________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય છે.
૩૮૧
અરોચકમાં તજવા જેવા પદાર્થો, नात्यम्लं विशदं चापि रूक्षं पर्युषितं निशि। विदलं स्निग्धं द्रवं चातिकथितं भोजनेषु च ॥
અતિશય ખાટું, અતિ પાતળું, લૂખું, રાતનું વાશી, કઠોળ, અત્યંત નિગ્ધ, અને પ્રવાહી, એવું ભજન અરોચકવાળાએ ન કરવું.
અચકમાં કવલગ્રહ, त्वगेला मरिचं चैव तितिडीकं गुडान्वितम् । चूर्णमुष्णांबुना पीतमरोचे कवलग्रहः ॥ સૌવટાવરકુરા ભારતવંદનાના पथ्योषणौ रोध्रयवाग्रजः सठी अजाजिना चाईकचंदनानि । पादेन पादेन च योगयुक्तैश्चत्वार एते कवल ग्रहाः स्युः। गोतकदुग्धेन च माक्षिकेण ते तैलेन वारोचकनाशहेतवः॥ पातादिकानां च समस्तजानामरोचकानां प्रकरोति नाशम् । सकासहिकास्वरभंगशोषान् नन्ति प्रतिश्यायकपीनसं च ॥
રૂતિ વાડા તજ, એલચી, મરી એ ત્રણનું ચૂર્ણ આંબલી અને ગોળ સાથે પીવું, તેને અરોચકમાં વિલગ્રહ કહે છે. વળી સંચળ, જીરું, ઉપલેટ અને સાકરનું ચૂર્ણ; અથવા પીપર, કમળ, એલચી, સાકર અને ચંદન; અથવા હરડે, મરી, લેધર, ઈદ્રિજવ અને પડકરે, એમનું ચૂર્ણ અને થવા જીરું, આદુ અને ચંદન, એમનું ચુર્ણ (કક,) એ ચાર કવલગ્રહ કહેવાય છે. એ ચારમાનો હરકોઈ એક ગાયની છાશ સાથે, અથવા ગાયના દૂધ સાથે, અથવા મધ સાથે, અથવા તેલ સાથે આપવાથી અરેચકનો નાશ કરે છે. વળી તે વાયુ આદિક સઘળા દોષથી થયેલા અચિકને તથા ખાંસી, હિકા, સ્વરભંગ, શેષ, સળેખમ અને પીનસ એ સર્વે રોગને પણ નાશ કરે છે.
થવાની ખાંડવ ચૂર્ણ यवानिका नागरचाम्लवेतसं कोलं तथा दाडिमतिंतिडीकम् । समानि चेमानि च कर्षमात्रं भूयोपि कर्षार्द्धयुतान्यमूनि ॥
For Private and Personal Use Only