________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય સોળમ
પર
કછીદને ઉપાય, फलत्रिकं पुष्करकं वचां च तथाभयासैन्धवकं गुडेन । चूर्ण विलिह्यात् कफवान्तिहंत नरस्य मूत्रेण युतं च पानम् ॥
હરડે, બહેડાં, આમળાં, પુષ્કરમૂળ અને વજ, એ ઔષધોનું ચૂર્ણ ગાયના મૂત્ર સાથે પાવું અથવા હરડે, સિંધવ અને ગોળ, એ ઔષધેનું ચૂર્ણ ગાયના મૂત્ર સાથે પાવું; તેથી કફથી થયેલી ઉલટી નાશ પામે છે.
વિદેષ છર્દિને ઉપાય सठी दाळभया शुण्ठी मागधी घृतसंयुता।
चूर्ण तक्रेण संयुक्तं हन्ति छदि त्रिदोषजाम् ॥ પડક, દારૂહળદર, હરડે, સુંઠ, પીપર,એ ઔષધનું ચૂર્ણ કરીને તેમાં ઘી નાખવું, અને પછી તેને ખાઈને ઉપર છાશ પીવી, એવી રીતે છાશ તથા ઘી સાથે એ ચર્ણ પીવાથી ત્રિદોષની ઉલટી દૂર થાય છે.
તાવવાળાની ઉલટીને ઉપાય. रक्तशाल्योद्भवा लाजा मधुशर्करयान्विता।
ज्वरार्तस्य वर्मि शीघ्रं नाशयत्येव मे मतम् ॥ રાતી ડાંગરની ધાણી મધ તથા સાકર સાથે ખાવાથી તાવવાળાની ઉલટી તત્કાળ મટી જાય છે એમ અમારું માનવું છે.
આમલકી લેહ, आमलक्या रसेनाथ घृष्टं चन्दनकं मधु ।
गुटिकामलमानेन लेहो हन्ति वाम ध्रुवम् ॥ આમળીના રસમાં સફેદ ચંદન ઘસવું તથા તેમાં મધ અને આમળાનાં પ્રમાણમાં સાકર નાખીને ચાટણ કરવું. એ ચાટણ ઉલટીને નિશ્ચય મટાડે છે.
आर्द्र दाडिमनिर्यासश्चाजाजी शर्करान्विता। सतैलमाक्षिकं वापि चत्वारः कवलग्रहाः ॥ चत्वारो रोचकान् हन्ति वाताद्यान् द्वन्द्वजांस्त्रयः।
સાકર સાથે આદાને રસ, અથવા દાડીમને રસ અને સાકર, અથવા જીરું અને સાકર, અથવા તેલ અને મધ, એ ચારના કવલ
For Private and Personal Use Only