________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ટમસ્થાન–અધ્યાય પહેલે.
जायते तस्य वैराग्यं गर्भवासस्य कारणात् । दशमे च प्रसूयेत तथैकादशमेऽपि वा। अथ दोषबलेनापि गर्भो वा न प्रसूयते ॥ वातसंप्रेरितो गर्भो अपूर्णैर्दिवसैर्यदि । प्रसूयते वाप्यथ चेद्गर्भस्रावः स उच्यते॥
સંયોગ થયા પછી પહેલે દિવસે વિર્ય તથા રજ એક ભળીને તેની લાહી જેવું બને છે. પાંચ દિવસે તેને પર બાગે છે. દશમે દિવસે તેમાં લેહી ઉત્પન્ન થાય છે. પંદર દિવસે તે કઠણ થાય છે. વિશ દિવસે તેને માંસના ગોળા જેવો આકાર થાય છે. પચીસમે દીવસે તેમાં પાંચ ભૂત પ્રકટ થાય છે. એક મહિને તે ગળામાં પાંચ તત્વે ઉત્પન્ન થાય છે. પચાસ દિવસે તેમાં અંકુર ઉત્પન્ન થાય છે. ત્રણ મહિને તેને હાથ પગ વૃદ્ધિ પામે છે. સાડા ત્રણ માસે સારવાળું માથું ઉપજે છે. ચોથે મહિને રૂવાટાં ઉપજે છે. પાંચમે મહિને તેમાં જીવ પ્રકટ થાય છે. છ મહિને ગર્ભ ફરકવા લાગે છે. આઠમે મહિને તેમાં જઠરાગ્નિને
ગ થાય છે. નવમે મહિને તે હાલવા ચાલવા લાગે છે અને ગર્ભસ્થાનમાં વાસ કરે પડયો છે માટે તેને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. પછી દશમે મહિને અથવા અગિયારમે મહિને બાળક પ્રસૂત થાય છે. વાતાદિક દેશના બળથી કઈ એટલી મુદત થયા છતાં પણ પ્રસવતું નથી. જ્યારે વાયુએ પ્રેરેલે ગર્ભ દિવસ પૂરા થયા પહેલાં જન્મે ત્યારે તેને ગર્ભસ્ત્રાવ કહે છે.
સ્ત્રીપુરૂષની ઉત્પત્તિનું કારણ अथ वक्ष्यामि देहस्य वर्णशानं महाहते!। नररेतोऽधिकत्वेन शुक्रबीजाधिकेन तु ॥ रजोहीनेंद्रियत्वाच्च जायते पुरुषोद्भवः । स्त्रीरेतसाधिकत्वेन हीनशुक्रेन्द्रियादपि । रजसोप्यधिकत्वेन स्त्रीसम्भूतिः प्रजायते ॥
હે મેટી બુદ્ધિવાળા ! હવે હું દેહનું વર્ણજ્ઞાન કહું છું. જ્યારે પુરૂષનું વીર્ય તથા વીર્યરૂપ બીજ અધિક હોય અને સ્ત્રીના જ ઇંદ્રિ
१ तद्गर्भे वालः प्रदश्यते. प्र० १ ली. २ हनिरसैन्द्रियैर्वापि. प्र. १ ली.
For Private and Personal Use Only