________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય ચૌદમે.
૧૧૧
છે કેમકે તે રેગેને તત્કાલ મટાડે એવું છે. એ તેલ બસ્તિકર્મમાં હિતકર નથી કેમકે તે અતિ પિત્તકર્તા તથા અતિ દાહકર્તા છે. એ તેલ વાયુના રોગમાં, શ્વાસમાં, અને વિદ્રધિ રેગમાં ફાયદાકારક છે.
અળસીના તેલના ગુણ. अलसीप्रभवं तैलं घनं मधुरपिच्छिलम् । विपाके चोष्णवीर्य च वातश्लेष्मनिवारणम् ॥
इति अलसीतेलगुणाः। અળસીનું તેલ જાડે, મધુર અને પિચ્છાવાળું છે; પાચન થવામાં તે ગરમ વીર્યવાળું છે; તથા વાત અને કફને નિવારણ કરનારું છે.
એરડીયાના ગુણ एरण्डजं धनं चापि स्वादु भेदि मृदु स्मृतम् । हृद्वस्तिजङ्घाकटयूरुशूलानाहविवन्धनुत् ॥
आनाहाष्ठीलवातासृक्लीहोदावर्तशूलिनाम् । हितं वातविकाराणां विद्रध्याश्च प्रशान्तये ॥
ફત ખતૈr: એરંડિયું તેલ (દીવેલ) જા, મધુર, મળનો ભેદ કરનારું અને કોમળ છે. તે હૃદય, પિડું, જાંઘ, કટિ, સાથળ, એ ગએ થતા શળને નાશ કરનારું તથા પેટ ચઢવાના રોગને અને બદ્ધષ્ટને મટાડનારું છે. વળી તે આફરે, અષ્ટીલા નામે ગ્રંથિ, વાતરક્ત, પ્લીહા, ઉ. દાવર્ત, અને શૂળ, એ રોગને મટાડે છે; વાયુના રોગવાળાને તે હિતકર છે અને વિધિ નામે રેગને તે શમાવે છે.
રાતી એરંડિના એડિયાના ગુણ तैलमेरण्ड बल्यं गुरूष्णं मधुरं तथा । तीक्ष्णोष्णं पिच्छलं विस्त्रं रक्तैरण्डोद्भवं भृशम् ॥
રૂતિ તૈ'T:
१ एषामेरंडजं स्मृतम्. प्र. १.
For Private and Personal Use Only