________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય પંચાવનમે
૨૭
કફથી ગર્ભ મૂઢ થયા હોય તે સુંઠ, પીપર, મરી, હરડે, બહેડા, આમળાં, ઉપલેટ, લેધર, કડાછાલ, ધાવડીનાં ફૂલ, એ સર્વેમાં ગળ નાખીને તેને ઉકાળે કરે, અને પાવે.
મરવેલ, વજ, સાગની અંતરછાલ કે સાગનાં બીજ, મજીઠ, લેધર, ગળીનાં મૂળ, બોરડીનાં મૂળ, સોરઠી ભાટી, એ ઔષધેને કવાથી ગેળસહિત કરીને પાવે; તેથી રક્તપિત્તને વિકાર મટીને કૂખની શુદ્ધિ થાય છે.
મૃતગર્ભનાં ઔષધ, मृतगर्भस्य वक्ष्यामि भेषजं भिषजां वरः। मर्दयित्वा मानुषीं च ततश्चातिप्रयत्नतः॥ निहरेञ्चबहिर्गर्भ यदि वा न निरस्यति ।
तदा शस्त्रप्रतीकारं भेषजानि शृणुष्व मे ॥ नाभिबिलशयां च सुकुण्डलिकां कृत्वा तु तस्योपरि मूढगर्भामुपवेश्य जानुनी प्रसार्य किंचित्पृष्ठभागे साधारणमवष्टभ्य उदराद्धोऽवतारयेत् । योनिद्वारे प्रगलति तिलतैलेन वारिणा पर्यभ्यज्य हस्तो याति योनिद्वारं च तस्मात्तर्जन्याङ्गुष्ठेन गलप्रदेशे धृत्वा निःसारयेत् । अथवार्धचन्द्रेण शस्त्रेणैव मृतगर्भस्य बाहुयुगलं संच्छिद्य बाहू निःसारयेत् ।। - હે ઉત્તમ વૈવ! હવે હું મરી ગયેલા ગર્ભનાં ઔષધ કહું છું. ગર્ભવતી સ્ત્રીના પેટનું મર્દન કરીને અતિ પ્રયતથી ગર્ભને બહાર કાઢવો. એમ છતાં પણ જો ગર્ભ બહાર ન નીકળે તે શસ્ત્રક્રિયા કરવી. હવે હું ઔષધ કહું તે સાંભળ.
મૂઢગર્ભવાળી સ્ત્રીને ગળાકાર આસન ઉપર બેસાડીને તેના બન્ને ઘૂટણ લાંબા કરાવવા. પછી તેને પીઠની તરફ લગાર ટેકો આપીને બીજે હાથે ઉપર ઉપર મર્દન કરીને ગર્ભને નીચે ઉતારે. પછી ગર્ભ એનિના દ્વારમાં આવે ત્યારે હાથને તલનું તેલ તથા પાણી લગાડીને હાથ યોનિના દ્વારમાં મૂકે. પછી તર્જની તથા અંગુઠાવડે ગર્ભને ગળામાંથી ઝાલીને (ધીમેથી) બાહાર કાઢ. અથવા અર્ધચંદ્ર નામના
१ निराहाराच म्रियते यदिग तरे स्त्रियः प्र. १ ली. निर्झरो म्रियते गर्भो यदि वा न निरस्यति. प्र. ४ थी.
For Private and Personal Use Only