________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હદ સુધી પહોંચેલા રંગને પણ પાછો હઠાવી શકાય છે. વળી બધા વૈદકના ગ્રંથમાં આ પહેલે દરજજો ધરાવે છે અને માત્ર આ ગ્રંથ એકલેજ ખરીદ કરવાથી વૈદ્યકના તમામ ગ્રંથની ગરજ સરી શકે એવો વૈદકના ભંડારરૂપ છે.
આ ગ્રંથ ઉંચી કીસમના સોનેરી ગીલ્ટના પુઠાથી રોયલ અષ્ટપત્રી લગભગ ૧૦૦૦) પૃષ્ઠના પુસ્તકના આકારમાં તૈયાર થયું છે.
કિંમત રૂ. ૮) પાણેજ રૂા . મુબઈ –ામવાડી નજીક, રે રામ રધુનાથ, મહારાવ લેન-ઘર નં. ૮. ઈ પ્રમુખ-વૈ૦ ગ્રા. પ્રહ સભા.
(Eભાવપ્રકાશ ભાષાંતરના(સંપૂર્ણ) ત્રણે
ખંડ સામટા ખરીદનાર પાસેથી ફકત ૩૧૨) કે બાર લેવામાં આવશે,
For Private and Personal Use Only