SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ શિશુવયને વટાવી માહ્યવયના પ્રાંગણમાં પગ મૂકતા શારદા બહેનને તેમના પરમ ઉપકારી માતાપિતાએ સાણંદની ગુજરાતી શાળામાં અભ્યાસ અર્થે માકલ્યા. જીવનમાં સુસ'સ્કાર અને સદ્ગુણરૂપી નેગેટીવ અને પાઝેટીવ વાયરના તારા જયાં કામ કરી રહ્યા હોય ત્યાં જીવનમાં ઝળહળતા પ્રકાશની રોશની પ્રગટે તેમાં શુ' આશ્ચય ! તેમ આપણા શારદાબહેનને એક તરફ સુસારી આદર્શ માતાપિતાના સ`સ્કારનું સિ ́ચન મળ્યુ. અને ખીજી તરફ તેમના પૂના સહ્કારાના કિરણેા પુરૂષાર્થ દ્વારા પ્રકાશ પામતા ગયા. તે અનુસાર સ્કૂલમાં છ ગુજરાતી સુધીના અભ્યાસ કર્યાં અને સાથેાસાથ જૈનશાળામાં, જઇ ધાર્મિક અભ્યાસ કરવા લાગ્યા. શારદાબહેન બાલપણમાં સ્કૂલમાં જાય છે છતાં વિરકત ભાવમાં રહે છે. તેમની ખાલ સખીએ શાળામાં રમતી હોય, ગરબા ગાતી હોય છતાં આ માળા કયાંય રસ લેતી નથી, તેનુ' મન કયાંય ચાંટતું નથી. જૈનશાળામાં આ બાળા ધાર્મિ ક અભ્યાસ માટે જાય છે. મહાન વીરપુરૂષોની, સતીઓની કથાઓ સાંભળી તેનું મન કોઈ અગમ્ય પ્રદેશમાં વિચરવા લાગે છે. ચંદનમાળા, નેમ-રાજુલ, મલ્ટીકુંવરી, મૃગાવતી, પદ્માવતી વિગેરે કથા સાંભળી જૈનશાળામાં ભણુતી બાળાઓને કહે કે સખી! ચાલે, આપણે દીક્ષા લઈએ. આ સંસારમાં કઈ નથી. આવા મનેાભાવ ખાલ્યાવસ્થામાં કુમારી શારદાબહેનને આવે છે. તેમાં પેાતાની બહેન વિમળાખહેનના પ્રસૂતિના પ્રસ ંગે થયેલ મૃત્યુએ ચૌદ વની બહેન શારદા ઉપર સંસારની અસારતાની સચોટ અસર કરી, ખરેખર માનવીને જિંદગીને શે। ભરેશે ? મૃત્યુ કઈ ક્ષણે આવશે તેની કાને ખબર છે? આજની ક્ષણ સુધારવી એમાં જ માનવજીવનની મહત્તા છે. આવા વિચારોથી આ બાળાનુ મન દીક્ષા પ્રત્યે દઢ થતુ હતુ.. માતાપિતાએ જાણ્યું' કે બહેન શારદાનું મન સ`સાર ભાવથી વિરકત બન્યું છે. તે સંસારના સ્વરૂપને લાવારસ સમાન માની આત્મ કલ્યાણની કાલેજમાં દાખલ થવા માટે વિનય નમ્રતાના કિ’મતી અલકારાથી સજજ બનવા મહાન ભાગવતી દીક્ષા અંગીકાર કરવાની આશાએ સેવી રહી છે. માતાપિતાનું વાત્સલ્ય ભર્યું હૅયુ. લાડીલી પેાતાની વહાલસેાચી દીકરીને ખાંડાની ધાર સમાન સયમ માર્ગે પ્રયાણ કરવા આજ્ઞા આપી શકતું નથી. મહાન શાસન શિરામણી રત્નચંદ્રજી ગુરૂદેવને સમાગમઃ- સંવત ૧૯૬૫માં ખંભાત સંપ્રદાયના સ્વ. ગચ્છાધિપતિ, શાસન શિરેામણી, જિનશાસન નèામણી, ચારિત્ર ચૂડામણી, આચાર્ય ખા. બ્ર. પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબને ખખર પડી કે વાડીલાલભાઈ શ્રાવકનુ કન્યા રત્ન દીક્ષા લેવાના ભાવ રાખે છે તેથી તેમણે શારદાબહેનને ખેલાવી કસોટી કરી. હું અહેન ! સંયમ માર્ગ એ ખાંડાની ધાર છે. એ માગે વિચરવું કઠીન છે. સંસારના સુખા અને ર'ગરાગ છેડવા સહેલા નથી. ખાવીસ પરિષહું સહુન કરવા મુશ્કેલ છે. બહેન! તારી ઉંમર સાવ છેડી છે. આત્માતિના માગ ઘણી સાધના
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy