________________
સ્વ. પૂ. માતુશ્રી કડવીબાઈ શામજીભાઈ વિરાણી
આપે અમારામાં લક્ષ્મી એ તે સંધ્યાના રંગ જેવી, સવારના ઝાકળના બુંદ જેવી તથા વીજળીના ચમકારા જેવી ચંચળ છે. એવા સંસ્કારોનું નાનપણથી સિંચન કર્યું. અને જે મ ફળ આવે અને નમે તેવી રીતે લમી મળવા છતાં નિષ્કામ અને નિઃસ્વાર્થ ભાવે વિનય અને વિવેકથી સંપત્તિને સદ્ ઉપયોગ સ્વધર્મીઓ અને અનેક જનકલ્યાણના કાર્યો માટે કરવા આપે અમને પ્રેરણા આપી તે માટે આપના જન્મોજન્મના ઋણી છીએ
મણિલાલ શામજી વિરાણી
અને પરિવાર