________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સામે.
૭૫૮
યંત્ર તથા શસ્ત્રના પ્રકાર द्वादशैव तु यन्त्राणि शस्त्राणि द्वादशैव तु ।
चत्वारि च प्रबन्धानां शल्योद्धारे विनिर्दिशेत् ॥ गोधामुखं वज्रमुखं च नाडी संदंशचक्राकृतिकङ्कपादम् । मंथानकं शृङ्गककुण्डलं च श्रीवत्ससौवत्सिकपञ्चवक्रम् ॥
द्वादशैतानि यन्त्राणि कथितानि भिषग्वरैः। अथ शस्त्राणि प्रोक्तानि नामानि च पृथक् पृथक् ॥ अर्धचन्द्रं व्रीहिमुखं कङ्कपत्रं कुठारिका । करवीरकपत्रं च शलाका करपत्रकम् ॥ बडिशं गृध्रपादं च शूलं च घनमुद्गरम् ।
शस्त्राण्येतानि प्रोक्तानि शल्योद्धारे पृथक् पृथक् ॥ . શલ્યાદિને માટે ઉપયોગમાં લેવાતા યંત્ર બાર પ્રકારના છે તથા શસ્ત્ર પણ બાર પ્રકારનાં છે. તેમજ શલ્ય કાઢવામાં ચાર પ્રકારનાં બંધન કહેલાં છે. (પ્રથમ બાર યંત્રનાં નામ કહિયે છિયે) ગેધામુખ, १००भुम, नाडी, संदेश (सीएसी), यति , ५, भयान, शृंग, કુંડલ, શ્રીવત્સ, સૌબસ્તિક, અને પંચવટ્ઝ, એવા બાર યંત્રે ઉત્તમ વિએ કહેલા છે. હવે જે શસ્ત્રો કહેલાં છે તેમનાં જુદાં જુદાં નામ
हिये छिये. अर्धचंद्र, प्रीलिम, पत्र, ४२११, ४२वी२५त्र, શલાકા, કરપત્ર, બડિશ, ગૃધપાદ, શલ, ઘન અને મુર્ગર, એવાં બાર જુદાં જુદાં શસ્ત્ર શલ્ય કાઢવાને અર્થે કહેલાં છે.
शस्यनी ती॥२. अतिगुप्तं च शल्यं च संदंशेन समुद्धरेत् । मिन्नेन तत्प्रतीकारः कर्तव्यश्च सुधीमता ॥ गम्भीरशल्यं ज्ञात्वा च प्रतीकारं च कारयेत् । पाटनं कुशपत्रेणोद्धरेत् कङ्कमुखेन च ॥ भिन्नवत्प्रतीकारश्च कर्तव्यश्च सुधीमता॥
જે શલ્ય અતિશય ગુપ્ત હોય તેને સાણસીવડે બહાર ખેંચી કાઢવું, તથા પછી બુદ્ધિમાન વધે ભેદાયલાના જે તેને ઉપાય કરવો.
For Private and Personal Use Only