________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ઓગણપચાસ.
૭૦૧
नेत्ररोगीनु पथ्यापथ्य, सधूमं च सवातं च रूक्षमुष्णादिकं तथा ।
कटुकाम्लं व्यवायं च वर्जयेन्नेत्ररोगिणाम् ॥
આંખના રોગવાળાએ ધુમાડાથી દૂર રહેવું; પવનથી દૂર રહેવું, રૂક્ષ અને ગરમ પદાર્થ તજવા; તીખું અને ખાટું ખાવું નહિ; તથા स्त्रीसंग ४२वी नलि.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने नेत्ररोग
चिकित्सा नाम अष्टचत्वारिंशोऽध्यायः ।
ऊनपंचाशत्तमोऽध्यायः । મુખરોગની ચિકિત્સા, ઓઠના રોગના ઉપાય,
आत्रेय उवाच। ओष्ठौ च स्फुटितौ यस्य वातवाहं च वातिकम् । तस्य सम्रिक्षणं च ओष्ठदारणवारणे । सदाहं च भवेच्छोषं पैत्तिकं तं विनिर्दिशेत् ॥ मधुना नवनीतेन ओष्ठयोम्रक्षणं मतम् । लेपनं चोष्ठरोगेषु शर्करासहितं दधि ॥ सरक्तमोष्ठरोगं च दृष्ट्वा रक्तावसेचनम् । धवार्जुनकदम्बानां प्रलेपः स्यात् सुखावहः॥
इत्योष्ठरोगः। આત્રેય કહે છે. –જે રેગીના બન્ને આઠ વાયુવડે ફાટે છે તેને વાતવાહ નામે ઓ રેગ કહે છે. તે રોગીને એઠે ઘી ઘસવું તેથી તેના ઓઠ ફાટતા અટકશે.
જેના એમાં દાહ થઈને તે સૂકાઈ જાય તેને પિત્તથી થયેલ ઠનો રોગ જાણો. એ રોગીએ મધ અને માખણ એઠે ચળવું.
For Private and Personal Use Only