉપર સર્પો તૂટી પડે તેમ રાક્ષસે અર્જુન ઉપર તૂટી પડયા. ચારે તરફ યુદ્ધના રણશીંગા કુંકાવા લાગ્યા. રાક્ષસએ અર્જુન ઉપર બાણને વરસાદ વરસાવે, પણ અજુને કુશળતાથી રાક્ષસના બાણેને કાપી નાંખ્યા. રાક્ષસેએ જુદી જુદી જાતનાં શસ્ત્રોથી યુદ્ધ કર્યું પણ કોઈ રીતે અર્જુનને હરાવી શક્યા નહિ. અર્જુનની કુશળતા જોઈને ચંદ્રશેખર આશ્ચર્ય પામી ગયે કે શું અર્જુનનું પરાક્રમ છે! આકાશમાંથી વિદ્યારે પણ યુદ્ધ જોતાં હતાં. અજુનનું બળ જોઈને વિદ્યારે પણ ક્ષોભ પામી ગયા. ઘણીવાર સુધી યુદ્ધ ચાલ્યું પણ બંને પક્ષમાંથી કોઈની હાર કે જીત થતી નથી. છેવટે અર્જુને દ્રોણાચાર્ય ગુરૂએ આપેલા મંત્રનું સ્મરણ કરીને પ્રાણ લેનાર બાણે છેડ્યા. વજથી જેમ પર્વત તૂટી પડે તેમ અર્જુનના બાણથી બધા રાક્ષસે એક સાથે મરી ગયા. “શત્રુનાશથી દેવોએ અર્જુનને બોલાવેલ જયજયકાર” -જ્યાં શત્રુઓને વિનાશ થયે ત્યાં આકાશમાંથી દેવેએ અર્જુન ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી અને અર્જુનને જયકાર બેલા. રથનુપુરમાં પણ દેને દિવ્ય ધ્વનિ સંભળાય એટલે Page #810 -------------------------------------------------------------------------- ________________ By શારદા સા ઇન્દ્રને ખખર પડી કે અર્જુનજી ત્યાં પહોંચી ગયા અને શત્રુને પરાજય કર્યાં, અને હું: તો રાહ જોઉ છુ. તરત જ વિમાનમાં બેસીને પૂવેગે ઇન્દ્રરાજા સુવણ પુર આવ્યા. ચંદ્રશેખરે અર્જુનને ઈન્દ્રરાજાની એળખાણ આપી. ઈન્દ્રરાજા અર્જુનના ચરણમાં પડી ગયાં ને સ્નેહથી ભેટી પડચા. ઈન્દ્રરાજાએ અર્જુનજીને હાથ જોડીને કહ્યુ, હું વીરપુરૂષ ! હુ' આપના જેટલે ઉપકાર માનુ' ને જેટલા ગુણ ગાઉં તેટલા ઓછા છે. તમારા પ્રભાવથી આજે હું નિર્ભય બન્યો છું. આજથી મારુ. રાજ્ય અને મારા પ્રાણુ આપના ચરણમાં ધરુ છું. હવે આપ મારી સાથે રથનુપુર પધારીને મારી નગરીને અને પ્રજાને પાવન કરો. અજુને ઘણી ના પાડી પણ ઈન્દ્રરાજાના ખૂબ આગ્રહથી રથનુપુર જવું પડયું. આખા નગરમાં ખબર આપ્યા કે આપણાં શત્રુને હણનાર અર્જુનજી પધાર્યાં છે. રાક્ષસ અને વિષ્ણુન્પાલીના ત્રાસથી લાકો ખૂબ ત્રાસી ગયા હતા, અને તેના નાશ થવાથી પ્રજામાં આનંદ માનદ થઈ ગયા. 66 અર્જુનજીનુ' ભવ્ય સ્વાગત :-ખૂબ આડંબરપૂર્વક અર્જુનજીને રથનુપુરમાં લાવ્યા. લોકો અર્જુનને માતીથી વધાવવા લાગ્યા ને લળીલળીને ચરણમાં પડવા લાગ્યા. ખૂબ માન-સન્માન સહિત અર્જુનજી ઈન્દ્રરાજાના મહેલમાં આવ્યા, ત્યારે ઇન્દ્રરાજાની રાણી ઈન્દ્રારાણીએ રત્નાથી અર્જુનજીને વધાવીને સ્વાગત કયુ... અને ખૂબ પ્રેમથી જમાડયા. ત્યાર આદ ઈન્દ્રરાજાએ કહ્યુ, આ મારી પુત્રીને આપની સાથે પરણાવવા ઈચ્છું છું, પણ અર્જુને કહ્યુ કે અમે તે વનમાં રહીએ છીએ. વનવાસમાં લગ્ન કરીને શું કરુ...? હુ` કેઇ ઉપકારના ખદલાની આશા રાખતા નથી. હવે મને જવાની આજ્ઞા આપે! પણ ઈન્દ્રરાજાના અતિ આગ્રહથી થોડા દિવસ રોકાઇ ગયા. ܕܙ ચિત્રાંગદાદિ સા રાજપુત્રાએ અર્જુનજીના ચરણમાં પડીને ધનુર્વિદ્યા શીખવાડવા માટે વિનંતી કરી એટલે અર્જુનજીએ શેાડા સમયમાં ધનુવિદ્યા શીખવાડી, બધા ખૂબ રાજી થઈ ગયા ને તેમના ઉપકાર માનવા લાગ્યા, અને હાથી, ઘેાડા, રત્ના વિગેરે મૂલ્યવાન ચીજો અર્જુનજીને ભેટ આપવા આવ્યા ત્યારે અર્જુનજીએ કહ્યું, મારે લેટની જરૂર નથી, પણ મને તમારી જરૂર પડે ને યાદ કરું ત્યારે જલ્દી આવો. તે સમયે રાજપુત્રોએ કહ્યું, અમે આવીશુ. પણ અમારી ભેટ સ્વીકારા, પણ અર્જુને કાંઇ લીધું નહિ. અર્જુને થનુપુરમાં રાજાના અને પ્રજાના ખૂબ પ્રેમ સંપાદન કર્યાં, અને થાડા દિવસ રોકાઈ ને ઈન્દ્રરાજા તથા બધા ભાઈ એ પાસે જવાની રજા માંગી. બધાએ અશ્રુભીની આંખે અર્જુનજીને વિદાય વિદાય તેમને આપી. આપવા માટે ઈન્દ્રરાજા સહિત આખી નગરીનાં પ્રજાજના ઘણે દૂર સુધી ગવા. ઈન્દ્રે અજુ નને માટે એક દિવ્ય વિમાન તૈયાર કર્યુ હતુ. તેમાં અર્જુનજી, ચંદ્રશેખર અને ચિત્રાંગદ આદિ રાજકુમારેશ એસી ગયા. ઈન્દ્રરાજાએ કહ્યું, હું આપની સાથે આવું, પણ અર્જુને ના પાડી એટલે ઘણે દૂર સુધી સાથે આવીને પાછા ફર્યાં. આ તે વિમાન માગે Page #811 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૭૫ જવાનુ' એટલે ઘેાડીવારમાં અર્જુનજી ગ ંધમાદન પર્વત ઉપર પહોંચી ગયા અને વિમાનમાંથી નીચે ઉતર્યાં. અર્જુને વિમાનમાંથી નીચે ઉતરી માતાને પગે લાગી ચરણરજ માથે ચઢાવી. એટલે કુંતાજીએ અર્જુનને ખાથમાં લઈલીધે ને તેને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા કે હૈ પુત્ર ! તું ઘણું જીવ. તું ઘણાં દિવસે પાછળ આવ્યેા. તું ક્ષેમકુશળ છે ને ? પછી અર્જુનજીએ યુધિષ્ઠિર અને ભીમને નમસ્કાર કર્યાં. સહદેવ અને નકુલે અર્જુનજીને પ્રણામ કર્યાં. પાંડવાના વિનય જોઈને સાથે આવેલા વિદ્યાધરો પણ આશ્ચર્યમાં પડી ગયા કે શુ" આ લોકોનો વિનય છે ! ને કેવા પ્રેમ છે! અર્જુનજી પાસે કેટલી વિદ્યાએ હતી, કેટલા વિદ્યાધરા તેના ચરણુ ચૂમતા હતા છતાં તેમનામાં કેટલે વિનય છે ! યુધિષ્ઠિરે સાથે આવેલા વિદ્યાધરીનો આદર સત્કાર કર્યાં, પછી અર્જુને યુધિષ્ઠિર આદી ચારે ભાઈઓને પરિચય કરાવ્યા. વિદ્યાધરાએ પણ કુંતાજી તથા યુધિષ્ઠિરને પ્રણામ કર્યાં. પછી ધર્મ રાજા, કુંતાજી, ભીમ વિગેરેએ પૂછ્યું ભાઈ! વિદ્યાની આવૃત્તિ કરવામાં ખાટલા બધા સમય કેમ લાગ્યા ! ત્યારે અર્જુન મૌન રહ્યા. “વિધાધરે કરેલી અર્જુનની પ્રશંસા” :-ચંદ્રશેખર વિદ્યાધરે બધી વાત કહી સભળાવી અને અર્જુનની ખૂબ પ્રશ'સા કરી. આ સાંભળીને કુંતામાતા તથા ચારે ય ભાઇએ અને દ્રૌપઢીને ખૂબ આનંદ થયા. ધન્ય છે દીકરા ! તે પરોપકારનું કાર્ય કરી મહાન પુણ્ય ઉપાર્જન કર્યું. દ્રૌપદીને વિશેષ આનંદ થયું કે આવા પુણ્યવાન અને પ્રતાપી પતિની પત્ની બનવાનું મને સૌભાગ્ય સાંપડયું. એક એ દિવસ વિદ્યાધરા ત્યાં રોકાયા પાંડવા સાથે ખૂબ આનંદ કરીને પછી જવાની રજા માંગી, પાંડવાએ તેમનેા આદર સત્કાર કરીને વિદાય આપી, અને પોતે આનંદપૂર્ણાંક રહેવા લાગ્યા. ત્યાં શું અનાવ બન્યા. એક દિવસ દ્રૌપી બેઠી હતી. ત્યાં કોણ જાણે કયાંથી એક સુંદર હજાર પાંખડીવાળુ કમળ તેના ખેાળામાં આવીને પડ્યું. તે સેનેરી રંગનું હતું. એમાંથી સુંદર સુગંધ નીકળતી હતી. આવુ' સુદર અને સુગંધિત કમળ જોઈને દ્રૌપદ્દી ખુશ થઈ ગઈ. એટલામાં લીમ દ્રૌપદી પાસે આવ્યેા. દ્રૌપદીએ ભીમને કમળ બતાવીને કહ્યું. સ્વામીનાથ ! આ કમળ મને ખહુ ગમે છે, મેં આવુ સુદર કમળ કદી જોયું નથી. મને આવું બીજું કમળ લાવી આપેા. જ્યારે માણસના કમ ના ઉદય થવાનેા હોય છે ત્યારે કોઈ ને કોઈ નિમિત્ત મળી જાય છે, એટલે દ્રૌપદીને બીજું કમળ મંગાવવાનું મન થયું. ભીમે વિચાર કર્યો કે દ્રૌપદીએ જંગલમાં કોઈ ચીજની માંગણી કરી નથી અને જે આજે તેણે કમળની માગણી કરી છે તેા હું તેને લાવી આપું, એમ વિચારી મોટાભાઈ તથા કુંતામાતાની આજ્ઞા લઈને કમળ લેવા માટે ગયેા. હવે કમળ લેવા જતાં કેવી મુશ્કેલીમાં મુકાશે તેના ભાવ અવસરે, Page #812 -------------------------------------------------------------------------- ________________ શારા ને ધ્યાખ્યાન નં-૯૮ આસે વદ ૪ને રવિવાર તા. ૩૦-૧૦-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! ચાદવાદના સર્જક, ભવભવનાં ભેદક, પરમ પંથના પ્રકાશક એવા અનંત કૃપાળુ વીર ભગવંતે જગતના જીને આત્મકલ્યાણને માર્ગ બતાવતાં કહે છે કે હે આત્માઓ! આત્મકલ્યાણની વિદ્યા શીખવા માટે માનવજીવન એક મહાન સુંદર શાળા છે. આ શાળામાં કઈ વિદ્યા ભણવાની છે ? ભૌતિક વિદ્યા નહિ પણ આધ્યાત્મિક મહાન વિદ્યા ભણવાની છે. તમારા સંતાને નાના હોય ત્યારે એને લીટા છેરતા તે આવડે છે પણ સ્કુલમાં બેસાડડ્યા પછી પણ જે લીટા જ દેશે અને એકડો ન ઘટે તે નિશાળે બેસાડ્યો શું કામનો ? એ તે એકડો, બગડે, ક, ખ આદિ વારંવાર લૂટે અને એ એને સારી રીતે આવડી જાય તે નિશાળે બેઠો કામનો. બસ, આ જ ન્યાય આપણુ ઉપર ઘેટાવે છે. અનંતકાળથી આત્માએ ક્રોધ, માન, માયા, લેભ, અસંયમ, મેહ, મમતા આદિના લીસોટા તે કર્યા છે પણ હવે આ મનુષ્ય જીવન રૂપી મહાશાળામાં આવ્યા પછી તે શીખવા મહેનત કરવાની છે કે જે વૈરાગ્ય, ક્ષમા, સંતોષ, નિર્લોભતા આદિની વિદ્યા આવડી નથી તેને એકડા ઘૂંટવા જોઈએ. જેમ બાળકો સ્કૂલમાં વિદ્યાભ્યાસ કરવા માટે જાય છે તેમ આ માનવજીવનની શાળામાં આપણે લઘુતા, નમ્રતા, ઈન્દ્રિય સંયમ, ઉદારતા, વૈરાગ્ય, ક્ષમા, સમ્યકજ્ઞાન આદિને અભ્યાસ કરવાનું છે. આ વિદ્યા મેળવવાની પ્રેકટીસ કરવાની છે. જેમ બાળક એકડો ઘૂંટવાને પુરુષાર્થ કરે છે તે તેને એકડો અને તેનાથી આગળ વધીને ઘણું આંક, અક્ષરે બધું આવડી જાય છે તેમ આપણે પણ આ શાળામાં આવીને ક્ષમા આદિ સદ્દગુણના એકડા ઘૂંટયા કરશુ, તેને અભ્યાસ ચાલુ રાખશું તે જરૂર એ વિદ્યા મેળવવામાં સફળ બની શકીશું. જ્ઞાની કહે છે કે કેધાદિ કષાય, જડ પુદ્ગલેની રૂચી, રાગ, દ્વેષ વિગેરે કરવાની આવડત એ પાપવિદ્યાની આવડત છે, ગુણાનુરાગ, ક્ષમા, સરળતા, નમ્રતા વિગેરેની આવડત એ ધર્મવિદ્યાની આવડત છે. આજ સુધી આત્માએ હજુ એ વિદ્યા મેળવી નથી તેથી ભવચકમાં ભટક્ત રહ્યો છે. માટે દરેક આત્માએ આવું સુંદર માનવજીવન પામીને એ લક્ષમાં રાખવાનું છે કે આ માનવજીવન રૂપી મહાન શાળામાં આવીને ધર્મવિદ્યાનો જે અભ્યાસ મને નથી આવડતું તે મારે શીખવાનો છે. તે વિદ્યાના એકડા ઘૂંટવાના છે. જેને આ વિદ્યા ભણવાની તાલાવેલી જાગે છે તે કક્ષાના પ્રસંગે ઉપસ્થિત થશે તે એ વિચાર કરશે કે અરે! ક્ષમા, નમ્રતા, સરળતા સંતેષના અવસરને ચૂકીને અનાદિની કર્મની મેલી વિદ્યાનો ભેગ ક્યાં બનું! આ પાપના એકડા કયાં ઘૂટું ! Page #813 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન માનવજીવનની મહાન શાળામાં આવી જેણે ત્યાગ, વૈરાગ્ય આદિની આધ્યાત્મિક વિદ્યા પ્રાપ્ત કરી છે તેવા ગજસુકુમાલ સંયમ લેવા માટે પ્રભુના સસરણમાં આવ્યા. પછી પ્રભુને વંદન નમસ્કાર કરીને તે વેશ પરિવર્તન કરવા માટે ગયા. ગજસુકુમાલ રવયં એક પછી એક અલંકાર ઉતારી રહ્યા છે ને માતા તેના મેળામાં હંસલક્ષણયુક્ત શ્રેષ્ઠ વસ્ત્રમાં ઝીલી રહી છે. એ ઝીલતાં આંખમાંથી અશ્રુની ધારા વહી રહી છે. બસ, હવે મારે દીકરા ચાલે! હવે મારે એને દીકરે કહીને બેલાવવાને નહિ ને એ હવે મને માતા કહેશે નહિ. આજથી અમારે સબંધ છૂટી જાય છે. રડતાં રડતાં પણ માતા કહે છે કે, લાડીલા દીકરા! નારૂ રદ્ધા નિવન્તો, વરિયા કાળમુત્તમ તું જે શ્રદ્ધાથી નીકળે છે, તે શ્રદ્ધા પૂર્વક શ્રેષ્ઠ એવા સંયમ માર્ગનું પાલન કરજે. તું જેવી ઉત્કૃષ્ટ ભાવનાથી સિંહની જેમ શૂરવીર બનીને દીક્ષા ગ્રહણ કરે છે, એવી ઉત્કૃષ્ટ ભાવનાથી સંયમનું પાલન કરજે. વળી તે પુત્ર! “અન્ન ના કરૂચä નાથા પરિચશ્વર જાવા, અક્ષિ અદ્દે ળો પો ” તું સંયમને વિષે પ્રયત્ન કરજે ને પરાક્રમ કરજે. સંયમ લઈને જરા પણ પ્રમાદ કરીશ નહિ, ખૂબ જાગૃત રહેજે. પરની પંચાતમાં પડીશ નહિ, માન-પ્રશંસામાં તણાઈશ નહિ, બસ જ્ઞાન, ધ્યાન અને ગુરૂની સેવામાં મસ્ત રહેજે. આ રીતે માતા પિતાના લાડીલા દીકરાને અભિનંદન આપી રહી છે. હવે ગજસુકુમાલે પોતાની જાતે પંચમુષ્ટિ લોન્ચ કર્યો, પછી વેશપરિવર્તન કરી ભગવાનને વંદન કરીને કહે છે. અહે મારા ત્રિલોકીનાથ પ્રભુ! મારા ઉપર કૃપા કરીને આપ મને ચાર મહાવ્રત રૂપી રને આપે. અહીં ચાર મહાવ્રત કેમ કહ્યા? સૌથી પ્રથમ અને છેલ્લા વીસમા તીર્થંકરના સમયમાં પાંચ મહાવ્રત છે, અને વચલા ૨૨ તીર્થકરના સમયમાં ચાર મહાવ્રત છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યયનમાં કેશીસ્વામી. અને ગૌતમસ્વામીને સંવાદ ચાલે છે, ત્યારે કેશીસ્વામીએ ગૌતમસ્વામીને પ્રશ્ન કર્યો કે હે ભગવંત, શ્રી પાર્શ્વનાથ ભગવાને ચાર મહાવ્રત રૂપ મુનિ ધર્મ અને શ્રી મહાવીર સ્વામીએ પાંચ મહાવ્રતરૂપી મુનિધર્મ કહ્યું છે, તે આ બંનેના કહેવાના ભેદનું કારણ શું? મહાવીરસ્વામી તથા પાર્શ્વનાથ પ્રભુ મોક્ષ રૂપ કાર્યમાં સમાન રૂપથી પ્રવૃત્ત છે તે પછી ધર્મનું આચરણ કરવાની વ્યવસ્થામાં આવા ભેદનું શું કારણ છે? ત્યારે ગૌતમ સવામીએ કેશીસ્વામીને કહ્યું- હે ભદન્ત ! મુનિધર્મને બે પ્રકારથી કહેવાનું કારણ એ છે કે पुरिमाणं दुविसोझो उ, चरिमाणं दुरणुपालओ। कप्पो मज्झिमगाणं तु, मुविसोझो सुपालओ ॥२७॥ પ્રથમ ઋષભદેવ ભગવાનને પરિવાર જજુ અને જડ હતું. તેમનો સાધુ આચાર દુર્વિશેષ્ય હતું, એટલે ઘણી કઠીનતાથી નિર્મળ બનાવવામાં આવતું હતું, કેમ કે તેઓ બાજુ અને જડ હતા. તેથી ગુરૂદેવ જેવું શિક્ષણ આપતા હતા તેવું તેઓ સરળ Page #814 -------------------------------------------------------------------------- ________________ ૭૬૮ શારદા દર્શન સ્વભાવવાળા હેવાથી માની લેતા, પરંતુ તેમને સમજાવવું ઘણું મુશ્કેલ હતું. અંતિમ તીર્થકર શ્રી મહાવીર સ્વામીને પરિવાર વાંકે અને જડ છે. એમને સાધુ આચાર દુરનુપાલ્ય છે, કારણ કે એમના શિષ્ય ગુરૂના વાક્યને જાણતા ને સમજતાં હોવા છતાં પણ વક અને જડ હેવાના કારણે યથાતથ પાળવામાં શક્તિશાળી બનતા નથી. વચ્ચેના બાવીસ તીર્થકરોનો પરિવાર સરળ અને પ્રજ્ઞાવંત હતું. તેમને સાધુ આચાર સુવિધ્ય અને સુપાલ્ય કહ્યો છે. કારણ કે એમના શિષ્ય સરળ અને પ્રજ્ઞાવંત હોવાથી સાધુ સંબંધી આચાર વિચારને સારી રીતે જાણે છે ને એનું સારી રીતે પાલન પણ કરે છે. તેથી વચલા તીર્થકરના શિ ભગવાને બતાવેલા ચાતુર્યામ રૂપ ધર્મમાં મૈથુન વિરમણ વ્રતને સારી રીતે જાણે છે ને સારી રીતે તેને પાળે પણ છે. પાંચમાં પરિગ્રહવ્રતમાં સ્ત્રીને પણ સમાવેશ થઈ જાય છે. ક્ષેત્ર, મકાન, ધન, ધાન્ય, હીરા, માણેક, સેનું, ચાંદી એ અચેત પરિગ્રહ છે અને દાસ દાસી, પશુ, સ્ત્રી આદિ સચેત પરિગ્રહ છે. આથી ચેથા મહાવ્રતને પાંચમા મહાવ્રતમાં સમાવેશ થઈ જાય છે. તેથી વચલા ૨૨ તીર્થકરના પરિવારમાં ચાર મહાવ્રત રૂપ ધર્મ છે અને પહેલા ને છેલ્લા તીર્થકરના પરિવારમાં પાંચ મહાવ્રત રૂપ ધર્મ કહ્યો છે. તેથી ગજસુકુમાલે ભગવાનને કહ્યું કે મને ચાર મહાવ્રત આપે. ગજસુકુમાલને જલદી સંયમ લેવાની તાલાવેલી જાગી છે તેથી ભગવાન પાસે વિનંતી કરી રહ્યા છે. તેમને સંસારનો મેહ છૂટી ગયા છે પણ હજુ દેવકી માતાને પુત્રનો મોહ છૂટ નથી. તેમણે પિતાના વહાલસેયાને સંયમ લેવાની અનુમતિ આપી. ખૂબ ઠાઠમાઠથી વરડે ચઢાવીને ભગવાન નેમનાથ પાસે લઈ આવ્યાં છતાં હજુ પુત્ર પ્રત્યેને મેહ તેને મૂંઝવી રહ્યો છે. તેથી શું બેલે છે? કે “કીધું મુખથી જવા માટે, છતાં દિલ બેઠું રડવાને, મૂંઝાવી મૂકશે અમને, અરે મમતા તણું અધી, - ખુટયાં છે નીર નયનેથી, વધુ કહેવું નથી મારે.' અહે! હે અમારા લાડીલા વહાલસોયા દીકરા ! તારે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય અને સંયમની દઢતા જોઈને તને દીક્ષાની આજ્ઞા આપી કે જા બેટા જા, કલ્યાણ કર. તારે સંયમ પંથ ઉજમાળ અને નિષ્કટક બને હું પણ સમજું છું કે સંયમમાં જે સુખ છે તે ચક્રવતિને કે મેટા ઈન્દ્રને પણ નથી. સંયમ વિના ત્રણ કાળમાં સિદ્ધિ નથી. છતાં મેહદશા મને મૂંઝવી રહી છે. મેં તને દીક્ષાની આજ્ઞા આપી અને ભગવાનને સોંપવા સમોસરણ સુધી લઈ આવી છતાં મારું દિલ રડી રહ્યું છે. મારા દિલમાં મમતાની આંધી ઉઠી છે. તારા પ્રત્યેની મમતા મને રડાવી રહી છે. તે પ્રેમાળ પિતા, મમતાળુ માતા અને વહાલ યા વીરાના સ્નેહના તાંતણાને તેડી નાંખ્યા પણ હજુ અમારી મમતા છૂટતી નથી. . Page #815 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન બંધુઓ!જયારે ભયંકર આંધી ચઢે ત્યારે કઈ દિશા સૂઝતી નથી. આંધીમાં તે કદાચ દિશા સૂઝે પણ મોહનીય કર્મની આંધી ચઢે છે ત્યારે ભલભલા ડાહ - અને બુદ્ધિશાળી આત્માઓ પણ ભાન ભૂલી જાય છે. આઠ કર્મોમાં મેહનીય કર્મ પ્રધાન છે. તેની સ્થિતિ ૭૦ કાડાકોડી સાગરોપમની છે. જ્યાં સુધી મેહનીય કર્મ હટતું નથી ત્યાં સુધી મોક્ષ મળતો નથી. જેટલું મહનીય કર્મ મંદ પડે એટલે આત્મા હળ બને. મેહના કારણે દેવકીમાતા બોલી રહ્યા છે કે હે દીકરા ! રડી રડીને મારી આખોનાં નર ખૂટી ગયા. આંસુ સૂકાઈ ગયા. હવે તું સંસારના સર્વ સંબધોને છોડીને જલ્દી મહાવ્રત અંગીકાર કરવા તત્પર બન્યું છે તેથી હવે મારે તને વધુ કહેવાનું નથી. તને છેલે એટલું કહું છું કે હે દીકરા! તું ભગવાન નેમનાથના માર્ગે જાય છે, એમના ચરણકમળમાં તારી નૈયા ઝૂકાવે છે ને પ્રભુનું શરણું અંગીકાર કરી તેમની આજ્ઞામાં અર્પાઈ જવા જે મહાન માર્ગે જાય છે તે માર્ગે જતાં તેને અમારા અંતરના આશીર્વાદ છે કે — વિનયે વધજો, વૈયાવચ્ચે વધજો, ક્ષમામાં વધજો, જ્ઞાનમાં વધજો. - હાંરે તમે વીતરાગ ભાવને પામવધાવીએ રે ગજસુકુમાલને. બેટા! તને અમારા કેટી કોટી ધન્યવાદ છે. તું સાવ છેટી વયમાં સંયમના મહાન વિકટ માગે જાય છે. આ માર્ગ કાંટાળો છે. આ માર્ગમાં કદાચ ઉપસર્ગોના ઉલ્કાપાત મચે અને પરિષહના પહાડ તૂટી પડે તે સમયે સમભાવ રાખે એ સહજ કામ નથી. દીકરા! સંયમ લઈને તું વિનયમાં વધજે એટલે વડીલેને વિનય ક્યારે ચૂકીશ નહિ. વિનય ગુણ એ મહાન ગુણ છે. વિનયથી વૈરી વહાલા બને છે ને શત્રુ મિત્ર બને છે. માટે વિનયમાં આગળ વધજે. બધાની વૈયાવચ્ચ એટલે સેવા કરજે. સેવા કરવાથી જીવનમાં લઘુતા અને નમ્રતા આવે છે, માટે શુદ્ધ ભાવે સેવા કરજે. સેવા કરવાથી મોક્ષના મેવા મળે છે. વળી તું જ્ઞાનધ્યાનમાં ને ક્ષમામાં આગળ વધજે. કદાચ કોઈવાર એ પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે ક્રોધ ન કરતાં ક્ષમાને ધારણ કરજે. સાધુના દશ પ્રકારના ધર્મોમાં “ખંતિ”એટલે ક્ષમાને પ્રથમ સ્થાન આપ્યું છે. ક્ષમા એ મોક્ષને દરવાજો છે ને વીર પુરૂષનું ભૂષણ છે. સદાય ભગવાનની આજ્ઞામાં રહીને સંયમ માર્ગમાં પ્રગતિ કરજે ને ફરીને જન્મ લે ન પડે તેવી સાધના કરજે. જુઓ, માતા કેવા સુંદર આશીર્વાદ આપી રહી છે. માતાનો પ્રેમ અલૌકિક છે. સંતાનના લેહીને અણુઅણુમાં માતાનો ઉપકાર રહે છે, પણ આજે સંતાનો મોટા થતાં. માતાના ઉપકારને ભૂલી જાય છે. દેવકી માતા કહે છે બેટા! આ સંસાર રૂપી સંગ્રામમાં ક્રોધ, માન, માયા, લેભ આદિ દુશ્મનોને જીતવા તને એકલું છું અને ઈચ્છું છું કે ભવભવના એ દુશ્મનોને જીતી એક્ષ રૂપી વિજયમાળને પહેરજે. પરિષહ આવે તે ભડવીર થઈને તેનો સામનો કરજે પણ પાછી પાની કરીશ નહિ. હું તારી આ ભવની જન્મ દેનારી માતા છું જ્યારે ગુરૂદેવ તારા ભવભવને સુધારનાર ગુરૂમાતા છે. તેમની : શા-૯૭ Page #816 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન આજ્ઞાનું પ્રાણુતે પણ પાલન કરજે. કોઈ કાર્યશાસન વિરૂદ્ધ કરીશ નહિ. પળે પળે જિનાજ્ઞાને વિચાર અને પ્રત્યેક ક્રિયામાં જિનાજ્ઞાન ભાવ તારામાં સેઠસ ભરાયેલું રહેશે તે મુક્તિના સુખ તારી હથેળીમાં રમતા થઈ જશે. આ રીતે દેવકીમાતાએ ગજસુકુમાલને આશીવાદ આપ્યા. આટલું બોલતાં તેમની આંખમાંથી શ્રાવણ-ભાદર વહેવા લાગ્યું. હવે દેવકી માતા ગજસુકુમાલને દીક્ષા દેવાની ભગવાનને કેવી રીતે અનુમતી આપશે તેના ભાવ અવસરે. ચરિત્ર - દ્રૌપદીના કહેવાથી ભીમ બધાની આજ્ઞા લઈને કમળ લેવા માટે ગયે. તેણે નદી, પર્વત વિગેરે ભયંકર રસ્તાઓ પાર કર્યા છતાં તે કમળવાળું સરેવર મળ્યું નહિ. ભીમના ગયા પછી આ યુધિષ્ઠિર વિગેરેને અનિષ્ટ સૂચક અપશુકન થવા લાગ્યા. તેથી તે બધા પરસ્પર વિચાર કરે છે કે, શું આપણું ઉપર કઈ વિન આવવાનું હશે! ઘણે સમય થયે છતાં ભીમ ન આવે એટલે દ્રૌપદી કહે, આપ જલ્દી જઈને આપના ભાઈની તપાસ કરે. તે હજુ સુધી કેમ આવ્યા નથી ? ભીમને શેધવા માટે યુધિષ્ઠિર પોતાના કુટુંબને સાથે લઈને ત્યાંથી ચાલ્યા, પહાડ, નદી ઓળંગતા ચાલ્યા જાય છે, ત્યાં રસ્તામાં એક મોટી ખૂબ વિશાળ નદી આવી. યુધિષ્ઠિરે કહ્યું, ભીમ સિવાય આ નદી આપણને કોણ પાર કરાવશે? બધા ચિંતાતુર બની ગયા, ત્યારે અર્જુનજી કહે છે ભાઈ ! આમ ચિંતા ન કરે. મારી પાસે વિદ્યા છે તે વિદ્યાના પ્રભાવથી નદીના બે ભાગ થઈ જશે ને બધા આ નદીને પાર કરી શકશું. ધર્મ રાજા કહે–ભાઈ આવા સામાન્ય કામ માટે વિદ્યાઓનો ઉપયોગ કર તે એગ્ય નથી. નદી ઓળંગવા માટે વિદ્યાનું સ્મરણ કરવાની જરૂર નથી. આપણે હિડંબાને યાદ કરે. યુધિષ્ઠિરે હિડંબાનું સ્મરણ કર્યું કે તરત હિડંબા આવી ગઈ. હિડંબા પિયર ગઈ હતી ત્યારે કહીને ગઈ હતી કે આપને જ્યારે મારી જરૂર પડે ત્યારે મારું મરણ કરજે. હું તરત આવીશ અને આપનું જે કાર્ય હશે તે અવશ્ય કરીશ. હિડંબા તેના પુત્રને સાથે લઈને આવી, હિડંબાને જોઈને બધા હરખાઈ ગયા. હિડંબા આવીને કુંતામાતાના ચરણમાં પડી. કુંતાજી અને દ્રૌપદી સાથે પ્રેમથી વાતે કરી. હિડંબાની સાથે ભીમ જેવા બાળકને જોઈને ધર્મરાજાએ પૂછ્યું. આ કોણ છે? તમારે દીકરે છે. હું ગર્ભવંતી હતી ત્યારે એકચકા નગરીથી આપે મને કહ્યું હતું ને કે અમારો વનવાસ હજુ બાકી છે. માટે આપ ખુશીથી પિયરમાં રહો. આપની આજ્ઞાનુસાર હું પિયર ગઈ હતી. ત્યાં ગયા પછી આ પુત્રને જન્મ થયે. આ પુત્રના જન્મ પછી તિષીઓએ તેનું ભવિષ્ય ભાખ્યું કે, આ પુત્ર એવો બળવાન બનશે કે, તે તેના પિતાના શત્રુઓને ઉચ્છેદ કરશે. તેનું નામ ઘટોત્કચ રાખ્યું છે. હું તેને ભણાવું છું. તેને ચેડી કેળવણી આપી છે, ને છેડી હજુ બાકી છે, ધર્મરાજા ઘટેકચને ખેળામાં Page #817 -------------------------------------------------------------------------- ________________ ૩૭૧ શારદા દેશન લઈ ને રમાડવા લાગ્યા. તેને નિરખી નિરખીને જોવા લાગ્યા. અહા ! આ તે ભીમ જેવા સૌભાગી ને શૂરવીર દેખાય છે. પાંડવા ઘટાત્કચને ખૂબ પ્રેમથી રમાડે છે. તેને રમાડવામાં ભીમને પણ ભૂલી ગયા. ધમ રાજા કહે છે, હું હિંડખા ! આ નદીના સામે કિનારે પહાંચાડવા માટે અમે તારું સ્મરણ કર્યુ હતુ. હવે તું અમને આ નદી ઉતરાવ. હિડંખાએ વિદ્યાના બળથી બધાને ઉંચકીને નદીના સામે કિનારે જ્યાં કમળનું સરેાવર હતું ત્યાં મૂકયા. એટલામાં ભીમ કમળ લઈ ને આવ્યેા. તેને જોઈ ને બધા ભાઈ એ, કુંતામાતા, દ્રૌપદી, હિડ ંબા બધા ખુશ થઈ ગયા. ભીમે કમળ લાવીને દ્રૌપદીને આપ્યું, પણ તેને સ ંતોષ ન થયા, તેથી તે ફરીવાર કમળ લેવા સરોવરમાં ગયા. બધા સરોવરના કિનારે આનદથી રહે છે. ડિ ખા કહે, હવે હું આપની સાથે રહું ? ધમ રાજા કહે-ના, તું તે હમણાં પિયરમાં રહે, જરૂર પડે ત્યારે ખેલાવીશું. હિંડખા પેાતાના પુત્રને લઈ પીયર ગઈ. ભીમને કમળ લેવા ગયા ઘણા સમય થયા છતાં ભીમ મહાર ન આવ્યે એટલે કુંતામાતા ચિંતાતુર ખની ગયા. તેમણે પાંડવાને કહ્યું”-તમે જલ્દી સરાવર કિનારે જઈ ને ભીમને શોધી લાવે. આપ જલ્દી જાવ, દ્રૌપદી ખૂબ રડવા લાગી, કુંતામાતાએ જોરથી કહ્યું–અર્જુન....અર્જુન ! કોઈ ગ્રાહે ભીમને પકડયો લાગે છે. માતાના વચન સાંભળી અર્જુન પાણીમાં કૂદી પડયે, તે પણ રૂખી ગયા. પછી સર્હદેવ અને નકુળ ગયા તે પણ રૂખી ગયા. એક ધમ રાજા બાકી રહ્યા. તે વિચાર કરે છે કે અરે વિધાતા ! તે આ શું કર્યુ? મારા ચાર ચાર ભાઈ આને પાણીમાં ડૂબાડવા ? આમ વિચાર કરી માતા પાસે આવીને કહ્યું- હૈ માતાજી ! મારા ભાઇઓ તા સમુદ્રને તરી શકે છે ને એકાએક કેમ પાણીમાં ડૂબી ગયા ! મને ત લાગે છે કે કોઈ શત્રુએ તેમને રોકી રાખ્યા હશે. હવે હું મારા ભાઈ આનો પત્તો મેળવવા જાઉં છું. આપ અહીંયા એસો. ધમ રાજા નવકારમંત્રનું સ્મરણ કરી સરોવરમાં ગયા. તે પણ પાણીમાં રહી ગયા. સૂર્યાસ્ત થઈ ગયા છતાં પાંડા ન આવ્યા તેથી તાજી અને દ્રૌપદી અને મૂર્છા ખાઈને પડી ગયા. મૂર્છા વળ્યા પછી દ્રૌપદી ખૂબ રડવા લાગી, અહા ! મારા પતિનું શું થશે ? પાંચે ગયા તેમાંથી એક પણ પાછા ન આવ્યા ? હવે અમારો આધાર કાણુ ? તેમ ખૂબ વિલાપ કરવા લાગી ત્યારે કુંતામાતા કહે છે. 66 દ્રૌપદીના વિલાપમાં કુંતાજીનું આશ્વાસન –હૈ દ્રૌપદી ! તું રડીશ નહિં. કેવળીભગવાનના વચન ત્રણ કાળમાં મિથ્યા ન થાય. મારા પુત્ર યુદ્ધમાં ઘણાં મળવાન છે. તેમને કચારે પણ આંચ આવવાની નથી. તે ગમે ત્યાં જશે તેા પણ વિજય મેળવીને આવશે. ભગવાને કહ્યું છે કે તેર વર્ષાં પૂરા થયા પછી તારા પુત્રા ફરીને રાજસિહાસને એસશે અને છેવટે તે રાજ્યનો ત્યાગ કરી સંયમ લઈ ને મેાક્ષમાં જશે. માટે તું ચિંતા કરીશ નહિ. અત્યારે તેઓ કોઈ સ’કટમાં આવી ગયા લાગે છે તેથી તેમના રક્ષણ માટે Page #818 -------------------------------------------------------------------------- ________________ oછેરું શારદા દર્શન આપણે પ્રભુનું સમરણ કરીએ ને ધ્યાનમાં બેસી જઈએ. એમ વિચારી તે બને ધ્યાનમાં બેસી ગયા. દ્રૌપદી વનના દેવ-દેવીઓને વિનંતી કરતાં કહે છે હે દેવ! જે મન, વચન, કાયાથી મેં મારા પતિ સિવાય કેઈની સામે દષ્ટિ કરી ન હોય ને શીયળનું બરાબર પાલન કર્યું હોય તે મારા પતિદેવનું રક્ષણ કરે. તેમને કોઈ આંચ આવવી ન જોઈએ. કુંતાજી કહે છે જે દેવ-ગુરૂ અને ધર્મ પ્રત્યેની મારી શ્રદ્ધા સાચી હોય તે મારા પુત્રોના વિને દૂર થજો, એમ કહીને બંને ધ્યાનમાં બેસી ગયા. તેમનું ધ્યાન જેઈને પશુઓ પણ સ્થિર થઈ ગયા. તેમના સ્થાન અને શીયળના પ્રભાવથી રાક્ષસેએ પ્રાણીઓનો સંહાર છોડી દીધું. એમ કરતાં રાત્રી પૂર્ણ થઈ ને સૂર્ય ઉદયમાન થયું. ત્યાં શું બન્યું. માતાના ચરણમાં વંદન કરતા પાંડે' –એક પ્રહર દિવસ વ્યતીત થયા પછી આકાશમાંથી એક સુંદર વિમાન ઉતર્યું. તેમાંથી પાંડેએ ઉતરીને માતાના ચરણમાં વંદન કર્યા, ત્યાં દિવ્ય રૂપધારી હરિણમેષી નામને દેવ આવ્યું ને કુંતાજીને વંદન કરીને બે, હે કુંતાજી! આપને ધર્મ આપને ફળ્યો છે, આપ ધ્યાન પાળે. આપના લાડીલા પાંડે આપની પાસે આવીને ઉભા છે. આ સાંભળી કુંતાજી અને દ્રૌપદીએ ધ્યાન પાળ્યું. કુંતાજી પિતાના પુત્રોને અને દ્રૌપદી પિતાના પતિઓને જોઈને ખૂબ આનંદ પામ્યા. પછી કુંતાજી તે દેવને પૂછે છે, આ બધું શું બન્યું ? આપ પાંડેને કેવી રીતે ને ક્યાંથી લાવ્યા ? ત્યારે દેવ કહે, માતા ! આપ એક ચિત્તથી સાંભળે. હું બધી વાત આપને કહું છું. હમણાં કઈ મુનિને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે તે મહત્સવ ઉજવવા ઈન્દ્ર આ રસ્તેથી જતાં હતાં. વિમાન અહીં આવતાં થંભી ગયું. વિમાન થંભવાનું કારણ જોતાં આપ બંનેને ધ્યાનમાં જોયા. અવધિજ્ઞાનથી જાણ્યું કે પાંડના વિરહથી તેમની માતા અને પત્ની બંને દુઃખી થઈ રહ્યાં છે. તેથી આપનું દુઃખ મટાડવા ઈન્કે મને કહ્યું કે તમે જઈને પાંડવોને છેડા અને આ માતા તથા પત્નીનું દુઃખ મટાડે. ભીમ જે સરેવરમાં કમળ લેવા ગયા છે તે સરેવર નાગદેવનું છે. નાગદેવ તેને રખેવાળ છે. ભીમે સરોવરમાં પ્રવેશ કર્યો ત્યાં નાગે તેને પકડી લીધે, પછી ભીમની શોધમાં ચારે ભાઈએ સરોવરમાં ગયા. તે ચારે ભાઈઓને નાગપાશથી બાંધીને નાગદેવની સામે હાજર કર્યા છે, તે તમે જઈને પાંડેને છેડા. જ્યારે નાગદેવ જાણશે કે આ પાંચ પાંડે છે, ત્યારે પાંડનું નામ સાંભળીને જ તે તેમને છોડી મૂકશે અને પોતે કરેલા આ કાર્ય બદલ ક્ષમા માગશે. • ઇન્દ્રની આજ્ઞા થવાથી હું નાગદેવ પાસે ગયે ને મેં કહ્યું- તમે જેને નાગપાશથી બાંધ્યા છે તે પાંડે છે. તેમના વિરહથી તેમની માતા અને પત્ની ખૂબ રડે છે. પાંડેનું નામ સાંભળતાં જ નાગદેવે તેને નાગપાશમાંથી છેડી નાંખ્યા. તેમણે પિતાના આસન ઉપર આપના પુત્રોને બેસાડીને તેમની પાસે ક્ષમા માંગી. પાંડ કહે છે તમારે ક્ષમા Page #819 -------------------------------------------------------------------------- ________________ શાહા સંત માંગવાની ન હોય. આ સરોવરમાં કઈ પ્રવેશ કરતું નથી ને અમે કર્યો તે અમારા ગુન્હ છે. માટે આપને ક્ષમા માંગવાની ન હેય. નાગદેવે પાંડ ઉપર પ્રસન્ન થઈને એક વિષનાશક માળા આપી કે જે માળાના પ્રભાવે કઈને સર્પ કરડે નહિ અને કદાચ સખી જેવા ઝેરી પ્રાણી કરડે તે તેનું ઝેર ચઢે નહિ. આ માળા કુંતામાતાને કે દ્રૌપદીને ગમે તેને આપ પણ તમારા પરિવારમાં રાખજે, અને દ્રૌપદી માટે બીજા બે લીલા કમળ આપ્યા. પછી તમારા પુત્રોની ખૂબ પ્રશંસા કરી અને નાગદેવે પિતાની પાસે રાખવા ખૂબ આગ્રહ કર્યો પણ પાંડેએ આપની તથા પત્નીની ચિંતાને કારણે તેનો સ્વીકાર કર્યો નહિ, પછી ત્યાંથી નીકળીને આપના તપ-ધ્યાનથી પ્રસન્ન થયેલા ઈન્દ્રની આજ્ઞાથી મેં આપના પાંચે પત્ર આપને ઍપ્યા છે. હવે હું કેવળી ભગવાનના દર્શન કરવા જાઉં છું. મારા લાયક કેઈ કાર્ય હોય તે આપ મને બતાવે. તેથી કુંતાજી કહે છે ભાઈ! તે તે અમારા ઉપર મહાન ઉપકાર કર્યો છે. હવે આપ અમને બધાને દ્વૈતવનમાં મૂકી જાઓ. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૯ આસે વદ ૮ ને ગુરૂવાર તા. ૩–૧૧-૭૭ સુજ્ઞ બંધુઓ ! જ્ઞાની કહે છે કે, અજ્ઞાન દશામાં પડેલો આત્મા સંસારના મનગમતા પદાર્થો, મનગમતા મેળા અને મનગમતા માન-સન્માન આ ત્રણની અંદર અટવાઈ ગયે છે. મનગમતા પદાર્થોમાં તમારા સંસાર સુખની ધન, વૈભવ, બંગલા, મોટર, ગાડી આદિ તમામ વસ્તુઓ આવી જાય. મનગમતા મેળામાં માતા-પિતા, ભાઈ-બહેન, પુત્ર-પત્ની પરિવાર, સનેહી કુટુંબીજને આદિ બધાને સમાવેશ થઈ જાય, અને મનગમતા માનસન્માન. આ ત્રણે ઉપર રાગ રાખીને અજ્ઞાની જીવ પિતાને મહામેંઘે કિંમતી સમય તેને મેળવવામાં ને સાચવવામાં ગુમાવી રહ્યો છે. આ ત્રણ વસ્તુ પરની દેટ આજકાલની નથી. તેને મેળવવામાં એક, બે, પાંચ, પચાસ નહિ, પણ અનંત જીવન ગુમાવ્યા. છતાં જીવને હજુ ક્યારે પણ એ વિચાર આવ્યું છે ખરો કે આ ત્રણ ચીજો ખાતર કેટલા જીવને આપી દીધા પણ વીતરાગ પ્રભુનું શાસન પામીને ઉત્તમ કોટિના સમદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્ર રૂપી રત્નત્રયીની ખાતર શું એક જીવન પણ નહિ! વિચાર તે કરો, આત્મા અનંત સુખને અધિપતિ, અનંતજ્ઞાનને પુંજ અને અનંત ગુણને ધણી છે. તે સુખ મેળવવાને પુરૂષાર્થ ન કરતાં અનંત ભવ આ સંસારની ત્રિપુટીને આપ્યા. છતાં તેમાં સંતેષ નહિ. તેની માંગ તે ચાલુ ને ચાલુ છે. મનગમતા મેળામાં કુટુંબીજને કહેશે કે, આ લાવે, તે લાવે, આ જોઈશે, તે જોડશે. મનગમતી ચીજે કહે છે આમ મેળવે. જ્યાં નવીન વસ્તુ, દેખે ત્યાં વસાવવાનું મન થઈ જાય. મનગમતા માન-સન્માન કહે છે કે આમ Page #820 -------------------------------------------------------------------------- ________________ Ho ચાંદા દાન પો, મામ ચાલો, આમ કરો, મા ત્રિપુટી ખાતર ઘણાં જીવન વેડફી નાંખ્યા ને પરિણામે દુઃખ ઉભા કર્યાં. આવા સંસારની વેઠ કરવા કરતાં પ્રભુએ બતાવેલ રત્નત્રયીની આરાધના કરો કે જેથી ભવિષ્યકાળમાં પણ સુખ મળે. આ ત્રિરત્નની આરાધના કરવા માટે માનવજન્મ એ સેનેરી અવસર છે એ એળખીને તું ધર્મ સાધનામાં લાગી જા. આચારાંગ સૂત્રમાં ભગવાન ખેલ્યા છે કે, “ સંધિ જોગણ નાભિજ્ઞા । આલાકમાં ધર્મ કરવાના અવસરને તું જાણુ. અહીં સંધિ શબ્દનાં એ અથ થાય છે. એક તા સંધિ એટલે અવસર અને બીજો અર્થ સ ંધિ એટલે સામાન્ય રીતથી જોડવુ. સધિ એ પ્રકારની છે. દ્રવ્યસધિ અને ભાવસ'ધિ. દિવાલ આદિમાં છિદ્ર પડે ને તે સાંધવું તે દ્રશ્યસધિ અને કમ`માં છિદ્ર પડે ને તેને પૂરવુ તે ભાવસંધિ છે. ભાવસંધિ ત્રણ પ્રકારની છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની પ્રાપ્તિ, ઉદ્દયમાં આવેલા દશન માહનીય કર્માંના ક્ષય અથવા ક્ષાપશમ અને ઉદયમાં નહિ આવેલાના ઉપશમ કરી સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવી એ ભાવસ ંધિ છે. એનાથી મિથ્યાત્વનું છિદ્ર પુરાઈ જાય છે. જ્ઞાનાવરણીય ક્રમના ક્ષય કે ક્ષયાપશમ કરવાથી સમ્યક્ત્તાનની પ્રાપ્તિ થાય છે. તેથી અજ્ઞાનનું છિદ્ર પૂરાય છે. ચારિત્ર માહનીય કાઁના દેશથી અથવા સર્વાંથી ક્ષપશમ કરવાથી આત્માને દેશિવરતિ અને સવિરતિ ચાત્રિની પ્રાપ્તિ થાય છે. એનાથી વ્રતનુ દ્વાર ખધ થઈ જાય છે. સધિના ખીજો અર્થ અવસર થાય છે. દિવસની સમાપ્તિ અને રાતના પ્રારંભ એટલે સ ધ્યાકાળ તથા રાત્રિની સમાપ્તિ અને દિવસનો ઉદય એટલે ઉષાકાળને સંધિકાળ કહેવાય છે. આ રીતે અજ્ઞાન, અધરૂષ નિશાનું અવસાન અને સદ્નજ્ઞાન, ધર્મ તથા આત્મવિકાસના ઉદયકાલને પણ ભાવસંધિ કહેવાય છે. મહાપુરૂષા કહે છે કે, આત્મવિકાસના આ સમયને ઓળખીને કર્યું તેાડવાના પુરૂષા કર. ܕܕ જેણે આત્મવિકાસના સમયને ઓળખ્યા છે. તેવા ગજસુકુમાલ સંસાર છેડીને નેમનાથ ભગવાનના શરણે ગયા. તે ભગવાનને કડે છે, અહે! મારા અનંત ઉપકારી પ્રભુ ! આપ કૃપા કરીને મને મહાવત આપે।. અનત સંસારને અટકાવવા માટે મારે મહાવ્રતરૂપી ગુટીકા લેવી છે. સંયમ પ્થે જતાં ગજસુકુમાલને માતાએ આશીર્વાદ આપ્યા કે જા બેટા જા, ભગવાનના શરણે જઈ કલ્યાણ કર. સસાર ત્યાગી સંયમ પÛ, ગજસુકુમાલ જાય, ભવભ્રમણા મીટાવવાને, વીતરાગી બનવાને કાજ.... સંસાર ભાવ વિદારવા વળી, જન્મ-મરણુ નિવારવા, નેમપ્રભુના પંથે વિચરવા, પ્રભુ આજ્ઞા ઉર અવધારવા, એ....પ્રગટાવવા આત્મāાતિ, સજી સંયમના શણગાર. સસાર. જેનું શરીર હાથીના તાળવા જેવું કેમળ હતું. એવી કોમળ કાયાવાળા ગજસુકુમાલ સંસાર ત્યાગીને સંયમના માર્ગે જઈ રહ્યા છે. શરીર ફોમળ હોવા છતાં સંયમ મા Page #821 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૭૭૫ કાંટાળે ન લાગે, કારણ કે હવે લગની લાગી છે કે મારે કમે તેડવા છે. તેથી શૂરવીર બનીને ચાલી નીકળ્યા. તેમને ભગવાનની વાણી દ્વારા સમજાઈ ગયું છે કે જે માત્મમરણના ફેરા અટકાવીને વીતરાગી બનવું છે, ભવભ્રમણ મિટાવવું છે ને આત્મતિ પ્રગટાવવી છે તે સંયમને શણગાર સજ પડશે. તેથી તે નેમનાથ ભગવાનને કહે છે, અહે પ્રભુ! હું સંયમને પિપાસું છું. મને ચારિત્રની લગની લાગી છે માટે પ્રભુ! હવે મને આપ જલ્દી દીક્ષા આપે. દેવકીમાતાએ રડતા રડતા પ્રભુને દીક્ષા દેવાની આજ્ઞા આપી. પ્રભુ! મારા કાળજડાની કોર, હૈયાને હાર, મારો શ્વાસ કહું કે રત્નોન ડાભલે કહું એવો મારે લાડીલે વહાલસોયે દીકરે હવે હું તમને સંપું છું. હવે અમારે તેના પર હકક રહેતું નથી. છેલ્લે ગજસુકુમાલને કહે છે બેટા ! નીરમાં નીર સમાઈ જાય તેમ તું ગુરૂ આજ્ઞામાં સમાઈ જજે. આત્મકલ્યાણ માટે મેટામાં મોટું તપ ગુરૂ આજ્ઞામાં સમાઈ જવું તે છે. આટલું બેલતાં તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. પછી ભગવાન નેમનાથે ગજસુકુમાલને કરેમિલં તેને પાઠ ભણજો. ગજસુકુમાલમાંથી હવે ગજસુકુમાલ અણગાર બન્યા. જે થયુમ યાપિ ના કુત્તમારા તે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ અષ્ટ પ્રવચન-માતાના પાલક બન્યા, તથા શબ્દાદિ વિષયેથી નિવૃત્ત બની સર્વ ઇદ્રિને પિતાના વશમાં રાખી ગુપ્ત બ્રહ્મચારી બન્યા. પાંચ સમિતિમાં પ્રથમ ઈસમિતિ. સંયમ લીધા પછી સાધકે રસ્તામાં ચાલે તે પુરો ગુમાવા ધૂસરા પ્રમાણે જઈને ચાલવું. જેથી સામું કઈ અથડાઈ ન જાય ને જીવેની જતના થાય. સાધક બહુ ઉતાવળે ઉતાવળે કે હસતા હસતા ન ચાલે, પણ ઈર્યાસમિતિ સાચવીને ચાલે. બીજી ભાષાસમિતિ સાધકે ખૂબ જોઈ વિચારીને બેલવું. કર્કશકારી, છેદકારી, નિશ્ચયકારી, આદિ સેળ પ્રકારની ભાષા સાધુ ન બેલે, તેમની ભાષામાં ઉપગ હવે જોઈએ. તે એવી ભાષા ન બેલે કે જેથી સામા જેને દુઃખ થાય, પણ તેમની ભાષા નિર્વિઘ અને મીઠી મધુરી હોવી જોઈએ, તેમજ નિશ્ચયકારી ભાષા પણ ન બોલે. તે એમ ન કહે કે અમે આ દિવસે આમ કરવાના છીએ. દા. ત. વિહાર ક હેય તે એમ ન કહે કે અમે આ દિવસે વિહાર કરવાના છીએ, પણ એમ કહે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુકુળ હશે તે વિહારના ભાવ છે. એષણા સમિતિ એટલે ગૌચરી–પાણીમાં ખૂબ ઉપગ રાખ. સોળ ઉદ્દગમનના, સેળ ઉત્પાતના અને દશ એષણાના દોષ ટાળીને ગૌચરી પાછું કરવા. જેથી આયાણ ભંડ મત્ત નિખેવણ સમિતિ એટલે ભંડ ઉપગરણ, વસ્ત્ર, પાત્ર આદિ જતનાએ લે ને જતનાએ મૂકે. અજતનાએ લેવા મૂકવાથી જીવોની હિંસા થાય છે. પાંચમી ઉચ્ચાર પાસવણખેલ જલસંઘાણ પારિઠાવણીયા સમિતિ એટલે પઠવવા ગ્ય વસ્તુઓ જેઈને પરઠવવી. આ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને દેશવિધ યતિધર્મ અંગીકાર કર્યા. આ અષ્ટ પ્રવચન માતાનું યથાતથ્ય પાલન કરનારને કે મહાન લાભ થાય છે ? Page #822 -------------------------------------------------------------------------- ________________ છ૭ શાસા દર્શન . एए पवयणमाया, जे सम्मं आयरे मणी. - તો વિ સંસા , વિષમુદાર ઊંgિ | ઉત્ત. અ, ૨૪ ગાથા ૨૭ : - જે મુનિ અષ્ટ પ્રવચન માતાનું અવિપરીતતાથી, દંભ આદિથી રહિત બનીને સમ્યક રીતે પાલન કરે છે તે તસ્વાતત્વના વિવેકવાળા પંડિત મુનિ શીધ્ર ચાર ગતિ રૂપ સમગ્ર સંસારથી સર્વથા મુક્ત બની જાય છે. આ રીતે ગજસુકુમાલ મુનિએ અષ્ટપ્રવચન માતાને અને દશવિધ સાધુ ધર્મને બરાબર સમજીને ધારણ કર્યો. આ નવદીક્ષિત મુનિને મોક્ષ જવાનો તલસાટ ઉપડે છે. એક વાર જે જીવનમાં આવે તલસાટ જાગે તે તે કલ્યાણ થઈ જાય. જેમ રેતીને માટે ઢગલે પડડ્યો હોય તેને તબડકાથી ઉપાડે તે વાર લાગે પણ જે પ્રલયકાળનો પવન આવે તે એ રેતીનો ઢગલો ઘડીકમાં સાફ થઈ જાય. તેમ આ ગજસુકુમાલ મુનિના દિલમાં એ તલસાટ ઉપડ્યો છે કે જે તલસાટ કર્મોના ઢગલાને સાફ કરી નાખે. ગજસુકુમાલ મુનિ દીક્ષા લઈને ભગવાનના શિષ્ય પરિવારમાં બેસી ગયા. દેવકી માતા, વસુદેવ પિતા, અને કૃષ્ણ વાસુદેવ બધા રડતી આંખે ઢીલા પગે ઘેર ગયા. નવદીક્ષિત ગજસુકુમાલ મુનિ ભગવાન નેમનાથના ચરણમાં અર્પણ થઈ ગયા. જેને સંસાર સાગર તારનાર કુશળ નાવિક મળ્યા તેને બીજા કેઈ યાદ ન આવે. એ તે એમ જ માને છે કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ સખા ત્વમેવ ત્વમેવ સ્વામી શરણાગતાનાં, ત્વમેવ સંસાર નિવારકેડસિ હે પ્રભુ! તમે જ મારું સર્વસ્વ છે. હું મન-વચન અને કાયાથી આપને અર્પણ થયે છું. આપની આજ્ઞા એ જ મારે શ્વાસ અને પ્રાણ છે. હવે મારે જહદી મારું કલ્યાણ કરવું છે તે માટે આપ જે કહેશે તે કરવા હું તૈયાર છું. ફક્ત એક મારી આંખની કીકી કેટલી વખત હાલે છે અને મેં કેટલા શ્વાસ લીધા ને કેટલાં મૂક્યા તે આપને કહી શક્ત નથી. તે સિવાય આપનાથી મારે કંઈ ગુપ્ત નથી. આ કાયા આપની આજ્ઞાનું પાલન કરવા માટે કુરબાન કરું છું. જે શિષ્યમાં આટલી બધી અર્પણતા હોય તેનું કલ્યાણ થતાં વાર ન લાગે. ગજસુકુમાલ મુનિએ ચાર મહાવ્રત સ્વીકાર્યા અને રાત્રી ભેજનને ત્યાગ કર્યો. રાત્રી ભોજનમાં અસણં, પાણું, ખાઈમં, સાઈમં એ ચારે ય આહારને ત્યાગ આવી જાય છે. ચારિત્રવાન સંતેને રાત્રે આ ચાર પ્રકારના આહારમાંથી એક પણ આહાર કલ્પો નથી, તેમજ બિમાર પડે તે રાત્રે કોઈ પણ પ્રકારનું ઔષધ લેવું ક૯પે નહિ, એક જ જેવી ચીજ લગાડી શકાય નહિ તે પછી ઈજેકશન લેવાની તે વાત જ ક્યાં! સાધુને ગમે તે રોગ આવે, કદાચ મોતની ઘડી આવી જાય તે પણ ચારિત્રવાન સાધુ રાત્રે કઈ દવાની વાંછા કરે નહિ. એ તે એક જ વિચાર કરે કે જ્યાં સુધી મારા દેહમાં Page #823 -------------------------------------------------------------------------- ________________ ચારા દેશનું ७७७ પ્રાણ છે ત્યાં સુધી મારા ચારિત્રનો નાશ થવા નહિ દઉં. ચારિત્રવાન સંતે પેાતાના પ્રાણ જાય તા કુરબાન પણ પોતાના ચારિત્રના નિયમેાનો કદી ભંગ કરતા નથી. આવી રીતે ગજસુકુમાલે ચાર મહાવ્રત અને પાંચમુ` રાત્રીભાજન વ્રત અ'ગીકાર કર્યુ, અને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવા લાગ્યા. ગજસુકુમાલની જે ભાવના હતી તે પૂર્ણ થઈ. હવે તેમના આનંદનો પાર નથી. જેને જેમાં રસ હૈાય તે કાય`ની સિદ્ધિ થતાં તેને આનંદ જ હોય ને! તમને પૈસા કમાવાનો રસ છે તે વધુ કમાણી થાય તે આનંદ થાય ને ! તેમ ગજસુકુમાલને સંયમ લેવાનો તલસાટ હતા તે કાય` સમાપ્ત થયુ પછી તેા આનંદ જ હાય ને? હવે દીક્ષા લઈ ને એવી લગની લાગી કે મારું જલ્દી કલ્યાણુ કેમ થાય ! તે માટે ગજસુકુમાલ અણુગારે શું કર્યું? “ तए णं से गयसुकुमाले अणगारे जं चैव दिवसं पव्वइए तस्सेच दिवसस्स पुव्वा - वरह काल समयंसि जेणेव अरहा अरिनेमि तेणेव उवागच्छ‍, उबागच्छित्ता अरहं अरिनेमिं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ " ત્યાર પછી તે ગજસુકુમાલ અણુગારે જે દિવસે પ્રવજર્યાં અંગીકાર કરી તે જ દિવસે ચાથા પ્રહરમાં અર્હત અરિષ્ટનેમિ ભગવાન પાસે ગયા અને ત્રણ વખત વંદન નમસ્કાર કર્યાં. ગજસુકુમાલ ભગવાનને કંઈક વિન ંતી કરવા આવ્યા છે. એ ભગવાનને શુ` વિનંતી કરવા આવ્યા છે તે ભગવાન તા જાણતા હતા. કારણ સર્વાંગ ભગવાનના જ્ઞાનમાં શુ' અજાણ્યુ રહે ! જ્યાં સૂર્યનો પ્રકાશ હાય ત્યાં અંધકાર ટકી શકતા નથી, તેમ ભગવાનના જ્ઞાનમાં કંઈ જાણવાનું ખાકી રહેતું નથી. ભગવાન તેા પહેલેથી જાણતા હતા કે આ કામળ ફૂલ જેવા બાલુડો કેવી રીતે કલ્યાણુ કરશે. ગજસુકુમાલ અણુગાર ભગવાન જ્યાં બિરાજતા હતા ત્યાં આવ્યા. આવીને વણા કરી. વૠણા કરીને હવે ભગવાનને શુ' પૂછશે તેના ભાવ અવસરે, ચરિત્ર : હરિણુગમેષી દેવ પાંડવાને, કુંતામાતાને તથા દ્રૌપદીને દ્વૈતવનમાં મૂકી આવ્યા ને કહ્યું આપને જ્યારે કષ્ટ પડે ત્યારે યાદ કરો, હું તરત આપના ચરણમાં આવીને ઉભું રહીશ. વિચાર કરો કે દેવ માનવની સહાયમાં કયારે આવીને ઉભા રહે ? જેના જીવનમાં સરળતા, પવિત્રતા અને ચારિત્ર નિમાઁળ હોય ત્યારે ને ? પાંડવેાના વનવાસનાં પાંચ વર્ષ પૂરા થયા. હવે બધા દ્વૈતવનમાં વનને મહેલ માનીને આનંદથી રહે છે. આ ખાજી દુર્ગંધનને ખબર પડી કે પાંડવો દ્વૈતવનમાં આનંદથી રહે છે. જો તે જીવતા હશે તે તેર વષે પણ રાજ્ય લેવા આવશે. માટે માયાજાળ રચીને તેમના મૂળમાંથી નાશ કરું. તેમની પાસે શસ્રો કે સૈન્ય કાંઈ નથી તેથી મારી સામે લડાઈમાં તેઓ હારી જશે. ?? “ પાંડવાના નાશ માટે દુર્ગંધનની માયાજાળ : આમ વિચારી દુર્ગંધન સૈન્ય લઈ ને પાંડવાને મારવા દ્વૈતવનમાં જઈ રહ્યો છે. રસ્તામાં ચિત્રાંગદ નામના વિદ્યાધરના સુ ંદર બગીચા આવ્યા. તે બગીચાની અંદર દેવભુવન જેવા મહેલ છે. દુધિનનુ સૈન્ય શા-૯૮ Page #824 -------------------------------------------------------------------------- ________________ ७७८ રારા કાન બગીચાની અંદર પેસવા જાય છે ત્યાં ચિત્રોંગાના માગરક્ષકોએ તેમને રોકયા ને કહ્યું તમે ચિત્રાંગદ વિદ્યાધરની પરવાનગી વિના આગળ જઈ શકશે નહિં, અને જો કદાચ ખળજબરીથી આગળ જશે તેા મરી જશે. આ સાંભળીને દુર્યોધન ચમકયો. તેના મનમાં અભિમાન છે કે અરે...અમને રોકનાર કોણ છે ? તેથી તેણે સૈનિકોને કહ્યું કે જે કોઈ તમને કે તેને મારી નાંખા. દુર્ગંધન અને સૈનિકોએ તે બગીચાના રક્ષકોને પકડીને જમીન ઉપર પછાડી દુર્ગંધન મહેલમાં જઈને બેસી ગયા ને ખબગીચાના કબજો લઈ લીધા. વનરક્ષકોએ પેાતાના માલિક ચિત્રાંગદને ખબર આપી અને બધી વાત કરી. આ સાંભળી ચિત્રાંગદને જોશ આવ્યે કે શું તે મને જાણતા નથી ? કે તે મારી રજા વિના મહેલમાં આવીને બેસી ગયા. હવે તેને બરાબર સ્વાદ ચખાડી દઉ કે મહેલમાં કેમ એસાય છે? ચિત્રાંગદ પોતાની સેના લઈને ત્યાં આવ્યા. ચિત્રાંગદ અને દુર્યોધન વચ્ચે ભયંકર લડાઈ થઈ. તેમાં દુર્ગંધનનું સૈન્ય સાફ થઈ ગયું, પછી કશુ સાથે તીર, તલવાર, તાપથી ભયંકર યુદ્ધ થયું. તેમાં કણુ ઘાયલ થયા ને ત્યાંથી ભાગ્યા. પછી દુર્ગંધન સહિત સે ભાઈ આ યુદ્ધમાં ઉતર્યાં. વિદ્યાધરે કહ્યુ કે દુર્ગંધન ! તારામાં અભિમાન ભર્યુ છે જેથી તે મારા પગીચા અને મહેલ ઉપર તારો અધિકાર જમાવ્યેા છે. મારા માણાથી હમણાં તારુ અભિમાન ઉતારું છુ, આ સાંભળીને દુર્ગંધન કહે કે-ડે નીચ વિદ્યાધર ! આ પ્રમાણે ખેલવાથી શુ લાભ ? જેનામાં શક્તિ છે તેનું રાજ્ય છે તે તું શુ' નથી જાણતા ? હમણાં તે! મેં તારા મહેલ અને ઉદ્યાન જીતી લીધા છે પણ હવે અહી' ઊભા રહેશે તે તમ!રું જીવન પણ લઈ લઈશ. આ પ્રમાણે કહીને તેણે વિદ્યાધર ઉપર બાણેાના પ્રહાર શરૂ કર્યાં. વિદ્યાધર પણ તેની સામે શસ્ત્રોથી લડવા લાગ્યા. દુર્યોધનના ખાણાના પ્રહારથી વિદ્યાધરની સેના ભયભીત મનીને ભાગી ગઈ, પછી ચિત્રાંગઢ એકલા રહ્યો ત્યારે તેણે દુૉંધન સહિત સૌ ભાઈ આ ઉપર આક્રમણ કર્યુ. એટલામાં વિદ્યાધરની બીજી સેના આવી ગઈ અને દુŕધન આદિ બધા ભાઇ આને એક સાંકળે બાંધીને તડકામાં ઉભા રાખ્યા, અને ચિત્રાંગદ પેાતાના મહેલમાં આનંદથી રહેવા લાગ્યો. દુૉંધન પાંડવાને મારવા જઈ રહ્યો હતા તે પોતે મરાયા. “ ખાડા ખોદે તે પડે.' બીજાનું ખરાખ કરવા જતાં પેાતાનું અહિત થઈ ગયું. દુર્ગંધનને દુઃખમાં જોઈને તેની પત્ની ભાનુમતી ખૂખ રડે છે. ભાનુમતીને રડતી જોઈ ને ભીષ્મ પિતામહ કહે છે કે દુર્યોધનને બંધનમાંથી છેડાવવા એ અમારુ કામ નથી. જો તેને ઇંડાવવા ડાય તે એક રસ્તા છે. પાંડવા આ વનમાં રહે છે. લે, દુર્ગંધને તેમને આવા કષ્ટમાં નાંખ્યા છતાં તે સજ્જન પુરૂષો અપકાર પર પણ ઉપકાર કરે તેવા છે. તું પાંડવા પાસે જા. તે પાંડવા દુર્ગંધનના બંધન છેડાવશે. તેથી ભાનુમતી પાંડવા પાસે ગઈ. દ્રૌપદી દ્વથી તેને આવતી જોઈ ને એળખી ગઈ કે આ Page #825 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન દુર્યોધનની પટ્ટરાણું ભાનુમતી છે, એટલે તે દ્રૌપદી પાસે જઈને પૂછે છે, બહેન ! આવા વનમાં તું એકલી કેમ છે? તારું મુખ ઉદાસ કેમ છે? ત્યારે ભાનુમતી એકદમ રડવા લાગી તેથી દ્રૌપદી તેને આશ્રમમાં લઈ ગઈ. કુંતાજીએ તેને આદર સત્કાર કરી પૂછ્યું, તારું મુખ કેમ કરમાયેલું છે? તું એકલી આ દ્વૈતવનમાં કયાંથી? આ સાંભળી ભાનમર્તી કુંતામાતાના ખોળામાં માથું મૂકી ખૂબ રડવા લાગી. આ જોઈને ધર્મરાજા પૂછે છે, ભાભી ! અમારા બધા ભાઈ એ તે આનંદમાં છે ને? જે જે, હવે ભાનુમતી કેટલી બનાવટી વાત કરે છે! દુર્યોધન આપને મારવા આવ્યો છે એમ તે કહે કેવી રીતે? તેથી કહે છે તમારા ભાઈઓને ફરવાને બહુ શોખ છે અને તેમાં ખબર પડી કે વૈતવનમાં ગાયને કસાઈ મારી નાખે છે. તેથી ગાયની રક્ષા કરવા માટે અહીં આવતાં હતાં, તેમાં વચમાં ચિત્રાંગદ વિદ્યારે તે સે ભાઈઓને એક સાંકળે બાંધી દીધા છે. સૈન્ય બધું ભાગી ગયું છે. આવું બનવાથી હું ખૂબ રડવા લાગી. તેથી ભીષ્મ પિતામહે કહ્યું તું રડીશ નહિ. આવું બનવાનું હશે, નહિતર મેં ના પાડી છતાં પણ દુર્યોધન અહીં શા માટે આવે? તારા પતિને કોઈ છોડાવી શકે તેમ નથી. આ વનમાં પાંડવે છે. હું તેમની પાસે જા. તે તમારા (દુર્યોધનના) અપકારેને ભૂલી જઈ અવશ્ય ઉપકાર કરશે. તેમની વાત સાંભળીને હું અહીં આવી છું. આપની પાસે વિનયપૂર્વક ભિક્ષા માંગું છું કે આપ મારા પતિ આદિ સે ભાઈઓને બંધનમાંથી છોડાવે ને અમારી લાજ રાખે. તેથી ધર્મરાજાને ખૂબ દયા આવી અને રડતી મૂરતી ભાનુમતીને આશ્વાસન આપતાં કહ્યું હે ભદ્રે ! તું રડીશ નહિ. બધું સારું થશે. એમ કહી ભાનુમતીને શાંત કરી અને પિતાના ભાઈઓને એકાંતમાં લઈ જઈને ધર્મરાજાએ કહ્યું ભાઈઓ ! કૌરની આવી કરૂણ દશા થઈ છે તે આપણે તેમને છોડાવવા જવું જોઈએ. તે બેલે, તમારામાંથી કેણ જશે ? આ સમયે ભીમ રાડ પાડીને કહેવા લાગ્યું કે સર્પને ગમે તેટલું દૂધ પીવડાવીએ તે પણ તે કેર રૂપે જ પરિણમે છે, તેમ આ દુષ્ટ દુર્યોધનનું આપણે ગમે તેટલું હિત ઈચ્છીશું તે પણ તે આપણી કદર કરવાને નથી. વળી એણે આપણા ઉપર કેટલે જુલમ કર્યો છે? દ્રૌપદીને ચટલે ખેંચીને ભરસભામાં લાવ્યા. આપણા દેખતા તેના ચીર ખેંચી નગ્ન કરવા ઉો ને જાંઘ બતાવીને જાંઘ પર બેસવાનું કહ્યું. આ બધા કરેલા પાપનું ફળ તેને મળી ગયું છે. જેવું કરે તેવું પામે. એને કર્મો એ ભોગવશે. આપણે શું ? તમે એમના અપકારને કેમ ભૂલી જાઓ છે ને ભલા થઈને છોડાવવા જવાની વાત કરે છે? ધર્મરાજાએ કહ્યું- હે મારા ભાઈઓ! તમારી વાત સાચી છે, પણ દુનિયામાં ઉપકાર ઉપર તે સૌ ઉપકાર કરે પણ અપકાર ઉપર ઉપકાર કરે તે જ ભલાઈ કહેવાય. આ તે આપણુ ભાઈઓ છે. ભાઈ ને આપત્તિ સમયે બચાવવા તે આપણું કર્તવ્ય છે. તેમજ આપણે માનીએ છીએ. કે એ સે ભાઈઓ છે ને આપણે પાંચ છીએ અને શત્રુઓ સામે Page #826 -------------------------------------------------------------------------- ________________ ૭૮. શારદા દર્શન આ પણે એકસે ને પાંચ ભાઈએ છીએ એમ જણાવવાનું છે. માટે હે અર્જુન ! આ કાર્ય તું કરી શકીશ. મને ખાત્રી છે માટે તું જઈને કૌરને જદી બંધનથી મુક્ત કર, અને આપણું કુળની શોભા વધાર. અર્જુનની જવાની બિલકુલ ઈચ્છા ન હતી, પણ મેટાભાઈની આજ્ઞા થઈ એટલે ના પાડી શક્યા નહિ. યુધિષ્ઠિરની આજ્ઞા થવાથી અને તેના મિત્ર ઈન્દ્ર વિદ્યાધરનું સ્મરણ કર્યું એટલે ઈન્દ્ર તરત મોટી સેના લઈને ચંદ્રશેખરને મોકલ્યા. તરત મેટું સૈન્ય ખડું થયું. ઇન્દ્રના સૈન્યમાં અર્જુનજી મેખરે ઉભા રહ્યા. દુર્યોધનના વિરોધી પક્ષમાં ચિત્રાંગદ વિદ્યાધર હતું તે પણ મોટું સૈન્ય લઈને સામે આવ્યું. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. થોડીવારે ચિત્રાંગદે ઉંચું જોયું તે અર્જુનજીને લડતાં જોયા. એટલે વૈરભાવ છેડી દઈ લડાઈ બંધ કરીને પરિવાર સહિત આવીને અર્જુનજીના ચરણમાં પડે ને પ્રેમથી અર્જુનને પિતાના મહેલમાં લાવ્યો. એ મહેલમાં જ દુર્યોધન આદિ કૌરને કેદ કર્યા હતા. એમને જોઈને અજુને ચિત્રાંગદને કહ્યું કે હે ચિત્રાંગદ! તેં આ કેને પકડયા છે? આ તે મારા ભાઈએ છે. એમને શું ગુહે છે તે હું પછી સાંભળું છું. પણ અત્યારે ગઈ વાતને ભૂલીને તું એમને બધાને બંધનમુક્ત કરી દે. અર્જુનના કહેવાથી ચિત્રાંગદે દુર્યોધન વિગેરે કૌરને છોડી મૂક્યા અને ચિત્રાંગદ અર્જુનના ચરણમાં પડયે ને પછી ભેટી પડે. આ બધું જોઈને દુષ્ટ દુર્યોધન પ્રજળી ઉઠો કે આ અર્જુનનું આટલું બધું માન ! વિદ્યારે પણ તેને ચરણમાં નમે છે ને જંગલમાં પણ તેઓ આટલું સુખ ભોગવે છે! એ તે માટે કટ્ટો શત્રુ છે. એની શરમે મારે છૂટકારો થયે એમાં મારી શોભા શી ! દુશ્મનના હાથે છૂટવા કરતાં મરી જવું સારું છે. જુઓ, એને સજજનની સજજનતા દેખાતી નથી. એનું ભલું કરવા છતાં તેમના ઉપરથી ઈષ્ય જતી નથી. કેવી વિચિત્રતા છે ! હવે અજુને દુર્યોધનની સામે ચિત્રાંગદને મોટેથી પૂછ્યું–ભાઈ! તમારે અને મારા ભાઈ વચ્ચે આ તેફાન થવાનું કારણ શું? ત્યારે વિદ્યાધરે કહ્યું-સાંભળો. વિદ્યાધર કહે સુને વીરનર, એક દિવસ કે માંઈ નારદઋષી આનકે બેલા, બાત કહું તુજ તાઈ હે....શ્રોતા વીરનર! એક દિવસ નારદાષિએ મારી પાસે આવીને કહ્યું કે હે ચિત્રાંગદ! દુર્યોધન આદિ કૌર પાંડે ઉપર ખૂબ ઠેષ રાખે છે. એટલે વનમાં તેમને દુઃખી કરવા માટે દુર્યોધન તેની ત્રાદ્ધિ બતાવવા માટે મેટું સૈન્ય લઈને દ્વૈતવનમાં આવ્યા છે, ને તારા રાજડિત મહેલમાં પેસી ગયેલ છે. તારા માણસોએ ખૂબ રે છતાં માન્યો નહિ અને ( નરૈનવન જેવા તારા બગીચાને તેણે ખેદાનમેદાન કરી નાંખ્યો છે. આટલું કહીને નારદઋષિ તે આકાશ માર્ગે ચાલ્યા ગયા. આપને બધાને હેરાન કરવા દુર્યોધન આવ્યું છે અને મારી રજા સિવાય મારા બંગલામાં પેસી જઈ બગીચે ઉજજડ બનાવી દીધું. તે સાંભળ્યું તેથી Page #827 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન તેના ઉપર મને ખૂબ ક્રોધ આવ્યા ને મેં અહીં આવીને જોયું તે બધું નારદજીના કહેવા પ્રમાણે બનેલું હતું. તેથી મેં તેમની સાથે યુદ્ધ કર્યું અને તેમને હરાવીને -બંધનથી બાંધી દીધા હતા. મને તે એમના ઉપર ઘણે ઠેષ છે પણ આપ મારા ગુરૂ છે. આપની આજ્ઞાથી મેં તેમને છેડ્યા છે. દુર્યોધનની સામે વિદ્યાધર આવા શબ્દો કહે પછી કંઈ બાકી રહે ખરું? દાઝયા ઉપર કોઈ મીઠું મરચું ભભરાવે ને જે કાળી બળતરા થાય તેવી બળતરા દુર્યોધનને થવા લાગી. ચિત્રગટ કહેબેલે, આમાં કેનો વાંક છે! અને કહ્યું–ભાઈ! હવે તે વાત છોડી દો. પછી ચિત્રાંગદ, દુર્યોધન વિગેરેને લઈને અને યુધિષ્ઠિર પાસે આવ્યા. યુધિષ્ઠિરના ચરણમાં વિદ્યાધર તથા અન” -વિમાનમાંથી ઉતરીને ચિત્રાંગદ, અર્જુન વિગેરે યુધિષ્ઠિરના ચરણમાં પડ્યા પણ અભિમાની દુર્યોધન થાંભલાની માફક અક્કડ ઉભે રહ્યો. ગુણીના ગુણ જોવાને બદલે ઈર્ષાથી સળગવા લાગે. ચિત્રાંગ તેનો હાથ પકડી ખેંચીને યુધિષ્ઠિર પાસે લાવીને કહે છે આ પ્તિા તુલ્ય પવિત્ર તમારા ભાઈને પગે પડે તે તમારું કલ્યાણ થશે. એમના પ્રતાપે તમે બંધનમાંથી મુક્ત બન્યા છે. એટલે કચવાતા હૈયે પગે લાગ્યું. પછી બધા કૌર પગે લાગ્યા. ધર્મરાજાએ ખૂબ સત્કાર કરીને કૌરવોને વિદાય કર્યો. પછી શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૧૦૦ આ વદ ૧૧ ને રવીવાર તા. ૬-૧૧-૭૭ અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવંતે શાસ્ત્રમાં ફરમાવે છે કે આ સંસારમાં તે ક્ષણિક સુખની પાછળ અનંતકાળનું દુઃખ રહેલું છે. કામગ ભેગવતા ક્ષણવાર સુખને આનંદ માણ્યા પછી કેટલાયે કાળની દુખની પરંપરા ઉભી થાય છે. જેમ કેઈ માણસ પાંચ હજાર રૂપિયા ઉછીને લઈને ધામધૂમ કરીને દીકરાને પરણાવે, જલસા કરે પણ મનમાં તે એ એમ સમજતે હોય છે કે આ જલસાની પાછળ મારા માથે કરજ થયું છે, તેમ આ સંસારના રંગરાગમાં પડીને અજ્ઞાની છે જલસા ઉડાવે છે. ક્ષણિક સુખ લૂંટવામાં આનંદ માને છે, પણ વિચાર કરજે કે એ સુખની પાછળ તમારા માથે કર્મનાં કરજ કેટલા વધી રહ્યા છે! જ્યારે સંયમ માર્ગ પરિષહ કે ઉપસર્ગ સહન કરતા કર્મના કરજ ચૂકવાઈ જાય છે. તમે સંસારના સુખ મેળવતા કંઈ ઓછા કષ્ટ નથી વેઠતા. માતાપિતા, પત્ની, પુત્ર વિગેરેને છોડીને ધન કમાવા માટે પરદેશની સફરે ઉપડે છે. ત્યાં કેટલું કઠ વેઠે છે? તમારે વહાલસે એકનો એક દીકરે ધન કમાવા માટે પરદેશ Page #828 -------------------------------------------------------------------------- ________________ दर्शन શારદા hee જાય છે. બાર વર્ષે તે પા। આવે છે. ત્યાં સુધી એ માતા-પિતા, પત્ની વિગેરેનો માહ છેડે છે ને ? ત્યાં બ્રહ્મચર્ય નું પાલન પણ કરે છે. એક આ રીતે છેડે છે ને બીજો સમજીને છોડે છે. ત્યાગ તા ખંનેનો છે પણ એકને કર્માંની નિશ થાય છે જ્યારે બીજાને કાઁની નિરા થતી નથી. કારણ કે તમારા છેડવામાં માહનુ પાષણ છે. સંસાર સુખનો રાગ છે અને જે સમજીને છેડે છે તેના છોડવામાં રાગ હાતા નથી. એ તા માહ, માયા, મમતાના બંધન તેડવા માટે અને કમના કરજથી મુક્ત થવાના હેતુથી દીક્ષા લે છે. માટે આ અનેમાં આસમાન–જમીન જેટલું અંતર છે. આપણે ગજસુકુમાલનો અધિકાર ચાલે છે. ગજસુકુમાલે દીક્ષા લઈ ને એક જ વિચાર કર્યાં કે મહાન પુણ્યે મને આવા ઉત્તમ માનવભવ મળ્યા. તેમાં આવા પમતારક નેમનાથ ભગવાન જેવા જીવનનૈયાના સુકાની મળ્યા. તેમણે મારા ઉપર મહાન ઉપકાર કરીને ઉત્તમ ચારિત્ર રત્ન આપ્યું તેા હવે મારે શા માટે ક્ષણ માત્રનો પ્રમાદ કરવા જોઈ એ ! તેમનુ એક જ ધ્યેય છે કે મારું કલ્યાણુ કેમ જલ્દી થાય ? એમને કમેk ખપાવવાની રઢ લાગી છે. તેથી જે દિવસે દીક્ષા લીધી તે દિવસે ચાથા પ્રહરે પોતે જે આસને બેઠા હતા ત્યાંથી ઉસા થયા, અને યત્નાપૂર્વક ચાલતા જ્યાં અરિહંત નેમનાથ ભગવાન બિરાજમાન હતા ત્યાં આવ્યા. આવીને ત્રણુ વખત તિકખુત્તોનો પાઠ ભણી પ્રદક્ષિણા કરીને ભગવાનને વંદણા કરી. વંદણા કરીને પછી ભગવાનને ગજસુકુમાલ અણુગાર શુ કહે છે? એ શું કહેવા આવ્યા છે તે ભગવાન તેા જાણતા હતા પણ બીજા સ ંતા જાણતા ન હતાં. ૮૮ ક્રુચ્છામિ ” મન્તે ! તુમેËિ બચ્ચનુળાÇ સમાજે ’વંદન કરીને ગજસુકુમાલ અણુગાર ભગવંતને કહે છે હું મારા તરણતારણુ નાથ! અશરણુના શરણુ ! અધમ ઉદ્ધારક, અને મારા પરમ ઉપકારી ભગવંત! જો આપની આજ્ઞા હોય તે મારી આ પ્રમાણે ઈચ્છા છે. ખાલવામાં કેટલી કોમળતા ને મીઠાશ છે! તમારા દીકરા કે દીકરી વિનયપૂર્ણાંક એમ પૂછે કે પિતાજી ! આપની જો આજ્ઞા હોય તે મારી આ પ્રમાણે કરવાની ઇચ્છા છે. તે તમને કેટલેા બધા આનંદ થાય ! અને જે તે સીધા એમ જ કહે કે હું આમ કરીશ તે તમને ખેદ થાય ને કે મારા સંતાનો મારી સલાહ પણ નથી લેતાં ! અંતરમાંથી અભિમાન જાય તેા કામળતા આવે. આજે ઘણાં એમ કહે છે કે મને રાહુ, શનિ અને પનોતી નડે છે પણ જ્ઞાની પુરૂષ તે એમ કહે છે કે અ ંતરમાં બેઠેલા અહંકાર જ રાહુ, શનિ અને પનોતી છે. એ નીકળી જાય તે માનવનું જીવન દિવ્ય બની જાય. ગજસુકુમાલ અણુગાર એક રાજકુમાર હતાં છતાં કેટલા પવિત્ર છે! એમની વાણીમાં પણ કેટલી બધી મીઠાશ્ છે એ આલે તે જાણે સાંભળ્યા જ કરીએ. દેવાનુપ્રિયે ! વાણી એક પ્રકારનું વશીકરણ છે. વાણીમાં અજખ ગજખની શક્તિ રહેલી છે. વાણી તૂટેલા અંતરના તારને જોડવાનું અને જોડાયેલા અંતરના તારને તેાડવાનુ Page #829 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન એમ બંને કામ કરે છે. જેમ કાતર એકના બે ટુકડા કરવાનું અને સેય બે ટુકાને સાંધવાનું કામ કરે છે, તેમ વાણી પણ સેય અને કાતર જેવું કામ કરે છે. વાણી તલવારથી પણ તેજદાર અને માખણથી પણ કમળ હોય છે. વાણી ધારે તે વેરઝેરની આગ વચ્ચે નેહની સરવાણી પ્રગટાવી શકે છે, અને ધારે તે નંદનવન જેવા હરિયાળા જીવનબાગને ઉજજડ પણ બનાવી શકે છે. વાણીનો અસંયમ જીવનમાં ભારે ઉથલપાથલ મચાવી દે છે જ્યારે વાણીના સંયમની સુવાસ દુશ્મનોને પણ દોસ્ત બનાવી દે છે. વાણુ એ અતરની ભાવનાને પડઘો છે, અંતર ઉજળું તે વિચાર અને ભાવ શુદ્ધ, વિચાર અને ભાવ શુદ્ધ તે વાણી શુદ્ધ, વિચાર અને વાણી બંને જેના શુદ્ધ બને છે તેનું વર્તન પણ શુદ્ધ બને છે. પવિત્ર વર્તન જીવનમાં પરિવર્તન લાવે છે. આટલા માટે વાણીને વશીકરણની ઉપમા આપી છે. આ જીભ માત્ર ત્રણ ઇંચની છે પણ ધારે તે છ ફૂટ ઊંચા માનવીને મારી શકે છે. માટે જીભ દ્વારા ઓછું બેલે પણ એવું છે કે બેલનારને પ્રિયકારી લાગે. ગજસુકુમાલ અણગાર કેવી પ્રિયકારી વાણુ બેલ્યાં કે હું મારા ત્રિલોકનાથ પ્રભુ! આપની આજ્ઞા હોય તે હું આમ કરવા ઈચ્છું છું. હવે તેઓ શું કરવા ઈચ્છે છે તે વાત કહે છે. “મારુતિ સુગંતિ પારૂયં મહાપfમ ૩૪સંપન્નત્તાળ વિસ્તા ” જે આપની આજ્ઞા હોય તે હું મહાકાલ નામના મશાનમાં જઈને એક રાત્રીની મહાપ્રતિમાની આરાધના કરું. સાધુની બાર પડિમા હોય છે. તેમાં ગજસુકુમાલ અણગાર બારમી ડિમા વહન કરવાની ભગવાન પાસે આજ્ઞા માંગે છે. બારમી ડિમા વહન કરવી તે કંઈ સામાન્ય કામ નથી, અને આ ગજસુકુમાલ તે માખણના પિંડ જેવા કોમળ છે. અત્યારે બધા દીક્ષા લે છે પણ તે બધા કસાયેલા હોય છે. તે પિતાના ગુરૂ-ગુરૂણી સાથે ત્રણ ચાર વર્ષ રહે છે, અભ્યાસ કરે છે. વિહાર કરે છે. આ રીતે બધે અનુભવ કરીને પછી દીક્ષા લે છે ત્યારે આ તે દેવકી માતા અને વસુદેવ પિતાને લાડકવા અને ત્રિખંડ અધિપતિ કૃષ્ણવાસુદેવને વહાલસે વીરે કદી ખુલ્લા પગે ચાલ્યા નથી, કદી તપશ્ચર્યા કરી નથી, તડકા વેઠયા નથી એવા કેમળ ગજસુકુમાલ અણગાર મહાકાલ નામના સ્મશાનમાં જઈને એક રાત્રીની મહાપ્રતિમા વહન કરવા જવા તૈયાર થયાં છે. ગજસુકુમાલ અણગાર નદીક્ષિત સાધુ છે. નવદીક્ષિત સાધુની છ મહિના વૈયાવચ્ચે કરવી જોઈએ. તેને આવી કઠીન પડિમા વહન કરવાની આજ્ઞા અમારા જેવા સામાન્ય સાધુ આપી શકે નહિ પણ આ તે સર્વજ્ઞ ભગવંત છે એટલે પિતાના જ્ઞાન દ્વારા જાણી શકે છે કે આ પડિમા વહન કરવાથી શું લાભ થશે? અને પિતાના શિષ્યમાં કેટલી યેગ્યતા છે? તેનામાં કેટલી બૈર્યતા છે ! પડિમા વહન કરવા જતાં ઉપસર્ગના પહાડ તૂટી પડશે તે પણ તે અડગ રહી શકે તેવી તેનામાં લાયકાત છે? એવું આત્મબળ કેળવ્યું છે? આ બધું જ્ઞાનમાં જાણીને ભગવાન આજ્ઞા આપે, તે સિવાય ન આપે. નેમનાથ ભગવાન Page #830 -------------------------------------------------------------------------- ________________ છટક, શારદા દર્શન સર્વજ્ઞ હતાં. ઘટઘટની ને મનમનની વાત જાણનારા હતાં. એટલે જાણી ગયાં કે આ તે. નિકટ મોક્ષગામી જીવ છે. તેને કે ઉપસર્ગ આવવાને છે ને તે નિમિત્તે કર્મની સામે કેશરીયા કરીને મોક્ષ મહેમાન બનવાનો છે. એટલે ભગવંતે કહ્યું: બહાસુદું તેવાણુદિયા હે મારા લઘુશિષ્ય ! તમને જેમ સુખ ઉપજે તેમ કરે. આ પ્રમાણે કહીને ભગવાને એક રાત્રિની મહાપ્રતિમાની આરાધના કરવાની આજ્ઞા આપી. ભગવાનના આ શબ્દોમાં એ ભાવાર્થ સમાયેલું છે કે હે દેવાનુપ્રિય ગજસુકુમાલ! એક રાત્રીની મહાપ્રતિમા ધારણ કરવી તે સામાન્ય કામ નથી. એ બહુ કઠીન વ્રત છે. એનું પાલન કરવા માટે ઘણી દઢતા ને સ્થિરતા હોવી જોઈએ. એવી કઠોર સાધનામાં પશુગૃત દેવકૃત અને મનુષ્યકૃત ઉપસર્ગો આવે છે. તે વખતે ભયંકર દુઃખ સમતા ભાવે સહન કરવા પડે છે. તમે બરાબર સમજી વિચારીને કાર્ય કરે કે આવા ઉપસર્ગો આવશે ત્યારે મનને બિલકુલ ડામાડોળ થવા દેવાશે નહિ, આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરાશે નહિ અને મેરૂ પર્વતની માફક અડોલ રહેવું પડશે. પ્રતિકૂળ વાતાવરણમાં પણ જે આત્મિક શાંતિને સુરક્ષિત રાખવાની તમારામાં શક્તિ હોય તે મારી તમને ખુશીથી આજ્ઞા છે. તમે સુખેથી મહાપ્રતિમાની આરાધના કરવા જાઓ ને જલદી મોક્ષ લક્ષમીને પ્રાપ્ત કરે. - આ પ્રમાણે ભગવાને ગજસુકુમાલ મુનિને કહ્યું. ભગવાનની આજ્ઞા મળતાં તેમના અંતરમાં અવર્ણનીય આનંદ થયે. અહો! મારા પ્રભુએ મારી માંગણેને સ્વીકાર કર્યો અને મને પ્રેમથી આજ્ઞા આપીને સાથે અંતરના આશીર્વાદ આપ્યાં કે તમે જલદી મેક્ષલક્ષમીને વરે. બસ, હવે મારું જલ્દી કલ્યાણ થઈ જશે. જ્યાં સર્વજ્ઞ ભગવંત બેલ્યા ત્યાં શું બાકી રહે ? હવે ગજસુકુમાલને બારમી પ્રતિમા વહન કરવાની આજ્ઞા મળી. ભગવાનની આજ્ઞા મળતાં ગજસુકુમાલ અણગારે શું કર્યું ? “તળે રે જનસુકુમારે अणगारे अरहता अरिट्ठनेमिणा अव्भणुण्णाए अरहं अरिटुनेमि वंदति नमंसति वंदिता नमंसित्ता अरहओ अस्टिनेमिस्स अंतियाओ सहस्संबवणाओ उज्ज्ञाणाओ पडिणिक्खमइ ।" તે ગજસુકુમાલ અણગારે ભગવાનની આજ્ઞા મળતાં ભગવાનને વંદન નમસ્કાર કર્યા. ત્રણ વખત વંદણું કરીને ભગવાનની પાસેથી મહાકાલ શમશાનમાં જવા માટે સહસામ્રવન ઉદ્યાનની બહાર નીકળ્યા. જુઓ, કેટલે બધે વિનય છે! ભગવાન પાસે આજ્ઞા લેવા માટે આવ્યા ત્યારે વંદણુ કરી ને આજ્ઞા મળી પછી પણ વંદન કર્યા. વંદન કરીને ભગવાન પાસેથી નીકળ્યા. ભગવાન તે જાણે છે કે આ મારે લઘુ નવદીક્ષિત શિષ્ય મારી પાસેથી છેલ્લી આજ્ઞા લઈને જાય છે. હવે તે પાછો આવવાને નથી, પણ ભગવાન તે વીતરાગ છે. એટલે તે કંઈને કંઈ કહે નહિ. કોઈ પૂછે તે કહે પણ પૂછ્યા વિના ન કહે, ગજસુકુમાલ અણગાર સહામ્રવન ઉદ્યાનમથી “પલળમિત્તા જેવા મહામહે સુણાળે તેવ Page #831 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૭૮૫ વાછરુ, વરિજીત્તા ચંફિરું પરિસ્ટેન્નિાબહાર નીકળીને જ્યાં મહાકાલ નામનું રમશાન હતું ત્યાં આવ્યા. આવીને વડીનીતિ અને લઘુનીતિ આદિ પરઠવવાની જગ્યાનું પડિલેહણ કર્યું. પડિલેહણ કરીને પિતાને ઉભા રહેવાની અને પરઠવવાની ભૂમિનું પડિલેહણ કરીને શરીરને થે ડું ઝૂકાવીને બંને પગ સંકોચીને એક રાત્રિની મહાપ્રતિમાની આરાધના કરવાને પ્રારંભ કર્યો. એક વખતના સાવ સુકમળ છત્રપલંગમાં પિઢનારા રાજકુમારે આજે સવારે દીક્ષા લીધી ને સાંજે જેનું નામ જ મહાકાલ એવા સ્મશાનમાં બારમી પડિમા વહન કરવા માટે આવીને એકલા ઉભા રહ્યાં છે, અને દૃષ્ટિને સ્થિર કરીને એક ચિત્તે અડગ ધ્યાન ધરીને ઉભા રહ્યા. બારમી પ્રતિમા એક રાત્રિની છે, પણ મહા કઠિન છે. કારણ કે જ્યાં દિવસે જતાં આપણી છાતી ફાટી જાય તેવા ભયંકર શમશાનમાં આવીને રહેવાનું. મોટા ભાગે સ્મશાન ગામથી દૂર હોય છે. મુંબઇમાં બધું ગામમાં ને ગામમાં પણ દેશમાં તે ગામની બહાર હોય છે. એટલે તે ભૂમિ ભેંકાર લાગે છે. શમશાનમાં વ્યંતર દેવ ફરતા હોય છે. તેઓ આવા ધ્યાનસ્થ મુનિઓને ડગાવવા માટે ઉપસર્ગ આપે છે. તે સિવાય વાઘ-સિંહ આદિ જંગલી પશુઓનો ઘણે ત્રાસ હોય છે. તે વખતે અડગ રહેવું પડે છે. આવી ભયંકર મહાકાલ શ્મશાનની ભૂમિમાં કદી એકલા બહાર નહિ નીકળેલા ગજસુકુમાલ અણગાર, બારમી પ્રતિમા ધારણ કરીને ઉભા છે. હવે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર : ચિત્રાંગદના બંધનથી અને દુર્યોધનને છોડાવ્યો, છતાં દુર્યોધનના દિલમાં પાંડવો પ્રત્યે સદૂભાવ જાગવાને બદલે ખેદ થયે કે અરેરે...મારે દુશ્મનના હાથે છૂટવું પડ્યું? એમ અફસેસ કરતે, ઈર્ષાની આગમાં જલતે દુર્યોધન ચાલે ગયે. પછી પાંડે દ્વૈતવનમાં આનંદપૂર્વક રહેતા હતાં. એક દિવસ દૂરથી મોટું લશ્કર આવતું જોયું એટલે પાંડના મનમાં વિચાર થયે કે આ વનમાં તેનું સૈન્ય આવી રહ્યું છે? આપણા શત્રુનું સૈન્ય તે નથી ને? કારણ કે આપણને હેરાન કરવા માટે દુર્યોધન એક પછી એક કપટ જાળ રચ્યા કરે છે. માટે તપાસ કરીએ કે કોનું સૈન્ય છે? તપાસ કરતાં ખબર પડી કે આ જયદ્રથ રાજાનું સૈન્ય છે. જયદ્રથ એટલે દુર્યોધનને બનેવી. દુર્યોધનની બહેન દુશલ્યાને જયદ્રથ સાથે પરણાવી છે ને સાથે તે પણ આવી છે. દુર્યોધનને બનેવી એટલે પાંડેનો પણ બનેવી થાય ને? તેથી પાંડવોએ તેમનો ખૂબ આદર સત્કાર કર્યો. પિોતે વનફળ ખાઈને રહેતા હતા પણ બહેન-બનેવીને વનફળ કેમ અપાય? એમ સમજી અને વિદ્યાના બળથી તેમને રસવંતા ભેજન જમાડ્યા. પછી બધા ભેગા થઈને બેઠા ત્યારે પાંડેએ કહ્યું કે હે જ્યદ્રથજી! તમારા આવવાના સમાચાર મોકલ્યા હતા તે અમે સામા આવત. જયદ્રથે કહ્યું, હું તે ઈન્દ્રપ્રય ગયે Page #832 -------------------------------------------------------------------------- ________________ છે... શારદા દર્શન હતું. ત્યાં દુર્યોધને તેમની બહેનને મારી સાથે પરણાવી. ત્યાં થોડા દિવસ રોકાયા પછી આપના સમાચાર મળ્યા તેથી હું આવ્યો છું. આમ કહી જયદ્રથ ધર્મરાજાના ચરણમાં નમ્યા ને દુશયા કુંતાજીના પગમાં પડી. એટલે કુંતાજીએ આશીર્વાદ આપ્યા. જયદ્રથ પાંડ સાથે ને દુશલ્યા દ્રૌપદી સાથે પ્રેમથી રહે છે પણ અંદર કપટ છે. તે તે પાંડવોનું નિકંદન કાઢવાનો રસ્તો શોધે છે. એક દિવસ એ પ્રસંગ બન્યું કે પાંચે પાંડવો કઈ કાર્ય પ્રસંગે જંગલમાં ગયા. કુંતાજી પણ બહાર ગયા. દ્રૌપદી એકલી જ હતી. આ લાગ જોઈને જયદ્રથે હોશિયારીથી સતી દ્રૌપદીને ઉઠાવીને રથમાં બેસાડી દીધી. જ્યદ્રથ જેવી દ્રૌપદીને ઉંચકીને રથમાં નાંખી તેવી દ્રૌપદી પાંચે પાંડના નામ લઈને જોરથી રડતી બેલવા લાગી કે હે પાંડે ! દોડે... દોડે. પાપી જયદ્રથ મને હરણ કરીને લઈ જાય છે. દ્રૌપદીનો અવાજ સાંભળીને ભીમ અને અર્જુન દેડતા આવ્યા અને જયદ્રથને દ્રૌપદીને લઈ જતે જોઈને કે ભરાઈ ભીમ અને અર્જુન અને શસ્ત્ર લઈને દોડયા. ત્યારે કુંતાજી કહે છે દીકરાઓ ! ધ્યાન રાખજે કે આપણી દીકરી દુશલ્યા વિધવા ન થાય. જુઓ, સજજનમાં કેટલી સજજનતા છે. માતાનું વચન શિરોધાર્ય કરીને ભીમ અને અર્જુન દોડયા ને જયદ્રથની સેનને આડા ફરી વળ્યા. ભીમે ગદાથી સેનાને ચકચૂર કરી નાંખી, અને અને એક કપડાથી ચેરને બાંધે તેમ જયદ્રથને બાંધી દીધે, ત્યારે ભીમે ભાલાથી જ્યદ્રથના માથે પાંચ ઠેકાણે પાંચ ચેટી જેટલાં વાળ રાખીને તેનું માથું મુંડી નાંખ્યું ને તેને બેડેળ બનાવી દીધું. ભીમે કરેલી જયદ્રથની મશ્કરી :-પછી ભીમે તેની મજાક ઉડાવતાં કહ્યું કે કેમ જમાઈરાજ! મઝામાં છે ને? હવે કરિયાવરમાં કંઈ ઓછું પડયું હોય તે કહી દેજે તે હું પૂરું કરી આપીશ, ત્યારે દ્વેષથી બળતાં જયદ્રથે કહ્યું કે તમે મારા માથે પાંચ શિખાએ રખી છે તે તમારા પાંચેનો વિનાશ કરનાર ધૂમકેતુ બનશે. આવા શબ્દો સાંભળીને ભીમને ખૂબ ક્રોધ આવ્યું ને તેને ગદાથી મારવા લાગે, પણ કુંતામાતાનું વચન છે કે બહેન વિધવા ન થવી જોઈએ એટલે યુધિષ્ઠિરે તેને મારતાં રે. આ સમયે અપમાનિત બનેલે જ્યદ્રથ જેમ સર્પ કાંચળી છેડીને ભાગે તેમ ભાગ્યા, અને પાંડવે આનંદથી જંગલમાં રહેવા લાગ્યા. એક દિવસ બધા ભેગા થઈને બેઠા હતાં ત્યારે યુધિષ્ઠિર અર્જુન અને ભીમની પ્રશંસા કરતાં કહે છે કે હું મારા પરાક્રમી વીરે ! તમારી સહાયથી વનવગડાના દુખે આનંદપૂર્વક પસાર થાય છે. તમે બંને ભલભલા દુશ્મનોને પણ હઠાવી શકો છે. મારા કારણે કેટ કદ વેઠે છે. હું જુગાર રમ્યા ત્યારે તમારે બધાને આવવું પડ્યું ને ? ત્યારે ભીમ અને અર્જુન કહે છે, મોટાભાઈ! આપને એ અફસેસ કરવાની જરૂર નથી. એમાં તમારે દેષ નથી. બધાનાં કર્મોનો ઉદય છે તેથી આમ બન્યું છે. Page #833 -------------------------------------------------------------------------- ________________ قف શારદા દર્શન વૈતવનમાં નારદઋષિનું આગમન -એટલામાં નારદઋષિ આકાશગમન કરતાં ત્યાં આવ્યા. એકાએક નારદજીને ત્યાં આવતાં જઈને પાંડ ઉભા થઈ ગયા ને ખૂબ આદરપૂર્વક ભક્તિભાવથી આસન ઉપર બેસાડ્યા ને કુશળ સમાચાર પૂછતાં કહ્યું-આપ કયાંથી પધારે છે? ત્યારે નારદજીએ કહ્યું કે દુર્યોધને અહીંથી ગયા પછી શું કર્યું છે તે વાત જાણીને હું તમને કહેવા માટે આવ્યો છું પણ હે ભીમ-અર્જુન! આ ધર્મરાજા તે ધર્મ જેવા છે પણ તમે એના જેવા કેમ બન્યા ને દુર્યોધનને શા માટે વિદ્યાધરના પંજામાંથી છોડાવ્યા? તમે એને છોડાવ્યા ત્યારે એ તમારું નિકંદન કાઢવા ઉઠો છે. ભીમે પૂછ્યું કે શું બન્યું છે? નારદજીએ કહ્યું કે તમારી પાસેથી દુર્યોધન વિદાય થયા પછી થોડે દૂર જઈને ખૂબ થાકી ગયે. કારણ કે તેના પગમાં મજબૂત બેડીઓ નાંખી હતી. તેથી તેના પગ સૂઝીને થાંભલા જેવા બની ગયા હતા. તે દુશાસનના હાથ પકડીને ચાલતું હતું છતાં તેના પગ ધ્રુજતા હતાં. તેથી દુઃશાસને તેને એક વૃક્ષ નીચે બેસાડી દીધે. તે વખતે કર્ણ તેમજ બીજા કૌરે આવી પહોંચ્યા ને દુર્યોધનને પૂછ્યું કે તમને શું થાય છે? શા માટે પુજે છો ? ત્યારે કહે છે કે બસ, મને તે પાંડ શલ્યની જેમ ખૂચે છે. તેમનો જલ્દી કેમ વિનાશ થાય તેમ ઈચ્છું છું. કર્ણ આમ તે દુર્યોધનના પક્ષને હતો પણ તેણે દુર્યોધનને કહ્યું-ચિત્રાંગદના પાશમાંથી છૂટવું મહામુશ્કેલ હતું છતાં પાંડેએ આપને છોડાવ્યા તે એમને ઉપકાર માનો. ત્યારે દુર્યોધને ગુસ્સે થઈને કર્ણને કહ્યું- હે સુપુત્ર ! તને અપમાન સહન કરવાની ટેવ પડી ગઈ છે તેથી તને દુઃખ લાગતું નથી પણ મારે માટે તે આવી રીતે અપમાનિત થવાને પહેલો જ પ્રસંગ છે, અને ચિત્રાંગદના બંધન કરતાં પણ પાંડે દ્વારા મારે છૂટકારે થયે તેનું વધારે દુઃખ છે, ત્યારે કણે કહ્યું–આપ તે મેટા રાજા છે ને પાંડે તમારા સેવકે છે. સ્વામીનું રક્ષણ કરવું તે સેવકની ફરજ છે. માટે આપ એ દુઃખને ભૂલી જાઓ. એમ આશ્વાસન આપી નગરમાં લઈ ગયા પણ તેને એક જ ચિંતા છે કે કેમ કરીને પાંડેને વિનાશ કરું. એ દુશ્મનોનો જ્યારે વિનાશ થશે ત્યારે મારા હૈયામાં ઠંડક વળશે. દુર્યોધનના વચન સાંભળીને તેના પિતા ધૃતરાષ્ટ્ર તથા કર્ણ વિગેરેએ કહ્યું કે હે દુર્યોધન ! તું શું વિચાર કરી રહ્યો છે? વિચાર કર. અર્જુન ન આવ્યો હોત તે ચિત્રાંગદ વિદ્યાધરના બંધનમાંથી સોમાંથી એક પણ છૂટવાનાં ન હતાં. જેણે તમને જીવતદાન આપ્યું તેને ઉપકાર માનવાને બદલે તેનું જ તમે મેત ઈચ્છો છો ? ધિક્કાર છે તારા અવતારને! ધૃતરાષ્ટ્ર કહે છે તે દુર્યોધન! મારે પુત્ર બનીને તે મારું નામ લજાવ્યું છે. તારા જે પાપી પુત્ર ન જન્મ્યા હોત તે શું ખોટું હતું. આ રીતે તેના વાલશ્રીઓએ પણ તેને ખૂબ ફીટકાર આપે. તે પણ તેની દુષ્ટ મતિ સુધરી નહિ. તેણે નગરમાં દાંડી પિટાવી કે હું મારા પ્રજાજને! સાત Page #834 -------------------------------------------------------------------------- ________________ (૭૮૮ શારદા દર્શન દિવસમાં જે શૂરવીર પુરૂષ મારા શત્રુ પાંડેને શસ્ત્રથી કે મંત્રતંત્રથી મારશે તેને દુર્યોધન રાજા હાથી, ઘેડા, રથ, પાલખી અને અડધું રાજ્ય આપશે. આ પ્રમાણે નગરમાં દાંડી પીટાવા લાગી. આ સાંભળીને પુરેચનના નાનાભાઈ સુરેચનના મનમાં થયું કે મારા મોટા ભાઈને પાંડેએ મારી નાંખ્યા છે તે હું પાંડને મારીને મારા ભાઈને વૈરને બદલે લઉં. એમ વિચાર કરીને સુરોચન દુર્યોધન પાસે આવ્યા ને કહ્યું, હે મહારાજા ! હું સાત દિવસમાં પાંડવોને મારી નાંખીશ, ત્યારે દુર્યોધને કહ્યું, મારી તાકાત નથી ત્યાં તારું શું ગજું! પાંડેને મારવા તે કેઈ રહેલ કામ નથી, ત્યારે સુરેચને કહ્યું, મહારાજા ! મેં કૃત્યા નામની રાક્ષસી વિદ્યાની સાધના કરેલી છે. તે કૃત્યા રાક્ષસીમાં આખી પૃથ્વીને ખાઈ જવાની તાકાત છે. તે હું વિદ્યાને યાદ કરીશ એટલે કૃત્ય રાક્ષસી આવશે ને પાંડને મારી નાંખશે. મારે મન તે માખી મારવા કરતાં પણ પાંડવોને મારવા રહેલ છે. માટે આપ ચિંતા કરશે નહિ. આ વાતથી ખુશ થઈને દુર્યોધને સુચનને શાબાશી આપીને કહ્યું, વીરા ! ધન્ય છે તને, જે તું ન હોત તે પાંડવોને વિનાશ કરવાનું કામ કોણ કરત? મને દુઃખમાં સહારે કોણ આપત? દુર્યોધને તેને ખૂબ આદર સત્કાર કર્યો. પછી સુરોચને ઘેર જઈને યજ્ઞ, જાપ વિગેરે વિધિ કરીને તેની આસુરી વિદ્યાનું સ્મરણ કર્યું. તે કૃત્યા રાક્ષસી બહુ ભયંકર છે. આ વાતની મને ખબર પડી, એટલે હું તમને સાવચેત કરવા માટે અહીં આવ્યું છું. હવે આ સાત દિવસમાં કૃત્યો રાક્ષસી આવશે. માટે તમે સજાગ રહેજે. આમ કહીને નારદજી આકાશમાર્ગે ચાલ્યા ગયાં. બંધુઓ ! પાંડે પવિત્ર છે તે તેમને કઈને કઈ સમાચાર આપનાર મળી જાય છે. કહેવત છે કે જેને રામ રાખે તેને કેણ ચાખે? તે અનુસાર અહીં પાંડને સમાચાર મળી ગયા. નારદજી ગયા પછી બધા ભાઈ એ ભેગા થઈને વિચાર કરવા લાગ્યા કે હવે આપણે શું કરવું ? આ દુષ્ટ આપણને વનમાં પણ સુખે રહેવા દેતું નથી. આપણે તેનું કંઈ અહિત કરતા નથી છતાં એને કેટલે ઠેષ છે! ઠીક, એને ગમ્યું તે ખરું પણ આપણે હવે સજાગ બની જાઓ. ભીમે યુધિષ્ઠિરને કહ્યું, મેટાભાઈ! એ કૃત્યા આવશે એટલે હું આ મારી ગદાથી તેના ચૂરેચૂરા કરી નાંખીશ. તમે બધા બેફિકર રહેજો, ત્યારે યુધિષ્ઠિરે કહ્યું–ભાઈ! તારી હિંમત અને બળ અજબ ગજબનું છે, પણ એ રાક્ષસની જાત બહુ ક્રૂર હોય છે. તું એકને મારીશ ત્યાં બીજા સો રાક્ષસો સામે આવીને ઉભા રહેશે. માટે રાક્ષસ સાથે વૈર બાંધવું નહિ. આપણે સાત દિવસ ધર્મધ્યાનમાં લાગી જઈએ. ધર્મના પ્રતાપે બધું દુઃખ દૂર થશે. ધર્મરાજાની વાત બધાને ગળે ઉતરી કે મોટાભાઈની વાત સાચી છે. આપણે એક પછી એક દુઃખમાં ઘેરાતા જઈએ છીએ. ધર્મથી કર્મને ક્ષય થાય છે. આ વિચાર કરીને પાંચ ભાઈ એ, દ્રૌપદી અને કુંતામાતાએ સાતે ય પવિત્ર આત્માઓએ (સેળ ભક્ત) સાત દિવસના ચૌવિહારા ઉપવાસના પચ્ચખાણ કર્યા. બ્રહ્મચર્યનું Page #835 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૭૮૯ પાલન કરતાં અલગ અલગ આસને બેસીને એક ચિત્તથી નવકાર મંત્રનું સ્મરણ કરવા લાગ્યા. બધાનું ચિત્ત નવકાર મંત્રમાં છે. આ રીતે ધર્મારાધના કરતાં છ દિવસ અને છે રાત્રિ વ્યતીત થયા. સાતમા દિવસે પાંડે શસ્ત્ર લઈને સજજ થયા. હવે નારદઋષિની ચેતવણી પ્રમાણે શું નવાજૂની થશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં-૧૦૧ ધનતેરસ આસેવદ ૧૪ ને બુધવાર તા. ૯-૧૧-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, રાગદ્વેષના વિજેતા, મોક્ષમાર્ગના પ્રણેતા અરિહંત ભગવંતે એ ભવ્ય જેનાં કયાણ માટે દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણુ કરી. ભગવંત કહે છે તે આત્મા ! તારી જિંદગીની એકેક ક્ષણ હીરા કરતાં પણ કિંમતી છે. આ કિંમતી સમયમાં પ્રમાદ છેડીને ધર્મારાધના કરી લે. શાસ્ત્રકાર કહે છે सुतेसु यावी पडिबुद्ध जीवी, न वीससे पंडिए आसुपन्ने । ધોરા મુદ્દા મારું સારું, મારી વારે ડઘમ ઉત્ત, અ. ૪ ગાથા ૬ આશુપ્રજ્ઞ પંડિત પુરૂષાએ મેહનિદ્રામાં સૂતેલા પ્રાણીઓની વચમાં રહીને પણ સદા જાગૃત રહેવું જોઈએ. એક ક્ષણનો પણ પ્રમાદ ન કરે અને ભારંડ પક્ષીની જેમ સદા અપ્રમત્ત બનીને વિચરવું જોઈએ. સાચા સાધક આત્માઓ ભગવાનની આજ્ઞા પ્રમાણે અપ્રમત્તપણે વીતરાગ પ્રભુની આજ્ઞાનુસાર સાધના કરે છે. આપણે ગજસુકુમાલનો અધિકાર ચાલે છે. ગજસુકુમાલ અણગાર ભગવાનની આજ્ઞા મેળવીને એક રાત્રિની પ્રતિમા ધારણ કરીને મહાકાલ નામના શ્મશાનમાં એકલા કાઉસગ લગાવીને ઉભા છે. હવે ત્યાં શું બને છે? રુમં ૨ નં તો માળે મિચરણ અઠ્ઠાણ बारावईओ नयरीओ बहिया पुब्व णिग्गते समिहातोय दब्भे य कुसे य पत्तामोडं च गेण्हइ જેદ્દત્તા તત્તો પનિયત્તા ગજસુકુમાલ અણગારનાં શમશાનમાં જવા પહેલાં જ સેમિલ બ્રાહ્મણ હવન માટે સમિધ એટલે હવન કરવા માટેની સામગ્રી -લાકડા વિગેરે લેવા માટે દ્વારકાનગરીની બહાર નીકળ્યો હતે. (કઈ જગ્યાએ એમ પણ લખ્યું છે કે ગજસુકુમાલની દિક્ષા થતાં પહેલાં તે દ્વારકા નગરીની બહાર હવનની સામગ્રી લેવા માટે ગયે હતે.) સોમિલ બ્રાહ્મણ હવનને માટે સમિધ, લાકડીઓ, ડાળ, કુશ, પાંદડા વિગેરે લઈને પાછો ફર્યો. gિનિચત્તિત્તા મહાશાસ્ત્ર મુસા દૂરસામંતે વરૂવચમાણે ૨ સંનિષ્ઠ સમરા અને પિતાને ઘેર જતો હતો ત્યારે સંધ્યાકાળનો સમય થઈ ગયો હતે. Page #836 -------------------------------------------------------------------------- ________________ શાજા દશ લોકોની અવરજવર ઓછી થઈ ગઈ હતી. તે વખતે મહાકાલ મશાન પાસેથી જતાં તેણે અમુકુમારું બળ પરૂ ગજસુકુમાલ અણગારને ધ્યાનમાં ઉભેલા જોયાં. જેતાની સાથે જ વાસિત્તા તે વેજું સરરૂ, સત્તિા બાસુ” સમિલ બ્રાહ્મણના હૃદયમાં વૈરભાવ જાગૃત થયો. તેથી તેને ખૂબ ક્રોધ આવ્યું. કોઇ એ આત્માનો મોટામાં મોટોશત્રુ છે. જયારે માનવીના અંતરમાં કાધનો પ્રવેશ થાય છે ત્યારે માનવી રાક્ષસથી ભયંકર કર બની જાય છે. જેમ પાગલ માણસને સત્યાસત્યન, હિતાહિતને વિવેક રહેતું નથી તેમ ક્રોધી માણસને કેઈ જાતનું ભાન રહેતું નથી. જેમ નદીમાં પૂર આવે છે ત્યારે મોટા મોટા લાકડા, તૃણ, ઘરનાં ઘર અને ગામના ગામ ખેંચી જાય છે તેમ જ્યારે માનવીના અંતરમાં ક્રોધનું પ્રબળ પૂર આવે છે ત્યારે મનુષ્યનાં સદ્દવિચાર, વિવેક, જ્ઞાન આદિ તમામ ગુણ રૂપી સંપત્તિ તેમાં તણાઈ જાય છે. તેથી તેને પિતાના કર્તવ્ય. અકર્ત, લાભ-નુકશાન વિગેરેનું ભાન રહેતું નથી. ક્રોધ માનવીને વિવેકરહિત બનાવી દે છે. ક્રોધ એ મનુષ્યની આધ્યાત્મિક ઉન્નતિમાં રૂકાવટ કરનાર છે. કોઈ કસાઈ જે છે. કસાઈના દિલમાં દયા નથી હોતી તેમ જેના દિલમાં ધાગ્નિ પ્રગટ થાય છે તેને દિલમાંથી દયા નષ્ટ થઈ જાય છે. એમિલ જ્ઞાતિને બ્રાહ્મણ હતે પણ દિલમાં ક્રોધને પ્રવેશ થતાં કસાઈ જેવું બની ગયે ને દાંત કચકચાવતે ધે ભરાઈને આ પ્રમાણે બે – “પ્રણ णं भो से गयसुकुमाले कुमारे अप्पस्थिय जाव परिवज्जए जे णं मम धूयं सोमसिरीए भारियाए अत्तयं सोमं दारियं अदिट्टदोसंपइयं कालवत्तिणिं विप्पजहेता मुंडे जाव पव्वइए!" અહો! આ તે તે જ મૃત્યુની ઈચ્છા કરવાવાળા નિર્લજજ, દુર્લક્ષણવાળે, લજજારહિત, લહમીરહિત, બુદ્ધિરહિત અને પુણ્ય રહિત ગજસુકુમાલ છે કે જેણે મારી પત્ની સમશ્રીની અંગજાત દીકરી એમાં કે જે અમને પ્રાણથી પણ પ્યારી છે, તે કઈ પણ જાતના દોષ કે ખોડ ખાંપણ રહિત છે, અત્યારે તે વિવાહ કરવા ગ્ય છે, એવી મારી પુત્રીને છોડીને આ ગજસુકુમાલ સાધુ બની ગયા છે. તે ગજસુકુમાલ અણગારની પાસે આવીને કહે છે હે ગજસુકુમાલ! તારા ભાઈ કૃષ્ણ વાસુદેવે તારી સાથે લગ્ન કરવા માટે મારી વહાલી દીકરી સમાને અંતેઉરમાં લઈ જઈને રાખી છે. જે તારે દીક્ષા લેવી હતી તે પહેલેથી બેલવું હતું ને? તે મારી દીકરીને ભવ બગડત નહિ ને? અમારી જાતિ ઉંચી છે. મારી પુત્રી રૂપ-ગુણમાં પણ શ્રેષ્ઠ છે. પવિત્ર છે. તે હવે પરણાવવા ગ્ય યુવાન થઈ છે. હું કંઈ સામેથી આપવા હેતે આવ્યા. કૃષ્ણ મહારાજાએ સામેથી માંગણી કરી ત્યારે મેં આપી છે. કદાચ મારી દીકરીમાં દોષ હોત તે એમ માનતા કે મારી દીકરીમાં આ દેષ છે તેથી ત્યાગ કર્યો પણ એવું તે કંઈ જ નથી. મારી દીકરીનાં લગ્ન ગજસુકુમાલ સાથે થશે તે વાત જગજાહેર થઈ ગઈ છે. મારી દીકરીને ખૂબ ધામધૂમથી પરણાવવાના મને કેટલા કોડ હતા. મારા બધા મનેર Page #837 -------------------------------------------------------------------------- ________________ સારા દર્શન ૭ માટીમાં મળી ગયા. હવે એ મારી યુવાન દીકરીનું શું થશે? અને હું મારા જ્ઞાતિજનોને શું કહીશ? કોઈ પણ કારણ વિના મારી દીકરીને છોડીને તેં દીક્ષા લીધી છે તેથી તે મારું ઘોર અપમાન કર્યું છે. અરેરે....તને લજજા ન આવી ! આટલું બોલતાં સોમિલની આંખો ક્રોધથી લાલચોળ થઈ ગઈને તેની આંખમાંથી અંગારા વરસવા લાગ્યા. ક્રોધથી દાંત પીસવા લાગે ને મનમાં નિશ્ચય કર્યો કે આ પાપી ગજસુકુમાલે મારી એકની એક લાડકવાયી નિર્દોષ અને તેના જેવી નિષ્કલંક મારી દીકરી સે પાને ત્યાગ કરીને મારી સાથે વૈર બાંધ્યું છે, દુશ્મનાવટ કરી છે, તે “સં ય હુ મર્મ ચકુમાર કુમારંg વેર નિષાદળ ફેરા!” મારા માટે ઉચિત છે કે હું આ વરને બદલે લઉં. જ્યાં સુધી આ વૈરને બદલે નહિ લઉં ત્યાં સુધી અન્ન-પાણી લઈશ નહિ. એમિલ બ્રાહ્મણે આવો નિશ્ચય કર્યો. બંધુઓ ! આ ખૂબ વિચારવા જેવી વાત છે. પૂર્વભવમાં બાંધેલા કર્મો જીવને કયારે ઉદયમાં આવશે તેની ખબર નથી, માટે કર્મ બાંધતી વખતે ખૂબ ઉપયોગ રાખવાની જરૂર છે. જુઓ, અહીં ગજસુકુમાલે સેમિલ બ્રાહ્મણનું કંઈ બગાડ્યું હતું? એને પૂર્વનું વૈર ન હતા તે એમ થાત કે અહો! ત્રણ ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણવાસુદેવના લાડકવાયા ભાઈએ આટલી સુખ-સમૃદ્ધિ છેડીને સાવ છેટી વયમાં દિક્ષા લીધી. ધન્ય છે એ આત્માને ! એના ચરણમાં શીર ઝૂકી પડત, પણ પૂર્વનું વૈર હતું. તેમાં પુત્રીનું નિમિત્ત મળતાં અંતરમાં બેઠેલે વૈરાગ્નિ પ્રજવલિત થયે. દુનિયામાં વૈર વિના ઝેર આવતું નથી. (અહીં પૂ. મહાસતીજીએ વૈર ઉપર ખૂબ સુંદર કરૂણરસથી ભરપૂર ખંધકમુનિનું દષ્ટાંત આપ્યું હતું. જે સાંભળતાં બધા રડી પડયા હતા.) ગજસુકુમલ મુનિને જોતાં સેમિલ બ્રાહ્મણના દિલમાં પૂર્વનું વૈર જાગૃત થતાં મધ આવ્યું ને તેના મનમાં થયું કે બસ, હવે તેને બતાવી દઉં. એમ વિચાર કરીને હિસા વલ્લેvi #ોદા બ્રાહ્મણે દિશાઓનું પડિલેહણ કર્યું. પડિલેહણ કરવું એટલે જેવું. સોમિલ બ્રાહ્મણને ગજસુકુમાલ અણગારનો વિનાશ કરે છે. એટલે તેણે ચારે તરફ દષ્ટિ કરી કે કોઈ આવતું નથી ને? કઈ મને જોઈ નહિ જાય ને? જે માણસ હિંસાદિ પાપ કરે છે તેનું હૈયું થડકે છે. ભલે તે ઉપરથી કૂર બની જાય પણ અંદરથી તેને આમાં કંપી ઉઠે છે, ને કહે છે કે હે જીવ! આવું ઘોર પાપ તારાથી કરાય નહિ. કદાચ કોઈ ન દેખે તે રીતે તું છાને ખૂણે બેસીને પાપ કરે ને માને કે મેં કેવી હોશિયારી વાપરી, કે મેં કર્યું છતાં કોઈ જાણતું નથી. ભલે, બીજું કઈ ન જાણે કે ન દેખે પણ અનંતા સિદ્ધ ભગવંતે અને કેવળી ભગવંતે તે જાણે છે ને? એમના જ્ઞાનમાં કંઈ અજાણ્યું નથી, પણ કર્મથી ઘેરાયેલે આત્મા અંતરનો અવાજ સાંભળતું નથી. તે એનું ધાર્યું કરે છે. આવા Page #838 -------------------------------------------------------------------------- ________________ કર શારા દર્શન કુર કર્મ કરતી વખતે એને ખબર નથી પડતી કે હું આ કરી રહ્યો છું ને કર્મો ભેગવવા કયાં ચા જઈશ? મિલ પૂર્વના વૈરના કારણે ભાન ભૂલ્ય. એણે ચારે તરફ નજર કરીને જોયા પછી सरस मट्टियं गेव्हइ, गेण्हित्ता जेणेव गयसुकुमाल अणगारे तेणेव उवागच्छइ श्मशान भूमिमा એક તળાવ હતું. તે તળાવમાંથી ભીની ચીકણી માટી લઈને જયાં ગજસુકુમાલ અણગાર પિતાની કાયાને નમાવી, બધી ઇન્દ્રિઓને વશ રાખી, પિતાના અંગે પાંગને સ્થિર રાખી, પિતાના બંને પગને ચાર અંગુલને આંતરે સંકોચીને, પિતાના હાથને ઘૂંટણ સુધી લટકાવીને એક પુદ્ગલ પર અનિમેષ દષ્ટિ રાખી ઉર્વ કાયથી ધ્યાનાસ્થિત હતા ત્યાં આવ્યો. વારિજીત્તા સુવુમાસ્ટર્સ સળTVરસ મથર કવિ વપરૂ ” આવીને તેણે ગજસુકુમાલ અણુગારના માથે માટીની પાળ બાંધી અને બરાબર વૈર લેવાની તૈયારી કરી. ગજસુકુમલે જાણ્યું કે સોમિલ આ પ્રમાણે કરે છે પણ તેઓ પિતાના ભાવમાં સ્થિર રહ્યા. ભગવાન જાણતાં હતાં કે મારા શિષ્યને સોમિલ બ્રાહ્મણ સાથે પૂર્વનું વૈર છે એટલે એ વૈરને બદલે લેવાનું છે, અને મારા નવદીક્ષિત શિષ્ય ગજસુકુમાલ અણગાર તે નિમિત્તે કમેને ક્ષય કરી મેક્ષમાં જવાના છે. તેથી શેક્યા નહિ. સોમિલ બ્રાહ્મણે તળાવમાંથી ભીંજાયેલી ચીકણી માટી લાવીને ગજસુકુમાલ અણગારના મસ્તકે પાળ બાંધી. હવે વૈરને બદલો લેવા તે શું કરશે તેના ભાવ અવસરે. ચરિત્ર:-પાંચ પાંડવે, કુંતા માતા, દ્રૌપદી બધા જ્યાં સજજ થઈને બેઠા છે ત્યાં ભયંકર ગેબી અવાજ સાંભળવામાં આવ્યું, અને ધૂળથી આકાશ છવાઈ ગયું. જોતજોતામાં મોટું સૈન્ય આવ્યું ને એક ભયંકર આકૃતિવાળે માણસ કાનના પડદા તૂટી જાય તેવા ગેબી અવાજથી કહે છે કે જે અહીં વસ્યા હોય તે બધા ચાલ્યા જાવ. અમારે ધર્મ વસંતક નામનો રાજા અહીં રહેવાનું છે. આ સાંભળીને તે માણસ ઉપર ભીમને અત્યંત ક્રોધ આ ને હાથમાં ગદા લઈને સિંહ જેવી ગર્જના કરીને બે–અમને અહીંથી ચાલ્યા જવાનું કહેનાર તું કેણ છે? આમ કહીને ભીમે આવનાર માણસની બેચી પકડીને તેને ઉછાળીને દૂર ફેકી દીધે. એટલામાં મોટી સેના ત્યાં આવી ગઈને પાંડેને ચારે તરફથી ઘેરી લીધા, આ પાંડે તેનાથી ડરી જાય તેવા ન હતા. ખૂબ શૂરવીરતાથી સૈન્યને સામને કર્યો. આવેલી સેનાના કેટલાક સૈનિકોને ભીમે ગદાથી પ્રહાર કર્યા. કેટલાકને અને બાણથી વીંધી નાખ્યા. આમ સૈન્યને છિન્ન-ભિન્ન કરીને ભગાડી રહ્યા છે. Page #839 -------------------------------------------------------------------------- ________________ શિરડા દર્શન ૭૩ બીજી બાજુ કુંતાજી અને દ્રૌપદી બંને સાસુ વહુ પિતાની કુટીરમાં બેસીને પ્રભુને પ્રાર્થના કરતા હતા. તે વખતે એક દિવ્ય આકૃતિવાળા અને રાજચિન્હાથી યુક્ત તેજસ્વી યુવાન પુરૂષ ઝુંપડીમાં પેસી ગયો. આથી કુંતાજી અને દ્રૌપદી બંને ગભરાઈ ગયા ને બૂમ પાડીને કહ્યું- હે પુરૂષ! તું કેણ છે? અને અમારી પાસે શા માટે આવ્યા છે? ત્યાં તે દ્રૌપદીને ઉંચકીને ઘોડા પર બેસાડીને ભાગે. આ સમયે કુંતાજી અને દ્રોપદીએ કાળી ચીસ પાડી કે હે પાંડે ! દેઓદેડે, કેઈ દુષ્ટ પુરૂષ દ્રૌપદીને હરણ કરીને લઈ જાય છે. માતા અને પત્નીની ચીસે અને કરૂણ રૂદન સાંભળીને પાંડવ સેના સાથે લડવાનું પડતું મૂકીને ભીમ ગદા લઈને દે. એ દુષ્ટ શું સમજે છે? પરાયી સ્ત્રીને અપહરણ કરીને લઈ જતાં શરમાતે નથી? આ ગદાથી તારા ચૂરેચૂરા કરી નાંખીશ. ત્યાં તે પાછી મટી સેના ભેગી થઈને પાંડેની પાછળ પડી. એટલે પાંડ સેનાની સામે લડવા માટે રોકાઈ ગયા. તલવાર-ભાલા વિગેરેથી સામારા ની ભયંકર યુદ્ધ થયું. અર્જુન અને ભીમ ખૂબ કુશળતાપૂર્વક ઝઝૂમ્યા ને સન્યને પાછું હઠાવ્યું. પછી દ્રૌપદીને છોડાવવા દેડયા. તે તે માણસ દ્રૌપદીને ચાબૂકના માર મારતા હતે. આ જોઈને ભીમ અને અર્જુનનું લેહી ઉકળી ગયું ને તેને મારવા દેયા. ત્યાં પેલે માણસ રીન્યમાં ભળી ગયે એટલે અને તેના ઉપર બાણ છોડયા. એક બાજુ લડાઈ, અને બીજી બાજુ સાત સાત દિવસના ચૌવિહારા ઉપવાસ હોવાથી ધર્મરાજાની આંખે અંધારા આવ્યા. તેથી સહદેવ અને નકુળને પાણી લેવા મોકલ્યા ને કહ્યું કે જલદી પાણી લાવે. તે બંને પાણી લેવા ગયા ને ધર્મરાજા બેભાન બની ગયા. ચારે તરફથી પાંડવે મુશ્કેલીમાં મૂકાઈ ગયા. સહદેવ અને નકુલ સરોવર પહેચ્યા, પાણી પીધું ને પડામાં પાણી લઈને પાછા ફરે છે ત્યાં રસ્તામાં બેભાન થઈને પડી ગયા. ઘણીવાર થઈ છતાં સહદેવ અને નકુલ ન આવ્યા ત્યારે અર્જુન અને ભીમ ચિંતાતુર બની ગયા તેથી ભીમને યુધિષ્ઠિર પાસે બેસાડી અનછ પાણી લેવા ગયાં તે રસ્તામાં બે ભાઈઓને પડેલા જોયા. મૃત કલેવર જેવા ભાઈઓને પડેલા જોઈને ખૂબ દુઃખ થયું. અરેરે..મારા ભાઈઓને આ શું થઈ ગયું? ખૂબ રડયાં પછી અર્જુનજીને વિચાર થયે કે મારા મોટાભાઈ પાણી વિના પ્રાણ છોડી દેશે. માટે જલ્દી પાણી લઈને જાઉં. એમ વિચાર કરી તે પાણી લેવા ગયા. તેમને પણ ખૂબ તરસ લાગી હતી એટલે પાણી પીધું ને કમલપત્રમાં ભાઈને માટે પાણી લીધું. લઈને પાછા ફર્યા. ત્યાં જયાં બે ભાઈ પડયા છે ત્યાં તે પણ બેભાન થઈને પડયા. હવે અર્જુનજી ને આવ્યા તેથી ભીમ ગયા. તેને પણ બધાની માફક થયું. આ બાજુ પવન આવવાથી યુધિષ્ઠિર ભાનમાં આવ્યા ને જોયું કે બધા ક્યાં ગયા? સહદેવ અને નકુળ પાણી લેવા ગયા છે. તે પાણી લઈને કેમ ન આવા ? તપાસ કરું. એમ વિચારી હિંમત કરીને યુધિષ્ઠિર ઉભા થયા ને થા.-૧૦૦ Page #840 -------------------------------------------------------------------------- ________________ પિતાના ભાઈઓના પગલા ઓળખીને તે તરફ ચાલ્યા. ચાલતાં ચાલતાં ચારે ભાઈઓને રસ્તામાં મૃત કલેવરની માફક પડેલા જોયાં. આ દશ્ય જોઈને ધર્મરાજાનું હૈયું ચીરાઈ ગયું. અરેરે...મારા બંધવા! તમને મારનાર કોઈ અહીં દેખાતું નથી. જે દેખાય તે હમણાં હું તેને મારી નાંખ્યું. મારા વીરો ! તમે બધા મને એકલે મૂકીને કેમ સૂઈ ગયા છે? તમે મારા સામું તે જુઓ. એક વાર તે આંખડી ખેલે. આ રીતે શ્રાપ કરતા કહે છે કે હે વિધાતા! અમે પાંચ ભાઈઓ, માતા અને પત્ની આનંદથી રહેતા હતા તે તારાથી સહન ન થયું કે અમારી આવી દશા કરી? હે કર્મરાજા! તારી લીલા ન્યારી છે. તમે રાત્તાધીશ છે ને ધારે તે કરી શકે છે. તેથી તમે અમારું કુટુંબ છિન્ન ભિન્ન કરી નાંખ્યું. - ધર્મરાજાને કાળો કલ્પાંત - મારી વૃધ કુંતામાતા ત્યાં બેઠા ઝરતા હશે. મારી પત્નીને દુમિન હરણ કરીને લઈ ગયા છે તેની કેવી દશા હશે? અને આ મારા ચાર ચાર ભાઈઓ બેભાન થઈને પડયા છે. હું તેં કેને જોઉં ને કોને રોઉં? મારા દુઃખની કેઈ સીમા નથી હું કયાં જાઉં શું કરું ને મારા દુઃખની વાત કોને કહું? મને કંઈ સૂઝતું નથી. બસ હવે મારું આ દુનિયામાં કેઈ નથી. મારે જીવીને શું કામ છે? હું અગ્નિમાં બળી મરીશ, પણ હું મારા વીરો ! સાંભળે. ? હે ગદાધારી ભડવીર ભીમસેન! તું આમ શું સૂઈ રહ્યો છે. ઉભે થા. દુર્યોધન અને દુશાસને આપણા ઉપર જે અન્યાય કર્યો છે, જુલમ કર્યો છે તેને બદલે લેવાને હજુ બાકી છે. તે તારા પરાક્રમથી કિરમિર, હિડંબ અને બક જેવા ભયંકર રાક્ષસોને મારી નાંખ્યા છે. આ શૂરવીર ભીમ આમ જંગલમાં સૂઈ જાય ? તું આમ સૂઈ જઈશ તે પછી દ્રૌપદીને ચટલે પકડી સભામાં લાવનાર અને ચીર ખેંચનાર દુઃશાસન અને ભરસભામાં જાંઘ બતાવનાર દુર્યોધનનું વૈર લેવાની તે ભરસભામાં પ્રતિજ્ઞા કરી છે તે કે પૂરી કરશે? એ મારા ધનુર્ધારી અર્જુન! તે તે ઘણી વિદ્યાઓ સાધી છે ને ઘણું વિદ્યાધરને તારા મિત્ર બનાવી દીધા છે. તે તારી ધનુર્વિઘાથી ઘણાં શત્રુઓને હરાવ્યા છે. આવા શૂરવીર તમે આજે સોડ તાણીને કેમ સૂઈ રહ્યાં છે? તમે મારા પડતા બોલ ઝીલનારા છે. મારી આજ્ઞાનું પાલન કરતાં આજ સુધી રહેજ પણ થયા નથી. મારી જીભ ફરે ને તમારા પગ ફરતાં હતાં પણ આજે હું આટલું બોલું છું છતાં તમે મને જવાબ દેતા નથી. હવે આપણી દ્રૌપદીને લેવા કોણ જશે? તમે જલદી ઉઠે ને દ્રૌપદીને લઈ આવે. હું તમારા વિના માતાને શું મેટું બતાવું ! મારા જીવનને ધિકકા છે. ધર્મરાજાનું રૂદન જોઈને ઝાડે પક્ષીઓ પણ રડવા લાગ્યા. વનચર હિંસક પશુઓ પણ ધ્રુજી ઉઠયા. એક વનચર ભલે આવીને યુધિષ્ઠિરને કહ્યું – પવિત્ર પુરૂષ! તમારી મુખાકૃતિ જોતાં તમે કોઈ શૂરવીર પુરૂષ દેખાઓ છે ને આમ કાયરની જેમ શું વિલાપ કરે છે? Page #841 -------------------------------------------------------------------------- ________________ શાહ દશન ૭૮૫ ને આમ ઢીલા થઈને શું બેઠા છે? પાંચ પાંચ પુરૂષની પત્નીને દુશ્મન ઉઠાવી જાય ને ચાબૂકને માર મારે તે તમારાથી કેમ સહન થાય છે? આ ચાર તે બેભાન થઈને પડ્યાં છે. તેમને તે કંઈ કહેવાનું નથી પણ તમે તે બાહોશ છે છતાં તમારી પત્નીને છોડાવવા જતા નથી? તમે જુઓ તે ખરા! પેલે તમારે દુશ્મન તમારી પત્નીને ઘેડે બેસાડીને લઈ જાય છે ને તે રડે છે એટલે પાપી ચ બુકથી માર મારે છે. તેથી તારી પત્ની પિકાર કરે છે કે હું મારા પાંચ પાંચ પતિદેવ! પાંચમાંથી એક તે મને છોડાવવા આવે. ગદાધારી ભીમ અને ધનુર્ધારી અજુન પણ કયાં ગયા? કેમ કે આવતા નથી. એમ કહીને રહે છે. માટે તમે જલ્દી જાઓ. તમારા ભાઈઓ તે હમણું ભાનમાં આવી જશે. તેની ચિંતા ના કરશે, પણ દુશ્મનના હાથમાંથી તમારી પત્નીને પરાક્રમથી છોડાવે. સ્ત્રીનું રક્ષણ નહિ કરનાર પતિને કાયરનું કલંક લાગે છે. ભીલના વચન સાંભળીને યુધિષ્ઠિરમાં જેમ આવ્યું. ઉભા થઈને કહે છે શત્રુને મારીને હમણું જ મારી દ્રૌપદીને છોડાવી લાવું છું પણ તરસ ઘણી લાગી હતી તેથી એમ થયું કે પાણી પીને દેવું. એમ વિચાર કરી પાણી પીધું ને જ્યારે દેડવા જાય છે ત્યાં ચાર ભાઈની પાસે આવતા તે પણ બેભાન થઈને પડયા. હવે શું બનશે તેના ભાવ અવસરે.. વ્યાખ્યાન નં. ૧૦૨ આ વદ અમાસને ગુરૂવાર દિવાળી તા. ૧૦-૧૧-૭૭ સત્ત બંધુઓ, સુશીલ માતાઓને બહેને! અનંતજ્ઞાની, રૈલોક્ય પ્રકાશક, સર્વજ્ઞા ભગવતેએ અનંતકાળથી સંસાર અટવીમાં અથડાતા છના કલ્યાણ માટે દ્વાદશાંગી સૂત્રની રચના કરી. જ્ઞાની પુરૂષ કહે છે કે હે જીવાત્માઓ! જે તમારે દુઃખ ટાળીને સુખ જોઈતું હોય તે ધર્મની આરાધના કરે. કારણકે “ શ્વત સુર” ધર્મથી જીવને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. કારણ કે ધર્મ શાશ્વત છે. માટે શાશ્વત એવા ધર્મ દ્વારા શાશ્વત સુખ મળે છે. બાકી કઈ વસ્તુમાં એવી શકિત નથી કે જે તમને અવિનાશી સુખ આપી શકે. આ સંસારમાં દરેક વસ્તુઓ નાશવંત છે. એક ધર્મ જ શાશ્વત છે, માટે શાશ્વત સુખ મેળવવા માટે મળેલે આ મોંઘેરો માનવભવ નાશવંત સુખની પ્રાપ્તિ માટે વેડફી નાંખશે નહિ. ધર્મથી ઉત્તમકુળમાં જન્મ, સુંદર રૂપ, આરોગ્ય, બળ, બુધિ, સાર કુટુંબ પરિવાર, ધનસંપત્તિ, સત્તા, માન-સન્માન બધું મળે છે અને અહીંથી આયુષ્ય પૂરું થયા પછી ધર્મથી સ્વર્ગના અને મેક્ષના સુખે મળે છે. સર્વ સુખનું મૂળ ધર્મ છે. ધર્મ વિના એક પણ સુખ મળતું નથી. આપણે ગજસુકુમાલ અણુગારની વાત ચાલે છે, તેએાએ ધર્મનું સ્વરૂપ સમજીને Page #842 -------------------------------------------------------------------------- ________________ ૭૯ • ચારદા રચન દીક્ષા લીધી. દીક્ષા લઈને શ્મશાન ભૂમિમાં જઈ ને બારમી પિંડમા અંગીકાર કરીને ઉભા હતા. ત્યાં સામિલ બ્રાહ્મણે ગજસુકુમાલ અણુગારના માથા ઉપર પાળ આંધ્યા પછી શું કર્યું... ? जलतीओ चिययाओ फुल्लियकिंसुय समाणे रवयरंगारे कहल्लेण गिues, गिण्हित्ता યમુનુમાજÆ સરસ મર્ત્યપ વર્ણવત્। શ્મશાનમાં ચિતા ખળતી હતી તેમાંથી કેશુડાના ફૂલ જેવા લાલચાળ ધગધગતા અંગારા એક ફૂટેલા માટીના વાસણુના ઠીકરામાં ભરીને લાન્યા અને ગજસુકુમાલ અણુગારના માથા ઉપર નાંખી દીધા. સામિલ બ્રાહ્મણે કેવા વૈરને બદલે લીધા! હજુ તે આજે જ દીક્ષા લીધી છે. કામળ કુલ જેવું શરીર છે, માથે તાજો લાચ કરેલા છે અને ધ્યાનમાં લીન બન્યા છે. આવા સંતને જોઈ ને હૈયુ' હરખાઇ જવુ જોઇએ. તેના ખદલે સામિલને ક્રોધ આવ્યેા. એટલે માટીથી મુંનિના માથે પાળ ખાંધી અને શ્મશાનમાં મડદું ખળતું હતું તેમાંથી લાલઘૂમ જેવા ધગધગતા અંગારા લાવીને ગજસુકુમાલ અણુગારના માથે મૂકયા. એટલે કામળ ખાપરી ખદખદવા લાગી. રસ્તામાં ચાલતાં પગ નીચે સ્હેજ મીડી અડી જાય તે કેવી પીડા થાય છે! ત્યારે આ તે માથાનો કામળ ભાગ છે. ત્યાં અંગારા મૂકયા કેવી વેદના થઈ હશે ! તે સમયે ગજસુકુમાલ શુ વિચાર કરે છે. હું ચેતનદેવ ! અત્યારે તારી કસાટીને સમય છે. કસેટીમાં મક્કમ રહેજે. વિદ્યાથી બાર મહિના અભ્યાસ કરે છે ત્યાર પછી તેની પરીક્ષા થાય છે. અભ્યાસ કરવા માટે આખુ વર્ષ હાય છે અને પેપર લખવાના માત્ર ચાર પાંચ દિવસ હાય છે. વિદ્યાથી વર્ષભર અભ્યાસ કરે પણ જો તે પરિક્ષાના પેપર લખવા સમયે ગભરાઈ જાય તે વર્ષે નકામુ જાય છે, તેમ હે ચેતન! તે' સંયમ માર્ગોને અભ્યાસ કર્યાં છે ને ? સયમ લીધે ત્યારે ભગવંતે કહ્યું હતું કે દર્શાવધ યતિષ નું તારે ખરાખર પાલન કરવુ' પડશે, તેમાં સૌથી પ્રથમ ધમ છે ખ`તિ, ખાતિ એટલે ક્ષમા ધર્મ, સયમ લીધા પછી કેઇ વખત મારાંતિક ઉપસગ આવશે ત્યારે ઉપસગ દેનાર પ્રત્યે ક્રોધ કે દ્વેષ નહિ કરાય, પણ ક્ષમા રાખવી પડશે તે હું ચેતન ! આજે તને ઉપસર્ગ આળ્યેા છે. કાણે ઉપસર્ગ આપ્યા છે તે વાત ગજસુકુમાલ અણુગારે જણી છતાં તેના પ્રત્યે નામ ક્રોધ ન આન્ગેા. ખસ એ તે પોતાના આત્મસ્વરૂપમાં વધુ લીન બન્યા. રત્નમાં ચિંતન કરવા લાગ્યા કે હે ચેતન! જે મળે છે તે તારુ' નથી. તુ' અજર અમર છે. તારે ને એને કઈ લેવા દેવા નથી. તું પાડેાશી મનીને જોયા કર, અને એમ વિચાર કર કે એણે તને ઉપસગ નથી આપ્યું. પણ મને જલ્દી આત્મિક સુખ પ્રાપ્ત કરવામાં સહાર કરવા માટે આવ્યે છે, મુનિના કેટલા સરસ ભાવ છે! જયારે સેામિલ આ મુનિની ખાપરી ખદખદતી જોઇને એલ્યો હાશ....હવે મારુ' કાળજી યુ અને તેની વૈરાગ્નિ બુઝાવાથી તેને આનદ થયા. " पक्खिवित्ता भीम तओ खिप्पामेव अवक्कमइ अवक्कमिता जामेव दिस पाउष्भूप तामेव વિત્ત પરિશ ” પણ બીજી ખાજુ ગજસુકુમાલ અણુગારના માથે અંગારા મૂક્યા Page #843 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૭૯૭ પછી તેના મનમાં ભય લાગ્યો કે અત્યારે તે અહીં કેઈ નથી, પણ કદાચ કેઈ આવશે ને મને જોઈ જશે તે? કારણ કે મેં જેના માથે અંગારા મૂક્યા છે તે સામાન્ય વ્યક્તિ નથી. આ તે કૃણવાસુદેવને લાડીલે ભાઈ છે. જેની એક હાકે ધરતી ધ્રુજે છે. તે કઈ મને અહી જેઈ જશે તો કૃગુવાસુદેવને કહી દેશે ને કૃષ્ણવાસુદેવ મને મારી નાંખશે. આ ડર લાગવાથી તે અંગારા મૂકીને આમતેમ ચારે બાજુએ જેતે જલ્દી ત્યાંથી ભાગી ગયો ને જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં ચાલ્યો ગયો. માણસને જેટલે પિતાના મરણને ડર લાગે છે તેટલે પાપનો ડર નથી લાગતું. તેણે આવેશમાં આવીને પાપ તે કર્યું પણ પછી જે તેને પાપને પશ્ચાતાપ થયે હેત કે મેં પાપીએ આ શું કર્યું? આવા પવિત્ર સંતને આવું કષ્ટ આપ્યું? મારું શું થશે? આ પશ્ચાતાપ થયે હેત તે કંઈક હળવો બનત, પણ પિતાને કેઈ જોઈ જશે તે કૃષ્ણ મહારાજા મારી નાંખશે તે ભય લાગે પણ પાપને ભય ન લાગે. સોમિલ બ્રાહ્મણ તે તેનું કામ કરીને ગયે. આ તરફ ગજસુકુમાલની ખોપરી ખીચડી ખદખદે તેમ ખદખદવા લાગી. અસહય વેદના થવા લાગી છતાં સમિલ ઉપર નામ માત્ર કોધન કર્યો પણ શું વિચાર કરવા લાગ્યા. કેઈના સસરા બંધાવે ઝરીની પાઘડી, મારા સસરાએ બંધાવી મેક્ષની પાઘડી.* અહો ! આ મારા સસરા મારા ઉપર કે મહાન ઉપકાર કરી રહ્યાં છે. મારા કર્મોના દુર્ગમ દુર્ગને તેડવામાં મને સહાય કરી રહ્યા છે. એમણે મારા માથે માટીની પાળ નથી બાંધી પણ ઝરીની મૂલ્યવાન પાઘડી કરતાં પણ અધિક મૂલ્યવાન મેક્ષની પાઘડી બાંધી છે. એમણે મારા માથા ઉપર સળગતા ખેરના અંગારા નથી ભર્યા પણ અનંત સુખાનંદ આપે અને અનંતા જન્મમરણના દાહ શાંત થાય તે માટે ગશીર્ષ ચંદનનું વિલેપન કર્યું છે. ધન્ય છે ! મારા સસરાને કે હું પરણીને સાસરે ગયો હોત તો મને તેઓ પાંચ પચ્ચીસ, સે કે બસે રૂપિયાની પાઘડી બંધાવત પણ આ તે આ લેકમાં ને પરલોકમાં કયાંય ન મળે તેવી મોક્ષની પાઘડી બંધાવી. આવા સસરા જગતમાં મળવા દુર્લભ છે. આ વિચાર કરતાં પિતાના ચેતનદેવને કહે છે હે ચેતન ! આજે તારે માટે સેનાનેં દિવસ ઉગે છે. એક તે આજે સવારે મેં દીક્ષા લીધી ને સાંજે શર્મશાનભૂમિમાં આવ્યું. બારમી ડિમ અંગીકાર કરીને ઉભું રહ્યો. હજુ થોડીવાર થઈ ત્યાં મારા સસરા મને જલ્દી મેક્ષમાં જવા માટે સહાય કરવા આવ્યા. મારા જમાઈને લાંબે વખત સંયમનાં કષ્ટ સહન કરવા ન પડે તે માટે મને મદદ કરી. હું કે ભાગ્યવાન છું કે અલ્પ સમયમાં મારા કર્મના ગંજ બળી જશે. માથે અંગારા મૂકવાથી દેહ બળવાની સાથે મારા કર્મો બળીને ખાખ થઈ રહ્યા છે. બળ બળ કાયા બળ, તું બળે એમ મારા કર્મો બળે.” કેવી સુંદર અને ભવ્ય વિચારણ! હજુ આગળ શું વિચારે છે? જે બળે છે તે મારું નથી અને જે મારું છે તે બળતું નથી. આત્માની કાયમી સ્વભાવભૂત વસ્તુ જ્ઞાનદર્શન Page #844 -------------------------------------------------------------------------- ________________ હટ શારદા દર્શન છે તે કંઈ અવિનથી બળતા નથી, પણ બળે છે કાયા કે જેને અડી છોડીને જવાની છે. તે જે નથી બળી શકતા જ્ઞાન, દર્શન તે મારી પાસે છે તો પછી સંતેષ શા માટે ન અનુભવવો ? દેવાનુપ્રિય! જુઓ ગજસુકુમાલ અણગારે ધર્મના સ્વરૂપને સમજીને દીક્ષા લીધી હતી તે દુઃખમાં પણ સુખધવા લાગ્યા ને? સોમિલે તે મુનિના માથે અંગારા મુકયા હતાં પણ પોતે કેવી ખતવણી કરી? એમના મનમાં શું ભાવ આવ્યા? મારા સસરાએ મને મોક્ષની પાઘડી બંધાવી. સમ્યગદષ્ટિ આત્મા પિતાના દોષ દેખે છે ને મિથ્યાદષ્ટિ છ પરના દે દેખે છે. ગજસુકુમાલ અણગારે પિતાના કર્મને દેષ જોઈને સવળો વિચાર કર્યો કે મારા સસરાએ મને મોક્ષમાં જવાની પાઘડી બંધાવી. સાથે તેમનાથ ભગવાનને યાદ કરી વિચાર કરવા લાગ્યા કે હે મારા નાથ! જે આપ મને મળ્યા ન હત તે હું આ સંસારને છેડી શત નહિ. હું તે સંસારના ખાડામાં ડૂબી જવાને હતો પણ આપે મને તાર્યો. આપની પાસે આવતા પહેલાં મને વિવેક કે ભાન ન હતું કે ત્યાગ કેને કહેવાય? ત્યાગમાં શું સુખ છે, પણ હે પ્રભુ! આપે મને સંસાર અને ત્યાગનું સ્વરૂપ સમજાવ્યું ને મારા ઉપર અસીમ કૃપા કરીને સંસાર રૂપી મહાસમુદ્રમાં ડૂબતે બચાવી દીધો. કેઈ માણસ તળાવમાં ડૂબવાની અણી ઉપર હોય તે વખતે તેને કેઈ બચાવી લે તો તેને કેટલે ઉપકાર માને છે તે તમે તે મને ભવસાગરમાં ડૂબતે બચાળે છે તે આપે મારા ઉપર કે મહાન ઉપકાર કર્યો છે. તમારા ઉપકારને બદલે હું વાળી શકું તેમ નથી. અહો હે પ્રભુ! આપે મારે સ્વીકાર કરીને મને દીક્ષા આપીને મારા ઉપર કૃપા કરી એટલું જ નહિ પણ મારી માંગણીને પણ તમે સ્વીકાર કર્યો અને મને સહર્ષ બારમી ડિમા વહન કરવાની આજ્ઞા આપી. જેમ ભૂખ્યાને ભજન અને આંધળાને આંખ મળતા જે આનંદ થાય તેથી પણ અધિક આનંદ આપની આજ્ઞા મળતાં મારા દિલમાં થયેલ છે. પ્રભુ! આપે મને આજ્ઞા આપી તે હું બારમી પડિમા વહન કરવા આવી શકો. આવા શુભ વિચાર કર્યા. પરી બળવા લાગી છતાં એમિલ ઉપર હેજ પણ રોષ કે દ્વેષ ન કર્યો, પણ આત્મમંથન કરતાં કહે છે કે ચેતન! તારે બે ઘડી ઉપસર્ગ વેઠવાને છે. તેમાં તું તારું આત્મભાન ભૂલતા નહિ. આ ઉપસર્ગ નથી પણ મોક્ષમાં વહેલા પહોંચવાની સાધના છે. માટે તું તારા ક્ષમાભાવમાં રહેજે. દેહાધ્યાસ છોડી દે છે. આજે બળી રહ્યું છે તે તારું નથી અને જે તારું છે તે બળવાનું નથી. માટે તું તારી સાધનામાં મસ્ત રહેજે તે તારું કામ થઈ જશે. આ રીતે મુનિ વિચારણા કરી રહ્યા છે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે. - ત્રિ-પાંચે પાંડવે બેભાન અવસ્થામાં પડ્યા છે. જાણે મરી ગયા ન હોય! એવા દેખાય છે. આ બનાવથી પક્ષીઓને ચણ ચણવાનું છોડી દીધું. પશુ પંખી પણ કહપાંત કરે છે. આવું કરૂણ વાતાવરણ સર્જાઈ ગયું છે. તમને થશે કે આ બધું શું Page #845 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન બની ગયું ? પણ હવે આશ્ચર્યકારી શું બનાવ બને છે. તે વાત સાંભળો. થોડીવારે પાંચે ભાઈઓની આંખ ખુલી ગઈ, અને સૌ શુધિમાં અન્યા. જુએ છે તે દ્રૌપદી કમળપત્રનાં પડામાં પાણી લઈ મણની માળાથી પવિત્ર બનાવીને તેમના ઉપર છાંટી રહી હતી. અને કુંતામાતા આંખમાં આંસુ સારતા વસ્ત્રના છેડાથી હવા નાંખે છે. આ બધું જોઈને પાંડેએ આશ્ચર્ય પામીને દ્રૌપદીને પૂછયું કે હે દેવી! આ બધું શું થઈ ગયું ? હમણાં ઘણું મોટું રીન્ય આવ્યું હતું ને તને શત્રુ ઉંચકીને ઘોડા ઉપર બેસાડીને લઈ ગયે હતે. આ બધું કયાં ગયું? દ્રૌપદીએ પાંડેને કહ્યું કે આપને તરસ લાગી ને પાણી પીવા માટે સરેવર કિનારે ગયા. પછી તે રાજા અને તેની સેના બધું કયાં અદશ્ય થઈ ગયું તે ખબર નથી. મને પણ એમ થાય છે કે આ શું બન્યું? આ શું સ્વપ્ન હતું ? કંઈ સમજાતું નથી. પાંડવેએ આશ્ચર્ય પામીને દ્રૌપદીને પૂછયું કે તું દુશ્મન પાસેથી છૂટીને અહીં કેવી રીતે આવી ? ત્યારે દ્રોપદીએ કહ્યું-સાંભળે. એ દિવ્યપુરૂષ મને હરણ કરીને ઘોર જંગલમાં લઈ ગયા પછી તેણે મને કયાં છોડી દીધી તે મને ખબર નથી, પણ હું રડતી મૂરતી મૃગલાના ટેળામાંથી વિખૂટી પડેલી મૃગલીની માફક ભયભીત બનીને ભમતી હતી. ત્યાં હાથમાં ધનુષ્ય અને બાણ ધારણ કરીને એક ભીલ મારી પાસે આવ્યું અને મને કહ્યું- હે સતી ! તું આ નિર્જન વનમાં એકલી કેમ ફરે છે? તું પતિ પતિ કરીને રડે છે તે એ દિવ્ય આકૃતિવાળા તારા પાંચ પતિ અહી નજીકમાં છે તું મારી સાથે ચાલ. હું તને ત્યાં લઈ જાઉં. એમ કહીને તે મને આપની પાસે લાવે અને માતાજીને પણ તેણે અહીં લાવીને મૂકયા. આપ પાંચેય ભાઈઓને મૂછિત થયેલા જોઈને અમે બંને સાસુ વહુ ખૂબ વિલાપ કરવા લાગ્યા. પાંડ પાસે વીતેલી કહાની કહેતી દ્રૌપદી દ્રૌપદી કહે છે કે અમે બંને વિલાપ કરીને રડતાં હતાં ત્યાં આકાશમાંથી ભયંકર ગેબી અવાજ સંભળાયો ને ધરતી પ્રજવા લાગી. અમે ઉચે જોયું તે આકાશમાર્ગેથી ભયંકર રાક્ષસી આવતી જઈ તેના શરીરને વર્ણ તે અડદ કરતાં પણ વિશેષ કાળે ને બીભત્સ હતા. તેની આંખોમાંથી અંગારા ઝરતા હોય તેવી લાલઘૂમ હતી. તેના વાળ પીળા રંગના હતાં. તેના દાંત છરી જેવા તીણ હતાં. નાક ચપટું અને બેસી ગયેલું હતું. તેના વાળ વિખરાયેલા હતાં ને તેના હાથમાં ચકચકતી તીક્ષણ તલવાર હતી. આવી ભયાનક વિચિત્ર રૂપવાળી રાક્ષસને જોઈને અમે બંને જણ તે થરથર ધ્રુજી ઉઠયા. અમને થયું કે તે હમણું અમને ખાઈ જશે. એમ માનીને અમે તે એક વૃક્ષની પાછળ સંતાઈ ગયા. એટલે પેલી રાક્ષસી હાથમાં તલવાર લઈને ખાઉં ખાઉં કરતી લપ-લપ જીભ બહાર કાઢતી તમારી પાસે આવીને ઉભી રહી. એની સાથે બીજી ઘણી રાક્ષસીઓ હતી.પેલે ભીલ પણ એક જગ્યાએ સંતાઈ ગયેને રાક્ષસી શું કરે છે તે જોવા લાગ્યા. રાક્ષસી તમારી સામે ધારી ધારીને Page #846 -------------------------------------------------------------------------- ________________ ܘܽܘ - શારદા:દર્શન જેવા લાગી, અને મૃતકલેવર જેવા તમને પડેલા જોઈને કૃત્યા રાક્ષસીએ તેની દાસીને કહ્યું, બહેન! દુષ્ટ બ્રાહ્મણે મને મરેલા પાંડવોને મારવા માટે અહીં મોકલી છે તે તું જઈને બરાબર જોઈ લે કે આ લેકે સાચા મરેલા છે કે પછી કપટથી મરી ગયેલા દેખાય છે? કૃત્યાની વાત સાંભળીને તેની દાસીએ આપ બધાને ઉલ્ટાસુલ્ટા કરીને જોયા, બટકા ભર્યા, નખ માર્યા પણ તમારામાં જીવન જેવું દેખાયું નહિ એટલે કૃત્ય રાક્ષસીને સુરોચન બ્રાહ્મણ ઉપર ખૂબ ક્રોધ આવે. કૃત્યા રાક્ષસીને બ્રાહ્મણ ઉપર જાગેલો પ્રાપ ઃ એ પાપી સુરોચને મને આ મરેલા પાંડેને ખાઈ જવા મોકલીને મારૂં હડહડતું અપમાન કર્યું છે. આ મડદાને તે કાગડા અને કુતરા ખાય. હું તે જીવતા માણસને જ ખાઉં. તે આ બ્રાહ્મણે મને શા માટે મોકલી? બસ, હવે તેને જ મારી નાંખું. રાક્ષસીને કે પાયમાન થયેલી જોઈને પેલા ભીલે તેની પાસે જઈને કહ્યું. બહેન ! તમારી વાત સાચી છે. એ દુષ્ટ બ્રાહ્મણે તમારી મજાક કરવા ઠગીને મોકલ્યા છે. આ તે બિચારા આ સરોવરનું ઝેરી પાણી પીને મરી ગયાં છે. ખરેખર તે એ ઠગનાર બ્રાહ્મણને મારી નાંખવા જેવો છે. આ સાંભળીને કૃત્ય રાક્ષસી તેના પરિવાર સાથે આકાશમાર્ગે ઉડી ગઈ અને બ્રાહ્મણની ચેટ પકડીને ખૂબ ધમકી આપીને તેને ખાઈ ગઈ. ધર્મના પ્રભાવથી થયેલો ચમત્કાર : બંધુએ ! દુનિયામાં માણસ વિચાર કરે કે હું આનું બૂરું કરું પણ બીજાનું બૂરું તે થવાનું હોય તે થાય પણ પિતાનું બૂરું તે પહેલાં થાય છે. ભલા બૂરાને બદલે મળ્યા વિના રહેતો નથી. સુરોચને પાંડને મારવા માટે કૃત્યા રાક્ષસીને મોકલી પણ પાંડને બદલે તેનું જ મેત થઈ ગયું. કૃત્યા રાક્ષસીના ગયા પછી હું અને બા બંને તમારી પાસે આવ્યા. તમને મૂછિત જોઈને રડવા લાગ્યા. ત્યાં મારી પાસે પેલું કમળ હતું તે જોઈને મને નાગદેવે કહેલી વાત યાદ આવી કે નાગદેવે કમળ આપ્યું ત્યારે કહ્યું હતું કે જ્યાં સુધી આ કમળ વિકસેલું રહેશે ત્યાં સુધી પાંડને કઈ મારી શકશે નહિ. એ વાત યાદ આવતા મને આનંદ થય ને મેં માતાજીને કહ્યું કે, દે કમલ હૈ, વિકસિત સાસુજી, યા વિધિ કહી મેં બાત, તા કારણ પાંડવ સચેત હૈ, નહીં હોગા બાધાત હો ...શ્રોતા હે માતાજી! જુઓ, આ કમળ હજુ ખીલેલું છે તેથી આપના પુત્ર જીવતા જ છે. તમે રડો નહિ. ત્યાં પેલે ભીલ છે કે હે દ્રૌપદી ! હે કુંતાજી! તમે બંને શા માટે રડે છે ? સાંભળે. યુધિષ્ઠિર રાજાનાં ગળામાં જે મણીમાળા છે તે કાઢીને તું પાણીમાં નાખીને પછી તે પાણી તેમના ઉપર છાંટ તે હમણાં મૂછ ઉતરી જશે. તેના કહેવાથી હું તે પ્રમાણે કરીને આપના ઉપર પાણી છાંટવા લાગી. એટલે આપ ભાનમાં આવી ગયા. યુધિષ્ઠિરે પૂછ્યું કે તે આપણે ઉપકારી ભીલ કયાં ગયે ? દ્રૌપદીએ કહ્યું Page #847 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન કે અહીં જ હશે. તેને ચારે તરફ શો પણ ભીલ, સરેવર કે વડલાનું ઝાડ કાંઈ નથી પણ પિતાની ઝુંપડી આગળ જે રીતે તેઓ તપશ્ચર્યા કરીને બેઠેલા હતા, દ્રૌપદી અને કુંતાજી ઝુંપડીમાં બેસીને ધ્યાન કરતાં હતાં તે રીતે બધાને જોયા તેથી તેને ખૂબ આશ્ચર્ય થયું ને વિચારે છે કે આ શું? ત્યાં એક દિવ્યપુરૂષ ચારે દિશાઓમાં પ્રકાશ કરતા આવ્યું ને પાંડના ચરણમાં પડીને કહેવા લાગ્યું કે હે પાંડ ! તમે આવા દુઃખમાં સાત દિવસના ચૌવિહાર ઉપવાસ કરીને એક ચિત્ત નવકાર મંત્રનું સ્મરણ કર્યું છે તેના પ્રતાપે તમે બધા માટે વિનમાંથી બચી ગયા છે. જે કંઈ તફાન થયું તે બધું તેણે કર્યું ને શા માટે કર્યું તે તમે શાંત ચિત્તે સાંભળો. હવે આવેલ દિવ્યપુરૂષ પિતે કહ્યું છે અને તે બધી વાત પાંડેને કેવી રીતે કરશે તેના ભાવ અવસરે. (. મહાસતીજીએ કાળીચૌદશ અને દિવાળી એ બંને દિવસે ભગવાન મહાવીરના નિર્વાણ મહોત્સવ ઉપર મનનીય અને સુંદર પ્રવચન આપ્યું હતું). Tો વ્યાખ્યાન નં. ૧૦૩ કારતક સુદ ૩ ને રવિવાર તા. ૧૩-૧૧-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! પરમજ્ઞાની, વીતરાગી ભગવંતે ભવ્ય છના કલ્યાણ માટે ફરમાવે છે કે જગતમાં માનવજીવન મળ્યા પછી જેને જીવન જીવતાં આવડતું નથી તેનું જીવન એ સાચું જીવન નથી. દુન્યવી સાધન સામગ્રીમાં ચેતન એ આત્મા પણ જડના સંગે જડ જેવો બની ગયેલ છે. જડની દુનિયામાં વિચરતા અને જડની સાથે આકાશમાં ઉડ્ડયન કરતા એ આત્માને જીવન જીવવાની કળા કયાંથી પ્રાપ્ત થાય? પરમજ્ઞાની મહાન પુરૂએ આર્યદેશ, ઉત્તમકુળ અને ધર્મ સામગ્રી મળવી અત્યંત દુષ્કર બતાવી છે. એ મેળવવા કેટલી મહેનત ઉઠાવવી પડી છે? એનું અજ્ઞાની આત્માને કયાંથી ભાન હેય? ખરેખર, જ્ઞાની પુરૂષ કહે છે કે “કુર્દ માનુષ” કઈ લક્ષાધિપતિને ત્યાં જન્મેલા સેનાના હિંડેળા ખાંટે ઝૂલતા અને પાણી માંગતાની સાથે જેને દુધ મળતું હોય એવા પુત્રને પિતાના પિતાએ કેટલી મહેનત કરીને પૈસા ભેગા કર્યા છે એનું જ્ઞાન ક્યાંથી હોય? આ છેકરો બાપની કમાણીને જેમ તેમ વેડફી નાખે તે એને તમે કેવ કહેશે? મૂખ જ કહેશે ને ? આવી રીતે પૂર્વભવમાં અનેક કષ્ટ સહન કરી અકામ અથવા સકામ નિજ રા કરી મહાન પુણ્યના ભેગે આ મનુષ્ય ભવ મળે છે. તેવું તમને લાગે છે ખરું? શા.-૧૦૧ 4 જ89રી ન Page #848 -------------------------------------------------------------------------- ________________ ૦૨ શાશા બેન જે ના લાગતું હોય તે સમજી લે છે કે બાપની કમાણી ઉડાવનાર છોકરાને તમે જલ્દી મૂઓં કહી દીધું તે પછી તમને કેવા કહેવા? જ્ઞાનીને માર્ગ સમજવા ધર્મકળા શીખે. કહ્યું છે કે “સથાવસ્ત્રા ધમવા નિશા” વીતરાગ પ્રભુના વિરાટ શાસનમાં સર્વકલા કરતાં ધર્મકલાને શ્રેષ્ઠ સ્થાન આપેલું છે. દુન્યવી બધી કળામાં પારંગત થયેલા માનવીને પણ જે ધર્મકળા ન આવડે તે સમજી લે છે કે તેને જે કળા મળી છે તેને પણ તે દુરૂપયોગ કરશે. જેને જીવન જીવતાં શીખવું છે, જીવન જીવવાની કળા પામવી છે તેને તે એક ક્ષણ પણ ધર્મ કર્યા વિના ચેન નહિ પડે. ધર્મ એટલે શું? તે જાણે છે ? દુર્ગતિમાં પડતાં જેને જે ઉધ્ધાર કરે તે જ સાચે ધર્મ છે. આ ધર્મની કળા જેને નથી આવડતી તેની પાસે જગતની ગમે તેટલી સામગ્રી હશે છતાં તેને ચેન નહિ પડે. પાસે લાખે ને કરડેની મિલક્ત હેય, રહેવા માટે સાત માળની ઈમારત હોય, આ સુખી દેખાતે માનવી અંતરથી દુઃખી હોય છે. જેના હૃદયમાં ધર્મ વસી ગયે હાય, જેને ધર્મકળા આવડી ગઈ તે માણસ સુખી કે દુઃખી ગમે તેવી પરિસ્થિતિમાં હશે તે પણ તે શુભાશુભ કર્મનું ફળ શાંતિથી ભોગવી શકે છે. આપણે અંતગડ સૂત્રમાં ગજસુકુમાલ અણગારની વાત ચાલે છે. એમિલ બ્રાહ્મણે ગજસુકુમાલ અણગારને માથે અંગારા મૂક્યા પછી તેને ભય લાગે કે મને કેઈ જઈ જશે ને કૃષ્ણવાસુદેવને કહી દેશે તે મારું મોત થઈ જશે. અત્યારે અહીં કેઈ દેખાતું નથી માટે જલદી ભાગી જાઉં. આ વિચાર કરીને એ તે ચાલ્યો ગયો. પછી શું બન્યું? तए णं तस्स गयसुकुमालस्स अणगारस्स सरीरयसि वेयणा पाउब्भूया उज्जला जाव સુફિયાના સે.મિલ બ્રાહ્મણ અંગારા મૂકીને ગયા પછી તે ગજસુકુમાલ અણગારના મસ્તકમાં (શરીરમાં) મહાવેદના ઉત્પન્ન થઈ. જે વેદના અત્યંત દુઃખમય હતી. જાજવલ્યમાન હતી. કલ્પનાતીત હતી અને બહુ જ અસહ્ય હતી. કેઈ માણસ ખૂબ દાઝ હોય તેની વેદના જોઈને આપણને કંઈક થઈ જાય છે. તે વિચાર કરો કે આ તે શરીરને કેમળ ભાગ છે. તેના ઉપર લાલચળ અંગારા મૂકયાં ને ખીચડી ખદખદે તેમ ખોપરી ખદખદવા લાગી. એ કેવી પીડા થઈ હશે ! આટલી પીડા થવા છતાં કેટલે બધે સમભાવ રાખ્યો ? “ તા 1 સે 1થકુમારે મારે સેમિસ્ટર માદન મળત્તાવિ ગુમાવે તે સુકા રાવ ગદિયા અસહ્ય પીડા થવા છતાં ગજસુકુમાલ અણગાર સમિલ બ્રાહ્મણ ઉપર લેશ માત્ર દ્વેષ ન કરતાં સમભાવે અસહ્ય વેદના સહન કરવા લાગ્યા, અને મનમાં વિચારવા લાગ્યા કે મારા સસરાએ મારા ઉપર કેવી અસીમ કૃપા કરીને મને જદી મેક્ષિામાં જવા માટે સહાય કરી. બંધુઓ! તમે તમારા સાસરે જાઓ ત્યારે કદાચ તમારા સાસુ, સસરા અને સાળા કેઈ તમને માન ન આપે, કદાચ તમને ઓછા સાચવી શકે, તે આ સમભાવ રહે ખરે? સાચું બેલજે. હું તે માનું છું કે તમે ઘેર જઈને પત્નીને કહેશે કે Page #849 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન તારા બાપના ઘેર શું જવા જેવું છે? અડાડા ગજસુકુમાલ કૃગુવાસુદેવને ભાઈ છે. છતાં મનમાં માનનો અંકુર નથી. માથે અંગારા મૂકનારને પણ કે ઉપકાર માને છે ! પવિત્ર આત્માઓમાં અજબગજબની શક્તિ હોય છે. મહાન પુરૂષએ બે પ્રકારની શક્તિ બતાવી છે. એક સુમ શક્તિ અને બીજી સ્કૂલ શકિત. કેઈ વેશધારી સાધુ આત્માની શુદ્ધિધ રૂપ સુમ શક્તિ વિના સુંદર પ્રવચન કરીને લોકોને રંજન કરી દેતે હોય પણ તેની અસર નહિ થાય. સારું સાહિત્ય વાંચીને કે મીઠું મધુરું બેલીને કરાતું પ્રવચન અધમીજીને ધર્મ પમાડી શકશે નહિ. સાહિત્ય અને મીઠા ભાષણે એ તે જડ છે. સ્કૂલ છે. સ્કૂલ વસ્તુની શક્તિ સ્થૂલ હોય છે. સૂલ શક્તિ કરતાં આત્મશુદિધની સુક્ષ્મ શક્તિ અનેક ગણી ચઢીયાતી છે. આ સુક્ષમ શક્તિ વિના કલ્યાણ થઈ શકશે નહિ. સુક્ષમ બળ વિનાનું સ્થૂલ બળ સ્વ પર કલ્યાણ માટે નકામું છે. સુમબળમાં કેટલે પ્રભાવ હેય છે તે એક દાખલો આપીને સમજાવું. એક વખત એક જાહેર સભા ભરાણ હતી. એ સભામાં ત્રણ વકતાઓ ભાષણ કરવાના હતા. સભામાં દશ હજાર માણસે બેઠા હતાં. તેમાં સૌથી પહેલ વક્તા ભાષણ કરવા માટે ઉભે થયે. સભામાં ખૂબ કેલાહલ મચેલે છે. એને શાંત કરવા માટે વકતા : મોટેથી બૂમ પાડીને કહે છે કે શાંત થાઓ...શાંત થાઓ. ઘણીવાર બૂમ પાડી ત્યારે સભા માંડ શાંત થઈ, અને તે પાંચ દશ મિનિટ બે ત્યાં તે પાછો હતો તે કલાહલ શરૂ થઈ ગયો. એટલે બીજે વકતા આવ્યું. બીજો વકતા ટેઈજ ઉપર આવીને ઉભો રહ્યો અને ઘંઘાટ કરતી સભાને શાંત કરવા માટે માત્ર પિતાને હાથ ઉચે કર્યો ત્યાં સભા એકદમ શાંત થઈ ગઈ. એનું ભાષણ પૂરું થયા પછી કેલાહલ શરૂ થયો. પછી ત્રીજે વકતા આવે. એ ત્રીજે વકતા આવીને જે સ્ટેઈજ ઉપર ભાષણ કરવા ઉભો થયે કે તરત તેને જોતાંની સાથે જ સભામાં એકદમ શાંતિ છવાઈ ગઈ. બંધુઓ! બેલે, આ ત્રણ વકતાઓમાં સૌથી વધારે ચઢીયાત વક્તા કેણુ? ત્રીજો વક્તા. હવે સમજે, સૌથી પ્રથમ આવનાર વક્તામાં રાડો પાડવાનું સ્થૂલ બળ હતું પણ સૂક્ષ્મબળ જે આત્મિક શુધિ જોઈએ તે ન હતી. એકલા સ્કૂલ બળથી લેક ઉપર પ્રભાવ પડતું નથી. એના કરતાં બીજા નંબરને વકતા ચઢીયાત છે કે માત્ર હાથ ઉંચે કરવાથી સભા શાંત થઈ ગઈ. એટલું એની પાસે સૂફમબળ છે, અને ત્રીજા નંબરના વક્તા પાસે સૌથી વધુ સુમબળ છે જેથી તેને જોઈને જ સમે શાંત બની ગઈ. આ તે વકતા હતે છતાં તેનામાં આવી સુક્ષ્મ શક્તિ પ્રગટ થઈ હતી, ત્યારે જેણે સંસારને ત્યાગ કરી ભૌતિક વાસનાઓને બાળી નાંખી હોય તેને કે પ્રભાવ હોય! આવા નિર્મોહી અને નિર્વિકારી વીતરાગપ્રભુની આજ્ઞામાં વિચરતાં સંતે મૌન હોય છતાં પાપી વ્યક્તિઓ ઉપર તેમની જાદુઈ અસર થાય છે. ત્યાગી સંતના દર્શન માત્રથી ભેગી યોગી બને છે, પાપી પુનીત બને છે તે વિષયી વિરક્ત બની જાય છે. માટે સંગ કરે તે આવા ત્યાગી પુરૂષને Page #850 -------------------------------------------------------------------------- ________________ 208 ચારદા દેશન સગ કરે. ઉત્તમ જાને સંગ આત્માને પવિત્ર બનાવે છે ને અધમજને ને મુંગ આત્માને મલીન બનાવે છે. અહી એક દૃષ્ટાંત યાદ આવે છે. સજ્જન મેવાડ દેશમાં ઉંચા પર્વતની શ્રેણી પર વસતા પરમાર વ‘શના એક રાજાને જયતાક નામે રાજકુમાર હતા. માટે થતાં એ કુમારને કુમિત્રાને સંગ થયા. એ મિત્રા ચેરી, જુગાર વિગેરે સાતેય વ્યસનેામાં પૂરા હતા. આવા મિત્રાની સંગતિના પ્રભાવથી રાજકુમાર ચારી કરતાં શીખ્યા. કહેવાય છે ને “ સત્ત ગાં: ફેષ શુળાઃ મવન્તિ' આત્માઓની સ`ગતથી દોષ પણ ગુણુ રૂપે ખની જાય છે, અને દુનની સંગતથી સદ્ગુણ પણ દુર્ગુણુના રૂપમાં ફેરવાઈ જાય છે. વ્યવહારમાં પણ ખેલાય છે ને કે “ સંગ તેવ રગ અને સામત તેવી અસર.’’ જેના વિચારે મજબૂત ન હોય, હૃદય સિંહાસન ડગમગતું ઢાય એ પાણીની જેમ ફર્યો કરે છે. પાણીમાં ગમે તે રંગ નાંખા તે પાણી તેમાં તન્મય ખની જાય છે, તેમ આજે સ‘સારમાં એવુ* ખની રહ્યું છે કે જયારે માણસ ધર્મ સ્થાનકમાં આવે ત્યારે ધમી બ્ડ દેખાય છે ને ઘેર જાય ત્યારે ઘર જેવા બની જાય છે. સતના સંગ બહુ ઓછે સમય રહે છે ને સ'સારના સંગ રાત દિવસ રહે છે એટલે એ સ`ગની અસર બહુ ઊંડી થાય છે. આ જયતાક રાજપુત્રમાંથી ધીમે ધીમે મેટા પન્નીપતિ મની ગર્ચા. ચારી કરવી, લૂંટફાટ કરવી એક ખીજાને હેરાન કરવા એ જ એનુ‘ કામ ખની ગયું. એના જુલ્મથી આખુ' ગામ ત્રાસ પાકારી ગયું અને એને ફિટકાર કરવા લાગ્યા, પણ જયતાક તા તેના કાર્યમાં મળતી સફળતાથી આનંદ માણવા લાગ્યા. 22 એક વખત ધનદત્ત નામનેા સાવાહ ત્યાંથી પસાર થઈ રહ્યો છે. જયતાકને આ વાતની ખખર મળતાં પેાતાની ચારેાની મ`ડળી સાથે ત્યાં આવીને સાથને લૂંટી લીધા. સાવાહ ધૂ આપૂઆ થઇ ગયા પણ ત્યાં એનુ શુ' ચાલે? ખળવ!ન પલ્લીપતિ આગળ વાણીયેા શું કરે? વાણીયા દુકાનમાં બેઠો હાય ત્યારે સિંહની જેમ ગાજતા હાય. ઘરાક પાસે જો પૈસા માંગતા હૈાય તે ગાદીએ બેઠો બેઠો ગર્જના કરીને કહેશે કે તારા કાકાના પૈસા કયારે આપીશ ? ત્યારે પેલા કહે-શેઠ ? ધીરજ રાખેા. પાસે પૈસા આવશે એટલે આપી દઇશ. આમ નમ્રતાથી કહે પછી શેઠ ગામડામાં ઉઘરાણી કરવા માટે જાય ત્યારે પેલા ઘરાક શેઠને આદરમાન આપીને કહે કે શેઠ આવ્યા ? આવા~~આવે! એમ કહીને આંગણામાં ખાટલા ઢાળીને બેસાડે, ચા-પાણી પીવડાવે પછી ધીમે રહીને ધારીયું હાથમાં લઈને કહે કે કેમ શેઠ ! કાકાના રૂપિયા જોઈએ છે ને ? તે લેા આ ધારીયુ' ગળે ફેરવી દઉં'. આ સમયે વાણીચા યું કરે ? ખકરી જેવા થઈ જાય. (હસાહસ) એ વખતે કહી દે કે મારે રૂપિયા નથી જોઈતા. જીવતા જવા દે તા સારુ'. અત્યારે પલ્લીપતિ આગળ વાણીયાનુ ચાલે તેમ ન હતું પણ ધનદત્તે મનમાં ગાંઠ વાળી કે હું પક્ષીતિને હરાવીને મારુ ધન વ્યાજ સહિત પાછું મેળવું નહિ તે હુ સાચા વાણીયા નહિ. સા વાહને પક્ષીપતિ પ્રત્યે ખૂબ ઈર્ષ્યા જાગી. જ્યાં સુધી હૃદયમાં ઈર્ષ્યાની આગ Page #851 -------------------------------------------------------------------------- ________________ શાશા દર્શન જલતી હોય ત્યાં સુધી અને શાંતિ કયાંથી વળે? ઈર્ષાની આગ પિતાને બાળ ને બીજાને પણ બાળે. સમતાને સેતુ એ ઈર્ષાની આગમાં બળીને ખાખ થઈ જાય. ધનદત્ત સાર્થવાહને માળવાના રાજા સાથે સારા સંબંધ હતો એટલે કિંમતી ભેટ ધરીને મોટું રીન્ય માગ્યું, ત્યારે રાજાએ ધનદત્તને પૂછયું તમારે રીન્યની શી જરૂર છે? ત્યારે વણકે બધી વાત કરી. પછી રાજાએ કહ્યું ભાઈ! હું તને રીન્ય આપું પણ એક વાત જરૂર સમજી લેજે કે યુદ્ધ કરવું તે વાણીયાનું કામ નથી. એમાં તે ક્ષત્રિયનું બળ જોઈએ. તમારે ધન જોઇએ છે ને? એ પાછું આવશે. તમે ઘેર જઈને નિરાંતે સુઈ જાઓ, ત્યારે વણીકે કહ્યું- હે મહારાજા! મેં દઢપ્રતિજ્ઞા કરી છે કે હું જ એ પલ્લી પતિને જીતીને મારું ધન ચક્રવર્તિ વ્યાજ સહિત પાછું મેળવીશ ત્યારે જ જંપીશ. માટે આપ મને સૈન્ય આપ. હું જ એનું નિકંદન કાઢીશ. આવી વૈર વૃત્તિ જ્યાં સુધી હૃદયમાં બેઠી હોય ત્યાં સુધી ધર્મકળાને સ્થાન કયાંથી મળે? રાજાએ તેને ઘણું સમજાવ્ય પણ ન માન્યું એટલે તેને મોટું રીન્ય આપ્યું ને સેનાપતિને સાથે મોકલ્યો. ધનદત્ત ધરતી ધ્રુજાવતે પલ્લી પતિ સાથે લડવા આવ્યું. જયતાકે મોટું રીન્ય જોઈને વિચાર્યું કે હું આ રીન્ય સામે ટકી શકીશ નહિ. એટલે જયતાક છૂપી રીતે ? ત્યાંથી ભાગી છૂટ. ધનદત્ત પણ તેની પાછળ દેડ. સૈન્ય પણ તેની પાછળ દેડયું. વચમાં જયતાકની ગર્ભવતી પત્નીને જોઈને વણીકનું લેહી ઉકળ્યું. એટલે હાથમાં રહેલી તલવારથી એનું પેટ ચીરી નાખ્યું. એટલે આઠ માસનો ગર્ભ તરફડતે બહાર પડ્યો. તેને પથ્થર સાથે પછાડીને મારી નાંખ્યો ને મનમાં આનંદ માનવા લાગ્યું કે હાશ...મેં કેવું કાર્ય કરી બતાવ્યું. મહા હત્યારો ચોર કે લૂંટારે જે કાર્ય ન કરે તે એક વણિકે કર્યું. આ જોઈને સૈન્ય પણ કંપી ઉઠયું કે આ વાણીયે તે મહાપાપી છે. આની સાથે કયાં આવ્યા ? જયતાક મરણના ડરથી ભાગી ગયે. એટલે વાણી પલ્લીમાંથી અઢળક ધન લઈને માલવધીશ પાસે ગયો ને રાજાને બધી વાત કરી. આ વાત સાંભળીને રાજાને ખૂબ ક્રોધ આવ્યા ને હાથમાં તલવાર લઈને કહ્યું કે હે પાપી ! સ્ત્રી હત્યા અને ગર્ભની હત્યા કરતાં તને દયા ન આવી? આ તારું પાપ તને નરકમાં લઈ જશે. એ પહેલાં હું તને તારી પાપની શિક્ષા આપી દઉં. પણ વણિક ખૂબ કરગર્યો એટલે રાજાએ તેનું બધું ધન લઈ લીધું ને તેને દેશનિકાલ કર્યો. આ તરફ સૈન્ય ગયા પછી જયતાક પિતાની પલ્લીમાં આવ્યું. ત્યારે તેણે પિતાની પત્ની અને બાળકને મરેલા જોયા. તેથી તેનું હૃદય કંપી ઉઠયું. આંખમાંથી આંસુની ધાર છૂટી અને તેના મનમાં થઈ ગયું કે મેં પાપીએ આવા પાપના કામ કર્યા ત્યારે મારી પત્નીની આ દશા થઈને? આજ સુધી પિતાનાં કરેલા કુકર્તવ્ય ઉપર તેને નફરત છૂટી અને સમગ્ર સંસાર એને દુઃખમય દેખાવા લાગ્યું. તે પિતાના પાપને પશ્ચાતાપ કરતે ચાલ્યા જાય છે ત્યાં તેના પરમ સદ્ભાગ્યે યશભદ્ર નામના એક મહાન આચાર્ય Page #852 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શારદા દેશન તેને સામા મળ્યા. સતને જોઈને તેનુ હૈયુ' હરખાઈ ગયું ને ભાવથી તેમના ચરણમાં પડીને વંદન કર્યાં. ખ'એ! જેણે જીવનભર પાપ કર્યુ છે તેવા જયતાક હવે સસારના દુઃખથી ઉદ્વિગ્ન બન્યા છે તેથી તેના હૈયામાં ત્યાગી પ્રત્યે મહુમાન જાગ્યુ. પલ્લીપતિ સંતને વંદન કરીને બેસી ગયા. સંતે તેનુ' મુખ જોઈ ને અનુમાન કરી લીધું' કે આ કેઈ ચેાગ્ય જીવ છે પણ કાષ્ઠ મહાંન દુ:ખમાં સપડાયા હાય તેમ લાગે છે. એટલે સતે તેને પૂછ્યું કે ભાઈ! તારું ચિત્ત ચિ'તાની ચિતામાં ચેતના વિહીન ખની ગયુ... લાગે છે. તા આનું કારણ શું? ત્યારે જયતાકે પેાતાની બધી પરિસ્થિતિ જણાવી. જયતાની કહાની સાંભળીને આચાય મહારાજે તેને ધર્માંપદેશ આપતાં કહ્યું કે હું જયતાક! ચારીના મહાપાપે આ ભવમાં તને રૌદ્ર દુઃખાના અનુભવ થયા છે અને પરભવમાં પણ દુઃખના રાશિ સામે આવે છે. ઉભયલેાકમાં નિધ ચારીને! ત્યાગ કરવાથી જ સુખી થવાશે. માટે આજથી પ્રતિજ્ઞા કરી લે કે હવે હું ચારી નહિ કરુ.... જયતાને પાપનું પૂરુ' જ્ઞાન થયુ' હતું, એના ફળનેા સ્વાદ મળ્યેા હતેા માટે પોતાના દુષ્ટ કૃત્ય પ્રત્યે એને પૂરેપૂરી નફરત છૂટી હતી. એટલે તેણે ચોરી-લૂટફાટ ન કરવી તેવી પ્રતિજ્ઞા કરી. મહારાજશ્રીની સાથે ઘણાં માણસો વિહારમાં હતાં. તેમણે ત્રશુ દિવસના ભૂખ્યા જયતાકને ખાવા માટે ભાતું આપ્યુ. જયતાક ભૂખને શમાવી મહારાજને ખૂબ ભાવથી વ'દન કરી એકશિલા નગરીમાં ગયા. આજ સુધીના ચાર જવતાકને સદ્ગુરૂ મળતાં તેવુ જીવન પલટાઈ ગયું. એને જીવન જીવવાની કળા આવડી ગઈ. એકશિલા નગરીમાં જઈ એઢર નામના એક ગૃહસ્થને ત્યાં રહેવા લાગ્યા. ખાઈપીને ઘરનું કામકાજ કરવા લાગ્યા. માંસ મદિરા વગેરે ચીજના ત્યાગ કર્યાં. એનુ` કર મનવા લાગ્યું. જીવન દિવસે દિવસે સૌમ્ય દેવાનુપ્રિયે! એક વખત થયેલા સદ્ગુરૂના સ`યેાગ કેટલે જીવનપલટો કરાવી શકે છે! તમે તા વારવાર સદ્ગુરૂના સમાગમ, ધ ક્રિયાઓ કરે છે છતાં તમારા વનમાં પરિવર્તન દેખાય છે. ખરુ...? એકેક અનુષ્ઠાનની પાછળ એના હ્રા'નુ' ચિંતન કરતા આરાધક જો તન્મયતાપૂર્વક તે અનુષ્ઠાનાનું આચરણ કરે તે તે પરમ શાંતિને પામી શકે. એક વખત યશેાભદ્ર આચાય વિચરતાં વિચરતાં એકશિલા નગરીમાં પધાર્યા. જયતાકને ખખર પડી એટલે તે તે ગુરૂની પાસે જઇ તેમના સમાગમને લાભ લેવા લાગ્યું. એક વખત એઢર શ્રેષ્ઠીએ પૂછ્યું-ભાઈ! તું હમણાં દરરોજ કયાં જાય છે ? ત્યારે રૈયતાકે કહ્યું કે–તપ ત્યાગની મૂર્તિ સમા મારા મહ!ન ઉપકારી ગુરૂદેવ યશે.ભદ્ર નામના આચાર્ય પધાર્યા છે. તેમની પાસે સત્સંગના લાભ લેવા જાઉ' છુ. જયતાકની વાત સાંભળીને એઢર શ્રેષ્ઠીના મનમાં થયું કે જે આવા મહાન ત્યાગી ગુરૂ હાય તા મારે એમના દન કરવા જવું જોઈએ. જયતાની સાથે એર શ્રેષ્ઠી ગુરૂને વંદન કરવા Page #853 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન માટે ગયા. ગુરૂદેવની પ્રશાંત અને પવિત્ર મુખમુદ્રા જોઈને એકરની મિથ્યાત્વમી નિબિડ ગાંડ ઓગળી ગઈ, અને ગુરૂદેવની પાસે ધર્મશ્રવણ કરીને તરત તેણે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો અને દાન, શીયળ, તપ, ભાવનામાં આગળ વધ્યો. પર્યુષણ આવતા જતાક પલ્લીપતિએ ઉપવાસ કર્યો. અને તબિયત બગડી. તરત ચાર શરણાં અંગીકાર કરી સમાધિ મરણે મરી જયતાક એક રાજકુમાર બન્યા. તે કોણ હતા ? અઢાર દેશના અધિપતિ કુમારપાલ રાજા. વધુ ભાવ અવસરે. ચરિત્ર - પાંડેને ઓળખાણ આપતે દિવ્ય પુરૂષ - હું સૌધર્મ દેવલોકના ઈન્દ્રને પ્રિય ધર્મવતંસક નામને દેવ છું. તમે સાત ઉપવાસ કરીને નવકાર મંત્રનું સ્મરણ કરવામાં સ્થિર બન્યા ત્યારે મારો ઉપયોગ અહી આવે. તેથી મારા અવધિજ્ઞાન દ્વારા જાણ્યું કે આપના ઉપર કૃત્યા રાક્ષસીને ઉપસર્ગ આવવાને છે. તે ઉપસી દૂર કરી આપને કષ્ટમાંથી મુક્ત કરવા માટે હું અહીં આવ્યું. મેં જ સૈન્ય બનાવ્યું અને દ્રૌપદીને લઈને હું જ ભાગી ગયે. સરેવરનું પાણી મેં ઝેરમય બનાવી દીધું. અને તમને બધાને ખૂબ તૃષાતુર બનાવ્યા. તમારા ભાઈઓ તમારા માટે પાણી લેવા ગયા ને તેઓ ખૂબ તરસ્યા રહેવાથી સરોવરનું ઝેરમય પાણી પીને બેભાન થઈ ગયા. પછી જે ભીલ આવ્યો અને દ્રૌપદી તથા કુંતાજને અહી લાવ્યો તે પણ હું જ હતું. આ બધી મારી માયા છે. કૃત્યો રાક્ષસી તમને મારવા માટે આવી હતી. તેને પણ મેં કહ્યું, કે આ મરેલાને શું ખાય છે? તને દુષ્ટ સુચને દગો કરીને અહીં મોકલી છે. એટલે તે સુરોચન બ્રાહ્મણ ઉપર ગુસ્સે થઈને ત્યાં ગઈને તેને મારીને યમપુરીમાં પહોંચાડી દીધું. હે પાંડવો ! તમે જંગલમાં બાર બાર વર્ષ સુધી ખૂબ કષ્ટો વેઠયાં પણ ધર્મ ન છોડે. તમારા ધર્મની શ્રધ્ધાના પ્રભાવથી પ્રસન્ન થઈને હું તમને સહાય કરવા માટે આવ્યો ને તમારું દુઃખ દૂર કર્યું. હવે તમારા પાપકર્મો પૂરા થવા આવ્યા છે. ચેડા બાકી છે પણ ગભરાવાની જરૂર નથી. તમે નિર્ભયપણે આનંદથી રહેજે અને જયારે જરૂર પડે ત્યારે મને યાદ કરજે. તે હું અદશ્ય રહીને તમને સહાય કરીશ. પાંડ પણ પિતાના સહાયક દેવના ચરણમાં પડયા ને દેવ તેમને આશીવાદ આપીને ચાલ્યા ગ. સૂર્યનારાયણ પણ અસ્ત.ચલ ઉપર ચાલ્યા ગયા. પછી પાંડવે વિચાર કરવા લાગ્યા કે અહે! દુર્યોધનને આપણે બચાવ્યા છતાં તેણે દુષ્ટતા ન છેડી, પણ આપણને ધર્મ બચાવી લે છે. અનેક પ્રકારની ધર્મની વાત કરીને રાત્રી પસાર કરી. સવાર પડતાં પારણું કરતાં બધાએ ભાવના ભાવી કે કોઈ સંત સતીજી મળી જાય તે તેમને વહરાવીને પારણું કરીએ. ત્યાં મા ખમણના તપસ્વી પધાર્યા. ખૂબ હર્ષથી આનંદભેર ગૌચરી વહેરાવી અને બોલ્યા-ગુરૂદેવ! આજે અમારું જીવન ધન્ય બન્યું છે. તે વખતે દેવેએ આકાશમાં દુર્દશીના નાદ ગજાવ્યાં ને પાંડવોને જ્ય હે...વિજય હે એમ વિજયનાદ બેલાવી પંચ દિવ્યની વૃષ્ટિ કરી. Page #854 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન બજી દુભી સ્વર્ણ વસૂકા, પુષ્પગંધ જલધાર, . ધર્મશેષ મુનિ આહાર વહરતે વર્ષો હુઈ ઉદાર તા આકાશમાં દેવદુભી વાગી, સોનૈયાની વૃષ્ટિ થઈ. પંચવણ અચેત સુગંધિત પુ, સુગંધિત જળ અને દિવ્ય વસ્ત્રોની વૃદ્ધિ થઈ. મુનિ વહેરીને પિતાના સ્થાને ગયા. મુનિને વહેરાવીને આનંદપૂર્વક બધાએ પારણું કર્યું. ત્યાર પછી આકાશમાંથી કઈ દેવે દિવ્ય વાણીથી કહ્યું કે હે પાંડ ! આપના દાનના પ્રભાવે આપની પાસે ધનની વૃષ્ટિ થઈ છે. હવે તમારા અશુભ કર્મો પૂરા થયા છે ને શુભ કર્મને ઉદય થાય છે. તમારા વનવાસના બાર વર્ષ પૂરા થયા છે. હવે તમારે એક વર્ષ ગુપ્તપણે રહેવાનું છે તે તમે અહીંથી નીકળીને વિરાટ નગરીમાં જાઓ ને ત્યાં તેરમું વર્ષ ગુપ્તપણે સુખેથી પસાર કરજે. દેવવાણી સાંબળીને પાંડે ખૂબ પ્રસન્ન થયા, અને તવન છોડીને વિરાટ નગર તરફ ચાલ્યા. રસ્તામાં વિચાર કરવા લાગ્યા કે આપણે વિરાટ નગરીમાં જઈને મરછ રાજાની ખૂબ સેવા કરીશું, અને આનંદપૂર્વક ગુપ્ત વર્ષ પસાર કરીશું. આમ વિચાર કરતાં અનેક ગામ-નગર, પહાડ, જંગલ, નડી વિગેરે ઓળંગતા વિરાટ નગરના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં ઉદ્યાન, સરોવર, અને વાવની રમણીયતાને જોતાં પાંડવો, દ્રૌપદી અને કુંતાછ હાથ, પગ ધઈ પાણી પીને એક વૃક્ષ નીચે વિશ્રામ કરવા બેઠા. હવે તે નગરીમાં તેઓ કેવા રૂપમાં જશે. તેના ભાવ અવસરે. [P વ્યાખ્યાન નં. ૧૦૪ કારતક સુદ ૫ ને મંગળવાર જ્ઞાનપંચમી તા. ૧૫-૧૧-૭૭ સુજ્ઞ બંધુએ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાન, વિશ્વની વિરલ વિભૂતિ શાસનપતિ ભગવંતે ભવ્ય જીના ઉદ્ધાર માટે દ્વાદશાંગી સૂત્રમાં શાશ્વત સિધિને માર્ગ બતાવે. જે આ માર્ગે ચાલે છે તેનું અવશ્ય કલ્યાણ થાય છે. અંતગડ સૂત્રમાં ગજસુકુમાલને અધિકાર ચાલે છે. ગજસુકુમાલ અણગારના માથે ખેરના અંગારા મૂકવામાં આવ્યા ને ભયંકર વેદના થવા લાગી છતાં અંતરમાં એમિલ બ્રાહ્મણ પ્રત્યે કષાયને કણીઓ આવવા દીધું નહિ. આવી ભયંકર વેદનામાં મનને સ્વસ્થ રાખવું તે જેવું તેવું કામ નથી. આપણું હાથ કે પગ ઉપર ગરમ પાણી પડે તે પણ કેટલા ઉંચા નીચા થઈ જવાય છે. અરે ! કેઈ કટુ વચન કહે તે પણ સહન થતું નથી. આંખમાં જેમ કશુ ખેંચે તેમ એ વચન ખેંચ્યા કરે છે કે આણે મને આમ કહ્યું. ગજસુકુમાલ અણગારને અસહય પીડા થવા લાગી ત્યારે આત્માને કહે છે કે હે ચેતનદેવ! તમને કંઈ થતું નથી, એ Page #855 -------------------------------------------------------------------------- ________________ શારદા દેશનું ૮૦૯ તા તમારા જડ દેહને થાય છે. તમે એનાથી પર છે. દેહ પિ'જર છે ને તુ'તેમાં રહેનાર પાપટ છે. દેહમ્યાન છે ને તું મ્યાનમાં રહેનાર તલવાર છે. દેહ બારદાન છે ને તુ ખારદાનમાં રહેલા માલ છે. માટે તુ તારા ભાવમાં રહેજે. આ પ્રમાણે અસહ્ય વેદના વખતે નિમળ શુકલધ્યાન ાવવા લાગ્યા. તપ ળ... તસ્સ યસુવું,મલ્ટિસ્ત કળશાસ્ત્ર ૧.૩ હું જ્ઞાવ अहिया से माणस सुभेण परिणामेण पसत्थज्झत्रसणेणं तयावर णिज्जं कम्माण खपण कम्मरय विकिरण कर अवकरणं अणुष्पविहस्त अण ते अणुत्तरे जाय केवलवरना णद सिणा समुपण्णे । " ભયંકર દુઃખરૂપ અને જાજવલ્યમાન વેદનાને સહન કરતાં ગજસુકુમાલ અણુગારે શુભ પરિણામ તથા પ્રશસ્ત અધવસાયથી તથા આત્માના ગુણાનાં આચ્છાદક કર્મોનાં નાશથી જ્ઞાનાવરણાદિ કર્મોનાં નિવારક આત્માના અપૂવ કરણમાં પ્રવેશ કર્યાં. અપૂવકરણ એટલે શું? આત્માના અભૂતપૂર્વ એટલે પૂર્વે કદી પણ નહિ આવેલા પરિણામને અપૂ વકરણ કહેવામા આવે છે. અપૂર્વકરણ આઠમા નિવૃતિખાદર ગુણસ્થાનકે આવે છે. જે જીવના અનંતાનુ»ંધી, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, અને લાભ એ ચારે કષાય નિવૃત થઈ ગયા હોય તેના સ્વરૂપ વિશેષને નિવૃતિખાદર ગુણસ્થાનક કહે છે. એ ગુણ સ્થાનકે જીવ ઉપશમ શ્રેણી અને ક્ષેપક શ્રેણી માંડે છે. તેમાં ઉપશમ શ્રેણીવાળા જીવ મેાહનીય કની પ્રકૃત્તિના ઉપશમ કરતા થકે અગિયારમા ગુણુસ્થ નકે જાને રોકાઈ જાય છે, અને ક્ષપક શ્રેણીવાળા જીવ દશમે ગુણસ્થાનેકથી સીધા ખારમે ગુણસ્થાનકે જઈને અપ્રતિપાતી ખની જાય છે. આઠમા ગુણુ સ્થાનકમાં આરૂઢ થયેલા જીવ ક્ષપક શ્રેણીએ આરૂઢ થઈને જયારે બારમે ગુગુસ્થાનકે પહેાંચે છે તે દશાને અપૂર્ણાંકરણ કહેવાય છે. એ અવસ્થામાં જઈને જીવ સમસ્ત ધાતી કર્માંના ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને અ’તે પરમ કલ્યાણુરૂપ મેાક્ષપદને પ્રાપ્ત કરી લે છે, આ રીતે ગજસુકુમાલ અણુગારે પણ આત્માના અપૂર્ણાંકરણમાં પ્રવેશ કર્યાં. જેથી તેમને 'ત રહિત-અન'ત, અનુત્તર-પ્રધાન, નિર્વ્યાઘાત એટલે રૂકાવટ વગર, નિરાવરણુ એટલે આવરણ રહિત, કૃન-સ ́પૂર્ણ, પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન અને કેવળદન ઉત્પન્ન થયા. જુએ, આત્માની શક્તિ કેટલી અનત છે! આ શક્તિની પીછાણુ થાય ત્યારે જ આત્મા આટલા મક્કમ રહીને આગળ વધી શકે છે. આત્મખળ વિનાના માનવી આવું નિમળ જ્ઞાન પામી શકતા નથી. ગજસુકુમાલ અણુગાર માખણુના પિડ જેવા સુકુમાલ હતા પણ જ્યારે સમય આવ્યે ત્યારે કેવુ' આત્મબળ કેળવ્યુ' તે આવી પ્રચ’ડ વેદનામાં પણ બિલકુલ કષાય ન કરી અને શુભ અધ્યવસાયમાં મગ્ન રહ્યા તે કામ કાઢી ગયા. આપણે પણ આપણા જીવનમાં આવા કે!ઈ પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે આત્મબળ કેળવીને દઢ સ ́કલ્પ કરવા જોઈએ કે મારે આમ કરવુ છે. ૢ સંકલ્પ કરીને શા.-૧૦૨ Page #856 -------------------------------------------------------------------------- ________________ ૮૧૦ શાહ દશન શધિપૂર્વક કાર્ય કરનારને તેના કાર્યની સિદ્ધિ અવશ્ય થાય છે. તેમાં શંકાને સ્થાન નથી. રાણા પ્રતાપના જીવનને એતિહાસિક પ્રસંગ છે. હિન્દુસ્તાનના પશ્ચિમ કિનારા ઉપર ત્રીજા ખલીફાએ આક્રમણ કર્યું ત્યારે આ દેશમાં મુસ્લીમેનું પ્રથમ આગમન થયું. પછી ચારસો વર્ષે દિલ્હીની ગાદી ઉપર અકબર આવ્યો. એ જ વખતે રાણા પ્રતાપ થયા હતા. મુસ્લીમ રાજાઓ હિન્દુઓને વટલાવીને મુસલમાન બનાવવા લાગ્યા ને હિન્દુ રાજાઓ ઉપર આક્રમણ કરવા લાગ્યા. એટલે ખૂનખાર યુદ થયા. છેવટે અકબર બાદશાહે અનેક હિન્દુ રાજાઓને જીતી લીધા પણ મેવાડને સિસોદિયે કેસરી રાણા પ્રતાપ જીતાયે નહિ. અનેક સગાવહાલાઓમાં માનસિંહ અને પૃથ્વીરાજ જેવા પણ વટલાઈ ગયા હતાં છતાં ઉદેપુરને એ સિસોદીયે કેસરી કદી નમ્યો નહિ. આ એના ખમીરના કારણે જ રાણા પ્રતાપને આખું મેવાડ દેવની જેમ પૂજતું હતું. અકબર બાદશાહે રાણા પ્રતાપને જીતવા માટે ખૂબ મહેનત કરી પણ કઈ રીતે તે છતા નહિ. એટલે એક વખત અકબર બાદશાહે ભરસભામાં બેટી જાહેરાત કરી કે બધા રાજાઓ મારે આધીન થઈ ગયા. માત્ર એક રાણે પ્રતાપ બાકી રહ્યો છે. એટલે તેના મનમાં થયું કે હવે હું એકલે પડી જઈશ. તેથી તેણે જાતે જ મારી આ સ્વીકારી લીધી છે. એ એને પત્ર આવ્યું છે. માનસિંહ વિગેરે ઘણા રાજપૂત રાજાઓની દીકરીઓને અક મર પરણી ચૂક્યો હતે. એ કારણથી અનેક રાજપૂત રાજાઓએ અકબરની શરણાગતિ સ્વીકારી લીધી હતી પણ પ્રતાપની જાહેરાત રાજસભામાં બેઠેલા રાજપૂત રાજાઓએ સાંભળી પણ કેઈના ગળે વાત ઉતરી નહિ. તેમણે બાદશાહને કહી દીધું કે આ વાત બનવી અશક્ય છે, અસંભવિત છે. અકબર બાદશાહને ત્યાં પૃથ્વીરાજ નામને એક વટલાયેલે રાજપૂત નોકરી કરતે હતો. ભલે પરાધીનતાને કારણે મુસલમાન બાદશાહને ઘેર નેકરી કરતા હો, પણ તેનામાં પિતાની રાજપૂત જાતિનું અને દેશનું ગૌરવ હતું, ખમીર હતું. એટલે બાદશાહે જાહેરાત કરી કે પ્રતાપે મારી શરણાગતિ સ્વીકાર કર્યો છે એ સાંભળીને ખૂબ દુઃખ થયું. એની ઉંઘ ઉડી ગઈ ને ભૂખ ભાંગી ગઈ. એના દિલમાં ભયંકર આઘાત લાગ્યો. તેથી તેણે બીજે દિવસે પ્રતાપને પત્ર લખીને સમાચાર મોકલ્યા કે હે મહારાણજી ! અકબર બાદશાહે ભરસભામાં જાહેરાત કરી છે કે રાણા પ્રતાપે મારી શરણાગતિને પિતાની જાતે જ સ્વીકાર કર્યો છે. આ વાત સાચી હોય તેમ મારા માનવામાં આવતું નથી. મને શ્રદ્ધા છે કે પૂર્વમાં ઉદયમાન થનાર સૂર્ય કદાચ પશ્ચિમમાં ઉદયમાન થાય પણ મહારાણા પ્રતાપ કેઈને નમે નહિ. છતાં જે આ જાહેરાત સાચી હોય તે મને ભયંકર આઘાત લાગે છે, અમે તે વટલાયા છીએ પણ જે આપ જેવા Page #857 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૮૧૧ મહારાજા અકબરની શરણાગતિ સ્વીકારીને વટલાઈ જશે તે હિન્દુ સંસ્કૃતિને સુર્ય આથમી જશે. - મહારાણા પ્રતાપને પૃથ્વીરાજની ચિઠ્ઠી મળી ને સમાચાર જાય. એટલે તેમણે સામે પ્રત્યુત્તર આપે. તેમાં માત્ર બે જ લીટી લખી. મહાનપુરૂષ બહુ લાંબુ લખાણ ન લખે. બે જ લીટી લખે પણ એમની બે લીટીમાં તથ્ય ઘણું હોય છે. બે લીટી સામાના દિલમાં અસર કરી જાય ને ઘણું પાનાના પાના ભરીને પત્ર લખે પણ એના લખાણમાં કંઈ સાર ન હોય. વાંચતા પણ કંટાળો આવે. આ મહારાણું પ્રતાપે લખ્યું કે આ વાત હડહડતી જૂની છે. પાયા વિનાની ભીંત ચણી છે. બાકી તમે તમારા હૈયામાં કેતરી દેજો કે “આ સિસોદીએ સિંહ કદી અકબરના પિંજરે નહિ પૂરાય. પ્રતાપ કદી તેના શરણે નહિ જાય અને હિન્દુ સંસ્કૃતિને સૂર્ય સદાને માટે ઉદયમાન રાખશે જ.” આટલું લખાણ લખીને ચિઠ્ઠી એકલાવી. આ વાંચીને પૃથ્વીરાજનું હૈયું થનથન નાચવા લાગ્યું ને બોલી ઉઠયે કે શાબાશ મહારાણા પ્રતાપ શાબાશ! અને ખરેખર મહારાણા પ્રતાપે મરતાં સુધી એની પ્રતિજ્ઞાનું પાલન કર્યું. એકલા હાથે અદ્દભૂત પરાક્રમથી મોગલ બાદશાહની સામે ઝઝૂમે. વનવગડામાં ભૂખ તરસ વેઠયા. પહાડોમાં છૂપાઈને રહ્યા પણ માગલ બાદશાહને ન નમ્યો તે ન જ નમે, અને મરતી વખતે પોતાના સાથીદારને પ્રતિજ્ઞા આપી કે જયાં સુધી મેગલનું શાસન નહિ ઉખડે ત્યાં સુધી તમે જપીને બેસશે નહિ ને દેશના દુશ્મને સામે સદા ઝઝૂમ. બંધુઓ ! વિચાર કરો. મહારાણા પ્રતાપમાં કેટલું આત્મબળ હતુંએણે જે શુદ્ધ અને દઢ સંકલ્પ કર્યો તેમાં તેને સફળતા મળી. આ ન્યાય આપીને હું તમને એ કહેવા માંગું છું કે આજે આપણા હિન્દુ સમાજમાં છે કઈ આવો કેસરી પ્રતાપ ? કે આર્ય સંસ્કૃતિને નાશ થતું હોય ત્યાં આવી ઝુંબેશ ઉડાવી શકે? ચંદનના વનમાં હજારો સર્ષ હોય પણ તેને ભગાડવા માટે મોરને એક જ ટહુકાર બસ છે, તેમ જ્યારે આત્મામાં ખમીર જાગશે ત્યારે આવી તાકાત આવશે. ગજસુકુમાલ અણગાર પાસે આત્મિક બળ હતું. તેથી તેમણે એ દઢ સંકલ્પ કર્યો હતો કે ગમે તેવી વેદના થાય પણ મારે મારા સ્વભાવમાં સ્થિર રહેવું. સેમિલને દોષ આપે નહિ કે તેના ઉપર ક્રોધ કે દ્વેષ કરે નહિ. એ રીતે તેઓ પિતાના સ્વભાવમાં સ્થિર રહ્યા ને બે ઘડીને ઘર ઉપસર્ગ સહન કરીને ઘાતી કર્મને ક્ષય કરીને કેવળજ્ઞાન પામ્યા અને “તત્તે TBT faધે કાર ” તે જ સમયે બધા કર્મોનો ક્ષય કરીને ગજસુકુમાલ અણગાર કૃતકૃત્ય થઈ ગયા. જેમના સમસ્ત કાર્યો સિધ્ધ થયાં, તેઓ કાલેકના સર્વ પદાર્થોના જ્ઞાનથી બુદધ થઈ ગયા, બધા કર્મોને ક્ષય થવાથી મુક્ત થઈ ગયા, સર્વે પ્રકારના કર્મોથી ઉત્પનન થતાં વિકારને દૂર કરવાથી “પરિનિર્વાત” એટલે શીતળી બૂત થઈ ગયા, તેમજ શારીરિક દુઃખ અને માનસિક દુઃખથી રહિત હોવાના કારણે Page #858 -------------------------------------------------------------------------- ________________ ટર ચારણા થન ૮ સર્વ દુ:ખ પ્રહીણુ ” થઇ ગયા એટલે કે ગજસુકુમાલ અણુગાર પરમપદને પ્રાપ્ત થયાં એટલે મેક્ષમાં ગયા. ખંધુએ ! ગજસુકુમાલ મહામુનિ કેટલા બધા સુકેામળ શરીરવાળા! એમના પર દીક્ષા લઈને હજી ખીજા પરિષહ વિગેરે સહન કરી શરીરને કસવાને અભ્યાસ પશુ નથી થયા ત્યાં માથે ધગધગતા અંગારા મૂકાયા અને ઉભા ઉભા ખળવાની ધાર પીડા આવી. અહી' અગારા મૂકનાર પ્રત્યે ક્રોધાદિ કષાય, એને મારવાની અશુભ વૈશ્યા તથા અસહ્ય પીડાના કારણે આ ધ્યાન રૂપી ઘા લાગવાની પૂરી શકયતા ગણાય, પણ તે ઘા લાગ્યા ખરા ? “ ના ”. શાથી ? મળે છે તે મારુ' નથી અને મારું છે તે મળતુ નથી. એવા તાત્વિક વિચારે અખ્તરનુ કામ કર્યું, પછી કષાયાદિના ઘા વાગે ખરા ? “ ના ”, ઉલ્લુ' તત્વ વિચારે શુભ ભાવનાની વૃધ્ધિ કરી, ધમ ધ્યાનના વેગ વધાર્યાં, શુકલધ્યાનને સુલભ કરી દીધું અને અસખ્ત કાળના કમ ચાપડે પડેલા દેવાના હિસાબ ક્ષણવારમાં ચૂકતે કરી દીધા. નરકમાં અસંખ્ય વર્ષોની આથી પણ અન ત ગણી વેદનાએ સહેવા છતાં પામવું અશકય એવુ કેવળજ્ઞાન અને મેાક્ષ પ્રાપ્ત કરીલીધા. એ તા એમનુ* કા સાધીને ગયા ત્યાર પછી શુ' બન્યું: " तत्थण अहास निहिएहिं देवेहिं सम्म आराहियत्तिकड दिव्वे सुरभिगंधाद बुट्टे दध्धवन्नेकुसुमे निवाइए चेलुकखेवे कए दिव्वेये गीयगंधव्व निनाए कप यावि होत्थ । " ગજસુકુમાલ અણુગાર ઘેાર ઉપસ સહન કરી આઠે કર્મોનો ક્ષય કરીને મેાક્ષમાં ગયા. એમની સાધના જોઈને ભલભલા દેવાના મસ્તક તેમના ચરણમાં કી ગયા. અહો ! શુ આ સંતની સાધના છે! હજી સવારે તે દીક્ષા લીધી ને સાંજે પડિમા વહન કરવા શ્મશાનમા આવ્યા, અને રાત્રે તે મેક્ષમાં પહોંચી ગયા. તેથી સમીપતિ નજીકમાં વસનારા દેવેએ ગજસુકુમાલ અણુગારે ચારિત્રનું સમ્યક આરાધન કર્યુ છે એમ વિચાર કરીને પેાતાની વૈક્રિય શકિત દ્વારા દિવ્ય સુગધિત અચેત્ત જળની અને પાંચ વર્ણોનાં અચેત પુષ્પાની વૃષ્ટિ કરી, તથા દિવ્ય વસ્ત્રોની વૃષ્ટિ કરી અને તે દેવતાઓએ દિન સુમધુર ગીતથી અને મૃ'ગાદિ વાદ્યોના ધ્વનિથી આકાશને ગુ‘જાવી દીધુ. આ રીતે દવાએ ગજસુકુમાલ અણુગારના નિર્વાણુ મહે।ત્સવ ઉજન્મ્યા. ગજસુકુમાલ જે લક્ષથી સ'સારની મેાહમાયા છેાડીને સાધુ બન્યા હતા તે રીતે શૂરવીર સૈનિકની માક ક મેદાનમાં જૉંગ ખેલ્યેા ને વિજય મેળવ્યેા. તેની ખુશાલીમાં દેવાએ નિર્વાણુ મહત્સવ ઉજન્મ્યા. આ તરફે ગજસુકુમાલ કુમારને દીક્ષા આપી ભગવાનને સોંપીને કૃષ્ણ વાસુદેવ, દેવકી રાણી, વસુદેવ રાજા વિગેરે ઘેર આવ્યા પણ દેવકી માતાને કાંય ચેન પડતુ' નથી. પેાતાના લાડીલા પુત્રના વિરહથી રાજભવન શ્મશાન જેવા શૂન્ય દેખાવા લાગ્યા. ખાવું પીવુ પણ ભાવતુ' નથી. જેમ તેમ કરીને દિવસ પસાર કર્યાં. રાત્રી પડી પણ દેવકીજીને ઉંઘ આવતી નથી. મનમાં એક જ રમણતા છે કે ક્યારે રાત્રી પૂરી થાય ને મારા Page #859 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૮૧૩ વહાલસોયા દીકરાનું મુખ જોઉં. છત્રપલંગમાં માતા સુતી છે પણ ઝબકી ઝબકીને જાગી જવા લાગી ને બોલવા લાગી કે હું મારા બેટા કૃષ્ણ! તું જલદી ઉઠી ને રથ તૈયાર કરાવ. ગજસુકુમાલ મુનિના દર્શન કરવા જવું છે. આ રીતે માતાને પુત્રના વિરોગમાં રાત છ મહિના જેવી લાંબી લાગી. દેવકી માતાને ગજસુકુમાલ અણગારના દર્શન કરવાને તલસાટ જાગે છે. જેમ તેમ કરીને રાત્રી વીતાવી અને સવાર પડી. કૃણવાસુદેવને પણ ભગવાનના દર્શને જવાને તલસાટ હતે. ગજસુકુમાલની દીક્ષાના બીજે દિવસે સૂર્યોદય થયા પછી કૃષ્ણ વાસુદેવે રનાન કર્યું. સ્નાન કરીને વસ્ત્રાલંકારોથી વિભૂષિત થઈને હાથી ઉપર બેઠા. કરંઠ પુછપની માળાથી યુક્ત છત્રને શિર ઉપર ધરાવતા તથા ડાબી જમણી બંને બાજુએ શ્વેત ચામર ઢળાવતા અનેક સુભટના સમુહથી યુકત “વાવ પથરિ મક સ મિ તેર વહી જમurg” તે કૃણવાસુદેવે દ્વારકા નગરીના મધ્ય ભાગમાંથી મેટા મેટા રાજમાર્ગ ઉપરથી પસાર થઈને અહંત અરિષ્ટનેમિ પાસે જવા પ્રસ્થાન કર્યું. બંધુઓ ! આ ત્રણ ખંડના અધિપતિ છે પણ ભગવાનના દર્શન કરવા જવાની કેટલી લગની છે. કેટલા ઉત્કૃષ્ટ ભાવ છે. ઉત્કૃષ્ટ ભાવે વંદન કરતાં જીવ નીચગેત્ર કર્મને ક્ષય કરીને ઉંચ નેત્ર કર્મ બાંધે છે. સંતના દર્શન કરવામાં પણ કેટલે બધે લાભ છે! પણ આજને માનવી હાય પસા-હાય પૈસા કરીને ધન મેળવવા દેડાદોડ કરે છે. ગામમાં સંત બિરાજતા હોય તે દર્શન કરવા આવવાનો પણ એને ટાઈમ નથી, પણ એક દિવસ આ જીવન ફરરકું થઈ જશે, ત્યારે તેને કહેશે કે ટાઈમ નથી. કૃણવાસુદેવ રાજશાહી પિશાક પહેરીને હાથી ઉપર બેઠા છે. માથે રાજસેવકએ છત્ર ધર્યું છે. ચામર વીંઝાય છે ને ઘણું સુભટો તેમને ઘેરી વળ્યા છે. આવા ઠાઠમાઠથી દ્વારકા નગરીના મુખ્ય મુખ્ય રાજમાર્ગે થઈને જઈ રહ્યાં છે. તમને એમ થશે કે દર્શન કરવા જવું તેમાં આટલા ઠાઠમાઠની શી જરૂર? આવા મોટા મહારાજાએ દર્શન કરવા નીકળે ત્યારે તેમની સવારી જેઈને લેકે ધર્મ પામી જાય છે, ને શાસનની પ્રભાવના થાય છે. આજે જ્ઞાનપંચમીને પવિત્ર દિવસ છે. એટલે જ્ઞાનની આરાધના કરવાની જરૂર છે. જ્ઞાન વિનાનું જીવન વેરાન વન જેવું છે. અજ્ઞાન અંધકાર સ્વરૂપ છે જ્યારે જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે. તમે ઘરમાં પ્રકાશ કરવા માટે ફાનસ સળગાવે છે. તે તેમાં ફાનસ, વાટ, કેરોસીન, દિવાસળી બધું જોઈએ છે અને લાઈટ કરવા માટે લેબ, બટન, પાવર વિગેરેની જરૂર પડે છે, ત્યારે તમને પ્રકાશ મળે છે. જ્યારે જ્ઞાન એ પ્રકાશ છે કે તેને તેલની કે વાટની આવશ્યકતા નથી. જ્ઞાન સ્વતઃ પ્રકાશમાન છે. એને અન્ય પ્રકાશની જરૂર નથી. જ્ઞાનને પ્રકાશ તે સૂર્યના પ્રકાશ કરતાં પણ શ્રેષ્ઠ છે. કારણ કે સૂર્ય તે દિવસે જ પ્રકાશ આપે છે જયારે જ્ઞાન તે દિવસે ને રાત્રે સરખે પ્રકાશ આપે છે. Page #860 -------------------------------------------------------------------------- ________________ ટીજ શારદ! દર્શન સૂર્ય તા આંખવાળાને જ પ્રકાશ આપે છે જ્યારે જ્ઞાન તેા માત્ર આંખવાળા ને જ નહિ પણ આંખ વગરનાને પણ પ્રકાશ આપે છે. સમ્યજ્ઞાનના અભાવે આત્મા અન’તકાળથી દુઃખમય સંસારમાં ભમી રહ્યો છે. એને સ્વપ્નમાં પણ સુખના દર્શન થતાં નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવત કહે છે કે, जावन्ति विज्जा पुरिसा, सव्वे ते दुक्खसंभवा । જીન્તિ વડુતો મુના, સંસારશ્મિ કલાન્તર્ । . ૬ ગાથા ૧ અજ્ઞાન એ સર્વાં દુઃખાનું મૂળ છે. અજ્ઞાની માણસને સત્ અસત્આને વિવેક હતા નથી એટલે તે જન્મ મરણથી નિવૃત થઇ શકતા નથી, તેથી તે દુઃખ પામે છે, અને અનંત સ`સારમાં પરિભ્રમણ કરે છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં કહેા કે વ્યવહારિક ક્ષેત્રમાં હે. પણ જ્ઞાન તેા અવશ્ય જોઈશે. તમે કાઇ પણ જાતના વહેપાર ધંધા કરે છે. તા તેના વિષયનું જ્ઞાન મેળવવુ' પડે છે ને? ઝવેરાતના વહેપાર કરવા હાય તેા ઝવેરાતના વિષયને લગતું જ્ઞાન મેળવવુ' જોઇએ ને કાપડ કે કરીયાણાના વહેપાર કરવા હાય તે તેનું જ્ઞાન મેળવવુ જરૂરી છે તેમ જયાં સુધી દેહના ધનુ' અને આત્માના ધર્મનુ જ્ઞાન નહિ હોય ત્યાં સુધી આત્મસાધનાના અનેાખા સ્વાદિષ્ટ રસ કયાંથી ચાખી શકશે ? આ આત્માએ અજ્ઞાનમાં અનંત જન્મા વીતાવ્યા. અંધકારમાં કાળી રસ્સી સર્પ જેવી દેખાશે પણ જયાં પ્રકાશ કરીને જોશે ત્યાં રસ્સી દેખાશે, તેમ અજ્ઞાનથી આત્મા વસ્તુને વિપરીત રૂપે દેખે છે પણ જયાં એના જીવનમાં જ્ઞાનનેા દિપક પ્રગટશે ત્યાં એ જ વસ્તુ એને સવળી દેખાશે. અજ્ઞાન અને મેહને દૂર કરવા માટે જ્ઞાનના પ્રકાશની જરૂર છે. માટે જ્ઞાનની આરાધના કરે. જ્ઞાનની આરાધના કરવી એટલે પુસ્તક કે પાનાની પૂજા કરવાની નથી પણ જ્ઞાનનું બહુમાન કરવું. જ્ઞાન ભણવુ' ને ભણાવવુ' અને જ્ઞાન ભણ્યા પછી વિનય, વૈયાવચ્ચ કરવા, કાયાના ત્યાગ કરવા, જ્ઞાની પુરૂષના ગુણગાન કરવા. આપણને જ્ઞાન ન ચઢતું હોય તા જે જ્ઞાન ભણે તેને સહાયક ખનવું, જ્ઞાન કે જ્ઞાનીની અશાતના કરવી નહિ. જે જ્ઞાનની અશાતના કરે, જ્ઞાની સાથે ખાટા અંચડા વિખવાદ કરે, જ્ઞાનીના અવણુ વાદ મેલે, નાની ઉપર દ્વેષ કરે, જ્ઞાન ભણનારને અંતરાય પડાવે તેને જ્ઞાનાવરણીય ક્રમ ખરૂંધાય છે. જે જ્ઞાન ભણનારને સહાય કરે છે તેનું જ્ઞાનાવરણીય કમ ખપે છે, અને તે જ્ઞાનવાન આત્મા જ્ઞાન પ્રાપ્ત કરીને અનેક જીવાને સવળા મગે વાળે છે. તે પોતે તરે છે ને ખીજાને તારે છે. (જ્ઞાનપ′ચમી ઉપર પૂ. મહાસતીજીએ એ સંતાનું દૃષ્ટાંત આપ્યું હતુ. એક સ ંતે કેવી રીતે જ્ઞાન વરણીય કપાવ્યા અને ખીજાએ મધ્યા તેના બંપર ખૂબ સુંદર રજુઆત કરી હતી ને જ્ઞાન ઉપર ખૂબ ભાર આપ્યા હતા.) ચરિત્ર વિરાટ નગરમાં જુદા જુદા રૂપે પાંડવાના પ્રવેશ :– * પાંડવે વિરાટ નગરીના ઉદ્યાનમાં પહોંચી ગયા, અને એક વૃક્ષ નીચે વિસામે ખાવા બેઠા, ત્યારે યુધિષ્ઠિરે કહ્યું, હે મારા વહાલા વીરા ! મારી ભૂલના કારણે તમારે બધાને 46 -- Page #861 -------------------------------------------------------------------------- ________________ શારદા દેશોન ૯૧૫ કેટલુ કષ્ટ સહન કરવુ પડયું ? અત્યાર સુધી તે આપણે સ્વતંત્ર રહીને દુઃખ વેઠયા પણ હવે તે ગુપ્ત રીતે વિરાટ રાજાની સેવામાં રહીને એક વં વીતાવવું પડશે. રાજાની સેવા તલવારની ધાર જેવી હોય છે, અને સત્યવાદી સેવક રાજાને બહુ પ્રિય હાય છે તે વાત આપણા માટે અનુભવ સિદ્ધ છે. માટે તમને મારે વધુ કહેવાની જરૂર નથી. હવે આપણામાંથી જેને જે કાર્ય ખરાખર આવડતું હાય તે કાર્ય કરવા માટે રાજા પાસે જઇએ. રાજા પાસે આપણાં નામ જુદા રાખીશું' પણ આપણે ખાસ જરૂરિયાત હોય ત્યારે ગુપ્ત રીતે એકબીજાને એ!લાવવા માટે જુદા નામ રાખીએ. એમ નિણ ય કર્યાં. અને જય જયવંત વિજય સજસેરૂ, યવલ્લભ અભિરામ, ચા સંકેતિક નામ ધરાયા, કીના રક્ષા હિત કામ હા....શ્રોતા ધર્મરાજાનું નામ જય, ભીમનું નામ જયવંત, અર્જુનનુ નામ વિજય, નકુળનું નામ સજસેરૂ, અને સહદેવનું નામ જયવલ્લભ પાડયું. ગુપ્ત રીતે ખેલાવવા હાય ત્યારે આ નામથી એલાવવા. આમ નક્કી કરીને આગળ ચાલતાં વિરાટ નગરના શ્મશાન પાસે આવ્યા. ત્યાં એક સમડાના વૃક્ષ નીચે એક મણીધર સપના રાફડા હતા. ત્યાં તે સદા ફેણ માંડીને બેસતા હતા. જો કોઈ તેને છંછેડે તે તેને 'શ દેતા હતા. તેના ડરથી કાઈ ત્યાં આવતું નહિ. રાફેડાની બાજુમાં એક પર્વત હતા. તેની તળેટીમાં એક સુંદર ગુફા હતી. પાંડવાએ જોયુ કે આ ગુપ્ત સ્થાન સારુ છે. અહીં આ મણીધરનો વાસ છે તેથી કેાઈ આવશે નહિ. માટે આપણાં શસ્ત્ર આ ગુફામાં મૂકી દઈએ. કારણ કે રાજાની સેવામાં જવુ છે એટલે શસ્ત્રો લઇને જવાય નહિ. તેથી ભીમની ગદા, અર્જુનના ધનુષ્યબાણ એ રીતે જેનાં જે શસ્રો હતાં તે તેમજ ખીજી જે મૂલ્યવાન ચીજો હતી તે બધું ગુડ્ડામાં મૂકીને બધાએ વિરાટ રાજાના નગરમાં પ્રવેશ કર્યાં ન કઈ સારુ મકાન શેાધી તેમાં કુંતાજીને રાખ્યાં ને કહ્યુ', માતા ! અમે અવારનવાર તારી ખખર લઈશું. તું સુખેથી રહેજે. બધાએ એક સાથે રાજદરખારમાં જવું નહિ પણ નખર પ્રમાણે વારાફરતી જવું તેમ નક્કી કર્યુ.. યુધિષ્ડિરે મારે અંગે ટીલા ટપકા કર્યાં, લાંબુ ધેાતીયું પહેર્યુ, જનોઈ પહેરી અને કાનમાં મેાતીના સુંદર કુંડળ પહેર્યાં. હાથમાં ટીપણુ અને બ્રાહ્મણના વેશ પહેરીને નગરની વચ્ચે થઈને ચાલ્યા. આવા તેજસ્વી બ્રાહ્મણને જોઈ ને લેાકેા ખેલવા લાગ્યા કે આ કાઈ પવિત્ર પુરૂષ છે. એ કાણુ હશે ? સૌ આશ્ચયપૂર્વક તેને જોવા લાગ્યા ને તેમને પગે લાગવા લાગ્યા, ત્યારે ધર્મરાજા તેમને આશિષ આપતાં આગળ ચાલ્યા, અને મચ્છ રાજાની સભાના દ્વારે આવ્યા ને દ્વારપાળને કહ્યું કે મહારાજાને કહે કે એક બ્રાહ્મણુ આપનાં દર્શન કરવા દૂરથી આળ્યે છે. દ્વારપાળે રાજાને કહ્યુ એટલે રાજાએ સભામાં આવવાની આજ્ઞા આપી. તેથી ધર્મરાજાએ સભામાં પ્રવેશ કર્યાં. બ્રાહ્મણને જોઈને મચ્છ રાજાએ ઉભા થઈને તેમનો સત્કાર કર્યાં ને ઉંચા આસને બેસાડયા. Page #862 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન યુધિષ્ઠિરને જોતાં સૌને થયેલું આશ્ચર્ય” :- યુધિષ્ઠિર જાણે દેના ગુરૂ બૃહસ્પતિ જ ન હોય! તેવા શોભવા લાગ્યા. રાજા પણ વિચાર કરવા લાગ્યા કે આજ સુધી મેં આવી પવિત્ર અને સૌમ્ય આકૃતિવાળો બ્રાહ્મણ જ નથી. આ ખૂબ જ્ઞાની દેખાય છે. આવા પુરૂષના પગલા થવાથી મારી સભા પવિત્ર બની ગઈ. એમ આનંદ પામતા રાજાએ તે બ્રાહ્મણના ચરણમાં મસ્તક નમાવીને પ્રણામ કર્યા. બ્રાહ્મણે પણ તેમના માથે હાથ મૂકીને આશીવાદ આપ્યા. પછી આખી સભાના માણસોએ નમસ્કાર કર્યો ને આર્શીવાદ લીધા. પછી રાજાએ પૂછયું-આપ ક્યાંથી પધાર્યા ને કેણ છે? ત્યારે યુધિષ્ઠિરે કહ્યુંહું કંક નામનો બ્રાહ્મણ છું. યુધિષ્ઠિરને મિત્ર અને તેમને પ્રિય પુરોહિત છું. તે સિવાય જુગાર રમવામાં પણ પ્રવીણ છું. હું ક્યારે પણ તેમાં હારું નહિ. બીજી ઘણી કળાઓમાં પ્રવીણ છું, ત્યારે મરછ રાજાએ કહ્યું–તમે જુગાર રમવામાં ચતુર હતા તે ધર્મરાજા શામાટે હારી ગયા? બ્રાહ્મણે કહ્યું –મહારાજા ! હું તે વખતે બહારગામ ગયો હતું, અને ધર્મરાજા કદી જુગાર રમે તેવા નહોતા પણ દુર્યોધન અને શકુનિએ કપટ કરીને જુગાર રમાડયા, અને તેઓ હારી ગયા પણ જે હું હોત તે હાર થવા દેતા નહિ. તેઓ રાજપાટ હારી ગયા તેથી દુર્યોધને તેમને વનવાસ આપ્યો. દુર્યોધન બહુ કપટી છે તેથી હું તેની પાસે ગયો નહિ પણ મારા પાંડેની શોધ કરવા નીકળે. તેમની શોધ કરતાં બાર બાર વર્ષ પૂરા થયા પણ તેમને પત્તો લાગ્યો નહિ. મને ખબર પડી કે વિરાટ નગરીને મચ્છ રાજા ઉદાર, ન્યાયી, સદાચારી અને પવિત્ર છે. તેથી ઉદર પૂર્તિ માટે હું ફરતો ફરતે અહીં આવ્યો છું. રાજાએ કહ્યું–આજથી તમે મારા માનનીય પુરોહિત છે. આપના જેવા જ્ઞાની પુરોહિત સદ્ભાગ્યે જ મળે છે. તમે યુધિષ્ઠિરના મિત્ર છે ને મારે ત્યાં પધાર્યા તેથી મને ખૂબ આનંદ થયોઆમ કહી સુવર્ણથી બ્રાહ્મણને સત્કાર કર્યો. “ ર યાના રૂપમાં ભીમનું આગમન” :- હવે બીજે દિવસે પહાડ જેવી પડછંદ કાયાવાળે, સૌંદર્યવાન એક માણસ હાથમાં કડછો ને ચમચા લઈને રાજભવન પાસેથી જતું હતું. રાજાએ દૂરથી તેને જાતે જે. એટલે દ્વારપાળ દ્વારા રાજાએ તેને બેલા ને પૂછયું કે હે ભાઈ! તું કેણ છે ને કયાંથી આવ્યો છે? ત્યારે ભીમે કહ્યું હું મહારાજા યુધિષ્ઠિરને રસેઈએ છું. દરેક જાતની મીઠાઈ તેમજ બધી વસ્તુ બનાવું છું. મારું નામ વલ્લભ છે. હું રસોઈ બનાવવામાં પ્રવીણ છું એટલું જ નહિ પણ મને મલલયુદધ કરતા પણ આવડે છે. હસ્તિનાપુરના બધા મલામાં હું શ્રેષ્ઠ હતો પણ તેઓ રાજપાટ હારીને વનવાસ ગયા. પછી મેં તેમની ખૂબ શોધ કરી પણ અત્યાર સુધી નહિ મળવાથી દુઃખી થઈને આમતેમ ફરતે આપના આશ્રયે આવ્યો છું. રાજાએ ખુશ થઈને પિતાના રસોડાને અધ્યક્ષ બનાવ્યો, ને તેને પણ સુવર્ણથી સત્કાર કર્યો. હવે અર્જુન કેનું રૂપ લઈને આવશે તેના ભાવ અવસરે કહેવાશે. Page #863 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન, ૧૦૫ 一夜 તા. ૧૬-૧૧-૭૭ કારતક સુદ ૬ ને બુધવાર સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાએ ને બહેન! અન`તજ્ઞાની, ચરમ તીથ‘કર મહાવીર પ્રભુએ જગતના જીવાના ઉધાર માટે દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણા કરી. દ્વાદશાંગી સૂત્રમાં આઠમું અંગ અંતગઢ સૂત્રના આઠમાં અધ્યયનમાં ગજસુકુમાલના અધિકાર ચાલે છે. કૃષ્ણવાસુદેવને પોતાના લઘુ અંધવાના દર્શન કરવાના ઉમગ છે. તેએ પેાતે હાથી ઉપર બેઠા છે, માથે છત્ર યું છે ચામર વીંઝાય છે અને ઘણી માટી સંખ્યામાં સેવકે સાથે ચાલે છે. આ સમયનુ દૃશ્ય બહુ સુંદર દેખાતું હતું. કૃષ્ણવાસુદેવ ઉત્સાહપૂર્ણાંક રાજશાહી ઠાઠમાઠથી દ્વારકા નગરીના મધ્ય ભાગમાંથી જઇ રહ્યા હતા. ત્યારે શું બને છે ! 'तप ण' से कण्हे वासुदेवे बारावईप मज्झ भज्झेण णिगच्छमाणे एकं पुरिस पासइ, जुण जरा जज्जरिये देह जाव किलंत महइ महालयाओ इहुगराशीओ एगमिग ईग દિયા થાપયા આ તામિદ અનુવામાળ વાસદ્ ।” કૃષ્ણવાસુદેવે દ્વારકા નગરીના મધ્યભાગમાં થઈ ને જતાં એક વૃઘ્ધ પુરૂષને જોચે.. તે વૃધ્ધ પુરૂષનું શરીર વૃધ્ધાવસ્થાના કારણે ખૂબ જીણુ થઈ ગયું હતું. પગ લથડીયા ખાતાં હતાં. તેની દશા ખૂબ દુઃખી અને દયામણી હતી. એના મુખ ઉપર પૂર્ણ વૃધ્ધાવસ્થાની રેખાએ દેખાતી હતી. વૃધ્ધાવસ્થા આવે છે ત્યારે શરીરનું ખળ ક્ષીણ થઈ જાય છે. એ રીતે આ વૃધ્ધ પુરૂષનું શરીર વૃધાવસ્થાને કારણે જરિત થઇ ગયું હોવાથી શરીરમાં તાકાત ન હતી. તેથી તે અશકત વ્રુધ પુરૂષ એક મેાટા ઈંટના ઢગલામાંથી એકેક ઈંટ ઉપાડીને બહારના રાજમાગ ઉપરથી પાતાના ઘરમાં મૂકતા હતા. આ જોઈ ને કૃષ્ણુવાસુદેવને ખૂબ દયા આવી. કૃષ્ણવાસુદેવ સભ્યષ્ટિ આત્મા હતા. સમ–સવેગ, નિવેદ, અનુકપા અને આસ્થા. આ પાંચ સમકિતના લક્ષણા છે. તેમાં અનુકંપા એ પણ સમકિતનું લક્ષણ છે. કૃષ્ણુ વાસુદેવનું હૃદય ખૂબ દયાળુ હતું. તેએ કોઈનું દુઃખ જોઈ શકતાં ન હતાં, કોઈ દુઃખીને દેખે તે તેમનું હૃદય પીગળી જતુ' હતું. પેલા વૃદ્ધ માણસને ઈંટના મોટા ઢગલામાંથી એકેક ઈંટ ઉપાડીને પોતાના ઘરમાં મૂકતા જોઈને કૃષ્ણવાસુદેવ વિચાર કરવા લાગ્યા કે આ બિચારા જીણુ શરીરવાળા પુરૂષ આટલા મેાટા ઢગલામાંથી એકેક ઈંટ ઉપાડીને ઘરમાં મૂકશે તે આ મેાટા ઢગલા કયારે પૂરા થશે ? એનુ` શરીર થરથર ધ્રૂજે છે. એકેક ઈંટ ઉપાડીને મૂકવા જતાં તે થાકી જાય છે. આ ઢગલા ઉપાડતાં પહેલાં એ ઉપડીજશે. આવા પુરૂષને મારે સહાય કરવી જોઇએ અને તેને દુઃખમાંથી મુક્ત કરવા જોઈએ. ત્રણ ખંડના અધિપતિ છે છતાં તેમના દિલમાં દુઃખી પ્રત્યે કેટલી દયા | પુણ્યના ઉદયથી જે સુખી હા તા દુ:ખીને જોઈને દિલ દ્રવી જવુ જોઈએ. અને સહાય કરવી શા.-૧૦૩ Page #864 -------------------------------------------------------------------------- ________________ શા દર્શન જોઈએ. દયા એ ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે. જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. દયા રૂપી નદીના કિનારે ધર્મના અંકુરા ઉગે છે, પણ જયાં દયા રૂપી નદી સૂકાઈ ગઈ છે ત્યાં ધર્મના અંકરા કેવી રીતે ઉગવાનાં છે? દીન દુઃખી જેને જોઈને જેને મદદ કરવાનું, તેના પ્રત્યે સહાનુભૂતિ વ્યકત કરવાનું મન થતું નથી તેને અવતાર પશુ જેવો છે. પૂર્વે કરેલા પાપકર્મના ઉદયથી જે જીવે દુઃખી છે તેનું દુઃખ દૂર કરવા માટે યથાશક્તિ પ્રયત્ન કરે જઈએ. આ સંસારમાં સંપત્તિ સ્થિર નથી, વિજળીને ઝબકારા જેવી ચંચળ છે. આજનો રાજા કાલે રંક બની જાય છે ને આજનો ભિખારી કાલે શ્રીમંત બની જાય છે. તેને ખબર છે કે કાલ કેવી ઉગશે ? માટે જયાં સુધી તમારા પુણયને દિપક જેલે છે ત્યાં સુધી બને તેટલા સુકૃત્ય કરી લે. પુણ્યને દીપક બુઝાઈ જશે ત્યારે જીવનમાં ઘોર અંધકાર છવાઈ જો. પુણ્યનો કાંઈ ભરોસો રાખવા જેવો નથી. કયારે પાપનો ઉદય થશે તે ખબર નથી. અહી એક દષ્ટાંત યાદ આવે છે. એક મેટા શ્રીમંત શેઠને પુણ્યોદયે બધું સુખ હતું. તે ખૂબ હોંશિયાર ડાહ્યા ને ગંભીર હતા, પણ સાથે પાપોદયે પત્ની તરફથી એને બિલકુલ સુખ કે શાંતિ ન હતી. દેખાવમાં તે રૂપાળી ને રંગીલી હતી પણ એવી આઝાદ હતી કે પતિનું કહ્યું કદી કરતી ન હતી. એના પતિને ધડાકે ઉઠાડે ને ધડાકે બેસાડે. આથી શેઠ ખૂબ કંટાળી ગયા પણ આ સંસારના ચેકડામાંથી બહાર નીકળી શકે તેમ ન હતું. એક દિવસ શેઠ શેઠાણીને નમ્રતાથી કહ્યું કે તું કહીશ તેમ હું બધું કરીશ પણ મારી આબરૂ તે રાખવી પડશે. ત્યાં એકદમ ઘુંઘરાટે કરીને કહે છે તમારે શી માંડવી છે ? શું હું કંઈ તમારી કરડી છું ? તમારે જે કહેવું છે તે ચેમ્બુ કહે. પછી હું તમને જવાબ આપીશ. શેઠ કહે મારા ૨૫ મિત્રો છે. તે મને ઘણી વાર જમવાનું કહે છે પણ હું જ નથી. જમું તે જમાડવા પડે ને ! પણ ગઈ કાલે ૨૫ મિત્રો ભેગા થઈને મારી પાછળ પડયા કે તમે ન આવે તે કાંઈ નહિ પણ અમે બધા તમારે ઘેર જમવા આવવાના છે. મેં ઘણા બહાના કાઢયા પણ તેઓ માન્યા નહિ. છેવટે ના છૂટકે મેં હા પાડી. તે તું સમજીને આટલું કર. ત્યાં શેઠાણીએ ધડાકે કર્યો કે હું તમારી નોકરડી નથી. મારાથી નહિ બને. તે ઘણું બોલી, પણ શેઠે નમ્ર બનીને તેને સમજાવી. ત્યારે કહ્યું કે ભલે, હું તમારી ૫૦ આજ્ઞા માનીશ, પણ એકાવનમી આજ્ઞા કરશો તે. હું નહિ માનું. શેઠ કહે ભલે. T બીજે દિવસે શેઠાણીએ રસોઈ બનાવી. બપોર થતાં શેઠનાં મિત્રો જમવા આવ્યાં. એટલે શેઠે કહ્યું-બધા મહેમાન આવી ગયા છે તે પાટલા ઢાળે, ત્યારે શેઠાણીએ ફક્ત પાટલા ઢાળ્યા પણ બીજું કાંઈ ન કર્યું. તેથી શેઠને બધું વારાફરતી કહેવું પડયું. દા. ત. થાળી લાવી ને વાટકે ન લાવી. તે રીતે દરેકમાં કર્યું. જમવામાં પણ એમ જ કર્યું. આમ કરતાં ૫૦ વખત કહ્યું. જયાં એકાવનમી વાર કહ્યું કે રાઈતું લાવે Page #865 -------------------------------------------------------------------------- ________________ ચાદા દર્શન ૮૧૯ ત્યાં શેઠાણી ધડુકયા કે શુ' હું તમારા ઘરની ઘણુ છું ? કે વારેવારે આ લાવ....આલાવ કર્યાં કરે છે. તમે નવરા અને તમારા મિત્રો નવરા. બધા ખાઉધરા ભેગા થયા છે. તા શરમ આવે છે કે નહિ ? આવા શબ્દો સાંભળતાં મિત્રો વિચારમાં પડી ગયા કે અહાહા આ તે વાઘણ જેવી છે. આ ઘરમાં કેમ રહેવાય? મિત્રો બધા જ જમતા જમતા ઉડીને ચાલ્યા ગયા. શેઠ આ ખનાવથી એકદમ ચિ'તાતુર ખનીને પલ’ગમાં પડીને રડતા રડતા ખેલ્યા કે શેઠાણી ! તેં આજે મારી આબરૂ લીધી છે, ત્યારે તે કહે કે મે' તે પહેલેથી કહ્યું હતું કે હું પચાસ આજ્ઞા માનીશ, એકાવનમી નહિ માનું શા માટે એકાવનમી આજ્ઞા કરી ? આ બનાવથી શેઠને સંસાર પ્રત્યે નફરત છૂટી ને વૈરાગ્ય આવી ગયા. શેઠના પાપાદ૨ે શેઠાણી આવા મળ્યા હતાં પણ શેઠ નિમિત્ત મળતાં જાગી ગયા. હવે મૂળ વાત વિચારીએ, ત્રિખંડ અધિપતિ કૃષ્ણવાસુદેવને વૃધ્ધ માણસની દયા આવી. તેથી વિચાયુ` કે હું... ઈÖટ ઉપાડું, તેથી તેમના હાથીને ઈટાના ઢગલા પાસે લાગ્યા. " तणं से कण्हेणं वासुदेवे णं अंगाए इट्टगाए गहियाओ समाणीओ अणेगेहिं पुरिसस ओह से महालअ इटगस्स रासी गहिया बहिया रत्थापडाओ अताधर सिं अणप्पवेसिंओ । કૃષ્ણવાસુદેવે હાથી ઉપર બેઠા બેઠા પેાતાના હાથે એક ઇ’ટ ઉપાડીને તેના ઘરમાં મૂકી દીધી, એટલે કૃષ્ણુવાસુદેવની સાથે રહેલાં ખધા માણસે તેમના મનનો અભિપ્રાય સમજી ગયાં કે આપણાં મહારાજા પોતે ઇટ ઉપાડીને આ વૃધ્ધ પુરૂષને સહાય કરવાની આપણએ સૂચના કરે છે, એટલે સાથે રહેલાં બધા માણસાએ એકેક ઇ‘૮ ઉપાડીને વૃધ્ધના ઘરમાં મૂકી દીધી. આમ તે તે વૃધ્ધ પુરૂષને કેાઈ મદદ કરવા જાતનહિ પણ જયારે કાઇ મોટા પુરૂષ જેને સહાય કરે તેને સૌ સહાય કરવા જાય છે, મહાનને ચેનત : સ થાઃ। ઘરમાં કોઈ માણસ ખિમાર હાય અને તેના ઘરનો મુખ્ય માણસ સભાળ લે તે ઘરના બધા ખડા પગે તેની ચાકરી કરે છે, તેમ અહી' કૃષ્ણવાસુદેવે વૃધ્ધ પુરૂષની એક ઈંટ ઉપાડી તા બધા માણસોએ એકેક ઇઇંટ ઉપાડી. તેથી તેનું કામ ક્ષણવારમાં પતી ગયું. આથી વૃદ્ધ માણસને ખૂબ આનંદ થયા ને તેની આંખે હર્ષોંનાં આંસુથી છલકાઈ ગઈ. તે કૃષ્ણવાસુદેવના ચરણમાં પડીને તેમનો ઉપકાર માનતા કૃતજ્ઞતા પ્રગટ કરતા કૃષ્ણજીનો જયજયકાર લાવવા લાગ્યા. કૃષ્ણવાસુદેવે વૃધ્ધને સહાય કરીને મોટા રાજાએ તથા શ્રીમાને ગરીએ પ્રત્યે વાત્સલ્યતા, કત વ્યપારાયણતા અને પરાપકાર કરવાનો એધ આપ્યા છે. હવે કૃષ્ણવાસુદેવ નેમનાથ ભગવાનના દન કરવા જશે ને ત્યાં શુ`ખનશે તેના ભાવ અવસરે, ચરિત્ર ઃ- “ વિરાટ નગરીમાં નટીના રૂપમાં અર્જુનના પ્રવેશ ’ કંચુકી પહેરી, સુદર રીતે માંથુ એળી, અને કાનમાં કુંડળ પહેરી, આંખમાં અંજન આંજી, સુંદર નટીનો વેશ ધારણ કરીને અજુ ને રાજમહેલમાં પ્રવેશ કર્યાં ને ઝરૂખા પાસે જઈને ઉભા રહ્યા. તેનુ રૂપ ખૂબ સુંદર હતું પણ તેનામાં કૉંઇક વિચિત્રતા દેખાતી હતી એટલે લેાકા તેને ધારી ધારીને જોવા લાગ્યા. રાજાએ તેને આશ્ચ પૂર્ણાંક પૂછ્યું'—તું કાણુ છે ? : Page #866 -------------------------------------------------------------------------- ________________ ર૦ શારદા ન તારી આકૃતિ સ્ત્રી પુરૂષ કરતાં જીરી દેખાય છે. તે તુ સ્ત્રી છે કે પુરુષ ? જો પુરૂષ હાય તે! તે સ્ત્રીનો વેશ શા માટે પહેર્યું છે? ત્યારે અર્જુને કહ્યુ -હે મહારાજા! હું... સ્ત્રી પણ નથી ને પુરૂષ પણ નથી. હું નપુંસક છું ને આ પૃથ્વી ઉપર સ્ત્રીના વેશમાં ફરું છું રાજા કહે ઠીક, તેા તમે કયાંથી આવે છે ? ત્યારે અર્જુને કહ્યુ` કે હું' યુધિષ્ડિર મહારાજાના રાજયમાં રાજયભૂષણ નાટયાચાય ને, હું સંગીતકળામાં પ્રવીણ છું ને ગૃહન્નટ મારું નામ છે, ત્યારે રાજાએ પ્રસન્ન થઈને સુવણ થી તેનો સત્કાર કરીને કહ્યુ કે તમે મારા રાજયમાં રહી જાએ! ને મારી પુત્રી ઉત્તરાને નાટયકળા અને સંગીતકળા શીખવાડજો, રાજાએ પેાતાની પુત્રીને શિક્ષણ આપવા માટે અર્જુનને રાખ્યા. કુંવરીને અભ્યાસ કરાવવા માટે નવી નાટયશાળા બનાવી. એક દિવસે એક તેજસ્વી પુરૂષ (નકુળ) હાથમાં ચાબૂક અને રસ્સી લઈ કમર માંધીને રાજમહેલ પાસેથી નીકળ્યે. રાજાની દૃષ્ટિ તેના ઉપર પડી એટલે નાકર દ્વારા તેને ખેલાવીને કહ્યુ’-ભાઇ! તુ કાણુ છે? એટલે નકળે કહ્યુ -સાહેબ! હુ ઘણે દૂરથી આવું છું. મારું નામ તંત્રીપાલ છે. હું યુધિષ્ઠિર મહેારાજાના રાજયમાં અશ્વસેનાધીશ હતા. હું અશ્વશાસ્ત્રનેા જ્ઞાતા છું. એટલે અશ્વના લક્ષણ, ચિકિત્સા તથા અશ્વને ઢોડાવવાનુ દરેક કાર્ય જાણું છું. નકુલની વાત સાંભળીને રાજાએ કહ્યુ` કે તમારી આકૃતિથી તમારું જ્ઞાન દેખાઈ આવે છે. છતાં તમે મને ઘેાડા ઉપર બેસીને સ્વારી કરી ખતાવે. નકુલે ઘેાડા ઉપર બેસીને સ્વારી કરી, ઘેાડાના લક્ષણુ ખતાવ્યા. રાજાએ પરીક્ષા કરીને સુવણ થી તેને સત્કાર કરીને નકુલને અશ્વશાળાના મુખ્ય સરક્ષક બનાવ્યે. હવે પાંચમા ભાઈ સહદેવના વારે આણ્યે. એક દિવસ માથે કપડાને ટુકડા ખાંધીને હાથમાં એક લાંબી લાઠી લઈને ગોવાળના રૂપમાં જતાં રાજાલ્મે તેને જોચે. પછી તેને ખેલાવીને પૂછ્યુ કે તમે કેણુ છે ને કયાંથી આવ્યા છે? સહદેવે કહ્યુ કે હું પાંડવાને ત્યાં ગોકુળનો અધિકારી હતા. હું ગાયાના લક્ષણ તથા ગાયાની ચિકિત્સા વિગેરે કરવાનું કામ જાણું છું, અને ગ્રંથિક મારું નામ છે, પણ અમારા પાંડવા વનવાસ ગયાં એટલે અમને દુર્યોધનની હકૂમત નીચે રહેવાનું ના ગમ્યું' તેથી હું' પાંડવાને શેાધતા શેષતા અહી આન્યા છુ.. મચ્છ રાજાએ તેનો પણ સત્કાર કરીને તેને રાખી લીધા. પાંચેય ભાઇઓને જે કા'માં નિયુકત કરવામાં આવ્યા તે ખરાખર કરતા. આથી રાજા ખુશ થયા. “ રાજમહેલમાં દાસીના રૂપમાં દ્રૌપદી” :– મધુએ ! વિચાર કરો. પાંડવા મહાખળવાન છે, રાજસત્તાનું સિંહાસન લેંગવેલુ છે પણ કમ કેવા ખેલ ખેલાવે છે! એક રાજાની સત્તા નીચે રહીને પુરોહિત, રસાઈ ચેા, નાટયકાર, અશ્વપાલ અને ગેાવાળનું કામ કરવું તે આ રાજકુમારે માટે જેવી તેવી વાત નથી, પણ મેાટાભાઈ તુ' વચન પાળવા માટે આટલુ બધુ' કષ્ટ વેઠી રહ્યા છે. પાંચ ભાઈ તેા ઠેકાણે પડી ગયા. ત્યાર બાદ સંકેત Page #867 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૮૨૧ પ્રમાણે એક દિવસ અત્યંત સૌંદર્યવાન અને સુંદર શણગાર સજનારી સતી દ્રૌપદી દાસીને વેશ લઈને મચ્છ રાજાની મહારાણી સંદેણાના મહેલમાં આવી. આવી અત્યંત સુંદર સ્ત્રીને મહેલમાં આવેલી જેઈને સુદૃષ્ણ રાણીની દાસીઓ આશ્ચર્ય પૂવર્ક તેને જોવા લાગી, અને દેડતી રાણી પાસે જઈને કહેવા લાગી કે બા સાહેબ ! આપણું મહેલમાં કઈ રૂપાળી રંભા જેવી સ્ત્રી આવી છે, એટલે રાણીએ દાસીઓ દ્વારા તે સ્ત્રીને પિતાની પાસે બોલાવીને આદરપૂવર્ક આસન આપીને બેસાડી. તેનું રૂપ જોઈને રાણી મુગ્ધ બની ગઈ, અને પૂછયું કે હે બહેન ! તારું રૂપ જોતાં લાગે છે કે તું કઈ રાજકુટુંબમાં જન્મેલી છું ને કઈ મહારાજાની મહારાણી હોય તેવી દેખાય છે. તે તું કયા રાજાની રાણી છે ને પગે ચાલીને અહીં શા માટે આવી છે? ત્યારે દ્રૌપદીએ કહ્યું કે મહારાણી! હું કઈ રાજાની રાણી નથી પણ પાંડની રાણી દ્રૌપદીની દાસી છું, અને કૃષ્ણ મહારાજાની પટ્ટરાણી સત્યભામા પાસે પણ ઘણે વખત રહેલી છું. હું તેમને તેલ માલીશ કરીને નાન કરાવતી હતી ને તેમનું દરેક કામ કરતી. એટલે સત્યભામા અને દ્રૌપદીને હું ખૂબ વહાલી હતી. બંનેને મારા ઉપર ઘણે પ્રેમ હતું. હું નાનપણથી જ રાજાની રાણીઓ સાથે રાજમહેલમાં રહેલી છું, બાકી હું રાણી નથી પણ રાણીની દાસી છું.. પાંડે અને દ્રૌપદી વનમાં ગયા. દ્રૌપદી વગર મને ચેન ન પડયું, તેથી ફરતી ફરતી ; અહીં આવી છું. હું જાતિની માલણ છું. મારું નામ રોધી છે પણ તે લેકે મને માલિની માલિની કહીને બોલાવતા હતાં. વિરાટ રાજાની મહારાણીએ કહ્યું બહેન ! મને પણ તારા પ્રત્યે ખૂબ પ્રેમ આવે છે. તું ખુશીથી મારી પાસે રહે. મને ખૂબ આનંદ થશે પણ મારી એક વાત સાંભળ. તું ખૂબ રૂપાળી છે, એટલે ભૂલેચૂકે મહારાજા તને જોઈ જશે તે મને મનથી પણ ઈચ્છશે નહિ ને મારું સુખ લૂંટાઈ જશે. ત્યારે દાસીના રૂપમાં આવેલી દ્રૌપદીએ કહ્યું- હે મહારાણી! તમે તે ચિંતા ના કરો. હું શીયળવંતી છું. કદાચ કઈ મારા ઉપર બળાત્કાર કરે તે મારા પતિ મહાન શકિતશાળી ગાંધર્વ છે. તે તેને મારી જ નાંખે. માટે તમે ચિંતા ન કરે. આથી રાણીને સંતોષ થયે, અને તેને સારી રીતે દાગીના કપડા વિગેરે આપીને ખૂબ પ્રેમથી રાખે છે. બંનેને ખૂબ પ્રેમ થઈ ગયો છે. હવે આગળ શું બનશે તેના ભાવ અવસરે. ના Page #868 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન, ૧૦૬ કારતક સુદ ૭ ને ગુરૂવાર તા. ૧૭-૧૧-૭૭ સુજ્ઞ ખંધુઓ, સુશીલ માતાએ ને બહેનો ! આપણે અંતગઢ સૂત્રના આઠમા અધ્યયનનો અધિકાર ચાલે છે. ગજસુકુમાલ અણુગારને આત્મસ્વરૂપની પીછાણ થઈ તેથી સંયમ માર્ગ અપનાવીને આત્મસાધના સાધી ગયા. આત્માને પેાતાના સ્વરૂપની પીછાણુ થયા પછી બીજી કઈ પણ પ્રવૃત્તિમાં આનદ આવતા નથી. “નિજ સ્વરૂપને જાણ્યા પછી, કંઈ જાણવાનુ ના રહે, આત્મસુખ માણ્યા પછી, કંઇ માણવાનું ના રહે.” દુનિયામાં માનવીને ઘણું જાણવાનું ને માણવાનુ મન થાય છે. પણ 'જ્ઞાનીપુરૂષો અનુભવ કરીને કહે છે કે પેાતાના સ્વરૂપને એક વખત જાણ્યા પછી અને આત્માનું અલૌકિક સુખ માણ્યા પછી તેને દુનિયામાં કઈ ચીજ જાણવાનું કે માણવાનું મન થતું નથી. આત્મસ્વરૂપને પામેલા સમ્યકૂષ્ટિ જીવ ભલે કર્મોના ઉદયથી 'સારમાં ખૂંચેલા હાય, સ`સારના અનેક કાર્યો કરતા હાય પશુ અંતરથી તેને રસ આવતા નથી, માત્ર શરીરથી તે સ ́સારમાં રહ્યો હાય છે પણ એનો અ`તરાત્મા તે પરમાથ ને ઝંખતે હાય છે, ચાહે તે ઉઘતા હોય, જાગતા હોય, વહેપાર અદ્ઘિ ગમે તે કાર્ય કરતા હાય પણ એનુ' મન તે નિરંતર પરમાને ઝંખતુ હોય છે. લીધે ચારે ચરવા માટે ગાયા વનવગડામાં ફરતી હાય છે પણ તેનુ' ચિત્ત તેના વાછરડામાં હોય છે તેમ સમકિતી આત્મા સ'સારની દરેક પ્રવૃત્તિ કરતા હોય છતાં તેનુ· ચિત્ત સદા આત્મકલ્યાણ તરફ હાય છૅ, આ રીતે ગજસુકુમાલ મુનિના દ”ન કરવા માટે જેનું ચિત્ત તલસી રહ્યુ છે તેવા કૃષ્ણવાસુદેવે ભગવાનના દર્શને જતાં વૃધ્ધ માણસને સહાય કરી તેા તેને કેટલે આનદ થયા ! આ રીતે આપ બધા જીનમાં સરળતા, નમ્રતા, દયા, પરોપકાર વિગેરે શુષ્ણેા કેળવા તેા તમારું' છત્રન પવિત્ર ખની જશે. માતાપિતાનું દિલ પણ આવા ગુણવાન, વનયવત, આજ્ઞાંકિત સંતાનોને જોઈને ડરી જાય છે. અહી મને રામાયણનો એક પ્રસંગ યાદ આવે છે. જ્યારે રામચંદ્રજીને રાજતિલક કરવાનું હતું ત્યારે દશરથ રાજા કૈકેયીની પાસે ગયા હતા. રામને ગાદીએ બેસાડીને દશરથ રાજાને દીક્ષા લેવી હતી. કૈકેયીએ અવસર જોઈને દશરથ રાજાને કહ્યું-નાથ ! તમે તે સંસાર છોડીને જાએ છે. પણ મારા લગ્ન પછી એ આપને સહાય કરી હતી તે વખતે આપે ખુશ થઈને મને વચન માંગવા કહેલુ પણ મે' આપની પાસે વચન માંગવાનું બાકી રાખ્યુ છે તે આપને યાદ છે ને? દશરથ રાજાએ કહ્યુ “હા, કૈકેયી, મને બરાબર યાદ છે, મારે સસાર છોડીને જવું છે તા શા માટે તારા વચનનું ઋણ માથે રાખીને જવુ ? તારે જે જોઈએ તે ખુશીથી Page #869 -------------------------------------------------------------------------- ________________ ચારદા ન ૨૩ માંગી લે, પણ મારી દક્ષામાં અંતરાય પડે તેવું ન માંગતી. દશરથ રાજાના મનમાં એમ હતુ` કે એ માંગી માંગીને શુ' માંગશે ? હીરા, માણેક, માતી, ધન, મહેલ, મહુ તા રાજ્ય માંગશે. એથી અધિક શું માંગશે ? તે મારે તા હવે બધુ છોડીને જવુ છે તેા ભલે, તેની જે ઇચ્છા હોય તે માંગી લે, પણ મારી દીક્ષા અટકે તેવું ન માંગે તે સારું. ત્યાં તે કૈકેયી બેલી નાથ ! જે આપને દીક્ષા લેવી છે તે અચધ્યાનુ રાજસિ’હાસન મારા ભરતને આપે રામને ચૌદ વર્ષ વનવાસ આપે. કૈકેયીના શબ્દો સાંભળીને દશરથ રાજાની સાથે ગયેલા માણસના મનમાં પણ એમ થઈ ગયુ` કે આ શુ' ? પાટવીપુત્ર રામ રાજયનો વારસદાર મેઠા હાય છતાં ભરતને રાજગાદી મળે ? પુત્રના માહ ખાતર કેટલેા ભયંકર અન્યાય ! પણ દશરથ રાજાએ સ્હેજ પણ સ`કાચ રાખ્યા વિના કહી દીધુ કે 'હું કૈકેયી ! આખું અચાયાનું રાજ્ય હું... તારા ભરતને આપી દઉં છું. રાજ્ય ભરતને આપી દીધા પછી દશરથ રાજાના મનમાં વિચાર થયે રાજ્યનો વારસ રામ હેાવા છતાં ભરતને રાજ્ય આપી દીધું, તે મારે એને એમ પૂછવુ તા જોઈ એ ને કે હું... ભરતને રાજ્ય આપુ ? એટલે તરત દશરથ રાજાએ રામ લક્ષ્મણને ખેલાવ્યા. પિતાજીની ભ્રમસાંભળીને વિનયવંત પુત્રાએ કહ્યું, જી પિતાજી! એમ ખેલતા ફ્રૉડીને પિતાજીની પાસે આવી નમન કરીને ઉભા રહ્યા. 66 : રામ લક્ષ્મણની પવિત્રતા ઉપર દશરથ રાજાના આત્મવિશ્વાસ વિનયવંત શિષ્યા કે પુત્રો પોતાના ગુરૂ કે માતા-પિતા ખેલાવે ત્યારે તેમનો અવાજ સાંભળીને તરત છ કહે પણ મૌન ન રહે, અને ખીજું ગમે તે કાર્ય કરતાં હોય તે પડતું મૂકીને તરત હાજર થઈ જાય. આ વિનયવંતના લક્ષણ છે. રામ-લક્ષ્મણ ખૂબ વિનયવંત હતા. દશરથ રાજાને શ્રધ્ધા હતી કે ભલે મેં રામને પૂછ્યા વિના ભરતને રાજ્ય આપી દીધુ' પણ મારે રામ ખિલકુલ આનાકાની નહિ કરે. દશરથ રાજાએ કહ્યું- હું મારા વહાલા દીકરાએ ! મે તમને અહીં ખેલાવ્યા તેનું કારણ એ છે કે જયારે કૈકેયી સાથે મારુ' લગ્ન થયું' ત્યારે મે' તેને એક વચન આપ્યું હતુ.... તેણે તેને થાપણ તરીકે રખાવ્યુ હતુ તે આજે માંગ્યું. તેમાં તેણે એ માંગણી કરી કે ભરતને અયેાધ્યાનુ રાજ્ય આપે ને રામને ચૌદ વર્ષ વનવાસ મેાકલે. એટલે મે ભરતને રાજ્ય આપી દીધુ છે. તેા બેટા ! રાજ્યનો સાચા હક્કદાર તા તું છે પણ મે' દીક્ષા લેતી વખતે ઋણમાંથી મુક્ત થવા માટે ભરતને રાજ્ય આપી દીધુ છે તે તેમાં તું સંમત છે ને ? આ પ્રમાણે દશરથ રાજા રામના મુખ સામે જોઇને મેલ્યા, ત્યારે રામનુ સુખ સ્હેજ ઉદાસ થઇ ગયું. 46 દશરથ રાજાની શંકા ” :- આ જોઈને દશરથ રાજાના મનમાં થયું' કે મે' ભરતનેર:જય આપ્યુ. તે રામને ગમ્યું' નથી. તેથી તેના દિલમાં ખેદ થયા છે. એટલે તૂટતા હૈયે ખેલ્યા-બેટા રામ! તુ દુ:ખી ન થઈશ. તું ખાટુ' ન લગાડીશ. રાજયના સાચા Page #870 -------------------------------------------------------------------------- ________________ ८२४ શારદા દર્શન હક દાર તે તું જ છે, પણ મારે કૈકેયીને આપેલું વચન પાળવા ખાતર તારે હક્ક જતો કરે પડે છે. આ શબ્દો સાંભળી રામ વધુ ઉદાસ થઈને બેલ્યા- પિતાજી! આપ મને ઉલાસ જોઈને એમ માને છે કે મને રાજ્ય નથી મળ્યું તેનું મારા દિલમાં દુઃખ થયું છે! ના, એમ નહિ માનતા. મારી ઉદાસીનતાનું કારણ એ છે કે હું હજુ સાચે પિતૃભક્ત નથી બની શકે. એ આજે મને સમજાયું. આપને મને પૂછવું પડ્યું તે હજુ મારામાં ખામી છે. જો હું સાચે પિતૃભક્ત હોઉં તે આપને મને આ રીતે કહેવું પડે ખરું? પિતાજી ! આપ મને રાજય આપો કે ભરતને આપ, સરખું જ છે ને ? અમે કયાં જુદા છીએ. આ તે આપે ભરતને રાજય આપ્યું પણ કદાચ આ મહેલના પહેરેગીરને રાજય આપી દે તે પણ શું ? આપ રાજ્યના માલિક છે. આપની ઈચ્છા હોય તેને આપી શકે છે. જુ એ કેવા વિનયવંત દીકરા છે! રામે કહ્યું–પિતાજી! આપ જે કરે તે અમને મંજુર છે. આપ ભરતને અયોધ્યાના મહારાજા બનાવશે તે હું અધ્યાપતિ ભરતને છડીદાર બનીશ. તે જ વખતે લક્ષમણે પણ કહ્યું–પિતાજી! જે મોટાભાઈ અધ્યાપતિ ભરત મહારાજાને છડીદાર બનશે તે આ લક્ષ્મણ અધ્યાપતિ ભરતેશ્વરને ચામરધર બનશે. પુત્રોની વાત સાંભળતાં દશરથ રાજાની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયા, ત્યારે ભારત સામે જ બેઠો હતે. વૈષ્ણવ રામાયણમાં એમ કહ્યું છે કે આ વખતે ભરત મેસળ ગયા હતા પણ જૈન રામાયણમાં એવું નથી કહ્યું. આ બનાવ ભરતથી સહન ન થે. તેને મન રાજગાદી અંગારા સમાન લાગી. અરેરે..મારી માતાએ આવી માંગણી કરી. ભરતનું અંતર રડી રહ્યું હતું. રામચંદ્રજી તે પિતાજીનું વચન પાળવા વનવાસ ગયા. સાથે લક્ષમણ અને સીતા પણ ગયા. પછી ચારે તરફથી લેકો કૈકેયીને ફીટકાર આપવા લાગ્યા કે પોતાના પુત્રને રાજ્ય આપવા માટે કૈકેયીએ કે અન્યાય કર્યો! લેકેના વચને કૈકેયીને તીરની જેમ ખૂંચતા હતા. બીજી બાજુ ભરત પણ માતાને ઠપકો આપવા લાગ્યું કે હે માતા ! તે આ શું કર્યું? તારા જ પાપે મારા મોટાભાઈને વનવાસ જવું પડયું ને? ધિકકાર છે મને કે એક પુત્રની પાછળ મેહાંધ બનીને આવું અકાર્ય કરનારી માતાની કુખે મારો જન્મ થયે! રામ પાછળ આંસુ સારતાં દેડેલા ભરત” :- રામચંદ્ર અને ભરત વચ્ચે અજબ ભાતુનેહ હતે. રામના ગયા પછી ભરતને રાજ્ય શમશાન જેવું દેખાવા લાગ્યું. કયાંય ચેન પડયું નહિ, ત્યારે તેના મનમાં થયું કે હજુ મારે રાજયાભિષેક કયાં થએ છે? હું ગમે તેમ કરીને મારા મોટાભાઈને બેલાવી લાવું. ભાઈને પાછા અધ્યામાં લઈ આવવા ભરત વનમાં ચાલ્યા. ચાલતાં રાત પડી ગઈ. વચમાં ભારદ્વાજ ઋષિનો આશ્રમ આવ્યું. ભરત ત્યાં રાત રોકાયે પણ ઉંઘ આવતી નથી. આખી રાત વારંવાર તેના મુખમાંથી નિસાસાના ઉંકારા નીકળતા હતા. ભારદ્રાજ ઋષિ તેની બાજુમાં Page #871 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન સૂતા હતા. તેમણે પૂછયું –બેટા! તું શા માટે આટલા બધા નિસાસા નાખે છે? તને કેમ ઉંઘ આવતી નથી? તને શું દુઃખ છે? ભરતે કહ્યું–મહારાજ ! આ દુનિયામાં મારે જે કઈ દુઃખી નહિ હોય. મારા દુઃખની શી વાત કરું? મને એક જ વિચાર આવે છે કે હવે મારા વડીલ બંધુ રામના અંતરમાં મારું સ્થાન હશે ખરું? કારણ કે મારા પ્રત્યેના મેહના કારણે મારી માતાએ રાજય માંગ્યું ને મટાભાઈને વનવાસ આપે. તેઓ વનમાં ચાલ્યા ગયા પણ તેમના મનમાં તે એમ જ થશે કે માતાને આ પ્રમાણે શીખવાડીને ભરતે રાજય લઈ લીધું છે. એટલે હવે તેમના દિલમાં મારું સ્થાન કયાંથી હોય? ભગવાન તુલ્ય પવિત્ર મોટાભાઈના દિલમાં જે મારું તલ જેટલું પણ સ્થાન ન હોય તે મારું જીવતર ધૂળ થઈ ગયું. રડતા ભરતે નિઃસાસે નાંખતા પૂછ્યું કે હે ઋષિશ્વર ! મારા મોટાભાઈ વનવાસ જતાં અહીં રાતવાસે રહ્યા હતા? ઋષિ કહે હા. તે શું મારા ભાઈના હૃદયમાં મારું સ્થાન છે? ત્રાષિએ કહ્યું-ભરત? તમે શેક ન કરે. રામના હૃદયમાં અણુઅણુમાં તમારું સ્થાન છે. આ સાંભળી ભારતના અંતરમાં આનંદ થયો ને ખૂબ આતુરતાથી પૂછ્યું-મારા મોટાભાઈ શું કહેતાં હતા? ત્રષિએ કહ્યું-ભરતજી! સાંભળો. સવારે હું અને રામચંદ્રજી સામેના તળાવે રનાન કરવા માટે ગયા હતા. રનન કર્યા પછી રામ પૂર્વ દિશા તરફ મુખ રાખીને ઉભા રહીને બોલવા લાગ્યા. જંબુકીપે ભરત...આટલું બોલીને અટકી ગયા, ને તેમની આંખોમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. ડીવારે સ્વસ્થ થઈને પાછા બેલ્યા-જંબુદ્વીપે ભ૨ત, માંડ માંડ ભરત બોલ્યા ને અટકી ગયા ને તેમનું હૈયું ભરાઈ ગયું. હે ભરત ! આ ઉપરથી હું અનુમાન કરીને કહું છું કે રામચંદ્રજીના હૃદયમાં તમારું સ્થાન સહેજ પણ ઓછું નથી થયું હતું તેવું જ સ્થાન છે. જે તમારા પ્રત્યે પ્રેમ ન હોય તે તમારું નામ બેલતાં એમની આંખમાં આંસુ શા માટે આવે? માટે તમે ચિંતા ના કરો. બેફિકર બનીને રામચંદ્રજી પાસે જાઓ, એટલે ભરત હર્ષભેર રામચંદ્રજી પાસે ચાલ્યા. આપણે પણ એવી જ વાત ચાલે છે. જે રામચંદ્રજીને લક્ષમણ અને ભરત ઉપર પ્રેમ હતો તે જ પ્રેમ કૃષ્ણવાસુદેવને તેમના લઘુભાઈ ગજસુકુમાલ પ્રત્યે છે. તેથી હર્ષભેર દર્શન કરવા માટે જઈ રહ્યા છે. “તા તે કાન્હે વાસુ વાવડ મ મકન णिगच्छइ, णिगच्छित्ता जेणेव अरहा अरिट्टनेमि तेणेव उवागच्छा, उवागच्छित्ता जाव वदह નમન ” વૃધ્ધપુરૂષને સહાય કર્યા પછી કૃષ્ણ વાસુદેવ દ્વારકા નગરીના મધ્યભાગમાં થઈને નીકળ્યા અને જ્યાં અરિહંત અરિષ્ટનેમિ ભગવાન બિરાજતા હતા ત્યાં જઈને ભગવાનને તિકખુલ્તને પાઠ ભણી વંદન નમસ્કાર કર્યા. ભગવાનના દર્શન કરીને એક પછી એક સંતને વંદન કરવા લાગ્યા. વંદન કરતા કરતા કયાંય નવદીક્ષિત ગજસુકુમાલ અણગાર ન દેખાયા શુ.-૧૦૪ Page #872 -------------------------------------------------------------------------- ________________ શારદ્ધા દર્શન એટલે કૃષ્ણ વાસુદેવ નેમનાથ ભગવાન પાસે આવ્યા અને ભગવાનને વંદનનમસ્કાર કરીને પૂછ્યું “कहि ण भन्ते ! से मम सहायरे भाया गयसुकुमाले अणगारे ? जण्ण अहं वदामि નમં રામ ” જુઓ. કુણુવાસુદેવમાં કેટલે વિનય અને સભ્યતા છે. તેમણે બીજાઈ નાના. સંતેને ન પૂછયું કે મારો ભાઈ કયાં છે? એ તે સીધા ભગવાન પાસે આવ્યા ને પૂછયું-હે મારા ત્રિલેકિનાથ ભગવંત હે કરૂણાના સાગર! મારા સહેદર લઘુ બાંધવ ગજસુકુમાલ અણગાર કયાં છે? હું તેમને વંદન નમસ્કાર કરવા ચાહું છું. ભાઈ પ્રત્યે પ્રેમને કેટલે ઉભરે છે. કેટલું વાત્સલ્ય છે! કૃષ્ણને પોતાના ભાઈ નવદીક્ષિત ગજસુકમાલ અણુગારના દર્શન કરવાની અધીરાઈ આવી છે. હવે તેમનાથ ભગવાન શું જવાબ આપશે તેના ભાવ અવસરે. ચરિત્ર - પાંચ પાંડ અને દ્રૌપદી છ એ જણું વિરાટ રાજાના રાજયમાં ખૂબ પ્રમાણિક રીતે રહે છે. આથી મચ્છ રાજાને ખૂબ સંતોષ થયે. દરેક પોતાનું કાર્ય બરાબર કરે છે. રાજાની કુંવરી ઉત્તરાને બૃહન્નાટે સંગીતકળા બરાબર શીખવાડી. આથી તેની ખૂબ પ્રશંસા થઈ. બધા મોડી રાત્રે ખાનગીમાં એકબીજાને મળતા તેમજ કુંતામાતાની બરાબર ખબર રાખતા હતા. આ રીતે દિવસો પસાર કરી રહ્યા છે. દ્રૌપદી રાણીની ખૂબ સેવા કરતી, તેથી તે રાણીને ખૂબ પ્રિય થઈ પડી. રાજા તરફથી પાંચ પાંડેને અને રાણી તરફથી દ્રૌપદીને ઘણું ઈનામ આપવામાં આવતું હતું. આ રીતે આનંદથી રહેતા હતા. એક દિવસ રાણીને ભાઈ કીચક રાણીના મહેલે આવ્યા અને દ્રૌપદીને જોતાં મેહાંધ અન્ય ને વિચાર કરવા લાગ્યો કે મારી બહેનની દાસીને મારી રાણી બનાવું. આથી કીયકે પિતાની દાસીને રૌદ્ધી પાસે મેકલી. સેરેબ્રીને ઘણું માલિની કહીને બોલાવતા. દાસીએ માલિનીને કહ્યું કે હે માલિની! હું તને તારા હિત માટે એક ગુપ્ત વાત કહેવા આવી છું. મછ રાજાને સાળો કીચક નવયુવાન છે. તેનું રૂપ તે જાણે કામદેવ જોઈ લે. એ કીચકે તને એક દિવસ જોઈ છે, તેથી તે તારા રૂપમાં આસકત બનેલ છે. એટલે તારી સાથે પરણવા ઈચ્છે છે. તારા વિરહની વેદનાથી એના અંગમાં દાડ જવર જેવી ભયંકર બળતરા ઉપડી છે. તે તારા સ્પર્શરૂપી ઔષધિ મળતાં શાંત થશે. હે દાસી ! તારા તે ભાગ્ય ખુલી ગયા. કીચક રૂપમાં કામદેવ જેવું છે, તે ખૂબ હોંશિયાર છે વળી મહારાજાને સાળે છે. એ તને દિલથી ચાહ હોય ત્યાં શું બાકી રહે! માટે હે માલિની! તું આ વાતને સ્વીકાર કરીને મારી સાથે ચાલ. આ સાંભળીને માલિનીને ખૂબ ક્રોધ આવ્યો. ક્રોધથી લાલચોળ થઈને કહ્યું–હે દાસી! તું આ શું બલી રહી છે? તને શરમ નથી આવતી? તારા નાક અને કાન કાપી લઉં તે પણ પ.પ---લાગે. ચાલી જા અહીંથી. મને તે લાગે છે કે કીચક મરવા માટે જ મારા હાથને સ્પર્શ ઈચ્છી રહ્યો છે? શું સિંહણનાં સ્પર્શથી શિયાળ જીવતું રહી શકે ખરું ? મારા પતિને કીચકના કાળા કામની ખબર પડી જશે તે જીવતો રહી શકશે નડિ. આ પ્રમાણે કહીને દ્રૌપદીએ દાસીને ધક્કો મારીને બહાર કાઢી. Page #873 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ८२७ દાસી રડતા મુખે ઘેર ગઈ. તેથી કીચકે તેને ખૂબ હિંમત આપી અને ફરીને હીરા, માણેક, મોતીના દાગીના તથા કિંમતી વસ્ત્રો વિગેરે ખૂબ લઈને મેલી. ફરીને દાસી ધ્રુજતા ધ્રુજતા બેલી કે હે માલિની ! તને કીચક ખૂબ ચાહે છે. તારા વગર તે ગૂરી રહ્યું છે. તું જે તે ખરી. તારા માટે કીચકે કેટલું મકલાવ્યું છે. હવે તું દાસીપણાના કામ મૂકીને મહારાણી બન. તારા માટે કીચક બધી રીતે તૈયાર છે. આ વાત સાંભળીને દ્રૌપદીએ દાસીને લાત મારીને કાઢી મૂકી. હવે દ્રૌપદી એક દિવસ રાણીના કામે ક્યાંક જતી હતી ત્યારે કચક પણ બહાર નીકળે. એકાંત સ્થાન જોઈને કીચકે તેને હાથ પકડ, ત્યારે દ્રૌપદીએ કોધમાં આવીને કહ્યું–હે પાપી! હવે તારું મોત નજીક આવ્યું લાગે છે. તેથી તેને આવી દુર્મતિ સૂઝી છે. આમ કહીને પિતાને હાથ ખેંચીને ભાગી ગઈ. એટલે કીચકે પાછળથી તેને લાત મારીને પાડી નાખી અને પોતે ભાગી ગયો, ત્યારે દ્રૌપદીએ રડતી રડતી રાજસભામાં જઈને કહ્યું- હે મહારાજા ! અમારા ગરીબનો પિકાર સાંભળે. આપને સાળ થઈને એક સ્ત્રી સામે કુદષ્ટિ કરે ને લાત મારીને કે સ્ત્રીને ફેંકી દે તે શું તેની રીત છે? આપના સનેહીજને જયારે આવે અન્યાય કરશે તે પછી બીજા લેકે શું નહિ કરે? હવે હું તેના શરણે જાઉં? મારો પતિ મહા બળવાન છે પણ અત્યારે અહીં હાજર નથી. જે એ અહીં હોત તે કીચકને કયારને કચરી નાંખ્યા હતા. એમ કહીને રડવા લાગી. સભામાં બેઠેલા ભીમને જાગેલો ક્રોધ” – આ વખતે ભીમ પણ સભામાં બેઠે હતે. ધર્મરાજા પુરોહિત બનીને બેઠા હતાં. ભીમથી આ સહન થયું નહિ. તે ધર્મરાજા સામે દષ્ટિ કરીને ઉઠવા ગયે પણ ધર્મરાજાએ ઈશારાથી ના પાડી એટલે તે પાછો બેસી ગયે. મછરાજા પિતાના સાળાની વાત હતી એટલે મૌન બેસી રહ્યા. માલિનીની વાત ઉપર કંઈ થાન આપ્યું નહિ ને સભા બરખાસ્ત કરી. માલિનીને ખૂબ દુઃખ થયું કે હું પાંચ પાંચ પતિની પત્ની અને મારી આ દશા થાય છતાં કઈ કાંઈ ન બોલે! દુષ્ટ દુર્યોધન ભરસભામાં નગ્ન કરવા ઉઠે છતાં કંઈ ન બેલ્યા ને અહીં પણ રાજાને સાથે આવું કરે છે છતાં પાંડવે બેસી રહ્યા છે. તેમના પુરૂષપણામાં ધૂળ પડી. દ્રૌપદીને ખૂબ ક્રોધ આવ્યું. હવે તે રાત્રે છાનીમાની ભીમના આવાસે જશે ને શું બનશે તેના ભાવ અવસરે. Page #874 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન, ૧૦૭ કારતક સુદ ૮ ને શુકવાર તા. ૧૮-૧૧-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, કરૂણાના સાગર, વિકીનાથ, શાસ્ત્રકાર ભગવંતે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થયા પછી જગતના જીવને અજ્ઞાનરૂપી અંધકારમાંથી બહાર કાઢવા અને જ્ઞાનરૂપી પ્રકાશના પંથે લઈ જવા માટે સિધાંત રૂપ વાણીની પ્રરૂપણા કરી. જ્ઞાની કહે છે જ્યાં સુધી ચેતન નિજ ઘરમાં પ્રવેશ નહિ કરે ત્યાં સુધી ચારિત્ર માર્ગ શું છે, ચારિત્રમાં કે આનંદ છે તેનું ભાન નહિ થાય, અને જ્યાં સુધી ભાન નહિ થાય ત્યાં સુધી ચારિત્ર માર્ગ અંગીકાર નહિ કરી શકે. તમે ચારિત્ર માર્ગમાં આવી શક્તા ન હો તે ગૃહસ્થપણામાં પણ અનાસક્ત ભાવે રહે. આજે તે મેહમાયામાં મૂઢ બનેલા સંસારી જીવો માયાજાળમાં ફસાઈને રાગ વધારતા જાય છે. માની લે કે ચાર ડીગ્રી તાવ આવ્યો હોય પણ ધંધામાં કુલ સીઝન છે તે ચાર ડીગ્રી તાવને ગણકારે છે કે દુકાને જઈને કામમાં લાગી જાઓ છે? તે શું તે વખતે તાવ ઉતરી ગયે? ના”. અશાતાનો ઉદય ચાલુ છે ને વેદન પણ છે, પણ ઉપગ તાવમાંથી ધંધ માં જોડાઈ ગયે એટલે વેદના હેવા છતાં તેને ખ્યાલ આવતું નથી. આવી રીતે જે ઉપગ આત્મ ભાવમાં જોડાઈ જાય તે કર્મબંધન થતું ઓછું થઈ જાય. જે ક્ષણે ક્ષણે આત્મામાં ઉપગ હશે તે કમ ભેગવવાના સમયે વદન હોવા છતાં વેદનમાં રાગ-દ્વેષ નહિ થાય. જ્યારે દુઃખ આવશે ત્યારે આત્મલક્ષી જીવ એ વિચાર કરો કે શરીર છે તે ઘડપણ છે, રોગ છે. આ શરીર ક્ષણે ક્ષણે પલટાવાવાળું છે, નાશ થવાવાળું છે. અશુચિનું ભરેલું છે. આવા શરીરમાં જીવ મમત્વ કરીને બેસી ગયે છે, પણ તેણે વિચાર કરવાની જરૂર છે કે હું કર્મના સંયોગથી શરીરમાં રહેવાવાળો આત્મા છું પણ શરીર તે હું નથી, હું શરીરથી પર એ આત્મા છું. શરીર રોગી છે પણ આત્મા નિગી છે. આ રીતે શરીર પરથી ઉપયોગ છૂટી જશે તે અસહ્ય વેદનમાં પણ સમાધિ રહી શકશે. વેદન વેદવા સમયે જીવ એવો વિચાર કરશે કે મારા કરેલાં કર્મો મને ઉદયમાં આવ્યા છે. તેથી અસહ્ય વેદના હોવા છતાં આત્મામાં સ્થિરતા રહી શકશે. આપણે જેને અધિકાર ચાલે છે તે ગજસુકુમાલ અણગારના માથે અંગારા મૂક્યા છતાં આત્મામાં કેટલા સ્થિર રહી શક્યા! અંગારા મૂકનાર ઉપર સહેજ પણ ક્રોધ કર્યો ? “ના”, એને મેક્ષમાં જવા માટે સહાયક માનીને કેટલી અજબ ક્ષમા રાખી ! કેવી એ આ ત્મમસ્તી હશે ! ગજસુકુમાલ અણગાર તે દીક્ષા લીધી તે જ દિવસે મેક્ષમાં સીધાવ્યા પણ કૃષ્ણ વાસુદેવ તે દેડતા દર્શન કરવા માટે આવ્યા. તમને પણ સાધુના દર્શન કરવાની ચાહના હેય છે ને ? ભલે, ગમે તે સાધુ હોય, તમારા સગાવહાલાં ન હોય છતાં સાધુને જોઈને તમે Page #875 -------------------------------------------------------------------------- ________________ યાદ છે ગાંડા ઘેલા થઈ જાઓ છો ને? કૃષ્ણવાસુદેવ કેઈપણ સાધુને જોતાં તે તેમનું હૈયું હરખાઈ જતું હતું તે પછી પિતાના સગાભાઈએ દીક્ષા લીધી હોય તે કેટલા ગાંડા ઘેલા થઈ જાય ! એક રાત્રી છ મહિના જેવી ભયંકર પસાર કરીને હર્ષભેર સવારમાં દર્શન કરવા આવ્યા. ભગવાનને વંદન કરીને બીજા બધા સંતના દર્શન કર્યા. બધા સંતોને જોયા પણ કયાંય પિતાના લઘુભાઈ નવદીક્ષિત ગજસુકુમાલ અણગારને જયા નહિ, એટલે પાછા ભગવાન પાસે આવીને ભગવાનને વંદન કરીને પૂછે છે કે હે ત્રિલેકીનાથ ! આપ મનમનની અને ઘટઘટની વાત જાણનારાં સર્વજ્ઞ છે. એટલે આપને હું શું પૂછવા આવ્યો છું તે આપે જાણી લીધું છે પણ મારા અંતરને ઉભરો શમાવી શકતે નથી તેથી લાગણીવશ થઈને પૂછું છું કે એક માતાના ઉદરમાં આળેટેલા ને એક જ માતાનું દૂધ પીધેલા એ મારે સદર નાનાભાઈ અને આપના નવદીક્ષિત શિષ્ય ગજસુકુમાલ અણગાર કેમ દેખાતા નથી? મારે તેમને વંદન નમસ્કાર કરવા છે. બંધુઓ ! જેમ ચાતક મેઘની રાહ જુએ છે તેમ ભગવાન શું કહેશે તે સાંભળવા માટે કૃષ્ણવાસુદેવ ભગવાનના સામું જોઈ રહ્યા છે, ત્યારે સર્વજ્ઞ પ્રભુ શું કહે છે. तए अरहा अरिट्टनेमि कण्ह वासुदेवं एवं वयासी साहिए ण कण्हा । गयसुकुमाले . મળri ago ગો હે કૃષ્ણ! તમારા ભાઈ ગજસુકુમાલ અણગારે જે અર્થની ‘ સિદ્ધિ કરવા સંયમ લીધે હતો તે અર્થ તેમણે સિદધ કરી લીધું છે. જુઓ, ભગવાન કેવી મર્મકારી ભાષા બેલ્યા ! તમે તે જયાં અર્થની વાત આવે ત્યાં શું સમજશો ? તમે તે અર્થ એટલે ધન જ સમજે ને? પણ વિચાર કરજે, જેણે સંસારની સમગ્ર ઋધિ તણખલા તુલ્ય સમજીને દીક્ષા લીધી હોય, પૈસાને પથ્થર સમજીને પરિગ્રહની મમતા છોડી હોય તેને શું અનર્થની ખાણ જેવા અર્થને મેહ હેય ખરે? જેને મોક્ષનું સ્વરૂપ સમજાઈ ગયું હોય તેને તે ઈન્દ્રની સમૃદ્ધિ પણ તણખલા તુલ્ય લાગે ને સંસારના સુખે અંગારાની ચાદર ઓઢી હોય તેવા લાગે. મેક્ષનાં સુખ આગળ સંસારના સુખે તુચ્છ છે. અત્યાર સુધી જીવે સંસારનું બધું સુખ ભોગવ્યું છે ને દુઃખ પણ ભેગવ્યું છે. તેમાં કંઈ સીમા રાખી નથી. માત્ર નથી મેળવ્યું મોક્ષનું સુખ. મોક્ષનું સુખ નિરૂપમ અને અદ્વિતીય છે. આચારાંગ સૂત્રમાં ભગવંત કહે છે કે યુવા જ્ઞ# વિકના મોક્ષના સુખને ઉપમા આપવા લાયક આ સંસારમાં કઈ ચીજ નથી. ઉપમા કેની આપી શકાય? જેની આપણે ઉપમા આપીએ તેના જેવી દુનિયામાં બીજી કઈ વસ્તુ લેવી જોઈએ. તમે ઘણીવાર છાશ પીતાં કહે છે ને કે આ છાશ દૂધ જેવી મીઠી છે. છાશ સામે દૂધ છે તે છાશને દૂધની ઉપમા આપી શકાય, પણ જેના જેવી બીજી કઈ ચીજ ન હોય તેને શેની ઉપમા અપાય? તેમ મેક્ષના સુખને ઉપમા આપવા લાયક આ સંસારમાં એક પણ સુખ નથી, એટલે મોક્ષનું સુખ નિરૂપમ છે. આજે ઘણું તર્કવાદીઓ એમ કહે છે કે મેક્ષમાં તે કંઈ જ પ્રવૃત્તિ કરવાની Page #876 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન નહિ. નાટક સિનેમ કંઈ જવાનું નહિ તે ત્યાં જઈને શું કરવાનું? ધુણવાનું? (હસાહસ) અજ્ઞાની ઇવેને ભાન નથી હતું. તેથી તે આમ બોલે છે. બાકી તમારે નાટક સિનેમા જોવા માટે લાઈનમાં ઉભા રહીને પૈસા ખર્ચીને ટિકિટ લેવી પડે છે ત્યારે નાટક સિનેમા જોવા મળે છે, પણ સિધ્ધ ભગવંતે તે કઈ જાતની ટિકિટ વિના એમના અનંત જ્ઞાનમાં ત્રણે લેકનું નાટક જોયા કરે છે. સિદધ ભગવંતના સુખ આગળ સંસારના સુખે તુચ્છ છે. આવું જેને સમજાઈ જાય છે તેને એમ થાય છે કે હું ક્યારે આવું સુખ પ્રાપ્ત કરું? એ માટે તે સંયમ લઈને સાધના કરે છે. નેમનાથ ભગવાન કૃષ્ણ વાસુદેવને કહ્યું કે ગજસુકુમાલ અણગારે જે અર્થ સાધવા સંયમ લીધું હતું તે અર્થ સાધી લીધે, ત્યારે કૃષ્ણવાસુદેવે ફરીને ભગવંતને પૂછયું કે “Togo મજો ! =મુકુમાi સાં સાહિતે સઘળે ” હે ભગવંત! ગજસુકુમાલ અણગારે કેવી રીતે પિતાનો અર્થ સિધ્ધ કરી લીધે? “તા જ રહ્યાં રિક વાકુ વયની ? ત્યારે ધીર વીર અને ગંભીર એવા અરિહંત નેમનાથ मत वासुदेवने ४३ छे एवं खलु कण्हा । गजसुकुमालेण' अणगारे मम कल्लं पुवा થરાદૃ ત્રિ રમતિ નામના હે કૃષ્ણ! કાલે દીક્ષા લીધા પછી ચેથા પ્રહરે ગજસુકુમાલ અણગાર મારી પાસે આવ્યા હતા ને મને વંદન નમસ્કાર કરીને “ઝાર્મિi જાય ૩igiાતાજં જ્ઞાર વિદ ” તેમણે મારી સમક્ષ આ પ્રકારની ઈચ્છા પ્રગટ કરી હતી કે હે ભદંત ! જે આપની આજ્ઞા હોય તો હું મહાકાલ શમશાનમાં જઈને એક રાત્રીની ભિક્ષુ પ્રતિમાનું આરાધન કરવા ઈચ્છું છું. ગજસુકુમાલ અણુગારની વાણીમાં ખૂબ નમ્રતા હતી. ભારોભાર વિનય ભર્યો હતો. એટલે તેમણે કહ્યું- હે ભગવંત! આપની આજ્ઞા હેય, આપને મારામાં યોગ્યતા દેખાતી હોય તે મને આજ્ઞા આપે. આપની આજ્ઞા એ જ મારી ઈચ્છા છે. આપની આજ્ઞા એ જ મારા શ્વાસ અને પ્રાણ છે. આપની આજ્ઞા સિવાય મારે એક કદમ પણ આગળ જવું નથી. આ પ્રમાણે તેમણે મારી પાસે નમ્ર વિનંતી કરી. મને તેમનામાં પાત્રતા દેખાવાથી તેમની વિનંતીને સ્વીકાર કર્યો ને કહ્યું તમને જેમ સુખ ઉપજે તેમ કરે. એટલે મારી આજ્ઞા પ્રાપ્ત કરીને તે ગજસુકુમાલ અણગાર મહાકાલ નામના શમશાનમાં જઈને ધ્યાનારૂઢ થઈને ઉભા રહ્યા. - ભગવાનના મુખેથી આ શબ્દો સાંભળીને કૃષ્ણવાસુદેવ તે આશ્ચર્યચકિત થઈ ગયાં કે અહો ! મારે લધુ બંધ કેટલે સુકમળ છે ! તેની કાયા મખમલ જેવી કમળ છે. તે કદી એકલે બહાર ગયે નથી ને અત્યારે એક રાત્રીના સમયે મહાકાળ રમશાનમાં ગયો? મહાકાળ રમશાનનું નામ લેતા કંપારી છૂટે છે તેવી તે ભયાનક ભૂમિ છે. ત્યાં જઈને આખી રાત્રી થાનાવસ્થામાં કેવી રીતે પસાર કરી હશે ! એનામાં આટલું બધું સામર્થ્ય કયાંથી આવ્યું ? હજુ કૃષ્ણજી શું વિચારશે તેના ભાવ અવસરે. Page #877 -------------------------------------------------------------------------- ________________ ચારતા હશેન h ચરિત્ર :- “ દ્રૌપદીને ભીમ પાસે પાકાર -” દ્રોપદી કે જેનુ નામ અત્યારે માલિની છે તે છાનીમાની રાત્રે ભીમના રસોડે ગઈ અને ભીમાસ પગને અંગુઠા દખાવીને જગાડયા ને ત્યાં એસી ઉંડા નિઃસાસા નાંખીને રડવા લાગી એટલે ભીમે કહ્યું-દેવી ! તું શા માટે રડે છે? ને ગભરાય છે? શા માટે ઉડા ‘નિઃસાસા નાંખે છે ? ત્યારે માલિનીએ કહ્યુ-નાથ ! રાજાના સાળા કીચકે મારા માથે કે ખરાબ વર્તાવ કર્યાં છે? એ શું તમે નથી જાણતાં કે હજુ બેસી રહ્યા છે? તમારા જેવા શૂરવીર ક્ષત્રિયા પેાતાની પત્નીનું અપમાન કેમ સહન કરીશકે ? દ્રૌપદીના આવેશયુક્ત વચન સાંભળીને ભીમે કહ્યુ...- હે દેવી ! તું શાંત થા. યારે તુ સભામાં રડતી આવી અને તે જે વાત કરી તે સાંભળીને હુ એવા ગુસ્સામાં આન્યા હતા કે કીચકને ત્યાં જ મારી નાંખત પણ મેટાભાઈ એ ઈશારો કરીને મને બેસાડી દીધા, પણ હવે તુ રડીશ નહિ. દ્રૌપદી કહે કે હું અધું સહન કરીશ પણ ચારિત્ર ઉપર થતા પ્રહાર સહન નહિ કરું. દ્રૌપદીની વાત સાંભળીને ભીમ ગુસ્સાથી ખેલ્યે કે હું તેને આવતી કાલે યમરાજાના મહેમાન મનાવીશ અને તેમ ન કરુ તે હું કુંતાનો જાયે નહિ ! પણ એ તારી પાછળ પાગલ બન્યા છે એટલે તે કાલે તારી પાસે આવશે ત્યારે તું તેને અર્જુનની નાટયશાળામાં રાત્રે આવવાનુ` કહેજે. હુ' તારા વેશ પહેરીને ત્યાં હાજર રહીશ. માલિની સમજીને મારી સાથે પ્રેમ કરવા આવશે ત્યારે આલીંગન કરવાના બહાને હું તેને ખરાખર પ્રેમને સ્વાદ ચખાડી દઇશ. પછી યમરાજાને ઘેર જઈને જેટલા પ્રેમ કરવા હશે તેટલે કરશે. (હુસાહસ) આ પ્રમાણે ભલામણ કરીને દ્રૌપદીને માકલી દીધી. બીજે દિવસે માલિની સારા શણગાર સજીને બહાર નીકળી ત્યારે કીચક, ત્યાં આવ્યે ને માલિનીના હાથ પકડીને કહે છે હું તને નહિ છે।ડુ . હે સૌરન્ત્રી ! આવુ... સુંદર શરીર દાસીપણાનાં કામ કરવાને ચેગ્ય નથી. માટે હું તારુ' દાસીપણું છેોડાવીને તને મારી રાણી મનાવીશ. કેટલા દાસ દાસીએ! તારી સેવામાં હાજર રહેશે ને ખૂબ આનંદ આવશે. માટે મારી વાત માની લે, ત્યારે માલિનીએ મેહું મલકાવીને કહ્યું-તમારી વાત સાચી છે. તમને મારા પ્રત્યે ખૂબ પ્રેમ છે તે હું સમજું છું, પણ હું તમારું. પાણી જોતી હતી. હવે તમે મધરાત્રે નાટયશાળામાં આવજો. ત્યાં આપણે ખંને મળીશ. આ સાંભળીને કીચક ખુશ ખુશ થઈ ગયા. ખસ, હવે માલિની મારી રાણી ખનશે ને હુ' તેની સાથે સુખ ભેગવીશ. ખંધુએ 1 માહદશા કેવી ભયકર છે! મેહમાં અંધ બનેલેા માનવી કઈ સમજી શકતા નથી. કીચક્રને માલિની પ્રત્યે માહ છે એટલે એમ વિચાર ન કર્યો કે કાલે તે મારે કેટલા તિરસ્કાર કરતી હતી. મને ન કહેવાના શબ્દો કહેતી હતી ને આજે મારા ઉપર આટલેા બધા પ્રેમ ક્યાંથી આચૈ ? એ સમજી શકયેા નહિ. Page #878 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન રાત પડી એટલે કીચકે નાહી ધોઈને સારા વસ્ત્રાભૂષણે પહેર્યા. શરીરે સેન્ટ છાંટયા, જાણે વરરાજા થઈને પરણવા જવાનું ન હોય! તેમ વરરાજા જે બનીઠનીને તૈયાર થ, અને મેવા-મીઠાઈ, કુટ, વસ્ત્રાભૂષણે વિગેરે ઘણું ચીને સાથે લઈને મધરાત્રે કચક હર્ષભેર નાટયશાળામાં પહોંચી ગયા. ભીમા માલિનીને વેશ પહેરીને અચ્છી તરહથી નાટયશાળામાં જઈને સૂઈ ગયો હતે. નાટયશાળામાં દીવે કર્યો ન હતો. ઘોર અંધકાર હો. ત્યાં આવીને કીચકે નાટયશાળાના દ્વાર ખખડાવ્યા. એટલે ભીમે સ્ત્રી જેવા સ્વરે કહ્યું, પધારે...પધારે. કીચક પ્રેમ વ્યક્ત કરતાં બે –હે મારી પ્રાણપ્રિયા ! આ તારા પ્રેમમાં પાગલ બનેલો તારો દાસ તારી સામે આવીને ઉભે છે. આવ, આપણે બંને પ્રેમ કરીએ. તારા હિમ જેવા શીતળ બાહુથી મને આલીંગન કરીને મારા તપી ગયેલા અંગેને શીતળ બનાવ, ત્યારે માલિનીના રૂપમાં ઉભેલા ભીમે મધુર સ્વરે પ્રેમથી કહ્યું હા, નાથ. હું પણ કયારની તમારી રાહ જોઈ રહી છું આ આપણે મળીએ. આમ કહ્યું એટલે કીચકે માલિનીને આલીંગન કરવા હાથ લંબાવ્ય ને ભીમે પણ હાથ લંબાવ્યો. પરસ્પર એક બીજાના બાહુપાશમાં જકડાયા. ત્યાં કીચકના મનમાં થયું કે આ સ્ત્રી નથી. ીના વેશમાં કઈ પુરૂષ છે, પણ હવે શું થાય? ભીમે હાસ્ય કરીને કહ્યું–મારા પ્રાણ નાથી તમને આવતાં ખૂબ વાર લાગી. તમે તે મને ખૂબ વહાલાં છે. એમ પ્રેમભર્યા શબ્દ બોલતાં બોલતાં એ જોરથી હાથ દબાવ્યું કે કીચકના મુખમાંથી ઉં.... ઉફ... કુ... થઈ ગયું. અને ભડાક કરતે ભોંય પડે. (હસાહસ). કીચકના મુખમાંથી ચીસ નીકળી ગઈ, પણ રાત્રે કેણ સાંભળે ? ભીમે તેને કહ્યું દુષ્ટ ! સાંભળી લેજે. હું માલિની નથી પણ તેને પતિ છું. પરસ્ત્રી સામે કુદષ્ટિ કરી છે તે તેને સ્વાદ ચાખી લે. કીચક મહામુસીબતે બે કે મને જીવતે છેડી દો. હવે હું કદી આવું કાર્ય નહિ કરું. તમારી પાસે ક્ષમા માંગું છું. ભીમે કહ્યું કે તેને ભગવાન ક્ષમા આપશે. હું નહિ આપું. એમ કહીને તેને લાત મારી કે તે ઉં...ઉ.... કરતાં ફ થઈ ગયો. ભીમે મડદાને ઉપાડીને રસ્તા વચ્ચે ફેંકી દીધું. સવાર પડતાં સૌ બોલવા લાગ્યા કે હાય હાય આ તે રાજાને સાળે છે. તેણે માર્યો? વાત બહાર પડતાં તેને સે ભાઈ દેડીને આવ્યા. કોણે માર્યો છે તે તપાસ ઘણું કરી પણ પત્તો ના પડા, ત્યારે કોઈ એ કહ્યું કે તમારે ભાઈ માલિની પાછળ પડયે હતો ને માલિની તેને કઠોર વચન કહેતી હતી. માટે માલિનીએ માર્યો લાગે છે. આથી એ ભાઈ વૈર લેવા તૈયાર થયા, અને વિચાર્યું કે માલિનીને જીવતી કચક ભેગી બાળી નાંખવી. હવે શું બનશે તેના ભાવ અવસરે. Page #879 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન ન. ૧૦૮ કારતક સુદ ૯ ને શનીવાર તા. ૧૯-૧૧-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! વિભાવને ટાળી સ્વભાવમાં રમતા કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તીથી કર ભગવતીએ દ્વાદશાંગી સૂત્રની પ્રરૂપણ કરી. તેમાં ગજસુકુમાલને અધિકાર ચાલે છે. એમનાથ ભગવાન પાસેથી જાણવાને અધીરા બનેલા કૃણજી પૂછે છે કે હે ભગવાન! આપની આજ્ઞા પ્રમાણે મારા લઘુબંધવાએ મહાકાલ શ્મશાનમાં જઈને બારમી ડિમા વહન કરી હતી. ત્યાં તેમણે અર્થસિદ્ધિ કેવી રીતે કરી? ત્યારે ભગવાન બેલ્યા–હે કૃષ્ણ! તt જયસુષુમારું છે રિતે ઘા, નિત્તા સાસુર નાર સિધો તારો સહોદરના ભાઈ અને મારા નવદીક્ષિત લઘુ શિષ્ય ગજસુકુમાલ અણગાર મહાકાળ રમશાનમાં ધ્યાન ધરીને ઉભા હતા. તેમને કેઈ એક પુરૂષે જોયા. જુઓ ભગવંતની વાણીમાં કેટલે બધે ઉપયોગ છે! પહેલાં એમ ન કહ્યું કે ગજસુકુમાલ અણગાર મેક્ષમાં ગયા પણ એમ કહ્યું કે પોતાને અર્થ સાથે અને અહીં પણ એમ કહ્યું કે ધ્યાનમાં ઉભેલા ગજસુકુમાલ અણગારને એક પુરૂષ જોયા. મહાનપુરૂની ભાષામાં કેવા અદ્ભુત ભાવ હોય છે! ભગવાને એમ ન કહ્યું કે સોમિલ ? બ્રાહ્મણે જોયા. જ્ઞાની, ધીર અને ગંભીર પુરૂષ સામી વ્યક્તિને એકદમ આઘાત લાગે તેવી ભાષા ન લે. ભગવંતે અમને પણ કહ્યું છે કે તે સાધક ! ભાષા સત્ય હેય પણ તેમાં પાપનું આવાગમન થતું હોય તે તેવી ભાષા તું બેલીશ નહિ. तहेव फरुसा भासा, गुरु भूओवधाइणी। સંન્વ વિ વત્રા, નો પાવસ વાળો | દશ. સૂ. અ-ગાથા ૧૧ આ રીતે કઠોર અને જીવન ઉપઘાત કરનારી સત્ય ભાષા હોય તે પણ ન બોલવી કારણ કે તેવી ભાષા બોલવાથી પાપ લાગે છે. દા. ત. પંચમહાવ્રતધારી સાધુ વિહાર કરીને જતાં હોય, તે જંગલમાં કઈ વૃક્ષ નીચે વિસામે ખાવા બેઠા છે. તે વખતે એક સર્પ ત્યાંથી પસાર થશે. સાધુએ જોયું છે કે સર્પ આ તરફ ગયા છે. પાછળ વાદી દેડો આવે ને પૂછ્યું કે અહીંથી સર્પને જતાં જે છે? આ સમયે શું કહે? સર્પને જતાં જે છે પણ સત્ય બેલે તે વાદી સર્પને પકડીને મારી નાંખે તે જીવની હિંસા થાય છે, અને કહે છે કે મેં સર્પ જતાં જ નથી તે બીજું મહાવત ભાંગે છે. આ પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે સાધુ મૌન રહે પણ પાપકારી ભાષા બોલે નહિં. સાધુની ભાષા ઉપયોગવાળી હેય. ભગવાન કહે કે કૃષ્ણવાસુદેવ! તારા ભાઈને એક પુરૂષે છે. એને જોઈને એ પુરૂષ ક્રોધથી ધમધમી ઉઠયા. દાંત કચકચાવવા લાગે ને પગ પછાડવા લાગ્યો. તેના શા.-૧૦૫ Page #880 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શારદા દર્શન અંતરમાં ક્રોધની જવાળાઓ ફાટી નીકળી. ભગવાને આટલું જ કહ્યું ત્યાં કૃષ્ણનું લેહી ગરમ થયું કે હે ભગવાન! મારી નગરીમાં કેણ એ અગ્ય અને દુષ્ટ પુરૂષ છે કે જેને આવા ફૂલ જેવા કે મળ નાના ગજસુકુમલ અણગારને જોઈને પ્રેમ આવો જોઈએ ને તેના ત્યાગ આગળ તેનું મસ્તક ઝૂકી જવું જોઈએ તેના બદલે આટલે બધે કોલ કર્યો? મારા ભાઈ એ તેનું શું બગાડયું હતું કે તેના ઉપર આટલે બધે કોલ કર્યો ? ભગવંત કહે છે હે કૃષ્ણ! તું અધીરે ન થા. સાંભળ. ગજસુકુમાલ અણગારને જોતાં જ તેને પૂર્વને વૈરભાવ જાગૃત થયે. તેથી ક્રોધાવેશમાં આવીને તે પુરૂષ તળાવમાંથી ભીની ચીકણી માટી લઈ આવ્યો અને તેના માથે ફરતી માટીથી ગેળ પાળ બાંધી, અને શમશાનમાં મડદું બળતું હતું તેની ચિતામાંથી ખેરના બળતા લાલચોળ અંગારા એક માટીના ફૂટેલા વાસણમાં લઈ આવી ગજસુકુમાલ અણગારના શિર ઉપર નાંખ્યા ને પછી તે પુરૂષ ડરને માર્યો ત્યાંથી ભાગી ગયે. ધગધગતા અંગારા માથે નાંખવાથી ગજસુકુમાલ અણગારને અસહ્ય વેદના થવા લાગી. ખીચડી ખદખદે તેમ પરી ખદખદવા લાગી. આવી અસહ્ય વેદના ખૂબ સમતા ભાવથી શાંતિપૂર્વક સહન કરી, અજબ ક્ષમા રાખી. માથે અંગારા મૂકનાર પ્રત્યે લેશ માત્ર કોધ ન કર્યો પણ એમણે એવો વિચાર કર્યો કે મારો દેહ બળે છે. આત્મા બળતું નથી. આત્મા અજર, અમર છે. શુદધ, બુદ્ધને ચૈતન્ય ઘન છે. આવી શુભ ભાવનાના ઝૂલે ઝુલતા આત્મગુણેની ઘાત કરનારા કર્મોને ક્ષય કરીને કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કર્યું. કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરીને શેષ રહેલાં કર્મોને ક્ષય કરીને મેક્ષમાં ગયા, “તં પડ્યું હતું જેમાં જયસુકુમા મારે નાહિત પૂળો સટ્ટા હે કૃષ્ણ! તેથી જ મેં કહ્યું કે ગજસુકુમાલ અણગારે પિતાને અર્થ સિદ્ધ કરી લીધે. પિતાનું કાર્ય સાધી લીધું. - આ શબ્દો સાંભળીને કૃષ્ણવાસુદેવની આંખમાંથી દડદડ આંસુ સરી પડયા. અરેરે. ભગવાન ! આ શું થઈ ગયું? હજુ તે કાલે સવારે દીક્ષા આપીને અમે ગયા. એને વિયેગમાં રાત દિવસ પુરી ઝરીને વીતાવ્યું. એ તે સાધના કરવા મહાકાલ શ્મશાનમાં ગયા પણ અમને તેના વિગથી રાત્રી મહાકાળ જેવી લાગી. મારી માતાએ તે કેટલે ઝૂરેપ કર્યો કે મારે બાલુડો શું કરતે હશે ? એને ઉંઘ આવી હશે કે નહિ? હું કેટલી હોંશભેર દર્શન કરવા આવ્યો. અમને પણ દર્શન થયા નહિ. આમ કહીને કૃણ રડવા લાગ્યાં. તેમના દિલમાં ખૂબ દુઃખ થયું. સાથે ગજસુકુમાલને આવે ઘેર ઉપસર્ગ આપનાર ઉપર ખૂબ ક્રોધ આવ્યો. તે તેનું તે વાવાયુવે સરિપિં एवं वयासी केसण भन्ते से पुरिसं अपत्थित जाय परिवज्जिते जेणं मम सहायरे कणीयस' भायर गजसुकुमाल अणगार अकाले चेव जीवियाओ ववरोविते । એટલે કૃષ્ણ વાસુદેવે નેમનાથ ભગવાનને પૂછ્યું કે હે ભગવાન! મૃત્યુને ઈચ્છુક, લજજા રહિત એ કેણ પુરૂષ છે કે જેણે મારા સહોદર ભાઈને અકાળે જ જીવનથી રહિત કર્યો? આ રીતે રોષે ભરાઈને ભગવાનને પૂછ્યું. Page #881 -------------------------------------------------------------------------- ________________ થાણા ન કૃષ્ણવાસુદેવ સંતેના પ્રેમી હતાં. કોઈ પણ સંતની કઈ પણ માણસ સહેજ અશાતના કરે, કેઈ સંતના અવર્ણવાદ બેલે તે તેમનું કાળજું ચીરાઈ જતું હતું, ને સંતની અશાતના કરનારને શિક્ષા કરતા હતાં, ત્યારે જે ત્રણ ત્રણ ખંડના સ્વામી હોય, જેની એક હાકે માણસે ફફડતા હોય, ધરતી ધ્રુજતી હોય એવા સત્તાધીશ પુરૂષના સગા ભાઈએ દીક્ષા લીધી હોય અને એને માથે આવે જુલ્મ ગુજારે તે તેને શિક્ષા કરવામાં બાકી રાખે? કૃષ્ણવાસુદેવનું લેહી ઉકળી ગયું. કોધથી ધમધમી ઉઠયા. હા, મારો ભાઈ બારમી પડિમા વહન કરવા ગયે ને કુદરતે કેઈ ઉપસર્ગ આ હેત તે. જુદી વાત હતી. આ તે મારી નગરીમાં રહેનાર મારે પ્રજાજન થઈને એણે મારા ભાઈના માથે અંગારા મૂકયા? એ વાત સાંભળતા મને કંપારી છૂટે છે તે એના કોમળ શરીરે કેમ સહન થયું હશે ? ભગવાન ! આપ મને જલ્દી કહે ને એ પુરૂષ કેણ છે? કૃષ્ણવાસુદેવ ધર્મનાં પ્રેમી હતાં. સમ્યફદષ્ટિ હતા. એ કઈ સામાન્ય ન હતાં, પણ જ્યારે તેમનાથ ભગવાનનાં મુખેથી ગજસુકુમાલ અણગારના દેહાંતના દુઃખદ સમાચાર . સાંભળ્યા ત્યારે મનમાં ભાઈને મારનાર વ્યકિતને વૈરને બદલે લેવા તૈયાર થઈ ગયા. એટલે બેલ્યા હે ભગવંત! એ લજજારહિત, અકાલ મરણને ઈચ્છુક, નિષ્ફર, દયારહિત અધમ કેણ પુરૂષ છે કે જેણે આવી કરૂણ રીતે મારા ભાઈની જીવનલીલા સમાપ્ત કરી દીધી! એ દુષ્ટ માણસે આવું નીચ કાર્ય કરીને સામેથી મૃત્યુને આમંત્રણ આપ્યું - છે. હવે એ મારા પંજામાંથી બચી શકે તેમ નથી. હું તેને મરણની શિક્ષા કરીશ. કૃણવાસુદેવને ક્રોધે ભરાયેલા જોઈને મનાથ ભગવાને કહ્યું – “મા વાહૂ ! તુરં તરત પુરિસરા પેલેસમાવકજ્ઞાદિ ” હે કૃષ્ણ! તારે તે પુરૂષ ઉપર દ્વેષ રાખ ન જોઈએ. કારણ કે તારા ભાઈના માથે એણે ધગધગતા અંગારા મૂકયાં. માથાની ખેપરી ખદખદવા લાગી અને શરીરમાં અતુલ પીડા થવા લાગી છતાં ગજસુકુમાલ અણગારે તેના ઉપર અંશમાત્ર દ્વેષ કર્યો નથી પણ એમણે એ વિચાર કર્યો છે કે હે ચેતન ! તારે ને દેહને શું લાગેવળગે છે! આ તે બારદાન બળે છે. અંદરને માલ તે સુરક્ષિત છે. આ પુરૂષને મારા ઉપર કે મહાન ઉપકાર છે! એણે મારા કર્મો ખપાવવામાં મને સહાય કરી છે. એણે એને આ મહાન ઉપકાર માન્ય છે ને તમે શા માટે તેના ઉપર ક્રોધ કરે છે? તમે તેના ઉપર શેષ ન કરો. પણ “ઘઉં હસું છું તેf રિલે સરસર સાદિને ળેિ છે હે કૃષ્ણ! તમે એમ માને કે તે પુરૂષ ગજસુકુમાલ અણગારને સહાય કરી છે. ભગવાને તે આ પ્રમાણે કહ્યું પણ છદ્મસ્થ છમાં રાગ દ્વેષ હોય છે એટલે આવું સાંભળીને હેજે ક્રોધ આવી જાય તે સ્વાભાવિક છે. તેમાં પણ આ સમર્થ પુરૂષ પિતાના ભાઈની આવી દશા કરનારને અપરાધ કેમ સહન કરી શકે? કૃણવાસુદેવને ક્રોધ આવવાના બે કારણ છે. એક તે પિતાને વહાલે ભાઈ અને પાછા તે સાધુ બનેલા તેમની તે વાત કરનાર હતું, અને પોતે ન્યાયી રાજા હતા. Page #882 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન પિતાને ભાઈ ન હોત, કદાચ સાધુ પણ ન હેત અને કઈ સંસારી માણસની આવી દશા કરી હતી તે પણ કૃષ્ણવાસુદેવ આવે અન્યાય સહી શકત નહિ. અપરાધીને તેના ગુનાની શિક્ષા તે અવશ્ય મળવી જ જોઈએ. જે તેને શિક્ષા કરવામાં ન આવે તે તેને પ્રેત્સાહન મળે ને આવા ગુન્હા વધુ કરે, પણ જે તેને બરાબર શિક્ષા કરવામાં આવે તે તેને જોઈને બીજા પણ આવું પાપ ન કરે. - કૃoણવાસુદેવને ગજસુકુમાલ અણગારની ઘાત કરનાર ઉપર ખૂબ ક્રોધ આવ્યું છે. ભગવાન કહે છે કે હે કૃષ્ણ તમે તેને ગજસુકુમાલ અણગારને સહાયક માને. તેના ઉપર બિલકુલ દ્વેષ ન કરો, પણ હજી કૃષ્ણવાસુદેવને ક્રોધ શમત નથી. તે ભગવાનને હજુ પૂછશે ને ભગવાન તેને શું જવાબ આપશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર:- કીચકના મરણના સમાચાર જાણે તેને સે ભાઈ એ દેડીને આવ્યા. કીચકના મૃત દેહને જોઈને જોરશોરથી વિલાપ કરવા લાગ્યા. અમારા ભાઈને આ રીતે મારનાર કેણુ દુષ્ટ છે? ખૂબ તપાસ કરતાં ખબર પડી કે સુદેણે રાણીની દાસી માલિની પાછળ કીચક પાગલ બન્યું હતું. તેથી માલિની જ કીચકને મારનારી છે. આથી તેના ભાઈઓએ નકકી કર્યું કે આપણું ભાઈ ભેગી તેને પણ ચિતામાં સળગાવી દેવી ને ભાઈના બૈરનો બદલે લે. કયાં ગઈ એ પાપણી! જલદી એને લા. કીચકને ભાઈએ રાણીને મહેલે આવીને કહે છે કે મારા ભાઈના પ્રાણ લેનારી હે પાપણું! તું હવે બહાર નીકળ. હવે તને તારા દુષ્ટ કર્મનો સ્વાદ ચખાડીએ. એમાં કહીને તેમણે માલિનીને હાથ પકડીને ખેંચવા માંડી. કે તેના કપડા ખેંચવા લાગ્યા, અને બળાત્કારે તેને કીચકની ચિતામાં બાળવા લઈ જાય છે. માલિની પિકાર કરવા લાગી અરે...મને કેઈ બચાવે. આ દુષ્ટોને રોકે, પણ જયાં મહારાજાના સાળાઓનું જોર હોય ત્યાં એક દાસીનું શું ચાલે ? નગરજને બારીએથી દેખે છે કે આ દાસી નિર્દોષ છે. કીચક ખરાબ છે, પણ કઈ માલિનીને પક્ષ લેનાર બળી ન નીકળે. ત્યારે માલિનીએ રડતા રડતા પકાર કર્યો કે હે જય-વિજય-જયંત-સજરૂ–જયવલ્લભ! તમે જયાં છે ત્યાંથી આવીને મારું રક્ષણ કરો. આ તે ગુપ્ત નામ હતાં એટલે કેને બેલાવે છે તે કઈ સમજી શકયું નહિ. ભીમ તેના રસોડામાં હતું. તે સમજતો હતો કે રાતની ઘટનાના પડઘા પડશે. એટલે તે બધું ધ્યાન રાખો, ત્યાં દ્રૌપદીને અવાજ સાંભળે. એટલે દેડતે ત્યાં આવ્યું, અને કીચકના ભાઈઓને કહ્યું કે આ પવિત્ર સ્ત્રીને તમે ખેંચીને કયાં લઈ જાઓ છે? શું એનું રક્ષણ કરનાર કોઈ નથી ? કાચકના ભાઈ એ કહ્યું –હે વલ્લભ ! આ માલિની આ મારા ભાઈને મારનારી છે. માટે એ વ્યભિચારિણીને અમારા ભાઈની ચિતામાં નાંખીને બાળી મૂકીશું. આ રીતે અમારા ભાઈને વૈરને બદલે લઈને અમારા ક્રોધની આગ બૂઝાવીશું. કીચકના ભાઈએ એમ સમજે છે કે આ આપણે માણસ છે પણ એમને ખબર નથી કે આ Page #883 -------------------------------------------------------------------------- ________________ શાહ દર્શન : કે ણ છે? ભીમે કહ્યું- આ સ્ત્રી વ્યભિચારિણી નથી. એ તે પવિત્ર સતી છે. પરંતુ કીચકે પરસ્ત્રી સાથે રમણતા કરવાની ઈચ્છા કરી તેથી તેણે કરેલા અન્યાયનું ફળ તેને મળી ગયું છે. તમે આ સ્ત્રીની આવી દશા કરે છે પણ તમને ખબર નથી કે એને પતિ કે સમર્થ શક્તિશાળી છે! એ અત્યારે અહીં હાજર નહિ હેય પણ જે એને ખબર પડશે તે દેડતે આવશે. એને ચિતામાં બાળવા જતાં પહેલાં એ તમને બધાને ચિતામાં જલાવી દેશે. માટે તમે એને છોડી દે, ત્યારે તે લોકોએ કહ્યું- વલભ! તારે આ બાબતમાં પડવાની જરૂર નથી. તું અહીંથી ચાલ્યા જા. ભીમે કહ્યું–હું મારી નજર સમક્ષ સ્ત્રી હત્યા નહિ થવા દઉં. તમે સ્ત્રી હત્યાનું પાપ અને અન્યાયથી ડરતા નથી પણ યાદ રાખજો કે તમારે એનું ફળ કેવી રીતે ભેગવવું પડશે ! ભીમના વચન સાંભળીને તે લોકોએ ક્રોધાવેશમાં આવીને કહ્યું કે અમે એને ઉંચકીને ચિતામાં ફેંકીએ છીએ. તે જેની ભુજામાં બળ હેય તે એને બચાવેભીમે કહ્યું-તમારામાં બળ હોય તે આ મારી સામે. એટલે કીચકના ભાઈએ ભીમ સામે ધસ્યા. ભીમ કેપ કે વૃક્ષ ઉપાડે, સબકે માર ભગાયા, વાયુવેગ આકqલ ઉડે જ, ઉન સબ તાંઈ ઉઠાયા હે શ્રોતા તરત ભીમે એક ઝાડ ઉપાડયું ને સૌ ભાઈઓ સામે ધર્યો. એક ઘાએ સામટા વીસ પચ્ચીસને મારી નાંખ્યા. ત્રણ ચાર ઘાએ કીચકના સોએ ભાઈઓને ખતમ કરી નાંખ્યા. લેકે તે ભીમના સામું જોઈ જ રહ્યાં કે વલ્લભમાં કેટલું પરાક્રમ છે! એણે એકલાએ કેટલાને હવામાં ઉડાવી દીધા અને માલિનીને તેના સ્થાનમાં મોકલી ભીમ નિર્ભય બનીને તેના રસોડામાં ચાલ્યા ગયા. વલ્લભે રાણીના બધા ભાઈઓને મારી નાંખ્યા તે વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. રાણેને આ વાતની જાણ થતાં તેને ખૂબ ક્રોધ ચઢ. ને કાળો કલ્પાંત કરવા લાગી ને બેલવા લાગી કે નકકી કીચકને પણ આ વલ્લભે જ માર્યો હશે ! થોડી વારે રાજા રાણીના મહેલે આવ્યા એટલે રાણીએ કહ્યું- સ્વામીનાથ ! તમારા રાજાપણુમાં ધૂળ પડી. જયાં તમારી આણ વર્તતી હોય ત્યાં મારા ભાઈનું નામ લેનાર કોણ છે? તેના બદલે એક રસોઈયો મારા ભાઈઓને મારી નાંખે! બસ, આપ ગમે તેમ કરો પણ વલ્લભને મારી નાંખે. એને નહિ મારી નાંખે ત્યાં સુધી હું અન્ન પણ લઈશ નહિ. અરેરે....હું આટલા બધા ભાઈની બહેન આજે ભાઈ વિનાની થઈ ગઈ! જે આપ તેને મારી નહિ નાખે તે હું ગળે ફાંસે ખાઈને મરીશ. આ રીતે રાણી ખૂબ ઝૂરે છે. રાજા કહે છે કે રાણી! મને ઘણું દુઃખ થયું છે. તારા સે એ ભાઈએ મરાયા તે હું સહન કરી શકતા નથી પણ આની સામે થવું એટલે મોતને ભેટવા જવાનું છે તેના બળ આગળ આપણું સૈન્ય પણ ટકી શકે તેમ નથી. છતાં તેને બૈર લેવાને ઉપાય શોધું છું. તું ધીરજ રાખ. સાંભળ્યું છે કે હસ્તિનાપુરમાં દુર્યોધન રાજાની પાસે વૃષકર્પર નામને એક Page #884 -------------------------------------------------------------------------- ________________ ૮૩૮ શારદા દર્શન બળવાન મલ્લ છે. તે મલ્લયુધમાં ભલભલા બળવાન મલેનું પાણી ઉતારી નાંખે તે છે. તે મલ અહીં આવેલ છે. તે હું તેને આપણી સભામાં બોલાવીને વલ્લભને તેની સાથે યુદ્ધ કરાવીશ. એટલે આપણે તેની સાથે કડવાશ થાય નહિ ને ટાઢા પાણીએ ખસ જાય. મને શ્રદ્ધા છે કે તે બળવાન વૃષકર્પર મહામત્વ તેને ચપટીમાં રોળી નાંખશે. આ રીતે ઠર લઈશ. આ પ્રમાણે રાજાએ રાણીને કહ્યું એટલે રાણીને શાંતિ થઈ. પછી બધા સાળાની અંતિમ ક્રિયા કરાવી, ત્યારબાદ વૃષકર્પરની તપાસ કરાવી. તે તે વિરાટ નગરમાં જ હતું. તેને પોતાની સભામાં આવવાનું આમંત્રણ આપ્યું. એટલે તે વિરાટ રાજાની સભામાં હાજર થયા, ને રાજાને નમન કરીને ઉમે રહ્યો. વૃષકર્ષર દુર્યોધનને મલ્લ છે એટલે તેના જે જ અભિમાની હેય ને? તે વિરાટ રાજાની સભા સામે જોઈને કહેવા લાગે કે આ સભામાં કઈ બળવાન મલ્લ છે? કઈ મલ્લની પદવી ધરાવે છે ખરા? તે હું તેનું અભિમાન ઉતારી નાખ્યું. આ પ્રમાણે વૃષકર્પર અભિમાન યુક્ત શબ્દો બલવા લાગે, ત્યારે રાજાએ માણસને મોકલીને વલ્લભને બેલા. વલ્લભ સભામાં આવીને રાજાને પ્રણામ કરીને ઉભે રહ્યો, ને કહ્યું- મહારાજા ! ફરમાવે શું હુકમ છે? ત્યારે રાજાએ કહ્યું વલભ! તું અહીં આવ્યો ત્યારે કહે છે ને કે હું મલ્લયુદ્ધ કરવામાં પ્રવીણ છું. તે આ મલ આવ્યો છે. તેની સાથે તારે યુદ્ધ કરવા નું છે. વલ્લભે કહ્યું ભલે, સાહેબ. ' હવે બંનેના યુદ્ધ માટે એક મોટે વિશાળ અખાડે તૈયાર કરાવ્યું, અને તેની ચારે તરફ દેવવિમાન જેવા ઉંચા મંચ બંધાવ્યા, વચમાં એક મણી જડેલે સુંદર મંચ બનાવ્યું. તેના ઉપર મચ્છ રાજા બેડા અને રાજાના આદેશથી બીજા મોટા સેનાપતિ, સામંત વિગેરે અધિકારીઓ બીજા મંચ ઉપર આવીને બેઠા. તે સિવાય ઘણાં લોકો મલ્લયુધ્ધ જેવા આવીને ગોઠવાઈ ગયા. ધર્મરાજા, અર્જુન વિગેરેને તે શ્રધ્ધા છે કે અમારા ભાઈની કદી હાર થવાની નથી. ભીમને જ વિજય થવાને હવે બંને વચ્ચે કેવી રીતે મલ્લયુદ્ધ થશે ને શું બનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૧૦૯ કારતક સુદ ૧૦ ને રવીવાર તા. ૨૦-૧૧-૭૭ અનંત ઉપકારી તીર્થકર ભગવંતે એ જગતના જીવને આત્મકલ્યાણનો રાહ બતાવતા કહ્યું છે કે આ સંસારમાં અજ્ઞાન જેવું બીજું કંઈ દુઃખ નથી. અજ્ઞાની અને અંધ મનુષ્ય બંને સમાન છે. અંધ મનુષ્ય પ્રકાશને નિહાળી શકતું નથી તેમ અજ્ઞાની આત્મા પ્રભુની વાણીને પ્રકાશ પામી શકતું નથી, અને આત્માના ઉત્થાનનો આનંદ લુંટી શકતું નથી. અંધ મનુષ્ય પોતાનું બગાડે છે જ્યારે અજ્ઞાની પિતાનું અને બીજાનું Page #885 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન અને બગાડે છે. અજ્ઞાનના કારણે જીવ પરિણામને વિચાર કર્યા વિના તે ભવસાગરની લાંબી મુસાફરીમાં ભટકે છે. અજ્ઞાનને દૂર કરવા માટે અને અતરમાં જ્ઞાન પ્રકાશ પાથરવા માટે વીતરાગ ભગવાનની પ્રેરણાદાયી વાણી આપણને મળી છે. બંધુઓ ! તમારા જીવનમાં તમે કેટલા અરમાનેના મિનારા ચયા હશે અને તે જમીનદોસ્ત પણ થઈ ગયા હશે ! જીવનમાં કયારેક શીતળ ચાંદનીની જેમ શીતળતાને અનુભવ થતું હશે તે ક્યારેક ઉષ્ણતાની વાળા પણ ભરખતી હશે ! ઘડીકમાં સુખ અને ઘડીકમાં દુઃખ એવા જીવનમાં પણ તમને કેનું શરણુ ગમે છે? કેને શરણુ માને છે? તમને કઈ માર મારતું હોય તે અનુકંપા આવે પણ સ્વઈચ્છાએ આનંદપૂર્વક તમે સંસારસુખની મઝા માણે કર્મને માર ખાતા હોય તે કયાંથી દયા આવે? આજે અજ્ઞાનતાએ તે હદ વટાવી છે. સંસારી છે ભૌતિક પદાર્થોને શરણ માને છે. પેટનું શરણ ધાન્ય માને છે. જીભનું શરણ સ્વાદિષ્ટ પીણાં અને શરીરનું શરણ ફીટ (મેટર) માને છે. હવે હું તમને પૂછું કે તમે ફીઆટ લઈને બહાર ફરવા ગયા હે ને અચાનક સામેથી ગાડી આવીને અથડાઈ અને અકસ્માત સર્જાયે, બેલે હવે તમારૂં માનેલું શરણું રક્ષણરૂપ બન્યું કે ભક્ષણરૂપ ? આત્માની આજ અજ્ઞાન દશા છે. જેને તમે શરણ માને છે તે તમારું રક્ષણ નહિ કરે. પુત્રો માતા-પિતાને શરણરૂપ માને છે, અને માતા-પિતા પિતાના લાડીલા સંતાનને સંસારનું સર્વસ્વ સુખ તેમાં દેખતાં હોવાથી તેમને શરણરૂપ માને છે. અરે! માત્ર શરણરૂપ માને છે એટલું જ નહિ પણ અંતરથી કેવા ઉગારે બેલે છે ? હે વહાલા પુત્ર ! તું અમારા આંધળાની લાકડી છું, અમારા જીવનને આધાર અને જીવનનું સર્વસ્વ તું છે. તું દીર્ધાયુષ થજે. જ્યાં સુધી અમારા દેહમાં પ્રાણ છે ત્યાં સુધી તું અમને છેડીને ચાલ્યો જઈશ નહિ. અમને તારૂં જ શરણ છે. આવા વચન સાંભળીને પુત્રો શું કહે તે તમને ખબર છે ને ? અરે! મારા પરોપકારી માતા-પિતા ! હું આપને એકને એક પુત્ર છું શું આપને છેડીને જાઉં ખરો? આપ જ મારા શરણુ અને રક્ષણ રૂપ છો. જુઓ, મોહ દશામાં મૂઢ બનેલે આત્મા શું નથી જાણતું કે પહેલેકમાં પ્રયાણ કરતા સમયે કઈ કેઈ ને શરણભૂત કે રક્ષણભૂત બનતું નથી. આચારાંગ સૂત્રમાં ભગવાન माया छ । जेहिं वा सधि सवसति ते वा एगया णियगा तं पुवि पासे ति, सो घा ते नियगे पज्छा पार्सिज्जा नाल ते तव ताणाए वा सरणाए वा, तुम पिं तेर्सि णालं તાળાપ ચા ખorg ા ા” જેની સાથે તું વસે છે તે માતપિતાદિ સ્વજન વૃધ્ધાવસ્થામાં મારું રક્ષણ કરશે એમ માનીને પહેલાં તારું પિષણ કરે છે અને તું પણ પછી તેમનું પિષણ કરે છે પરંતુ યાદ રાખવું જોઈએ કે જેને માટે તું કર્મબંધ કરે છે તે તારૂં રક્ષણ કરવા કે આશ્રય આપવા સમર્થ થતા નથી તેમજ તું પણ તેમનું રક્ષણ કરવા કે શરણમાં રાખવા સમર્થ નથી, Page #886 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન - બંધુઓ! શેરડીને રસ ગમે તેટલે મધુર હોય છતાં તેના કૂચા તે ફેકી દેવા જ પડે ને? તેમ સંસાર ગમે તેટલે રૂડે રૂપાળ અને મધુર લાગતો હોય છતાં મોહ રૂપી કૂચા જે ફેંકી દેવામાં ન આવે તે આત્મા દુઃખની ઉંડી ખાણમાં ફેંકાઈ જાય છે. આ સંસાર કે છે? જ્ઞાની પુરૂએ સંસારને મેઘધનુષ્ય સાથે સરખાવે છે. મેઘ ધનુષના રંગે ક્ષણિક છે. તેમ સંસારના સુંદર દેખાતાં રંગે પણ ક્ષણિક છે. આ સંસારની સંપત્તિની પ્રીત કેવી છે? તે તમે જાણે છે ?બેલે તો ખરા ! આ સંપત્તિની પ્રીત નદીના પ્રવાહમાં તણાતાં કાંકરા અને કચરા જેવી છે. પાણીમાં તરંગે ઉઠે છે તે કિનારે ક્યાં વિલિન થઈ જાય છે તેની ખબર પડતી નથી તેમ સંસારની બધી આશાને પાત્ર નાજુક કોમળ સુંદર શરીર જયારે મૃત્યુને કિનારે ફેંકાઈ જાય છે ત્યારે શરણભૂત માનેલાં બધા સગા વહાલાં એ મૃત દેહને જલ્દી ત્યાંથી દૂર કરવા દેડે છે. ખરેખર શું આ જ સંસાર છે! છતાં અજ્ઞાનના કારણે ભૌતિક સુખમાં ગળાડૂબ ખૂચેલે માનવી સંપત્તિને અને સ્વજનને શરણ માની પ્રીત કરી રહ્યો છે પછી સાચું શરણું કર્યું છે તે તેને કયાંથી સમજાય? હું તમને પૂછું કે સંસાર કેવો છે? તે તમે શું કહેશે? (તામાંથી અવાજસંસાર ખારે છે.) શું તમને સાચે જ ખારે લાગે છે? ના...ના. હૈયામાં તે સાકર જે મીઠે લાગે છે, પણ ઉપરથી ખારે બેલે છે. સંસાર કેને ખારે લાગ્યો કહેવાય? જે અસાર સંસારમાંથી સાર શોધીને સંસારના સર્વ સુખે, ઘરબાર, માલમિલકત તથા માતા-પિતા અને કુટુંબીજનોને ત્યાગ કરી ભગવાને બતાવેલા ચરિત્ર માર્ગને અંગીકાર કરે તેને. બેલે, હવે તમને સંસાર ખારો લાગે કહેવાય? જેને ખાર લાગે તે સંસારમાં બેસી રહે ખરો? છાશનું વલેણું કરનાર બહેન માખણ કાઢી લે તેમ જેને સાર શોધતાં આવડતું હોય તે આત્મા અસાર સંસારમાંથી સાર શેધી શકે છે. છાશમાંથી માખણ કાઢતાં ન આવડે તે તે બહેનને કુવડ કહેશે. તે મારે તમને શું કહેવા? ખરેખર સંસાર અસાર છે, ખારે છે, દાવાનળ જે છે, આ દાવાનળમાંથી બચવા માટે જ્ઞાની ભગવંતની આજ્ઞા સારભૂત છે. જયારે જિનાજ્ઞા સારભૂત લાગશે ત્યારે આત્મા એ જ વિચાર કરશે કે ચારિત્રને મહાન પંથ મને કયારે મળે? જે આત્માએ અસાર સંસારમાંથી સાર શોધીને મહાન આદર્શરૂપ બની ગયા તે આપણા માર્ગદર્શક બની ગયા. - તમારા સંસારના બધા વ્યવહારમાં સારાસાર શોધી શકાય છે. દા. ત. એક શેર ઘઉંનો લોટ છે. છતાં જે બેન હોંશિયાર હોય તે તે શેર લેટમાંથી પણ અનેક વાનગી બનાવી શકે છે. સંસારની પ્રવૃત્તિઓમાં વર્ષોના વર્ષો અને દિવસના દિવસો પસાર થઈ ગયા પણ તેમાં આત્માનો સાર શું છે ? ધનને સારરૂપ માનનારા માનવી લક્ષ્મી મેળવી લઉં, તેને મેળવવાની તમન્નામાં રાતદિવસ રચ્યાપચ્યા રહે છે, ત્યારે તેને નથી લાગતી ભૂખ કે નથી લાગતી તરસ. નથી લાગતી ઠંડી કે નથી લાગતી ગરમી. બસ, તેના મનમાં એક જ ધૂન છે કે જીવન ફના થાય તે ભલે પણ હું કયારે લાખે પતિ અને કરોડપતિ થાઉં? Page #887 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૮૪૧ દેવાનુપ્રિયે! વિચાર કરે. આમાં આત્માને સાર શું કાઢય? જીવને હજુ સમયની કિંમત સમજાણી નથી. જે દુકાન ખોલતાં જરા મોડું થાય તો કુને વ્યાકુળ થઈ જાય. અરે, ઘરમાં બધા પર ગુસ્સો આવી જાય પણ જે ઉપાશ્રયે વીતરાગવાણી સાંભળવા આવતાં મોડું થાય તે કંઈ થાય ખરું? ના. તમારે બહારગામ જેવું છે, ટિકિટ રીઝવર્ડ કરાવી છે છતાં ત્યાં ગાડી ઉપડવાના ટાઈમ પહેલાં પહોંચી જાય છે ને ? શા માટે? જે મોડા પડીએ ને ગાડી ઉપડી જાય તે ટિકિટ રીઝવર્ડ કરાવેલી હોય તે પણ નકામી થઈ જાય. ત્યાં સમયની કેટલી કિંમત છે ! અહીં વ્યાખ્યાન સાંભળવા આવતાં મોડું થાય તે પણ હૈયામાં શાંતિ હોય. જરા પણ ઉચાટ ન હેય. સંભળાયું એટલું ઠીક પણ ન સંભળાયું.......ચાલ્યું ગયું તેને દિલમાં જરા પણ અફસોસ થાય ખરો? “ના”. અહીં આવવામાં જીવને જોઈએ તેટલે રસ નથી. તેથી સમય પ્રમાદમાં વીતાવી દે છે. ભગવાન મહાવીરસ્વામી ગૌતમસ્વામીને વારંવાર કહેતાં હતાં. તમાં જામ મા પમાયા ! હે ગૌતમ એક સમય માત્રને પ્રમાદ ન કર. ભગવાને શું ગૌતમસ્વામીને જ કહ્યું છે? આપણને નથી કહ્યું? ગૌતમસ્વામી તે પ્રમાદ કરતા ન હતા છતાં ભગવાને તેમને કહ્યું તે આપણું પ્રમાદનું માપ જ કયાં છે ! અજ્ઞાનના કારણે જીવ પ્રમાદનું સેવન કરે છે. જેમ જેમ આત્મામાંથી અજ્ઞાનનું આવરણ ઓછું થતું જશે તેમ તેમ જીવને સમજાશે કે ધન, પુત્ર, પરિવાર, પત્ની આદિને . મારા માનીને તેમના સુખ માટે મારો અમૂલ્ય સમય ગુમાવી દઉં છું પણ આ જીવને સંસારમાં કઈ શરણભૂત નથી. નહિ સંપત્તિ, નહિ પરિવાર, નહિ બંગલા, નહિ કામિની કે નહિ કઈ પણ ચીજ. કંઈ જ શરણ નથી. સાચું શરણ છે વીતરાગને માર્ગ, પણ આત્મા અનાદિકાળથી અજ્ઞાનના કારણે અશરણને શરણ રૂપ માને છે. તેનું કારણ એ છે કે દષ્ટિમાં અજ્ઞાનનું આવરણ છે. જેવી રીતે આંખે ચશ્મા પહેર્યા છે પણ તે ચશ્માના ગ્લાસ જેવા કલરના હશે તેવું સામે દેખાશે. દા. ત. કાળે કલર હશે તે કાળું દેખાશે, શ્વેત હશે તે વેત દેખાશે. આમ દેખાવામાં ચશમાને દેષ નથી પણ લાસને દોષ છે, તેમ આપણી દષ્ટિને સુંદર બનાવવાની જરૂર છે. જે દષ્ટિ સુંદર બની જશે તો જીવન આપમેળે સુંદર બની જશે. દષ્ટિ ગુણગ્રાહી હશે તે હજાર અવગુણેમાંથી પણ તે ગુણને ગ્રહણ કરશે અને જે દષ્ટિ દોષગ્રાહી હશે તે હજારો ગુણે હેવા છતાં તે અવગુણને ગ્રહણ કરશે. અહીં મને એક દષ્ટાંત યાદ આવે છે. એક શેઠ-શેઠાણી હતા. તેમને એક દીકરો હતો. તેનું નામ રમેશ હતું. રમેશ ૧૮ વર્ષ થયા બાદ શેઠાણીને બીજે દીકરો થયો. તેનું નામ મનીષ રાખ્યું. ચારે જણે એક વાર બહારગામ ગયા. રસ્તામાં રેલ્વે અકસ્માત થતા શેઠ શેઠાણી મરી ગયા. કુદરતને કરવું કે રમેશ અને બાર મહિનાને મનીષ બંને જીવતા રહી ગયા, શા.-૧૦૬ Page #888 -------------------------------------------------------------------------- ________________ ૮૪૨ શારદા દર્શન કહેવત છે ને કે “રામ રાખે તેને કોણ ચાખે.” તદનુસાર આ બાળકે જીવતાં રહી ગયા. આયુષ્ય બળવાન હોય તે વાળ વાંકે ન થાય. માતા પિતા બંને સાથે ચાલ્યા જતાં રમેશને ખૂબ આઘાત લાગ્યો. અરે..ભગવાન ! હવે હું શું કરીશ? અરે, કાળ ગોઝારા ! તે હેજ પણ વિચાર ન કર્યો! આ બાર મહિનાના મનીષને માતા વિના કેશુ ઉછેરશે ? તેમ કરીને માટે ભાઈ ખૂબ કરૂણ સ્વરે રડે છે. ઘણાં લેકે ત્યાં ભેગા થઈ ગયા. સૌએ તેને આશ્વાસન આપ્યું ને તેને ઘેર મૂકવા માટે આવ્યા. ઘરે આવીને મા-બાપ વિનાનો અ રમેશ પકે આંસુએ રડે છે. હવે હું શું કરીશ ? ઓ મારા દીનાનાથ! અરે....મારે નાનો ભાઈ માતા વિના કેવી રીતે રહી શકશે ? તેનું રૂદન અને વિલાપ જોઈ આખા ગામની અંદર કરૂણ વાતાવરણ સર્જાઈ ગયું. આ એકી અવાજે બોલવા લાગ્યા કે કેવા પાપને ઉદય કે મા-બાપ બંને સાથે ગયા ! આ છોકરાઓને નથી કાકા કાકી કે નથી સગા મામા મામી. પિતરાઈઓએ ભેગા થઈને બધી ક્રિયા પતાવી. નજીકના સગાવહાલાઓ એને સાથ આપવા એને ઘેર રહેવા લાગ્યા. બધાએ નિર્ણય કર્યો કે રમેશને પરણાવી દે. આથી ૧૮ વર્ષની ઉંમરમાં - રમેશના લગન થયા સારી સંસ્કારી, ડાહી અને સગુણથી ભરેલી રમા ઘરમાં આવી. રમેશ કહે છે મારા નાના ભાઈ માટે ભાભી કહું કે માતા કહું તે તું જ છે. માટે તું એને માનું હેત જરૂર આપજે. સગુણ રમા કહે-તમે સહેજ પણ ચિંતા કરશો નહિ. બ ૫, રમા તે એમ જ સમજે છે કે આ કુલને કયાં ખબર છે કે મારી માતાને શું થયું ! હવે એને માતાનું હેત ક્યાં મળવાનું છે? બસ, આજથી હું તેની માતા છું એમ સમજીને આ બાળકને વહાલ–હેત આપીશ. આમ સમજીને રમા વહાલથી દિયરને મોટો કરે છે. માતાના હેત આપતી મમ્મી - મનીષ દિવસે દિવસે મોટે થાય છે. તે બોલતાં શીખે ને ભાભીને મમ્મી કહેવા લાગ્યું. જેમાં મનીષ મમ્મી કહીને બૂમ પાડે ત્યાં ભાભી દેડી જાય ને શું છે બેટા? કહીને ખેળ માં લે, રમાડે, ખેલાવે, ભગવાનનું નામ બોલાવે ને બગીચામાં ફરવા લઈ જાય. આમ કરતાં કરતાં મનીષ પાંચ વર્ષને થયે. તેને સ્કૂલે ભણવા મૂક્યો. કયારે ભાભીને એમ નથી થયું કે આ મારો દિયર છે ને દિયરને કયારે પણ ખબર નથી પડી કે આ મારા ભાભી છે. આવા હેતથી મનીષ દિવસે દિવસે માટે થાય છે. બીજી બાજુ ભાભીને એક દીકરો થાય છે. કાકા અને ભત્રીજા વચ્ચે દશ વર્ષનું અંતર છે. મનીષ એમ જ સમજે છે કે આ મારે ભાઈ છે. આવા સ્નેહ અને પ્રેમમય વાતાવરણમાં મનીષ ભણીગણીને તૈયાર થયો. કૌવનને આંગણે આવતાં ભાભીના દિલમાં થયું કે હવે મારા દિયરને પરણાવું. આથી સારા સારા ઘરની કન્યાઓનાં કહેણ આવતાં ભાભી દિયરને યે છોકરીની પરીક્ષા કરવા લાગ્યા. તેમાં મનીષને યોગ્ય મનીષા નામની બહુ સારી, સંસ્કારી અને ભર્યા કુટુંબની છેફરી ભાભીએ પાસ કરી અને દિયરના ધામધૂમથી લગન લેવાણા. Page #889 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન આ સમયે દૂરના મોસાળીયાએ ભાણેજને પિતાના ઘેર આવવાનું આગ્રહભર્યું આમંત્રણ આપ્યું. જ્યારે મનીષ નાને હતું ત્યારે કેઈ સગાદેખાણું ન હતા, પણ મનીષ માટે થયે, હોંશિયાર થયે, તેનું સગપણ થયું ત્યારે સગા દેખાવા લાગ્યા. મોસાળને ઘણે આગ્રહ હેવાથી રમાએ મનીષને કહ્યું-જા, તારા મામાને ત્યાં અઠવાડિયું જઈ આવ. આથી મનીષની ઈચ્છા ન હોવા છતાં માતા સમાન ગણતાં એવા ભાભીની આજ્ઞાથી મનીષ મેસળ ગયો. ખૂબ લાડકેડથી મામા મામી ખમ્મા ખમ્મા કરવા લાગ્યા. બે ચાર દિવસો ગયા બાદ મામી એકદમ રડે છે. “મામીએ કરેલે પ્રપંચ” - મનીષ પૂછે છે મામી! તમે આટલું બધું કેમ રડો છે? દીકરા! મારા નણંદ તે નાનપણમાં ગુજરી ગયા ને તું મા વિનાને થઈ ગયે. અરે. ભર્યા ઘરમાં ભાણુભાઈનું શું? મ.મી! તમે આ શું બે ભા? હું કયાં મા વિનાને છું. મારી મમ્મી રમા વિના તે હું ઘડી પણ રહી શકતું નથી. મામી ! કયારે પણ આવું બોલતાં નહિ. અરે ભાણાભાઈ! એ તમારી મમ્મી નથી પણ ભાભી છે. એ હેત નથી પણ માથાની જાળ છે. અરેરે..મામી! તમે આ શું બોલે છે? હું કયાં ભૂલે પડે કે તમારા ઘેર આવ્યું ! તમે મારા અને મમ્મીના હેત તેડાવવા ઉઠ્યા છે. તમે કયારે પણ આવા શબ્દો બેલતાં નહિ. મને ખબર ન હતી કે મારી મમ્મી મરી ગઈ છે. મને સમજણમાં આવ્યા પછી ખ્યાલ આવ્યો કે મારા ભાભી છે પણ. ભાભીના હેત મમ્મી જેવા છે. મામીએ જાણ્યું કે હવે અહીં સોગઠી વાગે તેમ નથી તેથી બે દિવસ જવા દીધા. પછી ત્રીજે દિવસે મામીએ પછી માયાજાળ ચાલુ કરી દીધી, અને એવી રીતે ગોઠવીને વાત કરી કે મનીષના મગજમાં સોગઠી બેસી જાય. જુઓ, ભાણાભાઈ! અમારે કંઈ સ્વાર્થ નથી. અમે તે જે જાણ્યું છે તે તમને કહીએ. બેલે મામી! શું જાણ્યું છે? હમણાં તારા મામા તમારા ગામમાં આવ્યા હતા ત્યારે પાકા પાયે વાત જાણે છે કે રમાને મનીષ પ્રત્યે પ્રેમ માયાવી છે. જે મનીષ પરણશે તે છ મહિનામાં તેને હાથે પગે જુદો કરવાનો છે અને બધી મિલ્કત રમાએ એના દીકરા સતીશના નામે કરી દીધી છે. આ વાત અમે પાકા પાયે સાંભળી છે, ને સજજન માણસે કરી છે તેથી તેને કહીએ છીએ. વાત એવી ગોઠવીને કરી કે મનીષ કયારે બદલાય તેવો ન હતો. છતાં તે બદલાઈ ગયે. મનમાં એક જ ધૂન લાગી કે બસ, હવે હું રમાના સામું ન જેઉં. રમા શું સમજે છે એના મનમાં? આ રોષ હૃદયમાં ભરીને પિતાને ઘેર આવ્યા. હૈયાના હેતથી મનીષને આવકાર આપતી રમા” :- બેટાઆટલા બધા દિવસ રહ્યો ! તારા લગન કેટલા નજીક આવી ગયા ! તારા કપડા સીવડાવવા છે. તારા માટે બધી તૈયારી કરવી છે અને તું આટલે બધે મોડે કેમ આવ્યો? શું તને મામીને ઘેર બહુ ગમી ગયું ! રમા ઘણું ઘણું બેલાવે છે છતાં મનીષ બેલ નથી. આથી રમાના મનમાં કંઈક વિચારોને ઉત્પાત થવા માંડ્યું. છતાં તે તે પ્રેમથી બોલાવે Page #890 -------------------------------------------------------------------------- ________________ ૮૪૪ શારદા દર્શન છે, ને એના લગ્નની તૈયારીઓ કરે છે. આમ કરતાં રમાએ મનીષના લન ખૂબ ઉત્સાહ પૂર્વક ઉજવ્યા. મનીષ પરણીને ઘરે આવ્યા. મનીષ અને મનીષા મા-બાપ સમાન ભાઈ ભાભીને પગે લાગે છે, ત્યારે રમા અંતરના આર્શીવાદ આપે છે, પણ મનીષના મનમાં એક જ શંકા છે કે ભાભીએ મને દગો દીધે. એટલે દરેક કાર્યમાં અળગો રહે છે. મનીષા વિચાર કરે છે કે આટલા સરસ સાસુ સમાન રમા ભાભી હેત આપે છે છતાં મારા પતિ આમ કેમ કરે છે? મનીષા એના પતિને પૂછે છે દુનિયામાં માતાના હેત ન હોય તેવા ભાભીના હેત છે છતાં તમે આમ કેમ કરે છે? તમને એમના પ્રત્યે કેમ અભાવ છે? મનીષ રેફ કરીને કહે છે તું ન જાણે. મનીષા કહે–હે નાથ! તમે મારા પતિ છે. હું તમને કહેવાને લાયક નથી પણ તમે તમારી જિંદગીને વિચાર કરો. તમારી માતાએ તમને બાર મહિનાના મૂક્યા હતા. આ ભાભી હેય નહિ ને તમે મેટા થાવ નહિ. તમારી દષ્ટિ કેમ બદલાઈ ગઈ છે? હું તમારા સ્વભાવમાં ને પવહારમાં પરિવતર્ન જોઉં છું ને મારું દિલ કંપી જાય છે. વધુ શું કહું ! હું અને તમે બંને જણા ભાભીના ચરણમાં જીવન સંપી દઈએ તે પણ ભાભીના કણમાંથી આપણે મુકત થવાના નથી. એવા પવિત્ર ભાભીના ઉપકારને તમે કેમ વીસરી ગયા? ઉઠે....ઉઠે નાથ! ભાભીના ચરણોમાં જઈને તમારી કરેલી ભૂલની માફી માંગે. મનીષાએ ઘણું ઘણું સમજાવ્યું પણ તેના મગજમાં ઝેરી હવા ભરાઈ ગઈ છે તેથી તે સમજ નથી. મનીષને આ વર્તાવ જોઈને રમે રાત દિવસ રહે છે. અરે, મારો લાડકવા દિયર આમ કેમ કરે છે? આમ કરતાં મનીષનો જન્મદિન આવ્યું. મનીષા મનીને કહે છે ચાલે, આજે ભાઈ ભાભીને પગે લાગીએ. મારે નથી આવવું. અરેરે તમે આ શું બોલે છે ? જો તમે ભાઈ ભાભીને પગે લાગવા નહિ આવે તે હું ઉપવાસ ઉપર ઉતરીશ. યા? રાખજે, હે નાથ ! ભાભીના ઋણમાંથી આપણે કયારે પણ છૂટવાના નથી. ઘણું ઘણું કહેવાથી મનીષ ઉછે. બંને માણસે બાપ સમાન ભાઈને પગે લાગ્યા પછી ભાભીના ચરણોમાં નમસ્કાર કરવા જાય છે. તરત જ હેતથી અને હૈયાના વહાલથી ભાભી એવી રમાએ મનીષ અને મનીષાને હૃદયના પ્રેમથી વધાવી લીધ, અને આર્શીવાદ આપતાં એક કવર આપ્યું, પછી બંને રૂમમાં ગયા. મનીષે કવર મનીષાના સામું ફેકયું–લે, તને બહુ હેત છે ને! જે, શું આપ્યું છે ? નહીં. નાથ! તમે કવર ખોલે. ભાભી એવા બાનું આપેલું કવર ખેલીને તમે જ વાંચે. પત્નીના કહેવાથી ન છૂટકે કવર બિલીને જોયું. અંદર રહેલે કાગળ વાંચતાં ધડાક દઈને ભેય પડે. અરરરમા ભાભી! કયાં તમારા વિચારો અને માં મારા વિચારે ! કયાં હું મોસાળમાં જઈને જીવનમાં દુષ્ટ વિચારની બદબુ ભરીને આવ્યા ને કાં તમારા મઘ પઘતા ગુલાબના કુલ જેવા શુદ્ધ વિચારો! પિતાના પતિને રડતા જોઈને મનીષા પૂછે છે નાથ! શું છે? Page #891 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ટે અરેરે. હ તે ભૂલે. કયાં પવિત્ર મારી માતા સમાન ભાભી અને કયાં હું ટૂંકા વિચારવાળો ! જે તો ખરી શું લખ્યું છે? રમાભાભીએ પિતાની સંપૂર્ણ મિલ્કતનું વીલ બનાવી આજે મારા જન્મદિવસે મને બક્ષીસ કર્યું છે. અહાહા....હું આ દુષ્ટ બની ગયે છતાં ભાભી તે પવિત્ર જ રહ્યાં. એમણે પિતાના દીકરા સામું પણ જોયું નહિ ને બધું જ મારું વીલ કરી નાંખ્યું. આ વીલ વાંચતાં મનીષના હૃદયને પલટ થઈ ગયો. એની શાન ઠેકાણે આવી અને ફરીને રમાના ચરણોમાં પહોંચી ગયો ને બોલ્યો. એ મારી વહાલી માતા ! તે આ શું કર્યું? તે તે મને સર્વસ્વ આપી દીધેલું જ છે. તારા હૈયાના હેતનું મૂલ્ય ચૂકવવા હું મારું જીવન અર્પણ કરું તે પણ ત્રણમાંથી મુક્ત થઈ શકું તેમ નથી. એમ કહેતે ભાભીને માતા સમાન દેખતે તે રમાના ચરણમાં પડી ગયા. પિતાની ભૂલની માફી માંગી અને વીલને ફાડી નાંખ્યું. રમા કહે... અરર ! તે આ શું કર્યું? બસ બા બસ. મને વિલ ન જોઈએ. મને તું બસ છે. દષ્ટિને પટે થતાં મનીષ બદલાયે હતા અને દષ્ટિ સુધરતાં મનીષના હૃદયને પલટ થયે. નદીના નીર નદીમાં ભળે તેમ તે એકમેક થઈ ગયે. જ્ઞાની કહે છે કે કર્મયોગે તમે સંસારમાં રહ્યાં છે તે ગુણગ્રાહી બનશે પણ દેષગ્રાહી ન બનશે. આપણું ચાલુ અધિકારમાં ગજસુકુમાલ મુનિએ માથે અંગારા મૂકનાર સેમિલના દેષ ન જોયા પણ ગુણ જોયા ને તેને મોક્ષે જવામાં સહાયક માન્યો. કૃષ્ણવાસુદેવને ગજસુકુમાલ અણુગારના માથે અંગારા મૂકનાર પુરૂષ ઉપર ખૂબ ક્રોધ આવ્યું, ત્યારે ભગવાને તેમને શાંત કરતાં કહ્યું કે હે કૃણ! તું એ પુરૂષ ઉપર ગુસ્સો ન કરીશ. કારણ કે તારા ભાઈએ તે તેને મહાન ઉપકાર માન્ય છે. જલદી ક્ષે જવામાં સહાયક માન્ય છે અને ખરેખર તેણે ગજસુકુમાલ અણગારને સહાય કરી છે, ત્યારે કૃષ્ણ કહ્યું, અરેરે... ભગવાન ! મારા ભાઈને માથે અંગારા મૂકીને મારી નાંખે એને તમે સહાયક કહે છે ? એને સહાયક કેવી રીતે કહે? એ તે મોટે ગુનેગાર છે. હું આ મોટે રાજા અને મારી નગરીમાં સાધુની આવી રીતે હત્યા થઈ ગઈ ? અને તે પણ મારા ભાઈને માર્યો? એને હું જીવતે કેમ છડું? આમ વિચાર કરીને કૃષ્ણવાસુદેવ નેમનાથ ભગવંતને પૂછે છે કે ઇ મત્તે ! તે પુરસેન જસુકુમાત્રણ જ સાન્નેિ ?િ હે પ્રભુ! આપ આવા દુષ્ટ હત્યારા પુરૂષને ગજસુકુમાલ અણગારને સહાયક છે તેમ કહે છે તે હે ભગવંત ! આપ કહો તે ખરા કે એ પુરૂષ ગજસુકુમાલ અણગારને કેવી રીતે સહાય કરી? ત્યારે અરિહંત અરિષ્ટનેમિ ભગવાન કૃષ્ણવાસુદેવને આ પ્રમાણે કહ્યું હે કૃષ્ણ તું હમણાં મારા ચરણવંદન કરવા માટે તારા મહેલમાંથી નીકળીને આવતા હો ત્યારે દ્વારકા નગરીની મધ્યમાં તે એક વૃધ્ધ પુરૂષને ઈટ ઉપાડતો જોયે. એની દશા જોઈને તને ખૂબ દયા આવી. તારું હૃદય કરૂણાથી છલકાઈ ગયું. તારા મનમાં થયું કે આ Page #892 -------------------------------------------------------------------------- ________________ સંદે શારદા દર્શન વૃધ્ધ પુરૂષ એકેક ઈંટ ઉપાડીને ઘરમાં મૂકે છે તે આટલા મોટા ઢગલા કયારે પૂરા થશે ? ઢગલા ઉપાડતાં પહેલાં એ ઉપડી જશે એવું એનું શરીર જીણુ છે. એમ વિચાર કરીને તે એક ઈંટ ઉઠાવીને તેના ઘરમાં મૂકી દીધી, તેા તારા સેવકોએ પણ એકેક ઈંટ ઉઠાવીને તેના ઘરમાં મૂકી દીધી. નહિતર એને ઘણાં આંટા ખાવા પડત. તેના ખદલે તે એક જ આંટામાં તેનું કામ કરી આપ્યું. તે તે તારા ઉપર ખુશ થયા ને તારો મહાન ઉપકાર માનવા લ:ગ્યા. હવે સમજ, તેં વૃધ્ધ પુરૂષને સહાય કરી હતી ને ? તારી સહાયતાથી તે વૃધ્ધ પુરૂષનું કાય જલ્દી સિધ્ધ થઇ ગયું ને ? “ વમેવ ળ્યા તેન' પુસેિળ નનसुकुमालस्य अणगारस्स अगेग भव सय सहस्स सचिंय कम्म उदीरमाणेणं बहुकम्म નિઝરસ્થ સાદિનેિ વિન્ને ” એવી જ રીતે હે કૃષ્ણ ! તે પુરૂષે પણ ગજસુકુમાલ અણુગારને લાખા જન્મામાં સંચિત કરેલાં કર્મોને ઉદીરણા દ્વારા કર્મોની નિરા કરવામાં સહાયતા કરી છે. ભગવાનનો કહેવાનો આશય એ છે કે હે કૃષ્ણ ! જે તે વૃઘ્ધ પુરૂષને સહાય ન કરી હાંત તે ઈંટનો ઢગલે ઉપાડતાં ઘણા સમય લાગત પણ તમારી સહાયતાથી તે વૃધ્ધ પુરૂષનું કાર્ય જલ્દી સિધ્ધ થઈ ગયું', તેવી રીતે તારા ભાઈ ગજસુકુમાલ અણુગારનાં અનેક ભવામાં ઉપાર્જન કરેલા કર્મોનો ઢગલે ઘણા માટેા હતા. એ કર્મોના ઢગલાને વિખેરતાં ગજસુકુમાલને ઘણા સમય લાગત. એ કર્મોના ઢગલાને વિખેરવા માટે તારા ભાઇને ઘણાં લાંખા સમય સુધી પરિશ્રમ કરવા પડત પણ એ પુરૂષે તેના માથા ઉપર માટીની પાળ બાંધીને ધગધગતા અંગારા મૂકયા. તેમને અસહ્ય વેદના થઈ. તેમાં સમભાવ રાખવાથી ગજસુકુમાલ અણુગારનાં અનેક ભવનાં માંધેલા સત્તામાં પડેલા કર્મો જે ઉદયમાં આવેલા ન હતાં તેને ઉદીરણા કરાવી ઉદયમાં લાવીને સમાપ્ત કરાવી દીધા છે. ઘણી ઉગ્ર સાધના કરી ઘણાં સમય પછી ગજસુકુમાલ અણુગારને પરમપદની પ્રાપ્તિ થવાની હતી તે અલ્પ સમયમાં તેની સહાયતાથી થઈ. માટે હે કૃષ્ણ ! તમારે તે પુરુષ ઉપર દ્વેષ ન કરવા જોઈએ, પણ તમારા ભાઈને સહાય કરનાર છે તેથી તે ક્ષમા ને પાત્ર છે. હવે કૃષ્ણજી ભગવાનને પૂછશે કે હે ભગવ'ત ! એ મારા ભાઈ ને સહાય કરનારા પુરૂષ કાણુ છે ? હવે ભગવાન શુ' કહેશે તેના ભાવ અવસરે, ચરિત્ર વૃષકર અને ભીમ બંને જણુ! પૂર્યું તૈયાર થઈને અખડામાં આવ્યા. પડછંદ કાયાવાળ. બંને મચ્છુ મેટ! પડ જે દેખા! અખડામાં આવ્યા ત્યારે કઈક લેાકેા ખેલવા લાગ્યા કે આપણુ રાજા કે કીપ્રકના વૈરને બદલે લેવા માટે જાણી બુઝીને ખુનેને લડાવ્પા છે. ખ!કી વૃષકર તે મલ્લ છે ને આ તા રસોઈ આ છે, ત્યારે કોઈ એ કહ્યુ વલ્લભ તા માથી પણ વધુ ખળવાન છે. કીચકના સે। ભાઈ એને તેણે એકલાએ માર્યાં. તે તેનામાં કેટલું શૂરાતન હશે ! આમ જુદી જુદી વાતા થવા લાગી, એટલામાં મલયુધ શરૂ થયું. ભીમે વિચાર કર્યું કે જો હું ધારુ તે એક જ : Page #893 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન દાવમાં આ મલ્લને મારી નાંખ્યું તેમ છું, પણ જે તરત મારી નાખું તે અટલા બધા માણસો અહીંયા જોવા આવ્યા છે તેમને મઝા ન આવે. એટલે જાણને પિતે હાર જીતના દાવ થવા દીધા. વલ્લભની જીત થાય ત્યાં લેકે તાળીઓ વગાડતા અને વલ્લભને જયજયકાર બેલાવતાં. લોકેને જેવાને બરાબર રંગ જામે એટલે ભીમે લાગ જોઈને વૃષકર્પરને ઉંચકીને જમીન ઉપર પછાડો છાતી ઉપર ચઢી બેઠો. તરત જ મલ્લના પ્રાણ ઉડી ગયા. સભામાં ભીમને જયજયકાર બેલા. એને વિજય થવાથી આખી નગરીના લોકેને આનંદ થયે. સૌ એકી અવાજે બોલવા લાગ્યા કે આ વલ્લભ જેવો માણસ આપણી નગરીમાં હશે તે ગરીનું રક્ષણ થશે. સૌ તેને ધન્યવાદ આપવા લાગ્યા પણ રાજાનું મુખ પડી ગયું. ત્યાં રાણીને ખબર પડી કે વલ્લભની જીત થઈ એટલે તે રાજાની પાસે આવીને કહેવા લાગી કે નાથ ! આ વલભ તે જીવતો રહ્યો. રાણી આગળ બેલવા જાય ત્યાં રાજાએ મેઢ હાથ દઈને કહ્યું કે હે રાણી ! હમણું મૌન રહે. તમારી વાત જે આ વલ્લભ સાંભળી જશે તે આપણાં બાર વાગી જશે. અત્યારે આખું નગર બે મેઢે વલ્લભનાં વખાણ કરે છે, અને આપણે તેની વિરૂધ્ધ બેલી એ તો આપણને પ્રજા ક્યાંય ઉડાડી મૂકે. આ તરફ ભીમને વિજય થવાથી યુધિષ્ઠિર, અર્જુન દરેકને ખૂબ આનંદ થયે, અને દ્રૌપદીનું હૈયું તે થનથન નાચવા લાગ્યું. મારા પતિને વિજય થયો. સત્યને જય થયે. રાણી રડે છે ત્યારે રાજા સમજાવે છે કે વલ્લભ કઈ દૈવિક પવિત્ર પુરૂષ છે અને તારા ભાઈએ ગુનેગાર હતા. માટે તેના સામું થવું તે મોતને ભેટવા બરાબર છે. રાજાની વાત સાંભળી રાણી શાંત થઈ. બીજી તરફ દુર્યોધનને ખબર પડી કે મારા મહામલ્લ વૃષકર્પરને વિરાટ નગરના મચ્છ રાજાના રસેઇયાએ મારી નાંખ્યા. આ વૃષકર્પર મલ્લને દુર્યોધને પાંડવોની તપાસ કરવા મોકલ્યો હતો. કારણ કે પાંડવોને બાર વર્ષ પૂરા થયા છે અને તેરમું વર્ષ ગુપ્તપણે રહેવાનું છે તે તેઓ જીવતા છે કે નહિ? દુર્યોધન તે તપાસ કરાવતું હતું. તેમાં ખબર પડી કે વૃષકર્પરને મારી નાંખે છે એટલે તેણે કહ્યું, દુઃશાસન શકુનિ, દ્રોણ, ભીષ્મપિતા વિગેરેને બોલાવીને કહ્યું કે પાંડને વિનાશ કરવા માટે મેં કેટલા પ્રયત્ન કર્યા પણ તે મર્યા નહિ. જુઓ, મેં તેમને મારવા માટે લાખને મહેલ બનાવ્યા તે બન્યા નહિ પણ પુરેચન બળી ગયો. જંગલમાં તેમને મારવા ગયે ત્યાં હું સફળ ન થયું. ત્રીજી વખત પાંડવોને મારવા કૃત્યો રાક્ષસીને મેકલી ત્યારે કૃત્યાએ તે સુરોચનને મારી નાખે, અને આ તેરમા વર્ષે ગુપ્ત વેશે રહેતાં તેમની શોધ કરવા વૃષકર્પરને એક ત્યારે તે પણ મરણને શરણ થયા. માટે મને તે લાગે છે કે વૃષકર્પરને ભીમ સિવાય બીજે કંઈ મારી શકે નહિ. નક્કી વૃષકર્પરને મારવાવાળે ભીમ છે માટે નક્કી પાંડવ ગુપ્ત રીતે વિરાટ નગરીમાં રહેતા હોવા જોઈએ. Page #894 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન હવે આપણે સૈન્ય લઈને વિરાટ નગરમાં જઈએ. આપણે પૂર્વ અને ઉત્તર બે દિશા તરફથી ઘસારો કરીને વિરાટ રાજાના ગોધનને લૂંટી લેવું. એક તરફ આક્રમણ કરીશું એટલે વિરાટ રાજા સેના લઈને લડવા માટે આવશે અને તે જ વખતે બીજી તરફ આક્રમણ કરીશું એટલે પાંડવે જે ત્યાં હશે તે ગાયોને બચાવવા આવશે અને લડવા આવશે ત્યારે મારું સત્ય તેને મારી નાખશે. આ રીતે દુર્યોધને તેને વિચાર તેના સાગરિતોને દર્શાવ્યો અને બધા ભેગા થઈને મોટું સિને લઈને વિરાટ નગર પાસે પહોંચી ગયા, અને પૂર્વ-ઉત્તર બંને દિશામાં પડાવ નાંખે ને જંગલમાં ચરતી ગાયને નસાડવા લાગ્યા એટલે ગાયોનું રક્ષણ કરનાર ગોવાળીયા ગભરાયા. તેથી વિરાટ રાજા પાસે આવીને પિકાર કરવા લાગ્યા કે હે મહારાજા ! દુર્યોધનને સહાયક સુશર્મા રાજા મેટું સૈન્ય લઈને આવ્યું છે અને આપણી ગાયનું હરણ કરીને દક્ષિણ દિશા તરફ લઈ જાય છે. તમે જલદી ઉઠે, ગાયનું રક્ષણ કરવું તે ક્ષત્રિયનો ધર્મ છે. વિરાટ રાજાએ કહ્યું, હે ગેવાળ! તમે ગભરાશો નહિ. મને ગા મારા પ્રાણથી અધિક વહાલી છે. એમ કહીને તરત ઉભા થયા અને પિતાનું સૈન્ય લઈને શત્રુ સામે યુધ્ધ કરવા આવ્યા. લડાઈના મેદાનમાં પાંડ - વિરાટ રાજાની સાથે અર્જુન સિવાય ચારેય - પાંડવે આવ્યા. અને સ્ત્રીને વેશ પહેર્યું હતું તેથી તે ન આવ્યું. કારણ કે એવા વેશે યુદ્ધમાં જવું તે યોગ્ય નથી, તેમ માનીને તે ન ગયે. પાંડવે વિરાટ નગરમાં આવ્યા ત્યારે ધનુષ્ય ગદા વિગેરે શ એક ગુફામાં મૂકયા હતા તે સહદેવ છાને માને લઈ આવ્યું અને સૌને સૌના શ આપ્યા. ત્યાં જઈને વિરાટ રાજાએ સુશર્માને પડકાર કર્યો એટલે સુશર્મા યુધ્ધ કરવા તૈયાર થયે. બંનેની સેના સામાસામી લડવા લાગી પરિણામે વિરાટ રાજાની સેનાએ પીછે હઠ કરી ત્યારે વિરાટ રાજા પોતે સુશર્મા સાથે લડવા લાગ્યા. તેઓ બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. બંનેના શસ્ત્રો ખૂટી ગયા એટલે મધ્યયુદધ કરવા લાગ્યા. મલ્યયુધમાં વિરાટ રાજાની હાર થઈ એટલે સુશર્માએ વિરાટ રાજાને ઉંચકીને રથમાં બેસાડી દીધા. હવે પાંડવો વિરાટ રાજાને કેવી રીતે છેડાવશે ને શુંબનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૧૧૦ કારતક સુદ ૧૧ને સેમવાર તા. ૨૧-૧૧-૭૭ 1 સે બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને ! અનંતજ્ઞાની શાસ્ત્રકાર ભગવંતોએ જગતના જીવોના ઉદ્ધાર માટે સિધ્ધાંત રૂપ વાણીનું પ્રકાશન કર્યું. કૃષ્ણવાસુદેવ ગજસુકુમાલ અણગારને વંદન કરવા માટે આવ્યા. ત્રણ ખંડના અધિપતિ પણ સમજતા હતા કે જે Page #895 -------------------------------------------------------------------------- ________________ શારા દર્શન સુખ-શાંતિ અને આનંદ ત્યાગી મહાન પુરૂ પાસે છે તે સંસારમાં નથી. કારણકે ત્યાગી પુરૂ પાસે આત્મબળ છે. આત્માના બળ આગળ રાજ્યનું, વૈભવનું, શરીર અને સત્તાનું બળ નકામું છે. કૃgવાસુદેવ ગજસુકુમાલ અણગારનાં દર્શન કરવા આવ્યા પણ ભાઈના દર્શન થયાં નહિ. ભગવાનના મુખેથી તેમના સમાચાર સાંભળીને દિલમાં ખૂબ દુખ થયું, અને ગજસુકુમાલ અણગારના માથે અંગારા મૂકનાર વ્યકિત ઉપર ખૂબ ક્રોધ આવ્યો, ને બોલ્યાં કે હે ભગવાન! મારી જ નગરીમાં મારા જ ભાઈની ઘાત કરનાર કે દુષ્ટ પુરૂષ પાક્યો? ભગવંતે કહ્યું- હે કૃષ્ણજી! તમે એના ઉપર ક્રોધ ન કરો. તમે જેમ પેલા વૃધ્ધ પુરૂષને ઈંટનો ઢગલો ઉપાડવામાં સહાય કરી છે તેમ એણે તમારા ભાઈને કર્મોને ઢગલે વિખેરવામાં સહાય કરી છે. ગજસુકુમાલે અસહય વેદનામાં ક્ષમા રાખી અને અનંતભવના સંચિત કરેલાં કર્મોને ઉદીરણા કરીને ક્ષય કર્યા. ઘણા લાંબા સમયે જે કર્મોને ઢગલે વિખેરાવાને હતું તે ફકત બે ઘડીમાં વિખરાઈ ગયો ને તેઓ મોક્ષમાં ગયા. અહીં આપણે ખૂબ વિચાર કરવાની જરૂર છે કે એ જીવે કેવા કર્મો બાંધ્યા હશે કે આ રીતે ભોગવવાનો વખત આવ્યે. તે વાત ગ્રંથકાર એમ કહે છે કે એક શેઠને બે પત્ની હતી. તેમાં મોટીને કાંઈ, સંતાન ન હતું ને નાનીને એક દીકરો હતે. તેથી જૂનીને ઘણું ઈર્ષ્યા આવતી ને રાતે દિવસ વિચાર કરતી હતી કે એના પુત્રને કેઈ ઉપાયે મારી નંખાવું ને તેને પુત્ર વગરની બનાવું. આથી તે પુત્રને મારવાના ખૂબ ઉપાયે શૈધવા લાગી. જૂની ઈર્ષ્યા અને ચતુર હતી પણ નવી ભેળી હતી તેથી ઘરનું બધું કામકાજ કરતી અને શેકયને મોટીબહેન, મોટી બહેન કરતી પણ મટીને તે તેની કંઈ કિંમત ન હતી. એ તે પેલા છોકરાને મારવા માટે તડપી રહી હતી. તેમાં કુદરતે એવું બન્યું કે છેક બાર મહિનાને થતાં તેના માથામાં ફેલીઓ અને ગુમડાં નીકળ્યા, ઘણું ઈલાજે કર્યા, વૈદ હકીમની ખૂબ દવા કરી પણ કઈ રીતે છોકરાના માથામાં ગુમડા મટતા નથી. ખૂબ પીડા થવાને કારણે બાબો ખૂબ રડવા લાગે. કઈ રીતે છાનું રહેતું નથી. કેઈ દવા તેને અસર કરતી નથી. એટલે બાબાની માતા નિરાશ થઈ ગઈ. હવે શું કરવું? કેવી રીતે દર્દ મટશે? છેવટે તેને મનમાં થયું કે હવે મારી મોટી બહેનને પૂછું. એ ખૂબ હોંશિયાર ને અનુભવી છે, એમ સમજીને ભદ્રિક ભાવથી શક્ય પાસે આવીને કહેવા લાગી મટી બહેન! આ બાબાને ખૂબ પીડા થાય છે. રડને છાનું રહેતું નથી. આપને ખ્યાલ હોય તે કેઈ ઈલાજ બતાવે. નવીની વાત સાંભળીને જૂની બૂમ હરખાઈ ગઈ. તેણે પ્રસન્ન થઈને કહ્યું-બહેન ! આ દર્દ મટાડવું તેમાં શી મોટી વાત છે? બાબાનું દર્દ જોઈને મને રોજ થતું હતું કે હું દર્દ તરત મટાડી દઉં' પણ તું મને કાંઈ પૂછતી નથી શા.-૧૦૭ Page #896 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન એટલે મને થયું કે ગમે કે ન ગમે એટલે હું બેલડી ન હતી નવી એ ઈંતેજારીથી પૂછયું કે બહેન ! કહેને શું કરું? ત્યારે કહે છે એ તે એક મામૂલી કામ છે. જે એક જાડો દળદાર ગરમ ગરમ રોટલે બનાવીને બાબાના માથે બાંધી દેવાના. તે બધા ગુમડા મટી જશે. જે તારી રજા હોય તે હું ઈલાજ કરું. નવીના દિલમાં કંઈ કૂડ કપટ ન હતું એટલે તેણે કહ્યું-બહેન! બાબાને સારું થાય તેમ કરે. જૂની ખૂબ હરખાઈ ગઈ. બસ, આજે મારી ઈચ્છા સફળ કરવાને સોનેરી સમય આવ્યો છે. તે બરાબર લાભ ઉઠાવી લઉં. આ વિચાર કરીને હર્ષથી નાચી રહી છે, અહાહા....અજ્ઞાની જીવ પાપકર્મ બાંધતાં કેટલે હરખાય છે પણ તે સમયે એને ખબર નથી પડતી કે આવા કર્મ કરીને હું કયાં જઈશ? મારે તેનાં ફળ કેવી રીતે ભોગવવા પડશે? બાબાની માતા કંઈક કામ કરવા ગઈ એ તકનો લાભ લઈને જૂનીએ જાડે દળદાર ઓટલે બનાવીને એકદમ ગરમ ગરમ છોકરાના માથા ઉપર મૂકીને તેના ઉપર એક કપડું બાંધી દીધું એટલે ટલે ખસી ન જાય. છોકરાના માથામાં ગુમડાની અસહ્ય પીડા થતી હતી તેમાં ગરમ ફદફદતે જાડો રોટલે બાંધ્યા. પછી શું બાકી રહે? બાળકને ખૂબ વેદના થવાથી રડવા લાગ્યા, ચીસાચીસ કરી પણ એ નિર્દય એરમાન માતાને તેની દયા ન આવી. કુમળું કુલ જેવું બાળક કેટલું સહન કરી શકે ! અસહા ગરમીથી છોકરાની ખોપરી બફાઈ ગઈ અને બાળકનું જીવન સમાપ્ત થઈ ગયું. બાળક મરી જવાથી જૂનીના રોમેરોમમાં આનંદ થયો. જાણે એને દુનિયાનું રાજય મળી ગયું! પિતાની શકયને પિતાના જેવી પુત્ર રહિત બનાવીને સુખેથી રહેવા લાગી. આ વાત સિધ્ધાંતમાં નથી, ગ્રંથકારની વાત છે. ગ્રંથકાર લખે છે કે બાળકના માથે ગરમ રોટલે બાંધી તેને મારીને સ્ત્રીએ અત્યંત આનંદ માન્ય હતો. તેથી તેણે ત્યાં નિકાચીત કર્મ બાંધ્યું, અને હજારે જન્મ-જન્માંતરની ઘાટીઓને પાર કરતી તે સ્ત્રી દેવકી માતાની કુક્ષીમાં ગજસુકુમાલપણે ઉત્પન્ન થઈ અને જે બાળકના માથે ગરમ ગરમ રોટલે બાંધ્યા હતા તે પણ જન્માંતર કરતાં તેજ નગરીમાં સેલિબ્રાહ્મણપણે ઉત્પન્ન થયે. રાજકુમાર ગજસુકુમાલ સંયમ લઈને મહાકાલ શ્મશાનમાં ધ્યાન લગાવીને ઉભા રહ્યા હતાં ત્યારે ત્યાંથી જતાં મિલ બ્રાહ્મણે આ મુનિને જોયાં, એટલે પૂર્વભવનું વૈર જાગૃત થતાં મુનિને જોઈને તે કોધથી ધમધમી ઉઠે. આંખે લાલચોળ થઈ ગઈ ને તેના રોમેરોમમાં શ્રેષાનલ પ્રજળી ઉઠશે. છેવટે વૈરને બદલે લેવા માટે તેણે ગજસુકુમાલ અણગારના માથે માટીની પાળ બનાવી તેમાં ધગધગતા લાલચેળ અંગારા મૂકીને ચાલ્યો ગયો. ' કમ ગ્રંથકાર લખે છે કે નવાણું લાખ ભવ પહેલાં ગજસુકુમાલના જીવે સેમિલ બ્રાહાણના જીવન માથા ઉપર ગરમ ગરમ રોટલે બાંધીને મારી નાંખ્યો હતે. તે બાંધેલા વૈરના કારણે ગજસુકુમાલ મુનિના માથે અંગારા મૂકાયા ને અસહય વેદના Page #897 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૮૫૧ સહન કરવી પડી, વેદના સહન કરતાં ગજસુકુમાલ અમારે યૂ મ પ રાખી. સેવિ બ્રાહ્મણ તેમના કર્મોની ઉદીરણ કરાવવામાં સહાયક બન્યા. તમને થશે કે ઉદીરણું એટલે શું ? આપણાં જૈન શાસ્ત્રોમાં કર્મની ચાર અવસ્થાઓ બતાવવામાં આવી છે. બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા. મિથ્યાવાદિન નિમિત્તથી જ્ઞાનાવરણીય આદિના રૂપમાં પરિણત થઈને કર્મ પુદ્ગલેનું આત્માની સાથે દૂધ પાણીની જેમ મળી જવું તે બંધ છે. તે બાંધેલા કને અબાધાકાળ પૂરો થતાં વિપાકે દયે કર્મ ભગવાય તેનું નામ ઉદય છે. સત્તામાં પડેલા કર્મોને તપશ્ચર્યા આદિ દ્વારા ખેંચીને ઉદયાવલિકામાં લાવવા તેનું નામ ઉદીરણું છે. જ્યાં સુધી બાંધેલા કર્મોને ઉદય કે ઉદીરણું ન થાય ત્યાં સુધી તે કર્મોની સત્તા કહેવામાં આવે છે. અહીં ગજસુકુમાલ અણગારે જે કર્મો ભેગાવ્યા તે કાંઈ સ્વાભાવિક રીતે ઉદયમાં આવેલાં ન હતા પણ સોમિલ બ્રાહ્મણે તે ના માથે અંગારા મૂકીને કર્મોની ઉદીરણ કરાવી અને તે કર્મો સમતાભાવે સહન કરીને તે મેક્ષમાં ગયા. મિલ બ્રાહ્મણે કર્મોની ઉદીરણ કરાવી તેથી ગજસુકુમાલ અણગાર જલદી મોક્ષમાં ગયા. તે કારણથી નેમનાથ ભગવંતે કૃણવાસુદેવને કહ્યું કે તમે તે પુરૂષ ઉપર દ્વેષ ન કરે. ભગવાનના આ વચનથી આપણને સૂચના મળે છે કે આપણને મારનાર, આપણું ઉપર અપકાર કરનાર પ્રત્યે પણ સમભાવ રાખવે, પણ તેનું અહિત થાય તેવી ચિંતવનું કરવી નહિ પણ તેનું શુભ અને હિત થાય તેવી ચિંતવણા કરવી તે વીતરાગતા પ્રાપ્ત કરવાનું લક્ષણ છે. જયાં સુધી વિતરાગ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આધ્યાત્મિક સાધના અધૂરી રહે છે. સાધક આત્માઓને વીતરાગતા પ્રાપ્ત કરવા માટે ચાર ભાવનામાં રમણતા કરવાની છે. सत्त्वेषु मैत्री गुणिषु प्रमाद, क्लिष्टेषु जीवेषु कृपापरत्वम् । माध्यस्थ भाव विपरीतवृत्तै, सदाममात्मा विदधातु देव ॥ હે જિનેશ્વર પ્રભુ! હું ઈચ્છું છું કે મારો આત્મા સદા પ્રાણીમાત્ર પ્રત્યે મિત્રતા રાખે, ગુણીજને પ્રત્યે પ્રમોદભાવ રાખે, દુઃખીજને પ્રત્યે કરૂણાભાવ રાખે, અને ધર્મથી વિપરીત આચરણ કરનારા અધમી તથા વિરોધી છે પ્રત્યે રાગ-દ્વેષથી રહિત ઉદાસીનતા ભાવ રાખે. જુએ, વીતરાગ દશા પ્રાપ્ત કરવા માટે ભગવાને કે સુંદર માર્ગ બતાવ્યું છે! કૃષ્ણવાસુદેવને ગજસુકુમાલ અણગરના માથે અંગારા મૂકનાર પ્રત્યે ખૂબ ક્રોધ આવે, ત્યારે ભગવંતે કહ્યું –તમે તેના પ્રત્યે દ્વેષ ન કરે. ક્ષમા રાખે. એ તમારા ભાઈને સહાયક છે. માટે તેનું હિત ઈચ્છે. તત્તે તે ઇટું વાકુરે મટિનેમિ પર્વ યથારી, સેળ મન્તા કુરિસે મg દે કાય ? ત્યારે વાસુદેવે તેમનાથ ભગવાનને કહ્યું કે હે ભગવાન! હું એ પુરૂષને કેવી રીતે જાણી શકું? ભલે હું તેને કંઈ દંડ નહિ કરું પણ તે પુરૂષ કોણ છે તે જાણી શકું તે ખરે ને ! આપ મને કહે કૃષ્ણવાસુદેવના પ્રશ્નનું સમાધાન કરતાં ભગવાને કહ્યું- “સુમં વારતી નથs aggવિસના gfમાં લટાર રે !” હે કૃષ્ણ! તમે અહીંથી જશે અને જયારે દ્વારકા નગરીમાં પ્રવેશ Page #898 -------------------------------------------------------------------------- ________________ પર શારદા દર્શન કરશો ત્યારે તમને જોઈને એક પુરૂષ ભયભીત બનશે. ભયથી થરથર ધ્રુજવા લાગશે. એટલે કે ભગવાનને કહેવાનો આશય એ છે કે તમે દ્વારકા નગરીમાં પ્રવેશ કરશો ત્યારે તે પુરૂષને જોશે, અને તમને જોઈને તે ભયભીત બની જશે. પછી શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર - સુશર્મા રાજાએ વિરાટરાજાને હરાવીને ઉંચકીને રથમાં બેસાડી દીધા. આ જોઈને ધર્મરાજાએ ભીમને કહ્યું કે તું જલી મચ્છ રાજાને છોડાવ. તેમને આપણું ઉપર મહાન ઉપકાર છે. મોટાભાઈની આજ્ઞા થવાથી ભીમે ગદા ઉપાડીને સુશર્માના રથના ચૂરેચૂરા કરી નાંખ્યા. આથી સુશર્મા ગભર અને મુખમાં તરણું લીધા. તરણું લેવાથી તે શરણે આવ્યું કહેવાય. ભીમે સુશર્માને પડકાર કરીને કહ્યું કે તું તારી જાતે હાર કબૂલ કરે છે માટે હું તને જીવતે છોડી દઉં છું. નહિતર તારા ભૂકકા ઉડાવી દેત. સુશર્મા તે જીવ લઈને નાઠો. એટલે ભીમે મચ્છ રાજાને પિતાના રથમાં બેસાડયા. ભીમનું પરાક્રમ જોઈને મચ્છ રાજાના મનમાં થયું કે આ કેઈ દૈવી પુરૂષ છે. રાજાએ વલ્લભની ખૂબ પ્રશંસા કરી અને કહ્યું હે વલ્લભ! આજે તું ન હતા તે આ ક્રૂર સુશર્મા મારું નામનિશાન રહેવા દેતા નહિ. તે મને બચાવ્યું છે. માટે હવે મારું રાજ્ય તને આપું છું આ રીતે વિરાટ રાજાએ ખૂબ પ્રશંસા કરી ત્યારે વલ્લભે કહ્યું મહારાજા ! આપની કૃપાથી મેં આ શત્રુ ઉપર વિજય મેળવ્યો છે. આ પ્રમાણે કહી ગાયને લઈ પાંડવે વિરાટરાજા સાથે નગરમાં આવ્યા. પાંડ પિતાના સ્થાને ગયા ને રાજા તેમની રાણી પાસે ગયા. રાજાને વિજય મેળવીને આવેલા જોઈને રાણીને આનંદ થયો. રાજા કહે છે રાણી ! આજે વલભ ના હોત તો હું જીવત નહિ. પછી રાજાએ બધી વાત કરી. ત્યાં રાજાને વિચાર આવ્યો કે ઉત્તરકુમાર કેમ દેખાતું નથી ? રાણી કહે નાથ! આપના ગયા પછી બીજા ગેવાળે આવ્યા ને કહ્યું કે દુર્યોધન રાજામેટું સૈન્ય લઈને આવ્યા છે. તે આપણી ગાયને લઈ જાય છે ને તેણે ઘણું ગવાળને મારી નાંખ્યા છે. કંઈકને ઘાયલ કર્યા છે. આ સાંભળીને ઉત્તરકુમારનું લેહી ઉકળી ગયું. તેને ખૂબ ક્રોધ ચઢયે. તે ક્રોધે ભરાઈને કહેવા લાગ્યો કે મારી સામે દુર્યોધન શું હિસાબમાં છે? હું તેને હમણાં મારી નાંખું છું. એમ કહીને વગર રચે લડાઈ કરવા જવા તૈયાર થ, પણ રથ ચલાવવા માટે કુશળ સારથી ન હતી. તેથી કુમાર મુંઝાવા લાગ્યો, ત્યારે માલિનીએ કહ્યું કુમાર ! તમારે મુંઝાવાની જરૂર નથી. નાટયશાળામાં જે આપની બહેનને સંગીતકળા શીખવાડે છે તે બહનટ નપુંસક હોવા છતાં તે રથ ચલાવવામાં કુશળ છે. તે જેને સરથી થાય તેને વિજય થાય છે. માલિનીના કહેવાથી આપણે કુમાર બહનટને સારથી બનાવીને દુર્યોધન સામે યુધ્ધ કરવા ગયા છે. આમ સાંભળતાં રાજા મૂંઝાયા. તે એક દુર્યોધનને કેવી રીતે જીતશે ? કયાં મારો દીકરો ને કયાં દુર્યોધનનું વિરાટ સૌન્ય! રાજાએ માલિનીને કહ્યું તે શા માટે આમ કર્યું ? હવે મારા કુંવરનું શું થશે? માલિની કહે Page #899 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૮૫૩ બહન સાથે છે એટલે કુમારને કાંઈ વાંધો નહિ આવે. હમણાં વિજય મેળવીને આવશે. આપ ચિંતા ન કરે. - કુમાર સૈન્ય વગર લડાઈ કરવા ગયે છે તેથી રાજા ખૂબ ચિંતાતુર બની ગયા ને બલવા લાગ્યા કે ગમે તેમ તેય બહન્ટ તે નપુંસક છે. તેનામાં શું દૈવત હેય! ત્યારે માલિનીએ કહ્યું કે હે મહારાજા! આપ ચિંતા ન કરે. જેની પાસે ગરૂડ છે તેને સપની બીક ન હોય. તે રીતે આપના કુંવરની સાથે બહુન્નર છે. વધુ શું કહું! જેની સહાયમાં બહુન્નન્ટ હોય તેને અવશ્ય વિજય થાય છે. હમણાં જ કુંવરજી આવશે. માલિનીએ બહનટના ખૂબ વખાણ કર્યા તેથી રાજા ક્રોધમાં આવી ગયા. ત્યાં કંક પુરોહિત બેમહારાજા ! ઉત્તરકુમાર અને બ્રહનટ બંને આવ્યા. રાજા હર્ષભેર સામા ગયા. બહનટ કુંવરને મૂકીને પિતાની નાટયશાળામાં ચાલ્યા ગયે, અને કુંવર રથમાંથી ઉતરીને પિતાજીના ચરણમાં પડે. રાજાએ કહ્યું બેટા! તે એકલાએ યુધ્ધમાં વિજય મેળવ્યું? તે ઘણું સાહસ કર્યું. ત્યારે કુમારે કહ્યું-પિતાજી ! આ વિજયને યશ બૃહન્ટને આભારી છે, રાજાએ કહ્યું કેવી રીતે? તું વિસ્તારથી કહે. પિતાજી! હું કેવા સંગમાં ગયે ને બ્રહનટે મને કેવી રીતે સાથ આપ્યો તે આપે મારી માતા પાસેથી જાણ્યું, છે. હવે યુધ્ધમાં ગયા પછી બહનટે જોરથી રથ ચલાવ્યું અને જયાં દુર્યોધનનું સૈન્ય હતું ત્યાં આવ્યા, ત્યાં બ્રહનટે મને દુર્યોધન આદિની ઓળખાણ કરાવી. પિતાજી! હું. તે તેમની વિરાટ સેના જોઈને ગભરાઈ ગયું કે હું એકલે આટલી મોટી સેનાને કેવી રીતે જીતી શકીશ? એટલે મેં કહ્યું બહટ ! રથ પાછો વાળ. હું આમને જીતી શકું તેમ નથી. અજુને કરેલો પડકાર - ત્યારે બ્રહનટે મને પડકાર કરીને કહ્યું–હે. વિરાટ રાજાના પુત્ર! આમ કાયર શું બને છે? ક્ષત્રિયને બચ્ચે યુધ્ધમાં ખપી જાય પણ પીછે હઠ ન કરે. અહીં આવીને શત્રુનું સૈન્ય જોઈને ડરના માર્યા ભાગી જવું તે વીર ક્ષત્રિયને શેભતું નથી. જે શત્રુથી ડરીને ભાગી જાય છે તે લેકેમાં કલંકિત બને છે. આ રીતે ભાગી જવું તેના કરતાં મરવું વધુ શ્રેષ્ઠ છે. છેવટમાં કહ્યું કે હે ઉત્તરકુમાર! તારી હિંમત ના હોય તે હું દુર્યોધન સાથે યુદ્ધ કરીશ, પણ પીછે હઠ નથી કરવી. આ પ્રમાણે તેના કહેવાથી હું સારથી બને ને બહન્ટ સ્ત્રીને વેશ ઉતારી હાથમાં ધનુષ્ય લઈ શત્રુ સામે યુદ્ધ કરવા તૈયાર થશે. ઉત્તરકુમાર કહે છે પિતાજી ! શું વાત કરું ? બન્નટ સ્ત્રી વેશને ત્યાગ કરીને પુરૂષને વેશ પહેરી હાથમાં ધનુષ્ય લઈ કર્ણ વિગેરેની સામે લડતે હતું તે વખતે તેના મુખ ઉપર દિવ્ય પ્રતિભા દેખાતી હતી. મને થયું કે શું આ કઈ વિદ્યાધર છે કે સાક્ષાત્ ધનુર્વેદ છે ! હું તે તેના સામું જોઈ જ રહ્યો. એણે બાણેને વરસાદ વરસાવી કર્ણ જેવા મહારથીને હંફાવી દીધા, અને એવી વિદ્યાનું સ્મરણ કર્યું કે એકના અનેક બહન્ટ બનીને દુર્યોધનની સેના સામે લડવા લાગ્યા. એકલા બુહનટે કઈ રૌનિકને હાથ Page #900 -------------------------------------------------------------------------- ________________ ૮૫૪ શારદા દર્શન તે કેઈના પગ છેદી નાંખ્યા. તે કોઈ યમસદન પહોંચી ગયા, ને લેહીની નદી વહેવા લાગી. શત્રુના રીન્યમાં હાહાકાર છવાઈ ગયો. બધી સેનાને ઘાયલ કરીને રથ આગળ દેડા તે દુર્યોધનને ગાયે લઈને ભાગતે જે. એટલે બ્રહનટે કહ્યું મારી નજર સમક્ષ દુષ્ટ દુર્યોધન ગાયે લઈને કયાં જાય છે? એમ કહી અમે તેને પીછો કર્યો. બૃહન્નટની વીરતા જોઈને હું પણ નિર્ભય બનીને રથ દેડાવવા લાગે. દીપક સમાન જ્યાં જ્યાં તેને રથ દેડતે હતો ત્યાંથી અંધકારની જેમ દુશમને ભાગી છૂટતાં હતાં. ચંદ્રની સામે તારાની કાંઈ કિંમત નથી તેમ બટની સામે શત્રુએ તારાની જેમ નિસ્તેજ દેખાવા લાગ્યા. છેવટે બધાને હરાવતાં અમે દુર્યોધન પાસે પહોંચી ગયા. બહનટને જોઈને શત્રુની સેના ભાગવા લાગી. દુર્યોધન ગાયોને છોડી દઈ લડવા લાગે. બહન્ટ તે દયાળુ છે. તેણે પહેલાં દુર્યોધન સામે સામાન્ય બાણે ફેંકયા પણ દુર્યોધને તે મારી નાંખવા બાણે ફેંકયા, પણ બહન્ટને કાંઈ થયું નહિ પણ દુર્યોધન ઉપર તેને ખૂબ ક્રોધ આવે. અર્જુનના પરાક્રમ આગળ દુર્યોધનની હાર”: - બહનટે એક તીરથી દુર્યોધનને મુગટ નીચે ફેંકી દીધે. બીજા તીરથી તેનું બખ્તર તેડી નાંખ્યું ને ત્રીજાથી તેનું ' ધનુષ્ય કાપીને તેના રથની ધ્વજા કાપી નાંખી. આ સમયે દુર્યોધનના સેનાપતિઓ બોલવા લાગ્યા કે નકકી આ અન છે. અર્જુન સિવાય કેઈન માં આવું સામર્થ્ય બળ નથી. બધાના મુખેથી સાંભળ્યું કે આ અજુન છે તેથી મને વિચાર છે કે પાંડવેને બાર વર્ષ વનવાસના પૂરા થયા છે ને તેરમું વર્ષ ગુપ્તપણે રહે છે. તે શું આ સ્ત્રીના વેશમાં અને ગુપ્તપણે નહિ હોય ને ?તેનું પરાક્રમ જોઈને મેં નિશ્ચય કર્યો કે આ અર્જુન જ છે. આટલું થવા છતાં દુર્યોધનનું અભિમાન ઓછું ન થયું. તેથી બુહનટે વિદ્યાનું સ્મરણ કરીને દુર્યોધન સહિત તેના સૌન્યને મૂર્શિત કરી મડદા જેવા બનાવી દીધા. પછી મને કહ્યું કે આ બધાના શસ્ત્રો લઈ લે અને તેમના વસ્ત્રો ઉતારી લે. મેં તે પ્રમાણે કર્યું. થોડીવારે બધા ભાનમાં આવતાં લજજા પામ્યા. પિતાની આ દશા જોઈને દુર્યોધન, કર્ણ, શકુનિ વિગેરે ગાને છોડીને ભાગ્યા. (હસાહસ) ઉત્તરકુમાર કહે-પિતાજી! એ બહનટની શું વાત કરું ! એટલે તે બળવાન છે તેટલે દયાળુ છે. દુર્યોધને તેને મારી નાંખવા બાણ છેડયા છતાં તેણે દુર્યોધને નરન બનાવ્યું પણ માર્યો નહિ. બાકી દુર્યોધનને મારે તે એને રમત છે. આ રીતે ખૂબ પરાક્રમથી યુદ્ધ કરી વિજય મેળવી ગાયોને લઈને નગરમાં આવ્યા અને ગેવાળાને તેમનીઝા સેંપી દીધી. પછી મને બહેનટે કહ્યું કે તમે તમારા પિતાજીને મારી કઈ વાત ન કરશો, પણ મેં તે આપને જે બન્યું તે સત્ય કહ્યું છે. તે બૃહન્ટ સ્ત્રી વેશે નાટયશાળામાં ગયે છે. ઉત્તરકુમારના મુખેથી બહનટની વીરતાના વખાણ સાંભળીને રાજાને ખૂબ આનંદ થશે. હવે રાજા હનનો કેવી રીતે સરકાર સન્માન કરશે તેના ભાવ અવસરે, Page #901 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન વ્યાખ્યાન ન, ૧૧૧ ૫૧ કારતક સુદ ૧૩ ને બુધવાર તા. ૨૩-૧૧-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતા ને બહેનો ! અનંત કરૂણાનીધિ, મગમના આખ્યાતા, શાસનપતિ પ્રભુ મહાવીર સ્વામીએ જગતના જીવા ઉપર મહાન અનુકપા કરી દ્વાદશાંગીની પ્રરૂપણા કરી. ગજસુકુમાલના અધિકારમાં કૃષ્ણવાસુદેવને પોતાના ભાઈના માથે અ ંગારા મૂકનાર વ્યક્તિ ઉપર ખૂબ ક્રાધ આવ્યા, ત્યારે ભગવ ંતે કહ્યું, હે કૃષ્ણ ! તું એના ઉપર ક્રાય ન કરીશ. જીવે જેવા કમેમાં માંધ્યા હૈાય તેવા સૌને ભેગવવા પડે છે. આત્મા જ કર્મોનો કર્તા છે ને આત્મા જ કર્મીનો ભક્તા છે. તમારા ભાઈને કર્માં ઉદયમાં આવ્યુ ને સમતાભાવે ભાગળ્યુ છે. કમ` ભગવતી વખતે આત્મા તરફ ઉપયોગ રાખા. જ્યાં કષાય છે ત્યાં સ'સાર છે. * કષાયની ઉપશાંતતા માત્ર મેક્ષ અભિલાષ, ભવે ખેદ અતર યા, તે કહીએ જિજ્ઞાસ.’ ગજસુકુમાલ અણુગારને દીક્ષા લઈને એક જ ભાવના હતી કે મારે જલ્દી મેાક્ષમાં જવુ છે પણ તેમની ભાવના કયારે પૂરી થઈ ? કષાય ઉપર વિજય મેળવ્યો ત્યારે ને? માટે કષાયનો ઉપશમ કરે. આપણા આત્મા રાગ-દ્વેષ અને કષાયથી મલીન બની ગયે. છે તેથી સત્ય વસ્તુનુ' દન કરી શકાતુ નથી. જ્યારે કષાયેાનો ઉપશમ થશે, રાગ-દ્વેષ મદ પડશે ત્યારે સત્ય વસ્તુનું દન થશે. પછી ગજસુકુમાલ અણુગારની માફ્ક માથે ધગધગતા અંગારા મૂકાશે તે પણ ક્રાધ નહિ. આવે. બસ, પછી તે એમ થશે કે અત્યાર સુધી મને આત્મસ્વરૂપની પીછાણુ થઇ ન હતી તેથી કાચના ટુકડા જેવા નકલી સુખાને મેં સાચા સુખ માન્યા પણ હવે મને સમજાણુ છે કે સાચું સુખ તે મેાક્ષમાં છે. મોક્ષનાં સુખ જેવું દુનિયામાં બીજું કોઈ સુખ નથી. આવું સમજેલા ગજસુકુમાલ અણુગારે છેટી વયમાં ભયકર ઉપસર્ગ સમભાવે સહન કર્યાં, હવે દર્શન કરવા ગયેલા કૃષ્ણવાસુદેવે ભગવાનને પૂછ્યું કે હે ભગવંત! એ પુરૂષ કોણ છે ? એ હું કેવી રીતે જાણી શકું ? ત્યારે ભગવંતે કહ્યું કે હે કૃષ્ણ ! તમે મારી પાસેથી નીકળીને તમારે ઘેર જશે! ને દ્વારકા નગરીના મુખ્ય દરવાજે પ્રવેશ કરશે ત્યારે એ પુરૂષ તમને સામેા મળશે, અને તમને જોતાંની સાથે તે ભયભીત અની જશે. “ ચિત્તિ મેગ ારું ક્ષિતિ, તત્રં સુખં નાગેન્નત્તિ Ëન સે ત્તે । ’' યભીત થયેલે તે માણસ ધડડક દઈ ને જમીન ઉપર પડી જશે અને આયુય સ્થિતિ પૂરી થતાં મરણ પામશે ત્યારે તમે સમજી લેજો કે આ પુરૂષ ગજસુકુમાલનો સહાયક છે. (પ્રાણ લેનારો છે) ભગવાનના મુખેથી બધા સમાચાર સાંભળીને કૃષ્ણવાસુદેવને ખૂબ આઘાત લાગ્યા. એમનું હૃદય ચીરાવા લાગ્યું ને મનમાં એટલી ઉઠયા- અડે। ! મારા લઘુ ખંધવા! તેં આ Page #902 -------------------------------------------------------------------------- ________________ ૮૫૬ શારદા દર્શન શું કર્યું? હજુ કાલે તે દીક્ષા લીધી. તારા દર્શન કરવા આત્મ તલસી રહ્યો હતે. માતા દેવકી પણ કેટલી ઝૂરે છે! અને તમે તે મેક્ષમાં પધારી ગયા! એમ કહી ખૂબ રડ્યા, અને ઢીલા હૃદયે પોતાને ઘેર જવા તૈયાર થયા. કૃષ્ણ ઘેરથી નીકળ્યા ત્યારે તેમના દિલમાં આનંદ હતું કે હું મારા ભાઈને દર્શન કરીશ ને તેમને સુખશાતા પૂછીશ. એ આનંદ ઓસરી ગયે. હવે તેઓ ઘેર જવા માટે ઉભા થયાં, અને અરિહંત અરિષ્ટનેમિ ભગવાનને વંદન નમસ્કાર કરી કૃણવાસુદેવ જ્યાં પોતાનો પ્રધાન હાથી રત્ન એટલે તેમને બેસવાનો જે શ્રેષ્ઠ હાથી હતું ત્યાં આવ્યા, અને પિતાના હસ્તિરત્ન ઉપર બેઠાં, પણ આવ્યા ત્યારે મુખ ઉપર જે આનંદ હતો તે પાછા વળતાં ન રહ્યો. પિતાના માડી જાયા ભાઈનું આવી રીતે મૃત્યુ થાય તે કોને દુઃખ ન લાગે? કૃષ્ણવાસુદેવ ઉદાસ બનીને દ્વારકા તરફ જવા રવાના થયા, ત્યારે આ તરફ શું બન્યું તે વાત શાસ્ત્રકાર ભગવત રજુ કરતાં કહે છે. - “तए णं तस्स सोमिलस्स माहणस्स कल्लं जाव जलंते अयमेयारुवे अज्झथिए સમુન્ના સવાર થતાં મિલ બ્રાહ્મણના મનમાં વિચાર થયો કે “પર્વ વસ્તુ જોવાયુ અરહું બદ્રિનેfધ પચવા નિg” નિશ્ચિયથી સૂર્યોદય થતાં કૃષ્ણવાસુદેવ નેમનાથ - ભગવંતના ચરણમાં વંદન નમસ્કાર કરવા માટે ગયા છે. તે બાયર્થ ચા, વિસાયમાં , કથા, સુય મરચા, સિથ કાયા વરસડુ વાસુદેવા ભગવાન તે સર્વજ્ઞ છે, સર્વદશી છે, તેથી તેમના જ્ઞાનમાં કોઈ વાત અજાણ નથી. મેં ગજસુકુમાલ મુનિના માથે અંગારા મૂકીને તેમને મારી નાંખ્યા છે તે વાત તેઓ સારી રીતે જાણે છે. તેથી તેઓ કૃષ્ણવાસુદેવને કહી દેશે ને ગજસુકુમાલને મારનાર હું છું એમ જાણ જશે. “તેં – નન્નરૃ wહવાયુ મર્મ ન વિ કુમri મા#િરૂ નિટુમી ” ત્યારે કેણ જાણે કૃષ્ણ વાસુદેવ મને કેવા કર્મોતે મારી નાંખશે ! સમિલ બ્રાહ્મણે દુષ્કર્મ કર્યું છે તેથી તે વિચારે છે કે તેમનાથ ભગવાન તે અંતર્યામી છે. ઘટઘટની અને મનમનની વાત જાણી દેખી રહ્યાં છે. આ સંસારની કોઈ પણ ચીજ તેમનાથી અજાણું નથી. એટલે તેઓ જાણી ગયા છે કે ગજસુકુમાલ અણગારને મારનારે હું છું. તેમના રાનપ્રકાશમાં સ્પષ્ટ દેખાય છે કે ગજસુકુમાલ અણુગારના માથે માટીની પાળ બાંધી તેના ઉપર ધગધગતા અંગારા નાંખીને તેમની જીવનલીલા સમાપ્ત કરનાર મિલ બ્રાહ્મણ છે. હવે કૃષ્ણવાસુદેવ ભગવાનનાં દર્શન કરવા ગયા છે. તેઓ ભગવાન નેમનાથના દર્શન કરશે તેમજ બધા સંતનાં દર્શન કરશે, પણ પિતાના ભાઈ ગજસુમાલ અણુગારને નહિ દેખે એટલે ભગવાનને પૂછશે કે મારા ભાઈ જે ગઈ કાલે આપની પાસે દીક્ષિત થયાં છે તે ક્યાં ગયા? તે વખતે સર્વજ્ઞ એવા નેમનાથ ભગવાન કૃષ્ણ વાસુદેવને કહી દેશે કે તારા ભાઈ ગજસુકમાલ અણગારના માથે સોમિલ બ્રાહ્મણે અંગારા મૂકીને નિર્દય રીતે મારી નાંખ્યા છે, આ વાત નેમનાથ ભગવાન કૃષ્ણવાસુદેવને Page #903 -------------------------------------------------------------------------- ________________ શારદા દેશન સ્વાઈ કહેશે તે વાત નિશ્ચિત છે, અને કૃષ્ણવાસુદેવ પણ આ વાત જાણશે કે મારા નાના ભાઇ ગજસુકુમાલ અણુગારને સોમિલ બ્રાહ્મણે માથે અંગારા મૂકી ક્રૂર રીતે મારી નાખ્યા છે ત્યારે તેમના ક્રાધના પાર નહિ રહે, અને મને મારા ગુનાની શિક્ષા કરશે. તેમાં એક ક્ષણના વિલંમ નહિ કરે. મને લાગે છે કે મે' તેમના ભાઈને મારી નાંખ્યા છે તેથી તે મને કોણ જાણે કેવી રીતે મારી નંખાવશે ! મને કૂતરા કરડાવીને મારી નંખાવશે ! ઉંચેથી ધરતી ઉપર પછાડીને મારી નાંખશે, ભડભડતા અગ્નિના કુંડમાં ફેંકીને મારી ન ખાવશે કે શાકભાજીની માફક મારા શરીરના રાઈ રાઈ જેટલા ટુકડા કરીને મારી ન ખાવશે ? આવા વિચાર આવતાં સામિલ બ્રાહ્મણ ભયભીત બની ગયા. ભયના માર્યાં તે થરથર ધ્રુજવા લાગ્યા. આંખે અંધારા આવી ગયા અને મનમાં વિચાર કર્યો કે હમણાં જ કૃષ્ણુવાસુદેવ નેમનાથ ભગવાનનાં દર્શન કરીને પાછા આવશે ને મને પકડવા માણુસા મેકલશે તા હું પકડાઈ જઈશ. તેના કરતાં હું અહીથી ભાગી જાઉં તા દ્દાચ ખચી જાઉં. આમ વિચાર કરીને ભયના માર્યાં સામિલ ખચવા માટે ઘેરથી નીકળી ને જશે ત્યારે વચમાં કૃષ્ણનો ભેટો થઈ જશે ને શુ' બનશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર : ઉત્તરકુમારના મુખેથી બૃહન્નટના પરાક્રમની પ્રશંસા સાંભળીને વિરાટ રાજાને ખૂબ આનંદ થયા. તરત દ્વારપાળને મોકલીને રાજાએ બૃહન્નટને પેાતાની પાસે એલાવ્યા. બૃહન્નટને સભામાં આવતા જોઇ રાજા તેના સામે ગયાં ને પ્રેમથી ખૂબ સત્કાર કરીને ભેટી પડચા, અને તરત તેનો સ્રીનો વેશ ઉતરાવી રેશમી વસ્ત્રો પહેરાવ્યા અને કિંમતી રત્નોના આભૂષાથી વિભૂષિત કરી રાજાએ તેને પેાતાના સિ’હાસન ઉપર બેસાડયા, પછી હાથ જોડીને કહે છે કે હું બૃહન્નટ ! તે' મારા કુંવરને અને ક ંકે તથા વલ્લભે મને બચાવ્યે છે. આપ ત્રણે જણાએ અમારી આબરૂ અને રાજ્ય મચાવ્યું છે ને અમને જીવાડવા છે. તે આજથી આ રાજ્ય તમને આપીને અમે તમારા ચરણામાં છીએ. અર્જુન કહે હું મહારાજા ! પાંડુપુત્રાનો સ્વભાવ જ એવો છે કે તેઓ કોઇનુ દુઃખ જોઈ શકતાં નથી, જેનુ દુઃખ દેખે તેનું દુઃખ દૂર કરે જ છૂટકો કરે છે. પાંડુપુત્ર સાંભળીને મચ્છરાજાના કાન ચમકયા. તેમણે ફરીને પૂછ્યું. 'હું' તમે કોણ છે ? પાંડવાને ગુપ્તવાસ સહિત આજે તેર વર્ષ પૂરા થયાં હતાં એટલે ગુપ્ત વાતને પ્રગટ કરતાં અજુ નજીએ કહ્યું, હે રાજન ! અમે પાંડુરાજાના પાંચ પુત્રો છીએ. તેમાં હાલ જે તમારા કક પુરોહિત છે તે યુધિષ્ઠિર રાજા છે. વલ્લભ રસાઇએ તે ભીમ છે, અશ્વશાળાનો અધ્યક્ષ તંત્રીપાલ તે નકુલ છે અને ગોકુળનો અધ્યક્ષ ગ્રંથિક તે સહદેવ છે. મહારાણીની દાસી સૈરન્ત્રિ જેને તમે બધા માલિની કહીને ખેલવા છે તે દ્રૌપદી છે, અને વૃદ્ધ કુંતામાતાને અમે અહી' નજીકમાં એક ઘરમાં ગુપ્ત રાખ્યા છે. અર્જુનના મુખેથી વાત સાંભળીને વિરાટ રાજાના આનંદનો પાર ન રહ્યો. શું વાત કરેા છે ? આપ કુરૂવ॰શના શા-૧૦૮ Page #904 -------------------------------------------------------------------------- ________________ શાહ દર્શન પિક સમાન પવિત્ર પાંડવે મારે ત્યાં પધાર્યા પણ હું કે કમભાગી કે મેં આપને ઓળખ્યાં નહિ ને આપ બધાની પાસે કામ કરાવ્યું. આપે મારી નગરીને પાવન કરી છે. એમ કહીને મચ્છ રાજા યુધિષ્ઠિરના ચરણમાં પડી ગયા. સૌને સ્નાનાદિ કરાવીને સારા વસ્ત્રાભૂષણે પહેરાવ્યા. દ્રૌપદી તથા કુંતાજીના જૂના વસ્ત્રો ઉતરાવી નવા વસ્ત્રો તેમને પહેરાવ્યા, અને ધર્મરાજાને ઉંચા આસને બેસાડીને કહ્યું, હે મહારાજા ! હવે આપ રાજય કરે. આ રાસ આપની આજ્ઞાનું બરાબર પાલન કરશે. ધર્મરાજાએ કહ્યું, અમે આપના ઉપર કંઈ ઉપકાર કર્યો નથી પણ અમને ગુપ્તવાસ કરવામાં આપે જે સહાય કરી છે તેને બદલે અમે વાળી શકીએ તેમ નથી. ... " પાંચ પાંડવેએ વિરાટ સજાનો મહાન ઉપકાર માન્યો, ત્યારે કચ્છ રાજા કહે છે કે હે પુણ્યાત્માઓ ! આપને મારે ઘેર ઘણું કષ્ટ પડયું. દ્રૌપદીને બાળવા માટે મારે સાથે તૈયાર થયો. ભીમે તેનો સામનો કર્યો. આપ બધાએ ઘણાં કષ્ટ વેઠ્યા. આવા પવિત્ર આત્માઓને કેટલા દુઃખ પડ્યા! હું આપના ચરણમાં પડી માફી માગું છું, તેમજ હું આપનું ત્રણ વાળી શકું તેમ નથી, પણ મારી આ એકની એક પુત્રી ઉત્તરાને અર્જુને સંગીતકળા શીખવાડી છે તે તેમની સાથે હું ઉત્તરાને પરણાવી અણુમાંથી મુક્ત થાઉં. વિશટ રાજાની વાત સાંભળીને ધર્મરાજાએ અર્જુન સામે દષ્ટિ કરી. અને કહ્યું મેં ઉત્તરાને દીકરી માનીને ભણાવી છે તેથી હું તેની સાથે લગ્ન નહિ કરું પણ વિરાટ રાજાની ખૂબ ઈચ્છા છે તેમજ આપણે સંબંધ કાયમ ચાલુ રહે એ ઈચ્છાથી આપની ઈચ્છા હોય તે અભિમન્યુ સાથે લગ્ન કરે. આથી રાજાને ખૂબ આનંદ થયો. પછી કૃષ્ણ પાસે દૂત મોકલ્યો અને કહેવરાવ્યું કે આપ પરિવાર સહિત સુભદ્રા અને અભિમન્યુને લઈને વિરાટ નગરમાં પધારે. અમારા મહારાજાનું આપને આમંત્રણ છે. પાંડના તેર વર્ષ પૂરા થયા છે. અમારી નગરીમાં આનંદ આનંદ વતી રહ્યો છે. મચ્છ રાજા પિતાની પુત્રીને અભિમન્યુ સાથે પરણાવવા તૈયાર થયા છે. દૂત મારફત આ સમાચાર જાણી કૃષ્ણજીને આનંદ આનંદ થયો ને પરિવાર લઈ લશ્કર સાથે વિરાટ નગરના ઉદ્યાનમાં આવ્યા. રાજા, પાંડવે બધા જ હર્ષભેર કૃષ્ણજીનું સામૈયું કરવા આવ્યા. ખૂબ ધામધૂમથી સ્વાગત કરીને વિરાટ નગરમાં લાવ્યા. - કૃષ્ણજી, સુભદ્રા, અભિમન્યુ બધા કુંતામાતાને પગે લાગ્યા. ઘણું વર્ષે મળ્યાં એટલે એકત્રીજાને વળગી પડ્યા ને સૌની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. સૌ પ્રેમથી મળ્યા. પછી વિરાટ રાજાએ હર્ષ વ્યક્ત કર્યો અને અત્યાર સુધીના દુઃખ સુખની વાત જણાવી. જે સાંભળતાં બધાની આંખમાં આંસુની ધાર વહેવા લાગી. પછી વિરાટ રાજાએ ઉત્તરાના લગ્નની તૈયારી કરી. આખું વિરાટ નગર શણગાર્યું. બંને પક્ષની સ્ત્રીઓ મંગલ ગીતે Page #905 -------------------------------------------------------------------------- ________________ શાતા અન ગાવા લાગી. અભિમન્યુને સારા વજ્રભૂષાથી સજાવીને હાથી ઉપર બેસાડયો ને મેરી જાન લઈને વિરાટ રાજાએ તૈયાર કરેલા લગ્નમ`ડપમાં આવ્યા, અને ખૂબ ધામધૂમથી અલિમન્યુ સાથે ઉત્તરાના લગ્ન કર્યાં. અભિમન્યુ અને ઉત્તરા માયરામાં જાણે સાક્ષાત્ ઈન્દ્ર-ઈન્દ્રાણી ન હાય, તેવા શાભતાં હતાં. નગરના લોકો વરવધૂને જોઈ ને કહેવા લાગ્યા કે અહાહા.... શુ જોડી છે! હસ્તમેળાપ વખતે વિરાટ રાજાએ અભિમન્યુને હાથી, ઘેાડા, રથ અને ઘણાં ગામ આપ્યા, અને પેાતાની પુત્રીને ઘણાં વસ્ત્રાભૂષણુ, દાસ-દાસીઓ વિગેરે ઘણુા કરિયાવર કર્યાં. યાચકોને ખૂબ દ્રવ્ય દાનમાં આપ્યું અને આખું ગામ જમાડયું. ત્યાર બાદ બધા રાજાએ જવાની રજા માંગી. વિરાટ રાજા રજા આપતા નથી, પણ છેવટે રડતી આંખે ખૂબ સત્કાર કરીને રજા આપી. સૌ સૌના સ્થાને ગયા. કૃષ્ણજીના આગ્રહથી પાંડવા દ્વારકા જાય છે. દ્વારકા નગરીના પ્રજાજના પાંડવાનુ. ભવ્ય સ્વાગત કરે છે. ત્યાં આનંદપૂર્વક બધા સાથે રહે છે. અર્જુનજી સિવાયના ચાર પાંડવાને લક્ષ્મી, વેગવતી, વિજયી અને રતિદુલારી આ ચાર કન્યાઓ પરણાવી. હવે દિવસે જવા છતાં દુર્યોધને પાંડવાને રાજ્ય ન આપ્યું. આથી કૃષ્ણજીને ધ આન્યા. તેર વર્ષ પૂરા થવા છતાં અને આટલા કષ્ટ આપ્યા છતાં હજી દુŕધનને પાંડવાને રાજ્ય આપવાનું મન થતુ નથી. તેથી દ્રુપદ રાજાના હાંશિયાર દૂતને ખેલાવી કૃષ્ણે એક પત્ર લખીને આપ્યા ને કહ્યું, કે આ પત્ર હસ્તિનાપુર જઈને દુર્માંધનને આપજે. આ પત્ર વાંચીને દુÜધન જો કઈ બેલે તો તેના જડબાતેાડ જવાબ આપી દેજે, બિલકુલ શરમ રાખીશ નહિ. આ પ્રમાણે ભલામણુ કરીને કૃષ્ણજીએ દૂતને હસ્તિનાપુર માકલ્યા. હવે દૂત પત્ર લઈને દુર્યોધન પાસે પહોંચશે. પત્ર વાંચીને દુર્ગંધન દૂતને કેવા જવાબ આપશે ને કૂત પણ ધન સામે કેવી ટક્કર ઝીલશે ને શુ મનશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન ન. ૧૧૨ કારતક સુદ ૧૪ ને ગુરૂવાર તા. ૨૪-૧૧-૭૭ સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ તે બહેન ! સ્યાદ્વાદના સર્જક, વિસંવાદના વિસઢ, લવાભવના ભેદ્યક, એવા અનંત ઉપકારી પ્રભુ જગતના જીવાને આત્મકલ્યાણના માર્ગ બતાવતાં કહે છે કે હું આત્મા ! આવા સુ ંદર મનુષ્ય જન્મ પામીને તું તારા ભવના છે કર. આ ભવમાં જે તું ભવના ઈંદ્રનેા ઉપાય નહિ કરે તે ક્યાં જઈને કરીશ ? ચાર ગતિના ભવને અભાવ કરવા માટે અને ભવભ્રમણ મિટાવવા માટે આ જન્મ છે. પરમ માનંદની પ્રાપ્તિને પિપાસુ થઈ ને તું ભવચ્છેદના ઉપાય કર. વીતરાગ ભગવતાએ ભવ્ય Page #906 -------------------------------------------------------------------------- ________________ શારદા અને ઇવેના હિતને માટે અને આત્માના ભવ છેદ કરવા માટે સિદ્ધાંતની પ્રરૂપણ કરી છે, ભગવાનની વાણું ભવભેદક છે. મેક્ષાથી જીવ તે વાણું ઝીલી, આત્મા તરફ વળી, ભવને છેદ કરીને પરમ અવ્યાબાધ શાશ્વત સુખને પામે છે. જ્ઞાની કહે છે કે મનુષ્યભવ એ મિક્ષમાં જવાનું ટાળ્યું છે. આ રૂડો પવિત્ર જૈન ધર્મ, અપૂર્વ મોક્ષમાર્ગ તેનું આરાધન કરીને તે ટાણને વધાવી લેવાનું છે. આવા સુંદર સમયમાં પ્રમાદ કરીને કેમ બેસી રહેવાય? પ્રમાદથી અને પ્રવૃત્તિથી ભરેલા વીસ કલાકમાં એકાદ કલાક તે બધા પરભાવથી જુદો પડીને સ્વભાવને અનુભવવાને પ્રયાસ કર. અને સુંદર મનુષ્ય જન્મ પામીને આ ત્માએ એ વિચાર કરે જોઈએ કે મારે આ જન્મ આત્મહિત સાધવા માટે છે. વિષય-કષાયોમાં તે અનંતા જન્મ વીતાવ્યા પણ એમાં ક્યાંય આ જીવને શાંતિ ન મળી. માટે આ જન્મમાં એવું કાર્ય કર્યું કે જેથી આત્મશાંતિ મળે ને ભવદુઃખ ટળે. આત્મશાંતિના ચાહક મુમુક્ષુ આત્માએ સર્વ પ્રથમ કષાયોનો ત્યાગ કરે પડશે. કષાયો આત્માને કલંકિત કરે છે ને મલીન બનાવે છે. માની લે કે તમે કિંમતી સુંદર કપડાં પહેરીને કેઈ પ્રસંગમાં જતાં હે અને કઈ તમારા કપડાં પર કાદવ કે ગંદા પદાર્થ નાંખે તે તમને કેવું થાય છે? તમે એની સાથે લડો, ઝઘડે અને એથી આગળ વધીને થપ્પડ પણ મારે. જે બસે, પાંચ રૂપિયાના વસ્ત્રો માટે આટલી કાળજી રાખે છે તે આત્મા માટે કેટલી કાળજી લેવી જોઈએ? - જે ખરેખર આત્મા માટે લાગણી અને કાળજી હશે તે ક્રોધ કષાય જ્યારે તમારા પર હુમલો કરવા આવશે ત્યારે ક્રોધને કહી દેશે કે તું શું સમજીને મારી પાસે આવ્યો છે. જે મારી પાસે આવીશ તે ક્ષમારૂપી તલવાર વડે તારે નાશ કરી નાંખીશ. માન આવે ત્યારે કહેશે કે હું તે તારે પડછાયો લેવા પણ ઇચ્છતું નથી. તું મારાથી દૂર રહેજે. નહિ તે મૃદુતા રૂપી ભાલાથી તારું માથું ફેડી નાંખીશ. એ રીતે માયા આવે ત્યારે કહી દેશે કે એ ધુતારી ! તે મને અનેક વાર છેતર્યો છે, પણ હવે હું તારાથી છેતરાઉં એમ નથી. જે તું મારી પાસે આવીશ તે આ સરળતા રૂપી છરી વડે તને ખતમ કરી નાંખીશ, અને લેભને તે સ્પષ્ટ શબ્દોમાં કહી દેશે કે તારા જે અધમ મેં કોઈને જોયો નથી. જે તું મારા આંગણામાં પગ મૂકીશ તે સંતેષરૂપી લાકડીને છુટો ઘા કરીશ ને તારે પગ ભાંગી નાખીશ. ભગવાન કહે છે કે લડવું હોય તે કષાયો સાથે લડે અને તેને નાશ કરે. એમાં જ સાચી હોંશિયારી ને બહાદુરી છે. , કષાયોને સર્વથા નાશ થશે એટલે આત્મશાંતિ મળવાની છે. શાંતિ-શાંતિના પિકારે કરે શાંતિ નહિ મળે. શાંતિ બાહ્ય પદાર્થોમાં નથી પણ આત્મામાં અખૂટ શાંતિ ભરેલી છે. એક વાર આત્માના ખજાના તરફ દષ્ટિ કરે. દૂરબીનથી માણસ દૂરની વસ્તુ જોઈ શકે છે, Page #907 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન પણ અહીં વીતરાગ ભગવંતે અને સંત તમને આગમની વાણી રૂપી દૂરબીન બતાવીને કહે છે કે આત્માને ખજાને દેખે. આત્માની શક્તિને નિહાળે. એક વાર આત્માના ખજાના તરફ દષ્ટિ કરે કે આત્મામાં શું છે? ચાર ગતિના દુઃખેથી છૂટવાને ને પરમ આનંદરૂપ સિદ્ધપદની પ્રાપ્તિને આ સુઅવસર છે. માટે દેવાધિદેવ એવા ચૈતન્યદેવની ચેતનાને નિહાળે. સમ્યકજ્ઞાન રૂપી ચક્ષુ ખોલીને આત્માને દરબાર જુએ. આત્માનો આ દરબારમાં અનંતગુણો બિરાજી રહ્યા છે. ત્યાં આનંદ છે. પ્રભુતા છે. જ્ઞાન દર્શનના દીવડા ઝગમગી રહ્યા છે. જેમાં પરભાવ પ્રવેશી શકે નહિ, એવી નિર્મળ શ્રદ્ધાના મજબૂત દરવાજા છે. જે દરબારમાં પ્રવેશતાં પરમ શાંતિ અને આનંદ મળે. પરમ શાંતિ અને પરમ આનંદ જેણે પ્રાપ્ત કર્યા છે એવા ગજકુસુમાલને અધિકાર ચાલે છે. ગજસુકુમાલની દીક્ષાને બીજે દિવસે કૃષ્ણવાસુદેવ નેમનાથ ભગવાનના દર્શન કરવા માટે ગયા. તે વાતની સામિલ બ્રાહ્મણને ખબર પડતાં તે ભયભીત બની ગયો. તેનું હૃદય ધ્રુજવા લાગ્યું. જે માણસે ગુનેહે કર્યો હોય તેને ભય લાગે છે. તેનું હૃદય ધ્રુજે છે કે મેં આ માણસને ગુન્હો કર્યો છે. તે એ મને લડશે, શિક્ષા કરશે, પણ જેણે કેઈને ગુન્હો કર્યો નથી તેને કોઈને ડર લાગતું નથી. જે નિર્દોષ છે તે નિર્ભય છે અને જે ગુનેગાર છે તે ભયભીત હોય છે. એક રાજાને બે કુમાર હતા. બંને રાજકુમાર ખૂબ વિનયવંત હતા. તેમની માતા નાનપણમાં મૂકીને ગુજરી ગઈ હતી. આથી નવી રાણીને પિતાની માતા ગણી તે દરરોજ દર્શન કરવા જાય છે. બંને પુત્રની યુવાની ખીલતાં મોટા પુત્ર પ્રત્યે માતાની દષ્ટિ બગડે. છે. છેવટમાં એક વાર એકાંતમાં મળવાનું થવાથી રાણીએ પિતાની વાતની રજુઆત કરી. આથી કુમારને ખૂબ લાગી આવ્યું. તેણે માતાને ખૂબ સમજાવી છતાં માતા ન સમજી ત્યારે કુંવર તેના પંજામાંથી છટકીને ચાલ્યો ગયો. પાછળથી રાણી પિતાની જાતે કપડા ફાડી, શરીરે બટકા ભરી લેહી કાઢીને બૂમ પાડી કે દેડદોડે. આથી રાજા અને પ્રધાન દેડિયા. રાણી બનાવટી વાત ઉભી કરીને કુંવરને બદનામ કરે છે. તેથી રાજા ખૂબ ગુસ્સે થાય છે, અને બંને કુમારને દેશનિકાલ કરે છે. બંને કુમાર જંગલમાં આવે છે. ઝાડ નીચે સૂવે છે. ત્યાં નાના કુંવરે મણીધર નાગને મણી જોયો ને મણી લીધે. પછી તે સૂઈ ગયો. નાગ મણી શેઘતે બંને કુમારે વૃક્ષ નીચે સૂતા હતા ત્યાં આવ્યું. મોટેભાઈ ઘસઘસાટ ઉંઘતે હતે પણ નાનાએ મણ લીધું હતું એટલે તેની છાતીમાં થડકારે થતું હતે. નાગ મોટાની છાતી ઉપર ચઢયો પણ એ તે ઠંડા કલેજે ઉંઘતો હતે એટલે નાનાની છાતી ઉપર ચઢયે તે તેનું હૃદય ધડકતું હતું. એટલે નાગના મનમાં થયું કે નકકી આ Page #908 -------------------------------------------------------------------------- ________________ ૮૧૨ શારદા દર્શન છેવટે નાનાભાઈને ઝેર માણસે જ મારા મણી લીધે છે. ગુનેગાર જાણીને તેને ડંખ દીધો. પછી પેાતાનો મણી નહિ મળવાથી કાંટાળી વાડ સાથે માથા પટકીને નાગ મરી ગયા. નાનાને નાગનુ' ઝેર ચઢયુ', તેથી શરીર લીલુ કાચ જેવુ થઈ ગયું. સવાર પડતાં મોટાભાઈ એ જાગીને જોયુ તે નાનોભાઈ એહેાશ પડયો છે. તેનુ' ઝેર ઉતારવા ખૂબ ઉપચારા કર્યાં પણ કોઈ હિસામે ઝેર ન ઉતર્યું. અંતે મેાટાભાઈ નાનાભાઈ ને એક કપડામાં ગાંસડીની જેમ ખાંધી ઝડની મજબૂત ડાળીએ લટકાવી ગામમાં કોઈ ઝેર ઉતારનારને શેાધવા ગયે. ત્યાં તે પણ મુશ્કેલીમાં મૂકાઈ ગયા. આ વાત તે ઘણી લાંબી છે પણ આપણે તેના સાર શુ' છે તે સમજવુ` છે. ઉતારનાર કોઈ મળી ગયા. તેનુ ઝેર ઉતાયુ' એટલે તે મોટાભાઈ ને શોધવા લાગ્યો. માટેભાઈ ઝેર ઉતારનારને લઈને આવ્યો ત્યારે નાનોભાઈ ત્યાં ન હતા. અંતે એકબીજાને શોધતાં ખાર વર્ષે મને ભાઈ આ ભેગા થયાં. નાનાભાઈએ મણી લીધા હતા તેથી તેનુ' કાળજી ધડકતું હતું. એટલે નાગ તેને કરડયો. બાકી આમ બને ભાઈ નિર્દોષ અને ચારિત્રવાન હતાં. સમય જતાં રાજાને સત્ય વાત સમજાણી કે રાણી જ ખરાબ છે ને મારા પુત્ર નિર્દોષ છે. આ વાતની ખખર પડતાં રાજાએ કુંવરાની તપાસ કરાવીને પેાતાના રાજ્યમાં ખેલાવી લીધા ને રાણીને તેના ગુનાની શિક્ષા કરવા ફાંસીએ ચઢાવવાનો હુકમ કર્યાં, પણ મને રાજકુમારોએ માતાને બચાવી દીધી. ટૂંકમાં ન્યાયી અને સત્યવાદી પુરુષોને કષ્ટ તો પડે છે પણ અંતે સત્યનો વિજય થાય છે, ને પાપીનો વિનાશ થાય છે. આપણી મુખ્ય વાત તેા એ હતી કે જેના પેટમાં દગા હાય છે તેને જ ભય લાગે છે, પેલા રાજકુમારે નાગનો મણી લીધા હતા તેા તેના કાળજામાં થડકારા થતા હતા ને સપ પણ આ કુમાર મણીનો ચારનાર છે તેમ જાણીને કરચો. આપણા ચાલુ અધિકારમાં પણ એ જ વાત છે કે સોમિલ બ્રાહ્મણે ગજસુકુમાલ અણુગારના માથે અંગારા મૂકયા હતા. તેથી તેને ભય લાગ્યું કે કૃષ્ણવાસુદેવ તેમનાથ ભગવાનના દર્શન કરવા ગયા છે. નેમનાથ ભગવાન તા સર્વાંગ છે. સેામિલ બ્રાહ્મણ જૈન ન હતા પણ એટલું તેા જાણતા હતા કે તીથંકર ભગવંત, કેવળી ભગવાન ત્રણે કાળની વાત જાણે છે નૈ દેખે છે. એમના જ્ઞાનમાં કંઈ અજાણ્યુ નથી. એટલે મેં ગજસુકુમાલ અણુગારના માથે અંગારા મૂકયા અને તે અસહ્ય પીડા સહન કરીને મરી ગયા તે વાત તેમનાથ ભગવાન જાણી ગયા છે. તેઓ કૃષ્ણુવાસુદેવને બધી વાત કહી દેશે કે હે કૃષ્ણ ! તારા ભાઈ ને સામિલ બ્રાહ્મણે માર્યાં છે. એટલે કૃષ્ણ વાસુદેવને મારા ઉપર ધ આવશે અને મને તેએા માણસો માકલીને પકડાવી દેશે અને કાણુ જાણે મને કેવા કણ ક્રમેતે મારશે ! મને ભાલાની અણીથી વીંધીને મારશે કે ભડભડતી અગ્નિમાં ફેંકીને મારશે ? કે ઝેર આપીને મારશે કે ગળે ફાંસો દઈને મારશે ? કારણ કે કૃષ્ણવાસુદેવ તે ત્રણ ખંડના Page #909 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન અધિપતિ છે. સત્તાધીશ છે. એ ધારે તે કરી શકે છે, એટલે સેમિલને મરણનો ડર લાગ્યું કે મને કેવી રીતે મારશે. મરણના ડરથી તે થરથર ધ્રુજવા લાગે, પણ એને એ વિચાર ન થયે કે મેં નાનકડા ફૂલ જેવા પંચમહાવ્રતધારી સાધુની ઘાત કરી ! આવું ભયંકર પાપ કર્યું તેના કટુ ફળ ભોગવવા હું ક્યાં જઈશ? કૃષ્ણજી પિતાને કેવી રીતે મારશે એનો ડર લાગે પણ પાપને ડર ન લાગે. બંધુઓ! જેટલે સેમિલને મરણને ડર લાગે તેટલે જે એને પાપને ડર લાગે હોત તે તેનું જીવન સુધરી જાત. શાલકે ક્રોધમાં આવીને ભગવાનના બે સાધુઓને તેજુલેશ્યા મૂકીને બાળી નાંખ્યા પણ જ્યારે તેના મરણની બે ઘડી બાકી રહી ત્યારે તેને પિતાના પાપનો ખૂબ પશ્ચાતાપ થયે કે અહે! મેં આ શું કર્યું? પિતાના મુખ્ય શ્રાવકોને પાસે બોલાવીને કહ્યું કે ભગવાન સાચા છે ને હું બેટ છું. ભગવાન કહીનર છે ને હું તે કાચનો કટકે છે. ભગવાન અરિહંત છે, સર્વજ્ઞ છે. હું સર્વજ્ઞ નથી. મેં પાપીએ સર્વજ્ઞ નહિ રહેવા છતાં સર્વજ્ઞ હેવાન છેટે પ્રચાર કર્યો છે. ભગવાનના બે પવિત્ર સંતેને મેં બાળી મૂક્યા. આવા પાપ કરીને હું ક્યાં જઈશ ? એમ કહીને ચોધાર આંસુએ રડયા. પાપનો ખૂબ પશ્ચાતાપ કર્યો અને કહ્યું કે મારા મૃતદેહને પગે દેરડી બાંધીને જેમ મરેલા તને. સેડે તેમ હસેડજે, અને આ ગોશાલકે આવા પાપ કર્યા છે એવી જાહેરાત કરજે. દુનિયામાં, પાપ કરનાર તે ઘણું છે પણ પાપ કરીને પાપને પ્રકાશિત કરનાર બહુ ઓછા છે. એક વખત પાપ થઈ ગયા પછી તેને સાચા દિલથી : પશ્ચાતાપ થાય તે પણું જીવન સુધરી જાય છે. ગોશાલકને પિતાના ભયંકર પાપનો ખૂબ પશ્ચાતાપ થયે તે મરીને બારમા દેવલોકે ગયા. પછી પિતાના પાપકર્મના ફળ ભોગવવા નરકે જવું પડશે પણ વહેલે કે. મે એના ભવનો અંત આવશે. સેસિલ બ્રાહ્મણને પાપનો પશ્ચાતાપ ન થયે પણ મરણને ડર લાગે. એટલે તેણે વિચાર કર્યો કે કૃષ્ણવાસુદેવ નેમનાથના દર્શન કરીને પાછા ફરે તે પહેલાં જ હું દ્વારકાનગરીની બહાર ભાગી જાઉં. આ વિચાર કરીને સોમિલ બ્રાહ્મણ, “સચારો જાગો નિવેમ, पडिनिक्खमित्ता कण्हस्स वासुदेवस्स बारावति नयरिं अणुपविस्समाणस्स पुरओ सपक्खि પરિસ્થિતિ દામાણભય અને ત્રાસથી વ્યાકુળ બનેલે મરણના ડરથી બચવા માટે પિતાને ઘેરથી નીકળે પણ કર્મ કઈને ક્યાં છેડે તેમ છે? રોમિલ કૃષ્ણના ભયથી બચવા માટે ઘર છોડીને જઈ રહ્યો હતો. તેણે વિચાર્યું કે કૃષ્ણવાસુદેવ રાજમાર્ગ થઈને જ આવશે. માટે મને એ ઉચિત છે કે હું ગલીના રસ્તેથી દ્વારકા નગરીમાંથી ભાગી જાઉં. એમ વિચાર કરી તે પિતાના ઘેરથી નીકળીને ગલીના રસ્તેથી ભાગતે થકો જવા લાગે. આ બાજુ કૃષ્ણવાસુદેવ પણ પિતાના નાનાભાઈ ગજસુકુમાલ અણુગારના Page #910 -------------------------------------------------------------------------- ________________ ક શારદા દર્શન મરણજન્ય શોકથી વ્યાકુળ હેવાના કારણે રાજમાર્ગ છોડીને ગલના રસ્તે થઈને આવતા હતા. જેથી સગવશ તે સોમિલે કૃષ્ણવાસુદેવને જોયાં અને કૃષ્ણવાસુદેવે સોમિલને જે. બંનેની નજર એકમેક થઈ ગઈ આપણે કઈ માણસને માટે અપરાધ કર્યો હોય તેથી આપણે તેનાથી છુપાતા ફરતા હોઈએ પણ અચાનક તેને ભેટે થઈ જાય તે તેને ડર લાગે છે ને? તેમ આ સેમિલ બ્રાહ્મણ કુષ્ણથી દૂર ભાગી છૂટવા ઈચ્છતો હતો પણ અચાનક તેને કૃષ્ણજી સામા મળી ગયાં. બંનેની દષ્ટિ એક થઈ “તમાં સે નોમિસ્ટે wÉવાસુદેવ ના પરિત્તા મતે ૪ તેિ ય રેવ દિત્તિમાં શરું રફા સેમિલ બ્રાહ્મણ શ્રીકૃષ્ણને અચાનક પિતાની સામે આવતાં જઈને ભયને માર્યો ગભરાઈ ગયે. તેનું હૃદય થડકવા લાગ્યું, અને ઉભે ઉભે જ આયુષ્ય સ્થિતિ પૂરી થવાથી તે મૃત્યુ પામે. તેનું આયુષ્ય પૂરું થવાથી ધડાક દઈને જમીન ઉપર પડી ગયે. એટલે કૃષ્ણવાસુદેવે શું કર્યું ? જમીન ઉપર પડેલા સમિલ બ્રાહ્મણને જોઈને કૃષ્ણવાસુદેવે તેમના સાથીઓને કહ્યું કે “it વાળુegયા! તે રોમિત્ર મળે નથિયपत्थिए जाव परिवज्जिए, चेव मम सहोदरे कनीयसे भायरे गयसुकुमाले अणगारे अकाले चेव લીવિચારો ઘોવિદા હે દેવાનુપ્રિયે! આ તે અપ્રાર્થિત પ્રાર્થિત-મૃત્યુને ચાહવાવાળે, - નિર્લજજ સોમિલ બ્રાહ્મણ છે કે જેણે મારા માડી જાયા-સહદર નાના ભાઈ ગજસુકુમાલ અણગારને અકાલે મૃત્યુને શરણે પહોંચાડી દીધા છે. - કૃષ્ણવાસુદેવને પહેલાં ખબર ન હતી કે ગજસુકુમાલ અણુગારના માથે અંગારા મૂકનાર કોણ ક્રુર પુરૂષ છે? છતાં એના ઉપર ખૂબ ક્રોધ હતે. નેમનાથ ભગવાને તેમને ખૂબ સમજાવ્યા હતાં કે હે કૃષ્ણ! તું તે પુરૂષ ઉપર ક્રોધ ન કરીશ. એ તારા ભાઈને સહાય કરનાર છે. અંતે કૃણે પૂછ્યું કે હું તે પુરૂષને કેવી રીતે જાણી શકું ? ત્યારે ભગવંતે કહ્યું હતું કે તમે દ્વારકા નગરીમાં પ્રવેશ કરશે ત્યારે જે પુરૂષ તમને દેખતાં જ આયુષ્ય અને સ્થિતિ ક્ષયથી ત્યાં જ મરણ પામે તે પુરૂષને તમે ગજસુકુમાલ અણગારને ઘાતક જાણજે. ભગવાનના વચન પ્રમાણે સોમિલ બ્રાહ્મણે કૃષ્ણવાસુદેવને જોયા અને જોતાંની સાથે જ અત્યંત ભયના કારણે તેની જીવનલીલા સમાપ્ત થઈ ગઈ, તેથી કૃષ્ણવાસુદેવે જાણ્યું કે આ તે સેમિલ બ્રાહ્મણ છે. આણે જ મારા લઘુભાઈને માથે અંગારા મૂકયા. એને જોઈને કૃષ્ણવાસુદેવના અંગેઅંગમાં કૈધાગ્નિ વ્યાપી ગયે ને તેને મૃતકલેવર સામું જોઈને બેલવા લાગ્યાં કે હે દુખ ! હે અકાલે મરણના ઈચ્છક! હે નિર્લજજ! હે નિય! આવું કર કાર્ય કરતાં તારા હાથ કેમ અટક્યા નહિ ! તને જરા પણ વિચાર ન થયે કે કોની ઘાત કરી રહ્યો છું તારા પાપકર્મનાં ફળ ભોગવવા તારે નરકમાં જવું પડશે. હું તે તને શિક્ષા કરી શક્યો નહિ પણ તારા કર્મો તને ભયંકર સજા કરશે. આ પ્રમાણે કૃષ્ણવાસુદેવ બેલી રહ્યાં છે. હવે તેના મૃતદેહની કેવી દશા કરશે તેના ભાવ અવસરે કહેવાશે. આવતી કાલે Page #911 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ટ ચાતુર્માસની પૂર્ણાહૂતિને દિવસ છે, અને આપણે અધિકાર પણ પૂરે થશે. હવે થોડી વાર પાંડવ ચરિત્ર લઈ એ. ચરિત્ર:-શ્રીકૃષ્ણ દ્રપદ રાજાના એક ચતુર દૂતને બેલાવીને પત્ર લખી આપી તેને દુર્યોધન પાસે મોકલ્યા. દૂત ચાલતે ચલતે હસ્તિનાપુરમાં આવ્યું. અભિમન્યુના જન્મ મહોત્સવ વખતે મણીચૂડ વિદ્યારે જે સભા બનાવી હતી તે સભામાં દુર્યોધન રાજા રનજડિત સિંહાસન ઉપર બેઠા હતા. સભામાં ભીષ્મપિતા, દ્રોણાચાર્ય, કર્ણ, વિકણું, ભગદત્ત, સુશર્મા, શકુની, શિશુપાલ, ભુરિશ્રવા, દુશાસન, વિગેરે ભાઈઓ તથા લમણુ વગેરે પુત્રથી સભા ઠઠ ભરાઈ હતી. આ સભા ઈન્દ્રની જેમ શોભતી હતી. નાટક, સંગીત વિગેરે કાર્યક્રમ ચાલતું હતું. આ સમયે પુરોહિત દૂતે સભામાં પ્રવેશ કર્યો. આવીને દુર્યોધન રાજાને નમન કરીને દુર્યોધન સહિત સર્વ સભાજનોને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી કૃષ્ણને પત્ર આપે. પત્ર વાંચીને દુર્યોધનનું મેટું કાળુધબ થઈ ગયું. કારણ કે આખું રાજ્ય પચાવીને બેઠો છે. હવે ભાગ આપ ગમતું નથી. દૂતે કહ્યું- હે દુર્યોધન રાજા ! શ્રીકૃષ્ણનો સંદેશ છે કે પાંડેએ તમારા કહ્યા મુજબ બાર વર્ષ વનમાં પ્રગટપણે અને એક વર્ષ ગુપ્તપણે પસાર કર્યા. તેમણે તેમનું વચન બરાબર પાળ્યું છે તે તમે પણ તમારું વચન બરાબર પાળે. હવે તમે પાંડને બેલાવીને તેમનું રાજ્ય પાછું આપી દે. જો તમે તમારા ભાઈઓને ? રાજ્ય આપશે તે પરસ્પર પ્રેમ વધશે અને નહિ આપે તે ભાઈ ભાઈ વચ્ચે ભયંકર યુદ્ધ : થશે. ભાઈ ભાઈ વચ્ચે યુદ્ધ-કલેશ કરે તે સારું નથી. જોકે પણ તમારી હાંસી કરશે બીજી વાત એ છે કે પાંડ મહાબળવાન છે. તમે એમની સામે ટકી શકશે નહિ. તમને તે જડમૂળથી ઉખેડીને ફેંકી દેશે. તેના કરતાં સમજીને તમે યુધિષ્ઠિરને રાજ્ય આપો. જો તમે રાજ્ય નહિ આપે તે યુધિષ્ઠિર યુદ્ધ કરશે ને તમારું રાજ્ય જીતીને લઈ લેશે. તે વખતે તમે કાં તે યુદ્ધમાં મરી જશે અથવા કાં તે તેમની માફક વનવાસ જવું પડશે. તેમને શ્રીકૃષ્ણ જેવા સમર્થ સહાયક છે. તે સિવાય બીજા ઘણાં રાજાઓ તેમની સહાયમાં છે. તમે એમ ન માનશે કે પાંડવો એકલા છે. તેમનું કેઈ નથી. આ શબ્દો દુર્યોધનને હાડોહાડ લાગી ગયા. એ ક્રોધથી પ્રજળી ઉઠયો ને તાડૂકીને બે. હે દૂત ! પાંડ કૃષ્ણના બળ ઉપર કૂદી રહ્યા છે પણ એ કૃષ્ણ મારી આગળ શું વિસાતમાં ! કૃષ્ણ તે ગોવાળીયાને ઘેર મોટો થયે છે ને મટકી ફોડીને દહીં ચેરી ચેરીને ખાતા હતા એ કે બીજે ? એને ગાયના પૂંછડા આમળતાં આવડે છે કે બીજું કંઈ? એ ગોવાળીયે ભેળી ગોવાલણોને ધમકાવી દૂધ, દહીં અને માખણ ખાઈ જતો હતો, એ ગેવાળીયે રાજકાર્યમાં શું સમજે ? શેવાળીયાને ઘેર ઉછરીને કંસને વિના વાંકે મારી નાંખીને અભિમાનથી કુલાઈને ફરે છે પણ મારી સામે આવે છે એનું માથું ફોડી નાંખ્યું, અને પાંડેની પણ મારી સામે શું તાકાત છે? મારા બાહુબળના આધારે રહેલી પૃથ્વીને કણ ઉપાડી શકનાર શા–૧૦૯ Page #912 -------------------------------------------------------------------------- ________________ શા દર્શન છે? સિંહના મુખમાં ગયેલે શિકાર કઈ પાછો લઈ શકે છે? સૂર્યના તેજ સામે ચંદ્ર અને તારાના તેજની શું કિંમત છે? કૃષ્ણ અને પાંડે ભેગા થઈને મારી સામે યુદ્ધ કરવા આવશે તે પાણીમાં મીઠાની પેઠે ઓગળી જાય તેમ ઓગળી જશે. વનરાજની સામે શિયાળીયા ટકી શક્તા નથી. સિંહની એક ગર્જના થતાં શિયાળીયા અને મૃગલા ઉભી પૂંછડીએ ભાગી જાય તેમ એ લેકે યુદ્ધમાં મારા બાણથી ઘાયલ થઈને શિયાળીયાની જેમ બૂમે પાડતા ભાગી જશે, ત્યારે એ ગોવાળીયા કૃષ્ણને અને શિયાળીયા જેવા પાંડને સમજાશે કે દુર્યોધનમાં કેટલી તાકાત છે! કૃષ્ણ આગળ પાછળને વિચાર કર્યા વિના સૂતેલા સિંહને જગાડ્યો છે. તે દૂત! તું તારા કૃષ્ણને અને પાંડવોને જઈને કહેજે કે આ રાજ્ય મેં મારા બાહુબળથી મેળવ્યું છે તેમાં પાંડવેને બિલકુલ હક નથી. દરતે આપેલો જવાબ : દુર્યોધનના અભિમાનયુક્ત કઠોર વચને સાંભળીને દૂતને ખૂબ ક્રોધ ચઢયો. તે લાલ પીળે થઈને બેલ્યો કે હે દુર્યોધન રાજા ! જરા એ છો. અભિમાન કરે. સૂર્યની સામે પતંગિયું ટકી શકતું નથી તેમ તમે કૃષ્ણની સામે એક પતંગિયા જેવા છે. કૃષ્ણજીના પરાક્રમને કણ નથી જાણતું ? અરે, કૃષ્ણની વાત છોડી દો પણ યુદ્ધમાં પાંડવોને જીતવા કેણ સમર્થ છે? યુધિષ્ઠિર શાંત છે ત્યાં સુધી વાંધો નથી પણ જ્યારે એ તમારા ઉપર ધે ભરાશે ત્યારે તેમને પ્રચંડ કાલાગ્નિ શત્રુઓની સ્ત્રીઓના છે આથી બૂઝાવાને નથી, અને ગદાધારી ભીમ કે બળવાન છે. એણે એકલાએ કિર, - હિંબ અને બક રાક્ષસને માર્યા છે. કીચક અને તેના સે ભાઈઓને ચપટીમાં ચાળી નાંખ્યા છે. તમારા મહાબળવાન ગણાતાં વૃષકર્ષર મલ્લને વિરાટ રાજાના રાજ્યમાં મલ. યુદ્ધમાં મારી નાંખે. આવા બળવાન ભીમની સામે કેણ ટકી તેમ છે? વિરાટ નગરમાં તમે ગાનું હરણ કરવા ગયા ત્યારે ભીમે સુશમની કેવી દશા કરી હતી તેને ખ્યાલ છે કે નહિ? અને અર્જુનનું પરાક્રમ પણ ક્યાં ઓછું છે? તમે દ્વૈતવનમાં ગયા ત્યારે ચિત્રાંગદ વિદ્યાધરની રજા વિના તેના મહેલમાં પેસી ગયા ને તેને બગીચે ખેદાન મેદાન કરી નાંખે. વિદ્યાધરને ખબર પડતાં તે ત્યાં આવ્યો અને તમને ખૂબ માર મારીને નાગપાશથી બાંધી દીધા, ત્યારે તમારી રાણી ભાનુમતી યુધિષ્ઠિર પાસે જઈને ખૂબ રડવા લાગી એટલે યુધિષ્ઠિરની આજ્ઞાથી અને તમને છોડાવ્યાં હતાં. તે શું તમે ભૂલી ગયા? અને હમણાં વિરાટ નગરમાં મચ્છ રાજાનું ગૌધન હરણ કરવા ગયા ત્યારે અને તમારા રથના ભાંગી તેડીને ભુક્કા ઉડાવી દીધા હતાં ને તમને બધાને નગ્ન બનાવીને જીવતાં છેડી મુક્યા હતાં. જે તમારામાં બળ હતું તે આ દશા કેમ થઈ ? સહદેવ અને નકુળ પણ શત્રુને જીતવામાં પરાક્રમી છે. એ વાત ભૂલશે નહિ. તમારા માથે આટલી વીતી છે છતાં સજતાં નથી તેથી મને તે લાગે છે કે કૂતરાની પૂંછડી છ મહિના સુધી જમીનમાં દાટી રાખે તે ય વાંકી ને વાંકી જ રહે છે તેમ તમારી અવળાઈ જવાની નથી. Page #913 -------------------------------------------------------------------------- ________________ શરત ને ટ પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જશે. જે સીધી રીતે નહિ સમજે તે પડે તમારા પ્રાણ લઈને પણ રાજ્ય લેશે. દુર્યોધને કરેલે પ્રપ : દૂતના વચન સાંભળીને દુર્યોધન ક્રોધથી સમસમી ઉઠો ને ગર્જના કરીને બે-હે પાપ દૂત! તું બ્રાહ્મણ છે ને પાછા દૂત છે એટલે તને હું મારી નાંખતે નથી. આ સ્થાને બીજે કઈ હતી તે ક્યારે ય યમસદન પહોંચાડી દીધે હેત. દુર્યોધનની આખી સભામાં ખળભળાટ થયે કે આપણુ રાજાનું આવું અપમાન કર્યું છે માટે તેની જીભ કાપી લેવી જોઈએ. કઈ કહેવા લાગ્યા કે શા માટે મારવો જોઈએ. એ દૂત છે, તે ફાવે તેમ બોલી શકે છે. દુર્યોધને દૂતને કહ્યું કે જે તારી જીભમાં આટલી બધી તાકાત છે તે તું ત્યાં જઈને કહેજે કે કૃષ્ણ અને પાંડવ કુરૂક્ષેત્રના મેદાનમાં આવે. આ પ્રમાણે કહી દૂતને ધક્કા મારીને અપમાન કરી કાઢી મૂક્યો. આ જોઈને વિદુરજી વિગેરેના મનમાં થયું કે નક્કી હવે ભયંકર યુદ્ધ થશે, અને ભીમ તેની પ્રતિજ્ઞા પૂર્ણ કર્યા વિના નહિ રહે. દૂતનો સંદેશે સાંભળ્યા પછી યુદ્ધની કરેલી તૈયારી ઃ દૂત કૌર પાસેથી અપમાનિત થઈને દ્વારકા નગરીમાં આવ્યું, અને કૃષ્ણ તથા પાંડેને બધી વાત કહી, સંભળાવી અને કહ્યું, દુર્યોધન એટલે બધે ગર્વિષ્ઠ બની ગયેલ છે કે તેની ચતુરંગી સેવા બળથી ખુદ ઈન્દ્રને પણ જીતી લેવાની ઈચ્છા રાખે છે. તે માટે તેની સેના રાત દિવસ તૈયારી કરી રહી છે, અને તેના સૈનિકે બોલે છે કે અમે કૃષ્ણ તથા પાંડેને મારીશું. કૃષ્ણજીએ કહ્યું કે હું તે જાણ જ હતું કે દુર્યોધન માને તેમ નથી પણ કાપવાદથી બચવા માટે મેં દૂત મેક હતે. કદાચ દુર્યોધને તમને રાજ્ય આપ્યું હતું તે તે લેવામાં પણ તમારી મશ્કરી થવાની હતી, ત્યારે ભીમ, અર્જુન, સહદેવ અને નકુળે કહ્યું કે દુર્યોધને અમને રાજ્ય પાછું ન આપ્યું તે જ સારું થયું. જે તેણે રાજીખુશીથી રાજ્ય આપ્યું હતું તે પ્રતિજ્ઞા પૂર્ણ થાત નહિ, ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે ભાઈઓને વધ કરવા માટે મારું મન ના પાડે છે પણ હવે યુદ્ધ કર્યા વિના છૂટકો નથી. માટે તમે બધા યુદ્ધની તૈયારી કરે. કૃષ્ણ અને યુધિષ્ઠિરની આજ્ઞા થતાં પાંડવોએ પિતાના પક્ષમાં રહેલા રાજાઓને તેમની સેનાઓ તૈયાર કરવાને આદેશ કર્યો. પાંડવ પક્ષમાં યુદ્ધની તૈયારી ચાલી રહી છે. ધૃતરાષ્ટ્રને સંદેશ લઈને આવેલો સંજય : આ સમયે ધૃતરાષ્ટ્રને સંજય નામને સારથી દૂત બનીને દ્વારકા આવ્યા અને ધર્મરાજાને નમન કરીને કહ્યું કે મને હરિતનાપુરથી ધૃતરાષ્ટ્ર એક સંદેશ લઈને અહીં મોકલે છે તે સાંભળે. હે ધર્મરાજા ! તમે ખૂબ વિવેકી, ન્યાય અને વિવેક વિગેરે ગુણના ભંડાર છે. મેં દુર્યોધનને યુદ્ધ ન કરવા Page #914 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શાખા ઈન માટે ખૂબ સમજાવ્યો પણ કઈ રીતે સમજાતું નથી. એ મારા કુળમાં અંગાર પાક્યો છે, પણ તમે યુદ્ધ ન કરે અને ભાઈ ભાઈમાં વિગ્રહ ન થાય તેવું કાર્ય કરે. સંજય દૂતની વાત સાંભળીને યુધિષ્ઠિરે હસીને કહ્યું–સંજય! મારા કાકાની વાત ન્યાયથી ભરેલી છે. મને પણ ભાઈએ ભાઈઓમાં કલેશ કરવાની બિલકુલ ઈચ્છા નથી, અને રાજ્ય છોડવા પણ તૈયાર નથી. હજુ કદાચ હું રાજ્ય જતું કરું પણ મારા ચાર ભાઈઓ રાજ્ય છેડવા તૈયાર નથી. ત્યાં ભીમે કહ્યું કે હવે તે દુર્યોધન અમારું રાજ્ય પાછું આપવા તૈયાર થાય તે પણ અમે લેવા તૈયાર નથી. યુદ્ધ કરીને જ રાજ્ય લઈશું. તેમાં હું તે મારી ગદાથી દુર્યોધનની જાંઘ ચીરી નાંખીશ અને દુશાસનની ભુજાને કાપી નાંખીને મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરીશ. અર્જુન, નકુલ અને સહદેવે પણ કહ્યું કે હવે અમે ચોકકસ યુદ્ધ કરવાના જ છીએ. આ પ્રમાણે કહીને પડવેએ સંજયને વિદાય કર્યો. સંજયે હસ્તિનાપુર આવીને ધૃતરાષ્ટ્રને બધી વાત કહી સંભળાવી, એટલે ધૃતરાષ્ટ્ર દુર્યોધનને પિતાની પાસે બેલાવીને કહ્યું- હે દુર્યોધન ! તું કંઈક સમજ. પાંડે સાથે લડાઈ કરવામાં સાર નહિ નીકળે, તારા હિત માટે કહું છું કે તું હજુ સમજી જા. પાંડવોને તેમનું રાજ્ય આપીને પરસ્પર પ્રેમથી રહે. યુદ્ધ કરવાથી મોટે અનર્થ સર્જાશે. દુર્યોધને અભિમાનયુક્ત આપેલ જવાબ : દુર્યોધને કહ્યું, શું, તમે મને નિર્બળ સમજો છો ? હાથમાં તલવાર લઈને બેલવા લાગે કે જુએ, આ મારી તેજસ્વી તલવાર પાંચ પાંડવના માથા કાપી નાંખશે ને કૃષ્ણને પણ વિનાશ કરશે, અને હું મોટો સત્તાધીશ બનીશ. કેની તાકાત છે કે મારી પાસેથી રાજ્યલક્ષ્મી પડાવી શકે ? ઘણાં રાજાએ મારી સહાયમાં છે. પાંડવેના પક્ષમાં તે માત્ર કૃષ્ણ, દ્રુપદ અને વિરાટ રાજા આ ત્રણ જ રાજાઓ છે. એમની મારી પાસે શું ગણત્રી ? વિદુરજી વિગેરેને લાગ્યું કે હવે જહદી કુળને વિનાશ થશે. હવે બેમાંથી એક પણ પક્ષ સમજે તેમ નથી. ધૃતરાષ્ટ્ર વિદુરજીને કહ્યું, કે દુર્યોધન કઈ રીતે સમજતો નથી, હવે હું શું કરું? તમે તેને સમજાવે. ત્યારે વિદુરજીએ કહ્યું કે મેં તે તમને પહેલેથી કહ્યું હતું કે દુર્યોધન તમારા કુળને નાશ કરનાર થશે, પણ તમને મારી વાત રૂચી નહિ. જે પોતાના આંગણામાં ઉત્પન્ન થયેલ વિષવૃક્ષને પહેલેથી કાપી નાંખતા નથી, ત્યારે તે વૃક્ષ મોટું થતાં અનેકના પ્રાણ હરે છે. છતાં એક વાર તેને સમજાવવાનો પ્રયાસ કરું તે કદાચ ભયંકર યુદ્ધ થતું અટકી જાય. કુરુવંશનું કલ્યાણ થાય, વિદુરજી અને ધૃતરાષ્ટ્રનું આગમન વિદુરજી અને ધૃતરાષ્ટ્ર દુર્યોધન પાસે આવ્યા, અને ખૂબ પ્રેમથી દુર્યોધનને સમજાવતાં કહેવા લાગ્યા કે હે વત્સ! જે માણસ ન્યાયમાર્ગને ચૂકી જાય છે તે જીવતે છતાં મરેલે સમાન ગણાય છે. પછી તેના સ્વજને તેને છેડીને ચાલ્યા જાય છે, ત્યારે તે તુચ્છ બની જાય છે. લેકેને અનુરાગ જેના ઉપર હોય છે તેની પાસે લક્ષમી જાય છે. માટે હે દુર્યોધન ! તું હજુ પણ સમજીને ન્યાય માર્ગને નહિ સ્વીકારે તે તારી લક્ષ્મી તને છેડીને યુધિષ્ઠિર પાસે ચાલી જશે. તું પાંડના Page #915 -------------------------------------------------------------------------- ________________ શ્રા અને પ્રભાવને ક્યાં નથી જાણતે માટે શ્રેષ છોડીને પાંડવેને તેમનું રાજ્ય આપી કુરૂવંશનું રક્ષણ કર, ત્યારે દુર્યોધન ઉછળીને બે હે પિતાજી ! હે વિદુરકાકા+મે ક્ષત્રિય ધર્મને જાણતા નથી. હાથમાં આવેલું રાજ્ય કે ક્ષત્રિય છોડવા તૈયાર થય! છોડી દેવાથી લોકોમાં અપકીતિ થાય છે. કીતિને લંછન લાગે છે. તમે ચિંતા નહિ કરે. પાંડે તે હમણાં જ મારા પ્રતાપગ્નિમાં બળીને ભસ્મીભૂત થવાનાં છે. વિદુરજી સમજી ગયા કે આ કઈ રીતે સમજે તે નથી. હવે ભયંકર યુદ્ધ થશે. ભાઈ ભાઈ સામાસામી લડશે ને લાખ માણસે મરાશે. મારાથી આ બધું જેવાશે નહિ. આ સંસાર કે કરૂણ છે ! આ બધા કારણે ઉપસ્થિત થતાં વિદુરજીનું મન સંસારથી વિરક્ત બની ગયું. વિશ્વકીતિ નામા આચાર્ય, આયે અબ ચાની, ચારિત્ર લીયા ઉનકે પાસ, સુન વીતરાગ કી બાની હૈ ત્યાં સમાચાર મળ્યા કે ઉદ્યાનમાં વિશ્વકીર્તિ નામના મન:પર્યવજ્ઞાની સંત પધાર્યા છે. એટલે વિદુરજી ત્યાં આવ્યા અને સંતની વાણી સાંભળીને તેમની પાસે દીક્ષા લીધી. દીક્ષા લઈને બીજે દિવસે ગુરૂની સાથે વિહાર કરી ગયા. લેકએ વિદુરજીની ખૂબ પ્રશંસા કરી. ધન્ય છે આ પવિત્ર આત્માને કે એમને આ દુઃખમય લડાઈ જેવી મટી ગઈ પાંડવ અને કૌરવ બંને પક્ષમાં યુદ્ધની તૈયારીઓ થઈ રહી છે. બીજી તરફ કૃષ્ણજીને વિચાર થયો કે.. દુર્યોધને ગમે તે પાપી છે, તેણે મને ગમે તેવા શબ્દો કહ્યા, મારે તેના સામું એવું નથી પણ નાહકની લડાઈ થશે ને લાખ માણસો મરશે. તેના કરતાં હું એક વખત જાતે જઈને તેને સમજાવું. જે એ સમજી જશે તે પાંડવોને સમજાવવા તે મારા હાથની વાત છે. આમ વિચાર કરી કુષ્ણુજી હસ્તિનાપુર આવ્યા. દુર્યોધની સભામાં આવી ભીષ્મપિતા આદિને કહ્યું કે પાંડને તેમનું રાજ્ય અપાવે તમારા બધાની સમક્ષમાં દુર્યોધને વચન આપેલું છે તેનું પાલન કરે, ત્યારે તેમણે કહ્યું કે અમે તે તૈયાર છીએ પણ દુર્યોધન સમજાતું નથી. તે આપ તેને સમજાવે. | દુર્યોધનને સમજાવવા કૃષ્ણજીને પ્રયત્ન :-શ્રી કૃષ્ણ દુર્યોધન પાસે આવીને કહ્યું કે તમે પાંડવોને રાજ્યને ટુકડો આપવા પણ તૈયાર નથી, તેથી તેઓ યુદ્ધમાં તમને મારીને રાજ્ય લેવાની ઈચ્છા રાખે છે, અગર તમે પાંડવેને મારીને આખું રાજ્ય પચાવી લેવાની ઈચ્છા રાખે છે પણ વિચાર કરજો કે સ્વજનો વિના ક્યાંય સુખ મળવાનું નથી. યુધિષ્ઠિર તેમના ચાર ચાર ભાઈઓની સહાયથી બધી રીતે સાર્થ છે પણ હું તમને કહું છું કે વધુ નહિ તે ફક્ત પાંચ ગામ તમે પડને આપે. તે કુશસ્થળ, વૃષસ્થળ, માર્કદી, વારણાવતી અને હસ્તિનાપુર. આ પાંચ ગામ જે તમે પડને આપશે તે હું ગમે તેમ કરીને તેમને સમજાવીશ અને સંધી થઈ જશે. કુળને નાશ થતે બચાવવા માટે સજજન પુરૂષે ચેડામાં પણ શાંતિ માને છે. જો તમે પાંચ ગામ નહિ આપે તે ભયંકર યુદ્ધ થવાનું છે તે વાત નિશ્ચિત છે. હવે દુર્યોધન કૃષ્ણજીને શું કહેશે તેને ભાર અવસરે Page #916 -------------------------------------------------------------------------- ________________ શારા મન ખ્યાખ્યાન ન ૧૧૩ કારતક સુદ પુનમ ને શુક્રવાર તા. ૨૫-૧૧-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, અનંત દર્શની એવા વીતરાગ ભગવતેએ પિતાના સમ્યક પુરૂષાર્થ દ્વારા આંતર શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. તેમને વિજય એ વિશિષ્ટ પ્રકારને વિજય છે. દરેક વ્યક્તિ વિજયને ઈચ્છે છે. જગતમાં કેઈએ આત્મા નહિ હોય કે જે વિજયને ચાહત ન હોય! દરેક આત્મા પોતાના ક્ષેત્રમાં વિજય ઈચ્છે છે, અને વિજય પ્રાપ્ત કર્યા બાદ દિલમાં ગૌરવ અને આનંદ અનુભવે છે. રાજા મહારાજાએ બીજા રાજ્ય પર વિજય પ્રાપ્ત કરવાની ભાવનાથી મોટા મોટા યુદ્ધો ખેલે છે, અને તેમાં મહાન પુરૂષાર્થ કર્યો તેમ માને છે. કેટલાક ધનવાને પોતાની પાસે ખૂબ ધન હોવા છતાં ધનવાન આલમમાં વિજય પ્રાપ્ત કરી સૌથી પ્રથમ સ્થાન મેળવવા ઈરછે છે. આત્મ વિજય તે સાચે વિજય -જ્ઞાની પુરૂષે કહે છે કે આ બાહ્ય વિજય મેળવતાં પહેલાં મહાન પુરૂષના જીવન સામે દષ્ટિ કરવાની જરૂર છે. જેમણે જ્ઞાન છે અને પુરૂષાર્થ દ્વારા અંતરંગ શત્રુઓ ઉપર વિજય મેળવ્યું છે, તેમણે આ અંતરંગ શત્રુઓ ઉપર વિજય મેળવવા શા માટે પ્રયત્નો કર્યા? જે ક્ષેત્રમાં ભૌતિક વિજ્ય મેળવવા દુનિયાને માટે ભાગ પ્રવૃત્તિ કરે છે, તે ક્ષેત્રે તે મહાન પુરૂષને કેમ આકર્ષ નહિ? તે સમજતા હતા કે તે વિજય સાચે છે કે જે વિજયની પાછળ પશજ્ય થવાની સંભાવના ન હોય. સિકંદર આખા વિશ્વને સમ્રાટ બનવાની ભાવનાથી નીકળે. કેટલાય દેશ ઉપર વિજય મેળવ્યું અને ઘણું દેશે બાકી રહ્યા ત્યાં તે તે મૃત્યુથી પરાજ્ય પામે. અને તેની વિજય મેળવવાની કામના અધૂરી રહી ગઈ. નેપોલિયન બોનાપાર્ટ દુનિયાને વિજય કરતે કરતો આફ્રિકા પહોંચે પણ જંગબારના એક પરાયે તેના અનેક વિજયોને વિનાશ કર્યો. મહાન યોદ્ધ હીટલર વિશ્વયુદ્ધમાં એક વાર હાર્યો તેના કારણે તેના બધા વિજય નિષ્ફળ ગયા. પિતાની સત્તાથી કે નથી કોઈને દબાવવા તે કંઈ સાચે વિજય નથી. આજે ઘણી જગ્યાએ જોવામાં આવે છે કે કેઈ સાસુ વહુને દબાવે તે કઈ વહુ સાસુ સસરાને દબાવે, પુત્ર પિતાને દબાવે અને તેમાં પિતાને વિજ્ય માટે પણ આ બધા વિજયોને પરાજયમાં પલટાતા વાર ન લાગે પણ તીર્થ કરે અને કેવળી ભગવંતેએ કરેલા આમવિજયને કઈ પરાજયમાં પલટાવી શકે નહિ, પરંતુ આજે જગતના માનવીની દેટ અવળી છે. તે જડ પદાર્થો ઉપર વિજય મેળવી મહાન બનવા માગે છે પણ જ્ઞાની કહે છે કે જડ વસ્તુ કદી કેદની થઈ નથી, વર્તમાનમાં થતી નથી ને ભવિષ્યમાં પણ થશે નહિ, જડ વસ્તુ કેઈ સહારે આપી શકે નહિં. સંપત્તિ, ધનવૈભવ, મહેલ-મહેલાતે Page #917 -------------------------------------------------------------------------- ________________ શાહ શિવ જીવને કેઈ પણ પ્રસંગમાં સહાય રૂપ બની શકતા નથી. આત્મા પર વિજય પ્રાપ્ત કરાય તે જ સાચો વિજય પ્રાપ્ત થયો ગણી શકાય. તે વિજ્ય માટે આંતર શત્રુઓ નાશ કરે પડે છે. બહારના શત્રુ જેટલું નુકશાન કરે તેના કરતાં અનેક ગણું નુકશાન અંતર શત્રુ કરે છે. જ્યાં સુધી અંતરંગ શત્રુઓને દૂર કરવાનો પ્રયત્ન ન થાય ત્યાં સુધી સાચે વિજય પ્રાપ્ત નહિ થાય. બંધુઓ ! આત્મવિજય પ્રાપ્ત કરવા માટે જીવનમાં સતત જાગૃતિ રાખવી પડશે. જ્ઞાની ભગવંત કહે છે કે હે આત્મા ! તું પળે પળે જાગૃત રહેજે. આપણું ભારત દેશમાં બ્રિટીશોનું સામ્રાજ્ય જે ટકયું તેનું મુખ્ય કારણ અંગ્રેજોની જાગૃતિ અને ભારતવાસીઓની અજાગૃતિ. જ્યારે ભારતવાસીઓ જાગૃત બન્યા ત્યારે બ્રિટીશોને ભારતમાંથી ભાગવું પડયું. જાગૃત આત્મા વિકાસ સાધે છે. જાગૃત રહેનારને વિકાસ ખૂબ ઝડપી થાય છે. જે માનવીની દષ્ટિ બીજાના દોષ તરફ નથી પણ બીજાના ગુણે જોઈ ને રાજી થાય છે અને તે ગુણને પિતાના જીવનમાં અપનાવવા કોશિષ કરે છે તેને વિકાસ પ્રતિપળે ચાલુ ને ચાલુ રહે છે. રામચંદ્રજી જ્યારે અધ્યાની રાજગાદી પર આવ્યા અને બધે શાંતિનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું ત્યારે તેમણે પિતાના એક દૂતને બેલાવીને કહ્યું, તું આખી અયોધ્યામાં ઘૂમી વળ અને બરાબર નિરીક્ષણ કરજે કે જનતાને કયુ દુઃખ છે, કયે આઘાત છે તથા રાજ્ય માટે જનતા શું વિચારી રહી છે? તે તપાસ કરીને પછી મને બધી વાત સંભળાવજે. આખી નગરીના ખૂણે ખૂણે ફરતા મહિના જેટલે સમય ગયે. પછી દૂત આવીને રામચંદ્રજીને કહે છે કે મહારાજા ! આપે તે પ્રજાના હૃદયસિંહાસન પર સ્થાન જમાવ્યું છે. ઘેર ઘેર આપના નામને ગુંજારવ સંભળાય છે. પ્રજા તે આપની ખૂબ પ્રશંસા કરે છે ને કહે છે કે અહો ! મહારાજા દશરથને પણ ભૂલાવી દે તેવું રામચંદ્રજી રાજતંત્ર ચલાવે છે. બંધુઓ! તમને પૂછું કે તમારા માટે કઈ આવી વાત કરે તે તમને શું થાય? તમારું હૈયું આનંદથી થનગની ઉઠેને? પણ અહીં તે જુદું જ બન્યું. દૂતની વાત સાંભળી રામચંદ્રજી ગુસ્સે થયા અને કહ્યું, હે દૂત ! મેં તને શું આવી વાતે સાંભળવા મેક હતા ? મને પણ ખબર છે કે મારું રાજતંત્ર સારું ચાલે છે. જનતાને મારા ઉપર પ્રેમ અને ખૂબ લાગણી છે. આ બધામાં પણ કયાંય, કયારેક અન્યાય કે અનીતિની વાત રહી જતી હોય તે તે મારે તારી પાસેથી સાંભળવી હતી. પ્રેમ, સહિષ્ણુતા, પ્રશંસાના મૂશળધાર વરસાદમાં કદાચ કયાંય અન્યાય થતો હોય તે પ્રજા સહન કરી લે છે, પરંતુ રાજા તરીકેની મારી ફરજ છે કે એવું જરા પણ રહેવા Page #918 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ન દેવું. મેં તને આ બધું શોધવા મોકલ્યું હતું અને તે શોધીને, સાંભળીને મારી પાસે રજુ કરવાનું કહ્યું હતું. સાચે દૂત તે રાજાને તેમની ખામી અને ભૂલ બતાવે છે. આ હતી રામચંદ્રજીની રાજ્યમાં રહેવા છતાં સાચી જાગૃતિ. જે આત્માઓ જાગૃત રહે છે તે પિતાના જીવનને પ્રગતિના પંથે લઈ જાય છે. તેમ ગમે તે સ્થળમાં હું પણ જાગૃતિ તમારું લક્ષ્ય હોવું જોઈએ. જાગૃતિ માટે જીવે પુરૂષાર્થ કરે પડશે. જાગૃતિ તમને ભૌતિક ક્ષેત્રમાં અને આધ્યાત્મિક ક્ષેત્રમાં બધે વિજય અપાવશે. માટે જ્ઞાની કહે છે કે જાગૃતિ એ જ સાચું જીવન છે. - આપણે અંતગડ સૂત્રના આઠમાં અધ્યયનમાં ગજસુકુમાલ અણગારને અધિકાર ચાલે છે. આજે ચાતુર્માસની પૂર્ણાહૂતિનો પવિત્ર દિન છે. સાથે અધિકારની પણ સમાપ્તિ થશે. ગજસુકુમાલ અણગારને અધિકાર નાનો છે પણ જે આપણે સમજીએ તે તેમાં ભાવ ઘણું ભરેલા છે. જેમ દેશની દડી દેખાવમાં નાનકડી લાગે છે, પણ અંદરનો દેર લબે હોય છે, તેમ ગજસુકુમાલ અણગારનો અધિકાર નાને છે પણ તેમાં ભાવ ઘણાં મોટા ભરેલા છે. આ અધિકાર સાંભળીને આપણે એ સમજવાનું છે કે ગજસુકુમાલ કુમારે એક વખત નેમનાથ ભગવાનની વાણી સાંભળીને રાજ્યનો મેહ છોડીને દીક્ષા લીધી, દીક્ષા લઈને અઘેર પરિષડને સહન કર્યો પણ ઉપસર્ગ આપનાર પ્રત્યે હેજ ક્રોધ ન કર્યો. ' કેટલી ક્ષમા રાખી ! આવા મહાન પુરૂષેની જીવન કહાની સાંભળીને આપણે પણ ક્ષમાશીલ બનવું જોઈએ. દુઃખમાં ધીરજ રાખવી જોઈએ. આવા દુઃખમાં જે ક્ષમા રાખે છે તેમના નામ સિદ્ધાંતના પાને સુવર્ણાક્ષરે લખાઈ જાય છે. ગજસુકુમાલ અણગારની વાત સાંભળીને તમારા મનમાં થશે કે આ તે ચોથા આરાની વાત કરી, આવા દુષમ પાંચમા આરાના જીમાં આવી ક્ષમા ક્યાંથી રહે? હું તમને આ પંચમકાળની વાત કરું. સાંભળે. ચીમનલાલ નામના એક શેઠ હતા. તેમના ભાગ્યોદયે તેમને શાન્તાદેવી નામનું આદર્શ સ્ત્રીરત્ન પ્રાપ્ત થયું હતું. ચીમનલાલને સ્વભાવ ખૂબ ક્રોધી અને વિચિત્ર પ્રકારને હતો, જ્યારે તેમની પત્ની સુશીલ અને સદ્ગુણી હતી. સદ્દગુણી સ્ત્રીના સંસર્ગથી શેઠના જીવનમાં ઘણે પલ્ટો આવ્યો અને બંને પોતપોતાના કર્તવ્યોમાં કુશળ રહેતા શીખ્યા. શાન્તાદેવી ધાર્મિક ક્ષેત્રમાં પણ ખૂબ આગળ વધ્યા હતા. તેનામાં એટલા બધા ગુણો હતા કે સારા કુટુંબને આત્મ સમાન બનાવી દીધા. આજે ઘણીવાર જોઈએ છીએ કે ઘણી બહેને ધર્મસ્થાનકમાં ઘણી ક્રિયાકાંડ કરતી હોય છે પણ પિતાના રવભાવને પલ્ટો કરી શકતી નથી. જ્યારે આ બહેન તે જેમ જેમ ધર્મમાં આગળ વધતી ગઈ તેમ તેમ તેના જીવન રાહ બદલાતે ગયે. જાણે સાક્ષાત્ કઈ દેવી ન હોય! બ્રહ્મચર્ય તરફ તે તેને ખૂબ આદર હતે. જીવનમાં વ્રત-નિયમમાં બધી રીતે તે મોખરે હતી. તેને એક પુત્ર હતે. તેનું નામ ઇન્દ્રકુમાર હતું. તેનું જીવન પણ સુંદર ઘડતરથી ઘડ્યું હતું. તે પુત્ર Page #919 -------------------------------------------------------------------------- ________________ શાળા દશન પાંચ વર્ષ અને શાન્તાદેવીનું શરીર લથડવા લાગ્યું ને બિમારી દિવસે દિવસે વેધવા લાગી. આથી બહેનના મનમાં વિચાર થવા લાગે કે મને તે જીવન અ ત્યુ વચ્ચે કોઈ અફસોસ નથી. જેને જન્મ છે તેનું મરણ છે. કાળના પંજામાંથી કઈ છટકી શકતું નથી. મને મરણને ડર નથી, ડર હોય તે જન્મ લેવો પડે તેને છે. ક્યારે મારો ભાગ્યોદય જાગે ને હું જન્મ મરણની સાંકળમાંથી છૂટું! આવા વિચારો કરે છે ત્યાં તેનો બાબો સ્કુલેથી આવ્યો. તેના સામે દૃષ્ટિ જતાં તેનાં મનમાં થયું કે બાબાના જીવનમાં મેં પાયા રૂપ ચણતર કર્યું છે પણ મજલા રૂ૫ હજુ સમજાવવાનું બાકી રહ્યું છે. હવે હું આ બિમારીમાંથી બચી શકું તેમ લાગતું નથી. કાળ ગોઝારે મારે અવશ્ય શિકાર કરશે. પછી મારા બાબાનું શું ? આમ વિચાર કરતાં આંખમાંથી આંસુ આવી ગયા. બાબે પૂછે છે મમ્મી ! તું કેમ રડે છે ? આ શબ્દોથી વહાલભર્યા હેતથી માતાએ તેના શરીર પર હાથ ફેરવ્યો ને કહ્યું, બેટા! તું ડાહ્યો થજે. આમ કહે છે ત્યાં તેનો પતિ આવી ચડ્યો. પિતાના પતિ સામું દષ્ટિ કરતાં પતિ તેના સામું જોવા લાગે. પત્ની કહે છે નાથ ! હવે આ દેહમંદિરમાંથી આત્યા : વિદાય લેવાની તૈયારી કરી રહ્યો છે. આ શબ્દથી પતિની આંખમાં આંસુ આવી ગયા ? અને કહ્યું કે તું શું બેલે છે? પ્રાણનાથ ! હવે તે હું જાઉં છું. આપને ફરીને મળી તે હવે કુદરતને આધીન છે. મેં આપને કાંઈ પણ અપરાધ કર્યો હોય તે મને માફ કરજો. મારા ગયા પછી આપ બીજી સ્ત્રી પરણશે તે બનવા જોગ છે. તે વિષે હું કંઈ કહેતી નથી. હું આપને માત્ર એટલું જ કહું છું કે મારા પુત્રની તમે સંભાળ લેજે. આટલું સંભળતાં પતિની આંખમાં આંસુ પડી ગયા ને બેલ્યા, શું તને મારા વિશ્વાસ નથી ? નાથ ! મને તમારે પૂરે વિશ્વાસ છે. ફક્ત હું તે તમને બે શખ જ કહેવા માંગું છું. કારણ કે ભલભલા પણ આંખ મીંચાયા પછી ભૂતકાળના વચને ભૂલી જાય છે. આપ ખોટું ન લગાડશે. પુત્ર પરનું મીઠું વાત્સલ્ય મને આ શબ્દો બોલાવે છે. મારા અંતિમ શબ્દોને યાદ રાખજે. મારા બાળકને આપના હાથમાં સોંપું છું. હજી તમને કહું છું કે પુનર્લગ્નની ઈચ્છા થાય તે ભલે કરજે પણ નવી લાવ્યા પછી પુત્ર પ્રત્યે દયા દષ્ટિ રાખતા રહેજે. તેથી નવી માતા પણ પુત્ર પ્રત્યે વફાદાર રહે. જુઓ, આપણી સામે ચકલીનો માળે છે. એમાં ચકલી બે બચ્ચાને જન્મ આપીને મરી ગઈ. પછી ચકલે બીજી ચકલી લાવ્યું. ત્યાં શું બનાવ બન્યો તે તમે જાણો છો? ચકલા-ચકલી ચીંચી કરવા લાગ્યા. તે સમયે આપણને અવાજથી કંટાળો આવ્ય, આપણે બહાર જેવા ગયા. ચકલે ચકલીને માળામાં બેલાવે છે પણ ચકલી માળામાં શા-૧૧૦ Page #920 -------------------------------------------------------------------------- ________________ ad ચારા શુધ દાખલ થતી નથી. તે એની ભાષામાં ચલાને કહી રહી છે. એ બચ્ચાને બહાર કાઢો. પછી હું અંદર આવુ'. છેવટના પરિણામે ચકલાએ અને બચ્ચાને બહાર ફેંકી દીધા, ત્યારે ચકલી અંદર દાખલ થઈ. ખસ, નાથ.! મારે આપને એ જ કહેવુ છે કે જોજો હાં, મારા ખાળકની આ દશા ન થાય ! આટલું કહેતાં તેની આંખમાંથી દડદડ આંસુ પડ્યા. તેમજ પતિ પણ ચેાધારે આંસુએ રડતા ખેલ્યો. તને સારુ જ થઈ જશે. તુ શા માટે આમ ખેલે છે? પત્ની પેાતાના ખાખા તરફ્ દષ્ટિ કરીને ખેલી-ખાખા ! હું હવે જાઉ છું. તારા પપ્પાની આજ્ઞાનું પાલન કરજે. કદાચ તારા પપ્પા મારા ગયા પછી બીજી પરણે તા તું તેના પ્રત્યે મમ્મીના પ્રેમ રાખજે અને કયારે પણ તારા પપ્પા ભાન ભૂલે ત્યારે ચકલા– ચકલીનુ દૃષ્ટાંત આપજે. આ સમયે એની સખી પણ ત્યાં બેઠેલી હતી. એ પશુ અંતિમના ઉદૂંગારા સાંભળી રડી પડી. છેલ્લે આવજો નાથ, કહેતા શાન્તાદેવીના આત્માએ દેહમ દિમાંથી વિદાય લીધી. સમય પલટાતા ભાન ભૂલેલા શેઠ : પત્નીના જવાથી ચીમનલાલ શેઠને ખૂબ માત્રાત લાગ્યું. મા પણુ ખૂબ રડે છે. સૌ આશ્વાસન આપે છે. એ વર્ષોં વીતી ગયા. પછી સૌના કહેવાથી શેઠ કરીને લગ્ન કરે છે. તે કન્યાનું નામ સ્નેહલ હતુ. તે ખૂબ રૂપાળી અને દેખાવડી હતી પણ જેટલી બહારથી રૂપવંતી હતી તેટલી સ્વભાવથી રૂપવતી નહાતી. ખસ, તેના જીવનમાં તે પક, પાવડર અને શણગાર સજવા એ જ જીવનનુ ધ્યેય હતુ. તેમાં જ પોતાના સમય પસાર કરતી હતી. આ બધુ જોતાં ચીમનલાલ શેઠને કયારે પણ વિચાર ન થયા કે નવી મામાની ખખર લે છે કે નહિ ? નવીના જ્યારથી પગલા થયા ત્યારથી શેઠ સ્વચ્છતા, સાદાઈ, બધું પરવારી ગયા હતા, અને પત્નીના રૂપ પાછળ પાગલ બની પેઢીનુ કામ સંભાળવામાં પણ મંદતા આવી. સ્કૂલેથી ઈન્દ્રકુમાર ઘેર આવે ત્યારે તેના પિતા ક્યારે કયારે પાસે બેસાડે ને ખેલાવે. આથી નવીના મનમાં થયું કે આ કરા આવે ત્યારે મારા રંગમાં ભંગ પડે છે, ત્યારેથી તે તેની આંખમાં ખૂંચવા લાગ્યા. વગર વાંકે તે પુત્રને મારે, ખાવાપીવા ન આપે અને પાછી પતિ પાસે ખાટી ખાટી ફરિયાદ કરે. તેના હૈયામાં પડેલા દ્વેષના તણખાએ એ ભાન પણ ભૂલાવી દીધું કે પતિના પુત્ર તે મારા જ પુત્ર છે. સ્વાથમાં પડેલીએ પુત્રને દુઃખ દેવાનું પૂરેપૂરું શરૂ કરી દીધું. ખરેખર, નમાયા ખાળકની કેવી દશા હોય છે! પતિને આટલું ચઢાવ્યાથી પત્યું નહિ એટલે કહેવા લાગી કે જાણે તમારા પુત્ર રાજકુમાર ન હોય ! તમે કોઈ દિવસ એને કંઈ કહેા છે. ખરા ? મેઢે ચઢાવવામાં ખાકી રાખ્યું નથી. હું તે હુી કહીને થાકી પણ તમારી અહજાદા મારુ કંઈ સાંભળતા નથી. રાજ ને રોજ કાન ભંભેરવાથી કહેવત અનુસાર ફેરવ્યા પૃથ્થર્ ક્રૂ' તે રીતે શેઠના મન ઉપર પણ શેઠાણીની વાતની અસર થઈ. તેના પરિણામે પ્રેમ અને વાત્સલ્યના ઝરણાં સુકાઈ ગયા, અને ક્રોધની જવાળાઓ વરસવા Page #921 -------------------------------------------------------------------------- ________________ ચાવા ન ૨૦૫ લાગી. મને જણા તરફથી પુત્ર ઉપર મારકૂટ શરૂ થઈ. ાકરી કરગરે, કાલાવાલા કરે, રડે પણ તેનુ કેણુ સાંભળે ? “ ઈન્દ્રકુમાર ઉપર ઉતરી પડેલા દુઃખના પહાડ ” એક દિવસ દુનેથી થાકીને આવેલા શેઠ જયાં પલંગ ઉપર બેસવા જાય છે ત્યાં શેઠાણીએ ભયકર કકળાટ શરૂ કર્યાં, અને એક જ ઝઘડો માંડયે કે તમારા કિરાને હું જ આટલા દિવસ નભાવી શકું. હવે મારાથી આ દુઃખ સહન થતુ નથી. કાં તા એને સખા, કાં તે મને રાખા. આથી શેઠને ખૂબ ક્રાધ આવી ગયા ને છેકરાને ખેલાવ્યા ઈન્દ્ર ! અહીં આવ. ધ્રૂજતા હૃદયે આંખમાં આંસુ સારતા શુ' કહે છે. ખાપુજી ! તેમ કહીને ચરણમાં પડયા. ત્યાં એના પિતાએ એવી જોરથી લાત મારી કે કરી ત્રણ ગલાટીયા ખાઈ ગયા. હજી તેા ઉધે માથે પડયા છે ત્યાં પાછા શેઠે જઇ પેટમાં લાતા મારી અને કહે છે હરામખાર! હવે મને તારુ મદ્રુ' અતાવીશ નહિ. એમ કહી ખાવડુ ઝાલીને મારથી છોકરી કેડમાંથી વાંકા વળી ગયા છે છતાં ઢસેડીને બહાર કાઢી મૂકયા ને બારણા બંધ કરી દીધા. આ વખતે કુભાર્યા એવી નવી મા હાશ કરીને સ તાષ અનુભવવા લાગી. છેકરી બિચારા બહાર બેઠો બેઠો દૂર જઈને રડે છે. ચેમાસાના દિવસેા હેાવાથી ઉપરથી ખૂબ વરસાદ પડે છે. આ સમયે તેની માતાને સંભારીને મા... મા કહેતે ધ્રુસકે ને ધૃસકે રડવા લાગ્યા. એણે એવુ હૃદયદ્રાવક રૂદન કર્યું" કે લેાકોના મુખમાંથી શબ્દો સરી પડયા. લાખાના પાળનાર પિતા જાય તે ભલે જાય પણ દળણાંની દળનાર મા ન જશે. આ સમયે એની માતાની બહેનપણીને ખબર પડી. તે દોડીને આવી. છેકરાને છાતી સમે ચાંપ્યો ને બેલી બેટા ! રડીશ નહિ. એમ કહીને આંસુ લૂછ્યા ને માથે હાથ ફેરવ્યો. અહા હા....દાહ સૌને દઝાડે છે પણ માતાનું હ્રદય ખળતા દિલને ઠારે છે. કાં નવી માની દૃષ્ટિ અને કયાં પાડશત્રુ બહેનપણીની દૃષ્ટિ “ માતાની સખીને ઘેર ઇન્દ્રકુમારનુ આગમન ”–સખી પેાતાને ઘેર લઈ ગઈ ને, કહ્યું -મેટા ! ખાઈ લે. છોકરા કહે–માસી ! મારે નથી ખાવું. એમ કહી ધ્રુસ્કે રડતા ખોળામાં પડડ્યો. તેના મનમાં થયું કે મારી સગી મા સ્વ માંથી આવી લાગે છે, તે રીતે પેાતાનું હૃદય ખાલી કર્યું. માસીએ ખૂબ ડિંમત આપી, બેટા ! રડીશ નહિ. તારુ· દુ:ખ મટી જશે. તું જમી લે, માસી! મારા પપ્પાએ મને કાઢી મૂકયો છે. હવે હું કયાં જઈશ ? બેટા ! રડીશ નહિ, જે તને તારી માએ એક વાત કરી હતી તે તને યાદ છે ને? હા....હા....માસી, જો તારા પપ્પા દિવાનખાનામાં બેઠા છે. ત્યાં ખારી ખુલ્લી છે. ત્યાં જઈને તું તારી મમ્મીએ કહેલી વાત કરજે. બ્રેકરો હિં ́મત કરીને ખારી પાસે આવે છે. હવે શેઠને ક્રોધ ઠંડો પડયો હતા, ને હૃદયના બારણા ખુલ્લા થયા હતા. છેકરો મારી પાસે ઉભા રહીને કહેવા લાગ્યો, પપ્પા....પપ્પા! આપે મને ઘરમાં આવવાની ના પાડી છે તે હું નહિ આવું. ભગવાન મને જ્યાં માગ ખતાવશે ત્યાં જઈશ, પણ મારે તમને Page #922 -------------------------------------------------------------------------- ________________ શાળ ન આ નાનકડી વાત કહેવી છે તે સાંભળશો? શેઠ કહે--બોલ, કહેવું છે? પપ્પા ! તમને પેલા ચકલા-ચકલીની વાત યાદ છે ને? આ શબ્દોથી શેઠના કાન ચમક્યા, અને સદગુણી, નિર્દોષ અને ધર્મનિષ્ઠ પત્નીની મરતા સમયે કહેલી ભલામણું યાદ આવી. જાણે શેઠાણી સામા ન ઉભા હોય તેમ શેઠાણીના ગુણે એમની આંખ સામે તરવરવા લાગ્યા. અહાહા...કયાં નેહ, સૌજન્ય, નિખાલસતા અને કયાં નવીના સ્વભાવમાં કંકાસ, નિ-કુથલી, ઝઘડા અને ઈષ્યાં! હું ક્યાં ભૂલ્ય! શેમાં મહી ગયે? અરર...મેં એને શું વચન આપ્યું હતું કે આજે આ બાળક ઉપર શું જુલમ કર્યો? આમ વિચારતાં શેઠને દીવાની જેમ પોતાની ભૂલે દેખાવા લાગી. હૃદય ભરાઈ ગયું. બાંસુની ધારા વહેવા લાગી. તરત જ શેઠ પલંગમાંથી ઉભા થયા. પસ્તાવો કરતા પુત્ર ઉ૫૨ નેહની ઉમી વરસાવતા બાળકની પાસે જવા તૈયાર થયા. ભયનો માર્યો કરે તરત જ ત્યાંથી વિદાય થવા લાગે. બાળકને કયાં ખબર છે કે મારા પિતા હવે પિશાચ મટને સાચા પિતા બન્યા છે. એટલે એ તે રડતે રડતે દેડવા લાગ્યો. ત્યાં શેઠે એને મીને પકડી લીધે. અરે બેટા કયાં જાય છે? કયાં જાય છે ? એમ કહીને ઉંચકીને ઘર બી ચાલ્યા ને ઘેર આવીને પત્નીને કહે છે સાંભળ, આ મારો દીકરો ગમે તેટલું |ાન કરે છતાં તારે આજથી એને એક શબ્દ પણ કહેવાનું નથી. તારે ચઢાવે થો છું. મારા દીકરાને મારી મૂડીને કાઢી મૂકયે પણ આજ એણે મારી સામે ચકલા ચકલીની વાતનું જે દશ્ય ખડું કર્યું છે તે દશ્ય એવું હતું કે મારા હૃદયના પડદા ખુલી ગયા છે. આ બાળકને સારી રીતે રાખવા માટે જે તું તૈયાર છે તે શહે, નહિ તે તારા પિયર ચાલી જા. પતિના હદયને એકાએક પલ્ટ જોઇને તેમજ પિતાના તરફ વિફરેલી આંખ જોઈને પત્ની સમજી ગઈ કે હવે મારું કાંઈ ચાલવાનું નથી. શેઠ તે કહીને બાળકને લઈને ઉપર ચાલ્યા ગયા. ઉપર જઈને પિતાની ભૂલને પશ્ચાતાપ કરતાં ખૂબ રડે છે. આ સમયે એમની અગાશી નીચે એક દુઃખી યુગલ બેઠું છે ને તે પિતાના દુઃખની વાત કરે છે. પત્ની પતિને આશ્વાસન અને હિંમત આપે છે. આ બધું સાંભળતા ચીમનલાલ શેઠનું હદય વધુ ને વધુ પટાતું ગયું, ને પત્નીના ગુણે યાદ આવવા લાગ્યા. છેવટે યુગલને ઉપર બોલાવી તેમની પાસેથી બધી વાત જાણી લે છે ને તેમના દુઃખના ભાગીદાર બને છે. ( પતિના હૃદયને પલ્ટો થતાં પત્નીને પણ ભાન થઈ ગયું કે બાબે નિર્દોષ છે. મેં આ ઘણી વખત ધમકી આપી હતી, વિના વાંકે માર પણ માર્યો હતો પણ ક્યારે એ બાળકે તમારી પાસે ફરિયાદ કરી નથી. એની ક્ષમા અને ધીરજ અલૌકિક છે. જ્યારે જ્યારે મેં એને કણ આપ્યું ત્યારે પણ એ બાળક એમ જ કહેતો કે હવે હું એમ નહિ Page #923 -------------------------------------------------------------------------- ________________ શાશા દર્શન કર્યું. એની ક્ષમા અને ધીરજ આજ મારી આંખ સામે તરવરે છે. ધન્ય છે એની ક્ષમાને. હવે મારી ભૂલનું મને ભાન થયું. આજે મને ખ્યાલ આવે છે કે આ બાળકને સ્ત્ર આપનારી એની માતા કેટલી ખાનદાન, સાજન, અમીર અને સંસ્કારી હશે કે જેથી મા બાળકનું ઘડતર આવું સુંદર આદરણીય બન્યું છે. માતાપિતાને વાત કરતાં તેમજ અરસપરસ પિતાની ભૂલને પશ્ચાતાપ કરતા જોઈને ઈન્દ્ર દોડીને તરત તેની માતાના ચરણમાં પડી ગયા. એ મારી મા ! તું રડીશ નહિ. તું નિર્દોષ છું. તારે કે મારા પિતાને એક પણ દેષ નથી, જે ઘડી પળ ભજવાઈ ગયા તે મારા કર્મો ભજવાયા છે, માટે આપ સહેજ પણ કલ્પાંત કરશે નહિ. એમ કહીને ઈન્દ્ર જ્યારે માતાપિતાના ચરણમાં પડયો ત્યારે માબાપે હૈયાના હેતથી તેને છાતી સમે ચાંપી લીધે. બસ બેટા બસ... અહીં બેઠેલા મારા ભાઈઓ ને બહેને! આજે ક્ષમાપનાના દિવસે મારે તમને એટલું જ કહેવું છે કે જ્યાં સુધી આપણું જીવનમાં ક્ષમા, અને ધૈર્યતા નહિ આવે ત્યાં સુધી શાશ્વતે આનંદ પ્રાપ્ત નહિ કરી શકીએ. માટે આજના દિવસે જરૂર એટલું વિચાર કે ગમે તેવા પ્રસંગમાં ક્ષમાના હથિયાર હું ડીશ નહિ. બાળકે ક્ષમા, ધીરજ અને હિંમત રાખી તે એનો જય થયે, વિજ્ય થયે. આવી જ આપણી પાંચ પાંચ મહિનાથી ગજસુકુમાલ અણગારના અધિકારની વાત ચાલે છે. કેટલી એમની ક્ષમા ! ગજસુકુમાલ અણગારના માથે સોમિલે જલતા અંગારા મૂક્યા, છતાં કેટલી ક્ષમા રાખી ! પિતાના ભાઈ ગજસુકુમાલ મુનિ તે ક્ષે ગયા પણું સંમિલ બ્રાહ્મણે આવી રીતે પ્રાણ લીધા તેથી કૃષ્ણજીને ખૂબ દુખ થયું. ભગવાનના વચન પ્રમાણે કૃષ્ણજીને જોઈને સેમિલ બ્રાહ્મણ ભયભીત થઈને પડી ગયે ને પડતાંની સાથે તેના પ્રાણ ચાલ્યા ગયા. તેના મડદાને જોઈને કૃષ્ણવાસુદેવને ખૂબ કૈધ આવે ને તેમના સાથીદારને કહ્યું કે હે દેવાનુપ્રિયો ! મારા ભાઈનું અકાળ સાણ કરાવનાર આ નિર્લજજ, અકાળે મૃત્યુને ચાહનાર આ સેમિલ બ્રાહ્મણ છે. એના મડદાને પગે બાંધીને કૂતરાને ઢસેડે તેમ તમે તેને ઢસેડીને નગરની બહાર ફેંકાવી દો. તેનું શરીર અપવિત્ર છે. આવા પવિત્ર સાધુની ઘાત કરનારે માણસ ક્રોધ કષાયથી યુક્ત અપવિત્ર હેય. એજ શરીરથી સ્પર્શયેલી ધરતી ઉપર એના પરમાણું રહી જાય તે મારી નગરી અપવિત્ર ની જાય. માટે તમે આખી નગરી પાણીથી ધવરાવીને સાફ કરે. આ પ્રમાણે હુકમ કર્યો એટલે ચંડાળાએ સોમિલ બ્રાહ્મણના મૃતદેહને પગે દોરડી બાંધીને ઢસેડીને નગરની બહાર ફેં દીધે, અને બીજા માણસોએ નગરી પેઈને સાફ કરી. આ બધું કાર્ય પતાવીને કૃણવાસુદેવ પિતાના મહેલમાં ચાલ્યા ગયા. ગજસુકુમાલના આ રીતે કાળધર્મ પામ્યાના સમાચાર જાણીને દેવકી માતાને કેટલું દુઃખ થયું હશે તે વાત અનુભવે તેને ખબર પડે Page #924 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શારદા દર્શન ગજસુકુમાલ અણુગારના અધિકાર સાંભળીને અમારે ને તમારે એક જ વાત સમજવાની છે કે કરેલા કર્મો જીવને અવશ્ય ભાગવવાના છે. ભેાગળ્યા વિના છૂટકો નથી. એમ સમજીને કમના ઉદય વખતે આ ધ્યાન-રૌદ્રધ્યાન નહિ કરતાં સમભાવથી ભાગવી લે. કમ તે જ્ઞાની કે અજ્ઞાની દરેકને ઉદયમાં આવે છે પણ મનેના ભાગવવામાં ફેર છે. ભલે હાય નાની કે અજ્ઞાની જન, સુખ દુઃખ રહિત ન કોઈ, નાની વેદે ધેયથી, અજ્ઞાની વેઠે રાઈ જ્ઞાની આત્મા શુભાશુભ કમનો ઉદય સમજીને સમભાવથી ઉદયમાં આવેલા કનિ ભોગવી લે છે, અને અજ્ઞાની જીવ કર્મનો ઉદય થતાં હાયવાય કરે છે, આત ધ્યાન કરે છે. એટલે ઉદયમાં આવેલાં કર્મો ભાગવતાં પાછા નવા કર્માં ખાંધે છે. એટલે ચતુ ́તિ સંસારમાં ભ્રમણ કરવાનું વધે છે. અને જ્ઞાની સમતાપૂર્વક કર્યાં ભાગવી લે છે, એટલે તેનું ભવભ્રમણ ઘટે છે, ને તેનો જલ્દી મોક્ષ થાય છે. ગજસુકુમાલ અણુગારે ક્ષમા રાખી તેા બધા કને ખપાવીને એ ઘડીમાં મેક્ષે ચાલ્યા ગયા, અને ઉપસર્ગ આપનાર સૌમિલ બ્રાહ્મણ એના ક્રર્માં ભોગવવા દુતિમાં ગયા. ચાર ચાર વેદના જાણકાર એવા બ્રાહ્મણુની સાધુને માથે અંગારા મૂકવાની બુદ્ધિ કદી ન થાય, પણ એની દુશ્રુદ્ધિ થઈ તેમાં નવ્વાણું લાખ ભવ પૂર્વે ખાંધેલુ ક્રમ કારણભૂત હતું. એ વાત અગાઉ સમજાવી છે. આ અધિકાર સાંભળીને આપણે ગજસુકુમાલ જેવા ક્ષમાવાન બનીએ તે સાંભળ્યુ લેખે ગણાશે. આજે સમય થયેા છે, પણ ચાતુર્માસની પૂર્ણાહૂતિના પવિત્ર દિન છે. આપણા અધિકાર પૂરા થયા પણ હજી પાંડવ ચરિત્ર બાકી છે તેા ઘેાડીવાર ચરિત્ર કહું છું, ચરિત્ર:–કૃષ્ણજીએ દુર્ગંધનને પાંચ ગામ પાંડવાને આપવા માટે સમજાવ્યેા પણુ ુધિન સમજ્યું નહિ ને એકદમ ગુસ્સે થઈને કહેવા લાગ્યું કે, હે કૃષ્ણ ! સાંભળેા. હું પાંડવાને એક તસુ જગ્યા આપવાના નથી. મે' એમને જીવતા રાખ્યા છે તે ઘણુ છે. હવે તે રાજ્ય માંગવાની વાત કરશે તા મારી નાંખીશ. અગર જો તેમને તેમના પરાક્રમના ગવ હાય તા કુરૂક્ષેત્રના મેદાનમાં આવે. મારુ સૈન્ય તેમનું સ્વાગત કરશે. દુર્ગંધનનો ઉદ્ધૃત જવાબ સાંભળી કૃષ્ણે કહ્યું-હું તેા તારા હિત ખાતર કહેવા આવ્યો હતેા પશુ તને મારી વાત ગળે ઉતરતી નથી તો હવે પાંડવાનુ` પરાક્રમ જોઈ લેજે, વીરપુરૂષો યુદ્ધથી ડરતા નથી. વીરપુરૂષા માટે યુદ્ધ ઉત્સવ સમાન છે. આ પ્રમાણે કહી કૃષ્ણ સભાની બહાર નીકળી ગયા. ધૃતરાષ્ટ્ર, ભીષ્મપિતા વિગેરે સમજી ગયાં કે કૃષ્ણે ગુસ્સે થયા છે, એટલે તેમને શાંત પાડવા તેમની પાછળ ગયા ને કૃષ્ણને કહ્યું કે મહાનપુરૂષો દુનોના વચનો સાંભળી કદી ગુસ્સે થતા નથી. માટે આપ દુર્ગંધન ઉપર ધ કરશે નહિ. તમે મહાન શક્તિશાળી છે. તમારી Page #925 -------------------------------------------------------------------------- ________________ શા દર્શન સામે યુદ્ધમાં કઈ જીતી શકે તેમ નથી. પાંડવો પણ ખૂબ પરાક્રમી છે, પણ ધનની મતિ બગડી ગઈ છે. એ કઈ રીતે સમજ નથી. ભીષ્મપિતાએ કરેલી અરજી – આપ તે દયાના સાગર છે. તે આપ અમારા ઉપર દયા કરીને પાંડવોને પક્ષ લઈને યુદ્ધમાં ઉતરશે નહિ. એટલું અમારૂં કહ્યું માન ત્યારે શ્રીકૃષ્ણ ભીષ્મપિતાને કહ્યું કે પાંડે પિતે શુરવીર ને ધીર છે. તેથી હું યુદ્ધમાં શા લઈને લડીશ નહિ પણ અજુનને સારથી બનીને તેનું બધું કામ પાર પાડીશ. કૃષ્ણની વાત સાંભળીને ભીષ્મપિતા અને ધૃતરાષ્ટ્ર પિતાપિતાના સ્થાને ચાલ્યા ગયા. એટલે કૃષ્ણજી કર્ણ પાસે આવ્યા. દેવાનુપ્રિયે ! કૃષ્ણજી કેટલા દયાળુ છે. દુર્યોધને તેમને માટે કેવા શબ્દો કહ્યા હતાં, છતાં એ ભૂલી જઈને યુદ્ધ અટકાવવા માટે કેટલું કરે છે! કુષ્ણુજીએ કર્ણને એકાંતમાં લઈ જઈને કહ્યું કે ભાઈ! તું કુંતા ફેઈને પુત્ર છે, પણ અમુક કારણસર જન્મતાંની સાથે તને પિટીમાં પૂરીને નદીના પ્રવાહમાં વહેતે મૂકી દીધું હતું. નદીમાં તણુતે તું જીવતે રહ્યો ને રાધાને મળે તેથી તું રાધાને પુત્ર કહેવાય છે. બાકી તે તું કુંતાફઈને જાયે અને પાંડવોને સહોદર ભાઈ છે. આ વાત મને કુંતાફેઈએ કરી ને કહેવડાવ્યું છે કે તારે પાંડના પક્ષમાં રહીને યુદ્ધ કરવું જોઈએ. “કણજીને કણે આપેલા જવાબમાં કણે કહ્યું, મેટાભાઈ ! તમારી વાત સાચી છે પણ દુર્યોધને મને ખૂબ સાથ આપે છે. છત્ર, ચામર બધું આપીને મને ચંપાનગરીને રાજા બનાવે છે. તે મને પિતાને સગભાઈ જ માને છે. મારા ઉપર તેના ચારેય હાથ છે. હું દુર્યોધનને પક્ષ નહિ છોડું. દુર્યોધનને માટે પ્રાણ આપવા પડશે તે આપવા હું તૈયાર છું, માટે મને યુધિષ્ઠિરના પક્ષમાં આવવાનો આગ્રહ ન કરશે. અર્જુન સિવાય ચાર ભાઈએ મને ખૂબ વહાલા છે માટે માતાને કહેજે કે હું અજુન સિવાય કેઈને નહિ મા. આ યુદ્ધમાં હું મરીશ અથવા અર્જુનને મારીશ. બેમાંથી એકના મૃત્યુ બાદ પાંચ પુત્ર તે રહેવાના જ છે. માટે ચિંતા ન કરે. આ પ્રમાણે કહીને કર્યું તેને ઘેર ચાલ ગ. એટલે શ્રીકૃષ્ણ પાંડુરાજા પાસે આવ્યા ને બધી વાત કરી કે દુર્યોધન પાંડને એક તસ જગ્યા આપવાની ચિખ્ખી ના પાડે છે તે પછી અડધું રાજ્ય કે પાંચ ગામ આપવાની તે વાત જ ક્યાં? પણ તમારા પુત્રની ખૂબ ક્ષમા છે, ત્યારે પાંડુરાજાએ ગુસ્સે થઈને કહ્યું કે હવે ક્ષમા રાખીને બેસી રહેવા જેવું નથી. રાજ્ય મેળવવા પાંડુ રાજાએ કરેલી હાકલ હે કૃષ્ણ! તમે તે યાદવકુળના શણગાર છે ને મહાબળવાન છે. તે પાંડને સહાય કરે. પાંડે અને યાદવે ભેગા થઈ દુષ્ટ દુર્યોધનને મારીને હસ્તિનાપુરનું રાજ્ય પાછું મેળવે. તમારી સહાયથી પાંડવોને અવશ્ય વિજય થશે, ત્યારે કુણે કહ્યું કે પાંડે, કુંતા ફેઈ બધા આપના વિગથી Page #926 -------------------------------------------------------------------------- ________________ શારા દર્શન દુઃખી થાય છે કે આપને મળવા ખૂબ ઝંખે છે. માટે મારી સાથે આપ દ્વારકા ચાલે, ત્યારે પાંડુ રાજાએ કહ્યું કે જ્યારે પાંડવે યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરશે ત્યારે જ હું તેમનું મુખ જઈશ. તે સિવાય હું પુત્રને મુખ નહિ બતાવું. માટે આપ દ્વારકા જઈને મારે આ સંદેશ પાંડેને કહેજે. આ પ્રમાણે પાંડુ રાજાનો સંદેશ લઈને કૃષ્ણજી દ્વારકા આવ્યા ને પાંડેને બધી વાત કહી. એટલે પાંડેને પાણી ચઢયું કે પિતાજીની આજ્ઞા થઈ છે માટે હવે આપણે યુદ્ધ કરવું જ જોઈએ. પિતાજીનો હુકમ થતાં પાંડેએ હાથી, ઘોડા, રથ, પાયદળ વિગેરે ચતુરંગી સેના તૈયાર કરી. છત્રીસ પ્રકારના શથિી મેટા મેટા ઘણું રથ ભરી દીધા. હાથી, ઘોડા, રથ શણગાર્યા. આ રીતે મોટું સૈન્ય સજી પાંડ યુદ્ધમાં જવા તૈયાર થયા. કૃષ્ણની સેના પણ સાથે છે. દ્રપદ રાજા, વિરાટ રાજા પાંડવેની સહાયમાં મોટું સૈન્ય લઈને આવ્યા છે. તેમજ કૃષ્ણના પક્ષમાં રહેલા દશ દશાહ તથા નેમિ, સત્યનેમિ, મહાનેમિ આદિ કુમારે સૈન્ય સજીને તૈયાર થયા. કૃષ્ણજી અને બલભદ્ર પણ રથમાં બેઠા. યુદ્ધના રણશીંગા ફૂંકાવા ભગ્યા. શ્રેષ્ઠ મુહુર્ત જોઈને પાંડ યુદ્ધમાં જવા માટે રથમાં બેસે છે ત્યારે કુંતામાતાએ પિતાના પાંચ પુત્રના કપાળમાં તિલક કરીને માથે હાથ મૂકીને અંતરના આશીર્વાદ આપ્યા કે હે દીકરાએ! શત્રુઓને હરાવી વિજયની વરમાળા પહેરીને વહેલા આવજે. માતાના આશીવાદ લઈને રથ હાંક્યા. ત્યાં ગાયોનું ધણુ, સ્કૂલેથી ભણીને આવતા બાળકે, પણ ભરીને આવતી પનીહારીઓ વિગેરે ઘણાં જ શુભ શુકનો થયા, અને દ્વારકા નગરીની બહાર પહેંચ્યા ત્યાં તેમને નિગ્રંથ મુનિઓના દર્શન થયા. રથમાંથી ઉતરીને સૌએ મુનિરાજોના દર્શન કર્યા. તેમના મુખેથી માંગલિક સાંભળીને ચરણરજ મસ્તકે ચઢાવીને રથમાં બેઠા ત્યારે પાંડવેએ શ્રી કૃષ્ણને કહ્યું, મેટાભાઈ! કેવા સરસ શુકન થયા! આપણે તે દ્રવ્ય રાજ્ય લેવા જઈએ છીએ પણ મને તે લાગે છે કે કર્મશત્રુઓ ઉપર વિજય મેળવીને શિવપુરનું રાજ્ય લઈશું. આ પ્રમાણે વાત કરતાં આનંદપૂર્વક આગળ પ્રસ્થાન કર્યું. તે વખતે પવન અનુકૂળ હતે. હાથીએ ગર્જના કરતા હતા, ઘોડાએ હર્ષમાં આવી હણહણતા હતા. તે સમયે કૃષ્ણ તથા યુધિષ્ઠિરની સેના ગંગા જમનાની જેમ ભેગી થઈને યુદ્ધસાગરને મળવા જઈ રહી હતી. " (પૂ. મહાસતીજીએ યુદ્ધનું વર્ણન ટૂંકમાં કર્યું હતું. જે યુદ્ધનું વર્ણન સાંભળતા શ્રોતાઓના હદય કંપી ગયા હતા અને છેવટમાં સમજાવ્યું હતું કે પરિગ્રહ એ પાંચમું પાપ છે. તેને મેળવે તે પાપ છે અને મેળવીને ભેગવવું તે પણ પાપ છે અને છોડતી વખતે પણ જે આત્માનું લક્ષ નહિ હેય ને હાયવરાળ હશે તે છેડતી વખતે પણ પાપ છે. થોર એને પડ વચ્ચે જે ભયંકર યુદ્ધ થયું અને તેમાં સેંકડો માણસે મરાયા કે જેમાં કંઈક કુટુંબ અને પરિવાર પણ રોળાઈ ગયા. આ બધાનું જે કારણ હોય તે પરિગ્રહની મમતા છે.) Page #927 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન કેટ ધૃતરાષ્ટ્રના બધા દીકરા યુદ્ધમાં મર્યા હતા. છેવટે એક દુર્યોધન બાકી હતું તે પણ લડાઈને મેદાનમાં હેમામાં છેલ્લે શ્વાસ લઈ રહ્યો હતો. તે વખતે કૃપાચાર્ય, કુતામાં અને અશ્વત્થામા ત્રણે જણાએ કહ્યું. હે મહારાજા ! મહાન માનવીઓમાં અગ્રગણ્ય આપે છે. જેથી આપે શત્રુની સામે સહેજ પણ દીનતા બતાવી નથી પણ અમે કૃતન નીકળ્યા કે જેથી આપની આ દશા થઈ પણ અમારી ભાવના છે કે રાત્રીના યુદ્ધ કરીને પાંચે પાંડના મસ્તક કાપીને આપની સામે મૂકીને આપના ત્રણમાંથી મુક્ત થઈએ. અહાહા..વૈરભાવ શું નથી કરાવતે? દુર્યોધન છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે છતાં આ વાતથી હર્ષિત થયે ને આલીંગના આપીને કહે છે, જાવ જલ્દી પાંડના મસ્તક કાપીને મને બતાવે કેમ કે મારા પ્રાણ હવે વધારે સમય ટકી શકે તેમ નથી. આ કાર્ય એકલે અશ્વત્થામા કરી શકે તેમ છે. એના બદલે તમે ત્રણ જણે છે તેથી અવશ્ય આ કામ કરી શકવાના છે. તે ત્રણ જણાએ પાંડેની છાવણીમાં આવીને યુદ્ધ માટે પડકાર કર્યો. પડકાર સાંભળતાં ધૃધુન અને શિખંડી બહાર નીકળ્યા. અને તરત જ યુદ્ધ શરૂ થયું. ભયંકર યુદ્ધ થતાં અશ્વત્થામાએ અમેઘ શથી તે બંનેના મસ્તક કાપી નાંખ્યા. આથી પાંડવેની સેના ભાગી છૂટી. આ બનાવ બનવાથી પાંચ પાંડવોએ ક્રોધાવેશમાં આવીને યુદ્ધના મેદાનમાં ભયંકર યુદ્ધ. શરૂ કર્યું અને અશ્વત્થામાએ પાંચ બાણેથી પાંચ પાંચાને શિરચ્છેદ કર્યો, અને ખુશ થઈને પાંચ પાંચના મસ્તક લઈને દુર્યોધન પાસે આવ્યું ને તેની સામે અગ્નિથી સળગાવ્યા. દુર્યોધન પાંચાના મસ્તક જતાં બેલી ઉઠયો. અરેરે. તમે આ શું કર્યું? મારે તે પાંચ પાંડવોના મસ્તક જોઈતા હતા. તેના બદલે તમે પાંચાલેની હત્યા કરી. આમ બેલી નિસાસે મૂકતે મરણને શરણ થયે. બીજી બાજુ ધૃતરાષ્ટ્રને યુદ્ધની બધી વાતની જાણ થતાં મૂછિત થઈને ય પડયા ને કલ્પાંત કરવા લાગ્યા. આ બાજુ પાંડેને ખબર પડી કે મારા પાંચ પુત્રે મરી ગયા છે તેથી તે પણ કલ્પાંત કરવા લાગ્યા. આથી કૃષ્ણમહારાજાએ તેમને સંસારની અસારતા સમજાવી. પછી પાંડે કૃષ્ણની સાથે ધૃતરાષ્ટ્રને સાંત્વન આપવા ગયા. ત્યાં જઈને ગાંધારી તથા ધૃતરાષ્ટ્રને પ્રણામ કરી શકાતુર થઈને બેઠા. કૃષ્ણજીએ કહ્યું. ફક્ત પાંચ ગામ તમાસ દીકરાને આપવાના કહ્યા હતા. તે પણ દુર્યોધન આપી શક્યો નહિ. તેણે આ વિનાશ નોતર્યો. આ બધી ભૂલે દુર્યોધને કરી છે. હવે આપ શાંત થાવ. આ પાંડવે તમને કુતામાતા અને પાંડુરાજા કરતાં અધિક સાચવશે. એમ કહીને ખૂબ ખૂબ આશ્વાસન આપ્યું. ગાંધારીએ કહ્યું કે મને યુદ્ધ ક્ષેત્રમાં લઈ જાવ અને મારા દીકરાઓને મને અંતિમ દર્શન કરાવે. આથી પાંડે હાથનું અવલંબન આપીને ગાંધારીને યુદ્ધક્ષેત્રમાં લઈ આવ્યા. તેની સાથે ચોધાર આંસુએ રડતી ભાનુમતી તેમજ તેની બધી દેરાણીએ યુદ્ધભૂમિના શા-૧૧૧ Page #928 -------------------------------------------------------------------------- ________________ શા દર્શન ક્ષેત્રે આવી. દુર્યોધન, દુઃશાસન વિગેરેના શબને જોઈને ગાંધારી, ભાનુમતી વિગેરે બધી ક્ષત્રિયાણીઓ કાળા પાણીએ વિલાપ કરતી ધાર આંસુએ રડતી શબને વળગી પડી. એ રૂદન એવું હતું કે આખું જંગલ જાણે રડતું દેખાવા લાગ્યું. આ સમયે ગાંધારીની દીકરી દુશલ્યા પણ ત્યાં આવી પહોંચી અને પિતાના પ્રાણપ્રિય પતિ જ્યદ્રથને મરેલો જોઈને અત્યંત વિલાપ કરવા લાગી. આ પ્રમાણે બધી ક્ષત્રિયાણીએ પિતપોતાના પતિની પાછળ વનના ઝાડ રહે તેવું કરૂણ રૂદન કરવા લાગી. છેવટે યુધિષ્ઠિરે બધાને અમૃત સમાન મધુર વચનોથી સાંત્વન આપ્યું અને યુધિષ્ઠિરની આજ્ઞાથી અને અગ્નાસ્ત્ર વડે બધા રાજાઓનો અગ્નિસંસ્કાર કર્યો. બધી ક્રિયાઓ પતાવ્યા પછી બધાને હસ્તિનાપુર મોકલ્યા. ત્યાર બાદ જરાસંધે કુણ સાથે યુદ્ધ કર્યું અને તેમાં કૃષ્ણજીનો જ્યજ્યકાર થયે. પછી હસ્તિનાપુરની પ્રજાના ને અનેક રાજાઓના ખૂબ આગ્રહથી પાંચે પાંડ હસ્તિનાપુર તરફ પ્રયાણ કરે છે. આ સમયે ઘણું દેશના રાજાએ તેમના સ્વાગતમાં આવ્યા. ખુદ કૃષ્ણ મહારાજા પણ તેમાં જોડાયા. લોકોએ સાચા મેતીથી તેમને વધાવ્યા. મહેલમાં પ્રવેશ કરતા કુંતા માતાએ દહીં, ગેળ, ચોખા, કંકુથી વધાવીને પ્રવેશ કરાવ્યું. આ સમયે સેંકડો રાજાઓની સમક્ષમાં યુધિષ્ઠિરને રાજસિંહાસને બેસાડી રાજતિલક કરવામાં આવ્યું. આથી પ્રજા તેમજ કૃષ્ણ મહારાજાએ યુધિષ્ઠિર જેવા પુત્રને જન્મ આપનારી કુંતામાતાની ખૂબ પ્રશંસા કરી અને યુધિષ્ઠિરે પણ કૃષ્ણજીના ચરણમાં પડીને કહ્યું કે આ સ્થાન ઉપર જે અમે આવ્યા હોઈએ તે બધે આપને જ પ્રતાપ છે, પછી બધા ભીષ્મ પિતામહ એવા ગુરૂદેવને વંદન કરવા ગયા. ત્યાં તેમણે ખૂબ ઉપદેશ આપ્યો. પિતામહને ચારિત્ર અવસ્થામાં જઈને પાંડવોની આંખે આનંદ અને શોકથી પાણીથી ભરાઈ ગઈ અને તેમના ચરણમાં વંદન કરતાં ગાંગેય મુનિના ચરણ તેમની આંખના આંસુથી ભીના બની ગયા. ત્યાર બાદ પાંડેએ ગુરૂદેવને ખૂબ ખૂબ વિનંતી કરી કે ગુરૂદેવ ! અમને કંઈક સમજાવે, ત્યારે મુનિએ મોક્ષ માર્ગનું સ્વરૂપ સમજાવ્યું. એ સાંભળતા પાંડેના દિલ પીગળી ગયા ને ધર્મને પામી ગયા. આથી તેઓ રાજ્ય ચલાવવા છતાં તેમનું રાજ્ય ધાર્મિક ગણાવા લાગ્યું. પાંડવે ધર્મની પ્રભાવના ખૂબ કરતાં આનંદથી રાજ્ય ચલાવવા લાગ્યા. - “ દ્રૌપદીનું અપહરણ :-એક વખત નારદઋષિ આવતા દ્રૌપદીએ તેમને સત્કાર–સન્માન ન કર્યો, તેથી તે ષિના મનમાં ગાંઠ રહી ગઈ અને તેના પરિણામે ઘાતકી, ખંડના પદ્મનાભ રાજાએ દેવની સહાયથી દ્રૌપદીનું અપહરણ કરાવ્યું, ત્યાં દ્રૌપદીની ઘણી કોટી થઈ પણ તે ચારિત્રથી ચલાયમાન ન થઈ. આ બાજુ પાંડેએ જ્યારે દ્રૌપદીને ન જોઈ ત્યારે ચારે બાજુ તપાસ કરી. શોધ કરતાં દ્રૌપદીનો પત્તો ન પડતાં કુંતામાતાએ કૃષ્ણજી પાસે સહાય માંગી. કૃષ્ણજીએ વચન આપ્યું-ફઈબા! ગભરાશે Page #929 -------------------------------------------------------------------------- ________________ થાવા દશન નહિ. હું દ્રૌપદીને શોધી લાવીશ. કૃષ્ણુજીએ ત્રણે ખંડમાં દ્રૌપદીની શેાધ કરી પણ પત્તો પડચો નહિ તેથી કૃષ્ણજી નિરાશ થઈને બેઠા. તે સમયે નારદજી ત્યાં આવ્યા. પૂછપરછ કરતાં ખબર મળી કે દ્રૌપદી ઘાતકીખ’ડમાં છે. આથી બધા ઘાતકીખંડમાં પહેાંચ્યા. ત્યાં કૃષ્ણવાસુદેવે પદ્મનાભ રાજાને હરાવી વિજય મેળળ્યે ને દ્રૌપદીને લઇને બધા પાછા ફર્યાં. કૃષ્ણજીએ પાંચ પાંડવા અને દ્રૌપદીને પહેલા હાડીમાં બેસાડીને મેકલી આપ્યા. તે ક્ષેમકુશળ કિનારે પહેોંચી ગયા અને પછી હાડી પાણીમાં ડૂબાડી દીધી પણ કૃષ્ણજીને લેવા માકલી નહિ. ઘણા સમય થવા છતાં હાડી નહિ આવતા કૃષ્ણજી ચિંતાતુર બન્યા. પાંડવાની ચિંતા કરતા પોતાના ભુજામાથી દરિ તરીને કિનારે આવ્યા. પાંડવોને જીવતા જોઈ ને કુષ્ણુજીને ખૂબ આનંદ થયા. પછી રથમાં પાંચ પાંડવાને ને દ્રૌપદીને બેસાડયા. ત્યાં કૃષ્ણુજીએ કહ્યું-હે પાંડવે ! મને તમારી ખૂબ ચિંતા થતી હતી પણ તમે તે ક્ષેમકુશળ દરિયા તરીને પહેાંચી ગયા. તે શુ' હાડી રસ્તામાં ભાંગી ગઈ હતી ? ના....ના. અમે તે હાડીમાં આવ્યા છીએ. તે મને હાડી પાછી કેમ ન મેકલી ? પાંડવોએ કહ્યું-તમારુ. ખળ જોવા અમે હૈાડી પાણીમાં ડૂબાડી દીધી. આ સાંભળીને કૃષ્ણજીને ખૂબ ગુસ્સો આવ્યે ને ગદા ઉપાડી પણ દ્રૌપદીની આજીજીથી પાંચ પાંડવાને જીવતદાન આપ્યું પણ ત્યાં તેમને કહી દીધું કે હવે તમે મારી હદમાં આવશે નહિ. આથી રથ જ્યાં ભાંગ્યા ત્યાં પાંડવોએ વસવાટ કર્યાં અને તે નગરીનું નામ પાંડુ મથુરા પડયું. ધ રાજા પાંડુમથુરામાં આનંદથી રાજ્ય ચલાવે છે. સારી પ્રજા સ્વર્ગના જેવા સુખા ભાગવે છે. 46 પાંડુરાજાના વૈરાગ્ય ’ –એક દિવસ કોઇ દેવે પાંડુરાજા પાસે આવીને કહ્યુંહે રાજન ! નેમનાથ ભગવાને ભાંખ્યુ છે કે સારી દ્વારકા નગરીનો અગ્નિથી નાશ થશે. આ સાંભળીને પાંડુરાજાના મનમાં ખૂબ દુઃખ થયું. ખરેખર, ભગવાનના વચન ત્રણ કાળમાં પણ અસત્ય ન થાય. અહા ! આ સૌંસારમાં ક્યાંય સાર નથી. જો તેમનાથ ભગવાન અહી‘ પધારે તે હું તેમની પાસે સયમ લઉં. નેમનાથ ભગવાન તે કેવળજ્ઞાની હતા. તેમણે પાંડુરાજાના મનનો વિચાર જાણી લીધા અને ગામ, નગર, પુર, પાટણ વિચરતા વિચરતા ભગવાન ત્યાં પધાર્યાં. ભગવાને સંસારની અસારતા સમજાવી અને પાંડુરાજાએ ત્યાં પેાતાના પુત્રાની આજ્ઞા લઈને તેમનાથ ભગવાન પાસે દીક્ષા લીધી. પછી ભગવાનની આજ્ઞાનુસાર સયમનુ સુંદર રીતે પાલન કરતાં પ્રભુની સાથે વિચરવા લાગ્યા. પાંડવા અને દ્રૌપદી અધા વિષયસુખ ભોગવતાં આનદથી રહે છે. ત્યાં દ્રૌપદીએ ગભ ધારણ કર્યાં અને પૂર્ણ સમય થતાં દ્રૌપદીએ અત્યંત તેજસ્વી પુત્રને જન્મ આપ્યા. પુત્ર જન્મની ખુશાલીમાં પાંડવાએ યાચકોને ખૂબ દાન આપ્યું. કેદીઓને ખંધનમાંથી મુક્ત Page #930 -------------------------------------------------------------------------- ________________ શારદા દશ'ન કર્યાં. પુત્રનું નામ પાંડુસેનકુમાર રાખ્યું. પાંડુસેનકુમારે ૧૮ વષઁની ઉંમરમાં બધી વિદ્યા શીખી લીધી. પછી પાંડવાએ તેના લગ્ન કર્યાં અને યુધિષ્ઠિર મહારાજાએ તેમને યુવરાજપદ આપ્યું. દ્વારકાના નાશની વાત સાંભળતાં કુંતામાતાના કલ્પાંત '' :–એક દિવસ જરાસકુમાર ત્યાં આવ્યા ને કહે છે મહારાજા ! સાંભળે. સારી દ્વારકા નગરીનો નાશ થઈ ગયા છે ને ત્રિખંડ અધિપતિ કૃષ્ણવાસુદેવ પણ મૃત્યુ પામ્યા છે. કૃષ્ણવાસુદેવે પેાતાના કંઠનો હાર આપીને કહ્યું છે કે કુંતા ફેઈ ને આ આપો ને કહેજો કે આ તમારા પિયરની છેલ્લી ભેટ છે. હવે તમારુ પિયર મરી પરવાર્યું છે. આ સાંભળીને કુંતાજી મૂતિ થઈને ભોંય પડી ગયા ને એવે કાળા કલ્પાંત કરવા લાગ્યા કે તેમનું રૂદન જોઈને બધા રડવા લાગ્યા. કુંતાજી ભાનમાં આવતા ખેલવા લાગ્યા કે આ તા ગજમ થઇ ગયા. અહા ! મારા ભત્રીજા સમાન દુનિયામાં કોઈ ભાઈ નથી. જે પરોપકાર કરવામાં શિરોમણી હતા. તેનાથી દ્વારકા નગરી ઈન્દ્રપુરી સમાન શે।ભી રહી હતી. એવા મારી ભત્રીજો હવે મને કયાં મળશે ? આમ ખૂબ કલ્પાંત કરવા લાગ્યા. ધ રાજાએ તેમને સમજાવીને ખૂબ શાંત કર્યાં. પછી કુંતામાતા પેાતાનો સમય ધર્મ ધ્યાનમાં વીતાવવા લાગ્યા. 46 જરાસકુમારના મુખેથી દ્વારકા નગરી મળ્યાની અને કૃષ્ણજીના મૃત્યુની વાત સાંભળીને પાંડવોના દિલમાં ખૂબ દુ:ખ થયું. તેએ વિચાર કરવા લાગ્યા કે તેમનાથ ભગવાનને ધન્ય છે કે જેમણે આવા દુઃખમય સ'સારનો ત્યાગ કર્યાં ને આપણે તે માઠુના કીચડમાં ફસાયા છીએ. આપણું કલ્યાણુ કેવી રીતે થાય ? આપણે અત્યારે સંસારના સુખા ભાગવ્યા. તે પહેલાં યુદ્ધમાં અનેક માણસેાનો સહાર કરી કર્માં ખાંધ્યા. હવે તે આ કમ બંધનમાંથી છૂટવા માટે આ સ ંસારનો ત્યાગ કરી સંયમ માર્ગ અપનાવવા જોઈ એ મેહરાજાનો મોટા પુત્ર રાગ કે જેણે અમને અસાર વસ્તુઓમાં સાર રૂપ મનાવીને તેમાં ગૂંથાવી શખ્યા, અને દ્વેષે અમને બંધુઓના પ્રાણુ વિયેાગ કરાવવા માટે પ્રવૃત્તિમય બનાવ્યા. હવે તા માહનો તિરસ્કાર કરીને જગત ઉદ્ધારક નેમનાથ ભગવાનના શરણે જઈ આત્માને ઉજ્જવળ બનાવીએ, પરંતુ ખબર નથી કે ભગવાન અત્યારે કઈ ભૂમિને પાતાની દેશનાથી પાવન કરી રહ્યા છે. તેમનાથ ભગવાને પાંડવાની વૈરાગ્યભાવના જાણીને પોતાના ધમઘષ મુનિને પાંડુમથુરા માકલ્યા. વનપાલકે મુનિ પધાર્યાની વધામણી આપી તેથી પાંડવાને ખૂબ આનંદ થયા. પાંચ પાંડવા પેાતાના પરિવાર સહિત મુનિના વંદન કરવા માટે ગયા, ભક્તિભાવપૂર્વક મુનિને વંદન કરી પાંડવા ત્યાં બેઠા. પછી ધોષ મુનિએ વૈરાગ્યરસથી ભરપૂર દેશનાનો પ્રાર'ભ કર્યાં. મુનિએ સોંસારની અસારતા અને માનવભવની દુર્લભતા ખૂબ સુંદર રીતે સમજાવી. મુનિનો ઉપદેશ સાંભળીને પાંડવાને ખૂબ હ થયા. પછી પાંડવોએ વિનયપૂર્ણાંક Page #931 -------------------------------------------------------------------------- ________________ આ દાન ૨૫ લ'દન કરીને મુનિને પૂછ્યુ−હે ભગવંત! અમે પૂર્વભવમાં કાણુ હતા અને કેવી રીતે આ સૉંસારના વિપુલ સુખા મેળવ્યા છે ! તે આપ કૃપા કરીને અમને કહ્યું. મુનિએ કહેલા પાંડાના પૂર્વ ભવ –મુનિ કહે છે કે પાંડવા! તમે પૂર્વભવમાં પાંચ ભાઈઓ હતા. સુરતિ, શાન્તનુ, દેવ, સુમતિ અને ગુણભદ્ર એ તમારા નામ હતા. પૂના પાપના ઉદયથી લક્ષ્મી ચાલી જતા તમે નિન બની ગયા. આજીવિકા માટે તમે રાત દિવસ ફરતા હતા. એટલામાં એક યશેાધર નામના મુનિનો તમને સંગ થયા. મુનિએ તમને ધનુ' અને કર્મનું સ્વરૂપ સમજાવ્યું. મુનિનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય આવતા તમે બધાએ દીક્ષા લીધી. ગુરૂ આજ્ઞામાં રહુીને સંયમની સુંદર સાધના કરીને ઉગ્ર તપ કરવા લાગ્યા. સુરતિ મુનિએ કનકાવલી તપ કર્યાં, શાન્તનુ સુર્નિએ રત્નાવલી તપ, દેવમુનિએ મુક્તાવલી તપ, સુમતિમુનિએ સિદ્ધનિષ્ક્રિડિત તપ કર્યું અને ગુણભદ્ર મુનિએ મા વધમાન તપ કર્યાં. આ રીતે અઘાર તપશ્ચર્યાં કરી અપ્રમત્તપણે સંયમ પાલન કરી અંતિમ સમયે અણુશન કરી આયુષ્ય સ્થિતિ પૂર્ણ કરી સર્વાસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં ૩૩ સાગરોપમનુ આયુષ્ય ભોગવી ત્યાંથી ચવીને હસ્તિનાપુરમાં પાંડુરાજાને ઘેર પુત્રપણે જન્મ્યા. ધર્મના પ્રભાવે આપ મહાન સુખસમૃદ્ધિ પામ્યા. “ પાંડવાને વૈરાગ્યભાવ જાગતાં લીધેલી દીક્ષા ’;–ધ ઘેષ મુનિની થાણી સાંભળીને પાંડવાને વૈરાગ્ય આવ્યે અને સારા દિવસે પાંડુસેનકુમારનેા રાજ્યાભિષેક કરી પાંડવાએ ધ`ઘાષ મુનિ પાસે દીક્ષા લીધી. પાંડવાની સાથે દ્રૌપદીએ તથા કુંતામાતાએ દીક્ષા લીધી, પાંડુસેનકુમારે દીક્ષામહેાત્સવ ખૂબ ઠાઠમાઠથી ઉજજ્ગ્યા. પાંડવોએ અપ્રમત્તભાવે વિચરતા દ્વાદશાંગીના અભ્યાસ કર્યાં અને દ્રૌપદીજીએ ૧૧ અંગના અભ્યાસ કર્યાં. ભીમ મુનિએ ભીષણ અભિગ્રહ ધારણ કર્યાં કે ઉચ્છવૃત્તિથી છ મહિના સુધી મારુ જીવન ચલાવવુ, તેમના તે અભિગ્રહ છ મહિને પૂર્ણ થયે.. ત્યાર બાદ તે પાંડવમુનિએ બહારના જનપામાં વિહાર કરવા લાગ્યા. તે સમયે તેમણે લાકોના મુખેથી વાત સાંભળી કે અદ્વૈત અરિષ્ટનેમિપ્રભુ વિહાર કરતા સૌરાષ્ટ્ર જનપદમાં પધાર્યાં છે. માટે આપણે સ્થવિર મુનિએની આજ્ઞા મેળવીને ભગવાનના દર્શન કરવા જવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરી સ્થવિર ભગવંતાની આજ્ઞા લઈને અભિગ્રહ કર્યાં કે ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી માસખમણુના પારણે માસખમણુ કરવા. આ રીતે અભિગ્રહુ લઈ ને મુનિ વિહાર કરતા હસ્તિકલ્પ નગરમાં આવ્યા. ત્યાં સમાચાર મળ્યા કે તેમનાથ ભગવાન ગિરનાર પર્વત ઉપર ૫૩૬ અણુગારેની સાથે માક્ષે પધાર્યાં. આ સમાચાર સાંભળતા તેમના અભિગ્રહ પૂર્ણ ન થવાથી તેમણે પણ શત્રુંજય પર્યંત ઉપર જઈને સંચાર કર્યાં. એ માસના સંથારો પાળી તે પાંડવ મુનિએ મેક્ષે પધાર્યાં. દ્રૌપદી પણ ઘણાં વર્ષોં સમ Page #932 -------------------------------------------------------------------------- ________________ cer ચારવા દાન પાળી પાંચમા બ્રહ્મદેવલાકમાં ગયા. ત્યાંથી સ્થિતિ પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ માક્ષે જશે. વીતરાગની આજ્ઞા પ્રમાણે હવે વિહાર કરવાના છે તેથી પાંડવ ચરિત્ર મ ફૂંકાવીને આપને સમજાવ્યું છે. ભાઈ આ ને બહેનો ! સમય તા ઘણા થઇ ગયા છે પણ આજનો દિવસ ચાતુર્માસની પૂર્ણાહૂતિનો છે. આ પ્રસંગે એટલું જ કહેવા માંગુ છું કે પાંચ પાંચ મહિના સુધી આપ શ્રી સ ંઘે સતત વીતરાગ વાણી શ્રવણુ કરવાનો લાભ લીધા છે. જેમાં ગજસુકુમાલનો અધિકાર અને પાંડવ ચરિત્ર રજુ કરવામાં આવ્યા. ગજસુકુમાલનો ઉત્કૃષ્ટ વૈરાગ્ય, સંયમ સાધનાના દિવસે જ ખારમી પડિમા વહન કરવાની ઉત્કૃષ્ટ ભાવના, ભગવાન નેમનાથની આજ્ઞા મળતા મેાક્ષગામી જીવને મળેલી સ ંમતિ, અને તદ્નુસાર તે જ રાત્રે બારમી પિંડમા વહન કરવા સ્મશાન ભૂમિમાં ગજસુકુમાલમુનિનું ગમન, પૂર્વ ના કૅમેયે સેમિલને આવેલા આવેશ અને ધ્યાનાવસ્થામાં ઉભેલા મુનિને માથે પાળ ખાંધી મૂકેલા ધગધગતા અંગારા, ખીચડી ખદખદે તેમ ખાપરી ખદખદવા છતાં મુનિની અપૂર્વ ક્ષમા, પરિણામે અંતર્ધ્યાનમાં સ્થિર થતાં કેવળ જ્ઞાનની જ્યાત પ્રગટાવી માક્ષમાં ગમન. આ ખધુ વર્ણન પાંચ મહિના સુધી આપ બધાએ સુંદર રીતે શ્રવણુ કર્યુ છે. આશા રાખું છું કે આપ બધા શાસ્ત્રનું શ્રવણુ કરીને નમાં સાચી શ્રદ્ધા અને અપૂર્વ ભાવ પ્રગટાવશે, આ રીતે પાંડવચરિત્રમાં પણ ઘણુંઘણું જાણવા ને સમજવા મળ્યું છે. ધર્મ રાજા જુગાર રમ્યા તેનુ કેટલુ ભયંકર પરિણામ આવ્યું તે તમારી સામે રજુ કર્યુ ” તેથી ઘણા ભાઈ-બહેનાએ જુગાર નહિ રમવાની પ્રતિજ્ઞા કરી. પાંડવાએ પેાતાના જીવનમાં કેટકેટલા કષ્ટો વેઠચા તે બધુ આપે સાંભળ્યું. અહાહા....કચાં પાંચાલી પાંચ પાંડવાની મહારાણી અને ક્યાં કર્માંએ તેને વિરાટ રાજાની રાણીની દાસી બનાવી ! કયાં સમથ શક્તિવાળા ભીમ અને કયાં ક્રમે તેને રસોઈ ચે મનાવ્યા ! કયાં ધનુર્ધારી અનુન અને કાં એ સંગીતકાર અન્ય!! આ રીતે પાંચે પાંડવા, દ્રૌપદી અને કુંતામાતાએ વનવાસના કેવા કેવા કષ્ટો વેઠચા અને ચારિત્રનું રક્ષણ કરતા કોના પહાડો તૂટી પડચા છતાં ડળ્યાં નહિ. અહાહા....... બ્રહ્મચર્ય પાલનમાં તેમની શૂરવીરતા ! આવું અનેક રીતે પ્રથમ ભૂમિકા વખતનું પાંડવાનુ પવિત્ર જીવન તેમજ ખાર બાર વર્ષ વનવાસ અને તેરમું વર્ષ ગુપ્ત. ત્યાં શું શું બનાવ બન્યા તે આપની પાસે રજી કરવામાં આવ્યા. છેવટમાં વનવાસના ૧૩ વર્ષ પૂરા કરી રાજ્યમાં આવ્યા છતા દૂધનની દુર્ભુ॰દ્ધિ સુધરી નહિ અને પાંડવાને ફક્ત પાંચ ગામ પણ આપવા તૈયાર ન થયા, ત્યારે ન છૂટકે લડાઇના મેદાનમાં પાંડવા અને કૌરવોનુ ભયંકર યુદ્ધ થયું. તેનું સપૂર્ણ વર્ણન આપણે કરીએ એટલા સમય આપણી પાસે ન રહ્યો તેથી સ ંક્ષેપમાં એટલુ કહી દેવામાં આવ્યું કે ભય...કર યુદ્ધ થયું. છેવટમાં કહેવત અનુસાર સત્યના જય થયે એટલે પાંડવોનો વિજય અને કૌરવોના પરાજય થયા. પછી રાજસત્તા ઉપર ધર્મરાજા આવ્યા. પાંચ પાંડવે પરિવાર સહિત સંસારી સુખમાં આનંદ કિલ્લેલ કરતા રહેવા લાગ્યા. મહાપુરૂષો સંસારમાં રહેવા છતાં અલિપ્ત રહે છે. પાંચ પાંડવો અને દ્રૌપદ્મીને મહાન સંતના ભેટ થાય છે. સંતના ઉપદેશ Page #933 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ૮૮૭ સાંભળે છે કર્મની ફિલેસેજી જાણવાની જિજ્ઞાસુ બની ગુરૂ ભગવંતને પ્રશ્ન પૂછે છે ભગવાન! અમે પૂર્વભવમાં શું કાર્યો કર્યા કે સંસારમાં મહાન સુખને મેળવ્યા? ગુરૂ ભગવંતપૂર્વ ભવ સમજાવ્યો અને ગુરૂ ઉપદેશ સાંભળવાથી ચારિત્ર માર્ગની શ્રદ્ધા થઈ, અને બધાએ ચારિત્ર ગ્રહણ કર્યું. પાંડવો બધા સંસારમાં રહ્યા પણ ખરા ને સંસાર છોડ્યો પણ ખરે. છેવટમાં સંથારે કરી પાંચે પાંડવો મેક્ષમાં ગયા ને દ્રૌપદી એકાવતારી બન્યા. આ બધું વર્ણન સમજાવવામાં આવી ગયું છે. આ બધા આત્માઓએ જેમ સંસારના સુખને જાણીને છોડ્યો તેમ તમે બધા પણ આ માર્ગ ઉપર આવે. આ બધી વાતને સાર જીવોને ઉમાગેથી પાછા વાળી સન્માર્ગે લાવવાનો છે. ખરેખર સંતેની ઈચ્છા છે એ જ હોય છે કે તમને સાધુ બનાવવા, પણ જો તમે સાધુ ન બની શક્તા છે તે શ્રાવક તે બનવું છે ને ? અરે, શ્રાવક ન બની શકે તે સમકિતી બને. આ પણ અશક્ય હોય તે છેવટે માર્ગાનુસારી તે બનવું જ જોઈએ. કોઈ પણ રીતે જીવ આવા ગુણેને પ્રાપ્ત કરે એ ભાવનાથી ઉપદેશ આપવામાં આવે છે. તમે હૃદયમાં કેરી રાખજે કે મારે કરવા જેવું હોય તે ધર્મ છે, છેડવા જે સંસાર છે, લેવા જે સંયમ છે અને મેળવવા જેવો મેક્ષ છે. સમય ઘણે થઈ ગયું છે. વધુ નહિ કહેતાં અહીંથી વિરમું છું. શાંતિ. ચાતુર્માસની પૂર્ણાહુતિના દિવસે રસીકભાઈ શાહે રજુ કરેલ વક્તવ્ય , પરમપૂજ્ય, જેનશાસનની વિરલ વિભૂતિ, મહાન વિદુષી, વીતરાગ વાણીના નાદે મેહનિદ્રામાં પોઢેલા ને જાગૃત કરનાર, પ્રખર વ્યાખ્યાતા બા.બ્ર. પૂ. શ્રી શારદાબાઈ મહાસતીજી તેમજ અન્ય મહાસતીજીએ ! - પૂ. મહાસતીજી આપણી પંદર પંદર વર્ષની વિનંતીને માન આપી શ્રી સંઘને આંગણે મંગલ ચાતુર્માસ પધાર્યા ત્યારથી આપણે સંઘ તપ અને ત્યાગથી તેજસ્વી બને છે. જે ક્ષેત્રના મહાન પુણ્યદય હોય છે તે ક્ષેત્રમાં આવા મહાન પવિત્ર મહાસતીજીના પુનિત પગલા થાય છે. પૂ. મહાસતીજીના મંગલ ચાતુર્માસથી આપણું બેરીવલી ક્ષેત્ર પાવન બન્યું છે. પૂ. મહાસતીજીએ પાંચ પાંચ મહિના સુધી વીતરાગવાણીને એકધારો લાભ આપે છે. તેમની વાણીમાં એવી અદૂભૂત આકર્ષક શક્તિ છે કે અબૂઝ, અજ્ઞાન છે પણ બંધ પામી જાય છે. ઉપાશ્રયમાં પર્યુષણ સિવાય નહિ આવનારા પણ દરરોજ ઉપાશ્રયે આવે છે ને કંઈ ને કંઈ ધર્મારાધના કરે છે. પૂ. મહાસતીજીની એક જ ભાવના છે કે વીતરાગ શાસનને બગીચે દાન, શીયળ, તપ અને ભાવનાના ફૂલડા ખીલાવીને મઘમઘતે બનાવું. સર્વ જી શાસનરસી બને. એ રીતે અથાગ પરિશ્રમ કરીને આપણા સંઘને મઘમઘતે બનાવ્યું છે. આપણા સંઘમાં કદી નહિ થયેલ એવા ભેળસેળ મા ખમણ, એકવીસ, વીસ, સેળભથ્થા આદિ તપશ્ચર્યા ઘણુ થઈ. અઠ્ઠાઈ નવાઈને Page #934 -------------------------------------------------------------------------- ________________ e હા ચન કાઈનો તા પાર જ ન હતા. હું જરૂર ક્હીશ કે આવી તપશ્ર્ચર્યાં રીવલીના ઇતિહાસમાં કદી થઈ નથી. તેમજ આપણે ત્યાં ખા. બ્ર. પૂ. શેાભનાબાઈ મહાસતીજીએ ઉપવાસનો સિદ્ધિતપ કર્યાં. મા. બ્ર. પૂ. ચંદનબાઈ મહાસતીજી અને મા. બ્ર. પૂ. હર્ષિદાબાઈ મહાસતીજીએ માસખમણુની ઉગ્ર તપશ્ચર્યા કરી. એ આપણા સંધના અહેાભાગ્ય છે. પૂ. મહાસતીજીના પુનિત પગલા આપણે ત્યાં થયા ત્યારથી જ માસખમણની ઉગ્ર તપશ્ચર્યાની શરૂઆત થઈ તે આસા મહિના સુધી એકધારા પ્રવાહ ચાલુ રહ્યો. દાન, શીયળ, તપ અને ભાવનાના પૂર ઉમટયા. આ ચાતુર્માસના યશ પૂ. મહાસતીજીના ફાળે જાય છે. આ ચાતુર્માંસ ખરીવલીના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંક્તિ થશે. આવા લાભ વારવાર મળવા મુશ્કેલ છે. સંઘના ભાઈબહેનેાએ ખૂબ લાભ લીધા છે. અનેકવિધ વ્રત-નિયમો ઘણી મોટી સંખ્યામાં થયા છે. પૂ. મહાસતીજીએ આપણા નાના સંઘને બૃહદ્ મુબઈમાં માટો કોં છે. આવા જ્ઞાની, ગભીર અને ગુણીયલ ગુરૂણી રવિવારે આપણે ત્યાંથી વિદાય લેશે. તેમને વિદાય આપતા આપણું હૈયું ભરાઈ જાય છે. પૂ. મહાસતીજીનો આપણા ઉપર મહાન ઉપકાર છે. પૂ. મહાસતીજીએ આપણી પાસે ક્ષમા માંગી, તે પૂ. મહાસતીજીને તે ક્ષમાપના માંગવાની ન હેાય. આપણે બધા ભૂલને પાત્ર છીએ, આ ચાતુર્માંસના પાંચ મહિનામાં આપણા સઘના કોઈ પણ ભાઈ-મહેનથી પૂ. મહાસતીજીના ઠાણા−૮ ની કોઈ પણ અભિનય, અશાતના અભક્તિ થઈ હાય અગર આપણે પૂ. મહાસતીજીની સેવા ન કરી શકયા હાઈ એ તે હું આપણા સકળ સંઘ વતી, કમિટીના સભ્યો વતી પૂ. મહાસતીજી પાસે ક્ષમા માંગુ છું. પૂ. મહાસતીજી વિશાળ દિલના છે. તે આપણને ક્ષમા આપશે તેવી આશા રાખું છું. પૂ. મહાસતીજી વિદાય લેશે. આટલું ખેલતા હૃદય ભરાઈ જાય છે. હુ જોઈ શકું છું કે દરેક ભાઇ-બહેનેાની આંખો વિયોગના આંસુથી છલકાઈ ગઈ છે. આ બતાવી આપે છે કે આપણને પૂ. મહાસતીજી પ્રત્યે કેટલે પ્રેમ છે! અંતમાં પૂ. મહાસતીજી પાસે હું ફરી ફરીને ક્ષમા યાચું છું અને વિનંતી કરૂ' છું કે પૂ. મહાસતીજી! આપ આ ક્ષેત્રમાં ધમ ભાવનાનુ જે બીજ વાવીને જામે છે. તેને સિ ંચન કરવા વહેલા વહેલા ખારીવલીમાં પધારશે.. આ નાનકડા સંધને ભૂલી ન જશા ને ફરીને ચાતુર્માસના લાભ આપશે. એટલુ કહી વક્તવ્ય ખંધ કરું છું. ( જય જિનેન્દ્ર ) રસીકભાઇ પારેખ ઃ-પરમ પૂજ્ય, પંચમહાવ્રતધારી, પ્રખર વ્યાખ્યાતા, મહાન વિરુષિ ખા. બ્ર. પૂ. શારદામાઈ મહાસતીજી તથા અન્ય સતીજી! માતા, બહેનેા, વડીલે અને ભાઈ એ ! આજ રોજ પૂ. મહાસતીજીને વિદાય આપવા માટે આપણે બધા એકત્ર થયા છીએ. ઘણા વર્ષોની આપણી વિનંતીના સ્વીકાર કરી પૂ. મહાસતીજી બોરીવલીમાં ચાતુર્માસ પધાર્યાં. પૂ. મહાસતીજીના ચારિત્રના પ્રભાવે ચાતુર્માસમાં અને ઉત્સાહ ને આનંદ ત્યાં છે. દાન, શીયળ, તપ–ભાવનાની ભરતી આવી છે. આપણા સદ્ભાગ્યે આપણુને એક અધિક માસના લાભ મળ્યો છે. આ પાંચ માસમાં આપણા સંધમાં કદી નહિ થયેલ એવી અદ્ભૂત તપશ્ચર્યા Page #935 -------------------------------------------------------------------------- ________________ શાહા અને થઈ છે. જેમાં ઘણાં ભાઈ બહેનેએ આજીવન બ્રહ્મચર્યવ્રતની પ્રતિજ્ઞાઓ કરી. સોળ સોળ મા ખમણ, ઉપવાસને એક સિદ્ધિતપ તથા ૨૧, ૨૦, ૧૬, ૧૦, ૯, ૮ અને છકાઈની નાની મોટી મળી બસ (૨૦૦) ઉપરાંત તપશ્ચર્યાઓ થઈ. મારા મત મુજબ પંરા વિભાગમાં આપણે બેરીવલી સંઘ જૈન વસ્તીના પ્રમાણના હિસાબે તપશ્ચર્યામાં પહેલે આવે છે. પાંચ માસ આપણા સંઘમાં પર્યુષણ જેવા જ રહ્યા અને સંધ ધર્મારાધનાથી ગાજતે ને ગુંજતે રહ્યો છે. આ બધે પ્રભાવ પૂ. મહાસતીજીને છે. તેમની વ્યાખ્યાન આપવાની શૈલી એવા પ્રકારની છે કે નાના મોટા દરેક વર્ગને એક વખત વ્યાખ્યાન સાંભળ્યા પછી બીજે દિવસે તેના અનુસંધાનનું વ્યાખ્યાન સાંભળવા માટે અચૂક આવવું જ પડે. એટલે શ્રોતાગણને પકડી અને જકડી રાખવાની શક્તિ પૂ. મહાસતીજીમાં છે. તેમની વાણીમાં એવું અમૃત ભર્યું છે કે તે દરેકના હૃદયમાં આરપાર ઉતરી જાય છે. આવી છે તેમની તેજસ્વી વ્યાખ્યાન શૈલી. આ ચાતુર્માસ બેરીવલી સંઘના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે અને હંમેશને માટે યાદ રહેશે તેવું અભૂતપૂર્વ બન્યું છે. પૂ. મહાસતીજી બેરીવલી પધારવાથી ધર્મભાવનાની જ્યોત પ્રગટી છે. બેરીવલી સંઘને જાગૃત કરવા મહાસતીજીએ પાંચ પાંચ મહિના સુધી સતત વીતરાગવાણુને ધોધ વહાવ્યું છે. તે બદલ આપણે તેમના વાણી છીએ. પૂ. મહાસતીજી ફરીને બોરીવલી પધારી અમને લાભ આપજે એવી હું બેરીવલી સંઘ વતી આપને નમ્ર વિનંતી કરું છું. પૂ. મહાસતીજીએ આપણી પાસે ક્ષમા માંગી તે તેમની સરળતા, નમ્રતા ને ઉદારતા છે. પૂ. મહાસતીજીએ આપણી પાસે ક્ષમા માંગવાની હોય જ નહિ. આપણે તેમને ઘણી વાર અપરાધ કર્યો હશે અને જાણતા અજાણતા આપણાથી નાનીમે ટી ઘણી ભૂલો થઈ હશે તે માટે આપણે નમ્રતાપૂર્વક ક્ષમા માંગવી જોઈએ. પૂ. મહાસતીજી આદિ ઠાણ ૮ નું આપણાથી મન દુભાયું હોય, તેમની સેવાભક્તિ ન કરી શક્યા હોય અગર સેવાભક્તિ કરવામાં કચાશ રહી હોય તે મન-વચન-કાયાથી મારાથી તેમજ મેનેજીંગ કમીટી વતી તથા શ્રી સંઘ વતી પૂ. મહાસતીજી પાસે ક્ષમા માંગું છું. ' પૂ. મહાસતીજી ! આપને વિદાય આપતા અમારા અંતરમાં ખૂબ દુખ થાય છે. અમારી આંખો અશ્રુથી ભરાઈ જાય છે. અંતમાં વિહારમાં આપને ખૂબ શાતા રહે અને આપ દિનપ્રતિદિન વીતરાગ શાસનને વધુ ઉન્નત બનાવે, તે માટે પ્રભુ આપને શક્તિ પ્રદાન કરે એ જ મારા અંતરની પ્રાર્થના સહિત વિરમું છું. જય જિનેન્દ્ર, ધનસુખભાઈ પાદશાહઃ-પરમપૂજ્ય, પ્રતિભાશાળી, વંદનીય, મહાન જ્ઞાની, મહાન વિદુષી બા.બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજી તથા અન્ય મહાસતીજીએ ! માતાઓ, ભાઈઓ, ને બહેને ! જે ચાતુર્માસની આપણે ચાતક પક્ષીની જેમ રાહ જોતા હતા તે ચાતુર્માસને પંદર વર્ષે આપણને લાભ મળે. પાવનકારી ચાતુર્માસના પાંચ પાંચ મહિના પલકારામાં પસાર થઈ ગયા, તે આપણને ખબર પડી નહિ. ૫, મહાસતીજીએ તા. ૨૨ જુનના દિવસે બોરીવલીમાં ચાતુર્માસ મંગલ પ્રવેશ કર્યો હતે અને તા, ૨૫ નવેમ્બરના દિવસે ચાતુર્માસ શા-૧૧૨ Page #936 -------------------------------------------------------------------------- ________________ શાહ શન પૂર્ણ કરી. તા. ૨૭મીને રવીવારે પૂ મહાસતીજી વિહાર કરશે. પૂ. મહાસતીજી પધાયાં ત્યારે સૌના દિલમાં ખૂબ આનંદની ઉર્મિઓ ઉછળતી હતી. અને આજે આપણે સૌના દિલમાં ખૂબ દુઃખ થાય છે. પૂ. મહાસતીજીએ પાંચ મહિના સુધી વીતરાગ વાણને અખલિત પ્રવાહ વહાવ્ય છે અને આપણને અમૂલ્ય વાનગી પીરસી છે. તેમજ અથાગ પરિશ્રમ કરી આપણું ક્ષેત્રમાં જથાબંધ વહેપાર કર્યો છે. તેઓ હોલસેલ વહેપારી છે. વહેપારીને કમાણુ થતી હોય ત્યારે ગમે તેટલું કામ કરે તે પણ થાક લાગે નહિ તેમ આપણું પૂ, મહાસતીજીને વહેપાર ધમધોકાર ચાલતું હતું એટલે તેમને થાક લાગે નથી. પૂ મહાસતીજીની તબિયત ઘણીવાર બરાબર ન હોય છતાં તેને નહિ ગણકારતા આપણને વિતરાગ વાણને લાભ આપે છે. - પૂ. મહાસતીજીનું આત્મબળ અદૂભૂત છે. પરોપકારી આત્માઓ બીજાના હિત માટે પિતાના દેહની દરકાર કરતા નથી, તે જ રીતે પૂ. મહાસતીજીએ પિતાના શરીરની પરવા ર્યા વિના આપણને ધર્મ પમાડવા માટે અથાગ પરિશ્રમ કર્યો છે. જૈનેતરેએ પણ પૂ. મહાસતીજીને ખૂબ લાભ લીધું છે. પર્યુષણ પછી પણ ઉપાશ્રય માનવમેદનીથી ભરચક રહ્યો છે, તે પૂ. મહાસતીજીની વાણીને પ્રભાવ છે. પૂ. મહાસતીજીની વાણીમાં અલૌકિક જાદુ છે. તેમના વ્યાખ્યાનના પુસ્તકો પરદેશમાં પણ ખૂબ પ્રસિદ્ધિ પામ્યા છે, અને જૈન-જૈનેતર સહુ તે જ્ઞાનનો લાભ લે છે. આવા સંતે નૌકા સમાન છે. તે પિતે તરે છે બીજાને તારે છે. આ ચાતુર્માસમાં તપશ્ચર્યાઓ ખૂબ થઈ છે. નવા નવા વ્રત નિયમો થયા છે. પ્રભાવનાઓ પણ ખૂબ સારી થઈ છે જે આટલા વર્ષોમાં રેકોર્ડ તેડ્યો છે. આવું ચાતુર્માસ આપણું સદભાગ્યે જ સાંપડ્યું છે. સમય ઘણે થઈ ગયો છે. મારા પહેલા બંને રસીક માઈ ઘણું કહી ગયા છે, એટલે હું મહાસતીજીની ક્ષમા માંગી ફરીને બેરીવલી ક્ષેત્રને પાવન કરવા વહેલા વહેલા પધારશે અને ચાતુર્માસને લાભ અાપશે. શાસનદેવ આપને ખૂબ શક્તિ આપે, આપ વિહારમાં ખૂબ શાતા પામે. એવી પ્રાર્થના સહિત વિરમું છું. છે. શારદા દર્શન ભા ૧-ર-૩ સમાપ્ત તા. ક. પૂ. મહાસતીજીએ વ્યાખ્યાન પાંચ મહિના દરરોજ ફરમાવ્યા છે પણ પુસ્તક ઘણું મોટું થઈ જવાથી કાંઈક બબ્બે વ્યાખ્યાનને સાર ભેગા કરી એ કેક વ્યાખ્યાનમાં લખે છે. શારદા દર્શન પુસ્તકમાં કઈ પણ પ્રકારની ભૂલ રહી હોય તે વ્યાખ્યાનકારકની કે લખવારની નર્થી પણ મુદ્રણ દેશ છે. તે આ માટે વાંચકે ને વિનંતી કરવામાં આવે છે કે આપને વ્યાખ્યાન છાપવામાં પ્રેસની કોઈ ભૂલ દેખાય તે શુદ્ધિપત્રકમાં જેશે, છતાં કઈ ભૂલ દેખાય તે વાંચકોને સુધારીને વાંચવા નમ્ર વિનંતી છે. Page #937 -------------------------------------------------------------------------- ________________ ખંભાત સંપ્રદાયના સ્વ. આચાર્ય ગચ્છાધિપતિ પૂજ્ય ગુદેવ બા. બ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબના નવકાર મંત્રનું સ્મરણ કરી, વર્ધમાન સ્વામીને ચરણે પડી. સાર વિનાના સંસારથી તરવા, ગુરૂગુણગુંજને મુક્તિને વરવા સરસ્વતીદેવી જીભ પર બેસજે, શુદ્ધ અમારી મતિ રે કરજે સ્વીકારું શરણું તમારું આજ, અક૫ ગુણને કહેવાને કાજ. દેજો અક્ષરજ્ઞાન અનંતુ, ગુરૂદેવનું ચારિત્ર હતું બળવંતુ દિવ્ય પ્રસાદી આપજે મુજને, વંદન કરું છું ભાવથી તુજને. રિનગુરૂજીને કહું છું કે, એક ચિત્તે તમે સાંભળજો લેકે બુદ્ધિવંત પાસે મારી શી બુદ્ધિ, ઇન્દુ પાસે જેવી તારાની રિદ્ધિ. કેહીનૂર પાસે શું કાચની શક્તિ, આપની હું શું કરું ભક્તિ ભક્તિની શક્તિ આપજે અતિ, મારામાં છે જે અલ્પ બુદ્ધિ. સાબરકાંઠે ગલિયાણ ગામે, જમ્યા ગુરૂજી એહ જ ગામે સંવત ૧૯૨ સાલે, કારતક સુદ અગિયારસ દિને. ક્ષત્રિય કુળમાં કહીનૂર પ્રગટ, જેતાભાઈને ઘેર ચમ. માતા જ્યાબેનને હીરે, સંયમ લેવામાં બને છે શૂરે. સૂર્યના કિરણે ફેલાતા જાય, તેમ તેમ ગુરૂદેવ મટેરા થાય પુત્રના આવા લક્ષણે જેયા, તેથી રવાભાઈ નામ દેવ.ય. રૂના કાલા વીણાવા કાજે, વટામણ ગામમાં ગુરૂજી જાવે સતીજીનું સ્તવન સુણી, અંતરમાં વૈરાગ્યની વીણા વાગી. ગુરૂજી સ્વામીનારાયણ પંથના ગઢડા શહેરમાં આવીને રહ્યા તે પંથની મહંતે એમ રે કીધું, તમારો ભાગ લઈને આવે. લક્ષમી હોય ત્યાં સંયમ કેમ કહેવાય, ગુરૂજીના મનમાં વિચાર થાય. પરમ પ્રતાપી વિરલ વિભૂતિ, છગન ગુરૂજી ક્ષત્રીય જાતિ, ગુરૂજી પાસે આવીને મલ્યા, સંયમના તેજ સવાયા થયા, કુટુંબીજનોની આજ્ઞા લઈને, આવ્યા ગુરૂજી ખંભાત ગામે. મહા સુદ પાંચમ દિને, ખંભાત શહેરે ઓચ્છવ થાય. ગુરૂજીએ પાડયું ઉત્તમ નામ, રત્નચંદ્રજી શુભ છે નામ. દયા સરલતા ગુરૂજીને વર્યા, અભ્યાસ કરીને પંડિત બન્યા, Page #938 -------------------------------------------------------------------------- ________________ અર્પણતાને અજબ નમૂને, જેથી મેળવ્ય જ્ઞાન ખજાને. ક્ષમાની અજોડ મૂર્તિ ગુરૂજી, દેશે દેશમાં પામ્યા રે ખ્યાતિ. શાસ્ત્રોનું અનુપમ જ્ઞાન મેળવી, લખ્યા સિદ્ધાંત આપે બહુભારી. અજમેર સાધુ સંમેલન થયું, જઈને ગુરૂજીએ પદ શોભાવ્યું, શાસનમાં આવા કોહીનૂર હીરા, જેના ન મળે, જગમાં જેટા. ૧૯લ્પ વૈશાખ વદ દશમે, છગન ગુરૂજી સ્વર્ગે સિધાવે, આચાર્ય પદવીએ ગુરૂજી આવે, સાણંદ શહેરમાં ગુરૂજી પધારે. અમીરસ વાણી ગુરૂજી વરસાવે, મને દીક્ષાના ભાવ રે જાગે રત્ન જેવા રત્નગુરૂજી મલ્યા, જીવન બાગના માળી બન્યા, આપ્યું છે અને સંયમ રત્ન, ગુરુજીને કરું કેટી વંદન. આપના શિષ્ય ખડાજી સ્વામી, ફૂલચંદ્રજી સ્વામીને હર્ષદમુનિ, પાર્વતીબાઈ સ્વામી, પરસનબાઈ સ્વામી, જસુભાઈ સ્વામીની શોભતી જોડી. ધ્યાન ગુરૂજી અનેરું ધરતાં, ધરતી ઉપર અદ્ધર થાતા. ચારિત્રનું નુર અનેરું હતું, મૃત્યુને આપે ભાખી રે લીધું. ચાતુર્માસ ગુરૂછ આવતા પહેલાં, આપને કેઈ પૂછવા આવતા, છેલ્લું ચાતુર્માસ ખંભાત ગામે, પધાર્યા ગુરૂજી ખંભાત ગામે, સકામ અકામ મરણના ભાવે, બતાવે ગુરૂજી વ્યાખ્યાન માંહે. ભાદરવા સુદ પાંચમ દિને, શરદીનું જોર ખૂબ જ થાયે, તપસ્વી ફૂલચંદ્રજી સ્વામીને આપે, ભાદરવા સુદ દશમ દિને, સંઘમાં ગુરૂજીએ લાભ આપીને, સુખરૂપ તેમનું પારણું કરાવે ભાદરવા સુદ દશમ દિને, મૃત્યુની તમે તૈયારી કરી. બારવાગે શરદીનું જોર થયું, ચાર આંગળા બતાવી કહી રે દીધું, ૪૮ વર્ષ સંયમ પાળી, આચાર્ય પદવી નવ વર્ષ દીપાવી. શાસન સેવા બજાવી આપે, જૈન ધર્મના ગૌરવ કાજે, અંતિમ સમાધિ અનેરી ઝળકે, પરમ શાંતિના શબ્દ ઉચ્ચરે, સ્વરૂપ દશાની મેજને લુંટે, સમાધિભાવે દેહ જ છૂટે. સંવત બે હજારને ચારની સાલે, ભાદરવા સુદ ૧૧ ને સોમવારે. શૂન્ય દિશાઓ ખંભાતની દિશે, દીપક બુઝાય ચાર જ વાગે. મૃત્યુ જીવન મહેસવતાની, પંડિત મરણને ગયા છે પામી, મુખની કાંતિ અનેરી ચમકે, આશ્ચર્ય સાથે આંસુએ વરસે. ખંભાત સંઘમાં હાહાકાર છવાયે, આઘાત સૌના દિલમાં વ્યાખ્યા, ધર્મ મિનારે ધરતીએ , સંપ્રદાયને મેલ તે પડયે, Page #939 -------------------------------------------------------------------------- ________________ સમાજને જ્ઞાન સ્તંભ ડગમ, સંઘને સૂર્ય આજ આથમ્ય. ગુજરાતને સાચે સિંહ જ સૂતે, શિખ્યાઓને તે આભ જ તૂટર શાસનનું ઉત્તમ જવાહર જાતા, અંતિમ દર્શને લેકે ઉભરાતા, ઝળહળતું રત્ન આજે રોળાયું, ગુરૂદેવ જાતાં તિમિર છવાયું. ગુરૂદેવની ખોટ હદયમાં ખટકે, નાવિક વિનાની નયા અટકે. જૈન શાસનનું સાચું કે હિનૂર, પાપ ઉદયથી થયું છે દૂર. ગુરૂદેવ મારા ચાલ્યા રે ગયા, ધું હવે કયાં રત્નગુરૂજી મારા સ્વર્ગમાં ગુરૂજી આપ બિરાજે, આશીષ અમને ઉરની દેજે મહેચ્છા મનની પૂરી રે કરજે વહેલા વહેલા દર્શન દેજો સતી શારદા, ગુરૂ ગુણ ગાયે, અશ્રુ ભીની આંખે અંજલિ અર્પી & OTORY Page #940 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન પુસ્તકના અગાઉથી ગ્રાહક થનારની નામાવલી પુસ્તકની સંખ્યા ૧૦૦૦ શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ કાંદાવાડી ૭૫૦ શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ ઘાટકોપર (ઇસ્ટ) ૫૦૦ વર્ધમાન સ્થા. જૈન સંઘ મલાડનાભાઈઓ ૨૦૦ , વર્ધમાન સ્થા. જૈન સંધ વાલકેશ્વર ૨૦૧ ) ખંભાત સ્થા. જૈન સંધ. હ, મૂળચંદભાઈ પૂજાલાલ અકીકવાળા. ખંભાત ૨૦૦ ,, મણીલાલ શામજીભાઈ વિરાણી. મુંબઈ - ૧૫૧ ,, વર્ધમાન સ્થા. જૈન સંઘ કાંદીવલી. ૧૨૫ , ચુનીલાલ મૂળજીભાઈ મેટાણું મુંબઈ. ૧૦૧, યંતીલાલ ચંદુલાલ મહેતા વાલકેશ્વર ૧૦૧, સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘ અમદાવાદ, ૧૪ છગનલાલ શામજીભાઈ વીરાણી. મુંબઈ ", ગીરજાશંકર ખીમચંદ શેઠ મુંબઈ. -૧૦૦ , વર્ધમાન સ્થા. જૈન સંઘ અંધેરી વેસ્ટ ૧૦૦ , વર્ધમાન સ્થા. જૈન સંઘ મુલુન્ડ ૭૫ અ.સૌ. નીલાબેન વિનયચંદ્ર દેસાઈ ચીંચપોકલી. ૫૧ , પ્રતાપ બ્રધર્સ ચાંદીવાલા. વાલકેશ્વર ૫૧ કૃષ્ણકાંત મફતલાલ ઝવેરી ખંભાતવાળા. વાલકેશ્વર ૫૧ અ. સૌ. સુભદ્રાબેન રસીકલાલ ઝવેરી પાલનપુરવાળા મુંબઈ ૫૧ અ. સૌ. સુભદ્રાબેન દલપતભાઈ ઝવેરી પાલનપુરવાળા, મુંબઈ ૫૧ રમેશચંદ્ર વાડીલાલ શાહ વિલેપાર્લા ૫૧ રવીચંદ સુખલાલ શાહ દાદર ૫૧ , વર્ધમા સ્થા. જૈન સંઘ દાદર. ૫૧ ,, વર્ધમાન સ્થા. જૈન સંઘ વિલેપાર્લા ૫૧ જૈન શ્વેતાંબર સ્થા. જૈન સંઘ ઝરીયા ૩૬ , નાનચંદ શાંતિદાસ સ્થા. જૈન સંઘના ભાઈએ. સાણંદ પુસ્તકની સંખ્યા ૩૧ , સ્થાનકવાસી જૈન સંઘ ખેડા. ૩૧ , આદીનાથ પ્રાર્થના મંડળ બેરીવલી. હ પ્રવીણભાઈ ૨૫ , ઠાકરલાલ અંબાલાલ શાહ મુંબઈ ૨૫ , ચીમનલાલ છોટાલાલ કાપડીયા ખંભાત વાળા. વાલકેશ્વર ૨૫ પટેલ વાડીલાલ ફૂલચંદ ખંભાતવાળા. વાલકેશ્વર, ૨૫ જેઠાલાલ નેમચંદ શાહ ખંભાતવાળા | મુંબઈ. ૨૫ શ્રીમતી કોકીલાબેન પ્રભુદાસ સંઘ રાજ જામનગર, ૨૫ હીરાબેન ટોકરશી પ્રેમજી ગાલા ઘાટકોપર ૨૫ એસ. લવચંદ એન્ડ કું. બેરીવલી ૨૫ , વર્ધમાન સ્થા. જૈન સંઘ થાણું ૨૫ ,, હરખચંદ માડન કોટ ૨૫ , નગીનદાસ ગેવિછ લાઠીયા મલાડ, ૨૫ ) પ્રેમચંદ ઉજમશી શાહ ૨૫ કચ્છી વિશા ઓશવાળ જૈન સેવા સમાજ, કુર્તા. ૨૫ શાહ વાડીલાલ છગનલાલ સાણંદ હિ. નટવરભાઈ તથા પ્રાણલાલભાઈ ૨૫ ) નાથાલાલ હરખચંદ વાધાણી ૨૫ હીંમતલાલ લીલાધર બાટવીયા ઉપલેટા ૨૫ ) પ્રફુલચંદ્ર નાથાલાલ વાઘાણી ૨૧ યંતીલાલ તારાચંદ શાહ ઘાટકોપર ૨૧ વિનુભાઈ હરજીવનદાસ સાયન. ૨૧ અ.સૌ. પુષ્પાબેન તારાચંદ અવલાણી માટુંગા ૨૧ શાન્તીલાલ વર્ધમાનભાઈ બેનાણી અમદાવાદ Page #941 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકની સંખ્યા પુસતકની સંખ્યા ૨૧ , વર્ધમાન સ્થા. જૈન સંઘ શાન્તાક્રુજી ૧૧ કાંતિલાલ ચંદ સંઘ વિરમગામ ૧૬ , પાનાચંદ મગનલાલ શેઠ મુંબઈ ૧૧ ,, રમેશચંદ્ર કસ્તુરચંદ શાહ મેરીવલી ૧૫ , કાકુભાઈ વીજપાર માટુંગા ૧૧ , કાતિલાલ લીલાધરભાઈ બોરીવલી ૧૫ ,, દીલ્હી ગુજરાતી સ્થા. જૈન સંઘ ૧૧ , પ્રીતમલાલ મેહનલાલ દફતરી મુંબઈ - હ. લલ્લુભાઈ ગોહેલ ૧૧ ) કીશોરચંદ્ર મગનલાલ ગાંધી બોરીવલી ૧૫ , મેઘજી વેલજી માટુંગા ૧૧ , ચીમનલાલ હીરાચંદ શાહ સાણંદ ૧૩ , સ્થા. જૈન સંઘ વસે ૧૧ અ. સ. તારાબેન ચીમનલાલ શાહ સાણંદ ૧૩ , લીલાબેન વિનોદરાય શાહ અંઘેરી ૧૧ અ. સૌ. કુમુદબેન શાંતિલાલ મહેતા સાયન ૧૨ - શ્રીમતી હીરાબેન રસીકલાલ પારેખ બોરીવલી ૧૧ શ્રી નેમચંદ નાનચંદ શાહ મુંબઈ ૧૨ એક સદગૃહસ્થ ૧૧ , બાવળા સ્થા. જૈન સંધ. ૧૦ ઇ કુંવરજી મેણસી ગાલા. બોરીવલી, ૧૧ શ્રી ધીરજલાલ તલકચંદ શાહ મલાડ, ૧૧ ઉધના મિત્ર મંડળ હ. શ્રી ચંદુભાઈ ૧૦ , રાધવજી સામજી ગાલા ૧૦ , કેશવલાલ હીમજીભાઈ ગાંધી લીંબડી ૧૧ ) નટવરલાલ હરખચંદ શાહ માટુંગા ૧૧ કીરિટ વીભા વસર ૧૦ , અમીચંદ એ ધડભાઈ સંધવી ૧૧ યંતીલાલ સી. શાહ વિલેપાલ ૧૦ , કાન્તીલાલ મોહનલાલ મહેતા બોરીવલી : ૧૦ ભાનુબેન ખેતશી રતનશી ગડા. ૧૧ નર્મદાબેન મગનલાલ ગેસળીયા બેરીવલી ૧૨ ભેગીલાલ નારણજી મુંબઈ ૧૧ કુસુમબેન રાયચંદ ભીમાણ બોરીવલી ૧૦ શ્રી રાયચંદજી કીશનલાલ જૈનનંદરબાર ૧૧ છે અમુલખ હીમજી ગાંધી મલાડ ૭ સકરીબેન રાયપુરવાળા ૧૧ , શાંતિલાધ ચુનીલાલ ઝવેરી ખંભાત ૭ શ્રી દામજી તેજસી વોરા બોરીવલી વાળા વાલકેશ્વર ૭ , પ્રફુલ હરખચંદ સંઘવી કાંદીવલી ૧૧ ડોકટર છે. એમ. છાડવા બેરીવલી ૭ લલીતાબેન રમણીકલાલ શાહ બેરીવલી ૧૧ કલ્યાણજી કપુરચંદ શાહ મુંબઈ. ૭ શ્રી લાલચંદ લખમીચંદભાઈ સાણંદ ૧૧ મણીબેન મગનલાલ છેડા. ૬ ઇ મનસુખલાલ ગીરધરલાલ લાઠીયાબેરીવલી ૧૧ નિર્મળા બેન જાદવજી દેવજી દેડીયા. ૫ નાથાલાલ દોશી બોરીવલી ૧૧ શ્રી વર્ધમાન સ્થા. જૈન સંધ. કલ્યાણ ૫ સ્નેહલત્તા હસમુખલાલ ગાંધી બોરીવલી ૧૧ વર્ધમાન પ્રભુદાસ તુરખીયા ૫ રવીચંદ કીરચંદ શેઠ મલાડ ૧૧ ) ભુપેન્દ્ર રતીલાલ શાહ બોરીવલી ૫ વ્રજલાલ સૌભાગ્યચંદ સાવકીયા કાંદીવલી ૧૧ ) દલપતલાલ માણેકચંદ મહેતા સૂરત ૫ વીરચંદ વનમાળીદાસ વોરા બોરીવલી ૧૧ ,, સ્થા. જૈનસંધ કઠોર ૫ પ્રેમચંદ ખેડીદાસ મળીયા બોરીવલી ૧૧ , સાવલા કેશવજી રવજીભાઈ ૫ લલીતાબેન ભૂપતભાઈ પારેખ માટુંગા ૧૧ શ્રીમતી શાન્તાબેન જેસંગભાઈ દડીયા પ ચંચળબેન ઝોબાળીયા માટુંગા જામનગરવાળા. મું બઈ. ૫ કાન્તાબેન એન પોપટાણી માટુંગા ૧૧ શ્રી નાગરદાસ માણેકચંદ લખતરવાળા ૫ શાન્તાબેન વેલજી માલદે ૧૧ , કિશોરચંદ્ર સી. પરીખ, ઘાટકોપર ૫ ગુણવંતીબેન તારાચંદ કોઠારી બોરીવલી ૧૧ હીરજી સેજપાલ ૫ વિનોદચંદ્ર રતીલાલ બારભાયા મુલુન્ડ Page #942 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકની સંખ્યા ૫ પ્રવીણચંદ્ર દલપતરામ મહેતા બોરીવલી ૫ શાંતિલાલ હરીલાલ સોમાણુ બોરીવલી ૫ જયંતીલાલ પ્રભુદાસ શાહ વિલેપાલ ૫ ધીરજલાલ માધવજી દોશી બોરીવલી ૫ મનુભાઈ ભાલાણી. હ. ચંપાબેને બોરીવલી ૫ વીરેન્દ્ર ચંદુલાલ સંઘવી બોરીવલી ૫ કાતીલાલ મગનલાલ તલસાણીયા બોરીવલી ૫ લક્ષ્મીચંદ છબીલદાસ સંઘવી બોરીવલી ૫ કુંવરજી દેવરાજ શેઠીયા બોરીવલી ૫ શાંતિલાલ રવજીભાઈ બેરીવલી ૫ ચંદ્રકાન્ત મનસુખલાલ ગોપાણ બોરીવલી ૫ નાનચંદભાઈ મગનલાલ સંધાણું બોરીવલી ૫ ડોસાભાઈ અભેચંદ મેદી બોરીવલી ૫ સવાઈલાલ ખેતશીભાઈ સંઘવી વિલેપાર્લા ૫ મનસુખલાલ ભાઈચંદ ટીંબડીયા બોરીવલી ૫ ચંદ્રકાંત તારાચંદ ગાંધી બોરીવલી ૫ ચંદુલાલ ડુંગરશી દેશી બેરીવલી ૫ ચંપકલાલ ભાઈચંદ ટીંબડીયા બેરીવલી ૫ માનકુંવરબેન તારાચંદ મહેતા રીવલી ૫ વૃંદાવન હરજીવન શેઠ મલાડ ૫ બાવીશી શાંતિલાલ ભવાનભાઈ ૫ ભવાનજી રાયસી સગાઈ ૫ પ્રવીણચંદ્ર કાનજીભાઈ દેશી બોરીવલી ૫ તારામતી કનુભાઈ ગાંધી બેરીવલી ૫ મનસુખભાઈ કાનજીભાઈ કાંદીવલી ૫ અ. સૌ. હસુમતી વિનયચંદ્ર સંઘવી , મદ્રાસ પુસ્તકની સંખ્યા ૫ પરસોતમદાસ અંબાલાલ શાહ, હ. મહેશ (ખંભાતવાળા) મુંબઈ ૫ જગદીશભાઈ કામદાર મુંબઈ ૫ પાલણભાઈ ભીમશીભાઈ મુંબઈ ૫ હીંમતલાલ લીલાધર બાટવીયા. ઉપલેટા ૫ મીઠુભાઈ ચોપાટી મુંબઈ ૫ ગાંધીનગર સ્થા. જૈન સંઘ ૫ મગનલાલ વેલજીભાઈ સાવલા મુંબઈ, ૫ જશવંતભાઈ શાંતિલાલ શાહ ૫ હરીલાલ છગનભાઈ બોરીવલી ૫ ધનજી હીરજી કેનિયા મુંબઈ ૫ ચોપડા હીરાલાલ શાહ જૈન. ૫ પટેલ છોટાલાલ આશારામ સાણંદ ૫ ગાંધી જીવણલાલ માણેકચંદ સાણંદ ૫ ભેગીલાલ રાજપાળ સાણંદ ૫ પટેલ મહાસુખભાઈ ડોસાભાઈ સાણંદ ૫ ન્યાલચંદ હીરાચંદભાઈ શાહ સાણંદ ૫ શાહ પિટલાલ રાયચંદભાઈ સાણંદ ૫ ભવનલાલ રોશનલાલ સાણંદ ૫ શાહ જેઠાલાલ ત્રિભોવનદાસ સાણંદ ૫ કઠારી વાડીલાલ મોહનલાલ સાણંદ ૫ પટેલ પરસોત્તમદાસ હરજીવનદાસ સાણંદ ૫ પટેલ ડાહ્યાભાઈ દેવીદાસ સાણંદ ૫ પટેલ ખીમચંદ નરસીદાસ સાણંદ ૫ પટેલ ફુલાભાઈ આશાભાઈ સાણંદ ૫ ભીખાલાલ નાગરદાસ સાણંદ ૫ હીરાલાલ પૂનમચંદ ભાવસાર સુરત Page #943 -------------------------------------------------------------------------- ________________ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ બરવલી. લોકમાન્ય તિલક રોડ, બોરીવલી (પશ્ચિમ) મુંબઈ ૪૦૦૦૦૨ શ્રી સંઘની પ્રવૃત્તિઓ શ્રી સંઘ હસ્તક ચાલતા ખાતાઓ શ્રી વર્ધમાન તપ આયંબીલ ખાતું , ધર્મસંસ્કાર કેન્દ્ર જન શાળા (બેરીવલીમાં ત્રણ સ્થળે ચાલે છે.) , કેળવણી ખાતુ , સર્વોદય ઉદ્યોગ મંદિર , સાર્વજનિક ઉદ્યોગ મંદિર , જીવદયા ખાતુ , માનવ રાહત ખાતુ , સંઘ સંચાલિત વર્ધમાન કલીનીક. શ્રીમતી નંદકુંવર બહેન રસીકલાલ પ્રભાશંકર શેઠ સાર્વજનિક હસ્પિતાલ એકસ રે વિભાગ, પેથોલોજી વિભાગ બે ઓપરેશન થીયેટર, સાથેના સુસજજ આશરે ૪૫ બિછાનાની હોસ્પિતાલ. શ્રી સંધ સંચાલિત સ્વધર્મી સ્ટોર જેમાંથી રાહતથી સ્વધર્મી બંધુઓને અનાજનું વિતરણ થાય છે. Page #944 -------------------------------------------------------------------------- ________________ છે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ બોરીવલી લોકમાન્ય તિલક રેડ બોરીવલી (પશ્ચિમ) મુંબઈ-૪૦૦૦૯૨ સ્થાપના ઈ. સ. ૧૯૫૨, ઉપાશ્રય ઉદઘાટન ઈ. સ૧૯૫૮ શ્રીસંઘની સ્થાપના ૩૫રથી થઈ ૧૫ર થી ૧૫૭ સુધી સુશ્રાવકને વ્યાખ્યાન માટે નિમંત્રણ આપી પર્યુષણ પર્વ બહાર જગ્યા લઈ ઉજવવામાં આવતા હતાં. ૧૯૫૮માં ઉપાશ્રયના મકાનને કબજે મળે અને ઉપાશ્રયનું ઉદઘાટન થયું એટલે ૧૫૮માં પ્રથમ ચાતુર્માસ થયું. ૧લ્પ૮થી ૧૯૭૭ સુધીના ૨૦ ચાતુર્માસની અમે સહર્ષ નેધ લેતા ગૌરવ અને આનંદ અનુભવીએ છીએ. સંવત ઈ. સ. (૧) ર૦૧૪ ૧૫૮ લીંબડી સંપ્રદાયના પંડિત કવિવર્ષ મુનિ શ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબ આદિ ઠાણ-૨ - '' - ૨૦૧૫ ૧૫૯ લીંબડી સંપ્રદાયના પંડિત કવિવર્ષ મુનિ શ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબ આદિ ઠાણું, ૨ (તબિયતના કારણે બેરી વલી કૃષ્ણકુંજમાં, પર્યુષણ દરમ્યાન ઉપાશ્રયમાં પધારેલા) ર૦૧૬ ૧૯૬૦ લીંબડી સંપ્રદાયના તપસ્વી પૂ. ડુંગરશી મહારાજ સાહેબ આદિ ઠાણ-૨ - ૨૦૧૭ ૧૯૬૧ શ્રમણ સંઘીય વિદુષી પૂ. અજીત કુંવરબાઈ મહાસતીજી - આદિ ઠાણ-૩ ૧૯૬ર લીંબડી સંપ્રદાયના તપસ્વી પૂ. ડુંગરશી મહારાજ સાહેબના સુશિષ્ય પૂ. નરસિંહમુનિ પ તથા પર્યુષણ દરમ્યાન કાંદીવલીથી પધારતા. ૧૯૬૩ પૂજ્ય સાધુ સાધવજીની ઉપસ્થિતિ નહિ, કાલાવાડથી સુશ્રાવક શ્રી છગનલાલ જાદવજીભાઈ દેશી પર્યુષણ પર્વ દરમ્યાન વ્યાખ્યાન આપવા પધાર્યા હતા. ૧૯૬૪ બરવાળા સંપ્રદાયના મહાવિદુષી, પ્રખર વ્યાખ્યાતા પૂ. મેઘીબાઈ મહાસતીજી આદિ ઠાણા-૨ (૮) પૂ.૨૧ ૧૯૬પ શમણુસંધીય શાસ્ત્રજ્ઞ પૂ. માણેકકુંવરજી મહાસતીજી આદી ઠાણા-૩ (૯) ૨૦૨૨ ૧૯૯૬ શ્રમણ સંઘીય પ્રિયવકતા પૂ. વિનયમુનિ મહારાજ સાહેબ આદિ ઠાણte Page #945 -------------------------------------------------------------------------- ________________ ટેટ (૧૧) * * * (૧૦) ૨૦૨૩ ૧૭ શ્રમણસંઘીય પંડિત રત્ન પૂ. રાજેન્દ્રમુનિ મહારાજ સાહેબ, આદિ ઠાણ-૨ , ૨૦૨૪ ૧૯૬૮ શ્રમ સંઘીય શાસ્ત્રજ્ઞ પૂ. માણેકકુંવરજી મહાસતીજી આદિ ઠાણ-૬ (૧૨) ૨૦૨૧ ૧૯૬૯ બરવાળા સંપ્રદાયના મહાવિદુષી પ્રખર વકતા પૂ. મેંધી બાઈ મહાસતીજી આદિ ઠાણુ-ર. ૧૦૦ લીંબડી સંઘવી સંપ્રદાયના મહાવિદુષી, પ્રખર વક્તા બા. બ્ર, પૂ. લીલાવતીબાઈ મહાસતીજી આદિ ઠાણ-૬ (૧૪) ૨૨૭ ૧૯૧૭ લીંબડી સંપ્રદાયના મહાવિદુષી, પ્રખર વ્યાખ્યાતા પૂ. દમ યંતીબાઈ મહાસતીજી આદિ ઠાણ-૫ ૨૦૨૮ ૧૯૭૨ લીંબડી સંઘવી સંપ્રદાયના શાસ્ત્રપ્રેમી, વિદુષી બા બ્ર. મુક્તાબાઈ મહાસતીજી આદિ ઠાણું* (૧૬) ૨૦૨૯ ૧૯૭૩ કચ્છ આઠ કેટી મટી પક્ષના વિદુષી પૂ. મણીબાઈ મહા - સતીજી આદિ ઠાણ-૧૦ (૧ ૨૦૩૦ ૧૯૭૪ શ્રમણ સંઘીય તત્વચિંતક પૂ. મગનમુનિજી આદિ ઠાણા-૨ (૧૮) . ર૦૩૧ ૧૯૭૫ સેંડલ સંપ્રદાયના મહાવિદુષી, પ્રખર વ્યાખ્યાતા બા. બ્ર. પુષ્પાબાઈ મહાસતીજી આદિ ઠાણા-૩ (૧૯) ૨૦૩૨ ૧૭૬ ગેંડલ સંપ્રદાયના મહા વિદુષી, પ્રખર વ્યાખ્યાતા બા. બ્ર. પૂ. લલિતાબાઈ મહાસતીજી આદિ ઠાણું-૮ (૨૦). ૨૦૩૩ ૧૯૭૭ ખંભાત સંપ્રદાયના અધ્યાત્મવેત્તા, મહા વિદુષી, પ્રખર વ્યાખ્યાતા બા.બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજી આદિ ઠાણ-૮ (જેઓશ્રીને વ્યાખ્યાન સંગ્રહ “શારદા દર્શન' પ્રકાશિત થઈ રહ્યો છે. Page #946 -------------------------------------------------------------------------- ________________ શારદા દર્શન ધમધોકાર ચા, પૈસે વદવે, પિટી વધી, મિત્રે વધ્યા, સંબધે વધ્યા. સંતાનને પરણાવ્યા એટલે વેવાઈ વેલા વદયા. આ બધી જંજાળ જેટલી વધી એટલે વળગાડ વચ્ચે ને ઘર્ષણ પણ વધ્યું, પણ એકલા હતા ત્યારે કંઈ ઝંઝટ હતી? વાસણ એક હોય તે કોની સાથે અથડાય ? બે ભેગા થાય તે એક બીજા સાથે અથડાય ને ખખડાટ થાય. એકલા જીવને કંઈ ખખડાટ કે ઘર્ષણ નહિ. જેમ કંકણ એકલા બન્યાં તે દુઃખદાયી ન લાગ્યા તેમ જીવ જે એકલે હોય તે કંઈ દુઃખ નથી. પણ શરીરને સંઘ કર્યો તે પિતે દુઃખી થાય છે. શરીર સંબંધ થતાં સગાસ્નેહી અને પદાર્થોને સંબંધ વધે છે. સંબંધ વધતાં ઘર્ષણ વધે છે. પરિણામે દુઃખ પણ વધે છે તે આવા સંઘર્ષના ઘર જેવા દુઃખદાયી સંસારમાં રહેવાની શી જરૂર? મારે આત્મા એકલે આવે છે ને આ બધું છોડીને એકલે જવાનો છે, અને જ્યારે દેહનો સંબંધ છેડી અબંધ એ સિદ્ધ બનશે ત્યારે શાશ્વત સુખને પામી શકશે. નમિરાજર્ષિ શું વિચારે છે? જેની આજ સુધી મેં ખૂબ માવજત કરી. આ દાહજવર શાંત કરવા માટે પાણીની જેમ પૈસા વાપર્યો, છતાં મારું માનેલું શરીર જ જયાં મને પીડે છે ત્યાં બીજાના શા ભરોસા? જે સાચું સુખ મેળવવું હોય તે આ સંસારને છેડવે જઈએ. જયાં સંસાર છે. ત્યાં ઉપાધિ છે. ત્યાગી વીતરાગી સંતને કાંઈ ઉપાધિ છે? બસ, હવે મને આ દાહજવર મટી જાય તે કંચન, કામિની, વિગેરે બાહ્ય સંગે અને રાગ-3ષ વિગેરે આાંતર સંયોગને તિલાંજલી આપી દઉ ને આત્માનું દમન કરું. કેવી સુંદર વિચારણા ! બાહ્ય અને આત્યંતર સોને છોડીને આત્મદમન કરવા સજાગ બન્યા. ભગવંતે સિદ્ધાંતમાં કહ્યું છે કે, अप्पा चेव दमेयव्वा, अष्पा हु खलु दुद्दमो Mi જો અહી રોડ, શસિ હાણ પત્ય ચ | ઉત્ત, સૂચ, ૧ ગાથા ૧૫ બીજાનું દમન કરવું સહેલ છે પણ પિતાના આત્માનું દમન કરવું બહુ કઠીન છે. માનવભવમાં સમજણપૂર્વક આભદમન કરવાથી કર્મો ખપે છે, અને આલોક અને પરલોકમાં સુખી થવાય છે. આપણે આત્મા નરક અને તિર્યંચ ગતિમાં ગમે ત્યાં પરાધાનપણે ભૂખ, તરસ, વધ, બંધન, માર આદિ સહન કરીને આત્માને દયે પણ ત્યાં એનાથી કર્મની નિર્જરા થઈ? કલ્યાણ થયું? પરલોક સુધર્યો? ના, એનાથી કંઈ લાભ ન થયે. આટલા માટે જ્ઞાની કહે છે કે હે મેહ ઘેલા માનવી! આ ઉત્તમ માનવભવ પામીને બને તેટલું આત્મદમન કર. આત્મદમન કરીને તું અહીં જે લાભ મેળવી શકીશ તે બીજે ક્યાંય નહિ મેળવી શકે. અને જે તે અહીં તપ અને સંયમ દ્વારા આત્માને નહિ દમે તે બીજી ગતિઓમાં વધ અને બંધનથી પરાધીનપણે દમન કરવું પડશે છતાં કંઈ નહિ વળે. માટે સમજે. Page #947 -------------------------------------------------------------------------- ________________ બ્યાન', પૃષ્ઠ લીટી અશુદ્ધિ ૨ ૧૨ ૧૬ આયરે છે ૨ ૪ ४ ૪ ૪ ૪ ૫ ૫ ૫ ૫ ૬ દુઃ દુ } .. ૯ ૧૦ ૧૦ ૧૦ ૧૧ ૧૧ ૧૩ ૩૦ ૨૯ ૨૯ ૩૦ ×× હુ **6 * * * * ૪૦ ૩ર. ૪ ૪ ૭૩ ૪ et e ર૯ ૨૭ ૨૯ ૧૦ ઇ ટ મોટર ૧૦ ****o ૭ છુ, * ” ≈ ≠ o ૩૧ સંપત્તિમાંયી સંપત્તિમાંથી हामि કકણ हामि સ્પા સ્પર્ધા कडे माणे कडे कडे माणे कडे સામળી સાળવી ક ંકણુ કરતી દેશના % ઙ દેશની પ્રધાન સધ ધર આપણને આપણે પ્યાલ પ્યાલા કયારેય કયારે વધામની વધામણી જ તે ? જતે? પ્રધાને સગ શુદ્ધિ પત્રક શુધ્ધિ આયા છે. 4444 अष्या જેવ वय नावयेकखह द्वेष નજીક नावपेक्ह द्वेष હાટલના હોટલના કેટલી अप्या જોવા જેણી પરલેમાંક . ટલીક જેવી પરલેાકમાં બ્યાન' પૃષ્ઠ લીટી અશુધ્ધિ શુધ્ધિ ૧૧ ૨૯ થયુ થયું. મેં રાજાએ રાજાને એવા એવા ૧૧ ૧૧ ૧૧ ૧૧ ૧ર ૧૨ ૧૩ ૧૪ ૧૫ 2 ૧૫ ૧૫ **& , ” નુ ૧૯ ૧૯ ૧૯ ૧૯ ૯૨ ૯૪ '૯૭ ૯૯ '૧૦૫ ૧૦૨ ૧૧ ૧૧૭ ૧૧૮ ७ ૨૦ ૩૨ ૩૨ ૧૪૬ ૧૪૬ ૧ ૮ ૨૮ ૩૧ ૨૨ ૧૬ ૧૨૭ 1 ૧૨૯ ૧૭ ૧૩૧ ૧૭ ૧૩૨ રા १६ तुम पुता सामणा तुमं पुत्ता समण्ण વરાગીની બૈરાગીની રહ્યાં છે, રહ્યા છે, આન ૩ર ૧૨ ૧ ૨૦ 2226 ૧૩૪ ૨૪ ૧૪૨ આખરડેલ દારત કેઈને તેના इच्छामेण इच्छामो णं ન્હાતા ન્હાતા ते ૧૪૩ ૧૧ દેવાને દેવાનું ૧૪૪ ૧૫ તયાર તૈયાર ૧૪૫ ૨૯ × આ રખડેલ કપિલપુર ગયા કપિલપુર ગયા ' ૨૩ ૧૪૬ ૨૪ ૧૪ ૨૬ લેતા આજ્ઞા લેવા एयलद्धभन्नठ एयलद्ध मन्नत्थ भfमाणा भावे माणा દાસ્ત કાઈને તેમા सहस्स सामो सहस्सब वण्णामो તમે તમારે સમજી સમજીને મ જેવું બચાવનાર પ્રત્યે તેને બચાવારના તે Page #948 -------------------------------------------------------------------------- ________________ ૯૦૧ देवि कट्ट ૩૧૦ ૩ વ્યા.નં, પૃષ્ઠ લીટી અશુધિ શુધિ વ્યા,નં, પૃષ્ઠ લીટી અશુધિ શુધિ ૨૧ ૧૬૩ ૬ શેઠ શેઠે ૩૭ ૨૮૧ ૧૪ આપને આપને ૨૨ ૧૬૪ ૨૩ જુતુ પુસુ * ૩૮ ૨૯૫ ૬ સેતુ ૨૨ ૧૬૫ ૧૦ માં મળી ૨૨ ૧૫ ૧૫ દિવસે બીજા પ્રહાર તે નુરે ! આ ૨૨ ૧૬૬ ૩ર કૃદિશ્વનયતિ ૩૮ ૨૮૫ ૭ ગરિણ” જિનયતિ अस्थि રંદજાલમ ફુરજાલમ ૧૬ ખુશી ખુરશી ૨૨ ૧૭૦ ૧૨ લાગ્યાં લાગે ૩૦૫ જાઉં છે ૨૩ ૧૧ ૧૧ મુસાફરીને મુસાફરને જાવું છે, ૨૩ - ૧૭૮ ૧૮ જ્યારે ત્યારે શ્રીમંતાઈને ૨૬ ૨૦૦ ૩ શેઠ શેઠ શ્રીમંતાઈના ૨૭ ૨૦૫ ૩ સ્વાપી સ્વામી ૪૦ ૩૧૨ ૨૯ મૂતકાર ર૦૫ ૨૭ તેમને તેમના ભૂતકાળ ૨૧૩ ૭, ત્રય ૩૨૧ ૨૯ કયા કયા શૈક્યા ૩૨૩ ૧૧ પાથેય, પાથેય૨૮ ૨૧૫ ૪ માથાવાર ૩૨૫ ૧૭ કાડ કાપડ કે જ गाहावइस्स ૪૧ ૩૨૬ ૨૫ તમને તને આ ૨૧૫ ૧૮-૨૦ નળકુંવર ૪૧ ૩૨૮ ૨૨ મનનું મનુનું નળકુબેર ૪૧ ૩૩૩ ૨૦ મહમાનને ૨૩૪ ૬ દ્રવ્ય દ્રવ્ય મહેમાનને ૩૦ ૨૩૪ ૨૪ સનકિતી ૪૩ ૩૪૫ ૨૭ પ્રાણ પ્રાણું સમકિતી ૩૪૫ ૨૮ શાંતિપ્રદાયક ૩૦ ૨૩૭ ૯ હિરણ્યપુરના શાંતિપ્રદાયક હિરણ્યપુરના ૪૩ ૩૪૫ ૩૦ મગુમેં મગમેં ૩૧ ૨૪૦ ૩૦ લટકે ભટકે ૩૪૬ ૨૬ વરાગ્ય વૈરાગ્ય ૩૨ : ૨૫૦ ૩૦ શે શેઠ ૪૫ ૩૬૦ ૨૭ જિલં તિબં ૩૪ ૨૬૫ ૩ શાંતિ શાંતિ, ૪૫ - ૩૬૦ ૧૭ ક્ષમાપનાના ૩૫ ૨૭૪ ૪ ધ્રુજવા પૂજવા ક્ષમાપના ૩૬ ૨૮૧ ૧૫ ૩૭૧ એપેડીસનું भुभा भुमो એપેન્ડીસનું हता हता ૩૬ ૨૮૧ ૧૯ અહંત અહંત ૩૭ર हत्था होत्था ૩૬ ૨૮૨ ૨૨ મને તેને ૩૭૯. મણસનું માણસનું ૨૮૮ ૪ યાર તૈયાર ૩૮૧ આભૂષણની. ૨૯૦ ઉજળી ઉજાળી આભૂષણોની ૨૯૦ ૨૩ હે દીકરી ! રદ મમતને છે કે દીકરા! મમતાને ૩૭૨ ૨૦ છે ૩૭ ? Page #949 -------------------------------------------------------------------------- ________________ હ૦૨ માન, પૃષ્ઠ લીટી અશુધિ શુદ્ધિ ૪૮ ૩૮૮ ૧૧ સ્વગત સ્વાગત ૪૯ ૩૮૮ ૨૨ તત્વાને તને ૪૯ ૩૮૮ ૩૧ વણી વાણી ૪૯ ૩૯૨ ૧૧ દુકાનને દુકાનના ૪૯ ૩૯૨ ૧૫ ચલ્યો ચાલ્યો ૪૯ ૩૯૫ ૨૫ અમ આમ ૫૦ ૩૯૮ ૧ સંતન જાતાં સંતને જોતાં રાજાના રાજની ૫૧ ૪૦૫ ૧૯ છેળામાં છેળામાં --પ૧ ૪૦૫ ૨૧ કર્મરાજાને રંક કર્મ રાજાને રંક - ૫૪ ૪૨૫ ૧૭ હાય હાય ૪૨૯ ૧ વભવ વૈભવ ૫૪ ૪ર૯ ૧૮ ધજી મૂજી ૫૪ ૪૩૦ ૧ મન મૌન ૫૫ ૪૩૬ ૩ કવિતા नमसित्ता वंदिता नम सिता ૪૩૮ ૬ સંભરાય છે સંભળાય છે. - ૧૯ હે નળકુમાર હે નળકુમાર ! બપેર બપોર ૫ ૪૪૫ ૪ લઘુ લીધું ૪૪૮ ૪ રહેલો હેલો ૫૭” ૪૫૩ ૩૨ ન.શ નાશ. , પણ તે ૪૫૬ -૧ કાઢવું પ૭ ૪૫૬ ૨૬ બા બે ૫૮ ૪૬૩ ૧૬ બેલ બોલ ૫૮ ૪૬૪ ૨૫ અવડે આવડે ૬૦ ૪૮૦ ૨૮ નના વ્યાન, પૃષ્ઠ લીટી અશુદ્ધિ શુદ્ધિ ૬૧ ૪૮૫ ૧૮ જાય જે ૬૨ ૪૯૪ ૧૧ મરણનાં ૬૨ ૨૯૪ ૧૨ જન્મ જન્મમરણના ૬૨ ૪૯૮ ૧૭ અરાધના આરાધના કર ૪૯૮ ૧૫ વ્યતતી વ્યતીત ૬૩ ૫૦૪ ૧૦ આભલ્યાણ આત્મકલ્યાણ ૬૪ ૫૧૧ ૧૩ - - - ૬૪ ૫૧૧ - ૧૪ निव्यतेह निव्वतेह ૬૪ ૫૧૪ ૧૩ વિનટને વિનયને - ૬૪ ૫૧૬ ૪ જણે જાણે ૬૪ ૫૧૭ ૧૯ બીજે બીજે ૬૪ ૫૧૮ ૧ કહયું–મહારાજા કહયું-મહારાજા ૬૫ - - ૫૨૦. ૧ જા જાય ૬૫ પર૩ ૧૭ દીધપણું દધિપણું ૬૫ ૫૨૫ ૧૩ સાધર્મ સૌધર્મ ૬૬ ૨૨૫ ૨૨ ભાદરવા સુદ ભાદરવા સુદ ૮ને ગુરૂવાર ૩ ને ગુરૂવાર ૬૬ પર ૮ સૈતિક ભૌતિક ૬૬ પર છે તેમ તેમાં ૬૬ પર૭ ૧૬ ઉપ ઉપર ૬૬ ૫૨૯ ૯ મેક્ષ મોક્ષ ૬૬ પર૯ ૧૭ મિયા દિયા જાવા જેવા ૬૮ ૫૩૮ ૧૦ મોસાળં મારા ૬૮ ૫૩૮ ૨૧ જપકુસુમ જન્માકુરુમ ૬૮ ૫૩૮ ૫-૧૦-૧૮ વાસુદેવ વસુદેવ ૬૮ ૫૪૧ ૧૭ શાને શાતા ૬૮ ૫૪૧ ૨૦ અવા આવા ૬૯ : ૫૪૩ ૧૧ બકી બાકી ૬૬ ૫૩ ૧૭ રમવા રમતા ૫૩૦ ૩ ૧૦ નાના Page #950 -------------------------------------------------------------------------- ________________ વ્યાન પૃષ્ઠ લીટી અશુધિ શુદ્ધિ ૮૭ ૬૮૭ ૧ લૂંટમાં લૂંટાઈ ૮૭ ૬૮૭ ૧૬ સોરી સોનેરી ૬૮૭ ૨૦ વિગેરેમવિગેરેમાં ૮૭ ૬૮૭ ૨૧ અસત આસકતા ૮૭ ૬૯૨ ૫ આવાથી આવવાથી ૮૭ ૬૯૩ ૨૯ બે.લવા બેલવા - ૬૯૫ ૮ છાત્રોને ? જીવન ૮૮ ૬૯૬ ( ૧૨ મોહ ! મેહ, એવહાણ * એ વહાણું સંસાર તળિયેના. સંસારના તળિયે ૭૦૦ તપસી તપાસ : ૭૦૬ ૧૬ કદી કરી - ૮૯ ૭૦૬ ૧૭. સદામિ ____ सद्दामिण पत्तियालिणं ૧૬ વ્યાનં પ્રણ લીટી અશુદ્ધિ શુદ્ધિ ( ૬૯ ૫૪૩ રર સેનને સોનાને ૬૯ ૫૪૩ ૨૪ ઘેડા ઘોડા ૫૪૪ રમ, રમ ૫૫૧ ૪ બાકીન બાકીના ૫૫૬ ૧૭ દ્રૌપદીને દ્રૌપદીના પ૬૬ ૩ લૂંટારી લૂંટારા ૫૭૪ ૭ કમ કર્મ ૫૭૬ ૩ જેત. ભાઈ જેતાભાઈ ૫૭૬ ૧૮ રન રત્ન तवा तवा નરક ઘોર જવા ઘર નરક જેવા जस्सात्थ जस्सत्थि ૫૯૩ ૪ સધર્મ સધર્મ ૭૭ ૬૦૮ ૧૪ ૧ माहणीए माहणिए ૧૩ પક્ષપાતી પક્ષવાળો ૭૮ ૬૨૨ ૧૧ ધરતી ધરતી ૭૯ ૨૩ ર૮ ઉલ લઉં ૬૩૭ ૨૮ તેને તેના ૬૪૦ ૧૬ બાબને બાબાને ૬૪૭ ૨૮ અને દુર્યોધન ધૂતરાષ્ટ્ર અને દુર્યોધન ૧૫ હેય હેય अरिहमनेभि अरिष्टनेमि ૮૫ ૬૬૮ ૨૭ મા मलदामेण ૬૬૯ ૧૫ મહેલે મહેલ ૮૬ ૭૫ ૩૦ નેમથાન નેમનાથ ૮૬ ૬૮૨ કે ૧૧ ૬ વાગી વાણીમાણે ૬૭ ૬૮૬ ૧૮ ભાગ્યને ભાગ્યને એન્ટ, ૯ ૭૦૬ ૨૪ અમુસ્ટિi __अब्मुट्टिमिण ૮૯ ७०७ करे हे करेह ૮૯ ૭૦૭ ૧૩ ૫.૨ પૉર ૭૦૭ ૧૪ ગયી ગયા ૭૦૮ ૧૩ દુઃખમાંથી દુઃખમાંથી કયારે ૭૧૦ ભગવાનની કે ભગવાનની પકડવની પકડવાની ૭૧૧ ૨૬ उम्भायाओ अम्मायाओ ૯૦ ૭૧૧ ૨૬ તુરં તુમે ૯૦ ૯. ૭૧ર ૨૮, પૃત્રા પુત્રને છે.. પછ૭. સ. "રેસ संयमो Page #951 -------------------------------------------------------------------------- ________________ બ્યાન પૃષ્ઠ લીટી અશુધિ શુધ્ધિ ૭૧૯ ૪ ठवि पुढवि અ. જે આજે ૫૧૯ ૭૧૯ તેની પાસે આવશેને તેને ። ። ૧ ૯૧ ૧ નક ત્ર ફર $ $ $ $ $ $ છુ ૯૪ ૯૫ ર ૯૬ ૯૬ t ૯૭ ~3.3 ૯૭ ૯૮ ૯૯ ૭૨૦ ૭૨ રર ૭૨૩ ૧૭ ૧૯ ૨૩ ૨૩ ૭૬૯ ७७४ ૨૮ ૧૨ ૭૨૩ ૭૨૩ ૭૨૪ ૭૨૪ ૨૬ ૭૨૫ ૫ ૭૨૫ ૯ ૭૩} ૨૧ ૧૩ ૧૫ ૨૫ ૭૪૦ ૧૭ ૭૪ ૩૨ ૭૫૧ ૪ ૭૫૧ ૪ ૭૫૫ ૭૫૮ ૭૫૮ ૭૪ *** ૨૬ २७ ન.શું નાશ સન ભાન સચેા સાચા વીત રાગવાણીના વીતરાગ વાણીના થાય છે. થયા છે, ટુકડે મેક્ષ જવની ટુકડા માક્ષ જવાની લાગ્યા પડતા પવિત્ર પુરૂષા લાગ્યા, પાડતા પવિત્ર પુરૂષો ! ર र પ્રભારે પ્રભાવ દીકરા દીકરાના આસ આંસુ સંધના સાધના ભવ ભ્રમણા માકર માક તારું કે કે તારું" વિદાય. તેમને આપી આપી તેમને વિદાય મતાના માતાના ભવભ્રમણ ૯૪ વ્યા.ન. પૃષ્ઠ ૧૦૦ ૭૮૩ ૧૦૦ ૧૦૩ ૧૦૪ ૧૦૫ ૧૦૫ ૧૦૭ ૧૦૭ ૧૦૮ ૧૦૨ ૧૦૮ ૧૦૯ ૧૦૯ ૧૦૯ ૧૧૦ ૧૧૦ લીટી ૐ ૭૮૫ ૨૧ ૨૦૯ ૧૧ ૧૧૦ ૧૧૦ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૧૨ ૧૧૩ ૮૧૨ ૮૧૭ ૧૦ ૮૧૯ ૧૬ Re ૮૨૮ ૮૩૩ ૮૩૫ ૮૩૫ ૮૪૨ ૮૪૩ ૮૪૪ ૮૫૦ ૮૫૧ ૨૩ ૮૫૨ ૮૫૪ ૮૫૪ ૮૫૫ re ૬૯ ૮૮૪ ૧૪ Re ૪ ४ * * * ૨૫ અશુદ્ધિ શુધ્ધિ અ. તરની અત્તરની વિચર વિચાર ***** સાંભળીને આત્મસ્તી આત્મ મસ્તી તીથી કર તીથ કર ધ્રુજતી ધ્રૂજતી ધાત ધાત ૧૩ પરણવી પરણાવી ૧૨ પછી પાછી સાંભળીને દિ દિવ્ય . लषण मज्ण આપણુ એ આપણને ધંધમાં ધામાં લીધ લીધા ၇ ବଣ୍ଡ અણુગરના અણુગારના તા નાડા, લઈને મારી લઈન મરી વ્યા યા અપાવે અપાવા. ભાથ ભાવ તા તા Page #952 -------------------------------------------------------------------------- _