Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुरे २.६ भालिका
AUDIESE
For Private and Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
महर्षि आत्रेयमुनि भाषिता,
હારીત સંહિતા
(આર્ય વૈદ્યક ગ્રંથ) મૂળ સહિત શુદ્ધ ગુર્જર ભાષાંતર.
પ્રસિદ્ધ કરનાર, જયરામ રઘુનાથ
મુવ—“કુંવર્ણ, વૈદ્ય જ્ઞાન પ્રસાર
મા.”
પ્રથમવૃત્તિ––પ્રત ૨,૦૦૦.
મુંબઈ નિર્ણય-સાગર મુકાયંત્રમાં મુદ્રાંકીત
સર્વ અધિકાર સ્વાધીન.
-- -- . -- . . .
. .
संवत् १९४८.-सन १८९२,
મૂલ્ય રૂ. ૩.
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
For Private and Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"He who has merely learnt the principles (of medicine) and received no practical instructions, loses his presence of mind when he sees it patient, just as a coward gets confused in a battle. On the other hand, he who through mere ashness has obtainer mere facility in practical work, and
nows not the principles of medicine (as taught in books) noes not deserve commendation of the learned but punishment from the King. Both these are unaccomplished and wfit to become practitionersjust as .. bird wavil a single wing is able to fly."
Sus'ruta.
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“જે પુરૂષે માત્ર વૈદ્યકશાસ્ત્રના ત જ અભ્યાસ કર્યા છે, પણ જાતી અનુભવ મેળ નથી તે જેમ એક વ્હીકણ પુરૂષ લડાઈમાં જતાં ગભરાય છે તેમ એક રેગીને તપાસતાં વિભ્રમમાં પડે છે. બીજી તરફ –જે કોઇએ વગર વિચારે ઉપચાર કરવામાં થોડું જ્ઞાન મેળવ્યું છે પણ વૈદ્યકશાસ્ત્રના તને અભ્યાસ કર્યો નથી તે વિદ્વાની પ્રશંસાને પાત્ર થતો નથી પણ રાજ્ય તરફથી શિક્ષાને પાત્ર થાય છે. જેમ એક પક્ષી એક પાંખથી ઉડવા અસમર્થ છે તેમ આ બન્ને જણાઓ વેધકને ધંધો ચલાવવા અપૂર્ણ અને લાયક છે.
સુશ્રુત,
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપોદુધાત,
માણસના શરીરની રચના અને તેની આ જગતમાં સ્થિતિ ઉપરથી આપણને સ્પષ્ટ સમજાય છે કે, કોઈ પણ કાળ એવો ન હોત કે તેમાં મનુષ્યના શરીરની સ્વાભાવિક સ્થિતિમાં ફેરફાર થયા છતાં તેને ઉપચાર કરવામાં નહિ આવતું હોય. ઘણું જૂના કાળથી આર્ય લોકોમાં વૈવિધા અથવા આયુર્વેદ જાણીતું છે એ વાતને ઘણું પ્રમાણ છે; આર્યોના સૌથી પ્રાચીન ગણાતા વેદમાં વૈવિધાને લગતા ઉલ્લેખ હામ ઠામ કરેલા જોવામાં આવે છે, તેમાં સેંકડો વનસ્પતિઓનાં નામ અને ઉપગ કહેવામાં આવ્યા છે તેમાં વૈવોનાં નામ અને તે સંબંધી અમુક અમુક શેધ કરનારનાં નામ તથા સ્તવન આપવામાં આવેલાં છે; તેમાં શરીરને લગતું વર્ણન તથા શરીરના અવયનું વર્ણન આપવામાં આવેલું છે; અને છેવટે વૈદવિધા જ્યારે પૂર્ણ દશાને પહોંચી ત્યારે આયુર્વેદ એ વેદના એક અંગરૂપ જૂ પણ લખાય છે. - પશુ પક્ષીઓ પણ પિતાના શરીરમાં થયેલા અમુક વ્યાધિઓનું નિદાન જાણ્યા વગર કે સંપ્રાપ્તિ સમજ્યા વગર તેની ચિકિત્સા કરે છે એમ ઘણી વાર જાણવામાં આવ્યું છે. એ તેમની ચિકિત્સા એટલી સ્વાભાવિક છે કે તેને વૈદવિધા કે ચિકિત્સાનું નામ આપણે આપતા નથી, પણ તેજ સ્વભાવને અનુસરીને મનુષ્યો જ્યારે ચિકિત્સાના નિયમ કરાવે છે ત્યારે આપણે તેને વધવિધા કહિયે છિયે. મનુષ્યની પ્રવૃત્તિ એ વિવાના શેધ તરફ કેવી રીતે થઈ તેનું સવિસ્તર વર્ણન એક જૂદા નિધીથીજ થઈ શકે, તથાપિ આર્યાવર્તમાં વસનાર આર્યોને તેને શોધ કરવાને ઘણી અનુકૂળતાઓ હતી એ તે સર્વ કોઈના સમજ્યામાં ઝા આવે એવી છે. વેદમાં પશુઓના યજ્ઞ કરવાની વિધિ કહેવામાં આવ્યા છે તથા તે પશુઓને કેમ કાપવાં કેમ ચીરવાં એ તેમને તે કારણથી વિદિતજ હેવું જોઈએ. આ પ્રસંગથી તેમને પ્રાણીના અંગના જૂદા જૂદા આંતર અવયવો તથા તેને ઉપયોગ જાણવામાં આવેલ હવે જોઈએ એટલું જ નહિ, પરંતુ અંગને છેદ ભેદ કરવાને શસ્ત્રો કેવાં જોઈએ તેની બનાવટ પણ સૂઝેલી દેવી જોઈએ. આર્યાવત જૂદા જૂદા પ્રકારની એટલી બધી વનસ્પતિથી ભરપૂર છે કે આર્યો જેવા તીણ નિરીક્ષા કરનારની દૃષ્ટિ તેમના ગુણદોષ તપાસવા તરફ સહજ રાય એ બનવા જેવું છે. જે જે વિષય જેના જેના જાણવામાં આવ્યા તે વિષય તે પિતાના શિષ્યોને કહેતો ગયો અને એને
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપધાત.
પ્રમાણે પરંપરાથી ચાલતા આવેલા અનુભવમાં વધારો થતાં થતાં વૈદ્યવિદ્યા એક વખત સંપૂર્ણપણાને પામી ગઈ હતી.
આપણું જૂના વૈધકના ગ્રંથ જોતાં આપણને જણાય છે કે જે અનુભવ આપણા પ્રાચીન આર્યોએ મેળવેલું છે તે ઘણે છે. એમ છતાં પણ તેમાં સુધારા વધારાને અવકાશ નથી એમ કહેવાની અમારી મતલબ નથી. હજી તેમાં ઘણો સુધારે વધારે થઈ શકે એમ છે, પરંતુ જેટલો અનુભવ તેમણે મેળવી મૂક્યો છે તે પ્રથમ જાણ ગયા પછી જ તેમાં જે કાંઈ સુધારો વધારે થાય તે થઈ શકે; આ કારણથી વૈવિધાના પ્રાચીન ગ્રંથોને શોધ કરી તેને અભ્યાસ કરવાની સર્વને અગત્ય છે.
વૈવિધાના ગ્રંથ માત્ર વૈદ્યોનેજ કામના છે એટલું જ નહી, પણ તે સર્વને અવકન કરવા જેવા છે. કહેવત છે કે “પ્રક્ષાના પાય દુવિનંતY —“ કાદવમાં પગ બળીને પછી ધોઈ નાખવા કરતાં તેમાં પગ નજ બળવો એ સૌથી સારું છે.” તેમ વૈદ્યક શાસ્ત્રના અજ્ઞાનથી રોગ થવા દેવું અને પછી તેને દૂર કરવાના ઉપાય કરવા તે કરતાં રોગ ઉત્પન્ન થવા ન દેવ એજ શ્રેષ્ઠતર વાત છે. પણ વૈધક શાસ્ત્રના ગ્રંથોનું સામાન્ય અવકન પણ વિના આ રેગના કારણે ( હેતુઓ) જાણવામાં આવતાં નથી, તે પછી થનારા રોગથી દૂર તો શી રીતે રહેવાય? કેટલાકનું કહેવું એમ છે કે, વૈદક શાસ્ત્ર જેવા ગહન વિષયને ગુરૂ પાસેથી બરાબર અભ્યાસ કર્યાવિના શુંઠને ગાંગ; મળે ગાંધી થઈ બેસવા જેવું કેટલાક કરે છે – વૈધકના ભાષાંતરને ગ્રંથ હાથમાં લેઈ તેટલા વડેજ વૈદ્ય થઈ જીવના જોખમવાળો વૈધકનો ધંધે ચલાવવા મંડી પડે છે એ કેવળ હસવાજેવું અને ધિકારવા જેવું કામ છે. આ વાત અમારે પણ સર્વથા માન્ય છે. વિધેકના ગ્રંથેનાં ભાષાંતરે બહાર પાડનારને કાંઈ એવો હેતુ હેત નથી કે તે વાંચીને દરેક માણસે વૈધ થઈ પડવું. તેમના હેતુ નિરાળા હોય છે, અને તેને મને આ પણ એક હેતુ છે કે સાધારણ માણસ રોગાદિના હેતુ જાણીને રોગની ઉત્પત્તિથી દૂર રહી શકે. માણસ આહાર વિહારના નિયમો જાણે તથા રાક વગેરેના ગુણ અવગુણ જાણે તે બેડ ઘણે દરજજે તે પિતાનું અને પિતાના કુટુંબનું હિત કરી શકે. વળી કેટલાક સામાન્ય રોગો ઉપર એવા ઉપચાર હોય છે કે, વૈધની સલાહ લીધા વિના પણ તે ઉપચાર જે વખતસર લાગુ કરવામાં આવે તે તેથી મનુષ્યને તે રોગ મટી જાય છે અથવા તેમાંથી બીજે ભયંકર . રેગ થતાં અટકે છે. કેટલીક વાર મનુષ્ય એવી જગાએ પડેલા હેય છે કે જ્યાં તેમને કઈ સારા વૈદ્યની સલાહ લેવાનું બની આવતું નથી; એવે પ્રસંગે તેમણે મેળવી રાખેલું સાધારણ જ્ઞાન બહુ ઉપયોગી થાય
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદ્યાત.
છે તથા જે તેમની પાસે કોઈ ઔષધ તૈયાર હેય છે તે તે લાગુ કરવાને પણ અનુકળ પડે છે. વૈવકના ગ્રંથ વાંચવાથી આવા આવા બીજા અનેક ફાયદો છે જે ગણાવવાની અત્રે અમે જરૂર જોતા નથી તથાપિ એટલું તે કહેવું જ જોઈએ કે સુષ્ટિની ઉત્પત્તિથી તે આખરસુધી વૈવવિદ્યા સદાકાળ ઉપયોગી છે. વૈદ્યક જાણનાર ગમે તે સ્થળમાં જાય તે ત્યાં પણ તેને ખપ છે. એક વિદ્વાન કહે છે કે,
कस्यदोषःकुलेनास्ति, व्याधिनाकेनपीडिताः। व्यसनंकेन न प्राप्तं, कस्य सौख्यंनिरंतरम् ॥
અર્થ –કના કુળમાં દોષ નથી? વ્યાધિવડે કોણ પીડિત નથી ? દુઃખ કોને નથી પડયું? અને કોનું સુખ સદાકાળ એક સરખું ટકી રહ્યું છે? બધાના જવાબમાં નકારજ આવશે. એમ છે ત્યારે આપણે જાણવું કે કોઈ માણસ કોઈ ને કોઈ પણ વ્યાધિના ઉપાધિમાં તે ખરજ, અને “રેગીને મિત્ર કેણી—વિદ્ય” એ ન્યાયથી વૈદ્યવિદ્યાને માહીતગાર ગમે ત્યાં મિત્રતા પ્રાપ્ત કરી શકે છે.
સામાન્ય લેકોના કરતાં વૈદ્યોને વૈધકના ગ્રંથે ઘણા ઉપયોગી છે એ તે નિર્વિવાદ છે તથાપિ અમારું કહેવું એમ છે કે આ કાળમાં વિદ્યોને વિદ્યકનાં ભાષાંતરના ગ્રંથો ઘણા ઉપયોગી છે, હમણુ વૈધ નામધારી
પનુષ્યમાંથી સંસ્કૃત ભાષા જાણનારા ઘણા થોડા પુરુષો છે, ઘણું જણે તે 'ભગતમાં પણ માથું માર્યું નથી હોતું. પણ “જે ન મગાય ભીખ, તો વૈદું શીખ” એમ કેટલાક તે માત્ર સારા રોજગારના અભાવેજ વૈધ થયેલા હોય છે. જેઓ પેઢી દરપેઢીના વૈદ્ય હોય છે તે પણ સારું શીખેલા હોતા નથી. કિં બહુના! ન શીખેલાઓમાં પણ શીખ્યા પુરતું જ સમજવાની શક્તિવાળા ઘણાક હેય છે. એમ વૈધકના ધંધાની સ્થિતિ છે, તે વખતે તે ધંધો કરનારના હાથમાં જે વૈધકના પ્રાચીન ગ્રંથનાં ભાષાંતર મૂકવામાં આવે તો અવશ્ય તેઓ પોતાના જ્ઞાનમાં વધારે કરી પિતાને ધંધો સારી રીતે કરવાને શક્તિમાન થાય. કેટલાક એમ માને છે કે એવા અભણ વૈદ્યોને વૈધકને ધંધો કરતાં અટકાવવાને કાયદો કરાવે, પણ આ તેમનું માનવું ભૂલ ભરેલું છે. કેમકે કઈ માણસે વૈધકનો ધ કર્યો છે કે નહિ, એની મર્યાદા ઠરાવવાનું કામ બહુ મુશ્કેલ છે. પિતાના છોકરાને ચેક આવવાથી અજમો ફકાવનારી માતાએ, અથવા છોકરાને તાવ આવવાથી કિવનન કે કરિયાતું આપનાર પિતાએ, અથવા મિત્રનું માથું દુખવાથી આમોનિયા સુંધાડનાર કે તાંદળજાનાં મૂળ માથે બંધાવનાર મિત્રોએ વૈધકનો બંધ કર્યો કહેવાશે? ટુંકામાં આ સંબંધી કાંઈ નિબંધ કરવામાં આવે, તથાપિ સામાન્ય વૈદ્યકશાનને ઉપયોગ તેથી
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉઘાત.
લેશ પણ ઘટી શકતો નથી. પ્રત્યેક માણસે જો અંદગી ભોગવવી ઘટે છે તે તેને જીંદગીનાં આધારભૂત તો, તેને સ્થિર કરનાર ત, અને તેને લંબાવનાર તો પણ વેધકના ગ્રંથોમાંથી અવશ્ય જાણવા ઘટે છે.
વૈદ્યકશાસ્ત્ર ઉપર અત્યારસુધીમાં અનેક ગ્રંથો સંસ્કૃત પ્રાકૃત ભાષામાં લખાયા છે, પણ સંસ્કૃત ભાષામાં રચાયેલા ગ્રંથો પૈકી ચરક, સુશ્રુત
અને વાગભટ આ ત્રણ મુખ્ય મનાય છે. એનેજ આયુર્વેદનાં ત્રણ પ્રસ્થાન કહે છે. આત્રેય સંહિતા તેના કરતાં પણ જૂની છે. એમ કેટલાંક પ્રમાણેથી માલમ પડે છે. ઘણા જૂના ગ્રંથોમાં આત્રેયસંહિતાનો ઉલ્લેખ કરેલું જોવામાં આવે છે. આત્રેય સંહિતામાં એ ગ્રંથના સર્વથી પ્રાચીન પણ વિષે કહે છે કે –
“ત્રિતયુ વૈવો દ્વારે શુશ્રુતમતઃ | कलौ वाग्भटनाम्नश्च गरिमात्र प्रदृश्यते" ॥
એ ઉપરથી સત્યયુગમાં આત્રેય સંહિતા પ્રમાણે ચિકિત્સા કરવામાં આવતી હતી તો બીજા બધા કરતાં એની પ્રાચીનતા સિદ્ધ થાય છે. એ આત્રેય સંહિતા તેજ હારીત સંહિતા એમ માનવાને પણ કાંઈ વાંધો નથી. કદાચ કોઈના મનમાં આ ગ્રંથવિષે ચરક સુશ્રુતના જેટલું માન ન હોય !! તેને માટે એટલું જ બોલવું બસ થશે કે જેવી રીતે મહામા આત્રેય (પુનર્વસુ) મુનિએ પોતાના શિષ્ય અગ્નિવે. મુનિએ કહેલા આયુર્વેદને ગ્રંથે ચરકસંહિતા એ નામથી ઓળખાય તેવી જ રીતે એ જ આત્રેય મુનિએ પિતાના શિષ્ય હારિત મુનિને કહેલા આયુર્વેદનો આ ગ્રંથ હારિતસંહિતા અથવા આત્રેયસંહિતા એ નામથી ઓળખાય છે. જુઓ ગ્રંથના આરંભમાં
"आत्रेयं बहुशिष्यैस्तुराजितं तपसान्वितम् । पप्रच्छशिष्योहारीतः सर्वज्ञान मिदं महत् ॥ ગ્રંથમાં પણ સર્વત્ર લખે છે કે “
સુ મારે તો એ પ્રમાણે આય અને હારીત બન્નેનાં નામ એમાં અંકીત થયાથી આ સંહિતાને કેઈ આત્રેય અને કોઈ હારીત એવા નામથી વ્યવહાર કરતા હશે. કેટલાક એમ માને છે કે આત્રેય સંહિતા તે લુપ્તજ થઈ ગઈ છે, કેમકે સંગ્રહ, ભાવપ્રકાશ, વગેરે ગ્રંથમાં આત્રેયમાંથી લીધેલા જે વચને દાખલ કરેલાં છે તે આમાં જોવામાં આવતાં નથી. આ તકરાર ધ્યાન આપવા જેવી છે ખરી; પણ જ્યારે ગ્રંથની પ્રાચીનતા, લેખની અશુદ્ધતા અને પાઠાંતરની પ્રચુરતાઉપર વિચાર કરિયે છિયે ત્યારે પણ અનુમાન થાય છે કે, આ જૂના ગ્રંથમાં એક વખત એક જણને જે
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદ્યાત.
ક હાથ લાગ્યા હોય તે બીજી વખત હાથ ન પણ લાગે, અને એક વખત જે લેક તેમાં ન જવામાં આવ્યા હોય તે જોવામાં પણ આવે. ગુજરાતી ભાષાના મહાકવિ પ્રેમાનંદને થઈ ગયે કાંઈ બહુ વર્ષ થયાં નથી, કદાચ ૨૫૦ કે તે લગભગ વર્ષ થયાં હશે તો પણ તેના ઓખાહરણની શી અવસ્થા થઈ છે તે જુઓ. એક પ્રત જ્યારે દર કડવાંની હાથ આવે છે ત્યારે બીજી પ્રત 9 કવાની અને ત્રીજી પ્રત ૬૮ કડવાની તો જેથી પ્રત ૪૨ કડવાંની અને વળી પાંચમી પ્રત ફક્ત ર૭ કડવાંની જ મળી આવે છે. આ બધામાંથી પ્રેમાનંદ વિરચિત મૂળ પ્રત કયી હશે તે મોટા સંશયની વાત થઇ પડે છે. કઈ એમ માને છે કે સૌથી ઓછાં કડવાંની પ્રત મહાકવિએ લખેલી હેવી જોઈએ અને પાછળથી બીજા કવિઓએ તેમાં ઉમેરે કરવાથી કડવાને વધારો થયેલો હોવો જોઈએ; કોઈ એમ કહે છે કે ૪૨ કડવાંની પ્રત તેની લખેલી છતાં પાછલા કવિઓએ દોઢ ડાહાપણ કરીને તેમને નીરસ લાગેલાં કડવાં ગાળી નાખેલાં હોવાં જોઈએ; કાઈ કહે છે કે નવ દિવસમાં વેચાઈ રહે તેટલું ટૂંકું કરવા માટે કેટલાંક કડવાં પાછળથી બીજા કવિઓએ ઓછાં ક્યાં હશે. જોતિષના બાળબોધ નામે ગ્રંથની પણ એજ દશા છે. આવી જ રીતે કદાચ આત્રેય સંહિતાનું પણ થયું હોય તે કબીર વડના થડની પડે તે આજના શોધકને ભમાવનારું થાય ખરું.
આ ગ્રંથનું ભાષાંતર કરવા માટે વડોદરાના નિવાસી રા, રા, ટાલાલ નરભેરામ ભટને વિનવતાં તેમણે હારત સંહિતાની પાંચ પ્રત એકઠી કરી હતી, જેમાંની બે બંગાળામાં વિદલાલસેને એડિટ કરી છપાવેલી હતી. એક પ્રત વડેદરાના વૈદ્ય જગન્નાથ પ્રાણશંકર પાસેથી લખેલી સંપૂર્ણ મળી હતી, તે સંવત ૧૭૪૫ ની સાલમાં કુંદેલા ગામમાં લખાયેલી હતી. બીજી બે પ્રતે શ્રીમંત ગાયકવાડ સરકારના વિદ્ય બાપુભાઈ લક્ષ્મીરામના ચિરજિવ ઘનશ્યામ વિદ્ય પાસેથી મળી હતી, તેમાંની એક પ્રત સંવત ૧૫ ને સૈકામાં લખાયેલી હતી અને બીજી તૂટક હેવાથી સાલ જાણવામાં આવી નથી તથાપિ તેપણ તેટલી જ જુની હશે એમ તેના લેખ ઉપરથી માલુમ પડતું હતું. વિનોદ લાલસેનની પ્રતે મારી તરફથી મોકલી આપી હતી. તે જે કે અમે સુધારેલી હતી તથાપિ તે ઘણી જગાએ અશુદ્ધજ હતી. વૈદ્ય ઘનશ્યામવાળી બે પ્રતે પણ લેખક દોષવાળી હતી તથાપિ વિનેદ લાલસેનની છાપેલી પ્રતે કરતાં તે ઠીક હતી. વૈદ્ય જગન્નાથવાળી પ્રત સે કરતાં કીક હતી તથાપિ અશુદ્ધતા તે તેમાં પણ હતી પરંતુ આમ ચાર પાંચ પ્રતો મળી આવવાથી તે ઉપરથી એક નવી સુધારેલી પ્રત ઉત્પન્ન કરવાને ભાષાંતર કર્તાને કેટલીક રીતે અનુકૂળ પડવું. મેળવેલી પ્રતાના પાઠ ઘણી જગાએ એક
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપોદ્ઘાત.
બીજાથી જૂદા પડતા હતા, પણ જ્યાં અર્થના તફાવત ન હોય ત્યાં તેમણે એક શુદ્ધ પાર્ક પસંદ કરી બીજા છેડી દીધા હતા; પરંતુ જ્યાં અર્થના તફાવત માલમ પડયા ત્યાં જે પાઠ ઘણી પ્રતેામાં મળતે આવ્યા તે રાખી લેઇ બીજો પાઠ ફૂટ નોટમાં પ્રતાાંતર તરીકે અતાવ્યા છે. પાડાંતર બતાવવામાં વિનેદલાલસેનવાળી પ્રત તેમને પ્રથમ મળી હતી માટે તેને તેમણે પેહેલી પ્રત ગણી છે; વૈદ્ય ધનશ્યામવાળી એ પ્રતામાંથીએકને બીજી અને ખીજીને ત્રીજી પ્રત ગણી છે; તથા વૈદ્ય જગન્નાથવાળી પ્રતને ચેાથી પ્રત ગણી છે કેમકે તે ગ્રંથના પાછલેા ભાગ લખાતી વખતે મળી આવી હતી. ભાષાંતર કરવામાં આવા અશુદ્ધ ગ્રંથાને લીધે રા. રા. ટાલાલ નરભેરામને જે મુશ્કેલી પડી હશે તે માત્ર 'जळामध्ये मासा झोप घेतो कैसा ॥ जावे त्याच्या वंशा, तेव्हां ∞” એ કહેવત પ્રમાણે તેવાં કામ કરનારનેજ તે પૂરતી રીતે સમજાઇ શકાશે. કોઇ કોઇ વાર અંધી પ્રતામાં એક પાઠ જૂદી જૂદી રીતે અશુદ્ધ માલમ પડતા ત્યારે તેમના મત સાથે કેટલાક વૃદ્ધુ વૈઘોના અનુમત મેળવી તેમને લખવાની જરૂર પડતી. અને આવી રીતે થવાથી ધાર્યા કરતાં કાળક્ષેપ વિશેષ થયેા છે. ટૂંકામાં હારિત સંહિતાના ગ્રંથને ઘણી પ્રતા મેળવી સંોધન કરી શુદ્ધ કરવામાં તથા તેનું ભાષાંતર પણ જેમ બને તેમ યથાર્થ કરવા તરફ રા. રા. ઘેટાલાલ નરભેરામ ભટ્ટે પૂરતી ફાળજી રાખેલી છે, જેથી આ ગ્રંથના સારા ઉપયોગ થવાની આ રાખવામાં આવે છે.
આ પ્રસ્તાવના પૂરી કરતાં પેહેલાં આવા ગ્રંથા વાંચનારને એ એલ કહેવા ઉચિત જણાય છે. વૈદ્યવિદ્યાના ગ્રંથા માત્ર વાંચીને વૈધ થવાની આશા રાખવી એ કેવળ હસવા જેવું છે. આવા ગ્રંથા વાંચવાથી વૈધ થવા સિવાય પણ ઘણા ઘણા પ્રકારના લાભ મનુષ્યને મળી - શકે છે એ અમે પૂર્વે કશુંજ છે, તથાપિ જેવી ઇચ્છા એમજ હોય કે મારે વૈધ થવું છે. તેણે તો કોઈ વિદ્વાન વૈદ્ય પાસે આવા ગ્રંથોના સાદ્યંત અભ્યાસજ કરવા જોઇએ; કારણ કે વૈદ્યક વગેરેના ગ્રંથામાં ગ્રંથકાર ઘણી વાર પોતાને અનુભવથી કે અતિપરિચયથી સેહેલે થઇ પડેલા વિષય બીજાને પણ સેલાજ હશે, એવા ભ્રમથી ટુંકાવી નાખે છે કે બિલકુલ છેોડી દે છે. એવા પ્રસંગે સ્વબુદ્ધિથી કેવળ પુસ્તક ઉપરથી થયેલે વૈધ ગુંચાય છે અને પ્રસંગ પડતાં ગમે તેવાતર્ક કરી કાંઇને હામે કાંઈ ફરી બેસે છે. આ હાતિમાંથી બચવાને તેણેગુરૂદ્વારા જ્ઞાન મેળવવું જરૂરનું છે, અને તેમ કરવામાં તેને આવાં પુસ્તકો અતિ ઉપયોગી થશે.
પ્રસિદ્ધ કર્તા.
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुक्रमणिका.
પ્રથમ સ્થાન.
વિષય. પૂછ. વિષય.
પૃષ્ણ, વિધ ગણદેષ કથન. | ગીના ઉપચાર કરવાનું ફળ ૧૩
દેશકાળાદિ પરિજ્ઞાન. ... ૧૩ મંગળાચરણ. . ... ૧ વૈધનું વૈધત્વ ... ... આત્રેય તથા હારીતનો સંવાદ. ૧ બે પ્રકારને ઉપક્રમ છે. ૧૪ વૈદ્યના ગુણદોષ ... . ૫ વૈધના બે પ્રકાર . . ૧૪ શાસ્ત્ર શિખવાનો વિધિ - ૬ વ્યાધિના સાધ્યાદિપ્રકાર : ૧૪ “ચિકિત્સા સંગ્રહ.
ઉપચારનું ફળ .
દોષશેષથી હાનિ ... આઠ પ્રકારની ચિકિત્સા ... |
કુપથ્યથી નુકશાન . શલ્યતંત્ર .. • વૈધકર્મ નિદેશ . . ૧૬ શાલાક્ય ” ..
લંઘનની ગ્યતા - કાય ચિકિત્સા
જઠરાગ્નિનું કર્મ - .. અગદ ચિકિત્સા
સામનિરામ વ્યાધિના ઉપક્રમ બાલ ચિકિત્સા
વૈદ્યની યોગ્યતા • • વિષે તંત્ર . . ••• ૧૧ વૈધનું જ્ઞાન • • ૧૮ ભૂત વિધા .
ઉપચાર કરવા યોગ્ય મનુષ્ય. વાજીકરણ • • | ધન આપનારી ચિકિત્સા રસાયન તંત્ર • • ૧૨ યશ , , . ૧૪ ઉપાંગ ચિકિત્સા . • ૧૨ દેષ
૧૯ વિઘશિક્ષાને ઉપક્રમ. | ઉપસંહાર • • • ૨૦ ઉપચાર કરવાની યોગ્યતા. ૧૩ ઋતુચર્યા. * ઔષધોપચાર | દેશકાળનું જ્ઞાન જ ૨૦
૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૪
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુક્રમણિકા.
-
૩૮
નૈઋત્ય , , પશ્ચિમ
વિષય.
પણ. | વિષય. દેશના પ્રકાર , . ૨૦ વાયુના પ્રવાહની પ્રવૃત્તિ • ૩૮ આનપદેશનું સ્વરૂપ
પૂર્વદિશાને વાયુ જાંગલ દેશનું સ્વરૂપ
અગ્નિકેણ, સાધારણ દેશનું સ્વરૂપ મલયાચળને , કાળજ્ઞાન • •
દક્ષિણદિશાને, કાળનાં સ્વરૂપ • ઉપાદક કાળનું સ્વરૂપ પ્રવર્તક , ,
વાયવ્ય છે એ સંહારક , ,
ઉત્તર ઇ » કાળનું સનાતનપણું
ઈશાન ,, ,, કાળનું નાશક સ્વરૂપ
કત્રિમ વાયુના ગુણ કાળનાં બીજાં સ્વરૂપ
વસ્ત્રને વાયુ. ઋતુચર્યા ... ,
ચર્મને .. બે અયનનું નિરૂપણ
વાંસને , ” દક્ષિણાયનનાં લક્ષણ
કાંસ્યપાત્રનો વાયુ ઉત્તરાયનનાં લક્ષણ
તાલપત્ર અને કેલપત્રને વાયુ ૪૩ વર્ષાઋતુના ઉપચાર
વીરોને તથા મોરપીંછને વાયુ. ૪૩ શિર૬ , »
| ઋતુ પર વાયુને પ્રવાહ૪૩ હેમંત ,,
એક દીવસમાં છઋતુને પ્રકાર ૪૪ હેમતોપચાર માટે બીજા ! ઝેરી વાયુને સમય - ૪૪
આચાર્યોનું મત . ૩૦ નો પ્રકોપ તથા ઉપશમ. ૪૫ શિશિપચાર - ૩૧ વાયુના પ્રકોપનું નિદાન - ૪૫ વસંતપચાર....
| પિત્તના , , ગ્રીષ્મ ઉપચાર - ૩૩ કફના , , ૪૭ દોષ પ્રકોપ
બે દોષના એક પ્રકોપનું નિદાન ૪૮
સન્નિપાતની ઉત્પત્તિ - ૪૮ વયનું જ્ઞાન ,
છ પ્રકારના રસ. પ્રકૃતિ જ્ઞાન , વાતપ્રકૃતિનું લક્ષણ . ૩૭છ પ્રકારના રસના ગુણદોષ ૪૭ પિત્તપ્રકૃતિનું , . ૩૭ મધુર વીર્ય • • ૫૧ કફપ્રકૃતિનું , . ૩૮ કડવા રસનું વીર્ય - ૫૧ સમપ્રકૃતિનું , , ૩૮ તીખા રસનું વીર્ય - ૫૧
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુક્રમણિકા.
વિષય.
પૃષ્ઠ. વિષય.
પૃષ્ઠ. ખાટા રસનું વીર્ય . પર સરોવરના પાણીના ગુણ ૬૪ કષાય રસનું વીર્ય
નદીઓના પ્રકાર ખારા રસનું વીર્ય - ૫૩ સામાન્ય નદીના ગુણ - ૬૪
પાષાણ જળ વર્ગ.
રેતીવાળી છે પાણીના પ્રકાર ,
હિમાલયમાંથી ઉપજેલી નદીગાંગજળની પરીક્ષા
એના ગુણ + ૬૫ ગાંગજળના ગુણ ૫૫ મલયાચળની નદીઓના ગુણ સામુદ્રજળના ગુણ
ગંગામાં મળનારી ૬૬ ચાર પ્રકારની વૃષ્ટિ
સિંધુમાં મળનારી , રાત્રિવૃષ્ટિ ના ગુણ
પશ્ચિમતરફ વેહેનારી નદીઓ દિવાવૃષ્ટિ ,
પર પશ્ચિમ પર્વતમાં ઉપજેલી , ૬૭ દુર્દિનવૃષ્ટિ ,,
| ગૌતમને મળનારી નદીઓ ક૭ ક્ષણવૃષ્ટિ ,
| દક્ષિણ દેશમાં વેહેનારી નદીઓ ૬૮ શ્રાવણ વૃષ્ટિ
| નદીઓને વિસ્તાર • ૧૮ ભાદ્રપવૃષ્ટિ,
પૃથ્વીના પ્રકાર અને ગુણ- ૬૮ આધિનવૃષ્ટિ,
ભૂમીભાગ પ્રમાણે જળના ગુણ ૬૮ કાર્તિકવૃષ્ટિ ,
પાણીના બીજા ચાર પ્રકાર સ્વાતિ જળના ગુણ
પાદિકના ગુણ અકાળવૃષ્ટિના ગુણ - ૫૮ રેગોદકના ,, કરાના પાણીની ઉત્પત્તિ અંશદકના , કરના પાણીના ગુણ - ૬૦ આદિકના , ઝાકળના છે , " ૬૦ શિતદકના, હીમના , ૬૧ ઉષ્ણદકનું લક્ષણ પૃથ્વી પરના પાણીના આઠ પ્રકાર ૬૧ ઉષ્ણદકના ગુણ નદીના પાણીના ગુણ . ૬૧ જળપાનને વિધિ ઉભિદ , ઝરણના , . દર ક્ષીર વગે. વેહેળિયાના છે વાચતા આ કૂવાના , , ૬૩ દૂધની ઉત્પત્તિ.. તળાવના , . ૬૩. * દુધ.
-
૭૧
•
9૫
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુક્રમણિકા.
} ง ง ง ง ง
વિષય.
પૃષ્ઠ. | વિષય. દૂધના સામાન્ય ગુણ , ૭૭ બકરીની છાશના ગુણ .. જૂદા જૂદા રંગની ગાયના | ત્રણ પ્રકારની છાશ દૂધના ગુણ
ત્રણ પ્રકારની છાશના ગુણ ગાયના દૂધના ગુણ
છાશ પીવાને વિધિ . બકરીના ,
- ૭૮ ! છાશ પીવાનો નિષેધ .. ૮૮ ઘેટીને
માખણ, ભેંસના
૭૮ | માખણના ગુણ ઉંટડીના
દૂધના ફીણના ગુણ નારીના , . 9૮ |
ધી, સવારના છે
| ગાયના ઘીના ગુણ સાંજના , દૂધ બગાડનારા ખોરાક વગેરે. ક્ષીરપાનને વિધિ " ૮૦
ઉંટડીના
ง ง
બકરીના , ભેંસના ,
ง s s
દહીં.
ઘેટીના ઘડીના
દૂધના
ગાયના દહીંના ગુણ બકરીના ભેંસના ઉંટડીના સ્ત્રીના
s s s s s s s
ત્રીના
નવ
ઘેટીના વર્ષાઋતુના શરઋતુના ,
•
૮૫
હેમંતઋતુના , શિશિરઋતુના, વસંતઋતુના , ગ્રીષ્મઋતુના , દહીં ન ખાવાને વિધિ દહીં ખાવાને વિધિ
છાશ, ગાયની છાસના ગુણ ભેંસની ,
ગાયના મૂત્રના ગુણ. . બકરાના , ઘેટાના ભેંશના હાથીના ઘોડાના ઉંટના ગધેડાના , મનુષ્યના પ્રસૂતા અને અપ્રસૂતાના
મૂત્રના ગુણ " ૯૭
$ $ $ $ $
- ૮૫ . ૮૫
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુક્રમણિકા.
વિષય.
પૃષ્ઠ. વિષય.
પૃષ્ઠ. બળદના મૂત્રના ગુણ ૯૭ રાતી શાળના મંડના ગુણ ૧૦૫
ધળા ખાના મંડના ગુણ. ૧૦૬
જવ તથા ઘઉંના મંડના ગુણ ૧૦૬ ઘળી સેરડીના ગુણ હ૮ શુદ્ર ધાન્ય મંડના ગુણ.... ૧૬ કાળી ,, ,, , ૯૮ શુદ્ર ધાન્યની ખટાશનો ગુણ. ૧૦૭ યંત્રથી કાઢેલા શેરડીના રસના
ભઈ વર્ગ.
|
ગુણ
,
...
|
*યુષ વગે.
તૈલ, નવસા વર્ગ.
ચુશીને ખાધેલી સેરડીના | કળથીને યુષ • ૧૦૭
રસના ગુણ... - ૪૮ તુવરની દાળના યુષના ગુણ ૧૦૭ રાખી મુકેલા રસના ગુણ..
મગની છે , પાવેલા રસના ગુણ :
ચણાની ,, ,, કાકબના ગુણ - - ૧૦૦ અડદની ,, ,, ૧૦૮ ગોળના ગુણ
૧૦૦ વર્ય કરવા જેવા યૂષ .. ૧૦૮ ગુડખંડના ગુણ ખાંડના ગુણ • • ૧૦૧ સાકરના ગુણ .. . રેગ પર ગોળની જના. ૧૦ તલના તેલના ગુણ ... ૧૦૦
સરસવના છે કાંઇક વગે. | અળસીના ,, . ૧૧૧ તુષદકના ગુણ. .. ૧૦૩ એરડીયાની
, ૧૧૧ થવાન્સના ગુણ,
૧૦૩ રાતી એરેડીને, ... 111 ઘઉની કાંજીના ગુણ. ..
કસુંબીના , જવની તથા ઘઉંની કાંજીના | જૂદા જૂદાસ્થાવર તેલના ગુણ ૧૧૨
વિશેષ ગુણ. ૧૦૪, જવ વગેરેના છે જે ૧૧૩ જારની કાંજીના ગુણ ૧૦૪ સ્થાવર તેલના સામાન્ય ગુણ ૧૧૩ કાંજી કયાં ન વાપરવી . ૧૦૪ | વસાના ગુણ , ૧૧૪ કાંજી ક્યા રોગમાં હિત કરે છે. ૧૦૫
ધાન્ય વર્ગ. મંડ વર્ગ..
ડાંગરના પ્રકાર • ૧૧૪ ધાન્ય મંડના ગુણ : ૧૦૫ *ધાન્યમાં અઢારગણું પાણું નાં
* સેરડી. + કાંજી. ધાન્યમાં | ખી ઉકાળવું તેને યૂષ કહે છે. શરીચૌદગણું પાણી નાંખીને તેને ઉકાળીને રમાં ઉત્પન્ન થતા તેલ જેવો પદાર્થ ઓસામણ કાઢવું તેને મંડ કહે છે. ( જેને સાધારણ રીતે ચરબી કહે છે.
મ
--
-
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુક્રમણિકા
,
ઝ
=
કસુંબીની
જવ ના
•
=
વિષય.
પૃષ. | વિષય. અઢાર પ્રકારની ડાંગરના ગુણ ૧૧૫ કામુંદરાના ગુણ. દગ્ધ ભૂમિમાં થયેલી ડાંગર | જીવંતીના ના ગુણ
• ૧૧૬ હાડીયાકર્ષણના , • ૧૨૩ ક્યારડાની ડાંગરના ગુણ ૧૧૬ બથવાના ડાંગરની ભિન્ન જાતેના ગુણ ૧૧૬ ચીલના
• ૧૨૩ બીજી વારના ફાલની ડાંગર
પિઈના ના ગુણ
૧૧૭ મેથીની ભાજીના ગુણ - ૧૨૪ સુદ ધાન્યની ગણના ...
સરસંપની સામાના ગુણ, .. ૧૧૭ સુવાની
૧૨૪ કોદરાના ગુણ વિદલાન્ન વર્ગ,
અરણીની
લૂણીની , ઘઉં
• ૧૧૮ | વસાદની વગેરેના ગુણ - ૧૨૫ તલ ,
• ૧૧૮ | પિંડાળુ વગેરેના ગુણ - ૧૨૫ • ૧૧ દ્રષ્ટિનાશક શાક ૧૨૬ • ૧૧૦ | પિત્તનાશક શાક ,, ૧૨૬
| વેલાને થનારાં ફળશાક, તુવર મઠ
વેલાને થનારાં ફળશાક - ૧૨૬ કળથી,
ઝાડને થનારાં ફળશાકનાં નામ ૧૨૬
કહેળા ના ગુણ - ૧૨૭ • ૧૨૧ કાલિંગડા
૧૨૭
કારેલા , . ૧૨૭ ઉપસંહાર - ૧૨૧ ! ખડબૂચ
• ૧૨૭ ગિલોડા
• ૧ર૮
. ૧૨૮ શાકના પ્રકાર છે , ૧૨૨ . ગલકા
• ૧૨૮ શાકના ગુણને ઉદ્દેશીને પ્રકાર ૧૨૨
પટેલ
૧૨૮ પવરૂપી શાક
૧૨૮ | રીંગણાં ,
- ૧૨૮ હરણદેડીના ગુણ , ૧૨૨ ભોરીંગણી ,
• ૧૨૮ તાંદળજાના , . ૧૨૩ પેળી ભરીંગણી, ૧૩૦
ચણું છે અડદ ,
"
=
૦
૦
૦
૦
લાંગ , વટાણા, ભસૂર છે.
શાક વર્ગ.
| કટલાં
,
વંત્યાક
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિષય.
છંદશાકની ગણના
સૂરણના ગુણુ અમલીકાકંદ ના ગુણુ
અળવીકંદ
શ્વેત રતાળુકંદ પલાંડુકંદ તાંબુલપર્ણકંદ
હસ્તિકંદ
વરાહકંદ
"
કંદશાક.
,,
,,
૧૩૧
100
* ૧૩૧ ... ૧૩૧
૧૩૧
૧૩૧
૧૩૧
મૂળા
...
૧૩૨
જાણીતા કંદોનું અકથન ... ૧૩૨
૧૩૨
૧૩૨
33
...
..
સૂરકંદની શ્રેષ્ઠતા કંદશાકના ઉપસહાર
""
""
"
લિંબુ ના ગુણ
નારંગી
,,
તલી 22
"
""
...
,, ગુણ
...
...
...
D
0.0
...
***
ફળ વર્ગ.
કુળની ગણના *** કેરીના ગુણ જાંબુવગેરે કુળના ગુણ કાળમાં વગેરેના ગુણુ બીજોરાના ગુણ બીજોરાના છાલના ગુણ ... ૧૩૪ પછી
૧૩૪
...
૧૩૪ માધ્વી
***
***
***
***
...
***
...
...
અનુક્રમણિકા.
પૃષ્ઠ. એ વિષય.
દ્રાક્ષના ગુણ ૧૩૦ | નારિયેલ,,
૧૩૦ કેળાં
૧૩૦
કા
...
...
www.kobatirth.org
...
...
...
૧૩૩
૧૩૩
૧૩૩
..
Acharya Shri Kailassagarsuri Gyanmandir
23
.
ખજૂર
સોપારી,, નાગરવેલના ગુણ
***
સુરાના પ્રકાર ગાડી સુરાના
...
૧૩૮
... ૧૩૯
૧૩૨
૧૩૯
કથાના ગુણ
૧૩૮
...
ચૂનાના તથા તાંબુલના ગુણુ ૧૪૦
...
""
For Private and Personal Use Only
***
***
***
...
.
“મધુ વર્ગ.
ભમરિયા મધના ગુણ ભ્રમર અને ક્ષેદ્ર મધમાં
...
...
ભેદ
', ...
૧૪૧
તફાવત સારધ મધના ગુણ ભ્રમરાદિ મધનાં ઉત્પત્તિસ્થાન ૧૪૨
૧૪૨
મદ્ય વર્ગ.
,, "J
સામાન્ય
પૈકી
૧૩૬
""
,,
૧૩૬ મહુડાની ૧૩૭ તાડી વગેરેના ગુણ
૧૩૭
* મધ. † દારૂ.
***
***
,, ">
***
૧૪૪
...
***
ગામાના ગુણ ૧૩૫ નિર્યાસા કેશરના ગુણુ... ૧૩૫ શીધુ નામે મધના ગુણુ... ૧૪૪
,,
સ્વરસના ગુણુ ૧૩૫ ગૌડી સુરાના
ગુણુ
૧૪૪
કેશરના રસવિર્ચા
સાકરની
૧૪૪
3) ''
દિનું કથન કેશરના વિશેષ
૧૪૫
૧૩૫ માદીક
૧૪૫
૧૪૫
૧૪૬
૧૪૬
''
040
***
***
...
...
...
...
...
...
...
...
...
...
७
...
પૃષ્ઠ.
૧૩૭
૧૩૮
૧૩૮
...
...
૧૪૧
૧૪૨
૧૪૩
૧૪૩
૧૪૩
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
'
અનુક્રમણિકા
૧૫
૧૫૭
વિષય. પૃષ્ઠ. | વિષય.
પૃષ્ઠ. ઔષધમાં યોજેલી સુરાના નીલા મેરના માંસના ગુણ. ૧૫૫
ગુણ , . ૧૪૬બીજા મોરના ,, મધ કેને હિતકર નથી - ૧૪૬ | કૂકડાના માંસ વર્ગ. | હોલાના . ૧૫૬
કબૂતરના પગા પશુઓ, હારીતના
• ૧૫૬ પશુ પક્ષીઓની જાતો . ૧૪૭ પિતક વગેરેના . ૧૫૬ શીંગડાંવાળાં પ્રાણીઓ .
કકલિયાના , - ૧૫૬ ખરીવાળાં , , ચકોરના નખવાળાં
સરસડાંના
૧૫૭ પેટે ચાલનારાં ,,
| કેયલના , . ૧૫. આપ
. ૧૪
વિવૃતાક્ષના જંગલ દેશમાં વસનારાં
. ૧૫૮
ઘર ચકલીના ,, , ૧૫૮ પ્રાણીઓ ... ૧૪ સાધારણ દેશમાં રહેનારાં, ૧૪૯
જળચર પ્રાણીઓ, જળચર પ્રાણીઓ એ
હંસ વગેરેના માંસના ગુણ ૧૫૮ ગ્રામવાસી છે
મોટા મલ્યના , , ગ્રામવાસી પક્ષીઓ
શૃંગી વગેરેના હરણના માંસના ગુણ
| નાની માછલીના, ચિત્રાંગના
૧૫૧. કાચબાના છે ૧૬૦ છીંકરાના ,
કુલીરના , રેહિતના
A. ઉપર | મગરના ૨ - ૧૫ર |
૧૬૧ ગેંડા વગેરેના
નહી ખાવા યોગ્ય પ્રાણીઓ. ૧૬૧ સૂવરના
અભક્ષ્ય પ્રાણીઓની બીજા સસલાના
મુનિએ કરેલી ગણના. ૧૬૨ શાહુડીના
૧૫૩ રીંછના ના
- ૧૫૩ ભેજન કરવા જેવાં ધાન્યાદિઉંદરના
" ૧૫૪ ની પરીક્ષા. ... ... ૧૬૨ સ્થળચર પક્ષીઓ | એક ધાન્યની ગણના - ૧૬૨ લાવાના માંસના ગુણ - ૧૫૪ માંસ ખાવા જેવાં શ્રેષ્ઠ પ્રાતેતરના , . ૧૫૪. શુઓ . ૧૬૩
. ૧૫૩
અન્નપાન વર્ગ.
For Private and Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુક્રમણિકા.
વિષય.
પૃષ્ઠ.
- ૧૪
2.
પૃષ્ઠ. વિષય. શ્રેષ્ઠ ફળની ગણના . ૧૬૩ પોળી ના ગુણ ૧૭૨ ઉત્તમ શાકની ગણના . ૧૬૩ મંડ
• ૧૭ર ઉત્તમ પદાર્થોની ગણના ... ૧૬૪શેકેલી પિળી ,, - ૧૭૩ ઓસામણ કાઢેલા ભાતના ગુણ ૧૬૪' પૂરી અને ઘેબર, • ૧૭૩ ઓસામણ નહી કાઢેલા ભા- પૂડા , - ૧૭૩
તને ગુણ - ૧૬૫ સુંવાળી ,, - ૧૭૪ શેકેલા ચોખાના ભાતના ગુણ ૧૬૫ સૂત્રફેની ચોખાના પિછાનો ગુણ - ૧૬૫ ભદેલાં વડાં નવા ચેખાના ગુણ - ૧૬૫ કોરાં વડાં
" ૧૭૪ સધનના
લાડુ ખાંડ ભાતના ,, ૧૬૬ જવની પાળી ,, , ૧૭૫ ઘેલયુક્ત ભાતના,
{ બીજાં અન્નના ગુણનું સંક્ષેપજુવારના ભાતના,
માં કથન... ... ૧૭૫ આંબલીના , . ૧૬૬ | અન્નના ગુણને ઉપસંહાર. ૧૭૬ થવાના , . ૧૬૭ થાકેલા પુરૂષને ભોજનને નિષેધ ૧૭૬ થવાની ક્રીયા. ૧૬૭ ભોજન કર્યા પછી કસરત શાકાદિયુક્ત થવાના ગુણ. ૧૬૭ આદિન નિષેધ - ૧૭૬ મંડના ગુણ : ૧૬૮ ઠંડા અને ગરમ ભજનને દૂધપાકના ગુણ - ૧૬૮ | નિષેધ . ૧૭૬ ખીચડીના , ૧૬૮ શ્રમિત વગેરેનેજનો નિષેધ૧૭૭ નરમ દાળના , . ૧૬૮ ભોજનમાં ફળાદિકને નિયમ. ૧૭૭ ખોળના
૧૬ ભોજન પછી બેસવા વગેરેને દાડિમની ખટાઈના ગુણ ૧૬. નિયમ ... - ૧૭૭ પાપડ ના ગુણ ૧૬૮ ભોજનમાં ખાનપાનને નિયમ ૧૭૭ શંડાકી
| ભજન પછીને વ્યાયામ • ૧૭૮ વડીઓ
ભજન પછી નેત્રાદિ માર્જન. ૧૭૮ ૧૭૦ |
| ભોજન પછી વ્યાયામાદિકને સાથવા , . ૧૭૧ | નિષેધ , , ૧૭૮
મદ્યપાન કર્યા પછી પાઠાદિકમાંસ ય - ૧૭૧
- ૧૭૧ ને નિષેધ - ૧૭૮ માંસની શ્રેષ્ઠતા ... ૧૭ર દિવસે શયન કરવાનો નિષેધ. ૧૭૮ શેકેલા માંસના ગુણ . ૧૭૨ દિવસે શયન કરવા જેવા રોગી ૧૭૮
૨
- ૧૭૦
શ્રીખંડ
મંથ
For Private and Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦
વિષય.
પાપદોષ પ્રતીકાર.
સ્વમ તથા અરિષ્ટને ઉપક્રમ ૧૮૧ કુર્મજ વ્યાધિઓ વિષે હારી
,,
...
તનું પ્રશ્ન કુર્મજ વ્યાધિના પ્રકાર સાધ્ય વ્યાધિનું કારણ કષ્ટસાધ્ય રોગનું અસાધ્ય મોટા રોગ ઉપજાવનારાં પાપ ૧૮૩
૧૮૨
***
૧૮૩
પાપરૂપ મેાટા રાગની ગણના ૧૮૩ ઉપરાગની ગણના શાપ દેવાથી ઉપજતા રાગ... પાપકર્મથી ઉપજતા શ્રીન
૧૮૩
,,
در
યકૃત વગેરે
રક્તપિત્તાદિ
***
અનુક્રમણિકા.
દ્વીતીય સ્થાન.
...
પાંડુ વગેરે રોગનાં પાપરૂપ
">
...
*
કારણ પ્રમેહાદિ રોગનાં પાપરૂપ
در
...
રોગોના કથનના ઉપક્રમ • ૧૮૪
"
...
www.kobatirth.org
પૃષ્ઠ. | વિષય.
***
કારણ
૧૮૪
...
...
શળાદિ રોગનાં પાપરૂપ કારણ ૧૮૪
ત્રણાદિ જ્વરાદિ
در
૧૮૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧
કાઢ
૧૮૧ પ્રમેહાર્દિક ઉપર દાન ૧૮૨ | જ્વરાદિ રોગની નિષ્કૃતિ... ૧૮૮
૧૮૮
૧૮૨
દિ
૧૮૯
૧૮૯
૧૮૭
ખીજાનાં છીદ્ર જોવા વગેરેથી થતા રોગ પાપ૩૫ રાગને ઉપસંહાર ૧૮૭ પાંડુરોગની નિષ્કૃતિ
૧૮૭
૧૮૮
ત્રણાદિ
33
33
સુવર્ણની ચારી વગેરેથી થનારા રોગ ધી અને તેલ ચારનારના રોગ ૧૮૭
ޕ
,,
For Private and Personal Use Only
6.9
..
...
***
***
પ્રમેહામ્ભરી
રક્તપિત્ત
19 ••• ૧૮૯
ગ્રહણી વગેરે રાગનાં દાન ૧૮૯ મુખાદિ રોગ ઉપર દાન દોષથી ઉપજેલા ખીજા રૉ
***
૧૯૦
••• ૧૯૦
••• ૧૯૩
***
040
ગાનું કથન પ્રાયશ્ચિત્તના ઉપસંહાર સ્વાધ્યાય.
કુળ ન આપે તેવાં સ્વપ્ત. ૧૯૨ સ્વમના ફળ આપવાના કાળ ૧૯૨ સ્વમમાં શ્વેત પદાર્થનું દર્શન ૧૯૩ ૧૮૫| સ્વપ્રમાં કાળા ૧૮૫| સ્વપ્રમાં શુભ ફળ આપનારા
૧૯૩
,,
,,
૧૮૫
પદાર્થ
***
૧૯૩
,, ૧૮૬ | સ્વપ્રમાં સૂર્યાદિ દર્શનનું પૂળ ૧૯૩ ૧૮૬ | સ્વપ્રમાં દેવાદિના વચનનું મૂળ ૧૯૪ સ્વમમાં ગાયના દર્શનનું કુળ ૧૯૪ - ૧૮૬ | સ્વપ્રમાં અલંકારદિના દર્શન
નું ફળ
પૃષ્ઠ.
...
...
૧૯૪
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
...
વિષય.
સ્વમમાં ખાનપાન વગેરેનું કુળ ૧૯૫ સ્વપ્રમાં સર્પદંશનું ફળ ... ૧૯૫ સ્વમમાં સ્ત્રીના આલિંગનનું ફળ ૧૯૫ સ્વમમાં ધાન્ય દર્શનનું ફળ ૧૯૫ સ્વમમાં વૃક્ષ દર્શનનું ફળ... ૧૯૬ સ્વમમાં કાગડા વગેરેના દર્શનનું કુળ સ્વમમાં તેલ ચોળવાનું કુળ ૧૯૬ સ્વમમાં દક્ષિણ દિશામાં જાવાનું ફળ દક્ષિણ દિશામાં સ્ત્રી દર્શનનું
૧૯૬
...
૧૯૭
www.kobatirth.org
...
0.0
ફળ રવ૪માં વમનાદિકનાં દર્શ
...
444
નવું ફળ સ્વામાં રક્ત દર્શનનું ી... ખાલી ઘર વગેરેના દર્શનનું ફળ સ્વમમાં ખંડીત દેવ વગેરેના
...
દર્શન સ્વપ્રમાંપિતૃના દર્શનનું કુળ સ્વમમાં કપાસ વગેરેના દર્શનવું કુળ સ્વમમાં અરિષ્ટની પ્રતિક્રિયા કરવાના ઉપદેશ નારા સ્વમના પ્રતીકાર ૧૯૯
સ્વસ્થ મનુષ્યનાં અરિષ્ટ
*
ધ્રવાદિ ન દેખવારૂપ અરિષ્ટ. ૨૦૦
દ્વિતીયા ચંદ્ર ન દેખવારૂપ
...
...
...
અનુક્રમણિકા.
પૃષ્ઠ. | વિષય.
***
800
અરિષ્ટ કર્ણઘોષ ન સાંભળવા વગેરે અરિષ્ટ
* મરણચિન્હ,
***
૧૯૭
૧૨૭
૧૯૮
૧૯૮
૧૯૮
૧૯૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શૂળ
પાંડુ ૧૯૯ | ક્ષયરોગનાં અરિષ્ટ શ્વાસ રોગીનું - ૧૯૯ લાંબા મંદવાડનાં
૨૦૦
મુખ શ્વાસાદિ અરિષ્ટ પ્રભાતે શિરાવ્યથા,, સૂર્યબિંબાદિના દર્શનરૂપ,, ઇંદ્ર ધનુષ્ય જોવારૂપ વિપરિત દર્શનાદિ
,, ...
દંડક અને ગરમીથી જણાના
નું ખીજ,,
નું ત્રીજા શેકરાગીનાં આરષ્ટ
,,
""
For Private and Personal Use Only
૨૦૨
રાં અરિષ્ટ... પ્રતિબિંબ ન દેખવારૂપ અરિષ્ટ ૨૦૩
વ્યાધિરૂપ અરિષ્ટ.
આઠ મહા વ્યાધિનાં નામ... ૨૦૩ આઠ મહારાગના ઉપદ્રવે... ૨૦૪ જ્વરરાગીનાં અરિષ્ટ
દારૂણ ઉપદ્રવરૂપ અરિષ્ટ જ્વરાતીસારનાં
""
ઉદરરાગનાં
શુક્ષ્મરાગીનાં રક્તપિત્તનાં
અશરોગીનું ભ્રમરોગીનું આર્યવનું
કાભલા રાગીનું ભગંદરનાં ૨૦૦ | અશ્મરીનાં
અપસ્મારનાં
"2
.
.
""
23
31
>>
* સ
પૃષ્ઠ.
૨૦૧
૨૦૧
... 202
૨૦૧
૨૦૨
..
***
***
... ..
...
૨૦૪
૨૦;
... ૨૦૬
ED
૨૦૩
૨૦૧૬
२०७
... ૨૦૮
૨૦૮
૨૦૮
૨૦૮
૨૦૯
૨૧૦
* ૨૧૦
૨૧૦
૨૧૦
૨૧૧
૨૧૧
૨૧૧
૨૧૧
૨૧૨
૨૧૨
...
...
...
...
***
...
***
...
...
***
...
***
૧૧
...
***
...
...
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
અનુક્રમણિકા.
૨૨૫
પાંચ ઇંદ્રિયોના વિકાર.
- -
- -
વિષય. પૃષ્ઠ. | વિષય.
8. વાતવ્યાધિનાં અરિષ્ટ , ૨૧ર કા.
૨૨૪ પ્રમેહનાં
૨૧૨૧ મૂળ .. . ૨૨૮ કોઢરોગનાં
પૂર્વાષાઢા
२२४ ઉન્માદરોગનાં
ઉત્તરાષાઢા
૨૨૫ શ્રવણ ધનિષ્ઠા
• ૨૨૫
પૂર્વાભાદ્રપદા પ્રકૃતિના ફેરફારરૂપ અરિષ્ટ ૨૧૪
ઉત્તરાપાદ્રપદા .. નક્ષત્રોનું જ્ઞાન.
રેવતી... ..
અશ્વિની નક્ષત્ર જ્ઞાન કથનનો ઉપક્રમ ર૧૫ ભરણી, , , ૨૨૬ યમઘંટ યોગ . . ૨૧ ઉપસંહાર . ૨૨૭ મૃત્યુ , ૨૧૭ હોમ વિધિ. અમૃતવેગ ફાગ
હોમવાના સમધિની ગણના ૨૨ શુભયોગ -
હોમ કરવાના સુગંધ પદાર્થ ર૨૮ અશુભ નક્ષત્ર ..
હેમકાર્યમાં લેવા જેવાં પુષ્પાદિ ૨૨૮ અસાધ્ય નક્ષત્ર ૨૧૮
નક્ષત્રહમને વિધિ - ૨૨૮ સાધ્ય નક્ષત્ર ... ૨૧૮ કષ્ટસાધ્ય નક્ષત્ર.
નક્ષત્રના હામના જુદા જુદા - ૨૧૮
મિત્રો અને સમિધે . ૨૨૮ નક્ષની પીડાને અવ
- ૨૨૦ દૂત પરિક્ષા. રોહિણી
• ૨૨૧ મૃગશિર
દૂતપરિક્ષાનો ઉપક્રમ - ૨૩૧ આઈ " . રર૧
અશુભ દૂતનાં લક્ષણે ... ૨૩૧ પુનર્વસુ
• ૨૨૧
શુભ દૂતનાં લક્ષણે . ૨૩૩ પુષ્ય.
ઉપસંહાર .. . ૨૩૫
- ૨૨૨ અશ્લેષા ••• ૨૨૨
શકનાધ્યાય. ભધા... . - ૨૨૨ પૂર્વાફાલ્ગની • ૨૨૨| શુભ શકુન - ૨૩૬ ઉત્તરાફાલ્ગની
૨૨૨ | દુષ્ટ હસ્ત.
મૃગાદિનાં શુભ ,, ચિત્રા,
- ૨૨૩ | મૃગની સંખ્યામાં છે . ૨૩૭ સ્વાતિ...
• ૨૨૩ | મેર વગેરેનાં , , ૨૩૭ વિશાખા
| કાગડાનાં અનુરાધા
૨૨૪૫ દિતીય-સ્થાનને ઉપસંહાર ૨૪૦
: : : : : : : : :
કૃતિકા...
૨૨૧
: : : : : : : : : : : : : : :
.
. ૨૩૬
૨૩૭
•
૨૩૮
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પ્રકારના રાગ દિવસે સૂવા વગેરેથી ઉપજતા
અનુક્રમણિકા.
તૃતીય સ્થાન.
વિષય.
પૃષ્ઠ. વિષય્.
પૃષ્ઠ.
ઔષધના જ્ઞાનનો વિધિ. સાત પ્રકારના સ્વાથ આપ
વાતા કાળ
૨૪૯
...
જ્વરમાંથી ઉપજતા રોગ ૨૪૧ | ઔષધાદિક આપવાના સમ
વરમાંથી ઉપજતા બીજા
યુની સંજ્ઞા
***
400
૨૪૩
***
૨૪૩
રાગ ભયંકર વ્યાધિ સર્વે વ્યાધિઓના હેતુરૂપ દોષ ર૪૩ વાતાદિ દ્વેષને પાચન કાળ ૨૪૩ પાચનાદિ ક્રિયાના સમય ... ૨૪૪ ધાતુગત દોષને પાચન કાળ ૨૪૪ અપવ દોષમાં ઔષધ આપવાની મનાઈ
***
***
***
લંઘનના પ્રકાર
...
શુદ્ધ બંધિતનું લક્ષણ મધ્ય લંબિતનું લક્ષણ અતિ લંધિતનું લક્ષણ બંધન નહિ કરવા જેવા રાગીએ લંધન કરાવવા જેવા રાગી
...
..
www.kobatirth.org
500
***
૨૪૨
... ૨૪૬ ૨૪૭
લંઘનના છ પ્રકાર
૨૪૭
નિરામ વરનું લક્ષણ ૨૪૮ દોષ પરત્વે સંધના અવિધ વય પરત્વે દોષ કાપના પ્રકાર, -વરવાળાને વાથ આપવાના
સમય વાર્થના પ્રકાર ...
R
***
૨૪૫
૨૪૫
૨૪૫
૨૪૫
૨૪૬
...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,,
૨૫૦
ક્વાથના સાત પ્રકાર
૨૫૦
...
સાત પ્રકારના વાથનાં લક્ષણ ૨૫૦ કાર્ય ૨૫૧
વાથની સંભાળ રાખવાની
در
...
આજ્ઞા
૨૫૧
...
...
૨૫૨
ક્વાથ સંબંધી અનિષ્ટ ચિન્હ ૨૫ર હિત ક્વાથનાં લક્ષણ ઉત્તમ વાથનાં લક્ષણ ૨૫૩ વાતજ્વરમાં પાચનના વિધિ ૨૫૩
...
***
For Private and Personal Use Only
...
પિત્ત અને કમાં પાચનના
વિધિ
...
જ્વરની મર્યાદા...
વરમાં પાચનાદિ આપવાના અધિ
4.
...
૧૩
૨૫૪
વાથની વિપત્તિના પ્રતીકાર ૨૫૪ પથ્યની જરૂરીઆત વરવાળાને અન્ન ખાવાની
૨૫૪
...
***
આજ્ઞા
૨૫૪
***
***
૨૪૮ | લંધન કરાવેલા રાગીને અન્ન ૨૪૮ આપવાના વિધિ ૨૫૫ મધ્ય કૃષિતને અન્નવિધિ ૨૫૫ ૨૪૯ | કલમ (ખેદ ) શાંતીને વિધિ ૨૫૫ • ૨૪૯ | કવાથ પીવાના વિધિ ૨૫
૨૫૩
૨૫૩
***
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
અનુકનણિકા.
જ
૨૫૭
વિષય. પૃષ્ઠ. | વિષચ.
પૃષ્ઠ. જુદાં જુદાં પ્રાણપ્રતિ વરનાં
જુદાં જુદાં નામ - ૨૬૪ જવર, વૈધ થવાની ગ્યતા » ૨૫૬
જવરનું મૂર્તિમાનરૂપ ...૨૬૫
વરની ઉત્પત્તિ. . ૨૬૫ કુવૈધની નિંદા
વરની નિદાન સહિત સંપ્રાપ્તિ ૨૬૬ વૈધનું લક્ષણ છે. ૨૫૭
જ્વરના હેતુ . . ૨૬૬ વૈધશાસ્ત્ર ભણવાની જરૂર ૨૫૭
જ્વરનાં પૂર્વરૂપ. ... ૨૬૭ વિદ્યશાસ્ત્ર ન જાણવાથી હાનિ ૨૫૮
ચાર પ્રકારના વરના સંક્ષિપ્ત વૈધશાસ્ત્ર જાણનાર સફળ
લક્ષણે , . ર૬૭ . થાય છે .• • ૨૫૮
વાતજવરમાં પાચન કવાથ ૨૬૭ ગાદિકના જ્ઞાનની જરૂર ૨૫૮ દેશકાળાદિના જ્ઞાનની જરૂર ૨૫૮
પિત્તજવરમાં , ૨૬૮
કફજ્વરમાં ,, વાતાદિ દોષ રંગના હેતુ છે રપટ
સન્નિપાતવરમાં, જે ૨૬૮ રોગની પરીક્ષા કરવાના પ્રકાર ૨૫૯
અંગદન ગ . ર૬૮ સાધ્યા સાધ્યનું લક્ષણ - ૨૫૦ સાથ્યાદિ થવાનાં કારણ . ૨૬૦
વાતવર, ઉપદ્રવનું લક્ષણ - ૨૬૦ { વાતવરનાં લક્ષણ - ૨૬૮ રેગની ઉપેક્ષા ન કરવાને વાતવરમાં સુંઠવાદિ પાચન ૨૬૮
ઉપદેશ . . ૨૬૦ અત્રહિન ઔષધના ગુણ... ૨૭૦ રોગને નિર્મળ કરવાને ઉપદેશ ૨૬૧ | પાચન થએલા ઔષધનું લક્ષણ ૨૭૦ સૂમરોગ પણ શત્રુ જે છે ૨૧૧
ઉછાળા મારતાઔષધનું લક્ષણ ર૭૦ રેગ ફેલાતાં પહેલાં તેને પાચન થતાં શેષ રહેલા ઔ
ઉપાય કરો ૨૨ પધનું લક્ષણ છે. ર૭૧ વ્યાધિના પ્રકાર... .૨૬ર ભોજન કર્યા પછી આપવાના ત્રણ પ્રકારના વ્યાધિનાં લક્ષણ ૨૬૨ | ઔષધના ગુણ • ૨૭૧ જવરની વ્યાપકતા • ૨૬૩ વાતજવરમાં પંચમૂળનો કવાથ ૨૭૧ જવરની જાતિપર અસાધ્યતાર૬૩
પિત્તજ્વર, જ્વરનું બળવાનપણું . ર૬૩
* | પિત્તવરનાં લક્ષણ છે. ર૭ર મનુષ્ય જ્વરને સહન કરે છે
રેધાદિ કવાથી તેનું કારણ. - ૨૬૩
શક્રાહ્યાદિ , ક્વરની રેગમાં શ્રેષ્ઠતા » ૨૬૪
દુરાલભાદિ , | પિત્તપાપડાનો ,
• ર...
-
મામા
ના
..
* તા.
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુ જાણિકા.
૧૫
પૃષ્ઠ.
૨૭૪
વિષય.
પૃષ્ઠ. | વિષય. સુંઠયાદિ
ર૭૪કફવાતજવરમાં પાચન કવાથ ૨૮૨ અમૃતાદિ ,
મુસ્તાદિ , ૨૮૨ દાક્ષાદિ , , ૨૭૪
ક્ષુદ્રાદિ , ૨૮૨ વિદાર્યાદિ લેપ .. ૨૭૪
દશમૂળ , ૨૮૩ - દાહવર,
ત્રિદોષજવર. દાહવરને ઉપાય ... ર૭૫ | ત્રિદોષનાં લક્ષણ . ૨૮૩
,, બીજો ઉપાય ... ર૭૫ | ત્રિદેષજ્વરની ચિકિત્સા . ૨૮૩ જ્વમાં શેષને ઉપાય - ૨૭૫ સન્નિપાત જ્વર, કફ જવર,
સનિપાત જ્વરનાં લક્ષણ ૨૮૪ કફજ્વરનાં લક્ષણ છે. ૨૭૬
, ની ચિકિત્સા ૨૮૫ કફજ્વરના ઉપાય-પાચન કર્ભ ૨૭૬
અષ્ટાદશાંગ કવાથ ... ૨૮૬ બીજો ઉપાય ... ર9 ! ભૂનિમાદિ , ... ૨૮૬
સુયાદિ વાસાદિ કવાથ ... ૨૭૬
,
* ૨૮૭ આમલક્યાદિ ,, ... ર૭૭૨
મુસ્તાદિ ,,
- ૨૮૭ પિપલાદિ , . ૨૭૭ |
બૃહત્યાદિ પાચન • ૨૮૭ પિપલ્લવલેહ . . ૨૭૭
સુંઠયાદિ , .
ભૂનિબાદિ કવાથ વાતપિત્તજવર,
બૃહદ્રાસ્નાદિ , વાતપિત્તજ્વરનું લક્ષણ - ૨૭૮ | લઘુરાનાદિ છે, વાતપિત્તજ્વરનું પાચન • ૨૭૮ | ત્રિવૃંદાદિ છે. ર૮૦ ત્રિફળાદિ કવાથી
વચાદિ ચૂર્ણ મર્દન પંચભદ્ર કવાથ ૨૭e | માગધીઆદિ , . ૨૮૦
પિત્તકફજ્વર, મૂછ (સન્નિપાતની) ને પિત્તફવરનાં લક્ષણ . ૨૭ | ઉપાય ... ..
પાચન કવાથ ૨૭૮ | ભજન આદિ નસ્ય ...
દ્રાક્ષાદિ કવાથ ૨૮૦ પ્રધમન વિધિ . ર૦૧ ગુચ્યાદિ કવાથ. ૨૮૦ અંજન , , બીજો ગુચ્ચાદિ ક્વાથ ... ર૮૦ તદ્રાનાશક વનિ ... રર પલાદિ કવાથ ૫ ૨૮૧ | નિષ્ટિવનવિધિ . . રરર બીજે પટેલાદિ કવાથ ... ર૮૧ | ત્રિકટુ આદિ નિષ્ટિવન ... રર ત, કફવાતજવર,
વેદના પ્રકાર . . ર૮૩ ના વરનાં લક્ષણ છે. ૨૮૧ ( સ્વેદની જરૂર .. ..
૨૮૮
૮૯
२७८
For Private and Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુક્રમણિકા.
છ
0%
%
વિષય.
પૃષ્ઠ. ! વિષય. સ્વેદન યોજવા જેવા રોગી રહ૪ | જવરમુક્તિનાં લક્ષણ વેદ આપવા , ,, ર૮પ | જ્વર ઉતર્યાનાં , , ૩૦૪ બીજા પ્રકારના સ્વેદ • ર૪૫ | વિષમ જ્વરનું , ૩૦૪ સન્નિપાતનાં અરિષ્ટ , ૨૪૬ એહાદિકનું , ત્રિદોષની મર્યાદા • રહ૬ પ્રતીય જવરનું , , ૩૦૫ સન્નિપાતમાં ઠંડા જળને | ચાતુર્થક જ્વરનું, .... ૩૦૬
નિષેધ • • ૨૮૭ વેલા જ્વરાદિકનાં નિદાન. ૩૦૬ સન્નિપાત રોગની કઠિનતા... ર૮૭, ભૂતાદિકથી ઉપજેલા વર ૩૦૬ સન્નિપાત સંબંધી કર્ણ થનું | નિદિગ્ધિકાદિ કવાથ ... ૩૦૭
નિદાન અને ચિકિત્સા. ૨૪૮ ગોળ અને પીપરનો ગ. ૩૦૭ કર્ણથ ઉપર લેપ ... ર૪૮ લધુ પંચમૂળીને કવાથ ... ૩૦૭
, , બીજા લેપર૦૯ જીર્ણજવર ઉપર પોલાદિ વણને રૂઝ આણવાને લેપ ૨૮૮ | ક્વાથ ... ..,
, બીજો લેપ... ૨૪૮ | વિષમજવરના ઉપાય ... કર્ણમૂળવાળાને આહાર વિ. | ચોથીયા તાવના , . ૩૦૮
હારદિકનું પથ્યાપથ્ય . ૨૮e | એથીયા તાવનું નસ્ય .. અંતરદાહનું કારણ છે. ૩૦૦ અંતરદાહની ચિકિત્સા ... ૩૦૦ વિષમજવરમાં અષ્ટાંગ ધૂપ ૩૦૦
,, ,,ને બીજો ઉપાય ૩૦૧ | વેલાવર વગેરેના ઉપાય. ૩૦૦ બહારથી ગરમ અને અંતે જવરનાશક હનુમાનનું પૂજન ૩૧૧ દરથી શીત એવા વરનું ? ૩૦૧ | મંત્ર . .. ••• ૩૧૧ કારણ તથા ચિકિત્સા ) | ચાર વણરૂપ જવાનાં રૂ૫ ૩૧ર. અર્ધ શરીર શીતળ અને અર્ધ ગરમ હેવાનું કા- ૩૦૧
બ્રાહ્મણજવર .. રણ તથા ચિકિત્સા | ક્ષત્રિય , " . ૩૧૩ બાળગી, અંતર વેગી વગેરે વૈશ્ય , , . ૩૧૩
જ્વરનાં લક્ષણ ... ૩૦ર | શુદ્ર , ... ... ૩૧૪ અમુક અંગ શીતળ છતાં
સર્વ રોગ ઉપર સામાન્ય
| અમુક અંગ ગરમ હોવા- ૩૦૩ ઉપચાર . ૩૧૪ નું કારણ તથા ચિકિત્સા) | જ્વરવાળાને પથ્ય આહારાદિ ૩૧૫ શિતનો ઉપચાર - ૩૦૩ / જ્વરવાળાને અપથ્ય છે, ૩૧૬ નવરાદિકનું કારણ વાયુ છે ૩૦૩ ' જવર મુક્તનું આચરણ ૩૧૦
(
(o
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુક્રમણિકા.
૧૭
છે.”
- -
-
ન
પૃષ્ઠ
(
Cu
Cu
Cu
o
o
o
o
વિષય.
પૃષ્ઠ. | વિષય.
શાલિપર્યાદિ કવાથ. - અતિસાર,
Zિટુકાદિ પુટપાક છે.
| કુટજ પુટપાક - ૩૨૬ ઔષધના ત્રણ પ્રકાર . ૩૧૭ |
પિત્તાતીસાર અતિસારનું નિદાન ..
પિત્તાતીસારના હેતુ . ૩ર૭ છે ની સંપ્રાપ્તિ ..
| | નાં લક્ષણ .. .. ના પ્રકાર : ૩૧૮ | શાલી પર્યાદિ પાન :૩૨૮ વરાતિસારનું લક્ષણ છે. ૩૧
કુશ મૂલાદિ કવાથી આમાતિસાર.
ધાન્ય પંચકાદિ , આમાતીસારની ચિકિત્સા ૩૧૮ | શાલ્મલીમૂલ કક . ૩૨૮ ,, ને બીજો ઉપાય ૩૧૮ |
ફાતીસાર, જવાતીસાર,
| કાતીસારના હેતુ છે. ૩૨૮ જ્યરાતીસારો ઉપાય .
, નાં લક્ષણે ૩૨૦ સુંઠવાદિ કવાથ
ની ચિકિત્સા., ૩૩૦ પાદિ ,,
યુષણાદિ પાચન , સુંઠયાદિ પાચન
કલિંગાદિ કર્ક : વત્સકાદિ ક્વાથ....
વત્સાદિ કવાથ . પંચમૂલી ,
રક્તાતીસાર, ઉત્પલાદિ પાન,
રક્તાતિસારનું લક્ષણ ઉશીરાદિ કવાથ...
, ની ચિકિત્સા ... અરવું પુટપાક..
| દાડિમાદિ કવાથી
- ૩૩૧ જંખ્યાદિ સ્વરસ
| ગુડબિલ્વ ગ• કાકમાચીને પ્રયોગ
વત્સક વલેહ .... બુત્વચાદિ અવલેહ
ફૂટજાદિ ચૂર્ણ... . ૩૭૨ અતિસારનાં પૂર્વ રૂપ ..
સન્નિપાતાતીસાર. વાતાતીસાર,
સનિપાતાતીસારનું લક્ષણ. ૩૩૨ વાતાતીસારનાં લક્ષણ છે. ૩રપ | કુટનાષ્ટક - - ૩૩૨ ની ચિકિત્સા ૩૨૫
અમૃત વટક અતીસારનું પાચક કચ્છ , ૩૨૫ બિલ્વાદિ ચૂર્ણ છે. વાલકાદિ કવાથ .૩૨૫ ગદ બ્રશની ચિકિત્સા , ૩૩૪ * ઝાડાનું દરદ,
| અસાધ્ય અતીસારનાં લક્ષણે ૩૩૫
o
o
o
o
o
o
છે
0
જ
o
0
છે
છ
o
0
o
0
છ
છે
0
છ
o
o
જ
છે
જે
For Private and Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૮
અનુક્રમણિકા.
વિષય.
પૃષ્ઠ. | વિષય.
સંગ્રહણીરોગની ચિકિત્સા, નિમ્યાદિ કવાથ
...
ગ્રહણીનું લક્ષણ ગ્રહણીનું ખીજે પ્રકારે લક્ષણ ૩૩૭
...
ગ્રહણીના પ્રકાર ગ્રહણીના ઉપદ્રવરૂપ શુક્ષ્માદિની સંપ્રાપ્તિ અને લક્ષણો
વાત ગ્રહણીનાં લક્ષણ
પિત
ક્
ત્રિદોષ
દાન
૩૩૭ અટ્ટીલાનાં લક્ષણ પથ્યાદિ પાચન વાય ૩૩૮ સૂરણાદિ ક્ષાર ૩૩૯ ક્ષારાવ ચૂર્ણ
૩૩૯
૩૪૦
૩૪૦
,,
""
વાત સંગ્રહણીમાં પાચન ક્વાથ ૩૪૦
પિત્ત
૩૪૦
૩૪૧
૩૪૧
૩૪૨
૩૪૪
..
..
..
,,
""
39
ગુમાની ચિકિત્સા વિશ્વાદિ ક્વાથ
સુંઢાદિ ચૂર્ણ
...
9**
...
...
***
設
,,
""
ચુંટયાદિ અમૃત પ્રાશન અભયાદિ અવલેહ દ્રાક્ષાદિ ક્ષીર
ગુલ્મની ચિકિત્સા.
***
...
***
www.kobatirth.org
ગુલ્મરોગ. ગુલ્મના પાંચ પ્રકાર ૩૪૫ ગુલ્મના હેતુ અને સંપ્રાપ્તિ ૩૪૬
ગુલ્મનાં લક્ષણા અસાધ્યુત
...
ગુલ્મની ચિકિત્સા,
***
સૌરાષ્ટ્રાકાદિ ૩૩૬ અષ્ટીલા નામની ગાંડનું નિ
...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
***
૩૪૮
*** ૩૪૮
૩૪૯
...
૩૪૯
ક્ષારામૃત યકૃત ગુમાદિકમાં પથ્ય ... ૩૫૦ * ઝાડાનું દરદ. ↑ પેટની ગાંઠ. | માતુલુંગાદિ પાન
ક્ષારપાન
...
શુંયાદિ શુયાદિ ક્વાથ હરીતયાદિ ચૂર્ણ વિસૂચિકાના ઉપાય ધવાદિ ક્વાથ
***
For Private and Personal Use Only
***
,,
...
અજીર્ણની ચિકિત્સા.
...
૩૧૩
૩૫૩
૩૫૪
૩૫૪
અજીર્ણના હેતુ અજીર્ણના પ્રકાર અજીર્ણની સંપ્રાપ્તિ આમાજીર્ણનું લક્ષણ વિદગ્ધાજીર્ણનું વિષ્ટધાજીર્ણનું રસશેષાજીર્ણનું દિનપાકી અજીર્ણનું લક્ષણુ. ૩૫૫
૩૫૫
૩૫૫
૩૫૫
..
૩૫૬
૩૫૬
૩૫,
૩૫૬
***
...
...
પ્રાસવાસર અજીર્ણનું વિષમાછણુંનું લક્ષણ દોષાજીર્ણનું લક્ષણ. અજીર્ણની ચિકિત્સા કોઠાનું શોધન કરવાના ઉ
...
400
...
...
***
***
...
૩૪૭ પાય
૩૫૭
...
૩૪૮ | રસશેષ કાઠામાં રહેવાથી હાનિ ૩૫૭
ધાન્યાદિ પાચન
રૂપ
૩૫૮
૩૫૮
૩૫૪
૩૫૯
રૂપ
૩૫૮
૩૬૦
...
***
...
***
પૃષ્ઠ:
૩૫૦
૩૫૦
***
૩૫૧
૩૫૧
૩૧
૩૫૨
૩પર
...
...
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
...
...
વિષય.
પૃષ્ઠ.
દાહવાળા અજીર્ણને ઉપાય ૩૬૦ અજીર્ણના સામાન્ય ઉપચાર ૩૬૦ દિવસે સુવું કાને હિતકર છે? ૩૬૦ દિવસે સુવું કાને હિતકર નથી? ૩૬૦ વિચિકા ઉપર અંજન વત્ત રાસ્નાદિ મર્દન... વિસચિમાં સ્વેદ વિધિ ગંધકાદિ ગુટિકા...
તીવ્રાગ્નિની ચિકિત્સા ૩૭૨ જયરાત્રિની ચિકિત્સા. હરીતથ્યાદિ રસાયન અગ્નિમુખ ચૂર્ણ... બૃહદ્ અગ્નિમુખ ચૂર્ણ ... ૩૭૪
૩૭૩
૩૭૪
૩૬૧
૩૭૫
***
૩૬૧ અગસ્ત્ય ધૃત ૩૬૧ સિંહરાજ ચૂર્ણ... ... ૩૬૧ અગ્નિદ્યુત
૩૭૬
૩૭૭
કૃમિરોગની ચિકિત્સા રોચક રોગની ચિકિત્સા,
***
અરોચક રાગના હેતુ ૩૭૮ અરોચકના પ્રકાર તથા લક્ષણા ૩૭૮
100
ની ચિકિત્સા
૩૭૯
કૃમિના પ્રકાર ... એ પ્રકારના કૃમિના ભેદ લીખ અને જૂની ઉત્પત્તિ કૃમિ ઉત્પન્ન થવાના હેતુ છ પ્રકારના અંદરના કૃમિનાં
નાશક ક્રિયા ૩૮૦
.
...
માં તજવા જેવા પદાર્થો ૩૮૧
૩૮૧
નામ
૩૮૧
૩૮૨
...
...
www.kobatirth.org
૩૬૩
૩૬૪
૩૬૪
૩૬૫
29
કૃમિરોગનું લક્ષણ સૂચિમુખકૃતિનું ધાન્યાંકુરકૃમિનું કૃમિ પાડવાનું ઔષધ કૃમિઓને નાશ કરવાના ઉપાય ૩૬૭ મંદાગ્નિની ચિકિત્સા,
૩૬૭
...
અનુક્રમણિકા.
પૃષ્ઠ. | વિષય.
...
૩૬૨
૩૬૨
૩૬૨
૩૬૩
.
***
જ રાશિની ચિકિત્સા વિષમાત્રિની ચિકિત્સા વિષમાદ્મિની ચિકિત્સા ... ૩૭૧ તીવ્રાત્રિની ચિકિત્સા.
* શરીરની અંદરઉપજનારાં કરમ,
33
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માં કુવલગ્રહ
યવાની ખાંડવ ચૂર્ણ
યવાગ્
વગેરે
440
>>
...
For Private and Personal Use Only
...
...
...
...
...
મંદાગ્નિની ચિકિત્સા, અગ્નિના પ્રકાર
૩૬૯
ચાર પ્રકારના અગ્નિનાં લક્ષણ ૩૬૯ પરિણામ ૩૭૦ ના લક્ષણ .. ૩૭૧ | આમ અને નિરામ શૂળનાં
...
...
944
શૂળની ચિકિત્સા
ાળરોગનાં નિદાન, શૂળરોગનાં સામાન્ય નિદાન ૩૮૪ વાતશુળની સંપ્રાપ્તિ અને લક્ષણ ૩૮૪ પિત્તળનાં નિદાન * ૩૮૫ કકુળના નિદાન ની સંપ્રાપ્તિ
૩૮૫
***
...
...
***
લક્ષણ
...
એ
એ દોષથી થએલાં શૂળનાં લક્ષણ સાધ્યા સાધ્ય પરિક્ષા
...
૧૯
...
૩૮૬
૩૮૬
૩૮
३८७
३८७
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦
વિષય.
શળરાગની સંખ્યા
વાતશૂળનાં લક્ષણ પિત્તળનાં
લક્ષણ રક્તળનું લક્ષણ શૂળરોગની ચિકિત્સા
***
""
શૂળનાં ક્રિષ અને ત્રિદોષ શૂળનાં
,
...
...
સ્થૂળ
કશૂળની ચિકિત્સા બિલ્વાદિ ક્વાથ... માતુલુંગાદિ રસ તુંખરાદિ ચૂર્ણ એરંડાદિ ક્વાથ...
...
અનુક્રમણિકા.
પૃષ્ઠ. | વિષય.
...
३८७
***
... ૩૮૮ | સૌવર્ચલાદિ ચૂર્ણ . ૩૮૮ | ાર્યાદિ કવાથ
૩૮૮
...
***
...
વાતશૂળ,
હિંગ્યાદિ ક્વાથ... સેંધવાદિ ચૂર્ણ હિંગ્વાદિ ચૂર્ણ તંબુરૂઆદિ ચૂર્ણ એરંડાદિ ક્વાથ... બૃહદ્ હિંગું ચૂર્ણ પિત્તશૂળ ધાત્રી ફળાદિ ચૂર્ણ દાડિમાદિ ચૂર્ણ... વન્ત્યાદિ ધૃત...
૩૯૨
૩૯૨
૩૮૩
...
નાં પૂર્વરૂપ પિત્તશૂળના બીજા ઉપચાર ૩૯૩ વાત પાંડુનાં લક્ષણ
""
નું ભાજન
૩૯૩ પિત્ત
...
***
***
***
...૩૯૧
૩૯૧
...
***
800
www.kobatirth.org
...
••• ૩૯૪
૩૯૪
૩૯૪
૩૯૫
...
...
વાતપિત્તશૂળ, પટાલાદિ ક્વાથ... દુરાલભાદિ કલ્ફ...
૩૮૫
૩૯૦
૩૫૦
૩૮૦
...
વિદ્યાયમૂળ પલાશાદિ ધૃત.
૩૮૮ | સર્વે શૂળ ઉપર કવાથ
૩૮૫
શંખક્ષાર
૩૮૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાતકફાળ
... ૩૯૫
0.0
,,
...
શૂળના ઉપદ્રવ...
પથ્યાપથ્ય વિચાર
...
પાંડુરાગની સંખ્યા
નું નિદાન
در
For Private and Personal Use Only
...
પરિણામશૂળ.
પરિણામ શૂળની ચિકિત્સા ૩૯૮
૩૯૮
ચિત્રકાદિ માદક... યવાન્યાદિ ચૂર્ણ... હિંગ્વાદિ ગુટિ
... ૩૯૮
૩૫.
૩૫૯
४००
...
ડુનાં લક્ષણુ.. પાંડુરોગની અસાધ્યતા
***
04.
...
000
***
પાંડુની ચિકિત્સા.
***
***
...
...
...
કક્
ત્રિષ
***
""
માટી ખાવાથી થયેલા પાં
***
...
***
પૃષ્ઠ.
૩૯૬
૩૯
...
૩૮૭
૩૮૭
૩૮૭
૪૦૩
४०४
ની ચિકિત્સા ૪૦૫
...
४००
૪૦૦
૪૦૨
૪૨
૪૨
૪૦૩
૪૦૩
33 ૩૯૫
...
••• ૪૬
વાતાદિ પાંડુ ઉપર સામાન્ય ચિકિત્સા વાતાદિ પાંડુ ઉપર ધૃત ૩૯૬ | પિત્તપાંડુ ઉપર વિરેચન ... ૪૦૬
***
૪૧
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિષય.
* પાંડુ ઉપર વમન વાતપાંડુ ઉપર પાચન ત્રિકળાદિ ક્વાથ... ધાતુસાક્ષિકાદિ ચૂર્ણ દૂધ પીપળીના પ્રયાગ લાહકાટના પ્રયાગ લેહ ચૂર્ણવટ મંડુર વટક પુનર્નવાદિ ગુટિકા વજ્ર મંડુર વટક અમૃત વટક
પાંડુરોગમાં પથ્યાપથ્ય ક્ષયની ચિકિત્સા. ક્ષયરોગ, ક્ષયરોગનાં પાપરૂપ કારણેા ૪૧૩ | શિલાજતુ ચૂર્ણ...
અલા વાથ
...
પિપ્પલી વર્ધમાનયોગ
હેતુ
પ્રકાર
૪૧૩ | જીવંત્યાદિક ધૃત... ૪૧૪ પિપ્પાદિધૃત... ૪૧૪ પંચકાલાદિ ધૃત ૪૧૪ | પારાશર ધૃત ૪૧૫ ખલા ધૃત ૪૧૫ ચંદનાદિ તેલ
૪૧૫
33
વાતક્ષયના હેતુ...
રક્તક્ષય
માંસક્ષય
"2
નાં લક્ષણ ની ચિકિત્સા પિત્તક્ષયના હેતુ વગેરે કક્ષયના હેતુ વગેરે ત્રિદોષક્ષયની ચિકિત્સા ધાતુક્ષયના ઉપક્રમ રસક્ષય નાં લક્ષણ
મેદક્ષય
અસ્થિક્ષય
મજ્જાક્ષય વીર્યક્ષય
">
""
,,
""
...
,,
...
.
અનુક્રમણિકા.
પૃષ્ઠ. | વિષય.
પૃષ્ઠ.
. ૪૦૭ ધાતુક્ષયની ચિકિત્સા ૪૧૮ ૪૦૭ રસની વૃદ્ધિ કરનારાં ઔષધ ૪૧૮
***
...
...
...
...
...
...
444
...
***
...
...
***
***
010
..
...
***
***
***
100
...
www.kobatirth.org
...
085
૪૦૭ | રક્તની
૪૦૭ માંસની
૪૦૮ મેદની ૪૦૮ અસ્થિની ૪૦૮ મજ્જાની ૪૦૯ વીર્યક્ષયની
૪૦૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
..
..
}}
33
..
૪૧૦
૪૧૦ અલાદિ ચૂર્ણ ૪૧૧ ચ્યવન પ્રાસાવલેહ અગસ્તિ હરીતકીપાક
For Private and Personal Use Only
4.0
...
...
...
3)
વીર્યવૃદ્ધિ કરનારાં ઔષધ,
• ૪૧૯
** ૪૧૯
૪૧૯
૪૨૦
૪૨૦
૪૨૦
...
***
...
***
...
...
...
••• ૪૨૫
૪૨૬
૪૨૭
૪૨૮
૪૨૮
૪૨૯
...૪૩૦
•. ૪૩૦
૪૩૧
૪૩૨
...
...
...
***
...
...
૨૧
રાજયમાારોગની ચિકિત્સા.
૪૧૬
૪૧૬ રાયમાનાં કારણો ૪૭૩
૪૧૬
૪૩૪
લક્ષણા પ્રતિકાર ૪૧૭ રાજ્યમાાની જીવિત મર્યાદા ૪૩૫
૪૧૭
૪૩૫
...
,,
NOD
૪૨૧
૪૨૨
...
૪૧૭ અમૃત પ્રાશાવલેહ
૪૩૬
૪૧૭ | તાલુકામૃતક
***
***
... ૪૩૭
... ૪૧૮ ગુરૂસ્યાદિ ચૂર્ણ... ૪૧૮ ક્ષયરોગ ઉપર પથ્યાપથ્ય, ૪૩૯
••• ૪૩૮
***
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુક્રમણિકા.
પૃષ્ઠ.
• ૪૪૩
• ૪૪૪
આપ
•
૪૬૧
વિષય.
પૃષ્ઠ. | વિષય. રક્તપિત્તની ચિકિત્સા. | ખંડખાધ રસાયન ૪૫૪
ત્રિફલાદિ અવલેહ ... ૪૫૬ રક્તપિત્તના કોપવાના પ્રકાર ૪૪૦
ની પ્રવાહને ઉપાય .. , ના ઉપદ્રવ , ૪૪૧
એલાદિ કવાથ• • ૪૫૭ નાં લક્ષણ ...
રક્તપિત્તમાં પથ્યાપથ્ય ... ૪૫૭ છે ની ચિકિત્સા ૪૪૩ ઉર્ધ્વ રક્તપિત્તને ઉપાય. ૪૪૩ અર્શની ચિકિત્સા. વાસાદિક કવાથ
અર્શના પ્રકાર ... ૫૮ અરડૂસાને ગુણ
વાતાર્શના હેતુ તથા સંપ્રાપ્તિ ૪૫૮ તાલીસ ચૂર્ણ
પિત્તાના હેતુ .. ૪૬૦ અરડૂસાને બીજે કવાથ ૪૪૪
કફાર્શના , બલાદિ દૂધ
વાતાર્શનાં લક્ષણ ખદિર વગેરેનું ચૂર્ણ
પિત્તાનાં , હરડેને પ્રયોગ .. એલાદિ અવલેહ ..
| કફોર્સનાં ,
ત્રિદોષાર્શનાં, નાસા પ્રવૃત રૂધિરનો ઉપચાર
અશિની આકૃતિ દ્રાક્ષાસાદિ ઉપચાર - ૪૪૬
અર્શનાં સ્થાન .. . ૪૬૨ હરિતાલિકાદિ નસ્ય .
અર્શનાં ગુદામાં સ્થાન .. ૪૬૩ આગ્રાદિ નસ્ય
અર્ચની ચિકિત્સાના પ્રકાર... ૪૬૩ પલાડુ આદિ નસ્ય ..
અર્શરેગના ઉપદ્રવ ... ૪૬૪ વાસાદિ પાનક -
અર્શનું અસાધ્યત્વ .. દાડિમ પુષ્પાદિ નસ્ય ૪૪૭ અરેગની ક્રિયાઓ . ૪૬૫ મુખમાંથી નીકળતા લેહીની
અપાચક કલ્ક.. .. ચિકિત્સા . ૪૪૮ નાગરાદિ કલ્ક .. મુખ રક્તના ઉપાય - પત્રકાદિ કવાથી રક્તપિત્તને સામાન્ય વિધિ ૪૪૯ પિપલ્યાદિ ગ. જંબુઘવાદિ ..
વાતાર્ક યોગ ... વટાદિ અવલેહ..
ભલાતક ચતુષ્ટય. • ૪૬૬ શતાવર્યાદિ ધૃત.
સૂરણને પ્રયોગ ૪૬૭ દ્રાક્ષાદિ ધૃત . . ૪૫૦
કલ્યાણ લવણ. કુષ્માંડકાવલેહ .. . બીજે કુષ્માંડકાવલેહ . ૪૫૩ * હરસ.
•
૪૬૫
• ૪૬૬
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
નિષય.
ભલાતક વટક ...
પ્રાણદ માદક કાંકાયન ગુટિકા લવણાત્તમાધ ચૂર્ણ એલાદિ ચૂર્ણ ચતુઃસમ માદક... ત્રિકટુકાદિ મેદક મારિયાઘો મેદક
સરપિંડ
***
...
***
ભીમ વટફ ચયાદિ ધૃત પિપથ્યાદિ તૈલ... ભીમસેન વટક......
...
***
ભલાતક ગુડ
દ્વિતીય ભદ્દાતકનુડ ગાળના પાકની પરીક્ષા
ભન્નાતકાવલેહ રક્તાર્રીના ઉપાય સમંગાદિ કલ્ક કુટાદિ દુગ્ધ વત્તિયોગ સરવર્તી હરિદ્રાવર્તી
4.0
...
* ૪૭૧ વાતપિત્ત ... ૪૭૧ પિત્તક્ ૪૭૧ ક્ષતથી થએલી
••• ૪૭૨ રક્તાસ
૪૭૩
ક્ષયકાસ
४७४
...
...
કાસના બીજા પ્રકાર ૪૭૫ શતઃમૂલી ક્વાથ ૪૭૬ ભા↑ આદિ ક્વાથ ૪૭૭ વિશ્વાદિ ચૂર્ણ ૪૭૭ કળાદિ કક ... ૪૭૮ દ્રાક્ષાદિ અવલેહ ૪૭૯ અલાદિ મુલ્ક ૪૮૦ મુસ્તાદિ ચૂર્ણ
... ૪૮૦ શર્કરાદિ લેડ
४८०
૪૧
૪૮૧
અર્થ ઉપર શસ્ત્રકર્મ વગેરે ૪૮૧ અર્શને ધૂણી દેવાને પ્રકાર ૪૮૨ મનશીલ વગેરેના પ ૪૮૨ નિર્ગુડી વગેરેના ધૃપ અશેરીંગ ઉપર પથ્થ
૪૮૨
૪૮૩
...
...
*
...
...
...
... ૪૭૦
••• ૪૭૦
...
...
...
...
...
...
...
...
400
a
...
www.kobatirth.org
"..
અનુક્રમણિકા.
...
પૃષ્ઠ.
વિષય.
૪૬૮ ખાંસીની સંપ્રાપ્તિ ૪૬૮ ખાંસીના પ્રકાર
૪૬૯ વાતકાસનું લક્ષણ પિત્તકાસનું,, કૅઝ્ની ખાંસી નું લક્ષણુ,
૪૭૧ ત્રિદોષ
“કાસની ચિકિત્સા.
ગગના હેતુ
સરસ.
४८४
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
""
.
For Private and Personal Use Only
29
""
આટરૂષાદિ અવલેહ ભાર્ગાદિ ક્વાથ
2)
આકરસના પ્રયોગ ક ક્લાદિ કવાથ લઘુતાલીસાદિ ચૂર્ણ બૃહત્તાલીસાદિ ચૂર્ણ મધુ ચષ્ટિકાદિ ચર્ણ ધવાદિ ક્વાથ
વમનના પ્રયોગ
કાસ ઉપર વમન
પૃષ્ઠ.
... ૪૮૫
૪૮૫
0.0
૪૮૬
૪૫૬
૪૫૬
૪૮૬
••• ૪૮૭
૪૮૭
••• ૪૮૭
...
***
...
४८८
••• ૪ce
४८८
••• ૪૮૯
••• Yo
••• ૪૯૦
••• ૪૯૦
••• ૪૯૧
••• ૪૯૧
૪૯૧
૪૨
૪૯૨
૪૨
••• ૪૯૨
••• ૪૩
૪૫૩
૪૪
••• ૪૯૪
૪૫
૪૫
ઔષધ ૪ષ્ણ અવલેહ... ૪૯૭
...
...
...
...
...
***
...
...
૨૩
...
...
...
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪.
અનુક્રમણિકા.
૭
૦
૦
૦
س
س
વિયય.
પૃષ્ઠ. | વિષય. મહાકાસનો ઉપાય ૪૯૭ | શ્રુધાસનું નિદાન . ભરીથ્યાદિ ચૂર્ણ
શ્વાસરેગની ચિકિત્સા .. અસાધ્ય ઉધરસ ૪૮૮ ભાગ આદિ ચૂર્ણ બહેડાને પુટપાક . ૪૮૮ | એલાદિ ચૂર્ણ • • ૫૧૦ વાત કફ ઉધરસને ઉપાય ૪૮૮ | ગુરૂદિ ક્વાથ.. • ૫૧૧ કંટારી વૃત . • ૪૮૮ | હરીતકી સુંદી ચૂર્ણ • ૫૧૧ જીવનયગણુનાં ઔષધ ... ૪૮૯ સાર્વપ તૈલને પ્રયોગ . ૫૧૧ ધૂમપાનના પ્રકાર છે. ૪૮ હિંસાધ વ્રત . . ૫૧૧ ખાંસીવાળાનું પથ્ય - ૫૦૦ , ભાગ્યદિ લેહ . . ૫૧૨
શ્વાસમાં પથ્યાપથ્ય - ૫૧૨ હેડકીની ચિકિત્સા. *
" સ્વરભેદની ચિકિત્સા. હેડકરેગના હેતુ હેડકીના પ્રકાર . ૫૦૨ | સ્વરભેદના હેતુ.... .. ૫૧૩ આહારજાનું લક્ષણ
પ્રકાર : ૫૧૩ યમલાનું
{ }, લક્ષણ . સુકા હેડકીનું ,,
સાધ્યા સાધ્ય વિચાર ... ગંભીર હેડકીનું ,,
વાત સ્વરભેદની ચિકિત્સા. ૫૧૪ મહતી , •. હક્કાનું સાધ્યાસાધ્યત્વ . ૧૦૩ આહારજા હિક્કાની ચિકિત્સા ૫૦૪ ] ચવ્યાદિ ચૂર્ણ ... યમલા , , ૫૦૪ | બદરીપત્રલેહ ... ૫૧૬ હેડકીની સામાન્ય ક્રિયાઓ પ૦૫
ઉલટીની ચિકિત્સા અસાધ્ય હિકોરેગીનાં લક્ષણ પ૦૬ શ્વાસની ચિકિત્સા કે ઉલટીના હેતુ ... .. ૫૧૭
ઉલટીના પ્રકાર
૫૧૭ શ્વાસના પ્રકાર ... ...
વાતછર્દિનું લક્ષણ શ્વાસરોગની સંપ્રાપ્તિ
પિત્તનું , મહાશ્વાસનું લક્ષણ
કફ છર્દિનું ,
૮૧૮ ઉદ્ઘશ્વાસનું છે
ત્રિદોષછર્દિનું , છિન્નશ્વાસનું ,,
પ૧૮
આમથી થએલ છર્દિનું લક્ષણ ૫: અસાધ્યશ્વાસનું ,, ૫૦૮ તમકશ્વાસનું ,, ૫૦૯ | જ સાદ બેસી જ તે.
له
سه
પિત્ત
,
૫૧૫
પ૧૫ ૫૧૬
For Private and Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિષય.
અજીર્ણથી થએલ અંદેનું લક્ષણ ૫૧૯ વાયુની ર્દિના ઉપાય
પિત્તની
"
ફની ત્રિદોષની તાવવાળાની ઉલટીને આમલકી લેહ ...
અજીર્ણ
રસક્ષય
સતક્ષય
અસાધ્ય
વાયુની ઉલટીના ઉપાય
પિત્તની
ફની ત્રિદોષ
ލ
""
,,
"
,,
૩
23
4.
""
વાયુની તરસના ઉપાય
પિત્તની
..
,,
...
***
***
...
પર૧
...
ઉપાય પર૧
...
...
*પરર પરર | પિત્ત
પર૨ કર્
....
...
કૅની
પર૩
,,
...
600
ત્રિદોષ છાંટ્ઠની ચિકિત્સા ... પર૪ ઉલટીની શમનાદિ ક્રિયા... પ૪ | મધ વગેરેની મૂર્છાઓ ઉલટીવાળાનું પથ્યાપથ્ય ... પપ મૂર્છા, ભ્રમ નિદ્રા તથા તંદ્રાના મુખ્ય હેતુ
૫૩૭
તરસ અને તાલુ શોષની મૂર્છાની સામાન્ય ચિકિત્સા ૫૩૭
ચિકિત્સા. તૃષાના હેતુ અને પ્રકાર . પર૬ વાયુની તૃષાનાં લક્ષણ પરદ
મૂર્છાના બીજા ઉપચાર ૫૩૮ રક્તમૂર્છા વગેરેની ચિકિત્સા ૧૩૮ મૂર્છામાં ચેષ્ટા નાશ પામી હાય
.
તેની ચિકિત્સા
પિત્તની
૫૨૭
કૅની
૫૨૭
ત્રિદોષની
૫૨૭
પરછ
પર
...
... ૧૨૮ નિદ્રાની ચિકિત્સા
... પર૮ મદાત્યયની ચિકિત્સા.
પર૮
...
પ૨૯
૧૩૦
મધ સેવનથી ફ્ાયદા અને ગેરફાયદા મધ ક્યારે ન પીવું મદાયયનાં લક્ષણા
ની ચિકિત્સા
અનુક્રમણિકા.
પૃષ્ઠ. વિષય.
...
...
www.kobatirth.org
***
...
...
...
તાળુશાષ તથા ક્ષતક્ષયના ઉ૦, તરસ વગેરેના સામાન્ય ઉ
પચાર
પૃષ્ઠ.
મૂર્છા, નિદ્રા તથા તંદ્રાની ચિકિત્સા. પર૦
૫૨૦
પર૧ મૂર્છાના હેતુ
ના પ્રકાર
પર૧ વાત મૂર્છાનું લક્ષણ
૫૩૧
૧૩૧
••• ૧૩૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
***
ની સંપ્રાપ્તિ
">
સન્નિપાત મૂર્છા... રક્તગંધની મૂર્છા
,,
""
*મ
For Private and Personal Use Only
••• ૧૩૪
૫૩૪
૫૪
૫૩૫
૫૩૫
૫૩૬
૫૩
૫૩૬
૫૩૭
***
...
...
...
...
...
...
૧૩૮
તંદ્રાની ચિકિત્સા
૫૩૯
તંદ્રા તથા નિદ્રાને ઉપાય... ૫૪૦
૫૪૦
મૂર્છામાં રક્તકર્ષણ મૂર્છાદિકના સામાન્ય ઉપચાર ૫૪૦
૫૪૧
650
***
...
૨૫
...
...
••• ૫૪ર
૫૪૩
૫૪૩
૧૪૪
...
...
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૬
અનુક્રમણિકા.
વિષય.
પૃષ્ઠ. | વિષય.
સેપારીના મદનાં લક્ષણુ... પ૪૪ વાતવ્યાધિનીચિકિત્સા.
ઉપાય
૫૪૫
"
""
દાહ ચિકિત્સા.
દાહની સંપ્રાપ્તિ...
૧૪૬
૫૪૬
દાહના ઉપાય ... દાના સામાન્ય ઉપચાર... ૫૪૮ ભાન વાયુ
કુષ્માંડ લેહ
',
...
ચૂર્ણ સૂર્યોદય ધૃત કુષ્માંડ ધૃત બ્રાહ્મી વ્રત પ્રચેતની ચુટી ... ચંદનાવવલેહ દ્રાક્ષાદિ અવલેહ દાહ ક્રિયા
અપસ્મારમાં પથ્યાપથ્ય
...
નાં લક્ષણ અસાધ્ય અપસ્મારનાં લક્ષણ અપસ્મારની ચિકિત્સા
12
માં નસ્ય
..
વાયુનાં સામાન્ય લક્ષણા
અપસ્મારનીચિકિત્સા. આક્ષેપક વાયુનું લક્ષણ
અપસ્મારની સંપ્રાપ્તિ ૫૪૯ અપતંત્રક
"2
.
...
""
...
630
ઉન્માદની સંપ્રાપ્તિ
ના પ્રકાર
ના હેતુ
નાં લક્ષણ
ની ચિકિત્સા
...
...
...
***
...
...
* વાયુ અથવા ક. - ઘેલાપણું.
...
***
...
...
...
...
...
...
...
***
ઉન્માદની ચિકિત્સા. હનુગ્રહ રોગ
...
www.kobatirth.org
...
***
***
***
૫૪૯
૫૪૯ ૫૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સઘળા વાત વ્યાધિના હેતુ પ૬૦ પ્રાણ કાપવાથી થએલા રીંગ પ૬૧ ઉન્માદ વાયુનો પ્રકોપ થ્
વાથી થએલા રાગ
૫૫૮
૫૫૮
૫૫૯
૫૫
૫૬૦
د.
અપતાનેક
...
નૂની પ્રતિતૂની વાયુ હદિસ્તંભાદિ વાયુના રોગ...
""
*
***
૫૫૦ સમાનવાયુના રોગ ૫૫૦ અપાનવાયુથી ઉત્પન્ન થતા
૫૫૧ રાગ
400
***
૫૫૧ બીજા દોષ સાથે મળેલા વા
For Private and Personal Use Only
...
***
...
...
સ્નેહન ધૃત
...
રક્ષણ પ્રયાગ ...
...
...
પપર
૫૬૭
યુના પ્રકોપ ૫૫૩ સાધ્ય અને અસાધ્ય વાયુ ૫૬૭
૫૫૩૫ અદ્ભુત વાયુનું સામાન્યે લ
૫૫૪
...
ક્ષણ ૫૫૬ કેવળ તથા દંડજ અદ્ભુતનાં
૫૫૭
લક્ષણ ૫૫૮ અદ્ભુતની અસાધ્યતા
...
...
***
***
...
.**
પૃષ્ઠ.
પ૬૯
મન્યાસ્તંભ રાગ છઠ્ઠાસ્તંભ અને શિગ્રહ ૫૬૯ વાતરોગની ચિકિત્સા ૧૭૦ ધાતુગત વાયુની ચિકિત્સા ... પ૭૦
***
૫૭૧
૧૦૧
...
...
વાયુસંબંધી વ્યાધીએ.
પર
પર
૫૬૩
૫૪
૫૬૪
૫૬૪
૫૬
૫૬૬
પ
૫૬૭
પટ
૫૬૮
પટ
૫૬૯
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ચાર
સર્વાગ વાયુની ચિકિત્સા લસણનો પ્રયોગ
નાગરાદિ લેહ
વિષય.
પૃષ્ઠ.
***
પાચન સમનના ઉપદેશ ૫૭૨ છાતી વગેરેના વાયુને ઉપ
...
...
...
...
આમવાતના હેતુ
...
...
...
* આમવાયુ.
...
***
શતાવરિ કક શલકી ક્વાથ અયંગાદિ પ્રયોગ મહાબલાવ તૈલ અલાર્દિક તૈલ ભાંગરાજ તૈલ . નારાયણ તૈલ પૃથ્યાપથ્ય વગેરે
...
આમવાતની ચિકિત્સા શોની ચિકિત્સા.
...
...
...
...
...
...
...
**D
...
...
www.kobatirth.org
...
અનુક્રમણિકા.
...
...
નું લક્ષણ ના ભેદ
""
વિકૃભિ આમનું લક્ષણ ગુમાશંક સ્નેઘામનું લક્ષણ પન્નામનું લક્ષણ સર્વાંગ આમવાતનું લક્ષણ ૫૮૫ સાધ્યાસાધ્ય વિભાગ આમવાતમાં પાચન ૫૮૬ | ગુમાના રાગના હેતુ આમવાતના બીજા ઉપાય ૫૬ વાતનુમાનાં લક્ષણ અલાદિ તૈલ આમવાતમાં વિરેચન ઔષધો આમાતિસાર શમાવનારાં
૫૫
૫૮૭ પિત્ત
૫૮૮
ઔષધા પથ્યાપથ્ય
***
વિષય.
ગૃધ્રસીની ચિકિત્સા
ગૃધ્રસીનું સામાન્ય લક્ષણ... ૫૯૧
ગૃધ્રસીની ચિકિત્સા
૫૯૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૨
પછર
૫૭૩ વાતરક્તની ચિકિત્સા.
૫૭૪
૫૭૫
૫૭૫
૫૭૫
વાતરક્તનાં હેતુ
૫૮૩
ઉપચાર
...
... ૫૮૪ વાથાદિ ઉપચાર
૧૭૯
...
ક્ષણા પષ્ટ અમ્લપિત્તના ઉપાય
૧૮૯
૧૯૦
૫૮૨
શાકાગના હેતુ શેક્રોગની સંપ્રાપ્તિ સાધ્યાસાધ્ય શાક ૫૮૩ સેાજાનાં લક્ષણ
૫૮૨
૧૮૩
૫૩
ના લક્ષણ
૧૯૪
ની ચિકિત્સા ૫૪
૫૭૫
૫૭૮ અમ્લપિત્તના હેતુ અને લ
ار
***
અમ્લપિત્તનીચિકિત્સા.
""
...
For Private and Personal Use Only
...
૧૭
પર
પુર
૬૦૦
... ૬૦૦
૬૦૧
૫૮૫ | સાજા ઉપર સ્વેદન ક્રિયા... ૬૦૧
ગુલ્મની ચિકિત્સા.
,,
...
...
...
૨૭
...
...
પૃષ્ઠ.
...
***
...
પાડ
પદ
૬૦૨
૬૦૩
૬૦૩
* કટિ, જાંઘ, અને ઘુંટણ મધ્યે ઘણી વેદના થાયછે તેને ગૃધ્રસી કહેછે. - વાયુ તથા લેહી એ બન્ને કાપવું તેને વાતરક્ત કહેછે. સા. § પેટની ગાંઠ.
* ખાટી
ઉલટી.
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
અનુક્રમણિકા.
પૃષ્ઠ.
૦.
0
'
',
'
વિષય.
પૃષ્ઠ. વિષય. કફ ગુલ્મનાં લક્ષણ ... ૬૦૩ | જળોદર નાં લક્ષણ .૬૧૮ કફવાત )
૬૦૩ | , ની ચિકિત્સા , ૬૧૮ કફપિત ,
જળદર ઉપર શસ્ત્રકર્મ ... ૬૧૦ વાતપિત્ત , ••• ૬૦૪ છે, કારણ સાન્નિપાતિક ,
એ જ પ્રમેહની ચિકિત્સા સાધ્યા સાધ્ય ,,
. ૬૦૪ પ્રમેહના હેતુ • • ૬૨૦ ગુલમના ઉપચાર • ૬૦૫ , નાં નામ :- ૬૨૦ ગુભઉપર સ્નેહન અને
, ની ચિકિત્સા ક્ષણ ક્રિયા . . ૦૫ નિલોત્પલાદિ કવાથ ૫ ૬૨૨ ક્ષારપાકની ક્રિયા
વિહંગાદિ ક્વાથ ... ગુલ્મરેગનું પાચન
મુસ્તાદિ કવાથ... પિત્તગુલ્મનું
મધુમેહના ઉપાય કફગુલ્મનું , • ૬૦૮
ન્યગ્રોધાદિ ચૂર્ણ - ૬૨૪ વાતગુલ્મનાં વિરેચન .... ૬૦૦
માક્ષિકાદિ ચૂર્ણ . ૬૨૫ પિત્તગુલ્મનાં , . ૬૯
પ્રમેહની લીઓની ચિકિત્સા ૬૨૫ ગુલ્મનાં , ક્ષારપાન ...
મેહને ધવાના ઉપચાર ૬૨૬ અજમોદાદિ ચૂર્ણ
વાપીટિકા ઉપર લેપ . ૬ર૬ હિંગ્યાદિ ચૂર્ણ ...
પિત્ત છે,
.. ૬૨૬ પિત્ત ગુલ્મની ચિકિત્સા , ૬૧ર ધેવા વગેરે બીજો ઉપાય.... ૨૭ કફ » » ૬૧૨ પ્રમેહવાળાનું પથ્યાપથ્ય - ૬૨૭ વાત છે
કફ પ્રમેહના ઉપચાર . ૬૨૮ સન્નિપાત ,
પિત્ત , , ૬૨૮ શેકેદરની ચિકિત્સા . ૧૪ વિદેશ પ્રમેહને ઉપચાર. ૧૨૮ વિષાદિ નિમિત્તથી થએલા
સોની ચિકિત્સા ૧૬ નમૂત્રકછૂની ચિકિત્સા. ગુભવાળાનું પથ્યાપથ્ય - ૬૧૬ એલાદિ ચૂર્ણ , . ૩૦ રક્તગુલ્મની ચિકિત્સા ...
એડમૂળાદિ કવાથ રિપ્રાદિ ક્વાથ .. . ૬૧૭ પથરીને ઉપાય... . ૬૩૦ રક્તગુલ્મમાં પથ્યાપથ્ય - ૬૧૭ મૂત્રકચ્છને ઉપાય - ૬૩૦
ત્રિદોષ મૂત્રકૃચ્છનો ઉપાય. ૬૩૬ જળોદરના હેતુ . ૬૧૮ | શર્કરા (પથરી) ને ઉપાય ૬૩૧ * પેટમાં પાણી ભરાવાનું દરદ. * પરમો. + પેશાબનું દરદ.
For Private and Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુક્રમણિકા.
o
વિષય. ૫૪. નિષય.
પણ, મૂત્રકૃચ્છ ઉપર કવાથ . ૬૩૧ વિર્યપની ચિકિત્સા પથરીને ઉપાય - ૬૩૧ | વિસપનું લક્ષણ અને પ્રકાર ૬૪૩
| આયાદિ ચાર પ્રકારના મૂત્રરોધની ચિકિત્સા ... ૩૩ | વિસર્ષ . . ૬૪૩ મૂત્રકૃચ્છના ઉપાય .. ૬૩૪ | વિસર્ષમાં ધાવન ઔષધ... ૬૪૪ મૂત્રધનાં કારણે ...
,, લેપન ઔષધ...૬૪૪
૬૩૪ મૂત્રરોધની ચિકિત્સા ... ૩૫ રત વિસના ઉપાય - ૬૪૫
અશ્મરીની ચિકિત્સા. ઉપસર્ગની ચિકિત્સા અશ્મિરી (પથરી) રેગના | સુદ્રકનું લક્ષણ - ૬૪૬
હતું : " ૬૩૬ આફ્રિકનું છે - ૬૪૬ બાળકોને પથરી થવાનું
ઘર ઉપસર્ગનું ,, કારણ .. ••• ૬૩૭ |
મસૂરિકાનું , તરૂણપણામાં થયેલી પથરી ૩૭ | ઉપસર્ગની ચિકિત્સા » ૬૪૭ પથરીના ઉપચાર
શુદ્રક ઉપસર્ગની ચિકિત્સા ९४७ કુશાદિ કવાથ • ૬૩૮ | આગ્નિક , , ૬૪૮ એલાદિ ક્વાથ ... - ૬૩૮ | ઘેર
.. ૬૪૮ ગેસુરાદિ ચૂર્ણ... . ૬૩૪ ઉપસર્ગના વરને ઉપાય. ૬૪ અસ્મરી રેગમાં પથ્યાપથ્ય ૬૩૮ ઉપસર્ગગમાં પથ્યાપથ્ય - ૬૫૦
વૃષણવૃદ્ધિની ચિકિત્સા, વ્રણની ચિકિત્સા. વૃષણવૃદ્ધિના હેતુ ... ૬૪ ત્રણરોગના હેતુ , ૬૫૧ » પ્રકાર ...
.. ૬૫૧ 90 | ત્રણના પ્રકાર ચિકિત્સાના પ્રકાર
ઘણુની સંપ્રાપ્તિ તથા લક્ષણ ૬૫૧ લક્ષણે
વાતાદિ ત્રણનાં લક્ષણ - ૬પર ...
- ૬૪૧ વાત વૃષણવૃદ્ધિના ઉપાય.... ૬૪૧
અભિઘાતાદિ ઘણુ • પર
ત્રણની ચિકિસાન ક્રમ . ૬૫૩ છે . ૬૪૧ કફ છે
વણ ઉપર સેચન કરવારૂપ સનિપાત ,
ઉપાય • • ૬૫૩ વાતવૃદ્ધિ ઉપર કવાથ ...
* રક્તપિત્ત કેપે છે ત્યારે વિસર્ષ શિરાવેધ ... ...
રેગ થાય છે. * વાયુ અને રક્તને * પેશાબનો અટકાવે. + પથરી. દોષથી ચામડી પર ઉત્પન્ન થતી ફેલ્લીતે વધરાવળ,
'ઓ. { રક્તવાળે સે.
પિત્ત
છે.
For Private and Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
અનુક્રમણિકા.
પૃષ્ઠ. | વિષય.
-
વિષય. વણ ઉપર લેપ (સ્વેદન). ૬૫૪ | કઢના પ્રકાર વણનું શોધન કરવાના પ્રકાર ૬૫૪ કોઢરોગનાં લક્ષણે • ૬૬૫ ઘણને દેવાને ઉપચાર .૫૪ | કોઢનાં નામ
૪૬૫ વણનાં શોધન ઔષધ ... ૬૫૫ | જૂદા જૂદા કોટનાં સ્વરૂપ.... ૬૬૫ વણને અંકુરઆણવાનો ઉપાય ૬૫૫ કોઢમાં વાતાદિ દેશના કેજાત્યાદિ ચૂત .પ૬૫| પનાં લક્ષણ - ૬૬૮ અલીપદની ચિકિત્સા. ધાતુગત કુષ્ટનાં લક્ષણ છે. ૬૬૮
કુષ્ટના પ્રતીકાર • ૬૬૮ સ્લીપદનું લક્ષણ છે. ૫૬ વાતાદિકથી થયેલા કુષ્ટની ઉપચાર ૬૫૭
ચિકિત્સા . . ૬૬૮ | કુષ્ટવાળાના સામાન્ય ઉપચાર ૬૮
કુષ્ટરોગમાં વમનાદિ ઉપચાર ૬૭૦ અર્ખદ રોગના હેતુ .. ૫૮
વિરેચન અને રક્તમેક્ષ . ૬૭૦ અર્બદનાં લક્ષણ અને પ્રકાર ૬૫૮ અર્બુદની ચિકિત્સા . ૬૫૯
સુંઠયાદિ કવાથ - ક૭૦ વાસાદિ કવાથ - ૬૭૧ કુષ્ટ ઉપર જનાદિ પચ્ચે ૬૭૧
કુછ ઉપર લેપ ચિકિત્સા
કુષ્ટરોગમાં ધાવન ... ગૂમડાંઆદિના હેતુ , ૬૬૦ | વિપાદિકા ઉપર લેપ ..
, લક્ષણ . ૬૬૦ | ખદિરાદિ કવાથ - ૧૭૩ ભૂતાઓના પ્રકાર ૬૦ | આરગ્વધાદિ કવાથ . ૬૭૩
સ્વરૂપ • ૬૬૧ ખદિરાદિ વ્રત .. . ૬૭૪ વિશેષ સ્વરૂપ ૬૬૧ વિશેષ સ્થાન ૬૬૨
| ભલાતકાદિ તેલ.. ९७४ ભૂતારોગની ચિકિત્સા . ૬૬૨
તલ તેલ ... ૬૭૪ ભૂતારેગ ઉપર લેપ - ૬૬૩
હરિદ્રાદિ તેલ .. કોઢની ચિકિત્સા. - નિંબાદિ વૃત
૬૭પ
ખેત કોઢની સંપ્રાપ્તિ અને કોટના હેતુ અને સંપ્રાપ્તિ ૬૬૪ નિદાન ... :- ૬૭૬
* રાફ. + રળી + ગળા- સફેદ કોઢના ઉપાય - ૬૭૬ આદિ ભાગો પર થયેલા ગાંઠા. કુષ્ટ ઉપર પથ્યાપથ્ય - ૬૭૭
૯
૮
૯
છે. ૬૭૫
For Private and Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુક્રમણિકા,
ચિકિત્સા.
વિષચ.
"પણ. વિષય માથાના રોગની | ઇંદ્રલ રેગની
ચિકિત્સા. માથાના રોગના હેતુ , ૬૭૮
પ્રકાર . ૬૭૮ ઇંદ્રગુપ્ત રોગનાં લક્ષણ છે. ૬૮૦ વાત શિરોગનાં લક્ષણો.... ૬૭. છે ઉપાય - ૬૮૦ પિત્ત , . ક૭૮ કાનના રોગની ચિકિત્સા.
કાનના રોગના હેતુ . ૬૮૧ લેહીથી થયેલા માથાના કૃમિ વગેરેથી થયેલા કાનના
રોગનાં લક્ષણ - ૬૮૦ રેગનાં લક્ષણ ૬૨ સન્નિપાતથી , + ૬૮૦ કાનના રોગમાં કરવાની ચિ. કૃમિથી , ... ९८० કિસા . .. ૬૪૩ બીજા ભાથના રંગનાં કારણે ૬૮૧ બાપ્પબિંદુને વિધિ . ૬૯૩ માથાના રોગની ચિકિત્સા ૬૮૧ | વાયુના કાનમાં કર્ણપૂરણ ૬૮૩ સ્વેદન ઉપચાર... - ૬૮૨ | કટુ તુંબી તેલ . ૬૮૩ પિત્ત શિરોગ ઉપર લેપ... ૬૮૨ યષ્ટિમધુકદિ ઘત - ૬૮૪ શિરેગ ઉપર નસ્ય પ્રયોગ. ૬૮૨ કૃમિજન્ય કરેગન ઉપાય ૬૮૪ પબિંદુક તેલ... . ૬૮૩ કાનના રોગના બીજા ઉપચાર ૬૮૪ બિંદુત્રય તેલ .. કુષ્ટાદિ ધૃત . . ૬૮૪
નેત્રરોગના હેતુ • ૬૫ લાક્ષારસાદિ ઘત . ૬૮પ |
છે લક્ષણ ... ૬૮૫ કુંકુમાદિ વૃત • • ૬૮પ વાતાદિ દોષવાળા નેત્રને ઉ આંખની ભ્રમરના પચાર . . ૬૮૬
સન્નિપાત નેત્ર રોગને ઉપચાર ૬૪૬
વાતકફ કા . ૬૮૬ બ્રુદોષના હેતુ . . ૬૮૬ | વાત નેત્ર રોગઉપર અંજન ૬૮૭ દેવદાદિ ધૃત
૬૮૬ કફ નેત્ર રોગનો ઉપચાર. ૬૮૭ તાંબૂલાદિ નસ્ય
| સઘળા નેત્ર રોગને ઉપાય ૬૮૭ નાકના રોગ
વાતાદિક દોષથી આંખો દુનકના રોગના હેતુ તથા લ
ખતી હોય તેને ઉપાય... ૬૮૭ ક્ષણે • • ૬૮૮ | * માથાના કેશ ખરી પડે એવો નાકના રોગમાં નસ્યાદિ ઉપાય ૬૮૮ એક રોગ છે જેને ચાઈ કહે છે તે.
For Private and Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
અનુક્રમણિકા.
વિષય.
પૃષ્ઠ. | વિયય.
પણ. આંખમાં પડેલ ફૂલની ચિ. | નપુંસક્ષણની ચિકિત્સા ૭૧૦ કિત્સા .
વીર્ય વૃદ્ધિના પગ . ૭૧૦ શંખપુષ્પાદિ વટી એ ૬૮૮ યુવાદિ વટક . . ૭૧૦ હરીતક્યાદિ અંજન - ૬૮૮ પથ્યાપથ્ય • • ૭૧ર પડળની ચિકિત્સા સંથાદિ વ િ ૭૦૦ વાંઝણીના રોગની રસાંજનાદિ અંજન ... બિભિતકાદિ વર્ત
ચિકિત્સા. નેત્ર રોગીનું પથ્યાપથ્ય ..
વાંઝણીના રેગની ચિકિત્સા ૭૧૩ મુખ રોગની ચિકિત્સા. વાંઝણી સ્ત્રીઓના ઉપાય.. ૭૧૪ એકના રેગના ઉપાય વાતદૂષિત આર્તવની ચિકિસા.૭૧૫ દાંતના રોગ .. .. ૭૦૨ પિત્ત , . 91પ દાંતના રોગના ઉપાય ૭૦૨
• ૭૧૬ પિત્તથી થયેલા દંત રોગને ઉ
વંધ્યારોગમાં પથ્યાપથ્ય - ૭૧૭ પાય
. ૭૦૩ ગર્ભના ઉપચાર. લેહીથી , ... ૭૦૪. ગર્ભના ઉપચાર... ... ૭૧૮ કમિથી ,
ગર્ભવતીનું દોહદ .. જીભના રોગની ચિકિત્સા. ૭૦૪ , પથ્યાપથ્ય - ૭૧૮ વાતજીહા રોગના ઉપચાર ૭૦૪ મંગળકર્મ ૭૧૮ પિત્ત
૭૦૫ ચલિતગર્ભની ચિકિત્સા. લોહીથી , , ૭૫ ચલિત ગર્ભની ચિકિત્સા... ૭૨૦ કફથી થયેલ છવ્હાપાકને ઉપાય
. ૭૦૬
ગર્ભના ઉપદ્રવની ગળાથી ઘટિકા (ઘાંટી) ના
ચિકિત્સા. રેગની ચિકિત્સા ... ૭૦૬ ઘંટિકા રેગની ચિકિત્સા ૭૦૬ | ગર્ભવતીના શેષની ચિકિત્સા ૭૨૨
| ગર્ભના ઉપદ્રવનાં નામ ૨૧ ગલગુંડાની ચિકિત્સા • ૭૦૭
ઉલટી તથા છાતીની પીડાના વાજીકરણ. | ઉપાય છે... ૨૭ર ઘરડા અને ક્ષીણુ પુરુષનું | અરૂચિને ઉપાય - ૭૨૨ વાજીકરણ . . ૭૦, અતિસારને ઉપાય
છે
9૧૮
5
For Private and Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુક્રમણિકા.
વિષય.
પૃષ્ઠ.
૭૩૯
ર૬ શિળા
પ્રસૂતિ કરનારે
"
છે
ભૂતનાં સ્થાન .
પૃષ્ઠ. | વિષય. બંધકેશને ઉપાય . ૭૨૩ | અપસ્મારની ચિકિત્સા . ૭૩) મૂત્રબંધને ઉપાય . ૨૩ છે કે, ના ઉપચાર ... ૭૩૭ ગર્ભચ હોય તેને ઉપાય ૭૨૩ | બાળકને પૂતના દેષ .. ૭૩૮ સેજાને ઉપાય... . ૭૨૪ | લેહિતા નું લક્ષણ વિગેરે. ૭૩૮ મૂઢગર્ભની ચિકિત્સા. રેવતી . ૭૩૮
વાયસી
૭૩૮ - મૂઢ ગર્ભના હેતુ ... ૭૨૪ કુમારી
• ૭૪૦ લક્ષણ ... ૭૨૫ શાકની
, ૭૪૦ , ઉપાય
૭૨૬ મૃતગર્ભનાં ઔષધ ... ૭ર૭ | ઉધ્યકેશી , • ૭૪૧ પ્રસૂતિ કરનારાં મંત્રીષધ . ૭૨૮ | સેના .
• ૭૪૧ સુખથી પ્રસૂતિ કરનારાં - વધ ...
ભૂત વિધા. પ્રસૂતિ કરનારા મંત્ર પ્રસુતિ કરનાર યંત્ર ૭ર૮ | ગ્રાની સંખ્યા . . . ૭૪૩ સુખ પ્રસવને મંત્ર . ૭૩૦ |
ગ્રહોનાં નામ .. સુવાવડીના ઉપચાર. | ઍદ્ર ગ્રહ નું લક્ષણ . ૭૪૩ સુવાવડીના ઉપચાર .૭૩૦
આય ગ્રહ
• ૭૪૩ દૂધ વધારવાના ઉપાય ..
યમગ્રહ
. ૭૪૩ સૂતિકાના આચાર - ૭૩૨ નેતિ ગ્રહ , • ૭૪૪
વારૂણ ગ્રહ . ૭૪૪ બાળરોગની ચિકિત્સા. | મારૂત ગ્રહ ,
૭૪૪ ધાવણના દેષ , • ૭૩૨ | કુબેર ગ્રહ દૂધના વિકારથી થતા રોગ ૭૩૩ | ઐશાન ગ્રહ ઉલિકાની ચિકિત્સા . ૭૩૪] ગ્રહક ગ્રહ , ૭૪૫ બાળકોના વરાદિની ચિ. પિશાચ ગ્રહ , ,
• ૪૫ કિસા . ૭૩૫ | ગ્રહના વલગાડની ચિકિત્સા ૭૪૬ બાળકોની બુદ્ધિ વધારવાનો ચંદ્રપ્રભા ગુટિકા ઉપાય .. .ઉ૩૬ 1 ગ્રહ નાશક ધપ
૭૪૭ બાળકને વાચા આણવાને ભૂતેશ્વર મંત્ર . ৩৮৩
ઉપાય છે : ૭૩૭ " મંત્ર . • • ૭૪૭
-
19૪૩
૦
9૪૫
૭૪૬
For Private and Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३४
અનુક્રમણિકા.
'પણ. | વિષય.
વિષય. વિષ તંત્ર.
ભેદાયલાનાં લક્ષણ ... ૭૫૭
,, પ્રતીકાર . ૭૫૮ સ્થાવર વિષના ભેદ ૭૪૮
| શલ્ય કાઢવાની ચિકિત્સા ૭૫૮ વિષ પીધેલાની ચિકિત્સા ૭૪૮
યંત્ર તથા શસ્ત્રના પ્રકાર છે. ૭પ૮ મુખ ઉપર પાણી છાંટવાને
શિલ્યને પ્રતીકાર મંત્ર ... ••• • • ૭પ૦ સજાની અંદરના શલ્યની કર્ણજય મંત્ર ... .. ઉપર | ચિકિત્સા .. . ૭૬૦ વિષને સમાવનારાં ઔષધ ૭૫૦ | સત્યની વેદના શમાવવાના ત્વચાદિકમાં મળેલા વિષના
ઉપાય •. ... ૭૬૦ ઉપાય ... ... ૭૫૧
ભગ્નની ચિકિત્સા જંગમ વિષની ચિકિત્સા... ઉપર વિષના ત્રણ પ્રકાર
ભગ્નનાં સ્થાન ... ... 9૬૧ • • ઉપર
ભગ્નના પ્રતીકાર ... ૭૬૧ અસાધ્ય વિષનું લક્ષણ ઉપર ધ9 (ઘસાયલા) ની ચિકિત્સા ૭૬૨ વિષ બંધન મંત્ર . ઉપ૩
આસ્ફાલિત ચિકિત્સા ... ૭૬૨ જળ છાંટવાને મંત્ર - 19૫૪
અભિવાતની ચિકિત્સા . ૭૬૩ વિષદંશ ઉપર લેપ . ૭૫૪
પથ્યાપથ્ય • ૭૬૩ મંત્ર
. ૭૫૫ ભેદાયલાની ચિકિત્સા અગ્નિથી દાઝેલાની
ભેદાયેલાની ચિકિત્સા, ચિકત્સા ઘાતના પ્રકાર છે. ૭૫૬ દાઝેલાનાં લક્ષણ તથા પ્રકાર ૭૬૪ કપાયેલાનું લક્ષણ ... ૭૫૬ | દગ્ધને પ્રતીકાર ... ૭૬૫
, ની ચિકિત્સા ... ૭૫ધુમાડાના ઉપઘાતની ચિકિત્સા ૭૬૬
For Private and Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુક્રમણિકા,
ચતુર્થ સ્થાન.
-
-
- -
-
......
..
......
પણ વિષય.
વિષય.
સૂત્ર સ્થાન. રક્તાવસેચન વિધિ. તેલમાપન વિધિ. રાવસેચન વિધિ ... ૭૭૩ તેલમાપને વિધિ . ૭૬૭ રનનું લક્ષણ . ૭૭૪ વમનાદિ ઔષધોની માત્રા. ૭૬૮ જળ લગાડવા સંબંધી
તલપાક વિધિ. | તેલ પાક વિધિ . ૭૬૮ જળોના પ્રકાર... - ૭૭પ નિરૂહબસ્તિ કર્મ વિધિ. ઇદ્રાધા .. ૭૭૫ નિરૂહબસ્તિ કર્મવિધિ - ૭૭૧ ;
જ રહિણી. . ૭૭પ સ્વદન વિધેિ. ધમ્રા. . . ૭૭૬ વેદન વિધિ . . ૭૭ર જળો મૂકવાને વિધિ , ૭૭૬
વિધિ
|કાલિકા
.
.
૭૭૬
પંચમ સ્થાન,
ત્રિફળાનું પ્રમાણ
:૭૮૨
વિષય.
પૃષ્ઠ. વિષય. ક૯૫ સ્થાન. ] » ના ગુણ , , ૭૮૧ * હરિતકી કર્યું.
ત્રીફળા ક૯૫. હરડેની ઉત્પત્તિ... . ૭૭૮ | રોગપરવે ત્રિફળાને યોગ ૭૮૩
» ના રસ , , ૭૭e | છે, ના ગુણ . . ૭૭૮ , ની ઉત્પત્તિ અને નામ ૭૮૦ , ને રેગપરત્વે ઉપયોગ ૭૮૨ | હરડેના આકાર ભેદ ... ૭૮૫ ની જાતી ઓળખવાના ચેતકીના પ્રકાર વગેરે .., ૭૮૫ પ્રકાર . . ૭૮૧ | હરડેના સામાન્યતઃ ગુણ ૭૮૬
હરેડના કલ્પની
For Private and Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૬
વિષય.
પ્રત્યેક ઋતુમાં હરડેનો પ્ર
યોગ
લસણનો કલ્પ. લસણની ઉત્પત્તિ
...
..
9
હરડેના જૂદા જૂદા કલ્પ... ૭૮૭
ના ગુણ ના પ્રયાગ ...
""
પેય સોન લસણ ઉપર પથ્યાપથ્ય
39
વિષય,
...
...
...
***
...
..
036
www.kobatirth.org
484
અનુક્રમણિકા.
પૃષ્ઠ. | વિષય.
શારીર સ્થાન. શારીરાધ્યાય.
...
દેહની ઘટના *** શરીરના વય પ્રમાણે ચાર
પ્રકાર
ધાતુની ઉત્પત્તિ સ્ત્રીઓને ઋતુપ્રાપ્તિ ગર્ભની ઉત્પત્તિ સ્ત્રીપુરૂષની ઉત્પત્તિનું કારણ ૮૦૩ બાળકના ગુણુ અને આકા
રનું કારણ મનુષ્યની વાતાદિ પ્રકૃતિનું
થત
...
33
ગુગળનાં રૂપ વગેરે
p
७८८ ધાન
...
* ૭૯૦ જૂદા જૂદા રાગ ઉપર ગુ
૭૯૧ ગળના યાગ
૭૯૨ ગુગળની માત્રા ,, ના પ્રયાગના ગુણ
७८२
gee
ગુગલનો કલ્પ.
પથમ સ્થાન.
પૃષ્ઠ | વિષય.
૮૦૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના ગુણ
...
ને વાથ પિવાનું વિ
***
...
...
નપુંસક વગેરેની ઉત્પત્તિનું
**
ત્પત્તિ આહારાદિકની ઉત્પત્તિ
...
...
...
કારણ શરીરના અવયવાની ઉત્ત
૮૦૦
વયવ વગેરે ... . ૮૦૦ વચાદિકની ઉત્પત્તિ *** ૮૦૦ | પંચભૂતની ઉત્પત્તિ •. ૮૦૨ | જાગૃદાદિ અવસ્થાઓની ઉ
For Private and Personal Use Only
***
ત્તિના પ્રકાર પંચભૂતથી ઉત્પન્ન થયેલા અ
...
... ૮૦૪ | પરિશિષ્ટાધ્યાય ......
...
...
...
પરિશિષ્ટાધ્યાય.
...
440
પૃo.
g¢y
ver
છ'પ
૭૮',
૧૮૭
७८८
પૃષ્ઠ.
૨૦૫
८०६
८०७
૨૦૬
(૮
८०८
૧૦
૨૧૧
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
हारीतसंहिता.
प्रथमोऽध्यायः
મંગળાચરણ, नत्वा शिवं परमतत्वकलाधिरूढं ज्ञानामृतैकचटुलं परमात्मरूपम् । रागादिरोगशमनं दमनं स्मरस्य
शश्वत्क्षपाविषधरं त्रिगुणात्मरूपम् ॥ એક એવા તત્વજ્ઞાનરૂપી કળાને વિષે આરૂઢ થયેલા, જ્ઞાનરૂપી અમૃતનેજ માત્ર લાભ રાખનારા, રાગ (સંસારાદિમાં આસક્તિ) વગેરે રોગને શમાવનારા, કામદેવનું દમન કરનારા, ચંદ્રને નિરંતર માથાઉપર ધારણ કરનારા, અને સત્વ, રજસ્ તથા તમમ્ એવા ત્રણ ગુણસ્વરૂપ, પરમાત્મારૂપ શિવને પ્રણામ કરીને આ હારીતસંહિતા નામે વૈધક ગ્રંથનું હું કથન કરું છું.
આત્રેય તથા હારીતને સંવાદ हिमवदुत्तरे कूले सिद्धगन्धर्वसेविते । शान्तमृगगणाकीर्णे नानापादपशोभिते ॥ तत्रस्थं तपसा युक्तं तरुणादित्यतेजसम् । शुद्धस्फटिकवच्छुभं भूतिभूषितविग्रहम् ॥ जटाजूटाटवीमूल उषितं शुभ्रकुण्डलम् । आत्रेयं वहुशिष्यैस्तु राजितं तपसान्वितम् ।
पप्रच्छ शिष्यो हारीतः सर्वज्ञानमिदं महत् ॥ . સિદ્ધ અને ગંધવોંએ સેવેલા, શાન્ત એવાં પશુઓના સમુદાયથી વ્યાપ્ત અને અનેક પ્રકારનાં વૃક્ષોથી શોભાયમાન, એવા હિમાલયના ઉત્તર તટ ઉપર સ્થિતિ કરીને આત્રેય મુનિ તપ કરતા હતા. તે મુનિ ઊગતા સૂર્યના સરખા તેજસ્વી હતા, નિર્મળ સ્ફટિકમણિ જેવા ઉ
For Private and Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
જવળ વર્ણના (ગીર) હતા, તેમનું શરીર વિભૂતિવડે શોભાયમાન હતું, તેમના જટાજૂટરૂપી જંગલના મૂળમાં શ્વેત કુંડળ આવી રહેલાં હતાં અને તેમની આસપાસ ઘણું શિખ્યો બેઠેલા હતા તેથી તે શોભતા હતા. એવા તયુક્ત સર્વજ્ઞ આત્રેય મુનિને તેમના શિષ્ય હારીને આ મોટું પ્રશ્ન પૂછ્યું.
हारीत उवाच માન! TUTUTધાર! માયુવરાં વર! विनयादविनीतोऽहं पृच्छामि मुनिपुङ्गवः ॥ कथं रोगसमुत्पत्तिरुत्पन्नो ज्ञायते कथम् । उपचारः प्रचारश्च कथं वा सिद्धिमृच्छति ॥
एतत्सम्यक्परिज्ञानं कथयस्व महामुने!। હારીત પૂછે છે – આયુર્વેદની વિધા જાણનારાઓમાં મુનિ! આપ ગુણના સમૂહને ધારણ કરનાર છે. હે મુનિયામાં છે! વિનય વિનાને હું આપને અતિ નમ્રપણે આ પ્રશ્ન પૂછું છું તેનું સમાધાન કરવા કૃપા કરે. રોગની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? અને રોગ ઉત્પન્ન થયો તે તે શી રીતે ઓળખાય છે ? એ રોગને નાશ કરવાને શો ઉપાય કરવો? તથા તે ઉપાય તેને શી રીતે લાગુ કરવો? અર્થત રોગને ઉપચાર અને તે ઉપચારને પ્રચાર કેવી રીતે સિદ્ધિ પામે ? હે મહામુનિ! એ સર્વ જ્ઞાન આપ મને રૂડી રીતે કહો.
एवं पृष्टो महाचार्यों हारीतेन महात्मना ।
प्रत्युवाच ऋषिः पुत्रं प्रहस्योत्फुललोचनः॥ મહાત્મા હારીતે તે મોટા આચાર્યને એ પ્રમાણે પૂછયું, તે સાંભવીને પ્રફુલ્લ નેત્રવાળા તે ઋપિયે હાસ્ય કરીને પોતાના પુત્ર હારીતને આ પ્રમાણે પ્રત્યુત્તર આપ્યો.
___ आत्रेय उवाच અg પુત્ર! માજ્ઞિ! સર્વત્રવરરર!! चिकित्साशास्त्रकुशल वैद्यविद्याविचक्षण! ॥ आयुर्वेदमपारं तु लोकानां लक्षसंख्यया । कथं तस्य परिज्ञानं कालेनाल्पेन पुत्रक!॥
For Private and Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય પેહેલા.
अल्पायुषोऽल्पवक्तारः स्वल्पशास्त्रविशारदाः । अल्पावधारणे शक्ताः कलौ जाता इमे नराः ॥ अल्पः कलियुगश्चायं नरोपद्रवकारणम् । कथं पुत्र ! प्रवक्ष्यामि विस्तरेण तवागमम् ॥ यस्य श्रवणकालो यो याति चान्तं च पुत्रक ! | तस्माच्चालपतरेणापि वक्ष्यामि शृणु साम्प्रतम् ॥
આત્રેય કહેછે.—હે મેટા બુદ્ધિમાન ! હે સર્વ શાસ્ત્રમાં પ્રવીણ ! હે ચિકિત્સાશાસ્ત્રમાં કુશળ ! અને હું વૈવિધામાં વિચક્ષણ પુત્ર સાં ભળ. આયુર્વેદની સંખ્યા લક્ષ છે માટે લોકને તે અપાર છે; હે પુત્ર! અલ્પ કાળમાં તેનું સમગ્ર જ્ઞાન શી રીતે થાય ? કલિયુગમાં ઉત્પન્ન થયેલા આ પુરૂષો અલ્પ આયુષ્યવાળા, અલ્પ વક્તૃત્વવાળા, અને થોડાક શાસ્ત્રમાં વિશારદ હોયછે. તથા શાસ્ત્રના વિષયનું ગ્રહણ ફરવાની તેમની શક્તિ પણ અલ્પ છે. હે પુત્ર! વળી મનુષ્યને ઉપદ્રવનું કારણ એવા આ કલિયુગ પણ અલ્પ ( ક્ષુલ્લક ) છે; માટે હું તને વિસ્તારથી આ વૈદ્યશાસ્ત્ર શી રીતે કહી શકું ? કેમકે હે પુત્ર! જે પુરૂષને જે સમય આ શાસ્ત્ર સાંભળવાના છે. તે સમયમાંજ તેને અંત આવી જાયછે ! માટે હું તને ટૂંકામાં એ શાસ્ત્ર કહુંછું તે તું हवे सांज.
चतुर्विंशसहस्त्रैस्तु मयोक्ता चाद्य संहिता । तथा द्वादशसाहस्री द्वितीया संहिता मता ॥ तृतीया षट्सहस्रैस्तु चतुर्थी त्रिभिरेव च । पञ्चमी दिपञ्चशतैः प्रोक्ता पञ्चात्र संहिताः ॥ तस्माच्चाल्पतरेणापि वक्ष्यामि शृणु पुत्रक ! | येन विज्ञानमात्रेण गदवेदविदो भवेत् ॥ किमत्र बहुनोक्तेन चाल्पसारे विशारद । येन धर्मार्थसौख्यं च तद्धि कर्म समाचरेत् ॥ येन संजायते श्रेयो येन कीर्तिर्महत्सुखम् । तत्कर्म नितरां साध्यं जनानन्दविधायकम् ॥
For Private and Personal Use Only
3
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા,
મેં વૈદ્યશાસ્ત્રની પ્રથમ સંહિતાવીશ હજારની કહેલી છે. બીજી સંહિતા મેં બાર હજારની કહેલી છે; ત્રીજી છ હજારની અને એથી ત્રણ હજારની કહેલી છે; પાંચમી સંહિતા પંદરસે લેક પૂર કહેલી છે. એવી રીતે મેં આ કાળને વિષે પાંચ સંહિતાઓ કહેલી છે. તે સર્વેમાંથી સંક્ષેપવડે હું તને આ શાસ્ત્ર કહીશ કે જેનું જ્ઞાન માત્ર થવાથી પુરૂષ આયુર્વેદને જાણનારો થાય. માટે હે પુત્ર! તું તે સાંભળ. હે વિશારદ પુત્ર! આ અલ્પ સારવાળા કલિયુગમાં બહુ કહેવાથી શું વિશેષ છે? પણ જે કર્મવડે ધર્મ, અર્થ અને સુખની પ્રાપ્તિ થાય તે કર્મ કરવું યોગ્ય છે. વળી જે કર્મવડે કલ્યાણ થાય, જેથી કીર્તિ અને મોટું સુખ થાય તથા જે મનુષ્યને આનંદ આપનારું હોય તે કર્મ મેટા ય કરીને પણ કરવું.
एक शास्त्रं वैद्यमध्यात्मकं वा सौख्यं चैकं यत्सुखं वा तपो वा । वन्द्यश्चैको भूपतिर्वा यतिर्वा एकं कर्म श्रेयसं वा यशो वा ॥ बहुतरमुपचारात्सारमाधारमेकं जननमतिसुखानां वर्धनं श्रेयसां वा। विगतकलुषभावा चोज्ज्वला कीर्तिमूर्तिन खलु कुटिलतास्याः श्रूयते लोकवृन्दैः।।
જગતમાં શાસ્ત્ર એકજ છે, એટલે કાંતે એક વૈદ્યશાસ્ત્ર છે કે એક અધ્યાત્મશાસ્ત્ર છે. સુખ પણ એકજ છે ભોગાદિ લૌકિક સુખ કે તપઃ સુખ પ્રણામ કરવાગ્ય પણ એકજ છે, રાજા કે સન્યાસી. અને કર્મ પણ એકજ છે, કલ્યાણકારક કમ કે યશ પ્રાપ્ત થાય એવું કર્મ. વૈદશાસ્ત્રોક્ત કર્મ અનેક ઉપચારવાળું હોવાથી લોકોને એક આધારરૂપ અને સારરૂપ છે; વળી તે ઘણું સુખને ઉત્પન્ન કરનારું તથા કલ્યાણને વધારનારું છે. તથા તે કર્મથી જે કીર્તિ મળે છે તે નિર્મળ અને ઉજળી છે અને તે કીર્તિની મૂર્તિમાં કુટિલતા છે એમ લેકના સમુદાયથી સાંભળવામાં આવતું નથી. અર્થાત વૈધનું કર્મ એવું નિર્મળ અને પવિત્ર છે કે જેથી તેમાં તેની સરળ કીર્તિ પ્રસરે છે.
For Private and Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
FRUNNAR V
પ્રથમસ્થાન-અધ્યાય પેહેલા.
વૈદ્યના ગુણદાષ
आयुर्वेदमिदं सम्यङ् न देयं यस्य कस्यचित् । नाभक्तायाप्यशान्ताय न मूर्खाय न चाधमे ॥ शान्ते देयं न देयं स्यात्सर्वथा नाधमेऽधने । धर्मिष्ठो कुहनीविवर्जितमनाः शान्तः शुचिः शुद्धधीfisitरुविवेकसारहृदयो विद्याविलासोज्ज्वलः । प्राज्ञो रोगगणाप्रचारनिपुणोऽलुब्धः सदा तोषधृगित्थं सर्वगुणाकरो नृपजनैः पूज्यः सदा रोगवित् ॥ આ આયુર્વેદ જેને તેને ડે પ્રકારે શીખવી દેવા નહિ. જે પુરૂષ ગુરૂના ઉપર પ્રીતિ ન રાખનારા હાય, જે શાન્ત ન હોય, તથા જે મૂર્ખ અને અધમ હોય તેને આ શાસ્ત્ર શીખવવું નહિ. જે પુરૂષ શાંત હાય તેને આ શાસ્ત્ર શીખવવું પણ જો તેનામાં ખીજા ચેાગ્ય ગુણા ન હાય તે શાંત છતાં પણ તેને શીખવવું નહિ. અને અધમ તથા નિર્ધનને તે કદાપિ શીખવવું નિહ. જે પુરૂષ ધર્મિષ્ઠ, અંતઃ કરણમાં કપટ વિનાના, શાન્ત, પવિત્ર, શુદ્ધ બુદ્ધિવાળા, ધીર, બીહીકણુ નહિ એવા, મનમાં વિવેકરૂપી તત્ત્વવાળા, વિધાના વિલાસવડે ઉજળા, નાની, અનેક રોગના ઉપચાર કરવામાં કુશળ, નિલૉંભી અને સદા સંતેાષી, એવી રીતે સર્વે ગુણના ભંડારરૂપ જે વૈદ્ય હેય તેનું રાજાલોકાએ સદૈવ સન્માન કરવું ચેાગ્ય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
પ
दृष्ट्वा यथा मृगपतिं गजयूथनाथः संशुष्क मानमदबिन्दुकपोलधारः । त्यक्त्वा वनं व्रजति चाकुलमानसेन दृष्ट्रा तथा गदगजो भिषजं प्रयाति ॥ यद्वत्तमोवृतमिदं भुवनं मयूखैः प्रकाशमाशु कुरुते सकलं रविस्तु । तद्वत्सुवैद्य उपलभ्य रुजां विनाशं शीघ्रं करोति गदिनं गदमुक्तभारम् ॥ જેમ કાઈ સિંહને જોઈને હાથીઓના ટાળાના રાજાના ગંડસ્થલ ઉપરથી મદના બિંદુઓની ધારા સૂકાઈ જાયછે, અને તે મનમાં ભયા
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
કુલ થઈને તે વનને છોડીને નાશી જાય છે, તેમ રોગરૂપી હાથી પણ વૈદ્યને દેખીને નાશી જાય છે. જે પ્રમાણે અંધકારથી વીંટાયેલા આ આખા જગતને સૂર્ય પિતાનાં કિરણો વડે તત્કાળ પ્રકાશિત કરે છે, તે પ્રમાણે સારે વૈધ રોગને જોઈને તેને તત્કાળ નાશ કરે છે અને રોગીને રેગને ભારમાંથી મુક્ત કરે છે.
સુપર કરારદા માપશ્ચાતાधीरो भीरुर्विकलहृदयो हीनकर्मार्थमन्दः। शास्त्रज्ञातोऽप्यविदितगदज्ञानपाखण्डखण्डो
वयों वैद्यः प्रबलमतिभिर्भूमिपैर्वा सुदूरात् ॥ જે વૈધ લોભી, નિર્દય, શઠ, પેટભરે, મધપાન કરનારે, આળસુ, વૈવિનાને, બીહીકણ, બુદ્ધિવિન, નીચાં કર્મ કરનારે, કરવાના અર્થમાં મંદ, શાસ્ત્રને જાણનારે છતાં તેમને નહિ ઓળખનારે, અને એ છતાં પિતાને જ્ઞાન છે એ ઢોંગ કરનારે હોય તેવા વૈદ્યને બળવાન બુદ્ધિવાળા રાજાઓએ ઘણે છેટેથીજ તજ. અર્થાત તેવા વૈધને પિતાની પાસેજ આવવા દે નહિ.
अद्भुतं चाप्यशङ्कं च नात्युच्चं नीचमेव च । यः पठेच्छास्त्रमित्थं च तस्य शास्त्राप्तिदृश्यते ॥ चर्वणं गिलनं चापि कम्पितं श्वसितं तथा।
नीचोच्चं चैव गम्भीरं वर्जयेत्पाठकेन तु ॥ જે પુરૂષ વૈધશાસ્ત્રના ગ્રંથને અદ્ભુત રીતે નિઃશંકપણે ભણે છે, પણ જે ઘણું મોટેથી કે ઘણું ધીમેથી ભણત નથી, એવી રીતે જે શાસ્ત્ર ભણે છે તેને તે શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. જે વિદ્યાર્થી અને ચાવી ચાવીને બેલત હય, બોલતાં કેટલાક અક્ષર ગળી જતું હોય, બેલતાં અક્ષરને કંપાવતો હોય (તેતડું બોલતે હૈય) શ્વાસ ખાઈ ખાઈને બોલતે હેય, અથવા બોલતાં બોલતાં દમ ભરાઈ જતો હોય, અથવા જે બહુ ધીમેથી બહુ મેટેથી કે બહુ ગંભીર (ગળામાંથી) બેલતે હૈય, તેવા ભણનારને ભણાવનારા ગુરૂઓએ છેડી દે. અર્થાત ભણવામાં એટલી ખામીઓ તજવા જેવી છે.
શાસ શિખવાની વિધિ अनध्यायन शास्त्रस्य नोत्सवे यज्ञकर्मसु । जातके सूतके चाथ पठनं न विधीयते ॥
For Private and Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય પેહેલા.
चतुर्दश्यष्टमी दर्शप्रतिपत्पूर्णिमास्तथा । वर्ज्याः पञ्च इमाः पाठे मुनिभिः परिकीर्तिताः ॥ વર્યાં. अकाले दुर्दिने गर्जे दिग्दाहे भूमिकम्पने । शास्त्रपाठस्तथा वय ग्रहणे चन्द्रसूर्ययोः ॥ द्वादशेमे अनध्यायाः प्रोक्ताः शृणुष्व पुत्रक ! | गुरुपीडासमुत्पन्ने नृपे संपीडितेऽथवा ॥ आवहे जीवसम्पाते प्रदोषे वाथवा पुनः । राष्ट्रपीडासमुत्पन्ने न कुर्याच्छास्त्रपाठनम् ॥ एतैस्तु पठितं शास्त्रं न स्वार्थे सिद्धिसाधकम् । न श्रेयसे न माङ्गल्ये नोपकारे सुखावहम् ॥
જે દિવસેા ભણવાને નિષિદ્ધ કરેલા છે તેમને અનધ્યાય કહેછે. એવા અનધ્યાયના દિવસોમાં, ઉત્સવના દિવસોમાં, યજ્ઞકર્મ થતું હોય તે દિવસેામાં અને પુત્રજન્મ નિમિત્ત કે મરણુ નિમિત્ત સૂતક પડયું હોય તે દિવસેામાં શાસ્ત્રનું પાન કરવું નહિ. વળી ચતુર્દશી, અષ્ટમી, અમાવાસ્યા, પડવા, અને પૂર્ણિમા, એ પાંચ તિથિએ પાને વિષે વર્જવી એમ મુનિયાએ કહેલું છે-તે તિથિને દિવસે નવા પા શીખવા નહિ. તેમજ વખતે, વરસાદની હેલીને દિવસે, વરસાદ ગાજતા હોય તે વખતે, દિશાઓમાં અગ્નિ લાગતા હોય તે વખતે, ભૂકંપ થતા હોય ત્યારે, અને ચંદ્ર તથા સૂર્યના ગ્રહણ સમયે શાસ્ત્રનું પાન કરવું નહિ. હૈ પુત્ર! શાસ્ત્રમાં ઉપર કહેલા ) બાર અનધ્યાય ( પાઠ નહિ શીખવાના અવસર) કહેલા છે તે તું સાંભળ. વળી જ્યારે ગુરૂતે કાંઇક પીડા ઉપજી હોય ત્યારે, અથવા રાજા કાંઇ કષ્ટમાં આવ્યો હોય ત્યારે, અથવા સંગ્રામ થતા હોય ત્યારે, અથવા કોઈ જીવનું શબ પડયું હોય ત્યારે, અથવા પ્રદોષ સમયે, અથવા દેશને માથે કાંઈ સંકટ આવ્યું હોય ત્યારે શાસ્ત્રનું પાન કરવું નહિ. કેમકે એ દિવસોમાં ભણેલું શાસ્ત્ર ભણનારના અર્થની સિદ્ધિ કરતું નથી, તેમ તે કલ્યાણ, માંગલ્ય અથવા ઉપકારમાં પણ સુખ આપનારૂં થતું નથી.
एवं ज्ञात्वा पठति निपुणो वैद्यविद्यानिधानं श्रेयस्तस्य प्रतिदिनमसौ वाञ्छितार्थं प्रपद्येत् ।
For Private and Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
.
હારીતસંહિતા.
कीर्तिः सौख्यं भवति नितरां तस्य लोके प्रशंसा पूज्यो राज्ञां सततमपि वै जायते स्वार्थसिद्धिः ॥
એપ્રમાણે ઉપર કહેલા વૈધના ગુણુ દોષ અને શાસ્ત્રના પાન પાન વિધિ જાણીને જે કુશળ પુરૂષ વૈદ્યવિદ્યાના ભંડારરૂપ શાસ્ત્રને ભણેછે તેને નિરંતર કલ્યાણ પ્રાપ્ત થાયછે. તથા તેના ઇચ્છેલા અર્થની પ્રાપ્તિ થાયછે. વળી, તેને અત્યંત કીર્તિ અને સુખ પ્રાપ્ત થઈને તેની લાકામાં સંશંસા થાયછે અને તે નિરંતર રાજા થકી પૂજન પામીને સ્વાર્થસિ
દ્ધિને પ્રાપ્ત કરેછે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे वैद्यगुणदोषशास्त्रपाठनविधिर्नाम प्रथमोऽध्यायः ।
द्वितीयोऽध्यायः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિકિત્સા સંગ્રહ,
आत्रेय उवाच
1
अथातः संप्रवक्ष्यामि शास्त्रस्यास्य समुच्चयम् । आयुर्वेदसमुत्पत्ति सर्वशास्त्रार्थसंग्रहम् ॥ अष्टौ चात्र चिकित्साश्च तिष्ठन्ति भिषजां वर ! ता वक्ष्यामि समासेन चिकित्सां च पृथक्पृथक् ॥ संग्रहं च प्रवक्ष्यामि प्रथमं चान्नपानकम् । अरिष्टं च द्वितीयं स्यात्तृतीयं च चिकित्सितम् ॥ सूत्रं चतुर्थकं प्रोक्तं कल्कस्थानं तु पञ्चमम् । षष्ठं चात्र शरीरं स्यादित्यायुर्वेद कारकाः ॥
આત્રેય કહેછે—હવે હું આ શાસ્ત્રના સમુચ્ચયને તથા આયુર્વેદની ઉત્પત્તિને અને સઘળા શાસ્ત્રના અર્થના સંગ્રહને કહુંછું. હું વૈઘોમાં શ્રેષ્ઠ હારીત! આ શાસ્ત્રમાં આઠ પ્રકારની ચિકિત્સા રહેલી છે. તે ચિકિત્સાઆને હૈં સંક્ષેપમાં ભિન્ન ભિન્ન કહીશ. તે પેહેલાં આ શાસ્ત્રના કેવા વિભાગ પાડીને સંગ્રહ કર્યો છે તે કહુંછું. પ્રથમ સ્થાનમાં અન્નપાનાદિના ગુણુદોષ કહેલા છે. ખીજા સ્થાનમાં અરિષ્ટ, શકુન, દૂતપરીક્ષા, વગેરે
For Private and Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય બીજો.
કહેલું છે. ત્રીજાં સ્થાન ચિકિત્સિત નામે છે તેમાં જ્વરાદિ રોગાના ઉ પચાર કહેલા છે. ચોથું સૂત્રસ્થાન છે તેમાં ઔષધો બનાવવાના તથા તેને યેાજવાના વિધિ કહેલા છે. પાંચમું કલ્કસ્થાન છે તેમાં અનેક પ્રકારનાં કલ્ફ કહેલાં છે. શારીરસ્થાન છે તેમાં શરીરની ઉત્પત્તિ વગેરે કહેલું છે. એપ્રમાણે આયુર્વેદના કર્તાઓએ જેપ્રમાણે કથન કર્યું છે તેપ્રમાણે કહેલું છે.
આઠ પ્રકારની ચિકિત્સા,
शल्यशालाक्यकायाश्च तथा बालचिकित्सितम् । अगदं विपतन्त्रं च भूतविद्या रसायनम् ॥ वाजीकरणमेवेति चिकित्साष्टकमेव च । वैद्यागमेषु सर्वेषु प्रोक्तं श्रेष्ठमते महत् ॥
શલ્ય ચિકિત્સા, શાલાક્ય ચિકિત્સા, કાય ચિકિત્સા, બાલ ચિકિત્સા, અગદ ચિકિત્સા, વિષ ચિકિત્સા, ભૂતવિદ્યા, રસાયન, અને વાજીકરણ, એ આઠ પ્રકારની ચિકિત્સા છે. ( રસાયન અને વાજીકરણ એ મળીને એક ગણવાથી આઠ પ્રકાર થાયછે) હે શ્રેષ્ઠ બુદ્ધિવાળા ! સર્વે વૈદ્યકનાં શાસ્ત્રોમાં એ આઠ પ્રકારની ચિકિત્સાને શ્રેષ્ઠ કહેલી છે.
तथा चाष्टौ चिकित्सायां वदन्ति वेदविज्जनाः । यन्त्रशस्त्राग्निक्षाराणामौषधं पथ्यमेव च ॥ स्वेदनं मर्दनं चैव प्रोक्तान्युपकराणि च । एतैर्वैद्यकशास्त्रस्य सारो भवति सर्वतः ॥
૯
તેમજ આયુર્વેદને જાણનારા પુરૂષોએ ચિકિત્સામાં યંત્ર, શસ્ત્ર, અગ્નિ, અને ક્ષારનાં કર્મ, ઔષધ, પથ્ય, સ્વેદન, ( પરસેવા કાઢવા ) અને મર્દન ( ચાળવું ), એ આઠ સાધન કહ્યાં છે. એ આઠ વૈદ્યકશાસ્ત્રમાં સર્વ ઠેકાણે સારરૂપ છે.
શલ્યતંત્ર,
यन्त्रशस्त्रप्रवन्धैस्तु येन चोपचरेद्भिषक् । तं च शल्योद्धरणकं प्रोच्यते वैद्यकागमे ॥ नाराचवालवल्लीभिर्भलैः कुन्तैश्च तोमरैः । शिलाग्निभिन्नगात्रस्य तत्र स्याद्यदि शल्यकम् ॥
For Private and Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
तत्प्रतीकारकरणं तच्च शल्यचिकित्सितम् । तथा वणसमुद्दिष्टतृणपांशुकृमीकचम् ॥ रक्तं वर्तिस्तथा पेशी पूयं शेषान्तरेऽपि यत् । तच्छल्यमिति जानीयाल्लोष्टं काष्ठं विभिन्नकम् ॥
તે રાત્રેતન્ના યંત્ર, શસ્ત્રકર્મ કે બંધ બાંધવાવડે વૈધ જે ઉપચાર કરે છે તેને વૈવકશાસ્ત્રમાં “શલ્યધરણ” કહે છે. તીર, વાળ, વેલી, ભાલો, બરછી, તેભર નામનું હથિયાર, પથર, અગ્નિ, એવી વસ્તુથી શરીર ભેદાયું હોય અને તેમાં કાંઈ શલ્ય હોય તે તેને ઉપાય કરે તેને શલ્ય ચિકિત્સા કહે છે. ત્રણ (ચાંદુ ) થયું હોય તેમાં તણખલું, ધૂળ, જંતુ, વાળ, રૂધિર, દિવેટ, પેશી (માંસની), પરૂ, અને બીજું એવું કાંઈ ભરાઈ જાય તો તેને શલ્ય જાણવું. તેમજ ભાગેલું લાકડું કે માટીનું ટે તેપણ શિલ્ય જાણવું
શાલા, शिरोरोगा नेत्ररोगाः कर्णरोगा विशेषतः। भ्रूकण्ठशङ्खमन्यासु ये रोगाः सम्भवन्ति हि ॥ तेषां प्रतीकारकर्म नस्यवत्यञ्जनानि च । अभ्यङ्गं सुखगण्डूषक्रिया शालाक्यनामका ॥
ફતિ રાત્રિવિયનામા શિરોરોગ, (માથાનાગ), નેત્રરોગ અને વિશેષ કરીને કર્ણરોગ, તેમજ ભમર, લમણ, અને બોચીની નસ, એ જગાએ જે રોગ થાય છે તેને પ્રતીકાર નસ્ય (નાકમાં ઔષધ નાખવાનું કર્મ) થી, વા (વાટ મૂકવાથી, અંજન કરવાથી, શરીરે તેલ વગેરે ચોળવાથી, અને કોગળા કરવાથી કરાય છે. એ નસ્ય વગેરે પાંચ કર્મને શાલાક્યની ક્રિયા કહે છે.
કાયચિકિત્સા कषायचूर्णगुटिकापाचनं शोधनानि च । कोष्ठामयानां शमनी क्रिया कायचिकित्सितम् ॥
ફતિ વિવિત્સા . કવાથ, ચૂર્ણ, ગળી, પાચન ઔષધ, શેધન (વમન વિરેચન) -
For Private and Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય બીજે.
પધ, એ પાંચવડે પેટમાંના વ્યાધીને શમાવનારી ક્રિયાને કાય સા કહે છે.
અગદચિકિત્સા गुदामयं वस्तिरुजं शमनं च निरूहणम् । अस्थापनानुवासं तु अगदं नाम एव च ॥
રૂતિ મારું નામ ગુદાન રોગ અને પિડુના રોગને શમાવનાર જે નિરૂહ બસ્તિ, આસ્થાપન બસ્તિ અને અનુવાસન બસ્તિ નામે પિચકારી આપવાવી ક્રિયા કરવામાં આવે છે તેને અગદ ચિકિત્સા કહે છે.
બાલચિકિત્સા गर्मोपक्रमविज्ञानं सूतिकोपक्रमस्तथा । बालानां रोगशमनं क्रिया बालचिकित्सितम् ॥
રૂતિ વારિકત્સા | ગર્ભના ઉપક્રમનું જ્ઞાન, સુવાવડીના ઉપચાર, અને બાલકના રેગનું શમન, એ ક્રિયાને બાલ ચિકિત્સા કહે છે.
વિષતંત્ર, सर्पवृश्चिकलूतानां विषोपशमनी तु या। सा क्रिया विषतन्त्रश्च नाम प्रोक्तं मनीषिभिः ॥
તિ વિપત્રનામા સાપ, વીંછી, અને સૂતા (કરોળીયા) એમનાં ઝેરને શમાવનારી જે ક્રિયા તેને બુદ્ધિમાન આચાર્યો વિષ તંત્ર કહે છે.
ભૂતવિદ્યા, ग्रहभूतपिशाचाश्च शाकिनीडाकिनीग्रहाः । एतेषां निग्रहः सम्यग्भूतविद्या निगद्यते ॥
___इति भूतविद्यानाम । ગ્રહ, ભૂત, પિશાચ, શાકિની, ડાકની, બાળગ્રહ, એ સર્વને રૂડી રીતે નિગ્રહ કરે તેને ભૂતવિધા કહે છે.
For Private and Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
વાજીકરણ, क्षीणानां चाल्पवीर्याणां बृंहणं बलवर्धनम् । तर्पणं सप्तधातूनां वाजीकरणमुच्यते ॥
તિ વાનીમ | ક્ષીણ થઈ ગયેલા અને અલ્પવીર્યવાળા પુરૂષને પુષ્ટિ કરે અને બળ વધારે તથા તેમની સાથે ધાતુઓને તૃપ્ત કરે એવી ચિકિત્સાને વાજીકરણ ચિકિત્સા કહે છે.
રસાયનતંત્ર, देहस्येन्द्रियदन्तानां दृढीकरणमेव च । वलीपलितखालित्यं वर्जनेऽपि च या क्रिया ॥ पूर्ववैद्यप्रणीतं हि तद्रसायनमुच्यते ॥
इति रसायनतन्त्रम् । इति अष्टाङ्गवैद्यकम् । દેહની ઇકિયે અને દાંતને દુર કરવાની તથા શરીરે કરચલીઓ પડી ગઈ હોય, પળિયાં આવ્યાં હોય, કે માથે તાલ પડી હોય, તેને ભટાડવાની જે ક્રિયા, તે પૂર્વે થયેલા વૈદ્યોએ કરેલે રસાયન તંત્ર કહેવાય છે.
ઉપાંગચિકિત્સા, छिन्नं भिन्नं तथा भग्नं क्षतं पिच्चितमेव च । दग्धं तेषां प्रतीकारः प्रोक्तश्चोपाङ्गसंज्ञकः॥
રૂતિ ૩પ વિવિત્સા શરીરને કોઈ ભાગ કપાઈ ગયો હોય, ભેદાઈ ગયે હોય, ભાગી ગયે હોય, છુંદાઈ ગો હેય, દાઝી ગયે હૈય, એ સર્વેના પ્રતીકારને ઉપાંગ તંત્ર કહે છે.
इति वैद्यकसर्वस्वं चिकित्सागमभूषणम् ।
पठित्वा तु सुधीः सम्यक्प्राप्स्यते सिद्धिसङ्गमम् ॥ એપ્રમાણે વેધકના સારરૂપ આ ચિકિત્સા શાસ્ત્રના અલંકારને બુદ્ધિમાન પુરૂષ સારી રીતે ભણીને સિદ્ધિનો સંગમ પ્રાપ્ત કરશે–વૈધવિધાના કાર્યમાં સફળ થશે.
इति वैद्यकसर्वस्त्रे चिकित्सासंग्रहो नाम द्वितीयोऽध्यायः ।
For Private and Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય ત્રીજે.
૧૩
तृतीयोऽध्यायः
વૈદ્યશિક્ષાને ઉપકમ, अथ वक्ष्यामि रोगाणामुपचारक्रमं तथा ।
जानाति यो बुधः सम्यक् पूज्यते नृपसत्तमैः ॥ હવે હું રેગોના ઉપચારને ક્રમ કહું છું; જે પંડિત પુરૂષ એ ઉપ ચાર ક્રમને સારી રીતે જાણે છે તેનું શ્રેષ્ઠ રાજાઓ સન્માન કરે છે.
ઉપચાર કરવાની યોગ્યતા, ज्ञात्वा रोगसमुत्पत्ति रोगाणामप्युपक्रमम् ।
ज्ञात्वा प्रतिक्रियां वैद्यः प्रतिकुर्याद्यथोचितम् ॥ વિષે પ્રથમ રોગની ઉત્પત્તિ કેમ થાય છે તે જાણવું જોઈએ. પછી રેગને ઉપક્રમ કેમ થાય છે તે જાણવું જોઈએ, અને તે પછી તે રંગને શું ઉપાય કરે તે જોવું જોઇએ એ ત્રણ વારે જા– બને પછી વૈવે ઘટે તે ઉપચાર કરવો જોઈએ.
દેશકાળાદિ પરિજ્ઞાન, देशं कालं वयो यहि सात्म्यप्रकृतिभेषजम् ।
देहं सत्वं बलं व्याधेदृष्ट्वा कर्म समाचरेत् ॥ દેશ, કાળ, રોગીનું ય, તેના જઠરાગ્નિની શક્તિ, તેનું સામ્ય (એટલે અમુક વસ્તુ કે ક્રિયા તેને માફક આવે છે કે કેમ તે), તેની પ્રકૃતિ, ઔષધ, રેગીને દેહ, તેનું સત્વ, અને વ્યાધિનું બળ, એટલાં ઉપર વિચાર કરીને પછી વૈધે રેગીને ઉપચાર કરવાનું કર્મ કરવું.
રેગીના ઉપચાર કરવાનું ફળ, धर्मार्थकामलाभः स्यात् सम्यगातुरसेवनात् ।
यदा नाचरतस्तस्य विनाशश्चात्मनस्तदा ॥ રેગીનો સારી રીતે ઉપાય કરવાથી ધર્મ, અર્થ અને કામનો લાભ થાય છે પણ જ્યારે રેગીને ઉપાય સારી રીતે ન કરવાથી તેને વિનાશ થાય ત્યારે વૈધના ધર્મ, અર્થ અને કામને પણ વિનાશ થાય છે.
For Private and Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
વૈદ્યનું વૈદ્યત્વ, व्याधेस्तत्त्वपरिज्ञानं वेदनायाश्च निग्रहः।
एतद्वैद्यस्य वैद्यत्वं न वैद्यः प्रभुरायुषः॥ રેગનું યથાર્થ જ્ઞાન થવું અને રોગીની વેદનાને અટકાવવી, એજ વૈધનું વૈદ્યપણું છે; વધ કાંઈ આયુષ્યને ધણું નથી.
બે પ્રકારને ઉપકમ. द्विविधोपक्रमश्चैव शमनः कोपनो रुजम् ।
तथैव ज्ञात्वा विबुधः क्रियां कुर्याद्विचक्षणः॥ રેગનો ઉપક્રમ બે પ્રકારને થાય છે, એક શમન એટલે રેગને શમાવનારો ઉપક્રમ અને બીજો કોપન એટલે રેગન કરાવનારો ઉપક્રમ છે. એ બન્ને ઉપક્રમને યથાર્થ જાણને કુશળ તથા પંડિત વૈધે રોગ - ટાડવાની ક્રિયા કરવી.
વૈદ્યના બે પ્રકાર, वैद्योऽपि द्विविधो शेयो विकारी गतरोगयोः । उपचारापचारको द्विविधः प्रोच्यते भिषक् ॥ उपचारेण शमनमपचारेण कोपनम् ।
एवं विज्ञाय सद्वैद्यः कुर्यात् संशमनक्रियाम् ॥ વિ પણ બે પ્રકારને જાણો. એક તો રેગી અને રેગ જેને મટી ગયેલ છે એ નીરોગી, એ બન્નેમાંથી રોગીને શું કરવાથી સારું થશે એ ઉપચાર જાણનારે, અને બીજે, નીરોગીને શું કરવાથી તેને રોગ પાછો ઉત્પન્ન થશે એ અપચાર જાણનારે, એવા બે પ્રકારને વૈદ્ય કહેવાય છે. ઉપચાર (અનુકુળ ઉપાય)વડે રેગનું શમન થાય છે અને અપચાર (પ્રતિકુળ ઉપાય)વડે રોગ કાપે છે, એમ જાણીને સારા વિઘે રોગને શમાવવાની ક્રિયા કરવી.
વ્યાધિના સાપ્યાદિપ્રકાર, साध्योऽसाध्यश्च याप्यश्च कृच्छ्रसाध्यस्तथैव च । व्याधिश्चतुर्विधः प्रोक्तः सद्वैद्यैः शास्त्रकोविदैः ॥
For Private and Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય ત્રીજે.
૧૫
अपचारेण साध्या ये रोगा गच्छन्ति याप्यताम् । याप्यास्त्वसाध्यतां यान्ति याप्या कटेन पुत्रक!॥ सम्भवन्ति महारोगाः कष्टसाध्या म्रियन्ति वै।
एवं चतुर्विधो व्याधित्विा कर्म समाचरेत् ॥ વિવેક શાસ્ત્રને જાણનારા ઉત્તમ વૈદ્યોએ વ્યાધિ ચાર પ્રકારને કેહલે છે. ૧ સાધ્ય, ૨ અસાધ્ય, ૩ યાપ્ય અને ૪ કષ્ટસાધ્ય. જે રેગ સાધ્ય હોય છે તે પણ અપચારવડે યાય (ઘણે લાંબે વખતે મટી શકે એવા) થાય છે, અને જે રેગ યાપ્ય હોય છે તે અપચારવડે અસાધ્ય (નજ મટી શકે એવા) થાય છે. હે પુત્ર! જે રેગ યાપ્ય છતાં કષ્ટસાધ્ય હોય છે તે અપચારવડે મોટા ભયંકર વ્યાધિ થઈ જાય છે. અને જે રેગ કષ્ટસાધ્ય હોય છે તે અપચારવડે મરણનીપજાવે છે. એવા ચાર પ્રકારના વ્યાધિને જાણને પછી વૈધે ઉપચારરૂપ કર્મ કરવું.
ઉપચારનું ફળ उपचारकृता दोषाः कृच्छ्रास्ते यान्ति याप्यताम् । याप्याः साध्यत्वमायान्ति कष्टसाध्यं भवेद्भवम् ॥ सुखसाध्यः सुखी शीघ्र स्यात् सुधीभिरुपक्रमैः। साध्यासाध्यपरिज्ञानं ज्ञात्वोपक्रमणं तथा ॥
જે રોગ અઘરા હોય છે તે પણ ઉપચારવડે યાપ્ય થાય છે, જે રોગ વ્યાપ્ય હોય છે તે ઉપચારવડે સાધ્ય થાય છે, જે રેગ કષ્ટસાધ્ય હોય છે તે સારી બુદ્ધિવાળા વૈદ્યોએ કરેલા ઉપચારથી સુખસાધ્ય થાય છે અને રેગી થોડા કાળમાં સુખી થાય છે. માટે સાધ્ય અને અસાધ્ય રોગને જાણીને પછી વૈધે ઉપચાર કરવો.
દોષશેષથી હાનિ. साध्ये गते यदा रोगे दोषशेषं न धारयेत् । दोषशेषेऽपि कष्टं स्यात्तस्माद्यवानिकृन्तयेत् ॥ यथा बालो हि दुष्टः स्याद्यथा सूक्ष्मोऽग्नितः कणः । स्वल्पस्तद्विक्रियां प्राप्तो गदो घोरतरो भवेत् ॥
For Private and Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
તથા
પતિ ચરિતા दैवात्संशमनं तस्य यथाग्निः कुपितो भृशम् ॥
જે રેગ સાધ્ય હોય તો વૈવે રેગીના શરીરમાં દોષ શેષ રહેવા દેવો નહિ; કેમકે દેષ જરાક બાકી રહ્યો હોય તથાપિ તેથી પરિણામે કષ્ટ ઉપજે છે અથવા રેગ સાધ્ય હોય તે કષ્ટસાધ્ય થઈ જાય છે, માટે ય કરીને પણ દોષને મૂળમાંથી કાઢી નાખ. જેમ સાપને કણ નાને છતાં જીવતે રહ્યો હોય તે પરિણામે ઝેરરૂપી દોધવાળો સર્ષ થાય છે, અથવા જેમ અગ્નિને તણખો લગાર જેટલો હોય તથાપિ પરિણામે તેમાંથી મોટે ભડકે ઉઠે છે, તે જ પ્રમાણે લગાર જેટલા દેષ બાકી રહી ગયો હોય તે તે વિકાર પામીને મહા ભયાનક વ્યાધિ થઈ જાય છે. એવી રીતે શેષ રહેલ દેવ અલ્પ છતાં પણ તે વૃદ્ધિ પામ્યા પછી શમતે નથી; પછી જેમ અગ્નિ ઘણો કો હોય તે દેવયોગથી એની મેળે શમી જાય છે તેમ શેષ રહેલા અલ્પ દોષમાંથી ઉપજેલ મહાભયંકર વ્યાધિ પણ દેવેગથીજ શમે છે. અર્થાત વ્યાધિ વધી ગયા પછી તે વૈધના હાથમાં રહેતું નથી.
કુપથ્યથી નુકશાન, यथा काष्ठचयाधारं प्राप्य घोरतरोऽग्निकः। तथा पथ्यस्य संयोगात् भवेत् घोरतरो गदः ॥ कषायैश्च फलैश्चर्णैः पिण्डलेहानुवासनैः । सर्वाः क्रिया भृशं व्यर्था न शमं याति चामयः ॥
જેમ અગ્નિનો સૂક્ષ્મ કણ લાકડાના ઢગલામાં પડીને મહા ભયંકર થાય છે તેમ રોગ પણ અપથ્યના યોગથી મહા ભયંકર રૂપ ધારણ કરે છે. એવી રીતે ભયંકર થયેલા વ્યાધિ ઉપર કવાથ, ફળ, ચુર્ણ, ગાળી, અને વલેહ, અનુવાસન વગેરે બધી ક્રિયાઓ નકામી થાય છે અને રોગ મટી શક્તિ નથી.
વૈદ્યકીને નિદેશ. एवं ज्ञात्वा सदा वैद्यो रोगशान्तिककारणम् । कर्तव्यं मतियोगेन येन रोगः प्रशाम्यति ॥
એપ્રમાણે સદૈવ રેગની શાંતિનું કારણ વૈધે જાણીને જે રીતે રોગ શમી જાય એવું કર્મ તેણે પિતાની બુદ્ધિના યોગથી કરવું.
For Private and Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય ત્રીજે.
લંઘનની યોગ્યતા. . ज्ञात्वा दोषबलं धीमान् लङ्घनानि समाचरेत् ।
दोषे सति न दोषाय लङ्घनानि बहून्यपि ॥
બુદ્ધિમાન વૈધે દેષનું બળ (કેટલું છે તે જાણીને રેગીને લંધન કરાવવું; જે દોષ હોય તો ઘણી લાંઘણે થશે તથાપિ તેથી કાંઈ હાનિ નથી.
જઠરાગ્નિનું કર્મ. पचेत् प्रथममाहारं दोषानाहारसंक्षये । दोषक्षयेऽनलो धातून प्राणान् धातुक्षये सति ॥
જારમાં રહેલે અગ્નિ પ્રથમ આહારનું પાચન કરે છે, આહાર પચી રહ્યા પછી પિત્ત કાદિક દેશનું પાચન કરે છે, દોષ પચી રહ્યા પછી રસ, રૂધિર, વગેરે ધાતુઓનું પાચન કરે છે, અને ધાતુઓ નાશ પામી એટલે પ્રાણનું પાચન કરે છે.
સામનિરામ વ્યાધિના ઉપકમ, ज्ञात्वा बलाबलं व्याधेः सामं निराममेव च ।
तदा सामे पाचनं स्यानिरामे पथ्यसंक्रमः॥ માટે વૈધે પ્રથમ વ્યાધિની સબળતા તથા નિર્બળતાને નિશ્ચય કરીને તે વ્યાધિ સામ (આમ અપકવ રસ સહિત) છે કે નિરામ (આમ વિનાને) છે તેને નિશ્ચય કરે પછી જે સામ હોય તે પાચન ઔષધ આપવા અને નિરામ હોય તે પથ્થો ક્રમ ચાલુ કરે.
વૈદ્યની યોગ્યતા सामं निराममथ साध्यमसाध्यमेव सम्यक् रुजश्व परिलक्ष्य रुजां विनाशम् । एतद्भवेत् सकलवैद्यकशास्त्रसारं
नैवायुषश्च बलदानकरो हि वैद्यः॥ नो वैद्यो मनुजस्य सौख्यमथवा दुःखं च दातुं क्षमो जन्तोः कर्मविपाक एव भुवने सौख्याय दुःखाय च । तस्मान्मानवदुःखकारणरुजां नाशस्य चात्र क्षमो वैद्यो बुद्धिनिधानधामचतुरो नाम्नैव वैद्योऽपरः॥
For Private and Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
હારીતસંહિતા.
વ્યાધિ સામ છે કે નિરામ, તથા તે સાધ્ય છે કે અસાધ્ય એને નિશ્ચય કરીને રોગની સારી રીતે પરીક્ષા કરવી અને પછી શેગનો નાશ કરે. એજ સઘળા વૈદ્યકશાસ્ત્રને સાર છે; વૈદ્ય કાંઈ આયુષ્યના બળને આપનાર નથી. વળી, વૈધ કાંઈ મનુષ્યને સુખ કે દુઃખ આપવાને શક્તિમાન નથી, પણ સુખ દુખ પ્રાપ્ત થવાનું કારણ તે મનુષ્ય આ જગતમાં કરેલાં સારાં માઠાં કર્મને વિપાક માત્ર છે. માટે મનુષ્યોના દુઃખનું કારણ જે રોગ, તેને નાશ કરવાને જે બુદિના ભંડારગૃહ જે ચતુર વૈદ્ય હોય તેનેજ વે જાણ; અને એ વિના બીજા તે નામના વૈવ જાણવા.
વૈદ્યનું જ્ઞાન, सम्यक् रुजां परिज्ञानं ज्ञात्वा दोषविनिग्रहम् ।
प्रत्याख्येयं च साध्यं च जानाति स भवेषिक ॥ રેગનું સારે પ્રકારે જ્ઞાન મેળવીને તથા દેપને કેમ કબજે કરવા તે જાણીને વ્યાધિ સાધ્ય છે કે અસાધ્ય એ જે સમજી શકે તેજ વૈધ થવાને યોગ્ય છે.
ઉપચાર કરવા ગ્ય મનુષ્ય, तपस्विनं ब्राह्मणं च स्त्रियं वा बालकं तथा। दीनं वा दुर्बलं वापि प्राज्ञ वा पण्डितं तथा ॥ महात्मा श्रोत्रियं साधुमनाथं बन्धुवर्जितं ।
एतान् व्याधिविनिग्रस्तान् प्रतिकुर्याद्विशेषतः॥ તપસ્વી, બ્રાહ્મણ, સ્ત્રી, બાળક, દીન, દુર્બળ, જ્ઞાની, પંડિત, મને હત્મા, શ્રોત્રિય, અનાથ અને બાંધો વિનાને, એટલામાંથી કોઈ એક ગવડે ગ્રસ્ત થયેલ હોય તે વૈધે વિશેષે કરીને તેની ચિકિત્સા કરવી.
ધન આપનારી ચિકિત્સા राजा च सुधनी चैव माण्डलीको बलाधिपः। उपचार्योऽर्थसिद्धिः स्याद्वित्तं ग्राह्यं भयं न च ॥ રાજા, ઘણો ધનવાન, મંડલીક અને સેનાપતિ, એ ચારમાંથી જે કઈ રેગી હોય તે તેમને ઉપચાર વેવે કરે અને તેમની પાસેથી ધન પણ લેવું, એમાં કાંઈ ભય રાખવા જેવું નથી.
For Private and Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન--અધ્યાય ટી.
૧૮
યશ આપનારી ચિકિત્સા
मध्यमा वणिजां पंक्तिः पुरोधा ब्राह्मणादयः। भट्टो वा गणिकावेश्याश्चिकित्स्यास्तु विशेषतः ॥
रोगग्रस्तेषु चैतेषु चिकित्सा कीर्तिकारिणी॥ વેપારી વર્ગમાં જે મધ્યમ પંક્તિના પુરૂષ છે તેમાંથી કે પગપાળે, લઢ, પુરોહિત, બ્રાહ્મણ વગેરે, વિદ્વાન, જેશી, વેશ્યા, એમની ચિકિત્સા પણ વિશેષ કરીને કરવી; કેમકે એમાંથી કોઈ રોગી હોય અને તેની ચિકિત્સા વૈધે કરી હોય છે તેથી વૈધની કીર્તિ વધે છે.
દોષ આપનારી ચિકિત્સા, व्याधश्चौरस्तथा म्लेच्छो वह्निदो मत्स्यवन्धकः । बहुद्वेषो ग्रामकूटो बन्धको मांसविक्रयी ॥ एतेषां व्याधिग्रस्तानां नैव कुर्यात् प्रतिक्रियाम् । .. एतेभ्यः स्वार्थसिद्धिर्नोपकारो हितमङ्गलम् । तेषां जीवाप्त संजातो वैद्यो भवति दोषभाक् ॥ एवं ज्ञात्वा तु सद्वैद्यः कुर्यादथ प्रतिक्रियाम् । धर्मार्थकामसम्पत्तिः कीर्तिलोंके प्रवर्तते ॥ પારધી, ચેર, પ્લેચ્છ, અગ્નિ મૂકીને ઘર વગેરે સળગાવી દે. નારે, માછલાં પકડનારે, ઘણ જણ જેનો હેપ કરતા હોય અથવા જે ઘણ જણને દેપ કરતે હોય એ, ગામટ, વ્યભિચારિણી, અને માંસ વેચનારે, એમાંથી કોઈ રોગગ્રસ્ત થયું હોય તે તેની ચિકિત્સા વૈધે કરવી નહિ. કેમકે એમની ચિકિત્સા કરવાથી કોઈના સ્વાર્થની સિદ્ધિ થતી નથી, કોઈના ઉપર ઉપકાર થતો નથી, કેનું હિત કે મંગળ થતું નથી. અથવા, એમના થકી સ્વાર્થસિદ્ધિ, ઉપકાર, હિત કે મંગળની આશા વૈધે કરવી નહિ, પણ જે વૈધે કરેલા ઉપચારથી તેમના પ્રાણ બચ્યા છે તેથી વૈધ દેશપાત્ર ઠરે છે. એમ જાણીને જે સવ હોય તેણે જેથી પિતાને ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ થાય તથા જેથી લોકોમાં પિતાની કીર્તિ વધે એવાનીજ ચિકિત્સા કરવી.
For Private and Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
ઉપસંહાર, इति बहुविधियुक्तं वैद्यविद्याविचार क्षणमपि हृदये यो धारणं संकरोति । स भवति गदसंघस्याथ विध्वंसशक्तो
विमलविदितकीर्तिः पूज्यमानो नरेन्द्रैः ॥ એપ્રમાણે ઘણાક વિધિથકી યુક્ત એવા વૈધવિધાના વિચારને જે એક ક્ષણવાર પણ પિતાના હૃદયમાં ધારણ કરે છે, તે પુરૂષ રોગના સમૂહને નાશ કરવામાં શક્તિમાન થાય છે અને તેની નિર્મળ કીર્તિ જગતમાં પ્રસરે છે, તથા રાજાએથકી તે સન્માન પામે છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे वैद्यशिक्षाविधानो नाम तृतीयोऽध्यायः ।
चतुर्थोऽध्यायः
દેશકાળનું જ્ઞાન, इदानीं संप्रवक्ष्यामि देशकालबलाबलम् ।
सात्म्यं प्रकृतिदेहं च तथाग्नीनां विशेषणम् ॥ હવે હું દેશ, કાળ, બળ, નિર્બળતા, સભ્ય, પ્રકૃતિ, દેહ, તથા જઠરાગ્નિ વિષે જે વિશેષ છે તે કહું છું.
દેશના પ્રકાર देशस्तु त्रिविधो शेयो ह्यानूपो जाङ्गलस्तथा।
साधारणो विशेषेण ज्ञातव्यास्ते मनीषिभिः । દેશ ત્રણ પ્રકાર છે: (૧) આતૂપ દેશ, (૨) જાંગલ દેશ, (૩) સાધારણ દેશ. એ ત્રણ પ્રકારના દેશમાંનાં સ્વરૂપ વિશેષ કરીને બુદ્ધિમાન વૈએ જાણવાં જોઈએ.
For Private and Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય ચોથે.
૨૧
આનૂપ દેશનું સ્વરૂપ, बहुतरशुभनद्यश्चारुपानीयपुष्टाः सरस सरउपेता शाबला सारभूमिः । हरितकुशतलानां शालिकेदाररम्या दिनकरकरदीप्तिं वाञ्छते यत्र लोकः॥ गुरुमधुररसाढ्या भाति चेक्षुः सदार्दा विविधजनितवर्णाः शालिगोधूमजुष्टाः । मधुररसविभुक्त्या मानवानां प्रकोपी भवति कफसमीरः स्यात्तदानूपदेशः ॥
इति आनुपलक्षणम् । જે દેશમાં અનેક મોટી નદીઓ હોય છે, જે દેશે સુંદર પાણીવડે રચીપચી રહેલા હોય છે, જ્યાં સરસ એવાં સરેરેથી યુક્ત, ઘાસવાળી તથા, લીલાં વણ, દર્ભ, અને નાળે ઉત્પન્ન થાય એવી ઉત્તમ ભૂમી હોય છે, જે દેશ ડાંગરના ક્યારડાવડે રમણિક દેખાવવાળા હોય છે, જે દેશોના લેકે સૂર્યના કિરણને પ્રકાશ ઈચ્છા કરે છે, જ્યાં ભારે અને મધુર રસવાળી લીલી સેરડી સદૈવ શેભે છે, જે દેશની ભૂમિ જુદા જુદા પ્રકારના રંગની હોય છે, જ્યાં ડાંગર તથા ઘઉં પાકે છે, તથા જ્યાં મધુર રસના ભોજનવડે મનુષ્યને કફ તથા વાયુ પ્રકોપ થાય છે તે દેશને આઝૂપ દેશ જાણવા.
જંગલ દેશનું સ્વરૂપ, खरपरुषविशालाः पर्वताः कण्टकीर्णा दिशि दिशि मृगतृष्णा भूरुहाः शीर्णपर्णाः। अतिखररविरश्मीपांशुसम्पूर्णभूमिः सरसरसविहीनः कूपकाम्भःप्रकर्षः॥ तदनु विरससस्याहारिणो गोमहिष्यः प्रभवति रसमांसे रूक्षभावश्च सम्यक् । पुनरपि हिमवाहं शालिशस्यं न चक्षुभवति रुधिरपित्तं कोपमाशु ह्युपैति ॥
इति जाङ्गलेदेशलक्षणम् ।
For Private and Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
હારીતસંહિતા.
જે દેશોમાં ખરબચડા અને કઠણ પથરાવાળા તથા કાંટાવાળી ઝાડીથી ભરપૂર લાંબા લાંબા પર્વત હોય છે, જ્યાં ત્યારે પાસે ઝાંઝવાનું પાણી દેખાયા કરે છે, જ્યાંનાં ઝાડ ઉપરનાં પાન ખરી ગયેલાં હોય છે, અતિશય તીવ્ર સૂર્યનાં કિરણોથી તપી ગયેલી ધૂળથી ભરેલી જ્યાં પૃથ્વી હોય છે, જ્યાં કૂવાનાં ઘણાંક પાણી ખારાં અને ઓછાં હોય છે, જ્યાં રસ વગરનાં ઘાસને ખાઈને ગાય અને ભેંશે અથવા બળદ અને પાડા નિર્વાહ કરે છે, તથા તેથી તેમના માંસમાં અને માંસરસમાં ઘણી રક્ષતા હેય છે; વળી જ્યાં શીતળ એવાં લીમડા વગેરેનાં વૃક્ષ, ડાંગર અથવા સેરડી થતી નથી. અને જે દેશમાં રકતપિત્ત જલદીથી કેપે છે, એવા દેશને જાંગલ દેશ જાણવા.
સાધારણ દેશનું સ્વરૂપ, उभयगुणसमेतं नातिरूक्षं न स्निग्धं न च खरबहुलं वा नाभितो कण्टकाढ्यम् । भवति च जलकीर्ण नातिशीतं न चोष्णं समप्रकृतिसमेतं विद्धि साधारणं च ॥
इति साधारणदेशलक्षणम् । જે દેશમાં આનપદેશ તથા જાંગલદેશ બન્નેના ગુણો હેય તથા જે દેશ અતિશય કે અતિશય નિગ્ધ ન હોય, જે ઘણા તીવ્ર તથા સર્વત્ર કાંટાવાળી ઝાડીથી યુક્ત ન હોય, જે દેશમાં કામે લમ પાણી મને ળતું હોય તથા જે દેશ અતિશય ઠંડે કે અતિશય ગરમ ન હય, એવા સમ પ્રકૃતિવાળા દેશને સાધારણ દેશ કહે છે, એમ તું જાણ.
કાળજ્ઞાન, कालस्तु त्रिविधो शेयोऽतीतोऽनागत एव च ।
वर्तमानस्तृतीयस्तु वक्ष्यामि शृणु लक्षणम् ॥ કાળ ત્રણ પ્રકાર છે. (૧) ભૂતકાળ, (૨) ભવિષ્યકાળ, (૩) અને ત્રીજો વર્તમાનકાળ છે. હવે એ ત્રણ કાળનાં લક્ષણ કહેછું તે સંભળ.
કાળનાં સ્વરૂપ, कालः कालयते लोकं कालः कालयते जगत् । कालः कालयते विश्वं तेन कालोऽभिधीयते ॥
For Private and Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય ચોથે.
પાટિલ્ય વર પર્વ નિતિન્ના कालो हि भगवान देवः स साक्षात् परमेश्वरः॥ सर्गपालनसंहर्ता स कालः सर्वतः समः।
कालः कलयते विश्वं तेन कालोऽभिधीयते ॥
કાળ સર્વ લોકને ક્ષય કરે છે, કાળ જગતને નાશ કરે છે, કાળ વિશ્વને નાશ કરે છે, માટે તેને કાળ કહે છે. દેવ, ઋષિ, સિદ્ધ અને કિ જર, એ સર્વે કાળને વશ છે; કાળ એજ ભગવાન દેવ છે અને એજ સાક્ષાત પરમેશ્વર છે. સૃષ્ટિની ઉત્પત્તિ, પાળન અને સંહારને કરનાર એ કાળ સર્વત્ર સમ છે. કાળ વિશ્વને આપે છે માટે તેને કાળ કહે છે.
ઉત્પાદક કાળનું સ્વરૂપ, येनोत्पत्तिश्च जायेत येन वै कल्पते कलाः।
सत्त्ववांस्तु भवेत्कालो जगदुत्पत्तिकारकः॥ જેના વડે ઉત્પત્તિ થાય છે તથા જેના વડે કળાએ કલ્પાય છે એવો બળવાન કાળ જગતની ઉત્પત્તિ કરનાર છે. અર્થાત એ ભૂતકાળનું સ્વરૂપ છે.
પ્રવર્તક કાળનું સ્વરૂપ, यः कर्माणि प्रपश्येत प्रकर्षे वर्तमानके । सोऽपि प्रवर्तको शेयः कालः स्यात्प्रतिपालकः॥ જે વર્તમાન સમયરૂપ પ્રકમાં જગતના કને જુએ છે, તે પણ એજ પ્રવર્તક કાળ છે અને તે જગતનું પાળન કરનાર છે. અર્થાત્ એ વર્તમાનકાળનું સ્વરૂપ છે.
સંહારક કાળનું સ્વરૂપ, येन मृत्युवशं याति कृतं येन लयं व्रजेत् ।
संहर्ता सोऽपि विज्ञेयः कालः स्यात्कलनापरः॥ જેના વડે પ્રાણીમાત્ર મૃત્યુ પામે છે તથા જેનાવડે કાર્યમાત્રને નાશ થાય છે તે સંહાર કરનારને પણ કાળજ જાણ; એ કાળ એજ સર્વ કોઈને ય કરવામાં તત્પર છે. અર્થાત એ ભવિષ્યકાળનું સ્વરૂપ છે.
For Private and Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
કાળનું સનાતનપણું.
कालः सृजति भूतानि कालः संहरते प्रजाः । कालः स्वपिति जागर्ति कालो हि दुरतिक्रमः ॥
કાળ એ પ્રાણીમાત્રને સરજેછે, કાળ પ્રજાનો સંહાર કરેછે, કાળ વધેછે અને કાળ જાગેછે; કાળ એ કોઈથી ઉલ્લંધન ન થાય એવા છે.
કાળનું નાશક સ્વરૂપ
काले देवा विनश्यन्ति काले चासुरपन्नगाः । नरेन्द्राः सर्वजीवाश्च काले सर्व विनश्यति ॥
કાળ પ્રાપ્ત થયે દેવા નાશ પામેછે, કાળ પ્રાપ્ત થયે અસુરો અને નાગલોકો પણ નાશ પામેછે; રાજા અને સર્વે જીવો તથા સર્વ કાઈ કાળ આવ્યે નાશ થાયછે.
કાળનાં બીજાં સ્વરૂપ.
त्रिकालात्परतो ज्ञेय आगन्तुर्गतचेष्टकः । सूक्ष्मोऽपि सर्वगः सर्वैर्व्यक्ताव्यक्तेतरः शुभः ॥ तथा वर्षाहिमोष्णाख्यास्त्रयः काला इमे मताः । तथा त्रयोऽन्येऽपि ज्ञेया उदयमध्यस्तमेव च ॥ इति कालज्ञानम् ।
ઉપર કહેલા ત્રણ કાળથી પર એક ચેષ્ટા રહિત આગંતુ કાળ છે. તે સૂક્ષ્મ છતાં સર્વત્ર ગતિવાળા તથા વ્યક્ત અને અવ્યક્તથી ભિન્ન એવેશ શુભ કાળ છે, એમ સર્વ મુનિયા જાણેછે. વળી વર્ષાકાળ, શીતકાળ અને ઉષ્ણકાળ ( ચોમાસું, શિયાળા અને ઉનાળે) એ ત્રણ કાળ કહેલા છે. વળી ઉદય, મધ્ય અને અસ્ત ( સવાર, બપોર અને સાંજ ) એ ત્રણ ફાળનાં બીજાં રૂપ પણ જાણવાં.
ઋતુચર્યાં.
वर्षा शरच्च हेमन्तः शिशिरश्च वसन्तकः ।
ग्रीष्मेऽतिक्रमतो ज्ञेया एवं षट् ऋतवः स्मृताः ॥ पृथक्पृथक् प्रवक्ष्यामि ऋतूनां चैव लक्षणम् ।
For Private and Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય ચોથ.
૨૫
વર્ષ, શરદ, હેમંત, શિશિર, વસંત, અને ગ્રીષ્મ, એ ક્રમે કરીને છ ઋતુઓ જાણવી. એ ઋતુઓનાં જુદાં જુદાં લક્ષણ હું કહીશ.
બે અયનનું નિરૂપણ रवेतिविशेषेण द्वेऽयने कथिते बुधैः ॥ दक्षिणायनमेकं स्यात् द्वितीयं चोत्तरायणम् । वर्षा शरच्च हेमन्तो दक्षिणायनमध्यगाः॥
शिशिरश्च वसन्तः स्याद्रीष्मः स्यादुत्तरायणे । સૂર્યની જુદી જુદી ગતિ ઉપરથી પંડિતએ બે અયન નિર્માણ ર્યા છે. તેમાંના એકને દક્ષિણાયન કહે છે અને બીજાને ઉત્તરાયન કહેછે. વર્ષ, શરદુ અને હેમંત, એ ત્રણ ઋતુઓ દક્ષિણાયનમાં આવે છે, અને શિશિર, વસંત અને ગ્રીષ્મ, એ ઉત્તરાયનમાં આવે છે.
દક્ષિણાયનનાં લક્ષણ याम्ये गतिर्यदा भानोस्तदा चान्द्रगुणा मही॥ वारि शीतलसम्भूतं शीतं तत्र प्रजायते । बलिनो मधुरास्तिक्ताः कषायास्तु विशेषतः॥ जीवानां सात्म्यमतुलमौषधीनां च वीर्यता। आर्द्रत्वं भूधराणां च दिशश्चाप्यतिशीतलाः । सक्लेदा पृथिवी सर्वा तस्मादार्दा सफेनिला ॥ कथंचिच्छारदे पित्तं कोपं याति विलीयते। तस्मादृतुविपर्यायादुपचारेण शाम्यति ॥
જ્યારે સૂર્યની ગતિ દક્ષિણ દિશામાં થાય છે ત્યારે પૃથ્વી ચંદ્રના ગુણવાળી થાય છે. તે સમયે જળ શીતળ થાય છે અને તેથી સર્વત્ર શીતળતા ઉત્પન્ન થાય છે. એ અયનમાં મધુર, કડે તથા તુરો, એ રસ વિશેષ કરીને બળવાન થાય છે. તે વખતમાં સઘળા પ્રાણીઓને અતુલ સામ્ય પ્રાપ્ત થાય છે એટલે ઔષધ, અન્ન અને વિહારાદિક પથ્ય આવે છે તથા ઔષધીઓ વીર્યવાન થાય છે. વળી પર્વતમાં ભીનાશ આવે છે અને દિશાઓ પણ અતિ શીતળ થાય છે. સઘળી પૃથ્વી પ
For Private and Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
હારીતસંહિતા.
ણીથી રચી પચી રહેલી હોયછે તથા તેથી લીલી અને પીવાળા હાયછે. શરદ્ ઋતુમાં કાંઈક પિત્ત કાપ પામેછે અને લય પામેછે તથા પછી તે ઋતુ બદલાયછે ત્યારે ઉપચારવડે તે શાંત થાયછે.
ઉત્તરાયનનાં લક્ષણ,
यदोदीच्यां गतिर्भानोस्तदा सूर्यो बलाधिकः । तस्मादुष्णगुणास्तीत्राः सम्भवन्ति विदाहिनः ॥ खरसूर्याशुजालैस्तु शुष्यते वनकाननम् । संशुष्का मेदिनी सर्वा दिशः पानादिनीरसाः ॥ बलिनो ऽम्लकटुक्षाराः सम्भवन्ति विदाहिनः । तस्मात्संकुप्यते पित्तं रक्तेन सह मूर्छितम् ॥ ओषधिरसः संशुष्को गोजादीनां पयांसि च । अल्पं बलं च जन्तूनां कथंचित्कफसम्भवः ॥ दृश्यते वै वसन्ते च स्वयमेव शमं व्रजेत् । एवं ज्ञात्वा सुधीः सम्यक् कुर्यात् सर्वप्रतिक्रियाम् ॥ જ્યારે સૂર્યની ગતિ ઉત્તર દિશામાં થાયછે ત્યારે સૂર્યનું બળ અધિક હોયછે. તેથી સધળા રસ ઉષ્ણ ગુણુવાળા, તીવ્ર અને વિદાહી થાયછે. સૂર્યના તીક્ષ્ણ કિરણોના સમૂહથી વન અને જંગલ સફાઈ જાયછે, આખી પૃથ્વી સૂકાઈ જાયછે તથા દિશા જળપાન રહિત નીરસ થઈ જાયછે. ખાટા, તીખા, ખારા અને વિદાહી રસા બળવાન થાયછે, તેથી રક્તની સાથે મળીને પિત્ત કાપેછે. ઓષધિઓના રસ તથા ગાય અને બકરી વગેરેનાં દૂધ સૂકાઈ જાયછે. પ્રાણીઓનાં બળ ઓછાં થાયછે તથા વસંત ઋતુમાં કંઈક ની ઉત્પત્તિ થાયછે એમ જોવામાં આવેછે, અને તે (ઋતુ બદલાવાથી) પોતાની મેળેજ શમી જાયછે. બુદ્ધિમાન્ યૈદ્યે એપ્રમાણે બે અયનાનાં સર્વ લક્ષણા જાણીને સઘળા ઉપાય કરવા.
વર્ષા ઋતુના ઉપચાર, सघनचारिदवारिसमाकुला खिलमपि प्रवरोदकपूरितम् समदवातकरा विदिशो दिशः प्रमुदितकृमिकीटभृता मही ॥
For Private and Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય ચોથે.
नीलशस्यहरितोज्ज्वला मही कुल्यका सलिलसंप्तता नता। इन्द्रगोपकविचारराजिता पङ्कभूषणविभूषिता धरा॥ उद्भिश्नचूताङ्कुरो भूधरः स्यात् रेजे वनं वा मधुरं व्यकूजन् । भृङ्गा मयूरा जलदस्य घोषं सर्वेऽपि जीवा बलमामुवन्ति ॥
વર્ષાઋતુમાં સઘળું જગત વાઘના પાણીથી વ્યાપ્ત થાય છે અને સર્વ કાંઈ અતિઘણું જળથી ભરાઈ જાય છે. સઘળી દિશાઓ મંદયુક્ત વાયુને ઉત્પન્ન કરે છે. તથા હર્ષ પામેલા જીવજંતુઓથી પૃથ્વી ભરાઈ જાય છે. પૃથ્વી નીલરંગના ઘાસવડે લીલી તથા ઉજ્વળ દેખાય છે. નાની નદીઓ પાણીમાં ડૂબી જાય છે તથા ખોદાઈને ઊડી થાય છે. પૃથ્વી ઇગેપ નામનાં જીવડાંના ફરવાથી ભાયમાન થાય છે તથા કાદવરૂપી ઘરેણાથી અલંકૃત થાય છે. પર્વત ઉપર આંબાના અંકુર ફૂટી નીકળે છે ભમરાઓ ગુંજારવ કરે છે તથા મેઘની ગર્જના સાંભળીને મેર મધુર ઉચ્ચાર કરે છે તેથી વન ભી રહે છે એ તુમાં સર્વે જે બળ પામે છે.
केकी कूजति कानने च सरितो म्लानाम्बुपूर्णास्तथा हंसा मानसमावजन्ति कमलान्यम्लानतां यान्ति च । गर्जन्मेधमहीध्रकन्दरदरी शस्यावृता श्यामला भात्येवं पवनस्य कोपनकरी वार्षी ऋतुःश्रेयसी ॥
વર્ષ ઋતુમાં જંગલમાં મોર બોલે છે, નદીઓ મેલાં પાણીથી ભરાઈ જાય છે, હસ માનસ સરોવર ઉપર જાય છે, કમળા નિર્મળ થાય છે, જેના ઉપર મેઘ ગાજ્યા કરે છે એવા પર્વતની ગુફાઓનાં પિલાણ ઘાસથી વીંટાયેલાં અને તેથી કાળા રંગનાં જણાય છે, એવી ઉત્તમ વર્ષઋતુ શોભે છે. એ ઋતુ વાયુને કેપ કરનારી છે.
कचिद्दर्भोद्भवानां स्यात् शस्थानां दृढतागमः । बहुशस्या भवेद्धात्री वारिपूर्णा सरिन्मुहुः ॥ नद्यः पूर्णाम्भसोत्खातशीर्णपातास्तद्रुमाः। कुल्याप्रस्रवणानां तु स्रवत्यम्भो दिशो दिशः॥ बहूदकधरा मेघा बहुवृक्षा घनस्वनाः । एवंगुणसमायुक्तो वर्षा स्याहतुको विदुः॥
For Private and Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
હારીતસંહિતા.
કોઈ જગાએ પૃથ્વી ઉપર ઉગેલા અન્નાદિકના છોડને દઢતા પ્રાપ્ત થાય છે. પૃથ્વી ઉપર ઘણા ધાન્યાદિના છેડ ઊગે છે. નદીઓ વારવાર જળથી ભરાઈ જાય છે. નદીઓમાં પાણી ભરાઈ જવાથી તે બન્ને પાસાના કિનારાને ખોદી નાખે છે તેથી તેની ભેખડ ઉપર જે વૃક્ષ ઊગેલાં હોય છે તે પડી જાય છે. નાની નદીઓ અને ઝરણેનાં પાણી ઉભરાઈ જઈને ચારે પાસે ફેલાઈ જાય છે. મેઘમાં ઘણું પાણી એકઠું થાય છે. પૃથ્વી ઉપર ઘણું વૃક્ષ ઊગે છે. મેઘની ગર્જનાઓ સંભળાય છે. વર્ષાઋતુ એવા ગુણવાળી હોય છે એમ પંડિત જાણે છે.
तस्माद्वातकफः कोपो जायते च नृणां भुशम् । इति ज्ञात्वा भिषश्रेष्ठः कुर्यात्तस्य प्रतिक्रियाम् ॥ स्वेदनं मर्दनं पथ्यं निर्वातशयनं तथा। गौरारामारतं शस्तं व्यायामक्रमविक्रमः॥ कदम्लक्षारसुरसाः सेव्या वातकफापहाः। निरूहो बस्तिकर्माणि कफवातरुजापहाः॥
इति वर्षाऋतुः। એ વર્ષાઋતુથી મનુષ્યને વાયુ તથા કફને અત્યંત કપ થાય છે, એમ જાણીને ઉત્તમ વૈધે એ ઋતુમાં વાયુ તથા કફના ઉપાય કરવા. એ ઋતુમાં સ્વેદન (પરસેવો કાઢવો), મર્દન (અંગ ચોળાવવું), તથા પવન વિનાની જગમાં સુઈ જવું એ પથ્ય છે. ગૌર વર્ણની સ્ત્રી સાથે વિહાર કરે તથા કસરત કરવી એ પણ ઠીક છે. વાયુ અને કફને નાશ કરનાર એવા તીખા, ખાટા અને ખારા રસ સેવવા. નિરૂહ બસ્તિ આપે અને બીજા બસ્તિકર્મ કરવાં; કેમકે તે કફ અને વાયુની પીડાને મટાડનારાં છે.
શર ઋતુના ઉપચાર मेघाः सूर्यशिलासमानरुचयो ह्यल्पश्रवाल्पस्वना हंसालीजलजालिमण्डितजलं पद्माकरं शोभनम् । तीवस्निग्धमयूखचन्द्रविमला सानन्दिनी कौमुदी चित्रा धर्मविपक्कतोयसरसां स्यान्निर्मलं पुष्करम् ॥
For Private and Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય ૨ાથે,
શરદ્ ઋતુમાં મેધા સૂર્યકાંત મણિ જેવી કાંતિવાળા થઈ જાયછે. તેમાંથી કાઈ કોઈ વાર થોડાક વરસાદ પડેછે. કવચિત્ લગારેક ગાજેછે. સરોવરના કાંઠા ઉપર હંસાની પંક્તિ ખેડેલી હાય છે તથા કમળેાની હારા સરાવરના પાણીમાં ખીલેલી હોય છે તેથી તે સુંદર સરોવરોનાં પાણી શાભાયમાન દેખાયછે. એ ઋતુમાં ચંદ્રનાં કિરણ અતિ પ્રકાશવાળાં તથા સ્નિગ્ધ હોય છે તેથી નિર્મળ ચાંદની મનને આનંદ આ પેછે. વળી સરાવાનું પાણી ચિત્રા નક્ષત્રના તાપથી પરિપક્વ થત નિમૂળ થાયછે.
तत्र शीतलमलं विधीयतां वातपित्तरुधिरस्य कोपतः । पथ्यमत्र च नरस्य शीतलं दृश्यते कथमपि त्रयोद्भवः ॥
૨૯
એ ઋતુમાં વાયુ, પિત્ત અને રક્ત કાપેછે. માટે રોગીને શીતળ ઉપચાર સારી રીતે કરવા. કેમકે એ ઋતુમાં મનુષ્યને શીતળ પદાર્થજ પૃથ્ય આવેછે. વળી કોઈ કોઈ વાર એ ઋતુમાં ત્રણે દોષના કાપ પણ માલમ પડેછે.
सृतं क्षीरं सिता पथ्यं चन्द्रिकासेवनं निशि । श्यामारामारतं शस्तं प्रभाते निर्मलं दधि ॥ कामिन्यालिङ्गनानन्दश्रान्तः शीतसरोरुहैः । चंदनादीनि सेवेत दृष्टं शरदकोपनम् । एवं प्रशमनं दृष्टं शरत्पित्तप्रकोपने ॥
इति शरदुपचारः ।
For Private and Personal Use Only
ઉકાળીને ઠંડું કરેલું દૂધ અને સાકર, એ ઋતુમાં પથ્ય છે. વળી રાત્રે ચાંદરણામાં બેસવું, શ્યામ વર્ણની સ્ત્રી સાથે સંભોગ કરવા અને પ્રભાતમાં નિર્મળ દહીં ખાવું, એ પણ ઠીક છે. શરદ્ ઋતુમાં સ્ત્રીને આલિંગન કરવા રૂપ આનંદ પ્રાપ્ત કરીને શ્રમિત થયેલા પુરૂષોએ કમજ્ઞાની માળા અને ચંદનના લેપ કરવા, કેમકે તે શરદના કાપને મટાડનારૂં છે એમ જોવામાં આવ્યું છે. એ પ્રમાણે શરદ્ ઋતુના પિત્તને પ્રાપ શમાવવાના ઉપાયો જાણવા.
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
३०
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
હેમંત પચાર.
बहुशीतः समीरोऽल्पश्चाल्पवासरता ऋतौ । अल्पतेजा दिवानाथो धूमाक्रांता च दिग्भवेत् ॥ विशीर्णशालिकेद्वारा नीलधान्योज्ज्वला मही । एवंगुणसमायुक्ता हैमन्ती स्म भवेदृतुः ॥
હેમંત ઋતુમાં વાયુ થોડા વહેછે તથા તે ધણા ઠંડા હોયછે. ટ્વિ વસે નાના થઈ જાયછે. સૂર્યના તાપ થોડા પડેછે. દિશા ભૂખરી થાયછે. ડાંગરના ક્યારડામાં ડાંગર ગરી પડેછે ( અર્થાત ડાંગર પાકી જવાથી ખેડૂતે તેને લેઈ લે છે.) લીલાં ધાન્યાના છોડવડે પૃથ્વી શાભાચમાન દેખાયછે. હેમંત ઋતુ એવા ગુણવાળી હોય છે.
तत्र वातकफा दोषा दृश्यन्ते कुपिता भृशम् । अग्निसंसेवनं पथ्यं कटुक्षाराम्लसेवनम् ॥ गौरारामारतं शस्तं व्यायामश्च प्रशस्यते । एवं संशाम्यते दोषाः कफवातसमुद्भवाः ॥ એ ઋતુમાં વાયુ અને કફ્ એ દોષ અત્યંત કાપ પામેલા જોવામાં આવેછે, તેથી અગ્નિનું સેવન કરવું તથા તીખા, ખારા અને ખાટા રસ ખાવા એ પથ્ય છે. ગૌર વર્ણની સ્ત્રીની સાથે વિહાર કરવા અને કુસરત કરવી એ પણ પ્રશસ્ત છે. એમ કરવાથી ક અને વાયુથી ૬પજેલા રાગ શમેછે.
હેમંતે।પચાર માટે બીજા આચાર્યોનું મત, बलिनः शीतसंरोधाद्धेमन्ते प्रबलोऽनलः । भवत्यल्पेन्धनो धातून् स पचेद्वायुनेरितः ॥ अतो हिमेऽस्मिन् सेवेत स्वाद्वम्ललवणान् रसान् । दीर्घा निशा स्यादेतर्हि प्रातरेव बुभुक्षितः ॥ भवत्यकार्य संभाव्य यथोक्तं शीलयेदनु । अर्कन्यग्रोधखदिरकरञ्जककुभादिकम् ॥
प्रातर्भुक्त्वा च मृदुलं कषायकटुतिक्तकम् ।
इति हेमन्तोपचारः ।
For Private and Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન અધ્યાય ચેાથે.
અળવાન પુરૂષના શરીરમાંના અગ્નિને શીત બહાર જતાં અટકાવેછે તેથી તેને જઠરાગ્નિ પ્રબળ થઇને જ્યારે તેને પાચન કરવાના ૫દાર્ય ( આહાર ) અલ્પ હોય છે ત્યારે તે વાયુથી પ્રજ્વલિત થઈને ધા તુઓને બાળી નાખેછે; એટલામાટે હેમંત ઋતુમાં મધુર, ખાટા અને ખારા રસ ખાવા. વળી આ ઋતુમાં રાત લાંખી હાવાથી સવારમાંજ ભૂખ લાગેછે. પણ વૈધશાસ્ત્રમાં શું અકાર્ય કહ્યું છે તેને જાણીને પછી જે તેમાં કહ્યું હાય તેપ્રમાણે કરવું. વૈધક શાસ્ત્રમાં એમ કહ્યું છે કે, આકડા, વડ, ખેર, કરંજ, સાદડ, વગેરે વૃક્ષાની કામળ તથા તુરી, તીખી અને કડવી સેટીનું દાતણ સવારમાં કરીને પછી ખાવાપીવા વગેરેનું કાર્ય કરવું.
શિશિરાચાર
बहुलशिशिरवातः किञ्चिदुद्भूतसस्या भवति वसुमतीयं पक्वशस्यैस्तु पीता । कथमपि तु हिमं स्याल्लिङ्गवैशेषिकं वा पवनकफविकारो जायते शैशिरे च ॥
શિશિર ઋતુમાં અતિ ઠંડા પવન વાયછે. પૃથ્વીમાં કહીં કહી ધાન્યો ઉત્પન્ન થાયછે. પાકા થયેલા ધાન્ય વગેરેના છેડથી પૃથ્વી પીળી દેખાયછે. કોઈ વખત વિશેષ ચિન્તવાળું હિમ પડેછે એટલે હિમ પડવાથી અનાજ વગેરેના છેડ બળી જાયછે. તથા મનુષ્યેાતે વાયુ અને ફના રોગ ઉત્પન્ન થાયછે.
गौराराभारतमतिशयेनारुणान्यम्बराणि
सेव्यं तिक्तं कटुकलवणं प्रायशो ह्यम्लमेव । स्वेदो मर्द प्रतिदिनमिदं कारयेद्यत्र सम्यक् नाशं जातोऽनिलकफगदश्चाशु तस्य प्रकोपः ॥
૩૧
For Private and Personal Use Only
इति शिशिरोपचारः ।
ગૌર વર્ણની સ્ત્રીને સંભોગ કરવા, રક્ત વસ્ત્ર પેહેરવાં, કડવા, તીખા, ખારા, અને વિશેષે કરીને ખાટા પદાર્થોનું સેવન કરવું, તથા
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
હારીતસંહિતા.
નિત્ય પ્રતિ પરસેવો આવે એવાં કર્મ સારી રીતે કરાવવાં તથા અંગ ચોળાવવા; કેમકે એમ કરવાથી વાયુ અને કફના રેગ તથા તેમનો પ્રકોપ તત્કાળ નાશ પામે છે.
વસંતપચાર, मुदितकोकिलकूजितकाननं बकुलचंपककिंशुकशोभितम् । कुसुमसौरभरञ्जितभूधरं क्वणितमत्तमधुव्रतलालसम् ॥ मकरकेतनबाणसमाकुलं मुदितमेव समस्तमिदं जगत् । मलयमारुत उष्णगुणान्वितः कफकरो हि वसन्तऋतुर्भवेत् ॥ कफजकोपविनाशनलालसं वमननावनरूक्षनिषेवणम् ॥
વસંત ઋતુમાં વનમાં કોયલે હર્ષ પામીને ટૌકા કરતી હોય છે, રસરી, ચંપા અને ખાખરાનાં વૃક્ષ શેતાં હોય છે, પુષ્પના સુવાસને લીધે પર્વત સુગંધમય થઈ રહ્યા હોય છે તથા ગુંજારવ કરતાં ઉન્મત્ત ભમરા ચારે પાસે ઉડતા હોય છે. વળી આખું જગત કામદેવના બાણથી આકુળ થઈને હર્ષ પામેલું હોય છે તથા ઉષ્ણ ગુણવાળે મલયાચળને વાયુ વાતો હોય છે. એવા વસંત ઋતુમાં મનુષ્યનો કફ દેષ કોપ પામે છે. એ કફના કોપને નાશ કરવાના ઉપાય વમન, નસ્ય (નાકમાં ઔષધ નાખવું કે સુંધવું) અને રૂક્ષ પદાર્થોનું સેવન, એટલાં વાનાં છે.
विविधः सुरतानन्दसम्भ्रमः कफवारणः। व्यायामश्रमसंरोधखिन्नविश्रान्तमानसः॥ क्षाराम्लाः कटुकाः सेव्याः शोषणं कफसम्भवे । एवं क्रियासमापन्नो नरः शीघ्र सुखी भवेत् ॥
इति वसन्तोपचारः। વળી જેમાં કસરત અને શ્રમને વેગથી મનુષ્યનું મન થાકી ગયું છે અને ખેદ પામેલું છે એવા અનેક પ્રકારના સ્ત્રી વિહારના આનંદની ત્વરા પણ કફને નાશ કરનારી છે. અર્થાત કસરત, શ્રમ અને વિહાર એ કફનાશક કર્મ છે. કફની ઉત્પત્તિ થાય છે તેનું શોષણ કરવાને
For Private and Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય ચોથે.
૩૩
ખારા, ખાટા અને તીખા પદાર્થ સેવવા. એવી ક્રિયા જે પુરૂષ કરે છે તે ઉતાવળે સુખી થાય છે.
ગ્રીષ્મ ઉપચાર, दीर्घवासरतीक्ष्णांशुज्वालामालाकुलं जगत् । दिशि दिशि मृगतृष्णा चोष्णं भृशं भवेद्रजः॥ नैर्ऋतो मारुतो रूक्षः शीर्णपर्णा महीरहः । दग्धतृणकुलारण्यं दावाग्निसकुला दिशः॥ एवंलक्षणग्रीष्मस्य पित्तरक्तमुदीर्यते । तस्माक्रियाप्रतीकारं कुर्यात् संशमनं भिषक् ॥ ગ્રીષ્મ ઋતુમાં દિવસ લાંબા હોય છે તથા તીણ કિરણવાળા સૂર્યના કિરણની ઝાળના સમુદાયથી જગત આકુળ થઈ રહે છે. પ્રત્યેક દિશામાં ઝાંઝવાનાં પાણી દેખાય છે તથા રેતી કે ધૂળ અત્યંત તપી જાયછે. નૈઋત ખૂણામાંથી અરૂક્ષ પવન વાવા માંડે છે. વૃક્ષ ઉપરથી પાંદડાં ખરી પડે છે. જંગલમાંથી સઘળું ઘાસ બળી જાય છે. સઘળી દિશાઓ દાવાગ્નિથી વ્યાપ્ત થઈ જાય છે. એવા લક્ષણવાળી ગ્રીષ્મ ઋતુમાં પિત્ત અને રક્ત કરે છે, માટે એ ઋતુમાં વૈષે પિત્તરાને શમાવનારી કિયાવાળા પ્રતીકાર કરવા.
जलक्रीडा दिवानिद्रासेवनं सुखसाधनम् । श्यामारामारतं शस्तं किञ्जल्कं कुञ्जशीतलम् ॥ नीलतालदलोद्भूतः श्रमघ्नो व्यजनानिलः । केतक्यामोदकुसुमं चन्दनोशीरशीतलैः॥ लेपनं शीतलं सम्यक् धारागाराशयः पुनः ।
एवंक्रियासमापन्नो ग्रीष्मे च सुखसङ्गमः॥ - ગ્રીષ્મ ઋતુમાં જળક્રીડા કરવી તથા દિવસે નિદ્રાનું સેવન કરવું, એ સુખનું સાધન છે. વળી શ્યામવર્ણની સ્ત્રી સાથે સંભોગ, તથા કું જમાંથી આવતે શીતળ પરાગ પણ હિતકર છે. નીલ વર્ણના તાડના પાંદડાના પંખાવડે અમને મટાડે એવો પવન નખ, કેતકીનું સુગંધ
* આ દેશમાં તો તને પવન રૂક્ષ નહિ પણ લેલે હોય છે.
For Private and Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪
હારીતસંહિતા.
વાળું પુષ્પ સૂંધવું, ચંદન અને વીરણવાળા જેવા શીતળ પદાર્થોને સારી રીતે લેપ કરવા, પાણીના ફુવારા છૂટતા હેાય તેવા મકાનમાં શયન કરવું, એવી એવી ક્રિયા કરનાર પુરૂષને ગ્રીષ્મ ઋતુમાં સુખની પ્રાપ્તિ થાયછે.
इति आत्रेयभाषिते ऋतुचर्यानाम चतुर्थोऽध्यायः ।
पञ्चमोऽध्यायः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વયનું જ્ઞાન.
अथातो वयोज्ञानं वक्ष्यते ।
।
वयश्चतुर्विधं प्रोक्तमुत्तमाधममध्यमम् । हीनं चातुर्थिकं प्रोक्तं तानि वक्ष्यामि साम्प्रतम् ॥
મનુષ્યનું વય ચાર પ્રકારનું છે: ઉત્તમ, અધમ, મધ્યમ અને ચોથું હીન વય, હવે તે વયનું નિરૂપણ કરીએ છીએ.
बालं युवानं वृद्धं च मध्यमं च तथैव च । चतुर्विधं वयः सम्यक् तत् समासेन वक्ष्यते ॥
વળી ખાલ, જુવાન, વૃદ્ધ અને મધ્યમ, એવા પણ વયના ચાર પ્રકાર છે, તેનું સંક્ષેપમાં રૂડી રીતે નિરૂપણ કરીએ છીએ.
पथि श्रान्तं श्रमक्षीणं बालस्त्री सुकुमारकम् । एतेषामधमा संज्ञा प्रोच्यते वैद्यकागमे ॥
જે મનુષ્ય રસ્તામાં ચાલવાથી થાકી ગયા હોય, જે શ્રમ કરી ક્ષીણ થયા હાય, જે બાળક, સ્ત્રી કે સુકુમાર હાય, એવા મનુષ્યોને વૈદ્યક શાસ્ત્રમાં અધમ' એવી સંજ્ઞા છે.
भाषोडशाद्भवेद्वालः पञ्चविंशाद्युवा नरः । मध्यमः सप्ततिर्यावत् परतो वृद्ध उच्यते ॥
For Private and Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય પાંચમે.
૩૫
સેળ વર્ષનું વય થતાં સુધી બાળક કહેવાય છે, સળથી પચીસ વર્ષ સુધી જુવાન કહેવાય છે, પચીશથી સીત્તેર વર્ષનું વય થતાં સુધી મધ્યમ (આધેડ) કહેવાય છે, અને સત્તર પછીનું વય વૃદ્ધ કહેવાય છે.
तथा च सुकुमारश्चेत्येते मध्यमसंज्ञकाः । वयसः षोडशाधिक्यमूनं वा यस्य दृश्यते । आविंशति समाः प्राप्तो तथा च कृशदेहवान् । पूर्ण वयः स्त्रियः प्राप्ता इत्येतन्मध्यमं वयः॥
રતિ મધ્યમવઃ | જે પુરૂષ સુકુમાર હોય તથા જેનું વય સોળ વરસથી વધારે કે કાંઈક ઓછું હોય તે તેને પણ મધ્યમ સંજ્ઞા છે. જે પુરૂષનું વય વિશ વરસનું થયું હોય તથા જેનો દેહ કૃશ હોય, અને સ્ત્રીઓમાંની જે પૂર્ણ વયને પામી હોય તે મધ્યમ કહેવાય છે.
पञ्चविंशत्समादूर्ध्व आपञ्चाशद्गतः पुमान् । कर्मकठोरा वनिता दृश्यते चोत्तमं वयः॥ सप्तविंशत्समादूर्ध्व पञ्चाशत्संयुतः समाः। बालवृद्धिस्तथा यस्य इत्येतदुत्तमं वयः॥
ત્યુત્તમ વય: જે પુરૂષનું વય પચીસ વર્ષથી ઉપર અને પચાસ વર્ષ લગીનું હેય તથા જે સ્ત્રીકર્મને વિષે કઠેર હોય તે ઉત્તમ વય જાણવું. તેમજ જેનું વય સત્તાવીસ વર્ષથી ઉપર અને પચાસ વર્ષ લગીનું હોય તથા જેને વાળ વૃદ્ધિ થઈ હોય તેનું ઉત્તમ વય સમજવું
स्थूलोऽतिदीर्घकठिनस्तथा स्त्री वृहदोदरा ।
इत्युत्तमकायवांश्च ज्ञातव्यश्चोत्तमोत्तमः॥
જે પુરૂષ સ્થળ, અતિ લાંબે, તથા કઠણ હોય, સ્ત્રી મોટા ઉદરવાળી હોય, તે તે પુરૂષને તથા સ્ત્રીને ઉત્તમ કાયાવાળાં તથા ઉત્તમમાં ઉત્તમ જાણવાં.
षष्टयूर्ध्वमशीतिसमाः प्राप्तं हीनबलं वयः । तवं हीनहीनश्च विज्ञेयो वयसः क्रमः॥
For Private and Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
હારીતસંહિતા.
સાહથી ઉપર એંસી વરસ સુધીનું વય હીનબળવાળું કહેવાય છે. અને તે ઉપરનું વય ક્રમે કરીને ઉત્તરોત્તર હીન હીન સમજવું
क्षीणाध्वश्रान्तसंखिन्नस्तथा रोगानुपीडितः। रूक्षश्चातिकृशो शेयो बालसात्म्यमुदाहृतम् ॥
જે પુરૂષ ક્ષીણ થયેલો હોય, માર્ગમાં ચાલવાના થાકથી ખેદ પામેલો હોય, રેગથી પીડિત હય, રૂક્ષ હેય, અતિ કૃશ (સૂકાય) હોય, તે તેવા પુરૂષનું બાળ સામ્ય જાણવું. '
सुकुमारोऽतिभीरुश्च मध्यकायस्त्रियोऽपि वा।।
मध्यसात्म्योऽपि विज्ञेयो मध्यमो बालसात्म्यकः॥
જે પુરૂષ સુકુમાર, અને અતિ બીકણ હૈય, તથા જે મધ્યમ કાયાવાળી સ્ત્રીઓ હોય, તેમને મધ્યસામ્ય જાણવાં. અને જે મધ્યમ વયને પુરૂષ હોય એમ છતાં સુકુમાર અને અતિ બીકણ હોય તો તેને બાલસામ્ય જાણો.
पञ्चवर्षा स्मृता बाला मुग्धा च षट्समावधिम् । द्वादशाब्दं स्मृता बाला मुग्धा स्यात् सप्तमावधिम् ॥
प्रौढा च नववर्षाणि प्रगल्भा च त्रयोदशा। પાંચ વર્ષ સુધીની સ્ત્રીને બાળા કહેવી અને તે પછી છ વર્ષ સુધી સ્ત્રીને મુગ્ધા કહેવી. અથવા બાર વર્ષ સુધી સ્ત્રીને બાળા કહેવી અને તે પછી સાત વર્ષ પૂરાં થતા સુધી મુગ્ધા કહેવી. તે પછી નવ વર્ષ સુધી પ્રૌઢા કહેવી અને તે પછી તેર વર્ષ સુધી પ્રગલ્સા કહેવી.
चतुर्विशद्वर्षादूर्व सप्तविंशतिमध्यगाः। पूर्ण वयः स्त्रियः प्राप्ता इत्येतदुत्तमं वयः॥
સ્ત્રીઓને ચોવીશ વર્ષથી ઉપર અને સાડત્રીશ વર્ષની વચ્ચેનું વય પ્રાપ્ત થાય તે તેમનું પૂર્ણ વય કહેવાય છે. અને એ પૂર્ણ વય એજ તેમનું ઉત્તમ વય છે.
स्थूलोऽतिकठिनो धीरो बलवान् सत्त्ववान्नरः । स चाप्युत्तमसात्म्यः स्याद्वलवत्समुपाचरेत् ॥
રૂતિ વય: .
For Private and Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રથમસ્થાન-અધ્યાય પાંચમા.
જે પુરૂષ સ્થૂળ, અતિ કનિ, ધીર, ખળવાન્ અને સત્યવાન હાય, તેને ઉત્તમ સાત્મ્ય જાણવા. એવા પુરૂષને બળવાન ઉપાય ચેાજવા.
પ્રકૃતિજ્ઞાન,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अथातः संप्रवक्ष्यामि प्रकृतिज्ञानमुत्तमम् । वातिकं पैत्तिकं चैव श्लैष्मिकं सान्निपातिकम् ।
હવે હું પ્રકૃતિનું જ્ઞાન ઉત્તમ રીતે કહીશ. પ્રકૃતિ ચાર પ્રકારની : વાતિક એટલે વાયુની પ્રકૃતિ, ઐત્તિક એટલે પિત્તની પ્રકૃતિ, લૈષ્મિક એટલે કની પ્રકૃતિ, અને સાન્નિપાતિક એટલે ત્રણેદોષરૂપ પ્રકૃતિ. વાતપ્રકૃતિનું લક્ષણ,
यः कृष्णवर्णश्चपलोऽतिरूक्षकेशोल्परूक्षो बलवान् क्षमः स्यात् । सूक्ष्मातिदन्तो नखवृद्धिमेति दीर्घस्वनश्चङ्कमणक्षमोऽसौ ॥ दीर्घाक्रमो लोलुपो हीनसत्त्वस्तथैव चाम्ले रसभोजनेच्छा । संस्वेदनेनातिविमर्दनेन सौख्यं समागच्छति वातलो नरः ॥ इति वातप्रकृतिः । જે પુરૂષ શરીરે કાળા હાય તથા ચપળ હોય, જેના કેશ અતિ રક્ષ હાય તથા જે શરીરે અપરૂક્ષ હોય, જે બળવાન અને સહન કુરવાને શક્તિમાન હોય, જેના દાંત અતિ સૂક્ષ્મ હાય, જેના નખ અતિ વધતા હોય, જેના ઘાંટા લાંબે હોય, જે પગે ચાલીને મજલ કરવાને શક્તિમાન હોય, જે લાંબી મજલ - કરે એવા હોય, જે લાલુપતા વિનાના અને બળવાન હાય, તથા જેતે ખાટા રસ ખાવાની ઇચ્છા થતી ઢાય, તેમજ જે પુરૂષને પરસેવો કાઢવાથી તથા અતિ મર્દન કરવાથી સુખ ઉપજતું હોય તેને વાત પ્રકૃતિવાળા પુરૂષ જાણુવા.
૪
પિત્તપ્રકૃતિનું લક્ષણ,
गौरोऽतिपिङ्गः सुकुमारमूर्त्तिः प्रीतः सुशीतो मधुपिङ्गनेत्रः । तीक्ष्णोऽतिकोपी क्षणभङ्गुरश्च वासी मृदुर्गाश्रमलोमकं स्यात् ॥ गौल्यप्रियस्तिक्तरसानुभोजी द्वेषी च तीक्ष्णे च नवोष्णसेवी । स्तुतिप्रियो दन्तविशुद्धवर्णो जातः स पित्तप्रकृतिर्मनुष्यः ॥ इति पित्तप्रकृतिः ।
For Private and Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩.
હારીતસંહિતા.
જે પુરૂષ અતિ ગૌર તથા પિંગટ વર્ણના હોય, જેનો દેહ સુકુમાર હાય, અતિ શીતળ પદાર્થ ઉપર જેને પ્રીતિ હાય, જેનાં નેત્ર મઘ જેવાં પિગટ હાય, જેનો સ્વભાવ ધણા તીખા હાય, જે ઘણા ક્રોધી હાય, જે ક્ષણભંગુર વિચારવાળા, જે સેહેજ બાબતમાં ત્રાસ પામવાના વભાવવાળા, જે કામળ હોય, જેનું શરીર રૂવાંટાં વગરનું હોય, જેને ગૌડી નામે સુરા પ્રિય હાય, જેને કડવા ખાવા સારા લાગતા હોય, જેને તીખા પદાર્થ ભાવતા ન હોય, જે ગરમ ભાજન અને ગરમ પદાર્થોના આહાર વિહાર ન કરતા હાય, જેને આત્મસ્તુતિ વાહાલી હોય તથા જેના દાંતના વણું અતિ નિર્મળ હાય તે પુરૂષને પિત્તપ્રકૃતિવાળા જાણવા. કફપ્રકૃતિનું લક્ષણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुस्निग्धवर्णः सितलतृप्तः श्यामः सुकेशो नखदीर्घरोमा । गम्भीरशब्दः श्रुतशास्त्रनिद्रा तन्द्रा प्रियस्तिक्तकटूष्णभोजी ॥ स मांसलः स्निग्धरसप्रियश्च सगीतवाद्योऽतिसहिष्णुशीतः । व्यायामशीलो रतलालसोऽसौ भवेत्कफस्य प्रकृतिर्मनुष्यः ॥
इति कफप्रकृतिः ।
જેના વર્ણ અત્યંત સ્નિગ્ધ હાય, જેનાં નેત્ર ધોળાં હાય, જે તૃપ્ત હાય, જેના શરીરનો રંગ શ્યાન હાય, જેના કેશ સ્નિગ્ધ અને લાંબા હાય, જેના નખ અને રૂવાં લાંબાં હોય, જેના શબ્દ ગંભીર હોય, જેણે શાસ્ત્રોનું શ્રવણ કર્યું છે એવા હાય, જેને નિદ્રા અને તંદ્રા વાહાલી હોય અર્થાત્ ઘણી હોય, જે કડવું, તીખું અને ગરમ ભાજન કરનારા હોય, જેના શરીરમાં માંસના જથા વધારે હાય, જેને સ્નિગ્ધ રસ વધારે પસંદ હોય, જેને સંગીત અને વાદ્ય પ્રિય હાય, જે સહનશીળ હોય, જેનું શરીર હમેશા ભંડું રહેતું હોય, જે કસરત કરવાના આદરવાળે હાય, અને જેને સ્ત્રીસંભોગની ઘણી પ્રીતિ હોય, એવા જે મનુષ્ય હાય તેને પ્રકૃતિવાળા જાણવા.
સમપ્રકૃતિનું લક્ષણ.
संमिश्रवर्णोऽति सुदीप्तगातो गम्भीरधीरोऽतिविदीर्णरोमा । रामाप्रियो भारसहो ऽतिमिश्री भोगेन युक्तः स समः प्रकृत्या ॥
इति समप्रकृतिः ।
For Private and Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય પાંચમે.
જેના શરીરને રંગ મિશ્ર હોય, જેનું શરીર અતિ કાંતિવાળું હોય, જે ગંભીર અને ધીર હોય, જેના શરીરનાં રૂવાં ચીરાઈ ગયેલાં હોય, જે સ્ત્રીઓને પ્રિય હોય, જે ભારને સહન કરી શકતો હોય, જે ભોગી હોય, અને જેનામાં વાત, પિત્ત અને કફ પ્રકૃતિમાં કહેલાં લક્ષણ ભેગાં માલમ પડતાં હોય તેને સમપ્રકૃતિવાળે મનુષ્ય જાણવો.
વાયુના પ્રવાહની પ્રવૃત્તિ, अथान्तरं वच्मि मरुत्प्रवाहं पूर्व तथा पश्चिमदक्षिणोत्तरम् । तेषां गुणान् दोषविकोपनं च पृथक्पृथझे गदतः शृणु त्वम् ॥
હવે હું પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ તથા ઉત્તરમાં જે વાયુનો પ્રવાહ ચાલે છે તેનું નિરૂપણ કરું છું તે વાયુપ્રવાહના ગુણે અને તેઓ જે દે પને કપાવે છે કે, હું તને જૂદું જુદું કરીને કહું છું તે તું સાંભળ.
પૂર્વદિશા વાયુ, शीतोऽतिमाधुर्यगुणप्रयुक्तो वातप्रकोपी बलकृद्विशेषात् । वाताधिकानां व्रणशोफिनां च प्राचीप्रवृत्तः पवनो न शस्तः॥
પૂર્વ દિશાને વાયુ શીતળ, અતિ માધુર્ય ગુણવાળો, વાયુને કાપાવનાર તથા વિશેષ કરીને બળને આપનાર છે. જેમના શરીરમાં વાયુ વધારે છે, જેમને ત્રણ (ચાંદાં) અને સે થયો હોય તેમને એ વાયુ હિતકર નથી.
અગ્નિકોણને વાયુ, किञ्चित्सतितो मधुरान्वितः स्यात्कफः समीरोद्भवरोगकारी । सुशीतलः शोफवतां व्रणानां शस्तो न चाग्नेयसमीरणश्च ॥
અગ્નિખૂણાને વાયુ કાંઈક કડ, અને મધુર રસથી મિશ્ર હોય છે એ વાયુ કફના તથા વાયુના રોગને ઉપજાવે છે. વળી તે વાયુ અતિ ઠંડે છે માટે ત્રણવાળાને તથા સેજાવાળાને હિતકર નથી.
મલયાચળને વાયુ, तिक्तः कषायो मधुरोतिमन्दः सुगन्धसंशीतगुणैः प्रकृष्टः। वदन्ति संज्ञां मलयानिलेति प्रकृष्टरामाजनचित्तहारी॥
For Private and Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
૪૦
હારીતસંહિતા.
મલયનામે પર્વત જે દક્ષિણમાં છે તેને વાયુ કડ, તુર અને મધુર છે; વળી તે મંદ, સુગંધવાળો અને શીતળતા ગુણ યુક્ત છે. આ પવન મલયાનિલ એવા નામથી પ્રસિદ્ધ છે તથા તે સ્ત્રીઓના ચિત્તને અત્યંત હરણ કરનારી છે.
દક્ષિણ દિશાનો વાયુ, मनोभवस्य प्रकरो मरुत् स्यात् कफोद्भवः संभवति प्रचारः। न चातिशीतो न तथोष्णको वा शुभश्च याम्यां प्रभवः समीरः ॥ - દક્ષિણ દિશાને વાયુ કામને ઉત્પન્ન કરનાર છે. તેનું વહન કફને ઉત્પન્ન કરે એવું છે; એ વાયુ બહુ શીતળ કે બહુ ગરમ નથી, પણ સારે છે.
નૈડત્યકેણને વાયુ, रूक्षोष्णवातप्रशमः समीरः कटुम्लपित्तासृजि दोषकारी । प्रशोषणो देहबलस्य वायुः कफान्वितो नैर्ऋतिकः समीरः॥
નૈઋત્ય ખૂણાને વાયુ રૂક્ષ, ઉષ્ણ અને વાયુને શમાવનારે છે; તેને રસ તીખે છે, તથા તે અમ્લપિત્ત અને રકત વિકારમાં દોષ ઉત્પન્ન કરે એવો છે. વળી એ વાયુ દેહના બળનું શેષણ કરનાર અને કફ થકી યુક્ત છે.
પશ્ચિમ દિશાને વાયુ, अथातिसूक्ष्मो मरुतः प्रशस्तः करोत्यवाच्यास्तु दिशः प्रवृत्तः। वायुस्तथोदीरति रक्तपित्तं शस्तो व्रणानां कफशोफिनां वा॥ - પશ્ચિમ દિશામાંથી પ્રવૃત્ત થયેલો વાયુ અતિ સૂકમ છે તથા હિતકરે છે અથવા તે વાયુનું થોડું સેવન કરવું એ હિતકર છે. એ વાયુ રક્તપિત્તને કોપાવે છે તથા ત્રણ રોગીને, કફ રોગીને અને સેજાના રેગવાળાઓને હિતકર છે.
વાયવ્ય દિશાને વાયુ, वायव्यजातः पवनः प्रशस्तः कषायसंशुष्कगुणैः प्रपन्नः। करोति वातस्य चयं नराणां शस्तोऽथ निन्द्यो व्रणशोफिनां च ॥
For Private and Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય પાંચમ.
૪૧
་་་ ངག་ཆུང ན ག, ད ག ང ཏུ ལ, -- • དུ བྱ ལ
་
વાયવ્ય ખૂણામાંથી આવતે વાયુ હિતકર છે તથા તે તુરે અને સુક હોય છે. એ વાયુ મનુષ્યને વાયુનો સંચય કરે છે, તથા તે ત્રણ વાળાને તથા સોજાવાળાને હિતકર છે-નુકશાન કર્તા નથી.
ઉત્તર દિશાને વાયુ कषायकः स्वादु कफप्रकोपी वायुः कुबेरस्य दिशः प्रवृत्तः। करोति मेघागमनं जलस्य शीतो न चोष्णो न च निन्द्य एषः ॥
ઉત્તર દિશામાંથી પ્રવૃત્ત થયેલ વાયુ તરે, મધુર અને કફને કેપાવનારે છે. તે પાણીનાં વાદળાને તાણી લાવે છે તથા તે છે કે - રમ ન હૈઈને હિતકર છે.
ઇશાન દિશાને વાયુ, शीतोतिगौल्यः कफवातकोपं करोति चैशानदिशः प्रवृत्तः। शस्तो न कुष्ठव्रणशोफिनां च कासक्षयश्वासविकारिणां च ॥
પ્રવૃત્ત ag: ઈશાન દિશાનો વાયુ ઘણે ઠ, મધ જેવો, તથા કફ અને વાયુને પ્રકોપ કરનારો છે, એ વાયુ કુષ્ઠ રોગીને, ત્રણવાળાને તથા સેજાવાળાને હિતકર નથી, તેમજ ખાંસી, ક્ષય અને શ્વાસ રોગવાળાને પણ હિતકર નથી.
કમ વાયુના ગુણ वस्त्रं नानाविधं चर्म वैणवं तालव्यजनम् । उशीर शिखिपिच्छं तु प्रत्येकेन गुणोत्तमाः ॥ વસ્ત્ર, નાના પ્રકારનાં ચામડાં, વાંસના પંખા, તાડના પંખા, વીરણવાળાના અને મોરપીંછના પંખા, એ પાંચ પ્રકારથી કત્રિમ વાયુ ઉપજાવી શકાય છે તેમાંથી ઉત્તરોત્તર ઉત્તમ ગુણવાળા છે.
વચને વાયુ, वस्त्रप्रवृत्तः पवनो न शस्तो व्रणशोफिनाम् । रक्तवासःसमुत्पन्नं विशेषेण तु वर्जयेत् ॥ करोति कफरक्तस्य कोपनं बहुरोगकृत् । श्रमम्लानिपिपासासु तन्द्रानिद्राकरो भृशम् ॥
For Private and Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૨.
હારીતસંહિતા.
વસ્ત્રથી ઉત્પન્ન કરેલા વાયુ ત્રણ રોગીને તથા શોક્ રોગીને હિતકર નથી; તેમાં રાતા લૂગડાથી વાયુ ઉત્પન્ન થયા હોય તે તે વિશેષે કરીતે વવા. કેમકે તે કને તથા રક્તને કાપાવેછે તથા ઘણા રો ગને ઉત્પન્ન કરેછે. વળી તે શ્રમ, ગ્લાનિ અને તરસ એ ઉપદ્રામાં અત્યંત તંદ્રા તથા નિદ્રા ઉત્પન્ન કરે એવે છે.
ચર્મવાયુ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
छागमौरभ्रमेणैस्तु चर्मव्यजनमुत्तमैः । कासश्वासक्षत क्षीणशोषदोषविकारनुत् ॥ अजचर्मोद्भवो वायुस्त्रिदोषशीतशूलहा । खल्ली वर्णविसर्पनः कंडुकुष्टविनाशनः ॥
કરાના, ઘેંટાના અને હરણના ચામડાના ઉત્તમ વીંજણાના વાયુ ખાંસી, શ્વાસ, ઉરઃક્ષત, ક્ષય, શેયરોગ, એ સઘળા વિકારને નાશ કર નારો છે; એકડાના ચામડાથી ઉપલો વાયુ ત્રિદોષ, શીત અને શૂળને મટાડનારો છે, તેમજ ખડ્ડી નામે વાયુના રોગને, મુખના ચેહેરાના રેગને, વિસર્પ ( રતવા ) ના રાગને, ખસને તથા કુષ્ટ ( કાઢ ) તે નાશ કરનારા છે.
વાંસને વાયુ.
वैणवं व्यजनं तन्द्रानिद्राकरणमेव च । रूक्षोऽतिकषायरसो न च वातप्रकोपनः ॥
इति वायुः ।
વાંસના પંખાના વાયુ તંદ્રા અને નિદ્રા ઉત્પન્ન કરેછે; વળી તે રૂક્ષ અને અતિ તુરા રસવાળે છે તથા વાયુને કાપાવનારા નથી.
કાંસ્યપાત્રને વાયુ,
कांस्यपात्रमरुग्रक्षः सोष्णो वातस्य शान्तिकृत् । दाहश्रमनः स्वेदनो निद्रासौख्यकरो नृणाम् ॥ કાંસ્યપાત્રને વાયુ રૂક્ષ, ગરમ, અને વાયુ રોગની શાંતિ કરનારા છે; વળી તે દારુ, શ્રમ, અને ખેદને નાશ કરનારા તથા મનુષ્યોને નિદ્રાનું સુખ આપનારા છે.
For Private and Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય પાંચમા.
તાલપત્ર અને કેલપત્રના વાયુ,
तालपत्रकरम्भाया दलस्य व्यजनो हिमः । मधुरोऽतिश्रमम्नः स्यादार्द्धत्वात् कफकोपनः ॥ निद्राकरः प्रीतिकरः शोकरोगविकारहा । दाहपित्तश्रमग्लानिनाशनो भ्रमशान्तिकृत् ॥
इति तालपत्रवायुः ।
તાડના પાંદડાને તથા કેળના પાંદડાને વાયુ ઠંડા, મધુર અને અતિ શ્રમને નાશ કરનારા છે, તથા તે વાયુ લીલા હાવાથી મુને કાપાવેછે, વળી તે નિદ્રા ઉત્પન્ન કરનાર, પ્રીતિ ઉપજાવે એવા, શાક અને રોગના વિકારને નાશ કરનારો, તથા દાહ, પિત્ત, શ્રમ અને ગ્લાનિને નાશ કરનારો તથા ભ્રમને શમાવનારો છે.
૪૩
વીરાના તથા મેારપીંછના વાયુ. उशीरमूलरचितं व्यजनं शिखिपिच्छकैः । व्यजनेन सुगन्धः स्यात् मन्दशीतगुणात्मकः ॥ ग्लानिमूर्च्छा भ्रमशोषविसर्पविषदर्पहा । इति पञ्चविधो वायुरुपायेन कृतो नृणाम् ॥
इति त्रयोदश वातगुणाः ।
વીરાના મૂળના વાળાથી બનાવેલા પંખાને તથા મેારનાં પીછાંના પંખાને વાયુ સુગંધવાળા, તથા મંદ અને શીતળતા ગુણવાળા છે. એ વાયુ ગ્લાનિ, મૂર્છા, ભ્રમ, શેષ, વિસર્પ રાગ, અને ઝેરના જોરનો નાશ કરનારો છે. એ રીતે પાંચ પ્રકારને વાયુ મનુષ્યને અથૈ ઉપાયથી ઉત્પન્ન કરેલો જાવે. એ પ્રમાણે આઠ દિશાના આ અને પાંચ કુત્રિમ મળીને તેર પ્રકારના વાયુના ગુણુ કથા.
ઋતુ પરત્વે વાયુના પ્રવાહ,
शिशिरे पूर्वकृद्वायुरास्ले यो हेमन्ते मरुत् । वसन्ते दक्षिणो वायुष्मे नैर्ऋत्यकस्तथा ॥
For Private and Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
હારીતસંહિતા.
*
*
*
*
*
वर्षासु पश्चिमी वायुर्वायव्यः शरदि स्मृतः।
हेमन्ते शिशिरे चैव कथितश्चोत्तरोऽनिलः ॥ શિશિર ઋતુમાં પૂર્વ વાયુ વાય છે, હેમંત ઋતુમાં અગ્નિકોણને વાયુ વાય છે, વસંત ઋતુમાં દક્ષિણને વાયુ વાય છે. ગ્રીષ્મ ઋતુમાં નૈઋત્યને વાયુ વાય છે, વર્ષા ઋતુમાં પશ્ચિમનો વાયુ વાય છે, શરદુ ઋતુમાં વાયવ્ય કોણને વાયુ વાય છે, તથા હેમંત અને શિશિર ઋતુમાં ઉત્તરનો વાયુ વાળે છે.
એક દિવસમાં છ ઋતુનો પ્રકાર, तार्तीये निपुणा वदन्ति जलदं तस्मानिशीथे शरत् प्रोक्तः शैशिरिकस्ततो हिमऋतुः सूर्योदयादुग्रतः। मध्याह्ने च तथा वदन्ति निपुणा ग्रैष्मो ऋतुः स्यात्ततो वासन्ती कथिता ऋतुस्तु मुनिभिः पूर्वाह्न एवं सदा ॥
રૂતિ નિમળે તુવાડા દિવસને ત્રીજે ભાગે એટલે વિસ ઘડી દિવસની ગયા પછી દસ ઘડી સુધીના સમયને કુશળ વૈવ વર્ષા ઋતુ કહે છે તે વખત પછી મધ્યરાત્રી થતા પહેલાંની દસ ઘડીને શરદ્ ઋતુ કહે છે, તે પછી એ ટલે વીસ ઘડી રાત્રી જતાં સુધી શિશિર ઋતુ કહેવાય છે તે પછીની દસ ઘડી જે સૂર્યોદય પહેલાની હોય છે તેને હેમંત ઋતુ કહે છે, સૂર્યોદય થયા પછી દસ ઘડી સુધી જે દિવસ પહેલો ભાગ કહેવાય છે તેમાં મુનિયોએ સદા વસંત ઋતુ કહેલી છે; અને નિપુણ વૈદ્યો મધ્યાહે એટલે દિવસની વચલી દસ ઘડીમાં ગ્રીષ્મ ઋતુ કહે છે.
ઝેરી વાયુને સમય, कार्तिके मार्गशीर्षे वा माघे चाषाढसंज्ञके। ऋतुसन्धौ च हेमन्ते सविषः स्यात्तु मारुतः॥ स यस्मिन्नगरे देशे ग्रामे वा काननेऽपि वा। संस्पृशेदुल्बणो वायुगोमनुष्येभवाजिनाम् ॥ तिलकं गोषु जानीयाद्यक्ष्माणं मानुषेषु च । गजेषु पावकं विद्याद्धयानां वेद्य उच्यते ॥
For Private and Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય પાંચમા
रक्षणीयं गजे पित्तं श्लेष्मा वाजिषु सर्वदा । पवनोऽयं मनुष्याणां रक्षणीयो हि सर्वदा ॥
૪૫
કાર્તિક, માગશર, માહા, આશા, ઋતુઓને સંધિ, અને હેમંત, એ ઋતુઓમાં વાયુ ઝેરી થાયછે. એ અતિ હાનિ કર્તા વાયુ જે નગરમાં, દેશમાં, ગામમાં કે વનમાં ગાય, મનુષ્ય, હાથી કે ધાડાને સ્પર્શ કરે તેા તેથી ગાયને તિલક નામે રેગ થાયછે, મનુષ્યને ક્ષય રોગ થાયછે, હાથીને પાવક નામે શૃંગ થાયછે અને ઘેાડાને વૈધ નામે રાગ થાયછે. હાથીના શરીરમાં સદા પિત્તનું રક્ષણ કરવું; ઘેાડાના શરીરમાં કનું રક્ષણ કરવું; અને મનુષ્યાના શરીરમાં સર્વદા વાયુનું રક્ષણ કરવું. દાષાના પ્રકાપ અને ઉપશમ
वर्षावायुः कुप्यतेऽन्तः शरत्सु लीनो वायुः कुप्यते पित्तरोगः । लीयेत् पित्तं शैशिरे श्लेष्मकुओ हेमन्ते वा चीयमानस्तथापि ॥ कोपं याति श्लेष्मरोगो वसन्ते तस्माच्छान्ति श्लेष्मरोगस्य चोष्णे । पित्तं यात्युत्कोपितां ग्रीष्मकाले दृष्टा शान्तिः पैत्ति की वार्षिके च ॥ इति दोषाणां प्रकोपोपशमः |
વર્ષા ઋતુમાં મનુષ્યના શરીરમાં વાયુનો પ્રકોપ થાયછે; શરદ્ ઋતુમાં વાયુ લીન થાયછે અને પિત્ત કાપે છે; શિશિર ઋતુમાં પિત્ત શાંત થાયછે; હેમંત ઋતુમાં કક્ એકઠો થવા માંડેછે અને તે કક્ વસંત ઋતુમાં કાપ પામેછે; એ કની શાંતિ ગ્રીષ્મ ઋતુમાં થાયછે, ગ્રીષ્મ ઋતુમાં પિત્તાપ પામેછે અને વર્ષા ઋતુમાં પિત્તની શાંતિ થયેલી જોવામાં આવેછે.
For Private and Personal Use Only
વાયુના કોષનું નિદાન.
अथो वातमूत्रपुरीषस्य रोधात् कषायातिशीतान्निशाजागरेषु । व्यवायेऽथवाहश्रमाद्वातिभुक्त्याध्वनि प्रायशो भाषणेनातिभीत्या ॥ विरूक्षैरतिक्षारतिक्तैः कभिस्तथा यानदोलाश्वकोष्ट्रे रथे वा । खरे कुञ्जरे मन्दिरारोहणेनोपवासे भवेन्मारुतस्य प्रकोपः ॥ शीते दिने दुर्दिने स्नानपीतेऽपराहे निशाजागरे वासरे वा । वर्षासु वै केवलं याति कोपं मरुत्सेवितो याति भुक्तस्य जीर्णे ॥
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
मसूराःकलायाश्चनिष्पावकाश्च महामाखशुभ्रायवाश्चामलाःस्युः। मकुष्टस्तथा चाणकोन्यः प्रदिष्टो हिमाः कङ्गुनीवाररक्ताश्च शाल्यः॥ तथा कोरदूषश्च श्यामाक एतैः कृतं चोदनं वा यवागूशृतं वा । कलिङ्गानिवास्तूकचिल्लीकपूतीपलाण्डुस्तथा गृञ्जनकन्दशाकम्॥ इमे सेवितात्यर्थमेति प्रकोपं समीरस्य चोक्तं सुरा संभवं तु । ततो यत्नतो रक्षणीयो मनुष्यैः शुभं नेहसे त्वं सदा रोगशान्तिम्॥
इति वायुप्रकोप.। વાયુ, મૂત્ર અને ઝાડ, એમને અટકાવવાથી, તેરે રસ ખાવાથી, અતિ ઠંડા પદાર્થ સેવવાથી, રાત્રે ઉજાગર કરવાથી, સ્ત્રી સંભોગ કરવાથી, દિવસે શ્રમ કરવાથી, અતિશય ખાવાથી, માર્ગમાં ચાલવાથી, અતિશ્ય બેલવાથી, અતિ ભયથી, રૂક્ષ પદાર્થો ખાવાથી, અતિ ખારા, કડવા, અને તીખા રસ ખાવાથી, હીંચકા ખાવાથી, ઘોડા-ઉંટ-ર-ગઘેડાં કે હાથી ઉપર બેસીને મુસાફરી કરવાથી, અને ઘરમાં દાદરો ચડવાથી વાયુ પ્રકોપ થાય છે. વળી જે દિવસે ટાઢ અતિશય પડતી હેય ત્યારે, વરસાદની હેલીને દિવસ હોય ત્યારે, સ્નાન કર્યા પછી, પાન કર્યા પછી, દિવસના પાછલા ભાગમાં, રાત્રીએ જાગરણ કરવામાં, ખાધેલું પચી ગયા પછી, વર્ષા ઋતુમાં અને બહુ પવન ખાવાથી વાયુ કોપ પામે છે. મસૂર, વટાણા, વાલ, અડદ, ચોખા, ધોળા જવ, મઠ, ચણા, કાંગ, નમાર, અને રાતી ડાંગરો જે ઠંડી હોય છે તે, કદરા, સામે, એ સર્વને ભાત, ખીચડી કે યવાગૂ અથવા ઓસામણ કરીને ખાધું કે પીધું હોય છે તેથી વાયુનો પ્રકોપ થાય છે. કાગડાં, વઘુઓ, ચીલની ભાજી, કરંજની ભાજી, ગળી, ગાજર, કંદશાક, એ સર્વનું સેવન કરવાથી વાયુ અતિશય કોપે છે, તેમજ મધ પીવાથી પણ વાયુ કોપે છે. માટે મનુષ્યોએ યત્ન કરીને એવા પદાર્થો થકી વાયુનું રક્ષણ કરવું અને હે પુત્ર! તું પણ જે મનુષ્યોનું શુભ ઇચ્છતા હોય અને સદા રોગની શાંતિ થાય એમ ઇચ્છતો હોય તે વાયુનું કોપ પામવાથી રક્ષણ કરવું. અર્થાત્ વાયુ જેથી કોપ પામે એવો આહાર વિહાર કરવો નહિ.
For Private and Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય પાંચમો.
४७
AAAAwarwww
પિત્તના પ્રકોપનું નિદાન, अत्युष्णकटुम्लरुर्विदाहैः ससीधुसुरासेवनेनोपवासैः । यसैण क्रोधेन वा स्वेदनेन व्यवायेन वा याति कोपंच पित्तम् ॥ कुलत्थाढकीयूषमूलाकशिग्रुशठीसर्षपाराजिकाशाकमेव । निशाजागरेणापि युद्धे श्रमे वा धनान्ते शरत्सु प्रकोपः प्रदिष्टः॥ उष्णेन वा चोष्णकाले शरत्सु भृशं वासरे मध्यमे वा निशीथे । जीर्णेरसे भुक्तमात्रे प्रकोपःप्रदिष्टो विदैः कोविदैः पैत्तिकः स्यात्॥
इति पित्तप्रकोपस्य निदानम् । અતિશય ગરમ, તીખું, ખાટું, રૂક્ષ, વિદાહી પદાર્થો, સીધુ નામનું મધ, સુરા નામનું મધ, એ સર્વના સેવનથી, ઉપવાસ કરવાથી, ઉકબાટ થવાથી, ક્રોધથી, પરસેવો કાઢવાથી અને સ્ત્રીસંગથી, પિત્તકપ પામે છે. વળી કળથી અથવા તુવેરની દાળનું પાણી, મૂળા, સરગવાની ભાજ, આંબા હળદર અથવા ખાટી ભીંડીની ભાજી, સરસવની ભાજી, રાઈની ભાજી, એ પદાર્થો ખાવાથી, રાત્રે ઉજાગર કરવાથી, યુદ્ધ કરવાથી, શ્રમ કરવાથી, વરસાદ આવી રહ્યા પછી, અને શરદૂ ઋતુમાં પિત્તને કેપ થાય છે એમ પ્રાચીન વૈવ આચાયોએ કહેલું છે. વળી બુદ્ધિમાન અને જ્ઞાની વૈદ્યોએ એમ કહેવું છે કે ગરમ પદાર્થ સેવવાથી, ઉષ્ણ ઋતુના કારણથી, શર ઋતુમાં, દિવસના મધ્ય ભાગમાં, મધ્યરા, અને ભજન કરેલા પદાર્થોને રસ પચી ગયા પછી, પિત્તને પ્રકેપ ઘણે થાય છે.
ना प्रोतुं निहान. निशाजागरो वासरे वातिनिद्रा सुशीतोदसंसेवन शीतकाले । पयःपानपीयूषमिक्षुस्तिलैस्तु तथा गृजनैः कन्दशाकैरथापि ॥ सदा सेवितैर्वास्तुकैश्चांडमत्स्यैः दधिपिच्छिलैर्माषमधैर्गुरूभिः । अतिस्निग्धसंसेवनैर्भोजनेषु प्रदिष्टः कफस्य प्रकोपो वसन्ते ॥ दिनान्ते प्रभाते निशान्ते नरस्य प्रकोपः प्रदिष्टोपभुङ्क्ते न जीणे । सशीतेऽथवा शीतकाले निशान्ते कफस्य प्रकोपःप्रदिष्टः सुधीभिः
इति कफप्रकोपः।
For Private and Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૮
હારીતસંહિતા.
રાત્રે જાગરણ કરવાથી, દિવસે અતિશય ઉંધવાથી, શીયાળામાં અતિ ઠંડા પાણીનું સેવન કરવાથી, દૂધ પીવાથી, નવું દૂધ ખાવાથી, સેરડીનો રસ પીવાથી, તલ ખાવાથી, ગાજર ખાવાથી, કંદશાફ ખાવાથી, વધુઆની ભાજી, ઈંડાં કે ભાલાં સદૈવ ખાવાથી, પિચ્છાવાળું ( ખડબાંવાળું ) દહીં ખાવાથી, અડદ ખાવાથી, મધ પીવાથી, ભારે પદાર્થો ખાવાથી, ભોજનમાં અતિ સ્નેહવાળા (ચીકણા ) પદાર્થ ખાવાથી, અને વસંત ઋતુમાં કફના પ્રકાપ થાયછે એમ કહ્યું છે. વળી સંધ્યાકાળે, સવારમાં, રાત્રીના અંતમાં ( પાછલી રાત્રે), તથા એક વાર ખાધેલું અન્ન પચી ન ગયું હોય તે વખતે બીજું ખાવાથી, કા કાપ થાયછે એમ કહેલું છે. તેમજ જ્યારે અતિ ટાઢ પડતી હોય ત્યારે, અથવા શીત ઋતુમાં અથવા રાત્રીના અંત ભાગમાં કો પ્રાપ થાયછે એમ બુદ્ધિમાન વૈદ્યોએ કહેલું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ ઢાષના એકઠા પ્રકોપનું નિદાન,
यदा विपर्यासगते ऋतौ च प्रकोपनं यस्य यथा प्रदिष्टम् । तत् सेवमानस्य नरस्य रोगः स्याद्वन्द्वजो नाम विकारकारी ॥ यस्मिनृतौ पित्तविकोप उक्तस्तस्मिन् यदि श्लेष्मविकोपनानि । संसेवते वा मनुजस्तदास्य भवेत् प्रकोषः कफपित्तयोश्च ॥ यस्मिन् मरुत् कुप्यति सेवते यः पित्तस्य कोपप्रकराणि यानि । विपर्ययो वा ऋतुधान्ययोश्च स पित्तवातप्रभवस्तदा स्यात् ॥ इति द्वन्द्वजानां समुद्भवः ।
જે વારે ઋતુ બદલાતી હોય તે વખતે જે વસ્તુ જે દોષને જેવી રીતે કાપાવનારી કહેલી છે તે વસ્તુનું તે ઋતુમાં સેવન કરનારા પુરૂપને અનેક પ્રકારના વિકારને ઉત્પન્ન કરનારા દંડજ રોગ (બે દેષ એકઠા મળવાથી થયેલા રોગ) થાયછે. જેમ કે, જે ઋતુમાં પિત્તના પ્રાપ થાયછે એમ કહેલું છે, તે ઋતુમાં જો કને કાપાવનારા આ હાર વિહારાદિક મનુષ્ય સેવે તે તેના કફ અને પિત્ત ખન્નેના પ્રકાપ થાયછે, વળી જે ઋતુમાં વાયું કેપે છે તે ઋતુમાં જો મનુષ્ય પિત્તને કાપાવનારાં જે સાહિત્ય હાય તેનું સેવન કરે અથવા તે ઋતુથી વિપરીત ખીજી ઋતુમાં તજવા જેવાં ધાન્યાદિકનું સેવન કરે તે વાયુ અને પિત્ત અત્રેના પ્રકાપ થાયછે.
For Private and Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય છો.
૪૯
સન્નિપાતની ઉત્પત્તિ, विपर्यासागते काले रसे विपरिसेविते । तदा स्यात् सन्निपातो हि रोगोपद्रवकारकः॥
દતિ પતિત્વત્તિઃ કાળના ફેરફારને વખતે જ્યારે વિપરીત રસનું સેવન કરવામાં આછે ત્યારે રેગ અને ઉપદ્રવને કરનારે સન્નિપાત ઉપજે છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे दोषप्रकोपो नाम पञ्चमोऽध्यायः ।
षष्ठोऽध्यायः
છ પ્રકારના રસ, अथातः संप्रवक्ष्यामि रसानां च गुणागुणान् ।
येन विज्ञानमात्रेण रसानां गुणविद्भवेत् ॥ હવે હું આ પ્રકારના રસના ગુણ તથા દેવ કહું છું, કે જેનું જ્ઞાન માત્ર થવાથી સમગ્ર રસના ગુણ જાણવામાં આવે. मधुरः कषायस्तितोम्लकश्च क्षारः कटुः षड्रसनामधेयम् । द्वयं द्वयं वातकफप्रकोपनं द्वयं तथा पित्तकरं वदन्ति ॥
એ છ રસનાં નામ-મધુર, કષાય (તુર), કડ, ખાટા, ખારે, અને તીખ, એવાં છે. એમાંના બે રસ વાયુને, બે રસ કફને અને બે રસ પિત્તને કપાવનારા છે.
છે પ્રકારના રસના ગુણ દોષ, क्षारः कषायः पवनप्रकोपी मधुरोऽथ तिक्तः कफकोपनश्च । कटुम्लको पित्तविकारकारिणौ कम्लको वातशमौ प्रदिष्टौ ॥ पित्तस्य नाशी मधुरः सतिक्तः कटुकषायौ शमनौ कफस्य । अन्योन्यमेतच्छमनं वदन्ति परस्परं दोषविवृद्धिमन्तः ॥
ખારો અને તુરે રસ વાયુને કપાવે છે; મધુર અને કડવો રસ કકનૈ કપાવે છે, તથા તીખ અને ખાટે રસ પિત્તવિકાર ઉત્પન્ન કરે છે. વળી તી અને ખારે રસ વાયુને શમાવે છે; મધુર અને કઈ રસ
For Private and Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
હારીતસંહિતા.
પિત્તનો નાશ કરે છે, તથા તીખો અને તુરે રસ કફને શમાવે છે. એવી રીતે એ રસ એક બીજાને મળીને દોષને શમાવે છે અને પરસ્પર ભિળીને દોષની વૃદ્ધિ પણ કરે છે.
मधुरकटुकावन्योन्यस्य प्रकर्षविधायिनी लवणवियुतोम्लकः प्रोक्तो विशेषरसानुगः । अविकृतस्तथा तिक्तैर्युतः कषायरसो लघु
भवति सुतरां स्वादे श्रेष्ठो गुणं प्रकरोति वै ॥
મધુર અને તીખો રસ એક બીજા સાથે મળીને એક બીજાના - ગુણને વધારે કરે છે, લવણ અને ખાટે એ બન્ને જૂદા જૂદા રસ કોઈ વિશેષ રસને અનુસરનારા છે. એટલે જે રસની સાથે તે મળે તેને ગુણને વધારનારા છે. કડવા સાથે તુરે રસ મળવાથી તે વિકાર ન પામેલ હોય તે તે હલકે છે તથા સ્વાદમાં અતિશય એક હૈદને ગુ. ણકારી થાય છે.
कटुतिक्तकषायाश्च कोपयन्ति समीरणम् । कटुम्ललवणाः पित्तं स्वादम्ललवणाः कफम् ।।
રસ તેષાં પાનાં વિહાર , समीरणे तु नो देयाः कटुतिक्तकषायकाः। पित्ते कट्टुम्ललवणाः स्वाद्वम्ललवणाः कफे॥
તીખો, કડ અને તુરે રસ વાયુને કોપાવે છે; તીઓ, ખાટે અને ખારે રસ પિત્તને કોપાવે છે તથા મધુર, ખાટો અને ખારે રસ કફને કોપાવે છે. કેમકે એ રસ એ દોષોને વિરુદ્ધ છે. અને એટલા માટે જ વાયુના રોગમાં તીખો, કડવો અને તુરે રસ આપવો નહિ; તી, ખાટ અને ખારે રસ પિત્તમાં આપવો નહિ; તથા મધુર, ખાટે અને ખારે રસ કફમાં આપ નહિ.
स्वाद्वम्ललवणान्वाते तिक्तस्वादुकषायकान् ।
पित्ते कफे तिक्तकटुकषायान योजयेद्रसान् ॥ मधुराम्लौ क्षारकटुको तिक्तकषायको चेत्येतावन्योन्यरसविरोधनौ भवेताम् ।
વળી આ રસ વાતાદિ દોષને દેષ કરનારા છે એટલે તેમને નાશ કરનાર છે. તે રસ આ પ્રમાણે છે: મધુર, ખાટો અને ખારે રસ
For Private and Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય છો.
વાયુમાં યોજ; કોવ, મધુર અને તુરે રસ પિત્તમાં યોજ; કડતીખ અને તુરે રસ કફમાં યોજવો. વળી મધુર અને ખાટા, ખારે, અને તીખ, તથા કડે અને તુરે, એ રસ પરસ્પર વિરોધી છે.
છએ રસનું રસ વીર્ય
મધુરવી. अथ षण्णां रसानां रसवीर्यम् । यः स्वादुः श्रमशोषहारिबलकवीर्यप्रदः पुष्टिदः प्रह्लादो रसने करोति तदनु श्लेष्मप्रवृद्धि ततः । पित्तानां दमनः श्रमोपशमनो वृष्यो नराणां हितः क्षीणानां क्षतपाण्डुनेत्ररुजसंहर्ता भवेन्माधुरः ॥
તિ મધુવીર્યમ ! મધુર રસ સ્વાદમાં મધુર, શ્રમ અને શોપનું હરણ કરનાર, બધાને ઉત્પન્ન કરનાર, વીર્ય આપનાર, પુષ્ટિ કરનાર, રસન ઇન્દ્રિયને હરિ પમાડનાર, કફને વધારનાર, પિત્તને દમનાર અર્થાત્ શમાવનાર, થાકને સમાવનાર, પુરૂષને પુષ્ટિ કરનાર તથા હિતકર, ઉરઃક્ષત ક્ષયથી ક્ષીણ થઈ ગયેલા પુરૂષોની ક્ષીણતાને હરનાર, તથા પાંડુરોગ અને નેત્રરોગને મટાડનાર છે.
- કડવા રસનું વીર્ય. यस्तिक्तः कफवायुसंहृतिकरः कुष्ठादिदोषापहः शीतः सर्वरुजापहो भ्रमहरो रुच्यो न संक्लेदनः । जिह्वास्फोटकनाशनोऽथ भवति क्षीणक्षतानां हितो वक्रोलासकरः प्रकृष्टकथितो निम्बादिकास्वादकृत् ।।
તિ તિવીર્થનું ! કડવો રસ કફ અને વાયુને સંહાર કરનારે, કોઢ વગેરે દેવને મટાડનાર, ઠ, સઘળી પીડાઓને નાશ કરનાર, ભ્રમને મટાડનાર, ફચિ ઉત્પન્ન કરનાર, કલેદ (ભિનાશ) ને નહિ ઉપજાવનારજીભના ફેલાને મટાડનાર, ક્ષીણ થયેલાને તથા ફતવાળાને હિતકર, મુખને ઉ. લ્લાસ કરનારો અને લીંબડા વગેરેના જેવા સ્વાદવાળો ઉત્તમ રસ છે.
For Private and Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
रीतसंडिता.
તીખા રસનું વીર્ય. नेत्रं स्त्रावयते मुखं विदहते कर्णस्य तापं वहन बीभत्सं तनुते मुखं विकुरुते पित्तासृजं कोपयन् । अग्नीनध्युषते क्षतं विदहते क्षीणे न शस्तो भवेत् वातानाहरते कर्फ च दहते कटुको महारौद्रकः ॥
इति कटुवीर्यम् । તીખો રસ આંખમાંથી પાણી આણે છે, મુખને દઝાડે છે, કાનમાં ઝાળ લગાડે છે, મુખમાંથી લાળ વગેરે કાઢીને તેને બીભત્સ કરી મૂકે छ, तथा विवाणु ४२ हे , पित्तराने पावे छ, राभिने - દિપ્ત કરે છે, ચાંદુ હોય તે બાળી મૂકે છે–તેમાં અગન બાળે છે, વાયુઓને કરે છે, અને કફને નાશ કરે છે. તીખો રસ મહારૌદ્ર છે માટે તે ક્ષીણ થયેલા પુરૂષને હિતકર નથી.
ખાટા રસનું વીર્ય, जिह्वाक्लेदं जयनति तथा नेत्रनिर्मालनं च बीभत्सं वा जनयति सदा वातरोगापहारी। कण्डूकुष्टक्षतरुजकरो नो हितः शोफिनः स्यादम्लः प्रोक्तो मरुतशमनोऽसृक्प्रकोपं तनोति ॥
इत्यम्लरसवीर्यम् । ખાટો રસ જીભમાં પાણી ઉત્પન્ન કરે છે, આંખો મચાવી દે છે, લાળ વગેરે બીભસતા ઉત્પન્ન કરે છે, વાયુના રોગનું હરણ કરે છે, ખસ, કેત અને ચાંદની પીડાને ઉત્પન્ન કરે છે, વાયુને શમાવે છે. અને લોહીન બગાડે છે. એ રસ સેજાના રોગવાળાને હિતકર નથી.
पाय २सनुं वीर्य जिह्वां कण्ठं असति नितरां ग्राहकश्चातिसारे श्लेष्मव्याधेरुपशमकरः श्वासकासापहर्ता । हिक्काशूलं हरति नितरां शोधनः स्याद्रणानां प्रोक्तश्चायं समधिकगुणो भव्य एषः कषायः॥
इति कषायरसवीर्यम् ।
For Private and Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય સાતમે.
પ૩
તેરે રસ જીભ અને કંદને અતિ સંકુચિત કરી નાખે છે, અતિસારના રોગમાં ઝાડાને બાંધે છે, કફના વ્યાધિને શમાવે છે, ખાંસી અને શ્વાસને મટાડે છે, હિ અને શળરેગને છેક જ નાશ કરે છે, અને ત્રણ (ચાંદા) ને સ્વચ્છ કરે છે. એવા ઘણા ગુણવાળે આ ઉત્તમ તરે રસ છે.
ખારા રસનું વીર્ય, क्षार क्लेदं जनयति मुखे स्वादुरुष्णो विदाही शूलश्लेष्मारुचिहरतृषामूत्रकृच्छोषणश्च । आमाहारं जरयति पुनर्वह्निसन्धुक्षणः स्यात् श्रेष्ठः प्रोक्तः सकलरसगुणः सर्वतो योग्यभूतः॥
રતિ લાવી ! અમારે રસ મુખમાં ભીનાશ ઉત્પન્ન કરે છે. સ્વાદમાં મધુર છે, (ગુમાં) ઉષ્ણ છે, અને (પચન થવામાં) વિદાહી છે, વળી તે શળ, કફ, અને અરૂચિને નાશ કરનાર છે, તરસ ઉત્પન્ન કરે છે, પિસાબ વધારે છે, ધાતુઓનું શોષણ કરે છે, કાચા આહારને પચાવે છે, અને જઠરાગ્નિને પ્રદિપ્ત કરે છે. એવી રીતે સઘળા રસના ગુણવાળો અને સર્વે રસમાં બેચતાવાળે આ ખારે રસ શ્રેષ્ઠ કહેલો છે.
ત્તિ માત્રામજને રાતોરાતો નામ Tesધ્યાયઃ |
सप्तमोऽध्यायः
જળ વર્ગ અથાતઃ સંવામિ નીતિ પૃથથા
शृणुध्वं च समासेन गुणान् गुणविपर्ययम् ॥ હવે હું પાણીઓના ગુણ અને દેવ સંક્ષેપમાં જૂદા જૂદા કહુછું, તે તું સાંભળ.
પાણીના પ્રકાર, द्विविधं चोदकं प्रोक्तमान्तरिक्ष तथौद्भिदम् । आन्तरिक्ष तु द्विविधं गाङ्गं सामुद्रिकं पयः ।।
For Private and Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૪
હારીતસંહિતા.
तद्वञ्चतुर्विधं प्रोक्तमन्तरिक्षसमुद्भवम् । भूमौ निपतितं तच्च जातं चाष्टविधं जलम् ॥ सारसं चौद्भिदं चैव वापीकूपोदकं तथा। नदीतटाकजं प्रोक्तं निर्झरं चौड्यजं तथा ।
इति चाष्टविधं प्रोक्तं नवमं नालिकेरजम् ॥ પાણી બે પ્રકારનું છે. (૧) આંતરિક્ષ એટલે આકાશમાંથી પડેલું, અને (૨) ઔભિદ એટલે પૃથ્વીના ખડકમાં રહેલું. આંતરિક્ષ પાણીના બે પ્રકાર છે. (૧) ગાંગ પાણી અને (૨) સામુદ્રિક પાણી. વળી આંતરિક્ષ પાણીના ચાર બીજા પ્રકાર પણ છે (તે આગળ કહેવામાં આવશે). આંતરિક્ષ પાણી પૃથ્વી ઉપર પડીને આઠ પ્રકારનું થાય છે. સારસ એટલે સરોવરમાં રહેલું, દૂભિદ એટલે પથરાના ખડકમાંથી નીકળેલું, વાવ્યનું પાણી, કૂવાનું પાણી, નદીનું પાણી, તળાવનું પાણી, ઝરણનું પાણી, અને ચૌષ અથવા ઉતળા પાણીની જગાએ ખોદેલાં વહેળીનું પાણી, એ પ્રકારે આઠ પ્રકારનું પાણી કહેલું છે અને નવમું નાલિયેરનું પાણી.
ગાંગજળની પરીક્ષા गाङ्गसामुद्रविज्ञानं कथयिष्यामि साम्प्रतम् ॥ धारितं येन पात्रेण लक्ष्यते येन तद्विधम् ॥ धौतं शुद्धं सितं वस्त्रं चतुर्हस्तप्रमाणकम् । दण्डास्त्रिहस्ताश्चत्वारः चतुष्कोणेषु बन्धयेत् ॥ तस्मात्प्रतिच्यवत्तोयं शुद्ध रौप्यमयेऽथवा । कांस्यपात्रे समुद्धत्य परीक्षेत भिषग्वरः॥ शुद्ध कर्पासतूलं वा श्वेतशाल्योदनस्य वा। पिण्डिका तत्र संक्षिप्ता श्वेततां याति सा पुनः ॥ श्वेता तु निर्मला पिण्डी शुद्धं च विमलं पयः॥ तद्गाङ्गं सर्वदोषघ्नं गृहीतं यत्सुभाजने ॥
એ પાણીમાંથી ગાંગજળ અને સામુદ્રજળ ઓળખવાની રીતિ હમણાં હું કહું છું. એટલે તે પાણીને શામાં ઝીલવું તથા કેવા વાસણમાં નાખીને તેને શી રીતે પારખવું તે કહું છું. ચાર હાથ લાંબું અને ચાર હાથે પિહોળું એવું શુદ્ધ સફેદ ધોયેલું વસ્ત્ર લેવું તેને ચાર ખૂણે
For Private and Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય સામે,
પપ
ત્રણ ત્રણું હાથની ચાર ઇંડા બાંધવા. પછી તે કપડામાં આકાશમાંથી પડતું પાણી ઝીલવું અને નીચે રૂપાનું અથવા કાંસાનું શુદ્ધ વાસણ મૂકીને તેમાં તે પાણી પડવા દેવું. પછી એ પડેલા પાણીની પરીક્ષા - ત્તમ વૈધે કવી. એ આવી રીતેઃ કપાસનું શુદ્ધ રૂ લેને તેની અથવા ધળા ખાના ભાતની પિકિ કરીને તે પાણીમાં નાખવી; પછી તેને બાહાર કાઢીને જેવી કે તે હતી તેવી તેવી ચેત રહી છે કે તેને રંગ બદલાય છે? જે પિંડી શ્વેત અને નિર્મળ હોય તે પાણી શુદ્ધ અને નિર્મળ જાણવું. એ પાણીને ગાંગ પાણી જાણવું, તથા તે સર્વ દોષને હણનારું છે એમ જાણીને તેને સારા વાસણમાં ભરી લેવું.
ગાંગજળના ગુણ तद्धारयेच्च मतिमान् बल्यं मेध्यं रसायनम् । श्रमलमपिपासानं कण्डूदोषनिवारणम् ॥ लघु मूर्छातृषाच्छर्दिमूत्रस्तम्भविनाशनम् । गगोदकस्य वृष्टिः स्यादिवसे वा प्रदृश्यते ॥
રૂતિ સાક્ષા એ ગાંગ પણ બુદ્ધિમાન પુરૂષે રાખી મૂકવું કેમકે તે બળ આ પનારું, બુદ્ધિને વધારનારું, અને રસાયન એટલે વૃદ્ધાવસ્થા તથા વ્યાધિને મટાડનારું છે. વળી તે થાક, બે, અને તરસને નાશ કરનારું, ખસના દેવનું નિવારણ કરનારું, હલકું, મૂછ, તૃષાગ, બેકારી, (ઉલટી, અને મૂત્રસ્તંભને નાશ કરનારું છે. એ ગાંગદકની વૃદ્ધિ થાય છે તથા તે દિવસે જોવામાં આવે છે.
સામુદ્રિજળને ગુણ, आविलं समलं नीलं घनं पीतमथापि च । सक्षारं पिच्छिलं चैव सामुद्रं तन्निगद्यते ॥ सघनं कफकृत्तच्च कण्डूश्लीपदकारकम् । सवातलं च विज्ञेयं रक्तदोषार्तिकारणम् ।
તિ સામુદ્રામા જે પાણ ડહોળાયેલું, મળવાળું, નીલ રંગનું, જાડું, અથવા પીળા રંગનું, ક્ષારવાળું, અને પિછવાળું હોય તેને સામુદ્રજળ કહે છે. એ
For Private and Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
હારીતસંહિતા.
•~~~~~~ ~~~~~~ પાણીમાં જે જાડું હોય છે તે કફ કરનારું, ખસ ઉપજાવનારું અને વાનાના રોગને પેદા કરનારું છે. વળી તે વાયુકર્તા તથા લોહી સંબંધી રોગની પીડાનું કારણ છે એમ જાણવું.
ચાર પ્રકારની વૃષ્ટિ, द्विविधं चोदकं प्रोक्तं तथा वक्ष्ये चतुर्विधम् ।
रात्रिवृष्टिर्दिवावृष्टिर्दुर्दिना वा क्षणोद्भवा ॥ ઉપર ગાંગ અને સામુદ્ર એ પ્રકારનું જળ કહ્યું. હવે જળના ચાર પ્રકાર કહીએ છીએ. (૧) રાત્રિ વૃષ્ટિ, (૨) દિવા વૃષ્ટિ એટલે દિવસે વરસાદ થાય તે, (૩) દુર્દન વૃષ્ટિ એટલે વરસાદની હેલી થવાથી રાતદહાડે જે પાણી વરસ્યા કરે છે, અને (૪) ક્ષણવૃષ્ટિ એટલે માસામાં ગમે તે વખતે મેઘ ચઢી આવીને વરસે તે.
ત્રિવૃષ્ટિના ગુણ निशाजलं कफकरं धनं शीतगुणात्मकम् ।
सामुद्रतोयस्य समं विज्ञेयं वातकोपनम् ॥ રાત્રિએ થયેલી વૃષ્ટિનું પાણી કફ કરનારું, જાડું, ઠંડા ગુણવાળું, સામુદ્ર પાણીના જેવું, અને વાયુને કોપાવનારું છે એમ જાણવું
દિવાવૃષ્ટિના ગુણ दिवा सूर्याशुतप्ता च मेघा वर्षन्ति यत्पयः।
तत्कफघ्नं पिपासानं लघु वातप्रकोपनम् ॥ દિવસે સૂર્યના કિરણથી તપેલા મેઘ જે પાણી વરસે છે તે પાણી કફને નાશ કરનારું, તરસને મટાડનારું, હલકું અને વાયુને કપાવનારું છે.
દુર્દનવૃષ્ટિના ગુણ दुर्दिने वृष्टिसंपाते वातोद्भतं सवातलम् । कफकच्छोषहननं तर्पणं दोषकोपनम् ॥
હેલીના દિવસે માં જે વૃષ્ટિ પડે છે તેમાં વાયુથી ઉત્પન્ન થયેલું પાણી વાયુને ઉત્પન્ન કરનારું, કફને ઉત્પન્ન કરનારું, શેષને હણનારું, તૃપ્તિ - રનારું અને દોષને કે પાવનારું છે.
For Private and Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય સાતમે,
ક્ષણવૃષ્ટિના ગુણ,
तथा वा क्षणवृष्टिश्च दोषरोगकरी नृणाम् । कण्डूत्रिदोषजननं पानीयं न प्रशस्यते ॥
તેજ પ્રમાણે શ્રાવણનાં સરવડાંમાં જે ક્ષણે ક્ષણે વરસાદ વરસે છે તેને ક્ષવૃષ્ટિ કહેછે. એ ક્ષવૃષ્ટિ મનુષ્યોને વાતાદિ દોષ અને જ્વરાદિ રોગ ઉત્પન્ન કરનારી છે. વળી તે પાણી ખસ અને ત્રિદોષ ઉત્પન્ન કનારૂં છે માટે હિતકર નથી.
શ્રાવણવૃષ્ટિના ગુણ,
मेघा वमंति यत्तोयं सशैलवनकानने ।
श्रावणे निंद्यते भूमौ करांबु वर्षते रविः ॥
इति श्रावणवृष्टिगुणाः ।
ઉપર ચાર પ્રકારની દૃષ્ટિ કહી તેવિના શ્રાવણ, ભાદ્રપદ, આશ્વિન અને કાર્તિક, (આપણા દેશમાં એને ઠેકાણે અનુક્રમે આશાઢ, શ્રાવણ, ભાદ્રપદ અને આસે, એ માસ સમજવા.) એ ચાર માસ ઉપરથી વૃષ્ટિના ચાર પ્રકાર થાયછે. તેમાંથી શ્રાવણ માસમાં પર્વત, વન અને વાડીમાં જે પાણી મેદ્યમાંથી પડેછે તે પાણી સૂર્ય પોતાનાં કિરણોમાંથી વરસે છે-અર્થાત્ કરાવડે તપાવીને વરસાવે છે માટે એ પાણી ભૂમિ ઉપર નિંદ્ય ગણાયછે.
ભાદ્રપદ્મવૃષ્ટિના ગુણ,
सघनं नाभसं नीरं श्लेष्मकृद्वातकोपनम् । शमनं पित्तरोगाणां मधुरं रक्तदोषकृत् ॥
इति भाद्रपदवृष्टिगुणाः ।
૫૭
ભાદરવામાં વરસેલું પાણી જાડું તથા ક અને વાયુને કાપાવનારૂં છે. વળી તે પિત્તરોગને શમાવનારૂં, મધુર તથા લોહીમાં બગાડ કરનારૂં છે.
આધિનવૃષ્ટિના ગુણ,
रूक्षं पित्तकरं चाम्लं गुल्मरक्तविकारकृत् । चित्रानक्षत्रसम्भूतं खरं शस्यविदोषकृत् ॥
इति आश्विनवृष्टिगुणाः ।
For Private and Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
હારીતસંહિતા.
આસો માસમાં અથવા ચિત્રા નક્ષત્રમાં વરસેલું પાણી રૂક્ષ (લુખું, પિત્ત કરનારૂં, ખાટું, તથા ગુલ્મ અને લોહી સંબંધી વિકાર કરનારું છે. વળી તે પાણી તીર્ણ (બરડ-કાક) અને ધાન્યના છેડને બગાડનારું છે.
કાર્તિકવૃષ્ટિના ગુણ, कार्तिकीवृष्टिसम्भूतं स्वातिसंपातशीतलम् । नाशनं च त्रिदोषाणां सर्वशस्यप्रवर्धनम् ॥
शीतलं बलकदृष्यं तृइदाहज्वरनाशनम् । કાર્તિક માસમાં થયેલી કૃષ્ટિનું પાણી સ્વાતિ નક્ષત્રમાં પડેલું હેવાથી શીતળ હોય છે. વળી તે વાતાદિક ત્રણે દેશને નાશ કરનાર અને સર્વે ધાન્યની વૃદ્ધિ કરનારું છે, તથા શીતળ, બળ આપનારું, પૌષ્ટિક, અને તરસ તથા દાહવરને નાશ કરનારું છે.
સ્વાતિ જળના ગુણ, कचित् पुण्यतरे देशे शरद्वर्षति माधवम् ॥ पित्तज्वरविनाशाय शस्यनिष्पत्तिहेतवे। अम्बरस्थं सदा पथ्यममृतं स्वातिसम्भवम् ॥ गगनाम्बु त्रिदोषघ्नं गृहीतं यच्च भाजने । बल्यं रसायनं मेध्यं यन्त्रापेक्ष्यं ततः परम् ॥
कार्तिक्यादिचतुर्णा तु मासानां कार्तिका गुणाः ॥ કેઈક વિશેષ પુણ્યવાળા દેશમાં શરદુ તુ જે વરસાદ વરસે છે તેથી પિત્તજવર નાશ થાય છે તથા ધાન્યની ઉત્પત્તિ થાય છે. સ્વાતિનું પાછું આકાશમાં રહેલું હોય (અર્થાત અંતરિક્ષથી ઝીલી લીધું હોય) તે તે સદૈવ પથ્ય છે. પાત્રમાં ઝીલી લીધેલું એવું આકાશનું પાણી ત્રણ દેવને નાશ કરનારું, બળ આપનારું, જરાવ્યાધિ નાશ કરનારું, અને બુદ્ધિ વધારનારું છે. પણ તે પાછું જે પૃથ્વી પર પડયું હોય તે યંત્રથી શુદ્ધ કર્યા પછી ઉપયોગમાં લેવા જેવું થાય છે. કાર્તિકથી માંડીને ચાર માસની દ્રષ્ટિના ગુણ કાર્તિક માસના જેવા છે.
અકાળવષ્ટિના ગુણ, अनार्तवं विमुञ्चन्ति जलं जलधरास्तु यत् । पतितं तत् त्रिदोषाय सर्वेषां देहिनामपि ॥
For Private and Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય સાતમા.
अकाले वृष्टिसन्तापसम्भूतं तद्विकारकृत् । विशेषात् श्लेष्मरोगाणां कारणान्न प्रशस्यते || इति कार्तिकी वृष्टिगुणाः । इति चातुर्मासिकं जलम् ।
વર્ષા ઋતુ વીતી ગયા પછી મેધમાંથી જે દૃષ્ટિારા પાણી પડેછે તે સર્વે પ્રાણીઓને ત્રિદોષ ઉત્પન્ન કરનારૂં છે. એ પાણી ક વખતે થચેલી વૃષ્ટિના ખાફથી વિકારવાળું થાયછે અને વિશેષે કરીને તે કષ્ટ સંબંધી રોગ ઉત્પન્ન કરનારૂં હોવાથી વખાણવા જેવું નથી.
કરાના પાણીની ઉત્પત્તિ, अथान्यच्चतुर्विधं जलं प्रशस्यते ।
॥
तथा धारं च कारं च तौषारं हैममेव च । चतुर्विधं समुद्दिष्टं तेषां वच्मि गुणागुणान् ॥ धारं चतुर्विधं प्रोक्तं वक्ष्ये कारं महामते ! | श्रीमतां महाप्राज्ञानां हिताय रुजशान्तये ॥ स्वर्नद्याः शीतवातेन मेघविस्फूर्जसङ्कुलम् । शीताम्बु कठिनं भूत्वा शिलाजातं हिमेन तु ॥ पश्चात् सूर्यस्य सन्तापात्किञ्चिद्वै द्रवते जलम् । मन्ति मेघाः सलिलशकलं शीतलं मतम् ॥ इति कारकोत्पत्तिः ।
For Private and Personal Use Only
પુર
હવે આખું ચાર પ્રકારનું જળ જે વખાણવા યોગ્ય છે તે કહીએ છીએ. ઉપર જે જળના ચાર પ્રકાર કહ્યા તેવુંજ ધાર એટલે વર્ષીદની ધારાથી પડેલું પાણી, કાર એટલે કરા રૂપે પડેલું પાણી, તોકાર એટલે ઝાકળરૂપે પડેલું પાણી અને ટ્રેમ એટલે હિમ (બરફ) રૂપે પડેલું પાણી, એવા ચાર પ્રકારનું જળ કહેલું છે તેના ગુણદોષ હું કહુંછું. એ ચારમાંથી ધારના પાણીના ચાર પ્રકાર પાડીને તેના ગુણ તે પાછળ કથા છે; હવે હું મોટી બુદ્ધિવાળા હારીત! હું તને કારક અથવા કરાના જળના ગુણુ કહ્યું કે જેથી તું તે જાણીને ધનવાન તથા મોટા બુદ્ધિવાળા પુરૂષાનું હિત કરે તથા તેમના રોગને મટાડે. મેધની ગર્જનાથી
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા
છિન્નભિન્ન થઇને હું થયેલું પાણી આકાશગંગાના ઠંડા વાયુવડે કઠણ થાય છે અને પછી હિમવડે પથરાની પેઠે બાઝી જાય છે. પછી સૂર્યના તાપથી તે પાણી કાંઈક ઓગળવા માંડે છે અને તેથી મેધવૃષ્ટિધારા પાણીના ઠંડા કકડા પૃથ્વી ઉપર પડે છે તેને કરા કહે છે.
કરાના પાણીના ગુણ, कारं शीतगुणैः श्रमोपशमनं शोषार्तिनिर्नाशनं मृ मोहशिरोर्तिनाशनकर हिक्कावारणम् । शोफानां व्रणिनां तु दोषशमनं पित्तात्मिकानां हितं शंसंति प्रवरं गुणैः प्रतिदिनं तस्मान दूरे कृतम् ॥
રતિ ઝરણુળr: કરાનું પાણી તેના શીતળ ગુણોએ કરીને મનુષ્યના થાકને દૂર કરે છે, શોષ રોગની પીડાનો નાશ કરે છે, મૂછ, મોહ અને માથાની પીડાને મટાડે છે. હિકા અને ઉલટીને અટકાવે છેસોજાવાળા અને ત્રણવાળાઓના દેખને શમાવે છે, પિત્ત પ્રકૃતિવાળાઓને તે હિતકર છે, એવી રીતે કરાના પાણીના ઉત્તમ ગુણો માટે વૈધે તેનાં પ્રતિદિન વખાણ કરે છે માટે ડાહ્યા પુરૂષોએ તેને તજેવું નથી.
ઝાકળના પાણીના ગુણ, तौषारं लघु शीतलं श्रमहरं पित्तातिशान्तिप्रदं दोषाणां शमनं जलातिहननं सर्वामयनं परम् । कुष्ठश्लीपदचिकाविशमनं पामाविसर्पापहं क्षीणानां क्षतशोषिणां हितकरं संसेव्यते मानवैः॥
રૂતિ સુધારવાનય||: ઝાકળનું પાણી હલકું, શીતળ, શ્રમને હરનારું, પિત્તની પીડામાં શાંતિ આપનારું, વાતાદિ દેવને શમાવનારું, પાણીની પીડાને (તરસને) મટાડનારું, અને સર્વ રોગને નાશ કરનારું એવું ઉત્તમ છે; વળી તે કોઢ, વાળાને રોગ અને પગ ફાટે છે તે રોગને શમાવે છે, ખસ તથા રતવાને મટાડે છે અને ક્ષીણ થયેલા, ઉરઃક્ષતવાળા અને શેષ રેગવાળાને હિત કરે છે, માટે એવા પાણીનું મનુષ્ય સેવન કરે છે.
For Private and Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય સાતમે.
હીમના પાણીના ગુણ, हैमं धनं च मधुरं च कफात्मकं च મૂર્ણાશ્રમતિરામને અમારા જા पित्तासृजः प्रशमनं रुधिरक्षतघ्नं शान्ति करोति हिमसम्भववारि सद्यः॥
इति धारकारतोषारहैमजलगुणाः । બરફનું પાણી જાડું, મધુર, કફ કરનારું, મૂછ અને શ્રમની પીડાને શમાવનારું, બ્રમને નાશ કરનારું, પિત્તાને શમાવનારું, અને લેહીના તથા ક્ષતના રોગને હણનારું છે. એવું બરફથી ઉત્પન્ન થયેલું પાણી તકાળ શાંતિ કરે છે.
પૃથ્વી પરના પાણીના આઠ પ્રકાર धारं पृथिव्यां पतितं पयस्तु तत्रैव जातं गुणभेदभिन्नम् । नानाविधैर्भदगुणैश्च सम्यक् जातं जलं चाष्टविधं वदन्ति ॥ नद्यौद्भिदं प्रास्रवणं च चौड्यं कौपं ताडागं सरसोद्भवं च । वाप्युद्भवं तत्प्रवदन्ति धीरा नीरं समासेन वदन्ति चात्र ॥
મેઘની ધારાનું જે જળ પૃથ્વી ઉપર પડેલું છે તે જળ તે સ્થાન નના યોગ જૂદા જૂદા ગુણવાળું થાય છે અને તેથી તેના જૂદા જૂદા ભેદ પડે છે અને એવી રીતે અનેક પ્રકારના ભિન્ન ભિન્ન ગુણોએ કરીને તે પાણી આઠ પ્રકારનું થાય છે એમ કહે છે. તે આઠ પ્રકારનાં નામ: - દીનું જળ, ઉભિદ ખડકનું પાણી, પ્રાસ્તવણ એટલે ઝરણનું પાણી, ચૌથ એટલે ખેદેલાં વેહેળિયાનું પાણી, કૌપ એટલે કૂવાનું પાણી, તાવાગે એટલે તળાવનું પાણી, સારસ એટલે સરોવરનું પાણી, અને વાયુદક એટલે વાવનું પાણી. એવી રીતે ધીર એવા વૈદ્યોએ આઠ પ્રકારનાં પાણી કહ્યાં છે તેના ગુણદોષ અહીં સંક્ષેપમાં કહીએ છીએ.
નદીના પાણીના ગુણ, यत् श्रीमतां चैव महीपतीनां सेव्यं तथा योग्यतमं प्रदिष्टम् । नादेयमंभो मधुरं लघु स्याद् रूक्षं तथोष्णं शमनं च वायोः॥
For Private and Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
--
-
• • • • • • •
• • • -
- - - - -
-
-
सन्दीपनं लेखनमेव शस्तं हिमागमे वा शिशिरे निषेव्यम् । बलप्रदं पथ्यकरं नराणां प्रदिष्टमेतत्तु सदा भिषग्भिः ॥
ત જવાનુળા . ધનવાન અને રાજાઓએ સેવવાને સર્વથી વધારે યોગ્ય જે પાણી વૈદ્યએ કહ્યું છે તે નદીનું પાણી છે. કેમકે એ પાણી મધુર, હલકું, રક્ષ, ગરમ, વાયુને શમાવનારું, જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારું, દોષને સુકવિને દૂર કરનારું, તથા હેમંત અને શિશિર ઋતુમાં હિતકર છે માટે સેવવા યોગ્ય છે. વળી એ પાણી બળને આપનાર તથા પુરૂષને માફક આવે એવું છે એમ સદૈવ વૈદ્યોએ કહેલું છે.
ઉભિદ પાણીના ગુણ नादेयमुष्णं लघु वातहारि सपैत्तिकं तृट्रज्वरनाशनं च । कुष्टनणानां श्रमशोषिणां च शस्तं न च क्षारगुणोपपन्नम् ॥
યૌદ્ધિવારિગુણ: . નાના નાના ખડકના પથરાઓમાં વહેતું જતું હોય તે પાણીને ઉદુમ્બિદ પાણી કહે છે. એ પાણી હલ, વાયુને મટાડનાર, પિત્ત ઉત્પન્ન કરે એવું તથા તૃષા અને જવરને મટાડે એવું છે. કોટવાળાને, ત્રણવાળાને, થાકવાળાને અને શેષ રોગવાળાને એ પાણી હિતકર નથી. એ પાણી ક્ષાર ગુણથી યુક્ત હોય છે.
ઝરણના પાણીના ગુણ उणं कषायं स्रवणोद्भवं च श्लेष्मापहं गुल्महृदामयनम् । कण्डूविसर्पक्षयरोगकारि नानाविधं दोषचयं करोति ॥
કતિ પ્રસવારિગુણ: ઝરણથી ઉત્પન્ન થયેલું પાણી ગરમ, તુરું, કફને મટાડનારું, ગુલ્મ રોગને તથા હૃદયના રોગને નાશ કરનારું, ખસ, રતવા અને ક્ષયરોગને ઉત્પન્ન કરનારું છે. એ પણ નાના પ્રકારના દેશને સંચય કરે એવું છે.
| હેળિયાને પાણીના ગુણ वदन्ति चौड्यं लवणं तथा गुरु कफात्मकं वारि विकारकर्तृ । हिक्का ज्वरं शूलमरोचनं च करोति नूनं त्वचि दोषरोगम् ॥
इति चौड्योदकगुणाः ।
For Private and Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય સાતમ.
નાના કૂવે જેવા ખાડા ખોદેલા હોય છે તેને હેળિયું કહે છે. એવા વળિયાનું પાણી ખારું તથા ભારે હોય છે. વળી તે કફકર્તા તથા પાણી વિકાર ઉત્પન્ન કરે એવું છે. તેમજ એ પાણી હિકા, તાવ, શૂળ, અરૂચિ, અને ત્વચામાં દોષને બિગાડ કરી નિશ્ચય રોગ પેદા કરે છે.
વાવ્યના પાણીના ગુણ, क्षारं कवोष्णं कफवातरोगविनाशनं पित्तकरं कटु स्यात् । स्थिरं सदा पित्तविकारिणां च शस्तं न वापीप्रभवं वदन्ति ॥
इति वाप्युदकगुणाः । વાવ્યનું પાણી ક્ષારવાળે, કાંઇક ઉનું, કફ અને વાયુના રોગને નારા કરનારું, પિત્ત ઉપજાવનારું, તીખું અને સ્થિર છે. વાવ્યનું પાણી પિતવિકારવાળાને સદૈવ હિતકર નથી.
કૂવાના પાણીના ગુણ, रूसं कफनं लवणात्मकं च सन्दीपनं पित्तकरं लघूष्णम् । कोपं जलं वातहरं प्रदिष्टं शरत्सु सेव्यं न वदन्ति वैद्याः॥
રતિ ૧પ૧. વાનું પાણી રૂક્ષ, કફને નાશ કરનારું, ખારૂં, જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારું, પિત્તને ઉત્પન્ન કરનારું, હલકું, ગરમ, અને વાયુને હરનારું કહેલું છે. કુવાનું પાણી શર ઋતુમાં ન પીવું એમ વૈધે કહે છે.
તળાવના પાણીના ગુણ, धनं कषायं च तडागजं स्यात् हृद्यं विपाके मधुरं तथैव । शरत्सु शस्तं कफकृत्सवातं ग्रीष्मे हितं तत्प्रवदन्ति धीराः॥
તિ તરાપુનઃ તળાવનું પાણી જા, તરું, હૃદયને હિતકર, અને વિપાકમાં (પાચન થવામાં) મધુર છે. શરદુ સડતુમાં એ પાણી હિતકર છે. વળી તે
અને વાયુને ઉત્પન્ન કરે છે. ધીર એવા વિદ્યો તેને ગ્રીષ્મ ઋતુમાં કર છે એમ કહે છે.
પ વાર સેમ. એ પણ પાઠ છે.
• *
For Private and Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪
હારીતસંહિતા.
સરાવરના પાણીના ગુણ,
क्षारं घनं वातकफानुकारि त्वग्दोषकारि कटु दीपनं च । प्रोक्तं विपाके भ्रमशोषकारि स्यात्सारसं नो सुखकारि वारि ॥ इति सारसवारिगुणाः ।
સરાવરનું પાણી ક્ષારવાળું, જાડું, વાયુ અને કને ઉત્પન્ન કરનારૂં, ત્વચાના દોષને ઉપજાવનારૂં, તીખું અને જરાગ્નિને પ્રદિપ્ત કરનારૂં છે. એ પાણી પાચન થયા પછી ભ્રમ અને શેષ ઉપદ્રવ પેદા કરેછે, માટે સરવરનું પાણી સુખકારી નથી.
નદીઓના પ્રકાર
इति चाष्टविधं प्रोक्तं जलं भिषजसत्तमैः । नादेयं संप्रवक्ष्यामि समुद्रगामिस्रोतसाम् ॥ तथा प्राच्यां गमाश्चान्याः पश्चिमानुगमास्तथा । तासां गुणागुणान् वक्ष्ये समासेन गुणोत्तम ! ॥ ससैकता सपाषाणा द्विविधा चाम्बुवाहिनी । एवं चतुर्विधा नद्यो वातपित्तकफात्मिकाः ॥ પાછળ કહ્યું તે પ્રમાણે ઉત્તમ વેંધોએ જળ આઠ પ્રકારનું કહ્યું છે. હવ જેમનો પ્રવાહ સમુદ્ર તરફ જાયછે એવા નદીઓના જળ વિષે કહીશ. કેટલીક નદીઓ પૂર્વ ભણી વહેતી જને સમુદ્રમાં જાયછે તથા કેટલીક પશ્ચિમ ભણી વહીને સમુદ્રમાં જાયછે (તેથી એ એ પ્રકારની નદી છે.) હું ઉત્તમ ગુણવાળા હારીત ! હું સંક્ષેપમાં તે નદીઓના ગુણ દોષ કહીશ. વળી કેટલીક નદીમાં રેતી હાયછે અને કેટલીકમાં પાષાણુ હાયછે તેથી રેતીવાળી તથા પથરાવાળી એવી એ પ્રકારની નદી કહેવાયછે. એ પ્રમાણે વાયુ, પિત્ત અને કાત્મક નદીઓ ચાર પ્રક રની થાયછે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાન્ય નદીના ગુણ,
सदावहा वा घनवारिकोष्णा मरुत्कफानां शमनं च तस्याः । नीरं वसन्ते हितकृत् विशेषात् नदीभवं नैव हिमागमे च ॥ જે નદી સદૈવ વેહેનારી હાયછે તે જાડા પાણીવાળો આ
For Private and Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય સાતમાં.
૬૫
હોય છે. તે નદીનું પાણી વાયુ અને કફને શમાવે છે તથા વસંત ઋતુમાં વિશેષ કરીને હિત કરે છે. નદીનું પાણી હેમંત ઋતુમાં હિતકર નથી.
પાષાણુ નદીના ગુણ धनविमलशिलानां स्फालनाजातफेनं बहलसजलवीचीच्छन्नसंक्षोभदृप्तम् । नतु लघु च सुशीतं नातिचोष्णं धनं वा हरति पवनपित्तं श्लेष्मद्वारि सम्यक् ।।
રૂતિ વાનરીગુઈરા નદી માંહેના નક્કર અને નિર્મળ પથરાઓમાં અફળાઈને ફીણવાળું થયેલું તથા પાણીને મોટા મોટા તરંગથી ઢંકાઈ ગયેલું અને પાણીમાં ઉપજેલા ક્ષોભવડે ઉછાળા મારતું પાષાણુ નદીનું પાણી હલકું કે, બહુ હું, કે બહુ ગરમ કે જાડું નથી હોતું. એ પાણી વાયુ અને પિત્તને મટાડે છે અને કફને ઉત્પન્ન કરે છે.
રેતીવાળી નદીના ગુણ, सघनविमलतोयं सैकतायाः प्रवाहो न च भवति लघुत्वं श्लेष्मकृद्धन्ति पित्तम् । भवति मधुरमेवं किञ्चिदुष्णं कषायं भवति पवनकारि शोषमूर्जी निहन्ति ॥
તિ વાતુનગુન: . રતીવાળી નદીનું પાણી જા અને નિર્મળ હોય છે. તેમાં પાણી સાથે રેતીનો પ્રવાહ વહે છે, એ પાણી હલતું નથી હોતું પણ કફને ઉ. પજાવે છે તથા પિત્તને હણે છે. વળી તે મધુર, કાંઇક ઉષ્ણ અને તુરું હોય છે, તથા તે વાયુને ઉત્પન્ન કરે છે અને મૂચ્છ તથા શેષ રોગને મટાડે છે.
હિમાલયમાંથી ઉપજેલી નદીઓને ગુણ हिमवत्प्रभवा नद्यः पुण्या देवर्षिसेविताः। घनपाषाणसिकता वाहिन्यो विमलोदकाः॥ हन्ति वातकर्फ तोयं श्रमशोषविनाशनम् । किश्चित्करोति वा पित्तं त्रिदोषशमनं जलम् ॥
For Private and Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
જે નદીઓ હિમાલયમાંથી ઉત્પન્ન થયેલી છે તે સર્વે પવિત્ર અને દેવ તથા ઋષિલોએ સેવેલી છે. વળી તે નક્કર પથરાઓ અને રેતીમાં વેહેનારી તથા નિર્મળ પાણીવાળી છે. તે નદીઓનું પાણી વાયુ તથા
ને નાશ કરે છે તથા થાક અને શેપને મટાડે છે. તે પાણું કાંઈક પિત્ત ઉત્પન્ન કરે છે તથાપિ ત્રિદોષને શમાવે એવું હોય છે.
મલયાચળની નદીઓના ગુણ, मलयप्रभवा नद्यः शीततोयामृतोपमाः। प्रन्ति वातं च पित्तं च शोषभ्रमश्रमापहाः॥
જે નદીઓ મલયાચળમાંથી ઉત્પન્ન થયેલી છે તે સર્વે શીતળ પાણી વાળી અને અમૃત સરખી હોય છે. તેમનાં પાણી વાયુ અને પિત્તને નાશ કરે છે તથા શપ, ભ્રમ અને થાકને દૂર કરે છે.
ગંગામાં મળનારી નદીઓનાં નામ તથા ગુણ, गङ्गा सरस्वती शोणो यमुना सरयू शची। वेणा शरावती नीला उत्तरे पूर्ववाहिनी ॥ हिमवत्प्रभवा ह्येता हिमसम्भवशीतलाः। समाः सर्वगुणैनद्यो वातश्लेपमहरा नृणाम् ॥ आसां नवशतैर्युक्ता गङ्गा प्रोक्ता मनीषिभिः । तथा चर्मण्वती वेत्रवती पारावती तथा ॥ ગંગા, સરસ્વતી, શોણનંદ, યમુના, સ, શગી, વેણુ, શરાવતી, અને નીલા, એ નદીઓ ઉત્તર દેશને વિષે પૂર્વ દિશામાં વહન કરનારી છે. એ સર્વ હિમાલયમાંથી ઉત્પન્ન થયેલી છે તથા હિમાલયમાંના હિમ (બરક) માંથી નીકળેલી હેવાથી શીતળ હોય છે. એ સર્વે નદીઓ સર્વ ગુણોમાં સમાન છે તથા મનુષ્યના વાયુ અને કફને હરનારી છે. એ નદીઓમાંની નવસે નદીઓથી યુક્ત થયેલી ગંગા નદી છે એમ બુદ્ધિમાન પુરૂષનું કહેવું છે.
સિંધુમાં મળનારી નદીઓ તથા તેમના ગુણ क्षिप्रा महानदी पीता मत्स्यकन्या मनस्विनी। शेवती शैवलिन्यश्च लिन्धुयुक्ताः समुद्रगाः॥
For Private and Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય સાતમે
वातपित्तहरं नीरं त्रिदोषनं मतं परम् । श्रमग्लानिहरं वृष्यमुत्तराशानुगामि च ॥
ફતિ ના ઉત્તરાનુ મંગુવતી, ત્રાવતી, પારાવતી, ક્ષિપા, પીતવર્ણની મહાનદી, મને નવિની એવી મત્સ્યકન્યા, શેવતી, શિવલિની, એ નદીઓ સિંધુનદીમાં બુકન થઈને સમુદ્રમાં જાય છે. તેમનું પાણી વાયુ અને પિત્તને હરનારું, ત્રિદોષને નાશ કરનારું, શ્રમ અને ગ્લાનિને હરનારું, તથા પુષ્ટિ કરનાર, રવુિં ઉત્તમ માનેલું છે. એ જળ ઉત્તરદેશમાં વહન કરે છે.
પશ્ચિમ તરફ વેહેનારી નદીઓ नापी गोपती गोलोमी गोमती सलिला महीं। सरस्वतीयुता नद्यो नर्मदा पश्चिमानुगाः ॥ आसां जलं घनं पीतं पित्तघ्नं कफकृत्तथा । बातदोषहरं हृद्यं कण्डूकुष्टविनाशनम् ॥ તાપી, ગપતી, ગોલેમી, ગોમતી, સલિલા, મહી, સરસ્વતી, અને એ સૌની સાથે નર્મદા. એ નદીઓ પશ્ચિમ દિશા ભણી વેહેનારી છે. અને નદીઓનું પાણી જાઉં, પીળું, પિત્તને મટાડનારું, કફને ઉપજાવનારું, વાયુના કોપને હરનારું, હૃદયને હિતકર, તથા ખસ અને કોટને નાશ
પશ્ચિમ પર્વતમાંથી ઉપજેલી નદીઓ, पश्चिमाद्रिससुद्भता गौतमी पुण्यभाजना। आलां शीतं जलं वापि कफवातविकारकृत् । पित्तप्रशमनं बल्यं मूत्रदोषविकारकृत् ॥
પવિત્ર એવી ગૌતમી નદી (અને બીજી કેટલીક નદીઓ) પશ્ચિમ નળીના (સહ્યાદ્રિ) પર્વતમાંથી ઉત્પન્ન થયેલી છે. એ નદીઓનું પાણી શીતળ અને કફ તથા વાયુના રોગને ઉપજાવનારું છે. વળી તે પિત્તને માવનારું, બળ આપનારું, અને મૂત્ર દેશ સંબંધી રોગને મટાડનારું છે.
ગેમીને મળનારી નદીઓ, पूर्णा पयस्विनी वेता प्रणीता च वरानना। द्रोणा गोवर्धनी यान्या गौतम्यनुगता इमाः॥
For Private and Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
आसां जलं घनं नातिवातश्लेष्मविकारकृत् । पूर्वसामुद्गाश्चैव नद्यो नवशतैर्युताः ॥ પૂર્ણ, પસ્વિની, વેતા, પ્રણીતા, વરાનના, દ્રોણ, ગવદ્ધની, અને બીજી નદીઓ ગેમની પછવાડે જનારી છે. એ નદીનું પાણી જાડું, તથા વાયુ અને કફનો ઘણે વિકાર કરનારું નથી. એ નદીઓ નવસે નદીઓ સહિત પૂર્વ ભણીના સમુદ્રમાં જાય છે.
દક્ષિણ દેશમાં વેહેનારી નદીઓ, कावेरी वीरकान्ता च भीमा चैव पयस्विनी। विभावरी विशाला च गोविन्दी मदनस्वसा। पार्वती चापरा नद्यो दक्षिणाधिगमा इमाः॥ प्रत्येकशो नवशतैर्युक्ताश्चेमाः पृथक् पृथक् । सर्वासां परिसंख्या च शतानां चैकविंशतिः॥ કાવેરી, વીરકાંતા, ભીમા, મસ્વિની, વિભાવરી, વિશાલા, ગોવિંદી, મદનસ્વસા, પાર્વતી, અને બીજી નદીઓ દક્ષિણ દેશમાં વહન કરે છે. એમાંની પ્રત્યેક નદી જૂદી જૂદી નવસે નવસે નદીથી યુક્ત છે અને તે સર્વની સંખ્યા એકવીસસો છે.
નદીઓને વિસ્તાર कोशे क्रोशे भवेत् कुल्या योजने योजने नदी । द्वियोजने च विशेया महानीरा बुधैर्नदी॥
એક એક કેસમાં એક એક નાની નદી હોય છે, અને એક એક જેજનમાં એક એક સાધારણ નદી હોય છે. તથા બે બે જનમાં એક ઘણું પાણીવાળી મોટી નદી હોય છે એમ ડાહ્યા પુરૂએ જાણવું.
પૃથ્વીના પ્રકાર અને ગુણ भूमिः पञ्चविधा ज्ञेया कृष्णा रक्ता तथा सिता। पीता नीला भवेच्चान्या गुणास्तासां प्रकीर्तिताः ॥ कृष्णा च मधुरा रूक्षा कषाया पीतवर्णिनी । रक्ता सा च भवत्तिका मधुराम्ला सिता स्मृता ॥ नीला सकटुका ज्ञेया भूमिभागाजलं विदुः ।
For Private and Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય સાતમા.
પૃથ્વી પાંચ પ્રકારની છે: કાળ, રાતી, ધોળી, પીળી, અને નીલી. એના ગુણા આ પ્રમાણે કહેલા છેઃ કાળી પૃથ્વી મધુર હાય છે; પીળી પૃથ્વી રૂક્ષ અને તુરી હાય છે; રાતી પૃથ્વી કડવી હાય છે; ધેાળી પૃથ્વી મધુર અને ખાટી હાય છે; અને નીલ રંગની પૃથ્વી તીખી હાય છે. એ ભૂમિના વિભાગ પ્રમાણે તે તે ભૂમિના જળના ગુણો પણ જૂદા જૂદા સમજવા.
ભૂમીભાગ પ્રમાણે જળના ગુણ, सघनं मधुरं नीरं कृष्णं भूमिपरिश्रितम् । पीताश्रितं कषायं च रक्तायाः क्षारमाधुरम् ॥ सिताया अम्लमधुरं नीलायाः कटुकं विदुः । जलं पंचविधं ज्ञेयं भूमिभागेन लक्षयेत् ॥
इति भूमिभाग जलम् ।
કાળી ભૂમિમાં રહેલું પાણી જાડું અને મધુર હોય છે; પીળી બ્રૂમિનું પાણી તુરૂં હાયછે; રાતી ભૂમિનું પાણી ક્ષારયુક્ત અને મધુર હોય છે; ધોળી ભૂમિનું પાણી ખારું અને મધુર હોય છે; નીલી પૃથ્વીનું પાણી તીખું હાય છે; એવી રીતે પાંચ પ્રકારનું પાણી જાણવું અને તેને ભૂમિના ગુણ પ્રમાણે ગુણવાળું સમજવું.
પાણીના મીજા ચાર પ્રકાર
तथा चतुर्विधं तोयं वक्ष्यामि शृणु कोविद । पापं रोगोदकं चैव हंसोदकमरोगकम् ॥
૬૯
હે બુદ્ધિમાન હારિત ! વળી ચાર પ્રકારનું પાણી હું તને કહીશ તે તું સાંભળ: (૧) પાપાદક, (૨) રોગાદક, (૩) હંસાદક, (૪) આરોગ્યેાદક એવા ચાર પ્રકારનું પાણી છે.
પાપેાદકના ગુણ,
विष्ठाजुष्टं ग्रामनीरं कृमिकीटसमाकुलम् | समलं नीलशैवालं पापांबु निंदितं च यत् ॥ स्नाने पाने न तच्छस्तं नराणां वा हयेषु च । स्नानेन त्वग्भवान्भोगान् कण्डूकुष्ठविसर्पकान् ॥
For Private and Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
७०
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
पानेन कफगुल्मानां कृमीणां ज्वरसम्भवान् । करोति विविधान् रोगांस्तस्मात्तत् परिवर्जयेत् ॥ इति पापोदकगुणाः ।
જે પાણીમાં વિા પડેલી હોય, ગામમાંથી વહી આવીને એક થઇ રહેલું હોય, જેમાં પોરા અને જીવડા પડયા હોય, જેમાં બળ એ કઠો થયેા હાય, જેમાં લીલ અને શેવાળ બાઝયા હોય, તે પાણીને પાપાદક કહેછે. એ પાણી નિંદિત છે માટે મનુષ્યાને તથા ઘોડાઓને પીવાના કે નાહાવાના કામમાં તે સારૂં નથી. કેમકે તેવા પાણીમાં સ્નાન કરવાથી ખસ, ટાઢ અને વિસર્પ (રતવા) વગેરે ત્વચાના રોગ ઉપજે છે તથા પીવાથી કુ, ગુલ્મ, કૃમિ અને તાવ, એવા રોગ ઉપજે છે. એવી રીતે એ પાણી નાના પ્રકારના રોગ ઉત્પન્ન કરેછે માટે એ પાણી તજવા જેવું છે.
રોગાદકના ગુણ, बहुवृक्षलताकुञ्ज छायाकृपोऽथवा सरः । अव्ययं चैव बलवत्कृ मिशैवालसंयुतम् ॥ क्लिन्नं सपिच्छिलं कृष्णं वृक्षमूलाश्रितं भवेत् । बहुवृक्षपर्णयुक्तं दुर्गन्धं मूत्रगन्धि यत् । रोगोदकं विजानीयात् करोति विषमान् गदान् । गुल्मप्लीहार्शः पाण्डुं च जलं वापि जलोदरान् ॥ शूलं कुठं च कण्डूं च सेवनेन करोति हि ॥ विण्मूत्रतृणनीलिकाविषयुतं तप्तं धनं फेनिलं दन्तग्राह्यमनार्तवं हि सलिलं दुर्गन्धि शैवालजम् ॥ नानाजीवविमिश्रितं गुरुतरं पर्णौघ पङ्काविलं चन्द्रार्कीशुसुगोपितं न च पिबेनीरं सदा दोषलम् ॥
इति रोगोदक गुणाः ।
ઘણાં ઝાડ અથવા વેલીઓના કુંજમાં છાયામાં જે છો અથવા સરોવર વપરાશ વિનાનું અને ઘણા જીવડા તથા શેવાળવાળું હાય, તથા જે ભેજવાળું, પિચ્છાવાળું, કાળું અને ઝાડનાં મૂળિયાંમાં હાય, વળી જેમ
For Private and Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય સાતમે.
ઘણું ઝાડનાં પાંદડાં પડતાં હોય, જેનું પાણું ગંધાતું હોય અને જેના પાણીનો વાસ મૂત્ર જે આતે હેય તેના પાણીને ગદક જાણવું એ પાણી ગુલ્મ, પ્લીહા (બળને વ્યાધિ, અર્શ, પાંડુરોગ, અને જબોદર જેવા વિષમ રોગને ઉત્પન્ન કરે છે. વળી એ પાણીના સેવનથી શળ, ખસ અને કોઢ પણ થાય છે. જે પાણી વિકા, મૂત્ર, ઘાસ, લીલ અને ઝેરથી યુક્ત હોય, જે તપેલું હોય, જાડું હોય, ફીણવાળું હૈય, જે પાણી પીવાથી દાંત અંબાઈ જાય એવું હોય, જે ઋતુમાં નહિ ઉત્પન્ન થયેલું હેય (માવઠા વગેરેનું હોય), જે દુર્ગધવાળું, શેવાળવાળું, અનેક પ્રકારનાં જીવડાંવાળું, ભારે, અને પાંદડાંના ઢગલા તથા કાદવથી મેલું હોય, અને જે પાણી ઉપર ચંદ્ર અને સૂર્યનાં કિરણ પડતાં નહિ હોય એવું પાણી સદૈવ દોષવાળું જાણીને તે પીવું નહિ.
અંશુદકના ગુણ दिवा सूर्याशुसन्तप्तं रात्रौ चन्द्रांशुशीतलम् । अंशूदकमिति ख्यातं सर्वरोगनिवारकम् ॥ कफमेदोऽनिलनं च दीपनं बस्तिशोधनम् । श्वासकासहरं नीरं चक्षुष्यं नेत्ररोगहृत् ॥
જે પાણી દિવસે સૂર્યનાં કિરણોથી તપેલું હોય તથા રાત્રે ચંદ્રનાં કિરણથી શીતળ થયેલું હોય, તેને અંદક કહે છે. એ પાણી સર્વ રેગનું નિવારણ કરનારું છે. વળી તે કફ, મેદ અને વાયુને નાશ કરનારું, જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારું, બસ્તિને શુદ્ધ કરનારું, ખાંસી અને શ્વાસને હરનારું, નેત્રને હિત કરનારું અને નેત્રના વ્યાધિને મટાડનારું છે. એને સોદક પણ કહે છે.
આરોગ્યદકના ગુણ, पादशेषं तु कथितं तच्चारोग्यजलं विदुः। कासश्वासहरं पथ्यं मारुतं चापकर्षति ॥ सद्यो ज्वरं हरत्याशु मलभेदि कफापहम । प्रतिश्यायं पाचयति शूलगुल्मार्शनाशनम् ॥
For Private and Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
હર
www.kobatirth.org
હારીતસંહિતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दीपनं च हुताशस्य पाण्डुशोफोदरापहम् । अजीर्ण जरयत्याशु पीतमुष्णोदकं निशि ॥ इति आरोग्योदकम् ।
જે પાણીને તેને ચોથા ભાગ ખાકી રહે ત્યાં સુધી ઉકાળ્યું હોય તેને આરામ્યાદક કહેછે. એ આરોગ્યેાદક ખાંસી અને શ્વાસને હરે; પથ્ય છે, વાયુને દૂર કરેછે, તાવને તત્કાળ મટાડે છે, મળનું ભેદન કરેછે, કાને દૂર કરેછે, સળેખમને પકવેછે, શૂળ, ગુલ્મ અને અર્શો નાશ કરેછે, જઠરાગ્નિને પ્રદિપ્ત કરેછે, પાંડુરોગ, સોજાને રોગ અને ઉદર રોગને દૂર કરેછે અને નહિ પચેલા અન્નને તરત પચાવી દેછે જો એ ગરમ પાણી રાત્રે પીધું હોય તેા એવા એવા ગુણ કરેછે.
શીતાદકના ગુણ,
मद्यपानसमुद्भूते रोगे पित्तान्विते पुनः ।
1
सन्निपातसमुत्थे च तत्र शीतोदकं हितम् ॥
મઘ પીવાથી જે રોગ થયા હોય, તથા જે રોગ પિત્તથી થયા હોય; તેમ જે રાગ સન્નિપાતથી (એટલે ત્રણે દોષ કાપવાથી) થયેલા હાય, તે રોગમાં ઠંડું પાણી હિતકારક છે.
ઉષ્ણેાદકનું લક્ષણ,
शारदे च तथा ग्रीष्मे काथयेत् पादशेषितम् । शिशिरे च वसन्ते च कुर्यादुर्भावशेषितम् ॥ * कायेदेव हेमंते प्रावृषि त्वर्धभागिकम् । काथ्यमानं च निवेगं निष्फेनं निर्मलं च यत् । अर्घावशिष्टं भवति तदुष्णोदकमुच्यते ॥
શરણ્ ઋતુમાં તથા ગ્રીષ્મ ઋતુમાં ચેાથે ભાગ બાકી રહે ત્યાંસુધી પાણી ઉકાળીને પછી તે વાપરવું; શિશિર અને વસંત ઋતુમાં અર્ધું બાકી રહે ત્યાંસુધી પાણી ઉકાળવું; હેમંત ઋતુમાં અને વર્ષા ઋતુમાં પણ અર્ધું આકી રહે ત્યાંસુધી ઉકાળવું. ઉફળતી વખતે જે ઉભરાવગરનું, પીણુ વગરનું અને નિર્મળ હાય, એવા અર્ધા વિશિષ્ટ પાણીને ઉષ્ણેાદક કહેછે. * વિતરૢતો રટ્ટા એવા પણ પાઠ છે.
For Private and Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય સાતમે.
૭૩
ઉણાદકના ગુણ तत्पादहीनं वातघ्नं चार्ध पित्तविकारजित् । कफनं पादशेषं तु पानीयं लघु पाचनम् ॥ धारापाते हि विष्टम्भि दुर्जरं पवनापहम् । सृतशीतं त्रिदोषघ्नं मुषितं तच्च दोषकृत् ॥ दिवसे कथितं तोयं रात्रौ तद्गुरुतां व्रजेत् । रात्रौ सृतं तु दिवसे गुरुत्वमधिगच्छति ॥
इति उष्णोदकगुणाः । ગરમ કરેલું પાણી, જ્યારે બળતાં ત્રણ ભાગ બાકી રાખ્યા હેય ત્યારે તે વાયુને નાશ કરનારું થાય છે; અર્ધ બાકી રાખ્યું હોય ત્યારે તે પિત્તના રોગને મટાડે છે; અને એથે ભાગે બાકી રાખ્યું હોય ત્યારે તે કફને નાશ કરનારું થાય છે. ઉષ્ણદક સામાન્ય રીતે હલકું અને પાચન કરનારું છે. તેને ઉંચેથી ધાર કરીને ઠંડું કર્યું હોય તે તે બદ્ધકોષ્ટ કરનાર, પચવાને કઠણ અને વાયુને નાશ કરનારું થાય છે; ઉકાળીને ઠંડું થવા દીધું હોય તે તે ત્રિદોષને મટાડનારું થાય છે, અને તેને ઠંડુ કર્યા પછી રાત વાસી રાખ્યું હોય તે તે વાતાદિ દોષને ઉત્પન્ન કરનારું થાયછે. દિવસે ઉકાળેલું પાણી રાત્રે ભારે થાય છે અને રાત્રે ઉકાળેલું પાણી દિવસે ભારે થાય છે.
જળપાનને વિધિ. मदात्यये सदाहे च रक्तपित्ते तथोर्ध्वगे। रक्तमेहे विशेषेण नोष्णं तोयं प्रशस्यते ॥ पार्श्वशूले प्रतिश्याये वातरोगे गलग्रहे । आध्माने स्तिमिते कोष्ठे सद्यःशुद्धौ नवज्वरे ॥
अजीर्णे च तथा कासे न शीतमुदकं हितम् । દાહ યુક્ત મહાત્મય રોગમાં, ઉચે ગમન કરનારા રકતપિત્ત રોગમાં, અને વિશેષ કરીને રક્તપ્રમેહમાં ગરમ પાણુ હિતકર નથી. તેમજ - સાના શૂળમાં, સળેખમના રોગમાં, વાયુના રોગમાં, ગલગ્રહ નામે કંઠના રેગમાં, પેટ ચઢવાના રોગમાં, કઠો જડ થઈ ગયો હોય ત્યારે, વમન
For Private and Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૪
હારીતસંહિતા.
કે વિરેચન થયા પછી તરતજ, નવા તાવમાં, અજીર્ણમાં, અને ખાંશીના રોગમાં ઠંડું પાણી હિતકર નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रतिश्याये प्रसेके च ज्वरे कुष्ठे व्रणेषु च ॥ शोफे नेत्रामये चैव मन्दाग्नौ च तथा क्षये । सूतिजातासु नारीषु रक्तस्रावेऽप्यरोचके ॥ एतेषां सिद्धिमिच्छद्भिः पानीयं मन्दमाचरेत् । સળેખમના રાગમાં, મોંમાં પાણી છૂટતું હોય એવા રાગમાં, તાवभां, प्रेटना रोगभां, प्रशु रोगभां, सोलना रोगभां, नेत्र रोगभां, ०४રાગ્નિ મંદ હોય એવા મંદાગ્નિ રોગમાં, ક્ષય રાગમાં, સુવાવડી સ્ત્રીઓને, રક્તસ્રાવ થયો હોય ત્યારે, અને અરૂચિ રોગમાં, રોગીને સારૂં કરવાની ઇચ્છાવાળા વૈદ્યોએ રાગીને જેમ બને તેમ પાણી થાડું પાડ્યું.
जीर्णे च क्षुत्प्रपन्ने च पीतं हन्त्युदरानलम् ॥ करोति गुल्मं शूलं वा तथा श्रान्ते बहूदकम् । तस्माजीर्णेऽनलं हन्ति अजीर्णे वारि भेषजम् ॥
भुक्तान्तः परतः शस्तं पीतं वारि गुणात्मकम् ।
અન્ન પચી ગયા પછી અથવા ભૂખ લાગ્યા પછી પાણી પીવાથી જરાગ્નિ મંદ થાયછે, તથા શૂળ અથવા ગુલ્મ રોગ ઉત્પન્ન થાયછે. તેમજ થાકી ગયેલાએ ઘણું પાણી પીવાથી પણ એવાજ રાગ ઉપજેછે. અન્ન પચી ગયા પછી પાણી પીવાથી જઠરાગ્નિ મંદ પડી જાયછે, માટે અન્ન ન પચ્યું હોય ત્યારે પાણીને ઔષધરૂપ જાણીને પીવું. ભાજન કરતાં વચમાં તથા તે પછી પીધેલું પાણી ગુણ આપનારૂં હોવાથી તે સારૂં છે.
अध्वान्ते क्षुधाक्रान्ते शोषक्रोधातुरेषु च ॥
विषमासनोपविष्टे च पीतं वारि रुजाकरम् । तस्मात्प्रसन्ने मनसि पानीयं मन्दमाचरेत् ॥
आदौ पीत्वा दहत्यग्निं मध्ये पीत्वा रसायनम् तदन्ते च जलं पीतं तज्जलं दुर्जरं भवेत् ॥ भोजनादौ जलं पीत्वा चाग्निसादः कृशाङ्गता । अन्ते करोति स्थूलत्वमूर्ध्वमामाशयात्कफम् ॥ इति आत्रेयभाषिते हारीतोत्तरे तोयपानविधिः ।
For Private and Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રથમસ્થાન-અધ્યાય આઝમ
જે પુરૂષ માર્ગમાં ચાલવાથી થાકી ગયા હૈાય, જે ભૂખ્યા થયા હાય, જેને શાષરોગ થયા હાય, જે ક્રોધાતુર હાય, અને જે વિષમ આસનથી બેઠેલા હોય તેણે પીધેલું પાણી રાગકર્તા છે. માટે મન પ્રસન્ન રાખીને અને સારી રીતે મેશને ધીમે ધીમે પાણી પીવું. ભેાજન કરતાં પ્રથમ પાણી પીવાથી તે જઠરાગ્નિને નાશ કરેછે, ભોજનની મધ્યમાં પીવાથી રસાયન જેવા ગુણ આપેછે, અને ભાજનની અંતે પીવાથી તે પાણી જલદી પચી શકતું નથી. ભાજનના આરંભમાં પાણી પીવાથી જરાગ્નિ મંદ પડેછે અને શરીર સૂકાઈ જાયછે તથા ભાજનની અંતે પીવાથી શરીર સ્થૂળ થાયછે અને આમાશયની ઉપર ક થાયછે માટે ભાજનની મધ્યે પાણી પીવું.
इति जलवर्गो नाम सप्तमोऽध्यायः ।
अष्टमोऽध्यायः
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષીરવર્ગ.
अथातः संप्रवक्ष्यामि क्षीरवर्ग तु वत्सक ! | दधिसर्विस तक्रं तेषां सर्वगुणागुणम् ॥
હે પુત્ર! હવે હું તને દૂધના વર્ગ કહું, તથા તેના પેટામાં દહીં, ધી, વસા, છાશ, એ સર્વના ગુણ તથા અવગુણુ પણ કહુંછું.
દૂધની ઉત્પત્તિ.
यद्यदाहारसंजातमुरः स्थितशिरानुगम् । तत्तज्जठरमायाति तथा पित्तेन संयुतम् ॥ पाचितं जाठरे वह्नौ पित्तेन सह मूर्च्छितम् । पच्यमानं शिराप्राप्तं क्षरते येन पुत्रक ! ॥ तेन क्षीरमिति ख्यातमग्निसोमात्मकं पयः । अमृतं सर्वभूतानां जीवतं बलकृन्मतम् ॥
For Private and Personal Use Only
૭પ
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
જે જે આહાર મનુષ્ય ખાય છે તે તે છાતીમાં રહેલી અન્નનાળ નામની શિરાને માર્ગે જઠરમાં જાય છે અને ત્યાં પિત્તની સાથે મળે છે. જાહેરમાં તેનું જઠરાગ્નિમાં પાચન થાય છે અને તે પિત્તની સાથે એકત્ર થઈ જાય છે. હે પુત્ર! એવી રીતે તે અન્ન પાચન થતું થતું શિરાઓમાં થઈને ખરે છે માટે તેને “ક્ષીર” (દૂધ) કહે છે. એ ક્ષીર અગ્નિ માત્મક એટલે ગરમ તથા ઠંડા ગુણવાળું છે. વળી તે અમૃતરૂપ, સર્વે પ્રાણીએના જીવનરૂપ, અને બળ ઉત્પન્ન કરનારું છે.
हारीतः संशयापन्नः पप्रच्छ पितरं पुनः। कथं रसस्य सम्पत्तिः कथं संचीयते विभो!॥ कथं रक्तस्य संस्थाने क्षीरं पाण्डु समीरितम् । कथं तत्र कुमारीणां वन्ध्यानां न कथं भवेत् ॥
હારીત પૂછે છે–આત્રેય મુનિનું એવું વચન સાંભળીને સંશય યુક્ત થયેલા હારીત મુનિએ પોતાના પિતાને ફરીથી પૂછયું કે, હે વિભા શરીરમાં રસ શી રીતે પ્રાપ્ત થાય છે તથા તે શી રીતે એક થાય છે. અને વળી લેહીના સ્થાનકરૂપ શિરાઓમાં ધળું દૂધ શી રીતે ઉત્પન્ન થાય છે? વળી કુમારિકાઓ અને વાંઝણી સ્ત્રીઓને કેમ દૂધ પ્રાપ્ત થતું નથી ?
एवं पृष्टो महावीर्यः प्रोवाच मुनिपुङ्गवः। *शृणु पुत्र महाप्राज्ञ! यदुक्तं पूर्वसूरिभिः ॥ क्षीरं स्निग्धं तथा रक्तं पित्तेन पाकतां गतम् । रक्तं श्वेतत्वमायाति तथा क्षीरं सितं भवेत् ॥
આત્રેય કહે છે.—એવો પ્રશ્ન સાંભળીને મોટા બળવાળા શ્રેષ્ઠ મુનિ આત્રેય બોલ્યા કે, હે મોટી બુદ્ધિવાળા પુત્ર! પૂર્વાચાર્યોએ જે કહેલું છે તે તું સાંભળ. દૂધ મૂળમાં તે સ્નિગ્ધ અને રાતા રંગનું હોય છે, પણ તે રક્ત રંગનું દૂધ પિત્તના વેગથી પકવ થઈને શ્વેત થાય છે. એ રીતે દૂધ ધળું થાય છે.
क्षीरनाड्यः कुमारीणां जलेन परिपूरिताः। अल्पधातुबलं यस्मात्तस्मात्क्षीरं न जायते ॥
“મમતમ પુત્ર પરિy મિપરા એવો પણ પાઠ છે.
For Private and Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય આમા.
वन्ध्यानां क्षीरनाढ्यस्तु वातेन परिपूरिताः । क्षीरं च न भवेत्तस्मादार्तवं चाधिकं यतः ॥ કુમારિકાઓની દૂધ વેહેનારી સિરા પાણીથી ભરેલી હોય છે તથા તેમનું ધાતુક્ષ્મળ થોડું હોય છે માટે તેમને દૂધ ઉત્પન્ન થતું નથી. વંધ્યા સ્ત્રીઓની દૂધની નાડીએ વાયુવડે પૂરાયલી હોયછે માટે તેમને દૂધ ઉત્પન્ન થતું નથી અને દૂધને બદલે તેમને આર્તવ વધારે ઉત્પન્ન થાયછે.
प्रसूतासु च नारीषु बलेन सह सूयते । तेन स्रोतोविशुद्धिः स्यात्क्षीरमाशु प्रवर्तते ॥ तस्मात्सद्यःप्रसूतायां जायते श्लैष्मिकं पयः । तेन काठिन्यतां याति तस्मात्तत्परिवर्जयेत् ॥
પ્રસૂત થયેલી સ્ત્રીએ ખળસહિત પ્રસવ કરેછે તેથી તેમને વિષે સિરાની શુદ્ધિ થાયછે અને તેનેવિષે તત્કાળ દૂધ પ્રવૃત્ત થાયછે. માટેજ તત્કાળ પ્રસૂત થયેલી સ્ત્રી અને ગાયા વગેરેનું દૂધ કવાળું હોય છે, અને તેથીજ તે કઠણુ ડાયછે, માટે એ દૂધ ઉપયોગમાં લેવું નિહ. દૂધના સામાન્ય ગુણ,
* स्रोतो विशुद्धिकरणं बलकृद्दोषनाशनम् । पयस्त्रिदोषशमनं वृष्यं चाग्निप्रवर्धनम् ॥
CO
For Private and Personal Use Only
દૂધ સિરાની શુદ્ધિ કરનારું, બળ આપનારૂં, દોષને નાશ કરનારૂં, ત્રિદોષને શમાવનારૂં, પૌષ્ટિક અને જરરાગ્નિને પ્રદિપ્ત કરનારૂં છે. જૂદા જૂદા રંગની ગાયાનાં દૂધના ગુણ, कृष्णा धेनुश्च वातघ्नी पयस्तस्या विशेष्यते । श्वेतापयः श्लेष्मकृच्च वातलं रक्तिकापयः ॥ पित्तसंशमना पीता तस्याः क्षीरं विशेष्यते । कृष्णासृक् पित्तसंयुक्ता श्वेता श्लेष्मगुणान्विता ॥ कफवाताश्रिता पीता रक्ता वातगुणान्विता । यद्वद्वर्णा गुणास्तद्वत् ज्ञातव्या सुमहात्मना ॥
* શ્રેષ્ઠ તુ યથિયાન્ન એ પણ પાડે છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
"Sલા.
કાળી ગાય વાયુને નાશ કરનારી છે માટે તેના દૂધમાં પણ તે ગુણ છે અને તેથી તે દૂધ બીજા કરતાં સારું છે. ધળી ગાયનું દૂધ કફ ઉત્પન્ન કરે છે અને રાતી ગાયનું દૂધ વાયુ ઉત્પન્ન કરે છે. પીળી ગાય પિત્ત શમાવનારી છે માટે તેનું દૂધ વિશેષ ગુણવાળું છે. કાળી ગાય રકતપિત્તના ગુણવાળી હોય છે, ધોળી ગાય કફના ગુણવાળી હોય છે, પીળી ગાય કફ અને વાયુના ગુણવાળી હોય છે તથા રાતી વાયુના ગુણવાળી હેય છે. એવી રીતે ગાયના જેવા જેવા રંગ હેય તેવા તેવા તેના દૂધના ગુણ મહાત્મા પુરૂષોએ જાણવા.
धारोष्णं शस्यते गव्यं धाराशीतं तु माहिषम्। ।
मृतोष्णमाविकं पथ्यं सृतशीतमजापयः॥ ગાયનું દૂધ તરત દેહ્યા પછી ગરમ ને ગરમ પીવું હિતકર છે. ભેંશનું દૂધ દોહી પછી ઠંડું થવા દઈને પીવું. ઘેટીનું દૂધ ઉકાળીને ગરમ ગરમ હોય ત્યારે પીવું. અને બકરીનું દૂધ ઉકાળીને ઠંડું થયા પછી પીવું.
ગાયના દૂધના ગુણ गव्यं पवित्रं च रसायनं च पथ्यं च हृद्यं बलपुष्टिदं स्यात् । आयुःप्रदं रक्तविकारपित्तत्रिदोषहृद्रोगविषापहं स्यात् ॥
રૂતિ ગવાં ગુખr: . ગાયનું દૂધ પવિત્ર, રસાયન (જરાવ્યાધિ નાશક,) પથ્ય, હૃદયને હિતકર, બળ આપનારું અને પુષ્ટિ આપનારું છે. વળી તે આયુષ્યને સ્થિર કરનારું, રક્તપિત્તના વિકારને નાશ કરનારું, ત્રિદોષને અને ૮દયના રોગને મટાડનારું તથા ઝેરને દૂર કરનારું છે.
બકરીના દૂધના ગુણ छागं कषायं मधुरं च शीतं ग्राही लघु पित्तक्षयापहारि। कासज्वराणांरुधिरातिसारे हितं पयश्छागलज त्रिदोषजित् ॥
રતિ મનાયડુનr: 1 બકરીનું દૂધ તૂરું, મધુર, હું, ગ્રાહિ (મળને બાંધનાર) અને હલકું છે. એ દૂધ પિત્ત અને ક્ષયને નાશ કરે છે; ખાંસીમાં, તાવમાં અને રક્તાતીસારમાં હિતકર્તા છે; તથા ત્રિદોષને હણનારું છે.
For Private and Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય આઠમ.
૭૯
ઘેટીને દૂધના ગુણ, औरभ्रं मधुरं रूक्षमुष्णं वातकफापहम् । न शस्तं रक्तपित्तानां वातिकानां हितं भवेत् ॥
દતિ મેટ્રીગુજા: I ઘેટીનું દૂધ, મધુર, રૂક્ષ, ગરમ, વાયુ અને કફને હરનારું, તથા વાયુના રેગવાળાને હિત કરે છે. એ દૂધ રકતપિત્તવાળાને હિતકર નથી.
ભંસના દૂધના ગુણ स्निग्धं मरुच्छीतकरं च तन्द्रानिद्राकरं वृष्यतमं श्रमन्नम् । बलप्रदं पुष्टिकरं कफस्य सञ्जीवनं माहिषमुच्यते पयः॥
ફતિ મuTS: ભેંસનું દૂધ સ્નિગ્ધ (રહ-ચિકાશવાળું), વાયુકર્તા, ડું, ઘેન અને ઊંઘ આણનારું, વીર્યજનક, અમને દૂર કરનારું, બળ આપનારું, કફને વધારનારું છે અને જીવનરૂપ છે, એમ વૈદ્યોનું કહેવું છે.
ઊંટડીના દૂધના ગુણ रूक्षं तथोष्णं लवणं कफस्य निवारणं वातविकारहारि । लघु प्रशस्तं कटुकं क्रिमीणांशोफार्शसामौष्ट्रिपयोऽनुकूलम् ॥
રૂતિ ૩છૂપયોગુણ: . ઊંટડીનું દૂધ રૂક્ષ, ગરમ, ખારૂં, કફને મટાડનારું, વાયુના રોગને હરનારું, હલકું, હિતકર, તીખું, તથા કૃમીને, સજાને અને અર્થને અને નુકૂળ અર્થાત્ વધારનારું છે.
નારીને દૂધના ગુણ सञ्जीवनं बृंहणमेव सात्म्यं सन्तर्पणं नेत्ररुजापहं च । पित्तस्य रक्तस्य च नाशनं च नारीपयः स्नेहनमेव शस्तम् ॥
રૂતિ નાળા ! સ્ત્રીનું દૂધ છવાડે એવું, શરીરને પુષ્ટિ કરનારું, મનુષ્યને માફક આવનારું, ધાતુઓને તૃપ્ત કરનારું, નેત્રના રોગને દૂર કરનારું, રકતપિત્તને નાશ કરનારું, અને શરીરના અવયને સ્નિગ્ધ કરનારું તથા હિતકર છે.
For Private and Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८०
હારીતસંહિતા.
*N...
nAmAvA
સવારના દૂધના ગુણ, निशाशीतांशुसंशीतं निद्रालस्यसमानुगम् । सघनं शीतकफकृत्क्षीरं प्राभातिकं भवेत् ॥
इति प्राभातिकक्षीरगुणाः। રાત્રિએ ચંદ્રના કિરણથી શીતળ થયેલું, ઊંઘ અને આળસથી યુક્ત, જાડું, શીતળતા તથા કફને ઉત્પન્ન કરનારું, એવું સવારનું દૂધ હોય છે.
सांना धना गुप. वासरे सूर्यसन्तापात्सद्योष्णं कफवातजित् । हितं तत्पित्तशमनं सुशीतं भोजने निशि ॥
इति दिनक्षीरगुणाः । સાંજનું દૂધ, દિવસના સૂર્યના તાપથી તત્કાળ ગરમ થયેલું, કફ અને વાયુને મટાડનારું, હિતકર, પિત્તને શમાવનારું, તથા અતિ ઠંડું છે, માટે તેને રાત્રે ભજનમાં લેવું.
દૂધ બગાડનારા ખેરક વિગેરે अल्पाम्बुपानव्यायामात्कटुतिक्काशने लघु । पिण्याकाम्लाशिनीनां तु गुर्वमिष्यन्दि शीतलम् ॥ ગાય વગેરેને પણ થોડું પાવામાં આવતું હોય, શ્રમ ઘણે ક. રાવવામાં આવતા હોય, તીખું અને કડવું ખવરાવવામાં આવતું હોય, ખાવાનું થોડું નાખવામાં આવતું હોય, તથા ખેળ અને ખાટા પદાર્થો ખવરાવવામાં આવતા હોય, તો તેથી તેમનું દૂધ ભારે, સળેખમ ઉત્પન્ન २नाई थने १३ (शीत) थायछे..
ક્ષીરપાનને વિધિ. क्षीणानां दुर्बलानां च तथा जीर्णज्वरार्दिते । दीप्ताग्नीनामतन्द्राणां श्रमशोषविकारिणाम् ॥ व्यवायिस्वल्पशुक्राणां श्वासिनां विषमाग्निनाम् । तथा च राजयक्ष्माणां क्षीरपानं विधीयते ॥ न शस्तं लवणैर्युक्तं क्षीरं चाम्लेन वा पुनः । करोति कुष्ठं त्वग्दोषं तस्मान्नैव हितं मतम् ॥
इति क्षीरपानविधिः ।
For Private and Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય આઠમે.
જે પુરૂષ ક્ષીણ થઈ ગયા હોય, દુર્બળ હોય, જીર્ણજવરથી પીડાતા હોય, જેમને જઠરાગ્નિ પ્રદિપ્ત હોય, જેમને તંદ્રા (ઊંધ સંબંધી આળસ) ન હોય, થાક અને શેષરેગવાળા હોય, અલ્પવિર્યવાળા હોઈને મૈથુનાસત હય, શ્વાસરોગવાળા તથા વિષમ અગ્નિવાળા હોય, તેમજ રાજ્યઠ્યા (ક્ષય) રોગવાળા હોય, તેમણે દૂધ પીવું જોઈએ. દૂધની સાથે લવણ અથવા ખટાશયુક્ત કરીને તે ખાવું એ સારું નથી; કેમકે તેથી કોઢ અને ત્વચાના રોગ ઉપજે છે, માટે તેને હિતકર માનેલું નથી.
ગાયના દહીંના ગુણ अम्लं स्वादुरसं पाहि गुरूक्ष्णं वातरोगजित् । मेदःशुक्रवलश्लेष्मरक्तपित्ताग्निशोफत् ॥ स्निग्धं विपाके मधुरं दीपनं बलवर्धनम । वातापहं पवित्रं च दधि गव्यं रुचिप्रदम् ॥
इति गवां दधिगुणाः । ગાયનું દહીં ખાટું, મધુર રસવાળું, ગ્રાપ્તિ, ભારે, ગરમ, વાયુના રોગને મટાડનારું, મેદ, વીર્ય, બળ અને કફને ઉત્પન્ન કરનારું, રક્તપિત્ત તથા સેજાને ઉપજાવનારું, જઠરાગ્નિની વૃદ્ધિ કરનારું, સ્નિગ્ધ, વિપાકમાં મધુર, જઠરાગ્નિને દીપન કરનાર, બળને વધારનાર, વાયુને નાશ કરનાર, પવિત્ર અને રૂચિ ઉત્પન્ન કરનાર છે.
બકરીના દહીંના ગુણ, आज दधि भवेच्चोष्णं क्षयवातविनाशनम् । दुर्नामश्वासकासेषु हितमग्निप्रदीपनम् ॥ विपाके मधुरं वृष्यं रक्तपित्तप्रसादनम् । शस्तं प्राभातिकं प्रोक्तं वातपित्तनिबर्हणम् ॥
તિ મનાથજીના બકરીનું દહીં ગરમ, ક્ષય અને વાયુનો નાશ કરનાર, અશ, શ્વાસ અને ખાંસીને મટાડનાર, જઠરાગ્નિને પ્રદિપ્ત કરનાર, વિપામાં મધુર, પૌષ્ટિક અને રક્તપિત્તને શમાવનાર છે. બકરીનું દહીં સવારનું હોય તે શ્રે કહ્યું છે, કેમકે તે વાતપિત્તને નાશ કરે છે.
For Private and Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨
डारीतसंहिता.
ભેંસના દહીંના ગુણ घनं माहिषमुद्दिष्टं मधुरं रक्तदोषकृत् । कफशोफकरं वृष्यं पित्तकृद्धातकोपनम् ॥
इति महिषीदधिगुणाः ।। ભેંસનું દહીં જાડુ, મધુર, રક્તદોષને ઉત્પન્ન કરનાર, કફ અને સોજાને ઉપજાવનાર, પૌષ્ટિક તથા પિત્તને ઉપજાવનાર અને વાયુને કેપવનાર છે.
ઊંટડીના દહીંના ગુણ विपाके कटु सक्षारं गुरुभेद्यौष्ट्रिकं दधि । वातमीसि कुष्टानि क्रिमीन हंत्युदराणि च ॥
इत्यौष्ट्रीदधिगुणाः। ઊંટડીનું દહીં વિપાકમાં તીખું, ક્ષારયુક્ત, ભારે, મળને ભેદન કરનાર, તથા વાયુ, અર્શ, કોઢ, કૃમી અને ઉદરરોગ, એટલા રોગને નાશ २नाई छ.
सीनाहींना स्निग्धं विपाके मधुरं बल्यं संतर्पणं हिमम् । चक्षुष्यं ग्राहि दोषघ्नं दधि नार्या गुणोत्तमम् ॥
इति स्त्रीदधिगुणाः । સ્ત્રીનું દહીં, સ્નિગ્ધ, વિપાકમાં મધુર, બળ આપનારું, ધાતુઓને તૃપ્ત કરનારું, તું, નેત્રને હિતકર, ગ્રાહિ, વાતાદિ દેપને નાશ કરનારું, અને ઉત્તમ ગુણવાળું છે.
टीनाहींना गुण. कोपनं कफवातानां दुर्नाम्नां चाविकं दधि । दीपनीयं तु चक्षुष्यं पांडुकृहधि वातलम् ॥ रूक्षमुष्णं कषायं स्यादत्यभिष्यंदि दोपलम् । रसे पाके च मधुरं कषायं कुष्ठवर्धनम् ॥
इति मेदीदधिगुणाः।
For Private and Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય આઠમે.
ઘેટીનું દહીં કફ અને વાયુને તથા અર્ચને કોપાવનારું, જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારું, નેત્રને હિતકર, પાંડુરોગને ઉપજાવનારું, વાયુ ઉત્પન્ન કરનારું, રૂક્ષ, ગરમ, તુરું, સળેખમ ઉત્પન્ન કરે એવું, દેશને ઉત્પન્ન કરે એવું, મધુર રસવાળું, મધુર વિપાકવાળું, કષાય રસવાળું, અને કઢને વધારનારું છે.
વર્ધાતુના દહીંના ગુણ, वार्षिकं पित्तद्वातशमनं कफकोपनम् । गुल्मार्शःकुष्ठरोगे च रक्तपित्ते न शस्यते ॥
___ इति वार्षिकदधिगुणाः । વર્ષાઋતુનું દહીં પિત્તને ઉત્પન્ન કરનારું, વાયુને શમાવનારું અને કફને કપાવનારું છે એ ઋતુમાં ગુલ્મ, અર, કુષ્ટરોગ અને રક્તપિત્ત, એ રેગવાળાને દહીં ખાવું સારું નથી.
શરદઋતુના દહીંના ગુણ शारदं दधि गुर्वम्लं रक्तपित्तविवर्धनम् । शोफतृष्णाज्वरार्तानां करोति विषमज्वरम् ॥
इति शारददधिगुणाः । શરઋતુનું દહીં ભારે, ખાટું અને રક્તપિત્તને વધારનારું છે. સેજો, તરસને વેગ અને તાવવાળાને એ ઋતુમાં દહીં આપવાથી તેને વિષમજવર ઉત્પન્ન કરે છે.
હેમંતઋતુના દહીંના ગુણ गुरु स्निग्धं सुमधुरं कफद्वलवर्धनम् । वृष्यं मेध्यं च हैमन्तं पुष्टिदं तुष्टिवृद्धिदम् ॥
રૂતિ મન્તધr: હેમંતઋતુનું દહીં ભારે, સ્નિગ્ધ, ઘણું મીઠું, કફ ઉપજાવનારું, બળ વધારનારું, વિર્યજનક, બુદ્ધિ આપના, પુષ્ટિ આપનારું, તૃપ્તિ કરનારું અને ધાતુઓની વૃદ્ધિ કરનારું છે.
For Private and Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
શિશિરઋતુના દહીંના ગુણ शैशिरं सघनं चाम्लं पिच्छिलं गुरु चैव च । वृष्यं बलकरं पैत्तं श्रमस्यापहरं परम् ॥
इति शैशिरं दधि । શિશિરઋતુનું દહીં જાડું, ખાટું, પિચ્છાવાળું, ભારે, વીર્યજનક, બળ આપનાર, પિત્તને ઉત્પન્ન કરનાર, અને થાકને દૂર કરવામાં શ્રેષ્ઠ છે.
सतना हीना गुरु वातलं मधुरं स्निग्धं किञ्चिदम्लं कफात्मकम् । बलकृद्धीर्यकृत्प्रोक्तं वासन्तं न प्रशस्यते ॥
इति वसन्तदधिगुणाः । વસંતઋતુનું દહીં વાયુકર્તા, મધુર, સ્નિગ્ધ, કાંઈક ખાટું, કફકર્તા બળકર્તા અને વીર્ય ઉત્પન્ન કરનારું છે. એ ઋતુમાં દહીં ખાવું હિતકારક નથી એમ કહ્યું છે.
ગ્રીષ્મઋતુના દહીંના ગુણ लघु चाम्लं भवेद्ग्रीष्मे चात्युष्णं रक्तपित्तकृत् । शोषभ्रमपिपासाकृत् दधि प्रोक्तं न प्रैष्मिके ॥
___ इति ग्रीष्मदधिगुणाः। ગ્રીષ્મઋતુમાં દહીં હલકું, ખાટું, અતિ ગરમ, અને રક્તપિત્તને ઉત્પન્ન કરનારું થાય છે. વળી તે શેષ, ભ્રમ અને તરસને ઉત્પન્ન કરે છે, માટે ગ્રીષ્મઋતુમાં દહીં ખાવાનું હિતકર નથી એમ કહેવું છે.
ही मान विधि शरग्रीष्मवसन्तेषु दोषकन्न हितं भवेत् । न नक्तं दधि भुञ्जीत न चाप्यधृतशर्करम् ॥ ज्वरासृपित्तवीसर्पकुष्ठिनां पाण्डुरोगिणाम् । संप्राप्तकामलानां च शोफिनां च विशेषतः॥ तथाच राजयक्ष्माणामपस्मारे च पीनसे । प्रतिश्यायादितानां च भोजने न हितं द्धि ॥
इति दधिवर्जनम् ।
For Private and Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન--અધ્યાય આઠમ..
શરદ, ગ્રીષ્મ, અને વસંતઋતુમાં દહીં વાતાદિ દોષને ઉત્પન્ન કરનારું છે, માટે હિતકર નથી; વળી રાત્રે દહીં ખાવું નહિ, તેમ ઘી તથા સાકર વિના પણ દહીં ખાવું નહિ. તાવવાળા, રક્તપિત્તવાળા, વીસર્ષ રોગવાળા, કોઢરોગી, પાંડુરંગી, કમળો થયો હોય એવા રોગી, અને વિશેષે કરીને સોજાવાળા, એમણે દહીં ખાવું નહિ. તેમજ રાજયશ્માવાળા, અપસ્માર (ફેફરું) રોગવાળા, પીનસ રેગવાળા અને સળેખમથી પીડાતા રેગીઓને પણ દહીં ખાવું હિતકર નથી.
દહીં ખાવાને વિધિ. हिक्काश्वासार्श प्लीहानामतीसारे भगन्दरे । एतेषां दधि शस्तं स्याल्लवणेन विमूच्छितम् ॥ लवणं दधि भुंजीत भुंजीताप्युदकेन च । तल्लवणांबुसंयुक्तं दधि शस्तं निशि ध्रुवम् ॥
તિ મગનવિધિઃ હેડકી, શ્વાસ, અર્શ, પ્લીહ, અતીસાર અને ભગંદર, એ રેગવાળાઓને લવણ સાથે મેળવીને દહીં ખાવા આપવું હિતકારક છે. જે દહીં ખાવું હોય તે લવણ અને દહીં ખાવું અથવા પાણી સાથે મેળવીને દહીં ખાવું કેમકે પાણી અને લવણ સાથે મેળવેલું દહીં રાત્રે ખાવું હિતકર છે.
ગાયની છાસના ગુણ गव्यं त्रिदोषशमनं पथ्ये श्रेष्ठं तदुच्यते । दीपनं रुचिकृहृद्यमर्शोजठररोगहृत् ॥
इति गव्यतक्रगुणाः। ગાયની છાશ ત્રણે દેષને શમાવનારી અને તે પથ્થમાં શ્રેષ્ઠ કહેવાય છે. વળી તે જઠરાગ્નિનું ઉદ્દીપન કરનારી, રૂચિ ઉત્પન્ન કરનારી, હૃદયને હીત કરનાર અને અર્શ તથા જઠરના વ્યાધિને હરનારી છે.
ભેંશની છાશના ગુણ माहिषं कफकृत् किञ्चिद्धनं शोफकरं नृणाम् । शस्तं प्लीहार्थीग्रहणीदोषेऽतीसारिणामपि ॥
इति महिषीतकगुणाः ।
For Private and Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
ભેંશનું દહીં કફ કરનારું, કાંઈક જાડું, અને મનુષ્યને સોજો ઉન ત્પન્ન કરનાર છે. પ્લીહા (બરલ), અશ, ગ્રહણીદેવ, અને અતીસારવાળા રોગીઓને હિતકર છે.
બકરીની છાશના ગુણ. छागलं लघु सुस्निग्धं त्रिदोषशमनं परम् । गुल्मार्थीग्रहणीशूलपाण्डामयविनाशनम् ॥
તિ છાતશુળ: બકરીની છાશ હલકી, અતિશય સ્નિગ્ધ, અને ત્રિદેવને શમાવવામાં શ્રેષ્ઠ છે. વળી તે ગુલ્મ, અર્શ, ગ્રહણ, શલ અને પાંડુરેગને નાશ કરનારી છે.
ત્રણ પ્રકારની છાશ, तथाच त्रिविध तक्रं कथ्यते शृणु पुत्रक!। यथायोगेन तत् सम्यक् शस्यते येषु रोगिषु ॥ समुद्धृतघृतं तक्रमोद्धतघृतं च यत् ।
अनुद्धतघृतं चान्यदित्येतत्रिविधं मतम् ॥ વળી છાશ ત્રણ પ્રકારની કહેવાય છે તે તથા તે છાશ જેવા - ગવડે જેવા જેવા રોગીઓને હિતકર છે તે હું સારી રીતે કહું છું હે પુત્રી તું સાંભળ (૧) જે છાશમાંથી ધી કાઢી લીધેલું હોય એવી, (૨) જેમાંથી અરધું ઘી કાઢી લીધેલું છે એવી, તથા (૩) જેમાંથી બિલકુલ ઘી કાઢી લીધેલું નથી એવી એપ્રમાણે છાશ ત્રણ પ્રકારની કહેવાય છે.
ત્રણ પ્રકારની છાશના ગુણ, सवं लघु च पथ्यं च त्रिदोषशमनं परम् । ततः परं वृष्यतरं क्रमेण समुदीरितम् ॥ अनुद्धृतघृतं सान्द्रं गुरु विद्यात्कफात्मकम् । बलप्रदं तु क्षीणानामामशोषातिसारहृत् ॥
__इति अनुद्भुततक्रगुणाः । બધીયે છાશ હલકી અને પથ્ય છે તથા ત્રિદોષને શમાવવામાં
For Private and Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય આઠમે.
શ્રેષ્ઠ છે. ઉપર જે છાશના પ્રકાર કહ્યા છે તેમાંથી પહેલા પ્રકારની છાશ કરતાં બીજા પ્રકારની વધારે પૌષ્ટિક છે અને તેના કરતાં ત્રીજા પ્રકારની વધારે પૌષ્ટિક છે, જે છાશમાંથી ઘી કાઢી લીધેલું નથી તે છાશ જાડી, ભારે અને કફ કર્તા હોય છે; વળી તે શરીરે ક્ષીણ થઈ ગયેલાને બળ આપનારી તથા આમ, શોષ, અને અતિસારને હરનારી છે.
गरोदराीग्रहणीपाण्डुरोगे ज्वरातुरे। व!मूत्रग्रहे वापि स्नेहव्यापदि मेहिषु ॥ हितं संप्रीणनं बल्यं पित्तरक्तविरोधकृत् । मधुरं पित्तरक्तघ्नमत्युष्णं रक्तपित्तकृत् ॥ बहूदकं दीपनीयं रक्तपित्तप्रकोपनम् । पीनसे श्वासकासे च न शस्तमिह कथ्यते ॥
રૂતિ ત્રિવિધતા : વિષગ, ઉદરરોગ, અશિરેગ, ગ્રહણગ, પાંડુરોગ, અને જવરરોગ, એ રેગવાળાઓને પણ ઘી નહિ કાઢી લીધેલી છાશ હિતકર છે. વળી ઝાડા પેશાબને કબજે થયો હોય તેમાં સ્નેહપાન વધારે અથવા ઓછું થવાના કારણથી કાંઈ પીડા ઉપજી હોય તેમાં, તથા પ્રમેહમાં એ છાશ હિતકર, પ્રીતિ ઉપજાવનારી, બળદાતા તથા પિત્તરક્તને અટકાવનારી છે. એ છાશ મધુર હોય તે રક્તપિત્તને નાશ કરનારી છે, અતિ ગરમ હોય તે રક્તપિત્તને ઉત્પન્ન કરનારી છે તથા બહુ પાણીવાળી હોય તે જઠરાગ્નિને પ્રદીપ્ત કરનારી અને રક્તપિત્તને કપાવનારી છે. પીનસરગમાં, શ્વાસમાં, અને ખાંસીના રેગમાં છાશ હિતકર નથી એમ પ્રાચીન વૈવો કહેછે.
अर्धोदकमुदश्वित्स्यात् तक्रं पादजलान्वितम् । वातं कर्फ हरेद्धोलमुदविच्छेष्मलं भवेत् ॥ करेण मर्दितं यश्च तर्पणं बलकृन्मतम् ।
श्रमापहरणं स्निग्धं ग्रहण्यर्थोऽतिसारनुत् ॥ છાશમાં જે અરધું પાણી હોય તે તેને ઉદશ્વિત કહે છે. અને જે ચતુર્થશ અથવા એથે ભાગે પાણી હોય તે તેને ઘેલ અથવા મઠ
For Private and Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
કહે છે. ઘેલ વાયુ અને કફને હરનારે છે તથા ઉદધિત કફને ઉત્પન્ન કરનારું છે. જે ઘેલને હાથવડે ચોળી નાખીને તૈયાર કર્યો હોય તે ધાતુ
ને તપ્ત કરનાર, અને બળ આપનાર માનેલું છે; વળી તે શ્રમને દૂર કરનાર, સ્નિગ્ધ, અને ગ્રહણું, અર્શ, તથા અતિસારને નાશ કરનાર છે.
છાશ પીવાન વિધિ वातेऽम्लं सैंधवोपेतं स्वादु पित्ते सशर्करम् । पिबेत्तकं कफे चैव व्योषक्षारसमन्वितम् ॥ शीतकालेऽग्निमांद्ये च कफोत्थेष्वामयेषु च । मार्गावरोधे दुष्टेऽग्नौ गुल्मासि तथामये ॥ शस्तं प्रोक्तं च तकं स्यादमीषां सर्वदा हितम् । सर्वकालेषु तच्छस्तमजाजिलवणान्वितम् ॥
- તિ તવાનવિધિઃ વાયુના રોગમાં ખાટી છાશમાં સિંધવ નાખીને તે પીવી; પિત્તના રેગમાં મધુર છાશ સાકર નાખીને પીવી; અને કફના રોગમાં ક્ષાર (સંચળ) તથા સુંઠ, પીપર, મરીનું ચૂર્ણ નાખીને પીવી. શીઆળામાં, અગ્નિમાંધમાં, કફથી ઉપજેલા વ્યાધિઓમાં, મળ મૂત્રદિના માર્ગને રોધ થયો હોય તે રેગમાં, જઠરાગ્નિ દેષ પામ્યો હોય તે રોગમાં, ગુર્ભાગમાં, અને અર્ચના વ્યાધિમાં છાશ પીવી હિતકર છે. તેમજ જીરું અને અને લવણ એકઠું નાખીને છાશ પીવી એ સર્વે વખતે ફાયદે આપનારી છે,
છાશ પીવાને નિષેધ, इति तक्रगुणान् ज्ञात्वा न दद्याद्यस्य तं शृणु । सते शोफे च क्षीणानां नोष्णकाले शरत्सु च ॥ न मूर्छाभ्रमतृष्णासु तथा रक्ते सपैत्तिके। न शस्तं तक्रपानं च करोति विविधान् गदान ॥ કાંઈ વાગવાથી ક્ષત પડયું હોય ત્યારે સેજે ચઢયો હોય ત્યારે, શરીર સૂકાઈને દુર્બળ થઈ ગયું હોય ત્યારે, ઉષ્ણઋતુમાં, શરદઋતુમાં,
For Private and Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથનસ્થાન–અધ્યાય આઠમે.
૮૮
મૂછ-શ્રમ-અને તરસના રોગમાં, તથા રક્તપિત્તમાં છાશ પીવી એ હિતકર નથી, કેમકે તેથી અનેક પ્રકારના રોગ ઉપજે છે.
માખણના ગુણ नवनीतं नवग्राही हृद्यं दीपनरोचनम् । क्षयारुच्यदितप्लीहग्रहण्यर्थीविकारनुत् ॥ चक्षुष्यं शिशिरं स्निग्धं वृष्यं जीवनबृंहणम् । क्षीरोद्भवं हिमं ग्राहि रक्तपित्ताक्षिरोगनुत् ॥ स्मृतिवयोग्निशुक्रौजाकफमेदोविवर्धनः । वातपित्तविषोन्मादशोफालक्ष्मीज्वरापहम् । सर्वदोषापहं शीतं मधुरं रसपाकयोः ॥
इति नवनीतविधिः ।
તાજું માખણ ગ્રાહિ (મળને બાંધનાર), હૃદયને હિતકર, જઠશગ્નિને પ્રદિપ્ત કરનાર અને રૂચિને વધારનાર છે. વળી તે ક્ષય, અરૂચિ, અર્દિત નામને વાયુગ, પ્લીહા (બરલ) ગ્રહણ વિકાર, અને અશરેગને નાશ કરનારું છે. તેમજ એ નેત્રને હિતકર, ઠંડું, સ્નિગ્ધ, વીર્યજનક, જીવન ગુણવાળું અને પૌષ્ટિક છે. જે માખણ દૂધમાંથી કાઢયું હોય તે ઠંડું, શાહિ, રક્તપિત્ત અને નેત્રરોગને નાશ કરનારું છે, સ્મરણ શક્તિ, વય, જઠરાગ્નિ, વીર્ય, ઓજ નામે ધાતુ, કફ અને મેદ, એ સર્વની વૃદ્ધિ કરનારું છે, વાયુ, પિત્ત, વિષરોગ, ઉન્માદરગ, સોજો, નિસ્તેજપણું, અને તાવ, એ સર્વને દૂર કરનારું છે તથા સર્વ દેષને નાશ કરનારું, ઠંડું અને રસમાં તથા વિપાકમાં મધુર છે.
દૂધના ફીણને ગુણ, कृष्णगोऽश्वपयाफेनमजानां वेति शस्यते । मन्दाग्नीनां कृशानां च विशेषादतिसारिणाम् ॥ उत्साहदीपनं बल्यं मधुरं वातनाशनम् । सद्योबलकरं चैव तस्य क्षीरविलोडितम् ॥
For Private and Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હe
હારીતસંહિતા.
क्षीणज्वरातिसारे च सामे च विषमज्वरे। मन्दाग्नौ कफमाश्रित्य पयःफेनं प्रशस्यते ॥ क्षीरं गवां क्षीरफेनं तकं वा हितमेव च । पक्काम्रभक्षणाद्वापि ग्रहणी तस्य नश्यात ॥ ताम्बूलं नैव सेवेत क्षीरं पीत्वा तु मानवः । भवेत्तद्दर्जरं क्षीरं भुक्तान्ताद्वापि शस्यते ॥
इति फेनविधिः । કાળી ગાય, ઘડી કે બકરીના દૂધનું ફીણ મંદાગ્નિવાળાને, શરીરે દુર્બળ હોય તેમને, અને વિશેષ કરીને અતિસારના રેગવાળાને હિતકર છે. તે દૂધને બળવાથી જે ફીણ થાય છે તે ઉત્સાહને જાગ્રત કરે છે, બળ આપે છે, મધુર છે, વાયુને નાશ કરે છે અને તકાળ બળ આપે છે. જે પુરૂષ ક્ષીણ થઈ ગયા હોય, જેને જ્વર અને અતીસારને રોગ થયે હેય, ને સામ (આમ સહિત) જવર હોય, જેમને વિષમજવર હોય, અને જેમના જઠરમાં કફ પૂરાઈ જવાથી અગ્નિ મંદ પડી ગયો હોય, તેમને દૂધનું છીણ હિતકારક છે. પાકી કેરીઓ ખાવી તેના કરતાં ગાયનું દૂધ, અથવા દૂધનું ફીણ અથવા ગાયની છાશ હિતકર છે, કેમકે તેથી તેની ગ્રહણી સંબંધી પીડા દૂર થાય છે. દૂધ પીધા પછી મનુષ્ય તાંબુલ ખાવું નહિ, કેમકે તેથી દૂધ જલદી પચતું નથી; ભજન કરી રહ્યા પછી પણ દૂધ પીવું શ્રેષ્ઠ છે.
ગાયના ઘીના ગુણ, विपाके मधुरं वृष्यं वातपित्तकफापहम् । . चक्षुष्यं बलकृन्मेध्यं गव्यं सांपर्गुणोत्तमम् ॥
इति गव्यं घृतम् ।
ગાયનું ઘી વિપાકમાં મધુર, પૌષ્ટિક, વાયુ, પિત્ત તથા કફને દૂર કરનારું, નેત્રને ફાયદો આપનારું, બળ આપનારું, અને બુદ્ધિને વધારનારું છે. ગાયનું ઘી ઉત્તમ ગુણવાળું છે.
For Private and Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય આઠમ.
બકરીના ધન ગુણ, आज घृतं दीपनीयं चक्षुष्यं बलवर्धनम् । कासश्वासक्षयाणां च हितं पाके कफापहम् ॥
इति छागलं घृतम् । બકરીનું ધી જીરાગ્નિને પ્રદીપ્ત કરનાર, નેત્રને હિતકર, બળને વધારનાર, ખાંસી, શ્વાસ અને ક્ષયને હિતકર અને પચ્યા પછી કને દૂર કરનારું છે.
ભેંસના ઘીના ગુણ, सवातपित्तशमनं सुशीतं माहिषं घृतम् । मधुरं गुरु विष्टम्भि बल्यं श्रेष्ठगुणात्मकम् ॥
इति महिषीघृतम् । બંસનું ઘી વાયુ અને પિત્તને શમાવનારું, અતિ ઠંડું, મધુર, ભારે, મળને અટકાવનાર, બળ આપનાર, અને ઉત્તમ ગુણવાળું છે.
ઊંટડીના ધીના ગુણ औष्ट्र कटु घृतं पाके शोषकमिविषापहम् । दीपनं कफवातघ्नं कुष्ठगुल्मोदरापहम् ॥.
___इत्युष्ट्रीघृतम् । ઊંટડીનું થી પાચન થયા પછી તીખું, શેષગ, કૃમિગ, અને વિષદોષને મટાડનાર, અને અગ્નિને દીપન કરનારું, કફ અને વાયુને હસુનારું, તથા કેત, ગુલ્મ અને ઉદરરોગને દૂર કરનારું છે.
ઘેટીના ધીને ગુણ पाके लघ्वाविकं सर्पिः सर्वरोगविषापहम् । वृद्धि करोति चास्नां तच्चाश्मरीशर्करापहम् ॥
इत्याविकं घृतम् ।
For Private and Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૩
હારીતસંહિતા,
ઘેટીનું ધી વિપાકમાં હલકું છે; સર્વ રાગને અને ઝેરને નાશ કરનારૂં છે; હાડકાંની વૃદ્ધિ કરનારૂં છે; તથા અશ્મરી (પથરી) અને શ કૈરા ( વીર્યની કણી બાઝી ગઈ હોય તે રોગ) ને મટાડનારૂં છે.
ઘેાડીના ચીના ગુણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चक्षुष्यं घुक्षणं चाग्नेर्वातदोषनिवारणम् । वृद्धिं करोति चास्नां तत्सर्पिराश्वं विषापहम् ॥
इत्यश्वघृतम् ।
ઘેાડીનું ધી નેત્રને બળ આપનારૂં, અગ્નિને પ્રદિપ્ત કરનારૂં, વાયુના દોષને નિવારણ કરનારૂં, હાડકાંની વૃદ્ધિ કરનારૂં અને વિષને દૂર કરનારૂં છે.
દૂધના ધીના ગુણ,
वृद्धिं करोति देहाग्नेर्लघु पाके विषापहम् । तर्पणं नेत्ररोगघ्नं दाहनुत् पयसो घृतम् ॥
इति क्षीरद्रवघृतम् ।
દૂધનું દહીં કર્યા વિનાજ દૂધમાંથી ધી કાઢયું હોય તે શરીરના અગ્નિની વૃદ્ધિ કરેછે, વિપાકમાં હલકું છે, ઝેરને દૂર કરેછે, ધાતુઓને તસ કરેછે, નેત્રરોગને નાશ કરેછે અને દાહને મટાડે છે.
સ્ત્રીના દૂધના ગુણ,
कफेऽनिले योनिदोषे शोषे पित्ते च तद्धितम् । चक्षुष्यमाज्यं स्त्रीणां च दानममृतोपमम् ॥
इति नारीघृतगुणाः ।
સ્ત્રીનું દૂધ ક રોગમાં, વાયુ રોગમાં, યાનિ દોષમાં, શેાધ રોગમાં, અને પિત્ત રોગમાં હિતકર છે. વળી તે નેત્રને બળ આપનારું, દાહને નાશ કરનારૂં તથા અમૃત જેવું છે.
For Private and Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય આઠમેા.
જાના ધીના ગુણ,
सपिजर्ण चाग्निसन्धुक्षणं च मूर्च्छाकुष्ठोन्मादकर्णाक्षिशूले । अर्शः शोफे योनिदोषे व्रणेषु शस्तं सर्पिर्जीर्णमेवं नृणां स्यात् ॥ इति जीर्णघृतगुणाः ।
જાનું ધી જઠરાગ્નિને પ્રદીપ્ત કરનારૂં છે. વળી મૂર્છા, કોઢ, ઉન્માદ રોગ, કાનના રોગ, નેત્રના રોગ, મૂળ રોગ, અર્શ રાગ, સોજાના રોગ, યાનિ દોષ અને ત્રણ (નારું), એ રાગામાં મનુષ્યને જૂનું ધી ગુણકારક છે. નવા ધીના ગુણ.
बलक्षये तर्पणभोजनेषु श्रमे च पित्तासृजि रोगयुक्ते । नेत्रामये कामलपाण्डुरोगे क्षये नवं सर्पिर्वदन्ति धीराः ॥
૩
જે પુરૂષના ખળનો ક્ષય થઈ ગયા હૈાય તેને બળ આપવું હાય ત્યારે, ધાતુને તૃપ્ત કરવાને તર્પણ યાગ કરવા હોય ત્યારે, ભાજનમાં, થાકેલાને થાફ મટાડવામાં, રક્તપિત્તના રોગમાં, નેત્ર રોગમાં, કમળામાં, પાંડુ રોગમાં, ક્ષય રોગમાં, એટલી એટલી જગેાએ નવું ધી આપવું એમ ધીરજવાળા વૈઘો કહેછે.
ज्वरे विबन्धेषु विषूचिकायामरोचके वा शमिते तथाग्नौ । पानात्यये वापि मदात्यये वा शस्तं न सर्पिर्बहु चैषु नित्यम् ॥ इति घृतवर्गः ।
For Private and Personal Use Only
તાવમાં, બહુ કાઇમાં, વિવૃચિકા રાગમાં, રેચક રોગમાં, મંદાગ્નિ રાગમાં, મદ્યપાન અતિશય થવાથી થયેલા રાગમાં, મદાય રાગમાં એ રાગામાં ઘણું ધી આપવું હિતકર નથી.
इति आत्रेयभाषिते हारीतोत्तरे क्षीरवर्गो नाम अष्टमोऽध्यायः ।
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
नवमोऽध्यायः
મૂત્ર વર્ગ. . मूत्रं गोऽजाविमाहिष्यं गजाश्वो खरोद्भवम्।
मूत्रं मानुषजं चान्यत्समासेन गुणान्गृणु ॥
ગાય કે બળદ, બકરાં, ઘેટાં, ભેંશ કે પાડે, હાથી, ઘોડા, ઊંટ, ગધેડે, એ પ્રાણીઓનાં મૂત્ર તથા વળી મનુષ્યનું મૂત્ર, (એ સર્વે - ઘધ તરિકે વપરાય તેવાં છે માટે) તેમના ગુણ સંક્ષેપમાં કહું છું તે તું સાંભળ.
ગાયના મૂત્રના ગુણ तीक्ष्णं चोष्णं क्षारमेवं कषायं बल्यं मेध्यं श्लेष्मवातानिहन्ति । रक्तं पित्तं कुर्वते च प्रभेदि गुल्मानाहोदर्यदोषापहं च ॥
कंडूकिलासमलशूलमुखाक्षिरोगान् गुल्मातिसारगुदमारुतमूत्ररोधान् । कासं सकुष्ठजठरकृमिकोशजालं गोमूत्रमेकमपि पीतमहो निहति ॥
इति गोमूत्रगुणाः।
ગાયનું મૂત્ર તીક્ષણ, ગરમ, ખારું, તુરું, બળ આપનાર અને બુદ્ધિ આપનાર છે, કફ અને વાયુને નાશ કરે છે, રક્તપિત્તને ઉત્પન્ન કરે છે. મળનું ભેદન કરે છે; ગુલ્મ, આનાહ (પેટ ચઢવાને વ્યાધિ) અને ઉદર સંબંધી વ્યાધિઓને દૂર કરે છે, ખસ, ક્લિાસ નામે કોઢ રે, મળબંધી પીડા, ચુંકન કે શળને વ્યાધિ, મુખના રોગ, નેત્રના રોગ, ગુલ્મ, અતિસારને રેગ, ગુદાના રેગ, વાયુના રોગ, મૂત્ર બંધ થયું હોય તે રોગ, ખાંસી, કોઢ રોગ, જઠરાગ્નિસંબંધી રોગ અને કૃમિની કેથલીનો સમુદાય, એ સર્વે એલું ગાયનું મૂત્રજ પીવાથી નાશ થાય છે એવું આ શ્ચર્યકારી ગુણવાળું ગોમૂત્ર છે!
For Private and Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય નવમે.
બકરાના મૂત્રના ગુણ આ મૂળ તૈrrrrori Tષાર્થ ચંને જગુરૂમાત્તારામ कासे श्वासे कामलापाण्डुरोगे शस्तं वैद्यावार्शसां तद्वदन्ति ॥
इत्यजामूत्रम्। બકરાનું સૂત્ર તીર્ણ, ગરમ અને તૂરું છે; રેગઉપર પીવાના કામમાં તે વાપરી શકાય છે. એ મૂત્ર શુલ અને ગુલમની પીડા નાશ કરે છે. વળી ખાંસીમાં, શ્વાસમાં, કમળામાં, પાંડુરોગમાં અને અર્શરેગમાં તે હિતકર છે એમ વૈો કહે છે.
ઘેટાના મૂત્રના ગુણ, सक्षारं कटुकं तीक्ष्णं मूत्रं वातघ्नमाविकम् । दुर्नामोदरशूलनं कुष्ठमेहविशोधनम् ॥
- તે મૂત્રમા ઘેટાનું સૂત્ર ક્ષારયુક્ત, તીખું, કડવું, વાયુને હણનારું, અરેગઉદરગ–અને શૂલ રેગને નાશ કરનારું તથા કોઢ અને પ્રમેહની શુદ્ધિ કરનારું છે.
ભેશના મૂત્રના ગુણ क्षारं सतितं कटुकं कषायं प्रभेदि वातस्य शमं करोति । पित्तप्रकोपं कुरुतेऽथ गुल्मकुष्ठार्शःपाण्डूदरशूलनाशम् ॥
ઇતિ મહિનાના: ભેશનું મૂત્ર ક્ષારયુક્ત, કડવું, તીખું, તૂરું, મળનું ભેદન કરનારું, અને વાયુને શમાવનારું છે, વળી તે પિત્તને કપાવે છે, તથા ગુલ્મ, કોઢ, અર્શ, પાંડુરોગ, ઉદરરોગ, અને શૂળ રોગને નાશ કરે છે.
હાથીના મૂત્રના ગુણ सुतिक्तं लवणं भेदि वातघ्नं कफकोपनम् । क्षारं मण्डलकुष्ठानां नाशनं गजमूत्रकम् ॥
इति गजमूत्रगुणाः ।
For Private and Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
હાથીનું મૂત્ર અતિ કડવું, ખારૂં, મળનું ભેદન કરનારું, વાયુને હનાર, અને કફને કોપાવનારું છે; વળી તે ક્ષારયુક્ત, અને મંડલ કુષ્ટ (જે ઢમાં શરીર ચકામાં પડી જાય છે તે કોઢ) ને નાશ કરનારું છે.
ઘોડાના મૂત્રના ગુણ आश्वं कफहरं छदिक्रिमिकुष्ठविनाशनम् । दीपनं कटु तीक्ष्णोष्णं वातश्लेष्मविकारनुत् ॥
ગાશ્વમૂત્રઃ ઘેડાનું મૂત્ર કફને હરનારું, તથા ઉલટીને રેગ, કૃમિગ અને કેઢ રેગને નાશ કરનારું છે. વળી તે જઠરાગ્નિને પ્રદીપ્ત કરનારું, તીખું, કવું, ગરમ અને વાયુ તથા કફના રોગને મટાડનારું છે.
ઊંટના મૂત્રના ગુણ, औष्ट्रं कफहरं रूक्षं क्रिमिदविनाशनम् । श्रेष्ठं कुष्ठोदरोन्मादशोषाःक्रिमिवातनुत् ॥
___ इत्युष्टमूत्रगुणाः । ઊંટનું મૂત્ર કફને હરનારું, રૂક્ષ તથા કૃમિ (જીવડા) અને દાદર (દરાઝ) ને નાશ કરનારું છે. વળી તે કેઢ રેગ, ઉદરરોગ, ઉન્માદરગ શેષરોગ, અશરોગ, કૃમિગ અને વાયુના રોગને નાશ કરનારું છે.
ગધેડાના મૂત્રના ગુણ गार्दभं वा हयं मूत्रं तैले योज्यं क्वचिद्भवेत् । सक्षारं तितकटुकमुन्मादकुष्ठरोगनुत् ॥
इति गर्दभमूत्रगुणाः । ગધેડાનું કે ઘડાનું મૂત્ર કઈ કઈવાર તેલ પકવવામાં વપરાય છે. એ મૂવ ક્ષાયુકત, કડવું, તીખું, અને ઉન્માદ તથા કોઢગને નાશ કરનારું છે.
મનુષ્યમૂત્રના ગુણ मानुषं क्षारकटुकं मधुरं लघु चोच्यते । चक्षुरोगहरं बल्यं दीपनं कफनाशनम् ॥
इति नरमूत्रगुणाः ।
ફત મિન
For Private and Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય નવમા.
મનુષ્યનું મૂત્ર ક્ષારયુક્ત, તીખું, મધુર અને હલકું છે. વળી તે નેત્રરોગને હરનારું, બળ આપનારું, જરૂરાગ્નિને પ્રદીપ્ત કરનારૂં અને કને નાશ કરનારૂં છે.
પ્રસૂતા અને અપ્રસૂતાના મૃત્રના ગુણ, असूताया घनं मूत्रं प्रसूताया द्रवं लघु । किंचिद्गुणविशेषः स्यात् समता पाकवीर्ययोः ॥
इत्यप्रसूतायाः प्रसूतायाश्च मूत्रगुणाः ।
જે સ્ત્રી પ્રસૂત ન થયેલી હોય તેનું મૂત્ર જાડું હોયછે અને જે શ્રી પ્રસૂત થયેલી હોય તેનું મૂત્ર પાતળું અને હલકું હોયછે. એ બન્ને મૂત્રમાં કાંઈક થોડેજ ગુણમાં તફાવત છે; નહિ તે તેમના પાકમાં અને વીર્યમાં તે સમાન છે.
૭
બળદના મૂત્રના ગુણ
सौरभेयकमूत्रं तु घनं सान्द्रं प्रशस्यते । तच वृषणहीनानां किञ्चिल्लघुतरं मतम् ॥ वृषमूत्रं च शोफनं क्रिमिदोषविनाशनम् । कामलाग्रहणी पाण्डुनाशनं चाग्निदीपनम् ॥ વાછરડાનું મૂત્ર જાડું અને ચીકટવાળું છે તથા તે ગુણકારી છે. વૃષવિનાના વાછરડાનું સૂત્ર લગાર હલકું છે. બળદનું સૂત્ર સાજાને મટાડનારૂં, અને કૃમિના દોષને નાશ કરનારૂં છે. વળી કમળા, પાંડુરોગ તથા ગ્રહણી રોગને મટાડનારૂં અને જરાત્રિને પ્રદીપ્ત કરનારૂં છે.
अजावीनां गवां मूत्रं पाने शस्तं भिषग्वर ! | आविकं माहिषं चाश्वं तैलपाके विधीयते ॥ गजमूत्रप्रलेपं च कण्डूदद्रूविसर्पनुत् । कारभं खरमूत्रं वा तैले नस्ये विधायकम् ॥
For Private and Personal Use Only
હું વૈધોમાં શ્રેષ્ટ હારીત ! બકરાં, ઘેટાં અને ગાયાનું મૂત્ર પીવામાં શ્રેષ્ઠ છે; વળી ઘેટાં, ભેંશા અને ઘેાડાનું સૂત્ર તેલ પકવવામાં ઉપયોગી છે; હાથીના મૃત્રનો લેપ કરવાથી તે ખસ, દાદર (દરાઝ) અને વિસર્પ (રતવા)ને નાશ કરેછે; ઊંટના અને ગધેડાના મુત્રને તેલ પકવવામાં તથા સુંધવામાં ઉપયોગ કરી શકાયછે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे मूत्रवर्गो नाम नवमोऽध्यायः ।
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટ૮
હારીતસંહિતા.
दशमोऽध्यायः
ઈશ્નવર્ગ. अथातः संप्रवक्ष्यामि इक्षुवर्ग गुणाधिकम् । रसायनोत्तमं बल्यं रोगवारणमुत्तमम् । હવે હું સેરડીના વર્ગનું એટલે સેરડી તથા તેનાથી થયેલા ગોળ, ખાંડ વગેરે પદાર્થોના ગુણનું કથન કછું. સેરડીને વર્ગ ઘણે ગુણ કારી, રસાયનરૂપ, બળ આપનાર તથા રોગને અટકાવનાર અને ઉત્તમ છે.
ધોળી શેરડીના ગુણ स्निग्धश्च संतर्पणबृंहणश्च संजीवनः स्वादु रसः श्रमनः। रक्तस्य पित्तस्य निहन्ति दोष अन्तर्विदाही कफकृत् सितेचः॥
રૂતિ તેલુગુણ: . ધળી સેરડી સ્નિગ્ધ ગુણવાળી, ધાતુઓને તપ્ત કરનાર, શરીરને પુષ્ટ કરનાર, પ્રાણીને જીવાડનાર, મધુર રસવાલી, થાકને મટાડનારી રકતપિત્તના દેશને હણનારી છે. વળી તે શરીરની અંદર દાહ કરનાર અને કફ કરનારી છે.
કાળી શેરડીના ગુણ तद्वत् सुकृष्णो भवते गुणानां वृष्यो भवेत् तर्पणदाहहन्ता। क्षारः स किञ्चिन्मधुरो रसेन 'शोषापहर्ता व्रणशोफकारी ॥
કાળી શેરડીના પણ જોળી સેરડી જેવાજ ગુણ છે. વિશેષમાંતે વિર્યજનક, તૃપ્તિકારક અને દાહને નાશ કરનાર છે. વળી કાંઈક ક્ષારયુક્ત, મધુર રસવાળી, શેષને હરનારી અને ત્રણ તથા સોજાને ઉત્પન્ન કરનારી છે.
१ शोषोपकर्ता. प्र. २
For Private and Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય દશમે.
યંત્રથી કાઢેલા શેરડીના રસના ગુણ, यन्त्रेण पीडितरसः कथितो गुरुश्च वृष्यः कथं च कुरुतेऽथ सुशीतलश्च । पाके विदाहि बलकृञ्च सुशोभनश्च संसेवितो रुधिरपित्तरुजं निहन्ति ।।
કૃતિ ત્રિવાસTTr: I સેરડીને રસ યંત્રથી કાઢેલ હોય તે ભારે છે, વિર્યજનક છે, કફને ઉત્પન્ન કરે છે, અતિ કંડ છે, પાચન થવામાં દહકર્તા છે, બળ આપે એ છે, કાંતિ વધારે એવા છે, અને તેને નિયમ પ્રમાણે પીધે હેય તે પિત્ત અને રાની પીડાને નાશ કરે એવો છે.
ચૂસીને ખાધેલી સેરડીના ગુણ, दन्तैर्निपीडितरसो रुचिकृद्रुश्च सन्तर्पणो बलकरः कफकृच्छमन्नः। विष्टम्भकारी रुधिरस्य तथैव पित्तदोषं निहन्ति सकलं वमनं च शोषम् ॥
શતિ સ્તનumદિતાસગુણાઃ | દાંતવડે ચૂશીને ખાધેલ રસ રૂચિ ઉત્પન્ન કરનાર છે. ભારે છે, ધાતુઓને વત કરનારે છે, બળ આપનારો છે, કફ ઉપજાવે એવો છે, થાક મટાડે એવો છે, મળને અટકાવનાર છે, રક્ત અને પિત્તના સઘળા બગાડને નાશ કરનાર છે, તેમ ઉલટી અને શોષને પણ મટાડનાર છે.
રાખી મુકેલા રસના ગુણ रसः पर्युषितो नेष्टो ह्यम्लो वातापहो गुरुः । कफपित्तकरः शोषी भेदनो वाथ मूत्रलः॥
તિ પવિતાસગુણા સેરડીનો રસ એક વાસણમાં ભરીને કેટલીક વખત રાખી મૂક્યો હેય તે પીવામાં હિતકર નથી. તે રસ ખાટ, વાયુને હરનાર, ભારે, કફ અને પિત્તને ઉત્પન્ન કરનાર, શેષ ઉપજાવનાર, મળને તેડનાર તથા મૂત્રને ઉત્પન્ન કરનાર છે.
For Private and Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૦
હારીતસંહિતા.
પકવેલા રસના ગુણ,
पक्को गुरुतरः स्निग्धः सुतीक्ष्णः कफवातहा । पित्तघ्नोऽपि विशेषेण चार्शोगुल्मातिसारहा ॥ इति पकरसगुणाः ।
સેરડીના પત્ર કરેલા રસ વધારે ભારે, સ્નેહ ગુણવાલા (ચીકણા), અતિશય તીક્ષ્ણ, ક અને વાયુને હરનારા, વિશેષે કરીને પિત્તને નાશ ફરનાર, તથા અર્શ, ગુહ્ન અને અતીસારને નાશ કરનારા છે. કામના ગુણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
फाणितं गुर्वभिष्यन्दि बृंहणं शुक्रलं च तत् । पित्तघ्नं च श्रमहरं रक्तदोषनिषूदनम् ॥
इति फाणित रसगुणाः ।
સેરડીના રસના કાક ભારે, સલેખમ પેદા કરનાર, શરીરને પુષ્ટ કરનાર, વીર્યજનક, પિત્તને નાશ કરનાર, થાકને દૂર કરનાર તથા લેહીના બિગાડને નાશ કરનાર છે.
ગાળના ગુણ.
बल्यो वृष्यो गुरुः स्निग्धो वातघ्नो मूत्रशोधनः । स पुराणोऽधिकगुणो गुल्मार्शोऽरोचकापहः ॥ क्षये कासे क्षतक्षीणे पाण्डुरोगेऽसृजः क्षये । हितो योग्येन संयुक्तो गुडः पथ्यतमो मतः ॥
इति गुडगुणाः ।
ગેળ બળ આપનાર, વીર્ય ઉત્પન્ન કરનારા, ભારે, સ્નિગ્ધ, વાયુને નાશ કરનારા અને મૃત્રને શુદ્ધ કરનારા છે. એ ગાળ જાતા હાય તે ધણા ગુણુ કરેછે તથા તે ગુલ્મ, અર્શ અને અરૂચિને મટાડે છે. ક્ષયરોગમાં, ખાંસીમાં, ઉરક્ષત ક્ષયમાં, ક્ષીણુ થઈ ગયેલાં પુરૂષને, પાંડુરોગમાં, અને લોહીનો ક્ષય થઈ ગયા હોય તે વ્યાધિમાં ગાળને જો યોગ્ય ઔષધ સાથે મેળવીને આપ્યા હાય તે હિતકર તથા માક આવે એવા છે એવું પ્રાચીન વૈદ્યોનું મત છે.
१ गुल्मातीसारकासहा. प्र. १
For Private and Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય દશમે.
૧૦૧
ગુડખંડના ગુણ गुडखण्डश्व मधुरः सितश्च वातपित्तहा । किञ्चिच्छीतगुणोपेतो बल्यो वृष्यो रुचिप्रदः॥
તિ ગુરુવાજી: I ગળમાંથી થયેલી ખાંડ મધુર, ધોળી, વાયુ અને પિત્તને નાશ કરનારી, કાંઈક ઠંડી, બળ આપનારી, વીયે ઉત્પન્ન કરનારી તથા રૂચિ પેદા કરનારી છે.
ખાંડને ગુણ वातपित्तहरं शीतं स्निग्धं बल्यं मुखप्रियम् । चक्षुष्यं श्लेष्मकञ्चोक्तं खण्डं वृष्यतमं मतम् ॥
ખાંડ વાયુ અને પિત્તને હરનારી, ઠંડી, સ્નિગ્ધ, બળ આપનારી, મુખને પ્રિય લાગનારી, નેત્રને ફાયદે આપનારી, અને કફ કરનારી કહેલી છે. વળી તે વીર્યને ઉત્પન્ન કરનારી છે એમ પણ વૈદ્યનું મત છે.
સાકરના ગુણ, सिता सुमधुरा प्रोक्ता वृष्या शुक्रविवर्धनी। पित्तघ्नी मधुरा वल्या शर्कराप्यायिनी नृणाम् ॥ शर्करान्या सुशीता च कासशूलसमुद्भवा । हिता पित्तासृजि शोषे मूच्छांभ्रममदापहा ॥
તિ રાજુt: સાકર અત્યંત મધુર, ધાતુઓને ઉત્તેજન આપનાર, વીર્ય વૃદ્ધિ કરનારી, પિત્તને નાશ કરનારી, મધુર, બળ આપનારી, અને મનુષ્યને તૃપ્તિ કરનારી છે. બીજા એક પ્રકારની સાકર થાય છે તે અતિ ઠંડી, ખાંસી અને શળને ઉત્પન્ન કરનારી, રક્તપિત્તમાં તથા શેષ રોગમાં હિત કરનારી, અને મર્જી, શ્રમ તથા મદ (મીણ)ને દૂર કરનારી છે.
રેગપર ગોળની યોજના, गुदामये कामलशोषमेहे गुल्मामये पाण्डुहलीमके च । वाते सपित्तासृजि राजरोगी रुचिप्रदो रोगहरो गुडः स्यात् ॥
For Private and Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
હારીતસંહિતા.
અશે રેગમાં, કમળામાં, શોષ રેગમાં, પ્રમેહમાં, ગુલ્મ રેગમાં, પાંડુ રોગમાં, હલીમક નામે રેગમાં, વાયુમાં, પિત્તરામાં અને રાજક્ષયમાં ગોળ રૂચિ આપનારે અને રોગ હરનારે છે.
कासे शोषे गुडो नेष्ट अन्यत्रापि हितो मतः। योगयुक्तोऽपि सर्वत्र हितो गुणगणालयः।
ખાંસીમાં અને શેષ રોગમાં ગોળ હિતકર નથી; બીજા રોગમાં તે હિતકર છે. ઘણા ગુણવાળે ગોળ ઔષધિના યોગ સાથે જેલ છે ત્યારે તે સર્વ જગાએ હિત કરનાર છે.
क्षीणः क्षामक्षतगुदरुजां श्वासमूर्छातुराणामध्वश्रान्तिश्रममदविषे मूत्रकृच्छाश्मरीणाम् । जीर्णक्षामज्वरविषमगे रक्तपित्तप्रकोपे
तृष्णादाहक्षयरुधिरगे सर्वरोगान् निहन्ति ॥
જે પુણે ક્ષીણ થઈ ગયા છે, જેઓનાં શરીર સૂકાઈ ગયાં હોય, જેમને કાંઈ ક્ષત થયું હેય (વાગ્યું હોય અને તેથી ઘા પડ્યો હાય), જેમને અર્શ રેગ થયો હોય, જેઓ શ્વાસ અને મૂછથી પીડાતા હૈય, જેઓ માર્ગમાં ચાલવાથી થાકી ગયેલા હૈય, જેમણે કાંઈ મહેનતનું કામ કર્યું હોય, જેમને મીણે કે કેફ ચઢી હોય તથા ઝેર ચડ્યું હોય, જેમને મૂત્ર કે અશ્મરી (પથરી) ને રેગ થશે હોય, જેઓ જીર્ણ જ્વરથી સૂકાઈ ગયા હોય, જેમને વિષમજ્વર થયો હેય, જેમને રક્તપિત્ત પ્રકોપ હોય, જેમને તૃષ્ણા (તરસ), દાહ, ક્ષય અને રૂધિરને રોગ થયો હોય, તેઓના એ સર્વ રોગને ગેળ નાશ કરે છે.
इति आत्रेयभाषिने हारीतोत्तरे इक्षुवर्गो नाम दशमोऽध्यायः ।
* સર્વગ્રાહત: . ૧
For Private and Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય અગ્યારમા.
एकादशोऽध्यायः ।
કાંજીક વ
सन्धानं शीतलं स्वादु महातीसारनाशनम् । सुस्वादु शीतलं चैव बृंहणं तण्डुलोदकम् ॥
૧૦૩
કંદ, મૂળ, ફળ, વગેરેની કાંજીને સંધાન કહેછે. એ સંધાન છું, મધુર અને ભારે અતિસારને મટાડનારૂં છે. ચોખાનું પાણી અતિ મર, ઠંડું તથા શરીરને પુષ્ટ કરનારૂં છે. તુષાદકના ગુણ,
तुषोदकं वातहरं तु रक्तपित्तप्रकोपं कुरुतेऽथ भेदि ॥ विपाचनं स्याजरणं क्रिमिघ्नमजीर्णहन्तृ कटुकं विपाके ॥ इति तुषोदकगुणाः ।
તુષોદક અથવા કાંજી વાયુને હરેછે, રક્તપિત્તને કોપાવેછે, મળનો ભેદ કરેછે, મળનું પાચન કરેછે, અન્નાદિકને પચાવે છે, કૃમિ નાશ કરેછે, અણુને હણેછે, અને પાચન થતી વખતે તીખા સ્વાદ આપેછે. વાલના ગુણ,
जातं यवाम्लं कटुकं विपाके वातापहं श्लेष्महरं सरक्तम् । पित्तप्रकोपं कुरुते सभेदि विदूषणं पित्तगदासृजश्च ॥
For Private and Personal Use Only
इति यवाम्लगुणाः ।
જવની કાંજી પાચન થતી વખતે તીખી છે, વાયુને હરનારી છે, કાને તથા લોહીના વિકારને દૂર કરનારી છે, પિત્તને કાપાવેછે, મળનું ભેદન કરે તથા રક્તપિત્તના બિગાડ કરેછે.
ઘઉની કાંજીના ગુણ,
सन्दीपनं शूलहरं रुचिप्रदं गोधूमजातं कटुकं कषायम् । सन्दीपनं स्याज्जरणं कफनं समीरदोषं हरते ततोऽपि ॥ इति गोधूमका त्रिगुणाः ।
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
હારીતસંહિતા.
ઘઉની કાંજી જરાગ્નિને દીપાવનાર, શુળને હરનાર, રૂચિ આપનાર, તીખી, તુરી, જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર, અન્નાદિને પચાવનાર, કફને નાશ કરનાર અને વાયુના દોષને પણ હરનાર છે.
જવની તથા ઘઉની કાંજીના વિશેષ ગુણ पीतं जरयते वामं बाह्ये दाघश्रमापहम् । लेपेन कुष्ठकण्डूनं तैलयुक्तं समीरहृत् ॥
જવની અથવા ઘઉની કાંજી પીધી હોય તે તે આમને પચાવેછે; શરીરના બહારના ભાગ ઉપર લેપ કર્યો હોય તે દાહ, થાક, ખસ અને કોને મટાડે છે. તેલ મેળવીને તે કાંજી પીધી હોય તે વાયુને મટાડે છે.
જારની કાંજીના ગુણ युगन्धराम्लं कफवातहन्तृ शूलामयानां जरणप्रकर्तृ । तीक्ष्णं तथाम्लं श्रमदोषहन्तृ मेहार्शसां वै हितकृन्मतं च ॥
इति युगन्धराम्लकगुणाः । જરની કઇ કફ અને વાયુનું હરણ કરનારી છે, શુળ રોગને મટાડનારી છે, અન્નાદિકને પચાવનારી છે, તીક્ષણ છે, ખાટી છે, થાક મટાડે છે, તેમજ પ્રમેહ અને અને હિત કરનારી છે.
કાંજી ક્યાં ન વાપરવી, शोषे मूर्छाज्वरार्तानां भ्रमकंडूविषार्दिते । कुष्ठानां रक्तपित्तानां काञ्जिकं न प्रशस्यते ॥ पाण्डुरोगे राजयक्ष्मे तथा शोफातुरेषु च । क्षतक्षीणे पथि श्रान्ते मन्दज्वरनिपीडिते । नरे नैव हितं प्रोक्तं काञ्जिकं दोषकारकम् ।
ત લ#fહાર: શેષ રોગમાં, મૂછમાં, તાવથી પીડાતા રોગીને આપવામાં, બ્રમરોગવાળાને, ખસવાળાને, ઝેરથી પીડાતા રોગીને, કેટવાળાને અને રક્તપિત્તવાળાને, કાંઇ આપવી હિતકર નથી. વળી પાંડુરોગમાં, રાજ
For Private and Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય બારમે,
૧૦૫
વહ્મામાં, સેજાના રંગમાં, ક્ષતમાં (ઘા વાગે હોય તે રગમાં), ક્ષીણ (દૂબળો) થઈ ગયો હોય તે રેગમાં, માર્ગે ચાલવાથી ઉપજેલા થાકમાં, અને ઝીણે તાવ આવવાથી રેગી પીડા પામતે હોય ત્યારે તેવા રોગી પુરૂષને કાંઇ હિતકારક કહેલી નથી, પણ દેષકારક કહેલી છે.
કાંજી કયા રોગમાં હિતકર છે. शुलवातार्दितानां तु तथा जीर्णविबन्धिनाम् । श्रेष्ठं प्रोक्तं तथाम्लं च गुणाधिकं नरेषु च ॥
જે રેગી શૂળ અને વાયુથી પીડાતા હોય, તથા જેમને અજીર્ણ અને મળ બદ્ધ થયાં હોય એવા રોગીને કાંજી શ્રેષ્ઠ છે; તથા તે જેમ ખાટી હેય તેમ વધારે ગુણવાળી છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे काञ्जिकवर्गो नाम एकादशोऽध्यायः ।
द्वादशोऽध्यायः
મંડવર્ગ,
ધાન્ય મંડના ગુણ, धान्यमण्डं पित्तहरं श्रमघ्नं चाश्मरीहरम् । वातलं रक्तशमनं ग्राहि सन्दीपनं वरम् ॥
ત ધાન્યનઝામુખT: I ધાન્યમાં ચૌદગણું પાણી નાંખીને તેને ઉકાળીને ઓસામણ કે હવું તેને મંડ કહે છે. ધાન્યને મંડ પિત્તને હરનાર, શ્રમને નાશ કરનાર અને પથરીના રોગને હરનારો છે. વળી તે વાયુકારક, લોહીના વિક રને શમાવનાર, ગ્રાહી, અગ્નિ પ્રદીપ્ત કરનાર અને શ્રેષ્ઠ છે.
રાતી શાળના મંડના ગુણ रक्तशाल्युद्भवं मण्डं मधुरं ग्राहि शीतलम् । प्रमेहानश्मरी हन्ति वातलं पित्तहृद्वरम् ॥
इति रक्तशालिमण्डगुणाः ।
For Private and Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૬
હારીતસંહિતા.
રાતી ડાંગરના ચોખાનો મંડ મધુર, ગ્રાહી, ઠંડા, વાયુકારક, પિ ત્તહારક, તથા પ્રમેહ અને પથરીના રોગને મટાડનારા એવા શ્રેષ્ઠ છે. યેાળા ચાખાના મંડના ગુણ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मधुरं शीतलं किञ्चिच्छुष्मलं शोषनाशनम् । अश्मरीमेहसंच्छेदि वातलं श्वेतताण्डुलम् ||
इति श्वेततण्डुलगुणाः ।
ધાળા ચોખાનો મંડ મધુર, ઠંડા, લગાર ક કરનારા, રોષને નાશ કરનારા, પથરી તથા પ્રમેહને મટાડનારા અને વાયુ ઉત્પન્ન કરનારા છે. જવ તથા ઘઉંના મંડના ગુણ,
यवमण्डं कषायं स्याद्ग्राहि चोष्णं विपाकतः ॥
इति यत्रमण्डगुणाः ।
तद्वगोधूमसम्भूतं मधुरं पित्तवारणम् ॥
इति गोधूममण्डगुणाः ।
જવનો મંડ તુરા, ગ્રાહી અને વિપાકમાં એટલે પાચન થતી વખતે ગરમ છે. ઘનું મંડ મધુર અને પિત્તને અટકાવનાર છે. એના બીજા ગુણો જવના મંડના જેવાજ છે.
ક્ષુદ્ર ધાન્યમંડના ગુણ,
अन्येषां क्षुद्रधान्यानां मण्डं वातहरं स्मृतम् ॥
इति क्षुद्रधान्यमण्डगुणाः
ग्लानिमूर्च्छाकरं सद्यः कौद्रवं न हितं मतम् ॥
इति कोद्रवमण्डगुणाः ।
બીજા બાવટા વગેરે હલકાં ધાન્યાને મંડ વાયુને હરણ કરે એવે હાયછે. તથા કાદરાના ખંડ તરતજ ગ્લાનિ તથા મૂર્છા ઉત્પન્ન કરે એવા છે માટે હિતકર નથી,
१ संच्छर्दि प्र० १.
For Private and Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય તે રમે.
મુદ્ર ધાન્યની ખાટાશને ગુણ तद्वच्च क्षुद्रध्यान्याम्लं वातलं पित्तकारकम् । करोति श्लीपदं गुल्मं प्रतिश्यायादिकोपनम् ॥
ફત યુવાન્યાકુળT: ધાન્યોના ઓસામણને ખાટાં થવા દીધાં છે તેને ધાન્યામ્ય કહે છે. હલકાં ધાન્યની ખટાઈ વાયુને ઉત્પન્ન કરનારી, તથા પિત્તકા. રક છે. વળી તે શ્લીપદ નામને (વાળાને ) રોગ, ગુલ્મ રોગ, સલેખમ, વગેરે ઉત્પન્ન કરે છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे मण्डवर्गा नाम द्वादशोऽध्यायः ।
त्रयोदशोऽध्यायः
યૂપવર્ગ
કળથીને યૂષ. कुलत्थयूषो मधुरः कषायो भवेत्स रक्तस्य कफस्य हन्ता । मेहाश्मरीपायुजं वातहन्ता सन्दीपनो मेदविशोषणं च ॥
इति कुलत्थयूषगुणाः । ધાન્યમાં અઢારગણું પાણી નાખીને તેને ઉકાળવું તે યૂષ કહેવાય છે. કળથીને યુષ મધુર, સુરે, તથા કફ અને લેહીના બિગાડને નાશ કરનાર છે. વળી તે પ્રમેહ, પથરી, અર્થ અને વાયુના રોગને હણનાર, જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર તથા મેનું શોષણ કરનાર છે.
તુવરની દાળને યૂષ भवेदाढक्या मधुरश्च यूषो विशोषणो वातनिवारणश्च । श्लेष्मापहः पित्तहरो ज्वरांश्च कृमीनिहन्यादसृजं तथाच ॥
દતિ રાષિમુના:
१ मेदहन्ता प्र. १.
२ मेहविशोषणश्च. प्र. १.
For Private and Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
હારીતસંહિતા.
તુવરની દાળને યુષ મધુર, ધાતુઓનું શેપણ કરનાર, વાયુનું નિઃવારણ કરનાર, કફને દૂર કરનાર, પિત્તને હરનાર તથા જ્વર, કૃમીવિકાર અને લેહીના વિકારને નાશ કરનાર છે.
મગના યૂષના ગુણ शीतलं मधुरं मौद्गयूषं पित्तविकारजित् । तञ्च वातहरं प्रोक्तं ज्वराणां शमनं परम् ॥
મગને યુષ ડે, મધુર, પિત્તવિકારને મટાડનાર, વાયુને હરનાર અને તાવને શમાવવામાં શ્રેષ્ઠ છે.
ચણાના યૂષના ગુણ कषायं कटुकं चोष्णं वातघ्नं कफदोषकृत् । रक्तपित्तं निहन्त्याशु चणानां यूषमुच्यते ॥
__इति चणकयूषगुणाः । ચણાને ચૂપ તીખો, ગરમ, વાયુને હરનાર, કફના દોષને ઉત્પન્ન કરનાર, તથા રક્તપિત્તને જલદી નાશ કરનાર છે એમ પ્રાચીન વૈદ્ય કહે છે.
અડદના યૂષના ગુણ, धनं सवातं कफन्माषयूषं च पित्तनुत् । अम्लं पर्युषितं तच्च शस्यते तैलपाचने ॥
અડદને યૂષ જાડે, વાયુકર્તા, કફકર્તા, તથા પિત્તને નાશક છે. તે ખાટો અને ઠંડો હોય ત્યારે તેલ પકવ કરવામાં તેનો ઉપયોગ સારે થાય છે.
વજર્ય કરવા જેવા યૂષ. अन्यानि नैव शस्तानि कुलत्थान्युषितानि च ।
मसूरास्त्रिपुटा वल्लाः कलायाद्याश्च वर्जिताः॥ કળથીના અને એવા બીજા યુષ ઠંડા હોય ત્યારે હિતકર નથી.
१ पित्तकृत् प्र० १ २ तैलपाने च शस्यते. प्र. १. ३ अन्यानि च प्रशस्तानि प्र. १. चैव शस्तानि प्र० २.
For Private and Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય ચૌદમ.
૧૦૯
--.rarand
મસૂર, લાંગ, વાલ અને વટાણું વગેરેના યુષ વાપરવા નહિ એવી - ધશાસ્ત્રની આજ્ઞા છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे यूषवर्गो नाम त्रयोदशोऽध्यायः ।
चतुर्दशोऽध्यायः
તૈલવાવર્ગ अथातः संप्रवक्ष्यामि तैलानां च गुणागुणान् । तञ्च ज्ञेयं समासेन यथायोगं यथाविधि ॥ હવે હું જુદા જુદા પ્રકારનાં તેલના ગુણ તથા દેશનું નિરૂપણ કરું છું, માટે જેવા પ્રયોગમાં જેવી રીતે તેની પેજના કરવી ઘટે તે એ ઉપરથી સમજવું.
તલના તેલના ગુણ कषायानुरसं स्वादु सूक्ष्ममुष्णं व्यवायि च । पित्तकद्वातशमनं श्लेष्मरोगादिवर्धनम् ॥ बल्यं रुचिकरं मेध्यं कण्डूकुष्ठविकारनुत् । वृष्यं श्रमापहं ज्ञेयं तिलतैलं विदुर्बुधाः॥ छिन्ने भिन्ने च्युते घृष्टे क्षते भग्नेग्निदाहके। 'वातेभिष्यन्दे स्फुटिते चाभ्यङ्गे तिलतैलकम् ॥ विषे व्यालशुनो सर्पभेकयोश्चावगाहने । पाने वस्तौ च नस्ये च तथा कर्णप्रपूरणे । तिलतैलं विधेयं स्यात् सर्वरोगनिवारणं ॥
इति तिलतैलगुणाः ।
१ योग्यं. प्र० १. २ भन्नाग्निदाहकेपि च. प्र० १. ३ वाताभिष्यंदिस्फुटने. प्र. १ स्फुटिते प्र. ३. ४ व्यालशुनः सर्पभेकाभ्यंगावगाहने. प्र. १ वगाहिषु.
१०
For Private and Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
હારીતસંહિતા.
તલનું તેલ તુરું, મધુર, સૂક્ષ્મ એટલે શરીરનાં છિદ્રોમાં ઝટ પ્રવેશ કરે એવું, ગરમ, સંધિ બંધનને શિથિલ કરે એવું, પિત્તકારક, વાયુને મટાડનારું, કફના રોગ વગેરેની વૃદ્ધિ કરનારું, બળ આપનારું, રૂચિ ઉત્પન્ન કરનારું, બુદ્ધિને વધારનારું, ખસ તથા કોઢના રોગને નાશ કર નારું, શરીરને પુષ્ટ કરનારું તથા થાકને દૂર કરનારું છે એમ પંડિત વૈદ્ય કહે છે. વળી કપાયું હોય ત્યારે, કેઈ અંગ જૂઠું થઈ ગયું હોય ત્યારે, ખરી પડવું હોય ત્યારે, ઘસાયું હોય ત્યારે કાંઈ વાગવાથી ક્ષત થયું હોય ત્યારે અને અગ્નિમાં દાઝવું હોય ત્યારે તલનું તેલ યોજવાથી ગુણ થાય છે. તલનું તેલ વાત રોગમાં, સળેખમ રોગમાં, કઈ અંગ ફાટયું હોય તેમાં અને શરીરે મર્દન કરવામાં હિતકારક છે. શિકારી પશુના નખ કે દાઢનું, અથવા કૂતરાનું, અથવા સાપનું અથવા દેડકાના ઝેરમાં તેલ ચોળીને નહાવામાં, સ્નેહપાન કરવામાં, બસ્તિ પ્રયોગ કરવામાં, નાકે સુંઘવામાં (નાકમાં નાખવામાં), અને કાનમાં પૂરવામાં, તલનું તેલ જવા જેવું છે કેમકે તે સર્વ રોગ નિવારણ કરવાવાળું છે.
સરસવના તેલના ગુણ कटु तिक्तं तथा नाहि उष्णं स्यात् कफवातनुत् । कृमिकण्डूशोधनं स्यात् पित्तकृत् सार्षपं श्रुतम् ॥ कर्णरोगे कृमिरोगे तथा वातामयेषु च । कण्डूकुष्ठामये चैव कफमेदोगुणेषु च ॥ प्रशस्यं सार्षपं चैव रोगानाशु विनाशयेत्। . बस्तिकर्मणि नो शस्तं पित्तदाहकरं महत् ॥ हितं वातामये श्वासे विद्रध्यास्तु प्रशस्यते ।
રૂતિ તૈયાર સરસવનું તેલ (સરશિયું) તીખું, કડવું, ગ્રાહિ, ગરમ, કફ અને વાયુને નાશ કરનારું, કૃમિ અને ખરેગને શુદ્ધ કરનારું, તથા પિત્ત કરનારું છે. કાનના રોગમાં, કૃમિ રેગમાં, વાયુના રોગમાંખસ અને કેટના રોગમાં તથા કફ અને મેદના વિકારમાં, સરસવનું તેલ હિતકર
१ कफमेदामये चैव शस्यते तैलं सार्षप. प्र. २-३. २ रोगाणां च विभाव– I H, ૧.
મા
ન
For Private and Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય ચૌદમે.
૧૧૧
છે કેમકે તે રેગેને તત્કાલ મટાડે એવું છે. એ તેલ બસ્તિકર્મમાં હિતકર નથી કેમકે તે અતિ પિત્તકર્તા તથા અતિ દાહકર્તા છે. એ તેલ વાયુના રોગમાં, શ્વાસમાં, અને વિદ્રધિ રેગમાં ફાયદાકારક છે.
અળસીના તેલના ગુણ. अलसीप्रभवं तैलं घनं मधुरपिच्छिलम् । विपाके चोष्णवीर्य च वातश्लेष्मनिवारणम् ॥
इति अलसीतेलगुणाः। અળસીનું તેલ જાડે, મધુર અને પિચ્છાવાળું છે; પાચન થવામાં તે ગરમ વીર્યવાળું છે; તથા વાત અને કફને નિવારણ કરનારું છે.
એરડીયાના ગુણ एरण्डजं धनं चापि स्वादु भेदि मृदु स्मृतम् । हृद्वस्तिजङ्घाकटयूरुशूलानाहविवन्धनुत् ॥
आनाहाष्ठीलवातासृक्लीहोदावर्तशूलिनाम् । हितं वातविकाराणां विद्रध्याश्च प्रशान्तये ॥
ફત ખતૈr: એરંડિયું તેલ (દીવેલ) જા, મધુર, મળનો ભેદ કરનારું અને કોમળ છે. તે હૃદય, પિડું, જાંઘ, કટિ, સાથળ, એ ગએ થતા શળને નાશ કરનારું તથા પેટ ચઢવાના રોગને અને બદ્ધષ્ટને મટાડનારું છે. વળી તે આફરે, અષ્ટીલા નામે ગ્રંથિ, વાતરક્ત, પ્લીહા, ઉ. દાવર્ત, અને શૂળ, એ રોગને મટાડે છે; વાયુના રોગવાળાને તે હિતકર છે અને વિધિ નામે રેગને તે શમાવે છે.
રાતી એરંડિના એડિયાના ગુણ तैलमेरण्ड बल्यं गुरूष्णं मधुरं तथा । तीक्ष्णोष्णं पिच्छलं विस्त्रं रक्तैरण्डोद्भवं भृशम् ॥
રૂતિ તૈ'T:
१ एषामेरंडजं स्मृतम्. प्र. १.
For Private and Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૨
हारीतसंहिता.
राती हीवेलीनुं हीवेस लारे, गरम, पण यापनाई, मधुर, ती. ક્ષ્ણ તથા ઉષ્ણુ, પિચ્છાયુક્ત, અને અતિ દુર્ગંધવાળું છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કશુંમીના તેલના ગુણ,
कुसुम्भतैलमुष्णं तु विपाके कटुकं गुरु । विदाहकं विशेषेण सर्वदोषप्रकोपनम् ॥
इति कुसुम्भतैलगुणाः ।
असुंमीनुं तेल गरम, विषाम्भां तीयुं, भारे, हार, भने वि. શેષે કરીને સર્વ દોષને કાપાવનારૂં છે.
જાદા જૂદા સ્થાવર તેલેાના ગુણ, सौवर्चलेङ्गुदीपीलुशंखिनीसंभवं तु यत् । सरलागुरु देवादिशिंशपासारजन्म च ॥ तुम्बुरुत्थं 'करञ्जोत्थं ज्योतिष्मत्युद्भवं तथा । अर्शः कुठे कृमिश्लेष्मशुक्र मेदोऽनिलापहम् ॥ करञ्जारिष्टके तिते नात्युष्णे तद्विनिर्दिशेत् । कषायं मधुरं तिक्तं सारणं व्रणशोधनम् ॥ अक्षातिमुक्तकाक्षोडनालिकेरमधूकजम्। त्रपुष्युर्वारुकुष्माण्डश्लेष्मातकप्रियालुजम् ॥ वातपित्तोदरनं च श्लेष्मलं गुरु शीतलम् । पित्तश्लेष्मप्रशमनं श्रीपर्णीकिंशुकोद्भवम् ॥
इति तैलवर्गः ।
सुवर्थद्या, हींगोरी, पीलुडी, शंभावली, सरण वृक्ष, मगर वृक्ष, हेवहार, शीशम, धागा, रं, मने भाव अंडली मे वनस्पतियनां तेस मर्श, डोट, भि, ५५, वीर्यदोष, भेह, वायु, मे रोगोने २ ५२
१ तगरोत्थं प्र. ३. २ भ्रम. प्र. ३.
•
* બ્રાહ્મી નામે વનસ્પતિ. કાઈ સૌવર્ચલને અર્થ સંચળનું તેલ એમ પણ કહેછે, પણ તે ખરાખર નથી; કેમકે વનસ્પતિઓના તેલની ગણનામાં સંચળને ગણવા ઉચિત નથી.
For Private and Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય ચૌદમે.
૧૧૩
નારાં છે. કરંજ અને અરીઠાનાં તેલ કડવાં છે અને અતિશય ગરમ નથી. સારણીનું તેલ તુરું, મધુર, કડવું અને વણને સાફ કરનારું છે. બહેડું, અતિમુક્તક, અખોડ, નાલિયેર, મહુડો, ખડબૂચ, કાકડી, કેળું, લેષ્માતક, ચાલી, એ સહુનું તેલ વાયુ, પિત્ત અને ઉદર રોગને નાશ કરનારું, કફકર્તા, ભારે અને ઠંડું છે. શ્રીપણું અને ખાખરનું તેલ પિત્ત તથા કફને શમાવનારું છે.
જવ વગેરેના તેલના ગુણ दोषघ्नं दीपनं मेध्यं किंचित्तिक्तं रसायनम् ॥ यवचिंचभवं तैलं कटु पाके विषापहम् । कफवातहरं रूक्षं कषायं नातिपित्तकृत् ॥
सतिक्तं सहकारस्य तैलं स्वरविशोधनम् ।
જવ અને આંબલીના બીયાનું તેલ દોષને હરનારું, જઠરાગ્નિને પ્રદીપ્ત કરનારું, બુદ્ધિને વધારનારું, લગાર કડવું તથા વૃદ્ધપણું અને રેગને મટાડનારું છે. વળી તે પાકાવસ્થામાં તીખું, ઝેરને હરનારું, કફ અને વાયુને નાશ કરનારું, રૂક્ષ, તુરું અને બહુ પિત્તને ઉપજાવનારું નથી. કેરીની ગોટલીનું તેલ કડવું તથા સ્વરને શુદ્ધ કરનારું છે.
સ્થાવર તેલના સામાન્ય ગુણ, यावन्तः स्थावराः सोहाः समासेन प्रकीर्तिताः। सर्वे तैलगुणा ज्ञेयाः सर्वे चानिलनाशनाः ॥
सर्वेभ्यस्त्विह तैलेभ्यस्तिलतैलं प्रशस्यते ।
સ્થાવર પદાર્થોમાંથી જે તેલ નીકળે છે તેને સ્થાવર સ્નેહ કહે છે. તે સઘળા સ્થાવર નેહના ગુણ સંક્ષેપમાં કહીએ તે એવા છે કે, તલના તેલના જે ગુણ છે તેવાજ ગુણ તે સર્વે સ્થાવર તેના છે તથા તે સર્વે તેલ વાયુને નાશ કરનાર છે. બધા પ્રકારનાં તેલ કરતાં તલનું તેલ ગુણમાં ઉત્તમ છે.
૧ ચાંદલ અથવા રાતી સાડી. ૨ એને હિંદીમાં તેદુ અને મરાઠીમાં ટેભુરણ કહે છે.
For Private and Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૪
www.kobatirth.org
હારીતસંહિતા.
વસાના ગુણ
वसा मज्जा च वातघ्नी बलपित्तकफप्रदा शौकरी 'माहिषोरभ्रा वातला श्लेष्मवर्धनी । सर्पनकुलगौधेया लेपने व्रणकुष्टहा ॥ मत्स्यशिशुमारमकरग्राहादीनां वसा तु या । सा विसर्पहरा हृद्य कुष्ठरोगविनाशिनी || इति वसावर्ग: ।
१ माहिषीवसा. प्र. १.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસા અને મજ્જા ( એ એ શરીરમાં ઉત્પન્ન થતા તેલ જેવા પુદાર્થો છે જેને સાધારણ રીતે ચરખ કહેછે) વાયુને નાશ કરનારી તથા બળ આપનારી અને પિત્ત તથા કાને ઉત્પન્ન કરનારી છે. ભૂંડ, પાડા અને ધેટું, એ પ્રાણીઓની વસા અને મજ્જા વાયુ કરનારી તથા કને વધારનારી છે. સાપ, નાળીયા અને ઘે, એ પ્રાણીઓની વસા તથા મજ્જાનો લેપ કરવાથી ત્રણ તથા કોઢ નાશ પામે છે. મત્સ્ય, શિશુમાર નામે મત્સ્ય, મધર અને ગ્રાહ, વગેરે જળચર પ્રાણીઓની વસા વિસર્પ રોગને હરનારી હૃદયને હિતકર અને કઢ રોગને નાશ કરનારી છે. इति आत्रेयभाषिते हारीतोत्तरे तैलवसावर्गो नाम चतुर्दशोऽध्यायः ।
पञ्चदशोऽध्यायः
ધાન્યવર્ગ. ડાંગરના પ્રકાર
रक्तशालिर्महाशालिः कलमा षष्टिकापरा । खञ्जरीटा प्रसाही च जीरकान्या कपिञ्जला ॥ सौगन्धी शूकला चान्या तिलवासी च कोरका । गरुडा रुक्मवन्ती च कलधान्या तथापरा । बिल्वजा मागधी पीता ता अष्टादश शालयः ॥
२ कृष्णा. प्र. २ - ३. ३. कचोरका. प्र. १.
For Private and Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય પંદરમે.
૧૧૫
રાતી સાળ, મહાસાળ, કલમ, સાકી, ખંજરીટા, પ્રસાહી, જીરાસાળ, કપિલા, સુગંધી સાળ, શુકલા સાળ, તિલવાસી, ચરકા, ગરંડા, રૂકમવન્તી, કલધાન્યા, બિલ્વજા, ભાગધી, પીળી સાળ, એ અઢાર જાતની સાળ કહેવાય છે.
અઢાર પ્રકારની ડાંગરના ગુણ रक्तशालिस्त्रिदोषनी चक्षुष्या मूत्ररोगहा । महाशालिगुरुर्वृष्या चक्षुष्या बलवर्धिनी ॥ शीता गुरुस्त्रिदोषनी मधुरापरषष्टिका। जीरका वातपित्तनी कलमा श्लेष्मपित्तहा ॥ कपिझला श्लेष्मला 'स्यामौगंधी कफवातला । तिलवासी गुरुश्वापि पित्तघ्नी शुक्रवर्धिनी ।। शूकला पित्तवातघ्नी चकोरा पित्तनाशिनी । गरुडान्या च वातघ्नी पित्तमूत्रगदापहा ॥ रुक्मवन्ती लघुरुचिबलपुष्टिकरा मता। कलधान्या लघुः पथ्या वातश्लेष्मविधिनी ॥ बिल्वजा मागधी पीता सामान्यास्ता गुणागुणैः।
रुचिकृद्धलकृन्मूत्रदोषनी च श्रमापहा ॥ રાતી સાથે ત્રિદોષને હણનારી, નેત્રને હિતકર અને મૂત્ર રોગને નાશ કરનારી છે. મહાસાળ ભારે, વીર્ય વૃદ્ધિકર્તા, નેત્રને હિતકર અને બળને વધારનારી છે. બીજી જાતની જે સાઠી ડાંગર થાય છે તે ઠંડી, ભારે, ત્રિદેવને મટાડનારી, અને મધુર છે. જીરાસાળ વાયુ અને પિત્તને નાશ કરનારી છે. કલમ નામે ડાંગર કફ અને પિત્તને હણનારી છે. કપિલા નામે ડાંગર કફ કર્તા છે. સુગંધી સાળ કફ અને વાયુને ઉત્પન્ન કરનારી છે. તિલવાસી નામે ડાંગર ભારે, પિત્તને હરનારી અને વીર્યને વધારનારી છે. શુકલા ડાંગર પિત્ત અને વાયુને હ
નારી છે. કેરા નામે ડાંગર પિત્તનો નાશ કરનારી છે. ગરૂડા નામે ડાંગર વાયુને હણનારી, તથા પિત્ત અને મૂત્રના રોગને દૂર કરનારી છે. રૂકમવન્તી ડાંગર હલકી છે તથા રૂચિ, બળ અને પુષ્ટિ કરનારી છે.
૧ મારાથી. . ૧. ૨
વા . 5. 1.
For Private and Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
હારીતસંહિતા.
કલધાન્યા નામે ડાંગર હલકી, પથ્ય, તથા વાયુ અને કફને વધારનારી છે. બીQજા, માગધી અને પીળી સાળ એ ત્રણના ગુણ તથા દેવ સમાન છે. (એ ગુણ દોષ કહે છેઃ ) એ ત્રણે જાતની ડાંગરે રૂચિ. ઉત્પન્ન કરનારી, બળ આપનારી, મૂત્ર દોષને નાશ કરનારી, અને શ્રમને દૂર કરનારી છે.
દબ્ધભૂમિમાં થયેલી ડાંગરના ગુણ 'ધાયાવિન જ્ઞાતા શ િધુપરિના
सुपथ्या बद्धविण्मूत्रा रूक्षाः श्लेष्मापकर्षिणः॥
જે ડાંગર બનેલી ભૂમિમાં ઉત્પન્ન થઈ હોય તે જલદી પાકે છે. વળી તે પચ્ચ ગુણવાળી, ઝાડાને તથા મૂત્રને બંધ કરનારી, રક્ષ અને કફને દૂર કરનારી છે.
ક્યારડાની ડાંગરના ગુણ केदारप्रभवा वृष्या 'बल्या पित्तविनाशिनः ।
रक्तपित्तविकारना वातलाः कफकारकाः॥ કયારડામાં ઉત્પન્ન થયેલી ડાંગર વિર્યવર્ધક, બળ આપનારી, પિને નાશ કરનારી, રક્તપિત્તના રોગને મટાડનારી, વાયુને કપાવનારી, અને કફ ઉત્પન્ન કરનારી છે.
ડાંગરની ભિન્ન જાતને ગુણ देशे देशे विभिन्नानि नामानि परिलक्षयेत् ।
समा गुणैश्च सर्वास्ता भूमिभागाद्रसं विदुः॥ ડાંગરનાં નામ જૂદા જૂદા દેશમાં જુદાં જુદાં હોય છે, પણ તેને મના ગુણ સરખા હોય છે. અર્થાત્ સરખા સરખા ગુણવાળી ડાંગરોને જુદાં જુદાં નામવાળી છતાં પણ સરખી સમજવી અને જેવી જેવી પૃથ્વીમાં તે થઈ હોય તે તે પૃથ્વીના ગુણ પ્રમાણે તે ડાંગરને રસ સમજે. “સમાન જળેશ્વ સર્વોતાનું ભૂમિમાં સાન વિદુઃ” એ પાઠ પ્ર. ૧લીમાં છે, તેનો અર્થ એ કે જૂદા જૂદાં નામની ડાંગરે જે સરખી ભૂમિમાં થયેલી હોય તેમના રસ સમાન ગુણવાળા જાણવા. ૧ પ્રામાણે. ઇ. ૧ ૨. વાત. ક. ૧.
For Private and Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય પંદરમે.
બીજી વારને ફાલની ડાંગરના ગુણ, शालयश्छिन्नरोहाश्च मूत्रला बद्धवर्चसः । श्लेष्मला लघुपथ्याश्च मूत्रला वातला हिमाः॥
इति शालिवर्गः । જે ડાંગરને એક વાર કાપી લીધા પછી તેમાંથી ફણગા ફૂટીને જે ડાંગરના છોડ થાય છે તેની ડાંગર મૂત્ર ઉત્પન્ન કરનારી અને ઝાડાને બાંધનારી છે. વળી તે કફ કરનારી, હલકી, પથ્ય, મત્રજનક, વાયુ કર્તા અને ઠંડી છે.
બુદ્ધ ધાન્ય વર્ગ.
શુદ્ર ધાન્યની ગણના, श्यामाकः कोद्रवः कंगुर्मर्कटी कपिकच्छुरा।
क्षुद्रधान्यमिदं प्रोक्तं शृणु पुत्र! प्रवक्ष्यते ॥ સામે, કોદરા, કાંગ મર્કટી, કપિ કછુ, એમને શુદ્ધ ધાન્ય કહે છે. હે પુત્ર! તે સુદ ધાન્યના ગુણ હું તને કહું છું તે તું સાંભળ.
સામાના ગુણ, श्यामाकः शोषणो रूक्षो वातलः कफवारणः । સામે રોષક, રૂક્ષ, વાયુ કર્યા અને કફને અટકાવનારે છે.
કેદરાના ગુણ कोद्रवो रूक्षो ग्राही स्याद्रक्तपित्तविशोषणः। नाधिकं कफकृत् प्रोक्तो रुच्यः स्वादुः प्रकीर्तितः॥
ફતિ ધાન્યવ .. કેદરા રૂક્ષ, ગ્રાહી અને રક્તપિત્તનું શોષણ કરનારા છે. વળી તે વધારે કફ કર્તા નથી, પણ રૂચિજનક અને મધુર છે.
૧ મૂત્રત. ૨ “મૂત્ર (મૂત્રજનક)” પદ બધી પ્રતામાં બે વાર છે. ૩ મર્કટી અને કપિકચ્છ બન્નેને અર્થ કવચબીજ થાય છે. એ નામનું કોઈ પ્રસિદ્ધ ધાન્ય નથી.
For Private and Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११८
હારીતસંહિતા.
વિદલાન્ન વર્ગ, विदलान्नानि वक्ष्यामि शृणु पुत्र! यथाक्रमम् । यवगोधूमचणका माषो मुद्गाढकी तथा ॥ मकुष्टकः कुलत्थश्च मसूरस्त्रिपुटस्तथा।
निष्पावकः कलायश्च विदलानं प्रकीर्तितम् ॥ - હે પુત્ર! હવે હું તને વિદલાન્ન એટલે જેની દાળો પડી શકે તેના गुण हो५ छु ते तुंभे रीने सामान्य, , या, २५७६, भग, तुवर, महे, या भसुर, सांग, पास, मने पाय, मेटयां અને વિદલાસ કહે છે.
सपना गुण रूक्षः शीतो गुरुः स्वादुः कषायो मधुरो यवः । वृष्यो ग्राही कफनश्च स्थात् पित्तश्वासकासनुत् ॥
इति यवगुणाः । ११ ३क्ष, 31, भारे, वाटितुरे। मने मधु२ छे. पण ते વીર્યવર્ધક, ગ્રાહી, કફ નાશ કરનાર તથા પિત્ત, શ્વાસ અને ખાંસીને નાશ કરનાર છે.
ઘઉના ગુણ मधुरो गुरुविष्टम्भी वृष्यो बल्योऽथ बृंहणः । ईषत्कषायो मधुरो गोधूमः स्यात्रिदोषहा ॥
इति गोधूमगुणाः । ५ मधु२, मारे, भने रोनार, वीर्यवर्थ, ७१ २४ापना२, पौઝિક, લગાર રે, સ્વાદક, અને ત્રિદેવને હણનાર છે.
सना गुल . तिलो विपाके मधुरो बलिष्ठः स्निग्धो व्रणालेपनपथ्य उक्तः। बल्योऽग्निमेधाजननो वरेण्यो मूत्रस्य दोषहरणो गुरुश्च ॥ तिलेषु सर्वेष्वसितः प्रधानो मध्यः सितो हीनतरास्तथान्ये ॥
इति तिलगुणाः।
For Private and Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય પંદરમા
તલ વિપાકમાં મધુર, બળ આપનાર, સ્નિગ્ધ, ત્રણના ઉપર લેપ કરવામાં પથ્ય, બળ આપનારા, જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારા, બુદ્ધિને વધારનારો, શ્રેષ્ઠ, મૂત્રદોષને હરનારો, અને ભારે છે. સધળી જાતના તલમાં કાળા તલ ઉત્તમ છે, ધોળા તલ મધ્યમ છે અને બાકીના બધા તલ નિક છે.
૧૧૯
ચણાના ગુણ
रक्त कफे पीनसके तु कण्ठे गलामये वातरुजे सपित्ते । शीतः प्रतिश्यायकृमीन्निहन्ति शुष्कस्तथार्द्धश्चणकः प्रशस्तः ॥ इति चणकगुणाः ।
રક્તના રોગમાં, કના રોગમાં, પીનસ રોગમાં, કંરોગમાં, ગળાના રોગમાં, વાયુના રોગમાં અને પિત્તના રોગમાં, સૂકા તેમ લીલા ચણા ઉત્તમ છે. વળી તે ઠંડા છે તથા સળેખમ અને કૃમિરોગને
નાશ કરનારા છે.
અડદના ગુણ
स्निग्धोऽथ वृष्यो मधुरश्च बल्यो मरुत्कफानां परिबृंहणश्च । पाकेstoकोणो विदितो हिमश्च मावोऽथ हृद्यः कथितो नरैश्च ॥ इति माषगुणाः ।
અડદ સ્નિગ્ધ, વીર્યવર્ધક, મધુર, બળ આપનાર, અને વાયુ તથા કને વધારનાર છે. વળી તે વિપાકમાં ખાટા તથા ગરમ છે. વૈદ્યવિદ્યાને જાણનાર પુરૂષો અડદને ઠંડા તથા હૃદયને હિતકર કહેછે.
For Private and Personal Use Only
મગના ગુણ.
शीतः कषायो मधुरो लघुः स्यात् पैत्तास्रजदोषहरः सरश्च । विपाकaisit कटुकप्रधानो मुद्गस्तथायं कथितोऽवधेयः ॥
इति मुद्गगुणाः ।
મગ ઠંડા, તુરા, મધુર અને હલકા છે. તે પિત્તરક્તના દોષને હરનારા અને રેચક છે, વિપાકમાં તે મુખ્યત્વે કરીને તીખા છે. ભગ એવા ગુણવાળા કહેલા છે તે તારે ધ્યાન રાખીને જાણવું.
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
હારીતસંહિતા.
તુવરના ગુણ मृदुः कषाया च सरक्तपित्तं वातं कर्फ हन्ति मुखवणं च । गुल्मज्वरारोचककासच्छर्दिहृद्रोगदुर्नामहराढकी स्यात् ॥
इत्याढकीगुणाः । તુવર કમળ અને તુરી છે. તે રક્તપિત્તને, વાયુ, કફને, અને भुभना प्राने भारी तथा शुभ, १२, १३थि, मांसी, बंटी, હૃદયના રોગ, અને અને હણનારી છે.
मना गुण, सरक्तपित्तं कफवातहन्ता चोष्णः कषायो मधुरः प्रदिष्टः। ग्राही सुशीतो गुदकीलगुल्मं मकुष्टकः सर्वगदान निहन्ति ॥
इति मकुष्टकगुणाः । મઠ રકતપિત્ત તથા કફ અને વાયુને હણનારા છે. વળી તે ગરમ, તુરા,મધુર, ગ્રાહી અને અતિ ઠંડા છે, તે અર્શ, ગુલ્મ, અને એવા એવા બીજા સઘળા રોગોનો નાશ કરનારા છે.
थाना शुक्षा उष्णो जयेन्मारुतपीनसांस्तु कासप्रतिश्यायविबन्धगुल्मान् । हिका सरक्तं तु बलासपित्तं निहन्ति मेदश्च कुलत्थकोऽयम्॥
___ इति कुलत्थगुणाः । थी गरम छ. ते पायु, पानस, मांसी, समभ, मीट, ગુલ્મ, હિક્કા, રક્તવિકાર, કફ અને પિત્તવિકાર, તથા મેદના વિકારને હણે છે.
લાંગના ગુણ रुक्षो विशोषी मधुरः प्रदिष्टो वायुं करोत्यस्थिगतं बलिष्ठम् । शूलप्रबन्धभ्रमशोफकर्ता दाहाहृद्रोगविकारकारी॥
इति त्रिपुटगुणाः।
For Private and Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય પંદરમો.
૧૨૧
લાંગ રૂક્ષ, શોષણકર્તા, અને મધુર છે, તે ખાવાથી હાડકામાં ઘણે બળવાન વાયુ ઉત્પન્ન થાય છે. વળી તે શૂળ, બદ્ધ, ભય અને સેજે એવા રોગને ઉત્પન્ન કરે છે, તેમ દાહ, અર્થ અને દ્રોગ, એવા વિકારને પણ ઉત્પન્ન કરે છે.
વટાણાના ગુણ किश्चित्कषाया मधुराः प्रदिष्टा रक्तप्रशान्ति जनयन्ति बल्याः। किञ्चित्सवातं विनिघ्नन्ति पित्तं कलायका मुद्गसमानरूपाः ॥
कलायका धान्यविशेषाः । વટાણા કાંઇક તુરા અને મધુર કહેલા છે. તે બળ આપે છે તથા રક્તના વિકારને શાંત કરે છે. વળી વાયુ સહિત પિત્તનો જે થોડેક પ્રકોપ હોય તો તેને તે મટાડે છે. બીજી રીતે વટાણાના ગુણ ભગના જેવા છે.
મસૂરના ગુણ रूक्षो विशोषी मधुरः प्रदिष्टः शूलार्तिगुल्मग्रहणीविकारान् । करोति वातामयवर्धनं च पित्तासृजां ग्राहहरो मसूरः॥
તિ મસૂTળા: ૫ - મસૂર રક્ષ, શોષણકર્તા અને મધુર છે. વલી તે ળની પીડા, ગુલ્મોગ, અને ગ્રહણના રંગને ઉત્પન્ન કરે છે, વાયુના રોગને વધારે છે, તથા રક્તપિત્તનો અટકાવ થયે હોય તેને નાશ કરે છે. અર્થાત રકતપિત્તને ઉભેળે છે.
ઉપસંહાર इति प्रदिष्टो बहुधान्यवर्गो ग्रन्थस्य विस्तारभयाञ्च किञ्चित् । ये ये प्रसिद्धाः सुतरां हि लोके तेषां गुणाः श्रेष्ठतमाः प्रदिष्टाः
એવી રીતે ધાન્યવર્ગમાં ઘણું ધાન્યના ગુણ ઋષિઓએ કહેલા છે, પણ ગ્રંથ મોટે વધી જાય તે ભયથી અહીં થોડાંક ધાના ગુણ કહેલા છે. જે જે ધાન્ય લોકોમાં અતિશય પ્રસિદ્ધ છે તે તે ધાન્યના
૧૧.
For Private and Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
હારીતસંહિતા.
ગુણ સારા છે એમ કહેલું છે. અર્થાત લેકમાં જેને વાપર ઘણે થાય છે તે બહુધા હિતકારી જ હોય છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे धान्यवर्गो नाम पञ्चदशोऽध्यायः ।
षोडशोऽध्यायः
શાક વર્ગ,
શાકના પ્રકાર शाकं चतुर्विधं प्रोक्तं पत्रं पुष्पं फलं तथा । कन्दं चापि समुद्दिष्टं वक्ष्याम्येतत् पृथक् पृथक् ॥ પત્ર, પુષ્પ, ફળ અને કંદ, એવા ચાર પ્રકારનું શાક કહેલું છે. હવે હું તને એ ચારેના જુદા જુદા ગુણ કહું છું.
શાકના ગુણને ઉદ્દેશીને પ્રકાર द्विविधं शाकमुद्दिष्टं गुरु विद्यात् यथोत्तरम् । प्रायः सर्वाणि शाकानि विष्टम्भीनि गुरूणि च ॥
रूक्षाणि बहुवासि सृष्टविण्मारुतानि च । શામાં કેટલાંક હલકાં અને કેટલાંક ભારે છે. એવી રીતે બે પ્રકારનું શાક છે. ઉપર કહેલા શાકના ચાર પ્રકારમાંથી પૂર્વ પૂર્વ કરતાં પછીનું શાક ભારે છે. એટલે પત્રરૂપી શાક કરતાં પુષ્પરૂપી શાક ભારે છે; પુષ્પ કરતાં ફળરૂપી ભારે છે; અને ફળ કરતાં કદરૂપી શાક ભારે છે. એ બધાંય શાક વિશેષે કરીને ઝાડાને કબજે કરનારાં, ભારે, રૂક્ષ, ઘણે મળ ઉત્પન્ન કરનારા, અને મળ તથા વાયુને ઉપજાવનાર છે.
હરણદેડીને ગુણ चक्षुष्या सर्वरोगनी जीवन्ती मधुरा हिमा । - હરણદડી અથવા જેને કેટલાક રાહદોડી કહે છે તેનું શાક સર્વ રિગને નાશ કરનારું, મધુર અને ઠંડું છે.
For Private and Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય સોળમે.
તાંદળજાના ગુણ, स्वादुपाकमसृपित्तविषघ्नं तण्डुलीयकम् । તાંદળજે પાચન થતી વખતે મધુર, રક્તપિત્તને મટાડનાર તથા ઝેરને નાશ કરનાર છે.
કામુંદરાના ગુણ 'वातविइबंधविण्मूत्रग्रहकासारुचौ हितः ॥ मधुरः कफवातघ्नः पाचनः कण्ठशोधनः । विशेषतः पित्तहर इत्युक्तः कासमर्दकः॥
વાયુ કબજ થયો હોય, ઝાડો કબજ થયો હોય કે ઝાડે અને પિશાબ બન્ને કબજ થયા હોય, તેવા રોગ ઉપર કાસુંદર હિતકારક છે. વળી ખાંસી અને અરૂચીવાળાને પણ ફાયદાકારક છે. સુંદરે મને ધુર, કફવાયુને નાશ કરનાર, પાચન કરનાર, કંઠની શુદ્ધિ કરનાર, અને વિશેષ કરીને પિત્તને હરનાર છે.
જીવંતીના ગુણ, जीवन्ती वातकफकृत् पित्तसंशमनी तथा। જીવંતીનું શાક વાયુ તથા કફ ઉત્પન્ન કરે છે તથા પિત્તને શમાવે છે.
હાડિયાકર્ષણના ગુણ त्रिदोषशमनी वृष्या काकमाची रसायनी ॥
હાડિયાકર્ષણ ત્રિદોષને શમાવનારું, વિર્યજનક અને રસાયન (જરો વ્યાધિનાશક) છે.
બથવાના ગુણ, वास्तुकं मधुरं हृद्यं वातपित्तार्शसां हितम् । બથવાનું શાક મધુર, હૃદયને હિતકર, તથા વાયુ, પિત્ત અને અર્શ, એ રેગવાળાને હિત કરનારું છે.
ચલના ગુણ, तद्वच्चिल्ली तु विज्ञेया वातपित्तविकारिणाम् ॥ १ विविधवातविहन्ता मूत्रवातकफे हितः । प्र. १ ली.
For Private and Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
હારીતસંહિતા.
ચીલની ભાજીના ગુણ બથવાના જેવાજ જાણવા. વાતપિત્ત વિકારવાળાને ચીલની ભાજી મધુર તથા હૃદયને હિતકર હેઈને ફાયદાકારક છે.
પિના ગુણ 'पोतकी वातला वृष्या तन्द्रानिद्राकरी मता। પિઈની ભાજી વાયુકારક, વીર્યજનક, તથા તંદ્રા અને ઊઘને ઉ. ત્પન્ન કરનારી છે.
મેથી તથા શણની ભાજીના ગુણ मेथिका वातशमनी शणिका वातला मता ॥
મેથીની ભાજી વાયુને શમાવનારી છે તથા શણની ભાજી વાયુને ઉત્પન્ન કરનારી છે.
• સરસપની ભાજીના ગુણ सार्षपं च त्रिदोषघ्नं रुचिदं चाग्निघर्धनम् । સરસપની ભાઇ ત્રિદોષને મટાડનારી, રૂચિ ઉત્પન્ન કરનાર અને જઠરાગ્નિને પ્રબળ કરનારી છે.
સુવાની ભાજીના ગુણ शतपुष्पा त्रिदोषनी मेध्या पथ्या रुचिप्रदा॥ ज्वरार्शसां हिता प्रोक्ता सातीसारे प्रशस्यते ।
સુવાની ભાજી ત્રિદોષને નાશ કરનારી, બુદ્ધિને હિતકર, શરીરને માફક આવનારી, રૂચિ ઉત્પન્ન કરનારી તથા તાવ અને અગવાન ળાને ફાયદો આપનારી છે. એ ભાજી અતિસારના રેશમાં હિતકારક છે.
કસુંબીની ભાજીના ગુણ, कुसुम्भं रुचिकृद् घातं हन्ति बल्यं रुचिप्रदम् ॥ किञ्चिद्वातहरं स्वादु विपाके च कफापहम् । ૧ ત. p. ૧ ટી. વતસ્ત્રી. . રૂ ની. ૨ ના. પ્ર. ૧ જી. વાતનિરીમતા. પ્ર. .
For Private and Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય સોળમે. ૧૨૫
་་ ་་་ ནང་ལྷ འདང ་ ་ག ་་ནས ང ང བ ན བ ན་ ངའའའ ་ ཟ་འ་ན་ནའང་ངས་ཟ་འ་ཤདག་ કસુંબીની ભાજી રૂચિ ઉત્પન્ન કરનારી, ઘા વાગે હોય તેને રૂઝ વનારી, બળ આપનારી તથા રૂચિ ઉત્પન્ન કરનારી છે. વળી તે લગાર વાયુનું હરણ કરનારી, પાચન થવામાં મધુર, અને કફનો નાશ કરનારી છે.
અરણીની ભાજીના ગુણ किञ्चिचाम्लं भवेत् क्षारं प्रशस्तं चाग्निमंथनं ॥
भेदनं रूक्षमधुरं कषायमतिवातलम् ।
અરણીની ભાજી લગાર ખાટી, ખારી, તથા હિતકર છે. એ ભાજી મળનું ભેદન કરનારી, લૂખી, મધુર, તુરી, તથા અતિશય વાયુ કરનારી છે.
લૂણીની ભાજીના ગુણ उष्णा कषायमधुरा चाङ्गेरी वह्निदीपनी ॥ લૂણીની ભાજી ગરમ, તુરી અને મધુર, તથા જઠરાગ્નિને પ્રદિપ કરનારી છે.
વત્સાદની વગેરેના ગુણ 'वत्सादनी तथा फजी तिलपर्णी तु मुंडिका।
चक्रमर्दक इत्यन्ये दुर्जरा वातकोपनाः ॥ વત્સાદની (ગળે) ફાંદ, તલની ભાજી, કલાર, કુંવાડિયા, એ અને એવી જ બીજી ભાજીઓ પચવાને કઠણ તથા વાયુને કોપાવનારી છે.
પિંડાળુ વગેરેના ગુણ पिण्डालुको बला भिण्डी चिनुकान्या बलादनी । - एते श्लेष्मकराः शाका वातलाग्निप्रशान्तकाः॥
પિંડાળુ (ત રતાળુ ), બલા, ભીંડી, આંમલી, બલાદની, એ સવૈની ભાજીઓ કફ ઉત્પન્ન કરનારી, વાયુને કપાવનારી અને જઠરાગ્નિને મંદ કરી નાખનારી છે.
૧ વરની, ૪. ૧ ઈં. ૨ લિહિ. p. ૧ શ્રી. રૂ વાવાઃ . પ્ર. ૨-૩.
For Private and Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
દૃષ્ટિનાશક શાક
सर्वे शाका दृष्टिहरा वर्जित्वा तण्डुलीयकम् । तथैव शतपुष्पं च जयन्ती कासमर्दकम् ॥
તાંદળજો, સુવા, જયંતી, અને કાસુંદર, એ ચાર સિવાયનાં બીજાં બધાં શાક આંખાના તેજને હરનારાં છે.
પિત્તનાશક શાક.
आलूषकं च वेतानं गुडुची चापमर्दकम् । किराततिक्त सहितास्तिक्ताः पित्तहरा मताः ॥ इति शाकवर्ग: ।
અલુખડાં, નેતરના અંકુર, ગળે, ચાપમર્દક તથાકરિયાતું અને કડુ સહિત કડવી વનસ્પતિની ભાજી, એ સર્વે પિત્તને હરનારી છે
વેલાને થનારાં ફળ-શાકનાં નામ.
कूष्माण्डकालिङ्गकचिर्भदं तु तुंबं पटोलं च त्रपूषकं च । तुंडीरकर्कोटककारवेल्लं कोशातकीवल्लिफलानि चैव ॥
ફળરૂપી શાકમાંનાં કેટલાંક ફળ વેલાઓને આવે છે તે વલ્લીળ કહેવાય છે. કહેાળું, કાર્વાંગડું, ચીભડું, તુંબડું, પટેળ, ખડબૃચ, ગિલોડાં, કંટોલાં, કારેલાં, ગલકાં, એ વલ્લીફળ કહેવાય છે.
ઝાડને થનારા ફળ-શાકનાં નામ
वृंताकव्याघ्रीबृहतीफलानि करहाटकं स्यात्प्रवदंति धीराः । तैस्तु शाकै रसवीर्यमुक्तमन्योन्यविज्ञानफलानि सम्यक् ॥
વંત્યાક, ગાળ રીંગણાં, ભારીંગણાં, તેાલાં, એ છેડને થનારાં શાક છે એમ ધીર એવા વૈદ્યો કહેછે. એ સર્વે શાકના જે રસ અને વીર્ય કહેલાં છે તેવડે ખીજાં શાકના રસ વીર્યનું જ્ઞાન સારી રીતે થાયછે. તાત્પર્ય કે આ ગ્રંથમાં થોડાંક શાક વગેરેના ગુણદોષ કહ્યા છે તથાપિ તેમના રસ વીર્યવડે તેવાંજ ખીજાં શાક આદિના ગુણદોષ જાણી લેવા.
For Private and Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય સોળમે.
૧૨૭
કેહેળાના ગુણ कूप्माण्डं त्रिविधं शेयं बाल्यं मध्यं तथोत्तमम् । वातघ्नं रोचकं बाल्यं मध्यमं स्यात्रिदोषहृत् ॥ शेषं वातकफौ हन्ति रक्तपित्तनिबर्हणम् ।
इति कूष्माण्डगुणाः। કહોળું ત્રણ પ્રકારનું છે. જે કહેલું કાચું હોય છે તેને બાળ કેહોળું કહે છે, ભોડાયેલું કહેવું હોય તેને મધ્યમ કહોળું કહે છે અને પાકા કેહોળાને ઉત્તમ કહેવું કહે છે. બાળ કહેલું વાયુને નાશ કરનારું અને રૂચિકર્તા છે; મધ્યમ કહેલું ત્રિદોષને નાશ કરનારું છે તથા ઉત્તમ કહેલું વાયુ તથા કફને નાશ કરનારું અને રક્તપિત્તને હણનારું છે.
કાલિંગડાના ગુણ कलिङ्गं कफकद्वातकारकं पित्तनाशनम् ॥
* કાલિંગડું કફને ઉત્પન્ન કરનારું, વાયુને કપાવનારું અને પિત્તને નાશ કરનારું છે.
કારેલાના ગુણ कारवेलं च वातघ्नं कफन्नं पित्तकारकम् ।
उष्णं रुचिकरं प्रोक्तं रक्तदोषकरं नृणाम् ॥
કારેલું વાયુને નાશ કરનાર, કફને હણનાર અને પિત્તને ઉત્પન્ન કરનાર છે. વલી તે ગરમ, રૂચિજનક, અને મનુષ્યને લોહીના રોગ ઉપજાવનારું છે.
ખડબૂચ તથા ચીભડાના ગુણ त्रपुषं चिर्भटश्चैव दोषत्रयकरं स्मृतम् । अपक्कं वातकफकृत् पक्कं किञ्चिद्विशिष्यते ॥
इति कारवेलचिर्भटपुष्पगुणाः ।
* ગુણગુણીમાં લખે છે કે “જો પજાવના છે.”
ચારિત્ર-કાળંગડું ક્ષયરોગ ઉ
For Private and Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
હારીતસંહિતા.
ખડબૂચ અને ચીભડું ત્રિદેવને ઉત્પન્ન કરનારાં છે. તે કાચાં હોય ત્યારે વાયુ અને કફને ઉપજાવે છે અને પાકાં હોય ત્યારે કાંઈક વિશેષ કરે છે. અર્થાત પાકાં હોય ત્યારે વધારે વાયુ તથા કફ ઉપજાવે છે.
ગિલેડાંના ગુણ तुण्डीरमग्निरुचिकृद्वातपित्तनिवारणम् । ગિલાં જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારાં, રૂચિ ઉત્પન્ન કરનારા, અને વાયુ તથા પિત્તને નાશ કરનારાં છે.
કલાના ગુણ, कोटकं त्रिदोषघ्नं रुचिकृन्मधुरं तथा । કેટલાં અથવા કંકોડાં ત્રિદોષને નાશ કરનારાં, રૂચિ ઉત્પન્ન કરનાર અને મધુર છે.
ગલકાના ગુણ कोशातकीफलं स्वादु मधुरं वातपित्तनुत् । विपाके च कर्फ हन्ति ज्वरे शस्तं प्रदिश्यते ॥
__ इति तुण्डीकर्कोटककोशातकीफलगुणाः । ગલકાં સ્વાદિષ્ટ, મધુર, વાયુ તથા પિત્તને નાશ કર્તા, વિપામાં કફને નાશ કર્તા તથા વરવાળાને હિતકારક છે, માટે તેને તે ખાવાની વૈવો આજ્ઞા આપે છે.
પટેલને ગુણ पटोलपत्रं विनिहन्ति पित्तं नालं कफघ्नं प्रवदन्ति धीराः। फलं च तस्यास्तु त्रिदोषशान्ति करोति नूनं ज्वरिणो हितं स्यात्॥
તિ પટોળT: I
इति वल्लीशाकानि । પટલ અથવા જેને પડવળ કહે છે તેનાં પાંદડાં પિત્તને નાશ કરનારાં છે. તેના વેલા કફને હણનાર છે એમ ધીર એવા વૈઘાચાર્યો
For Private and Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય સાળમે,
કહેછે. તેનાં કુળ ત્રણે દોષને શમાવે છે એમાં સંદેહ નથી, અને તેથી તે તાવવાળાને હિતકારક છે.
વંત્યાકના ગુણ,
निद्राकरं प्रीतिकरं गुरु स्यात्सवातलं 'कासविकारहारि । श्रेष्ठं सुवीर्य च तथा च कृष्णं श्वेतं विदाह्यं त्वचि दोषकारि ॥ क्षुधाकरं मारुतमर्दनं च वृन्ताकमेकं गुणसम्प्रयुक्तं ।.
૧૨૯
કાળાં અને ધોળાં એ પ્રકારનાં વંલાક (રીંગણા) થાયછે. એ બન્નેવંત્યાકમાંથી ફાળાં વંત્યાક નિદ્રા ઉત્પન્ન કરનારાં, પ્રીતિ (અર્થાત્ રૂચિ ) ઉપ જાવનારાં, ભારે, વાયુજનક, અને ખાંસીના વિકારને નાશ કરનારાં છે. વળી તે સારાં અને બળવાન છે. ધોળાં વૈયાક દાહજનક તથા ત્વચામાં રોગ ઉત્પન્ન કરનારાં છે. સામાન્યતઃ વંત્યાક ભૂખ લગાડનારાં અને વાયુને હણનારાં છે. એવી રીતે એક વંત્યાક અનેક ગુણવાળું છે.
રીંગણાંના ગુણ
तथैव बृहतीफलमेव शस्तं सन्दीपनं स्यात् कफवातनाशनम् । कण्डूविसर्पज्वरकामलानां तथारुचौ शस्तमिदं वदन्ति ॥
મેટાં ગેાળ રીંગણાં જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારાં અને ફક્ તથા વાયુને નાશ કરનારાં છે. તેથી હિતકર છે. વળી તે ખસ, રતવા, તાવ, ફમળે અને અરૂચિ, એટલા રાગોને નાશ કરેછે માટે તે રોગવાળાને પણ હિતકર છે એમ કહેછે.
ભારીંગણીના ગુણ.
फलानि च क्षुद्रिकाणां कटुतिक्तलघूनि च । कंडुकुष्ठकृमिघ्नानि कफवातहराणि च ॥
બારીંગણીનાં ફળ તીખાં, કડવાં અને નાનાં હેાયછે. તે કુળનું શાક ખસ, કોઢ, તથા કૃમિને નાશ કરનારૂં તથા ક અને વાયુને હરનારૂં છે
For Private and Personal Use Only
१ कासविकारकारि. प्र. १ ली. २ सुदीर्घे कफवर्धनं च सश्वासकासारવિવર્ષનું ૬. મ. ૧ સી. રૂમ હૈ ટી. મ. ૧ ીમાં નથી.
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૩૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
ધાળી ભેારીગણીના ગુણ,
श्वेतसिंही त्रिदोषघ्नी वंध्यानामप्यपत्यदा । वार्ताकी दीपनी तिक्ता कफाजीर्णामवातजित् ॥ इति फलशाकगुणाः ।
ધોળી ભારીંગણી ત્રિદોષને નાશ કરનારી તથા વાંઝણીને પણ છે." ફરાં આપનારી છે. વંસાફડી જરરાગ્નિને પ્રદિપ્ત કરનાર, કડવી તથા ક, અજીર્ણ અને આમવાયુને મટાડનારી છે.
કંદશાકની ગણના
कन्दशाकान् प्रवक्ष्यामि शृणु पुत्र । पृथक् पृथक् । ! सूरणः पिण्डपिण्डालू पलाण्डुर्गृञ्जनस्तथा ॥ ताम्बूलपर्णः कन्दः स्याद्धस्तिकन्दस्तथापरः । वराहकन्दश्चाप्यन्यः कन्दशाका इमे स्मृताः ॥
હે પુત્ર! હવે હું જૂદાં જૂદાં કંદશાકના ગુણ કહુંછું તે તું સાંભળ. સુરણ, અળવી, ધોળું રતાળું, ડુંગળી, ગાજર, રતાળુ, હસ્તિકંદ, ડુક્કરકંદ, અને એવાજ ખીન્ન કંદ છે, એ સર્વેને કંદશાક કહેછે.
સૂરણના ગુણ,
दीपनः सूरणो रुच्यः कफनो विशदो लघुः । विशेषादर्शसां पथ्यः प्लीहगुल्मविनाशनः ॥
સુરણ જઠરાગ્નિને પ્રદિપ્ત કરનાર, રૂચિ ઉત્પન્ન કરનાર, કફને નાશ કરનાર, લોહીને સ્વચ્છ કરનાર અને હલકું છે. અશેરીંગ ઉપર માકુ આવે એવું છે તથા પ્લીહા રોગોને મટાડનારૂં છે.
વિશેષે કરીને તે અને ગુલ્મ એ
અશ્વિકાકંદના ગુણ,
अम्लिकायाः स्मृतः कन्दो ग्रहण्यशहितो लघुः । 'नात्युष्णः कफवातघ्नो ग्राही शस्तो मदात्यये ॥
૧ આવે રીટી. મ. ૧ ઢામાં નથી. ૨ આ ટીટી. પ્ર. ૧ ામાં નથી.
For Private and Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય સોળમો.
૧૩૧
અબ્લિકાકંદ અથવા અન્સનાલિકાને કંદ ગ્રહણી અને અશન રેગ ઉપર હિતકર છે, અતિશય ગરમ નથી, કફ વાયુનો નાશ કરનારે છે, ગ્રાહી છે અને મહાત્મય રેગમાં હિતકર છે.
અળવીકંદના ગુણ पिण्डको वातलः श्लेष्मी ग्राही वृष्यो महागुरुः। પિંડક અથવા અળવીને કંદ વાયુકર્તા, કફકર્તા, ગ્રાહી, પૌષ્ટિક અને અતિશય ભારે છે.
વેત રતાળુકંદના ગુણ, पिण्डालुकः श्लेष्मकरः शुक्रवृद्धिकरो मृदुः ॥ પિંડાળુ અથવા વેત રતાળુકંદ કફક, વર્ષની વૃદ્ધિ કરનાર અને કેમળ છે.
પલાંડ કંદના ગુણ, पलाण्डुर्वातकफहा शुक्रलः शूलगुल्मनुत् । પલાં અથવા ડુંગળીને કંદ વાયુ તથા કફને નાશ કરનારે, વીચેની વૃદ્ધિ કરનાર, તથા શુળ અને ગુલ્મને નાશ કરનાર છે.
તાંબૂલપણુંદના ગુણ ताम्बूलपर्णः कन्दः स्याच्छुकलो विशदो लघुः ॥ રતાળુકંદ વિને ઉત્પન્ન કરનાર, લોહીને સ્વચ્છ કરનારે અને હલકે છે.
હસ્તિકંદના ગુણ हस्तिकन्दो गुरु ही शुक्रवृद्धिप्रदो मतः। હસિકંદ ભારે, ગ્રાહી, અને વીર્યની વૃદ્ધિ કરનારે છે.
વરાહદના ગુણ, वराहकन्दश्वार्शोनो वातगुल्मनिवारणः ॥
વરાહકંદ અથવા કુકરકંદ અને નાશ કરનાર તથા વાતગુમ રેગને દૂર કરનાર છે.
For Private and Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
હારીતસંહિતા.
મૂળાના ગુણ 'मूलकं गुरु विष्टंभि तीक्ष्णोष्णं च त्रिदोषकृत् । स्विन्नं त्रिदोषजिद्वालं मूलकं व्रणिनां हितम् ॥
મૂળા ભારે, મળને રોકનાર, તીક્ષણ, ગરમ અને વાયુ, પિત્ત તથા કફના દોષને ઉત્પન્ન કરનારા છે. એ મૂળા રાંધેલા હોય ત્યારે વિદેષને મટાડનાર છે. કોમળ મૂળા, ત્રણવાળા રેગીઓને હિતકર છે.
જાણીતા કંદનું અર્થન, अन्ये ये शातकन्दाश्च ते न प्रोक्ता मयानघ। હે પાપરહિત પુત્ર! એ વગર બીજા જે જાણીતા કંદ છે તેમના ગુણ પણ જાણીતા છે માટે મેં (ગ્રંથવિસ્તાર ભયથી) અહીં કહ્યા નથી.
સૂરણકંદની શ્રેષ્ઠતા, सर्वेषां कन्दशाकानां सूरणः श्रेष्ठ उच्यते ॥ दीपनोऽस्तिथा गुल्मक्रिमिप्लीहविनाशनः ।
दद्रूणां रक्तपित्तानां कुष्ठानां न प्रशस्यते ॥ બધો કંદ શાકમાં સૂરણ સર્વેથી એક છે; કેમકે તે જઠરાગ્નિને પ્રદિપ્ત કરે છે, અને અર્શ, ગુલ્મ, કૃમિ તથા પ્લીહાને નાશ કરે છે. જે રેગીઓને દાદર (દરાઝ) થઈ હોય, રક્તપિત્ત થયું હોય, કે કેઢ થયે હોય, તેમને સૂરણ હિતકર નથી.
દશાકનો ઉપસંહાર एते कन्दाः समाख्याताः श्रीमतां च भिषग्वर!॥ હે શ્રેષ્ઠ વૈધ! એ સર્વે કદી શ્રીમાન પુરૂષને માટે કહેલા છે અથત તે પુરૂષ તેને વિધિવત ઉપયોગ કરી શકે છે. એ કંદમાંના ઘણક મોંઘા હેવાથી ગરીબેને તે સુલભ નથી, એમ કહેવાનું તાત્પર્ય છે.
zત શાવ: ! इति आत्रेयभाषिते हारीतोत्तरे शाकवर्गो नाम षोडशोऽध्यायः ।
१ आ बे लीटी. प्रत. १ ली २ जीमां नथी.
For Private and Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય સત્તરમ.
૧૩૩
सप्तदशोऽध्यायः।
ફળવર્ગ,
ફળની ગણના. आनं जम्बूश्च कोलं च दाडिमामलकं तथा। खर्जूरश्च परूषं च मातुलुङ्गं प्रियालजम् ॥ नारिङ्गं चाम्लिका चैव द्राक्षा च करमर्दकम् ।
क्षीरिका मधुराश्चैव फलवर्गे प्रकीर्तिताः॥ કેરી, જાંબ, બોર, દાડિમ, આમળાં, ખજૂર, ફાળસાં, બીજોરા, ચારોળીનાં ફળ, નારંગી, આંબલી, દ્રાક્ષ, કરમદાં, રાણુ, મીઠાં લીંબુ, એ સર્વે ફળવર્ગમાં કહેલાં છે.
કેરીના ગુણ अपक्वमानं फलमेव शस्तं संग्राहि पित्तासृजि कोपनं च। तथा विपक्कं मधुरं तथाम्लं भेद्यं सपित्तामयनाशनं च ॥
કેરી ફળ કાચું હોય તે હિતકર છે. કાચી કેરી મળને કબજ કુનારી તથા રક્તપિત્તને કોપાવનારી છે. કેરી પાકી હોય છે ત્યારે તે મધુર અને ખાટી હોય છે. પાકી કેરી મળને ભેદનારી તથા પિત્તના રેગને નાશ કરનારી છે.
જાંબુ વગેરે ફળના ગુણ जम्बू ही मधुरकफहा रोचनो वातहारी कोलं चाम्लं मधुरमथवा श्लेष्मलं ग्राहि शस्तम् । श्रेष्टं वातादिकरुजहरं दाडिमं चातिसारं हन्ति प्रोक्तं मधुरमथवा स्वादु राजादनं च ॥ જાંબુ મળને કબજે કરનાર, મધુર, કફને નાશ કરનાર, રૂચિ ઉ. ત્પન્ન કરનાર અને વાયુને નાશ કરનાર છે. બેર મીઠું હોય અથવા
૧
વા
....
For Private and Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩૪
હારીતસંહિતા.
ખાટું હોય, તથાપિ તે કને ઉત્પન્ન કરનાર, ઝાડાને કાજ કરનાર અને હિતકર છે. દાડિમ ધણું ઉત્તમ છે. તે વાયુ વગેરે દોષની પીડાને હરેછે, અતિસાર રાગને મટાડે છે તથા મધુર છે. રાષ્ટ્રનું ફળ પણ મધુર છે અને ઉત્તમ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફાળસાં વગેરેના ગુણ.
परूषखर्जूरकपीलुकानां प्रियालसिंदी करमर्दकानाम् । 'फलानि मेहान् विनिहन्ति सर्वान् हन्याच्च पित्तं रुधिरामवातं ॥
ફાળસાં, ખજૂર, પીલૂડાં, ચારોળીનાં ફળ, સીંધણાં (સીંધણીનાં ફળ) અને કરમદાં, એ સઘળાં ફળ સર્વ પ્રકારના પ્રમેહને હણે છે તથા પિત્તને, રક્તને અને આમવાયુને નાશ કરેછે. બીજોરાના ગુણ
स्यान्मातुलुङ्गः कफवातहन्ता हन्ता क्रिमीणां जठरामयघ्नः । संदूषिते रक्तविकारपित्ते सन्दीपनः शूलविकारहारी ॥ श्वासकासारुचिहरं तृष्णानं कण्ठशोधनम् । दीपनं लघु रुच्यं च मातुलुङ्गमुदाहृतम् ॥
બિજોર્ક અને વાયુને નાશ કરેછે. વળી તે કૃમિનો અને જદરના રોગોનો પણ નાશ કરેછે. રક્તપિત્તના વિકારથી દોષ પામેલા મનુષ્યને તે હિતકર છે. વળી તે જનરાશિને પ્રદિપ્ત કરનાર અને શૂળના રોગને હરનાર છે. બીજોરાનું ફળ શ્વાસ, ખાંસી, અગ્નિ, એ રોગોને હરનારૂં છે; તરસને નાશ કરનારૂં છે; કંઠની શુદ્ધિ કરનારૂં છે; જારાગ્નિને પ્રદિપ્ત કરનારૂં છે, હલકું છે, અને રૂચિ ઉત્પાદક છે એમ કહેલું છે.
બીજોરાની છાલને ગુણ,
त्वक् तिक्ता दुर्जरा तस्य किमिवातकफापहा ।
બોરાનું બેડું કડવું અને પચવાને કહ્યુ છે. એ ડું કૃમિ, વાયુ અને કને દૂર કરનારૂં છે.
१ फलानि मेहे विनिहन्ति पित्तं हन्याच्च सर्वातुरसंधिवातम्. प्र. १ ली. २ रुधिरं सवातम्. प्र. ३ जी.
For Private and Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય સત્તરમ.
૧૩૫
બીજોરાના ગાભાને ગુણ, स्वादु शीतं गुरु स्निग्धं मांसं मारुतपित्तजित् ॥ मेध्यं शूलानिलर्दिकफारोचकनाशनम् ।
બીજેરાને ગાભો મધુર, કંડે, ભારે, સ્નિગ્ધ, તથા વાયુ અને પિત્તને મટાડનાર છે. વળી તે બુદ્ધિને વધારનાર છે તથા શૂળ, વાયુથી ઉપજેલી બેકારી, કફ અને અરૂચિને નાશ કરનાર છે.
બીજે કેશરને ગુણું, दीपनं लघु संग्राहि गुल्मार्शीघ्नं तु केशरम् ॥ पित्तमारुतकृच्छघ्नं पित्तलं बद्धकेशरम् । हृद्यं वर्णकरं रुच्यं रक्तमांसबलप्रदम् ॥
બીજોરાનું કેશર (અંદરને ગર્ભ) જઠરાગ્નિને પ્રદિપ્ત કરનાર, હલકું, બંધકોશ કરનાર, તથા ગુલ્મ અને અને નાશ કરનારું છે. જેમાં કેશર બંધાયેલું હોય એવું બીજોરું પિત્તવાયુને અને મૂત્રકૃચ્છનો નાશ કરે છે, તથા પિત્તને ઉત્પન્ન કરે છે. વળી તે દદયને હિતકર, કાંતિ આ પનાર, રૂચિજનક, તથા રકત, માંસ અને બળને આપનાર છે.
બીજોરાના સ્વરસને ગુણ शूलाजीर्णविबंधेषु मन्दाग्नौ कफमारुते । अरुचौ श्वासकासे च स्वरसोऽस्योपदिश्यते ॥ શૂળ, અજીર્ણ, બદ્ધકોટ, મંદાગ્નિ, વાયુ, અરૂચિ, શ્વાસ, ખાંસી, એ રેગમાં બીજેરાને સ્વરસ આપવાની વૈવા ભલામણ કરે છે.
બીજોરાના કેશરના રસવીયદિનું કથન, रसोऽतिमधुरो हृद्यो वीर्य पित्तानिलापहम् ।
कफकहुर्जरं पाके मातुलुङ्गस्य केशरम् ॥
બીજેરાના ગર્ભને રસ અતિ મધુર અને હૃદયને હિતકર છે; તેનું વીર્ય પિત્ત અને વાયુને હણનારું છે; તથા તેને વિપાક કફકર્તા અને દુર્જર છે.
૧ માતુતું
હેટિવ. p. ૧ ટી.
For Private and Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
હારીતસંહિતા.
બીજોરીના કેશરના વિશેષ ગુણ, चेतोहारी रसेन प्रथयति कटुतामम्लतां याति पित्ते हृद्रोगानाहगुल्मश्वसनकफहरो 'प्लीहयकृतोश्च हन्ता ॥ वीर्यादासि कासग्रहणिमपहरत्यग्निकृद्गुल्महंता धत्ते रक्तं सपित्तं परिणतिसमये केसरो मातुलुंगे ॥
રૂતિ વાનપૂરગુણ: બીજેરાના કેશરને રસ મનને હરણ કરે એવે તે પિત્તને તીખું અને ખાટું કરે છે; દ્રોગ, પેટ ચડવાનો રાગ, ગુલ્મ, શ્વાસ અને કફ એટલા રંગને તે હરે છે, પ્લીહ અને યકૃતને તે નાશ કરે છે, તેનું વીર્ય એવું છે કે તેવડે તે અર્શ, ખાંસી, અને ગ્રહણીના રેગને હરે છે, જઠરાગ્નિને પ્રદિપ્ત કરે છે, અને ગુલ્મનો નાશ કરે છે. તેમજ તે
જ્યારે પાચન થઈ જાય છે ત્યારે પિત્તસહિત રાને ધારણ કરે છે અને થત રકતપિત્તને વધારે છે.
લીંબુના ગુણ निम्बुकं क्रिमिसमूहनाशनं तीक्ष्णमम्लमुदरग्रहापहम् । वातपित्तकफशूलिनां हितं नष्टधात्वरुचिरोचनं परम् ॥ त्रिदोषसद्योज्वरपीडितानां दोषाश्रितानां विषविह्वलानां । मलग्रहे बद्धगुदे हितं च विषूचिकायां मुनयो वदन्ति ॥
તિ નિરૂકુળ લીંબુ કૃમિઓના સમુદાયને નાશ કરે છે. તે તીક્ષ્ણ અને ખાટું છે. તથા ઉદરથહ (પેટ જકડાઈ ગયું હોય તે રોગ)ને દૂર કરે છે. વળી તે વાયુ, પિત્ત, કફ અને શુળવાળાને હિતકારક છે તથા જેને ધાતુ નાશ થયો હોય તેને તથા અરૂચિવાળાને તે ઉત્તમ રૂચિ ઉત્પન્ન કરનાર છે. જે પુરૂષને ત્રિદોષ થયો હોય, અથવા તત્કાળ વર આવવાથી જે પીડિત હોય, વળી જેમના શરીરમાં વાતાદિ દોષ કોપતા હય, જેઓ વિષવડે પીડાયેલા હોય, જેમના મળ બંધાઈ ગયા હોય, જેમને બદ્ધદર નામે ઉદરરોગ થયો હોય તથા જેમને મૂછને વ્યાધિ થયો હેય તેમને લીંબુ હિતકારક છે એમ પ્રાચીન વૈવાચાર્યો કહેછે.
૧ મંજsuત્ત. p. ૧ સી. ૨ ૨ નાનાં. 1, ૧ સી.
For Private and Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય સત્તરમા
નારંગીના ગુણુ,
नारङ्गजं स्वादु गुणोपपन्नं सन्दीपनं 'रोचनकारि हृद्यम् । त्रिदोषहृत् शूलकिमीन्निहन्ति मन्दाग्निकासश्वसनापहारि ॥ इति नारङ्गगुणाः ।
નારંગી મધુર ગુણવાળી, જદરાગ્નિને પ્રદિપ્ત કરનારી, રૂચિકરનારી, હૃદયને હિતકર, ત્રિદોષને નાશ કરનાર, શૂળ અને કૃમિને નાશ કરનાર, તથા મંદાગ્નિ, ખાંસી અને શ્વાસને હણનાર છે.
આમલીના ગુણ,
૧૩૭
अम्लं हि चाम्लीफलमाविपक्कं तदस्त्रपित्तामकरं विदाहि । वातामये शूलगदे प्रशस्तं पक्कं तथा शीतगुणोपपन्नम् ॥ કવિ મુળા ।
*આંમલીનું કાચું ફળ, ખાટું હોયછે. એ કાચું ફળ ખાધું હોય તો તે રક્તપિત્ત અને આમરોગ ઉપજાવેછે તથા જારમાં દાહ ઉત્પન્ન કરેછે. આંમલીનું પાકું ફળ વાયુના રોગમાં અને શુળ રાગમાં હિતકર છે, કેમકે તે શીત ગુણવાળું છે.
દ્રાક્ષના ગુણ,
द्राक्षाफलं मधुरमम्लकषाययुक्तं क्षारेण पित्तमरुतां कफहारि शीघ्रम् । श्रेष्ठं निहन्ति रुधिरामयदाहशोषमूर्च्छाज्वरश्वसनका सविनाशकारि ॥
इति द्राक्षागुणाः ।
દ્રાક્ષનું ફળ મધુર, ખાટું, અને તુરૂં છે. તે ક્ષાર સાથે ખાવાથી પિત્ત, વાયુ અને કફને તત્કાળ હરણ કરેછે. વળી તે લોહીના રાગ, દાહ, શોષ, મૂર્છા, તાવ, શ્વાસ અને ખાંસીને હણે એવી શ્રેષ્ઠ છે.
For Private and Personal Use Only
૧ ચાર્મોમાં ૬. પ્ર. ૧ સી.
* પ્ર. ૩ જી માં આ ગુણ્ણા આંમળાંના ગુણ ભેગા લખ્યા છે, તેમાં આંમલીને ઠેકાણે આંમળાં ગ્રહણ કર્યો છે.
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮
હારીતસંહિતા.
નારિયેલના ગુણ नारिकेरं सुमधुरं गुरु स्निग्धं च शीतलम् । हृद्यं संवृहणं बस्तिशोधनं रक्तपित्तनुत् ॥ विष्टम्भि पक्कं मतिमन्नपक्वं कफवातलम् । बृंहणं शीतलं वृष्यं नारिकेरफलं विदुः ॥
इति नारिकेरफलगुणाः। નારિયેલ અતિ મધુર, ભારે, સ્નિગ્ધ, , હૃદયને હિતકર, પૌષ્ટિક, બસ્તિને શુદ્ધ કરનાર અને રક્તપિત્તને નાશ કરનાર છે. હે બુદ્ધિમાન પુત્ર! તે પાકું હોય ત્યારે મળને થંભાવના છે અને કાચું હોય ત્યારે કફ તથા વાયુને ઉત્પન્ન કરનાર છે. વળી તે વીર્ય વધારનાર, હું અને પુષ્ટિ આપનાર છે.
કેળાના ગુણ हृद्यं मनोशं कफवृद्धिकारि शीतं च सन्तर्पणमेव बल्यम् । रक्तं सपित्तं श्वसनं च दाहं रम्भाफलं हन्ति सदा नराणाम् ॥ अपक्कसंग्राहि च शीतलं च कषायकं वातकफौ करोति । विष्ठम्भि बल्यं गुरु दुर्जरं च आरण्यरम्भाफलमेव तद्वत् ॥
રૂતિ વીરગુણ: . કેળાં હૃદયને હિતકર, મનને આનંદ આપનાર, કફને વધારનાર, ઠંડ, ધાતુઓને વસ કરનાર, બળ આપનાર, તથા મનુષ્યોના રક્તપિત્તને, શ્વાસને અને દાહને હણનારાં છેકાચાં કેળાં મળને ગ્રહણ ક. રનાર, ઠંડા, તુરા, અને વાયુ તથા કફને ઉત્પન્ન કરનારાં છે. જંગલી કેળાં મળને રોકનાર, બળ આપનાર, ભારે, અને પચવાને કઠણ છે.
કોઠના ગુણ कपित्थं मधुरं चाम्लं कषायं विशदं गुरु । कासातिसारहृद्रोगच्छर्दिकंठामयापहम् ।
इति कपित्थगुणाः । કેઠ મધુર, ખાટું, તુરું, લોહીને નિર્મળ કરનાર, ભારે તથા ખાંસી,
For Private and Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય સત્તરમા
અતિસાર, હૃદયના રોગ, ઉલટીના રોગ અને કંદના રાગને નાશ
કરનાર છે.
ખજૂરના ગુણ 'मधुरं शीतलं ग्राहि कषायं विशदं गुरु । अपक्कं खर्जूरफलं त्रिदोषशमनं मतम् ॥ स्निग्धं वृष्यं समधुरं खर्जूरं रक्तपित्तनुत् । पक्कमेव हितं श्रेष्ठं त्रिदोषशमनं परम् ॥ इति खर्जूरगुणाः ।
કાચું ખાર મધુર, ઠંડું, મળનું ગ્રહણ કરનાર, તુ, લોહીને સાક્ કરનાર અને ભારેછે. વળી તે ત્રિદોષને શમાવનારૂં છે એમ પણ માનેલું છે. પાકું ખજૂર સ્નિગ્ધ, વીર્યજનક, મધુર, રક્તપિત્તને નાશ કરનારૂં, તિકર, શ્રેષ્ઠ, અને ત્રિદોષને નાશ કરવામાં ઉત્તમ છે.
સેાપારીના ગુણ
कषायमधुरं भेदि पूगं पित्तकफापहम् ॥ इति पूगगुणाः ।
સોપારી તુરી, મધુર, મળનું ભેદન કરનાર અને પિત્ત તથા કને દૂર કરનારી છે.
નાગરવેલના ગુણ नागवल्लीदलं हृद्यं सुगन्धि कफवातजित् ॥
૧૩૯
इति ताम्बूलगुणाः ।
નાગરવેલનાં પાન હૃદયને હિતકર, સુગંધવાળાં તથા ક અને વાયુને મટાડનારાં છે.
કાથાના ગુણ
खदिरः कफपित्तघ्नः कण्ठ्यः कुष्ठनिबर्हणः ।
કાયા અથવા ખેરસાર કફ તથા પિત્તના નાશ કરનાર, કંઠની શુદ્ધિ કરનાર અને કાઢનો નાશ કરનાર છે.
For Private and Personal Use Only
૧ આ બે લીટી પ્રત 1 લી માં નથી. ૨ આ અને આ પછીને ખીન્ને ભાગ પ્રત ૨-૩ માં નથી.
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦.
હારીતસંહિતા.
ચૂનાના તથા તાંબૂલના ગુણ चूर्णकं पित्तहृत् तीक्ष्णं ताम्बूलं कफवातजित् ॥ संयोगात् सुरसं स्वादु मुखवैरस्यनाशनम् । दन्तस्थैर्यकरं शोषपीनसामयशान्तिकृत् ॥ रागपाटवसंशुद्धिस्वरकान्तिकरं मतम् । कण्ट्यं रुच्यमुरस्यं च फलकपूरसंयुतम् ॥
इति सचूर्णताम्बूलगुणाः। અને પિત્તને નાશ કરનારે તથા તીણ છે. તાંબૂલ (પાનનું બીડું) કફ અને વાયુને નાશ કરનારું છે. કાશે, ચુનો, સોપારી, વગેરેના સંગથી તાંબૂલ સારા રસવાળું, મધુર અને મુખની વિરસતાને નાશ કરનારું થાય છે. વળી તે દાંતને સ્થિર કરે છે અને શેષ તથા પીનસરોગની શાંતિ કરે છે. ફળ અને કપૂર સહિત તાંબુલ મુખને રંગ આપે છે, ઇયિને ચપળતા આપે છે, કંઠ વગેરેની શુદ્ધિ કરે છે, સ્વરને સુધારે છે, કાંતિ આપે છે, કંઠને ફાયદો કરે છે, રૂચિ ઉત્પન્ન કરે છે અને દયને હિત કરે છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे फलवर्गो नाम सप्तदशोऽध्यायः ।
अष्टादशोऽध्यायः।
મધુ વર્ગ, अतो वक्ष्यामि माक्षीकं त्रिविधं शृणु पुत्रक!। भ्रामरं सारचं क्षौद्रं तेषां वच्मि गुणागुणम् ॥
હે પુત્ર! હવે હું તને મધના ગુણદોષ કહું છું તે તું સાંભળ. મધ ત્રણ પ્રકારનું છે. વનના ભમરા જે મધ કરે છે તે ભ્રામર અથવા ભમરિયું મધ કહેવાય છે. સરધા નામની મધમાંખોએ કરેલા મધને સારઘ અથવા મહુડિયું મધ કહે છે. અને ઝીણું મધમાંખોએ ઝાડના
For Private and Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય અઢારમે.
૧૪૧
*
પિલાણમાં કરેલા મધને ક્ષૌદ્ર અથવા ઘુસિયું કે ચિયું મધ કહે છે. એ ત્રણે પ્રકારના મધના ગુણદોષ હું તને કહું છું.
ભમરિયા મધના ગુણ शीतं कषायं मधुरं लघु स्यात् सन्दीपनं लेखनमेव शस्तम् । संशोधनं च व्रणशोधनं च सरोपणं हृद्यतमं च बल्यम् ॥ त्रिदोषनाशं कुरुते च पुष्टिं कासक्षये वा क्षतजे च छदौं । हिकाभ्रमे शोषणपीनसानां रक्तप्रमेहे श्वसनातिसारे ॥ रक्तातिसारे च सपित्तरक्ते तृण्मोहहृत्पार्श्वगदेऽपि शस्तम् । नेत्रामये वा ग्रहणीगदे वा विषे प्रशस्तं भ्रमश्चितं यत् ॥
इति भ्रमरमधुगुणाः । ભમરિયું મધ ઠંડું, તુરું, મધુર અને હલકું છે. તે જઠરાગ્નિને પ્રદિપ્ત કરવાવાળું તથા શરીરમાંના દોષનું લેખન કરવામાં ઉત્તમ છે. વળી તે મળનું શોધન કરનાર, ત્રણને સાફ કરનાર અને અંકુર આણનાર, હૃદયને હિતકર અને બળ આપનાર છે. તે ત્રણે દોષનો નાશ કરે છે અને પુષ્ટિ કરે છે. ખાંસીમાં, ક્ષયરોગમાં, ઉરઃક્ષત કાસમાં કે લેહીની ઉલટી થતી હોય તે રગમાં, હિકાના રોગમાં, ભ્રમરગમાં, શેષરોગમાં, પીનસરગમાં, રક્તપ્રમેહમાં, શ્વાસરોગમાં, અતિસારમાં, રકતાતિસારમાં, પિત્તરકતમાં, તૃષાગમાં, મેહરગમાં, હૃદયના રોગમાં અને પાસના રેગમાં હિતકર છે. વળી નેત્રરોગમાં, ગ્રહણીગમાં અને વિષ રેગમાં પણ ભમરાઓએ એકઠું કરેલું ભરિયું મધ હિતકારક છે.
ભ્રામર અને સૌ મધમાં તફાવત, भ्रामरं सघन जाड्यं भूयिष्ठं मधुरं च यत् ।
क्षौद्रं विशेषतो ज्ञेयं शीतलं लघु लेखनम् ॥ ભમરિયું મધ જાડું, ઘન, અને અતિશય મધુર હોય છે. ક્ષૌદ્ર અથવા ઘુશિયું મધ ઠંડું, હલકું અને દોષનું લેખન કરનારું છે.
૧ ટે. p. ૧ શ્રી. ૨ સત્તાતિસા. પ્ર. ૧ જી.
-
-
-
For Private and Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
સાર્થ મધના ગુણ
तस्माल्लघुतरं रूक्षं सारघं नातिशीतलम् । कासे क्षये प्रशस्तं स्यात् कामलाशविनाशनम् ॥ नातिशीतं न च लघु दीपनं बलकुन्मतम् । अतीसारे नेत्ररोगे क्षते वा क्षतजे हितम् ॥
સરા નામની મધમાંખાએ કરેલું મહુડિયું મધ ક્ષૌદ્ર મધ કરતાં હલકું અને રૂક્ષ હાય છે તથા અતિશય ઠંડું હોતું નથી. એ મધ ખાંસીમાં અને ક્ષયરોગમાં હિતકર છે. વળી કમળાને અને અર્ચને નાશ ફરેછે. આ મધ અતિશય શીતળ નથી કે અતિશય હલકું નથી, પણ જરાગ્નિને પ્રદિપ્ત કરનારૂં અને બળ આપવાવાળું છે. એ મધ અતિસારના રોગમાં, નેત્ર રોગમાં, ક્ષત રેગમાં અને લોહી વિકારમાં હિતકારક છે. ભ્રામરાદિ અધના ઉત્પત્તિ સ્થાન.
भ्रामरं वृक्षसंस्थाने विटपे सारखं भवेत् । रन्ध्रे तु कोटरे वापि क्षौद्रं तत्र प्रशस्यते ॥
ભરિયું મધ ઝાડઉપર થાયછે. સારધ મધ ઝાડની ડાળિયા ઉપર થાયછે. અને શિયું મધ ઝાડના પેાલાણમાં કે બાકાંમાં થાયછે. તે વખાણવા લાયક છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे मधुवर्गो नाम अष्टादशोऽध्यायः ।
एकोनविंशोऽध्यायः ।
મદ્ય વર્ગ.
સુરાના પ્રકાર
गौडी माध्वी तथा पैष्टी निर्यासा कथितापरा । इति चतुर्विधा ज्ञेयाः सुरास्तासां प्रभेदकाः ॥ भेदेन द्वादश प्रोक्ताः सुराः सौवीरकास्तथा ।
૧ રહ્યું. મ. ૧ સી. ૨ સે. . ૧ હી.
For Private and Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય ઓગણીશમે,
૧૪૩
સુરા અથવા મધના મુખ્ય ચાર પ્રકાર છે. ગેડી, માધ્વી, પછી અને નિર્માતા. ધાવડીનાં ફૂલ અને ગોળ વગેરેથી જે સુરા થાય છે તે ગૌડી કહેવાય છે. મહુડાનાં ફૂલ વગેરેમાંથી જે થાય છે તે માધ્વી કહેવાય છે. જવ વગેરે ધાન્યમાંથી જે બને છે તે પછી કહેવાય છે. અને તાડ વગેરે ઝાડમાંથી જે રસ ઝરપે છે તે નિર્વાસરૂપ સુરા કહેવાય છે. એ સુરાના વિશેષ ભેદ હવે કહિયે છિયે. સુરા અને સૌવીર (જવની કાંજી વગેરે) ના બાર ભેદ છે.
ગેડી સુરાના ભેદ, शीधु गौडी च मत्स्यण्डी गुडेन प्रभवास्त्रयः॥ ગળથી ઉત્પન્ન થયેલી સુરાના ત્રણ ભેદ છે. શીધુ, ગૌડી અને મટ્યુડી. સેરડીના રસને ખાટે કરીને જે સુરા બનાવે છે તેને શીધુ કહે છે. ગોળમાંથી બનાવેલી સુરાને ગૌડી, અને સાકરમાંથી બનાવેલી સુરાને મત્સ્યડી કહે છે,
માધી સુરાના ભેદ, माध्वीकं मधुकं माध्वं मधुना संयुताः सुराः। માધ્વીક, મધુક અને માધ્ય, એ ત્રણ માધ્વી સુરાના ભેદ છે. એ સુરામાં પુષ્પરસ મિશ્રિત હોય છે. એ ત્રણે જાતની સુરાઓ મહુડાના પુષ્પમાંથી બનાવે છે પણ બનાવટમાં ફેર હોવાથી ત્રણ જુદા પ્રકાર કથન કરેલા છે.
પિછી સુરાના ભેદ, पैष्टीप्वरिष्टजातं तु तण्डुलप्रभवास्त्रयः॥ પછી સુરામાં સધળા પ્રકારના અરિષ્ટનો સમાવેશ થાય છે, તથા ખા, જવ, વગેરેમાંથી બનાવેલી સુરાને પણ સમાવેશ થાય છે. જૂદી જૂદી બનાવટ ઉપરથી એના ત્રણ ભેદ છે.
* જૂદા જૂદાં ઔષધે કવાથ કરીને તેને યંત્રમાં નાખીને તેમાંથી જે મઘ કાઢવામાં આવે છે તેને પછી સુરા કહે છે.
For Private and Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
હારીતસંહિતા.
નિયીસા સુરાના ભેદ, मृद्वीकारससम्भूता ताडमाडरसोद्भवा । निर्यासा सा तु विज्ञेया तासां वच्मि गुणागुणम् ॥ દ્રાક્ષના રસમાંથી ઉત્પન્ન થયેલી, તાડના રસથી બનેલી અને તાડ અથવા નાળિયેરીના રસથી બનેલી, એ ત્રણ પ્રકારની સુરાને નિયંસરૂપ સુરો જાણવી. હવે તે સુરાના ગુણદોષનું કથન કરું છું.
શીધુ નામે મઘના ગુણ शीधुः कषायाम्लकमाधुरो वा सन्दीपनो भेदि मलापमर्दी। आमातिसारानिलपित्तशूलश्लेष्मामयार्थीग्रहणीगदनः॥
રૂતિ માગુ શી નામે મઘ તુરું, ખાટું, મધુર, જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર, મળનું ભેદન કરનાર અને મળને નાશ કરનાર છે. વળી તે આમતીસાર, વાયુ, પિત્ત, શૂળ, કફના રોગ, અર્શ, અને ગ્રહણના રોગને નાશ કરવાવાળું છે.
ગેડી સુરાના ગુણ गौडी कषाया मधुराम्लशीता सन्दीपनी शूलमलापहन्त्री । हृद्या त्रिदोषं शमयत्यजीर्णपाण्डामयार्शःश्वसनं निहन्ति ॥
રૂતિ ગૌરીસુકુળ: . ગેડી સુરા તુરી, મધુર, ખાટી, ઠંડી, જઠરાગ્નિને પ્રદિપ્ત કરનાર, શૂળને અને મળને નાશ કરનાર, હૃદયને હિતકર, ત્રિદોષને શમાવનારી અજીર્ણને શમાવનારી, તથા પાંડુરોગ, અર્ણરોગ અને શ્વાસરેગને હણનારી છે.
સાકરની સુરાના ગુણ हरति मलचयं वा दीपनी पाण्डुमेहान् लघुमधुरसुशीता रोचना पित्तहन्त्री। जरयति सकलं वा पीतमन्नादिकं वा श्वसनरुधिरकासान् हन्ति वा कामलां च ॥
इति शार्करसुरागुणाः ।
For Private and Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય ઓગણીશમે.
૧૪૫
સાકરની બનાવેલી સુરા મળના સમૂહને નાશ કરે છે, જઠરાગ્નિને પ્રદિપ્ત કરે છે તથા પાંડુરોગ, અને પ્રમેહને હરે છે, વળી તે હલકી, મને ધુર, અતિશય ઠંડી, રૂચિકર અને પિત્તનાશક છે. ખાધેલું પીધેલું સર્વ તે પચાવી દે છે તથા શ્વાસ, રક્તના રંગ, ખાંસી અને કમળાને મટાડે છે.
માધવીક સુરાના ગુણ माध्वीकं शीतलाम्लं मधुरमपि कषायोष्णकं नातिचोक्तं हन्यात्पित्तामयार्शःश्वसनमपि तथा चातिसारप्रमेहान् । शूलानाहोपमर्द जरयति सकलं दीपयत्यग्निसात्म्य हन्याद्वातामवातं वमनमपि तथा हन्ति सर्वांश्च रोगान् ॥ .
રૂતિ માધ્યાત્રિગુણ: . માધ્વીક નામે મધ ઠંડું, ખાટું, મધુર અને તુરું છે. તે બહુ ગરમ નથી. તે પિત્તના રોગને, અને, શ્વાસને, અતિસારને અને પ્રમેહને મટાડે છે. વળી તે શૂળ તથા પિટ ચઢવાના રોગને નાશ કરે છે, તથા ખાધેલા સઘળા પદાર્થોને પચાવે છે. તે જઠરાગ્નિને પ્રદિપ્ત કરી માફક કરે છે, આમવાતને હણે છે, વાયુને, વમનરોગને અને બીજા સઘળા રંગને હણે છે.
સામાન્ય સુરાના ગુણ कषाया मधुरा चाम्ला सुरा संदीपनी मता । कासार्शीग्रहणीशूलमूत्ररोगविनाशिनी ॥
इति सुरागुणाः । સામાન્ય સુરા તુરી, મધુર, ખાટી, જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારી, તથા ખાંશી, અર્શ, ગ્રહણી, શૂળ, અને મૂત્ર રોગને નાશ કરનારી છે.
પછી સુરાના ગુણ पैष्टी संदीपनी रुच्या कफकद्वातनाशिनी। पित्तला पाण्डुरोगाणां कारिणी बहुधा मता ॥
ત TT: / પૈછી સુર અગ્નિને પ્રદિપ્ત કરનારી, રૂચિજનક, કફને ઉત્પન્ન કર
૨૩
For Private and Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
હારીતસંહિતા.
નારી, વાયુને નાશ કરનારી, પિત્ત ઉપજાવનારી અને ઘણું કરીને પાંડ રેગની ઉત્પત્તિ કરનારી છે.
મહુડાની સુરાના ગુણ वातपित्तकरो रूक्षः कषायो विशदो गुरुः। श्लेष्मलो भेदनो ग्राही मूत्रकृच्छशिरोऽतिकृत् ॥
રૂતિ મધૂમક્ષગમચTTER મહુડાનાં ફૂલમાંથી જે સુરા બનાવવામાં આવે છે તે વાયુ તથા પિત્તને ઉત્પન્ન કરનારી, રૂક્ષ, તુરી, લેહીને સાફ કરનારી, ભારે, કફ કરનારી, મળનું ભેદન કરનારી, ઝાડાને કબજે કરનારી, તથા મૂત્રકૃચ્છ અને માથાની વેદનાને ઉત્પન્ન કરનારી છે.
તાડી વગેરેના ગુણ श्लेष्मदोषकरा वृष्या वातला श्लेष्मवर्धनी ।
कासहृल्लासविध्वंसीकरणा ताडमाडिका ॥ તાડ, ખજૂરી, નાળિયેરી, વગેરે વૃક્ષમાંથી જે રસ નીકળે છે તે ખાટ થવા પછી કેરી થાય છે તેથી તેને સુરા નામ આપેલું છે. એ સુરા કફના રોગને ઉત્પન્ન કરનારી, વીર્યજનક, વાયુ ઉપજાવનારી, કફ વધારનારી તથા તથા ખાંશી અને એડકારના રોગનો નાશ કરનારી છે.
ઔષધમાં જેલી સુરાના ગુણ चूर्णेपि च कषायेपि योगयुक्ता सुरा हिता। बहुदोषहरा चैव श्लेष्मरोगे विशेषतः ॥
સુરાને ચૂર્ણમાં કે કવાથમાં યુતિ પૂર્વક મેળવેલી હોય ત્યારે તે ઘણું દોષને હરનારી અને હિતકારક થાય છે. વિશેષ કરીને કફના રોગમાં તે ફાયદો આપે છે.
મધ કોને હિતકર નથી. भ्रमज्वरातुरे शोषे शोफपाण्डामये क्षये ।
तमः क्लमेऽपस्मारे च पथि क्षीणे भ्रमेषु च ॥ ૧ નુત. p. ૧ સૈ. ૨ શ્રમ. v. 1 સી. ૩ મતેઃ રમે. પ્ર. ૧ ટી. ४ च पक्षाणां च भ्रमिषु च. प्र. ३ जी.
ક્ષેમાંથી)
શ્વર તાકી કેરી થાય છે.
For Private and Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય વિશમે.
૧૪૭
श्रान्ते वा विपरीते वा सर्पदष्टे जलोदरे । रक्तपित्ते तथा श्वासे वारुणी न हिता मता ॥
જે પુરૂષને ફેર આવતા હોય તથા તે સાથે તાવ આવતો હોય, જેને શેષ રોગ થયે હોય, જેને સેજે, પાંડ કે ક્ષયરોગ થયો હોય, જેને આંખે અંધારાં આવતાં હોય, જે શરીરે શિથિલ થઈ ગયો હોય, જેને અપસ્માર રોગ , જે માર્ગમાં થાકેલ હય, જેને ચકરીને વ્યાધિ હોય, જે કામ કરીને શ્રમિત થઈ ગયો છે, જેણે ઝેર પીધું હૈય, જેને સાપ કરડ્યો હોય, જેને જળદરનો વ્યાધિ થયો હોય, જેને રક્તપિત્તને રેગ થયો હોય તથા જેને શ્વાસને રેગ હોય તેને મહિતકારક નથી.
इति आत्रेयभाषिते हारीतोत्तरे मद्यवर्गो नाम एकोनविंशोऽध्यायः ।
विंशोऽध्यायः।
ચોપગા પશુઓને માસવર્ગ,
પશુપક્ષીઓની જાતે खुरिणः शृङ्गिणश्चैव नखिनोऽन्ये प्रकीर्तिताः। श्वापदाः पक्षिणश्चान्ये मत्स्याश्चान्यः सरीसृपाः॥ जलेचरा जलाधारा ग्रामारण्यनिवासिनः ।
अनूपा जाङ्गला जीवास्तथा साधारणाः परे ॥ * વેદ્યની પદ્ધતિ પ્રમાણે સર્વ પદાથોના ગુણદોષના પ્રકરણમાં માંસના પણ ગુણદેવ લખવા જોઈએ તેથી અહીં લખ્યા છે. પરંતુ સમજીઓએ જાણવું જોઈએ કે માંસ ભક્ષણ મેટા પાપરૂપ છે. પારકા પ્રાણ લઈને પોતાના પ્રાણનું પિષણ કરવું એ જે બીજે કર્યો અધર્મ હોય? સર્વ ધમોવાળા અને સર્વ શાસ્ત્રોવાળા દયાને સર્વોત્તમ ગણે છે. માંસ ભક્ષણ દયાથી વિરૂદ્ધ છે એ તે સ્પષ્ટ જ છે. બીજ ધાન્ય વગેરે પદાર્થોમાં પણ માંસ જેવા ગુણ રહેલા છે માટે તેથી નિર્વાહ કરીને માંસને સર્વથા ત્યાગ કર યોગ્ય છે.
J. R.
For Private and Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૮
હારીતસંહિતા.
કેટલાંક પશુ ખરીવાળા, કેટલાંક શીંગડાંવાળા અને કેટલાંક નખવાળા છે. કેટલાંક શિકારી પશુ છે, કેટલાંક પાંખાવાળાં પ્રાણી છે, કેટલાંક માંલાંની જાતનાં પ્રાણી છે, કેટલાંક પેટે ચાલનારાં પ્રાણી છે, કેટલાંક જળચર પ્રાણી છે, કેટલાંક જળમાંજ જીવનારાં પ્રાણી છે, કેટલાંક ગામમાં અને કેટલાંક અરણ્યમાં રહેનારાં પ્રાણી છે, તેમજ કેટલાંક આનૂપ દેશમાં, કેટલાંક જાંગલદેશમાં અને કેટલાંક સાધારણ દેશમાં રહેનારાં પ્રાણી છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીંગડાંવાળાં પ્રાણીઓ.
मृगरुरुरथचित्राङ्गास्तथा गण्डकाश्च वनगवयमहिष्याः शूकराद्याश्च येsपि । भवंति विविधवर्णाः शृंगिणी ग्रामवासा 'अपि गदितगजाद्याः शृंगिणी ग्रामकाद्याः ॥
હરિજી, રહિષ જાતને મૃગ, ચિત્રવર્ણનો મૃગ, ગેંડો, જંગલી સુવર, જંગલી પાડા, જંગલી ભૂંડ, એ સર્વે જંગલના શીંગડાંવાળાં પ્રાણી છે, (તેમાં સુવર અને ભૂંડ એ બે શીંગડાં વગરના છે). એ વિના ખાં કેટલાંક પ્રાણી જેએ ગામમાં વસેછે અને જેમને શીંગડાં છે તે જૂદા જૂદા વર્ણનાં હોયછે. તથા બકરા વગેરે શીંગડાંવાળાં પ્રાણી જે ગામમાં રહેછે તેમને પણ શીંગડાંવાળાં પ્રાણીઓના વર્ગમાં ગણેલા છે. ખરીવાળાં પ્રાણીઓ
शूकरच्छिकराद्याश्च खुरिणो वा भवन्त्यमी । સવર અને છીંકારાં વગેરે પ્રાણીએ ખરીવાળાં કહેવાયછે. નખવાળાં પ્રાણીઓ.
शशकाः शलकी गोधामार्जाराद्या नखायुधाः ॥ સસલા, શાહુડી, ઘા, બિલાડી, વગેરે નખરૂપી આયુધવાળાં પ્રાણી જાણવાં.
પેટે ચાલનારા પ્રાણીઓ. सर्पमत्स्यादिका ये च ते विज्ञेयाः सरीसृपाः ।
૧થે વનનાયાશ્ર. પ્ર. ૧ ૉ.
For Private and Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન–અધ્યાય વીશમા.
સાપ, માછલાં, વગેરે પ્રાણીએ પેટે ચાલનારાં જાણવાં. આરૃષ પ્રાણી,
मत्स्य मंगुरकाद्या ये कच्छपा दर्दुरादयः ॥ हंससारसचक्राद्याः 'कपिञ्जलकमुद्गलाः । आनूपास्ते तु विज्ञेयाः श्लेष्मला वातकोपनाः ॥ જળથી વ્યાપ્ત પ્રદેશને આપ કહેછે. માંછલાં, મંચુર નામે મત્સ્ય, કાચબા, દેડકા વગેરે, તેમજ હંસ, સારસ, ચક્રવાક, કપિંજલ નામે પક્ષી અને મુદ્ગલ નામે મત્સ્ય, એ સર્વે પ્રાણી આનૂપ સ્થળમાં રહેનારાં તથા ક કરનારાં અને વાયુને કાપાવનારાં જાણવાં.
જાંગલદેશમાં વસનારાં પ્રાણીઓ. शशलावकवार्ता कगोधाहरिणकूटकाः । छिक्कराद्यास्तथान्येऽपि तित्तिराद्याश्च पक्षिणः ॥ भारद्वाजास्तथा श्येना मूषका 'वनचारिणः । इत्येते जाङ्गला जीवा ये जलेन विना स्थिताः ॥
શશલાં, લાયરાં, વનચકલાં, ધેા, હરણ, સાવર, તથા છીંકારાં વગેરે ખીજાં પ્રાણી અને તેતર વગેરે પક્ષીઓ એ જાંગલ પ્રદેશમાં રહેનારાં પ્રાણી છે. વળી કાકડિયા કુંભાર, ખાજ, અને જંગલમાં કરનારા ઉદર એપણુ જંગલ પ્રાણીઓ છે. તેઓ જળ વગરના પ્રદેશમાં રહેછે.
સાધારણ દેશમાં રહેનારાં પ્રાણી,
शूकरा मृगशलाद्याः सलिलाशयमाश्रिताः । मकराद्याश्च गण्डींगा गवयाश्च तथापरे ।
૧૪૯
For Private and Personal Use Only
महिषाद्याश्च ये चैव ते च साधारणा मताः ॥
સૂવર, હરણ, શાહુડી, જળાશયમાં રહેનારા ભગર વગેરે, ગેંડા, અને એવાંજ ખીજાં પ્રાણી, તથા પાડા વગેરે, એ સર્વે સાધારણ પ્રદેશમાં રહેનારાં પ્રાણી છે.
૧ પિંજ્ઞતુમૂળા: મ, ૧ટી. ૨ પૂર્વ. ક.૧તી. રૂ વાળા:, મ, ૧સી.
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
હારીતસંહિતા.
જળચર પ્રાણુઓ, 'ગુજરમા વાવાश्वरटकपिक,गा आदिदात्यूहहंसाः। जलकरटकपिंगाः सारसाष्टिट्टिभाद्या
जलचरकथितास्ते भासकाः खंजरीटाः ॥
કરઢોક પક્ષી, બગલા, હંસ, કાગડા, કંકપક્ષી, ચકોરપક્ષી, ચરટ પક્ષી, કોયલ, ધૂમ્પાટપક્ષી, બગલી, જળ કાગડે, હંસ, જળમાં ફરનારે બેકડે, કાળવટપલી, સારસ, ટીંટડી, ભાસ, અને ચાસપક્ષી વગેરે પ્રાણીઓ જળચર કહેવાય છે.
ગ્રામવાસી પશુઓ, इत्येते जलजा जीवाः स्थलजाः स्थलचारिणः ॥ गजवाजितथोष्ट्राश्च माहिषाः सौरभेयकाः। खरशूकरमेषाश्च श्वानमार्जारमूषकाः। इत्येते पशवो ज्ञेया ग्रामवासनिवासिनः ॥
ઉપર કહ્યા તે જળમાં ઉત્પન્ન થયેલા અને જળમાં નિર્વાહ કરનારા) પ્રાણી છે. હવે જે પ્રાણ સ્થળમાં ઉત્પન્ન થયેલા તથા સ્થળ ઉપર ફરનારા છે તે કહીએ છીએ, હાથી, ઘોડા, ઉંટ, પાડા (ભેશે), વાછરડા, ગધેડા, ભૂંડ, ઘેટા, કૂતરા, બિલાડા, ઉદર, એ સર્વે પ્રાણીઓ ગામમાં વસનારા પશુ જાણવા.
ગ્રામવાસી પક્ષીઓ, कुकुटः कलविकश्च पारावतकपोतकाः ।
पक्षिणो ग्रामचाराश्च वच्मि चैषां गुणागुणम् ॥ કુકડા, ચકલા, કબૂતર, હલા, એ વગેરે પક્ષીઓ ગામમાં વસનારાં છે. હવે એ સર્વેના ગુણદોષનું કથન કરીએ છીએ.
१ कुररक्कमकराः कंकचटकपिक गसारसाः आडिदात्यूहहंसा जलकरटिकपिंगटिटिभाद्याश्च ॥ जलेचराविहंगास्ते खजरीटाश्च मासकाः प्र. १ ली.
For Private and Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય વીશ.
૧૫૧
હરણના માંસને ગુણ,
ङ्गिणां हरिणः श्रेष्ठो बल्यो रोचनदीपनः। त्रिदोषघ्नो लघुः पाके मधुरो ज्वरिणां हितः॥ क्षते क्षयार्शसोः पाण्डावरोचकनिपीडिते । कासश्वासातुराणां च एणमांसं सुखावहम् ॥
इत्येणमांसगुणाः । શીંગડાંવાળાં પ્રાણીઓમાં હરિણ શ્રેષ્ઠ છે. તેનું માંસ બળ આપે એવું, રૂચિજનક, જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારું, ત્રિદોષને હરનારું, હલકું અને વિપાકાવસ્થામાં મધુર છે. તાવવાળાને હિતકર, ક્ષત થયેલાને, ક્ષયવાબાને, અર્શવાળાને, પાંડુરોગીને, અરોચક રેગથી પીડાયલાને, તથા ખાંસી અને શ્વાસ રોગવાળાને હરણનું માંસ સુખ ઉપજાવનારું છે.
ચિત્રાંગના માંસના ગુણ चित्राङ्गो वातशमनो बृंहणो बलकृन्मतः । श्लेष्मलः कथितो वापि दुर्जरो मेदवर्धनः॥
ફતિ ત્રિાપુનઃ | ચિત્રાંગ નામે હરણનું માંસ વાયુને શમાવનાર, શરીરને પુષ્ટ કરનાર, અને બળ આપનાર છે. વળી તે કફને ઉત્પન્ન કરનાર, દુર્જર અને મેદને વધારનાર છે.
છીંકારાના ગુણ छिक्करो लघु बृही च मधुरो दोषनाशनः । तुल्यो हरिणमांसस्य ज्वरिप्वपि प्रशस्यते ॥
ત fછrળા. . છીંકા નામે પ્રાણી છે, તેને ભંકર કહે છે. એ હરણ જેવું હોય છે પણ તેને શીંગડાં હેતાં નથી. તેનું માંસ હલકું, પૌષ્ટિક, મધુર, વાતાદિ દોષને નાશ કરનારું, હરણના માંસ જેવા ગુણવાળું અને તાવમાં પણ હિતકર છે.
For Private and Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પર
હારીતસંહિતા.
હિતના ગુણુ,
रोहितो बृंहणश्चैव विबन्धी दुर्जरो घनः । ज्वरिणां विषमाग्नीनामतीसारेण वासयेत् ॥ इति रोहितगुणाः ।
રોહિત નામે એક જાતના મૃગનું માંસ પૌષ્ટિક છે. તે મળને માંધનાર, પચવાને કઠણ અને ધન છે. જે પુરૂષને તાવ આવતા હોય તથા જેના જડ઼રાશિમાં વિષમતા થઇ ગઈ હાય તેને એ માંસ અતિસારનો રોગ ઉત્પન્ન કરીને દુ:ખ છે. ગેંડા વગેરેના ગુણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तथैव गण्डगवयमहिषोष्ट्रतुरङ्गकाः । aafaya ferrer 'वातलाच प्रकीर्तिताः ॥ તેજ પ્રમાણે ગેંડા, પાડા, ઉંટ, ઘેાડા, વગેરેનાં માંસ પણ ઝાડાને કાજ કરનાર, ભારે, સ્નિગ્ધ અને વાયુ ઉત્પન્ન કરનારાં છે.
સૂવરના માંસના ગુણ,
शौकरं रोचनं वृष्यं दुर्जरं श्रमनाशनम् । वातलं पित्तशमनं रुचिदं धातुवर्धनम् ॥
इति शूकरमांसगुणा: ।
વરનું માંસ રૂચિ ઉત્પન્ન કરનાર, વીર્યજનક, પચવાને કાણુ, થાફો નાશ કરનાર, વાયુ ઉપજાવનાર, પિત્તને શમાવનાર, રૂચિ ઉત્પન્ન કરનાર અને ધાતુને વધારનાર છે.
સસલાના માંસના ગુણ,
शशको जाङ्गलश्रेष्ठो लघुर्वृष्यश्च दीपनः । रुचिकृत्तर्पणो बल्यस्त्रिदोषशमनो मतः ॥
ज्वरे च पाण्डुरोगे च क्षये कासे गुदामये । राजयक्ष्मणि पाण्डौ च तथातीसारिणां हितः ॥
इति शशक्रमांसगुणा: ।
૧ વાતાખ્યું. પ્ર. ૧ હૌં, સ્ વાતમાં. મ. ૧ હી.
For Private and Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાનઅધ્યાય વીશમે.
૧૫૩
જંગલના પ્રાણીઓમાં સસલે શ્રેષ્ઠ છે. તેનું માંસ હલક, વીર્યજનક, જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારું, રૂચિ ઉત્પન્ન કરનારું, ધાતુઓને તૃપ્ત કરનારું, બળ આપનારું, અને ત્રિદેષને શમાવનારું છે. જવર રોગમાં, પાંડુરંગમાં, ક્ષયરેગમાં, ખાંસીમાં, ગુદાના રોગમાં, રાજ્યક્ષામાં, પાંડુરોગમાં અને અતીસારગમાં તે હિતકર છે.
શાહુડીના માંસના ગુણ, शल्लको बृंहणो बल्यः स्निग्धो वृष्यो रुचिप्रदः । वातम्लेष्महरो हृद्यो मधुरो धातुवर्धनः॥
इति शल्लकमांसगुणाः। શાહુડીનું માંસ પૌષ્ટિક, બળ આપનાર, સ્નિગ્ધ, વિર્યજનક, રૂચિ આપનાર, વાયુ તથા કફને હરનાર, હૃદયને હિતકર, મધુર અને ધાતુની વૃદ્ધિ કરનાર છે.
રીંછના માંસના ગુણ शल्यको बृंहणो बल्यः स्निग्धो वृष्यो रुचिप्रदः। वातलः किंचिद्धातूनां वर्धनो मधुरो धनः ॥
ફતિ રાલ્યાના ગુના રીંછનું માંસ પૌષ્ટિક, બળ આપનારું, સ્નેયુક્ત, વિર્ય ઉત્પન્ન કરનાર, રૂચિ ઉપજાવનાર, લગાર વાયુજનક, ધાતુઓને વધારનાર, મધુર અને ઘન છે.
ઘાના માંસના ગુણ रक्तपित्तहरा वृष्या स्निग्धा मधुरशीतला । श्वासकासहरा प्रोक्ता गोधा चाोंहिता बला ॥
રૂતિ પામસTT: ઘોનું માંસ રક્તપિત્તને હરનાર, વીર્યજનક, સ્નિગ્ધ, મધુર, તું, શ્વાસ અને ખાંસીને હરનાર, અર્શ રેગવાળાને હિતકર અને બળ આપનારું છે. ૧ સિરું. ક. ૨-૩. ૨ તિ માંસર્િગુણ: પ્ર. ૨-૩.
For Private and Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
હારીતસંહિતા.
ઉંદરના માંસના ગુણ स्निग्धो बलकरः शुक्रवर्धनो मधुरो लघुः। दुर्नामक्रिमिदोषघ्नो वातहारी च मूषकः॥
इति मूषकगुणाः । ઉદરનું માંસ સ્નિગ્ધ, બળ આપનારું, વીર્યને વધારનારું, મધુર, હલકું, અર્શ અને કમિરેગને મટાડનારું તથા વાયુને હરનારું છે. इति आत्रेयभाषिते हारीतोत्तरे चतुष्पदानां मांसवर्गो नाम विंशोऽध्यायः
एकविंशोऽध्यायः ।
સ્થળચર પક્ષીઓને માંસ વર્ગ.
લાવાના માંસને ગુણ, पक्षिणां च महाश्रेष्टो लावको जाङ्गलात्मजः । संग्राही दीपनः प्रोक्तः कषायो मधुरो लघुः । तथा विपाके मधुरः सन्निपातेऽतिपूजितः ॥
इति लावकमांसगुणाः। જેલના પુત્ર અર્થાત જંગલમાં જન્મ પામેલા લાવ (લાવવું) નામે પક્ષીનું માંસ અતિ શ્રેષ્ઠ છે. તેનું માંસ મળનું ગ્રહણ કરનાર, જઠરાગ્નિને દીપાવનાર, તુરું, મધુર, હલકું, પાકાવસ્થામાં મધુર અને સન્નિપાત રોગમાં ઘણું વખાણવા લાયક છે.
તેતરના માંસના ગુણ तथैव तित्तिरो वृष्यो मेधाग्निबलवर्धनः । सर्वदोषहरो 'बल्यो लावतः समता गुणैः ॥
वार्ताको विशदो वृष्यो यथा लावस्तथैव च । १ बलाका. प्र. १ ली. २ मा मे दी क्षेप रायछे.
For Private and Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય એકવીશમા.
कृष्णगौरप्रभेदाश्च श्रेष्ठो गौरव तित्तिरः ॥ तृतीयस्तित्तिराऽन्योऽपि सामान्यो गुणलक्षणैः । इति तित्तिरगुणाः ।
લાવાની પેઠે તેતર પક્ષીનું માંસ પણ પૌષ્ટિક છે. વળી તે મુદ્ધિને, જારાગ્નિને અને બળને વધારનારૂં, સર્વ દોષને હરનારૂં, અને લાવાના માંસના ગુણ જેવા ગુવાલું છે. તેતરનું માંસ લોહીને સ્વચ્છ ં કરનાર, વીર્યજનક, તથા લાવાના જેવુંજ છે. કાળું અને ગોરૂં એવા એ પ્રકારનું તેતર થાયછે તેમાંથી ગારૂં તેતર શ્રેષ્ઠ છે. ત્રીજું પણ એક પ્રકારનું તેતર થાયછે તેના ગુણુ ઉપર કહેલા તેતરના જેવાજ છે.
નીલા મારના ગુણ,
मेधावृद्धि स्रोतसां च करोत्युद्घाटनं शिखी । सवातलोऽतिबलकडूनः किंचिद्रसायनः ॥
इति नीलमयूरगुणाः ।
મારનું માંસ મુહન વધારે છે તથા સારનાં કાન નાક વગેરે છિદ્રોને ખુલ્લાં કરેછે. એ માંસ વાયુજનક, અતિખળ આપનારૂં, ઘન અને કાંઇક રસાયન ( એટલે જરાવસ્થા અને વ્યાધિ એ મેને નાશ કરનારૂં છે.
બીજા મારના ગુણ,
1
सुस्निग्धः श्लेष्मलो वृष्यो घनः शुक्रविवर्धनः मांसवृद्धिकरो बल्यो द्वितीयश्च मयूरकः ॥
૧૫૫
इति द्वितीयमयूरगुणाः ।
બીજા પ્રકારના મેર જે શરીરે વિચિત્ર હાયછે તેનું માંસ અતિશય સ્નિગ્ધ, ક* કર્તા, પૌષ્ટિક, ધન અને વીર્યને વધારનારૂં છે. વળી તે માંસની વૃદ્ધિ કરનારૂં, અને બળ આપનારૂં છે.
ફૂંકડાના માંસના ગુણ,
तथैव कुक्कुटो ज्ञेयो मधुरश्च गुणात्मकः ॥ इति कुक्कुटगुणाः ।
For Private and Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
હારીતસંહિતા
મેરની પેઠે કૂકડાનું માંસ પણ મધુર અને ગુણકારી છે.
હેલાના માંસના ગુણ, कपोतो बृंहणो बल्यो वातपित्तविनाशनः । तर्पणः शुक्रजननो हितो तृणां रुचिप्रदः॥
તિ શતગુણાઃ | હોવાનું માંસ શરીરને પુષ્ટ કરનાર, બળ આપનાર તથા વાયુ અને પિત્તને નાશ કરનારું છે. વળી તે ધાતુઓને તૃપ્ત કરનાર, વીર્યને ઉત્પન્ન કરનાર, પુરૂને હિતકર અને રૂચિ આપનારું છે.
કબૂતરના માંસના ગુણ तथा पारावतो शेयो वातश्लेष्मकरो गुरुः । કબૂતરનું માંસ વાયુ અને કફ ઉપજાવનારું તથા ભારે છે.
હારીતના માંસને ગુણ बल्यो वृष्याऽतिहाचकृत्तथा हारीतको मतः॥
હારીત નામે પક્ષીનું માંસ બળ આપનાર, વીર્યજનક, અને અતિ રૂચિ ઉત્પન્ન કરનાર છે.
પિતક વગેરેના ગુણ 'पोतकी भङ्गिका क्षुद्रा तथा च कुनटी मता।
एते तुल्यगुणा ज्ञेया लघुवातापहारिणः॥ પિતા, ભંગિકા, ક્ષુદ્રા તથા કુનટી, (એ નામનાં પક્ષીઓ છે, પણ પ્રસિદ્ધ નથી) એ સર્વે પક્ષીઓનું માંસ સમાન ગુણવાનું, હલકું અને વાયુનું હરણ કરવાવાળું છે.
કકલિયાના ગુણ, लघुश्च कृकरो ज्ञेयः कायाग्नेर्वर्धनो भृशम् ।
तथा लघुर्वातहरः काष्ठकूटोऽग्निवर्धनः ॥ १ आ बे लीटी. प्र. २-३ मां नथी. २ लघुशुक्रकरो ज्ञेयः कायाग्निध्युषिणो वृषः प्र. २-३
For Private and Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય એકવીશ.
૧૫૭
કળિ નામે પક્ષી જે લાકડાં કેચે છે, તેનું માંસ હલકું અને જઠરાગ્નિને અત્યંત વધારનારું છે. તેમજ કાષ્ટકૂટ નામે બીજી કકળિથાની જાત છે તેનું માંસ પણ હલકું, વાયુને હરનારું અને જઠરાગ્નિને વધારનારું છે.
ચકોર અને મેનાના ગુણ वातश्लेष्माधिको ज्ञेयः शीतलः शुक्रवर्धनः । अश्मरी हन्ति विशदो 'बलकृन्मांसतक्षणः ॥ चकोरोऽथ तथा शारी समो दोषगुणागुणैः ॥
તિ વરરાજુor: ચર પક્ષીનું માંસ વાયુ અને કફને વિશેષ ઉત્પન્ન કરે છે, વળી તે ઠંડું, વીર્યને વધારનારું, અને લોહીને સાફ કરનારું છે. એ માંસ પથરીના રોગને નાશ કરે છે, બળ ઉત્પન્ન કરે છે તથા માંસને કમી કે. રે છે. મેના નામે પક્ષીના માંસના ગુણ દોષ પણ ચકોરની બરાબર છે.
સરસડાન ગુણ, क्रौञ्चो वृष्योऽतिरुचिकृदश्मरौं हन्ति र 'गोषमच्छोहरो वृष्यो हन्ति का. ..
રૂતિ સૌઢાળ: સરસડા (ચક્રવાક) અથવા વહીલાં નામે પક્ષીનું માંસ વિર્યજનક અતિ રૂચિ ઉત્પન્ન કરનાર, અને પથરીના રંગને સદૈવ નાશ કરવાવાળું છે. વળી તે શેષ અને મૂછને હરનાર, પુષ્ટિકારક અને ખાંસી તથા અરૂચિને નાશ કરનાર છે.
કેયલના ગુણ कोकिलः श्लेष्मलो शेयः पित्तसंशमनो मतः।
इति कोकिलगुणाः । કોયલ પક્ષી કફ ઉત્પન્ન કરનાર અને પિત્તને શમાવનાર છે. १ शुक्रवर्धनः प्र.- २-३ २ शुकसारी प्र. १ ली. ३ वै नृणाम् प्र, २-३ ४ शोषमूर्छाकरो दीप्यो प्र. २-३,
૧૪
For Private and Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૮
હારીતસંહિતા.
વિદ્યુતાક્ષના ગુણ, 'विवृताक्षरित्रदोषनो वल्यः शुक्रविवर्धनः ॥ इति विवृताक्षगुणाः ।
વિદ્યુતાક્ષ નામે પક્ષી ( પ્રસિદ્ધ નથી )નું માંસ ત્રિદોષને નાશ કરનાકું, બળ આપનારૂં અને વીર્યની વૃદ્ધિ કરનારૂં છે.
ધરચકલીના માંસના ગુણ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ग्रहस्य चटको वृष्यो बलशुक्रविवर्धनः । सर्वदोषहरचापि दीपनो मांसवर्धनः ॥ इति गृहच मांगुणाः ।
ઘરમાં કરનારાં ચાંનું માંસ પૌષ્ટિક તથા બળ અને વીર્યને વધારનારૂં છે. વળી તે સર્વે દોષનું હરણ કરનાર, જરાગ્નિનું દીપન ફરનાર અને માંસની વૃદ્ધિ કરનાર છે.
स्थल मांसवर्गो नाम एकविंशोऽध्यायः ।
इति आत्रेयभाषिते हारीतोत्तरे
द्वाविंशोऽध्यायः ।
જળચર પ્રાણીઓને માંસ વર્ગ, હંસ વગેરેના માંસના ગુણ,
हंसः श्लेष्मकरो बलातिरुचिदो वृष्यो गुरुः शीतलस्तद्वच्चक्रकशुक्रवृद्धिजननो वृष्योऽतिरुच्यो मृदुः । ज्ञेयः सारसकः कफानिलहरो वृष्यो गुरुश्चोच्यते वृष्यो वीर्यविवर्धनः कफहरः कङ्कस्तथा भासकः ॥ आडी वातविकारकासहननी बल्या वृषा दीपनी 'की चाश्मरिशुक्रदोपहननी तुल्यस्तथा कर्कटः ।
१ वाष्प हिक्कानिदोषघ्नो गुल्महा शुक्रवर्धनः प्र. ३ जी. २ क्रौंच प्र. २ - ३.
For Private and Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય બાવીશમે.
૧૫૮
*
જ
~
~-~
दात्यूहो मरुतस्य नाशनकरो वृष्यो बली शुक्रदो मद्गः श्रेष्ठगुणः श्रमोपशमनः शुक्रप्रदो वातहा ॥
તિ નક્ષમતગુણ: હેસપક્ષીનું માંસ કફકર્ત, બળ આપનાર, અતિ રૂચિ આપનાર, પોષ્ટિક, ભારે અને ઠંડું છે.
ચકવાક (સરસડાં) પક્ષીનું માંસ વીર્યની વૃદ્ધિ કરનારું, પુષ્ટિકારક, અતિ રુચિ ઉત્પન્ન કરનારું અને કમળ છે.
સારસ પક્ષીનું માંસ કફ અને વાયુને હરનારું, પૌષ્ટિક, અને ભારે છે.
કંક તથા ચાસ પક્ષીનાં માંસ પુષ્ટિ કરનારાં, વીર્યને વધારનારાં, તથા કફને હરનારાં છે.
આડી (બગલી)નું માંસ વાયુના વિકારને તથા ખાંસીને નાશ કરનારું, બળ આપનારું, પુષ્ટિ કરનારું તથા જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારું છે.
ચક્રવાકીનું માંસ પથરીના રોગને તથા વીર્યના રોગને નાશ કરનારું છે, એક (કર્યલા)નું માંસ પણ તેના જેવું જ છે.
ચાતકનું માંસ વાયુને નાશ કરનારું, પુષ્ટિ આપનારું, બળ આ પનારું તથા વીર્ય ઉપજાવનારું છે.
જળકાગડાનું માંસ ઉત્તમ ગુણવાળું, થાકને શમાવનારું, વીર્ય પેદા કરનારું તથા વાયુને હણનારું છે.
મેટા મત્સ્યના માંસના ગુણ, मत्स्यानां तु गुरुः श्रेष्ठो दीपनो वातनाशनः । रुचिप्रदः शुक्रकरश्चाश्मरीदोषनाशनः ॥
તિ ગુર્મસ્થTળા: બધા મઢ્યમાં મે મત્સ્ય એ શ્રેષ્ઠ છે. એનું માંસ જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારું, વાયુને નાશ કરનારું, રૂચિ આપનારું, વીર્ય ઉત્પન્ન કરનારું અને પથરીના રંગને મટાડનારું છે.
શૃંગી વગેરેના ગુણ शृङ्गी वातविनाशनो रुचिकरो वृष्यः कफनो मतः - कंटाको विशदो वृषोऽनलकरो वातोत्कफानां हितः।
૧ મો સીટી. ક. ૧ સ્ત્રીમાં નથી.
For Private and Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬૦
www.kobatirth.org
હારીતસંહિતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पाठीनो बलवृष्यशुक्रजननो श्लेष्माकरोति भृशम् तस्माद्रोहितको हितो बलकरो वातात्मकः श्लेष्मलः ॥ રંગી (શીંગડાંવાળે મત્સ્ય) નામે મત્સ્ય વાયુનો નાશ કરવાવાળા, રૂચિ ઉત્પન્ન કરનારા, પુષ્ટિ કરનારા અને કનો નાશ કરનારા છે. રેસહિતક નામે મત્સ્ય હિતકર, બળ આપનાર, વાયુજનક અને ક કર્તા છે.
કંટાક નામે મત્સ્ય લોહીને સ્વચ્છ કરનારા, પુષ્ટિ કરનારા, જરાગ્નિને પ્રદિપ્ત કરનારો તથા વાયુવાળાને અને કવાળાને હિતકર છે. પાડીન નામે મત્સ્ય બળ આપનારા, પુષ્ટિ કરનારો, વીર્ય ઉત્પન્ન ક રનારા, અને અત્યંત કફ ઉપાવનારો છે.
નાની માછલી વગેરેના માંસના ગુણ,
श्लेष्माकरी तु शफरी नलमीनः कफात्मकः । शकुली च विशाला च ज्ञेयौ वातकफात्मकौ ॥ 'चिलिचीमिस्तथा ज्ञेयो वातलः कफकृन्मतः ।
इति मत्स्यमांसगुणा: ।
નાની માછલીનું માંસ કઉપજાવનારૂં છે. નળમીન નામે માલાનું માંસ પણ કકર્તા છે. શકુલી અને વિશાળા નામે માછલાંનાં ં માંસા વાયુ તથા કફ્ ઉપજાવનારાં છે. અને તેજ પ્રમાણે ચિલિચિમિ નામે માછલાનું માંસ વાયુકર્તા અને કા ઉપજાવનારૂં છે.
કાચમાના માંસના ગુણ,
कच्छपो मधुरः स्वादुः शुक्रवृद्धिकरो मतः । वातश्लेष्मप्रजननो बृंहणो रूक्ष एव च ॥
इति कच्छपगुणाः ।
१ विलंबिमत्स्यं ज्ञेयं च वातपित्तकफाकरम्. प्र. १ ली.
For Private and Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમસ્થાન-અધ્યાય આવીશમા.
કાચબાનું માંસ મધુર, સ્વાદીષ્ટ, વીર્યની વૃદ્ધિ કરનારૂં, વાયુ અને ને ઉત્પન્ન કરનારું, પૌષ્ટિક તથા રૂક્ષ છે.
કુલીર ( કરચલા ) ના માંસના ગુણ कुलीरोऽतिबलो वृष्यः पाण्डुक्षयविनाशनः । शोफातिसारग्रहणीस्थविराणां स्त्रियां हितः ॥ इति कुलीरगुणाः ।
કુલીર અથવા કરચલાનું માંસ અતિ ખળ આપનારૂં, પુષ્ટિકારક, પાંડુ અને ક્ષયરાગને નાશ કરનારૂં તથા સાજો, અતિસાર અને ગ્રહણી રાગને મટાડનારૂં છે. એ માંસ વૃદ્ધો અને સ્ત્રીઓને હિતકર છે.
મગરના માંસના ગુણ.
मकरो दीपनो हृद्यो ग्राही चोष्णविकारहा । मूत्राश्मरीणां शमनो गुल्मातीसारनाशनः ॥
૧૬૧
મગરનું માંસ જઝરાગ્નિને પ્રદિપ્ત કરનારૂં, હૃદયને હિતકર, મળનું ગ્રહણ કરનારૂં, અને ગરમીના વિકારને નાશ કરનારૂં છે. વળી તે મૂત્રના રોગને તથા પથરીના રોગને શમાવનારૂં અને ગુક્ષ્મ રાગ તથા અતિસાર રાગને નાશ કરનારૂં છે.
નહિ ખાવાયાગ્ય પ્રાણીઓ.
कोकः कोकिलश्येनशूकरखरोष्ट्राः श्वादयो भल्लुका व्याडो वै शरभस्तुरंगमगजाश्चान्येपि जीवा नृणाम् । मण्डूकाश्च सरीसृपादिकगणा घूकाः कलिङ्गाश्च ये काकः सारसशारिकाः शुक इमे भक्ष्ये न शस्ता इति ॥
For Private and Personal Use Only
ચક્રવાક પક્ષી, કોયલ, બાજ, ભૂંડ, ગધેડું, ઉંટ, કૂતરૂં, રીંછ, બગલા, શરભ પક્ષી, ઘોડા, હાથી અને એવાજ બીજા જીવા પુરૂષોએ ખાવા યોગ્ય નથી. વળી દેડકા, પેટે ચાલનારા પ્રાણીઓના વર્ગના બધા પ્રાણી, ધ્રુવડ, લિંગ પક્ષી, કાગડા, સારસ, મેના, અને પોપટ, એ પ્રાણીઓ પણ ભક્ષ્ય કરવામાં હિતકર નથી, એવું વૈધાચાર્યોનું મત છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
હારીતસંહિતા.
हाररातसाता,
અભક્ષ્ય પ્રાણીઓની બીજા મુનિયે કરેલી ગણના,
गृहचटकचकोराः काकजात्यश्च श्येनाः पिकशुकशिखिशारीभृङ्गदात्यूहमुद्गाः। जलकरटकपोतीपोटकीखञ्जरीटाः कुकुर अथ कलिङ्गा घूकपिङ्गादयश्च ॥ एते भक्ष्या नैव भक्ष्या न चेष्टा ये चान्येऽप्यज्ञातनामाण्डजाश्च । अन्ये चापि श्वापदा ये च निन्द्या
स्ते वै खाद्ये वर्जिताश्चात्र सर्वे ॥ ઘરમાંના ચલાં, ચકોર પક્ષી, કાગડાની બધી જાત, બાજ, કેस, पोपट, भोर, भेना, मुंग (धूभ्याट) पक्षी, यात, १ अगडी,
1 अन्यो, मी यली, योती नामे प्राणी, यास पक्षी, इतरे।, કલિંગ પક્ષી, ઘુવડ, ઉદર, એ વગેરે પ્રાણીઓનાં માંસ ભક્ષણ કરવામાં હિતકર નથી માટે ખાવાં નહિ. તેમજ જે અંડજ (ઇંડામાંથી થનાર પ્રાણીઓ) પ્રાણીઓનાં નામ જાણવામાં નથી તેમજ જે શિકારી પશુઓ નિંદિત છે તે સર્વનાં માંસ ખાવામાં વર્જવા જેવાં છે. આ
इति आत्रेयभाषिते हारीतोत्तरे मांसवर्गो नाम द्वाविंशोऽध्यायः ।
त्रयोविंशोऽध्यायः।
અન્નપાન વર્ગભજન કરવા જેવાં ધાન્યાદિની પરીક્ષા धान्येषु मांसेषु फलेषु चैव शाकेषु चाभुक्तमिति प्रभेदान् । आस्वादतो भूतगुणैर्गृहीत्वा तदादिशेद् द्रव्यमनल्पबुद्धिः॥
१ मघ. प्र. १ ली. मध. प्र. २ जी. २ पोतकी. प्र. २.
..
For Private and Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય વેવીશ.
૧૬૩
ધાન્યમાં, માંસમાં, ફળમાં, શાકમાં, અને બીજા પદાર્થોમાં, આ પદાર્થ ખાવા લાયક છે અને આ પદાર્થ ખાવા લાયક નથી, એવા ભેને નિર્ણય વૈધે તે તે પદાર્થના સ્વાદ ઉપરથી તથા જે ભૂતમાંથી તે ઉત્પન્ન થયા હોય તે ભૂતોના ગુણ ઉપરથી કરવો અને પછી તે મોટી બુદ્ધિવાળા વૈધે તે દ્રવ્ય રેગીને ખાવાને આજ્ઞા આપવી.
શ્રેષ્ઠ ધાન્યની ગણના, षष्ठिका यवगोधूमा लोहिता ये च शालयः। मुद्गाढकी मसूराश्च धान्येषु प्रवराः स्मृताः॥ સાઠી ચેખા, જવ, ઘઉં, રાતી ડાંગર, મગ, તુવેર અને મસૂર, એ સઘળાં ધાન્યોમાં શ્રેષ્ઠ કહેલાં છે.
માંસ ખાવા જેવાં શ્રેષ્ઠ પ્રાણીઓ एणः कुरंगो हरिणस्तित्तिरो लावकस्तथा। कुकुट छागशशका अष्ट मांसं गुणोत्तमम् ॥
એણ ( કાળું હરણ), કુળ (કાળું નહિ અને રાતું પણ નહિ એવું હરણ), હરણ (રાતા રંગનું), તેતર, લાવ, કકડ, બકરે, અને સસલે, એ આઠ પ્રાણીનું માંસ ગુણમાં ઉત્તમ છે.
શ્રેષ્ઠ ફળની ગણના. दाडिमामलकं द्राक्षा खर्जूरं सपरूषकम् ।
राजादनं मातुलिंगं फलवर्गेषु शस्यते ॥ દાડિમ, આમળું, દ્રાક્ષ, ખજૂર, ફાલસા, રાયણ, બીજોરું, એ સાત ફળ ફળવર્ગમાં ઉત્તમ છે.
ઉત્તમ શાકની ગણના कोशातकं च तुंडीरं कूष्माण्डं त्रपुषं तथा। कर्कोटकं सताकं पटोल कारवेल्लकं ॥
સઘળા પદાર્થોની ઉત્પત્તિ પૃથ્વી આદિક પાંચ ભૂતમાંથી માનેલી છે અને તેથી તે તે ભૂતન ગુણ તે તે પદાર્થમાં આવે છે એમ પણ માનેલું છે. પ્રત્યેક પદાર્થમાં ઘડા વત્તા અંશ પાંચે ભૂતના હોય છે પણ જેને અંશ ઘણું હોય તે ભૂત ગુણ તે પદાર્થમાં કહેવામાં આવે છે.
For Private and Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६४
હારીતસંહિતા.
चांगेरी वास्तुकं चाम्ली वल्ली वास्तुकपोतकी। मंडूकपर्णी जीवंती शाकवर्गेषु शस्यते ॥ ગલકું, ગિડાં, કેળું, ખડબૂચ, કટલાવંત્યાક, પરવળ, કારેલાં, લૂણી, બથેખાટી ભાજી, વેલી બથે, પિઈ, મંડૂક્ષણ, અને રાહડેડી, એ શાકવર્ગમાં ઉત્તમ શાક છે.
ઉત્તમ પદાર્થોની ગણના गव्यं क्षीरं घृतं श्रेष्ठं सैंधवं लवणेषु च । धात्री दाडिममम्लेषु पिप्पली नागरं कटौ॥ तिक्ते पटोलममृतामधुरे घृतमुच्यते । क्षौद्रं मधौ पूगफलं श्रेष्ठं 'रोहितमेव च ॥
કુંવાપુ નિવાતો પુરાવા परिसंवत्सरं धान्यं मांसं वयसि मध्यमे ॥ फलं पर्यागतं शाकं समुक्तं तरुणं नवम् ॥* ગાયનું દૂધ તથા ધી શ્રેષ્ઠ છે. લવણ-વિષે સિંધવ શ્રેષ્ઠ છે, ખાટા પદાર્થોમાં આંમળાં અને દાડિમ શ્રેષ્ઠ છે. તીખા પદાર્થમાં પીપર અને શુંઠ ઉત્તમ છે. કડવા પદાર્થોમાં પટેલ અને ગળે શ્રેષ્ઠ છે. મધુરમદથમાં થી શ્રેષ્ઠ છે, બધાં મધમાં લૌદ્ર મધ ઉત્તમ છે. બધી સપારીઓમાં લાલ સોપારી ઉત્તમ છે. સેરડીના વિકારમાં સાકર ઉત્તમ છે. મધપાન કરવામાં સુરા અને આસવ ઉત્તમ છે. એક વર્ષ વીત્યા પછીનું ધાન્ય ઉત્તમ છે. મધ્યમ વયવાળા પ્રાણીનું માંસ ઉત્તમ છે. પરિપકવ થયેલું ફળ ઉત્તમ છે અને તાજું અને નવું શાક ઉત્તમ છે.
ઓસામણ કાલા ભાતના ગુણ, मण्डां परिनुतो भक्तस्तर्पणो वातनाशनः । मूत्रमेहसमीरघ्नो रुचिकृन्मूत्रलो मतः॥
* આ દશ લેક પ્ર૧ લી તથા પ્ર. ૩ જી માં નથી માત્ર બીજી પ્રતમાં છે. પણ ઉપયોગી હોવાથી અહીં દાખલ કર્યા છે, ૧ “દિવ” આ અક્ષરે સંદિગ્ધ હેવાથી અનુમાન કરીને લખેલા છે.
For Private and Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય વેવીશ.
૧૬૫
જે ભાતમાંથી ઓસામણ કાઢી નાખેલું હોય તે ભાત ધાતુઓની પ્તિ કરનાર અને વાયુને નાશ કરનાર છે, વળી તે મૂત્રના વ્યાધિ, પ્રમેહ વ્યાધિ અને વાયુને નાશ કરનાર છે તથા રૂચિ ઉત્પન્ન કરનાર અને મૂત્ર ઉત્પન્ન કરનાર છે.
ઓસામણ નહિ કાઢેલા ભાતના ગુણ પરમં મારી મા વાતના
तर्पणः क्षयदोषघ्नः शुक्रवृद्धिकरः परः॥
જે ભાતમાંથી ઓસામણ કાઢી નાખેલું નથી તે ભાત મળને બેધનારે, મધુર, કફ તથા વાયુ કરનાર, તૃપ્તિ કરનારે, ક્ષય દેશને નાશ કરનાર અને અતિશય વીર્યવૃદ્ધિ કરનારે છે.
શેકેલા ચોખાના ભાતને ગુણ, "भ्रष्टतंडुलकश्चैव द्वित्रिर्वारं परिदृतः। यथोत्तरं लघुर्वह्निमोदनं दीपयत्यपि ॥
ખાને શેકીને તેને ભાત કર્યો હોય અથવા તે ભાતમાં બે વાર કે ત્રણ વાર પાણી રેડીને તેને સારી કાઢયો હોય ત્યારે તે યથાર હલકે થાય છે. એટલે એક વાર એસાવેલા કરતાં બે વાર ઓસાવેલો અને તે કરતાં ત્રણ વાર એસાવેલો હલ થાય છે. વળી તે ભાત જઠરાગ્નિને પણ પ્રદિપ્ત કરે છે.
ચેખાના પિષ્ટાન્નને ગુણ, संधानकृच्च पिष्टान्नं तांदूलं कृमिमेहनुत् ।
ખાને દળીને લેટ કરીને તેનું ભોજન બનાવ્યું હોય તે પિછીન્ન કહેવાય છે. એ પિષ્ટાન્ન અસ્થિ વગેરેને સાંધનાર, તથા કૃમિ અને પ્રમેહને નાશ કરનાર છે.
નવા ચોખને ગુણ, सुदुर्जरः स्वादुरसो बृंहणस्तंदुलो नवः ॥
નવા ચોખાને ભાત કર્યો હોય તે અતિ મધુર તથા પૌષ્ટિક છે પણ પાચન થવામાં અતિ કઠણ છે. ૧ મારા. . ૧ સી. * આ સાત શક પ્રહ ૧ લી તથા પ્ર. ૩ જી માં નથી.
For Private and Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬૯
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
સદ્દોન્નના ગુણ
शीतलं मधुरं रूक्षं श्रमनं तर्पणं परम् । लघु द्रवं विपाके च सद्योऽन्नं वारिभावितम् ॥
પાણીમાં પલાળીને તૈયાર કરેલું તાત્કાલિક અન્ન શીતળ, મધુર, રૂક્ષ, શ્રમને નાશ કરનારૂં, અત્યંત તૃપ્તિ કરનારૂં, દ્રવરૂપ અને વિષાકમાં હલકું છે.
ખાંડભાતના ગુણ,
शीतलः पित्तशमनो भ्रममूर्च्छातृषापहः । खंडेन संयुतः श्रेष्ठः शिशिरे च बलाधिकः ॥
ખાંડની સાથે યુક્ત કરેલો ભાત શીતળ, પિત્તને શમાવનારા, ભ્રમ, મૂર્છા તથા તરસને દૂર કરનારે!, શ્રેષ્ટ તથા શિશિર ઋતુમાં અધિક બળ આપના છે.
ધાલયુક્ત ભાતના ગુણ,
शीतलं मधुरं साम्लमर्शोघ्नं दीपनं परम् । शूलघ्नं तर्पणं हृद्यं घोलभक्तं रुचिप्रदम् ॥
દહીંના મહા સાથે મિશ્ર કરેલા ભાત ઠંડા, મધુર, ખાટા, અર્શને મટાડનારો, જરાગ્નિને અતિ પ્રદિપ્ત કરનારા, શૂળને મટાડનારા, તૃપ્તિ કરનાર, હૃદયને હિતકર તથા રૂચિકારક છે.
જુવારના ભાતના ગુણ,
युगंधराणां भक्तश्च घनो विशदमाधुरः । करोति दोषनाशं च कासश्वासाग्निकस्मृतः ॥
જીવારને ભાત ધન, નિમલ તથા મધુર છે. તે દેખના નાશ
કરેછે તથા ખાંશી, શ્વાસ અને જડરાગ્નિનું દીપન કરેછે.
આંબલીના ગુણ,
मधुराम्ला गुरुर्वृष्या रुचिकृद्बलवर्धनी । दुर्जरा पित्तकृत्प्रोक्ता रूक्षा वातप्रकोपिनी ॥
For Private and Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રથમસ્થાન-અધ્યાય ત્રેવીશમા.
૧૬૭
ભાત સાથે આંબલીની ખટાઈ મેળવીને ખાવામાં આવેછે માટે પ્રસંગાનુસાર આંબલીના પણ ગુણુ કહેછેઃ—આંબલી મધુર, ખાટી, ભારે, પૌષ્ટિક, રૂચિજનક, બળ વધારનારી, પાચન થવામાં કાણુ, પિત્ત ઉપજાવનારી, રૂક્ષ અને વાયુને કાપાવનારી છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યવાગૂના ગુણ
सन्दीपनी स्वेदकरा च हृद्य सम्पाचनी दोषमलामयानाम् । सन्तर्पणी धातुबलेन्द्रियाणां शस्ता यवागूर्ज्वररोगिणां च ॥
ઘણું પાણી નાખીને પાતળા ભાત કરવા તેને યવાનૂ કહેછે. યુવાગૂ જરરાગ્નિને પ્રદિપ્ત કરનાર, શરીરમાં પરસેવા આણુનાર, હૃદયને હિતકર, દોષ, મળ તથા રોગનું પાચન કરનાર, ધાતુ, ખળ તથા ઈક્રિયાને તૃપ્ત કરનાર અને વરના રોગવાળાને હિતકર છે.
યવાનૂની ક્રીયા.
भागेकं च भवेत् तकं द्विभागं च जलं क्षिपेत् । चित्रकं पिप्पलीमूलं पिप्पली चव्यनागरम् ॥ धान्यकस्य समांशानि पिष्टाः श्वेताश्च तण्डुलाः । संसिद्धा शिथिला किंचित् सा यवागूर्निगद्यते ॥
એક ભાગ છાશ લેવી, તેમાં બે ભાગ પાણી નાખવું. પછી તેમાં ધોળા ચોખા ( છઠ્ઠુ ભાગે ) નાખીને તેમાં ચિત્રા, પીપળામૂળ, પીપળ, ચવક, સુંઠ, અને ધાણા, એ છ ઔષધો સમાન ભાગે લેઈને ખાંડીને નાખવાં. પછી તે ચોખાને પાણીમાં ચઢવા દેવા તથા લગાર નરમ રહે એવી રીતે સીઝવવા એવા નરમ ભાતને યવાનૂ કહેછે. શાકાદિ ચુક્ત થવાઝૂના ગુણ
૧ થવા. ૫૦ ૧ ટી. ધાતુર્વ્યનનમાચરંતુ પ્ર૦ ર્ી.
'यवागूमुपभुञ्जानो जनो नारुचिमाचरेत् । शाकमा फलैर्युक्ता यवागूः स्याच्च दुर्जरा ॥ જે પુરૂષ યવાનૂ ખાયછે તેને અરૂચિ ઉપજતી નથી, એ યુવાગૂને શાક અથવા અડદ અથવા કોઇ ફળયુક્ત કરીને અનાવી હોય તા તે જલદી પાચન થઈ શકતી નથી.
ર્મવેત્તા, પ્ર૦૧ ટી. ३ यवागमुपयुंजानो
For Private and Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
हारीतसंहिता.
મંડના ગુણ
पंचकोलकधान्याकैर्युक्तो रास्नान्वितः पुनः । मण्डत्रिदोषशमनो ज्वराणां पाचनः परः ॥ इति मण्डगुणाः ।
ચૌદગણા પાણીમાં ચોખા નાખીને તેનું જાવલું કરવું તેને મંડ કહેછે. એ મંડમાં પીપળ, પીંપળીમૂળ, ધાણા અને રાસના નાખીને તે પીધો હોય તે તે ત્રિદોષને શમાવે છે તથા જ્વરનું પાચન કરવામાં ઉત્તમ છે.
પાકના ગુણ,
पायसं गुरु विष्टम्भजननं श्लेष्मवातलम् । पित्तसंशमनं बल्यं वृष्यं श्रेष्ठं रसायनम् ॥
इति पायसगुणा: ।
દૂધપાક ભારે, મળને થંભાવનાર, અને વાયુ ઉપજાવનાર, પિત્તને શમાવનાર, બળ આપનાર, પુષ્ટિ કરનાર અને જરા તથા વ્યાધિને હરનાર શ્રેષ્ઠ રસાયન છે.
ખીચડીના ગુણ
गुरुर्विष्टम्भजननो वातश्लेष्मकरः स्मृतः । पित्तसंशमनो बल्यो वृष्यश्चैव बलप्रदः ॥ मुद्गतण्डुलसंयुक्तो मात्रमण्डुलवान् पुनः । अन्यथा धान्यगुणवान् लक्ष्यते च भिषग्वर ! ॥ तिलैश्च संयुतो हृद्यो धातुपुष्टिविवर्धनः । गुरुर्विष्टम्भमलकुद् दुर्जरः 'कृशरः स्मृतः ॥
इति कृशरगुणाः ।
ખીચડા અથવા ખીચડી ભારે, મળને અટકાવનાર, વાયુ તથા કને કાપાવનાર, પિત્તને શમાવનાર, વીર્ય ઉત્પન્ન કરનાર, પુષ્ટિ કરનાર અને બળ આપનાર, છે. એ ખીચડી મગ અને ચોખાની કરવામાં
१ श्लेष्मकोपनः प्र० १ ली.
For Private and Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય વીશમે.
આવે છે અને અડદ તથા ચેખાની પણ કરવામાં આવે છે. મગ અને અડદ વિના બીજ ધાન્ય મેળવીને પણ કરવામાં આવે છે. હે વૈધ છે! એમ હોય ત્યારે જે જે ધાન્ય તેમાં મેળવ્યાં હોય તેના ગુણવાળી તેને જાણવી. જે ખીચડી તલ મેળવીને કરી હોય તે હૃદયને હિતકર તથા ધાતુની પુષ્ટિ કરનાર અને તેને વધારનાર છે. વળી તે ભારે, મળને થંભાવનાર અને ઉત્પન્ન કરનાર તથા પાચન થવામાં કઠણ છે.
નરમ દાળના ગુણ सूपश्चोक्तस्त्रिदोषघ्नो व्यञ्जितश्चैव सर्पिषा। वातपुष्टिकरः श्रेष्ठो बृंहणो बलवर्धनः॥
ઊંતિ મૂળr: . ઘીથી વધારીને કરેલી નરમ દાળ ત્રિદોષને હણનારી, ધાતુની પુષ્ટિ કરનારી, ઇ, શરીરને પુષ્ટ કરનારી અને બળને વધારનારી છે.
બળના ગુણ 'कफवातहरो हृद्यः खलको बलकारकः ।
इति खलगुणाः । બાળ કફ અને વાયુને હરનાર, હૃદયને હિતકર તથા બળ આપનાર છે.
દાડિમની ખટાઈને ગુણ कफानिलहरो हृद्यो दीपनो दाडिमाम्लकः ॥
ફતિ હાદિમાગુના છે દાડિમની ખટાઈ કફ અને વાયુને હરનાર, હૃદયને હિત કરનાર, તથા જઠરાગ્નિને પ્રદિપ્ત કરનાર છે.
પાપડના ગુણ पर्पटस्तैलसंभृष्टो दोषाणां च ज्वरापहः । रुचिकृद्धलकृच्चैव दाहशोषतृषापहः॥
૧ વાતt. J. 9 સી.
૧૫
For Private and Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७०
હારીતસંહિતા.
તેલમાં તળેલો પાપડ વાતાદિ દોષથી થયેલા વરને દૂર કરનાર છે. વળી તે રૂચિ ઉત્પન્ન કરનાર, બળ આપનાર તથા દાહ, શેષ અને તરસને દૂર કરનાર છે.
અંડાકીના ગુણ शण्डाकी गुरुसंस्निग्धा दुर्जरा 'चातिशीतला । पित्तश्लेष्मकरा बल्या धातूनां च बलप्रदा॥ રાઈ, મૂળાનાં પાંદડાંનું પાણી, સરસિયું તેલ, ચોખાને લેટ, એ સર્વ એકઠાં કરીને તેમાં પાણી નાખીને તેને ખાટું થવા દેવું. એ ખટાઈને સંડાકી કહે છે. અંડાકી ભારે, સ્નિગ્ધ (ચીકણી), પાચન થવાને કઠણ, અતિશય ઠંડી, પિત્ત તથા કફને ઉત્પન્ન કરનારી, બળ આપનારી અને ધાતુઓને બળ આપનારી છે.
વડીઓના ગુણ, दुर्जरा मधुरा रुच्या वटिका माषकादिभिः॥
ફત ટિલાળા: આ અડદ વગેરેની વિડીઓ કરી હોય તે પાચન થવામાં કઠણ, મધુર અને રૂચિ ઉપજાવનારી છે.
શ્રીખંડના ગુણ गुडदधिप्रमृदिता हिता शिखरिणी नृणाम् । धातुवृद्धिकरा वृष्या वातपित्तविनाशिनी ॥
इति शिखरिणीगुणाः। ગોળ અને દહીં એકઠાં ચોળીને જે શ્રીખંડ બનાવ્યો હોય તે શ્રીખંડ પુરૂષને હિતકર છે. વળી તે ધાતુની વૃદ્ધિ કરનાર, વીર્યજનક તથા વાયુ અને પિત્તનો નાશ કરનાર છે.
૧ કુ. ૦ ૧
.
For Private and Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન-અધ્યાય વશમે.
૧૭૧
સાથવાના ગુણ शीतलः पित्तशमनो भ्रममूर्छातृषापहः । खण्डेन संयुतःश्रेष्ठो घृतजुष्टो जलाधिकः ॥
તિ સંg: I સાથવામાં ખાંડ મેળવીને, ઘી નાખીને તથા ઘણું પાણી નાખીને ખાધો હોય તે તે કંડો, પિત્તને શમાવનાર તથા ભ્રમ, મૂછ, અને તુપાને દૂર કરનારે થાય છે.
મંથના ગુણ सक्तवः सर्पिषाभ्यक्ताः शीतवारिपरिप्लताः। नातिद्रवा नातिसान्द्रा मन्थ इत्यभिधीयते ॥ मन्थः सद्यो बलच्छर्दिपिपासादाहनाशनः । साम्लः स्नेहश्च सगुडो मूत्रकृच्छ्रस्य साधनः॥
ફતિ મળr: . સાથવામાં ઘી નાખીને તેમાં ડું પાણી નાખવું. અને અતિશય જાડે નહિ કે અતિશય પાતળો નહિ એ કરે. એવા સાથવાને મંથ કહે છે. મંથ તત્કાળ બળ આપનાર છે. તથા ઉલટી, તરસ અને દાહ, એ વિકારોને પણ તરતજ મટાડે એવો છે, જે એ મથે ખટાઈ, ગોળ અને ધી મેળવીને બનાવ્યો હોય તે તે મૂત્રકૃચ્છ નામે રોગને હેતુ થાય છે.
માંસના ગુણ सिद्धं मांसं वेसवारेण युक्तं बल्यं श्रेष्ठं स्वादु संदीपनं च । दारूलिप्तं स्नेहवद्रोचनं च श्रेष्ठं धीमन् ! शंसित रोगिणां च ॥
મસાલે નાખીને જે માંસ પક્વ કર્યું હોય તે માંસ બળ આપનારું, શ્રેષ્ઠ, સ્વાદયુક્ત અને જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારું થાય છે. વળી તેમાં ૧ તિ પુIT: ૦ ૧ .
આ મંથ દે જુદે પ્રકારે કરવામાં આવે છે. જેમકે, સાથ, ધી, દાડિમ, અને ગોળ એકઠાં કરીને રોળી નાખવાં તેને પણ મંથ કહે છે. વળી સાકર, દ્રાક્ષ, સેરડીને રસ, અને સાથવો, એ ચાર એકઠાં કરવાં તેને પણ મંથ કહે છે.
For Private and Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭૨
હારીતસંહિતા.
ધી અને હળદર નાખીને તેને તૈયાર કર્યું હાય તેા રૂચિકારી થાયછે અને હે બુદ્ધિમાન્ પુત્ર! તે રાગીઓને હિતકર અને શ્રેષ્ઠ છે.
માંસની શ્રેષ્ઠતા,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नहि मांससमं किंचिदन्यदेह महत्त्वत्कृत् । मांसादमांसं मांसेन संभृतत्वाद्विशिष्यते ॥ इति मांसगुणा: ।
શરીરને વધારવામાં માંસના જેવું બીજું કોઇ અન્ન નથી. તેમાં પણ જે પ્રાણીઓ માંસ ખાઈને જીવેછે તેમનું માંસ માંસથી પોષાયલું હાયછે માટે તે વિશેષ ઉત્તમ છે.
શેકેલા માંસના ગુણ,
अंगारभृष्टं बल्यं च दीपनं श्लेष्मनाशनम् । लवणेन समायुक्तं त्रिदोषशमनं गुरु ॥
જે માંસ અંગારા ઉપર શેકીને તૈયાર કરેલું હોય તે જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારૂં અને કને નાશ કરનારૂં છે. તેમાં લવણુ મેળવ્યું હોય તે તે ત્રિદોષને શમાવનારૂં તથા ભારેછે.
પેાળીના ગુણ,
अंगारैः परिपका च पोलिंका दीपनी लघुः । बल्या च स्नेहसंयुक्ता घनाघनगुणात्मिका ॥
અંગારાપર શેકીને કરેલી પાળી જરરાગ્નિને પ્રદિપ્ત કરનારી તથા હલકી છે. તેમાં ધૃત નાખીને તે ખાધી હોય તે તે બળ આપે એવી છે, જે તે પાળી જાડી હોય તો પાચન થવામાં પણ ભારે થાયછે.
મંડના ગુણ,
अत्युष्णं मण्डकं पथ्यं लघु चैव यथोत्तरम् । त्रिशूलपार्श्वशूल परिणामापहं तथा । तृष्णामारुतछर्दिनमामाशयकरं तथा ॥
રૂતિ મનુળા 1
૧ વાતા. ૪૦ ૬. વાર્તા ૪૦ ૧.
For Private and Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય વેવીશ.
૧૭૩
અતિશય પિહેળી અને મેટી રોટલીના આકારના મંડ થાય છે. અતિશય ગરમ મંડ પથ્ય (હિતકર) છે. તે જેમ જેમ ગરમ હોય તેમ તેમ પાચન થવામાં હલકા છે. એ બંડ ત્રિક (કેડની નીચેના હાડકાને ત્રિક કહે છે.) શૂળ, પાસાંનું શૂળ તથા પરિણામ શુળ (જે અન્ન પાચન થતી વખતે થાય છે તે) ને દૂર કરે છે. વળી તે તૃષા રોગ, ઉલટીને રેગ, અને વાયુને રેગ, એમને નાશ કરે છે અને આ ભાશયમાં આમને ઉત્પન્ન કરે છે.
શેકેલી પિળીના ગુણ तप्तखर्परपक्का या रोचनी मधुरा घना। कफवृद्धिकरी बल्या पित्तरक्तप्रदायिनी ॥
પ્રખ્યાત વિતમgrળr: ! તપાવેલા માટીના કલેટા ઉપર શેકેલી પિાળી (રોટલી) રૂચિ કર્તા, મધુર અને ઘન છે. વળી તે કફની વૃદ્ધિ કરનારી, બળ આપનારી, તથા રક્તપિત્તને ઉત્પન્ન કરનારી છે.
પૂરી અને ઘેબરના ગુણ, पूरिका घृतपूरं तु त्रिदोषशमनं परम् । वृष्यं संबृंहणं स्वादु क्षतक्षयनिवारणम् ॥
તિ રિવાળT: પૂરી અને ઘેબર ત્રિદેવને શમાવવામાં ઉત્તમ છે. વળી તે વીર્ય ઉત્પાદક, પૌષ્ટિક, મધુર અને ક્ષતિ (વાગેલું) તથા ક્ષયને દૂર કરનાર છે.
પૂડાના ગુણ गुरूष्णो दुर्जरो यो वातश्लेष्मकरस्तथा। पूपकः श्लेष्मको हृद्यो वृष्यो वातानुलोमनः॥
રૂતિ પૂHTT: I પૂડે ભારે, ગરમ, પાચન થવામાં કોણ, વાયુ તથા કફને ઉપન્ન १ प्रवर्धिनी. प्र. २-३.
For Private and Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७४
હારીતસંહિતા.
કરનાર, કફને વધારનાર, હૃદયને હિતકર, વીર્યને ઉત્પન્ન કરનાર અને વાયુને તેને સ્વભાવિક માર્ગે પ્રવર્તાવનાર છે.
સુંવાળીના ગુણ. सोमालिका घना स्वादू रोचनी बलवर्धनी । दुर्जरा दोषशमनी वृष्यामकरणी मता ॥
રતિ માસા : સુંવાળી નામે પકવાન ઘન, મધુર, રૂચિકારી, બળ વધારનાર, પાચન થવામાં કઠણ, વાતાદિ દોષને શમાવનાર, વીર્યજનક, અને આ મને ઉત્પન્ન કરનાર છે.
સૂત્રફેનીના ગુણ बृहणी वातपित्तनी पथ्या लघुतरा मता। फेनिका रोचनी बल्या सर्वधातुबलप्रदा॥
તિ નિગુપ: સૂત્રની પુષ્ટિ કરનાર, વાયુ તથા પિત્તને નાશ કરનાર, હિતકર, અતિ હલકી, રૂચિકર, બળ આપનાર અને સર્વ ધાતુઓને પુષ્ટ કરનાર છે.
ભેદલા વડાના ગુણ. विष्टम्भी मधुरो हृद्यो घनो वातकफात्मकः । संसिक्तो वा त्रिदोषघ्नो दुर्जरो वटकः पुनः॥
મિત્રવટT: I વડાં મળને કબજે કરનાર, મધુર, હૃદયને હિતકર, ઘન અને વાયુ તથા કફને ઉત્પન્ન કરનાર છે. તેને દહીં વગેરેમાં પલાળી મૂક્યાં હોય તે તે ત્રિદોષનો નાશ કરનાર થાય છે તથા જલદી પચતાં નથી.
કેર વડાંના ગુણ, अभिन्नो दुर्जरो बल्यो घनतृष्णाप्रदः स्मृतः। 'तीक्ष्णो विपाके विटंभी वातपित्तकरो मतः॥
इति अभिन्नवटकगुणाः। ૧ તો વિઘ વિમી સુ નાથ પુન: ઝ૦ ૧ ટી.
For Private and Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય વેવીશ.
૧૭૫૭
કેરાં વડાં પાચન થવામાં કઠણ, બળ આપનાર, ઘન તથા તરસ ઉત્પન્ન કરનાર છે. વળી તે વિપાકમાં તીર્ણ અને મળને કબજે કરનાર છે તથા વાયુ અને પિત્તને ઉત્પન્ન કરે છે.
લાડુના ગુણ, लड्डुकास्तर्पणा बल्या दुर्जराः शोषकारकाः। मन्दाग्नौ न प्रशस्यन्ते मोदका बहुवर्णकाः ॥ "द्रव्यगुणविशेषेण रसास्वादेन वा पुनः ॥
- તિ ગુણ: . લાડુ તૃપ્તિ કરનારા, બળ આપનાર, જલદી નહિ પચનારા અને શેષ ઉત્પન્ન કરનારી છે. જૂદા જૂદા પદાર્થોના જૂદા જૂદા ગુણને લીધે તથા જૂદા જૂદા રસ તથા સ્વાદને લીધે એ લાડુ ઘણું જાતના થાય છે તે સર્વે જે જઠરાગ્નિ મંદ હોય તેને હિતકારક નથી.
જવની પળના ગુણ पोलिका कथिता बल्या कफदोषकरी मता। वृष्या वीर्यप्रदा ज्ञेया दोषला वीर्यवर्द्धनी ॥
તિ વપરાશુભr: જવની પાળી બળ આપનારી તથા કફ દોષને ઉત્પન્ન કરનારી કહેલી છે. વળી તે પુષ્ટિ કરનારી, વીર્થ આપનારી, વાતાદિ દોષને કેપાવનારી અને વીર્યની વૃદ્ધિ કરનારી છે એમ જાણવું.
બીજાં અન્નના ગુણનું સંક્ષેપમાં કથન, विदलानेन या जाता सिद्धा खर्परकेण तु ।
रुच्या चान्नविशेषेण दोषान् सर्वान् विभावयेत् ॥ કેટલીક જાતની રોટલીઓ વિદલાન (જેની દાળ્યો પડે છે એવાં અન્ન) વડે થાય છે અને કેટલીક કલેતાં ઉપર શેકાઇને તૈયાર થાય છે તે સર્વે રૂચિકારક છે, પણ તેમના બીજા સઘળા ગુણદોષ તે જે જે જાતના અન્નમાંથી થઈ હોય તે તે ઉપરથી સમજી લેવા.
१ विदलान्नस्य या पूर्णा. प्र० १ ली.
For Private and Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૭૬.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
અન્નના ગુણાને ઉપસંહાર,
अन्यानि चान्नपानानि नैवोक्तानि महामते ! | ग्रन्थविस्तर भीरुश्च लोको नो वाचनक्षमः ॥ इति अन्नवर्गः ।
હું મેટી બુદ્ધિવાળા પુત્ર! ઉપર જે અન્નપાન કહ્યાં છે તે વિના બીજાં ધાક પ્રકારનાં અન્નપાન છે પણ તે સર્વેના ગુણદોષનું અહીં કથન કર્યું નથી; કેમકે તેમ કરવાથી ગ્રંથ મોટા વધી જાય એવા મને ભય છે તથા ( હમણાના) લોકો પણ એવડો મોટો ગ્રંથ વાંચવાને શક્તિમાન નથી.
થાકેલા પુરૂષને ભાજનના નિષેધ,
श्रमात भोजनं यस्तु पानं वा कुरुते वरः । ज्वरः संजायते तस्य छर्दिर्वा तत्क्षणाद्भवेत् ॥
જે પુરૂષ થાકેલા હાઇને ભાજન કરેછે અથવા પાણી વગેરે પીએછે, તે પુરૂષને તાવ ઉત્પન્ન થાયછે અથવા તત્કાળ ઉલટી થાયછે. ભાજન કર્યા પછી કસરત આદિને નિષેધ,
कृत्वा तु भोजनं सद्यो व्यायामं सुरतं तथा । यः करोति विपत्तिः स्यात्तस्य गात्रस्य निश्चितम् ॥
જે પુરૂષ ભોજન કરીને તરતજ કસરત કરેછે અથવા મૈથુન કરેછે, તે પુરૂષના શરીરને રાગાદિ વિષત્તિ પ્રાપ્ત થાયછે એમાં સંદેહ નથી.
ઉંડા અને ગરમ ભાજનના નિષેધ,
न चातिशीतं भुञ्जीत नात्युष्णं भोजने हितम् । कुर्याद्वातकफ शीतमुष्णं भवति सारकम् ॥
ભાજનમાં અતિશય ઠંડુ અન્ન ખાવું નહિ, તેમ અતિશય ગરમ અન્ન પણ હિતકારી નથી માટે તેપણ ખાવું નહિ. અતિ ઠંડુ અન્ન ખાવાથી તે વાયુ અને કફ ઉત્પન્ન કરેછે તથા અતિ ગરમ અન્ન ફ્રેંચ ઉત્પન્ન કરેછે.
For Private and Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય વેવીશમે.
૧૦૭
શ્રમિત વગેરેને ભજનને નિષેધ न श्रान्तो भोजनं कुर्यान्न व्यायामसमाकुलः। विषमाशनं न भोक्तव्यं करोति विविधान् गदान ॥ થાકી ગયેલા પુરૂષે અથવા કસરત કરવાથી આકુળ થયેલા પુછે તુરત ભેજન કરવું નહિ, તેમજ વિષમ આસને (એટલે ઉંચા નીચાં કે વાંકા) બેસીને પણ ભજન કરવું નહિ; કેમકે તેમ કરવાથી અનેક પ્રકારના રોગ ઉપજે છે.
ભેજનમાં ફળાદિકને નિયમ, आदौ फलानि भुञ्जीत वर्जियत्वा तु कर्कटीम् । न नक्तं दधि भुञ्जीत भोजनो न धावनम् ॥ ભજન કરતી વખતે કાકડી સિવાય બીજાં ફળ પ્રથમ ખાવાં. રાત્રે દહીં ખાવું નહિ. તથા ભેજન કર્યા પછી દેવું નહિ.
ભાજન પછી બેસવા વગેરેને નિયમ, भोक्तोपविशति स्थौल्यं बलमुत्तानशायिनः।
आयुर्वामकटिस्थस्य मृत्युर्धावति धावति ॥ ભેજન કર્યા પછી તરતજ બેસી રહેવાથી શરીર સ્થલ (ભારે) થાય છે; છતાં સૂઈ રહેવાથી બળ પ્રાપ્ત થાય છે; ડાબું પડખું દબાવીને સૂવાથી આયુષ્ય વધે છે; અને ભોજન કરીને દેડવાથી તે પુરૂષની પાછળ મૃત્યુ દેડે છે–અર્થાત તેનું મરણ થાય એવો રોગ ઉપજે છે.
ભેજનમાં ખાનપાનને નિયમ, न चादौ सलिलं पेयं भोजने पानमाचरेत् । अर्धाहारेण भुञ्जीत तृतीयं व्यञ्जनेन तु।
चतुर्थ तोयपानेन पूर्णाहारः सुजायते ॥ ભજન કરતાં પહેલાં જ પાણી પીવું નહિ, પણ ભજન કરતાં વચમાંજ પાણી પીવું. આહારના ચાર ભાગ કરીને તેને બે ભાગ અન્ન ખાઈને પૂરા કરવાનું ત્રીજો ભાગ શાક ભાજી ખાઈને પૂરે કરે અને ચે ભાગ પાણી પીવાવડે પૂરે કરે, એવી રીતે આહાર - પૂર્ણ કરે.
For Private and Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
હારીતસંહિતા.
ભજન પછીને વ્યાયામ भोजनोज़ चंक्रमते शतपादं शनैः शनैः ।
पश्चादुत्तानशयनं ततो वामेक्षणं स्वपेत् ॥ ભોજન કર્યા પછી સે ડગલાં ધીમે ધીમે ચાલવું. તે પછી ચતાં સૂઈ રહેવું અને તે પછી ક્ષણ વાર ડાબે પાસે સૂઈ રહેવું.
ભેજન પછી નેત્રાદિ માર્જન भुक्त्वोपरि समाचम्य मार्जयेदक्षिणी करैः। पुनर्दक्षिणहस्तेन मार्जयेदुदरं सुधीः॥
उद्गीरयेत्समुद्गारं नोद्गारस्य विधारणम् ॥
ભજન કરીને આચમન કર્યા પછી (હાથ મે ધોયા પછી) પિતાના હાથવડે બન્ને નેત્ર લુવા તથા પછી જમણે હાથે પેટ ઉપર ફેરવે. ભોજન કર્યા પછી ઓડકાર આવે તે આવવા દે, પણ ઓડકારને અટકાવી રાખવો નહિ.
ભેજન પછી વ્યાયામાદિકને નિષેધ, व्यायामं च व्यवायं च धावनं पानमेव च ।
युद्धं गीतं च पाठं च क्षणं भुक्तो विवर्जयेत् ॥ ભેજન કર્યા પછી થોડીક વાર સુધી કસરત કરવી નહિ, મિથુન કરવું નહિ, દોડવું નહિ, મધપાન કરવું નહિ, યુદ્ધ કરવું નહિ, ગાવું નહિ અને પાઠ ભણવો નહિ.
મદ્યપાન કર્યા પછી પાદિકને નિષેધ. न सद्यापीते पठनं धावनं न च संगरम् । न यानवाहनारोहं विवादं न च कारयेत् ॥ મધપાન કર્યા પછી તરત જ પઠન ન કરવું, દોડવું નહિ, સંગ્રામ કરવા જવું નહિ, પાલખીમાં કે ગાડી જોડે બેસવું નહિ, કે વિવાદ કરે નહિ.
૧ ગમનં ર ર રાત. - ૧ એ.
For Private and Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
wwwwww
પ્રથમસ્થાન-અધ્યાય ત્રેવીશમા.
દિવસે શયન કરવાને નિષેધ. दिवास्वापं न कुर्यात्तु भुक्त्वोपरि च विश्रमेत् ॥ अकालशयनात् श्लेष्मा प्रतिश्यायोऽथ पीनसः । क्षयशोफशिरोऽतिश्च जायते चाग्निमन्दता ॥
www.kobatirth.org
દિવસે શયન કરવું નહિ, પણ ભાજન કર્યા પછી વિશ્રાંતિ લેવી. કવખતે સૂવાથી કાના રોગ, સળેખમ, પીનસ, ક્ષય, સાજો, માથાની પીડા, અને અગ્નિ માંઘ, એવા રોગ ઉપજે છે,
દિવસે શયન કરવા જેવા રોગી,
मद्यपीते परिश्रान्ते हिक्काश्वासातुरेषु च । भयशोकक्षुधार्तानां' पठनाच्छुमितेन च ॥ व्यवाये वृद्धवाते च भाराक्रान्ते तथातुरे । अतीसारे च शोफे च तृष्णापानात्ययेऽपि च । ग्रीष्मे बाल्ये निशादते' दिवास्वमं हितं भवेत् ॥
१ रुषार्त्तानां प्र० २ -
૧ હી, ર્ વૃદ્વવારે ૬, ૬૦ ૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેણે મદ્યપાન કર્યું હોય, જે થાકી ગયેલા હોય, જેને હિક્કાના અને શ્વાસના રાગ થયા હોય, જે ભયથી, શાકથી કે ક્ષુધાથી પીડિત હાય, જે પાન કરવાથી શ્રમિત થઇ ગયા હોય, જે મૈથુન કરવાથી શ્રમિત થઈ ગયા હોય, જેને વાયુના રોગ થયેા હોય, જે ભાર ઉપાડવાથી પીડિત થયા હાય, જે રાગી હોય, જેને અતિસારના રાગ થયે હાય, જેને તારોગ, કે પાનાય ( અતિશય મધ પીવાથી થયેલા ) રાગ થયા હોય, એ સર્વને તથા ગ્રીષ્મ ઋતુમાં, ખાળકને અને જેણે રાત્રે ઉજાગરા કર્યાં હાય તેને દિવસે શયન હિતકારક છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे अन्नपानवर्गो नाम त्रयोविंशोऽध्यायः ।
३.
fo
૧૭૯
२ मिश्रितेन च प्र० २. मैथुनेन च प्र०
४ निशां दृष्ट्वा प्र० २ - ३० ૬૧.
For Private and Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रथमस्थानं समाप्तम्।
For Private and Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
द्वितीयस्थानम् ।
— — प्रथमोऽध्यायः।
સ્વમ તથા અરિષ્ટને ઉપકમ,
आत्रेय उवाच । કથાઃ પ્રવામિ દ્વિતીયસ્થાનમુત્તમFા शुभाशुभानि स्वप्नानि स्वास्थ्यारिष्टानि मानुषे ॥ शृणु पुत्र! समासेन यथावत्संप्रकाश्यते । આત્રેય કહે છે - હવે હું ઉત્તમ એવા બીજા સ્થાનનું કથન કરું છું. એને વિષે મનુષ્યને જે સારા માઠાં સ્વમ આવે છે તથા તે સ્વમોથી રે ગીને આરામ થવાનું કે નહિ આરામ થવાનું સૂચન થાય છે તે કહેલું છે. હે પુત્રી સાંભળ; તે હું સંક્ષેપમાં યથાવત્ કહું .
કમજ વ્યાધિઓવિષે હારતનું પ્રશ્ન,
__ हारीत उवाच। જ્ઞાનં મા મggr! કાન તથોત્તમF I इदानीं ज्ञातुमिच्छामि रोगाणां योगविज्ञताम् । कर्मजा व्याधयो ये च तान् वद त्वं महामते ! ॥ હારિત પૂછે છે – હે મોટી બુદ્ધિવાળા આય! તમોએ ઉત્તમ એવું અન્નપાનવિષે કથન કર્યું તે મેં જાણ્યું. હવે શા કારણથી કે રેગ થાય છે તે જાણવાને ઇચ્છું છું. વળી કર્મ થકી ક્યા ક્યા વ્યાધિઓ થાય છે તે છે બેટી બુદ્ધિવાળા ઋષિ! તમે કહે.
કર્મજ વ્યાધિના પ્રકાર
आत्रेय उवाच। कर्मजा व्याधयः सर्वे भवन्ति हि शरीरिणाम् । सर्वे नरकरूपाः स्युः साध्यासाध्या भवन्त्यमी ॥
For Private and Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
હારીતસંહિતા.
આય કહે છે. મનુષ્યને સઘળા વ્યાધિઓ પિતતાના કર્મવડે જ ઉપજે છે. એ સર્વે વ્યાધિઓ નરકરૂપ છે. અર્થાત પાપાદિ કર્મ કરનાર જે નરકયાતના ભોગવે છે તેવું જ કષ્ટ રેગી પણ ભોગવે છે. એ વ્યાધિમાંના કેટલાક સાધ્ય, કેટલાક કષ્ટસાધ્ય અને કેટલાક અસાધ્ય છે.
સાધ્ય વ્યાધિનું કારણ, अज्ञातं यत्कृतं पापं 'पश्चात् कृच्छ्रे समाचरेत् । प्रायश्चित्तबलेनापि साध्यरूपो भवेद्गदः ॥
જે પાપ અજાણે કર્યું હોય અને પછી જાણવામાં આવે ત્યારે કુઝ ચાંદ્રાયણાદિ પ્રાયશ્ચિત્ત કરે, તે તે પ્રાયશ્ચિત્તના બળથી સાધ્યરૂપ રેગ થાય છે. અર્થાત પાપકર્મના પરિણામરૂપ રોગ ઉપજે તે ખરો પણ તે સાધ્ય હોવાથી ઉપચાર કરતાં મટી શકે છે.
કષ્ટસાધ્ય રોગનું કારણ क्रियते ज्ञातरूपेण यत्पश्चात् कृच्छ्रमाचरेत् ।
प्रायश्चित्तेन प्रान्ते तु कष्टसाध्यो भवेद्गदः॥ કઈ પાપરૂપ કર્મ જાણી જોઈને કર્યું હોય અને પછી તે પાપ કર્મથી પસ્તાને કુચાંદ્રાયણ વગેરે પ્રાયશ્ચિત્ત કરે છે તે પ્રાયશ્ચિત્તના બળથી કષ્ટસાધ્ય રોગ થાય છે. અર્થાત પ્રાયશ્ચિત્ત કર્યું માટે રોગ મટે તે ખરે પણ પાપકર્મ જાણી જોઈને કરેલું હોવાથી તે રેગ મટાડવાને ઘણે શ્રમ કરવો પડે.
અસાધ્ય રોગનું કારણ ज्ञातरूपेण यत्पापं कृच्छं नैव करोति चेत् ।
तेनासाध्यो भवेद्रोगः पापादप्रतिकर्मणः॥ કઈ પાપરૂપ કર્મ જાણી જોઈને કર્યું છતાં પ્રાયશ્ચિત્ત કરવામાં આવે નહિ તે તે પાપને લીધે પ્રાયશ્ચિત્તરૂપ ઉપચાર ન કરનારને અને સાધ્ય રોગ થાય છે.
૧
ઈ
.
For Private and Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન-અધ્યાય પેહેલા.
માટા રોગ ઉપજાવનારાં પાપ ब्रह्मघ्नगोनधरणीपतिघातकश्च आरामतोयधरनाशकपारदारः । स्वाम्यङ्गनागुरुवधूकुलजाभिगामी एते दश प्रबलरूपधरा गदाश्च ॥
જે પુરૂષ બ્રહ્મણ્યા કરનારા, ગેાવધ કરનારો, રાજાની હત્યા કરનારો, ખીજા કોઇની ધાત કરનારો, વાડી કે જળાશયનો નાશ કરનારા, પરસ્ત્રી ગમન કરનારો, અને પોતાના સ્વામીની, ગુરુની કે સગોત્રીની (કુટુંબની ) સ્ત્રી સાથે ગમન કરનારો, એ દશ પુરૂષોને મહાબળવાન રૂપવાળા રોગ સમજવા. અર્થાત્ એ દશ મહાપાપ છે અને તે કરવાથી મોટા રોગ ઉત્પન્ન થાયછે.
પાપરૂપ મોટા રોગની ગણના
पाण्डुः कुष्ठं राजयक्ष्मातिसारो मेहो मूत्रं चाश्मरी मूत्रकृच्छ्रम् । शूलः श्वासः काशोफवणाश्च दोषाश्चैते पापरूपा नृणां स्युः ॥
૧૮૩
પાંડુ રોગ, કાઢ, રાજ્યના ( ક્ષય ), અતિસાર, પ્રમેહ, મૂત્રાવાત, અશ્મરી ( પથરી ) રોગ, મૂત્રકૃચ્છ, શૂળ, શ્વાસ, ખાંસી, સોજો, ત્રણ, એ મનુષ્યને પાપરૂપ રોગ છે. અર્થાત પાપકર્મ કરનારને એવા રાગ થાયછે.
ઉપરોગની ગણના,
ज्वरो जीर्ण तथा छर्दिभ्रममोहाग्निमान्द्यताः । यकृत्प्लीहार्शःशोषाश्च एते चैवोपदूषकाः ॥
તાવ, અર્ણ, ઉલટીના ગ, ભ્રમ (ચકરી) રોગ, માહ, અગ્નિમાંદ્ય, યકૃત્ નામે ગ્રંથિના રોગ, પ્લીહા ( અરલ ) નો રોગ, અને શેષ રોગ, એટલા ઉપરણ છે. અર્થાત્ પાછળ કહેલાં મહાપાતક કરતાં હલકાં પાપ કરનારને એ રાગ થાયછે.
શાપ દેવાથી ઉપજતા રોગ
वर्ण शूलं शिरःशूलं रक्तपित्तं तथोर्ध्वगम् । एते रोगा महाप्राज्ञ ! अभिशापाद्भवन्ति हि ॥
For Private and Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
હારીતસંહિતા.
| હે મોટી બુદ્ધિવાળા પુત્રી ત્રણ, શૂળ, માથાનું શૂળ, અને મુખ તથા નાવાટે પ્રવૃત્ત થનારું રક્તપિત્ત, એ રેગ કેઈને શાપ દેવાથી (ગાળે દેવાથી) ઉપજે છે. પાપકર્મથી ઉપજતા બીજા રોગોના કથનને ઉપકામ,
अन्येऽपि बहुधा रोगा जायन्ते दोषसम्भवाः।
अतो वक्ष्ये समासेन शृणु त्वं च महामते!॥
બીજા પણ પાપકર્મથી ઉત્પન્ન થયેલા ઘણા રોગ મનુષ્યને થાય છે. માટે હે મોટી બુદ્ધિવાળા! તે હું તને સંક્ષેપમાં કહું છું તે સાંભળ.
પાંડ વગેરે રોગનાં પાપરૂપ કારણ, ब्रह्मनो जायते पाण्डुः कुष्ठी गोवधकारकः।
राजनो राजयक्ष्मी स्यादतिसार्योपघातकः॥ બ્રહ્મહત્યા કરવાથી પાંડુ રોગ ઉપજે છે. ગાયને વધ કરનાર કોઢ રેગી થાય છે. રાજાની હત્યા કરનારને રાજ્યસ્મા ઉપજે છે બીજાને ઘાત કરનારને અતિસારને રેગ થાય છે.
પ્રમેહાદિ રોગનાં પાપરૂપ કારણ स्वाम्यङ्गनाभिगमने मेहरोगा भवन्ति हि । गुरुजायाप्रसङ्गेन भूत्ररोगोऽश्मरीगदः॥
स्वकुलजाप्रसङ्गाच जायते च भगन्दरः। પિતાના સ્વામી (શેઠ વગેરે)ની સ્ત્રીને સંગ કરનારને પ્રમેહ રોગ ઉત્પન્ન થાય છે. ગુરુની સ્ત્રીને સંગ કરનારને મૂત્રાઘાત વગેરે મૂત્રોગ અને પથરીને રોગ થાય છે. પિતાના કુળમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીને સંગ કરવાથી ભગંદર નામે રોગ ઉપજે છે.
શૂળાદિ રંગનાં પાપરૂપ કારણે, शूली परोपतापी च पैशून्याच्छासकासिनः । मार्गे विघ्नकरा ये तु जायन्ते पादरोगिणः ॥
For Private and Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન–અધ્યાય પેહેલા.
બીજાને પરિતાપ ઉપજાવનારને શૂળરોગ ઉપજે છે.
ચાડી
બી
પણું કરવાથી શ્વાસ તથા ખાંસી વગેરે રોગ ઉપજે છે. જે પુરૂષો જાને જવાના રસ્તાને હરકત કરેછે તેમને પગના રોગ ઉપજે છે.
ત્રાદિ રોગનાં પાપરૂપ કાણુ, अभिशापाहूणोत्पत्तिर्यकद्वापि प्रजायते । सुरालये जले चापि शक्रदृष्टिं करोति यः । गुदरोगा भवन्त्यस्य पापरूपातिदारुणाः ||
બીજાને શાપ દેવાથી ત્રણ (નારાં-ચાંદાં) ઉપજે છે, અથવા યકૃત્ નામે પિત્તના આશયના રોગ ઉપજે છે. જે પુરૂષ દેવાલયમાં અથવા જળાશયમાં નરક નાખેછે તેને પાપરૂપ મહાકર્ટિન એવા ગુદાના રાગ થાયછે.
જ્વરાદિ રોગનાં પાપરૂપ કારણ,
'परितापाद्विजानां च जायन्ते हि महाज्वराः । परान्नविघ्नजननादजीर्णमपि जायते ॥
गरदछदिरोगी स्यात् भ्रामको विभ्रमी तथा । धूर्तोऽपस्माररोगी स्यात् कदन्नदोऽग्निमान्धके ॥
૧૮૫
બ્રાહ્મણોને પરિતાપ ઉપજાવવાથી મેટા તાવ ઉપજે છે. ખાતે અન્ન મળતું હુંય તેમાં વિઘ્ન કરવાથી અજીર્ણરોગ ઉપજે છે. બીજાને ઝેર આપનારને છે[ ( અકારી-ઉલટી ) નો રોગ થાયછે. માને ભમાવનારને ચકરીને વ્યાધિ થાયછે. બીજાને ઠંગી લેનાર ધૃત પુરૂષને અપસ્માર (ફેફરું) રોગ થાયછે. જે પુરૂષ બીજાને બગડી ગયેલું અને નારૂં અન્ન ખાવાને આપેછે તેને અગ્નિમાંદ્ય રોગ ઉપજે છે.
યકૃત્ વગેરે રોગનાં પાપરૂપ કારણ,
For Private and Personal Use Only
यकृत्लीहो भवेद्रोगो भ्रणपात कपातकात् । वणं शूलं शिरःशूलं परतापोपकारणात् ॥
१ परोपतापाजायेत प्रदुष्टो हि महाज्वरः प्र० २ जी. २ पादाष्ट. प्र० १ ली
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
હારીતસંહિતા.
ગાર્મહત્યાનું પાપ કરવાથી યકૃત્ અને બરલના રોગ ઉપજે છે. બીજાને પરિતાપ ઉપજાવવાથી ત્રણ, શૂળ, અને માથાનું શૂળ, એવા રોગ ઉપજે છે.
રકતપિત્તાદિ રેગનાં પાપરૂપ કારણ अपेयपानरतको रक्तपित्ती प्रजायते । दावाग्निदायको यस्तु जायते च विसर्पवान् ॥
જે પુરૂષ નહિ પીવા જેવા પદાર્થનું પાન કરવામાં પ્રીતિવાળે છે તને રક્તપિત્તને વ્યાધિ થાય છે. જે પુરૂષ દાવાગ્નિ સળગાવે છે તેને વિસર્ષ અથવા રતવાનો રેગ થાય છે.
વ્રણાદિ રોગનાં પાપરૂપ કારણે बहुवृक्षोपच्छेदी च जायते च बहुव्रणः।
परद्रव्यापहाराच जायते ग्रहणीगदः॥
- પુરૂપ ઘણું વૃક્ષ કાપે છે તેને ઘણું ત્રણ ઉત્પન્ન થાય છે. જે પુરૂષ બીજાના દ્રવ્યનું હરણ કરે છે તેને ગ્રહણી નામે રોગ ઉત્પન્ન થાય છે.
સુવર્ણની ચોરી વગેરેથી થનારા રોગ कुनखी स्वर्णस्तेयाच प्रसूतिस्तस्य जायते । रौप्यस्तेयाचित्रकुष्ठं ताम्रचौराद्विपादिका ॥
पुचौरः सिध्मलश्च मुखरोगी च सीसहृत् । 'विवर्णो लोहचौरः स्यात् क्षीरचौरोऽतिमूत्रलः ॥
જે પુરૂષ સેનું ચરે છે તેને જન્મ નઠારા નખવાળે થાય છે. અને વાત તેને જન્મથી જ નઠારા નખ હોય છે. રૂપાની ચેરી કરવાથી ચિત્રકેટ નીકળે છે. ત્રાંબાની ચોરી કરવાથી વિપાકિ નામે કોઢ રોગ થાય છે. કલઈની ચોરી કરનારને સિધ્યા નામે કોઢ થાય છે. સીસાની ચેરી કરનારને મુખના રોગ ઉપજે છે. લોઢાની ચોરી કરનારના શરીરને (મુખ) રંગ બગડી જાય છે. જે દૂધની ચોરી કરે છે તેને બહુ સૂત્રતા નામે વાયુને રોગ થાય છે. ૧ છે. ૦ ૧-૨છે. ૨ લાવો . ૫૦૧ .
For Private and Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન-અધ્યાય પહેલે.
૧૮૭ .
ધી અને તેલ ચેરનારના રેગ.
થીની ચોરી કરનારને આંતરડાના વ્યાધિ થાય છે અને તેલની ચેરી કરનારને ઘણી ખસ નીકળે છે.
બીજાનાં છિદ્ર જેવા વગેરેથી થતા રોગ, vg ક્ષો વીજ વગરના |
दोषवान स्याच्छ्यावदन्तो दुष्टवक्रोष्ठदूषणः । रसनाशी जिह्वरोगी गोत्रहा लूतिकावणी ॥ બીજાનાં છિદ્ર જેવાવડે એક આંખે કાણે થાય છે. જે પુરૂષ વા બેલે છે તેની આંખ વાંકી થાય છે (ઘરડાઈ જાય છે.) જે પુરૂષ પિતે - ઘવાળ હોય તેના દાંત કાળા થઈ જાય છે. જે પુરૂષ મોઢેથી દુષ્ટ ભાપણ કરતા હોય તેને હેના રોગ થાય છે. જે પુરૂષ રસનો નાશ કરે છે તેને જીભના રોગ ઉપજે છે અને જે પુત્ર ગોત્રની ઘાત કરે છે તે પુરૂષને ભૂતા (કરોળિયા) અને ત્રણ (ચાંદા)ના રોગ થાય છે.
પાપરૂપ રેગોને ઉપસંહાર एते चैव महादोषा अतो वक्ष्यामि निष्कृतिम् । कृच्छ्रेण येन सिध्यन्ति पापरूपा इमे गदाः॥
એ ઉપર જે રોગ ગણાવ્યા છે તે મેટા મોટા રોગ છે. હવે એ રોગની નિકિતિ અથવા જે પ્રાયશ્ચિત્ત કરવાથી એ પરૂપ મોટા રેગ નાશ પામે તે ઉપાય કછું.
પાપગના ઉપાય,
પાંડુ રોગની નિકૃતિ, गोदानं भूमिदानं च स्वर्णदानं सुरार्चनम् । कन्या पश्चात् प्रतीकारं कुर्यात् पाण्डूपशान्तये ॥
For Private and Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
હારીતસંહિતા.
જે પુરૂષને પાપરૂપ પાંડુરોગ થયો હોય તેણે ગાયોનું અથવા પૃથ્વીનું અથવા સેનાનું દાન કરવું અને દેવતાઓનું પૂજન કરવું. અને તે પછી પાંડુરોગ મટવાના પ્રતીકાર કરવા.
કોઢ રોગની નિષ્પતિ. तद्वत्प्रतिकृतं कर्म कुष्ठरोगोपशान्तये । गोभूहिरण्यदानं च तथा मिष्टान्नभोजनम् ।। चतुर्विधं दानमिदं दत्त्वा कुर्यात् प्रतिक्रियाम् । 'तथा प्रतिक्रियां कुर्यात्कदाचिदपि सिद्धयति ॥ તેજ પ્રમાણે કોઢ રોગ થયો હોય તે તેની શાંતિને અર્થે ગાયનું, ભૂમિનું, સુવર્ણનું કે અન્નનું દાન કરવું. મિષ્ટાન્ન ભેજન આપવું. એટલે તેથી કોઢ રોગને પ્રતીકાર થશે. એ રીતે ચાર પ્રકારનું દાન આ અને પછી બધપચાર કરવા. વધોપચાર કરવાનું કારણ એ છે કે તેમ કરવાથી કદાચ રેગ મટી પણ જાય છે.
પ્રમેહાદિક ઉપર દાન, मेहे सुवर्णदानं च शूले श्वासे भगन्दरे ।
अश्वानडुहदानेन श्वासकासाद्विमुच्यते ॥ પ્રમેહ થયો હોય ત્યારે સોનાનું દાન કરવું. તેમજ શુળ, શ્વાસ અને ભગંદર થયું હોય ત્યારે પણ નાનું દાન કરવું. વળી ઘોડા અને બળદનું દાન કરવાથી વાસ તથા ખાંસીના રોગથી રોગી મુક્ત થાય છે.
નવરાદિ રોગની નિવૃતિ, ज्वरे चेश्वरपूजा च रुद्रजाप्यं समाचरेत् ।
शोफे व्रणे शांतिकं स्यादभिशापात्प्रमुच्यते। તાવ આવતું હોય ત્યારે મહાદેવનું પૂજન કરવું તથા રૂદ્ર અછાધ્યાયનો જપ કરે. રોજામાં તથા ત્રણ રેગમાં ગ્રહાદિકની શાંતિ કરવી અથવા સ્વસ્તિવાચનાદિ શાંતિક કર્મ કરવું એ કરવાથી અને ભિશાપ થકી પણ મુક્ત થવાય છે.
१ कदाचिदपि सिध्यते आयुषश्च वलक्रियाम्. प्र० १ ली.
For Private and Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન–અધ્યાય પેહેલો.
છાતૢ વગેરે રાગની નિકૃતિ,
छदौं चामान्नदानं 'च शास्त्रदानं भ्रमातुरे ॥ अग्निहोमं चाग्निमान्धे कन्यादानं च गुल्मके ।
ઉલટી અથવા અકારીનો રોગ થયા હૈાય ત્યારે કાચા અન્નનું દાન કરવું. ભ્રમ રોગ થયા હૈાય ત્યારે શાસ્ત્રનું દાન કરવું. જારાગ્નિ મંદ પાથો હાય ત્યારે અગ્નિમાં હામ કરવો. ગુલ્મ રોગીએ કન્યાનું દાન આપવું. પ્રમેહાશ્મરી વગેરેની નિષ્કૃતિ,
मेहाश्मरीविनाशाय लवणं च प्रदीयते ॥ बहुभोजनदानेन शूलरोगाद्विमुच्यते ।
૧૮૯
પ્રમેહ અને અશ્મરી ( પથરી) ને રોગ નાશ કરવા માટે લવણુનું દાન કરવું. ધણા ભોજનનું દાન કરવાથી શૂળ રોગ મટે છે. રક્તપિત્ત વગેરેની નિષ્કૃતિ,
घृतमधुप्रदानेन रक्तपित्तं प्रशाम्यति । वनस्पतिसिञ्चनेन विसर्पात् परिमुच्यते ॥
'विटपासिञ्चनेनाथ नाशं यांति बहुव्रणाः ।
ઘી અને મધનું દાન કરવાથી રક્તપિત્ત શમે છે. વનસ્પતિને પાણી રેડવાથી વીસર્પ રાગથી મુક્ત થવાય છે. ઝાડને પાણી રેડવાથી ઘણાં ત્રણ થયાં હોય તે સર્વે મટી જાય છે.
ગ્રહણી વગેરે રોગનાં દાન,
For Private and Personal Use Only
चतुर्विधेन दानेन साध्यः स्याग्रहणीगदः ॥ सुवर्णदानात् कुनखी श्यावदन्तः सुखी भवेत् । रौप्यदानाच्चित्रकुष्ठं साध्यं वापि प्रदिश्यते ॥ सिध्मले पुदानं च विवर्णे लोहदानकम् । ગાય, પૃથ્વી, સોનું અને અન્ન, એ ચાર પ્રકારના દાનથી ગ્રહણી રોગ મટે છે. સાનાનું દાન કરવાથી નઠારા નખવાળા અને કાળા દાં
૧ રાહ્ય. પ્ર. ૧ હૈ. ૨ વટલ્ય. ૧૦૨ન. રૂવવો. ૪૦૧ ટી.
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૯૦
હારીતસંહિતા.
તવાળે! રાગી સુખી થાયછે. રૂપાનું દાન કરવાથી ચિત્રકાઢ મટે છે એન કહેલું છે. સિધ્મા નામે કાઢ થયા હોય તે લઈનું દાન કરવું; અને વિવર્ણતા ઉપજી હોય તેા લાટાનું દાન કરવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખાદિ રોગ ઉપર દાન.
मुखवणे नागदानं गोदानं बहुमूत्रके ॥ नेत्ररोगे घृतं दद्यात् सुगन्धं नासिकागदे । तैलदानं च कण्डूके रसदानं च जिह्वके ॥ श्यावदन्तेन देवानां सत्कृतिः प्रविधीयते । ओष्टरोगेऽपि तद्वच्च लूतारोगे ददेत गाः ॥
મુખમાં ચાંદી પડી હાય તે રાગીએ સીસાનું દાન કરવું. હુ મૂત્રના રોગ થયો હોય ત્યારે ગાયનું દાન કરવું. નેત્રરોગ થયા હોય ત્યારે ચીનું દાન કરવું. નાસીકાનો રોગ થયા હોય ત્યારે સુગંધિનું દાન કરવું. ખસના રોગ થયેા હોય તેા તેલનું દાન કરવું. જીભનો રોગ થયા હોય ત્યારે રસનું દાન કરવું. જેના દાંત કાળા થઈ ગયાં હોય તેણે દેવાનું પૂજન કરવું. તેજ પ્રમાણે હાર્ટના રોગમાં પણ દેવાનું પૂજન કરવું અને લૂતા ( છાપા-કરાળિયા ) ના રોગમાં ગાયોનું દાન કરવું.
ઢાપથી ઉપજેલા શ્રીજા રોગાતું કથન. अन्यांश्च कथयिष्यामि मनुष्याणां शरीरगान् । खल्वाटः परनिन्दायां परतर्केण काणकः ॥ परहास्याद्वेकनास: 'पक्षाघातेन पक्षहा । वामनः स्वप्रशंसायां परद्वेष्टातिपिङ्गलः || परवैकृत्य कर्ता च जायते विकृतात्मकः ।
મનુષ્યેાના શરીરમાં ઉત્પન્ન થનારા બીજા રાગેનું પણ હું કથન કછું. પારકી નિંદા કરનારાને માથે તાલ પડેછે. તર્કવડે ખીજાને દોષી રાવનાર કાણો થાયછે. બીજાનો ધાત કરનારનું નાક વાંકું થઈ જાછે. બીજાના પક્ષની હાનિ કરનાર પક્ષાઘાત રોગથી પીડાય છે. ધોતાની પ્રશંસા પાતાને મોઢે કરનાર પુરૂષ ઠીંગણા ( વામન ) થાયછે.
૧ વર્જનારા. ૬૦ ૨-૩. ૨ પક્ષઘાતેન. ૬૦ ૨.
For Private and Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દ્વિતીયસ્થાન-અધ્યાય બીજે.
પારકા દ્વેષ કરનાર અતિશય માંજરા થાયછે. જે પુરૂષ બીજાનો અગાડ કરેછે તે પુરૂષ અંગે મેડાળ થાયછે. પ્રાયશ્ચિત્તને ઉપસંહાર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
एते महागदाश्चान्ये जायन्ते पापसम्भवाः ॥ यदि वात्र न सिध्येत्तु परभावो भवेन्न च । अतो हि प्रायश्चित्तं तु कारयेद्भिषजां वरः ॥ भूयो जन्मान्तरे यावत् पापं रोग्यथ भुञ्जति । प्रायश्चित्ते कृते वापि न पुनर्जायते भवे ॥
द्वितीयोऽध्यायः ।
ઉપર કથા તે અને બીજા પણ મોટા રોગો પાપથી ઉત્પન્ન થાછે. જે પ્રાયશ્ચિત્ત કર્યા છતાં પણ આ દેહમાંથી તે મટે નહિ તેપણુ બીજો જન્મ પ્રાપ્ત થતાં તે દેહમાં તે તે નહિજ પ્રકટે, માટે ઉત્તમ વેલ્વે રોગીને રોગનું પ્રાયશ્ચિત્ત કરાવવું. કેમકે પાપનું પ્રાયશ્ચિત્ત ન કરાવવાથી ખીજા જન્મમાં પણ રોગીને તે પાપનું ફળ રાગરૂપે ભોગવવું પડેછે; પણ જો માતાનાત પાપનું પ્રાયશ્ચિત્ત કર્યું હોય તે બીજા જન્મમાં તે પાપના મૂળરૂપ રોગ ઉપજતા નથી.
इति
यभाषिते हारीतोत्तरे द्वितीयस्थाने पापदोषप्रतीकारो नाम प्रथमोऽध्यायः ।
સ્વાધ્યાય.
आत्रेय उवाच ।
शृणु पुत्र ! समासेन यथावत्संप्रकाश्यते । 'तथारिष्टपरिज्ञानं भेषजं संप्रवक्ष्यते ॥
१ शुभाशुभानि स्वप्नानि स्वस्थारिष्टानि मानुषे. प्र० ३.
For Private and Personal Use Only
૧૯૧
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
હારીતસંહિતા.
*
*
*
આત્રેય કહે છે – હે પુત્ર! (સ્વમના યોગથી) અરિષ્ટનું જ્ઞાન હું તને યથાર્થ રીતે સક્ષેપમાં કહું છું તેમજ તેના પ્રતીકારરૂપ ઔષધ પણ કહું છું.
ફળ ન આપે તેવાં સ્વપ્ત, वातिकः पैत्तिकश्चैव भयाद्धीनबलादपि ।
मूत्रान्विष्टे सचिते च षट्स्वप्नानि च वर्जयेत् ॥ વાયુના યોગથી, પિત્તના વેગથી, ભયથી, બળ કમી થઈ જવાથી, અને પિશાબ ભરાઈ આવવાથી, એવાં છે કારણથી જે સ્વ આવે છે તે ફળ આપતાં નથી માટે તેમને મિથ્યા જાણીને તજવાં. અર્થાત એ છે કારણ સિવાય જે સ્વપ્ર ઉપસ્યું હોય તે સ્વમ આ ગ્રંથમાં કહેલું ફળ આપે છે એમ જાણવું.
સ્વપને ફળ આપવાને કાળ, संवत्सरेण फलदो हि भवेनिशायां 'यामे प्रियः प्रथम एव शुभाशुभस्य । स्याद्वत्सरार्द्धमिति याम अथ द्वितीये मासत्रयेण फलदो भवति तृतीये ॥ निशावसाने प्रवदन्ति केचिदशाहकः स्यात् फलदो मनुष्ये । वर्ष दिनस्यान्तमुशन्ति सन्तः
पाण्मासिको मध्यदिने प्रदिष्टः ॥ જે સ્વમ રાત્રીના પહેલા પહેરમાં આવ્યું હોય તે સ્વમ સારું કે માઠું ફળ એક વર્ષે આપે છે. રાત્રીના બીજા પહેરમાં સ્વપ્ર થયું હોય તો તે છ મહિને ફળ આપે છે. ત્રીજા પહોરમાં આવેલું સ્વમ ત્રણ મહિને ફળ આપે છે. રાત્રીના અંતમાં આવેલું સ્વમ મનુષ્યને દશ દિવસમાં ફળ આપે છે એવું કેટલાકનું મત છે. વળી ઉપર જે વર્ષ કહ્યું છે તે દિવસને અંત સમજ. અર્થાત સાયંકાળે એક વર્ષ પૂરું થયું એમ ડાહ્યા પુરૂષો માને છે અને તેજ પ્રમાણે દિવસના મધ્યભાગને છ મહિના માને છે.
१ यामे तु दष्टः प्रथमे फलदो शुभस्य. प्र. १-३.
For Private and Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દ્વિતીયસ્થાન–અધ્યાય બીજે.
સ્વપ્રમાં શ્વેત પદાર્થના દર્શનનું ફળ.
स्वप्रेषु शुभ्राणि शुभानि धीराः सर्वाणि चेमानि विवर्जयित्वा । कार्पासभस्मास्थिकपालशूलं कुर्यान्नराणां विपदं रुजं वा ॥
સ્વપ્રમાં જો શ્વેત પદાર્થો જોવામાં આવે તે તે સઘળાં શુભ કુળ આપનારાં છે એમ ધીર પુરૂષા કહે છે. એ શ્વેત પદાર્થોમાંથી આટલાં વર્જ્ય કરવાં:——કપાસ, રાખડી, હાડકું, કાચલું અને શૂળ કેમકે એ પદાર્થો પૈકી કોઇ સ્વપ્રમાં જોવામાં આવે તે તે વિપત્તિ કે રાગને આણનારૂં છે એમ જાણવું.
સ્વસમાં કાળા પદાર્થના દર્શનનું ફળ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सर्वाणि कृष्णानि विनिन्दितानि स्वप्ने नराणां विपदं रुजं वा । कुर्वन्ति चैतानि विवर्जयित्वा गोवाजिराजद्विजहस्तिमत्स्यान् ॥
૧૯૩
સ્વમમાં સઘળા કાળા પદાર્થ જોવામાં આવે તો તે સારા નથી, કેમકે તે વિપત્તિ અથવા રોગ ઉપજાવનારા છે. એ કાળા પદાર્થોમાંથી માત્ર ગાય, ઘોડા, રાજા, બ્રાહ્મણ, હાથી, અને મત્સ્ય, એટલાં છ વાનાં શુભ ફળને આપનારાં છે માટે તે વ્હેવામાં આવે તેા હરકત નથી. સ્વમમાં શુભ ફળ આપનારા પદાર્થ 'मुकुरकुसुमभृङ्गारातपत्रं ध्वजं वा
૧ન, પ્ર૦ ૨. વિમલ. પ્ર૦ ૨૦૩.
૧૭
दधि फलमथ बत्रं चान्नताम्बूलपत्रम् । कमलकलशशङ्खं भूषणं काञ्चनस्य भवति सकलसंपत्श्रेयसे रोगिणां च ॥
કાચનું દર્પણ, પુષ્પ, ઝારી (જળપાત્ર), છત્રી, ધજા, દહીં, કુળ, વસ્ત્ર, અન્ન, નાગરવેલનાં પાન, કમળ, ઘડા ( કળશ, શંખ, અને સેાનાના અલંકાર, એ પદાર્થો સ્વમમાં દીઠામાં આવે તે તે સાજા માસને સઘળી સંપત્તિ આપનારા છે અને રોગીને નીરોગી કરનારા છે. સ્વમમાં સૂર્યાદિ દર્શનનું ફળ
दिनकर निशिनाथं मण्डलं तारकाणां विकचकमलकुञ्जः पूर्णपद्माकरं वा ।
For Private and Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
હારીતસંહિતા.
तरति सलिलराशिं प्रौढनद्याश्च पारं
धनसुखविभवाप्तिाधिनां रोगमुक्तिः ॥ સ્વમમાં સૂર્ય, ચંદ્ર, તારામંડળ, કે ખીલેલાં કમળના સમુદાયથી ભરેલાં સરવર જેવામાં આવે, અથવા સમુદ્ર કે નદીની પાર કરીને જાય, તે એ સ્વમ સ્વસ્થ મનુષ્યને ધન, સુખ અને વૈભવ આપે તથા રેગીને રેગમાંથી મુક્ત કરે.
સ્વમમાં દેવાદિના વચનનું ફળ देवो द्विजो वा पितरो नृपो वा स्वप्नेषु वाक्यं वदते यथैव । तथैव नान्यच्च भवेन्मनुष्ये यद्यस्य सौख्यं विपदो रुजो वा ॥
સ્વમમાં દેવ, બ્રાહ્મણ, પિતુ કે રાજા આવીને જે પ્રમાણે વચન બોલે તેજ પ્રમાણે મનુષ્યને જે વિપત્તિ કે પીડા કે સુખ થવાનું હોય તે પ્રાપ્ત થાય, અન્યથા થાય નહિ.
સ્વમમાં ગાય વગેરેના દશનનું ફળ, गोवाजिकुञ्जरनृपाः सुमनः प्रशस्तं स्वनेषु पश्यति नरः सरुजः सुखाय । शय्यास्थितश्च रुजनाशनसम्भवाय
बद्धोऽपि वै सुदृढबन्धविमोचनाय ॥ સ્વમમાં ગાય, ઘેડે, હાથી, રાજા, અથવા પ્રશસ્ત એવું પુષ્પ, એમાંથી કઈ પદાર્થ જેવામાં આવે છે તેથી રોગીને આરામ થાય છે, ખાટલે પડેલ હોય તેને વ્યાધિ મટે છે; અને બંધી ખાને પડેલે પુરૂષ બંધનમાંથી મુક્ત થાય છે.
સ્વપમાં અલંકારાદિના દર્શનનું ફળ यो भूषणं पश्यति मन्दिरं वा कौमाररूपं दधिमीनकन्याः। सपुष्पवल्ली फलितं द्रुमं वा स्वस्थे धनाप्ति रुजनाशनाय ॥
જે પુરૂષ સ્વમમાં અલંકાર, મંદિર, કૌમારરૂપ (પાંચ વર્ષનું બાળક,) દહીં, માછલું, કન્યા (દશ વર્ષની કુમારિકા,) સારાં પુષ્પવાળી વેલ, ફળવાળું ઝાડ, એમાંનું કાંઈ દેખે તે તે પુરૂષ જે નીરોગી હોય તે તેને ધન પ્રાપ્તિ થાય અને રેગી હોય તે તેને રેગ નાશ પામે.
For Private and Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન–અધ્યાય બીજે.
૧૯૫
સ્વપ્રમાં ખાનપાન વગેરેનું ફળ, स्वप्ने पयःपानमतिप्रशस्तं पानं सुराया अथ भोजनं वा। धृतं 'यवागूकशरोदनं वा क्षैरेयकं भोजन सुखाय ॥
સ્વમામાં દૂધ પિવામાં આવે છે તે ઘણું સારું ફળ આપનારું છે. તેમ મધ પીવામાં આવે અથવા ભોજન કરવામાં આવે, ઘી પીવામાં આવે, અથવા જાણવું (પાવાગૂ,) ખીચડી, કે ભાત ખાવામાં આવે, અથવા દૂધના પદાર્થનું ભોજન કરવામાં આવે છે તે રોગીને સુખ ઉપજાવનારાં છે.
સ્વમમાં સર્પદંશનું ફળ. सितो भुजङ्गो दशते कराग्रे नरस्य सुप्तस्य शरीरकेषु । पुत्रस्य लाभं वदते धनं वा नाशं विदध्यादचिराद्रुजां वा ॥
જે પુરૂષને સ્વમમાં ધળો સાપ આવીને હાથની આંગળીની ટોચ ઉપર અથવા શરીરના કોઈ પણ ભાગમાં દંશ કરે તો તે મનુષ્યને પુત્ર પ્રાપ્તિ અથવા ધનને લાભ થાય એમ કહે છે. તેમજ જે તે મનુષ્ય રેગી હોય તે તેને રોગ પણ થોડા વખતમાં નાશ પામે.
સ્વમમાં સ્ત્રીના આલિંગનનું ફળ. सश्वेतवस्त्रां रमणीं सुरम्यां स्वप्ने समालिङ्गति यो मनुष्यः। तस्य प्रकर्षण सुखं श्रियः स्यात् सुपुत्रलाभश्च रुजां विनाशः॥
જે પુરૂષ સ્વામમાં ધોળાં વસ્ત્ર પહેરીને આવેલી સુંદર સ્ત્રીને આ લિંગન કરે તે પુરૂષને અત્યંત સુખ અને લક્ષ્મી મળે; તેમજ તેને સુપુત્રને પણ લાભ થાય છે તે પુરૂષ રેગી હોય તો તેના રેગન નાશ થાય.
સ્વમમાં ધાન્યદર્શનનું ફળ यो धान्यपुतं तिलतण्डुलानां गोधूमसिद्धार्थयवादिकानाम् । धान्याप्तिरस्यामयनाशहेतुः स्वप्नेषु शीघ्रं मनुजे सुखाय ॥ १ यवान्नं. प्र० ३ जी. २ नरस्य स्वस्थस्य शरीरकेषु. प्र० ३. ३ लक्ष्मी विध्याच्छमनं रुजां वा.
For Private and Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬
હારીતસંહિતા.
જે પુરૂષ સ્વમમાં ધોળા ચોખા, ઘઉં, સરસવ, જવ, એ વગેરે ધાન્યનાં પગલાં જુએ તે તે પુરૂષને ધાન્યની પ્રાપ્તિ થાય. તથા તે જે રેગી હોય તે તેને રોગ થોડાક કાળમાં નાશ પામે.
સ્વમમાં વૃક્ષદર્શનનું ફળ. सफले धनसम्पत्तिर्दीते रोगविनाशनम् । सुखं च पुष्पिते शेयं सम्पूर्णे वाञ्छितं फलम् ॥
इति शुभानि स्वप्नानि । સ્વમમાં જે ફળવાળું વૃક્ષ જોવામાં આવે છે તે ધનસંપત્તિ આ પિ છે; જે તે વૃક્ષ પ્રકાશિત જોવામાં આવે તે રોગને નાશ કરે છે, જે તે પુષ્પવાળું જોવામાં આવે તે તે સુખ આપે છે, અને જે ફળ, પ્રકાશ અને પુષ્પ, એ ત્રણેથી ભરેલું જોવામાં આવે તો તે ઈચ્છિત ફળને આપે છે.
અશુભ સ્વમ, સ્વમમાં કાગડા વગેરેના દર્શનનું ફળ. काकैः कङ्कः करभभुजगैः शूकरोलूकगृधै'जम्बूकैः श्वा वृकखरमहिन्यांतरिक्षैश्च जीवैः । व्याङ्ग्राहैमकर कपिभिर्भक्ष्यमाणं स्वकार्य
पश्येद्योऽसौ भजति नितरां हानिमापद् वा ॥ કાગડા, કંકપક્ષી, ઉંટ, સાપ, ભૂંડ, ઘડ, ગીધ, શિયાળ, કતરા, વરૂ, ગધેડા, પાડા, બીજા આકાશમાં ફરનારાં સમળી, ગરજણ વગેરે પક્ષીઓ, વાઘ, મચ્છ, મગર, વાંદરાએ વગેરે પ્રાણીઓ પિતાના દેહને કરડી ખાય છે એવું જે સ્વમામાં જુએ તે પુરૂષને અત્યંત હાનિ, આ પત્તિ, કે રેગ થાય.
સ્વમમાં તેલ વગેરે ચળવાનું ફળ. योऽभ्यजितं स्वं मनुजः प्रपश्येत्सर्विसातैलविशेषणेन । शीघ्रं रुजाप्तिर्भवतीह तस्य वदन्ति धीरा निपुणं विधेयम् ॥ १ जंबूकैर्वा वृकखरमहिष्यांतरिक्षैः श्वभिश्च. प्र. १.
For Private and Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન-અધ્યાય બીજે.
૧૯૭
inanananannandamana
nanananana
જે પુરૂષ સ્વમમાં પિતાને શરીરે ધી, વસા, તેલ કે બીજા એવા જ પદાર્થ ચાળેલા દેખે તે પુરૂષને જલદીથી રેગની પ્રાપ્તિ થાય છે એમ ધીર પુરૂષોનું કહેવું છે માટે તે અરિષ્ટ ટાળવાને જે સારે યલ હેય
તે કરે.
સ્વપમાં દક્ષિણ દિશામાં જવાનું ફળ. व्याघ्रोष्ट्रखरसंयुक्ते रथे सौरभसंयुते । उह्यमानो दिशं याम्यां गच्छेच्च स मृतिं भजेत् ॥
જે પુરૂષ સ્વમમાં વાવ, ઊંટ, ગધેડાં અથવા પાડા જોડેલા એવા રથમાં બેસીને દિશામાં વહન કરે તે પુરૂષ મૃત્યુ પામે.
દક્ષિણ દિશામાં સ્ત્રી દર્શનનું ફળ रक्तवस्त्रां कृष्णवस्त्रां मुक्तकेशां विरूपिणीम् । याम्यां स्थितां रुदन्ती वा गायन्तीमथ पश्यतीम् ॥ अथाह्वयति संक्रुद्धा समालिङ्गति चुंबति ।
यः पश्यति सुखी स स्याद्व्याधितो मृत्युमृच्छति ॥ .. જે પુરૂષ સ્વમમાં રાતાં વસ્ત્ર પહેરેલી અથવા કાળાં લૂગડાંવાળી, જેના માથાના કેશ છૂટા છે એવી, વિક્રાળ આકૃતિવાળી, દક્ષિણ દિશામાં રહીને ત્યાં આગળ રડતી અથવા ગાતી હોય એવી સ્ત્રીને જુએ, અથવા જેને ક્રોધ કરીને બેલાવે, અથવા જેને તે સ્ત્રી આલિંગન કરે કે ચુંબન કરે, એવી રીતે સ્વમમાં જેવાથી જેનાર પુરૂષ રેગરહિત હોય તે રેગી થાય અને રોગી હોય તે મરણ પામે.
સ્વપ્રમાં વમનાદિકના દર્શનનું ફળ यस्य स्वप्ने विमिश्चैव दन्तपातः प्रदृश्यते ।
शीर्यन्ते केशरोमाणि स सुखी चापदं व्रजेत् ॥ જે પુરૂષ સ્વમમાં વમન અથવા દાંત પડી ગયેલા દેખે અથવા જેના કેશ અને રવાડ રવમાં ખરી પડે તે પુરૂષ સુખી હેય તે પણ વિપત્તિ પામે.
૧ વત. પ્ર૧-. ૨ ૨ નિg.
For Private and Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
હારીતસંહિતા.
સ્વમમાં રક્તદર્શનનું ફળ. यस्य खड्गासिकुंतैस्तु तोमरादिप्रहारतः। रक्तं च दृश्यते देहे स स्वस्थो व्याधिमृच्छति ॥
જે પુરૂષના દેહ ઉપર સ્વમમાં ખગ (ખાંડ), તરવાર, ભાલા અને તેમા વગેરે હથિયારના પ્રહારથી લેહી જોવામાં આવે તે પુરૂષ શરીરે નીરોગી હેય તથાપિ તે રોગી થાય.
ખાલી ઘર વગેરેના દર્શનનું ફળ, शून्यागारं पश्यते यो मनुष्यःप्रासादं वा देवहीनं च पश्येत् । 'पातश्चान्द्रे पुष्पितानां हमाणां तस्यानिष्टं मृत्युमाशु प्रपद्येत्॥
જે પુરૂષ સ્વમમાં ખાલી ઘર જુએ અથવા દેવ રહિત દેવાલય જુએ, અથવા ચંદ્રનું ગ્રહણ જુએ, અથવા પુષ્પવાળાં ઝાડ પડી ગયેલાં જુએ, તે તે પુરૂષને અનિષ્ટ છે એમ જાણવું તથા તે થોડાક કાળમાં મૃત્યુ પામે.
સ્વમમાં ખંડિત દેવ વગેરેના દર્શનનું ફળ. प्रपश्येन्नरो भिन्नदेवं घटं वा तथा भग्नशाख तरुं मन्दिरं वा। विशीर्ण विपश्येत्सुखी व्याधिसंपत्स मृत्यु प्रपोजाग्रस्त आशु॥
જે પુરૂષ સ્વમમાં ખંડિત થયેલા દેવ, ભાગેલો ઘડે, ડાળ ભાગી પડેલી એવું ઝાડ, અથવા પડી ગયેલું ઘર જુએ તે મનુષ્ય સુખી હોય તે તેને વ્યાધિ પ્રાપ્ત થાય અને વ્યાધિગ્રસ્ત હોય તે થોડાક કાળમાં મૃત્યુ પામે.
સ્વમમાં પિતઓના દર્શનનું ફળ, यस्याह्वयन्ति पितरो दिशि दक्षिणस्यामाश्रित्य चाशु तनुते मनुजस्य मृत्युम् । यश्चास्थि शूललकुटोद्यतपाशपाणि
राहूयते स मृतिमाशु मुपैति कष्टम् ॥ १ ताप. प्र. १ ली. २ यस्यास्ति शूलल कुटोद्यतपाशपाणिराहूयति स मृતિભાશુ તનતિ વાછમ ૦ ૧ ઈં.
For Private and Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન--અધ્યાય બીજે.
૧૮૮
જે પુરૂષને સ્વમમાં દક્ષિણ દિશામાં રહીને પિતૃઓ બેલાવતા હેય અથવા જે પુરૂષને હાથમાં હાડકું, ફૂલ, લાકડી, ફ, વગેરે ઝીલીને યમદૂત બેલાવતા હોય અથવા જે પુરૂષે પિતાના હાથમાં હાડકું વગેરે ઝાલેલું છતાં તેને બીજું કોઈ દક્ષિણ દિશામાં બોલાવતું હોય તે પુરૂષ થોડાક કાળમાં મૃત્યુ પામે છે એ દુઃખની વાત છે.
સ્વમમાં કપાસ વગેરેના દર્શનનું ફળ. कार्पासभस्मास्थिकपालशूलं चक्रं च पाशं निशियः प्रपश्येत्। तस्यापदो रोगधनक्षयौ वा रोगी मृति वा तनुतेऽतिकष्टम् ॥
જે પુરૂષ સ્વમમાં કપાસ, રાખોડી, હાડકું, ઘડા વગેરેનાં કાચલાં, શુળ, ચક્ર, પાશ (ફાંસ) વગેરે જૂએ છે તે પુરૂષને માથે કઈ આપદા આવી પડે છે અથવા તેના ધનનો ક્ષય થાય છે, અથવા એથી પણ ખેદકારક એ છે કે, જે સ્વમવાળે પુરૂષ રેગી હોય તો તે મૃત્યુ પામે છે.
સ્વમનાં અરિષ્ટની પ્રતિક્રિયા કરવાને ઉપદેશ, इति प्रदिष्टानि शुभाशुभानि निशासु सुप्ते मनुजे विशेषात् । तथाशु विज्ञाय महामते! त्वं गदस्य नाशाय विधेयमत्र ॥
ઉપર કહ્યું તે પ્રમાણે શુભ અને અશુભ ફળ આપનારાં લક્ષણે કહ્યા છે અને વિશેષ કરીને રાત્રે સૂતેલા પુરૂષને સ્વમ થવા ઉપરથી જે અરિષ્ટ જાણવામાં આવે છે તે કહ્યું છે. માટે હે મોટી બુદ્ધિવાળા પુત્ર! એ સર્વને જાણીને રોગીના રોગના જેથી નાશ એ ઉપાય તારે કરે.
નઠારા સ્વમના પ્રતીકાર, स्नानं च दानं च सुरार्चनं च होमं तथा भोज्यविधानकं च । दुःस्वप्नमेतेषु विनाशमेति शुभं च सौख्यं च तनोति शीघ्रम् ॥
તાદિકમાં સ્નાન કરવું, સુપાત્રને દાન આપવું, દેવતાઓનું પૂર જન કરવું, અગ્નિમાં હોમ કરે, બ્રાહ્મણાદિકને વિધિ પુરસર ભોજન આપવું, એવાં એવાં કર્મ કરવાથી નઠારાં સ્વમનું નાણું ફળ નાશ પામે છે અને થોડા જ સમયમાં શુભ અને સુખ પ્રાપ્ત થાય છે. इति आत्रेयभाषिते हारीतोत्तरे द्वितीयस्थाने स्वप्नाध्यायो नाम द्वितीयोऽध्यायः ।
For Private and Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
હારીતસંહિતા.
तृतीयोऽध्यायः।
સ્વસ્થ મનુષ્યનાં અરિષ્ટ,
आत्रेय उवाच । शृणु पुत्र! महाप्राज्ञ! सर्वदेहार्थसाधकम् । वैद्यशास्त्रस्य सारं यत् स्वास्थ्यारिष्टं च मानवे ॥
આવય કહે છે- હે મોટી બુદ્ધિવાળા પુત્ર! સર્વ દેહના અર્થને સિદ્ધ કરનારા વૈદ્યશાસ્ત્રના સારને તથા મનુષ્યને સ્વસ્થપણામાં પણ જે અરિષ્ટ જોવામાં આવે છે તેને તું સાંભળ.
દુવાદિ ન દેખવારૂપ અરિષ્ટ, यो न पश्येद् ध्रुवं सम्यक् स्वर्णदीं मनुजोऽबुधः। तस्य षण्मासमध्ये तु मृतिश्चैवोपपद्यते ॥
જે મૂર્ખ પુરૂષ સાજે ને ધ્રુવને અથવા આકાશગંગાને સારી રીતે (બીજાએ દેખાડ્યા છતાં) જોઈ ન શકતો હોય તેનું છ મહિનામાં મરણ થાય છે.
દ્વિતીયા ચંદ્ર ન દેખાવારૂપ અરિષ્ટ, यो वै द्वितीयां हिमधामलेखां नरो न पश्येद्विजहाति तस्य । मासत्रयं प्राप्य शरीरमाशु जीवो व्रजेत्तस्य यमस्य लोकम् ॥
જે પુરૂષ સુદ પક્ષના બીજના ચંદ્રમાની રેવાને દેખે નહિ તે પુર રૂષ ત્રણ મહિનામાં પિતાનું શરીર તજે છે અને તેને જીવ તત્કાળ યમલોકમાં જાય છે.
કર્ણધેષ ન સાંભળવા વગેરે અરિષ્ટ, यः कर्णघोषं न शृणोति दृप्तो मृताश्च यूकाःप्रपतन्ति भालात्। यो वैपरीत्यं विशृणोति शब्दं मासद्वयं प्राप्य जहाति जीवम् ॥
જે મૂર્ખ માણસ કાનમાં થતે નાદ સાંભળતા નથી અથવા જેના કપાળથી મરી ગયેલી જુઓ પડે છે, તેમજ જે વિપરીત શબ્દ સાં
For Private and Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન–અધ્યાય ત્રીજે.
૨૦૧
ભળે છે એટલે મોટા શબ્દને ઝીણો હોય તેમ અને ઝીણા શબ્દને મેટે શબ્દ હોય તેમ સાંભળે છે તે પુરૂષ બે મહિને મૃત્યુ પામે છે.
મુખ ધાસાદિ અરિષ્ટ, यः स्वस्थदेहः श्वसते मुखेन नेत्रेऽरुणे श्यावमथैव वक्त्रम् । जिह्वा विवर्णा दशनाश्च कृष्णाःस्वस्थोऽपि शीघ्रं यमलोकगन्ता - જે પુરૂષ શરીરે સાજે તાજો ને મુખવડે શ્વાસ લે છે, જેનાં નેત્ર રાતાં થઈ જાય છે અને મુખ કાળું થઈ જાય છે જેની જીભ વિવર્ણ અને દાંત કાળા થઈ જાય છે તે મનુષ્ય નીરોગી છતાં પણ થોડા કાળમાં જમલેકમાં જાય છે.
પ્રભાતે શિરે વ્યથાદિ અરિષ્ટ यस्य प्रभाते च शिरोव्यथा स्याहीपे परीवेषमवेक्ष्यमाणः । विपश्यते यः पटलं च रेणोः स वै मृति याति न दीर्घमायुः॥
જે પુરૂષનું સવારમાં માથું દુખે છે; વળી જે દીવાની પાછળ કું. ડાળું જુએ છે તથા ધુળનું પટલ હોય તેવું દેખે છે તે પુરૂષને આ યુષ્ય લાંબે હેતે નથી તેથી તે મૃત્યુ પામે છે.
સુર્ય બિબાદિના દર્શનરૂપ અરિષ્ટ. 'यः सूर्यबिम्ब शशिनं च पश्यद्विना परीवेषमवेक्ष्यमाणः । धूमावृतं वा रविमण्डलं च प्रपश्यते शीघ्रमृति स गन्ता ॥
જે પુરૂષ સૂર્ય કે ચંદ્રના બિંબને જુએ પણ તેની પાછળ તેજનું કુંડાળું હોય છે તેને ન દેખે, અથવા જે સૂર્યના મંડળને ધૂમાડાથી વીંટા. યેલું દેખે તે પુરૂષ મૃત્યુ પામે છે.
ઇંદ્રધનુષ્ય જેવારૂપ અરિષ્ટ. स्वस्थे निरभ्र गगने च पश्येद्यः शक्रचापं विदिशादिशासु । तथैव विद्यान्नयनाग्रतो यः शीघ्रं स वैवस्वतलोकगन्ता ॥
જે પુરૂષ નિર્મળ અને વાદળાં વગરના આકાશમાં જે હેય ત્યારે દિશાઓમાં અને વિદિશાઓમાં ઈન્દ્રધનુષ્ય દેખે, તેમજ તે ઈ१ यः सूर्यविवे शशिनं प्रपश्यैत्. प्र. १ ली.
For Private and Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦૨
હારીતસંહિતા.
ધનુષ્ય પોતાની આંખે આગળ હોય તેમ દેખે તે થોડાક કાળમાં જમ
પુરીમાં જાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિપરિત દર્શનાદિ અરિષ્ટ,
यो नेत्रे मीलितेऽपि द्युतिमथ चपलां पश्यते यः पुरस्तात् कर्णे रन्धं निरुध्य ध्वनिमथ मनुजो न शृणोति श्रुतिभ्याम् । तितादीनां रसानां कथमपि रसना स्वादमात्रं न वेत्ति सद्राग्वैवस्वतस्य प्रतिगमनमतिर्दृश्यते मानवेषु ||
જે પુરૂષ પોતાનાં નેત્ર મીંચી રાખે તેમ છતાં તેની આંખા આગળ ચપળ પ્રકાશ જતા આવતા હોય એવું દેખે, જે પુરૂષ પા તાના કાનનાં છિદ્ર બંધ કરીને પછી અંદરથી જે ધ્વનિ સંભળાય છે તેને સાંભળે નહિ, જે પુરૂષ કડવા વગેરે રસને જીભ ઉપર મૂકીને પણ તેના રવાદ કાર્ય પ્રકારે જાણી શકે નહિ, તે પુરૂષ જલદીથી જમપુરમાં જનારા છે એમ જાણવું.
ઠંડક અને ગરમીથી જણાનારાં અરિષ્ટ,
यस्यात्युष्णं शरीरं शिशिरमथ मनुष्यस्य यस्याविलम्बं शीतं नो वेत्ति चोष्णं हिमजलसिकते रोमहर्षो न यस्य । दण्डाघातेन 'राज्ञा न भवति स पुनः श्राद्धदेवस्य लोके लोकानां दर्शनाय द्रुतमतिरुचिरां स्वस्थतां न प्रयाति ॥
જે પુરૂષનું શરીર અતિશય ગરમ હોય તેમ છતાં ચોડીક વારમાં તે એકદમ ઠંડું પડી જાય, જે પુરૂષ શરીરના સ્પર્શવડે ઠંડક કે ગરમીને જાણી શકે નહિ, જે પુરૂષને ઠંડા જળના બિંદુનો સ્પર્શ થવાથી વાં ઉભાં થતાં ન હોય, તે પુરૂષ જમરાજાના દંડના પ્રહાર થવાથી મૃત્યુ પામે છે અને પિતૃઓના દેવ યમના લોકને જોવાને જલદીથી ગમત કરેછે તથા અતિશય ફિચર એવા નીરોગીપણાને તે પામતા નથી. તાત્પર્ય કે તે મૃત્યુ પામેછે.
૧ રાનાસ. પ્ર૦૧રી. રાની, રૂપની.
For Private and Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન-અધ્યાય ચેાથે.
પ્રતિબિંબ ન દેખવારૂપ અરિષ્ટ,
तैले जले दर्पणके घृते वा परस्य नेत्रे प्रतिबिम्बमात्मनः । पश्येन योऽसौ यमलोकगन्ता यानीहि तं जीवविहीनमेव ॥
જે પુરૂષ તેલમાં, પાણીમાં, દર્પણમાં, ધીમાં અથવા ખજાના તેત્રમાં પોતાનું પ્રતિબિ જોઇ શકતા નથી તે પુરૂષ જમ લેકમાં જનારે અને જીવ વગરનો મુડદાપ જાણવા અર્થાત્ તે તત્કાળ મૃત્યુ પામે. इति आत्रेयभाषिते हारीतोत्तरे द्वितीयस्थाने स्वास्थ्यारिष्टं
नाम तृतीयोऽध्यायः ।
चतुर्थोऽध्यायः ।
વ્યાધિરૂપ અરિષ્ટ,
आत्रेय उवाच ।
उपद्रवैश्च ये पुष्ट व्याधयो यान्ति वार्यताम् । रसायनादिना वत्स ! तान्ममैकमनाः शृणु ॥
૨૦૩
આત્રેય કહેછે હે પુત્ર! ઉપદ્રવાવડે પુષ્ટ થયેલા જે વ્યાધિ ર્સાયનાદિવડે અટકાવી શકાય છે તે તું મારી પાસેથી એક ચિત્તે સાંભળ
આઠ મહાવ્યાધિનાં નામ.
वातव्याधिः प्रमेहश्व कुष्ठमर्शी भगन्दरम् ।
अश्मरी मूढगर्भश्च तथा चोदरमष्टमम् । अष्टावेते प्रकृत्यैव दुश्चिकित्स्या महागदाः ॥
For Private and Personal Use Only
વાતરોગ, પ્રમેહ, કોઢ, અર્શ, ભગંદર, પથરી, મૂઢગર્ભ, અને આમા ઉર્દૂર રાગ, એ આઠ રવભાવથીજ જેની ચિકિત્સા કઢે કરીને થઇ શકે એવા મોટા રોગ છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
હારીતસંહિતા.
આઠ મહારોગના ઉપદ્ર, प्राणमांसक्षयश्वासतृष्णाशोषवमिज्वरैः। मूर्छातीसारहिकाभिः पुनरेतैरुपद्रुताः ॥
वर्जनीया विशेषेण भिषजा सिद्धिमिच्छता ॥ પ્રાણક્ષય, માસક્ષય, શ્વાસ, તૃષ્ણા, શેષ, ઉલટી, તાવ, મૂછ, અતીસાર, અને હિકા, એ ઉપદ્રવડે એ આઠ મહારગ ઉપક્રુત હોય છે. અર્થાત એ આઠ મહારગની પાછળ ઉપર ગણવેલા રેગ ઉપદ્રવરૂપે લાગુ થયેલા હોય છે. માટે જે વૈદ્ય પિતાના કર્મની સિદ્ધિ અછત હેય તેણે એવા રોગને વિશેષ કરીને ત્યાગ કરવો.
જવર રોગીનાં અરિષ્ટ. यस्य जित भवेच्छयामा पीता वा नीलसम्भवा । श्वासो भवत्यतीवोष्णः शरीरं पुलकाङ्कितम् ॥ नीलनेत्रेऽरुणे पीते कण्ठो घुरघुरायते ।
न जीवति ज्वरातस्तु लक्षणं यस्य चेदृशम् ॥ જે જ્વરવાળા રેગની જીભ કાળી, પીળી અથવા નીલ વર્ણની થાય, જે પુરૂષને શ્વાસ અતિશય ગરમ થઈ જાય, શરીરે રવાં ઊભાં થાય, આંખે નીલી, રાતી કે પીળી થાય, કંઠે ઘરઘર શબ્દ બેલે, એવાં જે રેગીનાં લક્ષણ હેય તે વરરેગવાળો પુરૂષ જીવે નહિ.
જવર રેગીનું બીજું અરિષ્ટ मुखे श्वासो भवेद्यस्य श्यावा दन्तावली पुनः। स्तब्धनेत्रो बलाढ्यः स्याज्ज्वराततॊ नैव जीवति ॥
જે તાવવાળા પુરૂષને મોઢે થઈને શ્વાસની પ્રવૃત્તિ થાય, દાંતની પંક્તિ કાળી પડી જાય, આખો સ્તબ્ધ થઈ જવાથી એક સરખો ટગર ટગર જોઈ રહેતું હોય, જે પ્રથમ અશક્ત છતાં એકાએક બળવાન થઈ જાય, એ તાવવાળે રેગી જીવતું નથી. ૧ તા. ૦ ૧ સી.
For Private and Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન–અધ્યાય ચોથે.
૨૦૫
જ્વરેરેગીનું ત્રીજું અરિષ્ટ, बहुमूत्री बहुश्वासी क्षामोऽरोचकपीडितः।
हतप्रभेन्द्रियो यश्च ज्वरी शीघ्रं विनश्यति ॥
જે તાવવાળા પુરૂષને બહુ પેશાબ થતું હોય, ઘણે શ્વાસ થતો હેય, શરીર સૂકાઈ ગયું હોય, અરૂચિથી પીડાતા હોય, શરીરની કાંતિ નાશ પામી હોય અને ઇન્દ્રિયની શક્તિ નાશ પામી હોય, તે તાવવાળો રોગી ઉતાવળે નાશ પામે છે.
જવરગીનું ચોથું અરિષ્ટ, यस्यास्ये स्रवते रक्तं शिरोऽतिर्यस्य दृश्यते ।
अन्तर्दाहो बहिःशीतो ज्वरस्तु मृत्युमृच्छति ॥ જે રેગીના મુખમાં લેહી અવતું હોય તથા જેને માથાની વેદના થતી હોય, વળી તે સાથે જેને શરીરના અંદરના ભાગમાં દાહ થતો હોય અને જેનું શરીર બહારથી હું હોય, એ તાવવાળે રેગી મરણ પામે.
જ્વરગીનું પાચમું અરિષ્ટ यस्ताम्यति विसङ्गस्तु शेते विपतितोऽपि वा।
शीतादितोऽन्तरुष्णश्च ज्वरेण म्रियते नरः॥
જે રેગી એક અથવા અવયવોને છૂટા પસારીને પડેલ હોય તથા દુઃખ પામતે હય, અથવા ગમે તે સ્થિતિમાં પડી રહે તે હેય, અથવા બહારથી ટાઢવડે પીડાતા હોય અને અંદરથી ગરમીવડે પીડાતે હેય, એ તાવવાળો પુરુષ મરણ પામે.
વરનું છઠું અરિષ્ટ. यो हृष्टरोमा रक्ताक्षो हृदि सङ्घातशूलवान् । नित्यं च वक्त्रेणोच्छासः स ज्वरो हन्ति मानवम् ॥
જે પુરૂષનાં રૂવાં ઊભાં થતાં હોય, આંખ રાતી થતી હોય, છાતીમાં કફને હુ બાઝીને શૂળ આવતું હોય, અને નિરંતર મુખવડે શ્વાસ લેતે હોય, એ જવરના રેગવાળો પુરૂષ મૃત્યુ પામે.
For Private and Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
હારીતસંહિતા.
વરનું સાતમું અરિષ્ટ, हिक्कावासपिपासात मूढं विभ्रान्तलोचनम् ।
सन्ततोच्छासिनं क्षीणं नरं क्षपयति ज्वरः ॥ જે પુરૂષ હિકા, શ્વાસ અને તરસવડે પીડાતે હોય, જે પુરૂષ મૂઢ અને ભ્રમિત નેત્રવાળો હોય, જે પુરૂષને નિરંતર શ્વાસ ચાલતો હોય, તથા જે પુરૂષનું શરીર ક્ષીણ થઈ ગયું હોય તે પુરૂષનો તાવ મૃત્યુ ઉપજાવે છે.
જવરનું આઠમું અરિષ્ટ, आविलासं प्रताम्यन्तं तन्द्रायुक्तमतीव च । क्षीणशोणितमांसं च नरं नाशयति ज्वरः॥
જે પુરૂષનાં નેત્ર મલિન થયાં હય, જે દુઃખથી અકળાઈને આ કુળ વ્યાકુળ થતું હોય, જેને અતિશય તંદ્રા (ઘેન) ઉપજતું હોય, જેનું રૂધિર અને માંસ ક્ષીણ થઈ ગયું હોય, એવા તાવવાળા રેગીને તાવ નાશ કરે છે.
જવરનું નવમું અરિષ્ટ, घनं निष्ठीवनं नेत्रं प्लावारोचकपीडितम् ।
अन्तर्दाहोऽसिता जिह्वा शीघ्रं नाशयति ज्वरः॥
જે મનુષ્યનું ઘૂંક બહુ જાડું હૈય, નેત્ર જવરમાં ડૂબેલાં રહેતાં હૈય, જે અરૂચિથી પીડાયેલ હોય, જેને શરીરના અંદરના ભાગમાં દાહ થત હોય, જેની જીભ કાળી થઈ ગઈ હોય, એવા રોગીને તાવ ડાક વખતમાં મરણ પમાડે છે.
દારૂણ ઉપદ્રવરૂપ અરિષ્ટ यस्यैकोपद्रवस्यार्तेः शाम्यता नोपदृश्यते । दारुणोपद्रवश्चान्यो भूयिष्ठं बहुरूपवान् । तेन मृत्योर्वशं याति सिद्धिं नेच्छति दारुणः॥
જે એક ઉપદ્રવ થયો હોય તેની પીડા શમી ન હોય એટલામાં કોઈ મેટે અને ઘણા રૂપવાળો (ઘણું લક્ષણવાળે) ઉપદ્રવ ઉપજે,
For Private and Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન-અધ્યાય ચેાથે
તા તે દાણુ ઉપદ્રવ સિદ્ધિને ઇચ્છતા નથી. અર્થાત્ મટતા નથી અને તેથી રાગી મૃત્યુ પામેછે.
જ્વરાતીસારનાં અરિજી.
यस्यादौ दृश्यते चैवाप्यतीसारस्तथा ज्वरः । श्वासः शोषश्च यस्य स्यात् सोऽपि शीघ्रं मृतिं व्रजेत् ॥
જે પુરૂષને પ્રથમ અતીસાર ઉત્પન્ન થાય, પછી તાવ ઉપજે, તથા તે પછી શ્વાસ અને શેષ ઉત્પન્ન થાય તે રોગી ઘેાડા વખતમાં મૃત્યુ પામે.
અતીસારનું બીજું અરિષ્ટ,
श्वासशूलपिपासार्त्त क्षीणं ज्वरनिपीडितम् । विशेषेण नरं वृद्धमतीसारो विनाशयेत् ॥
૨૦૭
જે અતીસારના રોગવાળા પુરૂષ શ્વાસ, શૂળ અને તરસના ઉપવાથી પીડાતા હોય, શરીરે ક્ષીણ થઈ ગયેા હાય, તાવથી પીડાતા હાય, અને વિશેષે કરીને તે રેગી વૃદ્ધ હોય, તે તે અતીસારનો રોગ તેના નાશ કરેછે.
અતીસારનું ત્રીજું અરિજી. यस्यातिसारशोफाः स्युस्तथारोचकशूलवान् । सोऽपि शीघ्रं मृतिं याति बहुभिः प्रतिकर्मभिः ॥
જે રોગીને અતિસાર, સાજો, અફિચ અને શૂળ, એવા ઉપદ્રવ થયા હાય, તે પુરૂષ ધૃણા ઉપાય કરે તથાપિ તે એક્કે ઉપાય સિદ્ધ ન થતાં તે ઉતાવળે મૃત્યુ પામેછે.
શાક઼ રોગીનાં અષ્ટિ,
बालस्य चातिवृद्धस्य विकलस्य नरस्य च ।
सर्वाङ्गे जायते शोफः शोफी स म्रियते ध्रुवम् ।
For Private and Personal Use Only
જે શાક ( સાજો ) રોગવાળા બાળક હાય, અતિ વૃદ્ધ હાય, કે વિકલ (ઇંદ્રિય વગેરેની ખેાડવાળા) હોય, અને તેને આખે શરીરે સાજો થાય તે તે સાજાવાળા મરણ પામેછે.
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
હારીતસંહિતા.
શૂળ રેગીનાં અરિષ્ટ. यस्याध्मानं च शूलं च श्वासतृष्णा विमूच्छिता। शिरोऽतिर्यस्य दृश्येत शूली मृत्युमवानुयात् ॥
જે રેગીનું પેટ ચઢતું હોય, શળ આવતું હોય, શ્વાસ થતે હેય, તરસ લાગતી હોય, મૂછ થતી હોય, અને માથે પીડા થતી હોય, તે તેવા ઉપદ્રવવાળે શળ રેગી મૃત્યુ પામે.
પાંડુ રોગીનાં અરિષ્ટ, पाण्डुदन्तनखो यश्च पाण्डुनेत्रश्च मानवः । पाण्डुसङ्घातवांश्चैव पाण्डुरोगी विनश्यति ॥
જે પુરૂષના નખ, અને નેત્ર પાંડ (ધોળા) થઈ ગયા હોય તથા જેનાં અસ્થિ વગેરે પણ પાંડુ વર્ણનાં થઈ ગયાં હોય તે પાંડુ રોગવાળે મનુષ્ય મરણ પામે.
પાંડ રેગીનું બીજું અરિષ્ટ, पाण्डुत्वक् पाण्डुनेत्रे च मूत्रं वा पाण्डुरं भवेत् । पाण्डुसङ्घातदर्शी च पाण्डुरोगी विनश्यति ॥
જે રેગીની ત્વચા, નેત્ર અને મૂત્ર પણ પાંડ વર્ણનાં હેય, તેમ તે બીજા પદાથોને પણ પાંડુ વર્ણના દેખે તે પાંડુ રેગવાળે મનુષ્ય મરણ પામે.
ક્ષય રોગનાં અરિષ્ટ शुक्लाक्षमन्नद्वेष्टारमूर्ध्वश्वासनिपीडितम् । कृच्छ्रेण बहुमेहंतं यक्ष्मा हन्तीह मानवम् ॥
જે રેગીનાં નેત્ર ધોળાં થઈ જાય, જે અન્નને દેષ કરતો હોય, જે ઊર્બશ્વાસ ઉપડ્યો હોય અને તેથી પીડાતા હોય, કષ્ટ કરીને ઘણે પિશાબ કરતે હોય, એવા ઉપદ્રવવાળો ક્ષયરોગી મૃત્યુ પામે છે.
ક્ષય રોગનું બીજું અરિષ્ટ. धातुहीनो भवेद्यस्तु शोफश्वासैनिपीडितः। बहुभोज्यो घृणावांश्च राजयक्ष्मी विनश्यति ॥
For Private and Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન-અધ્યાય ચોથે.
૨૦૮
જે ક્ષયરેગીનું શરીર ધાતુ રહિત થઈ ગયું હોય, જે સોજો અને શ્વાસ એ બે ઉપદ્રવથી પીડાતા હોય, જેને ખાવા બહુ જોઈતું હોય તથા જેને પ્રત્યેક વસ્તુને કંટાળો ઉપજતે હેય તે ક્ષયરેગી મૃત્યુ પામે.
શ્વાસ રેગીનું અરિષ્ટ हकारः शीतलो यस्य फूत्कारस्योष्णता भवेत् ।
शीघ्रनाडी न निर्वाहः शीघ्रं याति यमालयम् ॥ શ્વાસ લેતી વખતે જે શ્વાસ પાછો ખેંચવામાં આવે છે તે ઠંડે હોય તથા જે શ્વાસ છોડવામાં આવે છે તે ગરમ હોય, નાડી ઉતાવળે ચાલતી હોય તથાપિ તેનું વહન નિયમિત ન થતું હોય તે તે પુરૂષ ઉતાવળે જમલોકમાં જાય છે.
શ્વાસ રોગીનું બીજું અરિષ્ટ अङ्गकम्पो गतेर्भङ्गो मुखं वा कुङ्कमप्रभम् ।
उच्चारे च भवेद्वायुः स च याति यमालयम् ॥ જે રેગીનું શરીર કંપતું હોય, જેની ગતિને ભંગ થયો હોય, જેનું મુખ કંકુના સરખું રાતું થઈ ગયું હોય અને મુખમાંથી જે વાયુના ડુંફાટા મારતે હૈય, તે રોગી જમપુરમાં જાય.
લાંબા મંદવાડનાં અષ્ટિ, चिरं प्रवृद्धरोगस्तु भोजनेऽप्यसमर्थकम् । भग्नगात्रमुपेक्षेत भेषजोऽप्यरहस्यकम् । एतादृशं नरं ज्ञात्वोपचारः क्रियते बुधैः॥
જે રોગીને ઘણા કાળથી રોગ વધતે હેય તથા જે ભેજન કરવાને પણ અશક્ત હોય, જેનાં અંગ ભાગી ગયાં હોય તથા જેને ઔષધની પણ ટાંકી લાગતી ન હોય, એવા રેગીની વૈધે ઉપેક્ષા કરવી. અર્થાત તેની ચિકિત્સા કરવી નહિ. એવા પુરૂષને જોઈને ડાહ્યા વૈધ સારી રીતે તેની પરીક્ષા કર્યા પછી જ તેના ઉપચાર કરવા માંડે છે.
For Private and Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
હારીતસંહિતા.
ઉદર રોગનાં અરિષ્ટ विड्बंधश्वासशोफाञ्च तथा ज्वरनिपीडनात् । गम्भीरं सघनं यत्स्यादुदरं क्षयते नरम् ॥
જે ઉદર રેગીને ઝાડે બંધ થાય, શ્વાસ, સોજો અને તાવની પીડાથી જેનું પેટ જાડું (કઠણ) અને ગંભીર થાય, તે ઉદર રોગથી રોગી નાશ પામે છે.
ગુલ્મ રેગીનાં અરિષ્ટ श्वासशूलपिपासानविद्वेषो ग्रन्थिमूढता। भवति दुर्बलत्वं च गुल्मिनो मृत्युमेष्यतः॥ જે ગુલ્મ રેગવાળાને શ્વાસ, શૂળ, તરસ, પીડા, અન્નનો દ્વેષ અને ગુલ્મના ગ્રંથિની મૂઢતા ઉત્પન્ન થાય છે તેમજ રેગી દુર્બળ થઈ જાય છે ત્યારે તે ગુલ્મ રેગી મરણ પામશે એમ જાણવું.
રક્તપિત્તનાં અરિષ્ટ, नेत्रे जिह्वाधरौ यस्य रक्तौ वा रुधिरं वमेत् ।
रक्तमूत्री रक्तसारी रक्तपित्ती विनश्यति ॥
જે રોગીનાં નેત્ર, જીભ, ઓઠ, એ સઘળાં રાતાં થઈ જાય, તે મુખમાંથી રૂધિર ઓકતે હૈય, મૂત્રને માગે તથા ઝાડાને માર્ગે પણ રક્ત વહેતું હોય, તે રક્તપિત્તના રોગવાળા પુરૂષ જીવે નહિ.
રક્તપિત્તનું બીજું અરિષ્ટ. लोहितं छर्दयेद्यस्तु बहुशो लोहितेक्षणः। रक्तानां च दिशां द्रष्टा रक्तपित्ती विनश्यति ॥ જે રક્તપિત્તના રેગવાળા પુરૂષ લોહી ઓકતે હેય તથા જેનાં નેત્ર અતિશય રાતાં હોય, તેમ જે ચારે પાસે સર્વ કઈ રાતું જ દેખતે હોય, તે રક્તપિત્તવાળે રેગી નાશ પામે છે.
અર્શ રેગીનું અરિષ્ટ.. मुखशोफो भवेद्यस्य भ्रमारोचकपीडितः।
विबन्धोदरशूली च गुदजाः क्षपयंति तम् ॥ ૧ વિ . પ્ર. ૧ સી. ૨ દુઃ સરે ના. ક. ૧ સી.
For Private and Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન-અધ્યાય ચો.
૨૧૧
જે રેગીના મુખઉપર સોજો આવે, ભ્રમ ઉત્પન્ન થાય, અરૂચિથી પીડાય, ઝાડા બંધ થાય, અને પેટમાં શૂળ આવે તે રેગીના અશ તેને પ્રાણ લે છે.
ભ્રમ રેગીનું અરિષ્ટ, यस्य तृष्णा भवेद्बोरा दाहो वापि वमिर्भवेत् । भ्रमोपपन्नो भवति न स जीवति मानवः ॥
જે ભ્રમ રોગીને ભયાનક તરસ ઉત્પન્ન થાય, દાહ થાય, ઉલટી થાય, એ ભ્રમરેગી એટલે ચકરીના રેગવાળો મનુષ્ય જીવતો નથી.
આર્તવનું અરિષ્ટ, अपूर्णे दिवसे नारी ज्वरार्ता पुष्पमाप्नुयात् ।
सा न जीवेन्महाप्राक्ष ! या चातीसारपीडिता ॥ હે મેટી બુદ્ધિવાળા પુત્ર! જે સ્ત્રીને દિવસ પૂરા થયા પહેલા આર્તવની પ્રાપ્તિ થાય, વળી તે તાવથી પીડિત હોય અને અતીસારના રોગથી પીડિત હોય તે સ્ત્રી જીવે નહિ.
કામલા રેગીનું અરિષ્ટ, यः शोफश्वाससंयुक्तस्तृष्णायुक्तोऽथ शूलवान् । कामलापाण्डुरोगा? नरश्च स विपद्यते ॥
જે કમળાના રેગવાળા પુરૂષને સેજે થે હોય, શ્વાસ થયે હોય, તૃષ્ણા (તરસ) ઉપજતી હોય અને શુળ થતું હોય, એ કમળાના રેગવાળે અને પાંડુ રોગવાળા રેગી નાશ પામે છે.
ભગદરનાં અરિષ્ટ वातमूत्रपुरीषाणि क्रिमयः शुक्रमेव च ।
भगन्दरात्प्रस्रवन्ति यस्य तं परिवर्जयेत् ॥ જે ભગંદર રોગવાળા પુરૂષના ભગંદરમાંથી વાયુ, મૂત્ર, ઝાડે, જીવડા અને વીર્ય નીકળતાં હોય તે ભગંદરવાળા રોગીને સારું થતું નથી માટે વેએ તેની ચિકિત્સા કરવી નહિ.
For Private and Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧ર.
હારીતસંહિતા.
અશ્મરીનાં અરિષ્ટ, प्रसूननाभिवृषणं रुद्धमूत्रं रुगन्वितम् ।
अश्मरी क्षपयत्याशु सिकताशर्करान्विता ॥
જે અશ્મરી ( પથરી) ના રેગવાળાની ડુંટી તથા વૃષણ સુજી ગયાં હોય, જેનું મૂત્ર બંધાયું હોય, પીડા થતી હોય, અને અશ્મરીમાંથી પિશાબ દ્વારા રેતીના કણ જેવી બારીક કણીઓ અથવા કાંકરી નીકળતી હોય, તે અશ્મરી રેગીને થોડાક દિવસમાં અંત આણે છે.
અપસ્મારનાં અરિષ્ટ पार्श्वभङ्गानविद्वेषशोफातीसारपीडितम् । बहुशोऽपस्मरन्तं तु क्षीणं च वलितभ्रुवम् । नेत्राभ्यां च विकुर्वाणमपस्मारो विनाशयेत् ॥ પાસાંમાં ભંગ થવો, અને દ્વેષ , સોજો થવો, અતીસારની પીડા ઉપજવી, ઘણે પ્રકારે સ્મૃતિને નાશ થે, શરીર ક્ષીણ થવું, આ બેની ભ્રમરે વળી જવી, નેત્ર વિકારવાળાં થવાં, એ સર્વે જે અપસ્માર (ફેફરા) ના રેગવાળાને થયું હોય તે અપસ્મારી નાશ પામે છે.
વાતવ્યાધિનાં અરિષ્ટ शूनं सुप्तत्वचं भग्नं कंपाध्माननिपीडितम् । रुजातिमन्तं च नरं वातव्याधिविनाशयेत् ॥
જે વાયુના રેગવાળાનું શરીર સૂજી ગયું હોય, જેની ત્વચા બહેર મારી ગઈ હોય, જેનાં અંગ વાયુના રેગથી ભાંગી ગયાં છે, જેનું શરીર વાયુના રેગથી કંપતું હોય, જે પેટ ચઢવાના રોગથી પીડાતે હોય, જેને છૂળ વગેરે પીડા થતી હોય, એવા વાયુના રેગવાળે મનુષ્ય નાશ પામે છે.
પ્રમેહનાં અરિષ્ટ यथोक्तोपद्वाविष्टमतिप्रस्नुतमेव च । पिडकपिडितं गाढं प्रमेहो हन्ति मानवम् ॥
For Private and Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન-અધ્યાય ચોથે.
૨૧૩
પ્રમેહના રંગના જે જે ઉપદ્રવ નિદાનમાં કહેલા છે તે ઉપદ્રવથી યુક્ત પ્રમેહ રોગ જેને થયો હોય, પ્રમેહ અતિશય વેહેતે હૈય, પ્રમેહને લીધે જે પિટિકા અથવા ઉલ્લીઓ થાય છે તે પણ થઈ હેય, એ રેગી પ્રમેહ રેગથી નાશ પામે છે.
કેટ રેગનાં અષ્ટિ. कृमिहृद्रोगमंदाग्निसंयुक्तं च त्रिदोषजम् । प्रभिन्न प्रस्नुताङ्गं च रक्तनेत्रं हतस्वरम् । पञ्चकर्मगुणातीतं कुष्ठं हन्तीह कुष्ठिनम् ॥
જે કોઢ રેગમાં રેગીનું અંગ ભેદઈ ગયું હૈય, શરીરમાંથી સ્ત્રાવ ગળતે હેય, નેત્ર રાતાં થયાં હય, રેગીને સ્વર બેસી ગયો હોય, કેઢમાં કૃમિ ઉત્પન્ન થયા હોય, હૃદયમાં રોગ ઉત્પન્ન થયે હય, જઠરાગ્નિ મંદ પડી ગો હેય, જે કેઢ ત્રણે દેષ કોપવાથી થયે હેય, અને વમન વિરેચન વગેરે પાંચ કર્મથી જે મટી શકતું ન હોય, એ કોઢ રોગ મટતો નથી, પણ રોગીને જીવ લે છે.
ઉન્માદ રેગના અરિષ્ટ. अवाङ्मुखस्तून्मुखो वा क्षीणमांसबलो नरः । जागरूकस्त्वसन्देहमुन्मादेन विनश्यति ॥
જે ઉન્માદ રેગવાળે રેગી નીચું જોઈને અથવા ઊંચું જોઈને બેશી રહેતે હય, જેના શરીરમાંથી માંસ અને બળને ક્ષય થયો હોય, અને જેને ઊંધ આવતી ન હૈય, એવો ઉન્માદ રોગવાળે પુરૂષ નિશ્ચય ભરણુ પામે. इति आत्रेयभाषिते हारीतोत्तरे द्वितीयस्थाने व्याध्यरिष्टं
नाम चतुर्थोऽध्यायः ।
For Private and Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૧૪
www.kobatirth.org
હારીતસંહિતા.
पञ्चमोऽध्यायः ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચ ઇંદ્રિયાના વિકાર,
પ્રકૃતિના ફેરફારરૂપ અરિષ્ટ. आत्रेय उवाच ।
यः शीलवान् को धनतामुपैति यः क्रोधवान् शीलगुणं च धत्ते । द्वावेव मृत्युं तनुतो विधिज्ञ ! स्थूलो नरः शीघ्रतरं कृशाङ्गः ॥
આત્રેય કહેછે: જે પુરૂષ સદૈવ ઇંડા સ્વભાવના છતાં એકાએક ક્રોધી સ્વભાવને થઈ જાય, અથવા જે જન્મના ક્રોધી હાઇને થંડા સ્વભાવવાળા થાય, તે હું વિધિને જાણનારા પુત્ર! એ બન્નેવાનાં મૃત્યુ આણુનારાં છે. તેમજ જે પુરૂષ પ્રથમ શરીરે જાય છતાં એકાએક પાત થઈ જાય તો તે પણ મૃત્યુ આણુનારૂં અરિષ્ટ ચિન્હ છે એમ જાણવું. यो धर्मशीलो भवतीह पापी पापात्मको धर्मरतो यदि स्यात् । स मृत्युभाजी भवतीह शीघ्रं यश्च प्रकृत्या विकृतिं प्रयाति ॥
જે પુરૂષ ધર્મશીલ છતાં પાપકર્મ કરે અથવા પાપી છતાં ધર્મ આચરે, તેમજ એવી રીતે જે પોતાની હમેશની પ્રકૃતિ છેડીને વિક્તિને પામે તે મનુષ્ય થાડાફ કાળમાં મૃત્યુ પામે.
यो गौरवर्णी विदधाति कार्ण्य कृष्णोऽतिगौरत्वमुपैति यश्च । तथा मृतिं याति नरः प्रकृत्या शीघ्रं विकृत्या भजते वियोगम ||
જે પુરૂષ ગૌરવર્ણના હાઈને પછી કાળા થઈ જાય અથવા કાળા હાઇને ગૌરવર્ણતા થઈ જાય, તેમ જે પુરૂષ પોતાની હમેશની પ્રકૃતિમાં ફેરફાર થવાથી તે પ્રકૃતિ છેડી દે તે પુરૂષ મૃત્યુ પામેછે.
यो वैपरीत्यं शृणुते शब्दं गृह्णाति वा न शृणुते स शीघ्रम् । सवै मृतिं पश्यति यो न पश्येत् छायां स्वकीयां धरणीं प्रपन्नाम् ॥
જે પુરૂષ કોઈએ ઉચ્ચારેલા શબ્દને વિપરીતપણે સાંભળે, એટલે તે ધીમેથી એલ્યા હોય તે। ભારે અવાજ સાંભળે અને ભારે અવા
For Private and Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન-અધ્યાય પાંચમે.
૨૧૫
જથી બે હોય તે ધીમું બે હોય તેવું સાંભળે, અથવા કોઈના બેલેલા શબ્દને ઝટ સાંભળી શકે નહિ કે સાંભળીને અર્થ ગ્રહણ કરી શકે નહિ, તેમજ પૃથ્વી ઉપર પડેલા પિતાના શરીરના પડછાયાને જે જોઈ શકે નહિ તે મનુષ્ય મૃત્યુ પામે.
यो वेन्द्रियैः प्रतिहतः कृशतां प्रयाति स्थूलोऽति निःप्रभवपुर्मरणं विपश्येत् । यो विस्रगन्धि च रसं च क्वचिन्न वेत्ति
स वै मृति प्रियतमां भजते मनुष्यः॥ જે પુરૂષની ઈદ્રિયોની શક્તિ નામે તથા જે સ્થલ હોવા છતાં પાતળે અને છેક કાંતિરહિત શરીરવાળે થાય, તે પુરૂષ મરણ પામે. વળી જે મડદાના જેવા ઉગ્રગધને કે રસને કેઈ સ્થળમાં જાણી શકે નહિ તે પુરૂષ પણ મરણરૂપી પ્રિયતમાનું સેવન કરે અર્થાત મૃત્યુ પામે.
यस्यास्यगन्धमाघ्राय भजन्ते नीलमक्षिकाः। नासिकायां शरीरे वा स चैव यमलोकगः॥
જે પુરૂષને મુખના વાસને સુંધીને લીલી માંખ તેના નાક ઉપર અથવા તેને શરીરે બેસે તે પુરૂષ નિશ્ચય યમપુરીમાં જાય. इति आत्रेयभाषिते हारीतोत्तरे द्वितीयस्थाने पञ्चेन्द्रिय
विकारो नाम पञ्चमोऽध्यायः ।
षष्ठोऽध्यायः।
નક્ષનું જ્ઞાન, નક્ષત્રજ્ઞાન કથનને ઉપકમ,
आत्रेय उवाच । अथ नक्षत्रयोगेन व्याधिर्यस्य प्रजायते । साध्यासाध्यं च याप्यं च वक्ष्यामि शृणु पुत्रक!॥
For Private and Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬
હારીતસંહિતા.
આત્રેય કહે છે:–જે પુરૂષને જે નક્ષત્રમાં વ્યાધિ ઉત્પન્ન થાય છે તે નક્ષત્ર ઉપરથી તે વ્યાધિ સાધ્ય છે કે અસાધ્ય છે કે યાપ્ય તે તને કહું છું, હે પુત્ર તે તું સાંભળ.
યમઘંટાગ, आदित्ययोगेन मघा विशाखा चन्द्रेण युक्ता कुज आया तु । मूलं प्रबुद्धे गुरुकृत्तिका च शुक्रेण रोहिण्यसितेन हस्तः ॥
एतान् वदन्ति निपुणा यमघण्टयोगात् व्याधिप्रपन्नमनुजो यदि पुण्ययोगात्। जीवेद् यदा कथमसौ यमदंतयन्त्र
घोरान्तरालपतनेन कथं सुखं स्यात् ॥ રવિવારે મઘા,સોમવારે વિશાખા, મંગળવારે આદ્ધ, બુધવારે મૂળ, ગુરૂવારે કૃત્તિકા, શુક્રવારે રોહિણી, અને શનિવારે હસ્ત, એ પ્રમાણે નક્ષેત્રો આવે, ત્યારે બુદ્ધિમાન પુરૂષ તેને યમઘંટ યોગ કહે છે. એ યમઘંટ યુગમાં વ્યાધિને જેને આરંભ થયો હોય તેવા રોગી જીવે નહિ; અને કદાપિ પુણ્યબળથી જીવે તેપણ ભયંકર એવી યમની દાઢની વચ્ચે પડે તે રોગી સુખી તે શાનો જ થાય? અર્થાત ઘણે દહાડા દુઃખ ભોગવીને પણ મરે.
• મૃત્યુયોગ, आदित्येनानुराधा वसति हिमरुचिश्चोत्तरासंप्रयुक्तो 'वारीशो भौमयुक्तो बुध इति तुरगीयुक्त एतत् सुखं न । देवाचार्योमृगाख्ये शुभगणसहितेऽश्लेषया शुक्रसंशो हस्तो मंदेन युक्तो न तु वदति शुभं शास्त्रविन्मृत्युयोगे॥
____ इति मृत्युयोगः। રવિવારે અનુરાધા, સેમવારે ઉત્તર, મંગળવારે શતભિષા, બુધવારે અશ્વિની, ગુરૂવારે મૃગશિર, શુક્રવારે આશ્લેષા, શનિવારે હસ્ત,
* જે વ્યાધિ કેવળ મટાડી શકાય નહિ પણ ઘણે દર ઓછો કરી શકાય અથવા જેનું બળ નરમ પાડી શકાય તેને “યાખ્ય' કહે છે. १ भौमः सप्तर्षियुक्तो. प्र. १-३. २ कालयोगं च जायेत. प्र० २.
For Private and Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દ્વિતીયસ્થાન-અધ્યાય છઠ્ઠો.
એવી રીતે નક્ષત્રે આવ્યાં હોય ત્યારે શાસ્ત્ર જાણનારા પુરૂષો તેને મૃત્યુયાગ કહેછે. એ યાગમાં જેને વ્યાધિને આરંભ થયા હોય તે રાગીને આરામ થતા નથી, માટે એ યાગ ન છે.
અમૃતયાગ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दिनकरकरयुक्तः सोमसौम्येन वापि तुरगसहितभौमः सोमपुत्रेऽनुराधा । सुरगुरुरपि पुष्ये रेवती शुक्रवारे दिनकरसुतयुक्ता रोहिणी सौख्यहेतुः ॥
૧૯
इत्यमृतयोगः ।
રવિવારે હસ્ત, સોમવારે ભૃગશિર, મંગળવારે અશ્વિની, બુધવારે અનુરાધા, ગુરૂવારે પુષ્ય, શુક્રવારે રેવતી, અને શનિવારે રહિણી, એ નક્ષત્રાના ચેાગને અમૃતયાગ કહેછે. એ ચેાગમાં જેને વ્યાધિના આરંભ “ થયો હોય તેને આરામ થાયછે.
ક્રૂરયાગ.
शूले वज्रेऽतिगण्डे वा व्याघाते व्यतिपातके । विष्कम्भयोगयुक्ते च नक्षत्रे क्रूरदैवते ॥ एतैरसाध्या ज्वरिणस्तस्माद् योगान् परीक्षयेत् । योगे ऋक्षे तथा वारे क्रूरे प्राप्ते न जीवति ॥ इति करयोगः ।
૨૧૭
શૂયોગ, વજ્રયોગ, અતિગંયોગ, વ્યાધાતયોગ, વ્યતિપાતયોગ, વિકુંભયોગ, એમાંના કોઇ પણ યાગ સાથે, જેના દેવતા ક્રૂર હોય એવું કોઇ પણ નક્ષત્રયુક્ત થાય, તે તે ક્રરયોગ કહેવાયછે, એ ક્રયોગમાં જેના વ્યાધિના આરંભ થયા હોય તે વ્યાધિ અસાધ્ય થાયછે માટે વધે પ્રથમ યોગની પરીક્ષા કરવી જોઇએ, કેમકે ક્રરયાગ, ક્રૂર નક્ષત્ર કે ક્રૂર વારમાં વ્યાધિ થયો હોય તેા તે રાગી જીવતા નથી.
શુભયાગ.
सिद्धिः शुक्कं शुभः प्रीतिर्वायुष्मत्सौम्यकर्मणः । धृतिर्वृद्धिर्भुवो हर्षः सुखसाध्या इमे स्मृताः ॥ इति योगविज्ञानम् ।
For Private and Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
હારીતસંહિતા.
સિદ્ધિયોગ, શુગ, શુભયોગ, પ્રીતિયોગ, આયુષ્યાગ, - તિયોગ, વૃદ્ધિયોગ, ધ્રુવેગ, હર્ષગ, એ સર્વે સૌમ્ય કર્મવાળા પુરૂષને સુખસાધ્ય છે. અર્થાત એ યુગમાં પ્રાપ્ત થયેલ રોગ સુખે કરીને મટે છે.
અશુભ નક્ષત્ર, मघा विशाखा भरणी तथा मूलं तथा कृत्तिकहस्तक्षाः । पित्ते न शस्ता मुनयो वदन्ति वारक्रमेणैव विचिन्तनीयाः ॥
રવિવારે મઘા નક્ષત્ર, સેમવારે વિશાખા, મંગળવારે ભરણિ, બુધવારે આ, ગુરૂવારે મૂળ, શુક્રવારે કૃત્તિકા અને શનિવારે હસ્ત, એ નક્ષત્ર સારાં નથી એમ મુનિઓ કહે છે.
અસાધ્ય નક્ષત્ર, मघाभरणिहस्तेषु मूले वा ज्वरितोऽपि यः।
मृत्युमापद्यते सोऽपि नात्र कार्या विचारणा ॥ | મઘા, ભરણિ, હસ્ત, અને મૂળ, એ નક્ષને દિવસે જે રોગીને તાવ આવે તે રોગી મૃત્યુ પામે એમાં શંકા કરવી નહિ.
સાધ્ય નક્ષત્ર, अश्विनीरोहिणीपुष्यमृगज्येष्ठाः पुनर्वसुः। एते साध्याश्च विशेया ज्वरिणां च विशेषतः ॥
અશ્વિની, રોહિણી, પુષ્ય, મૃગશિર, છા, પુનર્વસુ, એ નક્ષત્ર સાધ્ય છે અર્થાત તે નક્ષત્રમાં ઉપજેલ રોગ થાય છે અને વરવાળાને તે તે વિશેષ કરીને સાધ્ય છે.
કષ્ટસાધ્ય નક્ષત્રો, पूर्वात्रयं स्वातिरथापि चित्रा नयोत्तरार्दाश्रवणाधनिष्ठाः। मूलं विशाखा सह कृत्तिकाभिः सार्पोऽनुराधा सह ज्येष्ठया च ॥ एते सकष्टा गदपीडितानां ऋक्षाः सुयाप्यान कुरुते नराणाम् ।
૧ વિઘા . ૦ ૧ ઈ.
For Private and Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન—અધ્યાય છો.
तस्मात् तु विज्ञाय बुधाश्च सम्यक् रुजां विनाशं प्रतिकर्म कुर्युः ॥
પૂર્વાફાલ્ગુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદ, સ્વાતિ, ચિત્રા, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, આર્દ્રા, શ્રવણ, ધનિષ્ઠા, મૂળ, વિશાખા, કુત્તિકા, અશ્લેષા, અનુરાધા, જ્યેષ્ઠા, એ સર્વે નક્ષત્રો રાગથી પીડાયલાએને કષ્ટ આપનારાં છે. અર્થાત્ એ નક્ષત્રોમાં આરંભાયલા કટે કરીને સાધ્ય કરી શકાયછે. તેમજ એ નક્ષત્રોમાં રાગ થાય તેા તે ઘણે દિવસે કરીને શમાવી શકાયછે. અથવા રાગનું બળમાત્ર કમી કરી શકાયછે. એટલામાટે પંડિત વૈદ્યોએ એ નક્ષત્રાને સારી પેઠે જાણીને પણ રાગ મટાડવાનેમાટે કર્મનો આરંભ કરવા.
નક્ષત્રોની પીડાને અવિધ,
अश्विन्यां चैकरात्त्रं तु भरण्यां मृत्युमीक्षते । नवरात्रं कृत्तिकायां रोहिण्यां तु दिनत्रयम् ॥
અશ્વિનીમાં રાગ થયા હોય તે એક રાત્રિ પીડા કરીને નાસ પામેછે. ભરણીમાં રાગ થયા હોય તો તે મૃત્યુ કરેછે. કૃત્તિકામાં થયેલા રોગ નવ રાતેામાં શમી જાયછે અને રાહિણીમાં થયેલા રાગ ત્રણ દિવસમાં
છે.
मृगे मासं तु पीडा स्यादार्द्रायां मृत्युरेव च । पुनर्वसौ च पुष्ये च सप्तरात्रं तु पीड्यते ॥
૨૧૯
મૃગશિર નક્ષત્રમાં થયેલા રોગની પીડા એક માસ ભોગવવી પડેછે; આર્દ્રા નક્ષત્રમાં થયેલા રોગ મૃત્યુ આણેછે; તેમજ પુનર્વસુ અને પુષ્યમાં થયેલા રોગ સાત દિવસમાં મટેછે.
नवरात्रं तथाश्लेषा मघा चेति यमालयम् ।
पूर्वा मासत्रयं ज्ञेयमुत्तरा पञ्चकत्त्रयम् ॥
અશ્લેષામાં થયેલા રાગ નવ દિવસમાં મટેછે, મદ્યામાં થયેલા રાગ યમ લોકમાં લેઇ જાયછે, પૂર્વાફાલ્ગુનીમાં થયેલા રાગ ત્રણ મહિને મટેછે, અને ઉત્તરાફાલ્ગુનીમાં થયેલા રાગ પંદર દિવસે મટેછે.
पूर्वात्रये त्रयोंऽशाश्च शुभा ज्ञेया मनीषिभिः । एतेषां तुर्यगे चान्ते यदि रोगस्तदा मृतिः ॥
For Private and Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
२२०
હારીતસંહિતા.
વળી ત્રણે જાતના પૂર્વા નક્ષત્રાની પેહેલા ત્રણ પાયા સારા છે એમ બુદ્ધિમાન વૈદ્યોએ જાણવું, પણ એ નક્ષત્રાના ચોથા અથવા છેલ્લા પાયામાં રોગની ઉત્પત્તિ થાય તો રોગીનું મરણુ સમજવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
हस्तेन प्राप्यते सौख्यं चित्रा पंचदशाहकम् । स्वातिः षोडशरात्रं तु विशाखा विंशरात्रकम् ॥
હસ્ત નક્ષત્રમાં રોગ થયા હોય તેા સુખપ્રાપ્તિ થાયછે. ચિત્રા નક્ષત્રમાં રાગ થયો. હાય તા પંદર દિવસે મટેછે. સ્વાતિમાં થયેલા રાગ સાળ રાત્રી લગી ચાલેછે અને વિશાખા નક્ષત્રમાં થયેલા રોગ વીશ રાત્રી સુધી ચાલેછે. अनुराधा पक्षमेकं ज्येष्ठा दशदिनानि तु । मूलेन मृत्युमाप्नोति आषाढासु त्रिपञ्चकम् ॥
અનુરાધા નક્ષત્રમાં રોગ થયા હોય તે એક પખવાડીયું ચાલેછે; જ્યેષ્ઠા નક્ષત્રમાં થયેલા રોગ દશ દિવસ ચાલેછે. મૂળ નક્ષત્રમાં રાગ થયા હાય તા રાગી મૃત્યુ પામેછે. અને પૂર્વાષાઢા નક્ષત્રમાં થયેલા રાગ પંદર દિવસ ચાલેછે.
उत्तरा विंशरात्रेण श्रवणे मासकद्वयम् । मासद्वयं धनिष्ठा स्यात् सप्तर्षिदिनविंशतिः ||
ઉત્તરાષાઢા નક્ષત્રમાં રોગ થયો હોય તે તે વીશ દિવસે મટેછે. શ્રવણમાં થયેલા રોગ બે માસે મટેછે. ધનીષ્ઠામાં થયેલા એ માસે અને શતભાષામાં થયેલા રોગ વીશ દહાડે મટેછે.
नवरात्रं भवेत् पूर्वा उत्तरा पंचकत्रयम् । दशाहं रेवतीपीडा मुच्यते व्याधिभिस्ततः ॥
પૂર્વાભાદ્રપદમાં થયેલા રાગ નવ રાત્રીમાં મટેછે. ઉત્તરાભાદ્રપદમાં થયેલા રાગ પંદર દિવસમાં મટેછે. અને રેવતી નક્ષત્રમાં થયેલા રેશ ગની પીડા દશ દિવસ ભોગવીને પછી રોગી રોગપીડામાંથી મુક્ત થાયછે. નક્ષત્રાના તૃતીયાંશની પીડાના અવાધ,
કૃત્તિકા, कृत्तिकासु ज्वरस्तीव्रो व्याधिर्भवति पैत्तिकः । दिनानि दश प्रथमे चरणे च विनिर्दिशेत् । दशैव द्वितीये भागे तृतीये दिनपंचकम् ॥
For Private and Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન–અધ્યાય છો.
૨૨૧
“. .
-
- -
-
કૃત્તિકાનક્ષત્રમાં તીવ્ર જ્વર અને પિત્તને વ્યાધિ થાય છે. કૃત્તિકાના ત્રણ ભાગ કરીને તેના પહેલા ભાગમાં વ્યાધિ થયે હોય તે તે દશ દિવસ પછી મટે છે, બીજા ભાગમાં થયેલ વ્યાધિ પણ દશ દિવસે મટે છે; અને ત્રીજા ભાગમાં થયેલ વ્યાધિ પાંચ દિવસમાં મટે છે, એમ કહેવું
રોહિણી, रोहिण्यां नवरात्रं तु प्रथमेऽशे प्रकीर्तितम् । द्वितीये द्विगुणं प्रोक्तं तृतीये दशरात्रकम् ॥
હિણીના પહેલા અંશમાં થયેલો વ્યાધિ નવ રાત્રિમાં મટે છે, બીજા અંશમાં થયેલ અઢાર દિવસમાં અને ત્રીજા અંશમાં થયેલે દશ રાત્રિમાં મટે છે.
મૃગશિર, नक्षत्रे चन्द्रदैवत्ये पक्षं स्यात्प्रथमेऽशके । मध्यमांशे तथा विद्याव्याधि द्वादशवासरान् । 'तृतीयांशे तथा शेयो मृत्युर्मासादनन्तरम् ॥
મૃગશિર નક્ષત્રના પહેલા અંશમાં થયેલ વ્યાધિ સાત દિવસમાં મટે છે, મધ્યમ અથવા બીજા અંશમાં થયેલે વ્યાધિ બાર દિવસમાં મછે, અને ત્રીજા અંશમાં વ્યાધી થયો હોય તે એક માસ પછી રોગી ભરણ પામશે એમ જાણવું
આદ્રી, 'नक्षत्रे रुद्रदैवत्ये पक्षं स्यात्प्रथमेंऽशके।
बादशाहं द्वितीये च तृतीयांशे न जीवति ॥
આ નક્ષત્રના પહેલા અંશમાં થયેલે વ્યાધિ એક પખવાડીઆમાં મટે છે; બીજા અંશમાં થયેલ વ્યાધિ બાર દિવસમાં મટે છે; અને જે ત્રીજા અંશમાં વ્યાધિ થયો હોય તે રોગી જીવતે નથી.
પુનર્વસુ, पुनर्वसौ ज्वरं विद्यात् प्रथमांशे त्रिपक्षकम् ।
मध्यमे दिवसान् सप्त तृतीये पंचविंशतिः॥ . १ तृतीये मुनिभिः प्रोक्तं दिनानां पंचविंशतिः. प्र० २. २ आ पंदर लीटी. प्र. १ ली मां नथी.
For Private and Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૨૨
હારીતસંહિતા.
પુનર્વસુ નક્ષત્રમાં આવેલા જ્વર જો તેના પેહેલા અંશમાં આવ્યું હાય તે! દોઢ મહિના પીડા કરેછે; બીજા અંશમાં આવ્યો હોય તે સાત દિવસ, અને ત્રીજા અંશમાં આવ્યો હોય તે પચીશ દિવસ પીડા કરેછે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુષ્ય.
पुष्येस्यात्प्रथमे सप्त द्विके विंशतिवासरान् । तृतीयांशे तथा विद्याद्दिवसानेकविंशतिः ॥
પુષ્ય નક્ષત્રના પેહેલા અંશમાં થયેલા વ્યાધિ સાત દિવસ, બીજા અંશમાં થયેલા વ્યાધિ વીશ દિવસ, અને ત્રીજા અંશમાં થયેલા વ્યાધિ એકવીશ દિવસ પીડા કરેછે.
અશ્લેષા.
आश्लेषायां च नक्षत्रे यस्य संभवति ज्वरः । मासत्रयेण प्रागंशे कष्टाजीवति मानवः ॥ द्वितीये च तृतीये च मृत्युरेव न संशयः ।
અશ્લેષા નક્ષત્રમાં જે રોગીને જ્વર ઉત્પન્ન થાયછે, તે જો તેના પહેલા અંશમાં થયા હોય તેા ત્રણ માસ પીડા ભોગવીને રોગી મનુષ્ય કે કરીને વેછે. અને બીજા કે ત્રીજા અંશમાં જ્વર ઉપજ્યો હોય તે રાગીનું મૃત્યુ થાયછે એમાં સંશય નથી.
સા.
नक्षत्रे पितृदैवत्ये रोगो यस्य प्रवर्तते ।
प्रथमेऽशे सप्तरात्रं द्वितीये धिष्ण्यतुल्यताम् । विंशत्तृतीये दिवसान् पीड्यते कर्मणो बलात् ॥
॥
મધા નક્ષત્રના પેહેલા અંશમાં જે રોગીને રોગ ઉત્પન્ન થયા હોય તે રંગી સાત રાત્રિ પીડા ભાગવેછે; બીજા અંશમાં થયેલા રોગની પીડા સત્તાવીશ દિવસ ભોગવેછે; અને પોતાના કર્મના બળથી, જો ત્રીજા અંશમાં રાગ થયા હોય તેા તેની પીડા વીશ દિવસ ભગવેછે.
પૂર્વાફાલ્ગુની,
नक्षत्रे भगदैवत्यै यस्य संजायते ज्वरः । प्रथमेऽशे पंचरात्रि मध्ये द्वादशवासरान् । तृतीयांशे तथा ज्ञेयं मृत्युर्मासादनंतरम् ॥
For Private and Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન-અધ્યાય છો.
. રર૩
w
પૂર્વાફાલ્યુની નક્ષત્રના પ્રથમ અંશમાં જેને વ્યાધિ થયો હોય તે પાંચ રાત્રી પીડા ભોગવે છે, મધ્યમ અંશમાં થયેલા વ્યાધિની પીડા બાર દિવસ ભગવે છે, અને ત્રીજા અંશમાં વ્યાધિ થયો હોય તે એક માસ પીડા ભોગવ્યા પછી રેગીનું મરણ થાય છે એમ જાણવું
ઉત્તરાફાશુની. उत्तरायाः प्रथमांशो वासराणि चतुर्दश । द्वितीये सप्तरात्रं तु तृतीये दिवसान नव ॥
यदि हस्ते भवेदोगः प्रथमे सप्तरात्रकम् ।
ઉત્તરાફાલ્યુની નક્ષત્રના પ્રથમ અંશમાં રોગ થયો હોય તે ચૌદ દિવસ પીડા થાય છે, બીજા અંશમાં થયો હોય તે સાત રાત્રી, અને ત્રીજા અંશમાં થયો હોય તે નવ દિવસ પીડા થાય છે.
હસ્ત, चत्वार्यहानि द्वितीय तृतीये दिनपंचकम् ॥ मृत्युं विद्यात् तथा पूर्वं त्वाष्ट्रे यस्य भवेज्वरः ।
જે હસ્ત નક્ષત્રના પ્રથમ અંશમાં રેગ થયો હોય તે સાત રાત્રી, બીજા અંશમાં થશે હેય તે ચાર દિવસ અને ત્રીજા અંશમાં થયો હોય તે પાંચ દિવસ પીડા થાય છે..
ચિત્રા, त्रिभिर्मासैद्वितीयांशे रोगो भवति दारुणः।
तृतीयांशे तथा ज्ञेयं वासराणि त्रयोदश ॥ .. ચિત્રા નક્ષત્રના પૂર્વ ભાગમાં જે વર ઉપજે તે રેગી મૃત્યુ પામે બીજા અંશમાં જેને જવર ઉપજે તેને દારૂણ રેગ થાય અને તે ત્રણ ભાસે મરણ પામે. ત્રીજા અંશમાં રોગ થયો છે તે તેર દિવસ પછી મરણ પામે કે સારું થાય.
સ્વાતિ, वायव्ये प्राक् सप्तदश द्वितीये चैकविंशतिः । अस्यैव तु तृतीयांशे मृत्युमेव विनिर्दिशेत् ॥
For Private and Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૩૪.
હારીતસંહિતા.
સ્વાતિ નક્ષત્રના પ્રથમ અંશમાં થયેલો રાગ સત્તર દિવસ, અને ખીજા અંશમાં થયેલા એકવીશ દિવસ પીડા કરેછે. ત્રીજા અંશમાં થચેલા રાગ રાગીનું મૃત્યુ કરેછે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશાખા,
प्रथमांशे विशाखायां त्रिगुणाः षोडशः स्मृताः । द्वितीये द्वादश प्रोक्तास्तृतीयेऽपि तथैव च ॥
વિશાખા નક્ષત્રના પ્રથમ અંશમાં રાગ થયો હોય તે અડતાલીશ દિવસ પીડા કરેછે; ખીજા અંશમાં થયા હોય તો ખાર દિવસ અને ત્રીજા અંશમાં થયા હોય તેપણ તેટલાજ દિવસ પીડા કરેછે.
અનુરાધા.
मैत्रां प्रथमे सप्त द्वितीये पक्षमादिशेत् । तृतीयांशे चतुःषष्टिर्वासराणां महामते ! ॥
હું મોટી બુદ્ધિવાળા! અનુરાધા નક્ષત્રના પ્રથમ અંશમાં રાગ થયા ડાય તે સાત દિવસ, બીજામાં થયા હાય તા પંદર દિવસ, અને ત્રીજામાં થયા હાય તે ચાસ, દિવસ પછી રાગ મટેછે.
જ્યેષ્ઠા.
त्रिपक्षमै प्रथमे द्वित्रिभागे च षोडश ।
જ્યેષ્ઠા નક્ષત્રના પેહેલા અંશમાં વ્યાધિ થયો હોય તે પંદર અને ‚ કે ત્રીજા અંશમાં વ્યાધિ થયો હોય તે સેાળ દિવસ પછી મટેછે.
મૂલ.
मूलेऽशे तृतीये ज्ञेयः पक्ष एव मनीषिभिः ॥
મૂલ નક્ષત્રના ત્રીજા અંશમાં રાગ થયા હોય તેા એક પખવાડીઆમાં મટે છે એમ બુદ્ધિમાન પુરૂષોએ જાણવું. (પ્રથમ અને દ્વિતીય અંશનું ગ્રંથમાં કથન કર્યું નથી માટે તે અંશમાં થયેલ રોગ સુખસાધ્ય ડોને મટી જાયછે એમ જાણવું).
પૂર્વાષાઢા,
वाद्ये पूर्वे त्रयो मासा मध्यमेऽहानि षोडश । तृतीयांशे पुनर्मृत्युरतीसारः प्रजायते ॥
For Private and Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન—અધ્યાય છઠ્ઠો.
પૂર્વાષાઢા નક્ષત્રના પ્રથમ અંશમાં રાગ થયા હાય તો તે ત્રણ માસ પીડા કરેછે; ખીન્ન અંશમાં રોગ થયા હોય તા સોળ દિવસ પીડા કરેછે; અને ત્રીજા અંશમાં રાગ થયો હોય તેા રોગીનું અતીસારથી મૃત્યુ નીપરે છે.
ઉત્તરાષાઢા.
विश्वेशे प्रथमे पक्षं मध्ये द्वादशरात्रिकम् । दिनानां विंशतिः प्रोक्ता तृतीयांशे महामुने ! |
ઉત્તરાષાઢા નક્ષત્રના પેહેલા અંશમાં થયેલા રાગ પંદર દિવસ પીડા કરેછે; બીજા અંશમાં થયેલા રોગ ખાર દિવસ પીડા કરેછે; અને હું મહામુનિ! ત્રીજા અંશમાં થયેલા રાગ વીશ દિવસ પીડા કરેછે.
શ્રવણ. सप्ताहमादौ श्रवणे विंशतिर्मध्यमे मता । षोडशाहं तृतीयांशे सत्यमेतद्ब्रवीम्यहम् ॥
શ્રવણ નક્ષત્રના પ્રથમ અંશમાં થયેલો રોગ સાત દિવસ પીડા !રેછે; મધ્યમ અંશમાં થયેલો રાગ વીશ દિવસ પીડા કરેછે; અને ત્રીશ્ર્વ અંશમાં થયેલા રાગ સાળ દિવસ પીડા કરેછે; એ હું સાચું કહુંછું. ધનિષ્ઠા.
विंशतिर्वासवे पूर्व मध्यमे मासयुग्मकम् । मासस्तृतीये विज्ञेयो दैवज्ञैश्च निवेदितम् ॥
૩૨૫
w
ધનિષ્ઠા નક્ષત્રના પ્રથમ અંશમાં થયેલા રાગ વીશ દિવસ પાંડા કુ
રેછે; ખીજા અંશમાં થયેલા રોગ એ માસ પીડા કરેછે; અને ત્રીજા અ શમાં થયેલા રોગ એક મહિના પીડા કરેછે; એમ જ્યાતિષ્યશાસ્ત્ર જા નારાઓનું કહેવું છે.
પૂર્વાભાદ્રપદ
वारुणे दारुणो रोगस्त्रिपक्षं प्रथमांशके । द्वितीये मासषट्कं तु षोडशाहं तृतीयके ॥
For Private and Personal Use Only
પૂર્વાભાદ્રપદ નક્ષત્રના પ્રથમ અંશમાં થયેલા દારૂણ રોગ ત્રણ પ ખવાડીઆં ચાલેછે; ખીજા અંશમાં થયેલા છ માસ ચાલેછે; અને ત્રીજા અંશમાં થયેલા રાગ સોળ દિવસ પીડા કરેછે.
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૨૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
ઉત્તરાભાદ્રપદ
अहिर्बुने पक्षमादौ मध्ये मासं विनिर्दिशेत् । अन्तेऽष्टाविंशतिज्ञेया पीडा स्यात् पापकर्मणि ॥
ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના પ્રથમ અંશમાં થયેલા રોગ એક પખવાડિયું પીડા કરેછે; બીજા અંશમાં થયેલા રોગ એક મહિના પીડા કરેછે; અને ત્રીજા અંશમાં થયેલો રાગ પાપકર્મોને લીધે અઠ્ઠાવીશ દિવસ પીડા કરેછે.
રેવતી.
रेवत्याः प्रथमे चाष्टौ द्वित्रिभागे तु षोडश ॥
રેવતીના પ્રથમ અંશમાં રોગ થયો હોય તો રોગી આ દિવસ પીડા ભોગવેછે; અને જો બીજા કે ત્રીજા અંશમાં રાગ થયા હોય તે સેળ દિવસ પીડા ભેગવેછે.
અર્થિની.
अभ्वौ दशाहं पूर्वाशे मध्ये सप्तदशस्तस्था । अन्ते त्रिंशद्दिनान्येवं प्रोक्तानि पूर्वसूरिभिः ॥ अन्यैस्तु प्रथमे भागे दिनमेकं प्रकीर्तितम् । द्वितीये पंचरात्रं तु तृतीये सप्तकं तथा ॥
અશ્વિની નક્ષત્રના પ્રથમ અંશમાં રાગ થયો હોય તે રોગી દશ દિવસ પીડા ભોગવેછે; ખીજા અંશમાં થયે હાય તા સત્તર દિવસ ભેટગવેછે અને છેલ્લા અંશમાં થયા હોય તે ત્રીશ દિવસ ભોગવેછે; એમ પૂર્વાચાર્યોએ કહેલું છે. વળી બીન કેટલાક આચાર્યો એમ કહેછે કે, અશ્વિનીના પ્રથમ અંશમાં થયેલા રેાગની પીડા એક દિવસ ભોગવેછે; બીજા અંશમાં થયેલાની પાંચ રાત્રી, અને ત્રીજા અંશમાં થયેલાની સાત દિવસ પીડા ભોગવેછે.
ભરણી.
भरण्याः प्रथमे चांशे सप्तवासरमेव च । मध्ये मृत्युस्तथा चान्ते रोगो मासत्रयावधिः ॥
For Private and Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન–અધ્યાય સાતમે.
૨૨૭
به
به
، به
ભરણીના પ્રથમ અંશમાં થયેલા રેગની પીડા સાત દિવસ ભોગવે છે, બીજા અંશમાં રેગ થયે હેય તે રેગીનું મૃત્યુ થાય છે તથા ત્રીજા અંશમાં રેગ ચે હોય તે ત્રણ માસ પછી મટે છે.
ઉપસંહાર एवं ज्ञात्वा सुधीः सम्यक कुर्यात् प्रशमनक्रियाम् । नक्षत्रस्य त्रयो भागा आत्रेयेण प्रकाशिताः ॥
એ પ્રમાણે આય મહામુનિએ નક્ષત્રના ત્રણ ભાગ કરીને રોગનું જે વિજ્ઞાન કહ્યું છે તે ઉત્તમ બુદ્ધિવાળા વૈષે સમજીને પછી રેગીના રોગને શમાવવાની ક્રિયા કરવી. इति आत्रेयभाषिते हारीतोत्तरे द्वितीयस्थाने नक्षत्रज्ञानं
नाम षष्ठोऽध्यायः ।
सतमोऽध्यायः।
હેમવિધિ હવાના સામિની ગણના.
आत्रेय उवाच । अर्कः खदिरपालाशवदर्यः पारिभद्रकः। ટૂ રામ સુજારા પિપો વતિના . जंबानः करहाटश्च सोमवल्कः कलिद्रुमः । रक्तसारश्चन्दनश्च जयन्त्यगुरुवृक्षकम् ॥ महोदरी शतावर्या सौंषधि निशायुगम् । મિ નમો: સમિધો કરતા |
તિ સમોમ: .. આત્રેય કહે છે–આકડે, ખેર, ખાખર, બોરડી, લીંબડે, દરે, શ. ભડી, દર્ભ, કાસ, પીપળો, વડ, આંબે, જાંબુડે, આંબે, (બીજી જતને), મીંઢળવૃક્ષ, અરીઠાનું વૃક્ષ, બહેડાનું વૃક્ષ, રક્તચંદન (રતાંજલિ,
For Private and Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
હારીતસંહિતા.
શ્વેતચંદન (સુખડ); જયંતીવૃક્ષ, (અરણિ), અગરચંદન, પીળે કાંટાસળિયે, સતાવરી, સવૌષધિ, હળદર, આંબાહળદર, એ સર્વે સમિધુવ કહેવાય છે. અને સમિધને હોમ કરવામાં એ સમિવર્ગનું કથન કરેલું છે.
હોમ કરવાના સુગંધ પદાર્થ, चन्दनं रक्तचन्दनं गोरोचना हरिद्रा गैरिकनिम्बबिल्वं कदम्ब कुङ्कममिश्रितकस्तूरिका घनसारं श्रीपर्ण सुरदार हरिचन्दनं पनकं हरिद्राद्वयं कालीयकागुरु शिशपा शालगोरोचना पलाश इति गन्धानि।
ચંદન, રક્તચંદન, વંશરચના, હળદર, ગેરૂ, લીંબડો, બીલી, કબ, કંકુસહિત કસ્તૂરી, કપૂર, કમળ, દેવદાર, પીળુંચંદન, પદ્માણ, આંબાહળદર, દારુહળદર, શિલાજીત, અગરચંદન, શીશમ, રાળરક્ષ, ગેરચંદન, ખાખરા, એ સુગંધ હોમવા જેવા છે.
કાર્યમાં લેવા જેવાં પુષ્પાદિ, पद्मबिल्वसुरसादूर्वाकुशजयन्तीशमीपत्रार्ककिंशुकर्णिकारगिरिकणिकासहचराटरूषपुष्पाणि जडाम्रपल्लवानि, काञ्चनारपाटला बर्बरी अगस्तिः कल्हारी अशोकपुष्पमिति ।
કમળ, બલ્વપત્ર, તુલસી, દો, દર્ભ, જયંતી, શમીપત્ર, આકડાનાં પુષ્પ, કેસૂડાં, કરેણનાં પુખ ઉદરકની, કાંટાસળિયે, અરડૂસાનાં પુષ્પ, જાંબૂડાનાં પત્ર, આંબાના પત્ર, કાંચનવૃક્ષ, પાડળ, કાળી બાવચી, અગથિયાનાં કુલ, કલ્હાર, આસોપાલવનાં પુષ્પ, એ પુષ્પપત્ર વગેરે હોમ કાર્યમાં લેવાં.
નક્ષત્રહમને વિધિ. धूपदीपादिभिरलङ्कारैरलङ्कतं मण्डलं कृत्वा अश्विन्यादिक्रमेण नक्षत्रमण्डलं चार्चयेत् । तन्मण्डलकमध्ये आदित्यादीन ग्रहान् समभ्यर्च्य क्रमेण समिद्भिर्होमं कुर्यात् । तस्मात् पुनः दधिमधुघृताक्ताभिः समिद्भिरश्चिन्यादिक्रमेण जुहुयात् ।
૧ ઉપલેટ, મેરમાંસી, હળદર, વજ, શિલાજીત, મોરવેલ, ચંદન, કપુર, અને મોથ એ નવ ઓષધિઓના ગણને સર્વોષધિગણ કહે છે.
૨ વાસુમંદ8. . ૧ શ્રી. ૨ ફેરાનારિ. ૫. ટી.
For Private and Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન–અધ્યાય સાતમે.
૨૨૮
પ્રથમ એક મંડળ કાઢીને તેમાં નક્ષત્રનું સ્થાપન કરવું. પછી ધૂપ, દીપ, નૈવેધ, આદિ ઉપચારથી અશ્વિની આદિ નક્ષત્રના સમૂહનું પૂજન કરવું. એ મંડળની મધ્યમાં આદિત્ય વગેરે ગ્રહનું સ્થાપન કરીને તેમનું પણ વિધિ પ્રમાણે પૂજન કરવું. પછી કેમે કરીને પૂર્વે કહેલી સમિધેવાડે હેમ કરવો. એટલે ઉપર કહેલી સમિધમાંથી એક એક લઈને તેને દહીં, મધ, તથા ઘીમાં બોળીને અશ્વિની આદિ નક્ષને કમથી હમ કરે.
નક્ષત્રોના હેમના જાદા જુદા મંત્રો અને સમિધો. आकृष्णेति अर्कसमिद्भिरिदं अश्विन्या । विष्णोरराटमसीति पलाशेन भरणीम् इदं भरण्याः मधुमाध्वीति बदरीसमिद्भिरिमां कृत्तिका काण्डात्काण्डेति पारिभद्रकदूर्वाकुशसमिद्भिः रोहिणीमृगशिरापुनर्वस्वादीन् काण्डात्काण्डेति होमयेत् इदं देव इति पिप्पलसमिद्भिरिदं पुष्याय सप्तत्यग्निमन्त्रेण चूतसमिद्भिरिदं साईं अग्निर्मूर्द्धा इति जम्बूसमिद्भिर्मघां होमयेत् । सद्योजाताभिः 'कहारसमिद्भिः पूर्वी होमयेत् । तत्पुरुषाय विद्महे इति सोमवल्लीसमिद्भिरुत्तरां । नमो घोराय बिभीतकसमिदिर्हस्तं होमयेत् । नमो ज्योतिष्पतये रक्तसारसमिद्भिश्चित्रां होमयेत् । नमो देवाय नमो ज्येष्ठायेति चन्दनसमिद्भिः स्वात्यै होमं कुर्यात् । उद्बद्धयस्वेति जयन्तीसमिद्भिर्विशाखां होमयेत् । बृस्पहते इति अगुरुवृक्षसमिद्भिरनुराधां होमयेत् । एतज्ज्यो. तिःसहचरीसमिद्भिज्येष्ठां काण्डत्काण्डेति शतावरीसमिद्भिमूलं इदं ज्योतिरितिनिशायुगसमिद्भिः पूर्वाषाढामुत्तराषाढां म. धुवातेति उदुम्बरसमिद्भिः श्रवणं त्राम्बकमिति बिल्वसमिद्भिः विवस्वत्प्रभृतीनि होमयेत् । घृतेन पूर्णाहुतिं दद्यात् । नवग्रहस्थापनं चतुरस्त्रेण होमकुण्डे होमयेत् । तस्मादभिषेकस्नानमाचरेत् । शुक्लवस्त्रोपवीतं यज्ञोपवीतसहितं रोगिणं कृत्वा वेदादिभिराशिष्य गोभूवस्त्रहिरण्यादिदानं कुर्यात् । इति विधाने कृते सम्यक् शान्तिर्भवति।
१.करहाटक. प्र. १ ली. २ उत्तरात्रयं. प्र. १ ली.
२०
For Private and Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
મળનગ્ન એ મંત્ર ભણીને આકડાની સમિધવડે અશ્વિની નક્ષત્રને હેમ કરે. વળોટમસ એ મંત્ર ભણીને ખાખરની સભિવંડે ભરણીને હોમ કર. મધુમથી એ મંત્ર ભણીને બેરડીની સમિધૂવડે વૃત્તિકાને હેમ કરે. જરાસરાત એ મંત્ર ભણીને લીમડે, દશે અને દર્ભની સમિધથી રહિણું, મૃગશિર, આદ્ધ અને પુનર્વસુ, વગેરે નો હોમ કરે. . એ મંત્ર ભણીને પીપબાના સમિધવડે પુષ્ય નક્ષત્રને હેમ કરે. સત્ય એ મંત્ર ભણીને આંબાના સમિધુવડે અષાને હોમ કરે. શશિ એ મંત્ર ભણીને જાંબૂડાની સમિધવડે મઘા નક્ષત્રને હમ કરે. વાતમુ એ મંત્ર ભણીને કારની સમિધવડે પૂર્વાફાલ્ગનીને હમ કરે તન્દુહાવિદ્મહે એ મંત્ર ભણીને સમવલીની સમિધૂવડે ઉત્તરાફાલ્ગનીને હમ કરે. નઘોરા૦ એ મંત્ર ભણીને બહેડાની સમિધ્વડે હસ્ત નક્ષત્રનો હોમ કરો. મોતિgત એ મંત્ર ભણીને રક્તચંદનની સમિવડે ચિત્રાને હેમ કરે. નવા નમોચેષ્ટા એ મંત્ર ભણીને ચંદનની સમિધૂવડે સ્વાતિ નક્ષત્રને હોમ કરે. કુદાવં એ મંત્ર ભણીને યંતીની સમિધવડે વિશાખાને હેમ કરે. તે એ મંત્ર ભણીને અગર ચંદનની સમિધૂવડે અનુરાધા નક્ષત્રને હેમ કરે. તથતિ છે એ મંત્ર ભણીને પીળા કટાસળિયાની સમિધૂવડે જ્યકા નક્ષત્રનો હેમ કરે. વાંદાંત એ મંત્ર ભણીને શતાવરીની સમિક્વડે મૂળ નક્ષત્રને હોમ કરે. રતિઃ એ મંત્ર ભણને હળદર તથા આંબાહળદરની સમિધવડે પૂર્વાષાઢા તથા ઉત્તરાષાઢા નક્ષત્રને હેમ કરે. મધુવાતાવ એ મંત્ર ભણીને ઉમડાની સમિધૂવડે શ્રવણ નક્ષત્રનો હોમ કરો. વ. એ મંત્ર ભણીને બીલીની સમિધૂવડે સૂર્યાદિ દેવને હોમ કરો. ઘીવડે પૂર્ણાહુતિ આપવી. પછી નવ ગ્ર હનું સ્થાપન કરીને ચાર ખૂણાવાળા હેમકુંડમાં હોમ કરે. એ પછી રેગીને અભિષેક સ્નાન કરાવવું. પછી રેગીને ધોળા વસ્ત્ર પહેરાવીને નવું યજ્ઞોપવીત પહેરાવવું તથા વેદના મંત્રો બોલીને તેને આશિર્વાદ આપે. રોગીએ ગાય, પૃથ્વી, સોનું, વગેરેનું દાન કરવું. એ વિધિ કરવાથી રૂડે પ્રકારે રેગની શાંતિ થાય છે. • इति आत्रेयभाषिते हारीतोत्तरे द्वितीयस्थाने होमविधि
नीम सप्तमोऽध्यायः ।
For Private and Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન–અધ્યાય આઠમે.
૨૩૬
अष्टमोऽध्यायः।
दूत५रीक्षा દૂતપરીક્ષાને ઉપકમ,
आत्रेय उवाच । अथातो गदग्रस्तानां दूतारिष्टं भिषग्वर! । शुभं वाशुभमेवान्यत् समासेन प्रचक्ष्यते ॥ आतुरस्योपकारार्थ दूतो याति भिषग्गृहे ! । तस्य परीक्षणं कार्य येन संलक्ष्यते गदः॥
આત્રેય કહે છેઉત્તમ વૈદ્ય! હવે રોગીઓએ મોકલેલા દૂધના લક્ષણ ઉપરથી રોગીનાં જે શુભ કે અશુભ અરિષ્ટ સમજવામાં આવે છે તે હું તને સંક્ષેપમાં કહું છું. રોગીને અર્થે જે દૂત વૈધને ઘેર જાછે તેની પરીક્ષા વૈધે કરવી જોઈએ, કેમકે તે ઉપરથી રોગ મટશે કે કેમ? તે વૈદ્યના સમજવામાં આવે છે.
અશુભ દૂતનાં લક્ષણે. खजान्धमूकबधिरं रुजपीडितं वा बालं स्त्रियं च विकलं तृषितं विजीर्णम् । श्रान्तं क्षुधातुरमपि भ्रमितं च दीनं
दूतं न शस्तमिह वेदविदो वदन्ति । रेत मा, सांधली, भूगो, मेडेरी, रोगथा पी३१ययो, 13, स्त्री, 3 मापापा ३ गत, त२स्यो, २५Mवाणो, था। गयेतो, ભૂખ્યો, ભ્રમિત અને દીન હેય એવો દૂત સારે નથી એમ આયુર્વેદ જાણનારા વૈદ્ય કહે છે.
काषायकृष्णार्द्रकवाससा च तथैव वस्त्रावृतमस्तकेन । अश्रुप्लुतैर्वा नयनैश्च युक्तः केशैस्तथा मुण्डितमस्तकश्च ॥ समर्कटाक्षोर्ध्वशिरोरुहश्च खर्वस्तथा वामनकृत्तनासः । एतान् नशंसन्ति विदो मुनीन्द्रा दूतान् नराणां रुजनाशनाय ॥
For Private and Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૩૨
હારીતસંહિતા.
જે દૂતે ભગવાં, કાળાં, કે ભીનાં વસ્ત્ર પહેર્યાં હાય, અથવા જેણે લૂગડાવતી માથું ઢાંકયું હાય, અથવા જેની આંખા આંસુથી ભરાઈ ગઈ હોય, અથવા જેના માથાના કેશ મુંડાવી નાખ્યા હાય, અથવા જેની આંખા માંકડાની આંખો જેવી હાય, જેના માથાના કેશ ઉભા હાય, જે શરીરે ઠીંગણા હેાય, જે વામણા હાય, જેનું નાક કપાયલું હાય, એવા એવા દાને આયુર્વેદ જાણનારા મુનિયા રોગીઓના રોગ નાશ કરવામાં હિતકર જાણતા નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
यः कर्कशः क्रोधनपाशपाणिभिषग्विदुषी तमसावृतश्च । एते न शस्ताः प्रवदन्ति धीरा दूता विकारं परिवर्धयन्ति ||
જે દૂત કઠોર, ક્રોધી, હાથમાં પાશ (ફ્રાંસા) ઝાલેલા એવા, વૈધની નિંદા કરનારા તથા તમેણુવડે યુક્ત એવા હોય તેમને ધીરજવાન વૈદ્યો વખાણતા નથી; કેમકે એવા તે રોગીના રોગમાં વધારો કરનારા છે.
यः काष्ठहस्तो धृतशस्त्रपाणिस्तथातुरो दीनवचो हि रोदिति । प्रक्लिन्ननेत्रो गमनोत्सुकोऽपि वज्र्ज्या रुगार्तो शुभकारिदूतः ॥
જે દૂતના હાથમાં લાકડું હાય, જેણે હાથમાં હથિયાર ઝાલેલું હોય, જે દૂત પીડાયલે તથા દીનવાણીવાળા થઈને રડતા હોય, જે દૂતની આંખ્યામાં પાણી ભરાઈ આવ્યું હાય તથા જે વૈધની પાસેથી જવાને ઉત્કંઠાવાળા હોય, તેમજ જે કૂતરોગથી પીડાતા હોય, તેને અશુભકારી સમજીને તજવા.
यो रज्जुहस्तोद्धृतपाशपाणिर्याम्यां दिशं वा प्रतियाति तूर्णम् । ये वावदीत प्रचलंश्च रोषात्तथा समागच्छति शीघ्रमेव ॥
જે દૂતના હાથમાં દારડી હાય, જેણે હાથમાં પાશ ઝાલીને તેને ઊંચો કર્યો હોય, જે ઉતાવળા ઉતાવળા દક્ષિણ દિશામાં જતા હોય, જે ક્રોધથી આમથી તેમ ચાલતા હાય તથા ક્રોધથી ખેલતા હાય, તેમજ વૈદ્યને ઘેર મેકલેલા છતાં જે તરતજ પાછો આવેછે, એ દૂતને અશુભ જાણવા.
For Private and Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન-અધ્યાય આમે.
૨૩૩
लगुडं हस्तेऽवष्टभ्य वक्रपादेन तिष्ठति ।
तस्मादाकुलवादी यो न शस्तो वैद्यकर्मसु ॥ - જે દૂત હાથમાં લાકડી ઝાલીને તેના ઉપર ટેકે દઈને પગ વાંકે રાખીને ઉભો રહ્યો હોય, તેમજ જે ગભરાઈને બેલત હેય તે દૂતને જોઈને વેવે રેગીને ઉપચાર કરવા જવું નહિ; કેમકે તે વૈદ્યકર્મમાં હિતકર નથી.
पथा गच्छति शीघ्रण श्वासोच्छ्रासं प्रमुंचति । पादौ प्रसार्य विशति मस्तके विन्यसेत् करम् ॥ भिनत्ति लोष्टकाष्ठं च तृणं वा स्फोटते क्वचित् । पतति स्पृशते नासां स्तनं वा स्पृशते पुनः॥ भूमि लिखति पादेन रेखां वापि करोति यः। निद्रां वा कुरुते यस्तु स दूतोऽनिष्टकारकः ॥
इत्यशुभदूतः। જે દૂત ઉતાવળે ઉતાવળે માર્ગમાં ચાલતું હોય, જેને મુખે શ્વાસ ભરાઈ ગયે હૈય, વૈધને ઘેર જઈને જે પગ લાંબા કરીને બેસે, જે માથે હાથ દઈને બેસે, જે બેઠે બેઠો માટીનાં ઢેફ કે લાકડાં ભાંગતે હેય, અથવા જે તરણ તડત હોય, જે જમીન ઉપર પડી જતે હેય, પિતાના નાકને અડકત હોય, અથવા વારંવાર પિતાના સ્તનને અડકતે હેય, જે પગવડે પૃથ્વી તરતે હોય, જે પૃથ્વી ઉપર લીટા કાઢતે હેય અથવા જે દૂત વૈધને ઘેર જઇને ઊંધી જતે હેય તે દૂષ્ટ રેગીનું અનિષ્ટ કરનારે છે એમ જાણવું.
આ શુભ દૂતનાં લક્ષણે यः श्वेतवस्त्रावृतपूर्णपाणिः सम्पूर्णताम्बूलमुखः प्रशस्तः । द्विजस्तथा माणवकः सुशीलः प्रज्ञाधिकश्चाह्वयते सुखाय ॥
જે દૂતે ધોળાં વસ્ત્ર પહેરેલાં હોય, જે ખાલી હાથે વૈધપાસે ન આવે , જેનું મુખ તાંબૂલથી ભરેલું છે, જે બ્રાહ્મણ અથવા સારા આચરણવાળો બટુક હોય, જે ઘણી બુદ્ધિવાળો હૈય, એવો સારો દૂત જે વૈદ્યને બેલાવવા જાય તે રોગીને સુખ થશે એમ જાણવું
For Private and Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૪
હારીતસંહિતા.
कुसुममुकुरवस्त्रं पूगतांबूलपत्रम् ममलकमलजातं रम्यकिञ्जल्कपुष्पम् । कलशवसनपाणिस्वर्णमुद्राविभूषा
करतलधृतमेतत् सौख्यकर्ता हि दूतः॥ જે દૂતના હાથથાં ફૂલ, દર્પણ, વસ્ત્ર, સોપારી, નાગરવેલનાં પાન, નિર્મલ કમળ, રમણિક પરાગવાળું પુષ્પ, કલશ, લૂગડું, સેનાની મહોર, અલંકાર, એમાંનું કોઈ હોય તે તે દૂત રેગીને સુખકર્તા છે એમ જાણવું. आगत्योदीच्यपूर्वामथ वरुणदिशमैशीमाश्रित्य शान्ति दृष्ट्वा वैद्यं प्रहस्य प्रवदति निपुणं नातिनीचं नचोच्चम् । उत्तिष्ठ त्वं प्रसादं कुरु वचनमिदं सौख्यवाक्यं तनोति प्राज्ञः स्वार्थ प्रकृष्टं सुखमगदकरं रोगिणां वैद्यलाभः ॥
જે દૂત દક્ષિણ, ઉત્તર, પૂર્વ, પશ્ચિમ કે ઈશાન એ દિશામાં બેસીને શાન્તપણે વૈવને જોઈને હાસ્યયુક્ત મુખથી બહુ ડાહપણથી બેલે કે જે વચન અતિ ધીમું ન હોય તેમ અતિ મોટેથી કહેલું પણ ન હોય. તે એવું બોલે કે, હે વૈદ્યરાજ તમે ઉઠો અને અમારા ઉપર મેહેરબાની કરે. એવી રીતે જે બુદ્ધિમાન દૂત સુખ ઉપજાવનારું, સારા અર્થવાળું અને ઉત્તમ વચન બેલે તે તેથી રોગીને સુખે કરીને રેગને નાશ થાય તથા વૈધને પણ રોગીને આરોગ્ય થવાથી ધન કીર્તિ વગેરેને લાભ થાય અથવા એવા વચનથી રોગીને વૈધને લાભ થાય.
पूर्वी दिशं समासाद्य प्रशान्तः शान्तया गिरा। वैद्यो वदति लाभाय रोगिणां च सुखावहम् ॥
જે વૈધ પૂર્વ દિશામાં બેસીને શાંત થઈને શાંત વાણીવડે બેલે તે તે લાભકારક છે, અને તે રેગીઓને હિતકર છે.
यश्चागत्योपविष्टोऽपि श्लोकं वाथ सुभाषितम् । वदते शान्तया वाचा सोऽपि लाभाय शान्तये ॥
જે ધ રોગીને ઘેર આવીને બેસે અને પછી લેક અથવા સુભાષિતવાક્ય શાંતવાણીવડે બોલે છે તે પણ રેગીને લાભ કર્તા અને શાંતિ કર્તા છે.
For Private and Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન-અધ્યાય નમે.
૨૩૫
अभिवाद्य च वैद्यस्य क्षेमं पृच्छति यः पुनः। फलं ददाति पुष्पं वा रोगिणां च सुखावहम् ॥
જે દત વૈદ્યને નમસ્કાર કરીને પછી વૈધને કુશળ સમાચાર પૂછેછે, તથા તેને ફળ અથવા પુષ્પ આપે છે તે રોગીને હિતકર છે.
यस्य सौख्यं वरं सिद्धिस्तस्य दूता इमे विदुः। किमत्र बहुनोक्तेन रम्यो दूतः सुखावहः ॥ विषमान स्त्रीपुमांश्चैव तस्मात्तु परिवर्जयेत् ।
एवं जानाति यो वैद्यस्तस्य सिद्धिः सुखं श्रियः॥
જે રોગીને સુખ થવાનું હોય તથા ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત થવાની હોય તેના દૂત ઉપર કહ્યા તેવા હોય છે; એવિષે વિશેષ કહેવાનું પ્રયોજન નથી, પણ ટૂંકામાં એટલું સમજવું કે સારે દૂત સુખકર્તા છે. એટલા માટે જે સ્ત્રી કે પુરૂષ વિષમ હેય તેમને વૈધે તજવાં. અથવા રોગીના દૂતરૂપે આવેલાં સ્ત્રી કે પુરૂષ શુભ દૂતને વેગ્ય ગુણવાળાં હોય નહિ તે રેગીનું અનિષ્ટ અનિવાર્ય સમજીને વૈધે તે રેગીની ચિકિત્સા કરવી નહિ. એ પ્રમાણે જે વૈદ્ય જાણે છે તેને પિતાના કોની સિદ્ધિ, સુખ અને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. इति आत्रेयभाषिते हारीतोत्तरे द्वितीयस्थाने दूतपरीक्षण
लक्षणं नाम अष्टमोऽध्यायः ।
नवमोऽध्यायः।
શકુના થાય,
आत्रेय उवाच । इदानीं निर्गमे पुत्र! प्रवेशे वा गृहस्य च । शुभाशुभानि सर्वाणि वक्ष्यामि शकुनानि च ॥
For Private and Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૩૬
હારીતસંહિતા.
આત્રેય કહેછે: હે પુત્ર! હવે રોગીને ઘેર જવાને નીકળેલા વૈધને ઘેરથી નીકળતાં તથા રોગીના ઘરમાં પેસતાં જે સારાં કે માઠાં શકુન થાયછે તે સર્વે હું તને કહુંછું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુભશકુન
राजा गजो द्विजमयूरकखञ्जरीटाश्चाषः शकुन्तरजकः सितवस्त्रयुक्तः । पुत्रान्विता च युवतिर्गणिका च कन्या श्रेयः सुखाय यशसे प्रतिदर्शयन्ति ॥
રાજા, હાથી, બ્રાહ્મણુ, માર, ખંજરીટ પક્ષી, ચાપ પણી, ભાસ પક્ષી, ધોળાં લૂગડાંસહિત ધેાખી, પુત્રસહિત સ્ત્રી, ગણિકા અને કન્યા, એમાંથી કોઇ એકનું પણુ રોગીને ઘેર જવાતે નીકળતી વખતે દર્શન થાય તે તે કલ્યાણકારી, સુખક અને યશ આપનારૂં છે.
लट्ठा श्येनो भासहारीतचको भारद्वाजश्छिकर छागसंज्ञः । एते श्रेष्ठा 'दर्शने सव्यवामा वैद्यावेशे निर्गमे श्रेयसे च ॥
ચકલી, બાજ, ભાસ પક્ષી, હારીત પક્ષી, ચક્રવાક પક્ષી, કાકડિયા કુંભાર નામે પક્ષી, છીકારાં, કડા, એ પ્રાણી શ્રેષ્ઠ છે. વૈધ રા ગીના ઘરમાં પેસતા હોય ત્યારે વૈધની ડાખી બાજુએ તેમનું દર્શન થવું શ્રેષ્ઠ છે અને રોગીને ધૈર જવાને પોતાના ધરમાંથી નીકળતા હોય ત્યારે તેમનું દર્શન જમણી બાજુએ શ્રેષ્ઠ છે.
દુઃશકન
સાજૂનો વાનઃ શૂરથ નોયા ક્ષઃ મ્રજ્યાસ: શરાÆ 1 एते रिष्टा निर्गमे वा प्रवेशे कार्ये निंद्या नोपकारेषु शस्ताः ॥
સાપ, ધૂડ, વાંદરા, ભૂંડ, ઘો, રીંછ, કાચંડો, સસલા, એટલાં પ્રાણીઓનું દર્શન ઘરમાંથી નીકળતાં અથવા રોગીના ઘરમાં પેસતાં સારૂં નથી. માટે ચિકિત્સાકાર્યમાં તે નિંદવા જેવાં છે તેમ ઉપકાર કરવાના કામમાં પણ તે સારાં નથી.
૧ રક્ષિને સવ્યવામે. ૬૦ ૧ સૌ.
For Private and Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન–અધ્યાય નવમે.
૨૩૭
મૃગાદિનાં શુભ શકુન मृगो वा पिङ्गलो वापि प्रशस्तो दक्षिणे सदा । निर्गमे वा प्रवेशे च दक्षिणः शुभदायकः॥
મૃગ અથવા માંકડું વૈદ્યના ઘરમાંથી નીકળતાં અથવા રેગીના ઘરમાં પેસતાં દક્ષિણ દિશાએ જોવામાં આવે છે તે નિરંતર શુભ ફળ આપનારું છે, કેમકે દક્ષિણ દિશામાં રહેલાં મૃગ તથા માંકડાં શુભ છે.
મૃગની સંખ્યામાં શકુન, एकस्तिस्रोथवा पञ्च सप्त वा नवसंख्यया । भाग्यकाले नराणां तु मृगा यान्ति प्रदक्षिणाः ॥
જે એક, અથવા ત્રણ, અથવા પાંચ, અથવા સાત, અથવા નવ, હરણ નીકળતી વખતે વૈધની જમણી બાજુ તરફ થઈને વહી જાય તો તે શુભ છે. કેમકે મનુષ્યનો ભાગ્યોદય હોય છે ત્યારેજ એવો જોગ બને છે.
મેર વગેરેનાં શકુન, શિથિી જ માનવા પામો મૃrs पिकभषणकपोताः पोतकी शूकरी वा । तदनु विहगराजो दीर्घकण्ठादयः स्यु
र्वदति शकुनवेत्ता वामतो निर्गमे वः ॥ મેર, ઘરાળી, ગધેડે, ભમરે, કોયલ, કૂતરું, હેલો, કાળી ચકલી, ભૂંડણી, ગરૂડ, બગલે વગેરે પક્ષીઓ એ પ્રાણીઓ વૈદ્ય ઘરમાંથી નીકળતી વખતે ડાબે પાસે જોવામાં આવે તે તે શુભ છે એમ શકુનશાસ્ત્ર જાણનારો કહે છે.
तित्तिरः कृकरः क्रौञ्चसारसाभासशूकराः। खराः किरीटी वामे तु सदा शुभतरा मताः ।
भवन्ति निर्गमे चैते सर्वकार्यसुसिद्धये ॥ તેતર, કકર (કરઢોંક પક્ષી) ચક્રવાક, સારસ, ભાસ, ભૂંડ, ગધેડાં, મેર, એ પ્રાણીઓ ડાબે પાસે સર્વદા શુભકારક છે. એ પ્રાણીઓ
For Private and Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
હારીતસંહિતા.
ઘરમાંથી નીકળતી વખતે ડાબે પાસે જોવામાં આવે તે સર્વે કાર્યોમાં સિદ્ધિ આપનારાં છે.
કાગડાનાં શકુન, काको दक्षिणतः श्रेष्ठ निर्गमे शुभदायकः।
प्रवेशे गदितः श्रेष्ठो वामतः कृष्णवायसः॥ ઘરમાંથી નીકળતી વખતે કાગડો જમણી પાસે જોવામાં આવે તે તે શ્રેષ્ઠ છે અને પ્રવેશ કરતી વખતે કાળે કાગડો જે ડાબે પાસે જોવામાં આવે છે તે શ્રેષ્ઠ છે. जाहकोऽपि शशकोऽपि मर्कटः कीर्तनं च गदितं न सुखाय । नैव नाम नच दर्शनमेषां सर्पगोधककलासविडालाः॥
કાળે કચડે, સસલે, માંકડું, એ પ્રાણીઓને અવાજ શુભસુચક નથી; તેમજ સાપ, ઘ, કાચંડ (સરડો), અને બિલા, એ. પ્રાણીઓને અવાજ, તેમનું નામ કે તેમનું દર્શન પણ સુખ કરનારું નથી. અર્થાત ઘરમાંથી નીકળતાં કે પ્રવેશ કરતાં એ અશુભ શકુન છે.
दर्शनं हितकरं प्रवदन्ति खञ्जरीटकमरालकमैणम् । नामतः शुभकराः प्रवदन्ति दार्वघाटवरटे च शुकश्च ॥
इति शुभाशुभशकुनानि । ચાસ, હંસ, હરણ, એ પ્રાણીઓમાંથી કોઈ પણ પ્રાણી નીકળતી વખતે જોવામાં આવે છે તે હિતકર છે. તેમજ લડખોદ, ભમરી (મધમાખ) અને પિપટ એ પ્રાણીનાં નામ નીકળતી કે પ્રવેશ કરતી વખતે શુભકર છે. निर्गमे विविधकार्यसिद्धये भृङ्गराजरजतं पयो जलम् । मत्स्यमांसरुधिरं मृतकं वा धौतवस्त्रमुकुरं च पिधानम् ॥
ઘરમાંથી નીકળતાં ભાંગર, રૂપું, દૂધ, પાણી, માંછલાં, માંસ, લોહી, મુઠું, ધાયેલું વસ્ત્ર, દર્પણ, આચ્છાદન, એમાંનું કાંઈ સામું મળે તે તેથી અનેક પ્રકારનાં કાર્ય સિદ્ધ થાય છે.
For Private and Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન-અધ્યાય નવમો.
मार्ग छिन्दन्ति मार्जाराः सा वा ककलासकाः।
गोधा वापि प्रवेशे च पदमेकं तु न ब्रजेत् ॥
ઘરમાં પિસતાં કે ઘરમાંથી નીકળતાં બિલા, સાપ, કાચી ડો. (કાચડે-સરડે) કે ઘે, એમાંનું કે પ્રાણ રસ્તામાં આડું ઉતરે, તે એક ડગલું પણ આગળ ચાલવું નહિ.
स्खलने पादशिरसोर्वसनानि स्खलन्ति वा । विक्रुष्टं वचनं श्रुत्वा पदमेकं तु न व्रजेत् ॥ ઘરમાંથી નીકળતાં પગમાં ઠોકર લાગે અથવા માથામાં કંઈ અથડાય, અથવા લૂગડાં કહીં ભરાયાથી ખેંચાય કે નકલી પડે, અથવા કોઈ કોર વચન બેલે તે સાંભળવામાં આવે, તે એક ડગલું પણ ચાલવું નહિ.
गृहाणां ज्वलनं दृष्टा भियंतं सजलं घटम् । पतनं भूरुहाणां च दृष्टा कुर्यान्न चङ्कमम् ॥ आक्रोशवचनं श्रुत्वा मार्जाराणां रुतं तथा। कलहं गृहलोकस्य दृष्वा चङ्कमणं नच ॥
___ इति दर्शनारिष्टम् । ઘરમાંથી નીકળતી વખતે કોઈનું ઘર સળગતું જોવામાં આવે, અથવા પાણી ભરેલે ઘડે. ફૂટી જતે જોવામાં આવે, અથવા ઝાડ પડતાં જોવામાં આવે, તે ચાલવા માંડવું નહિ. વળી તેજ પ્રમાણે કોઈ ચીસો પાડતું હોય કે ગાળો દેતું હોય તેનું વચન સાંભળવામાં આવે, અથવા બિલાડાં બેલતાં હોય તે સાંભળવામાં આવે, અથવા ઘરમાં રહેનાર માણસની વઢવાડ સાંભળવામાં આવે તે ચાલવા માંડવું નહિ.
कनककङ्कणमेव विभूषणं सफलपुष्पमथासववारुणी ॥ फलमशोककरं ज्वरिणां तदा शुभकरो हि भवेच्च भिषग्वरः॥
તિ રાજુનાધ્યાય | સેનાનું કંકણ, અલંકાર, ફળસહિત પુષ્પ, આસવ, મધ, એમાંનું કાંઈ નીકળતી વખતે જોવામાં આવે તે રેગીઓને તે આનંદદાયક ફળ આપે છે અને તે વૈદ્ય પણ રોગીનું ભલું કરનાર નીવડે છે.
For Private and Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
२४०
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
દ્વિતીયસ્થાનને ઉપસંહાર,
एवं ज्ञात्वा परमनिपुणं पानमन्नादिकानां वीर्य चैषां गुणमपि तथा कोपनं कोपवेगम् । आदानं वा पुनरपि चयं कोपनस्योपचारं वैद्यो विद्वान् भवति भवने पूजितो राजलोकैः ॥
એ પ્રમાણે અન્ન પાનાદિકનું વીર્ય, તેમના ગુણુ, તે કયા કયા દોષને કાપાવે છે તે, તેમના કોપના વેગ, દોષના કોપનું કારણ, દોષના સંગ્રહ, દોષોપના પ્રતીકાર, એ સર્વે સારી રીતે જાણીને વૈધ વિદ્યાન થાયછે તથા તેથી તેને રાજા લોકો પેાતાને ઘેર લાવીને સન્માન આપેછે.
इति आत्रेयभाषिते हातोत्तरे द्वितीयस्थाने शकुनाध्यायो नाम नवमोऽध्यायः ।
द्वितीयस्थानं समाप्तम् ।
For Private and Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तृतीयस्थानम्।
प्रथमोऽध्यायः ।
ઔષધના જ્ઞાનને વિધિ.
आत्रेय उवाच । अथातः संप्रवक्ष्यामि रोगमङ्करकारणम् । श्रमाद् व्यायामरोधाद्वा चिन्ताशोकभयादपि ॥ क्रोधादौषधगन्धेन क्षयाद्धातोविशेषतः। उदीर्य कोष्ठादग्निं च रक्तपित्तं तथा बहिः॥ त्वचाश्रितं च सम्भूय ज्वरं तस्मात् करोति हि ।
આત્રેય કહે છે–હવે હું એક રેગમાંથી બીજે રેગ, એમ જે ઘણ રે થાય છે તેનું કારણ કહું છું. અતિશય મહેનત કરવાથી,
सरत न ४२वाथा, यिंता ४२४ाथी, श.प्रथा, मयथा, ओपथी, औषધિના ગંધથી, અને વિશેષે કરીને ધાતુઓને ક્ષય થવાથી, (વાતાદિક દોષ ક્ષેભ પામીને) જઠરમાંથી અગ્નિને બહાર કાઢી નાખે છે તથા રક્તને અને પિત્તને કોપાવે છે તે અગ્નિ તથા રક્તપિત્ત જે ત્વચામાં રહ્યું હોય છે તે એકત્ર થઈને જવર (તાવ) ને ઉત્પન્ન કરે છે.
જવરમાંથી ઉપજતા રેગ उक्तहेतुर्वरो वापि ज्वरान्मन्दज्वरो भवेत् ॥ मन्दान्मन्दतमो ज्ञेयस्तस्मादम्लातिसेवनात् । जायते कामलस्तस्मात् प्ररूढे स्याद्धलीमकम् ॥ हलीमकाद्भवेत् पाण्डुस्तस्माद्यक्ष्मा प्रकीर्तितः। यक्ष्मणो जायते शोफः शोफादुदरमेव च ॥ २१ .
For Private and Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
હરીતસંહિતા. ~~ ~~~~ ~~~~ तस्माद्गुल्मं च वाताव्यं गुल्माच्छ्वासोऽथ शूलिता। मन्दाग्नित्वं भवेत्तसात्स्वरभेदोऽथ रोधनम् ॥ एतेषां सर्वरोगाणामुत्पत्तिः स्याज्ज्वरेण तु । ज्वरेण मृत्युवियो न मृत्युः स्याज्ज्वरं विना ।
પાછળ જે હેતુ કહ્યા તેમાંથી જવર પેદા થાય છે. જવરમાંથી - દવુર થાય છે. એ મંદવરમાંથી અતિશય મંદ જ્વર (હાડજવર) થાયછે. એવા હાડકચરિયા તાવમાં અતિશય ખાટે પદાર્થ ખાવામાં આવે છે તેથી કમળો થાય છે. એ કમળો વધીને હલીમક નામે રેગ થાય છે. હલીમક રોગ વધીને પાંડુરોગ થાય છે અને પાંડુરોગમાંથી ક્ષયરોગ થાય છે. ક્ષયથી સોજો થાય છે, સજાથી ઉદર વ્યાધિ થાય છે, ઉદરરોગમાંથી વાતગુલ્મોગ થાય છે, વાતગુલ્મમાંથી શ્વાસ અને તેમાંથી શળગ ઉપજે છે. મૂળમાંથી અગ્નિમાં રેગ થાય છે, અગ્નિમાંભાથી સ્વરભેદ અને તેમાંથી કઠોધન થાય છે, એવી રીતે એ સર્વે રેગની ઉત્પત્તિ તાવમાંથી થાય છે. તાવથી મૃત્યુ થાય છે; તાવ વિના મૃત્યુ થતું નથી.
જવરમાંથી ઉપજતા બીજા પ્રકારના રેગ. शृणु भैषजवेदज्ञ! द्वितीयं रोगसङ्करम् । मन्दज्वरो भवेत्रणामतीसारस्तथा ज्वरः॥ तेन चापि भवेद्धिका शोषो मोहो भ्रमोऽरुचिः। एतेषां शोफतो मृत्युस्तृतीयः कथ्यतेऽधुना ॥ આયુર્વેદને જાણનારા હે પુત્ર! સાંભળ; હું તને તાવમાંથી ઉપતા બીજા રેગેની પરંપરા કહું છું. મનુષ્યને પ્રથમ મંદજવર આવે છે, તેમાંથી તેને અતિસાર અને સ્વર ઉપજે છે, તેમાંથી હિક્કા નામે રેગ ઉપજે છે, તેમાંથી શેષ, મોહ, ભ્રમ અને અરૂચિ, એવા રોગ થાય છે. એ રેગવાળાઓને છેવટે સેજા ચડે છે અને તેમનું મરણ થાય છે. હવે હું તને ત્રીજો પ્રકાર કહું છું.
For Private and Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય પેહેલે.
૨૪૩
દિવસે સૂવા વગેરેથી ઉપજતા રોગો, दिवास्वमादिदोषैर्वा प्रतिश्यायश्च जायते । तस्मात् कासः समुद्दिष्टः कासातच्वासश्च जायते ।
तस्मात् क्षयः क्षयात् शोफो ज्वरेणापि मृति बजेत् ॥ દિવસે શયન કરવા વગેરે દોષથી સળેખમ ઉત્પન્ન થાય છે. તેને માંથી ખાંસી ઉપજે છે, ખાંસીમાંથી શ્વાસ ઉપજે છે, તેમાંથી ક્ષય ઉ. ત્પન્ન થાય છે. ક્ષયમાંથી સોજો ઉપજે છે અને તેમાંથી તાવ ઉપજીને રેગી મરણ પામે છે.
ભયંકર વ્યાધિઓ. ज्वरः क्षयश्च यक्ष्मा च कुष्ठगुल्मार्शसंग्रहाः। शर्करा मेह उन्माद अपस्मारो भगन्दरः । एते महाघोरतरा याप्यं कुर्वन्ति मानवम् ॥
તાવ, ક્ષય, રાજ્યમા, કઢ, ગુલ્મ, અર્શ, પથરીને રોગ, પ્રમેહ, ઉન્માદ, અપસ્માર, ભગંદર, એ મહાભયંકર વ્યાધિઓ છે. એ વ્યા ધિઓ એક વાર ઉપજ્યા એટલે નિખૂળ થતા નથી અને મનુષ્યને યાપ્ય કરે છે. અર્થાત ઔષધાદિવડે તે રેગીની વેદના કમી કરીને તેમને માર્યાદામાં રાખી શકાય છે પણ તે બિલકુલ મટી જતા નથી.
સર્વ વ્યાધિઓના હેતુરૂપ દેષ, वातपित्तादयो दोषास्तथा श्लेष्मसमुद्भवाः ।
जायन्ते व्याधयः सर्व तेषां वक्ष्याम्युपक्रमम् ॥
વાત, પિત્ત, વગેરે દે રોગના હેતુ છે. તેમજ કેટલાક વ્યાધિઓ કફથી ઉત્પન્ન થાય છે. એવી રીતે વાતાદિક દેષથી સર્વે વ્યાધિઓ ઉત્પન્ન થાય છે, માટે હું તે વાતાદિક દોષના ઉપચાર કહીશ.
વાતાદિ દેષને પાચન કાળ. वातः पचति सप्ताहात् त्रिरात्रात् पित्तमेव च । - श्लेष्मा सार्धदिनेनापि विपचेद्भिषजां वर!॥
१ पीनस एव च. प्र. १ ली.
For Private and Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
द्वन्द्वजं वातपित्तं च नवरात्रेण पच्यते । श्लेष्मवातौ दशाहेन पञ्चाहात् पित्तश्लैष्मिकम् ॥ द्वंद्वजानां च मर्यादा पाचनाय शमाय च । त्रिदोषस्य च घोरस्य पाचनं द्वादशे दिने ॥ सनिपातश्च पच्येत चतुर्दशदिनैरपि ।
વાયુ નામે દોષ સાત દિવસમાં પક્વ થાયછે; પિત્ત ત્રણ દિવસમાં પાકેછે; અને હું ઉત્તમ વૈધ ! દોઢ દિવસમાં પવ થાયછે. વાયુ અને પિત્ત મિશ્ર હોય તે તે નવ રાત્રિમાં પવ થાયછે. કક્ અને વાયુ દશ દિવસમાં પવ થાયછે. પિત્ત અને ક પાંચ દિવસમાં પાર્ક છે, એવી રીતે હૂં ( એ બે દોષ એકઠા મળ્યા હૈાય તે ) નું પાચન અને શમન થવાની મર્યાદા જણાવી. હવે ભયાનક એવા ત્રિદોષનું પાચન ખારમે દિવસે થાયછે. તથા સન્નિપાતનું ચૌદ દિવસે પાચન થાયછે. પાચનાદિ ક્રિયાને સમય,
ज्ञात्वा दोषबलं पक्के तस्माद्देयं तु पाचनम् ।
युक्तं निदानलक्षैस्तु तस्मात् संशमनक्रिया ॥
પવ થયેલા દોષમાં તેમનું કેટલું બળ છે તે પ્રથમ જાણીને પછી પાચન ઔષધ આપવું. અને પાચન ઔષધ આપતાં આપતાં જ્યારે રોગનાં તેના નિદાનમાં કહેલાં લક્ષણા માલમ પડે ત્યારે શમનક્રિયા ( રોગ શમાવવાની ક્રિયા કરવી,
ધાતુગત દાષને પાચન કાળ
सप्ताहेनापि पच्यन्ते सप्त धातुगता मलाः । चिरादपि हि पच्यन्ते सन्निपातज्वरे मलाः ॥ निरामश्चाप्यतः प्रोक्तो ज्वरः प्रायोऽष्टमेऽहनि । नवभिर्वासरैश्चैव निरामज्वरलक्षणम् ॥
સાત ધાતુઓમાં રહેલા મળ સાત દિવસે પકવ થાયછે તથા સત્રિપાત જ્વરના મળ(વાતાદિક દેષ ) તે ઘણે દિવસે પક્વ થાયછે. સાત દિવસે સાત ધાતુના મળ પવ થયા પછી આઠમે દિવસે વર
For Private and Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય પેહેલે.
૨૪૫
“આમ” વિનાને થવાથી તે “નિરામ” કહેવાય છે. તથા નિરામ - રનાં લક્ષણ નવ દિવસે જોવામાં આવે છે.
અપકવ દોષમાં ઔષધ આપવાની મનાઈ, 'विचार्य भेषजं दद्यादजीणे मतिमान् भिषक् ।
मन्दो हि सुतरामग्निर्भेषजं न विपाचयेत् ॥ વાતાદિ દેષ પડવ ન થાય હોય ત્યારે બુદ્ધિમાન વૈધે ઘણો વિ. ચાર કરીને ઔષધ આપવું; કેમકે અતિશય મંદ થઈ ગયેલે અગ્નિ ઔષધને પચાવી શકતું નથી.
લંઘનના પ્રકાર, सर्वेषु सामदोषेषु पाचनं लङ्घनं स्मृतम् ॥ लचितं मध्यलजि स्यादतिलङ्घितमेव च । लक्षणं वक्ष्यते चैषां मनुष्याणां शृणुष्व मे ॥
વાતાદિ દોષ જ્યારે સામ (પકવ નહિ થયેલા) હોય ત્યારે તે રોગીએ લંઘણુ કરવી; કેમકે લંઘન (ઉપવાસ કરવાથી દેષનું પાચન થાય છે. લંધન ત્રણ પ્રકારનું છે; લંધિત, મધ્યલંધિત, અને અતિલંધિત. એ ત્રણ પ્રકારનાં લંઘન કરવાવાળા મનુષ્યનાં લક્ષણ હું તને કહું તે સાંભળ.
શુદ્ધલંધિતનું લક્ષણ, गतक्लमो रुजां ग्लानिरिन्द्रियाणां प्रसन्नता। लङ्घने दोषपाकस्तु शुद्धलचितलक्षणम् ॥
જ્યારે લંધન કરવાથી શરીરને ખેદ નાશ પામે, પીડાઓ ઓછી થાય, ઇંદ્ધિઓ નિર્મળ થાય, દેષ પરિપકવ થાય, ત્યારે તે પુરૂષ શુદ્ધધિત છે એટલે તેણે જોઈએ તે પ્રમાણે લંઘન કરેલું છે એમ જાણવું.
મધ્યયંધિતનું લક્ષણ किश्चित्क्लमो रुजां ग्लानिरिन्द्रियाणां विवर्णता।
बहुतृष्णाल्पादपि श्रमश्चैव भिषग्वर!॥ १ आ बे लीटी. प्र० २-३ मां नथी.
For Private and Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪
હારીતસંહિતા.
'किञ्चित्संस्निग्धता गात्रे रुचिबाधो विबन्धता । मध्यपाकी च दोषः स्यान्मध्यलङ्घितलक्षणम् | જ્યારે લંધન કરવાથી રોગીના શરીરને ખેદ કાંઇક અંશે રહે, પીડા ઓછી થાય, ઇંદ્રિયો વિવર્ણ થઇ જાય, તરસ ધણી લાગે, ભૂખ થોડી લાગે, અંગ થાક્યા જેવાં જણાય, શરીર ઉપર થેાડિક સ્નિગ્ધતા જણાય, અાદિકની રૂચિ પૂરેપૂરી ન ઉપજી હાય, ઝાડાનો બંધકોષ્ટ હોય, તથા વાતાદિ દોષ મધ્યમસર પવ થયા હોય ત્યારે રોગી મધ્યલંધિત છે એમ જાણવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિÎષિતનું લક્ષણ
वैकल्यं जायते तन्द्रा विभेदश्च विनिद्रता । वेपथुश्च शिरोऽतिश्च क्षुत्क्षामं शूलमेव च ॥ श्यावास्यं प्लावनं नेत्रे मूर्च्छामोहश्रमातुरम् । अतिलङ्घितमेतैस्तु लक्षणं संविभावयेत् ॥
જ્યારે લંધન કરનારા રાગીને જોઇએ તે કરતાં વધારે લાંધણા થઇ જાય ત્યારે તેની ઇંદ્રિયા વિકળ (પેાતાનું કાર્ય બજાવવાને અસમર્થ,) થઈ જાય છે; તેને ધેન ઉપજે છે; ઝાડાના ભેદ થાયછે; ધ આવતી નથી; શરીર કંપે છે; માથું દુખે છે; ભૂખવડે શરીર કૃશ થઇ જાય છે; પેટમાં શૂળ ઉપજે છે; મોંઢું કાળું પડી જાય છે; આંખો તરી જાય છે; રાગીને મૂર્છા આવેછે; તેને મેહ થાયછે; અને તે શ્રમથી પીડાય છે. એ લક્ષણાવડે રોગીને અતિબંધિત સમજવે.
લંધન નહિ કરવા જેવા રોગીઓ.
वेलाज्वरे भूतज्वरे तथा पित्तज्वरेऽपि च । आयासे क्रोधजे वापि भयकामज्वरेऽपि च । एतेषां लङ्घनं नैव कारयेद्भिषगुत्तमः ॥ बालं वृद्धं कृशं क्षीणमतीसारवणातुरम् । गुर्विण सुकुमारं च लङ्घयेन कदाचन ॥
१ विड्भेदं रूक्षता गात्रे. प्र० ३.
For Private and Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તૃતીયસ્થાન–અધ્યાય પેહેલા.
wwwww
www
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને વેલાજ્વર એટલે દરરોજ અમુક સમયે તાવ આવતા હોય, જેને ભૂતપીડાથી તાવ ઉપજ્યા હોય, જેને પિત્તજ્વર આવતા હોય, તથા જેને શ્રમ, ક્રોધ, ભય કે કામવિકારથી જ્વર આવતા હાય, એવા તાવવાળાઓને સારા વૈધે લંધન કરાવવું નહિ. વળી બાળક, વૃદ્ધ, કુશ, ક્ષીણુ, અતિસારના રોગવાળા, ત્રણરોગવાળો, ગર્ભવતી સ્ત્રી અને સુષુમાર, એટલા રાગીઓને વૈદ્યે કદાપિ ઉપવાસ કરાવવા નહિ.
લંધન કરાવવા જેવા રોગીઓ.
सामे मन्दज्वरे तीव्रे रुचि विबन्धकेऽपि च । अजीर्णे तु प्रशस्तं च लङ्घनं मात्रयान्वितम् ॥ स्निग्धत्वं चातिगात्राणामुदरं गर्जयेद्भृशम् । शिरोऽर्तिर्जठराध्मानं तृष्णा च कण्ठकूजनम् ॥ अरुचिः प्रीतता मूत्रे निद्रातन्द्रातुरं नरम् । सामज्वरं च विज्ञाय लङ्घयेद्भिषगुत्तमः ॥
૨૪૭
इति लङ्घनयोग्याः ।
જેને સામજ્વર, મંદજ્વર, કે તીવ્રજ્વર થયા હાય, તથા જેને અચિ ઝાડાનો કબજો કે અજીર્ણ થયું હોય, તેને માત્રાસહિત લંધન કરાવવું હિતકર છે. જે પુરૂષનાં અંગ અતિ સ્નિગ્ધ હોય, જેના પેટમાં અતિશય ગગડાટ થતા હાય, જેનું માથું દુખતું હોય, જેનું પેટ ચઢતું હાય, જેને તરસ બહુ લાગતી હોય, જેના કંઠમાં અવાજ ખેલતા હાય, જેને અન્ન ઉપર રૂચિ ન થતી હોય, જેનું મૂત્ર પળા વર્ણનું હાય, જે પુરૂષને નિદ્રા આવતી હોય, જેને ઘેન થતું હાય, તથા જેને સામજ્વર હોય, એવા રાગીઓને જાણીને ઉત્તમ વૈધે તેમને લંધન કરાવવું.
બંધનના છ પ્રકાર
अनशनवमनविरेचनरक्तस्स्रुतितप्ततोयपानैश्च । स्वेदनकर्मसमेतैः सुषविधं लङ्घनं गदितम् ॥
For Private and Personal Use Only
ભોજન ન કરાવવું, વમન કરાવવું, વિરેચન આપવું, લોહી વેવડાવવું, ગરમ પાણી પીવા આપવું, પરસેવા કાઢવા, એ છ પ્રકારનું લ ઘન કહેલું છે. અર્થાત્ ઉપવાસ કરવાને અશક્ત રાગીને ઉપવાસ ન કરા
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
હારીતસંહિતા.
વતાં રેગને ઘટે તેવા આ છમાંના એકાદ કર્મથી પણ લંઘનનું કાર્ય
થાયછે.
નિરામ જવરનું લક્ષણ, क्षुत्क्षामं श्रमशैथिल्यं भ्रमवेगज्वरातुरम् । अन्तर्दाहं रक्तमूत्रं निरामज्वरलक्षणम् ॥
જે રોગી ભૂખથી કૃશ થઈ ગયું હોય, શ્રમથી શિથિલ થઈ ગયો હોય, જેને (ઉભા થતાં) ચકરી આવતી હોય, તાવ આવતે હોય, શરીરની અંદરના ભાગમાં દાહ બળતું હોય, અને તેના મૂત્રને વર્ણ રાતે હૈય, તેને નિરામ જ્વરવાળો જાણ.
દોષપરત્વે લંધનને અવધિ. वातिको लङ्घनैः षड्भिः पैत्तिकस्तु दिनत्रयम् । सप्तभिः पचते श्लेष्मा दृष्ट्वा लङ्घनमाचरेत् ॥ त्रिदोषो दशरात्राणि पचते लङ्घनैस्तु सः। दिने पञ्चदशे प्राप्ते पचते सान्निपातिकः ।।
मुश्चेद्वा मनुजं हन्ति भवेद्वा विषमज्वरः ।
વાતજવરવાળાને છે લાંધણ કરાવવી, કેમકે તેટલી મુદતમાં વાત દેષ પદ્ધ થાય છે, પિત્તવાળાને ત્રણ લાંઘણ કરાવવી, અને કફવાળાને સાત લાંધણ કરાવવી. એવી રીતે વાતાદિક દોષ જોઈને લાંઘણ કરાવવી. ત્રણે દોષ એકત્ર થઈને કોપ્યા હોય હોય તે દશ દિવસ લાંઘણું કરાવવી; કેમકે તે દેને પકવ થવાને તેટલી મુદત લાગે છે. સનિપાત જવરને પકવ થવાને પંદર દિવસ લાગે છે. એટલા દિવસમાં સનિપાત કહેતે મટી જાય છે અથવા રોગીને નાશ કરે છે અથવા વિષમજવર ઉત્પન્ન થાય છે.
વય પર દેષ કોપને પ્રકાર, बाल्ये रक्तामया दोषाः कफपित्तादनंतरम् ॥ षोडशे तु समे प्राप्ते त्रिदोषप्रभवा गदाः। पञ्चविंशतिमे प्राप्ते ज्वरो वैमानिपातिकः ॥
For Private and Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય પેહેલા.
બાલ્યાવસ્થામાં લોહીના વિકારસંબંધી રોગ ઉપજે છે; તે પછી
પંદર વર્ષ સુધી ક、 અને પિત્તનારેગ બહુધા ઉપજે છે; સાળ વર્ષ થયા પછી ત્રિદોષ ( ત્રણે દોષ ) ના રોગ ઉત્પન્ન થાયછે, પચીશ વર્ષનું વય થયા પછી સન્નિપાતજ્વર થાયછે.
વરવાળાને કવાથ આપવાનો સમય,
वातपित्तकफैरेव रसरक्तसमुच्चयात् । जायते यो ज्वरः सम्यक् पक्के क्वाथं तु दापयेत् ॥
૨૪૯
વાયુ, પિત્ત, કક, રસ અને રક્ત, એ સર્વના સમુદાયથી જે જ્વર ઉત્પન્ન થાયછે તે જ્યારે સારી રીતે પક્વ થાય ત્યારે રોગીને ક્વાથ આપવા. અર્થાત્ જ્વર પવ થયાવિના ક્વાથ આપવા નહિ.
ક્વાથના પ્રકાર.
काथः सप्तविधः प्रोक्तः पाचनः शमनस्तथा । दीपनः केदनो भेदी सन्तर्पणो 'विशोषणः ।
ક્વાથ સાત પ્રકારના કહેલા છે. પાચન (મળને પકવ કરનાર;) શમન ( દોષને શમાવી દેનાર;) દીપન ( અગ્નિને પ્રદિપ્ત કરીને મળને પચાવનાર; ) કલેદન ( મળને પલાળીને બાહાર કાઢનાર; ) ભેદી ( મળને તેાડીને બહાર કાઢનાર;) સંતર્પણ ( ધાતુને તૃપ્ત કરીને મળનું ખળ કમી કરનાર;) અને શોષણ (મળને સૂકવીને બાહાર કાઢી નાખનાર. )
સાત પ્રકારના ક્વાથ આપવાને કાળ पाचनं च 'नरे देयं निशासु प्रविजानता । पूर्वाह्णे शमनो देयोऽपराह्णे दीपनः स्मृतः ॥ सन्तर्पणो भेदनश्च कल्ये पानाय दापयेत् ।
शोषणोऽपि प्रभाते च क्वाथः पाने प्रकीर्तितः ॥
વૈધશાસ્ત્રના જ્ઞાનવાળા વૈધે રોગીને પાચન ક્વાથ રાત્રીએ આ
પા; શમનવાથ દિવસના પહેલા પાહારમાં આપવા; દીપનવાથ દિવ
For Private and Personal Use Only
૧ વિમોહન:. પ્ર૦ રૂ . વિશેષતઃ પ્ર૦ ૧ા. ૨ નવૈ રૂપની. ३ मोहनोपि प्र० १ ली.
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
હારીતસંહિતા.
સના પાછલા પહોરમાં આપ; સંતર્પણ અને ભેદન ક્વાથ પ્રભાત કાળમાં રેગીને પીવા માટે આપ; શેષણ કવાથ પણ પ્રભાતમાં જ પી એમ કહેલું છે.
ઔષધાદિક આપવાના સમયની સંજ્ઞા रात्रौ यः प्रथमो यामो भूतवेला प्रकीर्तिता । द्वितीयं निशि इत्याहुनिशीथं च ततः परम् ॥ गुणरात्रं ततो शेयं कल्यमप्रातराशनम् । पूर्वापराह्नमध्याह्वाः परार्धदिनशेषकाः॥
पूर्वे दिनावसाने च भेषजानामुपक्रमः। રાત્રીના પહેલા પહેરને ભૂત વેળા કહે છે, બીજા પિહેરને રાત્રી (નિશા) કહે છે, તે પછીના પહેરને નિશીથ (મધ્યરાત્ર) કહેછે; તે પછીની રાત્રી (રાત્રીને ત્રીજો પિહેર) ને ગુણરત્ર કહે છે સવારના ભેજનો સમય થયા પહેલાંના કાળને કલ્પ કહે છે. રાત્રી અને દિવસના બે ભાગ કરતાં બાકી રહેલા અરધા ભાગમાં (દિવસમાં) પૂ. ર્વાહ (પહેલે પહેર) પરાહ (પાછળ હિર,) અને મધ્યાહ (વચલ પિહર,) એ ત્રણ વિભાગ આવે છે. એ સર્વમાંથી દિવસના પહેલા પહેરમાં અને દિવસના છેલા પહેરમાં (દહાડે આથમવાની વખતે) ઔષધો આપવું એ બહુધા શ્રેષ્ઠ છે.
કવાથના સાત પ્રકાર, पाचनो दीपनीयश्च शोधनः शमनस्तथा।
तर्पणः क्लेदनः शोषी काथः सप्तविधः स्मृतः॥ પાચન, દીપન, ધન, શમન, તર્પણ, કલેદન, અને શોષણ, એવે સાત પ્રકારને કવાથ છે. (પાછળ સાત પ્રકાર કવાથના કહ્યા છે તેજ અહીં ફરી કહેલા છે; તેમાં જેને ભેદી કહ્યો છે તેને અહીં શેધન કહ્યો છે.)
સાત પ્રકારના કવાથનાં લક્ષણ पाचनोऽर्धावशेषी स्याच्छोधनो द्वादशांशकः। क्लेदनश्चतुरङ्गश्च शमनोऽष्टावशेषितः॥
For Private and Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય પહેલે.
૨૫૧
दीपनीयो दशांशस्तु तर्पणश्च समांशकः । विशोषी षोडशांशश्च क्वाथभेदाः प्रकीर्तिताः॥
અરધું પાણી રહેતાં સુધી પાણીને બાળવું તે પાચન કવાથ કહે વાય છે, બારમો ભાગ શેષ રહેતાં સુધી ક્વાથ ઉકાળો તેને શોધન કવાથ કહે છે. જે ભાગ શેષ રહેતાં સુધી કરેલા કવાથને કલેદન કહે છે. આઠમો ભાગ શેષ રહેતાં સુધી કરેલા કવાથને શમન કહે છે. દશમે ભાગ શેષ રહેતાં સુધી કરેલા કવાથને દીપન કહે છે. સમાન (દીપનના) ભાગ શેષ રહેતાં સુધી કરેલા કવાથને તર્પણ કહે છે. સોળમે ભાગ શેષ રહેતાં સુધી કરેલા કવાથને વિશેશી કહે છે. એવી રીતે કવાથના ભેદ કહેલા છે.
સાત પ્રકારના કવાથનાં કાર્ય. पाचनः पचते दोषान् दीपनैर्दीप्यते मलः। शोधनो मलशोधी स्यात् शमनः शमयेत् गदान् ॥ तर्पणस्तर्पयेद् धातून क्लेदी हक्लेदकारकः। विशोषी शोषमाधत्ते तस्मात् क्वाथं परीक्षयेत् ॥ क्लेदी विशोषी विज्ञाय वमनं कारयेन्नरम् ।
પાચન વાથે વાતાદિક દોષને પર્વ કરે છે. દીપન કવાથ જઠરાશિને પ્રદિપ્ત કરીને મળને દૂર કરે છે. શોધન કવાથ મળને સાફ કરે છે. સમન ક્વાથ રેગને શમાવે છે. તર્પણ કવાથ ધાતુઓને તૃપ્ત કરે છે. કલેદન ક્વાથ હૃદયમાં ભીનાશ ઉત્પન્ન કરે છે. શોષણ કવાથ મળનું શોષણ કરે છે. એટલા માટે કયા પ્રકારને કવાથ છે, તેની પરીક્ષા કરવી. કવાથી કલેદન છે કે શોષણ છે તેની પરીક્ષા કર્યા પછી રોગીને વમન કરાવવું હેય તે કરાવવું. અર્થાત જે કવાથથી જે કાર્ય થતું હોય તે ન કરતાં અન્યથા કાર્ય કરવાથી હાનિ ઉપજે છે.
કવાથની સંભાળ રાખવાની આજ્ઞા, न लश्येत् कृतं क्वाथं 'नान्यत्रान्यत्र चालयेत् ॥ न कुत्सिते पुनः स्थाप्यो नाशुचौ न च कांस्यके।
स च क्वाथो न शस्तः स्याद्रोगसङ्करकारणम् ॥ १ नान्तराणि च. प्र. १ ली.
For Private and Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૫૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
न शोषयेत् पुनः क्वाथं न च भूमिगतं पुनः । दोषसंशमनेनैते प्रशस्ता गदकर्मणि ॥
કરેલા ક્વાથને આધીને જવું નહિ; તે વાથને અહીંથી તહીં એમ ફેરવવા નહિ; નઠારી જગામાં તેને મૂકવા નહિ; અપવિત્ર જગામાં અથવા કાંસાના વાંસણમાં તેને રેડવા નિહ. કેમકે એમ કરવાથી તે વાથ નાના પ્રકારના રોગ કરનારા થાયછે, માટે તે હિતકારક નથી. ક્વાથ પૃથ્વીપર ઢળી ગયા હાય તો તેને ફરીને સાષી લેવા નહિ; કેમકે એવી રીતે લીધેલા વાથ રોગ મટાડવાના કામમાં તથા દોષને શમાવવાના કામમાં ગુણકારક મનાયલા નથી.
કવાથસંબંધી અનિષ્ટ ચિન્હ,
विदीर्येत पतेताऽपि स्फुटेत काथभाजनम् । एतेऽनिष्टकराः काथा न दोषशमनाय च ॥
જો વાથ કરતાં ક્વાથનું વાસણ ફાટી જાય, પડી જાય, કે ફૂટી જાય, તે એ વાથ રાગીનું અનિષ્ટ કરનારા છે અને દોષને શમાવનારા નથી એમ જાણીને તેને ઉપયોગમાં લેવા નિહ.
હીન ક્વાથનાં લક્ષણ,
एतैर्विलक्षणैर्हीनं काथं दृष्ट्वा परीक्षयेत् ।
कृष्णं नीलं धनं रक्तं पिच्छिलं शिथिलं च यत् ॥ दग्धं कुणपगन्धं च विस्रगन्धं विवर्जयेत् । एतैरसाध्यं जानीयाद्रोगिणां नात्र संशयः ॥
જે વાથ પીવા લાયક નથી એવા હીન વાથનાં લક્ષણ કહીએ છીએ; એ લક્ષણો જોઈને ક્વાથની પરીક્ષા કરવી. જે ક્વાથનો રંગ કાળે, લીલો કે રાતા થઈ ગયા હાય, જે જાડા અને પચ્છાવાળા અથવા ઢીલા ( તેજદાર નહિ એવા) હોય, જે બળી ગયેલો, મુડદાના જેવા ગંધાતા અથવા કાચા માંસ જેવા ગંધાતા હોય, તે તે વાથ રાગીએ પીવા નહિ. એવા વાથવડે રાગીઓને રોગ મટવાના નથી એમ જાણવું.
For Private and Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય પેહેલે.
૨૫૩
ઉત્તમ કવાથનાં લક્ષણ द्रव्यगुणानुवर्णेन द्रव्यगन्धं विनिर्दिशेत् । तद्विशुद्धं च संस्थाप्यं कषायममृतोपमम् ॥
ક્વાથમાં જે જે દ્રવ્ય (ઔષધ વગેરે) નાખ્યાં છે તેને અનુરૂપ જે કવાથને રંગ અને વાસ આવતું હોય તે ક્વાથને શુદ્ધ તથા અમૃત સરખો જાણુંને ગ્રહણ કરે તથા પી.
વાતજવરમાં પાચન વિધિ. वातज्वरे लङ्घनान्ते दत्त्वा चान्नं तथोपरि। निशासु पाचनं देयं ज्ञात्वा दोषबलाबलम् ॥ વાતજ્વરવાળા રોગીને પાછી કહ્યા પ્રમાણે પ્રથમ લંઘન કરાવીને લંઘનન કાળ પૂરો થયે તેને અન્ન ખાવાને આપવું. તથા તે પછી વાતાદિ દેવનું બળ તથા નિર્બળતા જોઈને ઘટે તેવું પાચન ઔષધ (ક્વાથ) આપવું.
પિત્ત અને કફમાં પાચનને વિધિ, त्रिरात्रे पैत्तिके देयं श्लेष्मिके प्रथमेऽहनि ।
अविज्ञाते च दोषे च पाचनं न प्रदापयेत् ॥ પિત્તજ્વરવાળાને ત્રણ દિવસ પછી કવાથ આપ, કફવાળાને પેહેલે જ દિવસે કવાથ આપે. પણ વાતાદિ દોષ જાણવામાં ન આવે તે રોગીને પાચન કવાથ આપવો નહિ.
જવરની મર્યાદા सप्तरात्राद्धि मर्यादा ज्वरेणैवोपलक्ष्यते। तस्मानवज्वरे पीतं दोषकन्न च दोषहृत् ॥
નવા તાવની મર્યાદા સાત દિવસની કહેલી છે માટે તેટલી મુદતને તાવ એ ને જવર કહેવાય છે. એ નવા વરમાં જે ક્વાથ પીવામાં આવે તે દેશને ઉત્પન્ન કરનારે છે; પણ દેષને હરનારો નથી.
For Private and Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૫૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
અવિધ
વરમાં પાચનાદિ આપવાનો तस्मादादौ प्रदेयं तु पाचनं च दिनत्रयम् । शमनीयं प्रदेयं तु पञ्चरात्रं ततः परम् ।
शोधनं दीपनीयं तु एकरात्रं प्रदापयेत् ॥
એટલા માટે જ્વરવાળાને પ્રથમ ત્રણ દિવસ સુધી પાચન ક્વાથ આપવા; તે પછી પાંચ રાત્રી સુધી શમત ક્વાથ આપવા; તે પછી રોાધન વાથ એક રાત્રી આપવા અને તે પછી દીપન વાથ એક રાત્રી આપવે.
વાચની વિપત્તિના પ્રતીકાર.
काथपाने क्लमो मूर्च्छा वैक्लव्यं च प्रदृश्यते । वमनं च तदा प्रोक्तं शमनं पथ्यकेऽपि वा ॥ વરવાળાને કવાથ પાયા પછી તેને ગભરામણુ થાય, મૂર્છા થાય,
કે વિલવતા થાય, તે તે રોગીને વમન ઔષધ આપીને તે ક્વાથ પાછો કાઢી નાખવો. અથવા શમન ક્વાથ પથ્ય હોય તેા તે આપીને ગભરામણ વગેરે શમાવવું.
પથ્યની જરૂરીયાત.
सदा पथ्यं प्रयोक्तव्यं नापथ्येन च सिध्यति । औषधं न विना पथ्यैः सिध्यते भिषगुत्तमैः ॥ विना पथ्यं न साध्यः स्यादौषधानां शतैरपि ।
રાગીને સદૈવ પથ્ય ભાજનાદિ આપવું, કેમકે અપથ્ય આપવાથી રોગ મટતેા નથી; વૈધ ગમે તેવા હોશિયાર હોય તથાપિ તેણે આપેલું ઔષધ પધ્ધ પાળ્યા વિના લાગુ પડતું તથી. કદાપિ સંકા ઔષધ આપે તથાપિ પથ્ય વિના રોગ મટી શકતે નથી
જ્વરવાળાને અન્ન ખાવાની આજ્ઞા. ज्वरितो हितमश्रीयाद्यद्यप्यस्यारुचिर्भवेत् ॥ अन्नकालेष्वभुञ्जानो हीयते म्रियतेऽपिवा । स क्षीणः कृच्छ्रतां याति यात्यसाध्यत्वमेव च । तस्माद्रक्षेद्वलं पुंसां बले सति हि जीवितम् ॥
For Private and Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય પહેલે.
૨૫૫
૧
,
,
- જવરવાળાને અન્ન ખાવાની રૂચિ ન હોય તથાપિ હિતકારક અન્ન તે તેણે ખાવું જ જોઈએ. કેમકે ખાવાને વખતે જે ખાતા નથી તેના શરીરની શક્તિ કમી થઈ જાય છે અને વખતે તેથી મરી પણ જાય છે. અન્ન ન ખાવાથી શરીર ક્ષીણ થઈ જાય છે અને તેથી રેગ કષ્ટસાધ્ય થાય છે કે વખતે અસાધ્ય પણ થઈ જાય છે. એટલા માટે રેગીને અન્ના ખાવા આપીને તેના બળનું રક્ષણ કરવું; કેમકે શરીરમાં બળ હોય તે જ જીવિત ટકી શકે છે.
લંઘન કરાવેલા રેગીને અન્ન આપવાને વિધિ लविते चैव दोषे च यवागूपानमाचरेत् ।
शालिषष्टिकमुद्नं च यूषं शस्तं वदन्ति हि ॥
જે રોગીના વાતાદિક દોષ પકવ કરવાને તેને ઉપવાસ કરાવ્યા હોય તેને ઉપવાસને અવધિ પૂરે થયે વાગૂ પીવાને આપવી અથવા સાકીચોખા અને મગને યુષ પીવાને આપે તે હિતકર છે.
મધ્યયંતિનો અન્ન વિધિ. पञ्चकोलकसंसिद्धा यवागूमध्यलचिते । भवेत् प्रशस्ता सततं तस्य सन्तर्पणं हितम् ॥
પીપર, પીપરીમૂળ, ચિત્રો, ચવક અને સુંઠ, એ પાંચને પંચકેલ કહે છે. એ પંચકેલને આખાં પાનાં ખાંડીને તેને ક્વાથ કરે એ કવાથમાં મગ ચોખાની યવાગૂ રાંધવી. મધ્યયંધિતને એ યવાગૂ પીવાને આપવી; કેમકે એવી યવાગૂ તેને સદા હિતકર છે. તેમજ તેને સંતર્પણ કવાથ આપ. (અથવા ધાતુઓને વત કરનારી બીજી ક્રિયા પણ તેને હિતકર છે.)
કલમ (ખે) શાંતિને વિધિ. - आज दुग्धं गुडोपेतं पानाय ज्वरशान्तये ।
तेन क्लमविनाशः स्यात् सुखमाशु प्रपद्यते ॥ જવરવાળાને શરીરે ક્લમ (ખેદ-ગભરામણી થાય છે. એમ થાય ત્યારે તેને બકરીનું દૂધ અને ગોળ પીવાને આપવા; તેથી જવર પણ શાંતા પડે છે, અને ક્લમ પણ નાશ પામે છે. તથા રોગીને તરત જ સુખ ઉપજે છે.
For Private and Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૫૬
હારીતસંહિતા.
કવાથ પીવાના વિધિ.
उदीच्यां वा पूर्वस्यां वाभिमुखं चोपवेशयेत् । पाययेत् क्वाथपानं च कृत्वा ब्राह्मणवाचनम् ॥ पानपात्रमधः कृत्वा शयीतोत्तानमेव च । पीत्वा चैव तृषार्तोऽपि न जलं पाययेत् क्षणम् । गतक्लमं नरं दृष्ट्वा तदा संपद्यते सुखम् ॥
ક્વાથ પીનારા રોગીને ઉત્તર દિશા તરફ કે પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસાડવા. પછી બ્રાહ્મણોની પાસે સ્વસ્તિવાચન કરાવીને તેને સ્વાથ પાવા. ક્વાથ પીધા પછી ક્વાથ પીવાનું વાસણ નીચે મૂકીને ચતાં સૂઈ રહેવું. ક્વાથ પીધા પછી તરસ લાગે તથાપિ એકક્ષણવાર તેને પાણી પીવાને આપવું નહિ, પછી જ્યારે રોગીની ક્વાથ પીવાથી થયેલી ગભરામણ શમે ત્યારે તેને જરૂર હોય તેા પાણી વગેરે આપવું. અને તેથી તેને સુખ ઉપજે છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने भैषजपरिज्ञान
विधिर्नाम प्रथमोऽध्यायः ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
द्वितीयोऽध्यायः ।
વરિચિકત્સા, વૈદ્ય થવાની ચેાગ્યતા.
आत्रेय उवाच ।
'अनभिज्ञचिकित्सायां शास्त्राणां पठनेन किम् । यथा पलालं बीजैस्तु रहितं निष्प्रयोजनम् ॥ આત્રેય કહેછે.જો કાઇ પુરૂષ વૈધશાસ્ત્ર ભણેલા હાય તથાપિ રાગીની ચિકિત્સા કરવાના કામમાં તે માહિતગાર ન હોય તેા તે જે
१ अनभिज्ञश्चिकित्सां यः कुरुते शास्त्रवर्जितः प्र ३ जी.
For Private and Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન અધ્યાય બીજો.
શાસ્ત્ર ભણેલા છે. તેથી શું ફ્ળ છે? જેમ દાણા કાઢી પછીનું પરાળ નિરૂપયોગી છે તેમ તેવા વૈધ પણ નિરૂપયોગી છે.
કુવૈદ્યની નિંદા.
वरमाशीविषविषं कथितं ताम्रमेव च । पीतमत्यग्निसन्तप्ता भक्षिता वाप्ययोगुडाः ॥ न तु श्रुतवतां वेशं विभ्रतः शरणागतात्। ग्रहीतुमन्नपानं वा वित्तं वा रोगपीडितात् ॥ જે વૈધ ખાતે વેધશાસ્ત્ર ભણેલા નથી તથાપિ પોતાની શરણે આવેલા રોગથી પીડાયલા રોગીઓ પાસેથી અન્નપાન અથવા ધન મેળવવામાટેજ જે વિદ્વાન વૈધનું ડાળ ધારણ કરેછે, તેમની પાસેથી ઔષધ ખાવા કરતાં સાપનું ઝેર અથવા ઉકાળેલું ત્રાંબું પીવું સારૂં છે અથવા અગ્નિમાં તપાવેલી લોઢાની ગોળીઓ ખાવી સારી છે. તાત્પર્ય કે એવા અભણ વૈદ્ય પાસેથી કદાપિ પીવાનું કે ખાવાનું ઔષધ લેવું નહિ તથા આજી પણ ચિકિત્સા કરાવવી નહિ.
વૈદ્યનું લક્ષણ,
तदेव युक्तं भैषज्यं यदारोग्याय जायते ।
स चैव भिषजां श्रेष्ठो रोगेभ्यो यो विमोक्षयेत् ॥
જે ઔષધ ખાવાથી રોગ નાશ પામે તેજ યોગ્ય ઔષધ જાણવું; અને જે પુરૂષ રોગ થકી રોગીને નિમુક્ત કરે તેજ ઉત્તમ વૈદ્ય જાણવા.
વૈદ્યશાસ્ત્ર ભણવાની જરૂર.
तस्मात् सर्वप्रयत्नेन रोगवारण हेतुना । युक्ता निदानलक्षैस्तु संहितोपायसंयुता ॥
पठितव्या समासेन संहिता ज्ञानहेतवे । ज्ञात्वा रोगप्रतीकारं ततः कुर्यात् प्रतिक्रियाम् ॥
૨૫૭
For Private and Personal Use Only
એટલા માટે જેને રોગ અટકાવવાની ઇચ્છા હોય તેણે ઘણા પ્રયજ્ઞથી, જેમાં રોગનું નિદાન, લક્ષણ, તથા ઉપાય કહ્યા હોય એવી વૈધકની સંહિતાનું અધ્યયન કરવું. એવી સંહિતાનું પોતાને જ્ઞાન થવા
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
હારીતસંહિતા.
માટે તેને સંક્ષેપમાં પણ ભણવી અને તે ઉપરથી રોગના પ્રતીકાર જાણીને પછી રોગીની ચિકિત્સા કરવી.
વૈદ્યશાસ્ત્ર ન જાણવાથી હાનિ. अविज्ञाय रुजं सम्यक मोहादारभते क्रियाः। विधानज्ञोऽप्यशास्त्रज्ञो न तसिद्धिः प्रजायते ॥
જે પુરૂષ રેગને બરાબર ઓળખ્યા વિના મૂઢપણાથી તેની ચિકિત્સા કરવા માંડે છે, તે પુરૂષ કદાપિ ચિકિત્સા વિધિમાં નિપુણ હોય, છતાં શાસ્ત્ર ન ભણેલે હોય, તે તેના કાર્યની સિદ્ધિ થતી નથી.
વૈદ્યશાસ્ત્ર જાણનાર સફળ થાય છે. निदानं रोगविज्ञानं भेषजानां गुणागुणम् । विज्ञाय कुरुते यस्तु तस्य सिद्धिर्न दूरतः॥
જે પુરૂષ રેગનું નિદાન, રોગનું વિશેષ જ્ઞાન, ઔષધના ગુણ અને વગુણ, એ સર્વે જાણીને ચિકિત્સા કરે છે તેને સિદ્ધિ દૂર નથી. અર્થાત તેની ચિકિત્સા સફળ થાય છે.
રેગાદિકના જ્ઞાનની જરૂર आदावेव रुजां ज्ञानं साध्यासाध्यं विचक्षणः। याप्यं सर्वरुजां चैव ततः कुर्यात् प्रतिक्रियाम् ॥ વૈધે પ્રથમ નાના પ્રકારના રોગનું જ્ઞાન મેળવવું જોઈએ. તે પછી અમુક રોગ સાધ્ય છે કે અસાધ્ય છે તેનું જ્ઞાન પણ વિચક્ષણ વૈદ્ય મેળવવું જોઈએ. પછી બધા રોગોમાંથી યાપ્ય રેગ કયા છે તે જાથવું જોઈએ. અને તે પછી પ્રતીકાર કરવો જોઈએ.
દેશકાળાદિના જ્ઞાનની જરૂર. देशं कालं वयो वह्निसात्म्यं प्रकृतिभेषजम् । एवं विज्ञाय सद्वैद्यस्ततः कुर्यात् प्रतिक्रियाम् ॥ પાછળ આનુપ વગેરે દેશ કહ્યા છે તે દેશ, ગ્રીષ્મ, મધ્યાન્હ, વગેરે કાળ, બાલ્યાદિ વય, મંદ વગેરે અગ્નિ, ઔષધાદિકનું માફક આવવું ન આવવું તે. રેગીની વાતાદિ પ્રકૃતિ, ઔષધનું બળ, વગેરે જાણીને પછી સારા વૈધે ઉપચાર કરવા.
For Private and Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તૃતીયસ્થાન—અધ્યાય બી.
વાતાદિ દાષ રાગના હેતુ છે,
नास्ति रोगो विना दोषैर्दोषा वातादयः स्मृताः । ज्वरादयः स्मृता रोगास्तान् सम्यक् परिलक्षयेत् ॥
wwwww
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wwwwww.........
?
કોઈ પણ રોગ વાતાદિ દોષના બિગાડ વગર ઉપજતા નથી. વાત, પિત્ત અને કફ્ એ ત્રણને દોષ નામ આપેલું છે. ગ્રંથમાં કાઈ કોઇવાર તેને મળ' નામ પણ આપવામાં આવેછે, માટે ‘મળ ’ અ થવા દોષ' શબ્દ આવે ત્યાં એ વાતાદિ સમજવા. ગાડવાથી જ્વર વગેરે ઉપજે છે તે રોગ કહેવાયછે, સારી રીતે ઓળખવા જોઇએ.
એ દોષના અવધે એ રાગને
રોગની પરીક્ષા કરવાના પ્રકાર.
आप्तानां चोपदेशेन प्रत्यक्षीकरणेन च । अनुमानेन च व्याधिं सम्यग्विद्याश्चिकित्सकः ॥ दर्शनस्पर्शनप्रश्नै रोगज्ञानं त्रिधा मतम् । मुखाक्षिदर्शनात् स्पर्शात् शीतादिप्रश्नतः परम् ॥
૨૫૯
રાગીનાં સગાં વાહાલાંના કહેવા ઉપરથી, પ્રત્યક્ષ રોગીને જોવા ઉપરથી, તથા બીજા અવ્યભિચારી હેતુઓથી અનુમાન કરવા ઉપરથી, વૈધે વ્યાધિની સારી રીતે પરીક્ષા કરવી. દર્શન, સ્પર્શન અને પ્રશ્ન, એ ત્રણ પ્રકારે રોગનું જ્ઞાન થઈ શકે છે. રાગીનું મુખ અથવા નેત્ર જોઇને રાગનું જ્ઞાન થવું એ દર્શન જ્ઞાન જાણવું; રોગીના શરીરને સ્પર્શી કરીને ઠંડું, ગરમ, વગેરે જાણવું તે સ્પર્શન જ્ઞાન કહેવાયછે; અને ખીજાં જે જ્ઞાન પૂછવા ઉપરથી થાયછે તે પ્રશ્નનાન કહેવાયછે.
સાધ્યાસાધ્યનું લક્ષણ,
कृच्छ्रयाप्यसुखोपायो द्विविधः साध्य उच्यते । असाध्यो द्विविधो ज्ञेयो याप्यः कृच्छ्रतमोऽपरः ॥
For Private and Personal Use Only
રોગીનો વ્યાધિ સાધ્ય ( મટી શકે એવા ) અથવા અસાધ્ય (ન મટી શકે એવા) હોયછે. સાધ્ય વ્યાધિ એ પ્રકારના છે, જે રોગ કહે કરીને પણ બિલકુલ મટાડી શકાતા નથી પણ તેનું દુ:ખ ઓછું કરી
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૬૦
હારીતસંહિતા.
અને જે રાગને સેહેલથી મટાડી કૃયાપ્ય અને સુખાપાય એ બન્ને અસાધ્ય વ્યાધિ પણ એ પ્રકા રા છે. જે અત્યંત કટ્ટે કરીને યાપ્ય થઈ શકે તે અને જે નજ મટી શકે તે, એ એ પ્રકાર અસાધ્યના છે.
સાધ્યાદિ થવાનાં કારણ,
यायाः केचित् प्रकृत्यैव याप्याः साध्या उपेक्षया । स्वभावाद्व्याधयः साध्याः केचित् साध्या उपेक्षिताः ॥ साध्या याप्यत्वमायान्ति याप्याश्चासाध्यतां तथा । नन्ति प्राणांश्च साध्यास्तु नराणामक्रियावताम् ॥ કેટલાક રોગ સ્વભાવથીજ યાપ્ય હેયછે; અને કેટલાક રોગ ત્રથમ સાધ્ય છતાં તેની દરકાર ન કરવાથી તે યાપ્ય થઇ જાયછે. કેટલાક વ્યાધિ સ્વભાવથીજ સાધ્ય હોયછે; અને કેટલાક વ્યાધિ કષ્ટસાધ્ય છતાં તેની દરકાર ન કરવાથી તે સાધ્ય થઈ જાયછે. કેટલીકવાર વ્યા ધિ સાધ્યુ છતાં તેની દરકાર ન કરવાથી તે યાપ્ય થઈ જાયછે અને એજ પ્રમાણે યાપ્ય વ્યાધિઓ અસાધ્ય થઈ જાયછે. એવી રીતે મૂળમાં વ્યાધિ સાધ્યુ છતાં પણ જે પુરૂષો તેના પ્રતીકાર કરતા નથી તેના પ્રાણના તે નાશ કરેછે.
શકાય છે તેને કાપ્ય કહેછે. શકાય છે તેને સુખાપાય કહેછે. એ જાતના વ્યાધિ સાધ્ય કહેવાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદ્રવનું લક્ષણ.
व्याधेरुपरि यो व्याधिः सोपद्रव उदाहृतः । सोपद्रवा न जीवन्ति जीवन्ति निरुपद्रवाः ॥
એક વ્યાધિ છતાં તેઉપર વળી બીજો વ્યાધિ થાય ત્યારે તે બીજા થયેલા વ્યાધિને ઉપદ્રવ કહેછે. જે રોગીને ધણા ઉપદ્રવ હોય તે રાગી જીવતા નથી; પણ જે રાગી નિરૂપદ્રવ હોયછે તેઓ જીવે છે.
રોગની ઉપેક્ષા ન કરવાનો ઉપદેશ, ज्ञात्वाल्पकोऽपि भिषजा परिचिन्तनीयो नोपेक्षणीय इति रोगगणो ह्यसाः ।
For Private and Personal Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બીજો,
'स्वल्पोऽप्यरिस्तु विषवह्निसमानरूपः प्रास्वावलं न शमतामुपयाति काले ॥
જેમ શત્રુ નાનો હોય તથાપિ તે ઝેર અને અગ્નિ જેવા છે. અ ર્થાત ઝેર કે અગ્નિ જેમ થોડાં હાય તથાપિ પ્રસંગ મળતાં મોટું રૂપ ધારણ કરીને મોટા અનર્થ કરેછે અને શત્રુ પણ નાના હોય તથાપિ કાળ પ્રાપ્ત થતાં મોટા થઇને વિનાશ કરેછે તથાપિ પછી શમાવતાં શ મતા નથી, તેમ રાગનો સમુદાય પણ પ્રથમ નાના છતાં પાછળથી તેને અનુકૂળ સાહિત્ય મળતાં તે અસહ્ય થઈ જાયછે માટે વૈધે તેને નાન સરખો જોઈને તેની ઉપેક્ષા કરવી નહિ, પણ તરતજ તેને ઘટતા લાજથી નિર્મૂળ કરવા.
शत्रुः स्थानवलं प्राप्य विक्रियां कुरुते बली । तथा धात्वन्तरं प्राप्य विक्रमं कुरुते गदः ॥ જેમ શત્રુ પેાતાને અનુકૂળ સ્થાન પ્રાપ્ત થયા પછી બળવાન થઅને પરાક્રમ કરેછે તેમ રોગ પણ એક ધાતુમાંથી બીજા ધાતુમાં પ્ર વેશ કરીને બળવાન થાયછે અને માટા અનર્થ કરેછે.
રોગને નિર્મૂળ કરવાના ઉદેશ. बहुविधपरिकर्मेणापि नीतं शमं यत् कृशमपि हि नं धार्य रोगमूलं विधिज्ञैः । कथमपि बहुपयैर्व्यावृतो वा बलिष्ठो न शमयति हि रोगं बाल्यमात्रेण सम्यक् ॥
૨૬૧
રોગનો નાશ કરવાના વિધિ જાણનારા વૈદ્યોએ અનેક પ્રકારના પ્રતીકાર કરીને જે રોગ શમાવ્યો હોય તે રાગનું લગાર જેટલું મૂળ પણ શેષ રહેવા દેવું નહિ. કેમકે જે રાગ થોડા પણ શેષ રહ્યો હાય તે બળવાન થયા પછી અનેક પ્રકારના પથ્થવર્ડ તેને નિવૃત્ત કરવાથી તે નિવૃત્ત થતા નથી.
સુક્ષ્મરોગ પણ શત્રુ જેવા છે.
यथा स्वल्पं विषं तीव्रं यथा स्वल्पो भुजङ्गमः । यथा स्वल्पतरश्चाग्निस्तथा सूक्ष्मोऽपि रुपुिः ||
For Private and Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૨
હારીતસંહિતા.
ઝેર જેમ લગાર જેટલું છતાં પણ તે તીવ્ર હેય છે, સાપ ના. છતાં પણ તે ભયંકર હોય છે, અગ્નિને તણખે સૂક્ષ્મ છતાં પણ તે મેટી વસ્તુઓને બાળી નાખવાને સમર્થ છે, તેમજ રોગપણ માને છતાં શત્રુ જેવો દુઃખકર છે.
રેગ ફેલાતાં પહેલાં તેનો ઉપાય કરે, यावत् स्थानं समाश्रित्य विकारं कुरुते गदः ।
तावत्तस्य प्रतीकारः स्थानत्यागाद्वलीयसः॥ રોગ જ્યાં સુધી તેના સ્થાનમાં રહીને વિકાર કરતે હેય ત્યાં સુધી તેને પ્રતિકાર કરે; કેમકે પોતાનું સ્થાન છેડીને જ્યારે રોગ આખા શરીરમાં પસરે છે ત્યારે તે બળવાન થયેલા રોગને પ્રતીકાર કરે કઠણ થઈ પડે છે.
વ્યાધિના પ્રકાર कर्मजा व्याधयः केचिदोषजाः सन्ति चापरे ।
सहजाः कथिताश्चान्ये व्याधयस्त्रिविधा मताः॥ .. કેટલાક વ્યાધિ પૂર્વે કરેલાં કર્મના બળથી ઉત્પન્ન થાય છે તેમને કર્મજ વ્યાધિઓ કહે છે, કેટલાક વ્યાધિઓ વાતાદિ દેષ કોપવાથી થાય છે તેમને દોષજ વ્યાધિઓ કહે છે અને કેટલાક જન્મ થવાની સાથે વ્યાધિ ઉપજે છે તેમને સહજ વ્યાધિઓ કહે છે. એ પ્રમાણે ત્રણ પ્રકારના વ્યાધિઓ છે.
ત્રણ પ્રકારના વ્યાધિનાં લક્ષણ, बहुभिरुपचारैस्तु ये न यान्ति शमं ततः। ते कर्मजा समुद्दिष्टा व्याधयो दारुणाः पुनः। दोषजा वातपित्ताद्याः सहजाः क्षुत्तषादयः॥
જે વ્યાધિ ઘણા ઉપચાર કરવાથી પણ શમતા નથી તેમને કમજ વ્યાધિઓ કહે છે; એ વ્યાધિઓ મહા દારૂણ છે. વાત, પિત્ત, કફ, દિષ, ત્રિદોષ, વગેરેથી થયેલા વ્યાધિઓ જ જાણવા અને ભૂખ, તરસ, વગેરે વ્યાધિઓ સહજ જાણવા.
For Private and Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય બીજે.
જવરની વ્યાપકતા. तस्माद्वक्ष्यामि चादौ ज्वरमतुलगदं वाजिनां कुञ्जराणां मानुष्याणां पशूनां मृगमहिषखरोष्ट्रादिवानस्पतीनाम् । वल्लीनामोषधीनां क्षितिधरफणिनां पत्रिणां मूषकाणां एष प्राणापहारी ज्वर इति गदितो दुनिवारो हि लोके ॥
એ ત્રણ પ્રકારના વ્યાધિઓમાંથી હું પ્રથમ વરનું વર્ણન કરવું. જવરે એ સર્વથી મેટ રેગ છે. એ ઘોડાને હાથીને, મનુષ્યોને, પશુઓને, હરણને, પાડાઓને, ગધેડાઓને ઊંટ વગેરેને, વનસ્પતિને, વેલીઓને, ઓષધીઓને પર્વતને, સપને, પક્ષીઓને અને ઊંદરને, એ સર્વને થાય છે. એ સર્વના પ્રાણને હરનારે જે રોગ જ્વર નામને કહેવાય છે તે લોક્માં દુર્નિવાર છે.
વરની જાતિ પરત્વે અસાધ્યતા. असाध्योऽयं ज्वरो व्याधि!महिष्यश्वकुञ्जरे। किञ्चित्कृच्छ्रतमो नृणामन्येषां जीवघातकः ॥
બળદ, પાડા, ઘડા અને હાથી, એ પ્રાણીઓને થયેલો વર નામે રેગ અસાધ્ય છે; મનુષ્યોને એ રેગ કષ્ટસાધ્ય છે, પરંતુ બીજા પ્રાણીઓને તે તે જીવ લેનારો વ્યાધિ છે.
જવરનું બળવાનપણું, यथा मृगाणां मृगयुबलिष्ठस्तथा गदानां प्रवलो ज्वरोऽयम् । नान्योऽपि शक्तो मनुजं विहाय सोढुं भुविप्राणभृतःसुराद्याः॥
અથ શરણમ્ ! જેમ હરણેમાં તેને શિકાર કરનારે સિંહ બળવાન છે તેમ બધા રોગમાં તવ બળવાન છે. દેવ વગેરે સમગ્ર પ્રાણ ધારણ કરનાર છમાં મનુષ્ય શિવાય એ તાવને સહન કરવાને બીજો કોઈ શક્તિમાન નથી.
મનુષ્ય જવરને સહન કરે છે તેનું કારણ कर्मणा लभते यस्माद्देवत्वं मानुषो दिवि । ततश्चैव च्युतः स्वर्गान्मानुष्यमभिवर्तते ॥
For Private and Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२६४
હારીતસંહિતા.
तस्मात् स देवभावात् तु सहते मानुषो ज्वरम् ।
शेषाः सर्वे विपद्यन्ते पशुवर्गा ज्वरार्दिताः॥ મનુષ્ય પિતાનાં સુકૃતવડે સ્વર્ગમાં દેવપણું પામે છે, અને ત્યાં પિતાનાં સત્કર્મનું ફળ ભોગવી રહ્યા પછી સ્વર્ગમાંથી પાછો પૃથ્વી ઉપર પડે છે અને મનુષ્ય થાય છે. એવા મનુષ્યમાં દેવભાવ રહેલો હોવાના કારણથી તે જવરને સહી શકે છે, એ વિના બીજા પશુવર્ગના પ્રાણીઓ વગેરે વરના વેગથી નાશ પામે છે.
વરની રગોમાં શ્રેષ્ઠતા, रोगाणां रोगराजोऽयं यथा मृगपतिर्मंगे। दाहात्मसु यथा वह्निस्तथा रोगोज्वरोऽधिकः ॥ रुद्रक्रोधाग्निसम्भूतः सर्वभूतप्रतापनः । જેમ પશુઓમાં સિંહ રાજા છે તેમ સઘળા રેગોન જવર એ રાજા છે. જેમ બધા દાહક પદાર્થોમાં અગ્નિ શ્રેષ્ઠ છે, તેમ બીજા રોગોમાં તાવ શ્રેષ્ઠ છે. એ જ્વર રૂદ્રદેવના ક્રોધાગ્નિમાંથી ઉત્પન્ન થયેલ છે અને તેથી તે સર્વે પ્રાણુઓને પરિતાપ કરનાર છે. જુદાં જુદાં પ્રાણ પ્રતિ જવરનાં જુદાં જુદાં નામ पातकः स तु नागानामभितापस्तु वाजिनाम् ॥ गवामीश्वरसंशस्तु मानवानां ज्वरो मतः। दारिद्रो महिषाणां तु मृगरोगो मृगेषु च ॥ अजावीनां प्रलापाख्यः करभेष्वलसो भवेत् । शूनोऽलर्कः समाख्यातो मत्स्येष्विन्द्रतमो मतः ॥ पक्षिणामभिघातस्तु व्यालेष्वैक्षितसंशितः। जलस्य नालिका प्रायो भूमावूषरनामतः॥
वृक्षस्य कोटराख्यस्तु ज्वरः सर्वत्र दृश्यते ॥ હાથીઓને જે જવર આવે છે તે પાતક કહેવાય છે; ઘોડાઓને અભિતાપ કહેવાય છે, બળદને ઈશ્વર કહેવાય છે, મનુષ્યોને જવર કહેવાય છે; પાડ અને ભેંસને દારિદ્ર કહેવાય છે; હરણને મૃગરેગ કહેવાય
For Private and Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય બીજે.
છે; બકરાં અને ઘેટાને પ્રલાપ કહેવાય છે; ઊંટને અલસ કહેવાય છે કૂતરાંને હડખવા કહેવાય છે; માં છલાને ઇંદ્રતમ કહેવાય છે પક્ષીઓને અભિઘાત કહેવાય છે; સર્પને ઐક્ષિત કહેવાય છે; જળને નાલિકા (નાળ) કહેવાય છે પૃથ્વીને ઉબર (સ) કહેવાય છે અને ઝાડને તે કટર કહેવાય છે. એવી રીતે જુદે જુદે રૂપે અને જુદે જુદે નામે જવર સર્વત્ર છેવામાં આવે છે.
વરનું મૂર્તમાન રૂપ, त्रिपाद्भस्मप्रहरणस्त्रिशिराः सुमहोदरः। वैयाघ्रचर्मवसनः कपिलोज्ज्वलविग्रहः ॥ पिङ्गेक्षणो हस्वजको बीभत्सो बलवानयम्। पुरुषो लोकनाशाय चासौ ज्वर इति स्मृतः॥ दग्धेन्धनो यथा वह्निर्धातून हत्वा यथाविषम् । कृतकृत्यो व्रजेच्छान्ति देहं हत्वा तथा ज्वरः ।
જ્વરદેવતાને ત્રણ પગ છે, ભસ્મરૂપી આયુધ છે, ત્રણ માથાં છે, અતિ મોટું પેટ છે, વાઘનું ચામડું તેણે પહેરેલું છે, તેના શરીરને વર્ણ બદામી અને અને ઉજળો છે, તેની આંખે પીળચટી છે, તેની જંઘા ટૂંકી છે, તેનો દેખાવ બીભત્સ છે, તથા તે અતિ બળવાન છે. લેકના નાશને અર્થે ઉત્પન્ન કરે એ પુરૂષ તે આ વર છે. જેમ અગ્નિ બળતણને બાળીને શમી જાય છે, તથા ધાતુઓનો નાશ કરીને વિષ જેમ સમી જાય છે તેમ આ જવર પણ મનુષ્યના દેહનો નાશ કરીને કૃત કૃત્ય થઈને શમી જાય છે.
જ્વરની ઉત્પત્તિ, तस्मात् तस्य समुत्पत्तिं वक्ष्यामि शृणु पुत्रक!॥ चतुर्विधो महाघोरो जातो येन तु चाष्टधा । दक्षाधरप्रशमनः कुपितो महेशः श्वासं सुमोच दयिताविधुरश्च तीव्रम् । तेन ज्वरो ह्यनिलमुख्यविकारजातः
'सोप्यष्टधा जगति जंतुंगणेतिदुष्टः॥ १ तेन ज्वरोष्टविधसंभवतोष्टधा स्यात्. प्र०१ ली.
૨૩.
For Private and Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
હારીતસંહિતા.
હે પુત્ર! એટલા માટે એ જ્વરની ઉત્પત્તિ હું તને કહું તે તું સાંભળ.. તેમજ એ મહાધાર ચાર પ્રકારને જ્વર જે રીતે આઠ પ્રકારના થયા છે તે પણ કછું તે સાંભળ. જ્યારે દક્ષપ્રજાપતિના યજ્ઞમાં શિવની પત્ની સતી મળી ગઇ ત્યારે કાપ પામેલા અને સ્ત્રી વિયેાગી મહાદેવે તેના યજ્ઞનો ભંગ કરતાં તીવ્ર વાતાદિ વિકારવાળે આઠ પ્રકારના જ્વર ઉત્પન્ન થયા પુષ્ટ જ્વર પૃથ્વીના પ્રાણીઓમાં પ્રસર્યું.
શ્વાસ મૂક્યો.
જ્વરની નિદાનસહિત સંપ્રાપ્તિ वातादिपित्तकफशोणितसन्निधानात् स्वेच्छान्नपाननिरताड तुवैपरीत्यात् । दोषा मलाशयगता जठराग्निमेवं संप्रेरयन्ति रुधिराश्रितदोषसंघम् ॥
મનુષ્ય નિયમ છોડીને મરજી મુજબ ભાજન કરે તથા પાન કરે તેથી, તેમ ઋતુઓના ફેરફારથી શરીરમાં રહેલા વાયુ, પિત્ત, કફ્, રૂધિર, વગેરે વિકાર પામેછે. તેથી મળાશયમાં રહેલા વાતાદિ દોષ જઠરાગ્નિને જઠરમાંથી બહાર કાઢી નાખે છે અને રૂધિરમાં રહેલા વાતપિત્તાદિ દોષમાં તે અગ્નિને પ્રેરેછે. તાત્પર્ય કે બિગાડ પામેલા દોષ જહરાગ્નિને લેને લોહીમાં મળી જાયછે તેથી જ્વર ઉત્પન્ન થાયછે.
એ શ્વાસમાંથી અને તે અતિ
વરના હેતુ.
व्यायामाध्यशनात्क्रोधाच्छीतसंधारणादपि । विरुद्धान्नविशेषेण पाननिर्झरवारिणा । कृपोदकेन दुष्टेन तिग्मतीत्रांशुरश्मिभिः ॥ गन्धवातेन दोषाणामभिघाताभिशापतः । ज्वरो नाम महाघोरो जायते मनुजे भृशम् ॥
For Private and Personal Use Only
અતિશય કસરત કરવાથી, ખાધા ઉપર ખાધાથી, ક્રોધથી, શીતના સંરોધ થવાથી, વિરૂદ્ધ અન્ન ખાવાથી, ઝરણુનાં પાણી પીવાથી ફૂવાનાં બગડેલાં પાણી પીવાથી, સૂર્યનાં તીવ્ર કિરણાના તાપ વેઠવાથી,
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય બીજે.
૨૬૭
દુષ્ટ પદાર્થોના ગંધવાળ વાયુ લેવાથી, વાગવાથી, અથવા કોઈને શાપ લાગવાથી જવર નામે મહાભયાનક રોગ મનુષ્યને થાય છે.
જવરનાં પૂર્વરૂપ, श्रमो जडत्वं नयनप्लवः स्यात् रोमोद्गमो घुर्घरकं च जृम्भा। वैवर्ण्यता द्वेषसशोषतास्ये ज्वरस्य चाव्यक्तकलक्षणानि ॥
જે પુરૂષને વર આવવાને હોય તેને પ્રથમ શરીરે થાક લાગ્યા જેવું થાય છે, પછી શરીરમાં જડતા માલમ પડે છે, આંખે તેરે છે, શરીરનાં રૂવાં ઉભાં થાય છે, કંઠમાં ખાંશીને અવાજ થાય છે, બગાસું આવે છે, શરીરનો વર્ણ બદલાઈ જાય છે, તમામ પદાર્થોપર અપ્રીતિ થાય છે, અને મુખમાં શેષ પડે છે. એ સર્વે જ્યનાં સ્પષ્ટ લક્ષણ છે.
ચાર પ્રકારના જ્વરનાં સંક્ષિપ્ત લક્ષણે समीरणे च वै जम्भा कफादन्ने विषीदति । पित्तान्नयनसन्तापः सर्व वै सान्निपातिके ।
तस्मादृश्ये प्रतीकारं येन सम्पद्यते सुखम् ॥ વાયુથી ઉત્પન્ન થયેલે જ્વર હોય ત્યારે તાવવાળાને બગાસાં બહુ આવે છે; કફથી ઉત્પન્ન થયેલ હોય તે અન્ન ભાવતું નથી; પિત્તથી ઉત્પન્ન થયે હેય તે આંખે અગ્નિ બળે છે, અને સન્નિપાતથી ઉત્પન્ન થયેલ વર હોય તે સર્વે લક્ષણ થાય છે. હવે એ જવરેને ઉપાય કહું છું કે જેથી રોગીને સુખ થાય.
વાતજ્વરમાં પાચન કવાથ, वचा यवानी धनिका सविश्वं पिवेत् कषायं निशि सोष्णमेवम् । सपातिके वातरुजे ज्वराणा
सम्पाचनं स्यान्मनुजे सुखाय ॥ વજ, યવાની અજમે, ધાણા, સુંઠ, એ ચાર ઔષધ સમાન ભાગે લઈને તેને ચાર તેલા વજનને કવાથ કરવો. એ ક્વાથ લગાર
For Private and Personal Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૬૮
હારીતસંહિતા.
ગરમ હાય ત્યારે રાત્રે વાતજ્વરવાળા રોગીએ પીવા, તેથી વાયુનું પાચન થઇને રોગીને સુખ થશે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિત્તજ્વરમાં પાચન ક્વાથ,
निशा सनिम्बामृतवल्लिकाच धान्यं च विश्वा सगुडः कषायः । निशासु वा क्षीरमिदं सकलं पानं सपित्तज्वरपाचनाय ||
હળદર, લીંબડાની છાલ, ગળેા ( સૂકી હોય તે ખમણી લેવી, ) ધાણા, સુંઠ, એ પાંચ ઔષધ સમાન લેઈ તેમને આખાંપાખાં કચ રીને તેમાંથી ચાર તાલાના ક્વાથ કરીને રેગીએ સવારમાં પીવા. અથવા રાત્રે ગાયના દૂધમાં મરી નાખી ઉકાળીને તે દૂધ લગાર ગરમ હાય ત્યારે પીવું. એ બન્ને પિત્તજ્વરનું પાચન કરનારાં છે.
કફજ્વરમાં પાચન કવાથ.
वचा यवानी त्रिफला सविश्वाक्काथो निशायां कफजे ज्वरे वा । संपाचनं स्यान्मनुजस्य दोषे शूले प्रतिश्यायकपीनसेषु ॥
વજ્ર, યવાની અજમે, ત્રિકળા (હરડે, ખેડાં, આમળાં,) સુંઠ, એ ઔષધોને વાથ રાત્રે પીવાથી કફજ્વરમાં રાગીના શરીરમાં જે દોષ હોયછે તેનું પાચન થાયછે. તેમ શૂળ, સળેખમ, અને પીનસ, એ વ્યાધિ પણ એ ક્વાથી મટેછે.
સન્નિપાતજ્વરનું પાચન
शठीवचानागरकट्फलानां वत्सादनीधन्वयवासकानाम् । काथो हितः सर्वभवे ज्वरे च सम्पाचनं स्यान्मनुजे त्रिदोषे ॥
ષટ્ કર્યુ, વજ, સુંઠ, કાયળ, ગળા, ધમાસા, એ ઔષધોના ક્વાથ સર્વે દોષથી ઉત્પન્ન થયેલા ત્રિદોષવમાં હિતકર છે અને દોષનું પાચન કરનાર છે.
* વાયુ વગેરેના જ્વરમાં પાચન ક્વાથ કરતાં કેટલું પાણી શેષ રાખવું તે પાછળ બતાવ્યું છે માટે અહીં ફરીને કહ્યું નથી; જ્યાં કવાથ કેટલો પીવે એ પ્રમાણ ન બતાવ્યું હોય ત્યાં આશરે આઠ તાલા કવાથનું પાણી પીવું, એવા સામાન્ય નિયમ છે.
For Private and Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય બીજો.
૨૬૯
અંગદન પ્રયોગ, रात्रौ सुखोष्णतोयेन प्रचुरेण च धीमताम् । अङ्गसंस्वेदनं पथ्यं निद्राव्यायामवजितम् ॥
અથ વિજિલ્લા ! જે વરવાળાને નિદ્રા ન આવતી હોય તથા વ્યાયામવિના જેમનું શરીર જડ થઈ ગયું હોય તેમને રાત્રે ખમી શકાય તેવા ગરમ પુષ્કળ પાણીથી શરીરને પરસેવે કાઢવો તે હિતકર છે.
વાતજવરનાં લક્ષણ, वेपविषमवेगशोषणं कण्ठतालुवदने विरस्यता । कक्षता क्षवथुबंधनं क्षयो जृम्भणं शिरसि रुग्विनिद्रता ॥ कृष्णता कररुहां प्रलापको गात्रभङ्गमतुलाचलव्यथा । भीतवत् स्वपिति जाग्रतो नरो लक्षणैर्भवति वातज्ज्वरः॥
વાતવરવાળા રોગીનું શરીર કંપવા લાગે છે, તાવનો વેગ વિષમ હેય છે, કંઠ અને તાળવું સૂકાઈ જાય છે, મુખ વિરસ થઈ જાય છે, શરીર લૂખું પડી જાય છે, છીંક આવતી નથી, બગાસાં બહુ આવે છે, માથું દુખે છે, ઊંધ આવતી નથી, નખ કાળા પડી જાય છે, રેગી તાવમાં બવરી કરે છે, અંગ ભાગી જાય છે, વાયુની અત્યંત પીડા થાય છે, રેગી જેમ બીધેલ હોય તેમ ઊંઘમાંથી એકાએક જાગી ઊઠે છે, એવાં લક્ષણ ઉપરથી વાતવર જાણો.
વાતવરમાં સંડ્યાદિ પાચન नागरं सुरतरुश्च धान्यकं कुण्डली बृहतिकायुगं निशि। सप्तमेऽहनि प्रशस्यते ज्वरे चाष्टमांशकृतवारिकोष्णवान् ॥ सर्वज्वरेषु नागरादिपाचनं देयम् ।
સુંઠ, દેવદાર, ધાણા, ગળે, રીંગણું મટી, નાની રીંગણી, એ ઔષધને કવાથ કરીને આઠમે ભાગે પાણી બાકી રહે ત્યારે જવર આવ્યા પછી સાતમે દિવસે રાત્રે લગાર ગરમ હોય એવો તે કવાથ પીવો.
૧ વઢવાન વિમસ્યતિ. . ૧ી.
For Private and Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૦
હારીતસંહિતા.
એ કવાથ તાવવાળાને પાચન કરનાર હોવાથી હિતકર છે. એ ઔષધને નાગરાદિ પાચન કહે છે અને એ સર્વે વરનું પાચન કરવામાં ઉપયોગી છે.
અન્ન હીન ઔષધના ગુણ वीर्याधिकं भवति भेषजमन्नहीनं हन्यात् तदामयमसंशयमाशु चैव । तबालवृद्धयुवतीमृदुभिश्च पीतं
ग्लानि परां नयति चाशु बलक्षयं च ॥ અન્ન ખાધા પહેલાં જે ઔષધ ખવરાવવામાં આવે અને તે ઔષધ અધિક વીર્યવાળું હોય તે તે રોગને નિશ્ચય હણે છે. એવું ઔષધ બાળક, વૃદ્ધ, સ્ત્રી, અને કોમળ પ્રકૃતિના મનુષ્ય ખાધા પહેલાં પીધું હોય તે તે ઔષધ તેવા રેગીને ઘણી ગ્લાનિ ઉત્પન્ન કરે છે તથા બળને પણ ક્ષય કરે છે.
પાચન થયેલા ઔષધનું લક્ષણ इन्द्रियाणां लघुत्वं च नेत्रास्यस्य प्रसादता। 'सोद्गारमुष्णता कोष्ठे जीर्णभेषजलक्षणम् ॥
ઔષધ પીવા પછી ઇંદ્ધિ હલકી થાય, નેત્ર અને મુખ નિર્મળ થાય, સારા ઓડકાર આવે, અને જઠરાગ્નિમાં ઉષ્ણતા થાય, એવાં લક્ષણથી જાણવું કે રેગીએ ખાધેલું કે પીધેલું ઔષધ પચી ગયું છે.
ઉછાળા મારતા ઔષધનું લક્ષણ. क्लमहल्लाससदनं शिरोरुभ्रंशमेव च ।
उत्क्लेदो जायते यस्य विद्यादुत्क्रममौषधम् ॥
જે પુરૂષને ઓપધ ખાધા પછી થાક લાગે, ઓડકાર આવે, શરીર શિથિળ થઈ જાય, માથું દુખે, ઉમેથી પડી જવાય, મુખમાં પાણી છૂ ટવા માંડે, એ પુરૂષે ખાધેલા કે પીધેલા ઔષધને પાછો ઉછાળે થયો છે એમ જાણવું.
૧ હતા. 1 રૂ .
For Private and Personal Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય બીજે.
પાચન થતાં શેષ રહેલા ઔષધનું લક્ષણ, दाहाङ्गसदनं मूर्च्छा शिरोरुकुक्कुमदीनता । भ्रमो रतिविशेषेण सावशेषौषधाकृतिः ॥ तस्मादौषधशेषे तु न दोषशमनं कचित् । कुप्यन्त्यनेकधा दोषा न देयं पाचनंविना ॥
૨૦૧
દાહ, અંગની શિથિલતા, મૂર્ખ, માથામાં પીડા, થાક, દીનપણું, ભ્રમ, અને વિશેષે કરીને અણગમા, એ ચિન્હ અવશેષ રહેલા ઔષધનાં છે. એવી રીતે ઔષધ પાચન ન થતાં શેષ રહેલું હોય તે વાતાદિ દોષ શમતા નથી; પણ તે દ્વેષ ઉલટા અનેક પ્રકારે કાપી ઉઠે છે, માટે ઔષધ પૂરેપૂરૂં પચી ગયાવિના બીજું ઔષધ આપવું નહિ.
ભાજન કર્યા પછી આપવાના ઔષધના ગુણ,
शीघ्रं विपाकमुपयाति वलं निहन्यादन्नावृतं नच मुहुर्वदनान्निरेति । प्राग्भक्त सेवितमहौषधमेतदेव दद्याच्च वृद्ध शिशुभीरुवराङ्गनाभ्यः ॥
For Private and Personal Use Only
પ્રથમ ભાજન કરાવીને પછી ઔષધ આપવાથી તે ઔષધ જલદીથી પચી જાયછે; રોગના બળના નારા કરેછે; તથા તે અન્નથી વીંટેલું હાવાથી ઔષધ જેમ વારંવાર મુખમાંથી ખાહાર નીકળી જાયછે તેમ બહાર નીકળી જતું નથી. પ્રથમ ભાજન કરાવીને પછી આપેલા મેટા ઔષધથી એવા ગુણુ થાયછે માટે વૃદ્ધ, બાળક, બીહીકણુ, અને સ્ત્રીઓ, એમને એવી રીતે અન્ન ખાધા પછી કે અન્નની સાથે ઔષધ આપવું.
વાતવરમાં પંચમૂળને કવાથ बिल्वाग्निमन्थशुकनासकपाटलीनां कुम्भारिकापरियुक्तः कथितः कषायः । दन्तान् विशोधयति वारयते समीरं नाशं करोति महतज्वरमाशु पुंसाम् ॥
ખીલીમૂળ, અરણીમૂળ, મોટા અટસાનું અથવા અરજીનું મૂળ,
Page #319
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૨
હારીતસંહિતા.
પાછળ મૂળ, શ્રીપણું અથવા સીવણમૂળ, એ પાંચ ઔષધેને કવાથી દાંતને સ્વચ્છ કરે છે, વાયુને દૂર કરે છે, તથા મનુષ્યના વાતવરનો તકાળ નાશ કરે છે.
किरातमुस्तामृतवल्लिकणासविश्वा . गोकण्टको बृहतियुग्ममुदीच्यतिक्ताः। स्याच्छालिपणिकलसीकथितः समन्ता
स्क्वाथः समीरणभवं ज्वरमाशु हन्ति ॥ કરિયાતું, મોથ, ગળે, પીપર, સુંઠ, ગોખરું, મેટી રીંગણી, ભોંયરીંગણી (નાની રીંગણી,) વીરણવાળે, કડુ, શાલિપણું, પૃષ્ટિપણું, એ ઔષધથી કરેલે કવાથ વાયુના જવરને તત્કાળ મટાડે છે.
गुडूची शतपुष्पा च द्राक्षा राना पुनर्नवा । 'त्रायमाणकक्काथश्च गुडैतिज्वरापहः ॥
___ इति वातज्वरचिकित्सा. ગળે, સવા, દ્રાક્ષ, રાસ્ના, સાડી, અને ત્રાયમા, એ ઔષધને ક્વાથ કરી તેમાં ગોળ નાખીને પીવાથી વાતવર નાશ પામે છે.
પિત્તજવરનાં લક્ષણ, मुर्छा दाहो भ्रममदतृषावेगतीक्ष्णोऽतिसार
स्तन्द्रालस्यं प्रलपनवमिपाकता चोष्टवक्के । स्वेदः श्वासो भवति कटुकं विह्वलत्वं क्षुधा वा
एतैलिङ्गैर्भवति मनुजे पैत्तिको वै ज्वरस्तु ॥ પિત્તજ્વરવાળાને મૂછ, દાહ, ભ્રમ, મદ અને તરસ, એવા ઉપદ્રવ થાય છે. તાવને વેગ તીક્ષણ હોય છે રેગીને અતીસાર, ઘેન અને આળસ થાય છે. તે લવારી કરે છે તેને ઉલટી થાય છે અને ઓઠ તથા મોઢામાં ઝીણી ઝીણી ફેલ્લીઓ થઈ તેને પાકે છે. વળી તેને પરસેવે વધારે થાય છે, શ્વાસ થાય છે અને મોટું કવું થઈ જાય છે. વળી તે
૧ કુંભારિકા-શ્રીપર્ણ-શીવલી, એ પ્રમાણે પ્રત ૩૭ માં ટીપ્પણ કરવા પરથી એ અર્થ લખે છે. ૨ દક્ષી. ૦ ૧ ટી. રૂ સાતિવા. પ૦ ३ जी. ४ तंद्राल्पत्वं. प्र. १ ली.
For Private and Personal Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બીજે.
૨૭૩
ભૂખવડે આકુળ થાય છે. એવાં ચિન્હ ઉપરથી જાણવું કે તે મનુષ્યને પિત્તજવર થયો છે.
પિત્તજ્વરના ઉપાય-ધ્રાદિ ક્વાથ, रोधोत्पलामृतलताकमलं सिताढ्यं तत् सारिवासहितमेव हि पाचनेषु । निःक्वाथ्य काथमिति चाशु निहन्ति पित्तं
पित्तज्वरप्रशमनं प्रकरोति पुंसाम् ॥ લેધર, કાળું કમળ, ગળો, શ્વેતક્મળ, અને સારિવા, એ ઔષછેને કવાથ કરીને તેમાં સાકર નાખીને એ કવાથ પી. એ ક્વાથ પિત્તજ્વરને પાચન કરનાર છે. એ કવાથ પીવાથી તે તત્કાળ પિત્તને નાશ કરે છે તથા મનુષ્યના પિત્તજ્વરને તે શમાવે છે.
બીજો ઉપાય-શિકહ્યાદિ ક્વાથ, कथितं तण्डुलपयसा शक्राह्वकटुरौहिणीसहितम् । काथं यष्टीमधुना विनाशनं पित्तज्वराणां तु॥
ચોખાના ધોવરામણ સાથે ઇંદ્રજવ, કુટકી, અને જેઠીમધ, એ ત્રણને કવાથ પીવામાં આવે છે તે પિત્તજ્વરને નાશ કરે છે.
ત્રીજો ઉપાય-દુરાલભાદિ કવાથ, दुरालभावासकपर्पटानां प्रियङ्गुनिम्बकटुरोहिणीनाम् । किराततिक्तं कथितं कषायं सशर्कराव्यं कथितं च पित्ते ॥ सदाहपित्तज्वरमाशु हन्ति तृष्णाभ्रमं शोषविकारयुक्तम् ।
ધમાસે, અરડુસી, પિત્તપાપડે, (ઘાસીએ પિત્તપાપડે–ખડસલીઓ,) કાંગનાં મૂળ, લીમડાની અંતરછાળ, કુટકી, કરિયાતુ, કફ, એ ઔષધોને કવાથ કરીને તેમાં સાકર નાખીને પીવાથી પિત્તજવર નાશ પામે છે, દાયુક્ત પિત્તજવર હોય તે તે પણ એજ કવાથથી મટે છે. વળી તરસ, ભ્રમ, અને શેષ, એવા ઉપદ્રવ સહિત પિત્તજવર પણ એ કવાથથી નાશ પામે છે.
૧ પા . પ્રસી.
હીએ, કે
રીતે તેમને તે પણ
For Private and Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૪
હારીતસંહિતા.
ચેાથે ઉપાય-પિત્તપાપડને કવાથ, एकोऽपि वै पर्पटको वरिष्ठः पित्तज्वराणां शमनाय योग्यः । तस्मात् पुनर्नागरवालकाढ्यः सिंहो यथा कङ्कटकप्रवृत्तः॥
પિત્તવરને મટાડવાને એક પિત્તપાપડાને કવાથ પણ શ્રેષ્ઠ છે. એજ પિત્તપાપડામાં જે સુંઠ અને વરણવાળો મેળવીને એ ત્રણનો કવાથ કર્યો હોય તે, જેમ સિંહને વળી બખતર પહેરાવ્યું હોય, તેની પેઠે પિત્તજ્વરને અવશ્ય નાશ કરે છે.
પાંચમે ઉપાય-સ્થાદિ કવાથ, नागरोशीरमुस्ता च चन्दनं कटुरोहिणी ।
धान्यकानां तु क्वाथश्च पित्तज्वरविनाशनः॥ સુંઠ, વરણવાળો, મેથ, રક્તચંદન, કુટકી (કડાછાલ,) ધાણા, એ ઔષધોને ક્વાથ પિત્તવરને નાશ કરનાર છે.
છો ઉપાય-અમૃતાદિ કવાથ, अमृतापर्पटी धात्री काथः पित्तज्वरं हरेत् । ગળે, પિત્તપાપડો, આમળાં, એ ઔષધોનો કવાથ પિત્તવરને ભાડે છે.
સાતમે ઉપાય-દ્રાક્ષાદિ કવાથ, द्राक्षापर्पटकं तिक्ता पथ्यारग्वधमुस्तकैः॥ क्वाथस्तृषाभ्रमोदाहरक्तपित्तज्वरापहः॥
દ્રાક્ષ, પિત્તપાપડે, કફ, હરડે, ગરમાળો, મેથ, એ ઔષધોને કવાથ તરસ, ભ્રમ, દાહ, રક્તપિત્ત અને જ્વર, એ રેગોને મટાડે છે.
દેહાદી ઉપર વિદાયદિ લેપ, विदारिकारोध्रदधित्थकानां स्यान्मातुलुङ्गस्य च दाडिमानाम्। यथानुलाभेन च तालुलेपे निहन्ति दाहं तृषामूर्छनं च ॥
વિદારિકા (શીવણી,) લેધર, કોઠું, બીજોરું, દાડિમ, એમાંથી જેટલાં મળે તેટલાં લઈને તેને વાટીને તેને તાળવા ઉપર લેપ કરવાથી દાહ, તરસ અને મૂર્ણ એટલા રેગ મટે છે.
૧ મૂu>. g૦ રૂ નો.
For Private and Personal Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બીજે.
દાહશ્વરના ઉપાય,
उत्तानस्य प्रसुप्तस्य कांस्यं वा ताम्रभाजनम् । नाभौ निधाय धारांबु पित्तदाहं निवारयेत् ॥
દાહજ્વરવાળાને છãા સુવાડીને તેની ફૂટીઉપર કાંસાનું કે ત્રાંબાનું વાસણ મૂકવું. પછી તે વાસણમાં ઠંડા પાણીની ધારા કરવી, એમ કરવાથી પિત્તજ્વરથી થયેલા દાહ મટે છે.
દાહશ્વરના બીજા ઉપાય. रम्यारामाकुचभरनतालिङ्गनं चेष्टसङ्गाद्राक्षापानं निगदितमथो शीतलं सेवनं स्यात् । शुभ्राम्भोजं मलयजजलासिक्त संशीतवासो मुक्ताहारो विशदतुहिनं कौमुदी स्यात्सुखाय ॥ एभिर्हन्यादू द्रुततरमहो मानुषाणां तु पित्तं दाहं शोषं क्लममपि तथा तृट्भ्रमं मूर्च्छनां च । एतैयोंगैर्जयति नितरां पित्तदाहस्य शान्तियोग्या चैषा भवति सततं सत्क्रिया श्रीमतां च ॥
૨૭૫
દાહશ્ર્વરવાળાએ સ્તનના ભારથી નમેલી એવી રમણુક સ્ત્રીઓનું આલિંગન કરવું; ઇષ્ટ મિત્રાની સાથે બેસીને દ્રાક્ષાપાન કરવું; કોઇ અજા શીતળ પદાર્થોનું સેવન કરવું; ધોળાં કમળના હાર પેહેરવા; મળયચંદના પાણીથી છાંટેલાં ઠંડાં વસ્ત્ર પહેરવાં; મોતીના હાર ધારણ કરવા; નિર્મળ કપૂરનો લેપ કરવા; ચંદ્રના ચાંદરણામાં બેસવું; એ ઉપાય સુખકારક છે. ઉપર કહેલા ઉપાયોથી મનુષ્યને પિત્તસંબંધી દાહ, શોષ, થાક, તરસ, ભ્રમ અને મૂર્છા, મટે છે. એ યોગાથી પિત્તના દાહની શાંતિ ત થાયછે પણ એ સક્રિયા શ્રીમંત પુરૂષોને યોગ્ય છે.
જ્વરમાં શાના ઉપાય.
यदि जिह्वागल तालुशोपश्चेन्मनुजस्य च । केसरं मातुलुङ्गस्य मधुसैन्धवसंयुतम् । संपिष्य तालुलेपेन सद्यः पित्तज्वरापहम् ॥
इति पित्तज्वरचिकित्सा |
For Private and Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦૬
હારીતસંહિતા.
જે મનુષ્યને જીભ, ગળું કે તાળવે શાષ પડતા હોય તે ખીજોરાના ગર્ભને મધ તથા સિંધવમાં વાટીને તેના તાળવે લેપ કરવા. એમ કરવાથી તરત પિત્તજ્વર મટે છે.
wwwwwww
www.kobatirth.org
www.w
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કફજ્વરનાં લક્ષણ
स्तैमित्यं मधुरास्यता च जडता निद्रा च तन्द्रा भृशं गात्राणां गुरुतारुचिर्विरसता रोमोद्गमः शीतता । 'प्रस्वेद स्रुतिरोधनं च करजे नेत्रे च पाण्डुच्छविर्मूत्रं चंदनसन्निभं च वमनं श्लेष्मज्वरे ते विदुः ॥
કાથી ઉત્પન્ન થયેલા જ્વરમાં રાગીનું શરીર જડ થઈ જાયછે, મુખ મધુર થાયછે, તેને મંદપણું પ્રાપ્ત થાયછે, નિદ્રા આવે છે, અત્યંત ઘેન થાયછે, અંગ ભારે થાયછે, અરૂચિ ઉપજે છે, સુખ વિરસ થાયછે, શરીરનાં વાં ઉભાં થાય, શરીર ઠંડુ થઇ જાયછે, પરસેવે નીકળતાં અટકી જાયછે, નખ અને નેત્રની આકૃતિ શ્વેતવર્ણની થાયછે, મૂત્ર ચંદ્રનના સરખું શ્વેત અને ઠંડું થાયછે, અને ઉલટી થાયછે. કફજ્વરના ઉપાય-પાચન ફક
पिप्पल्यादिककल्कं तु कफजे पाचनं हितम् ।
પીપરનું કલ્ક કરીને તેમાં મધ નાખીતે ચાટવું; અથવા પીપર, હરડાં, ખેડાં, આમળાં, એ ચારના ચૂર્ણમાં મધ તથા ધી નાખીને ચાટવું. એથી કફજ્વરનું પાચન થાયછે.
બીજો ઉપાય.
तद्वयाघ्री 'गडूची च रोधं कुष्ठं पटोलकम् । ज्वरे कफात्मजे चैतत् पाचनं स्यात् तदुत्तमम् ॥
રીંગણી, ગળા, લોધર, ઉપલેટ અને પટાલ, એ ઔષધોના ક્વાથ કરીને કવરવાળાને પાવા; કેમકે કફજ્વરનું એ સારી રીતે પાચન કરેછે.
ત્રીજો ઉપાય-વાસાદિ ક્વાથ,
वासा गुडूची त्रिफला पटोली
सठी च तिक्ता मधुना कषायम् ।
૧ પ્રવેશઃ શ્રુતિરોધનું ૨. પ્ર૦ ૧ ટી. ૨૬ સિદ્દી. મ॰ ૧ સી.
For Private and Personal Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન અધ્યાય બીજો.
श्लेष्मप्रभूतेषु रुजेषु सम्यक् ज्वरं निहन्यात् कफजं च शीघ्रम् ॥
ચેાથેા ઉપાય-આમલક્યાદિ ક્વાથ.
आमलक्यभया कृष्णा षड्ग्रन्था चित्रकं तथा । मलभेदी कफातंकज्वरनाशनदीपनः ॥
અરસો, ગળા, ત્રિફળા ( હરડે, બહેડાં, આમળાં,) પટોલી, પડચુરો, કડુ, એ ઔષધોના ક્વાથ કરીને તેમાં મધ નાખીને પીવું. એ વાથ ! જેમાં બળવાન હેાય એવા રોગમાં હિતકર છે તથા કફજ્વરને તે જલદીથી નાશ કરેછે.
૨૭૭
પાંચમા ઉપાય-પિમ્પલ્યાદિ ક્વાથ
पिप्पली शृङ्गवेरं च षड्ग्रन्था वत्सकं फलम् । क्वाथो मधुप्रगाढः स्याच्छ्रेष्मज्वरविनाशनः ॥
wwwww
આમળાં, હરડે, પીપર, વજ, ચિત્રા, એ ઔષધોના વાથ મળને તેાડનાર, તથા કના પ્રકાપથી થયેલા જ્વરના નાશ કરનાર અને જરાગ્નિને પ્રદિપ્ત કરનાર છે.
For Private and Personal Use Only
પીપર, આદુ, વજ, કડાછાલ, કાયફળ, એ ઔષધોના વાથમાં મધ નાખીને પાવાથી તે કવરના નાશ કરેછે.
છઠ્ઠો ઉપાય-પપલ્યવલેહ,
क्षौद्रेण पप्पलीचूर्ण लिह्याच्छ्रेष्मज्वरापहम् । प्लीहानाहविबंधाचिकासश्वासावमर्दनम् ॥
इति श्लेषमज्वरचिकित्सा |
મધ સાથે પીપરનું ચૂર્ણ મિશ્ર કરીને ચાટવાથી તે કફજ્વરના નાશ કરેછે. વળી તે બરોળ, પેટ ચઢવાના રોગ, બુદ્ધ કાષ્ટનું દરદ, ખાંસી, અને શ્વાસ, એ વ્યાધિને પણ મટાડે છે
૨૪
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
વાતિપત્ત જ્વરનું લક્ષણ,
तृष्णा मूर्च्छा वमनकटुकं चाननं रूक्षता स्या दन्तर्दाहो 'नयनवदने पीतता कण्ठशोषः ॥ निद्रानाशः श्वसनशिरसो रुक्प्रभेदोऽङ्गभङ्गो रोमोद्धर्ष तमकमिति चेद्वातपित्तज्वरः स्यात् ॥
www
વાતપિત્ત જ્વરવાળાને તરસ ઘણી લાગે છે, મૂર્છા થાયછે, ઉલટી થાયછે, મુખ કડવું થઈ જાયછે, શરીર લૂખું પડી જાયછે, શરીરની અંદરના ભાગમાં દાહ બળે છે, આંખા તથા મોટું પીળું થઇ જાયછે, કંઠે શેષ પડેછે, ઊંધ નાશ પામે છે, શ્વાસ ચઢે છે, માથું દુખે છે, અંગમાં કળતર થાયછે તથા તે ભાંગી જતાં હોય તેમ વેદના થાયછે, વાંટાં ઊભાં થાયછે, તથા આંખે અંધારાં આવે છે, એ લક્ષણાથી જાણવું કે આ રાગીને વાયુ તથા પિત્ત બન્ને કાપ પામીને જ્વર ઉપજેલા છે. વાતિપત્ત જ્વરનું પાચન-ત્રિફળાઢિ જ્યાથ
संसृष्टदोषैर्विहितं च सम्यक् विपाचनं पित्तमरुज्ज्वरे च । फलत्रिकं शाल्मलिसंप्रयुक्तं रास्नाकिरातस्य पिबेत् कषायम् ॥
પિત્ત અને વાયુ એ દ્વેષ એકઠા મળ્યા હાય એવા જ્વરમાં હરડે, બહેડાં, આમળાં, શીમલાની અંતરછાલ, રાસ્ના, અને કરિયાતું, એ ઔષધોના ક્વાથ પીવા; કેમકે વાતપિત્ત જ્વર એ પાચન કરનારા છે. બીજો ઉપાય.
द्विपञ्चमूली सह नागरेण गुडूचिभूनिम्बधनैः समेता । कल्कः प्रशस्तः सगुडो मरुत्सु सपित्तवातज्वरनाशहेतुः ॥
શાલિપણ્, પૃષ્ટિપર્ણી, રિંગણી, ભોંયરિંગણી, ગોખરૂ, બિલીમૂળ, અરણીમૂળ, અરલુ (અલવા,) પાડળ, શિવણુ, સુંઠ, ગળા, રિયાતું, મેાથ એ ઔષધોનું કલ્લુ કરીને તેમાં ગોળ ભેળવીને વાયુરાગનાં રોગીને ખવરાવવું. એ કલ્ક વાતપિત્ત જ્વરને નાશ કરનારૂં છે.
For Private and Personal Use Only
૧ વષ નયને ત્તતા. પ્ર. ૧ સૌર્ આ લીટીમાં શ્વસન છે ત્યાં શ્વસન જોઈએ, પણ તેમ કરવાથી છેદે ભંગ થાય છે તથા બધી પ્રતામાં એમ છે. માટે કાયમ રાખ્યું છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય બીજે.
ત્રીજો ઉપાય. किराततिक्ताऽमलकीसठीनां द्राक्षोषणानागरकामृतानाम् । काथः सुशीतो गुडसंयुतः स्यात् स पित्तवातज्वरनाशकारी ॥
કરિયાતુ, કડુ, આમળાં, પકડ્યુરે, દ્રાક્ષ, મરી, શુંઠ, ગળે, એ ઔષધો ક્વાથ કરી તેને ઠંડું પડવા દઈ તેમાં ગોળ મેળવીને રોગીને આપ એ કવાથ વાતપિત્ત જ્વરને નાશ કરનાર છે.
ચૂંથો ઉપાય-પંચભક્વાથ, अमृतामुस्तकवासापर्पटविश्वाजलेन निःक्वाथः। पानं पित्तमरुत्सु ज्वरं निहन्याच्च पंचभद्रमिदम् ॥
તિ વાતપિત્ત શ્વવિવિત્સા ગળે, મોથ, અર, પિત્તપાપડે, શુંઠ, એ ઔષધેને પાણીમાં ક્વાથ કરીને વાતપિત્ત જવરવાળાને આપે. એ કવાથ “પંચભદ્ર” કહેવાય છે, તે વરને નાશ કરે છે.
પિત્તજવરના લક્ષણ निद्रागौरवकाससन्धिशिरसश्चार्तिस्तथा पर्वणां भेदो मध्यमवेगमत्र नयने सावान्विते श्लेष्मणः । सन्तापः श्वसनं रुजः श्रुतिपथे कण्ठोष्मशूकावृतस्तन्द्रामोहमरोचकभ्रममथ श्लेष्मज्वरे पित्तले ॥
પિત્તકફ જવરવાળા રોગીને નિદ્રા ઘણી આવે છે, શરીર ભારે થાય છે, ખાંસી થાય છે, સાંધા અને માથામાં પીડા થાય છે. હાથ પગ તૂટી પડતા હોય તેવી વેદના થાય છે, તાવને વેગ મધ્યમ હોય છે, આ ખમાંથી કફને સ્ત્રાવ નીકળે છે, શરીરે બળતરા બળે છે, શ્વાસ થાય છે, કાનમાં દરદ થાય છે, કંઠમાં ગરમ કફ એકડે થાય છે, રેગીને ઘેન, મૂછઅરૂચિ અને ભ્રમ થાય છે.
પિત્તકફજવરને પાચનકવાથ, नागरं भद्रमुस्ता वा गुडूच्यामलकाह्वयम् ।
For Private and Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૮૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
पाठामृणालोदीच्याश्च क्वाथः पित्तज्वरे कफे ॥ पाचनो दीपनीयः स्याद्रक्तशोषनिवारणः ।
શું અને ભદ્રમાથ અથવા ગળા અને આમળાં, અથવા પાહા ડમૂળ, કમળના દાંડા, વાળા, એમને વાથ અથવા શું વગેરે સધળા એકઠાં કરીને તેનો ક્વાથ પિત્તકફજ્વરમાં આપવા. એ કવાથ જ્વરનું પાચન કરનારા, અગ્નિનું દીપન કરનારા તથા રક્તવિકારને અને શેષને દર કરનાર છે.
દ્રાક્ષાદિ ક્વાથ द्राक्षामृतावासकतिक्तकाश्च भूनिम्बति केन्द्रयवा पटोलम् । मुस्ता सभार्गी कथितः कषायः सपित्तश्लेष्मज्वरनाशनाय ॥
કાળી દ્રાક્ષ, ગળા, અરસો, લીમડાની છાલ, કરિયાતું, કડુ, ઇંદ્રજવ, પટાળ, માથ, ભારંગ, એ ઔષધોના કવાથ કરીને પાવાથી પિત્ત* જ્વર નાશ પામે છે.
બીજો ઉપાય-હૂચિકાદિ ક્વાથ,
गुडूचिका निम्बदलानि शुण्ठी मुस्तं च कुस्तुम्बुरु चन्दनानि । क्वाथं विदध्यात् कफपित्तवातज्वरं निहन्याच्च गुडूचिकाद्यः ॥ एष सर्वज्वरान् हन्ति हल्लासाद्यानरोचकान् । प्रतिश्यायपिपासानः शोषदाहनिवारणः ॥
ગળા, લીમડાનાં પાંદડાં, શું, માથ, ધાણા, રક્તચંદન, એ ઔષધોના ક્વાથ કરીને રોગીને પાવાથી તે પિત્તકથી ઉપજેલા તાવને મટાડેછે. એ ક્વાથને શુચિકાદિ ક્વાથ કહેછે. વળી એ ક્વાથ જા બધા તાવને પણ નાશ કરેછે (તેમજ ઓડકાર વગેરે, અરૂચિ, સળેખમ, તરસ, શોષ અને દાહ, એ ઉપદ્રવાને પણ એજ થાથ દૂર કરેછે.
ત્રીજો ઉપાય-બીજો ગુડુચ્યાદિ ક્વાથ
गुडूचीनिम्बत्वचवासकं च सठी किरातं मगधाबृहत्यैौ । दार्वी पटोलीकथितं कषायं पिबेन्नरः पित्तकफज्वरे च ॥ ૧ ક્ષુદ્રા. પ્ર॰૧.૨ ટકા પ્ર૦ ૧ સી.
For Private and Personal Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
तृतीयस्थान - अध्याय मीले.
गयो, सीभानी अंतरछास, भरसो, षट्ड्युरो, अरियालु, पाँचर, રીંગણી, ભોંયરીંગણી, દારૂ હળદર, પટાળ, એ ઔષધોના ક્વાથ રોગી મનુષ્યે પીવા; કેમકે તે પિત્તકક્ જ્વરનો નાશ કરેછે.
ચાથેા ઉપાય-પટાલાદિ ક્વાથ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पटोली चन्दनं तिक्ता मूर्वा पाठामृतागण: । पित्तश्लेष्मज्वरच्छर्दिदाहकण्डूनिवारणः ॥
पटेोण, यंहन, उड्डु, भोरवेल, पाहाउभूण, गयो, भे भौषधोना स्वाथ पित्त अल्वर, उसटी, हाई अने यण, मे रोगने दूर अनारी छे. પાચમે ઉપાય ીજો પટાલાદિ ક્વાથ,
पटोलवासापिचुमन्दकस्य दलानि यष्टी मधुकं कणा च । कषायमेतत् प्रतिसाधितं तु ज्वरे कफे पित्तयुते प्रशस्तः ॥ सन्दीपनो वातकफात्मके च तथैव पित्तासृजसम्भवे च । ज्वरे मलानां प्रतिभेदनः स्यात् 'पटोलधान्यामृतकल्कयुक्तः ॥ इति पित्तश्लेष्मज्वरचिकित्सा ।
૨૮૧
पटोज, अरसो, सीभडानां भणां पांडा, बेहीभव, पीयर, भे ઔષધોના ક્વાથ કરીને પિત્ત કવરવાળા રોગીને પાવે; કેમકે એ ક્વાથ સારા છે. વળી એ ક્વાથમાં પટેાળ, ધાણા તથા ગળા, એ ઔષધોનું કલ્ક કરીતે નાખ્યું હોય તે તે જટરાગ્નિને પ્રદીપ્ત કરનાર, વાયુ તથા કફના જ્વરમાં તેમજ રક્તપિત્તના કાપથી થયેલા જ્વરમાં મળાનું ભેદન કરનાર છે.
કવાતજ્વરનાં લક્ષણ,
शीतं वेपथुपर्वभङ्गवमथुर्गात्रे जडत्वं रुजा मन्दोमा रुचिबन्धनं परुषता कासस्तमः शूलवान् । तन्द्रा कूजनमास्यगौल्यमथवा स्तैमित्यजृम्भारुजः प्रस्वेदो मलमूत्ररोधसहितः स्याच्छ्रेष्मवातज्वरः ॥
१ पटोलधान्याश्रित प्रशस्तः प्र० १ ली.
For Private and Personal Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
હારીતસંહિતા.
વાતકફજ્વરવાળા રોગીને અંગે શીત, કંપારી, પર્વભંગ (હાથ પગ ભાંગી જતા હોય તેવી વેદના.) ઉલટી, અને પીડાઓ સહિત જડપણું થાય છે; તાવની ગરમી મંદ હોય છે તેમ બીજી ગરમી પણ કમી હોય છે; રોગીને અરૂચિ, અને બદ્ધષ્ટ થાય છે, શરીરપર સુંવાળાપણું રહેતું નથી; ખાંશી થાય છે; સંજ્ઞા ઊડી જતી રહે છે, શળ થાય છે; ઘેન થાય છે; પિટમાં આંતરડાંને શબ્દ થાય છે; મુખમાં મધુરતા ઉપજે છે; શરીર સ્તંભી જાય છે, બગાસાં પર બગાસાં આવે છે અને વેદના થાય છે; પરસેવો વળે છે; મળ અને મૂત્રનો રોધ થાય છે, એવા લક્ષણવાળા રોગીને કફવાતવયુક્ત જાણવો.
કફ વાતજવરમાં પાચનકવાથ, आरग्वधस्तिक्तकरोहिणी च हरीतकी पिप्पलिमूलमुस्ता। निःक्वाथ्यकल्कः कफवातयुक्ते ज्वरे सशूलेपि हि पाचनोऽयम्॥
તિ માધા ગરમાળો, કફ, હરડે, પીપરીમૂળ, મોથ, એમનું કલ્ક કરીને તેને કવાથ કરે. એ કવાથ શળસહિત કફવાતજવરમાં આપે. કેમકે તે એ જવરને પાચન કરનારો છે, એ કવાથને આરગ્વધપંચક કહે છે.
બીજો ઉપાય-મુસ્તાદિ કવાથ, मुस्ता गुडूची सहनागरेण वासाजलं पर्यटकं च पथ्या। क्षुद्रा च दुःस्पर्शयुतः कषायः पाने हितो वातकफज्वरस्य ॥
મોથ, ગળો, શુંઠ, અરડૂસે, વાળ, પિત્તપાપડે, હરડે, ભોંયરીંગણ, ધમાસો, એ ઔષધને ક્વાથ કરીને પાવ એ વાતકફજ્વરમાં હિતકારી છે.
ત્રીજે ઉપાય-સુદ્રાદિ ક્વાથ, क्षुद्रामृतानागरपुष्कराद्यैः कृतः कषायः कफमारुते ज्वरे । सश्वासकासारुचिपार्श्वशूले ज्वरे त्रिदोषप्रभवेपि शस्यते ॥
इति क्षुद्राचं पाचनम् ।
For Private and Personal Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બીજો.
ભોંયરિંગણી, ગળા, સુંઠ, પુષ્કરમૂળ ( એરંડાનું મૂળ,) એ ઔપ ધોને વાથ કરીને કવાત જ્વરમાં આપશે. એ વાથ પીવાથી વળી શ્વાસ, ખાંસી, અગ્નિ અને પાસાંમાંનું શૂળ મટે છે. તેમજ ત્રોષના જ્વરમાં પણ એ ક્વાથ હિતકારી છે.
ચોથા ઉપાય-દશમૂળ ક્વાથ,
द्विपञ्चमूलकः क्वाथः कणाचूर्णेन भावितः । देयो वातकफे शूले ज्वरे श्वासे च पीनसे || इति वातकफज्वरचिकित्सा |
तन्द्रालस्यं मुखमधुरता ष्ठीवनं कण्ठशोषो निद्रानाशः श्वसनविकलो मूर्च्छना शोचना च । जिह्वाजाड्यं परुषमथवा पृष्टशीर्षे व्यथा स्यादन्तर्दाहो भवति यदि वा विद्धिदोषं त्रिदोषम् ॥
દશમૂળના ક્વાથ કરીને તેમાં પીપરનું ચૂર્ણ નાખીને પીવા તેથી શૂળ, ખાંસી અને સળેખમસહિત વાત કવર નાશ પામશે. શાલીપર્ણી, પૃષ્ટિપર્ણી, રિંગણી, ભોંયરિંગણી, ગોખરું, ખીલીમૂળ, અરણીમૂળ, અરજી, પાડળ, શીવણુ, એ ઔષધો દશમૂળ કહેવાયછે.
ત્રિદેાષનાં લક્ષણ
૨૮૩
વિદ્યાષવરની ચિકિત્સા.
दृष्ट्रा त्रिदोषजं घोरं ज्वरं प्राणापहारकम् । तस्मादादौ कफस्यास्य शोषणं परिकीर्तितम् ॥ न कुर्यात् पित्तशमनं यदीच्छेदात्मनो यशः । कफवातैर्बलवतः सद्यो हन्ति रुजातुरम् ॥
For Private and Personal Use Only
********
જ્યારે રાગીને ઘેન થાય, આળસ થાય, તેનું મુખ મધુર થાય, તે વારંવાર થૂંકે, કંઠે શાષ પડે, ઊંધ આવે નહિ, શ્વાસથી ગભરાયલે દેખાય, મૂર્છા થાય, તેના મનમાં શોચના થતી હોય તેમ લાગે, તેની જીભ જડ થઈ જાય, શરીર કરકરૂં લાગે, પીઠે અને માથે પીડા થાય, તથા તેને અંદરના ભાગમાં દાહ થાય ત્યારે તેને ત્રિદોષનો રોગ થયે છે એમ જાણવું.
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪
હારીતસંહિતા.
*~ ~~~~~~~~~~~~~~~~~~ लङ्घनं वमनं वापि ष्ठीवनं स्यात्रिदोषजे । त्रिरात्रं पञ्चरात्रं वा सप्तरात्रमथापि वा ॥ लङ्घनं च समुद्दिष्टं ज्ञात्वा दोषबलाबलम् । कर्फ विशोषितं ज्ञात्वा ततो वातनिवारणम् ॥ पित्तसंशमनं कार्य शात्वा पित्तस्य कोपनम् । शोषणीयौ वातकफौ न तु पित्तं विनाशयेत् ॥ लङ्घनं स्वेदनं नस्यं मर्दनं कवलग्रहः। एतान्यादौ प्रकुर्वीत सन्निपातेषु बुद्धिमान् ।
- તિ વિકિસા પ્રાણનું હરણ કરનાર અને ભયાનક એવા ત્રિદોષના તાવને જોઈને વૈધે પ્રથમ ત્રણ દોષમાંથી કફનું શોષણ કરવું એમ કહેલું છે, પણ જે વૈદ્ય પિતાને યશ મળે એમ ધારતે હોય તે તેણે પ્રથમ પિત્તનું શમન કરવું નહિ; કેમકે પિત્તનું શમન પ્રથમ કરવાથી એકલા રહેલા કફ અને વાયુ બળવાન થાય છે તથા તે રેગીને તત્કાળ પ્રાણ લે છે. ત્રિઉના તાવમાં રેગીને લંઘન કરાવવું, વમન આપવું અથવા ઘૂંકાવવાનું ઔષધ આપવું. દેશનું બળ અને નિર્બળતા ઉપર વિચાર કરીને ત્રણ દિવસ, પાંચ દિવસ, કે સાત દિવસ સુધી લંઘન કરાવવું. પ્રથમ કફનું શેષણ કર્યા પછી વાયુનું નિવારણ કરવું. તથા પિત્તનો કોપ અધિક હોય તે તે જોઈને પિત્તને પણ શમાવવું. ત્રિદોષ જ્વરમાં વાયુ અને કફનું શેષણ કરવું પણ પિત્તને શમાવવાના ઉપાય તે પ્રથમ નજ કરે.
સન્નિપાતવરનાં લક્ષણ तृष्णाहृत् शुलशोषः श्वसनमथ निशाजागरो वासरे स्यात् तन्द्रा मोहश्च शोषो भवति च वदनं घ्राणजिह्वाधराणाम् ।
૧ જે ઔષધ આપવાથી રેગી બહુવાર ધૂકે છે અને તે દ્વારા કફ વગેરે નીકળી જાય છે તેને ઘૂંકાવવાનું ઔષધ કહે છે. જેમ મધમાં દ્રાક્ષ વાટીને તેમાં ઘી નાખીને રેગીને તાળ લેપ કરે અથવા આદાના રસમાં શુંઠ, પીપર, મરી અને સિંધવનું ચૂર્ણ નાખીને તેને ગળા સુધી રાખવું અને મોમાં પાણી છૂટથી ગૂંકવું. (ભાવપ્રકાશ.).
For Private and Personal Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तृतीयस्थान - अध्याय मीले.
रक्तं निष्ठीवते यो भवति कुशतनुर्मण्डलानां च देहे सम्भूतिः श्यावनेत्राधरवदनमथ स्वेद आध्मानशोषः ॥ 'भुनाशो वाप्यसौख्यं भ्रमणमपि शिरोलोडनं मूत्रता वा स्त्रोतोरोधो वमिर्वा गलकघुरघुराशूकलैर्वा वृतास्यम् । एतैर्लिङ्गैः प्रयुक्तः प्रभवति च नृणां सन्निपातेति संज्ञा रोगाणामाशुकारी प्रबलतरनृणां वाजिनां वा द्विपानाम् ॥ इति सन्निपातज्वरलक्षणम् ।
૨૮૫
સન્નિપાત રોગવાળાને તરસ બહુ લાગે છે; છાતીમાં શૂળ આવેછે અને શેષ થાયછે; શ્વાસ ઉપડે છે; રાત્રે ઉધ આવતી નથી—જાગે છે; हिवसे घेन खड्डु थायछे भूर्छा यावेछे; भुम, नाई, कल भने भो સૂકાઈ જાયછે; થૂક ભેગું લોહી પડે છે; શરીર સૂકાઇને પાતળુ થઈ
यछे शरीर पर भंडण ( यामां ) उत्पन्न थायछे; नेत्र, मोह भने મુખના વર્ણ શામ થઈ જાયછે; શરીરે પરસેવા થાયછે; પેટ ચઢે છે; કંઠે શાષ પડે છે; ભૂખનો નાશ થઇ જાયછે; શરીરને ચેન પડતું નથી, ભ્રમ થાયછે; માથું ગેતું નથી (રેગી માથું ફેરવ્યા કરેછે;) વારંવાર પિશાબ થાયછે; મળમૂત્રાદિને વહન કરનારાં સ્રોતસંબંધ થાયછે; ઉલટી થાયછે; ગળામાં ઘરઘર શબ્દ ખેલે છે; અને મુખમાં કફ્ લેવાઈ રહેછે; એવાં ચિન્હા યુક્ત જ્વરવાળાને સન્નિપાતજ્વર થયા છે એમ કહેવામાં આવેછે. એ જ્વર મનુષ્યને અતિ બળવાન અને તત્કાળ પ્રાણ લેનારા છે તેમજ ઘેાડા અને હાથીને પણ તે પ્રાણધાતક છે.
સન્નિપાત જ્વરની ચિકિત્સા,
For Private and Personal Use Only
सन्निपातज्वरे पूर्व कुर्यादामकफापहम् । पश्चाच्छ्रेष्मणि संक्षीणे निरामे पित्तमारुतौ ॥ सन्निपातज्वरे यत्नं कृत्वा तन्द्रां जयेत् पराम् । उपद्रवः कष्टतमो ज्वराणां स विशेषतः ॥ पथ्यं कारयते यस्तु रोगिणां कफपूरितम् । स एव तस्य शत्रुः स्यान्न पथ्यं नच भेषजम् ॥
१ क्षुनाशो वा भ्रमणमपि तथा शिरसो लुंठनं वा शिरोतिः प्र० १ ली.
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૬
હારીતસંહિતા.
સન્નિપાતના તાવમાં પ્રથમ આમ અને કફને દૂર કરે. કફનો ક્ષય થયા પછી પિત્ત અને વાયુ આમ વગરના રહેશે. વળી સન્નિપાતના તાવમાં ય કરીને તંદ્રા જીતવી-મટાડવી, કેમકે એ ઉપદ્રવ ઝટલેઈને માટે એવો નથી તથા તાવમાં તે વિશેષ ભયંકર છે. જે મને નુષ્ય એવા રોગીને કયુક્ત આહારવિહારાદિકનું પથ્ય બતાવે છે તેને તે રેગીને શત્રુ સમજ પણ તેણે એવું બતાવેલું પથ્ય તે પથ્ય નથી કે ઔષધ પણ નથી. માટે કફ ઉપજાવનારું પથ્ય કે ઔષધ આપવું નહિ.
અષ્ટાદશાંગકવાથ, सठी द्विपञ्चमूलं च दुरालम्भा च कौटजम् । पटोलं पौष्करं 'शृंगी युक्ता भार्गविपिप्पली । निहन्ति सन्निपातोत्थं ज्वरमेष दशांगकः॥
इति अष्टादशाङ्गो नाम क्वाथः ।। પરો, દશમૂળ (શાંતિપર્ણી, પૃષ્ટિપણું, રીંગણ, ભેંયરીંગણી, ગોખરું, બીલીમૂળ, અરણભૂળ, અરલ, પાડળ, શિવણ) ધમાસે, ઇંદ્રજવ, પટેલ, પુષ્કરમૂળ (એરંડાનું મૂળ, કાકડા સીંગ, ભારંગ, પીપર, એ અઢાર ષધીના ગણને અછાંદશાંગ કહે છે. એ અષ્ટાદશાંગ ક્વાથ પીવાથી સન્નિપાત પર મટે છે.
ભૂનિબાદિકવાથ, भूनिम्बदारुदशमूलमहौषधाह्वतिक्तैन्द्रबीजधनिकेभकणाकषायः। तंद्राप्रलापकसनारुचिदाहमोह
श्वासत्रिदोषजनितज्वरमाशु हन्ति ॥ કરિયાતું, દેવદાર, દશમુળ ઉપર અષ્ટાદશાંગવાથમાં કહ્યાં છે તે) શુંઠ, કડુ, ઇંદ્રજવ, ધાણા, ગજપીપર, એ ઔષધેને કવાથ કરીને પીવાથી ઘેન, લવારી, ખાંસી, અરૂચિ, દાહ, મોહ, શ્વાસ, એ ઉપદ્રસહિત ત્રિદોષને જ્વર થયો હોય તે નાશ થાય છે.
૧ વાળ. પ્ર. ૧ી .
For Private and Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બીજે.
૨૮૭
શુંક્યાદિક્વાથ. शुण्ठीघनागजकणासुरदारुधान्यातिक्ताकलिङ्गदशमूलसमोऽपि कल्कः । श्रेष्ठस्त्रिदोषजनितज्वरनाशनाय
श्वासभ्रमारुचिविबन्धहृदामयन्नः॥ शुंह, भाथ, पी५२, हेवहा२, घा!,, ५, शभूण, એ ઔષધે સમાન ભાગે લઈને પાણીમાં વાટીને તેનું કલ્ક કરવું. એ કક ત્રિદોષથી ઉપજેલા જવરને નાશ કરવામાં શ્રેષ્ઠ છે. વળી તે શ્વાસ, ખાંસી, ભ્રમ, અરૂચિ, બદ્ધકોષ્ટ અને છાતીનાં દરને નાશ अनाई छ.
મુસ્તાદિ કવાથ, मुस्तोशीरनिशाविशालकटुकं पाठा बला रोहिणी नीली धन्वयवासीसकसठी शुण्ठी समङ्गा त्रिवृत् । यष्टीपिप्पलिमूलपर्पटफलं' कंपिल्लुकं दारु च श्यामाहेमगुडूचिकासमपयाक्वाथो ज्वरान्तः स्मृतः॥
भोय, पाणी, १६२, भरिभांसी, छ, पाउण, समीन, ६२३, गणानां भूग, घमासो, २०२सो, ५३3-सुरो, शुंह, भ, निसोतर, टीम, पी५२रीभूण, पित्तपा५, आय, पिलो, ३२, अj નસોત્તર અથવા પીપર, નાગકેસર, ગળો, એ ઔષધોમાં પાણીના બબર દૂધ નાખીને તેનો કવાથ કરીને પીવાથી જ્વર નાશ પામે છે.
બૃહત્યાદિપાચન, द्रो बृहत्यौ सठी शृङ्गी किरातं कटुरोहिणी । पटोलं पौष्करं भागी वत्सकं च दुरालभा ॥ एतद् बृहत्यादिकपाचनं स्यात् कासादिकोपद्रवनाशनं च । शीघ्र निहन्ति ज्वरसन्निपातं शूलार्तितन्द्राशमने प्रशस्तम् ॥
___इति बृहत्यादिपाचनम्।
१ कदर प्र० १ ली. २ फला प्र० १ली. ३ वासकं प्र० ३ जी.
For Private and Personal Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
હારીતસંહિતા.
રીંગણી, ભેંયરીંગણી, ષડકર, કાકડાસીંગ, કરિયાતું, કડ, ૫ટોળ, પુષ્કરમૂળ (દીવેલાનું મૂળ), ભારંગમૂળ, ઇંદ્રજવ, ધમાસો, એ ઔષધને ક્વાથ ખાંશી વગેરે ઉપદ્રવને નાશ કરનાર છે. એને બ્રહત્યાદિક પાચન કહે છે, તે જવર, સન્નિપાત, ફૂલની પીડા, અને તંદ્રા શમાવવામાં વખાણવા યોગ્ય છે.
* શયાદિપાચન, सठी किरातं कटुका विशाला गुडूचिशृङ्गी बृहतीद्वयं च । महौषधं पौष्करधन्वयासरानासुराहं गजपिप्पली च ॥ पीतं तु निःक्वाथ्य हितं नराणां सख्यादिचातुर्दशकं प्रशस्तम्। हिनस्ति तन्द्राश्वसनं शिरोऽति जाड्यं सशूलं ज्वरमाशु हन्ति॥
इति सठ्यादिपाचनम् । પડકચુરો, કરિયાતું, કડુ, ઇંદ્રવારણ, ગળે, કાકડાશીંગ, રીંગણી, ભેયરીંગણી, શું, પુષ્કરમૂળ, ધમાસ, રાસના, દેવદાર, ગજપીપર, એ ઔપને કવાથ કરીને પી સન્નિપાત જવર વાળાને હિતકારક છે. એ ક્વાથ શયાદિ ચાતુર્દશક કહેવાય છે અને તે વખાણવાલાયક છે. તંદ્રા, શ્વાસ, માથાની પીડા, જડતાં, શૂળ, અને જ્વર, એ સર્વને એ કવાથ મટાડે છે.
ભૂનબાદિક્વાથ, भूनिम्बःसुरदारुनागरघनातिक्ताकलिङ्गानि च 'तद्वद्धस्तिकणाद्विपञ्चकगणैर्युक्तः कषायो हितः। पीतः सर्वरुजां विनाशनकरः स्यात् सन्निपातज्वरं
हन्ति श्वासविशोषवक्षसि रुजं तन्द्रां हिनस्ति द्रुतम् ॥
કરિયાતું, દેવદાર, સુંઠ, મેથ, કડુ, ઇંદ્રજવ, ગજપીપર, અને દશમૂળ, એ ઔષધને કવાથ કરીને પીવાથી સર્વ રોગ થાય છે. વળી તે સન્નિપાતને વર, શ્વાસ, શોષ, છાતીની પીડા, અને તંદ્રા, એ સર્વને જલદીથી નાશ કરે છે.
૧ થના. ૦ રૂ ની.
For Private and Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બીજે.
૨૮૮
*
*
*
બૃહદ્રાસ્નાદિ કવાથ. राना गुडूचि घनपर्पटकं पटोली भूनिम्बवत्सकसठीयुतनागराणाम् । तिक्तासुराहगजमागधिकायवासवासाबलागजबलाक्कथितः समांशः॥ काथो निहन्ति मरुतप्रभवामयानां सश्वासकासजठराति विषूचिकानाम् । श्रेष्ठो नृणां भवति दारुणसन्निपाते रोगेऽथवा कफसमीरणके प्रदेयः॥
ફતિ વૃદ્રાન્નારિ રાસના, ગળો, મોથ, પિત્તપાપડ, પટોળ, કરિયાતું, ઇંદ્રજવ, કરે, સુંઠ, કડુ, દેરદાર, ગજપીપર, ધમાસે, અરડૂસે, બલબીજ, ગજબલા, એ ઔષધને સરખે ભાગે લઈને તેને વાર્થ કરે. એ કવાથ પીવાથી વાયુથી ઉત્પન્ન થયેલા રંગ નાશ પામે છે. વળી શ્વાસ, ખાંશી, જઠરના રોગ, વિચિકારગ, મહાકઠણ એવે સન્નિપાત રે, તેમજ કફ અને વાયુના રોગ, એ સર્વે એ કવાથ પીવાથી મટે છે માટે એ રેગમાં એ કવાથ આપવો.
લઘુરાસ્નાદિ કવાથ, રાસાત્રિશતપર્વમોચ भार्गी सपुष्करघना सुरदारुधान्यैः। क्वाथो हितः सकलमारुतजिज्ज्वरेषु स्यात् सन्निपातप्रभवेष्वतिदारुणेषु ॥
इति लघुरास्मादि। રાસના, ગેખરૂં, વજ, મુંદ, ભારંગ, પુષ્કરમૂળ, મેથ, દેવદાર, ધાણા, એ ઔષધને કવાથ સઘળા સન્નિપાતના અતિદારૂણ જ્વમાં વાયુને હણનાર છે અને ઘણે હિતકર છે.
૨૫
For Private and Personal Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
ત્રિવૃંદાદિ કવાથ, त्रिवृद्धिशाला त्रिफला सुराहमारग्वधस्तिक्तकरोहिणी च । काथो भवेद्भेदनको मलानां 'स्याद्यावशूकेन युतो ज्वरमः ॥
ત ત્રિવૃતારિમાન: નસત્તર, દવારણી, ત્રિફળા (હરડે, બહેડાં, આમળાં,) દેવદાર, ગરમાળે, કરિયાતું, કડ, એ ઔષધને કવાથ મળનું ભેદન કરનારે છે. એ કવાથમાં જવખાર નાખીને આપ્યો હોય તે તે જવરને મટાડે છે.
વચાદિચૂર્ણ મર્દન, वचा यवानी च महौषधं च शुष्कं च चूर्ण तनुलेपनाय । शस्तं वदन्ति ज्वरधर्मशान्ति करोति नूनं परिमर्दनेन ॥
વજ, યવાન, અજમો, સુંઠ, એ ત્રણ ઔષધનું બારીક ચૂર્ણ કરીને તે સુકા ચવડે શરીરે મર્દન કરવું; તે હિતકારક છે. એ ચૂર્ણનું મદન કરવાથી સન્નિપાત વરમાં જે અતિશય પરસેવે થાય છે તેની શાંતિ થાય છે. (શરીરે શીત આવતું મટે છે).
માગધીઆદિ ચૂર્ણ મન श्यामा तथैव सुरदारु सविश्वकं च तिक्ता च दीप्यकयुतं तनुलेपनाय । चूर्ण प्रशस्तमपि वारयते शरीरे स्वेदं च शीतलतनुत्वमथाशु नूनम् ॥
इति सन्निपातस्वेदोन्मूलनम् । પીપર, દેવદાર, સુંઠ, કડુ, અજમોદ, એ સધળાનું ચૂર્ણ કરીને તેને શરીરે લેપ કર (એ કોરું, ચૂર્ણ શરીરે ચોળવું, એવું વૃદ્ધ વૈદ્યોનું કહેવું છે). એ ચુર્ણ સારું છે, અને તે શરીરે થનારે અત્યંત પરસેવો તથા શરીરનું ઠંડું પડી જવું એ બે ઉપદ્રવને જલદી અટકાવે છે (શીત ભૂટાડે છે).
१ स्याद्वातशूलेन यतो भयन्नः. प्र० १ ली. २ मागधि च सुरदारु तथा ર વિશ્વ. પ્ર. ૧રી.
For Private and Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન—અધ્યાય બીજો.
મૂર્છા ( સન્નિપાતની )ને ઉપાય.
मधूकसारं समहौषधेन वचोषणे सैन्धवसंयुते च । मूत्रेण वा चोष्णजलेन पिष्टं प्रनष्टज्ञानप्रतिबोधनाय ||
મહુડાંના સાર, સુંઠ, વજ, મરી, સિંધવ, એ ઔષધોને ગાયના મૂત્રમાં અથવા ગરમ પાણીમાં વાટીને તેને કપડાથી ગાળી લેઈને તેનાં ટીપાં નાકમાં નાખવાથી સન્નિપાત જ્વરમાં જે રેગીની સંજ્ઞા નાશ પામી હોય તે પાછી પ્રાપ્ત થાય છે. શાભાંજનઆઢિ નસ્ય,
सोभाञ्जनकमूलस्य रसं च मरिचान्वितम् । विसंज्ञितानां नस्यं स्याद्बोधनं चाशु रोगिणाम् ॥
इति नस्यविधानम् ।
૨૯૧
સરગવાના મૂળના રસમાં મરીનું ચૂર્ણ નાખીને તેનાં ટીપાં નાકમાં નાખવાથી બેભાન થઇ ગયેલા રોગીને સંજ્ઞા પ્રાપ્ત થાય છે. પ્રધમન વિધિ.
एकं बृहत्याः फलपिप्पलीकं शुण्ठीयुतं चूर्णमिदं प्रशस्तम् । प्रधामयेत् घ्राणपुढे विसंज्ञं चेष्टां करोति क्षवथुप्रबोधः ॥ इति प्रधमनविधिः ।
રિંગણીનું મૂળ અને પીપરના ચૂર્ણમાં સુંઠનું ચૂર્ણ મેળવીને સંનારહિત થઇ ગયેલા રોગીના નાકમાં ફૂંકવું. એથી છીંકા આવશે અને રોગીને સંજ્ઞા પાછી પ્રાપ્ત થશે. એ ચહું પ્રધમન કરવાને ( નાકમાં ફૂંકવાને) સારૂં છે.
અંજન વિધિ.
शिरीषबीजं मरिचोपकुल्यामूत्रेण घृष्टं सह सैन्धवेन । नेत्राञ्जनं स्यान्नयने नराणां प्रनष्टसंज्ञं प्रकरोति बोधः ॥
For Private and Personal Use Only
સરસનાં બીજ, મરી, પીપર, એ ઔષધામાં સિંધવ નાખાતે તેને ગાયના મૂત્રમાં વાટવું. પછી તેનું નેત્રમાં અંજન કરવાથી સંજ્ઞારહિત રોગીને ભાન આવીને તે જાગ્રત થાય છે.
Page #339
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૨
હારીતસંહિતા.
તંદ્રાનાશક વક્ત, त्रिकटु च करञ्जबीजं त्रिफला सुरदार सैन्धवं सुरसा। वर्तिनयनाञ्जनकं तंद्रानाशं करोति नयनानाम् ॥
સુંઠ, પીપર, મરી, કરંજનાં બીજ, હરડે, બહેડાં, આમળાં, દેવદાર, સિંધવ, તુલસીનાં પાન, એ સર્વને બારીક ઘંટીને તેની વસ્તિ બનાવવી. એ વર્જાિ (વાટ–સળી) વડે નેત્રમાં અંજન કરવાથી આખોનું ઘેન દૂર થાય છે.
નિષ્ટીવન વિધિ. केसरं मातुलुङ्गस्य शृङ्गवेरं ससैन्धवम् । त्रिकटुः संयुतं कृत्वा आकण्ठाद्धारयेन्मुखे ॥ दन्तजिह्वामुखं तालुघर्षणं कारयेद्बुधः । कुर्यान्निष्ठीवनं सर्व वारंवारं विधानतः॥ . तेन कण्ठविशुद्धिः स्याच्छेप्माणं चापकर्षति । जिदापटुत्वरुचिकृत् कासः श्वासश्च शाम्यति ॥ બીજેરાને ગર્ભ, આદું, સિંધવ, સુંઠ, પીપર, મરી, એ સઘળાને વાટીને તેનું કલ્ક કરીને તેને ગળા સુધી મેઢામાં રાખવું. તથા તે વડે દાંત, જીભ, મુખ, અને તાળવું ડાહ્યા પુરૂષે ઘસવું. એમ કરવાથી મેંમાં ઘણું થુંક ઉત્પન્ન થશે તેને વારંવાર ઘૂંકી નાખવું. એવી રીતે વિધિપૂર્વક ચૂંકવાથી કંઠ સાફ થાય છે અને કફ નીકળી જાય છે. એ થંકવાને વિધિ જીભને ચંચળતા આપે છે, રૂચિ ઉત્પન્ન કરે છે, તથા ખાંસી અને શ્વાસને શમાવે છે.
ત્રિકટુઆદિ નિર્જીવન, त्रिकटुश्चविकापथ्याचूर्ण सैन्धवसंयुतम् । तेन दन्तांस्तथा जिह्वां धर्षयेत् तालुकामलम् ॥ निष्ठीवनं मलशुद्धिरुचिकृत् कफसूदनम् । । हल्लासो नाशमानोति पटुत्वं करते भृशम् ॥
इति निष्टीवनविधिः ।
For Private and Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય બીજે,
૨૮૩ mmmmmmmmmmmmmmmmmmmm.in
सुंध, पी५२, भरी, २१४, १२३, मे औषधोना सूर्णभा सिंघ મેળવીને તે દાંત, જીભે તથા તાળવે સારી પેઠે ઘસવું અને યુવું. તેથી ગળું સાફ થાય છે, રૂચિ ઉપજે છે, કફ નાશ પામે છે, ઓડકાર મટે છે અને સારી રીતે જીભ વગેરેમાં ચંચળતા આવે છે.
સ્વેદના પ્રકાર यदि वा शीतता गात्रे तदा स्वेदो विधीयते । स्वेदास्त्रयोदश शेयाः स्वेदवारणकारणाः॥ शङ्करः प्रस्तरो नाडी परिषेकोऽवगाहनः। जंताकोऽश्मघनः कर्षः कुटीभूः कुम्भिरेव च। कूपो होल्लाक इत्येते स्वेदा एते त्रयोदश ॥
જે શરીરે શીત આવતું હોય, તે અથવા શરીર ઠંડું પડી જતું હોય તે સ્વેદવિધિ એટલે શેક કરવાને વિધિ કરે. પરસેવાને અટકાવવાના કારણરૂપ એવા તેર પ્રકારના વેદ છે. શંકર, પ્રસ્તર, નાડી, परिषड, सवान, , २५भ, धन, वर्ष, टीभू, मुनि, ५, હાલાક, એ તેર પ્રકારના વેદ છે.
स्वहनी १३२. अथ स्वेदाः प्रचक्ष्यन्ते यैर्यथावत्प्रयोजितैः। स्वेदसाध्याः प्रशाम्यति दोषा वातकफात्मकाः॥ . स्नेहपूर्व प्रयत्नेन स्वेदेनावजितेनिले । पुरीषमूत्ररेतांसि न सजंते कदाचन ॥ शुष्कान्यपिचकाष्ठानि स्नेहस्वेदोपपादनैः। नमयन्ति यथान्यायं किं पुनर्जीवतो नरान् ॥ शीतस्थौल्योपरामे च स्तंभगौरवनिग्रहे । संजाते मार्दवेगानां विरामः स्वेदनाद्धितः ॥ पित्तप्रकोपो मूर्छा च गात्रसादस्तृषा तथा । दाहः स्वरांगदौर्बल्यमस्विन्नस्य प्रजायते ॥
१ आतंको. प्र. १ ली. २ महथी महापीश दी. प्रत १ सीमा नथी.
For Private and Personal Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪.
હારીતસંહિતા.
હવે વેદવિષે કહીએ છીએ. એ સ્વેદ ઘટે તેમ જ્યા હોય તે વેદથી મટે એવા વાત અને કાત્મક દોષ નાશ પામે છે. જે રે ગીને સ્વેદ યોજી હેય તેને વાયુ પ્રથમ સ્નેહથી છત. અર્થાત જે જગાએ શેક કરવો હોય ત્યાં પ્રથમ સ્નેહ પડે. સ્નેહપૂર્વક સ્વેદ યોજીને વાયુને દૂર કરવાથી વિદ્યા, મૂત્ર અને વીર્ય, બાઝી જાતે નથી. જે સ્નેહ અને વેદની ભેજના કરવામાં આવે તે સૂકાં લાકડાં પણ મરછમાં આવે તેમ નમાવી શકાય છે તે પછી જીવતા માણસેના અંગને ઈચ્છા પ્રમાણે કરી શકાય એમાં શું આશ્ચર્ય છે? જ્યારે શરીરનું શીત, સ્થૂળપણું, સ્તંભ (અકડપણું), ભારેપણું, એ સર્વે મટી જાય તથા અંગ કોમળ થાય ત્યારે જ સ્વેદ જ બંધ કરવો હિતકારક છે. સ્વેદ કરવાગ્ય રેગીને સ્વેદ કરવામાં નથી આવતો ત્યારે તેને પિત્ત પ્રકોપ થાય છે. વળી મૂછ થાય છે, શરીર સૂકાઈ જાય છે, તરસ લાગે છે, દાહ થાય છે, ઘટે બેશી જાય છે, અને અંગ દુર્બળ થઈ જાય છે.
સ્વેદ ન જવા જેવા રેગી. कृशानां सद्यस्निग्धानां गुर्विणीरक्तपित्तिनाम् । न चातिसारिणां नृणां रक्षाणां मधुमेहिनाम् ॥ विदग्धभ्रष्टबुभ्रानां विषमद्यविकारिणाम् । संतापात्रष्टसंज्ञानां स्थूलानां पित्तमहिनाम् ॥ तृष्यतां क्षुत्पीडितानां क्रुद्धानां शोचतामपि । कामलारुग्वतां चैव क्षतानामामरोगिणाम् ॥ दुर्बलानां विशुष्कानामुपक्षीणौजसां तथा। भिषजो तैमिरिणां च न स्वेदमवकारयेत् ॥
જે પુરૂષે શરીરે કૃશ (પાતળા) હૈય, જેમને સ્નેહપાન કરાવ્યું ઘણે વખત ન વી હેય, ગર્ભવતી, રક્તપિત્તવાળા, અતિસારના રેગવાળા, રૂક્ષ, મધુમેહવાળા, ક્ષારાદિકથી જેમની ગુદા દગ્ધ કરી હોય એવા, જેમની ગુદા બહાર નીકળી હોય એવા, ઝેરના કે મધના વિકાવાળા, સંતાપથી જેમનું ભાન નાશ પામ્યું હોય એવા, સ્થૂળ શરીરવાળા, પિત્તપ્રમેહવાળા, તૃષારોગવાળા, ભૂખથી પીડાયલા, ક્રોધી, શેક
For Private and Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બીજે.
૨૯૫
વાળા, કમળારગવાળા, ક્ષત થયું હોય એવા, આમરોગી, દુર્બળ, સુકા (શેષરેગવાળા), બળનો ક્ષય થયો હોય એવા તિમિર નામે નેત્રના રેગવાળા, એવા રોગીઓને વેદ આપવો નહિ,
સ્વેદ આપવા જેવા રેગી, प्रतिश्याये च कासेषु हिक्कावासेथ लाघवे । कर्णमन्याशिरःशूले स्वरभेदे गलग्रहे ॥ अदितैकांगसर्वांगे पक्षाघातेंगगौरवे। कोष्ठानाहविबंधेषु शुक्राघातादिज़ुभके ।। पार्श्वपृष्ठकटीकुक्षिसंग्रहे गृध्रसीषु च । मूत्रकच्छ्रे महत्त्वे च मुष्कानामंगमर्दके ॥ पादजानूरुजंघार्तिसंग्रहे श्वयथावपि । खल्लीष्वामेषु शीते च वेपथौ वातकंटके ॥ संकोचायामशूलेषु स्तंभगौरवसुप्तिषु ।
सर्वेष्वेषु विकारेषु स्वेदनं हितमुच्यते ॥
જે રેગીને સળેખમ, ખાંશી, હિકા, હલકે શ્વાસ, કાનનું શુળ, મન્યાશુળ, માથાનું શળ, સ્વરભેદ, ગલગ્રહ (ગળું પકડવાને રેગ), અર્દિતવાયુ, એકાંગવાયુ, સગવાયુ, પક્ષાઘાત, શરીરનું ભારેપણું, પેટ ચઢવું, બહુકોણ, વીર્યનું વારંવાર ટપકવું વગેરે વીર્યના રેગ, બગાસાંને રેગ, પાસા–પીઠ-કટિ-કૂખ એ જગેની વાયુથી પકડ, ઝઘસી નામે વાયુનો રોગ, મૂત્રકૃચ્છ, અંડકોશની વૃદ્ધિ, અંગમર્દ, પગ ઘૂંટણ ઉરૂજંઘા એ જગાએ પીડા અને પકડ, સોજો, ખલ્લી નામે વાયુ રોગ, આમ, શીતરોગ, શૂળરોગ, કંપારી, વાતકંટક રેગ, સંકોચ અને આયાળ નામે વાયુના રેગ, શૂળરોગ, સ્તંભોગ, ભારેપણું, ઉંઘ, અને એવા જ બીજા રોગ હોય તેમાં વેદ આપવો હિતકર છે.
બીજા પ્રકારના સ્વેદ, फलस्वेदं घटीस्वेदं वालुकास्वेदमेव च । कारयेद्धस्तपादाभ्यां तथा शिरसि चातुरे ॥ एवं नो शान्तिर्यदि वा दहेल्लोहशलाकया।
For Private and Personal Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૯૬
www.kobatirth.org
હારીતસંહિતા.
पादौ दग्धेन चेच्छांतिर्दहेद्वाङ्गुष्ठमूलके । तथा च मणिबन्धे च हृदि मूर्ध्नि तथापि वा ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्वेह, घटीस्वेह मने वासु ( रेतीनो ) स्वेह, मेवा स्वेह સન્નિપાતવાળા રોગીને હાથે, પગે, અને માથે કરવા. એથી પણ જે સન્નિપાત મટે નહિ તે લોઢાની શળાવડે ડામ દેવા. બન્ને પગે ડામ દેવાથી જો શાંતિ થાય નહિ તે હાથનાં કાંડામાં, હૃદયઉપર તથા માથે ડામ દેવા.
અંગુઠાના મૂળમાં,
સન્નિપાતનાં અરિષ્ટ,
स्वेदो ललाटे हिमवन्नरस्य शीतार्दितस्यापि सुपिच्छलश्च । कण्ठस्थितो यस्य न याति 'वक्रे नूनं समभ्येति गृहं स मृत्योः ॥
१ वक्षो. प्र० १ ली.
જે રોગીના કપાળમાં ખરક્ જેવા ઠંડા પરસેવા આવે અને તેમ છતાં તે રેગી શીતથી પીડાતા હોય. વળી ચીકણા અને પીચ્છાવાળા જેના કંઠમાં રહેલા છતાં મેઢામાં ન આવતા હાય (બાહાર ન નીકળી શકતા હાય ) તે રોગી જરૂર મૃત્યુ પામે.
३५
વિદ્યાષની મર્યાદા.
पवनकफयुतं वा पित्तमंतर्ज्वरस्य दशमित दिवसेयं सप्तके द्वादशे वा । भवति हि मरणं वा मोचनं वामयस्य द्रुततरमपि चोक्तं कारणं वै त्रिदोषे ॥ सप्ताहे वा दशाहे वा द्वादशाहेऽथवा पुनः । त्रयोदशे पञ्चदशे प्रशमं याति हन्ति वा ॥ अथ पञ्चदशाहे वा यन्ति रक्षति मानवम् । सन्निपातो महाघोरो ज्वरः कालाग्निसन्निभः ॥ एषा त्रिदोषमर्यादा मोक्षाय च वधाय च । सन्निपातस्य दोषस्य नरस्यास्य भिषग्वर ! |
........................ww
For Private and Personal Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બીજો.
જે રોગીને વાયુ તથા કની સાથે પિત્ત મળીને અંતજ્વર પેદા કરે તે રોગી સાત, દશ કે ખાર દિવસમાં મરણ પામે અથવા તેટલી મુદ્દતમાં તે રાગથી મુક્ત થાય. વળી ત્રિદોષમાં એથી પણ ઉતાવળે વાતાદિ દોષનું કારણ કહેલું છે. અર્થાત્ એથી વેહેલું પણ મરણ થાય. પણ સામાન્ય નિયમ તે એવા છે કે, વાયુ પ્રબળ હાય તે સાત દિવસમાં, પિત્ત પ્રબળ હોય તે દશ દિવસમાં, હાય તે ખાર દિવસમાં રોગી મરે કે રોગથી છૂટે. કે પંદર દિવસની પણ મર્યાદા કહેલી છે. મહાધાર અને પ્રલયકાળના અગ્નિસરખા સન્નિપાતનો જ્વર મનુષ્યને પંદર દિવસે મારે છે અથવા બચાવે છે. હું ઉત્તમ વૈધ ! સન્નિપાતના રોગવાળા મનુષ્યતે ત્રણે દોષથી મુક્ત થવાની કે મૃત્યુ પામવાની એ મર્યાદા છે.
સન્નિપાતમાં ઠંડા જળના નિષેધ,
૨૯૬
અને ક્ પ્રબળ વળી તેર દિવસ
सन्निपातेऽन्तर्दा मनुजं यः शीतवारिणा सिञ्चेत् । रोगी कथमपि जीवेद्वैद्यश्वासौ कथं पूज्यः ॥
શરીરની અંદરના ભાગમાં દાહ થતા હોય એવા સન્નિપાતવાળા રોગીઉપર જે ઠંડુ પાણી છાંટે તે રેગી શી રીતે જીવે ? અને તે વૈઘનું પણ શી રીતે સન્માન કરવું? અર્થાત્ તે રાગી જીવે નહિ અને તે વૈધ સન્માન પામે નહિ.
સન્નિપાત રોગની કઠિનતા
यः सन्निपातजलधौ पतितं मनुष्यं वैद्यः समुद्धरति किं न कृतं हि तेन । धर्मेण वाथ यशसा विनयेन युक्तः पूजां च कां भुवितले न लभेत् सु वैद्यः
इति सन्निपातज्वरचिकित्सा |
For Private and Personal Use Only
સન્નિપાત રોગરૂપી સમુદ્રમાં પડેલા મનુષ્યને જે વૈઘ બચાવે તેણે કયું સુકૃત નથી કર્યું? અર્થાત સધળાંજ સુકૃત તેણે કર્યો એમ સમજવું. વળી તે વૈદ્ય ધર્મ, યશ અને વિનયથી યુક્ત થઈને પૃથ્વીમાં કયી પૂજા ન પામે ? અર્થાત્ સધળી પૂજાને તે યાગ્ય છે.
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૯૮
હારીતસંહિતા.
સન્નિપાતસંબંધી કર્ણશેાથનું નિદાન અને ચિકિત્સા
वातपित्तकफैस्त्रिभिर्युक्तस्तथा त्रिदोषजः ।
स च रक्तेन संयुक्तो ज्वरः स्यात् सान्निपातिकः ॥ न रक्तेन विना विद्धि ज्वरं वै सान्निपातिकम् । काथैः पाचनकैर्दोषाः प्रशमं यान्ति मानवे ॥ तस्मात् प्रशमिते दोषे रक्तं नैव विलीयते । तेनैव जायते शोफः कर्णमूले तु दारुणः ॥ तस्मात् तस्य प्रतीकारं कुर्याद्रक्तविरेचनम् । जलौकाला बुश्टङ्गैस्तु ततश्च लेपनं हितम् ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાત, પિત્ત અને કક, એ ત્રણ દોષથી યુક્ત જ્વરને ત્રિદોષનો જ્વર કહે છે. અને તેમાં રક્તનો પ્રકોપ મળેલા હોય ત્યારે તે સન્નિપાત જ્વર કહેવાય છે. રક્તના પ્રકાવિના સન્નિપાતનો જ્વર હતા નથી. દોષનું પાચન કરનારા ક્વાથ આપવાથી રોગીના વાતાદિ દોષ તે! શની જાય છે; પણ એવી રીતે દોષો શમ્યા છતાં પણ લોહી શમી જતું નથી. અને તેથી કાનના મૂળ આગળ મહાકણ સાજે ઉત્પન્ન ચાય છે. માટે તે સોળમાંથી જળો મૂકીને, મડી મૂકીને શીંગડાવતી લોહી બહાર કાઢી નાખીને તેને ઉપાય કરવા. લોહી કાઢી નાખ્યા પછી તે ઉપર લેપ કરવા હિતકારી છે.
કર્ણાથ ઉપર લેપ,
बीजपूरकमूलानि अग्निमन्थस्तथैव च । आलेपनमिदं चास्य कर्णमूलस्य नाशनम् ॥
ખોરાનાં મૂળ અને અણુિનાં પાંદડાં વાટીને કાનના મુળ આગળ થયેલા સેજાઉપર લેપ કરવા. એ લેપથી કાનમૂળિયાને
નારા થાય છે.
For Private and Personal Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બીજે.
બીજો લેપ.
'आगारधूम रजनी सुमहौषधेन सिद्धार्थसैन्धववचापयसा विमर्ध । लेपो हितो रुधिरनाशकरः प्रतीतः शोफव्रणस्य शमनो मनुजस्य कर्णे ॥
ઘરા માસ, હળદર, સુંઠ, સરસવ, સિંધવ, વજ, એ સહુને પાણી સાથે વાટીને કાનના સોજા ઉપર લેપ કરવા હિતકારક છે. એ લેપ કાનમૂળિયાના લોહીને નાશ કરનાર તથા સોજો અને સમાવનાર છે,
તે
ત્રણને રૂઝ આણવાના લેપ,
यदा पाको भवेत् तस्य कार्या तत्र प्रतिक्रिया | धवार्जुनकदम्बत्वक्क्लेदनं व्रणरोहणम् ॥
૨૯૯
જ્યારે સાજો પાછી જાય ત્યારે તેનાઉપર આ ઉપાય કરવાઃ— ધાવડાની અંતરછાલ, સાદડની અંતરછાલ, કદંબની અંતરછાલ, એસહૂને એફડી વાટીને તેનો લેપ કરવા, તેથી ત્રણ રૂઝી જશે.
રૂઝવવાના બીજો લેપ.
निम्बारग्वधमूलानां निशायुक्तं प्रलेपनम् । स्नावनं पूयगन्धानां रोहणं स्याद्रणेषु च ।
લીમડાનાં અને ગરમાળાનાં મૂળને શીને તેમાં હળદર નાખીને તેના લેપ કરવાથી ગંધાતું પરૂ નીકળી જશે તથા ત્રણને અંકુર આવશે.
કર્ણમૂળવાળાને આહારવિહારાદિકનું પથ્યાપથ્ય,
वर्जयेश्च दिवास्वप्नं योषित्सङ्ग बहूदकम् । जलं शीतं निशाजायं व्यायामं शोचनं तथा ॥ माषांश्च यवगोधूमतिलपिण्याकमेव च । मसूरत्रिपुटांश्चैतान् तैलं च दूरतस्त्यजेत् ॥
અંગ. X ૧ ટી.
For Private and Personal Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૦૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
मासमेकं व्यवायं च पक्षैकं चातिभोजनम् । वर्जयेत् कर्णशूलेपि सुखं तेनोपपद्यते ॥ षटकानं पुराणं वा चाल्पं सर्पिस्तथाढकी । कुलत्थमुद्रयूषं वा भोजने च प्रशस्यते ॥ वार्ताकं च पलाण्डुं च कन्दशाकान् परित्यजेत् । एतेन सुखमाप्नोति शीघ्रं रोगाद्विमुच्यते ॥ इति कर्णमूलविधिः ।
કર્ણમૂળવાળાએ દિવસે સૂઈ રહેવું નહિ; સ્ત્રીના સંગ કરવા નહિ, ઘણું પાણી પીવું નહિ; ઠંડુ જળ સેવવું નહિ; રાત્રે જાગવું નહિ; કસરત કરવી નહિ; શેક કરવો નહિ; અડદ, જવ, ઘઉં, તલ, ખેાળ ( અથવા તલને ખેાળ ), મસુર, લાંગ, અને તેલ, એ પદાર્થોને બિલકુલ અડવું નહિ; એક મહિનાસુધી સ્ત્રીસંગ ન કરવા; એક પખવાડિયાસુધી અતિભોજન ન કરવું; કર્ણશૂળમાં એવા નિયમ પાળવાથી સુખ થાયછે. જૂના સાડી ચોખા તથા જૂનું થોડું ધી, તુવેરની દાળ, ફળથી, મગનું આસામણ, એટલાં વાનાં ખાવાં હિતકર છે. વંતાક, ડુંગળી અને કંદશાક ખાવાં નહિ. એવું પથ્ય પાળવાથી સુખ થાયછે અને રાગમાંથી જલદી મુક્ત થવાય છે.
અંતર્દાહનું કારણ
अन्ते पित्तं यदा तिष्ठेद्वाह्ये श्लेष्मसमीरणौ । तदन्तर्दाहशोषः स्याद्वाहो सस्वेदशीतता ॥
જ્યારે પિત્ત શરીરની અંદર હોય અને વાયુ તથા કે બાહાર હોય ત્યારે અંતર્દોષ અને શેષ ઉપજે છે તથા બહારથી પરસેવા અને શીતળતા માલમ પડેછે.
ઐતાહની ચિકિત્સા,
तस्यामृतापयःक्काथं मधुपिप्पलिसंयुतम् । पाययेदाशु मुच्येत ज्वराद्वै सान्निपातिकात् ॥
સન્નિપાત જ્વરમાં જ્યારે શરીરની અંદરના ભાગમાં દાહ થાય
અને શરીરની ઉપરના ભાગમાં શીતળતા હોય ત્યારે, ગળા અને વીર
For Private and Personal Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બીજે.
૩૦૧
વાળે, એ બે ઔષધના ક્વાથમાં મધ તથા પીપરનું ચૂર્ણ નાખીને પાવો તેથી સક્રિપાતને વર મટે છે.
બીજો ઉપાય, अथवातिविषाबिल्वं नागरं घनपर्पटम् । क्वाथो वा शर्करायुक्त अन्तर्दाहोपशान्तये ॥
અથવા, અતિવિષ, બીલી, સુંઠ, મેથ, પિત્તપાપડો, એ ઔષધના ક્વાથ સાકર નાખીને પીવાથી અંતર્વાહ શાંત થાય છે. બહારથી ગરમ અને અંદરથી શીત એવા જવરનું
કારણ તથા ચિકિત્સા बाह्ये पित्तं यदा तिष्ठेदन्ते वा कफमारुतौ । तेनोष्णत्वं शरीरस्य अन्ते शैत्यं च जायते। तस्य सख्यादिकं काथं प्रयुञ्जीयात्कफापहम् ॥
જ્યારે શરીરની બહાર પિત્ત હોય અને કફ તથા વાયુ માહે હેય ત્યારે શરીર બહારથી ગરમ થાય છે તથા અંદરથી ટાઢ વાય છે. એવા રોગીને પાછળ કહેલે શઠી આદિક ઔષધોને કવાથ પાવ, તેથી તેને કફ નાશ થશે. અર્ધ શરીર શીતળ અને અર્ધ ગરમ હેવાનું
કારણ તથા ચિકિત્સા यस्योर्ध्वगौ वातकफावधोगं पित्तमेव च । तेनार्द्ध शीतलं गात्रमधै चोष्णं च जायते। तस्य रास्मादिकं काथं प्रयुञ्जीयात्तथोष्णकम् । यस्योर्ध्व रक्तपितं च मध्ये वातकफावुभौ ॥ तेनोर्ध्व जायते चोष्णमधः शीतं प्रजायते ।
तस्य नागरादि क्वाथं युञ्जीयाद्भिषगुत्तमः॥
જે પુરૂષના શરીરમાં વાયુ અને કફ ઉપરના ભાગમાં ગયેલા હોય તથા પિત્ત નીચેના ભાગમાં ગયેલું હોય છે તેથી તેનું અરધું (ઉપરનું) શરીર શીતળ અને અરધું (નીચેનું) ગરમ હોય છે. એવા
For Private and Personal Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦૨
હારીતસંહિતા.
રાગીને રાસ્નાદિકવાથ ગરમ પાવા. જે પુરૂષને રક્ત તથા પિત્ત ઉપરના ભાગમાં ગયું હોય તથા વાયુ અને કફ્ ખન્ને મધ્યે (નીચે ) રહેલા હોય તે તેથી શરીરના ઉપરના ભાગ ગરમ થાય છે અને નીચેના ભાગ શીતળ થાય છે. એવા રોગીને ઉત્તમ વૈદ્યે શુંઢયાદિ કવાથ યેાજવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાહ્યવેગી, અંતર્વંગી વગેરે જ્વરનાં લક્ષણ, यस्योपमा दृश्यते चाति मन्दतृष्णा च जायते । बाह्यवेगं विजानियाज्ज्वरः साध्यो विजानता ॥ यस्यान्ते जायते चोष्मा तृष्णा दाहः शिरोव्यथा । तृष्णावलता यस्य सोऽतवैगो भवेज्ज्वरः ॥ यस्योच्छ्रासो भवेदुष्णो रक्तनेत्रोऽतिविह्वलः । अंतर्दाहो भवेद्यस्य शरीरं पुलकांकितम् ॥ रक्तमूत्रमरोचार्त प्रलापं भ्रममेव च । गम्भीरवेगं जानीयात् कृच्छ्रसाध्यो नृणामपि ॥ तस्य कुर्यात्प्रतीकारं योगोऽष्टादशको नृणाम् ।
જે પુરૂષને તાવની ગરમી અતિશય હાય તથા તરસ થોડી લાગતી હોય, તે તે પુરૂષને ખાદ્યવેગી જ્વર થયા છે એમ જાણવું; એ વર સાધ્ય છે એ એ ઉપચાર વગેરેથી તેને જલદી આરામ કરી શફાય એવા છે. જે તાવવાળા રોગીને શરીરની અંદર ગરમી થાય, તરસ લાગે, દાહ થાય, માથું દુખે, તથા તે સાથે તરસવર્ડ તે આકુળ વ્યાકુળ થતા હાય, તે પુરૂષને અંતર્વંગી જ્વર છે એમ જાણવું. જે રીગીના શ્વાસ ગરમ હાય, આંખા રાતી હાય, તાવથી અતિશય આકુળ વ્યાકુળ થતા હાય, શરીરની માંહેલા ભાગમાં દાહ થતા હાય, શરીરે
વાં ઉભાં થતાં હાય, પિશાખ રાતા થતા હોય, અરૂચિ થી પીડાતા હોય, લવારી અને ભ્રમ થતા હોય, એવા તાવને ગંભીર વેગવાળા જા વેા. એ તાવ પુરૂષોને પણ કષ્ટસાધ્ય છે. ગંભીર વેગી જ્વર ઉપર ભૂનિંબાદિ અષ્ટાદશાંગ વાથ જે પાછળ કહેલા છે તે કરવા.
For Private and Personal Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બીજે.
અમુક અંગ શીતળ છતાં અમુક અંગ ગમ હેવાનું કારણ તથા ચિકિત્સા,
अन्ते पित्तं यदा तिष्ठेत् देहे वातकफावुभौ ॥ तेन शैत्यं शरीरस्य उष्णत्वं करपादयोः । तस्य रास्नादिकः क्वाथः प्रदेयः पिप्पलीयुतः ॥ देहे पित्तं यदा तिष्ठेश्वान्ते वातकफावुभौ । तस्यैौष्ण्यं जायते देहे शीतत्वं करपादयोः । तस्य द्राक्षादिकः क्वाथः प्रदेयो गुडकान्वितः ॥
જ્યારે શરીરના અંતભાગમાં પિત્ત હાય તથા વાયુ અને કફ્ શરીરમાં વ્યાપી રહ્યા હાય ત્યારે હાથ અને પગ ગરમ થાય છે તથા શરીર ઠંડું હોય છે. એવા રાગીને રાસ્નાદિ કવાથ કરીને તેમાં પીપરનું ચૂર્ણ નાખીને આપવા. જ્યારે શરીરમાં પિત્ત હાય અને શરીરના અંત ભાગમાં વાયુ તથા કફ હાય ત્યારે શરીર ગરમ થાય અને હાથ તથા પગ ઠંડા થાય છે. એવા રોગીને દ્રાક્ષાદિકવાથમાં ગાળ નાંખીને પીવાને આપવે..
શીતના ઉપચાર.
यत्र यत्र भवेच्छैत्यं तत्र स्वेदो विधीयते । नात्युष्णं स्वेदनं कार्य ज्वरस्यास्य विजानता ॥
૩૦૩
રોગીના શરીરમાં જ્યાં જ્યાં શીત થઇ આવે ત્યાં ત્યાં સ્વેદના ઉપચાર કરવા; પણ વિદ્વાન વૈધે જ્વરવાળાને અતિશય સ્વેદન કરવું નહિ.
વરાદિનું કારણ વાયુ છે.
कफपित्तेऽतिनिश्चेष्टो चेष्टयत्यनिलः सदा । तस्मादेवानिलाद्रोगाः सम्भवन्ति ज्वरादयः ॥
For Private and Personal Use Only
ફ અને પિત્ત એ બન્ને કાંઈ પણ ચેષ્ટા કરી શકે એવાં નથી, પરંતુ વાયુ તેમની સાથે મળીને તેમને ચેષ્ટાવાળાં કરેછે; માટે જ્વરાદિ રાગ વાયુ થકીજ ઉપજેછે, એમ સમજવું.
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
હારીતસંહિતા.
જવરમુક્તિનાં લક્ષણ भ्रमः शैत्यं विह्वलता कम्पो विभेदनं क्लमः ।
श्रमः स्वेदो जल्पनं च ज्वरमोक्षे भवन्ति च ॥ તાવવાળાને જ્યારે તાવ ઉતરી જાય છે ત્યારે બ્રમ, શીતળતા, વિહળતા, કમ્પ, નરમ ઝાડો, થાક, શ્રમ, પરસેવો, અને લવારી, એવાં ચિન્હ થાય છે.
જવર ઉતર્યાનાં લક્ષણ, प्रस्वेदकण्डू च वपुःशिरस्सु पाको मुखेषु क्षवथुर्लघुत्वम् । अन्नाभिलाषी विमलेन्द्रियत्वं गतक्लमो वीतरुजो मनुष्यः ॥
विमुक्तस्यापि हि शिरो गुरुत्वं नैव मुञ्चति ।
अविमुक्तं विजानीयाज्ज्वरः पुनरुपैति तम् ॥ શરીરે પરસેવો થાય, શરીરે તથા માથે ચળ આવવા લાગે, મેઢે પાક થાય, છીંક આવે, શરીર હલકું માલુમ પડે, અન્ન ખાવાની રૂચિ થાય, દદ્રિયો નિર્મળ થાય અને થાક નાશ પામે ત્યારે તે રેગીને તાવ ગમે એમ જાણવું. તાવ મટયા છતાં જ્યાં સુધી રેગીનું માથું ભારે રહે અને તે દુઃખનું મટે નહિ) ત્યાંસુધી તેને તાવ બિલકુલ ગમે છે એમ જાણવું નહિ; કેમકે એવો ગયેલે તાવ પાછો ફરીને આવે છે.
વિષમજવરનું લક્ષણ અને પ્રકાર यदि धातुगतश्चैव ज्वरो देहे प्रपद्यते । विषमज्वरं जानीयात्स च ज्ञेयश्चतुर्विधः॥ एकाहिकख्याहिकश्च चातुर्थिकस्तथापरः। वेलाज्वरश्चतुर्थोऽपि विजानीयाद्विचक्षणः ॥
જ્યારે જવર શરીરના રસાદિક ધાતુઓમાં જાય છે ત્યારે વિષમજ્વર ઉત્પન્ન થાય છે. એ વિષમજવર ચાર પ્રકાર છે. એકાંતરિ, તરિયો, ચોથિયો અને વેળાજવર, એવાં તેનાં નામ છે તે વિચક્ષણ પુરૂષે જાણવાં.
For Private and Personal Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન અધ્યાય બીજો.
'એક હુકનું લક્ષણ,
शीतश्च पूर्व भवति पश्चादुष्णश्च जायते । स साध्यो मनुजे प्रोक्तः शीघ्रं सिध्यति भेषजैः ॥ यश्चादौ दाहमाप्नोति ज्वरो भवति दारुणः । सोऽपि न मुच्यते शीघ्रं ज्वरो धातुक्षयङ्करः ॥
૩૦૫
જે જ્વમાં પ્રથમ ટાઢ આવે અને પછી ગરમી થાય તે તાવ મનુષ્યને આવ્યા હોય તે સાધ્ય સમજવા; કેમકે તે ઔષધઉપચારથી જલદી મટેછે. પણ જે તાવમાં પ્રથમ દાહ શરૂ થાયછે તે જ્વરને મહાકઠણ સમજવા. કેમકે એ જ્વર ઝટ લેખને મટતા નથી તથા તે ધાતુઓને ક્ષય કરેછે.
તૃતીયજ્વરનું લક્ષણ,
त्रिकोरुकट्यां रुजमेव वातात्स्यात् पित्ततो मस्तकरुक् भ्रमश्च । पृष्ठे तनौ श्लेष्मरूजाकरं स्यात् त्रिधा तृतीयज्वरलक्षणं तत् ॥ कफपित्तात्रिकग्राही पृष्ठं वातकफात्तथा ।
वातपित्तात् शिरोग्राही त्रिविधः स्यात्तृतीयकः । वातिकः शिरसोग्राही जंघाग्राही कफात्मकः ॥ पित्तात्मकरित्रक ग्राहीं त्रिविधः स्यातृतीयकः ।
इति तृतीयज्वरलक्षणम् ।
For Private and Personal Use Only
તૃતીયસ્વરમાં જે વાયુ કાપેલા હોય તે ખરડાની કરોડનું નીચેનું હાડકું જે ત્રિક કહેવાય છે તેમાં, ઉરૂમાં અને કિટમાં પીડા થાયછે; પિત્ત કાપેલું હોય તે માથામાં પીડા અને ભ્રમ થાયછે; ક કોપેલા હોય તેા પીઠમાં અને શરીરમાં પીડા થાયછે. એવી રીતે તુતીયજ્વરનું લક્ષણ ત્રણ પ્રકારનું છે. ક્ અને પિત્ત ખન્ને કાપેલા હોય તેા ત્રિક નામે હાડકામા પીડા થાયછે; વાયુ અને કફ્ અત્રે કાપેલા હાય તેા પીઠમાં પીડા થાયછે; વાયુ અને પિત્ત બન્ને કાપેલા હાય તે
૧ મૂળમાં એકાહિકનું નામ લખેલું નથી, પણ ક્રમ પ્રાપ્ત છે માટે લખ્યા છે.
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३०६
હારીતસંહિતા.
માથામાં પીડા થાય છે; એવી રીતે તૃતીયકજવર ત્રણ પ્રકાર છે. વળી વાયુથી ઉપજેલ તૃતીયજવર માથાને કફથી ઉપજેલ જવાને, અને પિત્તથી ઉપજેલ ત્રિકને પકડે છે. ત્યાં પીડા કરે છે, એ ત્રણ પ્રકારને તૃતીયકજ્વર છે.
ચાતુર્થક જ્વરના પ્રકારે, चतुर्थी द्विविधो ज्ञेयो वातश्लेष्मात्मको ज्वरः॥ जवाभ्यां श्लेष्मको ज्ञेयः शिरसोऽनिलसम्भवः । एवं विज्ञाय सद्वैद्यः कुर्यात्तत्र प्रतिक्रियाम् ॥
ચાતુર્થિક અથવા ચોથિયે તાવ બે પ્રકારનો છે; એક વાયુથી ઉપજેલે અને બીજો કફથી ઉપજેલ. જે એથીઓ તાવ બન્ને જંધાએને પકડે છે તે કફથી ઉપજેલ જાણ, અને જે માથાને પકડે છે તે વાયુથી ઉપજેલ જાણે. એવી રીતે તાવનાં લક્ષણ જાણુને સારા વૈવે ત્યાં ઘટે તેવા ઉપચાર કરવા.
વેલાન્વરાદિકના નિદાન, वेलाज्वरो रसगते रक्ते चैकाहिकस्तथा । मांसगोऽपि तृतीयः स्याच्चतुर्थोऽस्थिसमाश्रितः॥ सर्वधातुगतो शेयो जीर्णो धातुक्षयङ्करः।।
જ્યારે રસ નામના ધાતુમાં જવર ગયો હોય ત્યારે વેલાવર ઉન ત્પન્ન થાય છે, જ્યારે રામાં જવર ગમે ત્યારે એકાંતરિ તાવ ઉપજેછે; જ્યારે માંસમાં તાવ ગયો હોય ત્યારે તૃતીયક તાવ ઉપજે છે; તાવ અસ્થિ (હાડકાં)માં જાય છે ત્યારે ચેથિ થાય છે. જે તાવ સર્વ ધાતુમાં ગયો હોય તેને જીર્ણજવર કહે છે. એ વર ધાતુનો ક્ષય કરનાર છે.
ભૂતાદિકથી ઉપજેલા વર. भूतजे भूतविद्या स्याद्वंधावेशनताडनम् ॥ अभिशापाज्ज्वरो यस्य तस्य शान्तिः प्रतिक्रिया । कामजे कामनापत्तिर्नयैर्वा श्वासनं हितम् ॥ क्रोधजे पित्तजित्कार्य सद्वाक्यरुपशामयेत् । औषधिगन्धजेर्मूर्छा कषायसेवनं हितम् ॥
For Private and Personal Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બીજે.
ભૂત વગેરેના વળગાડથી ઉપજેલા તાવને ભૂતજ્વર કહેછે. એ તાવને ભૂતવિદ્યા, બંધન, આવેશન અને તાડન, એવા ઉપચારથી મ ટાડવા. જે પુરૂષને કોઈનો શાપ લાગવાથી જ્વર આવ્યેા હાય તેા તેને શાંત કરવાના ઉપચાર કરવા. કામથી ઉપજેલા તાવમાં કામવાળી વસ્તુની પ્રાપ્તિ કરી આપવી અથવા નીતિનાં વચનેથી યુક્તિપૂર્વક તેના મનનું સમાધાન કરી આશ્વાસન કરવું, એ હિતકારક છે. ક્રોધથી ઉપન્ન થયેલા તાવમાં પિત્તને મટાડનારા ઉપાય ચેાજવા તથા સારાં વચનવડે તેની શાંતિ કરવી. ઔષધિના ગંધથી ઉપજેલા તાવમાં મૂર્છા થાયછે, એવા તાવમાં વાથાદિકનું સેવન હિતકારી છે.
નિિિધકાદિ ક્વાથ.
३०७
निदिग्धिका नागरिकामृतानां क्वाथं पिबेन्मिश्रितपिप्पलीकम् । जीर्णज्वरारोचनकासशूल श्वासाग्निमान्द्यार्दितपीन सेषु ॥ इति निदिग्धिकादि ।
રેંગણી, સુંઠ, ગળા, એ ત્રણ ઔષધોના ક્વાથ કરીને તેમાં પીપરનું ચૂર્ણ નાખીને પીવું. એ વાથ પીવાથી જીર્ણજ્વર, અરૂચિ, ખાંસી, ફળ, શ્વાસ, અગ્નિમાંદ્ય, અર્દિતવાયુ અને પીનસ, એ રેગ મટે છે.
ગાળ અને પીપરના ચેાગ
कासाजीर्णे श्वासहृत् पाण्डुरोगे मन्दे वाग्नौ कामलारोचके च । तेषां शस्ता पिप्पली स्याद्गुडेन हन्ति नृणां जीर्णमाशु ज्वरं च ॥
ગોળની સાથે પીપરનું ચૂર્ણ મિશ્ર કરીને ખાવાથી ખાંસી, અછઠ્ઠું, શ્વાસ, હૃદયના રોગ, પાંડુરોગ, મંદાગ્નિ, કમળા, અરૂચિ, એ રોગો મટે છે. વળી તે મનુષ્યોના જીર્ણજ્વરને પણ જલદી મટાડે છે. લધુ પંચમૂળીના ક્વાથ.
For Private and Personal Use Only
लघुपञ्चमूलीक्कथितः कषायः छिन्नोद्भवायाः सह पिप्पलीभिः । जीर्णज्वरे श्वासकफामयनो मन्दाग्निशूलारुचि पीनसानाम् ॥
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦.
હારીતસંહિતા.
લધુ પંચમૂળીના અથવા ગળાનો અથવા બન્નેને વાથ પીપરના ચુર્ણ સાથે પીવાથી જીર્ણજ્વર, શ્વાસ, ખાંસી, મંદાગ્નિ, શૂળ, અરૂચિ, અને પીનસ, એ રોગ મટે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીર્ણજ્વર ઉપર પટેાળાદિ કવાથ, पढोलपाठाकटुरोहिणीनां फलत्रयं वत्सकनिम्बमोघः । द्राक्षामृताचन्दननागरणां क्वाथः पुराणज्वरनाशनाय ॥
પટેાળ, પાહાડમૂળ, કડુ, હરડે, ખેડાં, આમળાં, કડાછાલ, લીંબડાની છાલ, માથ, દ્રાક્ષ, ગળા, ચંદન, સું, એ ઔષધીના વાથ છણુંજ્વરને નાશ કરે છે.
.....................m
વિષમજ્વરના ઉપાય.
सजीरकं गुडं भक्षेत् सगुडां वा हरीतकीम् । सगुडान वा तिलान् भक्षेज्ज्वरे च विषमानुगे ॥ गुडाईकं वा संभक्षेत् स गुडस्त्रिफलाकृतः । काथोऽपि विषमाणां तु ज्वराणां नाशकारकः ॥
વિષમજ્વરવાળા રોગીએ ગોળ અને જીરાનું ચૂર્ણ ખાવું; અથવા ગાળ અને હરડે ખાવી; અથવા ગોળ અને તલ ખાવા; અથવા ગોળ અને આદુ ખાવું; અથવા હરડે, “ખેડાં અને આમળાંના ક્વાથમાં ગાળ નાખીને તે પીવા; એમાંના ગમે તે એક પ્રયોગ વિષમજ્વરનો નાશ કરનારો છે. ચાશિયા તાવનેા ઉપાય.
वासाधात्री फलादारुपथ्यानागरसाधितः । मधुना संयुतः क्वाथश्चातुर्थकनिवारणः ॥
અરસો, આમળાં, દેવદાર, હરડે, સુંઠ, એ ઔષધોના વાથમાં મધ નાખીને તે પીવાથી ચેાથિયા તાવ મટે છે.
For Private and Personal Use Only
ચાથિયા તાવનું નસ્ય. अगस्तिपत्रस्वरसैर्निहन्ति नस्येन चातुर्थकरोगमुद्रम् । कासं भ्रमं हन्ति शिरोरुजं च नाशाय नस्यं च हितं नराणाम् ॥
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય બીજે.
૩૦૯
અગથિયાનાં પાંદડાંનો રસ કાઢીને તેનાં ટીપાં નાકમાં નાખવાથી મહાભયાનક એવો ચોથિયો તાવ મટે છે. વળી એ નસ્ય ખાંસી અને બ્રમને હણે છે તથા માથાની પીડાને નાશ કરવાને પણ એ નસ્ય પુરૂષને હિતકારી છે.
વિષમજવરમાં લશુન કટકા रसोनकल्कं तिलतैलमिश्रं योऽनाति नित्यं विषमज्वरातः। विमुच्यतेऽसौ विषमज्वरेभ्यो वातामयैश्चाप्यतिघोररूपैः ॥
જે પુરૂષ વિષમજવરથી પીડાતા હોય તેણે તલના તેલમાં મિશ્ર કરીને લસણનું કલ્ક (ચટણી) નિત્ય ખાવું. એ ઉપાયથી તેના બધા પ્રકારના વિષમજવર મટે છે તથા મહાભયાનક એવા વાયુના રોગ પણ મટે છે.
વિષમજવરમાં અષ્ટાંગધૂપ. पलं च निम्बस्य दलानि कुष्ठं वचा गुडं गुग्गुलुसर्षपानाम् । हरीतकी सर्पिर्युतं च धूपं विनाशनं वै विषमज्वराणाम् ॥
તિ મહાપૂઃ | લીંબડાનાં સૂકાં પાનાં, ઉપલેટ, વજ, ગોળ, ગુગળ, સરસવ, હરડે, અને ધી, એ આઠ વસ્તુઓ ચાર ચાર તેલા લઈને તેને ધૂપ કરે તેથી વિષમજવરને નાશ થશે.
વેલાવર વગેરેના ઉપાય. सुरसामूलमाहृत्य हस्ते बद्धः शुभे दिने । वेलाज्वरादिकान हन्ति भूतज्वरनिवारणः ॥ मुस्तामृतामलक्यश्च नागरं कण्टकारिका । कणाचूर्णान्वितः क्वाथस्तथा मधुसमन्वितः ॥ एकाहिकं वा वेलोत्थं ज्वरं जातं व्यपोहति ।
रसोनबीजान्यादाय खण्डं कृत्वा निशासु च ॥ ૧ નિ જ ત્રાનિ. ક. ૨ કી.
For Private and Personal Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦
હારીતસંહિતા.
तक्रमध्ये विनिक्षिप्य प्रभाते घृतसंयुतम् । सेवितं च ज्वरान् हन्ति वेलाद्यान् देहधातुगान् ॥ gિuસ્ત્રીવર્ધમાનં પીરસાશનો रसायनमिदं श्रेष्टं तृतीयकज्वरापहम् ॥ महौषधं सधान्यकं सचन्दनं सवालुकम् । गुचिकापयः पिबेत् तृतीयकज्वरापहम् ॥ अपामार्गस्य मूलं च नीलीमूलमथापि वा । लोहितेन तु सूत्रेण आमस्तकप्रमाणतः॥ वामकर्णे कटौ बद्धा ज्वरं हन्ति तृतीयकम् । वानरेन्द्रमुखं दृष्ट्वा तरुणादित्यतेजसम् ॥
ज्वरमेकाहिकं घोरं तत्क्षणादेव नश्यति ॥ તુલસીનું મૂળ સારે દિવસ જોઈને આણને તેને હાથે બાંધવું. તેથી વેળાવર વગેરે સર્વે પ્રકારના વર તથા ભૂતજ્વર પણ નાશ પામે છે.
મેથ, ગળો, આમલી, સુંઠ, રીંગણી, એ ઔષધના કવાથમાં પીપરનું ચૂર્ણ તથા મધ નાખીને પીવાથી એકાંતરિ અને વેળાસ્વર, નાશ પામે છે.
લસણનાં બીજ લેને તેના કકડા કરીને રાત્રે તેને છાશમાં નાખી મૂકવાં. પછી સવારે કાઢીને તેમાં ધી મેળવીને ખાવાં. એ ખાવાથી વેળાવર વગેરે બધા પ્રકારના તાવ, દેહના ઘાતુઓમાં રહેલા તાવ, એ સર્વ મટે છે.
આજ એક, કાલે બે, પરમદહાડે ત્રણ, એમ એક એક વધતી; અથવા એક, ત્રણ, પાંચ, એમ બે બે વધતી, અને એવી જ રીતે યથાયે વધતી પીપર પંદર દિવસ સુધી ખાવી અને પછી તેજ કમથી પિંદર દિવસ સુધી ઉતરતાં જવું. એ પીપર ખાઈને તે ઉપર દૂધ પીવું અથવા માંસરસ પી. એ મોટું રસાયન છે, તથા તૃતીયક વરને ભટાડે છે.
સુંઠ, ધાણા, ચંદન, વાળા, ગળે. એ ઔષધોને વાથે પીવાથી તૃતીયક જવર નાશ પામે છે.
For Private and Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય બીજો.
રોગીના પગથી તે માથાસુધી લાંખા રાતા તેવડે અધાડાનું અથવા ગળેાનું મૂળ ડાબે કાને એ ઉપાયથી તૃતીયફજ્વર નાશ પામેછે.
૩૧૧
સૂત્રને દોરો લેઈને અથવા કેડે બાંધવું.
ઉગતા સૂર્યના જેવું તેજસ્વી હનૂમાનનું મુખ જોવાથી (હમાનનાં દર્શન કરવાથી ) મહાભયાનક એકાંતરિયા તાવ તત્કાળ નાશ પામેછે.
વરનાશક હનૂમાનનું પૂજન
वानराकृतिमालिख्य खटिकायाः पुनः शृणु । गन्धपुष्पाक्षतैर्धूपैरर्चयेत्तं भिषग्वरः ॥
ખડીના કાંકરા લેખને પૃથ્વી ઉપર વાનરની આકૃતી કાઢવી. પછી ઉત્તમ વૈધે ગંધ, પુષ્પ, અક્ષત, ધૂપ, વગેરે સાહિત્યથી તેનું પૂજન કરવું. અને પછી નીચે લખેલા મંત્રના જપ કરવા.
મંત્ર.
For Private and Personal Use Only
औ ह्रां ह्रीं श्रीं सुग्रीवाय महाबलपराक्रमाय सूर्यपुत्रायामिततेजसे एकाहिकद्व्याहिकच्याहिक चातुर्थिकमहाज्वरभूतज्वरभयज्वरक्रोधज्वरवेलाज्वरप्रभृतिज्वराणां दह दह पच पच अवतर अवतर वानरराज ज्वराणां बन्ध बन्ध ह्रां ह्रीं हुं फट् स्वाहा । नास्ति ज्वरः । ज्वरापगमनसमये ज्वरस्त्रास्यते ।
ગૌમૂ ૢાં હાઁ શ્રી મહા બળ પરાક્રમવાળા અને અપાર તેજવાળા સૂર્યપુત્ર સુગ્રીવને નમસ્કાર. એક દિવસને આંતરે, ખે. દીવસને આંતરે ત્રણ દિવસને આંતરે અને ચાર દિવસને આંતરે આવનારા જ્વર, મહાજ્વર, ભૂતજ્વર, ભયજ્વર, ક્રોધજ્વર, વેળાજ્વર, વગેરે જ્વરાને દગ્ધ ફર, દુગ્ધ કર; પાચન કર પાચન કર; ઉત્તર, ઉતર; હે વાનરરાજ ! જ્વરાને આંધ બાંધ. -દ્દો, વહાઁ, કટું, ાદ્દા. જ્વર નથી: ” એ મંત્રના જ્વર આવતી વખતે જપ કરવાથી જ્વર ત્રાસ પામેછે.
૧ શ્રી. પ્ર. ૧ ટી.
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૨
હારીતસંહિતા.
ચાર વર્ણરૂપ વનાં રૂપ,
अथ चातुर्वर्णरूपज्वराणां चिहानि । पुनश्चात्र प्रवक्ष्यामि ज्वराणां रूपलक्षणम् । संतप्तकाञ्चनाभासो हुताशनसमप्रभः॥ दण्डयज्ञोपवीती च रौद्रो ब्राह्मणरूपकः। जपाकुसुमसङ्काशो रौद्रदंष्ट्रान्वितस्तथा । खड्गहस्तो महारौद्रो माहेन्द्रः क्षत्रियो मतः ॥ चंपकप्रसवाभासतप्तकाञ्चनभूषितः। दण्डहस्तो मध्यवेगी वैश्यो ज्वरेश्वरो मतः॥ कृष्णमेघाञ्जनाकारस्तीक्ष्णदंष्ट्रोज्ज्वलाननः । त्रिनेत्रो ज्वलनप्रख्यः कालः शूद्रो मतस्तथा ॥
હવે ફરીને આ જગાએ હું વરનાં રૂ૫ તથા લક્ષણ કરું છું, તપાવેલા સેનાના જેવી આકૃતિવાળ, અગ્નિના સર તેજસ્વી, દંડ અને યજ્ઞોપવીત ધારણ કરનારે જ્વર બ્રાહ્મણરૂપ છે અને તેને દેવતા રૂદ્ર છે. જાવંદના ફૂલના સરખો રાતે, ક્રોધયુક્ત દાઢવાળ, હાથમાં તરવાર ઝાલેલી એ અને મહાક્રોધી જવર ક્ષત્રિયરૂપ જાણુ. તથા તેને દેવતા ઇંદ્ર છે. ચંપાના ફૂલ જેવા રંગને, તપાવેલા (શુદ્ધ) સે. નાથી અલંકૃત, હાથમાં દંડ ઝાલેલે અને મધ્યમ વેગવાળો જવર વૈસ્વરૂપ જાણવો. એને દેવૈતા ઈશ્વર છે. કાળા મેઘના સરખા આકારવાળે, તીલણ દાઢવાળો, ઉજ્વળ મુખવાળો, ત્રણ નેત્રવાળે અને અગ્નિ સરખો વર શૂદ્રરૂપ જાણે. એને દેવતા કાળ છે.
ચાર વર્ણરૂપ વનાં લક્ષણ
श्रा .
अथ चिहानि। तीक्ष्णवेगः क्षुधायुक्तः शुचिर्द्वष्टा व्रतप्रियः । मूत्रं च किंशुकाभासं पाठशीलोऽतिजल्पकः ॥ बहुश्वासी तृषाक्रान्तो रौद्रब्राह्मणपीडितः ।
तस्य स्नानं जपं होमं कृत्वा शान्तिः प्रपद्यते ॥ १ घृतप्रियः. प्र० २ जी.
For Private and Personal Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તૃતીયસ્થાન અધ્યાય બીજે.
વરના વેગ તીક્ષ્ણ હોય, રાગીને ભૂખ લાગતી હાય, તે પવિત્ર હાય, તેને વ્રત વાહાલાં હોય, તેનું મૂળ કેસુડાના રંગ જેવું હાય, તે પાઠ કરવાના આચરણવાળા હોય, બહુ ખેલતા હાય, તેને શ્વાસ ધણા થતા હોય, તરસ ધણી લાગતી હોય, ત્યારે તે રાગી રૂદ્ર દેવતાવાળા બ્રાહ્મણ જ્વરથી પીડાયલા છે એમ જાણવું. એ જ્વરવાળાને સ્નાન કરાવવું. જપ કરાવવા, હામ કરાવવા, એવી ક્રિયા કરવાથી એ જ્વર મટે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષત્રિય જ્વર,
तीक्ष्णज्वरोऽतितृष्णश्च रक्तमूत्रं च मूत्र्यते ॥ कुरुते युद्धवार्ता च उत्तिष्ठति बलातुरः ॥ दृप्तनेत्री महाश्वासः क्षुधया पीडितस्तथा । मधुगन्धो मुखे स्वेदो माहेन्द्रः क्षत्रियार्दितः || तस्यादौ ग्रहहोमं तु देवतास्तवनं शुचिः । 'दानजाप्यादिभिः कार्यैः प्राप्यते सिद्धिसङ्गमः ॥
જ્વરનો વેગ તીક્ષ્ણ હાય, તરસ ધણી લાગતી હોય, મૂત્રને રંગ રાતેા હોય, યુદ્ધની વાર્તા કરતા હોય, બળવાનની પેઠે ઉભા થતા હાય, કરડી આંખવાળા હાય, મોટા શ્વાસ થતા હાય, ભૂખથી પીડા થતી હોય, મુખમાંથી મધના જેવા વાસ નીકળતા હોય, શરીરમાંથી પરસેવા નીકળતા હોય, એને ઇંદ્ર દેવતાવાળા ક્ષત્રિય જ્વરથી પીડાયલા સમજવા, એ જ્વરને પ્રતીકાર કરવામાં પ્રથમ હામ કરીને બ્રહાને અલિદાન આપવાં, દેવતાઓનું સ્તવન કરવું. પવિત્ર રહેવું, અને દાન તથા જળ વગેરે કર્મ કરવાં, કેમકે તેથી એ જ્વર મટે છે.
વૈશ્ય જ્વર,
मध्यवेगः पीतगात्रः स्वप्नशीलोऽरुचिस्तथा । शीतपलवहदुष्णः कण्ठस्वेदोऽतिविह्वलः ॥ बहुमूत्र भक्तियुक्तो मौनी पीतान्तलोचनः । नातितृष्णातुरः स्निग्धः स विज्ञेयो ज्वरेश्वरः ||
૧ શીતવના:, ૬ ૧ રી.
૨૭
For Private and Personal Use Only
૩૧૩
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
હારીતસંહિતા.
-
w,
w
तत्र स्वस्त्ययनातिथ्यं द्विजदैवतपूजनम् । जपहोमादिकं सर्व कर्तव्यं शान्तिहेतुना ॥ જે રેગીના જ્વરને વેગ મધ્યમ હેય, શરીરને વર્ણ પીળે થઈ જાય, ઊંધ ઘણી આવે, અન્નપાનની અરૂચિ થાય, હાથ પગ ટાઢા હૈય, છાતી ગરમ હોય, કઠે પરસેવો થાય, અતિશય આકુળ વ્યાકુળ થાય, પિશાબ ઘણો થાય, ભક્તિમાન હય, મૌન રાખનારે હેય, આં. બેના છેડા પીળા હોય, અતિશય તરસ લાગે નહિ, શરીર નિષ્પ હોય તેને ઈશ્વર દેવતાવાળા વૈચારથી પીડાયલો જાણવો. એ જ્યરમાં સ્વસ્તિવાચન વગેરે માંગલિક કાર્ય કરવાં, અતિથિનું પૂજન ક રવું, બ્રાહ્મણ અને દેવનું પૂજન કરવું, જપ અને હોમ વગેરે સઘળું કાર્ય કરવું, કેમકે એવાં કર્મ કરવાથી વરની શાંતિ થાય છે.
શુક જવર, हृच्छूलश्चातिसारी वा मत्स्यगन्धाङ्गलेपनः । उन्मादी चातिरक्ताक्षो रतेच्छुर्विकलेन्द्रियः॥ प्रणयी क्रोधनो भीसे चैवाभिकांक्षता। कालगंभीरकेणापि शूद्रे सिद्धिर्न जायते ॥
આ જવરવાળાને છાતીમાં શી થાય છે, અતિસાર થાય છે, અંગને લેપ માંછલાંના જેવો ગંધાય છે, ઉન્માદ પેદા થાય છે. નેત્ર અતિશય રાતાં થાય છે, સ્ત્રીસંગની ઈચ્છા ઉપજે છે. ઇકિયે વિકળ થાય છે, અતિશય વિનયવાન અને વળી કોપી થાય છે અને ભય પામવાના સ્વભાવવાળા થાય છે, એવા રોગીને ગ્રાસ કરવામાં ગંભીર એવો કાળ ઈચ્છા કરે છે અને એ કાળ દેવતાવાળા શદ્ર જ્વરથી પીડાયેલા રોગીને સારું થતું નથી.
સર્વગ ઉપર સામાન્ય ઉપચાર स्नानं दानजपं सुरार्चनविधिोमं दया प्रीतता भूतानां च विशेषणेन बहुधा तृप्तिं च कुर्यात् ततः। गोभूम्यन्नजलैः सुवर्णविधिना दानेन शान्तिर्भवेत् सर्वेषां च रुजां विनाशनमिदं शंसन्ति सत्यव्रताः॥ સ્નાન, દાન, જપ, દેવપૂજન, હેમ, દયા, પ્રીતિ, પ્રાણીમાત્રની
For Private and Personal Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બીજે.
વિશેષે કરીને તૃપ્તિ કરવી, ગાય પૃથ્વી અન્ન જળ સુવર્ણ વગેરેનું વિધિપૂર્વક દાન કરવું, એથી કરીને શાંતિ થાયછે. સર્વે રાગની શાંતિ કરવાના એ હેતુ છે એમ સત્ય વ્રતવાળા મુનિઓએ કહેલું છે.
વરવાળાને પથ્ય આહારાદિ
वेगं कृत्वा विषं यद्वदाशये लीयते बलम् । कुप्यते प्रबलं भूयः काले दोषो विषं तथा ॥ शालिषष्टिकभक्तानां यूषं मुद्गाढकीषु च । पूर्वोक्तानि च शाकानि वातघ्नानि भवन्ति हि ॥ शतपुष्पा च जीवन्ती तण्डुलीयकवास्तुकम् । घृतेन भाजिका सिद्धा शाकपत्राणीमानि च ॥ लावतित्तिरमांसादि वार्ताकानां तथातुरे । मृगछिक्करिकाद्यानि जाङ्गलानि प्रयोजयेत् ॥
For Private and Personal Use Only
૩૧૫
कोशातकी पटोलं च शुण्ठीकं रहितं भवेत् । ઝેર જેમ વેગ ઉત્પન્ન કરીને નિર્બળ થાય છે ત્યારે આશયમાં લીન થઇ જાયછે; વળી પાછું પ્રબળ થાયછે. ત્યારે કરીને કાપે છે. તેજ પ્રમાણે વાતાદિ કે જ્વરાદિ દોષ પણ વખત આવ્યે કાપે છે અને પાછા લીન થઇ જાય છે. માટે તે ફરીને પ્રબળ ન થાય એવાં અન્નપાનાદિ યાજવાં જોઈએ ). સાડી ચોખા અને શાલી ડાંગરને ભાત, મગ અને તુવેરની દાળનું પાણી, તથા જે પૂર્વે વાયુને નાશ કરનારાં શાક કહ્યાં છે તે શાક, સુવાની ભાજી, હરણ દોડીની ભાજી, તાંદળજાની ભાજી, વધુઆની ભાજી, એ સર્વે ભાજીને ધીમાં વધારીને રોગીને આપવી, તેમજ શાકપાન પણ ધીમાં વધારીને આપવાં જોઇએ. લાવરાં અને તેતરનાં માંસ, ચકલાંનાં માંસ, તથા હરણુ અને છીકારાં વગેરે જંગલી પ્રાણીઓનાં માંસ પણ આપવાં. વળા ગલકાં, પરવળ, અને ગિલાડાંનું શાક પણ હિતકારી છે.
જ્વરવાળાને અપથ્ય આહારાદિ
वर्जयेद्विदलाम्नानि विदाहीनि गुरूणि च ॥ न पिच्छिलानि तैलानि तथाम्लानि च वर्जयेत् ।
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
હારીતસંહિતા.
दधिमस्तुविशालानि क्षुद्रान्नानि भिषग्वर ॥ बहूदकं च ताम्बूलं घृतं वापि सुरामपि । क्रोधं शोकं च त्यक्त्वा वै सदा सौख्यं विभुञ्जते ।
न कुर्याजागरं रात्रौ दिवास्वप्नं च वर्जयेत् ॥ शकटवाजिरथद्विपिवाहनं प्रचलनं परिवर्जितमेव तत् । ज्वरितआशु सुखं बुभुजे सुधीःशुभविधाननिधान उपस्थितः।।
વરવાળાએ જે કઠોળ વિદાહી અને ભારે હોય તે ખાવું નહિ. તેમજ પિચ્છાવાળા પદાર્થો (જેવાં કે દહીં વગેરે), તેલ, અને ખાટારસ પણ ખાવા નહિ, દહીં, દહીંની તર, શીખંડ, અને શુદ્ર અન્ન પણ તેણે ખાવાં નહિ. હે ઉત્તમ વૈવ! તેણે બહુ પાણી પણ પીવું નહિ તાંબૂલ ખાવું નહિ, ઘી ખાવું નહિ કે દારૂ પીવો નહિ. જ્વરવાળે રોગી જે ક્રોધ અને શોકને ત્યાગ કરે તે તેને સદા સુખ થાય છે. તેણે રાત્રે ઉજાગરો કરવો નહિ અને દિવસે ઊંઘવું નહિ. તેણે ગાડામાં, ઘોડાઉપર, રથમાં કે હાથી ઉપર બેસીને અથવા પગે ચાલીને મુસાફરી કરવી નહિ. એવી રીતે સારા વિધિરૂપી નિધિને પ્રાપ્ત થયેલે સમજુ વરવાળે પુરૂષ થોડા વખતમાં સુખી થાય છે.
વર મુક્તનું આચરણ, व्यायामं च व्यवायं च अशनं रात्रिजागरम् ॥ ज्वरमुक्तो न सेवेत तदा सम्पद्यते सुखम् ॥
જે પુરૂષને જ્વર આવીને મટી ગયો હોય તેણે પણ સારી શક્તિ આવતા સુધી કસરત, સ્ત્રીસંભોગ, અતિશય ભજન, રાત્રે ઉજાગરે, એટલાં વાનાં તજવાં, તેથી તેને સુખ પ્રાપ્ત થાય છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने
ज्वरचिकित्सा नाम द्वितीयोऽध्यायः ।
૧ મર્જિતા. ૫૦ ૨-૩
For Private and Personal Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ત્રીજો.
तृतीयोऽध्यायः ।
અતિસારની ચિકિત્સા, आत्रेय उवाच
अथातीसारविज्ञानं भेषजं शृणु पुत्रक ! | ज्वरश्चैवातिसारश्च भेषजं युगपद्रुवे ।
આત્રેય કહેછે હે પુત્ર! હવે અતિસાર નામે રાગનું વિજ્ઞાન તથા ઔષધ હું તને કહું તે તું સાંભળ. જ્વર તથા અતિસાર બન્ને રોગ જોડે થયા હોય તેનું ઔષધ હું તને સામટું કહું છું.
ઔષધના ત્રણ પ્રકાર, भेषजं त्रिविधं प्रोक्तम् ।
૩૧૭
For Private and Personal Use Only
किञ्चिदोषप्रशमनं किञ्चिच्च धातुदूषणम् । स्वस्थवृत्तौ मतं किञ्चिद् द्रव्यं त्रिविधमुच्यते ॥
तच्च देवपथाश्रयं युक्तिपथाश्रयं सत्त्वावजयं च । मन्त्रीपधमणिमङ्गलबल्युपहार होमनियमप्रायश्चित्तोपवासस्वस्त्ययनप्रणिधानादीति देवपथाश्रयम् । आहारविहारोपधद्रव्याणां योजनेति युक्तिपथाश्रयम् | अहितेभ्योऽर्थेभ्यो मनोनिग्रह इति सत्त्वावजयं च ।
કોઇક ઔષધ દોષને શમાવવાવાળું હોય છે. કાઇક ઔષધ ધાતુને દૂષણ આપનારૂં હોયછે, અને કાઇક ઔષધ સ્વસ્થવૃત્તિમાં હિતકર હેાય છે. એવીરીતે ઔષધ ત્રણ પ્રકારનું કહેવાય છે. એ ત્રણ પ્રકારના ઔષધના ત્રણ પ્રકાર છે. ધ્રુવપથાશ્રય, યુક્તિપથાશ્રય અને સત્તાવજય. મંત્ર, ઔષધ, મણિ, મંગળ, બલિ આપવા, ભેટ ધરવી, હામ કરવા, નિયમ લેવો, પ્રાયશ્ચિત્ત કરવા, ઉપવાસ કરવા, સ્વસ્થ્યયન કરવું, પ્રણિધાન કરવું, વગેરે ઔષધ દેવપથાશ્રય કહેવાયછે. આહાર, વિહાર, ઔષધ વગેરેની ચેાજના તે યુક્તિપયાશ્રય કહેવાય છે. તથા અહિત પદાર્થોથકી મનને અને રાખવું તે સાવજય કહેવાય છે.
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૧૮
હારીતસંહિતા.
અતિસારનું નિદાન. स्निग्धातिशीतगुरुशीतलपिच्छिलानं दुष्टाशनातिविषमाशनपानभक्ष्यम् । मद्यादजीर्णमथ शाकविधैर्भयैर्वा शोकाति दुष्टपयसर्तुविपर्यवैषु ॥
સ્નિગ્ધ, અતિ ઠંડું, ભારે, ટાઢું પડી ગયેલું, પિચ્છાવાળું, બગડી ગયેલું, એવું અન્ન ખાવાથી, અતિશય ખાવાથી,વિષમ આસન કરવાથી, વિષમ પાન કરવાથી, વિષમ ભાજન કરવાથી, મધથી, અજીહુંથી, સ્નિગ્ધાદિ ગુણવાળાં શાક ખાવાથી, ઝેરથી, ભયથી, શાકથી, અગડી ગયેલાં પાણી પીવાથી અને ઋતુઓનો ફેરફાર થવાથી અતિસાર ( ઝાડાના ) નામે રોગ થાય છે.
અતિસારની સંપ્રાપ્તિ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दौर्बल्यतां विषमभोजनकेन चाशु संचीयते बहुमलो विनिहन्ति चाग्निम् । सञ्जायते हि मनुजस्य तदातिसारी हृत्वोदराग्निमतुलं हि तदातिसारः ॥
દુર્બળ મનુષ્ય જ્યારે વિષમ ભાજન કરે છે ત્યારે તેના મળાશયમાં ઘણો મળ એકઠો થાય છે. "તે મળ જરરાગ્નિને મંદ કરી નાખેછે ત્યારે મનુષ્યના ઉદરમાં રહેલા અગ્નિના ઍકજ નાશ કરીને અતિસાર નામે રોગ ઉપજે છે. એ રાગમાં ( મળ પાતળા થઈને ) અતિશય વેડું છે. અતિસારના પ્રકાર
सञ्जायते स तु पुनर्बहलो मलेन
स्यात् पञ्चधा निगदितो मुनिभिर्विधिज्ञैः ॥
दोषैः पृथग्युगपदेव च शोकतोन्यो वक्ष्ये समासत उदीर्णरुजस्य नाशं ॥
એ અતિસારનો રોગ જે ઘણા મળથી ઉત્પન્ન થાયછે, તેને વૈધ, શાસ્ત્રને જાણનાર મુનિએ પાંચ પ્રકારને કહ્યો છે. વાત, પિત્ત અંત કાથી ઉપજેલા ત્રણ પ્રકારનો અતિસાર, સર્વ દોષ એકઠા મળવાથી
For Private and Personal Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ત્રીજે.
૩૧૯
ઉપજેલ ચેથા પ્રકાર અને શેકથી ઉપજેલે પાંચમા પ્રકારને. એ અતિસારની પીડા જેને ઉપજી હેય તેની તે પીડા શી રીતે મટે તે
વરાતિસારનું લક્ષણ युगपजायते यस्य ज्वरश्चैवातिसारकैः । ज्वरातिसारो घोरोऽसौ कष्टसाध्यो मनीषिणाम् ॥ न पित्तेन विना सोऽपि जायते शृणु पुत्रक!।
तस्य नो लङ्घनं श्रेष्ठं ज्वरे चैवातिसारके ॥ જે પુરૂષને જવર અને અતિસાર બન્ને એકજ વખતે ઉપજ્યા હોય તેને જ્યરાતીસાર કહે છે. એ મહાભયાનક વ્યાધિ છે તથા તેને બુદ્ધિમાન વૈધો પણ દુખકરીને મટાડી શકે છે. હે પુત્ર, સાંભળ; એ અતિસાર પણ પિત્તવિના તે ઉત્પન્ન થતો નથી, માટે એ જ્યરાતીસારમાં લંઘન કરાવવું હિતાવહ નથી.
આમાતિસારની ચિકિત્સા. सुवर्चलासातिविषाहिङ्गुपथ्याकलिङ्गकैः। शुण्ठीवामातिसारनी शूलनी ग्राहिपाचनी ॥
સુવર્ચલા, અતિવિખ, હીંગ, હરડે, ઇંદ્રજવ, અને સુંઠ, એ ઔવધેનું ચૂર્ણ અથવા ક્વાથ પીવાથી આમાતીસાર અને શૂળ મટે છે. વળી તે મળને બાંધે છે તથા પાચન પણ કરે છે.
બીજો ઉપાય, पथ्यादारुवचामुस्तानागरातिविषायुतैः।
आमातिसारनाशाय क्वाथमेभिः पिबेन्नरः॥ હરડે, દેવદાર, વજ, મેથ, સુંઠ, અતિવિખ, એ ઔષધીને કવાથી પીવાથી મનુષ્યનો આભાતીસાર નાશ પામે છે.
For Private and Personal Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦
હારીતસંહિતા.
વરાતીસારને ઉપાય, उत्पलं धान्यकं शुण्ठी पृश्रिपर्णी बलायुतम् । बालबिल्वं गवां तक्रेणात्यम्लेन च पेषयेत् ॥ तेन लाजाकृतं मण्डं देयं पानाय शीतलम् । ज्वरातिसारशमनं हुताशनवलप्रदम् ॥
इत्युत्पलषट्कम्
કમળ, ધાણા, સુંઠ, પૃશ્ચિપણું, બલબીજ, નાની બીલીઓ, એ સને બહુ ખાટી નહિ એવી ગાયની છાશમાં વાટવો. પછી તે કલ્ક નાખીને ડાંગરની ધાણીને મંડ (પ્રવાહી પીવા જેવો) બનાવો. તે મંડ હેડે થયા પછી પીવાને આપે. એ મંડ જ્વર અને અતીસારને સમાવનારો, જઠરાગ્નિને પ્રદિપ કરનારે તથા બળ આપનાર છે.
સંધ્યાદિ ક્વાથ,
शुण्ठीविषाजलधरामृतवत्सकानां तिक्ताह्वयं च कृतंशीतलकः कषायः । पाने विधेयमधुना प्रतिसाधितस्तु
ज्वरातिसारशमनाय सदा प्रदेयः ।। સુંઠ, અતિવિખ, મોથ, ગળો, કડાછાળ, કડુ, એ ઔષધને ક્વાથ કરી તે ઠંડો થાય ત્યારે તેમાં મધ નાખવું, એવી રીતે તૈયાર કરેલો કવાથ જ્વરાતિસારના રેગવાળાને સદૈવ આપો. અર્થાત તેથી જ્યરાતીસાર મટે છે.
પાઠાદિ કવાથ, पाठेन्द्रभूनिम्बधनामृतानां सनांगरापर्पटकः कषायः । आमातिसारंच जयेद् द्रुतं वा ज्वरेण युक्तं सरुजं च तीव्रम् ॥
૧ તળાજુન. પ્ર. ૧ શ્રી. ૨ જનશતક. પ્ર. ૧. ૩ - પર્વઃ : ન કરાતા. ૧ ટી.
For Private and Personal Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ત્રીજે.
પાહાડમૂળ, ઇંદ્રિજવ, કરિયાતું, મોથ, ગળો, સુંઠ અને પિત્તપાપડે, એ ઔષને ક્વાથ તીવ્ર પીડાવાળા આમાતિસારને જલદીથી મટાડે છે. વળી તેની સાથે તાવ હોય તે તે તાવને પણ એજ ક્વાથ મટાડે છે.
સુંઠ્યાદિ પાચન. शुण्ठी बालकमुस्ता बिल्वं पाठा विषा च धान्यानि । पाचनमरुचौ छर्दिवरातिसारं विनाशयति ॥
સુંડ, વાળા, મોથ, બીલી, પહાડમૂળ, અતિવિખ, ધાણ, એ ઔષધેને કવાથ મળનું પાચન કરનાર છે. વળી તે અરૂચિ, ઉલટી અને જ્યરાતીસારને નાશ કરે છે.
વસંકદિ કવાથ, वत्सकश्च सुरदारुरोहिणी धान्यबिल्वमगधात्रिकण्टकम् । निम्बबीजगजपिप्पलीवृकीकाथ एष सरणज्वरापहः॥
કડાછાલ, દેવદાર, હરડે, ધાણું, બીલી, પીપર, ગેખરૂં, લીંબળી, ગજપીપર, પહાડમૂળ, એ ઔષધોનો કવાથ અતિસાર તથા જ્વરને મટાડે છે.
પંચમૂલી કવાથ, पञ्चमूलीबलाबिल्वगुडूचीमुस्तनागरैः । पाठाभूनिम्बहीवेरकुटजत्वक्फलैः शृतम् । हंति सर्वानतीसारान् वमिश्वासज्वरार्दितान् । सशूलोपद्रवंश्वासं हन्याञ्चाशु सुदारुणम् । पञ्चमूल्यतिसामान्या योज्या पित्ते कनीयसी। महती पञ्चमूली तु वातश्लेष्मज्वरे हिता॥
કૃતિ પમૂત્રાઃ પંચમૂલી (પાછળ કહેવામાં આવી છે,) બળબીજ, બીલી, ગળો, મેથ, સુંઠ, પહાડમૂળ, કરિયાતું, વરણવાળો, કડાછાળ, ઇન્દ્રજવ, એ ઔષધે કવાથ સઘળા પ્રકારના અતિસારને મટાડે છે. વળી તે સાથે
For Private and Personal Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૨
હારીતસંહિતા.
ઉલટી, શ્વાસ, અને જ્વરથી પીડાયેલા રોગીઓને પણ તે આરામ કર રે છે. શૂળના ઉપદ્રવ સહિત મહાદારૂણ શ્વાસને પણ તે મટાડે છે. જે પિત્ત પ્રકોપ હોય તો સાધારણ પંચમૂલી જે લઘુ પંચમૂલી કહેવાય છે તે કામમાં લેવી અને વાયુ તથા કફ જવર હોય તે મટી પંચમૂલી ઉપયોગમાં લેવી
ઉત્પલાદિ પાન. उत्पल दाडिम त्वक् केशरं च मधु पद्मकं तथा धात्री। पिष्टा तण्डुलतोयैः पानं तस्या ज्वरातिसारनम् ॥
કમળ, દાડિમની છાલ (અથવા દાડિમ અને તજ), કેસર, મધ, પદ્મકાઇ, (કે કમળકાકડી) આમળાં, એ સર્વને ખાના દેવણમાં વાટીને પાવું. એથી જ્વર તથા અતિસાર મટે છે.
ઉશીરાદિ કવાથ, उशीर धान्यकं धनं सबिल्वबालकं बला। तथाच धातकीसुमं कषायमेव शस्यते ।। ज्वरातिसारनाशनः सशोणितः सपैत्तिकः । निहन्ति शोफकामलं रुचिप्रदं विपाचनम् ॥
તિ કatતણાવાણા કાળા વીરણવાળો, ધાણા, મેથ, પીળે વરણવાળે, બલબીજ, ધાવડીનાં ફૂલ, એ ઔષધોને વાથે વર અને અતિસાર નાશ કરવામાં ફાયદો આપનારો છે. તે અતિસારમાં લેહી પડતું હોય અથવા તે પિત્તના પ્રકાપવાળે હેય તે તેને પણ આ ઔષધ મટાડે છે. વળી સેજે અને કમળો, એ રેગ પણ એજ કવાથથી મટે છે. આ કવાથી રૂચિ આપનાર તથા મળનું પાચન કરનારો છે.
અરલ પુટપાક. विगतामातीसारं चिरोत्थितं रक्तसहितमतिवृद्धम् । मधुना सहितः शमयत्यरलुकपुटपाकनिर्यासः ॥
For Private and Personal Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ત્રીજે.
૩૨૩
~ ~ ~~~~~~~ આમાતીસાર મટયા પછી જે અતિસાર ઘણે વધી જાય, તેમાં લેહી પડતું હોય અને તે ઘણા દિવસથી મટતે ન હોય તે અરલને પુટપાક કરીને તેને રસ મધ સાથે આપ; તેથી એ અતિસાર મટે છે.
(અરલને અલ કહે છે. અને અમદાવાદ તરફ મટે અરડૂસ કહે છે. એની છાલ લીલી આણને કચરવી. તથા તેને જાંબુડા કે વડનાં પાંદડાંમાં વીંટીને ઉપર માટી તથા કપડાને ભાડે લેપ કરે. તેને અગ્નિમાં પકાવવો. ગોળે અગ્નિવર્ણ થાય ત્યારે તેને કાઢી લેઈ ઠડે પડવા દેઈ . અંદર બફાયેલું જે કાળનું કલ્ક હેય તેને નીચવીને રસ કાઢવો. એ રસ રોગીને મધ સાથે પીવા આપ.)
જંખ્યાદિ સ્વરસ, जम्बूवटोदुम्बरप्लक्षको हि नागश्च प्रियोदुबारका शमी च । गुन्दी सचूतोऽम्बुदजीविकाया आसां हि छल्लीकुटनं विद्ध्यात्। प्रस्थद्वयेपां प्रपचेद्धि तावत् यावद्विशेषांशमिदं प्रजायते । पुनः कटाहे विपचेच्च सम्यक् दार्वीप्रलेपः स्वरसश्च यावत् ॥ उत्तार्य नूनं भिषगुत्तमेन क्षौद्रेण मिश्रं हरतेऽतिसारम् ॥
જાંબુડે, વડ, ઉમેડે (ઉંબર), પીપળ, નાગવૃક્ષ, કદંબવૃક્ષ, કાળો ઉંબર, શમીવૃક્ષ, ગુંદીને વૃક્ષ, આંબાને વૃક્ષ, મોથ, હરણુંદડી, એ ઔષધિઓની છાલ એકઠી કરીને તેને કચરવી. અને તેને બે પ્રસ્થ પાણીમાં નાખીને તેને કવાથ કરવો. કવાથ થયા પછી તેને ગાળી લેઈને ફરીને કઢાઈમાં નાંખવું અને તેને પકવવું. કડછીએ ચોટે એવો સ્વરસ થાય ત્યારે તેને ઉતારી લેવો. પછી તે વૈધે તે સ્વરસને સારા મધ સાથે મેળવીને રોગીને આપ તેથી અતિસારને રેગ મટે છે.
કાકમાચીને પ્રગ, हारीतेन तथा प्रोक्ता काकमाची सुपूजिता। आलोक्यानेकशास्त्राणि आत्रेयेणापि पूजिता ॥
૧ નાગશ્ચ પ્રદર્વેિ મા. ૦ ૧. ૨ ક. પ્ર. ૧,
For Private and Personal Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૪
હારીતસંહિતા.
અતિસારના રોગ ઉપર કાકમાચી અતિશય વખાણવા યોગ્ય છે એમ હારીને કહ્યું છે. તથા અનેક શાસ્ત્રો જોઈને તે વાત આત્રેય મુનિએ પણ પસંદ કરી છે.
જંબૂત્વચાદિ અવલેહ, जम्बुत्वचं वत्सकवल्कलं च निःक्वाथ्य नूनं सलिले समीरणम् । चतुर्विभागेष्वपि शेषितेषु उत्तार्य वस्त्रेष्वथ गालयेच ॥ पुनः कटाहे विपचेच्च सम्यक् दारूप्रलेपः स्वरसस्तु यावत् । उत्तार्य शीते मधुना विमिश्रं लीढं हरेदप्यतिसारमुग्रम् ॥
आमं सपित्तं कुणपं जलाभं पूयसनिभम् । नाशयेत्पीतमात्रेण तमः सूर्योदये यथा ॥ જાંબૂડાની છાલ અને કડાછાલ, એમને પાણીમાં ઉકાળવાં અને ચેથે ભાગે પાણી બાકી રહે ત્યારે તેને નીચે ઉતારી વસ્ત્રથી ગાળી લેઈને તે ગાળેલા ક્વાથને ફરીને કઢાઈમાં રેડવો તથા તેને સારી રીતે પાક કરે. જ્યારે તે સ્વરસ કડછીએ કે એવું થાય ત્યારે તેને નીચે ઉતારી ઠંડું પડવા દે. પછી ઠંડા પડેલા તે સ્વરસમાં મધ મેળવીને ચાટ તેથી ભયાનક અતિસાર હશે તે તેપણ મટી જશે, વળી અતિસાર જે આમવાળો, પિત્તવાળા, મુડદાના ગંધ જેવા ગંધવાળે, પાણી સરખે કે પરૂ સરખો હશે તથાપિ સૂર્યને ઉદય અંધકારને નાશ કરે છે તેમ એ કવાથ પીવા માત્રથી જ તે નાશ પામશે.
અતિસારનાં પૂર્વરૂપ कुक्षौदरे वक्षसि नाभिदेशे पायुप्रदेशे सततं प्रतोदः। वातश्च रोधश्च शकृद्विभङ्गो भवन्ति सर्वेष्वतिसारकेषु ॥
ફૂખ, પેટ, છાતી, નાભિ અને ગુદા એ જગાએ નિરંતર કળતર થાય છે. તથા વાયુને રોધ થાય છે. મળ ભાગેલે (નરમ-પાતળ) થાય છે. બધાય અતિસાર થતા પહેલાં એવાં ચિન્હ સામાન્યપણે જોવામાં આ વે છે, અને તેથી તેને અતિસારનું પૂર્વરૂપ કહેછે.
For Private and Personal Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય ત્રીજે.
૩૨૫
વાતાતીસારનાં લક્ષણ सफेनिलं पिच्छिलमेव रूक्षमल्पं शकच्चामसशब्दशूलम् । कृष्णं भवेद्गात्रविचेष्टनं च वातातिसारं प्रवदन्ति तज्ज्ञाः ॥
વાયુદોષ બગડવાથી અતિસાર થયો હોય તે ઝાડ ફીણવાળે પિચ્છાવાળે, રૂક્ષ, થડે, શબ્દસહિત, શળયુત, અને કાળા થાય છે. વળી શરીરને પણ ચેન પડતું નથી. નિદાનને જાણનારા આચાયો એ અતીસારને વાતાતીસાર કહે છે.
વાતાતીસારની ચિકિત્સા तस्यादौ लङ्घनं चैकमल्पे वा नैव लङ्घनम् ।
तस्माद्देयं कषायं तु पानं भोजनमेव च ॥ વાતાતીસારવાળાએ પ્રથમ એક લંઘન કરવું. અથવા જે અતસાર અલ્પ હોય તે લંઘન કરવાની જરૂર નથી. પછી તે રેગીને કવાથ પીવાને આપવો તથા અતીસારને રોકનારાં પાન અને ભોજન આપવાં.
અતિસારનું પાચક કલેક उदीच्यधानस्य जलेन कल्कं पाने हितं पाचयतेऽतिसारम् । तृष्णापहं दाहविनाशनं च सशूलहिकासु विनाशनं स्यात् ॥
વાળ અને ધાણા એ ઐ ઓપને સમભાગે લેઈને તેનું પાણીમાં વાટીને કલ્ક કરવું. પછી તેમાં પાણી નાખીને તેને ગાળી લેવું. એ પાણી અતિસારવાળા રોગીને પીવામાં હિતકર છે, કેમ કે તે અતિસારને પકવે છે. વળી તે તરસને દૂર કરે છે, દાહને નાશ કરે છે, તથા શૂળ સહિત હિક્કાના રોગને પણ નાશ કરે છે.
વાલકાદિ કવાથ, बालकद्वयमोचहरीतकीपर्पटेन सहितं जलेन च । काथपानमिदमेवातिसारे नाशमाशु कुरुते च विट्शान्तिम् ॥
બન્ને પ્રકારના વાળા, ચરસ, હમ, હરડે, પિત્તપાપડે, એ સર્વ ને પાણીમાં કવાથ કરીને પીવાથી અતિસારના રેશને જલદી મટાડે છે તથા મળને સમાવે છે.
૨૮,
For Private and Personal Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૨૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
શાલિપાદિ કવાથ.
शालिपर्णी पृश्निपर्णी बृहती कण्टकारिका । बालाश्वदंष्ट्रा बिल्वानि पाठा नागरधान्यकम् । एतदाहारसंयोगे हितं सर्वातिसारिणाम् ॥
शासिपर्णी, पृश्निपर्णी, रींगशी, लोयरींगशी, असमी, गोपई, ખીલીએ, પાહાડમૂળ, સુંઠ, ધાણા, એ સર્વના ક્વાથ કરીને ભાજનની સાથે રોગીને આપવા, તેથી તે સર્વે અતિસારને મટાડે છે.
હિંદુકાદિ પુટપાક
'टिडुकत्वचमाहृत्य काश्मरीपत्र वेष्टितम् ।
मृदा विलिप्य विधिवद्दहेन्मृद्वग्निना भिषक् ।
रसं गृहीत्वा मधुसंयुतं पानं सर्वातिसारनं च ॥
પીળા લાધરની છાલને લાવીને તેને કચરીને તેને કાશ્મરીનાં પાંદડાંમાં વીંટવી. પછી તેની ઉપર માટી વગેરે ચોપડીને વિધિપૂર્વક ધીમા અગ્નિમાં મૂકી તેને પુટપાક કરવા. પુટપાક તૈયાર થાય એટલે વધે તે ઔષધ બહાર કાઢી તેને નીચેથી લેવું. એ સ્વરસમાં મધ મેળવીને રોગીને પીવા આપવે. કેમકે તે સર્વે પ્રકારના અતિસારને મટાડે એવા છે.
કૅજ પુષ્પાક तुलामधार्धगिरिमल्लिकायाः संकुच्य पक्त्वा रसमाददीत । तस्मिन् सपूते पलसंमितं च देयं च पिष्ठा सह शाल्मलेन । पाठा समङ्गातिविषा समुस्ता बिल्वं च पुष्पाणि च धातकीनाम् । प्रक्षिप्य भूयो विपचेच्च तावत् दार्वीप्रलेपः स्वरसस्तु यावत् ॥ पीतस्त्वसौ कालविदा जलेन मण्डेन वाऽजापयसाथवापि । निहन्ति सर्व त्वतिसारमुग्रं कृष्णं सितं लोहितपीतकं च ॥ दोषं ग्रहिण्या विविधं च रक्तपित्तं तथाशसि सशोणितानि । असृग्दरं चैवमसाध्यरूपं निहन्त्यवश्यं कुटजाष्ट्रकोऽयम् ॥ इति वातातिसारः ।
१ तिन्दुक. प्र० १ ली.
For Private and Personal Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ત્રીજો.
ધોળા કડાનાં લીલાં ફૂલ અથવા છાલ ચારસો તેાલા લેઈને તેને કચરીને પુટપાકની રીતે તેને પકવવું અને પછી તેને રસ કાઢીને ગાળી લેવા. પછી તેમાં મેાચરસ, પાહાડમૂળ, મ′, અતિવીખની કળી, માથ, આળખીલી, તથા ધાવડીનાં ફૂલ, એ ઔષધોનું ચર્ણ નાંખવું. એ નાખ્યા પછી ફરી તેને ચલે ચઢાવીને કડછીએ ચાટે એવા સ્વરસ થતાં સુધી પક્વ કરવું. પછી પીવાના સમય જાણનારા રા ગીએ તેને પાણી સાથે, ભંડ સાથે કે બકરીના દૂધ સાથે પીવું. એ સ્વરસ સર્વે પ્રકારના ભયંકર અતિસારનો નાશ કરે છે, કાળા, ધાળેા, રાતો કે પીળે એવા વિચિત્ર વર્ણના અતિસાર પણ એથી મટે છે; ગ્રહણીના નાના પ્રકારનો દોષ નાશ થાયછે; રક્તપિત્ત, અર્શ, લોહીના રાગ અને અસાધ્ય લક્ષણાવાળા પ્રદરરોગ, એ સર્વે આ કુટજાટક પીવાથી જરૂર નાશ પામેછે.
૩૨૭
અતિ વાતાતીસાર.
પિત્તાતીસારના હેતુ.
धर्मेण चोष्णान्नविभोजनेन पित्तेन तप्तोदकसेवनेन । शोकेन तापेन रुषा कटुत्वात् क्षारेण पित्तासृगसारकः स्यात् ॥
અતિશય પરસેવા કાઢવાની ગરમીથી, ગરમ ( ઊનું ) અન્ન ખાવાથી, પિત્તના પ્રકોપથી,, ગરમ પાણીથી નહાવાથી, શોકથી, સતાપ કે સૂર્ય વગેરેના તાપથી, ક્રોધથી, અતી તીખા પદાર્થ ખાવાથી અને ક્ષારથી પિત્ત તથા લોહીના અતિસાર થાયછે.
પિત્તાતીસારનાં લક્ષણ,
तेनारुणं पीतमथातिनीलं दुर्गन्धशोषज्वरपाण्डुयुक्तम् । भ्रमार्तिमूर्च्छा च तृषाङ्गदाहः पित्तातिसारस्य च लक्षणानि ॥
For Private and Personal Use Only
ઉપર કહ્યાં તેવાં કારણોથી રાતા, પીળા, અતિશય નીલા રંગનો અને દુર્ગંધવાળા, ઝાડા થાયછે; અને રોગીને શોષ, તાવ, પાંડુ, ભ્રમ (ફેર), પીડા, મૂર્છા, તરસ, શરીરે દાહ, એવા ઉપદ્રવ થાયછે. એ લક્ષણા ઉપરથી તે અતિસાર પિત્તના કાપથી થયાછે એમ જાણવું.
૧ કમળ. ૬૦ ૧૨.
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮
હારીતસંહિતા.
શાલીપર્યાદિ પાન, शालिपर्णी पृश्निपर्णीबलाविल्वैस्तु साधितः। दाडिमाम्लो हितः पेयः पित्तातीसारशान्तये ॥
શાલીપણું, ક્ષિપણું, બળબીજ, બીલીઓ, એ ષધોના કવાથથી સિદ્ધ કરેલી દાડમની ખટાઈ પાવાથી પિત્તાતીસાર મટે છે. અથવા “દિમાાતિપિયા” એ પાઠ લઈએ તે “ઉપર કહેલા ઔષધના ક્વાથમાં સિદ્ધ કરેલી પિયામાં દાડિમની ખટાઈ નાખીને પીવાથી તે પિત્તાતીસારને મટાડે છે,” એવો અર્થ થાય.
કુશમૂલાદિ કવાથ. कुशकाशेक्षुमूलानां शालीनदवंजुलैः।
मूलानां काथमाहृत्य शस्तं-पित्तातिसारिणाम्। .. દાભનાં મૂળ, કાસનાં મૂળ, સેરડીનાં મૂળ, ડાંગરનાં મૂળ, વીરણવાળાનાં મૂળ, નેતરનાં મૂળ, એ સઘળાં મૂળોને ક્વાથ કરીને પાવાથી પિત્તાતીસાર મટે છે. એ વાથે હિતકર છે.
ધાન્યપંચકાદિ કવાથ. धान्यपश्चकमूलानां क्वाथः पित्तातिसारिणाम् ॥ ધાણા, મોથ, સુંઠ, બાળબીલી, અને વીરણવાળો, એ ધાન્ય પંચક કહેવાય છે. એ ધાન્યપંચક તથા શાલીપણું, પૃષ્ટીપણું, રીંગણી, ભોરીંગણી, ગેખર એ પંચમૂળ, એ ઔષધોનો ક્વાથ પિત્તાતીસારને મટાડે છે.
શાલીભૂલ કક, शाल्मलीमूलत्वगुडदुग्धेन च पेषितं पानम् । पित्तातिसारशमनं सरक्तदाहेन शोषहरम् ॥
इति पित्तातिसारः।
१ दाडिमाम्लाहितापेया. प्र० २-३. २ नलभवैर्जलैः प्र० १..
For Private and Personal Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય ત્રીજે.
શીમળાના મૂળનું છોડું લાવીને તેને ગાળ તથા દૂધમાં વાટવું અને પીવાય એવું પાતળું કરીને તેને પીવું. એ ઔષધ પિત્તાતીસારને શમાવનારું તથા રકત, દાહ અને શેષ એ વિકારે પણ મટાડનારું છે.
ઈતિ પિત્તાતીસાર,
કફાતીસારના હેતુ दुःस्वप्नादिश्रमाद्वै सहजजडतया शीतसंसेवनेन स्निग्धाहारातिभोज्यात् सतिलपलगुडैश्चक्षुखण्डैर्गुरूणाम् । शीतातिस्नानगौल्यात् पयसि दधियुताहारसंसेवनाच जातः श्लेष्मातिसारो जठरजहुतभुध्वंसकारी च रौद्रः॥
નઠારા સ્વમ આવવાથી (અથવા દિવસે સૂવાથી), શ્રમથી, સહજ જડ૫ણાથી, અતિ શીતળતા સેવવાથી, સ્નિગ્ધ (ચીકણું) આહાર ખાવાથી, અતિશય ખાવાથી, તલ, માંસ અને ગોળ ખાવાથી, સેરડી અને ખાંડના પદાર્થો ખાવાથી, ભારે પદાર્થો ખાવાથી, અતિ શીતળ પાણીથી સ્નાન કરવાવડે, ગોળથી બનાવેલું મધ પીવાથી, દૂધ અને દહી મિશ્ર થાય એમ ભોજન કરવાથી, એવા કારણથી કફ કોપીને અતિસાર ઉત્પન્ન કરે છે તેને કફાતીસાર કહે છે. એ અતીસાર જઠરાગ્નિનો નાશ કરનાર અને ભયંકર છે.
કફતસારનાં લક્ષણે तेन श्लेष्मा युक्तमेवारुचिः स्यात् सान्द्रं विलं जाड्यता रोमहर्षः। मन्दाग्नित्वं मन्दवेगो विचेष्टः
सालस्योऽयं विद्धि सारः कफोत्थः ॥ કફાતીસારથી ફફસહિત, ઘાડો અને કાચા માંસ સર ગંધાતો ઝાડે થાય છે. રોગીને અન્નાદિકની અરૂચિ થાય છે, શરીર જડ થાય છે; રૂવાં ઉભાં થાય છે, જઠરાગ્નિ મંદ થાય છે, તેને વેગ મંદ થાય છે, તે ચેષ્ટાઓ કરતો નથી; હાલચાલ કરતે નથી; અને તેના શરીરમાં આળસ ભરાય છે; એ લક્ષણેથી કફથી ઉત્પન્ન થયેલો અતિસાર જાણુ.
१ दिवास्वप्नात. प्र. ३ जी. २ शुष्कभेदा प्र० १ ली.
For Private and Personal Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
હારીતસંહિતા.
કફાતીસારની ચિકિત્સા तस्यादौ लङ्घनं प्रोक्तं ज्ञात्वा देहबलाबलम् । पाचनं च विधातव्यं त्र्यूषणाद्यं भिषग्वर !॥
હે વૈદ્યરાજ ! કફાતીસારવાળા રેગીને તેના દેહનું બળ કે નિર્બળતા જોઇને પ્રથમ ઉપવાસ કરાવે. તથા પછી સુંઠ પીપર અને ભરીને ઉકાળે પાઈને તેના મળનું પાચન કરવું અથવા નીચે કહેલું ભૂષણદિ પાચન આપવું.
~ષણાદિ પાચન, त्र्यूषणमभया हिङ्ग मतिविष रुचकं वचायुक्तम् । मधुना सहितं लीढं गङ्गामपि वाहिनीं रुन्ध्यात् ॥
સુંઠ, પીપર, મરી, હરડે, હીંગ, અતિવિખ, સંચળ, વજ, એ ઔષધનું ચૂર્ણ કરીને તેને મધ સાથે ચાટવું. એ અવલેહથી ગંગાને પ્રવાહ પણ અટકે છે તે કફાતિસાર અટકે એમાં શું આશ્ચર્ય?
કલિંગાદિ ક૭ कलिङ्गपाठातिविषा बला च सोदीच्यमुस्तामरिचानि शुण्ठी। गुडेन क्षौद्रेण प्रशस्तकल्को रक्तातिसारे कफजे शमाय ॥
ઇદ્રજવ, પહાડમૂળ, અતિવિખ, બળબીજ, વાળ, મથ, મરી, સુંઠ, એ ઔષધોનું ગળસાથે કલ્ક કરીને તેને મધસાથે ખવરાવવું. એ ઔષધ રતાતીસારને અને કફાતીસારને મટાડવામાં સારું છે.
વત્સકાદિ કવાથ, वत्सकातिविषबिल्वमुस्तका बालकेन सहितं जलेन तु । क्वाथमानमतिशूलरक्तयुक् नाशनं ज्वरयुतेऽतिसारके ।
इति श्लेष्मातिसारः । કડાછાલ, અગિવિખ, બીલી,મોથ, વાળે, એ ઔષધને પાણીમાં હવાથ કરીને પાવાથી શૂળ અને લોહી સહિત વરાતીસાર નાશ પામે છે.
ઇતિ શ્લેષ્માતિસાર,
For Private and Personal Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ત્રીને.
રક્તાતીસારનું લક્ષણ,
रक्तं च यस्तु शुद्धं विरेचने शोषदामतिरिच्येत् । रक्तातीसार इति ज्ञेयो वैद्यैर्महामतिभिः ॥
જે અતિસારમાં શુદ્ધ રક્ત પડતું હાય તથા રોગીને શેષ અને દાહ ઘણા થતે હોય તે મોટી બુદ્ધિવાળા વૈદ્યોએ તેને રક્તાતીસાર જાણવા. રક્તાતીસારની ચિકિત્સા,
धान्यनागरमुस्ता च बालकं बालविल्वकम् ।
बला नागवला चेति क्वाथो रक्तातिसारिणाम् ॥
ધાણા, સુંઠ, મેાથ, વાળા, બાળખીલી, બળબીજ, નાગબલા, એ ઔષધાના વાથ રક્તાતીસારવાળાને પાવા.
દ્રાહિમાદિ ક્વાથ.
दाडिमं च कपित्थं च पथ्याजव्वाम्रपल्लवान् । पिष्ट्रा देया मस्तुयुक्ता रक्तातीसारवारणाः ।
૩૩૧
દાડમ, કોઠું, હરડે, જાંબૂડાનાં અને આંબાનાં કૂણાં પાંદડાં, એ સર્વને વાટીને દહીંની તર સાથે ખવરાવવું. એથી રક્તાતીસાર અટકેછે.
ગુડબિલ્વયાગ.
पक्कं गुडेन देयं बिल्वं रक्तातिसारिणे भिषजा ॥ पथ्या मधुयुक्तानां दध्ना रक्तातिसारघ्नाः ॥
લીને ગાળમાં પક્વ કરીને વૈધે રક્તાતીસારવાળા રાગીને આ પવી; અથવા મધસહિત કે દહીંસાથે હરડે આપવી. તેથી રક્તાતીસાર નાશ થાયછે.
For Private and Personal Use Only
વત્સકાવલેહ,
वत्सकातिविषनागराभया पेषितं च मधु मस्तुसंयुतम् । लेह एव नियतं च मानवं रक्तवाहमतिवारयत्वपि ॥ કડાછાલ, અતિવિખની કળી, સુંઠ, હરડે, એ ઔષધોને મધ અને
१ लेहशस्त्रमधुनापि मानुजे. प्र० १ ली.
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૨
હારીતસંહિતા.
દહીંની તર સાથે વાટીને ચાટવાને આપવાં. એ અવલેહ નિયમ પ્રમાણે આપવાથી મનુષ્યને ગમે તે રક્તાતીસાર હાય તથાપિ મટે છે.
20 न्यूर्ण कुटजत्वक् च पाठा च विश्वं बिल्वं च धातकीकुसुमम् दना सहितं चूर्ण देयं रक्तातिसारघ्नम् ॥
___ इति रक्तातिसारः । चंद्रपना छ।उनी छ, पाभूण, मुंह, माली, पावडीनi दूस, એ સર્વનું ચર્ણ દહીં સાથે આપવું કેમકે તે રક્તાતીસારને મટાડનારું છે.
ઇતિ રક્તાતીસાર,
સનિપાતાતીસારનું લક્ષણ वाराहवसासदृशं तैलाभं मांसधावनाभासम् ।
पक्कजम्बुफलसदृशं सन्निपातप्रवाहोयम् ॥ બૂડની વસાસર, તેલસર, માંસના ધોવરામણ સરખે, અને પાકા જાંબૂડાના ફળના રસસરખે જે અતિસારમાં ઝાડે થતું હોય તેને સન્નિપાતાતીસાર જાણ.
32 . तुलामथार्द्रागिरिमल्लिकायाः संकुट्यपत्का रसमादधीत । तस्मिन् सपूते पलसंमितं च देयं च पिष्टवा सहशाल्मलेन ॥ पाठा समङ्गातिविषा समुस्ता बिल्वं च पुष्पाणि च धातकौनाम् प्रक्षिप्य भूयो विपचेच्च तावत् दाप्रिलेपः सरसस्तुं यावत् ॥ पीतस्ततः कालविदा जलेन मण्डेन च क्षौद्रयुतेन वापि । निहन्ति सर्व त्वतिसारमुग्रं कृष्णं सितं लोहितपीतकं च ॥ दोषं अहिण्या विविधं च रक्तं पित्तं तथाीसि सशोणितानि असृग्दरं चैवमसाध्यरूपं निहन्त्यवश्यं कुटजाएकोऽयम् ॥
इति कुटजाष्टकः
-
-
-
९ मधुना. प्र० १ ली.
For Private and Personal Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય ત્રીજો.
ધળા કડાનાં લીલાં ફૂલ અથવા છાલ ચારસે તેલ લઈને તેને કચરીને પુટપાની રીતે તેને પકવવું, અને પછી તેનો રસ કાઢીને ગાળી લેવો. પછી તેમાં ચરસ, પહાડમૂળ, મજીઠ, અતિવિખની કળી, મેથ, બાળબીલીઓ, તથા ધાવડીના ફૂલ, એ ઔષધોનું ચૂર્ણ નાખવું, એ નાખ્યા પછી તેને ફરી ચલે ચઢાવીને કઢછીએ ચોટે એવો સ્વરસ થતાં સુધી પકવ કરવું, પછી પીવાનો સમય જાણનારા રેગીએ તેને પાણી સાથે, મંડ સાથે, કે મધ સાથે પીવું. એ સ્વરસ સર્વે પ્રકારના ભયંકર અતિસારને નાશ કરે છે, ઘેળો, કાળો, રાત કે પીળો એ વિચિત્ર વણને અતિસાર પણ એથી મટે છે, ગ્રહણને નાનાપ્રકારને દોષ નાશ થાય છે, રક્તપિત્ત, અર્શ, લેહીના રોગ, અને અસાધ્ય લક્ષણવાળે પ્રદરગ, એ સર્વે આ કુટજાણકપીવાથી જરૂર નાશ પામે છે.
અમૃતવટક, पथ्यापञ्चशतं क्वाथ्य चतुर्भागावशेषितम् । तत्र काथे पुनश्चूर्णमौषधानां विनिःक्षिपेत् । शृङ्गवेरं तथा लाक्षा पिप्पली कटुरोहिणी । दाडिमफलत्वाचूर्ण दार्वी सवत्सकं विषम् ॥ आटरूषकचून संक्षिप्यात्र निघट्टयेम् । आज दुग्धं तदर्धेन घृतं चाष्टांशकं क्षिपेत् ॥ दाळ विलेपितं ज्ञात्वा गुडस्य षोडशानि तु । पलानि मिश्रितं तत्र देयमप्रातराशिने ॥ त्रिदोषः सन्निपातोत्थः अतिसारश्च दारुणः । शुभमूच्र्छाभ्रमानाहकामलानां विपानचनः । क्षतक्षीणक्षयाणां तु हितोऽयममृतो वटः ॥
યકૃતવેટ ! પાંચસો હરડે લાવીને તેને સળગણ પાણીમાં કવાથ કરીને થે ભાગે પાણી બાકી રહે ત્યારે તેને ગાળી લેવું. પછી તે ક્વાથમાં નીચેનાં ઔષધનું ચર્ણ નાખવું. સુંઠ, લાખ, પીપર, કડ, દાડિમના ફળનું ૧ પંચમજાય. પ્ર૧ શ્રી.
For Private and Personal Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪
હારીતસંહિતા.
તથા છાલનું ચુર્ણ, દારુહળદર, કડાછાલ, અતિવિખ, અરડૂસે, એ ઔ વધેનું ચૂર્ણ નાખીને તેને ફરી ચૂલે ચઢાવી ઘાડો કરવો. વળી તેમાં ક્વાથથી અરધું બકરીનું દૂધ તથા દૂધથી આઠમે ભાગે ઘી નાખીને કડછીએ કે એવો પાક થતાં સુધી પાક કરવો. પછી તેમાં ચોસઠ તેલા ગોળ નાખવો. એ પાકની ગોળીઓ વાળીને સવારમાં ભોજન
વિનાના રોગીને યોગ્ય પ્રમાણમાં એક તેલે) ખાવા આપવી. એથી ત્રિદોષ એકઠા થઈને કેપવાથી ઉપજેલ મહા ભયંકર અતીસાર, શૂળ, મૂછ, ભ્રમ, પેટ ચઢવું, અને કમળો, એ રેગેને મટાડે છે. વાગવાથી થયેલું અથવા શરીરની અંદર થયેલું ક્ષત અને તેથી જેને દેહ સૂકાઈ ગયે હેય એવા રેગીને તથા ક્ષયવાળા રેગીને કે ઉરઃક્ષત વાળા રેગીને આ અમૃતવટક હિતકર છે.
બિલ્વાદિ ચૂર્ણ पक्वबिल्वागुरुरोध्रचूर्ण मध्वादियोजितम् । रक्तातिसारशमनं बालानां क्षीणदेहिनाम् ॥
इति संनिपातातिसारः। પાકું બીલું, અગર અને લેધર, એ ઔષધેનું ચુર્ણ મધ સાથે આપવાથી બાળક અને ક્ષીણુદેહવાળા રક્તાતીસારના રોગીઓનો રક્તાતસાર મટે છે.
ગુદભ્રંશની ચિકિત્સા यदा गुदं निरस्येत् तु तदा कुर्यात् क्रियामिमाम् । सहचर्या बलानां च रसो ग्राह्यो घृतं पयः॥ पक्कघृतेन लेपः स्यात् तस्य चेदं प्रशस्यते । अरणीपल्लवक्काथो बाष्पसंस्वेदनं हितम् ॥ लोष्ठं प्रतप्तमथवाग्निनिभं निरस्य निर्वाप्य काञ्जिकजेले विदधीत तद्वत् ।
१ एक. प्र. १ ली. २ साहचर्याः फलानां चरसो ग्राह्यः शतं पयः प्र० ३१. ३ वाष्पंलोष्टंसचंदनम् प्र० ली.
For Private and Personal Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तृतीयस्थान - अध्याय श्रीले.
साख्यायै तस्य गुदसेकमतिप्रशस्तं भ्रष्टं गुदं हि विनिवेश्य च बंधनं स्यात् ॥ इति गुदभ्रंशः ।
જ્યારે અતિસારના જોરથી રાગીની ગુદ બહાર નીકળે ત્યારે આ ક્રિયા કરવી; પીળા કાંટાસળીયાને તથા ખલા નામે વનસ્પતિનો રસ લેવા. ( પાંઠાતરમાં, કાંટાસળિયાના ફળનો રસ લેવા એમ છે. ) તથા તે રસમાં દૂધ અને ગાયનું ઘી નાખવું. પછી પાવ કરીને તે ધી ખાહાર નીકળેલી ગુ૬ ઉપર ચેપડવું. વળી એ રોગીની ગુદને અરણીના પાંદડાંના ક્વાથની વરાળ વતી ખાક આપવા, તે હિતકારક છે. અથવા માટીના ગાળા અગ્નિમાં લાલચોળ તપાવીને તેને કાંજીમાં નાંખીને તેની વરાળવડે ગુદને ખાક્ આપવા તથા તે કાંજી ના સેહેવાય એવા ગરમ પાણીવડે તેના ગુદ ઉપર સિંચન કરવું. તે રોગીને સુખ ઉપજાવે છે તથા તેના રાગને ફાયદાકારક છે. પછી બાહાર નીકળેલી ગુદને શરીરની અંદર મૂકીને પાટા બાંધવા.
અસાધ્ય અતીસારનાં લક્ષણા
लशुन कुणपगन्धं पूयगन्धं घनं वा पललजलसमानं पक्कजम्बूनिभं वा । वृतमधुपयसाभं तैलशैवालनीलं सघनधिसवर्ण वर्जयेच्चातिसारम् ॥ भ्रममदत मकार्श शूलमूर्च्छाविदाहं श्वसनमतिविवर्ण छर्दिमूर्च्छातृडार्त्तम् । विकलमतिशयेनासौख्यशो फज्वरातिः तमपहरतु दूरं सिद्धिदाता न दृष्टः ॥ शोफं शूलं ज्वरं तृष्णां श्वासं कासमरोचकम् छर्दि मूर्च्छा च हिक्कां च दृष्ट्रातीसारिणं त्यजेत् ॥ दृष्ट्वा शोफं तथाध्मानं हिक्कां छर्दिमरोचकम् । तथाच पाण्डुरोगार्त्तमतिसारयुतं त्यजेत् ॥
इत्यतिसारचिकित्सा |
For Private and Personal Use Only
૩૩૫
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૩૬
હારીતસંહિતા.
જે અતીસારના ઝાડાનો વાસ લસણ જેવા, મુડદા જેવા અને પરૂ જેવા ડાય; જે ઝાડા ધન (ધાડા) હોય; જેના રંગ માંસના રસ જેવા, પાકા જાંબૂના રસ જેવા, ધી જેવા, દૂધ જેવો, મધ જેવા, તેલ જેવા, શેવાળ જેવા કે કાળા ( નીલા ) હાય; અથવા જેના રંગ ઘાડા દહીં જેવા હાય; એવા અતીસારના રોગવાળાને સારૂં થશે નહિ એમ જાણી તેને વૈદ્યોએ છેડી દેશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે અતિસારવાળાને ફેર આવતા હાય, મીણા ચઢતા હોય અને અંધારાં આવતાં હોય; જેનું શરીર પાતળું થઇ ગયું હાય; જેને શૂળ, મૂર્છા અને દાહ થતા હોય; જેને અતિશય શ્વાસ ચાલતા હોય; જેના મુખની કાંતિ બદલાઈ ગઈ હોય; જે ઉલટી, મૂર્છા, અને તરસથી પીડાતા હાય; જે અતિશય વિકળ થઈ ગયા હોય; જેને ચેન ન પડતુ હાય; તથા જેને સાજા ચઢયા હોય અને વરની પીડા હોય; એવા અતિસારના રાગીને વૈદ્યોએ વેગળેથીજ પડયો મૂકવા; કેમકે તેવા રોગીને સારો કરનારો કોઇ જોવામાં આવ્યેા નથી.
જે અતિસારના રોગવાળાને સાજો, શૂળ, તાવ, તરસ, શ્વાસ, ખાંસી, અચિ, ઉલટી, મૂર્છા, અને હેડકી, એવા ઉપદ્રવ થયા હોય તેને વૈધે પડયો મૂકવા; કેમકે તેને સારૂં થતું નથી.
વળી જેને સાજો, પેટ ચઢવું, હેડકી, ઉલટી, અરૂચિ, એવા ઉપદ્રવ થયા હોય, તથા જે પાંડુ રોગથી પીડિત હાય, એવા અતીસારના રાગવાળાને જોઇને વૈધે પડયો મૂકવા. અર્થાત એવા અતિસાર મટતા નથી.
શ્રૃતિ અતિસાર ચિકિત્સા,
ગૃહણી રોગની ચિકિત્સા. ગૃહણીનું લક્ષણ,
यदल्पमल्पं क्रमशो निषिक्तं मलं मलाधारगतं च नित्यम् । हत्वान्तराग्निं कुरुते नरस्य विकारमाहुर्ग्रहणीति संज्ञा ॥
For Private and Personal Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ત્રીજે.
૩૩૭
~~~
જે રેગમાં મળાશયમાં રહેલો મળ નિત્ય નિત્ય વારંવાર ડો. થે ગુદારા બહાર પડે છે તથા જઠરાગ્નિને નાશ કરીને વિકાર ઉ. ત્પન્ન કરે છે તે રોગને ગ્રહણ કરીને કહે છે.
પ્રહણીનું બીજે પ્રકારે લક્ષણ, निर्वृत्ते चातिसारे शमयति दहनं भूयसा दोषतोऽपि भुक्तान्नं वा मलांशं बहुदिनमनिशं सञ्चयित्वा तिसति । वारं वारं विगृह्य सहजमथ मलं पच्यमानं धनं वा तं चाहाधिघोरं मनुजरुजकरं स्याच्च ग्रहणीति संज्ञा ॥
અતિસાર નિવૃત્ત થયા પછી જઠરાગ્નિ અત્યંત દૂષિત થવાથી શાંત પડી જાય છે, ખાધેલા અને અને મળના અંશને બહુ દિવસસુધી આમાશય કે મળાશયમાં સંચિત કરી રાખીને પછી નિરંતર અતિસારરૂપે બહાર પાડે છે. તે મળને વાતાદિ દેષ વારંવાર અટકાવે છે અને વળી સહજ પાચન થતી અવસ્થામાં કે ઘનરૂપ અવસ્થામાં તે મળ પડે છે. એવા ઘેરરૂપ તથા મનુષ્યને પીડા કરનાર વ્યાધિને ગ્રહણ એવું નામ આપવામાં આવ્યું છે.
ગ્રહણીના પ્રકાર लक्षणं चातिसारस्य विज्ञेयं ग्रहणीगदे । वातिकं पैत्तिकं चैव श्लैष्मिकं सान्निपातिकम् । नैव चैकेन दोषेण जायते ग्रहणीगदः । तेन संक्षीयते देहमन्तहो विपाकता॥ જે લક્ષણ વાતાદિ અતિસારનાં કહેલાં છે તે જ લક્ષણો વાતાદિ ગ્રહણીનાં પણ જાણવાં. અને તેથી વાતક, ઐત્તિક, કફાત્મક અને સન્નિપાતાત્મક, એવા ગ્રહણીના પ્રકાર થાય છે. એક જ દેષવડે ગ્રહણ રેગ ઉપજે છે એમ નથી; પણ અનેક દોષથી ગ્રહણી રોગ ઉપજે છે, તેથી દિવસાન દિવસ દેહ સૂકાતે જાય છે. શરીરની અંદર દાહ થાય છે અને ધાતુઓ વગેરે પાકી ઉઠે છે.
૨૯
For Private and Personal Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
330
હારીતસંહિતા.
ગ્રહણીના ઉપદ્રવરૂપ ગુમાદિની સંપ્રાપ્તિ અને લક્ષણે
तिक्तैः कषायः कटुकाम्लविदाहिरूः शीताल्पभोजनपरैः श्रममैथुनैश्च । भाराध्वहस्ति रथधावन वाहनैश्च संक्रुद्धवायुरिति हन्त्यनलस्य वेगम् ॥ तस्मात् तदन्नमनिलेन तु लिह्यमानं रक्तेन युक्तमनिले परिपाकमेति । संजायतेऽपि मनुजस्य तथा गदोयं गुल्मेति नाम स च पंचविधो बभूव ॥ प्लीहा यकृजठरकं तु मलाविबन्धोऽष्टीला कृमिर्जठररोगभवो हि तस्य । एतैर्भवन्ति ग्रहणीपरिवर्तमाना घोराश्च दुःखजननी मनुजस्य चित्ते ॥ कण्ठास्यशोषतिमिरं हृदि पार्श्वशूलं नाभौ व्यथातिकृशतातिविषूचिका च । कर्णे स्वनोऽतिवमनं क्लमशूलमोहः श्वासश्च गुल्ममिति लक्षणमेव विद्धि । यस्यैतानि च लिङ्गानि गुल्माशंकी सविद्ग्रहः । गृहणीनाम दुःसाध्यस्तस्य वक्ष्यामि लक्षणम् ॥
४७५i, तुरा, तामा, मास, पावस्थामा हार उत्पन्न 3रे मेवांલૂખા, ડાં, અને થોડાં ભેજન કરવાથી થાકેથી; મૈથુનથી; ભાર વહન કરવાથી; માર્ગમાં મુસાફરી કરવાથી, હાથી, રથ કે વાહન ઉપર બેશીને વેગથી જવાથી; અને દેડવાથી; એવાં કારણેથી વાયુ દેષ વિકાર પામને જઠરાગ્નિના વેગને નાશ કરે છે. એ રીતે અગ્નિના વેગને નાશ થવાથી વાયુ તેમાંના અન્નના વિભાગ કરે છે અને તે લેહમાં મળીને
१ संक्रुद्भवायुहननेऽनलवेयमेनम् प्र० १ ली. संक्रुद्धवायुहननेखिलमग्निभूमिम् प्र० ३ जी. २ मनले प्र० ३ जी. ३ मलप्रबंधी प्र० १ ली. ४ साध्यं न गुल्ममिति प्रत ३ जी. ५ गुल्मिनं तं विदुर्बुधाः प्र० १ ली.
For Private and Personal Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય ત્રીજે.
૩૩૯
એવી રીતે વાયુના કારણથી મનુષ્યને જે
વાયુમાં પરિપાક પામે છે. આ રોગ પેદા થાય છે તેને શુભ કહેછે. એ જરૂર રોગ પાંચ પ્રકા રનો છે. પાંચ પ્રકાર આ પ્રમાણે:—પ્લીહા ( ડાબા પડખાની ગ્રંથિ ફૂલવાથી થયેલો જદરોગ), યકૃત્ ( જમણા પડખાની ગ્રંથિ ફૂલવાથી થયેલો જઠરાગ ), મલાનિબંધ ( અતિસાર ) અથવા મપ્રયો એવે પાઠ હોય તા મળનું રોકાણ અકીલા અને કૃમિ, એ પાંચ વ્યાધિથી ગ્રહણી રાગમાં થાયછે.એ ગ્રહણી મહા ભયંકર અને મનુષ્યના ચિત્તમાં દુ:ખ ઉત્પન્ન કરનારી છે. એવી રીતે ચુક્ષ્માદિ વ્યાધિઓથી યુક્ત ગ્રહણી રોગમાં કંઠે તથા મુખે શાષ પડેછે; આંખે અંધારાં આવેછે; છાતીમાં અને પાસાંમાં શૂળ મારે છે; નાભિમાં વ્યથા થાયછે; શરીર અતિશય કૃશ થઈ જાયછે; ઝાડા તથા એકારીરૂપ વિસૂચિકા થાયછે; કાનમાં અવાજ થાયછે; ઉલટીનું જોર બહુ હેયછે; શરીર શ્રમિત થયેલું લાગે છે; પેટમાં ચૂંક કે આંકડી આવેછે; રાગી બેભાન થઈ જાયછે; શ્વાસ ઉપડે છે; અને ગુક્ષ્મ કાપે છે. એવાં ચિન્હ જેને થતાં હાય, ગુલ્મરોગની શંકા ઉપજતી હોય, વખતે ઝાડા અજ થઈ જતા હાય, તેને ગ્રહણી નામે દુ:ખે કરીને મટે એવા વ્યાધિ થયા છે એમ જાણવું. હવે એ રાગનાં લક્ષણ કહુંછું.
વાતગ્રહણીનાં લક્ષણ,
चित्रं सशब्दं सृजतेतिवर्चः सफेनिलं मंदमतीव रूक्षम् । श्वासातियुक्तं तनुशैथिलं च स्रावो ग्रहण्यां पवनप्रकोपात् ॥
વાયુથી થયેલા ગ્રહણી રોગમાં રોગીને ઝાડા વિવિધ રંગવાળા, પીવાળા, અતિશય ભૂખા અને પાતળા કે ઢીલા થાયછે. ઝાડા થતી વખતે રાગીની ગુદામાંથી અવાજ થાયછે. ઝાડા ઘા થાયછે; અને ધીમે ધીમે થાયછે. વળી ઝાડાનો સ્ત્રાવ પણ થાયછે.
For Private and Personal Use Only
પિત્તગ્રહણીનાં લક્ષણ,
विदाहि शीर्ण सरुजं तृषार्त्त दुर्गन्धपीतारुणनीलकालम् । संसृज्यते यस्य मलैर्विमिश्रं पित्तोद्भवा सा ग्रहणीति संज्ञा ॥ પિત્તથી થયેલી ગ્રહણીમાં રોગીના ઝાડા દાહ ઉત્પન્ન કરે એવા
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૦
હારીતસંહિતા.
ગરમ, પાતળ, પીડા કરે એવો, દુર્ગધવાળે પીળો રાતે લીલ કે કાળે, અને મળ સાથે ભળેલો હોય છે, એ રંગમાં રેગી તરસથી પીડા પામે છે.
કફ ગ્રહણીનાં લક્ષણ हल्लासर्दि स्वसनं च शोफः कासो जडत्वं च सशीतता च । वैरस्यमास्ये गुरुगात्रता स्यादरोचकं वै सकफग्रहिण्याम् ॥
કફથીયુક્ત ગ્રહણ રોગમાં રોગીને છાતીમાં પીડા થાય છે, તેમજ શ્વાસ, સેજે, ખાંસી, જડપણું, શીતળતા, મુખમાં વિરસતા, શરીરનું ભારેપણું અને અરૂચિ, એવાં ચિન્હ થાય છે.
ત્રિદેષ ગ્રહણીનાં લક્ષણ त्रिभिः समेतं गदितं च चिह्नमेतस्य कोपो मधुरास्यता वा। दाहोऽथ मूर्छा स्वसनं जडत्वं ससन्निपातग्रहणीगदः स्यात् ।
વાતાદિ ત્રણે દોષ કોપવાથી ગ્રહણી રોગ થયે હોય તે જે જે ચિન્હ વાતાદિ પ્રત્યેક દોષની ગ્રહણીમાં માલમ પડે છે તે બધાં અહીં સામટાં જણાય છે. વળી વિશેષમાં–રગીનું મુખ મધુર થાય છે, શરીરે દાહ થાય છે, મૂછ આવે છે. શ્વાસ થાય છે અને જડતા ઉપજે છે.
વાત સંગ્રહણમાં પાચન ક્વાથ, दारुनागरनिशा सवासका कुण्डली मगधजा सठी धनम् । रास्ना भागि सरलाहपैष्करं पाचनं भवति वातिकग्रहे ।
દેવદાર, સુંઠ, હળદર, અર, ગળો, પીપર, લશ્કયુરે, માથ, રાસના, ભારંગ, સરલ દેવદાર, પુષ્કરમૂલ, એ ઔષધોને કવાથ કરીને પાવાથી વાયુથી થયેલી ગ્રહણીની પીડા મટે છે; કેમકે એ ઔષધને કવાથ કાચા મળને પકવે છે.
પિગ્રહણીમાં પાચન, नलवेणुकुशानां च काशेषणां च मूलकम् । निःक्वाथ्य पानं हितं चास्य पाचनं पैत्तिके ग्रहे। १ साध्यं नगुल्ममिति. प्र० ३ जी. २ गुल्मितं तं विदुर्बुधाः. प्र. १ ली. ३ दरोचकंशंखशकृदग्रहस्तु. प्र. १ ली.
For Private and Personal Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तृतीयस्थान - अध्याय श्रीले.
लघु हेवनल, वांस, डाल, अस, सेरडी, मे सर्वनां भूज बहने તેના વાથ કરીને રોગીને પાવેા. એ કવાથ પિત્તગ્રહણીમાં હિતકારક છે. ગ્રહણીમાં પાચન ક્વાથ,
व्याघ्रीग्रन्थिकचव्यं सुरसा शुण्ठी सदाडिमं रजनी । arचित्रमेवं हि काथो ग्रहणीकफं हन्ति ॥
૩૪૧
शेंगाएगी, पीयरीभूणना गंडोडा, व्यवड, तुलसी, सुंह, हाडिभ, હળદર, માથ, ચિત્રો, એ ઔષધોના વાથ થી થયેલા ગ્રહણી રોગને નાશ કરેછે.
For Private and Personal Use Only
સંચાદિ અમૃત પ્રાશન
शुण्ठी कणा द्विरजनी घनचित्रकं च एषां चतुर्गुणमिता त्रिफला समांशा । कल्कं धनं न शिथिलं परिवाप्य तस्मात् भल्लातकानि शतकं परियोज्य तस्मात् ॥ योज्यः पुनः प्रतिविषं त्रिफला विडङ्गसिन्धूत्थवह्नित्रिकटु त्रिसुगन्धियुक्तं । चूर्ण पुनर्गुडयुतं घृतमिश्रितं च कृत्वा विडालपद्मात्रकमोदकांश्च ॥ भक्षेद्यथाबलमपि ग्रहणीगदे च अर्शोभगन्दरमरोचकगुल्म मेहान् । शूलाश्मरीकृमिजरोगहरं च पाण्डौ श्रेष्ठं रसायनमिदं वलिनाशनं स्यात् ॥ वृष्यं बलं विदधतेऽप्यतिकृच्छ्रदोषम् वर्णेन्द्रियप्रबलदीप्तिकरं रुजोनं । कुष्ठभ्रमापहरणं कुरुते सदैव युक्तोपभुक्तमिति सर्वगुणानुवृद्धिः ॥
इति शुण्य्याद्यमृतप्राशनम् ।
सुंह, पीयर, डहर, मांडणहर, भोथ, यित्रो मे सर्वे भी
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૨
હારીતસંહિતા.
વધોથી ગણી ત્રિફલા લેવી. ત્રિલાના ત્રણે ભાગ સરખા લેવા, એટલે હરડે, બેડાં, અને આમળાં એ ત્રણે સરખા વજનમાં લેવાં. એ સર્વનું ઘાડું કલ્ક કરવું, ઢીલું કરવું નહિ. એ કચ્છમાં સે ભીલામાં નાખવાં. અને પછી તેમાં કાળું અતિવિખ, ત્રિફળા, વાવડીંગ, સિંધવ, ચિત્ર, સુંઠ, પીપર, તજ, તમાલપત્ર, એલચી, એ સર્વ મેળવીને તેનું ચૂર્ણ કરવું એ ચૂર્ણમાં ઘી અને ગોળ નાખીને એક એક તેલાની તેની ગોળીઓ કરવી. પછી ગ્રહણી રોગવાળાએ પિતાની શક્તિના પ્રમાણમાં તે ગેળીઓ ખાવી એ ગોળીઓ અર્શ, ભગંદર, અરૂચિ, ગુલ્મ, પ્રમેહ, શૂળગ, પથરીને રેગ અને કૃમિરોગ, એ સર્વને મટાડનારી છે. વળી તે પાંડુ રોગમાં ઉત્તમ રસાયનરૂપ છે. એના સેવનથી શરીર ઉપર વળેલી કરચલીઓ નાશ પામે છે. તે વીર્યને વધારે છે, બળ આપે છે, મૂત્રકૃચ્છેને કે બીજા કછતર વ્યાધિને મટાડે છે. શરીરના વર્ણને અને ઇન્દ્રિયને સુધારે છે તથા શોભાયમાન કરે છે, શરીરની પીડાઓને હરે છે, કોઢ અને ભ્રમ રેગને સદૈવ નાશ કરે છે અને એવી રીતે યુક્તિપૂર્વક તેનું સેવન કર્યું હોય તે સર્વ પ્રકારના ગુણની વૃદ્ધિ થાય છે.
અભયાદિ અવલેહ, हरीतकीपञ्चशतानि धीमान् गोमूत्रद्रोणेन सद्विपाच्य। मृद्धग्निना यावदशेषमेव मूत्रं विजीर्ण विधिवद् विधिज्ञः॥ निर्वाप्य चूर्ण प्रतिशोष्य शीते छायाविशुष्कान् प्रविदार्य चास्थीन् । चूर्ण च शुण्ठीमगधाविषाश्च त्रिंगन्धमूर्वाचविकान्विताश्च ॥ निःक्वाथ्य छल्ली कुटजस्य तावत् दोपलेपी भवतीति यावत् । तस्यार्द्धभागेन गुडं विदद्यात्
क्षीरं तदर्द्धन गवाजकं वा ॥ 1 ifપ. . ૧, ૦ ૧ સી. ૨ વમળત.
For Private and Personal Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ત્રીજો,
निर्वापितं तं घृतभाजने च संस्थापितं चूर्णमिदं प्रशस्तम् । सिन्धूत्थवह्नित्रिकटु त्रिसुगन्धियुक्तं चूर्ण पुनर्गुडयुतं घृतमिश्रितं च ॥
चूर्णेन तेन सकलग्रहणी च पाण्डु शोषाश्मरीकृमिजगुल्ममथातिसारान्
प्लीहायकृच्छ्रासिषु मानवेषु विषूचिकापीनसमस्त कार्तिम्
विनाशनः सद्यस्तथा ज्वराणाम् ॥
अध्वश्रमक्षीणबलोदराणाम् एकाहिकादिज्वरनाशनः स्यात् लेहोऽभयाद्योऽमृतवन्नराणाम् ॥ इत्ययाद्योऽवहः ।
For Private and Personal Use Only
૩૪૩
એક હજાર ચોવીસ તાલા અથવા એક દ્રોણુ ગાયના મૂત્રમાં પાંચા હરડે નાખવી, અને તેને ધીમા તાપથી જ્યાંસુધી તમામ સૂત્ર હરડેમાં પચી જાય ત્યાંસુધી પવ કરવી. પછી વિધિને જાણનારા વૈધે વિધિ પ્રમાણે તેને છાંયડામાં ઘૂકવીને સૂકાયા પછી તેને ચીરીને તેમાંના હળિયા કાઢી નાખવા અને પછી તેમાં આ પ્રમાણે ચૂર્ણ નાખવું:-મું, પીપર, અતિવિખની કળી, તજ, તમાળપત્ર, એલચી, મરવેલ, ચવક, એ ઔષધનું ચૂર્ણ નાખીને તે હરડેના દળ સાથે મિશ્ર કરવું. પછી ઈંદ્રજવની છાલને પાણીમાં ઉકાળવી અને તેના ક્વાથ થયે તે ગાળી લેવે એ ક્વાથમાં ઉપરનું ચૂર્ણ નાખીને તેને કડછીએ ચાટે એવા પાક કરવા. એ પાકથી અર્ધભાગે ગાળ તેમાં નાખવા તથા તેથી અરધું ગાયનું કે બકરીનું દૂધ નાખવું. પછી તેનો પાક કરીને તેને ધી ભરવાના વાસણમાં નાખવું, અને તેમાં આ ચર્ણ મેળવવું; સિંધવ, ચિત્રા, સુંઠ, પીપર, મરી, તજ, તમાલપત્ર, એલચી, એ ચૂર્ણ તેમાં નાખવું. એ સઘળું એકઠું થયેલું ચૂર્ણ એ અભયાદિ અવલેહ કહેવાયછે. એમાં ગાળ અને ઘી મેળવીને યુક્તિપૂર્વક ખાવાથી સઘળા પ્રકારના ગ્રહણીના રાગ,
Page #391
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪૪
હારીતસંહિતા.
પાંડુ રોગ, શેષ, પથરી, કૃમિરોગ, ગુલ્મ, અતિસાર, ખરેાલ, પૃયકત ( પિત્તની ગાંઠ ), શ્વાસરોગ, વિસૂચિકા રાગ, પીનસ, માથાની પીડા,.નું એ સર્વ રોગ મટેછે, વળી તેથી સધળા પ્રકારના તાવ નાશ પામે છે. મને નાગે ચાલવાથી થાકેલા તથા જેમનું બળ નાશ પામ્યું છે એવા, તેમજ ઉદર રોગવાળા, અને એકાંતરિયા વગેરે વિષમ જ્વરવાળા, એ સર્વને આ અભયાદિ અવલેહ અમૃત સરખા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્રાક્ષાદિ ક્ષીર.
द्राक्षाक्षीरेण पत्त्वा यावद्धनं दार्व्युपलेऽपि च । दृष्ट्वा पश्चात्तैः समालोड्य चेमान्यौषधानि मतिमान् ॥ पर्पटातिविषा मूर्वा पटोलं घनबालकम् तथाभयानां चूर्णे तु समशर्करया युतम् ॥ तेन क्षीरेण संयोज्य विदार्याः कन्दमेव च । घृतेन नवनीतेन पिण्डं कृत्वाऽथ भक्षयेत् ॥ सपित्तग्रहणी पाण्डुकामलार्तितृषापहम् । भ्रममुच्छ तथा हिक्कां तमकोन्मादमश्मरीम् । मेहपित्तासृजं कुष्ठं नाशयत्याशु निश्चितम् ॥
इति द्राक्षादिक्षीरम् |
ગાયના કે બકરીના દૂધમાં દ્રાક્ષ નાખીને જ્યાંસુધી તે દૂધ જાડું તથા કડછીએ ચોટે એવું થાય ત્યાંસુધી તેને પાફ કરવા. પાક થયેા જોને તે દ્રાક્ષાને તેમાં હલાવી નાખીને બુદ્ધિમાન વૈધે આ ઔષધો તેમાં નાખવાં. પિત્તપાપડો, અતિવિખની કળી, મારવેલ, પટાલ, મેાથ, વાળા, સાકર તથા હરડેનું ચૂર્ણ સમાન ભાગે, વિદારીકંદનું ચૂણું, એ સર્વ તે પાકમાં નાખવું. પછી તેને એકત્ર કરી ધી અથવા માખણુ સાથે મેળવી ગાળી કરીને ખાવી. એ ઔષધ ખાધાથી પિત્તથી ઉપજેલો ગ્રહણી રાગ, પાંડુરોગ, કમળો, તરસ, ભ્રમ, મૂર્છા, હેડકીના રોગ, તમક નામે શ્વાસ, ઉન્માદરણ, પથરીના રોગ, પ્રમેહ, પિત્તરક્ત, કા, એ સર્વે રાગ જરૂર મટે છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने अतीसार चिकित्सा
नाम तृतीयोऽध्यायः ।
For Private and Personal Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય ચે.
૩૪૫
चतुर्थोऽध्यायः।
आत्रेय उवाच ।
ગુલમની ચિકિત્સા,
शृणु पुत्र! प्रवक्ष्यामि गुल्मानां चैव लक्षणम् । तस्मात् तेषां प्रतीकारमौषधानि विशेषतः॥
આત્રેય કહે છે – હે પુત્ર! હું તને ગુલ્મનાં લક્ષણ કહું છું તે તું સાંભળ. અને તે પછી તેની ચિકિત્સા તથા તેનાં ઔષધે વિશેષ કરીને કહું છું તે સાંભળ.
ગુલ્મના પાંચ પ્રકાર, पञ्चधा संभवत्येते गुल्मा जठरसंसृताः । हृत्कुक्षौ नाभिबस्तौ च मध्ये च पञ्चमः स्मृतः ॥ हृदयस्थो यकृन्नाम कुक्षौ साष्ठीलिकोच्यते । मध्ये प्लीहा समाख्यातो बस्तौ चण्डविवृद्धकः । नाभौ संलक्ष्यते ग्रन्थी नामान्येषां पृथक पृथक् ।
જઠરમાં ઉત્પન્ન થયેલા ગુલ્મ પાંચ પ્રકારના થાય છે. એક હૃદયમાં, બીજે કુખમાં, ત્રીજે નાભિમાં, ચે બસ્તિમાં, અને પાંચમે પેટની વચમાં, એ પાંચ જગાએ ગુલ્મ થાય છે. જે ગુલ્મ હૃદયમાં થાય છે તેને યકૃત કરીને કહે છે, જે ગુલ્મ કૂખમાં થાય છે તેને અકીલા કરીને કહે છે, જે ગુલ્મ પેટની વચમાં થાય છે તેને પ્લીહા (બરોળ) કરીને કહે છે, જે ગુલ્મ પેડુમાં થાય છે તેને ચંડવિવૃદ્ધક કરીને કહે છે, અને જે ગુલ્મ નાભિમાં થાય છે તેને ગ્રંથી કરીને કહે છે. એવાં તેમનાં જુદાં જુદાં નામ છે.
For Private and Personal Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪૬
હારીતસંહિતા.
ગુમના હેતુ અને સંપ્રાપ્તિ
अतः प्रकोपं वक्ष्यामि येन कुर्वन्ति बाधकम् ॥ स्वभावात् पित्तरक्ताद्याः सेवते ऽम्लविदाहिकम् । उष्णं च क्षारमद्यं वा चोष्णपानाति सेवनात् ॥ तथा शोकः श्रमोऽध्वानां शोषात् संक्षोभनादपि । उच्चभाषणगानेन धनुर्ज्याकर्षणेन च । पृष्ठे मुष्टयाभिघातेन हृदये ताडनेन वा ॥ भारेणोद्धरणाद्वापि रक्तं शोषयते हृदि । तेन गुल्मेति नाम तु जायते रक्तपित्तकम् ॥ कदाचित् त्रिषु दोषेषु सम्भवश्चास्य दृश्यते ॥ वातेनोदीरितं चैव कफेन च घनीकृतम् । पित्तेन पाकतां प्राप्तं त्रिदोषसंभवं यकृत् ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે એ ગુલ્મ જેણે કરીને કાપીને શરીરને પીડા કરે છે. તે હું કહું છું. જે માણસના શરીરમાં સ્વભાવથીજ પિત્તનો કે રક્તના કે એવાજ બીજા દેષો પ્રકોપ છે તે માણસ જ્યારે ખાટા કે દાહકર્તા પદાર્થોનું સેવન કરેછે, અથવા ગરમ પદાર્થ, કે ક્ષાર, કે મધ, અથવા અતિશય ગરમ પાણીનું સેવન કરેછે, તેમજ રોગીને શોક કે માર્ગમાં ચાલવાનો શ્રમ, કે શેષ થાયછે, ત્યારે રક્ત અને પિત્તથી ગુમ ઉપજે છે. વળી સંક્ષોભ કરનારાં કારણોથી, ઘણા ઘાંટા તાણીને ખેલવાથી કે ગાવાથી, ધનુષ્ય પણુછ ખેંચવાથી, ખરડામાં મુક્કી વાગવાથી, છાતીમાં મુક્કી વગેરે વાગવાથી, ઘણા ભાર ઉપાડવાથી અને કોઈ પદાર્થ જોરથી ખેંચી કાઢવાથી, છાતીમાંનું રક્ત શોષાય છે અને તેથી રક્ત તથા પિત્ત વિકાર પામીને ગુમા ઉત્પન્ન કરેછે. કોઈ વખત ત્રણ દોષવડે પણ ગુક્ષ્મ ઉત્પન્ન થાય છે. વાયુ યકૃતને સ્થાનથી ચલાયમાન કર છે, ક વડે તે ઘટ થાય છે, અને પિત્તવડે તે પાકે છે. એવી રીતે યકૃત ગુમ ત્રિદોષથી પેદા થાયછે.
For Private and Personal Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तृतीय९५- ५॥ योथी.
३४७
३४७
ગુમનાં લક્ષણે. लक्षणं तस्य वक्ष्यामि येन तच्चापि लक्ष्यते । क्षीयते येन मनुजो मृत्युमाशु प्रपद्यते ॥ वमिः क्लमस्तथोद्गारो हल्लासः श्वसनं भ्रमः । दाहोऽरुचिस्तृषा मूर्छा कण्ठे दाहः शिरोव्यथा ॥ हृच्छूलं च प्रतिश्यायः ष्ठीवनं कटुकास्यता । सशल्यं हृदि शूलं च निद्रानाशः प्रलापता ॥ हृदये मन्यते जाड्यमुदरं गर्जते भृशम् । एतैलिङ्गैविजानीयात् यकृत् कोष्ठान्तवक्षसि ॥ यद्यसौ क्षतजावद्धस्तेन श्वासोतिदुर्बलः। सदाधं च सशूलं च कासश्चोद्गारता वमिः॥ पूयाभः पतते श्लेष्मा पूतिगंधोतिविनकः। रक्ताभं शुक्रसंकाशं ष्टीवते च मुहुर्मुहुः॥ तथातिसार्यते रक्तं श्रमात्संक्षीयते वपुः । क्षतजः स महाव्याधिर्यद्वक्षसि संसृतः ॥
હવે હું તે ગુલ્મનાં લક્ષણો કહું છું કે જેવડે તે ગુલ્મ સમજવામાં આવશે. વળી જે કારણેથી ગુલ્મરોગીનું શરીર ક્ષીણ થતું જાય છે તથા જેથી તે મૃત્યુ પામે છે તે કારણે અને લક્ષણે પણ કહું છું. જ્યારે કોઠાની અંદર છાતીમાં યકૃત ગુલ્મ હોય ત્યારે રોગીને ઉલટી, થાક, मोउ२, छातीमा पीडा, श्वास, श्रम, हार, २३थि, तरस, मी, ગળામાં બળતરા, માથામાં પીડા, છાતીમાં શળ, સલેખમ, મુખમાંથી ગળફા પડવા, મુખને સ્વાદ તીખો થઈ જ, છાતીમાં કાંઈ ભરાયું હોય તેવું લાગવું તથા તેથી શૂળ જેવી પીડા થવી, ઉધને નાશ થવો, લવારી થવી, એવાં એવાં ચિન્હ થાય છે. રેગીના હૃદયમાં જડતા માલમ પડે છે, તથા તેના પેટમાં અત્યંત ઘડાટ થાય છે. એવાં ચિહે ઉપરથી જાણવું કે યકૃતને ગળે કોઠામાં છાતીના ભાગમાં છે.
For Private and Personal Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪૮
હારીતહિા
જો એ ગુમ લોહીથી વૃદ્ધિ પામ્યો હોય તે તેથી રાગીને શ્વાસ થાય છે, તે અતિશય દુર્બલ થઈ જાય છે, દાહ અને શૂળ સહિત તેને ખાંસી થાયછે, ઓડકાર આવેછે અને ઉલટી પણ થાયછે, મુખમાંથી પરૂ સરખા ફ્ પડેછે તથા તેના ગંધ ખરાબ મુડદા જેવા આવેછે, તે વારંવાર મુખમાંથી લોહીસરખું અને વીર્યના જેવું થૂંકે છે, તેને અતિસારવાટે લોહી પડેછે અને શ્રમ થયા હોય એમ લાગીને તેનું શરીર ક્ષીણ થવા લાગે છે, એ યકૃત, ગુલ્મ લાહીથી થયેા છે. એમ જાણવું. એ ગુક્ષ્મ છાતીમાં રહેલા હોય છે અને તે માટે ભયંકર વ્યાધિ છે.
અસાધ્યત્વ.
श्वासस्तृष्णावमिर्मोह शोफः स्यात्करपादयोः । रुचिबधोतिसारश्च यकदूरे परित्यजेत् ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે ગુક્ષ્મરોગના રોગીને શ્વાસ, તરસ, ઉલટી, મેાહ, હાથે પગે સાજો, અરૂચિ, અતિસાર, એવા ઉપદ્રવ થાય, તે રોગીની વૈધે ચિકિસા કરવી નહિ.
ગુલ્મની ચિકિત્સા,
अतो वक्ष्यामि भैषज्यं येन संपद्यते सुखम् । तस्यादौ लंघनं चैकं पाचनं तदनंतरम् ॥
શુક્ષ્મરોગ એવા ભયંકર છે. માટે એ રોગીને જેથી સુખ થાય એવાં ઔષધ કરુંછું. પ્રથમ એ રોગીને એક ઉપવાસ કરાવા તથા તે પછી પાચન ઔષધ આપવાં.
વિદ્યાદિ ક્વાથ.
विश्वोपकुल्यामरिचं शढीनां यवानिका चित्रहरीतकीनाम् । क्वाथो यकृत्पाचनकेपि शस्तः आनाहगुल्मार्तिविषूचिकानाम् ॥
સું, પીપર, મરી, પડકચુરો, જવાની અજમો, ચિત્રા, હરડે, એ ઔષધોનો ક્વાથ યકૃત ગુલ્મનું પાચન કરવામાં હિતકર છે, તેમ પેટ ચડવાનો ઉપદ્રવ, મની પીડા, અને વિષ્ણુચિકા ( મૂર્છાના રોગ) એ રેગને પણ કાયદા કારક છે.
For Private and Personal Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
तृतीयस्थान - अध्याय थोथे.
સુંદિ ચૂર્ણ,
भागोपकुल्याद्वयशृंगवेरं पथ्यात्रिभागानिंफला चतुर्थः । भक्षेच्च नस्योपरि तक्रपानं निःक्वाथ्य तोयं च पिबेच्च वाम्लम् ॥ सौवीरकं वा विनिहन्ति शीघ्रं यकृद्विबंधोदरशूलकासान् । विषूचिकाजीर्णकफामयघ्नं पाण्डामयातिं ग्रहणीं सगुल्माम् ॥ शुण्ठयादिचूर्ण त्वरितं निहन्ति ॥ इति शुष्ट्यादिचूर्णम् ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चतू. प्र० २.
३०
એક ભાગ પીપર, એ ભાગ સું, ત્રણ ભાગ હરડે, ચાર ભાગ મોટી માલકાંકણી, પાંચ ભાગ ઉપલેટ, છ ભાગ સિંધવ સાથે મેળવેલા જવાની અજમો, એ સર્વમાં હિંગ મેળવીને તેનું સૂક્ષ્મ ચૂર્ણ કરવું અને તેમાંથી એક તાલે ચૂર્ણ ખાઈને તે ઉપર છાસ પીવી, અથવા ખાટા પદાર્થના વાથ કરીને તે વાથ પીવે, અથવા સૌવીર નામે ખાટું મઘ पीवु, मे भौषध यतना गोजानो रोग, ४, पेटभांनुं शूण, पांसी, भूर्ख, व्यर्थ, अना रोग, पांडुरोग, शुम्भसहित ग्रहणी रोग, मे सर्व રોગને મટાડે છે. આ સુંઢથાદિ ચૂર્ણ ત્વરાથી એ સર્વ રોગને મટાડે છે. क्षाराभृत.
૩૪૯
क्षारं मुष्कककिंशुकार्जुनधवापामार्गरम्भातिला जीवन्तीकनकाह्वयं च रजनी कूष्माण्डवल्ली तथा । वासासूरणमेव तीव्रदहने प्रज्वाल्य भस्मीकृतं तोयेन प्रतिसेव्य निभृतपयःपानं विधेयं यकृत् ॥ शूलाना हविबन्धगुल्मकफजानू रोगान् जयेत् कामलान् विद्रध्यो हृदि शूलपाण्डुग्रहणीशोफार्शसां पीनसाम् । मंदाग्नौ ज्वरपीडने कृमिगुदभ्रंशे प्रमेहे तथा शस्तं वृद्धिषु दाहशूलकसनोद्वारे वमौ प्लीहि च ॥
"
સુષ્પક અથવા મેક્ષિકક્ષ જેને ઘંટાપાતલી' કહેછે તેનાં પાંદડાં, आप्परानां पांडा, साध्ड, धावडो, सधाडो, डेज, तस, इश्णुहोडी, १ अग्निकणा. प्र० २. २ पाषाणानुदरे भवंति बहुधा भस्मीभवेत्काष्ठ
For Private and Personal Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૫૦
હારીતસંહિતા.
ધંતૂરા, હળદર, કાહાળાના વેલા, અરસાનાં પાંદડાં, સૂરણ, એ સર્વને તીવ્ર અગ્નિમાં બાળીને ભસ્મ કરવાં. પછી તે ભસ્મને પાણીમાં એગાળીને તેમાંથી નીરનું પાણી લેઈને તેને ખાળવું અને છેવટે જે ક્ષાર રહે તે લેઇ લેવા. આ ક્ષારને પાણીમાં ઓગાળીને પીવા તથા તે ઉપર સારી રીતે દૂધ પીવું. એ ક્ષાર શૂળ, પેટ ચઢવાના વ્યાધિ, બંદુકોષ્ટ, શુભ, કના વ્યાધિ, અને કમળે! એ રાગોને મટાડે છે. વળી તે વિદ્રધિ રાગમાં, છાતીના સ્થૂળમાં, પાંડુરોગમાં, ગ્રહણીમાં, સેાજાના વ્યાધિમાં, અશૈ રાગમાં, પીનસ રાગમાં, જઠરાગ્નિ મંદ થઇ ગયા હોય તે રાગમાં, તાવની પીડામાં, કૃમિ રોગમાં, શુભ્રંશ રાગમાં, પ્રમેહમાં, અંડ વૃદ્ધિ રોગમાં, દાહ રોગમાં, શૂળ રોગમાં, ખાંશીના રાગમાં, ઓડકાર ઘણા આવવાના રાગમાં, ઉલટીમાં અને ખરેળના રાગમાં હિતકારક છે. યકૃત્ સુક્ષ્માદિકમાં પથ્ય,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
क्षते क्षये यकृत्पूर्व सोपवासं च पाचनम् ।
न देयं हि संयुक्तं चूर्ण हंति तदातुरम् ॥
રાગીને વાગ્યું હાય અથવા ઉરઃક્ષત ક્ષય થયા હોય તેમાં અથવા યકૃતના રોગ થયા હોય તેમાં પ્રથમ રાગીને ઉપવાસ કરાવ્યા પછી જે પાચન ચૂર્ણ આપવામાં આવેછે તે ચૂર્ણ હિંગ સાથે ન આપવું; કેમકે જે હિંગ સાથે આપવામાં આવે તા તે ચૂર્ણ. રોગીને હણે છે. નિષ્ઠાદિ ક્વાથ.
निम्बनीपधववेतसं निशा काश्मरी च तुलसी च हिंसिका । क्वाथ एव हृदयामयापहः शूलमाशु यकृतश्च नाशकृत् ॥ લીંબડો, કદંબ વૃક્ષ, ધાવડા, નેતર, હળદર, કાશ્મરી, તુલસી, રીંગણી, એ ઔષધોને વાથ હૃદયના રોગને નાશ કરનારા છે; તેમ તે અને યકૃત્ના રાગતે પણ જલદી મટાડનાર છે.
શૂળ
સૌરાષ્ટ્રિકાદિ ક્વાથ.
सौराष्ट्रकासीसमहौषधानि दुरालभाजाजिप्रवालकं च । दाव यवानी ककुभं समङ्गा क्वाथः ससर्पिर्यकृदाशु हन्ति ॥ સારડી માટી, હીરાકસી, સુંઠ, ધમાસા, જાઈનાં પાંદડાં, દારહળ
For Private and Personal Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~~~~~~~~~~~~~~
તૃતીયસ્થાન–અધ્યાય ચે.
૩૫૧ ~~ ~ ~ દર, જવાન અજમે, સાદડ, મજીઠ, એ ઔષધના ક્વાથમાં થી નાખીને પીવાથી તે યકૃતના રોગને તકાળ મટાડે છે.
અષ્ટીલા નામની ગાંઠનું નિદાન, श्रमातुरेण पानीयं पीत्वा धावति वेगतः । धावितो वा पिबेत्तोयं भुक्तं वातिविदाहि च ॥ तथा चामांबुपानाद्वा दुर्जरः पललेन वा ।
साष्ठीलानाम विख्यातो गुल्मोबुकाश्रितोपिवा ॥ કોઈ મનુષ્ય માતુર હેઈને તરત પાણી પીએ અથવા પાણી પીને તરત વેગથી ડે, અથવા દોડી આવીને તરતજ પાણી પીઓ, અથવા અતિશય દાહ કરે એવું કાંઈ ખાય, અથવા કાચું પાણી પીઓ, અથવા ન પચે એવું માંસ ખાય, તે તેથી અષ્ટીલા નામે ગાંઠ ઉત્પન્ન થાય છે તે કઈ વખત પાણીથીજ ઉત્પન્ન થાય છે.
અષ્ટીલાના લક્ષણ, तेन हृल्लासशूलं वा रोधाध्मानं च वेपथुः । सल्लते चंक्रमणाञ्च भुक्तं चान्नं न जीर्यति ॥ तृष्णातीसारवमनं गात्राणां दाघमेव च । एतैलिंगैः समायुक्तं जानीयाद्गुल्मपीडितम् ॥
तस्मात्तस्य प्रतीकारं वक्ष्यामि शृणु पुत्रक । અષ્ટીલા નામે ગુલ્મને લીધે રોગીને છાતીમાં ગભરાટ થાય છે, શૂળ આવે છે, છાતીમાં અટકાવ થઈ આવે છે, પેટ ચઢે છે, શરીર કપ છે, ચાલતી વખતે ગાંઠ હાલે છે, ખાધેલું અન્ન પચતું નથી, તરસ લાગે છે, અતીસાર થાય છે, ઉલટી થાય છે, શરીરે દાહ થાય છે, એવાં ચિન્હવડે યુક્ત રેગીને અટીલા નામે ગુલ્મથી પીડિત છે એમ જાણવું. માટે હે પુત્ર! એ રોગના ઉપાય હું તને કહું તે સાંભળ.
પથ્યાદિ પાચન કવાથ, पथ्यासमंगाकलसीसराना महौषधं चातिविषासुराहम् । जलेन निःक्वाथ्य ततश्च पानं गुल्मामयानां प्रतिपाचनं च ॥
For Private and Personal Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૫૨
હારીતસંહિતા.
हरडे, भलह, उससी (पृष्टीपर्णी), शसना, मुंह, यतिविध्य, દેવદાર, એ ઔષધાના પાણીમાં ક્વાથ કરીને પછી તે પીવાથી શુક્ષ્મ રાગાનું પાચન થાયછે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરાદિ ક્ષાર
कृत्वा तु गर्भविवरं पृथुसूरणस्य सस्नुक्पयोलशुनहिंगुकटुत्रिकाग्निः । सिंधूद्भवादिलवणैः परिपूर्य दग्धं खादन् दहत्युपचितानपि सर्वगुल्मान् ॥
એક માટી સૂરણની ગાંઠ લાવીને તેને વચમાં કારીને ખાડા કરવા. ते भाडामा थोरनुं दूध, दसरा, हींग, मुंह, पीयर, भरी, मित्रो, सिंघव, संथण, परागडुं भीहुँ, अथसवणु, भीउसवणु मे सणां ભરીને તે ઉપર ડગળી મારીને પછી તે સૂરણની ગાંઠને અગ્નિમાં બાળવી. બળી જાય ત્યારે તેનું ચૂર્ણ કરીને તેમાંથી એક તાલા પ્રમાણમાં વિધિપૂર્વક ખાવાથી વૃદ્ધિ પામેલા સધળા શુક્ષ્માને તે બળીને ભસ્મ કરે છે.
ક્ષારાધ ચૂર્ણ
क्षारः पलाशार्जुनसूरणस्य तथैव सर्जीयवक्षारमिश्रम् । सौवर्चलं सिंधुभवोद्भवं च सामुद्रजं चापि विमिश्रयेच्च ॥ तोयं परिस्राव्य विधानतोपि युक्तं तथेमानि महौषधानि । पथ्याग्निशुंठीरजनी सुराह्वाः कुष्ठं विशाला च यवानिका च ॥ तथाजमोदासहजीरके द्वे । षग्रंथिकाहिंगुयुतं च चूर्णम् । क्षारोद केनाथ विमिश्रयखादन् निहन्ति सर्वाण्यपि कोपजानि ॥ गुल्मानि सर्वाणि विषूचिकानां मंदाग्निशूलामय कामलानाम् । भगंदरानाहविबंधकाश विनाशनं सर्वरुजां करोति ॥ इति क्षारीयं चूर्णम्.
ખાખર, સાદડ અને સૂરણ, એ ત્રણેની ભસ્મ કરીને તેનું પાણી કરીને તે પાણી નીતરતું નીતરતું ગાળી લેવું અને પછી વિધિપૂર્વક તેને
For Private and Personal Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય થે.
૩પ૩
જમીન તેજ પ્રેમ કરી પાણી બાળ ,
કડાયામાં નાખી નીચે અગ્નિ કરી પાણ બાળી મૂકીને જે ક્ષાર રહે તે ગ્રહણ કરશે. તે જ પ્રમાણે સાજીખાર, જવખાર, સંચળ, સિંધવ, જમીન ઉપર જે ખારની સફેદ ઢગલીઓ વળે છે તે ઉભિદખાર, સમુદ્રનું મીઠું, એ સર્વ ખાર તેમાં એકઠા કરવા. અને પછી તેનું વિધિપૂર્વક પાણી કરવું. તે પછી તેમાં આ નીચે લખેલાં ઔષધો મેળવવાં– હરડે, ચિ, સુંઠ, હળદર, દેવદાર, ઉપલેટ, ઈદ્રિવારિણી, જવાની અજમે, અજમેદ, જીરું, શાહજીરું, આંબાહળદર, હીંગ, એ ઔષધોનું ચૂર્ણ કરવું. અને તેમાં ઉપર કહેલું ક્ષારદક મેળવીને તે ચૂર્ણ ખાવું. એથી કરીને પેટના સઘળા રેગ નાશ પામે છે. સઘળા ગુલ્મ મટે છે. વળી વિસૂચિકા (મૂછ), મંદાગ્નિ, શૂળ, કમળે, ભગંદર, પેટ ચડવાને વ્યાધિ, બહુકોણ, અર્શ, એ રંગેની સઘળી પીડાઓનો પણ એ ચૂર્ણ નાશ કરે છે. અજીર્ણ રોગનું નિદાન અને ઉપાય
અજીર્ણના હેતુ अथाजीर्ण प्रवक्ष्यामि तच्चाजीर्ण चतुर्विधम् । जायते येन हे पुत्र तच्छृणुष्वं समासतः ॥ निशाजागरव्यायामात् शीतपानाशनादिभिः । भुक्त्वोर्ध्वश्रमव्यायामात् गौल्यपिच्छिलसेवतात् ।।
एतैस्तु जायते जीर्ण विज्ञेयं तच्चतुर्विधम् । હવે અજીર્ણનું નિરૂપણ કરું છું; હે પુત્ર! તે અજીર્ણ જેથી ચાર પ્રકારનું થાય છે તે હું તને સંક્ષેપમાં કહું છું તે તું સાભળ. રાત્રે જાગ વાથી, અતિશય કસરત કરવાથી, ઠંડું પાણી પીવાથી અને હું ખાવા વગેરેથી, ખાધા પછી તરતજ શ્રમ કે કસરત કરવાથી, ગળનું બનાવેલું મધ કે ચીકણા ફિદાવાળા પદાર્થ ખાવાથી, એવાં એવાં કારણોથી અજીર્ણ ઉત્પન્ન થાય છે.
અજીર્ણના પ્રકાર, आमं विपकं विष्टब्धं रसशेषं चतुर्थकम् ॥ अजीर्ण पंचम केचिनिर्दोष दिनपाकि च ।
For Private and Personal Use Only
Page #401
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૪
હારીતસંહિતા.
षष्ठं च संभवेश्चान्यदजीर्ण प्राप्तवासरम् ॥
सप्तमं विषमं वापि दोषभूतं तथाष्टकम् । એ અજીર્ણ ચાર પ્રકારનું જાણવું. તે ચાર પ્રકારના અજીર્ણનાં નામ–આમ, વિપક્વ, વિષ્ટબ્ધ અને રસશેષ, એવું ચાર પ્રકારનું અછર્ણ છે. દરરોજ જે અન્ન ખાવામાં આવે છે તે અમુક સમય પછી પચી જાય છે, પણ પચી જતાં સુધી પચ્યા વિનાનું અજીર્ણ કહેવાય છે માટે તેને કેટલાક વૈ દિનપાકી” એવા નામનું પાંચમું અજીર્ણ કહે છે. એ અજીર્ણ નિદૉપ એટલે વાતાદિ દેષના કેપ વગરનું છે. પ્રાપ્તવાસર નામનું છઠું અજીર્ણ પણ સંભવી શકે છે. વિષમાજીર્ણ નામનું સાતમું અજીર્ણ છે; અને દેષભૂત એટલે દેશના કોપવાથી થયેલું આઠમું અજીર્ણ છે.
અજીર્ણની સંપ્રાપ્તિ, हत्वा सपि कोष्ठानिमजीर्णाः संभवंति हि ॥ अत्यशनादंबुपानात्तथा विषमभोजनात् । अतितैलात् घृतन्नाञ्च सोऽग्निः संछाद्यते भृशम् ॥ तेन संजायते जीर्ण क्षणादग्निविनश्यति । इदानीं संप्रवक्ष्यामि त्वजीर्णानां पृथक् पृथक् ॥
लक्षणं च समासेन चोपचाराञ्छृणुष्व मे ॥ સઘળાં અજીર્ણ કોઠામાંના અગ્નિને નાશ કરીને ઉત્પન્ન થાય છે. અતિશય ખાવાથી, અતિશય પાણી પીવાથી, વિષમ ભોજન કરવાથી, અતિશય તેલ ખાવાથી, અને અતિશય ધીવાળું અન્ન ખાધાથી, જઠરમને અગ્નિ છેકજ ઢંકાઈ જાય છે. તેથી અજીર્ણ ઉત્પન્ન થાય છે અને અજીર્ણ ઉત્પન્ન થયું કે બીજી ક્ષણે જઠરાગ્નિ નાશ પામે છે. હવે હું એ સઘળા અજીણનાં જુદાં જુદાં લક્ષણ અને તેના ઉપચાર સંક્ષેપમાં કહું છું તે સાંભળ.
આમાણનું લક્ષણ आमे क्लेदः शोफगंडाक्षिकूटे सद्यश्चांगोद्वेष्टनं मोहतृष्णा ।
For Private and Personal Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય થે.
૩પપ
આમાજીર્ણમાં શરીરમાં ભીનાશ અને ગાલ તથા આંખની ભમરે ઉપર થર આવે છે, હાથપગમાં ગેટલા ચડે છે, બેભાનપણું થાય છે અને તરસ લાગે છે.
વિદગ્ધાજીર્ણનું લક્ષણ शूलाध्मानं वेपथुः कंठशोषो मूर्छानिद्रोद्गीर्णस्वेदप्रयुक्तः ॥ गात्राणां वै पीडनं विविबंधो लिंगान्येवं विद्ध्यजीणे विदग्धे ।
વિદગ્ધાજીર્ણનેજ પાછળ પાછણે કહ્યું છે. એ અજીર્ણમાં રોગી બેભાન થાય છે, ઊંઘે છે, શરીરમાંથી પરશેવો નિકળે છે, અંગ પીડાય છે અને ઝાડો કબજા થાય છે. વિદગ્ધાજીર્ણનાં એવાં ચિન્હ છે એમ જાણવું.
વિષ્ટબ્ધાજીર્ણનું લક્ષણ, मूर्खाजूंभा गौरवं विद्धिबंधः शूलस्वेदो नेत्रगंभीरता च ।
આ અજીર્ણમાં રેગી બેભાન થાય છે, બગાસાં આવે છે, શરીર ભારે થાય છે, ઝાડે કબજ થાય છે, શૂળ ઉત્પન્ન થાય છે, પરસેવો વળે છે, અને આંખો ઊંડી જતી રહે છે.
રસશેષાજીર્ણનું લક્ષણ तंद्राद्वेषो भोजने वा भ्रमश्च शीर्षे पीडा जायते वै रसांशैः॥
રસશેષ અજીર્ણમાં રેગીને ઘેન થાય છે, અન્ન ઉપર દ્વેષ થાય છે, ફેર આવે છે, અને માથામાં પીડા થાય છે.
દિનપાકી અજીર્ણનું લક્ષણ, बहुभुक्तेन चान्नेन जठराध्मानमेव च । निर्दोष दिनपाक्यं च भुक्ताजीर्ण निगद्यते ।
અન્ન ઘણું ખાવાથી જઠર ફૂલે છે, પણ કોઈ દોષનો પ્રકોપ થતું નથી; એ રીતે ખાધેલું અન્ન એક દિવસમાં પચી જાય છે. એને કઈ ભુક્તાજીર્ણ કહે છે.
For Private and Personal Use Only
Page #403
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩પ૬
હારીતસંહિતા.
પ્રાપ્તવાસર અજીણનું લક્ષણ प्राप्तवासरकं चान्यत्तृष्णानिद्रांगभंगकम् । गंभीरनेत्रो हल्लासः कंठे दाहश्च जायते ॥
જે અજીર્ણમાં રોગીને તરસ બહુ લાગે છે, ઊંઘ ઘણું આવે છે, શરીર ભાગેલા જેવું થઈ જાય છે, આખો ઊડી જતી રહે છે, છાતીમાં અકળામણ થાય છે, અને ગળામાં બળવા બળે છે, તેને પ્રાપ્તવાસરક નામે અજીર્ણ કહે છે.
વિષમાજીર્ણનું લક્ષણ भुक्तोपरि विभुक्तेने वक्ष्यमाणाशनादिभिः । जायते तेन तृष्णा च क्लमो मूर्जा च वेपथुः॥ विज्ञेयं विषमाजीणं सप्तमं च भिषग्वर। तेन क्रमो विबंधार्तिर्जायते च शिरोव्यथा ॥
એક વાર કરેલું ભોજન પાચન થયું નથી તેમ છતાં જે ફરીને ખાય છે અથવા જે વિરૂદ્ધ ભોજન હવે પછી કહેવાશે તે ખાવા વગેરે કારણથી તરસ,અમિતપણું (થાક), બેભાનપણું, કંપારી, એવાં ચિન્હ થાય છે તેને વિષમાજીર્ણ નામે સાતમું અજીર્ણ જાણવું. એ વિષમાજીર્ણવડે થાક, બંધકોશ, અને માથું દુખવું, વગેરે પીડા થાય છે.
દષાજીર્ણનું લક્ષણ वणज्वरादिभिः क्षीणे शोषरोषाशनादिभिः ।
तेन भ्रमो विवर्णत्वं जायते मंदवेदना ॥ ત્રણ થવાથી કે તાવ આવવાથી જેનું શરીર ક્ષીણ થઈ ગયું હોય તેને શેષ છતાં કે ક્રોધ છતાં ખાવાથી બ્રમ, મુખની કાંતિનું બદલાઈ જવું, અને ધીમી ધીમી વેદના એવાં ચિન્હ થાય છે, તેને દેષાજીર્ણ કહે છે.
અજીર્ણની ચિકિત્સા इति प्रोक्तो निदानार्थ अतो वक्ष्यामि भेषजम् । तेन संजायते सौख्यं तच्छृणुष्व महामते । दृष्टवा चामं तथा जीर्ण वमनं चाशु कारयेत् । स्वयं वा वमने जाते तदा कोष्ठविशोधनम् ॥
For Private and Personal Use Only
Page #404
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ચેાથો.
૩પ૭
હે મારી બુદ્ધિવાળા પુત્ર! એ પ્રમાણે મેં તને અજીર્ણનું નિદાન કહ્યું; હવે હું તને ઔષધ કહું છું. એ ઔષધેવડે વ્યાધિ મટીને સુખ ઉત્પન્ન થાય છે માટે તે સાંભળ. જે કઈ માણસને આમાજીર્ણ થયું છે એમ માલમ પડે તે તેને તરત વમન કરાવવું. અથવા તેની મેળે જ તેને વમન થાય તે પછી તેના કોઠાનું શોધન કરવું એટલે તેને સ્વચ્છ કરવાના વમન વિરેચનાદિ ઉપાય જવા.
કઠાનું શેધન કરવાના ઉપાય, पीत्वा सुखोष्णं लवणं प्रगाढं नीरं विधेयं च मुहुर्मुहुश्च । एरंडजं वा कमलोद्भवं वा आकंठनालं विनिवेश्य वम्येत् ॥ न धारयेद्दुष्टरसस्य शेषं यावद्भवेत्कोष्ठविशुद्धिधीरः। यावद्भवेद्दुष्टरसस्य शेषमुपद्रवान् भूरि करोति भूयः॥
પાણીમાં ખૂબ મીઠું નાખીને તેને થોડુંક ગરમ કરીને તે કશે. રીયું હોય તે વખતે તે ખૂબ પીવું તથા પછી દીવેલાને લીલો દોડે અથવા કમળનો દાંડે ગળામાં નાખીને વારંવાર હલાવે અને ઉલટી કરવી. એવી રીતે ઉલટી કરવાથી બગડેલે રસ નીલી જાય છે માટે જ્યાંસુધી કોઠાની શુદ્ધિ થાય ત્યાંસુધી ધીરજ રાખીને (ધીર પુરુષે) વમન કરવું અને દુષ્ટ રસને કાંઈ ભાગ કોઠામાં શેષ રહેવા દે નહિ. કેમકે જે એ દુષ્ટ રસને શેષ ભાગ કેકામાં રહે તે ફરીને પણ તે ઘણા પ્રકારના ઉપદ્રવ ઉત્પન્ન કરે છે.
રસશેષ કેઠામાં રહેવાથી હાનિ. वरं विषनिपीतं च वरं कालेन दष्टकम् । तन्महदुःखदं प्रोक्तं रसशेषं च धारयेत् ॥ शमनं लंघनं वापि सुविरेकं विजानता । कुर्यात्पश्चात्प्रतीकारं येनाग्निः संप्रदीप्यते ॥
જે કદાચિત ઝેર પીવામાં આવ્યું છે, તે તે પણ ઠીક છે, અને કદાચિત કાળે દૃષ્ટિ કરી હોય તે તે પણ ઠીક છે, પણ પચ્યા વિનાના અન્ન રસ કાંઈ ભાગ પેટમાં બાકી રહી ગયે તે તે મોટું દુઃખ આપનાર છે. અર્થાત ઝેર અને કાળ કરતાં પણ રસશેષ ઘણે ભયં
For Private and Personal Use Only
Page #405
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૫૮
હારીતસંહિતા.
કર છે. માટે દોષનું શમન કે લંધન (ઉપવાસ) કે વિરેચનના પ્રકાર જાણનારા પુરૂષે તે તે ઉપાય કર્યા પછી જેથી જઠરાગ્નિ પ્રદિપ્ત થાય એવા ઉપાય કરવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાન્યાદિ પાચન,
धान्यनागरकल्कं वा पानात्पाचयते ध्रुवम् । गोधूमविदलोद्भूतं विष्टभं च विषूचिकाम् ॥
ઘઉં અથવા ફંડોળથી ઉત્પન્ન થયેલા વિધાજીર્ણમાં તથા વિસચિકા નામે ભયંકર અજીર્ણમાં અણુશનું પાચન કરવાને ધાણા અને સુંઠના કકને પાણી સાથે પીવું; કેમકે તે જરૂર પાચન કરે એવું ઔષધ છે. ( આ ઉપાય આમાજીર્ણમાં ફાયદો આપે છે.)
સુંઢિ પાચન.
विश्वोषधं च रुचकं च सठी यवानी कुष्ठं वचनिशि सुतप्तजलेन पेयम् । पानं हितं सकलमामविषूचिकायां दुष्टान्न शेषमपि पाचयते द्रुतं च ॥
સુંઠ, સંચલ, ષડકચુરા, જવાની અજમા, ઉપલેટ, વજ, એ ઔષ ધોનું ચૂર્ણ કરીને રાત્રે ગરમ પાણી સાથે પીવું. એ ઔષધ સધળા પ્રકારના આમસંબંધી રોગોમાં અને વિસૂચિયામાં હિતકારક છે, તથા અગડેલા અન્નરસના શેષ ભાગને પણ તે જલદી પચાવે છે.
સંચાદિ ક્વાથ.
विश्वौषधामृतलता सुरदारु चित्रं धान्याजमोदरुचकं च जलेन पक्कम् । काथं सुखोष्णमिति पानमजीर्णहेतोः संपाचनं त्वनलवृद्धिकरं परं च ॥ સુંઠ, ગળેા, દેવદાર, ચિત્રા, ધાણા, અજમેાદ, સંચળ, એ ઔષ ધાના પાણીમાં ક્વાથ કરીને તે વાથ થોડો થોડો ગરમ હોય ત્યારે
१ सुखद प्र० २ जी.
For Private and Personal Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય થે.
૩પ૯
પીવે. એ કવાથ અજીર્ણને મટાડે છે અને રસશેષનું પાચન કરે છે. વળી તે જઠરાગ્નિની અત્યંત વૃદ્ધિ કરનારે છે.
હરતાદિ ચૂર્ણ हरीतकी पिप्पलिदीप्यकं सठी सनागरं तुंबुरु हिगु सैंधवम् । सौवर्चलेनापि युतं तु चूर्णकं त्वजीर्णकं हन्ति सदैव सेवितम् ॥
હરડે, પીપર, અજમેદ, ષડક્યુરે, સુંઠ, ધાણા, હીંગ, સિંધવ, સંચળ, એ સર્વ ઔષધેનું ચૂર્ણ સદેવ સેવવામાં આવે છે તે અજીર્ણને ભટાડે છે.
વિસૂચિકા (મૂછ) ને ઉપાય. यवकोलकुलत्थाम्लं हिंगु सौवर्चलैर्युतम् ॥
पीतं विचिका हन्ति शूलं चापि सुदारुणम् ॥
જવ, બેર અને કળથીની ખટાઈ સાથે હીંગ તથા સંચળનું ચૂર્ણ પીવામાં આવે તે વિચિકા તથા મહા પીડાકારી શૂળ મટે છે.
ધવાદિ કવાથ, धवार्जुनकदम्बानों शिरीषबदरीसह । निःक्वाथ्य पानमामघ्नं विषूच्याः शूलवारणम् ॥
ધાવડે, સાદડ, કદંબ, સરસ વૃક્ષ, બરડી, એ વૃક્ષની અંતરછલને કવાથ કરીને પીધાથી તે આમનો નાશ કરે છે અને વિચિનું શળ મટાડે છે.
ક્ષારપાન-આમાદિક ઉપર कदलीक्षारभादाय शङ्कक्षारमथापि वा। प्रनाव्य जलपानं तु हिङ्गु सौवर्चलान्वितम् ॥ आमं हरति विसृष्टं शूलं चाशु नियच्छति । विचिकानां शमनमजीर्ण जरयत्यपि ॥ કેળને તથા શંખને ક્ષાર લઈને તેનું પાણી કરી તેમાં હીંગ તથા
For Private and Personal Use Only
Page #407
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૦
હારીતસંહિતા.
શૂળ
સંચળ નાખવા અને પીવા. એ પીવાથી આમ નાશ થાયછે, મટે છે, વિચિ શમે છે અને અજીર્ણનું પાચન થાયછે. માતુલુંગાઢિ પાન.
मातुलुङ्गरसं ग्राह्यं द्विगुणं तत्र काञ्जिकम् । हिङ्गुसौवर्चलयुतं पानं हन्ति विषूचिकाम् ॥ બીજોરાના રસ લેઈને તેમાં ખમણી કાંજી નાખવી તથા તેમાં હીંગ અને સંચળ નાખીને પીવાથી વિષુચિકા નાશ પામેછે.
દાહાવાળા અજીર્ણોના ઉપાય,
क्षीरं तोयं च पानाय दाहस्योपरि पाययेत् । शूलाध्मानं निहन्त्याशु कुरुते चाग्निदीपनम् ||
જો અજીર્ણના રોગીને ડામ દેવામાં આવ્યા હોય તેા તે ડામ ઉપર તેને દૂધ અને પાણી પાવું. તેથી તેનું શૂળ અને પેટચઢવું મટે છે તથા જારાગ્નિ પ્રદિપ્ત થાયછે.
અજીર્ણના સામાન્ય ઉપચાર.
आमेषु वमनं कुर्याद्विपक्के चैव लङ्घनम् । विष्टब्धे स्वेदनं निद्रा रसशेषे विरेचनम् ॥
આમાછણુંમાં રોગીએ ઉલટી કરવી; વિદગ્ધાજીર્ણમાં ઉપવાસ કરવું; વિષ્ટધાજીર્ણમાં રૉક નાખીને પરસેવા કાઢવા; રસશેષ અજીર્ણમાં રોગીને ઊંધવા દેવા તથા વિરેચન આપવું.
દિવસે સૂવું કોને હિતકર છે? उन्मत्ते चातिसारे च वमौ क्रीडातुरेषु च । अजीर्णे तु विषूच्यां च दिवास्वप्नं हितं भवेत् ॥ ગાંડા કે દારૂ વગેરેના કેકુથી ઉન્મત્ત થયેલાને, અતિસારના રોગવાળાને, ઉલટીવાળાને, ક્રોધી થયેલાને, અર્જીવાળાને અને વિષુચિકા ( મૂર્છા) ના રોગવાળાને, દિવસે સૂવું હિતકારક છે.
દિવસે સૂવું કાને હિતકારક નથી ?
न हितं श्लेष्मणश्चैव हृद्रोगे तु शिरोरुजि । हल्लासे च प्रतिश्याये दिवास्पनं च वर्जयेत् ॥
For Private and Personal Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ચેાથે.
૩૬૧
કફના રોગવાળાને, હૃદયના રોગવાળાને, માથાના રોગવાળાને છાતીમાં ગભરાટ થતો હાય તેને અને સળેખમવાળાને, દિવસે સૂવું હિતકર નથી માટે તેમણે દિવસે સૂવું નહિ. વિસૂચિકા ઉપર અંજન ત્તિ.
फलत्रयं व्योषकरञ्जबीजं रसं तथा दाडिममातुलुङ्गयाः । निशायुतं पेष्य कृता च वर्तिस्तदञ्जने हन्ति विषूचिकां च ॥
હરડે, બહેડાં, આમળાં, સુંઠ, પીપર, મરી, કરંજનાં બીજ, દા ડિસના અને બીજોરાનો રસ, હળદર, એ સધળાંને વાટીને તેની વાટ બનાવી તે આંખમાં આંજવાથી વિસૂચિકા મટે છે.
રાસ્નાદિ મર્દન.
रास्ना विशाला च सुराह्नकुष्ठं शिश्रू वचानागरकं शताह्वम् । अम्लेन पिष्टा वपुषं विमर्द्य खल्लीं विषूचीषु निवारयन्ति ॥
રાસના, ઈંદ્રવારણી, દેવદાર, ઉપલેટ, સરગવો, વજ, સુંઠ, સુવા, એ સર્વને ખાટી કાંજીમાં વાટીને તે શરીરે ચાળવાથી હાથ પગે ખાલી ચઢી જતી હાય કે ગાદલા ચઢતા હોય તે તથા વિચિ રોગ મટે છે. વિસૂચિમાં સ્વેદ વિધિ,
स्वेदो विधेयो घटबाष्पधान्यैर्धूमैर्घटीभिर्वसनैस्तथोष्णैः । तयोष्णपाणिप्रतिसेक एवं जयेद्विषूचीं जठरामयांश्च ॥
ઘડામાં પાણી ભરી તેની વરાળથી, ધાન્યાદિ બારીને તે પેટ વગેરે ઠેકાણે બાંધવાથી, દેવતામાં સુવા વગેરે નાખી તેને ધૂમાડા દેવાથી, ધડામાં પાણી ભરીને તેવડે, કપડાં ગરમ કરીને તેવડે, અથવા હાથ ગરમ કરીને તેવડે, રાગીને શેક કરવાથી વિસૂચિ અને જઠરના વ્યાધિ મટે છે.
ગંધકાદિ ગુટિકા.
गन्धकं सैन्धवं व्योषं निम्बूरस विमर्दितम् । आतुरो भक्षयेच्छीघ्रं विषूचीनां निवारणम् ॥
इत्यजीर्णचिकित्सा |
ગંધક, સિંધવ, સુંઠ, પીપર, મરી, એ સર્વને લીંબુના રસમાં વાટીને તેની ગોળી કરીને રોગીએ તરતજ ખાવી; કેમ કે તે વિસૂચિના રોગને મટાડનારૂં ઔષધ છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने गुल्मचिकित्सा नाम चतुर्थोऽध्यायः ।
૩૧
For Private and Personal Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૬૨
www.kobatirth.org
હારીતસંહિતા.
पञ्चमोऽध्यायः ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्रेय उवाच
કૃમિ રોગની ચિકિત્સા, કૃમિના પ્રકાર
क्रिमयो द्विविधाः प्रोक्ता बाह्याभ्यन्तरसम्भवाः । बाह्या युकाऽप्रसिद्धाः स्युः कंकाद्याभ्यंतरान् विदुः॥ આત્રેય કહેછે.—કૃતિ એ પ્રકારના છે એક આદ્ય કૃમિ એટલે બાહારના કૃમિ અને બીજા શરીરની અંદર ઉપજનારા કૃમિ, જેમને આત્યંતર કૃમિ કહેછે. બાહારના કૃમિ જે જૂ વગેરે છે તે પ્રસિદ્ધ છે; અને કંકુ વગેરે અંદરના કૃમિ જાણવા.
એ પ્રકારના કૃમિના ભેદ
सप्तविधा भवेद्वाह्याः षड्विधाऽन्तः समुद्भवाः । तयोर्वक्ष्यामि सम्भूर्ति बाह्याभ्यन्तरयोर्नृणाम् ॥ બહારના કૃમિ સાત પ્રકારના છે. અને અંદરના કૃમિ છ પ્રકારના છે. એ બાહારના તથા અંદરના કૃમિ જે પુરૂષના શરીરમાં ઉપજે છે તેમની ઉત્પત્તિ કેવે પ્રકારે થાયછે તે હું કહું છું.
લીખ અને જાની ઉત્પત્તિ,
रौक्ष्यादतिमलात् स्वेदाच्चिन्तया शोचनादपि । कफधातुसमुद्भूता लीक्षा यूका भवन्ति हि ॥ यूका कृष्णा परा श्वेता तृतीया चर्मणि स्थिता । सूक्ष्मातिचिपिटा रूक्षा चर्माभा चर्मयूकिका ॥ चतुर्था बिन्दुकी नाम वर्तुला मूत्रसम्भवा । मत्कुणा स्यात् पञ्चमिका बाह्योपद्रवकारिणी ॥ यूका मस्तक संस्थाने श्वेता वस्त्रनिवासिनी । चर्मयुका नेत्रच सूक्ष्मे रोमणि षष्टिका ॥ तनुप्लवंगिकायूका सप्तमी च भवेन्नृणाम् ॥
For Private and Personal Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય પાંચમે.
શરીર કે શરીરના વાળ રૂક્ષ રાખવાથી, અતિ મેલા રાખવાથી, પરસેવાથી, ચિંતા કરવાથી અને અતિશેકથી, કફ નામના ધાતુમાંથી લીખ અને જૂનામનાં જીવડાં ઉત્પન્ન થાય છે. જૂ નો રંગ કાળો હોય છે. પણ બીજી એક પ્રકારની જૂ થાય છે તે ધોળી હોય છે અને તે ચામડી સાથે વળગી રહે છે. એ ત્રીજા પ્રકારને કૃમિ જાણે ચોથી એક ચામજૂ કરીને થાય છે તે ઘણી સૂક્ષ્મ અને ચપટી હોય છે. તે જૂ રૂક્ષ હોય છે અને તેને રંગ ચામડીને જેવો હોય છે. એથી જૂ બિંદુકા નામે થાય છે તે મૂત્રમાંથી ઉત્પન્ન થાય છે અને તેને આકાર ગોળ હોય છે. માકણ એ પણ જૂનો જ એક પ્રકાર છે માટે તેને પાંચમા પ્રકારની જૂ ગણી છે તથા તે શરીરથી અલગ રહીને ઉપદ્રવ કરે છે. કાળી જૂ માથામાં (માથાના વાળમાં) રહે છે. ધોળી જૂ વસ્ત્રમાં રહે છે. ચામધૂ નેત્રની પાંપણમાં વળગી રહે છે. એક પ્રકારની છઠ્ઠી જૂ થાય છે તે શરીરના સૂક્ષ્મ રૂવાટાંમાં વળગી રહે છે. તથા તનુપ્લવંગ નામની સાતમી જૂ પણ મનુષ્યને ઉપદ્રવ કરનારી થાય છે.
કૃમિ ઉત્પન્ન થવાને હેતુ, रुक्षानगोधूमयवान्नपिष्टैर्गुडेन वा क्षीरविपर्ययेण । दिवाशयानेन सपिच्छलेन पापोदकासेवनयाशरत्सु ॥ धर्मेण तापोदकसेवनेन संजायते तेन मलाशयेषु । क्रिमित्र कोष्टविकारकारि ॥
રૂક્ષ અન્ન ખાવાથી, ઘઊંના કે જવના લોટના પદાર્થો ખાવંડ, ગોળ ખાવાથી, દૂધના વિકાર ખાવાથી, દિવસે ઊંધવાથી, ચીકણા (પિ. ચ્છિલ) પદાર્થો ખાવાથી, બગડેલાં પાણી વાપરવાથી, પરસેવાથી કે તાપથી, તપેલાં પાણી પીવાથી, એવાં એવાં કારણોથી ભલાશયમાં કૃમિનો સમુદાય ઉત્પન્ન થાય છે તથા તે કોઠામાં વિકાર ઉત્પન્ન કરે છે.
છ પ્રકારના અંદરના કૃમિનાં નામ, षविधास्ते समुद्दिष्टास्तेषां वक्ष्यामि लक्षणम् । कफकोष्टा मलाधार कोष्ठे सर्पन्ति सर्पवत् ॥
For Private and Personal Use Only
Page #411
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૬૪
હારીતસંહિતા.
पृथुमुण्डा भवन्त्येके केचित् किकसन्निभाः । धान्याकुरनिभाः केचित् केचित् सूक्ष्मास्तथाणवः ॥ सूचीमुखाः परिज्ञेयाश्चान्त्राणि सीदयन्ति ते । वक्ष्यामि लक्षणं तेषां चिकित्साश्च शृणुष्व मे ॥ કોઠામાં થનારા કૃમિ છ પ્રકારના છે. તેમનાં લક્ષણ હું તને કહુંછું. કેટલાક કાષ્ટ નામના કૃમિ થાયછે તે કાહાના મળને ધારણ કરનારા ભાગમાં સાપની પેઠે કરેછે. કેટલાક પૃથુમંડ નામે કૃમિ થાયછે. કેટલાક અળસી જેવા થાયછે. કેટલાક ધાન્યના અંકુર જેવા થાયછે અને કેટલાક અણુ જેવા સૂક્ષ્મ થાયછે. વળી જે કૃમિ આંતરડાંને ઢીલાં કરી નાખેછે તેમને સૂચીમુખ જાણવા. હવે તેમનાં લક્ષણા અને ચિકિત્સા કહું છું તે સાંભળ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૃમિરોગનું લક્ષણ,
ज्वरो हृद्रोगशूलं वा वमिहृत्क्लेदनं भ्रमः । रुचिबन्धो विवर्णत्वमतीसारः सफेनिलः ॥ गर्जनं जठरे चैव मन्दाग्नित्वं च जायते । पिपासा पीतता नेत्रे किञ्चकैः पीडितस्य च ॥
इति गंडूपदलक्षणम् ।
તાવ, છાતીમાં પીડા, શૂળ, ઉલટી, છાતીમાં ડચૂરો ભરાઈ આવવા, ફેર આવવા, અરૂચિ ઉત્પન્ન થવી, શરીરના વર્ષા કરી જવા, પીવાળા અતીસાર થવે; પેટમાં ધડડાટ થવા, જડરાગ્નિ મંદ થવા, તરસ લાગવી, નેત્ર પીળાં થવાં, એવાં લક્ષણ કિંચુક અથવા અળશિયા જેવા કૃમિથી પીડાયલા મનુષ્યનાં થાયછે.
સૂચિમુખ કૃમિનું લક્ષણ,
सूचीवत् तुद्यतेऽन्त्राणि रक्तं चैवातिसार्यते । यकृद्वा भक्षयन्त्यन्ये रक्तं वा वमते भृशम् ॥ hat मुखेऽरुचिर्जाड्यं मन्दाग्नित्वं च वेपथुः । तृष्णा मंदज्वरो ज्ञेयः सूचीमुखकिमीरुजाम् || इति सूचीमुखलक्षणम् ।
For Private and Personal Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય પાંચમો.
૩૬૫
સૂચિમુખ નામે કૃમિના ઉપદ્રવાળાનાં આંતરડાંમાં જાણે સોયે ભોંકાતી હોય તેવી વેદના થાય છે. ઝાડામાં લોહી પડે છે. અથવા કેટલાંક કૃમિઓ યકૃતને ખાવા માંડે છે. અથવા અતિશય લેહીની ઉલટી થાય છે. મેઢામાં મેળ આવે છે. અરૂચિ ઉપજે છે, જડતા પ્રાપ્ત થાય છે, અગ્નિ મંદ થાય છે, શરીર કંપે છે, તષા ઉત્પન્ન થાય છે અને ઝીણે તાવ આવે છે, એ લક્ષણે સૂચિમુખ નામે કૃમિની પીડાનાં છે.
ધાન્યાંકર કૃમિનું લક્ષણ, ये च धान्याङ्कुरास्तेषां वक्ष्याम्यथ च लक्षणम् । मलाशयस्थाः किमयो मलं जग्धन्ति ते भृशम् ॥ तैस्तु संपीडिते देहे कृशत्वं विड्विभेदनम् । विष्टंभं रोमहर्षे च व्यवाये वैमनस्यता ॥ गुदे कंडूः श्रमो ग्लानिनॆत्रे क्लेदः परूषता। गाने रुजत्वं हृत्क्लदो लघवः कृमयो विदुः॥
હવે જે કૃમિ ધાન્યના અંકુર જેવા ઝીણા થાય છે તેમનું લક્ષણ કહું છું. એ કૃમિઓ મળાશયમાં રહે છે અને તે અત્યંત મળને ખાય છે. એ કૃમિઓથી જ્યારે દેહ પીડિત થયે હેય ત્યારે શરીર કૃશ થાય છે અને ઝાડો નરમ થાય છે. વળી ઝાડાને અટકાવ થાય છે એટલે ખુલાસાથી ઝાડો થતો નથી, રૂવાં ઉભાં થાય છે, મૈથુનાદિ ઉપર પ્રીતિ થતી નથી, ગુદામાં ચળ આવે છે. શરીર શ્રમિત થયું હોય એમ લાગે છે, રેગી દીન સર થાય છે, આંખમાં પાણી ભરાય છે, શરીર ખસટ થાય છે, અગમાં પીડા થાય છે અને છાતીમાં ગભરાટ થાય છે. એ ઝીણું કૃમિએનાં લક્ષણ છે.
હારતે કરેલી શંકા, हारीतः संशयापन्नः पादौ संगृह्य पृच्छति । कथं देहे मनुष्यस्य मलमूत्ररसाशये ॥ संभवन्ति कथं चादौ वर्धयन्ति कथं पुनः । कथं च जीर्णेऽन्नरसे नानाहारविभक्षणे ॥
For Private and Personal Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
जायन्ते केन किमयः सूक्ष्मा वा गुदगामिनः। નાનામાં સુમસ્યાન્ન રહતે વા દુતારાના / कथं ते क्रिमयश्चान्ते न दह्यन्तेऽन्तराग्निना ।
एवं पृष्टो महाचार्यः प्रोवाच मुनिपुङ्गवः ॥ કૃમિનું લક્ષણ સાંભળીને સંશયમાં પડેલા હારીત તેના બે ચરણનું ગ્રહણ કરીને અર્થાત પગે લાગીને પૂછે છે કે મનુષ્યને દેહ જે મળ, મૂત્ર તથા અન્નરસ વગેરેનું સ્થાન છે તેમાં પહેલ વહેલા કૃમિ શી રીતે ઉત્પન્ન થાય છે? ઉત્પન્ન થયા પછી તે શી રીતે વૃદ્ધિ પામે છે? વળી
જ્યાં અન્નનો રસ તથા અનેક પ્રકારને આહાર ખાધો હોય તે પચી જાય છે એવી જગાએ એ કૃમિઓ શા થકી (શામાંથી) ઉત્પન્ન થાય છે? અને ગુદામાં જનારા સૂક્ષ્મ કૃમિઓ શામાંથી ઉત્પન્ન થાય છે ? વળી જઠરાગ્નિ એ છે કે તે ભાતભાતનું સારું કે માઠું અન્ન પચાવી દે છે, એમ છતાં તે જઠરમાં રહેલા કૃમિઓને જઠરાગ્નિ કેમ પચાવી દેતે નથી ? હારીતને એવો સંશય સાંભળીને મુનિઓમાં શ્રેષ્ઠ એવા મેટા આચાર્ય આત્રેય મુનિ બેલા.
સાયનું સમાધાન शृणु पुत्र! महाबाहो किमिसम्भवकारणम् । विरुद्धानरसैः पुत्र! रक्तं चैवास्य कुप्यति ॥ कफात् कठिनतां याति शुक्रेणाकारितां व्रजेत् । पञ्चभूतात्मके वायौ ते तु जाताः सचेतनाः। कोष्ठाग्निना न दह्यन्ते न जीर्यन्ते रसान्नवत् ॥ विषे जातो यथा कीटो न विषेण मृति व्रजेत् । तथा हुताशसंभूतं तद्भुताशे न जीर्यते ॥ भेषजं संप्रवक्ष्यामि येन तेऽपि म्रियन्ति वै। पतन्ति वा शमं यान्ति भेषजानि शृणुष्व मे॥
આત્રેય કહે છે. –હે મહાબાહો! હે પુત્ર! કૃમિ ઉત્પન્ન થવાનું કારણ હું તને કહું તે સાંભળ. હે પુત્ર! પરસ્પર વિરૂદ્ધ ગુણવાળાં અન્ન અને
For Private and Personal Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય પાંચમે.
૩૬૭
રસ ખાવાથી મનુષ્યોનું લોહી બગડે છે. એ બગડેલું લોહી કફવડે ક
ણ થાય છે અને વીર્યના યોગથી તેને આકાર બંધાય છે. પછી પંચભૂતાત્મક વાયુના વેગથી તે સચેતન થાય છે. એવી રીતે સચેતન થએલા કૃમિઓ રસ તથા અન્નની પેઠે પચી જતા નથી કે કોઠામાંના અગ્નિથી તે બળતા પણ નથી. જેમ ઝેરમાં ઉત્પન્ન થએલે જીવડો ઝેરથી મરતે નથી, તે જ પ્રમાણે અગ્નિમાંથી ઉત્પન્ન થયેલા કૃમિ તે અગ્નિવડે પચી જતા નથી. એમ છતાં એવા તે કૃમિઓ પણ જેથી મરી જાય એવું ઔષધ તને કહું છું. અથવા તે કૃમિ ગુદ માર્ગ નીચે પડે અથવા શમી જાય એવાં ઔષધ તું મારી પાસેથી સાંભળ.
કૃમિ પાડવાનું ઔષધ, वचाजमोदा क्रिमिजित् पलाशबीजं सठी रामठकं निवृच्च । उष्णोदके तत् परिपिष्य पेयं पाताय शीघ्रं शतधाकृमीणाम् ॥
વજ, અજમેદ, વાવડીંગ, પલાશબીજ, પડકચુ, હીંગ, નરોત્તર, એ સર્વનું ચૂર્ણ કરીને તેને ગરમ પાણી સાથે પીવું તેથી સેંકડો પ્રકારે તકાળ કૃમિઓ નીચે પડે છે.
કૃમિઓને નાશ કરવાને ઉપાય, सठी यवानी पिचुमन्दप विडङ्गकृष्णातिविषा रसोनम् । संपिष्य मूत्रेण त्रिवृत्प्रयुक्तं विनाशनं सर्वक्रिमीरुजानाम् ॥
પડક, જવાન અજમો, લીમડાનાં પાનાં, વાવડીંગ, પીપર, અતિવિખની કળી, લસણ, એ સઘળાંને ગાયના મૂત્ર સાથે વાટીને તેમાં નસોતરનું ચૂર્ણ મેળવવું અને પછી પીવું, એ પીવાથી સર્વ પ્રકારના કૃમિઓની પીડાનો નાશ થાય છે.
બીજો ઉપાય. मरिचं पिप्पलिमूलं विडङ्गशिग्रु यवानिकात्रिवृतः। गोमूत्रेण तु पेण्यं पानं शीघ्र क्रिमीन् हन्ति ॥
૧ ત્રિવિક્ષા. p૧
For Private and Personal Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૬૮
હારીતસંહિતા.
મરી, પીપરીમૂળ, વાવડીંગ, સરગન, જવાન અજમા, નસાત્તર, એ સર્વને ગાયના મૂત્રમાં વાટીને તે પીવાથી ઉતાવળે સધળા કૃમિનો નાશ થાયછે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજો ઉપાય,
मुस्ता विशाला त्रिफलाखुकर्णी शिग्रुः सुराह्वं सलिलेन कल्क्य । पानं सकृष्णाक्रिमिशत्रुचूर्णैर्विनाशनं सर्वक्रिमीरुजां च ॥
મેાથ, ઈંદ્રવારણી, ત્રિફળા ( હરડે, ખેહેડાં, આંમળાં,) ઉંદરની, સરગવા, દેવદાર, એ સર્વેનું પાણી સાથે વાટીને ફક કરવું. પછી તેમાં પીપર અને વાવડીંગનું ચૂર્ણ નાખીને પીવું તેથી સધળા પ્રકારની કૃમિની પીડા દૂર થાયછે.
ચાથેા ઉપાય.
सुरसा सुरदारु मागधी बिडकम्पिल्लुविडङ्गदन्तिनी । त्रिवृतात्रिफला रसोनकं कृमिहृद्वै सलिलेन सेवितम् ॥
તુળસી, દેવદાર, પીપર, બિડખાર, કપીલો, વાવડીંગ, દંતીમૂળ, નસેાતર, ત્રિફળા, એને લસણુ, એ ઔષધોનું કલ્ક કરીને પાણી સાથે પીવામાં આવે તે તે કૃમિને દૂર કરેછે.
પાંચમા ઉપાય.
मातुलुङ्गस्य मूलानि रसोनः क्रिमिजित् त्रिवृत् । अजमोदा निम्बपत्वं गोमूत्रेण तु पेपयेत् ॥
प्रानमेतत् प्रशंसन्ति क्रिमिदोषनिवारणम् । ज्वरप्रोक्तानि पथ्यानि क्रिमिदोषे प्रदापयेत् ॥
ખીજોરાનાં મૂળ, લસણ, વાવડીંગ, નસોતર, અજમેાદ, લીંબડાનાં પાંદડાં, એ સર્વને ગાયના સૂત્ર સાથે વાટવું. એ ઔષધોનું પાન કૃમિ દોષનું નિવારણ કરનારૂં છે માટે તે વખાણવા યોગ્ય છે. જ્વરના રાગમાં જે પથ્થરોગીને આપવાનું કહેલું છે તેજ પથ્ય કૃમિદોષમાં પશુ આપવું.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने क्रिमिचिकित्सानाम पञ्चमोऽध्यायः ।
For Private and Personal Use Only
Page #416
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तृतीयस्थान-अध्याय छो.
३६८
षष्ठोऽध्यायः।
आत्रेय उवाच મંદાગ્નિની ચિકિત્સા
અગ્નિના પ્રકાર, अग्निश्चतुर्विधः प्रोक्तः समो विषमतीक्ष्णकः। मन्दस्तदापरः प्रोक्तः शृणु चिह्नानि साम्प्रतम् ॥ वातपित्तकफैः साम्यात्समः संजायतेऽनलः । तैरेव विषमैः प्राप्तैर्विषमो जायतेऽनलः ॥ तीक्ष्णः पित्ताधिकत्वेन जायते जठराग्निकः । वातश्लेष्माधिकत्वेन जायते मन्दसंशकः॥
मात्रय छे.-सम, विषम, ती६९), मने मेवो य॥२ ५।રને અગ્નિ કહે છે. હવે એ ચાર પ્રકારના અગ્નિનાં ચિન્હ હું તને કહું છું તે તું સાંભળ. વાત, પિત્ત અને કફ એ ત્રણ દેષ સમાન હોય ત્યારે જઠરાગ્નિ સમ કહેવાય છે, પણ જ્યારે તેજ ત્રણે દેષ વિષમ હોય ત્યારે જઠરાગ્નિ વિષમ થાય છે. જે પિત્ત અધિક હોય તો જઠરાગ્નિ તીર્ણ થાય છે. જે વાયુ અને કફ અધિક હોય તે જઠરાગ્નિ મંદ થાય છે
ચાર પ્રકારના અગ્નિનાં લક્ષણ यद्भुक्तं प्रकृतिस्थं तु पाचयत्यपि चानलः। स समो नाम निर्दोषः सर्वधातुविवर्धनः ॥ कदाचित्पच्यते भक्ष्यं कदाचिदविपक्कम् । वातेन वातविषमां करोत्यपि विसूचिकाम् ॥ प्रकृत्याधिकमश्नाति तृप्ति न लभतेऽपि च । सदाचं पीतता नेने तीक्ष्णो वै क्षयकृद्धले ॥ यदू भुक्तं नैव शक्नोति पक्तुं श्लेष्मबलाधिकात् । सोऽपि मन्दानलो नाम गुल्मोदरपरो मतः ॥
For Private and Personal Use Only
Page #417
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
300
હારીતસંહિતા.
પોતાની સ્વાભાવિક પ્રકૃતિમાં રહેલા પુરૂષે ખાધેલું અન્ન જે महरानि पयावे छे, ते व्यभि ोषरहित 'सम' अहेवाय छे. मे अग्नि સર્વે ધાતુઓની વૃદ્ધિ કરેછે. જે અગ્નિ કોઈ વખત અન્નનું પાચન કરેછે અને કોઈ વખત પાચન કરતા નથી; તથા વાયુવડે વિચિકા નામનો વ્યાધિ ઉત્પન્ન કરેછે તથા તે વિસૂચિકામાં વાયુ વિષમ હોયછે. જે પુરૂષ પોતે સ્વાભાવિકપણે જેટલું ખાતે હાય તેના કરતાં વધારે ખાયછે તથા વધારે ખાધા છતાં પણ તૃપ્તિ પામતેા નથી; વળી જેની આંખા પીળી થઇ જાયછે અને તેમાં ખળત્રા મળેછે, ત્યારે તે માણસના અગ્નિ તીક્ષ્ણ છે એમ જાણવું. એ તીક્ષ્ણ અગ્નિ ખળને ક્ષય કરનારા છે. જે અગ્નિ કાના બળની અધિકતાનેલીધે ખાધેલું પચાવી શક્તા નથી, તેને મંદાગ્નિ કહેવા. એ મંદાગ્નિ શુક્ષ્માદર રંગવાળાને હોયછે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર પ્રકારના અગ્નિનાં પરિણામ.
समेन समता देहे देहधातुवलेन्द्रियैः । हृष्टः संपूर्ण गात्रस्तु सचेो वर्तते नरः ॥ विषमे वानिलाद्याश्च ग्रहणी चातिसारकाः । प्लीहा गुल्मो विसूची च शूलोदावर्तसंज्ञकः । आनाहो मन्दचेष्टत्वं जायते विषमाग्निना ॥ arranger क्षीण तीव्रो भवति पित्तकः । भोजने लभते प्रीति भुक्त्वा चैव च जीर्यते । तेन भस्मकसंज्ञस्तु जायते जठरानलः ॥ पाण्डुः पित्तातिसारस्तु राजयक्ष्मा हलीमकः । भ्रमः कुमोऽतिवैकल्यं यकृद्वापि प्रमेहकाः ॥ शूलमूर्च्छा रक्तपित्तं पित्ताम्लं मूत्रकृच्छ्रकम् । तेन संक्षीयते गात्रं जायते ऽन्नस्य लौल्यता । भक्षिताः काष्ठपाषाणा जीर्यन्ते तस्य देहिनः ॥ इति प्रोक्तं निदानं च नरस्याग्निप्रकोपनम् । बहुधापि न चोक्तं तु ग्रन्थविस्तारशङ्कया ||
બે જઠરાગ્નિ સમ હોય તો દેહના ધાતુ, બળ અને ક્રિયા વગે
For Private and Personal Use Only
Page #418
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય છે.
૩૭૧
રેની શરીરમાં સમાનતા રહે છે. તેમજ સમાગ્નિવાળો મનુષ્ય હર્ષયુકત સંપૂર્ણ અંગવાળે, અને અંગની હલાવવા ચલાવવાની અથવા ઉઠવા બેસવા વગેરેની ચેષ્ટામાં ચપળતાવાળો હોય છે. અગ્નિ વિષમ હોય તે વાયુ વગેરે દોષ કેપે છે અને ગ્રહણ, અતિસાર, બરલ, ગેળ, વિસૂચિ, ચૂંક, ઉદાવર્ત, પેટ ચઢવું, મંદ ચેષ્ટા થવી, એવા ઉપદ્રવ પ્રકટ થાય છે.
જ્યારે વાયુ અને કફ બન્ને ક્ષીણ થઈ જાય છે અને પિત્ત એકલું બળવાન થાય છે ત્યારે જઠરાગ્નિ તત્ર થાય છે. જઠરાશિવાળાને ખાવામાં બહુ પ્રીતિ ઉપજે છે, અને ખાધેલું પચી જાય છે. એ કારણથી એવા અગ્નિવાળાનો જઠરાગ્નિ ભસ્મક નામે જઠરાગ્નિને રેગ ઉપજે છે. ભસ્મક રોગવાળાને પાંડુરોગ, પિત્ત અતિસાર, રાજ્યક્ષ્યમાં (ક્ષય) હલી. મક નામે રોગ, ભ્રમ, થાક, વિકળતા, યકૃત રોગ, પ્રમેહ, શૂળ, મૂર્ણ, રક્તપિત્ત, અમ્લપિત્ત, મૂત્રકૃચ્છ, વગેરે ઉપદ્ર કે વ્યાધિઓ ઉપજે છે એ જઠરાગ્નિના રેગથી અંગને ક્ષય થતું જાય છે તથા અન્ન ખાવાની લલુતા બહુ વધે છે. એ રોગવાળાને ખાધેલા પથરા કે લાકડાં સુદ્ધાં પચી જાય છે. એવી રીતે મનુષ્યના અગ્નિને પાવનારું નિદાન કર્યું પણ કંઈ વધી જાય એવા ભયથી તેણે ઘણે પ્રકારે કહ્યું નથી.
જઠરાગ્નિની ચિકિત્સા अतो वक्ष्ये समासेन भेषजानि पृथक पृथक् ।
पाचनं शमनं चैव दीपनं च तथोपरि ॥ હવે હું તને સંક્ષેપમાં તે પ્રત્યેક પ્રકારના જઠરાગ્નિનાં જુદાં જુદાં પાચનરૂપ, શમન અને દીપનરૂપ ઔષધ કહું છું.
વિષમાગ્નિની ચિકિત્સા रास्ना सठी प्रतिविषा सुरसा च शुण्ठी सिन्धूत्थहिङ्गु मगधा च सुवर्चलं च । चूर्ण कृतं सगुडमोदकभक्ष्यमाणं वातात्मकं तु विषमाग्निं समीकरोति ॥ शूलाद्यजीर्णविषमाग्निविसूचिकासु वातादिषु सकलगुल्मविनाशनं स्यात् ।
For Private and Personal Use Only
Page #419
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૭૧
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
भुक्तोपरि कथितमेव पिबेत् सुखोष्णं तोयं तथोपरि समस्तरसानुभोज्यम् ॥ इति विषमाग्निचिकित्सा ।
રારના, ષડચુરા, કાળું અતિવિખ, તુળસી, સુંઠ, સિંધવ, હીંગ, પીપર, સંચળ, એ ઔષધોનું ચૂર્ણ કરી તેની ગાળમાં ગાળીએ વાળવી. પછી તે ગાળી ખાવાથી વાયુથી ઉપજેલા વિષમાગ્નિ, મટીને તે સમ થાયછે વળી શુળ વગેરેથી યુક્ત અજીર્ણ, વિષમાગ્નિ, વિસૂચિકા, અને વાત શુક્ષ્માદિક સકળ ગુલ્મ, એ સૌને એ ઔષધ મટાડે છે. એ ઔષધ ખાઈને તે ઉપર ઉકાળેલું અને લગાર લગાર ગરમ હોય તેવું પાણી પીવું, તથા તે ઉપર્ સમસ્ત રસવાળું ભોજન કરવું.
તીવ્રાત્રિની ચિકિત્સા
द्राक्षाभयातिक्तकरोहिणी च विदारिका चन्दनवासकं च । मुस्ता पटोलं च किरातकानां कृष्णा बला मूसलिकाविषाणाम् ॥ एलालवङ्गादलपद्मकं च योज्या च शृङ्गी धनिका समांशा । चूर्ण सखर्जूरसितासमेतं घृतेन तं चार्धपलप्रमाणम् । भक्षेत् प्रभाते मनुजः पयश्च निःक्वाथ्य पानं सघृतं विधेयम् । करोति तीव्राग्निसमं प्रकृष्टं कृशस्य पुष्टिं तनुतेऽपि नूनम् ॥ क्लमभ्रमाशोषविनाशनं स्यात् तृष्णातिलौल्यशमनं करोति । सरक्तपित्तं क्षयपाण्डुरोगं हलीमकं कामलमाशु नश्येत् ॥
દ્રાક્ષ, હરડે, કટુ, વિદારીકંદ, ચંદન, અરડુસ, મોથ, પટેાળ, રિચાડું, પીપર, લખીજ, મૂસળી, અતિવિખની ફળી, એળચી, લવિંગ, તમાલપત્ર, પદ્મકાઇ, કાકડાસીંગ, ધાણા, એ સર્વે સમાન ભાગે લઈને તેનું ચૂણ કરવું; પછી ખજૂર અને સાકર તેમાં મેળવવાં, પછી તેમાંથી એ તેાલા લેખને ધી સાથે સવારમાં ખાવું. તથા તે ઉપર દૂધમાં ધી નાંખીને ઉકાળીને પીવું. એથી કરીને તીવ્રાગ્નિ હોય તે તે સમાગ્નિ થાય છે. અને જે પુરુષ શરીરે કૃશ હોય તે તે પુષ્ટ થાય છે. વળી શ્રમ, ભ્રમ, અને શેષ, એ રાગના એ ઔષધથી નાશ થાય છે. અતિશય તરસ લાગતી હોય અથવા ખાવાની અતિશય લલુતા થતી હોય
For Private and Personal Use Only
Page #420
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય છે.
૩૩
તેને પણ એથી નાશ થાય છે. વળી રક્તપિત્ત, ક્ષય, પાંડુરોગ, હલીમક અને કમળો, એ રેગ પણ એ ઔષધનું સેવન કરવાથી જલદી. થી મટે છે.
બીજે ઉપાય, तण्डुला रक्तशालीनां भागद्वयेन धीमता। भृष्ट्वा तिलांश्च संकुट्य तदर्धेन विमिश्रितान् ॥ भृष्ट्वा तत्सममुद्गांश्च चैकीकृत्वा तु साधयेत् । सिद्धां च कृशरां सम्यक् घृतेन सह भोजयेत् । एकाहान्तारतं यस्तु तीव्राग्निस्तस्य नश्यति ॥
इति तीवाग्निचिकित्सा। રાતી ડાંગરતા ચેખાના બે ભાગ લઈને બુદ્ધિમાન વૈધે તેને શેકવા; તેનાથી અરધા તલ લઈને તેને શેકીને કચરવા તથા ખામાં મેળવવા. તથા તલ જેટલાજ મગ શેકીને તેને પણ તેમાં મેળવવા પછી તે સઘળાની ખીચડી રાંધવી. એ ખીચડી તવાગ્નિના રોગવાળાને એક એક દિવસને આંતરે ખવરાવવી. તેથી તેને તીત્રાશિ નાશ પામે છે.
હરીતક્યાદિ રસાયન हरीतकी हरिहरतुल्यषड्गुणा चतुर्गुणा चतुर्विशालपिप्पली । हुताशनं सैन्धवहिंगुसंयुतं रसायनं हे नृप वह्निदीपनम् ॥
इति हरीतक्यादि । હે વિષ્ણુ અને શંકર સરખા રાજા! હરડેના છ ભાગ લેવા; છાતી, હાથ, નેત્ર અને કપાળ એ ચાર જેનાં વિશાળ છે એવા હે રાજા! ચાર ભાગ પીપરના લેવા, ચિત્રાના ત્રણ ભાગ લેવા; સિંધવના બે ભાગ લેવા; અને હીંગનો એક ભાગ લે. હે રાજન! જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારું આ ઔષધ રસાયનરૂપ છે. અર્થાત એ સર્વ ચૂર્ણ કરીને ખાવાથી જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે.
૧ આ શ્લોક ક્ષેપક સરખે જણાય છે.
૩૨.
For Private and Personal Use Only
Page #421
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७४
હારીતસંહિતા.
-
--
-
--
અગ્નિમુખ ચૂર્ણ, हिङ्गु पिप्पलिसनागरा वचा दीप्यकाग्निसहरीतकी गदः । भागवृद्धि विनियोज्य चूर्णितं क्षारयोगलवणत्रयैर्युतं ॥ पीतमात्रसुरया च काञ्जिकैर्मस्तुनोष्णसलिलेन वा पुनः। प्लीहशूलगुदजाविबन्धकं हन्ति दीपयति वन्हिमौदरम् ॥
इत्यग्निमुखम् । હીંગને એક ભાગ, પીપરને બે ભાગ, સુંઠના ત્રણ ભાગ, વ. જના ચાર ભાગ, અજમોદના પાંચ ભાગ, ચિત્રાના છ ભાગ, હરડેના સાત ભાગ, ઉપલેટના આઠ ભાગ, એવી રીતે એક એક ભાગ વધારે લેઇને તે સઘળાં ઔષધેનું ચૂર્ણ કરવું. પછી તેમાં જવખાર, સાજીખાર, સિંધવ, સંચળ અને વરાગડું, એવા બે ખાર તથા ત્રણ લવણને એક એક ભાગ લઈને મેળવે. એ ચુર્ણને સુરા (મધ) સાથે અથવા કાંજી સાથે અને થવા દહીંના પાણી સાથે અથવા ગરમ પાણી સાથે પીધાથી બરલની ગાંઠ, શળ, અર્શ, અતિસાર, એ સર્વ રોગ મટે છે તથા જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે.
બૃહદ અગ્નિમુખ ચૂર્ણ क्षारौ द्वौ लवणानि चित्रमभया पाठा करंजा शठी सूक्ष्मैला कृमिशत्रुपुष्करवचावृक्षाम्लजीरद्वयम् । धात्री
पुष्पा शृंगी त्रिवृत् दारु च ऐंद्रारग्वधनागराम्लकरसश्यामा जवानी समम् ॥ तस्मात् शिग्रु पलाशमुष्ककतिलासत्कोकिलाक्षस्य च क्षाराणि समलोहकिट्टमसमं मूत्रेण निर्वापितम् । एवं तानि समानि सूक्ष्मकरणाचूर्ण पुनर्भावयेद् गोमूत्रेण दिनत्रयं तदनु च स्यान्मातुलिंगैरसैः ॥ भावेत्तत्पुनरेव लोचनदिनं सद्धंगराजो रसैः सिद्धं सर्वगुणात्मकं रुजहरं बैडालपन्मात्रकम् ॥
१ विडगः. प्र. १.
२ क्षौद्रं. प्र. १.
For Private and Personal Use Only
Page #422
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય છો.
૩૭૫
भक्षेद्धिंगुसमं सदा प्रथमके ग्रासेन युक्तं हितं मंदाग्निं विनिहन्ति गुल्मनिचयं चौदर्यरोगानपि ॥
इति बृहदग्निमुखं नाम।
જવખાર, સાજીખાર, સિંધવ, સંચળ, વરાગડું, બિડ લવણ, કાય લવણ, ચિ, હરડે, પહાડમૂળ, કરંજવૃક્ષની છાલ, પડકચુરો, નાની એ- લચી, વાવડીંગ, પુષ્કરમૂળ, વજ, આમચૂર, જીરું, કાળીજીરી, આમળાં, તમાલપત્ર, આમલી, છીણી, કાકડાસીંગ, નસેતર, દેવદાર, ઇંદ્રજવ, ગર માળ, સુંઠ, આશ્લેસ, હીંગ, પીપર, (કાંગ પણ લે છે), જવાની અજમે, એટલાં પ સમાન ભાગે લેવાં. પછી સરગવો, ખાખર, મુકવૃક્ષ, (ઘંટા પાટલી), તલ, એખરો, એ પાંચ ક્ષાર કાઢીને તે સમાન ભાગે લઈને તેમાં મેળવે. તેમાં તે સૌની બરાબર લોઢાનું કૌટું લે. ઈને તેને તપાવીને ગાયના મૂત્રમાં નાખવું અને એવી રીતે તેને શુદ્ધ કરીને પછી સઘળાં સમાન ભાગે લઈ તેમનું સૂક્ષ્મ ચૂર્ણ કરવું. એ ચૂર્ણને ત્રણ દિવસ સુધી ગાયના મૂત્રની ભાવના આપવી. તે પછી બીરાના રસમાં ત્રણ દિવસ ભાવના આપવી; પછી બે દિવસ સુધી ભાંગરાના રસની ભાવના આપવી. એવી રીતે તૈયાર કરેલું તે ચૂર્ણ સર્વ ગુણવાળું અને રોગને હરનારું થાય છે. પછી જમતી વખતે પ્રથમ ગ્રાસની સાથે એ એક તેલ લઈને તેમાં હીંગ મેળવીને ખાવું, તેથી તે મંદાગ્નિનો નાશ કરે છે અને બધા પ્રકારના ગુલ્મ તથા પેટના રેગેને તે પણ મટાડે છે.
અગત્ય વૃત पिप्पली चित्रकं चैव चव्यं पिप्पलिमूलकम् । अजमोदा गजकणा क्षारौ द्वौ लवणानि च ॥ एतान्यर्धपली मात्रा प्रस्थं चापि तुषोदकं । प्रस्थमत्रघृतं देयं प्रस्थं चैवाकं रसम् ॥ मुंगराजरसप्रस्थं प्रस्थं तु मातुलिंगकम् । दधि प्रस्थद्वयं क्षिपवा द्वौ प्रस्थौ नवनीतकम् ।।
For Private and Personal Use Only
Page #423
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૭૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
पचेन्मृद्वग्निना तावद्धृतं यावत्प्रदृश्यते । अवतार्य प्रयोक्तव्यं पाने भोजनकेपि वा ॥ मंदाग्नीनां च गुल्मानामजीर्णानां विनाशनम् । ग्रंथ्यर्बुदापचीकासशूलश्वास निवारणम् ॥ ग्रहणीश्वयथूनां च कृमीणां गुदकीलकम् । अर्शसां बस्तिशूलानां हृद्रोगाणां विशेषतः ॥ नाशयेच्चाशु योगाच्च भास्करातिमिरं यथा । मंदाग्नीन नाशयत्येव कृतं चेति ह्यगस्तिना ॥
॥ ૫ત્ત્વધૃતમ્ ॥
પીપર, ચિત્રા, ચવક, પીપરીમૂળ, અજમાદ, ગજપીપર, જવખાર, સાદખાર, સિંધવ, સંચળ, વરાગડું, કાચ લવણ, બીડ લવણુ, એ સર્વે એ એ તેાલા લેવાં. પછી એ સર્વમાં ચોસઠ તાલા જવની કાંજી, ચોસઠ તાલા ધી, ચોસઠ તાલા આદાનો રસ, ચોસઠ તાલા ભાંગરાને રસ, ચાંસઠ તાલા બીજોરાના રસ, ૧૨૮ તાલા દહીં અને તેટલુંજ માખણ નાખવું. પછી એ સર્વેને ચુલે ચઢાવીને ધીમાં તાપથી પકવવું, જ્યારે ધી માત્ર શેષ રહે ત્યારે તેને નીચે ઉતારીને ગાળી લેવું. તથા એ ઘી ખાવામાં પીવામાં વાપરવું. એ ધી મંદાગ્નિના, ગુલ્મ રાગના, તથા અર્જુને નાશ કરનારૂં છે. વળી તે ગ્રંથી, અર્બુદ, ન પાકે એવી ગાંડ, ખાંસી, શળ અને શ્વાસને મટાડે છે. ગ્રહણી, સાજે, કૃમિરોગ, ગુદકીલક નામે અર્થ રાગના એક પ્રકાર, પેઢુંમાં થતું ફળ અને વિશેષે કરીને હૃદયના રોગ, એ સર્વને જેમ સૂર્ય અંધકારને નાશ કરે છે તેમ, નાશ કરે છે. આ ધૃત અગસ્ત્ય મુનિએ કરેલું છે. તે મંદાગ્નિને તેા મટાડેજ છે.
સિંહરાજ ચૂર્ણ.
एकः प्रदेयो रुचकस्य भागो ह्यर्धोजमोदस्य च सैंधवस्य । सुंठ्यास्त्रयं वा मरिचस्य भागौ चूर्ण चतुर्थ सितजीरकस्य ॥ तत्रेण पानात्कफवातरोगांस्तद्भोजनांते पदुद्दीपनाद्वैौ । श्रीसिंहराज्ञा कथितं तु चूर्ण लोहोदराजीर्णविसूचिकायाम् ॥
For Private and Personal Use Only
Page #424
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય છો.
એક ભાગ સંચળ, અર્ધો ભાગ અજમાદ, અર્ધો ભાગ સિંધવ, ત્રણ ભાગ સુંઠ, બે ભાગ મરી, ધોળું જીરૂં ચાર ભાગ, એ સર્વનું ચૂર્ણ કરીને તેને છાસ સાથે તે પીવામાં આવે તે જનરાગ્નિને પ્રદિપ્ત કરવામાં એ ચહું ઘણું ઉત્તમ છે. એ ચુર્ણ શ્રીસિંહરાજે કહેલું છે તથા તે પ્લીડાદર ( બરલ ), અણુ અને વિસૂચિકા, એ રોગને મટાડે છે.
અગ્નિકૃત.
पिप्पलीपिप्पलीमूलं चित्रको गजपिप्पली । हिंगु चव्याजमोदं च पंचैव लवणानि च ॥ द्वौ क्षारौ हपुषा चैव दद्यादर्धपलोन्मितान् । दधिकiजिक सूक्तानि घृतमत्र समानि च ॥ आर्द्रकस्य रसप्रस्थे घृतप्रस्थं विपाचयेत् । एतद निघृतं नाम मंदाग्नीनां प्रशस्यते । अर्शसां नाशनं श्रेष्ठं तथा गुल्मोदरापहम् ॥ ग्रंथ्यर्बुदापचीकासकफमेदोनिलानपि । नाशयेद्रणदोषं श्वयथुं सभगंदरम् ॥ ये च बस्तिगता रोगा ये च कुक्षिसमाश्रिताः । सर्वास्तान्नाशयत्येव सूर्यस्तम इवोदितः ॥
इत्यनिघृतम् ॥
For Private and Personal Use Only
૩૭૭
॥ इति मंदामितीत्रामिविषमानिचिकित्सा ॥
પીપર, પીપરીમૂળ, ચિત્રા, ગજપીપર, હીંગ, ચવક, અજમેાદ, સિંધવ, સંચળ, વરાગડું, કાચ લવણ, બિડ લવણુ, જવખાર, સાજીખાર, છીણી, એ પ્રત્યેક એ એ તાલા લેવાં. દહીં, કાંજી, સૂક્ત અને ધી, એ સર્વે સમાન એટલે ચોસઠ ચેાસડ તેાલા લેવાં. પછી આદાના રસ ચાસ તેાલા લેઈને તેમાં મેળવવા. અને તે સર્વમાં ચેાસ! તેાલા ધી નાખીને પવ કરવું. એ પક્વ થયેલા ચીને અગ્નિદ્યુત કહેછે. એ ધૃત મંદાગ્નિવાળાને ફાયદાકારક છે. વળી તે અારોગનો નાશ કરવામાં ઉત્તમ છે. વળી તે શુભ અને ઉદરરોગને દૂર કરનારૂં છે. તેમજ તે ગ્રંથી, અ
Page #425
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૮
હારીતસંહિતા.
બુદ, ન પાકે એવી ગાંઠ, ખાંસી, કફ, મેદરોગ, વાયુના રોગ, ગ્રહણીને રેગ, સેજે, ભગંદર, એ સર્વને નાશ કરે છે. વળી જેમ ઉદય પામેલે સૂર્ય અંધકારનો નાશ કરે છે તેમ એ વૃત જે રેગ પેડુમાં થાય છે તથા જે રોગ કૂખમાં થાય છે તે સર્વને નાશ કરે છે.
મંદાગ્નિ, તીવ્રાગ્નિ, વિષમરિની ચિકિત્સા સમાપ્ત,
અરેચક રોગના ચિકિત્સા
અરેચક રગની હેતુ. वातादिदोषत्रयकोपनैस्तु शोकेन रोषादतिवैमनस्यैः । कासातिसारेण विरूपगंधैः संजायतेऽरोचकनामरोगः ॥
વાયુ આદિ ત્રણ દોષ કોપવાથી, શેકથી, ક્રોધથી, અતિશય મને નની અપતિથી, ખાંસીથી, અતિસારથી, અને વિલક્ષણગંઘથી અરેચક નામે રોગ ઉત્પન્ન થાય છે.
અરેચકના પ્રકાર તથા લક્ષણે क्षारं तथाम्लं कटुकं तथोष्णं पित्तेन वक्रस्य भवेदरोचः। गौल्यं गुरुः शीतलपिच्छिलं च दौगंधतास्ये कफजस्त्वरोचः॥ क्षणेन शीतं च क्षणेन चोष्णं वैरस्यमास्ये परुषं शिरोरुक् । अरोचकं वातभवं विधिः संलक्षणीयं मनुजस्य चास्ये ॥ अन्यो भवेत्क्रोधभयेन कामात्तेनास्य जाड्यं कटुकं विरस्यं । कंपोथ रोमोगमकं शिरोर्तिश्चित्तभ्रमं तद्भयकामुकाढ्यं ॥
પિત્તના બગડવાથી અથક રેગ થયો હોય તે મુખ ખારું, ખાટું, તીખું અને કડવું થઈ જાય છે. કફથી થયેલા અરોચકમાં મુખ મધુર, ભારે, થયું, ચીકણું, અને દુર્ગધીવાળું થાય છે. વાયુથી થયેલા અરોચકમાં મુખમાં ક્ષણમાં ઠંડક અને ક્ષણમાં ગરમી માલમ પડે છે; મુખ વિરસ થઈ જાય છે, માથામાં પીડા થાય છે, એવા લક્ષણોથી નિદાનના વિધિને જાણનારા વૈદ્ય મનુષ્યના મુખમાં વાયુથી અરૂચિ ઉ. ત્પન્ન થઈ છે એમ જાણવું. એ ત્રણ વિના એક ચોથા પ્રકારનો અરે
For Private and Personal Use Only
Page #426
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तृतीयस्थान अध्याय छठ्ठो.
न्य रोग थाय छे, ते होध, लय हे अभवासनाथी थाय छे. तेवो यરોચક થયા હોય ત્યારે મુખમાં જડતા ઉપજે છે, તથા તે તીખું અને વિરસ થાય છે. વળી ભય કે કામથી અરોચક થયા હોય ત્યારે રેગીને કંપ, રૂવાં ઉભાં થવાં, માથામાં પીડા, ચિત્તતા ભ્રમ, એવા વિअ२ थायछे.*
અરોચકની ચિકિત્સા,
पित्तान्नरस्य रुचिकृद्वमनं प्रशस्तं, पश्चात्कणादिकमिदं विलिहेत्तु चूर्णम् ।
कृष्णा हरेणुयवभस्मविडंगहिंगु चूर्णेन दंतमुखघर्षणमेव शस्तम् ॥ अंगारवल्लिरसना लवणं च शुंठी क्वाथः प्रशस्तः सगुडो वमनाय पुंसाम् । निक्काथ्य धान्यमधुयष्टिगुडेन युक्तं शस्तं नृणां वमनमेवमरोचकेषु ॥ श्लेष्मोद्भवेषु सकलेषु तथैव चूर्णैः शृंगीविनामधुयुतैश्च निघर्षणं स्यात् । राजद्रुमार्जुनधवं लवणोत्तमाढ्यं क्वाथं पिबेद्रुचिकरं वमनस्य हेतोः ॥ वातोद्भवेरुचिगदे कथितोऽगदस्तु युक्तं वचा लवणकाम्लक कांजिकेन । चूर्ण निघर्षणमिदं मरुतातियुक्तम् क्षाराम्लत कवलग्रहमेव शस्तम् ॥ साधारणेष्वरुचकेषु शुभं प्रदिष्टं षड्ग्रंथिजा मगधजा सुरसा पटोलम् । निःक्वाथ्यमेव विधिना प्रतिपानकं स्यात् चूर्ण सठीजलदमागधिकाविघर्षः ॥
For Private and Personal Use Only
૩૬
Page #427
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦
હારીતસંહિતા.
જે પિત્તથી અરેચક થે હોય તે રોગીને પ્રથમ વમન કરાવવું એ રૂચિ ઉપજાવનારું છે. વમન કરાવ્યા પછી આ નીચે કહેલું પીપર વગેરેનું ચૂર્ણ ચાટવું. તે ચર્થ આ પ્રમાણે–પીપર, પિત્તપાપડે, જવની ભસ્મ, વાવડીંગ, અને હીંગ, એ ઔષધનું ચૂર્ણ કરીને તેવો દાંત તથા મુખની અંદર ઘસવું; કેમકે તે ફાયદો કરે છે. પિત્તના અરોચકવાળાને વમન કરાવવા માટે હસ્તી કરંજ, રાસ્ના, સિંધવ અને સુંઠ એ ઔષધના ચૂર્ણમાં ગોળ નાખીને રેગીને પાવું; કેમકે તેથી વમન થઈને બગડેલું પિત્ત નીકળી જવાથી અરૂચિ મટે છે. કફથી ઉત્પન્ન થયેલા સઘળા અરેચક રોગમાં ધાણા, જેઠીમધ, અને ગેળને કવાથ કરીને રેગીએ વમન કરવા માટે પીવો એ હિતકારક છે. તેમજ કાકાસીંગ, અતિવિખ, એ બેના ચૂર્ણમાં મધ મેળવીને મેઢામાં ઘસવું. જે વાયુથી થયેલો અરોચક રોગ હોય તો, ગરમાળો, સાદડ અને ધાવડે એ ઔષધોને કવાથ કરીને તેમાં સિંધવ નાખીને તે પીવો અને વમન કરવું તેથી રૂચિ ઉત્પન્ન થશે. તથા વાયુથી ઉત્પન્ન થયેલા અરૂચિ - ગમાં વજ અને સિંધવનું ચૂર્ણ ખાટી કાંજીમાં મેળવીને તે મેંમાં ઘસવું. જે વાયુનું જોર વધારે હોય તે ખાટી છાસમાં જવખાર નાખીને તેના કોગળા ભરવા તે હિતકારક છે. ક્રોધાદિકથી થનારા સાધારણ અરેચકમાં વજ, પીપર, તુળસી, અને પટેળ, એ ઔષધને કવાથી કરીને વિધિપૂર્વક પી. તથા પશ્કરે, મોથ, અને પીપરનું ચૂર્ણ મુખમાં ઘસવું.
અરોચક નાશકકિયા, स्वेदाः समीरणे चोक्ता वमनं कफजे स्मरम् । पित्ते विरेकं विहितं त्रिदोषे तु त्रयं मतम् ॥ क्रिया शस्ता मनुष्याणां त्रिदोषारोचकापहा ॥
વાયુથી થયેલા અરોચકમાં નાના પ્રકારના વેદ (પરસેવો) કાઢવાના વિધિ જવા, કફથી થયેલા અરેચમાં વમન કરાવવું; પિત્તના અરેચકમાં વિરેચન આપવું એ હિતકારક છે; અને ત્રણે દોષથી કોપેલા અરેચકમાં ત્રણે વાના કરવાં જોઈએ. એ પ્રમાણે વાતાદિ ત્રણ દે પના અરોચકને દૂર કરનારી ક્રિયા છે અને તે હિતકારી છે.
For Private and Personal Use Only
Page #428
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય છે.
૩૮૧
અરોચકમાં તજવા જેવા પદાર્થો, नात्यम्लं विशदं चापि रूक्षं पर्युषितं निशि। विदलं स्निग्धं द्रवं चातिकथितं भोजनेषु च ॥
અતિશય ખાટું, અતિ પાતળું, લૂખું, રાતનું વાશી, કઠોળ, અત્યંત નિગ્ધ, અને પ્રવાહી, એવું ભજન અરોચકવાળાએ ન કરવું.
અચકમાં કવલગ્રહ, त्वगेला मरिचं चैव तितिडीकं गुडान्वितम् । चूर्णमुष्णांबुना पीतमरोचे कवलग्रहः ॥ સૌવટાવરકુરા ભારતવંદનાના पथ्योषणौ रोध्रयवाग्रजः सठी अजाजिना चाईकचंदनानि । पादेन पादेन च योगयुक्तैश्चत्वार एते कवल ग्रहाः स्युः। गोतकदुग्धेन च माक्षिकेण ते तैलेन वारोचकनाशहेतवः॥ पातादिकानां च समस्तजानामरोचकानां प्रकरोति नाशम् । सकासहिकास्वरभंगशोषान् नन्ति प्रतिश्यायकपीनसं च ॥
રૂતિ વાડા તજ, એલચી, મરી એ ત્રણનું ચૂર્ણ આંબલી અને ગોળ સાથે પીવું, તેને અરોચકમાં વિલગ્રહ કહે છે. વળી સંચળ, જીરું, ઉપલેટ અને સાકરનું ચૂર્ણ; અથવા પીપર, કમળ, એલચી, સાકર અને ચંદન; અથવા હરડે, મરી, લેધર, ઈદ્રિજવ અને પડકરે, એમનું ચૂર્ણ અને થવા જીરું, આદુ અને ચંદન, એમનું ચુર્ણ (કક,) એ ચાર કવલગ્રહ કહેવાય છે. એ ચારમાનો હરકોઈ એક ગાયની છાશ સાથે, અથવા ગાયના દૂધ સાથે, અથવા મધ સાથે, અથવા તેલ સાથે આપવાથી અરેચકનો નાશ કરે છે. વળી તે વાયુ આદિક સઘળા દોષથી થયેલા અચિકને તથા ખાંસી, હિકા, સ્વરભંગ, શેષ, સળેખમ અને પીનસ એ સર્વે રોગને પણ નાશ કરે છે.
થવાની ખાંડવ ચૂર્ણ यवानिका नागरचाम्लवेतसं कोलं तथा दाडिमतिंतिडीकम् । समानि चेमानि च कर्षमात्रं भूयोपि कर्षार्द्धयुतान्यमूनि ॥
For Private and Personal Use Only
Page #429
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૨
હારીતસંહિતા.
जाजी वराङ्गं च सुवर्चलं च कणाशतकं मरिचात् शते द्वे । पलानि चत्वार्यपि शर्करायाः समं च चूर्ण वदनप्रियं च ॥ भक्षेद्यदेदं रुचिकृद्विबन्धं सप्लीहशूलं जयते सकासम् । श्वासं विनश्येत् हृदयामयघ्नं जिह्वास्थकण्ठामयशोधनं च ॥ ग्राहग्रहण्याविकारमन्दानलस्य सन्दीपनमेव चूर्णम् । यवानिकाषाण्डविकाभिधानमरोचकनां शमनं प्रशस्तम् ॥
इति यवानीखांडवचर्णम् । पानी ममी, सुं, याम्सपेतस, मोर, भ, सामसी, मे સર્વે સમાન ભાગે એટલે એક એક તેલ લેવાં; પછી જીરું, તજ, સંચળ, એ અરધો અર તેલ લેવો, પીપર એકસો લેવી; મરી બસ લેવાં; સોળ તેલા સાકર લેવી; એ સઘળું ચૂર્ણ કરીને એકત્ર કરવું. એ ચૂર્ણ મુખને પ્રીતિ ઉપજાવનારું થાય છે. એ ચૂર્ણ ખાવાથી રૂચિ ઉપજે છે; બંધકોશ, બળ, શળ અને ખાંસીને મટાડે છે, શ્વાસને નાશ કરે છે; છાતીના રોગને નાશ કરે છે; જીભ, મુખ, અને કંઠના રોગનું શેધન કરે છે, મળને અટકાવ, ગ્રહણી રેગ અને અશરેગ એ સર્વેને ભટાડીને મંદાગ્નિને તે પ્રદિપ્ત કરે છે. એ ચૂર્ણને વાનિક ખાંડવ કરીને કહે છે અને તે સઘળા પ્રકારના અરૂચિના રોગને મટાડે છે.
या योरे. यवागूः पञ्चकोलस्य कुलत्थाढक्ययूषकम् । मुद्यूषेण वा सम्यक् भक्तानां भोजनं हितम् ॥ सहिङ्गु त्र्यूषणाढ्यं च व्यञ्जनं संप्रशस्यते । अगस्तिघृतवत् श्रेष्ठं भोजनारोचकेष्वपि । कारवेल्लपटोलं च पलाण्डुः सूरणं सठी । लवणं धान्यकं श्रेष्ठं प्रलेहश्च कटुत्रिकम् ॥ सिंही सर्षपवास्तुकं शतपुष्पा काकमाचिका ।
तुण्डारस्य च मूलानां शाकं श्रेष्ठं प्रशस्यते ॥ १ कुलत्याढक. प्र. ३ न. २ संधानकं प्र. न. ३ सठी प्र. १ ला.
For Private and Personal Use Only
Page #430
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સાતમ.
૩૮૩
गोधूमपोलिकाः श्रेष्ठा भृष्टाङ्गारैररोचके । जाङ्गलानि च मांसानि भोजयेषिद्भगुत्तमः॥
રૂરિતા પીપર, પીપરીમૂળ, ચિત્ર, ચવક અને સુંઠ, એ પાંચને પંચકેલ કહે છે. એ પંચકલના કવાથમાં સિદ્ધ કરેલી યવાગૂ અરૂચિને મટાડનારી છે. અથવા કળથીના કે તુવેરની દાળના કે મગની દાળના યૂષ (ઉકાબેલા પાતળા પાણી) સાથે ભાતનું ભજન એ રૂચિ ઉત્પન્ન કરનારું છે. અથવા હિંગ, સુંઠ, પીપર, મરી, એ ચાર વાનાનાં ચૂર્ણસહિત હરકોઈ અથાણું પણ રૂચિ ઉત્પન્ન કરવામાં વખાણવા યોગ્ય છે. અગસ્તિ વૃત જે પાછળ કહેવામાં આવ્યું છે તે ધી સહિત કરેલું ભોજન અરેચકમાં શ્રેષ્ઠ છે. કારેલાં, પરવળ, ડુંગળી, સૂરણ, પડકરે, મીઠું, ધાણા, એ અરેચકમાં શ્રેષ્ઠ છે. સુંઠ, પીપર અને મરી, એ ત્રણનો અવલેહ પણ હિતકર છે. રીંગણની ભાજી, સરસવની ભાજી, વથુઆની ભાજી, સુવાની ભાજી, હાડીઆકર્ષણની ભાજી, તુંડીરની ભાજી, અને મૂળાની ભાજી એ અચકવાળાને ઉત્તમ છે. વળી અંગારા પર શેકેલી ઘઊંની પિળીયો શ્રેષ્ઠ છે. તથા તેજ પ્રમાણે અરોચક રેગવાળાને જંગલી પશુઓનાં માંસ આપવાં હિતકર છે.
ઇતિ અરોચક ચિકિત્સા इत्यात्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने मन्दाग्नि
चिकित्सा नाम षष्ठोऽध्यायः ।
सप्तमोऽध्यायः।
आत्रेय उवाच
ફૂલોગની ચિકિત્સા विना वातेन नो शूलं विना पित्तेन नो भ्रमः । न कफेन विना छर्दिः न रक्तेन विना तमः ॥
For Private and Personal Use Only
Page #431
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૮૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
व्यायामयाननिशिजागरणव्यवायशोकातिभारगतिधावनकश्रमेण । वैषम्यपानशयनेन च भोजनेन शीतेन वायुः कुपितः प्रकरोति शूलम् ॥ विष्टम्भिरुक्षयवमाषकलायमुद्ग
निष्पावक त्रिपुटकोद्रवकैर्मसुरैः । गोधूमक्षुद्र कणरूक्षविभोजनेन चैतैरपानमल रोधनमूत्ररोधैः ॥ वायुस्त्वधोगतपथा प्रविरुह्य शूलं वातात्मकं प्रकुरुते ऽन्तरवह्निमांद्यम् । तेनांगगौरवमतीव तथा च कुक्षौ शूलं करोति गुदमार्गनिरोधितेऽपि ॥ गात्रेऽतितोदमरतिर्मलिनातिदीना वातातिपीडितनरस्य मुखच्छविः स्यात् ॥
इति वातशूलोत्पत्तिः ।
આત્રેય કહેછે, વાયુ વિના શૂળ નથી; પિત્ત વિના ભ્રમ (ચકરી) નથી; વિના ઉલટી નથી; અને લોહી વિના અંધારાં ( મૂર્છા ) નથી. શૂળ રોગનાં સામાન્ય નિદાન,
કસરત, ગાડીઘેાડામાં એશીને જવું, રાત્રે ઉજાગરા કરવા, અતિશય સ્ત્રીસંગ કરવા; શાક, અતિશય ભાર, ગમન, દોડવું, શ્રમ કરવે, વિષમ રીતે પાન કરવું; વિષમ રીતે શયન કરવું; વિષમ ભાજન કરવું; એ વગેરે કારણેાથી અને ઠંડકથી વાયુ કાપીને શૂળ ઉત્પન્ન કરેછે. વાતશૂળની સંપ્રાપ્તિ અને લક્ષણ,
જે પદાર્થ ઝાડાનો બંધકોશ કરનારા હાય તે, રૂક્ષ પદાર્થો, જવ, અડદ, વટાણા, મગ, વાલ, લાંગ, કોદરા, મસૂર, ઘઉં, ખીજાં કાંગ વગેરે હલકાં અને રૂક્ષધાન્ય, એવા પદાર્થનું ભાજન કરવાથી અપાન વાયુના, મળતા તથા સૂત્રને, રાધ થાયછે. અને રોકાયલા અપાનવાયુ નીચેને માગૂંથી ઉંચે ચઢીને વાતાત્મક શૂળ ઉત્પન્ન કરેછે, અને જઠરાગ્નિને પણ મંદ ૧ મહામત્તે. મ॰ ૧ સી.
For Private and Personal Use Only
Page #432
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૩
તૃતીયસ્થાન–અધ્યાય સાતમા.
કરેછે. તેથી કરીને શરીર અતિશય ભારે (જડ) થાયછે; ખામાં શળ આવેછે; ગુદાના માર્ગ બંદ થવાથી અંગમાં સાયા ભોંકાતી હેાય એવી અતિશય વેદના થાયછે; કોઈ પદાર્થ ઉપર પ્રીતિ રહેતી નથી; મુખની કાંતિ સલિન અને દીન થઈ જાયછે. વાયુના શાથી પીડાયલાનાં એવાં લક્ષણ છે.
પિત્તશૂળનાં વિદ્વાન, क्रोधातपादनलसेवन हेतुना च शोकाद्भयार्तिगतिधावनघर्मयोगात् । क्षाराम्लमद्यकटुकोष्णविदाहिरूक्षसौवीरशुष्कपललेन च राजिकाभिः ॥ संकुप्यतेऽनिलसमीरितं तत्तु पित्तं शूलं करोति जठरे मनुजस्य तीव्रम् । तेनाङ्गदाहबद्दुधर्म तृषार्तमूर्च्छा चाभ्यन्तरे दहति शोषः सपित्तताख्ये ॥ इति पित्तशूललक्षणम् ।
ક્રોધથી, તડકાથી, અતિશય અગ્નિ સેવવાથી, શોકથી, ભયની પીડાથી, ઉતાવળે ચાલવાથી, દોડવાથી, અતિશય પરસેવા થવાથી, ક્ષારથી, ખટાથી, મધથી, તીખા પદાર્થથી, ગરમ પદાર્થથી, વિદાહી અને રૂક્ષ પદાર્ચથી, સૌવીર નામના મદ્યથી, સૂકા માંસથી અને રાઈથી, વાયુએ પ્રેરેલું પિત્ત કાપ પામેછે અને મનુષ્યના જહેરમાં તીવ્ર શૂળ ઉત્પન્ન કરેછે. તેથી કરીને અંગમાં બળતરા ખળેછે, અતિશય પરસેવા થાયછે, તરસની પીડા થાયછે, મૂર્છા થાયછે, આત્યંતરમાં દાહ થાયછે, મુખમાં શેષ થાયછે તથા તે પિત્તવાળું માલૂમ પડે છે.
ફળનાં નિદાન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अव्यायामैः स्निग्धसंसेवनेन गौल्याहारैश्वेतैलैः पयोभिः । अत्याहारैर्निद्रद्र्या वासरे स्यात् शीतैरेतैः कोपयेच्छ्रेष्मकस्तु ॥
૧ નામંતો. ૬૦ ૧ સા.
For Private and Personal Use Only
૩૮૫
Page #433
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૮૬
હારીતસંહિતા.
કસરત ન કરવાથી, સ્નિગ્ધ ભાજન કરવાથી, ગૌણ નામના મદ્યસહિત આહાર કરવાથી, એરડીના વિકાર ખાવા પીવાથી, તેલથી, ભેંસ વગેરેનાં દૂધથી, અતિશય ખાવાથી, દિવસે ઉંધવાથી, અને થંડથી, એટલાં કારણાથી કફનું શૂળ કાપ પામે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કફળની સંપ્રાપ્તિ. माषातिशीतलपयोदधिभिः सुशीतैर्मत्स्यैस्त्वनून पललैरतिसेवितैस्तु । श्लेष्मा भृशं शमयतेऽनलमाशु शूलं कोष्ठे करोति मनुजस्य विकारमुग्रम् ॥
અડદ, અતિ ઠંડા પદાર્થો, અતિ ઠંડાં દૂધ અને દહીં, ઘણા માંસવાળા મત્સ્ય, ત્યાદિ પદાર્થો ખાવાથી અત્યંત કા ઉત્પન્ન થઈને જઠરાશિને શમાવી દેછે તથા મનુષ્યના કોઠામાં શૂળ નામના ભયંકર વ્યાધિ ઉત્પન્ન કરેછે.
કફશૂળનાં લક્ષણ
हल्लासका सवमिजाड्यशिरोगुरुत्वं स्तैमित्यशीतलतनूरुचिबन्धनं च । भुक्तप्रसेकमधुरस्य तयाभिरामं स्निग्धं मुखं भवति यस्य कफात्मकोऽसौ ॥
જે રોગીને છાતીમાં પીડા, ખાંસી, ઉલટી, જડતા, માથાનું ભારેપણું, શરીરનું ભાનાપણું, શરીરની શીતળતા, અરૂચિ, ખાધા પછી મુખમાં પાણી છૂટવું, મોટું મધુર થઈ જવું, અને મુખ ચીકણું થવું, એવાં લક્ષણો થાય તેને કકુળ થયું છે. એમ જાણવું.
આમ અને નિરામ શૂળનાં લક્ષણ
श्लेष्मोद्भवान्येव भवन्ति यस्य चिह्नानि तच्चामभवं तु शूलम् । सपैत्तिकानीव भवन्ति यस्य तमाहुर्जीर्णेऽपि निरामशूलम् ॥
For Private and Personal Use Only
Page #434
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય સાતમો.
૩૮૭
જે રેગીને અન્ન પચી ગયા છતાં કફશળનાં લક્ષણ જેવાં ચિન્હ થાય તેને આમચૂળ જાણવું. અને જે રોગીને અન્ન પચી ગયા છતાં પિત્તળના જેવાં ચિન્હ થાય તેને નિરામશળ જાણવું
બે બે દોષથી થયેલા શૂળનાં લક્ષણ हृत्कण्ठपावै कफः पैत्तिकस्तु हृन्नाभिमध्ये कफवातशूलः । बस्तौ च शूलं त्वथ नाभिदेशे
विलोलमानः स तु वातपित्तात् ॥ કફ અને પિત્તથી ઉત્પન્ન થયેલું શળ છાતીમાં, કંઠમાં અને પાસામાં વેદના ઉત્પન્ન કરે છે, કફ અને વાયુથી થયેલું શળ છાતી અને નાભિની વચ્ચે વેદના કરે છે, વાયુ અને પિત્તથી થયેલું શળ બસ્તિમાં (પેઢુમાં) અને નાભિમાં અથવા નાભિ તથા પેઢ એ બેની વચ્ચે વેદના કરે છે.
સાધ્યા સાધ્ય પરીક્ષા. एकोऽपि सुखसाध्योऽसौ द्वन्द्वः कष्टेन सिध्यति। ... त्रिदोषजस्त्वसाध्यस्तु बहूपद्रवसंयुतः ॥
એક દોષથી ઉત્પન્ન થયેલું શુળ સાધ્ય છે; બે દોષથી થયેલું કષ્ટસાધ્ય છે, અને જે શુળ ત્રિદોષથી ઉત્પન્ન થયું હોય તથા જે ઘણા ઉપદ્રવાળું હોય તે અસાધ્ય છે.
શૂળ રેગની સંખ્યા, निदानैः कुपितो वायुर्वर्तते जठरान्तरे । तेनेति संख्या दश स्युः शूलस्य परिगीयते ॥ त्रयो वातादिका ज्ञेया द्वन्द्वजास्तु पुनस्त्रयः। सामो निरामको द्वौ च शूलाश्चाष्टाविमे स्मृताः॥ अजीर्णानवमः प्रोक्तो दशमः परिणामजः । एवं दशप्रकारेण शूलं संभवते नृणाम् ॥ भुक्तोपरि भवेद्यस्तु सोऽपि शेयः कफात्मकः। जीर्णेऽन्ने च भवेद्यस्तु स शेयः परिणामजः॥
વાયુ પિતાનાં કારણોથી કોપ પામીને જઠરમાં રહે છે તેથી શાળ રેગની સંખ્યા દશ થાય છે, તેમાં ત્રણ પ્રકારનાં શળ વાતાદિક એક
For Private and Personal Use Only
Page #435
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૮.
હારીતસંહિતા.
એક દોષથી થાયછે; ત્રણ પ્રકારનાં શૂળ એ એ દોષ એકઠા મળવાથી થાયછે; આમશળ અને નિરાભથળ એવાં એ પ્રકારનાં મૂળ થાયછે; એવાં આઠ પ્રકારનાં શળ છે. અને અજીર્ણથી જે શળ થાયછે તે નવમું કહેવાય છે; તથા પરિણામશૂળ એ દશમું કહેવાયછે. એ પ્રમાણે મનુષ્યોને દશ પ્રકારનાં શૂળ ઉપજે છે. જે શુળ ખાધા પછી થાયછે તે થળ કાત્મક સમજવું; અને જે મૂળ અન્ન પચી ગયા પછી થાયછે તેને પરિણામશૂળ સમજવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાતશૂળનાં લક્ષણ,
आध्मान मूर्ध्व मलबन्धनं च जृम्भा तथा वेपथुर्मदवह्निः । उद्गीरणं स्निग्धमुखातिजिह्वा वातेन शूलं भवते विधिज्ञः ॥
વાયુથી શૂળ થયું હોય ત્યારે પેટ ચડેછે; વાયુ ઊંચે ચડેછે; ઝાડા પિશાખ રાકાય છે; બગાસાં આવે છે; શરીર કંપે છે; જરરાગ્નિ મંદ પડે છે; મુખમાંથી પાણી વગેરે નીકળે છે; મુખ ચીકણું થાયછે અને જીભ ચીકણી થાયછે એ શળને વાયુથી થયેલું શૂળ કહેછે.
પિત્તશૂળનાં લક્ષણ,
दाहोऽरतिर्मोहस्तथैव तृष्णा कृच्छ्रेण मूत्रं कटुकास्यता च । स्वेदातिशोषो वदनं च पीतं पित्तात्मकं तत्प्रवदन्ति धीराः ॥
દાહ, અણગમા, મેહ, તરસ, પિશામ કરતાં ઘણું કષ્ટ થવું, મુખ કડવું થઈ જવું, પરસેવા થવા, અતિશેષ પડવા, મુખ પીળું થવું, એવા લક્ષણયુક્ત શૂળને ધીર પુરુષો પિત્તળ કહેછે. શૂળનાં લક્ષણ
छर्दिस्तथा कासबलासमोह आलस्यतन्द्रा जडतातिशैत्यम् । कफात्मकं तत्
કકુથી થયેલા શૂળમાં રોગીને અકારી થાયછે; તેમ ખાંસી, કફ, મોહ, આળસ, ઘેન, જડતા અને અતિશય શીતળતા થાયછે.
દ્વિદાષ અને ત્રિદોષ શૂળનાં લક્ષણ, भिषजां वरिष्ठं शूलं भवेद्वन्द्वजरोगसंज्ञम् ॥ त्रिभिस्तु दोषस्तु त्रिदोषैजः स्यात्
For Private and Personal Use Only
Page #436
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સાતમે.
૩૮૯
હે વૈોમાં ઉત્તમ એવા હારીત! બે બે દોષનાં ચિન્હ જે શળમાં માલમ પડે તે શૂળ હૃદજ એટલે બે દોષથી ઉત્પન્ન થયેલું જાણવું અને ત્રણ વડે ઉત્પન્ન થયેલું શૂળ હોય તેને ત્રિદોષશૂળ કહેવું.
રક્તશૂળનું લક્ષણ, रक्तेन चौकादशमः प्रदिष्टः। पित्तात्मकानि च भवन्ति यस्य चिह्नानि यस्यासृगछर्दनं च ॥ शोषस्तृषा दाहस्तथैव कासः श्वासेन रक्तप्रभवोऽतिशूलः।
તિ નાનમ ! લેહીથી અગિયારમું શૂળ થાય છે. તે રક્તશળનાં ચિન્હ પિત્તશળના જેવાં થાય છે. વિશેષમાં લોહીની ઉલટી થાય છે. વળી શેષ, તરસ, દાહ, ખાંસી, અને શ્વાસ, એવાં ચિન્હ પણ થાય છે. તે ઉપરથી રક્તના બિગાડથી શળ ઉપર્યું છે એમ જાણવું
ફૂલોગની ચિકિત્સા इति शूलपरिज्ञानमतो वक्ष्यामि भेषजम् । येन शूलार्तिशमनं शूली संपद्यते सुखम् ॥ दृष्टा शूलं लङ्घनं पाचनं च विरेचनं वान्तिस्वेदनं वा। क्षारं चूर्ण वर्त्तयः शूलशान्त्यै पानाभ्यङ्गात्कृश्यते वै मनुष्ये॥
પાછળ જે શૂળનું નિદાન કર્યું તે ઉપરથી શૂળ રેગનું જ્ઞાન થશે. હવે તે શળ રોગનું ઔષધ કહું છું, જેથી શળ રેગની પીડાનું શમન થશે અને શળ રેગીને સુખ પ્રાપ્ત થશે. પ્રથમ શૂળ રેગીને જોઈને તેને લંઘન કરાવવું, પાચન કવાથ આપે, અથવા વિરેચન આપવું, ઉલટીઓ આપવી, પરસેવો કાઢવો (શેક કરવો), ક્ષાર આપો, ચૂર્ણ આપવાં, ગુદામાં વર્તઓ મૂકવી, પીવાનાં ઔષધ આપવાં, શરીરે તેલ વગેરેનું અભંગ ચળવું, એવા એવા ઉપચાર કરવાથી શળરોગની શાંતિ થાય છે.
હિંગ્યાદિ કવાથ, हिङ्गुनागरसठीसुवर्चलं दारुपौष्करघनं पुनर्नवा । क्वाथपानमिति शूलिनां हितं पाचनं जठरगुल्मिनामपि ॥
For Private and Personal Use Only
Page #437
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૦
હારીતસંહિતા.
-~~~~-~
હિંગ, સુંઠ, પડકચુરો, સંચળ, દેવદાર, પુષ્કરમૂળ, મોથ, સાડી, એ ઔષધે કવાથ કરીને રોગીને પીવા આપવાથી શૂળરોગને ફાયદો કરે છે તથા જઠરરોગ અને ગુલ્મોગ, એ રોગનું પાચન કરે છે.
વાતશુળ ઉપર હિંગ્યાદિ ક્વાથ, हि पौष्करसठीसुवर्चलं क्वाथमेवमपि शूलिनां हितम् । वातशुलशमनाय शस्यते पाचनं निगदितं च वर्त्तते ॥
હિંગ, પુષ્કરમૂળ, પડકચુ, સંચળ, એ ઔષને ક્વાથ શળરોગવાળાને હિતકારક છે. એ કવાથ વાયુથી થયેલા શૂળને શમાવવામાં હિતકર છે તથા પાચન કરનાર પણ છે.
સંધવાદિ ચૂર્ણ सिन्धूत्थहिङ्गुरुचकं यवानी पथ्या यवक्षारसमं विचूर्णम् । देयं सुखोष्णेन निहन्ति शूलं वातात्मकं वाप्यचिरेण शूलम् ॥
સિંધવ, હિંગ, સંચળ, જવાની અજમો, હરડે, જવખાર, એ ઔધે સમભાગે લઈને તેનું ચૂર્ણ કરવું અને થોડા ગરમ પાણી સાથે તેને પાવું. તેથી વાયુથી ઉત્પન્ન થયેલું શી થોડાક કાળમાં મટી જાય છે.
હિંગ્યાદિ ચૂર્ણ हिङ्गु सौवर्चलं पथ्या यवानी सपुनर्नवा। बालेरण्डो बृहत्यौ द्वे तुंबरं व्योषसंयुतम् ॥ क्षारसौवर्चलोपेतं क्वाथं वा चूर्णकं तथा।
सद्यो वातात्मकं शूलं हन्ति सद्यो विषूचिकाम् ॥ હિંગ, સંચળ, હરડે, જવાની અજમે, સાટોડી, નાના એરંડાનું મૂળ, રીંગણી, ભોંયરીય, ધાણા, સુંઠ, પીપર, મરી, એ ઔષધને કધાથ કરીને તેમાં જવખાર તથા સંચળખાર નાખીને પાવો અથવા એ
ઔષધનું ચૂર્ણ કરીને રેગીને ખાવા આપવું. એમ કરવાથી તત્કાળ વાયુથી થયેલું શુળ મટાડે છે તથા વિચિકા રોગને પણ મટાડે છે.
તુંબરૂ આદિ ચૂર્ણ तुम्बुरुषौष्करहिङ्गु जवानी व्योषयुता निवृता त्रिगुणेन । युक्तमिदं लवणाष्टकचूर्ण शूलनिवारणमेव सुखं तु ॥
For Private and Personal Use Only
Page #438
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સાતમે.
८१.
mins
धा, पु७४२भूग, डिं, पानी भी, सुंड, पा५२, भ२१, से પ્રત્યેક એક એક ભાગ લઈને તેમાં ત્રણ ભાગ નરોત્તર મેળવી ચૂર્ણ કરવું એ આઠ ઔષધના ચૂર્ણમાં એક ભાગ સિંધવ મેળવે. એ ચૂર્ણ શળને નાશ કરીને શૂળને મટાડે છે.
हाथ. क्वाथो निहन्ति मरुतोद्भवशूलसंघान् एरण्डनागरसुवर्चलरामठेन । पथ्यावचेन्द्रयवनागरतोययुक्तं
हिङ्गु सुवर्चलयुतं च निहन्ति शूलम् ॥ मेना भूण, मुंह, संयण, हिंग, १२, १४, १५, मुंह, અને વરણવાળે, એ ઘધના વાળમાં હિંગ અને સંચળ નાખીને પાવાથી વાયુથી ઉત્પન્ન થયેલાં તમામ શળ મટે છે.
બૃહદ હિંગ ચૂર્ણ हिङ्गुनागरषग्रन्था यवानी चाभया त्रिवृत् । विडङ्गं दारु चव्यं च तुम्बुरुकुष्टमुस्तकाः॥ हपुषा कलशी रास्ना वत्सका सदुरालभा। शतावरी बृहत्यौ च त्वगेला पत्रजीरकम् ॥ पुष्करं तिन्तिडीकं च वृक्षाम्लं चाम्लवेतसम् । द्वौ क्षारौ पञ्चलवणं समं चैकन मिश्रयेत् ॥ मूत्रेण भावनां चैकां दत्त्वा छायाविशोषितम् । बीजपूरकतोयेन भावयेच्च दिनत्रयम् । बिडालपदिकां मात्रां युञ्जीत शूलशान्तये ॥ वाते चोष्णोदकेनापि पित्ते शर्करयान्वितः। त्रिफलाक्वाथमद्याभ्यां श्लेष्मरोगे प्रशस्यते ॥ शूलानाहविबन्धेषु मन्दाग्नौ गुल्मविद्धौ । प्लीहोदराणां पाण्डूनां ज्वरिणां च विशेषतः । निहन्ति रोगसङ्घातं मेघवृन्दं मरुदू यथा ॥ इति बृहद्धिकुचूर्णम् । इति वातशूलचिकित्सा ।
For Private and Personal Use Only
Page #439
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૯૨
હારીતસંહિતા.
હિંગ, સુંઠ, વજ, જવાનીઅજમો, હરડે, નસેતર, વાવડીંગ, દેવદાર, ચવક, ધાણા, ઉપલેટ, મેાથ, છીણીનાં મૂળ, શાલીપીં, રામના, કડાછાલ, ધમાસે, સતાવરી, રીંગણી, ભેાયરીંગણી, તજ, એલચી, તમાલપત્ર, જીરૂં, પુષ્કર મૂળ, આંબલીની ખરવડ, આમચૂર, આમ્લ વેતસ, જવખાર, સાજીખાર, સિંધવ, સંચળ, વરાગડું, કાચલવણુ, બિડખાર, એ સર્વને સમાન ભાગે લઇને એકઠું કરી ચૂર્ણ કરવું. પછી ગાયના મૂત્રનો એક પટ દઈને તેને છાંયડામાં સૂકવવું. પછી ખીજોરાના રસના ત્રણ દિવસ સુધી પટ દેવા. પછી તે ચૂર્ણમાંથી એક તાલા ખાવું. તેથી શુળરોગ મટી જશે. ગરમ પાણી સાથે એ ચૂર્ણ ખાવાથી વાયુનું શૂળ મટશે. સાકર સાથે ખાવાથી પિત્તળ મટશે. ત્રિકળાને સ્વાથ અને મદ્ય સાથે પીવાથી કકનું શૂળ મટશે. જેમ વાયુ વરસાદનાં વાદળાના સમુદાયનો નાશ કરે છે તેમ આ ચૂર્ણ શૂળ, પેટ ચડવાના રોગ, અંધકાશ, મંદાગ્નિના રોગ, ગુમરેગ, વિદ્રષિ (ગાંઠ) ને રાગ, બરોળના રોગ, ઉદરરોગ, પાંડુરોગ, વિશેષે કરીને તાવ, એ રાગેાના સમુદાયના નાશ કરેછે.
પિત્તશૂળની ચિકિત્સા ધાત્રીફળાદિ ચૂર્ણ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
धात्रीफलं लोहरजश्च पथ्या व्योषं समांशेन विभाव्य तं तु । रसेन वा दाडिममातुलुयाचूर्ण सिताढ्यं च सपित्तशूले ॥
આમળાં, લોહચર્ણ, હરડે, સુંઠ, પીપર, મરી, એ સર્વે સરખે ભાગે લેને તેને દાડમના તથા બીજોરાના રસના પુટ દેવા. એવી રીતે પુટ આપેલા તે ચૂર્ણને સાકર સાથે ખાવાથી પિત્તશૂળ મટે છે. દાડમાદિ ચૂર્ણ.
बिडालक दाडिमपूतना च धात्रीसमेतं विदधीत चूर्णम् । तन्मातुलुङ्गस्य रसेन भावितं सपित्तशूले शमनाय भक्षेत् ॥
દાડમ, હરડે, આમળાં, એ ત્રણનું ચૂર્ણ કરીને તેને બીજોરાના રસના પટ દેવા. એ ચહું એક તાલે ખાવું તેથી પિત્તળ શમે છે.
For Private and Personal Use Only
Page #440
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય સામે.
૩૩
- જીવન્યાદિ ધૃત, जीवन्त्याचं घृतं पाने क्षीरं वापि सितान्वितम् ।
कर्तव्यं रेचनं नित्यं पित्तशूलनिवारणम् ॥ ગળે અથવા હશે જેમાં પ્રથમ ગણાવેલી છે એવા ઔષધેના ગણને જીવંત્યાદિ ગણ કહે છે. એ જીવંત્યાદિ ગણના ઔષધોથી સિદ્ધ કરેલું અર્થાત ગળે વિગેરેથી તૈયાર કરેલું ઘી અથવા દૂધ સાકરસહિતા પીવામાં આવે અથવા નિત્ય વિરેચન આપવામાં આવે તે પિત્તશળ મટે છે.
પિત્તશૂળના બીજા ઉપચાર शिशिरसरसतोयागाहनं चन्दनानि विशदपुलिनमध्ये शायनं वै निशासु । कनकरजतकांस्याम्भोजहैमं तुषारं
कृतमिति विधिरेषः पैत्तिके शूलरोगे॥ ઠંડા અને સરસ પાણીમાં સ્નાન કરવાથી, શરીરે ચંદન ચોપડવાથી, નિર્મળ રેતીના ભામાં રાત્રે શયન કરવાથી, સેનાનું, રૂપાનું કે કાંસાનું પાત્ર લઈને તેમાં ભજન કે પાન કરવાથી, કમળનાં પુષ્પની માળાઓ પહેરવાથી, બરફનું કે ઝાકળનું પાણી પીવાથી પિત્તશુળ મટે છે. માટે એ વિધિ પિત્તશૂળના રોગમાં કરો.
પિત્તશૂળનું ભેજન, सितशाल्योद्भवा लाजाः सिता मधुयुतं पयः। दाहं पित्तज्वरं छदि सद्यः शूलं निहन्ति च ॥ जाङ्गलानि च मांसानि भोजनार्थे प्रशस्यते । घृतं क्षीरं समधुरं प्रशस्तं पित्तशूलिनाम् ॥
ધોળી ડાંગરની ધાણી, સાકર, અને મધ, એ સૌની સાથે દૂધ પીવાથી તે દાહને, પિત્તવરને, ઉલટીને અને શળને તત્કાળ મટાડે છે. પિત્તશળવાળાના ભોજનને અર્થે જંગલી પશુઓનાં માંસ હિતકારક છે, તેજ પ્રમાણે સાકર સાથે ઘી અને દૂઘ પણ પિત્તશૂળવાળાને ગુણકારી છે.
For Private and Personal Use Only
Page #441
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૪ :
હારીતસંહિતા.
ફળની ચિકિત્સા लङ्घनं वमनं चैव पाचनं श्लेष्मशूलिनाम् ।
न घनं नातिमधुरं शयनं नो विधेयकम् ॥ કફળવાળાને ઉલટી કરાવવી, ઉપવાસ કરવો અને દોષને પર્વ કરવાનાં ઔષધ આપવાં એ હિતકારક છે, પણ તેને ઘાડ કે મધુર ઔષધ હિત કરનારાં નથી તેમ દિવસે ઊંઘવું, એ પણ હિતકારી નથી.
બિલ્વાદિ કવાથ, बिल्वाग्निमन्थवृषचित्रकनागराश्च एरण्डहिङ्गु सहसैन्धवकं समांशम् । काथो निहन्ति कफजोद्भवशूलसंघं
सद्यस्तथैव गठरानलवर्धनं च ॥ બીલી, અરણી, અરડૂસ, ચિત્ર, સુંઠ, દિવેલાનું મૂળ, હિંગ, અને સિંધવ, એ સરખે ભાગે લઈને તેને ક્વાથ કરે. એ ક્વાથ કફથી ઉપજેલાં તમામ પ્રકારનાં શૂળને નાશ કરે છે તથા તરતજ જઠરાગ્નિને વધારે છે.
માતૃલુંગાદિ રસ, मातुलुङ्गरसं धात्रीरसं सैन्धवसंयुतम् । सौभाञ्जनकमूलस्य रसं च मरिचान्वितम् ॥ सक्षारमधुनोपेतं श्लेष्मशूलनिवारणम् । यकृत्क्षयोद्भवं शूलं नाशयत्याश्वसंशयम् ॥
બીજેરાને રસ, આમળાનો રસ, સિંધવ, સરગવાને રસ, મરીનું ચર્ણ, જવખાર અને મધ, એ સર્વને એકત્ર કરીને પીવાથી કફનું શુળ મટે છે. વળી તેથી પકૃત નામે જમણે પાસે જે ગ્રંથિ હોય છે તેનું શૂળ તથા ક્ષયથી ઉત્પન્ન થયેલું શળ પણ મટે છે. એમાં સંદેહ નથી.
૧ વાd. p. ૧-૨
For Private and Personal Use Only
Page #442
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સાતમે.
૩૯૫
•
જ
તુરાદિ ચૂર્ણ तुंबरं ग्रन्थिकैरण्डव्योषं पथ्याजमोदकम् ।
सक्षारलवणोपेतं चूर्ण शूले कफात्मके ॥ ધાણા, પીપરીમૂળના ગઠોડા, દિવેલાનું મૂળ, સુંઠ, પીપર, મરી, અજમોદ, જવખાર અને સિંધવ, એ ઔષધોનું ચૂર્ણ કફશળને ભટાડનારું છે.
એરંડાદિ કવાથ, एरण्डबिल्ववृहतीद्वयमातुलुङ्गं पाषाणभित्रिकटुमूलकृतः कषायः। सक्षारहिङ्गुलवणोरबुतैलमिश्रं श्रोण्यूरुमेहृदयस्तनरुक्षु देयम् ॥
इति श्लेष्मशलचिकित्सा। દિવેલ, લીલી રીંગણી, ભોંયરીંગણી, બીજે, પાષાણભેદ, સુંઠ, પીપર, મરી, પીપરીમૂળ, એ ઔષધોને ક્વાથ કરીને તેમાં જવખાર, હિંગ, સિંધવ, અને એરંડીનું તેલ નાખીને પાવું. એ ઔષધથી જાંઘ, સાથળ, લિંગ, હૃદય અને સ્તન, એ જગાએ પીડા થતી હોય તે મટે છે.
વાતપિત્ત શૂળની ચિકિત્સા,
પલાદિ કવાથ, पटोलारिष्टपत्राणि त्रिफलासंयुतानि च । क्वाथो मधुयुतः पानं शूले पित्तसमीरणे ।
पित्तज्वरतृषादाहरक्तपित्तनिवारणम् ॥ પટોળ, અને અરીઠાનાં પાંદડાંમાં ત્રિફળા (હરડાં, બેડાં અને આ ભળાં) મેળવીને તેને કવાથ કરી તે મધ સાથે પીવે તેથી પિત્ત અને વાયુનું શૂળ મટે છે. વળી પિત્તને તાવ, તરસ, દાહ અને રક્તપિત્ત પણ મટે છે.
For Private and Personal Use Only
Page #443
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૮૬
હારીતસંહિતા.
દુરાલભાદિ કલ્ક.
दुरालभा पर्यटकं च विश्वा पटोलनिम्बाम्बुदतिन्तिडीकम् । सशर्करं कल्कमिदं प्रयोज्यं सपित्तवातोद्भवशूलशान्त्यै ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इति वातपित्तशूलचिकित्सा ।
ધમાસા, પિત્તપાપડા, સુંઠ, પટાળ, લીંબડા, મેથ, આંબલી, એ ઔષધોનું કલ્ક કરીને તેમાં સાકર નાખીને રોગીને ખાવા આપવું તેથી વાયુ અને પિત્તનું શૂળ શાંત થાયછે.
વાત કફ શૂળ ચિકિત્સા, સોવર્ચલાદિ ચૂર્ણ.
सौवर्चलं समसठी सहनागरा च शुण्ठीयुतेन कथितेन जलेन चूर्णम् । पीतं निहन्ति मरुतात्मबलासशूलं पार्श्वातिशूलजठरानलहृत् प्रशस्तम् ॥
સંચળ, ષડકચુરા, સુંઠ, એ ત્રણ સમાન ભાગે લેઈને તેમનું ચૂર્ણ કરવું. પછી સુંને ક્વાથ કરીને તે ક્વાથ સાથે એ ચૂણું પીવું. તેથી વાયુ સહિત કથી થયેલા શૂળ મટે છે. વળી પાસાંમાંનું મૂળ તથા જઠરમાંનું શૂળ મટેછે. જરાત્રિના રોગને મટાડવામાં એ ઔષધ સાઅે દાદિ ક્વાથ
दारु नागरकं वासा हिङ्गु सौवर्चलान्वितम् । क्वाथो वातकफे शूले आमे जीर्णे विबन्धके ॥
દેવદાર, સુંઠ, અર, હિંગ, સંચળ, એ ઔષધોના ક્વાથ વાયુ અને કથી થયેલું શી મટાડેછે. વળી આમથી થયેલા શૂળને, અન્ન પચી ગયા પછી થનારા શૂળને તથા બંધકોશ થવાથી થયેલા ફળને પણ એ વાથ મટાડે છે.
For Private and Personal Use Only
Page #444
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન--અધ્યાય સાતમ.
૩૮૭
ત્રિશૂળની ચિકિત્સા
પલાશાદિ કૃત, पलाशकदलीवासापामार्ग कोकिलाढयम् । गोमूत्रेण शृतं तत्तु हिङ्गुनागरसंयुतम् ॥ हितं त्रिदोषजे शूले कामलाविविबन्धके ।
गुल्मोदराणां शमनं मन्दाग्नीनां नियच्छति ॥
ખાખર, કેળને કંદ, અર, અઘાડે, એખરે, એ ઔષધોને ગાયના મૂળમાં નાખીને ઉકાળીને થતું કરવું. પછી તેમાં હિંગ અને સુંઠનું ચુર્ણ નાખીને રોગીને પીવાને આપવું. એ પાન ત્રિદોષથી ઉપજેલાં શૂળમાં, કમળામાં અને બંધ કેશમાં હિતકારક છે. વળી તે ગુલ્મ અને ઉદર રોગને શમાવે છે તથા મંદાગ્નિને કમી કરે છે અર્થાત જઠરાગ્નિની વૃદ્ધિ કરે છે.
સર્વ શુળ ઉપર ઉપાય, एकएव कुबेराक्षः सर्वशूलापहारकः । किंपुनः स त्रिभिर्युक्तः पथ्यारुचिकरामठैः ॥
એકલી સાગરગેટીનું ચૂર્ણ ખાવાને આપવાથી સર્વ પ્રકારનાં શળ મટી જાય છે તો પછી જે તેની સાથે હરડે, સંચળ અને હિંગ મળેલા હોય તે શું બાકી રહે! અર્થાત સાગણી સાથે હરડે વગેરે ઔષધ ભેળવીને આપવાથી તમામ પ્રકારનાં શળ મટે છે.
શખક્ષાર, शङ्कक्षारं च लवणं हिङ्गुव्योषसमन्वितम् । उष्णोदकेन तत् पीतं हन्ति शूलं त्रिदोषजम् ॥
इति त्रिदोषशूलचिकित्सा । શેખને ક્ષાર, સિંધવ, હિંગ, સુંઠ, પીપર, મરી, એ સર્વનું ચુર્ણ કરીને તેને ગરમ પાણી સાથે પીવાથી ત્રિદોષનું શુળ શાંત થાય છે.
૩૪
For Private and Personal Use Only
Page #445
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૮
www.kobatirth.org
હારીતસંહિતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિણામશૂળની ચિકિત્સા,
लङ्घनं वमनं चैव विरेकञ्चानुवासनम् । निरुहो बस्तिकर्माणि परिणामे त्रिदोषजे ||
ત્રિદોષથી ઉપજેલા પરિણામ શૂળમાં બંધન, વમન, વિરેચન, અનુવાસન અસ્તિ અને નિન્દ્વ અસ્તિ, એવી ક્રિયાઓ કરવી હિતકાર છે. ચિત્રકાદિ મેાદક.
चित्रकं त्रिवृता दन्ती विडङ्गं कटुकत्त्रयम् । समं चूर्ण गुडेनाथ कारयेन्मोदकान् सुधीः ॥ भक्षयेत् प्रातरुत्थाय पश्चादुष्णोदकं पिबेत् । परिणामोद्भवं शूलं हन्ति शूलं नरस्य च ॥
ચિત્રા, નસાતર, દંતીમૂળ, વાયવિડંગ, સુંઠ, પીપર, મરી, એ સર્વે ઔષધો સમાન લઈને તેનું ચૂર્ણ કરી તેમાં ગોળ નાખીને માટી મેટી ગાળી કરવી. પછી ડાઘા પુરૂષે સવારમાં ઉઠીને તે ગોળીઓ માપપ્રમાણે ખાવી અને તે ઉપર ગરમ પાણી પીવું. એથી કરીને પરિમળ તથા ખીજાં શળ પણુ નાશ પામે છે.
યવાન્યાદિ ચૂર્ણ.
यवानी हिङ्गु सिन्धूत्थं क्षारं सौवर्चलाभया । सुरामण्डेन पातव्या परिणामे त्रिदोषजे ॥
જવાંની અજમો, હિંગ, સિંધવ, જવખાર, સંચળ, હરડે, એ ઔષધનું ચૂર્ણ કરીને મધનું ઉપરનું નીતરતું પાણી લેઈને તે સાથે તે હું પીવું; તેથી ત્રિદોષથી ઉપજેલું પરિણામશૂળ મટેછે.
દુગ્ધાદિ ચુિ
हिङ्गु व्योषवचाजमोदहपुषा पथ्या यवानी सठी जाजीपिप्पलिमूलदाडिमवृकीच व्याग्निकं तिन्तिडी । तस्माच्चाम्लरसं सुवर्चलयवक्षारं तथा सर्जिका सिन्धूत्थं विवर्णकं समकृतं स्याद्वीजपूरे रसे ॥
For Private and Personal Use Only
Page #446
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય સાતમે.
૩૯૯
कुर्याजीर्णगुडे विमर्थ गुटिकां चाक्षप्रमाणामिमां कल्को वातविकारिणां प्रददतः शूलार्शलप्लीहकान् । कासानाहविवन्धमेहहृदयं शूलं निहन्त्याशु वै। एष हिंग्वादिको नाम सर्वशूलार्तिनाशनः । सर्ववातविकारमः सर्वक्षयनिवारणः ॥
હિંગ, સુંઠ, પીપર, મરી,વજ, અજમોદ, છીણીનાં મૂળ, હરડે, જવાની અજમો, પડકયુરો, જીરું, પીપરીમૂળ, દાડમ, પહાડમૂળ, ચવિક, ચિત્રો, આંબલી, આશ્લેવેતસ, (કે ખાટો રસ,) સંચળ, જવખાર, સાજીખાર, સિંધવ, બિડલવણ, એ સર્વને સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ કરવું. પછી બીજેરાના રસમાં તેને ભાવના દેવી અને તેની જૂના ગોળમાં ગેળી કરવી. એ ગોળી એક તોલાની માત્રા પ્રમાણે કરવી. અથવા તેજ પ્રમાણે તેનું કલ્ક કરીને વાયુના રેગવાળાને આપવું. તેથી શળ, અર્શ, બરલ, ખાંસી, પેટ ચડવું, બધશ, પ્રમેહ, છાતીનું શૂળ, એ સર્વ રોગ મટે છે. એ ગોળી કે કલ્કને હિંગ્યાદિક કહે છે અને તે સર્વ પ્રકારના શૂળની પીડાને નાશ કરે છે. વળી તે સર્વ પ્રકારના વાયુના રોગ તથા સર્વ પ્રકારના ક્ષયના રંગને પણ મટાડે છે.
શૂળના ઉપદ્રવ अतीसारस्तृषा मूर्छा आनाहो गौरवोऽरुचिः। श्वासकासौ वमिहिका शूलस्योपद्रवा दश ॥ शूलं सोपद्रवं दृष्ट्वा भिषग् दूरे परित्यजेत् । अनुपद्रवे क्रिया प्रोक्ता भिषजां सिद्धिमिच्छताम् ॥
અતિસાર, તરસ, મછ, પેટ ચડવું, ભારેપણું, અરૂચિ, શ્વાસ, ખાંસી, ઉલટી, અને હિષ્કા એ દશ શળના ઉપદ્રવ જાણવા. એવા ઉપદ્રવાળા શળને જોઈને વૈધે તેને દૂરથી જ તજી દેવું, કેમ કે જે વૈવ પિતાના કર્મની સિદ્ધિ ઈચ્છતા હોય તેણે ઉપદ્રવવિનાના શૂળ ઉપર ક્રિયા કરવી એવી આયુર્વેદાચાર્યોની આજ્ઞા છે.
१ कुर्याजीर्णगुटिकां. प्र० १ ली तथा विजी.
For Private and Personal Use Only
Page #447
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
४००
www.kobatirth.org
હારીતસંહિતા.
પથ્યાપથ્ય વિચાર.
वर्जयेद् द्विदलं शूली तथा सघनशीतलम् । पिच्छिलं च दधि चैव दिवानिद्रां च वर्जयेत् ॥ शालिषष्टिकसिन्धूत्थहिङ्गुसौवीरकं तथा । सुरा वा गुडशुण्ठी वा पाने श्रेष्ठा भिषग्वरैः ! | शतपुष्पा वास्तुकं च हितं प्रोक्तं प्रशस्यते ॥ रणतित्तिरिलावाश्च क्रौञ्चशशकसारसाः । एषां मांसानि शस्तानि कथितानि भिषग्वरै ! ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફળરોગવાળાએ કઠોળ ખાવું નહિ. તેજ પ્રમાણે ધાડા અને ઠંડા પદાર્થો પણ ખાવા નહિ. વળી પાવાળા પદાર્થો જેવા કે દહીં વગતે વર્જવા; તેમ દિવસે શયન પણ કરવું નહિ. હું ઉત્તમ વૈધ! સાહી योजानो लात, सिंधव, डिंग, सौवीर नाभे भद्य, भुरा, गोण भने सुंह, એ પદાર્થો ખાવાપીવામાં કાયદાકારક છે. સુવાની ભાજી અને બર્થવાનું શાક પણ શળ રાગીને હિતકારક છે. હું વૈધશ્રેષ્ઠ! હરણ, તેતર, લાવરાં, વહીલાં, સસલાં, સારસ, એ જનાવરાનાં માંસ પણ ફળવાળાને હિતકારક છે એમ કહ્યું છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने शूल
चिकित्सा नाम सप्तमोऽध्यायः ।
S
अष्टमोऽध्यायः ।
પાંડુરોગની ચિકિત્સા પાંડુરોગની સંખ્યા.
आत्रेय उवाच ।
शृणु पुत्र ! प्रवक्ष्यामि पाण्डुरोगमहागदम् । पञ्चैव पाण्डुरोगास्ते सम्भवन्तीह मानुषे ॥
१ सितपुष्पा. प्र० १ टी.
For Private and Personal Use Only
Page #448
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય આઠમે.
૪૦૧
वातिकः पैत्तिकश्चैव श्लेष्मकः सान्निपातिकः। पञ्चमो मृद्भक्षणेन वक्ष्ये चैषां तु सम्भवम् ॥
આત્રેય કહે છે–હે પુત્ર! પાંડ નામે જે મોટે રોગ છે તે વિષે તું સાંભળ; હું તને કહું છું. મનુષ્યને પાંચ પ્રકારને પાંડુરોગ થાય છે; એક વાયુથી, બીજે પિત્તથી, ત્રીજે કફથી, સન્નિપાતથી, અને પાંચમે માટી ખાવાથી, એમ પાંચ પ્રકારના પાંડુરોગ થાય છે. હવે એ પાંડુરંગ જે કારણથી ઉત્પન્ન થાય છે તે કહું છું.
પાંડુરોગનું નિદાન, दीर्घाध्वना पीडितो वा ज्वरेण रक्तस्रावात्पीडितो वा व्रणेन । चिन्तायासाद्रोधनाद्वै मनुष्यस्यायं पाण्डुर्जायते सेवते यः॥ क्षारं चाम्लं कल्यमैरेयसेवा अव्यायामान्मैथुनातिश्रमेण । निद्रानाशेनातिनिद्रा दिवापि योगैश्चैतैर्मृत्तिकाभक्षणेन ॥ पथि शिथिलशरीरे रोगसंपीडिते वा लवणकटुकषायासेवनाम्लेन मृद्भिः। अतिसुरतमजन सेवनातिक्रमेण
नयति रुधिरशोषं तेन वै पाण्डुरोगम् ॥ ઘણું લાબે પથે ચાલવાની પીડાથી; તાવથી; લોહી વહી જવાથી;
અથવા નાણું પાડીને તેમાંથી લેહી વગેરે વહી જવાથી, ચિંતા કરવાથી, બહુ પરિશ્રમ કરવાથી; અને શરીરના મળમૂત્ર વગેરેના વેગ અટકાવવાથી પાંડુરોગ થાય છે. વળી ખારૂં, ખાટું, મધ, આસવનું મધ, એ વગેરેને અતિ ઉપયોગ કરવાથી, કસરત ન કરવાથી; મૈથુન કરવાથી, અતિશય શ્રમથી; બિલકુલ ઉંઘ ન આવવાથી; દિવસે અતિશય ઊંઘવાથી; માટી ખાવાથી, માર્ગમાં ચાલવાથી, શરીર શિથિલ થઇ જવાથી; રેગવડે પીડાવાથી; ખારું, તીખું, તુરું, ખાટું વગેરે ખાવાથી;
For Private and Personal Use Only
Page #449
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦૨
હારીતસંહિતા.
માટી ખાવાથી; અને મૈથુન કરવાના જે નિયમેા શાસ્ત્રોએ બતાવ્યા છે તેનું ઉલ્લંધન કરીને નિરંતર અતિશય મૈથુન કરવાથી શરીરમાંનું લોહી સૂકાય છે અને તેથી પાંડુરોગ ઉત્પન્ન થાયછે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંડુરોગનાં પૂર્વરૂપ
तेनाक्षकूटे श्वयथुः शरीरे पाण्डुत्वमायाति च पीतमूत्रः । निष्ठीवते त्वक् प्रविदीर्यते च संजायते तस्य पुरःसराणि ॥
પાંડુરોગ થતાં પેહેલાં પાળ કહેલાં કારણેાવડે આંખોની ચારે આજીએ સાજો આવે છે; શરીરનો રંગ પીળેા પડી જાયછે; પેશાબ પીળેા થાયછે. ફુંકેછે તે પણ પીળા રંગનું હોય છે; શરીરની ત્વચા ફ્ાટેછે; એવાં ચિન્હ પાંડુરોગ થતા પેહેલાં થાયછે.
વાતપાંડુનાં લક્ષણ
तोदश्च पारुष्यशिरोगुरुत्वं त्वमूलनेले नखकालिमा स्यात् । वातात्मकं तं मनुजस्य विद्धि लिङ्गैरुपेताऽनिल पाण्डुरोगम् ॥
શરીરમાં સાયા ઘેચાતી હાય એવી વેદના થાયછે; શરીરના સ્પી કરકરા થાયછે; માથું ભારે થાયછે; ત્વચા, મૂત્ર, નેત્ર અને નખ કાળાં પડી જાયછે; એવાં ચિન્હથી યુક્ત પાંડુરોગ જે મનુષ્યને થયા હાય તે મનુષ્યને વાયુથી થયેલા પાંડુ રોગ છે એમ જાણવું.
પિત્તપાંડુનાં લક્ષણ,
आमत्व पीतत्वकरी हि लोके
बिभर्ति शोकं कटुकास्यतां च । मन्दज्वरो वै तृषामोहशोषः पीतच्छविः पित्तभवो हि पाण्डुः ।
પિત્તથી ઉપજેલા પાંડુરોગમાં પિત્તને લીધે આમ અને પીળાપણું ઉત્પન્ન થાયછે. રાગીનું મુખ કડવું થઈ જાયછે તથા તેને શરીરે સાજો ચડેછે રાગીને ઝીણો તાવ આવે છે, તરસ લાગેછે, મૂર્છા થાયછે અને
For Private and Personal Use Only
Page #450
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય આઝમો.
કંઠે શેષ પડેછે; તેના શરીરના રંગ પીળા થઇ જાયછે. એવાં લક્ષણાથી પિત્તપાંડુ ઓળખવે.
કપાંડુનાં લક્ષણ,
तन्द्रा च शोफः कफकासयुक्त आलस्यप्रस्वेदगुरुत्वमेवम् । संजायते तस्य कफात्मकोऽसौ नरस्य पाण्डुत्वभवो विकारः ॥
કથી થયેલા પાંડુરોગમાં ધેન, સોજો, કથી થયેલી ખાંસી, આળસ, પરસેવા, શરીરનું ભારેપણું, એવાં ચિન્હ થાયછે. એવાં ચિન્હ ઉપરથી મનુષ્યને થયેલાં પાંડુરોગના વિકાર કથી થયો છે એમ જાણવું.
ત્રિદેાષપાંડુનાં લક્ષણ,
तन्द्रालस्यं श्वयथुवमधू का सहल्लासशोषा विभेदालस्यं परुषनयने सज्वरो वै क्षुधार्तः । मोहस्तृष्णाक्कममथ नरस्याशु पश्येत्सुदूरं त्याज्यो वैद्यैर्निपुणमतिभिः सान्निपातोत्थपाण्डुः ॥
૪૦૩
ત્રણે દોષ કાપવાથી થમેલા પાંડુરોગમાં રોગીને ચેન, આળસ, સાજો, ઉલટી, ખાંસી, છાતીમાં પીડા, શેષ, ઝાડા નરમ થવા, આળસ, આંખ્યા કરકરી થવી, તાવ આવા, અને અતિ ભૂખથી પીડા પામવી એવાં ચિન્હ થાયછે. વળી તે રાગીને માહ, તરસ અને થાક ઉપજે છે. વળી ઘણી દૂરની વસ્તુ તે રાગીના જોવામાં એકાએક આવે છે. એવા પાંડુરોગને સન્નિપાતથી ઉપજેલા પાંડુ કહેછે. નિપુણ બુદ્ધિવાળા વૈદ્યોએ એ પાંડુરોગને તજી દેવા. અર્થાત્ એ રોગ અસાધ્ય છે એમ જાણીને તેની ચિકિત્સા કરવી નહિ.
માટી ખાવાથી થયેલા પાંડુનાં લક્ષણ
मृत्तिका भक्षणेनाथ शृणु पुत्र ! गदो महान । पाण्डुरोगो गरिष्ठोऽपि भवेद्धातुक्षयङ्करः ॥
For Private and Personal Use Only
Page #451
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
मृद्भक्षणाच्चैव मलं प्रकीर्य स्रोतांसि दुष्यन्ति तन्मृत्तिकायाः । तेनैव नासृक् परिवर्तयन्ति न तर्पयेत्तं वपुषं रसेन ॥ क्षारा कषाया मरुतं च पित्तं संकोपयत्याशु नरस्य मृत्सा । श्लेष्मप्रकोपं मधुरा करोति मृत्सा न जग्धा हितकारिणी स्यात् ।। विकृतिगतबलिष्ठा मारुताद्यास्त्रयस्तु द्युतिबलमधमोजो नाशयन्त्याशु दोषाः। भवति विकलमेवं पाण्डुरोगे शरीरं
हरति जठरवन्हि मृत्तिकाभक्षणेन ॥ હે પુત્ર! માટી ખાવાથી જે મેટ રેગ ઉપજે છે તે વિષે હું તને કહું છું તે તું સાંભળ. માટી ખાવાથી મહામો અને ધાતુને ક્ષય કરનાર પાંડુરોગ ઉત્પન્ન થાય છે. માટી ખાવાવડે ખાધેલી માટી વાતાદિક દોષને વેહેવાનાં સ્ત્રોતસ (મોટી શિરાઓ) ને બગાડે (બંધ કરે) છે અને વાતાદિક દેષને શરીરમાં ફેલાવી દે છે. તથા તેથી જ કરીને લોહી પણ શરીરમાં સઘળે ફરી શકતું નથી તથા પિતાનામાં રહેલા રસવડે શરીરનું પોષણ પણ કરી શકતું નથી. ખારી તથા તુરી માટી ખાધી હોય તો તે વાયુ અને પિત્તને બગાડે છે. મીઠી માટી કફનો પ્રકોપ કરે છે. માટે માટી ખાવી હિતકારક નથી, વાયુ આદિ ત્રણ દેષ વિકાર પામીને બળવાન થાય છે તથા તેથી તેઓ શરીરની કાંતિ, બળ અને ઓજસને નાશ કરે છે. એવી રીતે મારી ખાવાવડે પાંડુરંગ ઉત્પન્ન થઈ રેગીનું શરીર બેતાલ થઈ જાય છે તથા તેના જઠરને અગ્નિ પણ નાશ પામે છે.
પાંડુરોગની અસાધ્યતા, तेनाङ्गिमेहनमुखोदरनाभिदेशे शोथः कफासुगनिलेन कृतातिसारः।
For Private and Personal Use Only
Page #452
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય આમા
यस्यातिकालचिरसंभवपाण्डुरोगः सिद्धिं न याति यदि नाहमुपाचरामि ॥ शीर्णो भिन्नमलोतिसार्यति हरिद्राभः सरक्तप्रभस्तृण्मूर्छावमिपूतिगन्धवदनः शीतत्वशोषो ज्वरः ॥ पाण्डुत्वं नयने नखेषु वपुषि दंतेऽधराणां भवेत् सोयं पाण्डुगदो न सिध्यति वयं कुर्मः क्रियां सादरात् ॥ करचरणशूनमनुजं मध्ये क्षामं च शूनमुदरं वा । शुष्क वा करचरणी त्याज्यौ पाण्डुर्ज्वरातिसारयुतः ॥
..
માટી ખાવાથી જે પાંડુરોગ ઉત્પન્ન થાયછે તેથી પગ, મૂત્રદ્વાર, મુખ, ઉદર, અને નાભિઉપર સોજો આવે છે તથા કે, રૂધિર અને વાયુનેલીધે અતિશય અતિસાર થાયછે. એવી રીતના પાંડુરોગ જેને ઘણા કાળથી થયા હોય તેને તે રોગ મટી શકતા નથી એમ જાણીને હું તેનો ઉપચાર કરતા નથી, વળી જે રાગીના મળ છિન્ન ભિન્ન થને હળદર સરખા કે લોહી સરખા ઝાડા થતા હોય, જે રોગીને તરસ ઘણી લાગતી હોય, મૂર્છા આવતી હોય, ઉલટી થતી હોય, જેના મુખમાંથી દુર્ગંધ નીકળતા હાય, શરીરે શીત આવતું હોય, કંઠે શેષ પડતા હોય, તાવ આવતા હોય, જેની આંખા, નખ, શરીર, દાંત અને એ, એ ઠેકાણે પીળાપણું થઈ ગયું હોય, એવા પાંડુરોગીની ચિકિત્સા કદાપિ આપણે ઘણા આદરથી કરીએ તથાપિ તે સારા થતા નથી. જે રોગીને હાથે અને પગે સાજો આવ્યેા હાય તથા શરીરના વચલા ભાગમાં જે કૃશ હાય, અથવા પેટ ઉપર સાજે ચડયો હોય અને હાથ પગ સૂકાઈ ગયેલા હાય, તેમ જેને તાવ અને પણ થયા હોય, એવા પાંડુરોગવાળાને તજવા.
અતિસાર
For Private and Personal Use Only
૪૫
પાંડુરોગની ચિકિત્સા
साध्यस्य चादौ प्रतिपाचनं तु विरेचनं चास्य ततो विधेयम् । पानानि चूर्णान्य लेहकानि विरेचयेद्रोगविनाशनानि ॥
પાંડુરોગ સાધ્ય છે કે અસાધ્ય તેને નિર્ણય કરીને પછી જો તે સાધ્ય માલમ પડે તે પ્રથમ તેને પાચન ઔષધો આપવાં, અને પછી
Page #453
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦૬
હારીતસંહિતા.
તેને વિરેચન ઔષધ આપવાં. રોગનો નાશ કરે એવાં પાન (પીવાનાં ઔષધો ) ચૂર્ણ, અવલેહ, વગેરે ઔષધો આપવાં કે જે રોગીને વિરે ચન કરીને રોગને મટાડે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાતારૢિ પાંડુઉપર સામાન્ય ચિકિત્સા वातिके पाचनं कुर्यात्पैत्तिके चातिरेचनम् । लैष्मके वमनं श्रेष्ठं क्रिया चेमा भिषग्वरः ॥ વાયુથી થયેલા પાંડુરોગ ઉપર પાચન ઔષધ આપવું; પિતથી થયેલા પાંડુરોગ ઉપર વિરેચન ઔષધ આપવું; કુથી થયેલા પાંડુરોગ ઉપર વન ઔષધ આપવું. હું ઉત્તમ વૈધ ! ત્રણે પ્રકારના પાંડુરોગ ઉપર આ ક્રિયા સમજવી.
વાતાદિ પાંડુઉપર ધૃત
वातेन शुण्ठी सुरसान्वितं तु पित्तेन यष्टीमधुकुष्टयुक्तम् | सत्र्यूषणं त्रैफलमेव पक्कं घृतं च वातादिपदक्रमेण ॥ विपाचने वा वमनेतिरेके योज्यं घृतं दोषनिबर्हणाय । पाने च बस्तौ च हितं नराणां पांड्डामयं कामलनाशनं स्यात् ॥
વાયુથી થયેલા પાંડુરંગમાં સુંઠ, અને તુળસીથી પક્વ કરેલું ધી ખાવાને આપવું, પિત્તથી થયેલા પાંડુમાં જેઠીમધ અને ઉપલેટથી પવુ કરેલું ઘી આપવું, તથા કથી થયેલા પાંડુરોગમાં સુંઠ, પીપર, મરી, હરડે, બેડાં, આમળાં, એ ઔષધામાં પક્વ કરેલું ધી આપવું. એ રીતે વાતાદિ દોષમાં ઉપર કહેલું જૂદાં જૂદાં ઔષધોથી સિદ્ધ કરેલું ધી પા ચન કરવામાં, વખત કરવામાં અને વિરેચન કરવામાં યાજવું તેથી વાતાદિ દોષને નાશ થાય છે. વળી એ ધી પીવામાં તથા અસ્તિ આ ધવામાં પણ મનુષ્યોને હિતકારી છે. અર્થાત તે પાવાથી તથા તેને અસ્તિ આપવાથી પાંડુરોગ અને કમળે મટે છે.
પિત્તપાંડુઉપર વિરેચન,
सशर्करां वा त्रिवृतं पिबेद्यो विरेचयेत्तं कथितांबुनापि ॥
For Private and Personal Use Only
Page #454
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય આમા.
નસાતરનું ચૂર્ણ અને સાકર ખાઈને ઉપર ઉકાળેલું પાણી પીએ તે તેને વિરેચન થઈને તેનું પિત્ત નીકળી જાય છે અને તેથી પિત્તપાંડરોગ મટે છે.
કપાંડુઉપર વમન
वचोष्णतोयेन च सैन्धवेन । फोद्भवे वा वमने प्रयोज्या ॥
કુથી થયેલા પાંડુરોગવાળાએ વજ્ર તથા સિંધવનું ચૂર્ણ ગરમ પાણીમાં નાખીને પીવું તેથી વમન થઇને મુક્ નીકળી જશે. વાતપાંડુઉપર પાચન
दशमूलसनागरकं क्वथितं पिब पाण्डुगदे मरुदुद्भव के । पिप्पलिकाप्रतिवापविमिश्रं पाचनकं हितमेव नृणां स्यात् ॥
દશમૂળ ( પાછળ ઘણીવાર કહેવામાં આવ્યાં છે) અને સુંઠના ક્વાથ કરીને તેમાં પીપરનું ચૂર્ણ નાખીને તે પીવું. વાયુથી ઉપજેલા પાંડુરોગમાં એ પાચન ઔષધ છે. એ ઔષધ વાયુથી થયેલા પાંડુરોગવાળાઓને હિતકારી છે.
3
For Private and Personal Use Only
૪૦૭
ત્રિફળાદિ ક્વાથ. त्रिफलकटुकशुक्ता निंबभूनिंबमेघ त्रिवृदमृतलताभिश्चेतकी नागरा च । कथितमपि विधेयं सारघेण प्रयुक्तं हरति च मनुजानां पाण्डुरोगं प्रदिष्टम् ॥
ત્રિફળા ( હરડાં, ખેડાં, આમળાં), કુટકી, ધાળા દીવેળાનાં મૂળ, લીંબડાની અંતરછાલ, કરિયાતું, નસેતર, ગળા, હરડે, ખું, એ સર્વ ઔષધોના ાથ કરીને તેમાં મધ નાંખીને પીવું. એ વાથ મનુષ્ય ને પાંડુરોગ હરે છે એમ મુનિઓએ કહેલું છે.
ધાતુમાક્ષિકાદિ ચૂર્ણ,
धातुमाक्षिककटुत्रयं तथा लोहचूर्णमपि हेम माक्षिकम् । चूर्णमेव मधुना घृतेन च भक्ष्यगोमथितपानकं पुनः ॥ पाण्डुरोगमथ वा हलीमकं कामलां जयति दारुणां पुनः ।
॥
Page #455
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦.
હારીતસંહિતા.
હીરાકસી, સુંઠ, પીપર, ભરી, લોહચુર્ણ, સુવર્ણમાક્ષિકા, એ સર્વેનું ચુર્ણ કરીને મધ તથા ધી સાથે ખાવું તથા તે ઉપર ગાયના દહીંને મઠો પીવેા. એથી પાંડુરોગ, ક્લુમક નામે રાગ, અને મહાદારૂછુ એવા કમળાનો રોગ મટે છે. લાહ તથા સુવર્ણમાક્ષિકાની ભસ્મ લેવી.)
દૂધપીપળીના પ્રયાગ.
सेविता हि कुरुते बलं यतः पिप्पली च पयसा युता निशि ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દૂધ સાથે રાત્રે પીપરનીયમપૂર્વક કેટલાક દિવસ ખાવાથી તે શરીરમાં બળ આપે છે અને પાંડુરોગને મટાડે છે.
લાહકાટના પ્રયાગ.
लोहकिट्टं सुसन्तप्तं वापयेच्च पुनः पुनः । गोमूत्रमध्ये मतिमान् स्थापयेत् सप्तरात्नकम् । तस्माच्चूर्ण तु मधुना देयं पाण्ड्डामयापहम् ॥ ક્ષેાઢાના કીટાને સારી પેઠે તપાવીને બુદ્ધિમાન વૈધે તેને ગાયના મૂત્રમાં નાખીને ઠંડું કરવું. વળી પાછું તપાવીને કરી ગામૂત્રમાં નાખવું એમ વારંવાર કરવું. પછી તેને ગાયના મુત્રમાં સાત દિવસ રાખી મુકવું. સાત દિવસ પછી ચૂર્ણ કરીને તેને મધ સાથે આપવું તેથી પાંડુરોગ મટેછે.
લાહુણૅવટ,
त्र्यूषणं त्रिफलमुस्तविडङ्गश्चित्रकं तु समभागत एव । भावयेश्च खलु सप्तदिनानि लोहचूर्णमपि वेक्षुरसेन || खल्लितं पुनरपि प्रवरं स्यात् शीलितं तु मधुनापि घृतेन । पाण्डुरोगहृदयामय कुष्टकामलार्शः सहलीमकहारि ॥
इति लोहचूर्णवः ।
સુંઠ, પીપર, મરી, હરડે, ખેડાં, આમળાં, મેાથ, વાવડીંગ, ચિત્ર, એટલાં વાનાં સમભાગે લેવાં. તેમાં લોઢાનું ચૂર્ણ નાખવું. અને એ
१ मधुना मथितेन प्र० २ मधुनापि दानेन प्र० ३
For Private and Personal Use Only
Page #456
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય આઠમે.
४०८
સૌને સેરડીના રસને પુટ સાત દિવસ દેવો. સાત દિવસ પછી એ સર્વને એક ખલ કરવો તેથી તે ઉત્તમ ચૂર્ણ થાય છે. એ ચૂર્ણને મધ તથા ઘી સાથે ખાવું તેમ તે પાંડુરોગ, છાતીના રેગ, કોઢ, કમળે, અર્થ અને હલીનક નામે રેગ, એ સર્વને નાશ કરે છે.
भंडू२५८३. त्र्यूषणं त्रिफलया सचित्रकं मेघचव्यसुरदारुमाक्षिकम् । ग्रन्थिकं च शिखिभृङ्गराजकं योजयेत् पलिकभागिकानिमान् ॥ चूर्णिताद्विगुणमेव योजयेत् लोहचूर्णमपि कजलप्रभम् । अष्टभागसममूत्रकल्पितं पाचितं पुनरिदं वरप्रभम् ॥ .... सेवयेगुलमुपक्रमं तथा तकसंयुतमिहास्ति शोभनम् । नाशयेच कफकामलान कृमीन पाण्डुकुष्ठगुदजान हलीमकम् ॥
इति मण्डूकवटकः । सुंह, पी५२, भरी, ९२, मेडi, Hi, चित्री, भाथ, २१, દેવદાર, સુવર્ણમાલિક, પીપરીમૂળ, અજમોદ, ભાંગરો, એ ઔષધ ચાર ચાર તેલ લેવાં, અને તેનું ચૂર્ણ કરવું. પછી તે સર્વ ચૂર્ણથી બમણું કાજળ જેવું લઢાનું ચૂર્ણ તેમાં નાખવું. તેને આઠ ગણું ગાયનાં મૂત્રમાં પકવ કરવું. પકવ થયેલા એ ઔષધને મંડરવટક કહે છે. ઉમૈડાનાં ફળ જેવા રંગનું તે ઔષધ થયા પછી તેને પોતાના શરીરના બળપ્રમાણે માત્રાથી ખાવું અને તે ઉપર છાસ પીવી. એ અનુપાન સારું छ. २॥ औष५ ४६, भगी, मिरोग, पारो, २८, अर्श, मने હલીમક, એ રેગેને નાશ કરે છે.
पुनर्नवा जि. पुनर्नवाव्योषनिवृत्सुराह्वयं निशाह्वयं चव्यफलत्रयं तथा। घना यवा तितकरोहिणीसमा द्विभागिकं लोहरजो विमिश्रयेत्॥ गवां पयो वा द्विगुणं नियोज्य दाळ प्रलेपं प्रणिधाय धीमान । छायाविशुष्का गुटिका विधेया क्षौद्रेण वा गोमथितेन भक्ष्येत् ॥ ज्ञात्वा बलं रोगबलं नरस्य पाण्डामये कामलसर्वमेहे। गुल्मोदराजीर्णविसूचिकानां शोफातिसारग्रहणीविबन्धान ॥ शूलक्रिमीनविकारहेतोर्दद्याद्र्टी पाण्डुगदे प्रशस्ताम् ॥
૩૫
For Private and Personal Use Only
Page #457
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૧૦
હારીતસંહિતા.
સાટાડી, સુંઠ, પીપર, મરી, નસેતર, દેવદાર, હળદર, ચવક, હરડે, બેડાં, આમળાં, મેાથ, ઇંદ્રજવ, કડુ, એ ઔષધો સમાન ભાગે લેવાં. એ ભાગ લાચૂર્ણના લેવા. પછી સર્વને એકત્ર કરવા. પછી ગાયનું દૂધ એ સર્વથી બમણું લઇને તેમાં તે સર્વે ચૂર્ણ નાખીને કડછીએ ચોટતાં સુધી તેને પાક કરવા. એ પાની ગુટિકા કરીને તેને છાયામાં સૂકાવવી. અને તેને મધ સાથે અથવા ગાયના મા સાથે રોગનું બળ તથા રાગીની શક્તિનો વિચાર કરીને ખાવી. એ ગાળાથી પાંડુરોગ, કમળા, પ્રમેહ, ગુલ્મરોગ, ઉદરરોગ, અણ્ણ, વિસૂચિકા, સાજો, અતિસાર, ગ્રહણી, બંધકોશ, શૂળરોગ, કૃમિગ, અશૅરોગ, એ સર્વ મટે છે. એ ગાળી પાંડુરોગ ઉપર બહુ ચુણુકારી છે. માટે તે રાગવાળાને આપવી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વજ્રમંડૂકવક,
पञ्चकोलकफलनिकं घना देवदारुकृमिशत्रु कोलकम् । एष भागसमयो जितस्तथा मिश्रयेत् तदनु चायसं रजः ॥ तत्र चाष्टगुणमूत्रमध्यतो दविलेपमवलोक्य पाचयेत् । कारयेद्वदरमात्र या पुनः भ्छाययापि विहितं विशोषणम् ॥ कारयेत् सुरभिमंथितेन तत् पानकं च शमयेत् सकामलम् । पाण्डुमर्शमतिसारमन्दभुक् शोषमेहमुदरान् क्रिमीनपि ॥ इति वज्रमण्डूकवटकः ।
પીપર, પીપરીમૂળ, ચિત્રા, ચવક, સુંઠ, હરડે, ખેડાં, આમળાં, દેવદાર, વાવડીંગ, મરી, એ સર્વ ઔષધા સમાન ભાગે લેવાં. પછી તેમાં લોઢાનું ચૂર્ણ મેળવવું. તેને આઠગણા ગાયના મૂત્રમાં નાખીને કડછીએ ચાટે ત્યાંસુધી પકવવું. પછી તેની ખેર જેવડી ગાળી કરીને છાયડે સૂકવવી. એ ગાળી ગાયની છાસ સાથે પાવી, તેથી કમળા, પાંડુ, અતિસાર, મંદાગ્નિ, શેષ, પ્રમેહ, ઉદરરોગ, અને કૃમિરોગ એ સર્વ મટેછે.
અમૃતવક धात्रीफलानां रसप्रस्थमेकं प्रस्थं तथा चेक्षुरसं विदध्यात् । प्रस्थं तु कूष्माण्डरसप्रदिष्टमार्क रसं प्रस्थविमिश्रमेकम् ॥
For Private and Personal Use Only
Page #458
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય આઠમે.
४११
इत्य19-1
एकीकृत मन्दहुताशनेन पाच्यं भवेत्पादमशेषमेति । विमिश्रयेदौषधसंघमेतत् पलैकमात्र विपचेच्च पश्चात् ॥ भृङ्गी सुराहू शतपुष्पधान्यं सुगन्धशुण्ठी मधुकं विशाला। सपिप्पलीकं सकटुत्रयं च विडङ्गमुस्ता हपुषाफलानि ॥ मूर्वाहरिद्राकटुरोहिणीनां दुरालभाष्करवत्सकानाम् । कुष्ठाजमोदासुरसादलानि चूर्ण त्वमीषां विनियोजनीयम् ॥ गुडं पुराणं द्विगुणं तु मध्ये घृतेन चाक्तं वटिकां विबन्ध्येत् । भक्षणाजयति कामलार्शसं पाण्डुरोगमतिदारुणज्वरान् । शोफशोषग्रहणीं विजघ्नति विद्रधीन हरति कुष्ठमेहकान् ।
इत्यमृतवटकः। આમળાંને રસસઠ તેલા, સેરડીને રસ ચેસઠ તેલા, કેળાનો રસ એસઠ તેલા, આકડાને રસ ચેસઠ તોલા, એ સર્વને એકઠાં કરીને ધીમા તાપથી ચે ભાગ બાકી રહેતાં સુધી પાક કરે. પછી તેમાં નીચેનાં ઔષધ ચાર ચાર તેલ નાખીને પછી તેને પાક १२वी. ते मोषधे। मा प्रमाणे:-मांग, विहार, सवा, पाया, हिसपास, सुंह, भय, पारिणी, बीपी५२, मुंह, पी५२ (मोटी) भरी, वायविग, भोथ, छीनां भूग, ३६७१, भारवेस, १६२, ४१, ધમાસ, પુષ્કરમૂળ, કડાછાલ, ઉપલેટ, અજમોદ, તુલસીનાં પાનડાં, એ સર્વનું ચૂર્ણ કરીને પાછળ કહેલા રસના પાકમાં નાખીને તેને પાક કરો. પછી તેમાં જૂનો ગોળ બમણે નાખવો અને ઘી નાખવું, તથા તેની ગેળીઓ બાંધવી. એ ગોળીઓ ખાવાથી કમળ, અશ, પાંડુरोग, महा ४४९५ मेवा ताप, सोने, शोषरोग, डी, विधि, અને પ્રમેહ, એ સર્વ રેગે નાશ પામે છે.
शेगमा पथ्यापथ्य, गोधूमशालियवषष्टिकमुद्गकानां श्यामाढकीघृतयुतं पयसा सतक्रम् । गोजोववास्तुकमथोशतपुष्पवर्तीपथ्यं हितं निगदितं मनुजस्य पाण्डौ ॥ १ व्यापदशेषमेति. प्र० १ ला. २ पलानि. प्र० २-३.
For Private and Personal Use Only
Page #459
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૧૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
जाङ्गलानि च मांसानि भोजने च प्रशस्यते ।
तिक्तानि रूक्षाणि कषायकानि तीव्राणि दाहान्यपि काञ्जिकानि । सुराम्लसौवीरकबीजपूरान् तैलानि वर्ज्यानि च पाण्डुरोगे ॥
પાંડુરોગવાળાએ ધઉં, ડાંગર, જવ, સાઠી ચોખા, મગ, કાંગ, તુવેરની દાળ, એ પદાર્થોનું ભાજન ધી સાથે, દૂધ સાથે કે છાસ સાથે કરવું. ગળજીભા ( ભોંયપાંથરી, વધુએ, સવા, વંત્યાક, એ શાક પાંડુરોગમાં પથ્ય અને હિતકારક છે. જંગલી પશુઓનાં માંસ ભેજન કરવામાં હિતકારક છે.
કડવા, લૂખા, તુરા, તીત્ર અને દાહ કરનારા એવા પદાર્થો, કાંજી, સુરા, ખટાઈ, સૌવીર નામે મધ, ખીજોરું, અને તેલ, એ પદાર્થો પાંડુરોગમાં ખાવા નહિ.
दति आवैयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने पाण्डुरोगचिकित्सा नाम अष्टमोऽध्यायः ।
नवमोऽध्यायः ।
ક્ષયરેગની ચિકિત્સા, आत्रेय उवाच ।
शृणुत विबुधदक्षा ! व्याधिघोरो नराणां भवति विहितचेष्टो नाशनः प्राणिनां वै । चिरनिरयकरोऽयं प्राकृतैः कर्मपाकैरिह परिभवकारी मानुषस्य क्षयोऽयम् ॥ આત્રેય કહેછે. હે પંડિતા અને ડાહ્યા પુષો! સાંભળેા; જે રાગ મહાભયંકર છે તથા જેનાં કર્મ પણ મહાભયંકર છે એવા પ્રાણીએને નાશ કરનારા વ્યાધિ જે ક્ષય તે વિષે હું તમને કહું છું. પ્રકૃતિ
For Private and Personal Use Only
Page #460
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય નવમા
જન્મ પાપ કર્મના વિપાકવડે ઘણા કાળ સુધી જેથી મનુષ્યને નરકમાં રહેવું પડેછે તેજ પાપનો વિપાક આ લાકમાં ક્ષયરોગ રૂપે ઉપજીને મનુષ્યના નાશ કરેછે.
ક્ષયરોગનાં પાપરૂપ કારણેા.
देवानां प्रकरोति भङ्गमथवा भ्रूणस्य संपातनं गोपृथ्वी पतिविप्रवालहननं चारामविध्वंसनम् । सोऽयं स्थान विनाशनं च कुरुते स्त्रीणां वधं यो नरस्तस्यैतैर्गुरुकर्मभिः क्षयगदो देहार्थहारी महान् ॥ दावानादहतो धनं च हरतो भ्रूणप्रपातेन च देवस्वं हरतो विषं च ददतो ह्यारामकं निघ्नतः । तेनासौ नियमेन सम्भवति वै नृणां हि तीव्रा रुजा धातूनां क्षयकारिणी च मनुजस्यात्मापहा दारुणा ॥
જે પુરૂષ દેવતાઓની મૂર્તિનું ખંડન કરેછે, ગર્ભના પાત કરેછે, ગાયાને હણેછે, રાજાના ધાત કરેછે, બ્રાહ્મણ કે બાળકની હત્યા કરેછે, બાગબગીચા કે વાડીને ભાગી નાખે છે, ખીજાનાં રહેઠાણનો નાશ કરેછે, આની હત્યા કરેછે, એવા પુરૂષના મેાટા પાપરૂપ કર્મથી તેના દેહના અને વ્યાદિકના નાશ કરનાર મહાક્ષય નામના રાગ તેને પ્રાપ્ત થાયછે. વળી, જે પુરુષ વનમાં અગ્નિ સળગાવી વન મળેછે, ગર્ભપાત કરાવીને બીજા પાસેથી પૈસા મેળવે છે, દેવના પૈસા ખાઈ જાયછે, ખીનને ઝેર દેછે, બગીચાને ભાંગી નાખે છે, મનુષ્યને જરૂર ધાતુના ક્ષય કરનારી અને તેનેા પીડા ઉત્પન્ન થાયછે.
For Private and Personal Use Only
૪૧૩
ક્ષયરોગના હેતુઓ.
आमाहाराद्विषमशयनैर्दीर्घमार्गणैर्वा
संशीर्णे वा सुरतमधिकं सेवनात्कासतो वा । रोगाक्रान्ताद्विषममशनात् तस्य मन्दज्वराद्वा श्लेष्मा पित्तं च मरुदथवा याति देहक्षयं वा ॥
૧ ગોપૃથ્વી પત્તિ. મ૦ ૧.૨ લી.
એવાં એવાં કર્મથી પ્રાણ લેનારી તીવ્ર
Page #461
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૧૪
હારીતસંહિતા.
કાચું અન્ન ખાવાથી, વિષમ રીતે શયન કવાથી, લાંખી મુસાફ્રી કરવાથી, નાડી ત્રણુ વગેરે કે ભગંદર, ખદ, વગેરે ત્રણ થવાથી, ધાત્વાદિક વહી જવાથી, અતિશય સ્ત્રી સંગ કરવાથી, નિરંતર રોગ ચાલુ રહેવાથી, ઓછું વત્તું કે વેહેલું મોડું ખાવાથી, શરીરમાં જીર્ણજ્વર ઘણા દિવસ રહેવાથી, અને એવાંજ ખીજાં કારણોથી કક્, પિત્ત, વાયુ કે દેહ પણ ક્ષય પામેછે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષયરોગના પ્રકાર
रसरक्तमांसमेदश्चास्थिमज्जा व शुक्रमिति सप्त । धातुक्षयाविशेषद्वा ताद्यये परे त्रय इति दश ॥ क्षयो दशविधश्चैव विज्ञातव्यो भिषग्वरैः । पुनर्लक्षणमेतेषां वक्ष्यते तच्छृणुष्वमे ॥
રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, વીર્ય, એ સાત ધાતુએનો ક્ષય થવાથી વિશેષે કરીને ક્ષયરોગ થાયછે; અને વાયુ, પિત્ત અને કક્ એ ત્રણ ધાતુઓના ક્ષય થવાથી પણ ક્ષયરોગ થાયછે એમ એકંદર દશ પ્રકારના ક્ષય થાયછે. માટે ઉત્તમ વૈદ્યોએ ક્ષયરોગ દશ પ્રકારના છે એમ જાણવું. હવે તેમનાં લક્ષણ હું કહું છું તે સાંભળ વાતક્ષયના હેતુ.
अतिस्वेदातिधर्मेण चिन्ताशोषभयादिना । वाताद्यैः सेवितैश्चापि जायते मारुतक्षयः ॥
અતિક્ષય પરસેવા કાઢવાથી, અતિશય તાપથી, ચિંતાથી, શાકથી, ભય વગેરેથી, અને વાયુ વગેરેનું સેવન કરવાથી, પણ વાયુના ક્ષય ઉત્પન્ન થાયછે.
વાતક્ષયનાં લક્ષણ,
तेन तन्द्राङ्गदाहश्च पिपासारुचिवेपथुः । तमः क्रमो भ्रमश्चैव भवेच्च मारुतक्षये ॥
વાયુને ક્ષય થવાથી શરીરે શ્વેત, અંગના દાહ, તરસ, અરૂચિ, કંપારી, થાક, અને ભ્રમ (ચકરી,) એવાં ચિન્હ થાયછે.
For Private and Personal Use Only
Page #462
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય નવમેા.
વાતક્ષયની ચિકિત્સા.
तस्यानूपानि सेव्यानि रसानि पललानि च । रसोनादिककल्कं च सेवयेद् वातवर्धनम् ॥
વાતક્ષયવાળા રાગીને બહુ પાણીવાળા પ્રદેશમાં રહેનારા પ્રાણીનાં માંસ, તથા તેવા દેશમાં ઉપજતી વનસ્પતિઓના રસ ખાવા પીવાને આપવા. વળી લસણ વગેરે ઔષધોનું કહ્ક કરીને તેને ખાવા આપ્યા કરવું તેથી વાયુની વૃદ્ધિ થશે.
પિત્તક્ષયના હેતુ વગેરે,
पित्तक्षयेऽग्निमान्धे च जायतेऽरुचिजाड्यता । कासहलासशोफश्च जायते मन्दचेष्टता ॥ स्वेदाभ्यङ्गान्नपानानि दीपनानि प्रयोजयेत् । जाङ्गलानि रसान्नानि सेवयेत् पित्तकृत् क्षये ॥
૪૧૫
પિત્તનો ક્ષય થવાથી જઠરાગ્નિ મંદ પડે છે, અરૂચિ થાયછે, શરીરમાં જડપણું ઉપજે છે, ખાંસી, છાતીમાં પીડા, સાજો અને ચેષ્ટાઓનું ( હાલવા ચાલવા વગેરેનું) મંદપણું ઉપજે છે. એવાં લક્ષણ ઉપરથી પિત્તના ક્ષય જાણીને રોગીને પરસેવા કાઢવા; શરીરે તેલ ચાળવાં; જડરાગ્નિને પ્રદિપ્ત કરે એવાં અન્નપાન ખાવાને આપવાં; જંગલી પ્રાણીઓનાં માંસ અને જંગલમાંની વનસ્પતિના રસ સેવવા.
કક્ષયના હેતુ વગેરે.
व्यायामैश्च व्यवायैश्च रूक्षान्नाहारसेवनैः । सन्तापकोधनैश्चैव जायते कफसंक्षयः ॥
For Private and Personal Use Only
तेन दाहोऽथवा पाण्डुः शोफो निःश्वसनं भ्रमः । विनिद्रता क्षुत्तृषा च स्त्रीसङ्गेनापि नन्दति ॥ तस्य शीतान्नपानानि कन्दशाकादिकै रसैः । अनूपैर्दधिदुग्धैर्वा सेवनं तु समीहितम् ॥
૧ ૧ ૦ ૧ જી.
Page #463
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૧૬
હારીતસંહિતા.
અતિશય કસરત કરવાથી, સંગ કરવાથી, રૂક્ષ અન્ન ખાવાથી, રૂક્ષ આહાર જમવાથી, સંતાપથી અને ક્રોધથી કાના ક્ષય થાયછે. ને ક્ષય થવાથી શરીરે દાહ ઉપજે છે, અથવા પાંડુરોગ થાયછે, સોજો ચઢે છે, શ્વાસ ઉપબ્જે છે, ફેર આવે છે, ઊંધ આવતી નથી, ભૂખ તરસ ઘણી લાગે છે, તથા સ્ત્રીસંગથી હર્ષ થતા નથી. એવા રાગીને ઠંડાં અન્ન અને ઠંડાં પાન ખાવા પીવાને આપવાં; કંદનાં શાક આપવાં; પાણુથળ પ્રદેશમાં થયેલા રસ આપવા; તથા દહીં દૂધ વગેરે પદાર્થોનું સેવન કરાવવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રિદેાષક્ષયની ચિકિત્સા,
त्रिभिर्दोषैः क्षयं प्रातैस्तदा हि मरणं ध्रुवम् । तस्य क्रिया प्रयोक्तव्या साधारणं महामते ! ॥
ત્રણે દોષ ક્ષય પામવાથી ક્ષય ઉપજ્યેા હાય તા રાગીનું જર મરણ થાયછે, હું મોટી બુદ્ધિવાળા વૈધ! એવા રાગીને જે ક્રિયા ત્રણે દોષને સાધારણ હોય તે લાગુ કરવી.
ધાતુક્ષયના ઉપક્રમ,
अथ धातुक्षयं वक्ष्ये हारीत ! शृणु साम्प्रतम् । रसरक्तमांसमेदः प्रत्येकं क्षयलक्षणम् ॥
હું હારીત ! હવે તું સાંભળ; હું તને ધાતુક્ષયનું પ્રકરણ કહું છું. રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને વીર્ય, તેમાંના પ્રત્યેક ધાતુ જ્યારે ક્ષય પામેછે ત્યારે કેવાં કેવાં ચિન્હ થાયછે તે હું તને કહું છું.
રસક્ષયનાં લક્ષણ.
रक्षयेऽपि शोषश्च मन्दाग्नित्वं च वेपथुः ।
शिरोरुक मन्दचेष्टत्वं जायते च कुमभ्रमौ ॥
શરીરમાંથી જ્યારે રસ નામે ધાતુનો ક્ષય થાય છે ત્યારે રાગીને ઘણા શાષ પડે છે, જઠરાગ્નિ મંદ થાય છે, શરીર કંપે છે, માથામાં વેદના થાય છે, ચેષ્ટાઓ મંદ થાય છે,શરીરે થાક લાગે છે અને રાગીને ફેર આવેછે.
For Private and Personal Use Only
Page #464
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય નવમેા.
રક્તક્ષયનાં લક્ષણ. रक्तक्षये क्षयः पाण्डुमन्दचेष्टो भवेन्नरः । श्वासो निष्ठीवनं शोषो मन्दाग्नित्वं च जायते ॥
લોહીના ક્ષય થવાથી શરીર ક્ષીણુ થાયછે, અને પીળું ( શીકું ) પડી જાય છે, હાલચાલ વગેરે ચેષ્ટાઓ કમી થઈ જાય છે, શ્વાસ ઉત્પન્ન થાય છે, ઘણું થુંકે છે શેષ ઉપજે છે અને જરાગ્નિ મંદ થાયછે. સાંસક્ષયનાં લક્ષણ,
मांसक्षयेऽतिकृशता चेष्टनं चाङ्गभङ्गता । निद्रानाशोऽपि निद्रास्य विसंज्ञो लघुविक्रमः ॥ માંસના ક્ષય થવાથી શરીર અતિશય કૃશ થાયછે, ચેષ્ટાઓ કમી થાયછે અંગ ભાગેલા જેવું લાગે છે અથવા વળી જાય છે, ઊંધ આવતી નથી અથવા આવે છે તે અતિશય ઊંધ આવે છે, રાગી બેભાન થઈ જાય છે અને શરીરનું સામર્થ્ય કમી થઈ જાય છે.
મેદ્યક્ષયનાં લક્ષણ,
मंदवीर्य इति मेदसः क्षये संज्ञताविगलता च कंपता । अंगभंगवमनं परूषता शोषरोषसदनं च शोकता ॥
૪૧૭
મેદનો ક્ષય થવાથી રાગી અલ્પવીર્યવાળા થાયછે. ભાન રહેતું નથી, શરીર સુકાઈને ગળી જાય છે, અંગ કંપે છે, અંગ ભાગી જાયછે, લૂલાં થઈ જાય છે, ઉલટી થાયછે, શરીરની ત્વચા કરકરી થઈ જાય છે, શાપ પડે છે, રીસ ચડે છે અથવા સ્વભાવ ચીડિયા થઈ જાય છે, શરીર ઢીલું પડી જાય છે અને સાજો આવે છે,
અસ્થિક્ષયનું લક્ષણ
अस्थिक्षये स्यादतिमन्देचष्टता बलक्षयो भंगशरीररूक्षता । विकम्पनं शोषरुषश्च जायते भिषग्वर ! त्वं परिवेद लक्षणं ॥
For Private and Personal Use Only
હાડકાંનો ક્ષય થવાથી શરીરની ચેષ્ટા અતિમંદ થાયછે, ખળના ક્ષય થાયછે, શરીર ભાગી જાયછે અને લૂખું પડી જાયછે, શરીર કંપે છે, સૂકાય છે અને સ્વભાવ ક્રોધી થઈ જાયછે, હું વૈધ શ્રેષ્ઠ ! એવાં એવાં લક્ષણ હાડકાંના ધાતુ ક્ષય થવાથી માલમ પડે છે તે તું જાણુ,
Page #465
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮
હારીતસંહિતા.
મજ્જાક્ષયનું લક્ષણ मजाक्षये कम्पनमेव वास्ति भ्रमः क्लमः स्यादति मन्दचेष्टः शोफो निशाजागरणं च तन्द्रा मन्दज्वरः शोषसमो मनुष्ये ॥
મજજાને ક્ષય થવાથી શરીર કંપે છે, ભ્રમ થાય છે, શરીરે થાક લાગે છે, ચેષ્ટાઓ મંદ થાય છે જે ચડે છે. રાત્રે ઊંઘ આવતી નથી, ઘન થાય છે, ઝીણે તાવ આવે છે અને શેષ ઉપજે છે.
કે વીર્યક્ષયનું લક્ષણ, शुक्रक्षये चाल्पविचेष्टितानि रोक्ष्यं भ्रमः कम्पनशोषरोषाः । स्त्रीद्वेषितादीनि विरूपता च वैकल्पता संधिषु जातशोषः ॥
વીર્યને ય થવાથી શરીરની ચેષ્ટાઓ મંદ પડે છે, શરીર લૂખું પડી જાય છે, ભ્રમ થાય છે, શરીર કંપે છે, શરીર સૂકાય છે, સ્વભાવ તામસી થઈ જાય છે, સ્ત્રી સંગ ગમત નથી, શરીરનું રૂપ બગડી જાય છે, અંગ છેડવાળાં થઈ જાય છે અને શરીરના સાંધા સૂકાઈ જાય છે.
ધાતુક્ષયની ચિકિત્સા इदानीं संप्रवक्ष्यामि भेषजानि यथाक्रमम् ।
स्नेहनं रूक्षणं चैव तथा विम्लापनं हितम् ॥ રસ વગેરે ધાતુઓના ક્ષયનાં ઔષધે હવે હું તને કહું છું, એ ક્ષયના રેગીઓને કઈવાર સ્નેહન એટલે સ્નેહ પાઈને ચીકણું કરવાનું કોઈવાર રૂક્ષણ એટલે તેમનો કોઠો વગેરે લૂખાં થાય એવાં ઔષધ આપવા; કઈવાર વિશ્લોપન એટલે ક્ષીણ થયેલી ધાતુઓને તાજી કરનારાં ઔષધ આપવાં. કેમ કે એવાં ઔષધો તેમને હિતકારક છે.
રસની વૃદ્ધિ કરનાર ઔષધ. जाङ्गलानि च मांसानि भोजनानि च सेवयेत् गुडूची शृङ्गवरं च यवानीकथितं जलम् ॥ मरिचैः कथितं दुग्धं पाने रात्रौ प्रशस्यते । रसानां तेन वृद्धिः स्यात् क्षयाच्छीघ्रं विमुच्यते ॥
For Private and Personal Use Only
Page #466
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય નવમે.
૪૧૮
रसानां वृद्धिकरणं गोधूमयवशालिनाम् ।
कथितानि भिषक्श्रेष्टैर्जाङ्गलानि विशेषतः॥ જંગલનાં પ્રાણીઓનાં માંસ અને તે માંસથી બનાવેલાં ભજનની સેવન કરવાથી રસની વૃદ્ધિ થાય છે. ગળો, આદુ, જવાની અજમો, એ ત્રણ ઔષધને પાણીમાં કવાથ કરીને પીવાથી રસની વૃદ્ધિ થાય છે; દૂધમાં મરી નાખીને ઉકાળીને તે દૂધ રાત્રે પીવું એ હિતકારક છે. કેમકે તેથી રસની વૃદ્ધિ થાય છે અને રસ ક્ષયથી જલદી મુક્ત થવાય છે. ઘઉં, જવ અને ચેખાનાં ભોજન તથા વિશેષે કરીને જંગલી પ્રાણીઓનાં માંસ રસની વૃદ્ધિ કરનારાં છે એમ ઉત્તમ વૈવોનું કહેવું છે.
રક્તની વૃદ્ધિ કરનારા ઔષધ घृतदुग्धसिताक्षौद्रमरिचानि च पिप्पली। पानं शस्तं मनुष्याणां रक्तवृद्धिकरं परम् ॥
इति रक्तवृद्धिकरम् । ઘી, દૂધ, સાકર, મધ, મરી, પીપર, એ ઔષધોનું પાન કરવું એ હિતકારક છે તથા મનુષ્યોના રક્તની વૃદ્ધિ કરનારું છે.
માં વૃદ્ધિ કરનારાં ઓષધ, आनूपानि च धान्यानि लशुनादिषु कल्पयेत् । मधुदुग्धघृतादींश्च सेवयेन्मधुराणि च ।
इति मांसवृद्धिकरम् । પાણથળ પ્રદેશમાં થયેલાં ધાન્ય, લશુનાદિક ઔષધને કલ્ક, મધ, દૂધ અને ઘી વગેરે તથા બીજા મધુર પદાર્થો સેવવાથી માંસની વૃદ્ધિ થાય છે.
મેદની વૃદ્ધિ કરનારાં ઔષધ, रसाश्च जाङ्गलानि स्युः सेवनार्थे भिषग्वर! । सितोपलादिकं चूर्णमजाक्षीरं सकोलकम् । fહત પાનં ક્ષે ચૈવ માતાને
इति मेदोवृद्धिकरणम् ।
For Private and Personal Use Only
Page #467
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૨૦
હારીતહિતા.
હું ઉત્તમ વૈદ્ય ! જંગલી પ્રાણીઓના માંસરસ સેવવાથી મેદની વૃદ્ધિ થાયછે. તેમજ સતાપલાદિક ચૂર્ણ ખાવાથી તથા મરી નાખીને ઉકાળેલું બકરીનું દૂધ પીવાથી તેમજ સાંજના ભાજન વખતે મધ પીવાથી મેદની વૃદ્ધિ થાયછે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસ્થિની વૃદ્ધિ કરનારા ઔષધ,
पक्कानि घृतशस्तानि क्षीराणि विविधानि च । चन्दनानि च द्राक्षादिचूर्णानि च भिषग्वर ! |
इत्यस्थिवृद्धिकरणम् ।
અનેક પ્રકારનાં ઔષધોથી સિદ્ધ કરેલાં ધી ક્ષય રોગવાળાને હિતકર છે. તેમજ હું વૈદ્યત્તમ ! નાના પ્રકારનાં દૂધ, ચંદના અને દ્રાક્ષાદિ ચૂર્ણો પણ અસ્થિની વૃદ્ધિ કરવામાં સારાં છે.
મજ્જાની વૃદ્ધિ કરનારા ઔષધ,
जाङ्गलानि च सर्वाणि सेवनीयानि पुत्रक ! | अन्नानि च मधुराणि सर्वाणि च प्रयोजयेत् ॥ इति मनावृद्धिकरणम् ।
હૈ પુત્ર! મજ્જાની વૃદ્ધિ કરવામાટે જંગલી પ્રાણીઓનાં સર્વે પ્રકારનાં માંસ સેવવાં ચેાગ્ય છે; તેમજ સર્વે પ્રકારનાં મધુર અન્ન પણ ખાવાં હિતકારક છે.
વીર્યક્ષયની વૃદ્ધિ કરનારા ઔષધ, शुक्रक्षये प्रपाकानि रसानि च विशेषतः । नवनीतं तथा क्षीरं मधुराणि च सेवयेत् ॥ मर्कटी मूल पयसा विदारी कन्दशाल्मली । सिताढ्यपानं च हितं शस्यन्ते मधुराणि च ॥
વીર્યના ક્ષય થયા હાય તે પાકેલાં ફળના રસ ખાવા એ વિશેષે કરીને હિતકારક છે. તેમજ માખણ, દૂધ અને સાકર વગેરે મધુર પદાર્થો સેવવા. કોચનું મૂળ દુધમાં ઉકાળીને સાકરસહિત પીવું; અથવા વિદારીકંદને કે શાલમને દૂધમાં ઉકાળીને સાકર નાખીને પીવું; અથવા કવચનું મૂળ, વિદારીકંદ અને શાલમ, એ ત્રણેને એકઠાં ખાંડીને દૂધમાં
For Private and Personal Use Only
Page #468
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય નવમો.
४२१
ઉકાળીને સાકર નાખીને પીવું, તેથી વીર્યની વૃદ્ધિ થાય છે. તેમજ મધુર પદાર્થો વીર્યવૃદ્ધિ કરવામાં સારા છે. હવે વીર્યવૃદ્ધિ કરનાર ચૂર્ણ કહિયે છિયે.
_मा पूर्ण शुक्रक्षयवृद्धिकरणमिदानी चूर्णानि वक्ष्यन्ते ॥ बला विदारी लघुपञ्चमूली पश्चैव क्षीरद्रुमत्वक् प्रयोज्या। पुनर्नवामेघतुगारजश्च सञ्जीवनीयैर्मधुकैः समांशैः॥ अक्षप्रमाणानि समानि कानि सर्वाणि चैतानि विचूर्णयित्वा। विमिश्रयेत् तत्र कणाशतानि पंचाशतोधूमयवांश्च पिष्वा ॥ तुगासमांशं सिततण्डुलानां पिष्टं सशृङ्गाटकमिश्रितं तु। प्राक्चूर्णकार्धेन वियोजनीयं सर्वांशकेनाथ सिता प्रयोज्या ॥ विभावयेचामलकीरसेन वारत्रयं गोपयसा विभाव्य । ततोऽस्य सर्वैः सहशर्करैर्वा घृतेन चैवं पुनरेव भाव्यम्॥ तं भक्षयेत् क्षौद्रयुतं पलार्ध जीर्णे च भोज्यं कटुकाम्लवर्जम् । क्षीरं घृतं वा सितशर्करां वा यवानगोधूमकशालिमाषान् ॥ ज्ञात्वाग्निपाकं जठरे नरस्य देयो विधिज्ञैः क्षयरोगशान्त्यै । पथ्यःक्षये श्रान्तचिराभितापसंपीडितानां च तथा शिरोऽतौं पित्तातुराणां रुधिरक्षयाणां श्रमाध्वसंपीडितकामलानाम् । भ्वासातुराणां मधुमेहिनां च क्षीणेन्द्रियाणां बलकारि शस्तम् गर्भो गृहीतश्च यया स्त्रिया च तस्याः प्रशस्तं तु बलादिचूर्णम्
इति बलादिचूर्णम् । यणमान, वि , वधु पंयभूग (शालिपी, पृष्टीपी, રીંગણ, ભોંયરીંગણ, ગેખરૂ છે, વડની છાલ, ઉમડાની છાલ, પીપળાની छास, पी५२नी छस, पनी छास, साडी, भाथ, पांस:५२, से
१ यवानगोधूम. प्र० १ ली.
For Private and Personal Use Only
Page #469
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૨
હારીતસંહિતા.
સર્વનું ચૂર્ણ કરવું, પછી જીવની ગણનાં ઔષધ (હરણદોડી, કાકોલી, ફીરકાકોલી, મેંદા, મહામેદા, મુગપણું, ભાષપણું જીવક, અષભક) તથા જેઠીમધ એ ઔષધે એક એક તેલ લઈને તેમાં મેળવવાં. અને પછી તેનું ચૂર્ણ કરી એકત્ર કરવું. તેમાં સે પીપરનું ચૂર્ણ કરીને ભેળવવું. અને પચાસ દાણા બારીક ઘઉંના તથા તેટલાજ જવના લઈને તેનું ચૂર્ણ કરીને મેળવવું. તેમજ વાંસકપૂરની બરોબર ધોળા ચોખા તથા તેટલાં જ શીંગડાં એ બન્નેનું ચૂર્ણ કરીને તે પ્રથમ કરેલા ચૂર્ણના અર્ધા ભાગમાં મેળવવું. તથા તે સઘળાંની બરોબર સાકર નાખવી, સાકર સિવાય આ બધા ચૂર્ણને એકત્ર કરીને આંબલીના રસને તેને પણ દે તથા તે પછી ત્રણ વાર દૂધની ભાવના દેવી. પછી પાછળ કહેલી સાકર તેમાં ભેળવીને એક વાર તેને ઘીની ભાવના દેવી. એવી રીતે તૈયાર થયેલા ચૂર્ણને કાચના વાસણમાં કે ધીના રીઢા વાસણમાં ભરી મૂકવું તથા તેમાંથી બે તોલા ચૂર્ણ લઈને મધ સાથે ખાવું. એ ચૂર્ણ પચી જાય ત્યારે નિત્યનું ભોજન કરવું અને તેમાં ખાટું તથા તીખું ખાવું નહિ. જવ, ઘઉં, ડાંગરના ચેખા, અડદ, એ અન્ન રોગીને પથ્ય છે માટે રોગીના જઠરાગ્નિનું બળ જોઈને ઔષધ જવાને વિધિ જાણનાર વૈધે તે અને ખોરાક તે રોગીને આપવો તેથી ક્ષયરોગ મટે છે. આ બલાદિ ચૂર્ણ ક્ષયરોગમાં શ્રમથી થયેલી અશક્તિમાં ઘણાક કાળથી શરીર સંતપ્ત રહેતું હોય તે રેગમાં, માથું દુખવાના રંગમાં, પિત્તના વ્યાધિવાળાને, રૂધિર મટી ગયું હોય તેમને, માર્ગમાં ચાલવાના થાકથી પીડાયેલા મનુષ્યોને, કમળાના રોગવાળાને, શ્વાસગવાળાને, મધુમેહ નામે જે મીઠો પ્રમેહ થાય છે તે રોગવાળાને અને જેની ઇંદ્રિયોની શક્તિ ક્ષીણ થઈ ગઈ હોય તેમને માફક આવે તેવું છે, તથા બળ આપનારું છે. વળી જે સ્ત્રીને ગર્ભ રહેલો હોય તેને તથા તેના ગર્ભને પણ આ બલાદિ ચૂર્ણ પુષ્ટિ કરનારું છે,
ચ્યવનપ્રાશાવલેહ, बिल्वाग्निमन्धस्योनाकाः काश्मरी पाटली तथा ।
शालिपर्णी पृश्निपर्णी श्वदंष्टा बृहतीद्वयम् ॥
* એ ગણનાં ઘણુંક ઔષધ પ્રસિદ્ધ નથી; પણ જે જે ઔષધે મધુર, સ્નિગ્ધ અને ઠંડાં છે, તે સર્વને જીવનયગણમાં ગણેલાં છે માટે દ્રાક્ષ, અખંડ, બદામ વગેરે ઔષધે પણ તેમાં લઈ શકાય.
For Private and Personal Use Only
Page #470
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય નવમો.
४२३
शृङ्गी बला चामलकी जीवन्ती पुष्कराह्वयम् । द्राक्षाभयामृता मेदा चन्दनागरपद्मकम् ॥ बलाद्वयं तु पण्यौं द्वे जीवकर्षभकांबुदा। काकोली क्षीरकाकोली विदार्याः कन्द एव च ॥ सर्वेषां पलिका मात्रा योजयेद् भिषजां वरः!। धात्रीफलं पञ्चशतं सुपक्करससंयुतम् ॥ जलद्रोणे विपक्तव्यं चतुर्भागावशेषितम् । तञ्च निर्वाप्य मतिमानामलकानि समुद्धरेत् ॥ तत् काथं कल्कयेत् तावत् यावदर्वीप्रलेपकः । पुनस्तैलेन वाज्येन पक्त्वा चामलकीफलान् ॥ पाचितान चूर्णितान् सर्वान् समशर्करया युतान् । चतुःपलातुगाक्षीरैर्योजयेद् भिषजां वरः॥ पिप्पलीनां सहस्त्रैकं त्वगेलापत्रक तथा । एषां द्विपलिकां मात्रां विदध्यात् तत्र सत्तमः । सर्व प्राक् कथिते लेहे योजयेच्च विचूर्णितम् । सारघेण समं लिह्यात् नराणां च रसायनम् ।। श्वासकासक्षयपाण्डुकामलानां विशोषणम् । क्षीणक्षतानां बालानां वृद्धानां देहवर्धनम् ॥ स्वरभङ्गपिपासानां हृद्रोगं पित्तशोणितम् । शुक्रदोषं शिरोरोगं पीनसं चापकर्षति ॥ जीर्णज्वरं च मन्दाग्निं कुष्ठं दुष्टं भगन्दरम् । मेहं कृच्छ्राश्मरी हन्ति तथा रोचनवारणम् ॥ हृद्रोगशूलमानाहं नाशयत्यविसंशयम् । वन्ध्यानां पुत्रजननं वृद्धानामल्परेतसाम् ॥ षण्ढोऽपि जायते चैव सदा ऋतुकरः परः।
१ भंगी शीता तामलकी जयंती पुष्कराह्वयम्. प्र. १ ली. २ बलाह्वयं तु कर्णे द्वे जीवकर्षभकावुभौ. प्र. १ ली.
For Private and Personal Use Only
Page #471
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૪
હારીતસંહિતા.
मेधास्मृती तथा तेजो वर्धयत्याशु निश्चितम् ॥
सौख्य सौभाग्यदर्शी च वृद्धोऽपि तरुणायते । क्षयरोगविनाशाय कथितं चात्रिणा महत् । च्यवनप्राशनं नाम लेहो ह्यात्रेयभाषितः ॥ इति च्यवनप्राशनं नामावलेहः ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખીલીનું મૂળ, અરણીનું મૂળ, અલવાનું મૂળ, કાશ્મરીનું મૂળ, પાડળમૂળ, શાલિપર્ણી, પૃથ્રીપર્ણી, ગેાખરૂ, રીંગણી, ભોંયરીંગણી, કાકડાર્સીંગ, અળખીજ, આમળાં, હરદોડી, પુષ્કરમૂળ, દ્રાક્ષ, હરડે, ગળે, મેદા, ચંદન, અગર, પદ્મકાષ્ટ ( કમળકાકડી), અતિખલા, નાગ( ખલા, વક, ઋષભક, માથ, કાકાલી, ક્ષીરકાકાલી, વિદારીકંદ, એ સર્વે ઔષધો ચાર ચાર તાલા લેવાં. હું વૈઘોમાં ઉત્તમ વૈધ ! સારાં પાકેલાં અને રસરિત આમળાં પાંચસે લેવાં. પછી ૧૦૨૪ તાલા પાણીમાં પાછળ કહેલાં ઔષધો તથા પાંચસો આમળાં નાખવાં અને ચોથે ભાગે પાણી શેષ રહેતાં સુધી તેને વાથ કરવા. એક્વાથ તૈયાર થયેથી ગાળી લેવા તથા તેમાંથી આમળાં વીણી કાઢવાં. ગાળી લીધેલા ક્વાથને ક્રી સુલે ચઢાવીને ઉકાળવા અને ફછીએ ચાટે એ ટલા ઘાડા થાય ત્યારે તેને નીચે ઉતારી ઠંડા થવા દેવા. પછી પેલાં આમળાંને તેલમાં અથવા ધીમાં પકાવવાં અને સારી રીતે પક્વ થાય ત્યારે તેને બહાર કાઢીને ભાંગી નાખવાં અને અંદરથી ઠળિયા કાઢી નાખવા. એ પક્વ થયેલા આમળાંના કલ્ક બરાબર સાકરનું ચૂણૅ તેમાં નાખવું તથા સાળ તાલા વાંસકપૂર તેમાં નાખવું. વળી એક હજાર પીપરનું ચૂર્ણ, તજ, એલચી, અને તમાલપત્ર, એ પ્રત્યેકનું ચહું એ એ તાલા નાખવું. હું ઉત્તમ વૈદ્ય! પછી એ સર્વ મિશ્રણ પાછળ કહેલા ક્વાથના લેહમાં નાખવું, અને એકત્ર કરવું. આ અવલેહને ધીના રીઢા વાસણમાં ભરી રાખીને મધની સાથે ચાટવા, તેથી તે મનુષ્યાને રસાયણ જેવા ગુણ આપે છે. એ અવલેહરૂપ રસાયન શ્વાસ, ખાંસી, ક્ષય, પાંડુ અને કમળો, એ રોગોનો નાશ કરે છે. જેમનું શરીર રોગાદિકથી ક્ષીણ થઈ ગયું હોય કે જેમને ક્ષત થવાથી શરીરની ક્ષીણતા થઈ હોય તેમને, બાળકોને અને વૃદ્ધોને એ અવલેહ દેહની વૃદ્ધિ કરનાર છે. વળી તે સ્વરભંગ, તરસ, છાતીનાં દરદ, રક્તપિત્ત, વીર્યના બિગાડ,
For Private and Personal Use Only
Page #472
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય નવમો.
४२५
માથાને રોગ, અને પીનસ, એ રેગોને દૂર કરે છે. ચોથીઓ તાવ,
मिनी मंहता, 16, न भटे मे म२, प्रभेड, भूत्र, ५५રીને રેગ, અને અરૂચિ, એ રેગેને એ અવલેહથી નાશ થાય છે. હૃદયના રોગ, શળ અને પેટ ચઢવાને રેગ, એમને તે એ અવલેહ નાશ કરે છે એમાં સંશય નથી. એ અવલેહ વાંઝણીઓને પુત્ર ઉત્પન્ન કરે છે, ઘરડા અને અલ્પવિર્યવાળાને વીર્ય આપે છે, અને બિહુના નપુંસક પુરુષ પણ જો એ અવલેહને ઉપયોગ કરે તે તે ઉત્તમ સંતાન ઉત્પન્ન કરનારે થાય. વળી બુદ્ધિ, સ્મૃતિ, અને તેને પણ વધારે એ નિશ્ચય છે. વૃદ્ધ માણસ પણ એના સેવનથી સુખ અને સૌભાગ્યને જેનાર થઈને જુવાન સર બને છે. ક્ષયરોગને નાશ કરવાને અત્રિ ઋષિએ જે મોટું ઔષધ કહ્યું છે તે આ ચ્યવનપ્રાશ નામે અવલેહ છે, અને તે અત્રિયમુનિને કહેલ છે.
मगस्ति 3. भार्गीपुष्करमूलचित्रककणामूलं गजाह्वा सठी शङ्खाहादशमूलचित्रकबला यासात्मगुप्तास्तथा । एतेषां द्विपलांशकी यतिवर प्रक्वाथ्य पञ्चाढके पथ्यानां शतकं विपाच्य बहुधा मन्दाग्निना तत्पुनः॥ निर्वाप्यं पुनरेव पूतसुरसं चोद्धृत्य पथ्याशतं संशोण्यामतिशीतले सुभवने काथे प्रशस्ते पुनः । दत्वा जीर्णगुडस्य चैकतुलया कुडवं च क्षौद्रं घृतं स्नेहस्यार्धमथाप्यनेन मगधा योज्यं शतं पञ्चकम् ॥ चूर्ण तत्र निधापयेत् पुनरपि संघट्टयेच्चैकतः। पथ्ये द्वे मधुना लिहेच्च हितकृत् सर्वामयच्छेदने । पाण्डुकासहलीमकं गुदरुजो हृद्रोगहिकाभ्रमान हन्यात् पीनसमेहपित्तरुधिरं कुष्ठं ग्रहण्यामयम् ॥ पुष्टिं चैव तनोति शोफमरुचिं गुल्मातिराजक्षयमेहानाहविवन्धरोगशमना क्षीणेन्द्रियाणां हिता। - १ विल्वक प्र० ३ जी. २ श्यामा. प्र० ३जी. ३ कुडवं तथा घृतम्. प्र० ३ जी. ४ पुष्पं. प्र० ३ जी.
For Private and Personal Use Only
Page #473
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૬
હારીતસંહિતા.
मन्दाग्नेः प्रशमं करोति वडवातुल्यो रुचेर्बन्धकान् नाशं वा विदधाति देहसुखदागस्तिप्रणीताभया ।
હીપાડા ભારંગ, પુષ્કરમૂળ, ચિત્રો, પિપરમૂળ, ગજપીપર, પડકયુરે, શંખાવળી, દશમૂળ (શાલીપણું, પુષ્ટિપણી, રીંગણ, ભોંયરીંગણી, ગેખરૂ, બીલીમૂળ, અરણીમૂળ, અલવાનું મૂળ, પાડળમૂળ અને કાશ્મરી,) ચિ, બળબીજ, ધમાસે, કૌવચમૂળ, એ સર્વે ઔષધો આઠ તેલ લેવાં. અને ૧૨૮૦ તેલા પાણીમાં તેમનો કવાથ કરે. તેમાં એક છે હરડે પણ નાખવી અને ધીમા તાપથી ઘણે પ્રકારે તેને પકવવી. હરડે પકવ થયા પછી હરડે કાઢી લઈને તેનું પાણી ગાળી લેવું. તથા ઘરના ઠંડા ભાગમાં (છાયામાં) તે હરડેને સૂકવીને તેને કોરી કરવી. પછી પેલા કવાથમાં ૪૦૦ તેલા જૂનો ગેળ, ૧૬ તલા મધ અને આઠ તોલા ઘી નાખવું. તે સર્વમાં પાંચસો પીપરનું ચૂર્ણ નાખવું. તેમાં પિલી સે હરડે નાખીને ફરીને સારું ઘાટું થતાં લગી પાક કરે. એવી રીતે પકવ થયેલી હરડેમાંથી જ બે હરડે મધ સાથે ખાવી. એ હરડે સર્વે રેગને નાશ કરવામાં હિતકારક છે. વળી પાંડુરોગ, ખાંસી, હલીમકોરેગ, અર્શગ, દ્રોગ, હેડકીનો રોગ, ભ્રમરોગ, પીનસ, પ્રમેહ, રક્તપિત્ત, કઢ, ગ્રહણરોગ, એ સર્વ રોગને એ હરડે નાશ કર છે. એ હરડે ખાવાથી શરીરની પુષ્ટિ થાય છે, જે મટે છે, અરૂચિ નાશ થાય છે, ગુલ્મની પીડા, રાજય, પ્રમેહ, પેટ ચડવાને રેગ, બદ્ધ છે, એ રોગો શમી જાય છે અને જેની ઇન્દ્રિયની શક્તિ ક્ષીણ થઈ હોય છે તેને ફાયદો થાય છે. જઠરાગ્નિ મંદ હોય તે તે આ હરડે ખાવાથી વ: વાનલ જેવો વૃદ્ધિ પામે છે, રૂચિ ઉત્પન્ન થવામાં જે વ્યાધિઓ અડચણ કરતા હોય તેમને નાશ થાય છે, અને દેહને સુખ પ્રાપ્ત થાય છે, આ હરડે પાક અગસ્તિ મુનિએ નિર્માણ કરે છે.
બલા વાળ, बलाह्वयं गोक्षुरको बृहत्यौ निकाथ्य दुग्धेन कणासमेतम् । पानं हितं स्यान्मधुना सिताढ्यं विनाशनं कामलकं क्षयं वा। मेहस्य तृष्णाचयनाशकारि क्षीणेन्द्रियाणां बलमातनोति ॥
For Private and Personal Use Only
Page #474
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય નવમે.
૪૨૭
બળબીજ, ગોખરૂ, રીંગણ, ભોંયરીંગણ, એ ઔષધને દૂધમાં કવાથ કરીને તેમાં પીપરનું ચૂર્ણ નાખીને તથા મધ અને સાકર નાખીને પીવું. એ પાન પીવાથી યાદિ રોગવાળાને ફાયદો થાય છે. કમળાને ક્ષયને, પ્રમેહને અને તમામ પ્રકારના તરસના વ્યાધિને, એથી નાશ થાય છે અને જેની ઇંદ્રિય ક્ષીણ થઈ હોય તેને બળ પ્રાપ્ત થાય છે.
પિપલી વર્ધમાનગ. पिप्पली वर्धमानं वा कारयेदुग्धसर्पिषा । आद्यः पञ्च पुनः सप्त पुनरेव नव क्रमात् ॥ एकादशस्त्रयोदशः पञ्चदशस्तथा सप्तदशः स्मृतः ॥ एकोनविंश एकविंशः पृथक पृथकू यथाक्रमम् । एवं क्रमेण वृद्धिः स्यात् कारयेत् शतमात्रया ॥ ततः क्रमेण पुनः पश्चात् यावत् शेषं च पञ्चकम् । भोजयेत् षष्टिकानं तु सर्पिषा मुद्गसंयुतम् ॥ हन्ति पलितवार्धक्यं नरो नागबलो भवेत् । पिप्पली वर्धमानं तु ज्वरे जीणे प्रशस्यते । मन्दाग्नी पीनसेवाथ गुदजे वा तथा पुनः ॥
તે વિષવર્ધમાનનું ! ક્ષયરોગવાળાએ દૂધ અને ઘી સાથે વધતી જતી પીપર ખાવાનો ગ કરે. તે એવી રીતે કે, પહેલે દિવસે પાંચ, પછી સાત, પછી નવ, અગિયાર, તેર, પંદર, સત્તર, ઓગણીશ, એકવીશ, એવી રીતે દરરોજ બે બે વધારે લેવી અને એવી રીતે સે પીપરે એક દિવસે ખાવામાં આવે ત્યાં સુધી વધતાં જવું. પછી પાછા એજ કમે બે બે પીપર કમી કરતાં કરતાં પાંચ પીપર સુધી આવી રહે ત્યાંસુધી ઉતરતાં જવું. એ પીપરનું ચૂર્ણ મધ સાથે ચાટવું તથા તે ઉપર દૂધ અને ઘી પીવું. પિપ્પલી વર્ધમાનયોગ કરનારે સાઠી ચોખાને ભાત, મગ અને ઘી ખાવાં એ પથ્ય છે. એ ગવડે વૃદ્ધાવસ્થાનાં પલિયાં આવ્યાં હોય તે તથા વૃદ્ધાવસ્થા સંબંધી નિર્બળતા નાશ પામે છે અને પુરુષનામાં હાથીના જેટલું બળ આવે છે. જીર્ણજવરમાં આ વર્ધમાન પિપ્પલીને વેગ કરવામાં આવે તે ઘણે ફાયદો આપે છે, તેમજ જઠ
For Private and Personal Use Only
Page #475
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૮
હારીતસંહિતા. .
રાગ્નિ મંદ હૈય, પીનસરોગ થયો હોય અથવા અશરોગ થયે હૈોય તે તેમાં પણ એ યોગ ફાયદો આપે છે.
શિલાજતુ ચૂર્ણ द्वे पले मार्कवं धातु माक्षिकं च पुनर्नवा । तुगास्पृक्का शालिपर्णी वासकं च दुरालभा ॥ चूर्णार्धन समं योज्यं त्रिगन्धं मरिचानि च । तालीसं मगधा चैव तदर्धेन शिलोद्भवम् ॥ शिलाभेदं तदर्धन सर्व चैकन मिश्रयेत् । समेन तिलचूर्ण तु शर्करा समभागिकम् ॥ भुक्त्वा पश्चात् क्षीरपानं शस्यते घृतसंयुतम् । तेन क्षयो राजयक्ष्मा कामला च विनश्यति ॥ अपस्मारं जयत्याशु बलवीर्याधिको भवेत् । शाम्यन्ति च महारोगाः शुक्राढ्यो जायते नरः॥
તિ શિસ્ત્રાગતુર્મા ભાંગરે, સુવર્ણભાક્ષિક, સાડી, વાંસકપુર, બ્રાહ્મી, શાલિપણું, અરડૂસે, ધમાસે, એ ઔષધે આઠ આઠ તેલ લેવાં. તજ, તમાલપત્ર, એલચી, મરી, તાલીસપત્ર, પીપર, એ ઔષધો મળીને બત્રીસ તેલા સમાન ભાગે લેવાં. શિલાજિત એમના અર્ધ જેટલે એટલે સોળ તેલા લે. આઠ તેલ પાષાણભેદ લેવો. પછી એ સર્વને એકત્ર કરવું. એ સર્વની બરાબર તલનું ચૂર્ણ લેવું અને તેટલી સાકર લેવી. એ સર્વનું એકઠું ચૂર્ણ કરીને ખાવું તથા તે પછી ઘી સહિત દૂધ પીવું હિતકારક છે. એ ઔષધથી ક્ષય, રાજયશ્મા, અને કમળે એ રોગ નાશ પામે છે. વળી અપસ્માર પણ જલદીથી મટે છે અને મનુષ્ય બળવાન તથા વીર્યવાન થાય છે. એ ચૂર્ણથી મોટા મોટા રેગ શમે છે તથા મનુષ્યના શરીરમાં વિર્યની અતિશય વૃદ્ધિ થાય છે.
છત્યાદિક વૃત, जीवन्तिकावत्सकयष्टिकानां सपौष्करं गोक्षुरकं बले द्वे । नीलोत्पलं तामलकी यवासं सत्रायमाणा मगधा च कुष्ठम् ॥
For Private and Personal Use Only
Page #476
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય નવમા
द्राक्षामलक्या रसप्रस्थमेकं प्रस्थद्वयं छागलकं पयश्च । प्रस्थं तु दो विपचेद् घृतं वै पाने प्रशस्तं च तथैव भोज्ये ॥ नस्ये च वस्तावपि योजयेत् तत् विनाशमेत्याशु च राजयक्ष्मा । हलीमकः कामलपाण्डुरोगो मूर्च्छा भ्रमः कम्पशिरोऽर्तिशूलम् ॥ मेहाश्मरी वा गुदकीलकुष्ठं शिरोगतो नाशमुपैति रोगः । नस्यप्रदानेन वियोजितेन पानेन पाण्ड्रामयराजयक्ष्मा ॥ नाशं शमं याति हलीमको वा बस्तिप्रदानेन गुदोद्भवश्च । रोगो विनाशं समुपैति पुंसां विसर्पिविस्फोटकप्रोक्षणेन ॥ इति जीवन्त्याद्यं घृतम् ।
હરદોડી, કડાછાલ, જેઠીમધ, પુષ્કરમૂળ, ગોખરૂ, ખલા, અતિબલા, કાળું કમળ, ભોંય આમલી, ધમાસા, ત્રાયમાણુ, પીપર, ઉપલેટ, દ્રાક્ષ, એ ઔષધેા ચાર ચાર તાલા લઈને ચેાથેા ભાગ બાકી રહે એવા વાથ કરવા. પછી તેમાં આમળાંને રસ ૬૪ તાલા, બકરીનું દૂધ ૧૨૮ તેાલા, દહીં ૬૪ તેાલા, એ સર્વ એકઠું કરીને ગાયનું ધી પર્વ કરવું. ધી પક્વ કરતી વખતે ઉપર કહેલાં હરણ દોડી વગેરે ઔષધાનું કલ્ક તેમાં નાખવું. ધી માત્ર શેષ રહે ત્યારે તે ધી ઉતારી લેવું અને ગાળી લેવું. એ ઘી પીવામાં તથા ખાવામાં સારૂં છે તેમ નાકમાં ટીપાં મૂકવામાં તથા અસ્તિમાં મૂકવામાં પણ સારૂં છે. એ ધીને ખાવા પીવા વગેરેમાં યથાયોગ્ય ઉપયોગ કરવાથી રાજયક્ષ્મા, હલીમક, કમળા, પાંડુરોગ, મૂર્છા, ભ્રમ, કંપ, માથાની પીડા, શૂળ, પ્રમેહ, પથરીના રોગ, અરી, કોઢ, એ સર્વે રોગ નાશ પામે છે. એ ધીનાં ટીપાં નાકમાં નાખવાથી માથાનો રોગ નાશ પામે છે. ધી પીવાથી પાંડુરોગ, રાજયજ્ઞા, અને હલીમક રોગ નાશ પામે છે. એ ધીના બસ્તિ આપવાથી મનુષ્યેાના ગુદાના રોગ નાશ પામે છે તથા એ ધી ચેપડવાથી વિસર્પ તથા વિસ્ફોટક રોગ મટી જાયછે.
For Private and Personal Use Only
૪૨૯
પિપ્પલ્યાદિ મૃત.
कणा "लं पञ्चगुणं पयश्च आजं घृतं वै विपचेत् समांशम् । पानेऽथवा भोजनके प्रशस्तं देयं च राजक्षयनाशहेतोः ॥ इति पिप्पलाद्यं घृतम् ।
१ प्रस्थं दधिषु पचेद् घृतं वह्नि प्र० १ ली. २ वातं पाने प्रशस्तमेव भोज्ये.
Page #477
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૩૦
હારીતસંહિતા.
ચાર તાલા પીપરનું કલ્ક તથા વીસ તેલા બકરીનું દૂધ લેઈને તેમાં તેટલુંજ ધી નાખીને તેને પવ કરવું. એ પકવ થયેલું શ્રી પીવામાં તથા ખાવામાં હિતકારક છે માટે રાયમાને નાશ કરવાને માટે એ ધી આપવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રચકાલાદિ ધૃત.
पञ्चकोलं यवाग्रं च क्षीरं दध्ना घृतं पुनः । समांशेन तु योज्यानि भार्गी कुष्ठं तु पौष्करम् ॥ शतं तत्र हरीतक्या जले चैव चतुर्गुणे । काथं चैकत्रयं योज्यं क्वाथयेन्मृदुवह्निना ॥ मृदुपाकं घृतं सिद्धं पाने नस्ये च वस्तिषु । गुणाधिक्यं भवेन्नृणां पाण्डुरोगे हलीमके । राजयक्ष्मणि क्षये चैव शस्तं चोक्तं भिषग्वर ! ॥
इति पञ्चकोलाद्यं घृतम् ।
શું, પીપર, પીપરીમૂળ, ચિત્રો, ચવક, જવ, ભારંગ, ઉપલેટ, પુષ્કરમૂળ, એ સર્વે સમાન ભાગે લેવાં. એ સર્વથી ચાર ગણું પાછળ લેવું અને તેમાં સેક્સ હરડે નાખવી. પછી તે સર્વના વાથ કરવા. ચાથે ભાગે આકી રહેલા ક્વાથમાં તેટલુંજ દૂધ, તેટલુંજ દહીં તથા તેટલુંજ ધી નાખીને ધીમા તાપથી ધી પકવવું. ધીમા તાપથી સિદ્ધ થયેલું એ ધી પીવામાં, નસ્યમાં તથા અસ્તિમાં યાજવું. એ ધી પાંડુરોગમાં તથા હલીમક રાગમાં ખીજા થી કરતાં વધારે ગુણ આપે છે. તેમજ હે વૈધ શ્રેષ્ટ ! રાજયમામાં તથા ક્ષયમાં પણ એ ધી ઘણું ઉત્તમ કહેલું છે.
પારાશર ધૃત.
यष्टी बला गुडूची च पञ्चमूलं समांशकम् । क्वाथेन सदृशं धात्रीरसं चेक्षुरसं तथा ॥ विदार्याश्च रसं धृतं च समभागिकम् । क्षीरं दधिसमं चात्र नवनीतं तु तत्समम् ॥ द्राक्षातालीस संयुक्तं यथालाभेन योजयेत् । सिद्धं घृतं च पानाय नस्ये बस्तौ प्रदापयेत् ॥
For Private and Personal Use Only
Page #478
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય નવમે.
૪૩૧
जयति राजयक्ष्माणं पाण्डुरोगं सुदारुणम् । हलीमकं चार्शसं च रक्तपित्तनिवारणम् । लेपेन दुष्टवीसर्पपित्तदग्धव्रणापहम् ॥
કૃતિ પારા વૃતમાં જેઠીમધ, બળબીજ, ગળા, પંચમૂળ, એ ઔષધો સમભાગે લેવાં અને તેમનો કવાથ કરે. તે કવાથની બરબર આમળાંને રસ, તેટલેજ સેરડીનો રસ, તેટલેજ વિદારીકંદનો રસ અને તેટલું જ ઘી લઈને તેમાં મેળવવું. વળી દૂધ, દહીં અને માખણ, એમાંથી જે મળે તે ક્વાથની બરાબર લઈને તેમાં મેળવવું. પછી તેમાં દ્રાક્ષ અને તાલીસપત્રનું કલ્ક નાખવું અને વૃત પર્વ કરવું. વૃત માત્ર શેષ રહે ત્યારે સિદ્ધ થયેલું ઘી ગાળી લેવું. એ ધી પીવામાં, નસ્યમાં અને બસ્તિમાં
જવું. એ વૃત રાજ્યમાને અને મહાભયંકર પાંડુરોગને મટાડે છે. વળી તે હલીમક નામે રોગ, અર્શ રેગ, અને રક્તપિત્ત, એ રોગને પણ મટાડે છે. એ વૃતને લેપ કરવાથી દુષ્ટ એવો વિસર્પગ, પિત્તરોગ, અને દાઝવાથી થયેલું વણ, એ પણ દૂર થાય છે.
બલા વૃત, बलाश्चदंष्ट्रा बृहतीद्वयं च पर्णीद्वयं गोक्षुरकं स्थिरा च । पटोलनिम्बस्य दलानि मुस्तं सत्रायमाणा च दुरालभा च ।। कृत्वा कषायं च पदावशेषं पश्चात्ततश्चूणमिदं प्रयुझ्यात् । द्राक्षा सठी पुष्करमूलधात्री तमालकी दुग्धसमं कषायम् ॥ सपिः प्रयुक्तं नवनीतकं च सर्पिस्तदर्धन वियोजनीयम् । सिद्धं घृतं पानमथैव बस्तौ नस्य तथाभ्यञ्जनभोजनेन ॥ निहन्ति कासक्षयकामलानां राजक्षये क्षीणबलेन्द्रियाणाम् । क्षतेषु शोफेषु व्रणेषु शस्तं शिरोऽतिपाार्तिगुदामयनम् ॥
રૂતિ પાથે ઘતમ | બળબીજ, નાનાં ગોખરૂ, રીંગણી, ભોંયરીંગણી, મુગપણ, (જંગલી મગ), ભાષપણું (જંગલી અડદ), મોટાં ગેખરૂ, શાલિ
'ના. પ્ર૧ સી.
-
--
For Private and Personal Use Only
Page #479
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૩૨
હારીતસંહિતા.
પર્ણી, પાલ, લીંબડાનાં પાંદડાં, માથ, ત્રાયમાણુ, ધમાસે, એ સર્વે ઔષધોને પાણીમાં નાખીને ચતુર્થાંશ પાણી શેષ રહે ત્યાં લગી ક્વાથ કરવા. તે પછી આ ઔષધાનું ચૂર્ણ કરીને તેમાં નાખવું. તે ઔષધો આ પ્રમાણેઃ—દ્રાક્ષ, ષડકચુરા પુષ્કરમૂળ, આમળાં અને ભોંયઆમળી. પછી આ વાથની બરાબર દૂધ તેમાં નાખવું અને તેમાં ધી અને માખણ નાખવું. માખણ દૂધની બરાબર લેવું તથા ધી માખણથી અડધું લેવું. એ ધૃત સિદ્ધ થાય એટલે તેને પીવાના તથા અસ્તિના ઉપચેગમાં લેવું. તેમજ નસ્યમાં, શરીરે ચાળવામાં અને ખાવાના ઉપયોગમાં લેવું. એ ધૃત ખાંસી, ક્ષય, કમળા, રાજયમાા, એ રાગોના નાશ કરેછે. જે પુરુષની ઇંદ્રિયા અને બળ ક્ષીણ થઈ ગયું છે. તેમને એ ધૃત ફાયદાકારક છે. ક્ષતવાળાને, સજાવાળાને, અને ત્રણવાળાને હિતકર છે. માથાની પીડા, પાસાંની પીડા, અને ગુદાના રોગ, એ સવના એ નાશ કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદનાદિ તેલ.
चन्दनं सरलं दारु यष्ट्यलो बालकं सठी । नलशैलेयकं स्पृक्का पद्मकं वनकेसरम् ॥ कङ्कोलकं मुरामांसी सैरेयं द्विहरीतकी । रेणुकात्वक् कुङ्कुमं च सारिवा तिक्तकागुरुः ॥ नलिका च तथा द्राक्षा कषायं सुपरिस्रुतम् । तैलमनु तया लाक्षा रसेन समभागिकम् ॥ मन्दाग्निना पचेत् तैलं सिद्धं पाने च बस्तिषु । नस्ये चाभ्यञ्जने चैव योजयेत् तं भिषग्वरः ॥ हन्ति पाण्डुक्षयं कासं ग्रहनं बलवर्णकृत् । मन्दज्वरमपस्मारकुष्ठपामाहरं पुनः ॥ करोति बलपुष्ट्योजो मेधाप्रज्ञायुर्वर्धनम् । रूपसौभाग्यदं प्रोक्तं सर्वभूतयशस्करम् ॥
इति चन्दनाद्यं तैलम् |
१ नलिकवले. प्र० १ ली. २ तैलमस्तु तथा लाजा. प्र० १ ली.
For Private and Personal Use Only
Page #480
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય નવમે.
૩૩
સુખડ, સરળવૃક્ષ, દેવદાર, જેઠીમધ, એલચી, વરણવાળ, વકચરે, તાલીસપત્ર, શિલાજિત, પૃા નામે વનસ્પતી, કમળકાકડી, વનકેસર, કંકલ, મુરામાંસી, કાંટાસળિયે, હરડે, હીમની હરડે, રેણુકબીજ, તજ, કેસર, સારિવા, કડુ, અગર, નલિકા, દ્રાક્ષ, એ ઔષધનો ક્વાથ કરે અને સારી રીતે ગાળી લેવો. પછી આખી લાખને રસ તથા તેલ સમાન ભાગે (કવાથની બરોબર દરેક) લઇને તે ક્વાથમાં મેળવવું અને ધીમા તાપથી તેલ માત્ર શેષ રહે ત્યાંલગી તેનો પાક કરવો. એ સિદ્ધ થયેલા તેલને પીવામાં, બસ્તિ આપવામાં, નસ્ય લેવામાં, અને શરીરે ચોળવામાં ઉત્તમ વૈધે ઉપયોગ કરે. એ તેલ પાંડુરંગને હણે છે. ક્ષયરોગને મટાડે છે. ખાંસીને અને ગલગ્રહ (ગળું બેશી ગયું હોય તે રેગને) નાશ કરે છે, શરીરે કાંતિ અને બળ આપે છે. જીર્ણતાવ, અપસ્માર (ફેફરાને વ્યાધિ), કોઢ અને ખસ, એ રેગેને હરે છે. બળ, પુષ્ટિ અને ઓજને ઉત્પન્ન કરે છે, બુદ્ધિ, જ્ઞાન, શક્તિ અને આયુષ્યને વધારે છે, રૂપ અને સૌભાગ્યને આપે છે તથા સર્વ પ્રાણીમાત્રને યશ ઉત્પન્ન કરી દે છે.
રાજયારેગની ચિકિત્સા,
રાજ્યમાનાં કારણે स्वामिभार्याभिगमने गुरुपत्न्यभिलाषणात् । राजस्वहेमचौर्याद्वा राजयक्ष्मा भवेद्गदः ॥ થવા સુઈ ગાય નુ પુત્ર!! चतुर्भिहेतुभिर्यक्ष्मा जायते शृणु सांप्रतम् ॥ व्यायामयानसुरतांगनिपीडितेन रोगेण वा व्रणनिपीडितक्षीणदेहात् । क्रोधाच्छुचो हनशनादिभयोपवासैः संजायते च मनुजस्य महागदोऽयम् ॥ वार्धक्यादौ भवति नितरां ज्याधनुःकर्षणेन भारोत्यर्थ भवति वहनोत्पातनोल्लंघनेन ।
For Private and Personal Use Only
Page #481
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૩૪
હારીતસંહિતા.
दूराध्मानात् कदशनवशाञ्चिन्तयातिव्यवायात् संभूतिः स्यान्मनुजबलहृद्राजयक्ष्मागदस्य ॥ પોતાના સ્વામિની સ્ત્રીસાથે ગમન કરવાથી, ગુરૂપુત્રીની અભિલાષા કરવાથી, રાજાનું ધન ચારવાથી અને સોનું ચારવાથી રાજયક્ષ્મા રોગ ઉપજે છે. અથવા, હું પુત્ર! વાતાદિક દેવ અગડવાથી પણ રાજયમાારાગ ઉત્પન્ન થાયછે. એ ચાર હેતુથી રાજક્ષયરોગ ઉત્પન્ન થાય છે. હવે હું તને ખીજાં કારણુ કહું તે સાંભળ, અતિશય કસરત કરવાથી; હાથી, ધાડા વગેરે ઉપર એશીને મુસાફરી કરવાથી; અતિશય સ્ત્રીસંગ કરવાથી; શરીર ઉપર દબાણ થવાથી; શરીરનો ક્ષય કરે એવા કોઈ રોગથી; અદ વગેરે ત્રણની પીડાથી, દેહ ક્ષીણ થઈ જવાથી; ક્રોધથી, શાકથી, ન ખાવાથી, ભયથી અને ઉપવાસથી મનુષ્યને આ મોટા રોગ ઉત્પન્ન થાયછે. વળી એ રાજયમાગ વિશેષ કરીને વૃદ્ધાવસ્થામાં થાયછે. તેમજ ધનુષની પણુછ જોરથી ખેંચવાથી; અતિશય ભાર વહન કરવાથી; અતિશય ઉંચે કૂદવાથી; અતિશય ઉલ્લંધન કરવાથી; દૂર રહેલા મનુષ્ય વગેરેને ઘાંટા કાઢી ખેલાવવાથી; ખરાબ અન્ન ખાવાથી; ચિંતાથી અને અતિશય સ્ત્રીસંગ કરવાથી મનુષ્યના બળનો નાશ કરનાર રાજયમાારોગની ઉત્પત્તિ થાયછે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજયક્ષ્માનાં લક્ષણા,
अतक्षयात् श्रमाद्वापि सहसोपलवादपि । व्यवायातिप्रसंगेन तथा रूक्षातिसेवनात् ॥ तेन संक्षीयते गात्रं ज्वरो मन्दश्च जायते । ज्वरान्ते जायते शोफो बद्धविट् चातिसूत्रता ॥ अतिसारश्च भवति भक्षणेनातिशोषिता । कासते ष्ठीवतेऽत्यर्थ शोषं च कुरुते भृशम् ॥ स्त्रियोऽभिलाषतेऽत्यर्थ वार्तायां द्विषते पुनः । राजयक्ष्मेति विज्ञेयो नरः साध्यो न विद्यते ॥ શરીરમાં ચાંદી વગેરે ક્ષત થવાથી, ધાતુઓના ક્ષય થવાથી, મહેનતથી, એકાએક કૂદવાથી, અતિશય સ્ત્રી સેવવાથી, અતિશય ક્ષ
१ बंधेन युद्धात्.
For Private and Personal Use Only
Page #482
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય નવમા
ભોજન કરવાથી, એવાં કારણેાથી અંગની ક્ષીણતા થાયછે તથા જીર્ણજ્વર ઉત્પન્ન થાયછે. જ્વર આવતાં આવતાં તેના અંતે સાજો ઉપજે છે અને ઝાડા બંધાય છે તથા મૂત્ર ઘણું થાયછે. વળી કોઈવાર અતિસાર પણ થાયછે તથા ખાધા પછી અતિશેષ પડેછે. અતિશય ઉધરસ થાયછે તથા અતિશય ફુંકે છે તેમ મુખ અતિશય સૂકાય છે. તેના મનમાં સ્ત્રીઓની અભિલાષા બહુ હેાયછે અને સ્ત્રીની વાર્તાના તે દેશ કરેછે. એવા રાગને રાજયમા કહેછે અને તે રોગ અસાધ્ય છે.
રાજ્યમાાના પ્રતીકાર,
यदनं यत्समाहारं यादृशं प्रतियाचते । तत् तस्य च प्रदातव्यं मधुरं घनमेव च ॥ यद् यदाहारमिच्छेद्वा व्याधितो राजयक्ष्मणः । तस्य तस्याप्यलाभेन क्षीयन्ते तस्य धातवः ॥ यदा सरक्ताः शोकाः स्युः पाकतां याति मानवे । तदा पुनर्नवा क्वाथः स्वेदो लेपो विधीयते ॥
રાજક્ષયના રાગી જે જે અન્ન જેવું જેવું તેને આપવું અને વિશેષે કરીને મધુર તથા ધાડું રાજયમાાના વ્યાધિવાળા જે જે આહારની ઇચ્છા તેને ન આપવામાં આવે તે તેથી તેની ધાતુઓનો ક્ષય થવા લાગે છે, જો ક્ષયરોગવાળા રોગીને રક્તસહિત સોજા થાય તે તેને સ્વેદ તથા ક્ષેપ કરવા.
For Private and Personal Use Only
૪૩૫
રાજયમાાની જીવિતમર્યાદા
संजीवेच्चतुरो मासान् षण्मासं वा बलाधिकः । उत्कृष्टैश्च प्रतीकारैः सहस्राहं तु जीवति । सहस्रात् परतो नास्ति जीवितं राजयक्ष्मणः ॥ गतप्राणौजोवीर्यश्च क्षीणश्च विकलेन्द्रियः । न भवेत् पुनरुच्छ्रायो याप्यरोगश्च मुञ्चति ॥
१ नरं वा राजयक्ष्मणम्.
માગે તેવું તેવું અન્ન અન્ન આપવું. કેમકે કરેછે તે તે આહાર
Page #483
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४३१
હારીતસંહિતા.
यस्तदायाससम्पन्नो भूयोऽपि कोपितो भवेत् । तस्य प्राणापहारी स्याद्राजयक्ष्मातिदारुणः॥ त्रिभिर्मासैश्च षण्मासैर्वर्षेश्चापि त्रिभिः पुनः ।
રાજક્ષયના વ્યાધિવાળે રેગી ચાર માસ જીવે અને વધારે બળવાળ હેય તે છ માસ જીવે. તથા જે ઘણા ઉત્તમ ઉપાય જ વામાં આવે તે એક હજાર દિવસ જીવે; પણ રાજયમાના વ્યાધિવાળાનું આયુષ્ય હજાર દિવસ કરતાં વધારે હોતું નથી. જે રોગીનું બળ,
જ, વિર્ય નાશ પામ્યું હોય, શરીર ક્ષીણ થઈ ગયું હોય, દકિની શક્તિ નાશ પામી હોય, તે રેગીને ફરી તે પ્રાપ્ત થઈને વૃદ્ધિ પામતાં નથી, એવી ક્ષયરોગની પ્રકૃતિ છે. પણ જે ક્ષયરોગ યાપ્ય ( કચ્છસાધ્ય) હોય તે કદાચિત રેગી બચે છે. પણ એવી રીતે ઔષધેપચારથી બચેલો રેગી જે ઘણે પરિશ્રમ લે તે, ફરીને પણ એ રેગ કેપે છે અને તે વખતે મહાદારૂણ રાજયમ્ભ ત્રણ મહિને, છ મહિને અથવા ત્રણ વર્ષે પણ તેને પ્રાણ લે છે.
અમૃતપ્રાશાવલેહ, शतमूलीरसः प्रस्थं गुडूचीकल्कप्रस्थकम् । हरीतकी शतं चान्यत् कुटजस्य त्वचस्तुलाम् ॥ निःकाथ्यं च पृथक्त्वेन पूतांश्चैकत्र मिश्रयेत् । दार्वीप्रलेपनं दृष्ट्वा कृष्णानां शतपञ्चकम् ॥ शतं चामलकीचूर्ण त्वगेला चित्रकं सठी । द्राक्षा कुष्ठं शिलाजिच्च शिलाभेदस्तु तालकम् ॥ योज्यं तत्राक्षमानेन भक्षयेत् सितसर्पिषा। तस्योपरि पिबेत् क्षीरं भोजनं च ततः परम् ॥ राजयक्ष्मी लभेत् सौख्यं पाण्डुकामलकान् जयेत् । अतीसारो विनश्येत्तु बले नागबलो भवेत् ॥
इत्यमृतप्राशनं घृतम् ।
१ कृष्णागुडानां प्र० १ ली.
For Private and Personal Use Only
Page #484
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય નવમે.
૪૩૭
ચેસઠ તેલ શતાવરીને રસ લે; ચેસઠ તેલ ગળાનું કલ્ક લેવું; સે હરડે લેવી; ચાર તેલા કડાછાળ લેવી. સે હરડેને ખરી કરીને તેને ક્વાથ કરે; તથા કડાછાળને પણ જૂદ કવાથ કરે. તેમજ ગળોના કલ્કને પણ જૂદો કવાથ કરે. એ ત્રણેને જૂદા જૂદા ગાળી લઈને પછી તેમાં શતાવરીને રસ ગાળીને નાખો. ( શતાવરી લીલી ન હોય તે તેને ક્વાથ કરીને ગાળીને નાખે.) પછી એ સવિન કડછીએ એટે ત્યાં લગી પાક કરે. પછી તેમાં પાંચ પીપરનું ચૂર્ણ નાખવું સે આમળાંનું ચૂર્ણ નાખવું. તજ, એલચી, પડકચુરો, દ્રાક્ષ, ઉપલેટ, શિલાજિત, પાષાણભેદ, હરતાળ, એ સર્વે એક એક તેલ નાખવાં. પછી તેને સાકર તથા ઘી સાથે ખાવું. તે ઉપર દૂધ પીવું અને તે ઉપર ભજન કરવું. આ ઉપાયથી રાજ્યક્મા રોગીને સુખ પ્રાપ્ત થાય છે તથા પાંડુ અને કમળો મટે છે. અતિસારને રોગ પણ નાશ પામે છે તથા તેને હાથીના જેટલું બળ પ્રાપ્ત થાય છે.
તાલામૃત, तालकं च शिलाभेदस्तथा चैव शिलाजतुः । जीरके द्वे समझा च कुष्ठं नागबला बला ॥ एलापत्रकतालीसं तमालं हरिचन्दनम् । मुस्ता द्राक्षा च रास्ना च मुण्डी सैरेयकं पुरः॥ सुरसा चैव संयोज्या कृष्णाश्च द्विगुणास्तिलाः। चूर्ण सूक्ष्म प्रयुञ्जीत गुडेन मधुना युतम् ॥ पश्चाद् गोक्षीरपानं स्यात् क्षीरेण सह भोजनम् । राजयक्ष्मादिभिः क्षीणा ग्रहणीपीडिताश्च ये॥ धातुक्षीणबला ये च तेषां संयोजयेद् भृशम् । वृद्धोऽपि तरुणो भूत्वा नरो नार्याभिनन्दति ॥ वन्ध्यापि लभते पुत्रं षण्ढोऽपि पुरुषायते । तालकानातकं नाम कृष्णात्रेयविभाषितम् ॥
इति तालकाम्रतकम् ।
૧ પુn. p૧ સી. યુ. પ્ર.
વી.
For Private and Personal Use Only
Page #485
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
હારીતસંહિતા.
- ~~-~-... - - - - - - -~-~~-~~~-~~-~
હરતાળ, પાષાણભેદ, શિલાજિત, જીરું, શાહજીરું, મછા, ઉપલેટ, નાગબળા, બળબીજ, એલચી, તજ, તાલીસપત્ર, તમાલપત્ર, હરિચંદન (પીળું,) મોથ, દ્રાક્ષ, રાસ્ના, બોડીકલાર (મુંડી,) કાંટાસળિયો, તુલસી, એ સર્વેને એકત્ર કવાં. કાળા તલ એ સર્વથી બમણા લેવા. એ સર્વનું સૂક્ષ્મ ચૂર્ણ કરીને ગેળ તથા મધ સાથે ખાવું અને તે ઉપર ગાયનું દૂધ પીવું અને તે પછી દૂધ સાથે ભાત વગેરે ભજન કરવું. જે પુરૂષ. રાજયમ્મા વગેરે રોગથી ક્ષીણ થઈ ગયા હેય, જે ગ્રહણી રોગથી પીડિત હય, તથા જેમની ધાતુને ક્ષય થચલે હોય, તેમને આ ઔષધ અત્યંત લાગુ થાય છે. આ વધ ખાનાર પુરપ વૃદ્ધ હોય તથાપિ તરૂણ થઈને તે પુરુષ સ્ત્રીવડે આનંદ પામે છે. વાંઝણ સ્ત્રી એ ઔષધના પ્રભાવથી પુત્ર પામે છે અને નપુંસક હોય તથાપિ તેથી પુરૂષત્વ પામે છે. આ ઔષધને તાલામૃતક કહે છે અને તે કૃષ્ણાત્રેય મુનિએ કહેલું છે.
ગુડ્યાદિ ચૂર્ણ गुडूची च बले द्वे च धात्री च मरिचानि च । चूर्ण गुडेन संयुक्तं राजयक्ष्मापहं नृणाम् ॥ शालिषष्टिकगोधूमवास्तुकं जाङ्गलानि च । मुद्गांश्च गोपयश्चैव शशकैणकुरङ्गिणाम् ॥ ગળે, બળબીજ, નાગબળા, આમળાં, મરી, એ વધતું-ગળું ગળમાં મેળવીને ખવરાવવાથી મનુષ્યને રાજયમ્મા રેગ મટે છે.
ક્ષયરેગ ઉપર પથ્યાપથ્ય. तित्तिरकोंचलावानां मांसानि च प्रलेहकान् । विभोजयेत् क्षीरसपिः क्षये वा राजयक्ष्मणि ॥ क्षाराम्लकटुकं तीक्ष्णं तैलं सौवीरकं सुरा। राजिकावर्जिताश्चैते क्षये वा राजयक्ष्मणि ॥
તેતર, વહાલાં, લાવર, એ પક્ષીઓનાં માંસ તથા મધુર અને શીતળ અવલેહ તેમજ દૂધ અને ઘી, એવા પદાર્થો ક્ષયરોગમાં કે
For Private and Personal Use Only
Page #486
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तृतीयस्थान-मध्याय हशमी.
४३८.
रात्यक्षमा रोगमा ११वा. quी भाई, पा९, ती , तीक्ष्ण, तेस, સૌવીરક, સુરા, રાઈ એ પદાર્થો ક્ષયરોગમાં કે રાજયઢ્યા રોગમાં વર્જવા જેવા છે.
इति आत्रेयभाषितै हारीतोत्तरे तृतीयस्थाने क्षयरोग
चिकित्सा नाम नवमोऽध्यायः ।
दशमोऽध्यायः।
आत्रेय उवाच ।
રક્તપિત્તની ચિકિત્સા अतिधर्मतया वापि तीक्ष्णोष्णकटुसेवनात् । क्षाराम्लसेवनाद्वापि मद्यपानादिसेवनात् ॥ अतिव्यवायाच्छीतेन शुष्कशाकादिसेवनात् । एतैस्तु कुपितं पित्तं रक्तेन सह मूच्छितम् ॥ पुत्रस्तु संशयापन्नः पप्रच्छ पितरं पुनः॥ આત્રેય કહે છે. –અતિશય તાપનું સેવન કરવાથી, અતિશય ता पार्थ भावाथी, अतिसय १२म, तामा, मास, 41, ५६tથોનું સેવન કરવાથી, મદ્યપાન કરવાથી, અતિશય સ્ત્રી સંગ કરવાથી, આતિશય શીતળતાથી, શાકની સૂકવણીઓ વગેરેનું ઘણું સેવન કરવાથી, અને એવા જ બીજા પદાર્થોનું સેવન કરવાથી પિત્ત બગડીને રક્તની સાથે મળે છે અને તેને બગાડે છે. આ સાંભળીને આત્રેય મુનિના પુત્ર હારીતને સંશય થશે તેથી તે ફરીને પિતાને પૂછવા લાગ્યા.
हारीत उवाच । कथं पित्तं प्रकुप्तं च केन वापि प्रचाल्यते । तद्वद्रक्तस्य कुपनं जायते केन हेतुना ॥ युगपदू दृश्यते केन कथं वापि प्रवर्तते । एवं पृष्टी महाचार्यः प्रोवाच मुनिपुङ्गवः॥
For Private and Personal Use Only
Page #487
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૪૦
હારીતસંહિતા.
હારિત કહેછે.--પિત્ત કેવી રીતે કાપ પામે છે તથા પિત્તને
વખતે શા કારણથી
તેના સ્થાનમાંથી કાણુ ચળાવે છે? તેમજ રક્તનું કાપવું કયા હેતુથી થાયછે ? રક્ત અને પિત્ત બન્નેના કાપ એકે જોવામાં આવે છે? તથા તે કેવી રીતે પ્રવૃત્ત પ્રશ્ન સાંભળીને મુનિએમાં શ્રેષ્ઠ એવા મહાચાર્ય આત્રેય મુનિ આ પ્રમાણે માલ્યા.
થાયછે? એવા પુત્રના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्रेय उवाच ।
शृणु प्राश ! महातेजा चिकित्सागमपारग ! | येनैव कुप्यते पित्तं रक्तं तेनैव कुप्यते ॥ तावपि कुपिते कोष्ठे वायुनोदीर्यते भृशम् । ऊर्ध्वं च नयते प्राणोऽपानश्चाधः समीरयेत् ॥ मध्ये समानः कुरुते रक्तपित्तस्य कोपनम् । एवं युगपत् पित्तं च रक्तेन सह कुप्यति ॥
આત્રેય કહેછે.—હે બુદ્ધિમાન, મેટા તેજવાળા તથા ચિકિત્સા શાસ્ત્રને સંપૂર્ણ જાણનારા પુત્ર! સાંભળ; જે કારણથી પિત્ત કાપે છે તેજ કારણાથી રક્ત પણ કાપે છે. કાઠામાં રહેલાં રક્ત અને પિત્ત અન્ને કાપે છે તેને વાયુ ઉપર કે નીચેની તરફ પ્રેરે છે. પ્રાણવાયુ તેમને ઉપરની તરફ લેઈ જાયછે અને અપાનવાયુ તેમને નીચેની તરફ લેઈ જાયછે. મધ્યમાં સમાનવાયુ તેમને કાપાવે છે. એ રીતે પિત્તસહિત રક્ત એક્કે કાળે કાપે છે.
રક્તપિત્તના કાપવાના પ્રકાર
चतुर्धा दृश्यते कोपो गतिश्चास्य द्विधा मता । ऊर्ध्वं श्लेष्मणि संसृष्टं नासास्ये कर्णरन्ध्रयोः ॥ रक्तं प्रवर्तते यस्य साध्यस्तु विजिगीषुणा । अधोवातेन संसृष्टं गुदेनापि प्रवर्तते ॥ संज्ञेयं रक्तपित्तं तु कृच्छ्रेण सिद्धिमिच्छति । उभाभ्यामधऊर्ध्वाभ्यां वातश्लेष्मणि वर्तते । तमसाध्यं विजानीयात् कृच्छ्रेण यदि सिध्यति ॥
For Private and Personal Use Only
Page #488
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય દશમે.
૪૪૧
PRIL
एकमार्ग बलवतो नातिवेगं न वोत्थितम् । रक्तपित्तं सुखेनापि साध्यं स्यानिरुपद्रवम् ॥ एकदोषानुगः साध्यो द्विदोषो याप्य उच्ये। असाध्यस्तु त्रिदोषेषु रक्तपित्तः प्रवर्तते ॥ ऊर्ध्वगरक्तपित्तेषु विरेकं कारयेत् सुधीः ।
अधोभागगते रक्ते तदास्य वमनं हितम् ॥ રક્તપિત્તને પ્રપ ચાર પ્રકારને જોવામાં આવે છે અને તેની ગતિ બે પ્રકારની છે. જે રક્તપિત્ત ઉપરના ભાગમાં કેપ પામે છે તે કફ સાથે મળે છે અને નાક, મુખ, તથા કાનનાં છિદ્વારા બહાર પડે છે. એવી રીતે ઉપરના ધારથી જેને રક્ત પડે છે તે રક્તપિત્તને શમાવવા ઈચ્છનાર વૈદ્યને તે સાધ્ય છે. જે રક્તપિત્ત નીચેને માર્ગે ગુદદ્વારા પ્રવૃત્ત થાય છે તે વાયુથી મળેલું જાણવું. એ રક્તપિત્ત કષ્ટવડે મટાડી શકાય છે માટે તેને કષ્ટસાધ્ય જાણવું. જે રક્તપિત્ત ઉપર અને નીચે બન્ને ભાગે થઈને પ્રવૃત્ત થતું હોય તેને વાયુ તથા કફ બન્ને સાથે મિશ્રા થયેલું જાણવું. એ રક્તપિત્તને અસાધ્ય જાણવું; અને કદાપિ એવું રક્તપિત્ત મટે તે પણ અત્યંત મહેનતથી જ મટે છે. જે રક્તપિત્ત ઉપર કે નીચેને એકજ માર્ગેથી પ્રવૃત્ત થતું હોય, તેમજ જે બળવાન પુરૂષને થયું હોય, નવું એટલે થોડા દિવસથી થયું હોય, તેને વેગ અતિશય હેય નહિ, તથા ઉપદ્રવ રહિત હોય તો એ રક્તપિત્ત સુખે કરીને સાધ્ય કરી શકાય છે. જે રક્તપિત્ત એક દોષયુક્ત હોય તેને સાધ્ય જાણવું; જે બે દેષમુક્ત હોય તેને કષ્ટસાધ્ય અથવા વ્યાપ્ય જાથવું અને જે ત્રણ દેપ મુક્ત હોય તે રક્તપિત્તને અસાધ્ય જાણવું. જે રક્તપિત્ત ઉપરને માર્ગે એટલે મુખાદિકારા ગતિ કરનારું હોય તે ડાહ્યા માણસે રોગીને વિરેચન કરાવવું; અને જે રક્તપિત્ત અધેમાર્ગે એટલે નીચેના દ્વારથી ગતિ કરનારું હોય તે રેગીને વમન કરાવવું એ હિતકર છે.
રક્તપિત્તના ઉપદ્રવ रोगक्षीणे स्थविरविकले हीनदौर्बल्यकाये मन्दाग्निर्वा क्षवथुरथवा पाण्डुता दाहशोषः ।
For Private and Personal Use Only
Page #489
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૪૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
तृष्णा छर्दिः श्वसनमधृतिर्भक्तविद्वेषमोहो हृत्पीडा स्याद् भ्रममथ भवेद्रक्तपित्तोपसर्गात् ॥ अष्टादश इम प्रोक्ता रक्तपित्त उपद्रवाः । उपद्रवैर्विना साध्योऽसाध्यः सोपद्रवस्तथा ॥ रक्तनिष्ठीवनोपेतो रक्तनेत्रो भ्रमातुरः । रक्तमूत्रश्च वमतेरस्त्रपित्ती न जीवति ॥
રાગથી શરીરની ક્ષીણતા થવી; શરીરને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થવી; શરીરને વિષ્ફળતા ( ખાડખાંપણ ) પ્રાપ્ત થવી; અંગનું હીનપણું; દુર્વ્યળતા, મંદાગ્નિ; છીંક; પાંડુપણું; દાહ; શેષ; તરસ; ઉલટી; શ્વાસ; અધીરતા; ભોજનના દૂષ; માહ; હૃદયની પીડા; અને ભ્રમ; એવા ઉપદ્રવ રક્તપિત્તને લીધે થાયછે. એ અઢાર રક્તપિત્તના ઉપદ્રવ કહેલા છે. જે રક્તપિત્તમાં ઉપદ્રવ હોય નહિ તેને સાધ્ય જાણવા; અને જેમાં ઉપદ્રવ હાય તેને અસાધ્ય જાણવા. જે રક્તપિત્તવાળાને થૂંકતાં લોહી પડતું હાય, તેનાં નેત્ર પણુ રક્ત થયાં હાય, જેને ભ્રમ થયેા હાય, મૂત્ર પણ રાતું થતું હાય, ઉલટી રાતી થતી હોય, એવા રક્તપિત્તવાળા જીવતા નથી. રક્તપિત્તનાં લક્ષણ,
एवं प्रोक्तो निदानार्थस्ततो वक्ष्यामि लक्षणम् । सुलक्षणसमायुक्तं रक्तपित्तं सुखावहम् ॥ यस्यारुणं भवति फेनयुतं च वातात् पित्तातिपीतमथ कृष्णकुसुम्भकाभम् । पित्तेन पित्तमिति तं प्रवदन्ति धीराः सान्द्रं सपाण्डुरनिभं सघनं कफेन ॥
इति रक्तपित्तलक्षणम् ।
એપ્રમાણે રક્તપિત્તના હેતુ અને સંપ્રાપ્તિ વગેરે નિદાનના અર્થ મેં કહ્યો; હવે હું તેનાં લક્ષણ કહું છું; કેમ કે સારાં લક્ષણે યુક્ત એવે રક્તપિત્ત સુખ ઉપજાવે એવો છે. જે પુરૂષનું રકતપિત્ત રાતું અને પીણવાળું હોય તે રક્તપિત્ત વાયુથી થયું છે એમ બણવું. પિત્તથી
૧ મુત્રી, પ્ર॰ ૧ ટી.
२ भेषजम्. प्र० १ ली.
For Private and Personal Use Only
Page #490
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય દશમે.
૪૪૩
થયેલું રક્તપિત્ત અતિશય પીવું, અથવા કાળું અથવા કસુંબાના જેવા રંગનું હોય છે, પિત્તવડે કેવળ પિળા રંગનું રક્તપિત્ત હોય છે એ પણ કેટલાક ધીર વૈદ્યોને મત છે. કફથી થયેલું રક્તપિત્ત ઘાડું, ચેત અને ઘન હોય છે.
રક્તપિત્તની ચીકિત્સા, क्षीणमांसं कृशं वृद्धं बालं वा ज्वरपीडितम् ।।
शोषमूर्छाभ्रमापन्नमविरिच्यमुपाचरेत् ॥ જે મનુષ્યનું માંસ ક્ષીણ થઈ ગયું હોય, જેનું શરીર કૃશ હૈય, જે શરીરે વૃદ્ધ હૈય, જે બાળક હોય, જે જ્વરથી પીડાય હોય, જેને શેષ, મૂછ, કે ભ્રમ થયે હૈય, એવા ઉપદ્રવવાળા રકતપિત્તની ચિકિત્સા કરવી હોય તે તેને વિરેચન ન આપતાં ચિકિત્સા કરવી.
ઉર્વરક્તપિત્તને ઉપાય, निष्पीड्य वा सारसमाददीत क्षौद्रेण खण्डेन युतं च पानम् । नासास्यकर्णे नयने प्रवृत्तं रक्तं तु शीघ्रं शमतां प्रयाति ।।
અરડૂસાનાં પાંદડાને કચરીને તેને રસ કાઢીને તેમાં મધ તથા સાકર નાખીને પીવાથી જે રક્તપિત્ત નાક, મુખ, કાન, તથા નેત્રને માર્ગે પ્રવૃત્ત થયું હોય તે જલદીથી શમી જાય છે.
વાસાદિક કવાથ, वासाकषायोत्पलमृत्प्रियङ्गुरोध्रांजनाम्भोरुहकेसराणि । पीत्वा समध्वासितया च लिह्यात् पित्तासृजं चैवमुदीर्णमाशु।।
અરડૂસાને ક્વાથ મધ તથા સાકર સાથે પીવો. અથવા કમછાની રજ, કાંગનાં મૂળ, લેધર, કાળા કમળની કેસર, એ સર્વને મધ અને સાકર સાથે ચાટવું. તેથી રક્તપિત્ત કેપેલું હશે તે શાંત થશે.
અરડૂસાને ગુણ प्रविद्यमानेपिच वासकेन कथं नरः सीदति रक्तपित्ते । क्षये च कासे श्वसनेऽपि यक्ष्मे वैद्याः कथं नातुरमादरन्ति ।
१ अतिरेचनमाचरेत. प्र. १ ली.
For Private and Personal Use Only
Page #491
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૪૪
હારીતસંહિતા.
જો પૃથ્વીપર અરડૂસા હયાત છે, તે પછી મનુષ્ય રક્તપિત્તથી દુ:ખી શા માટે થાયછે? અને વૈદ્યો રોગીઓના ક્ષયરોગ, ખાંસી, શ્વાસ અને રાજક્ષય, એ રાગે ને શા માટે મટાડતા નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भिषजो भिषजां मातां पुरस्कृत्य क्रियां यदि । कुर्वन्ति रक्तपित्ते तां क्षये कासे च सिद्धिदा ॥ વૈધમાતા ( અરડૂસા ) તેને આગળ કરીને જો વૈદ્યો ક્રિયા કરે અર્થાત્ અરડુસાનો ઉપયોગ કરે તે રક્તપિત્ત, ક્ષય અને ખાંસી, એ રોગ તે મટાડે.
वासायां विद्यमानायामाशायां जीवितस्य च । रक्तपित्ती क्षयी कासी किमर्थमवसीदति ॥
જો અરડૂસા હાજર છે અને જીવવાની આશા પણુ અમર છે, તા. રક્તપિત્તવાળા, ક્ષયરોગવાળા અને ખાંસોના રોગવાળા શા માટે દુઃખી થાયછે
તાલીસચૂર્ણ.
तालीसचूर्ण वृषपत्ररसेन युक्तं पेयं च सारधयुतं कफपित्तकासे । हन्ति भ्रमं श्वसनमाशुतरं शिरोर्ति भङ्गस्वरे त्वरितमाशु सुखं ददाति ॥
તાલીસ પત્રનું ચૂર્ણ અરડૂસાનાં પાનાંમાં મેળવીને તેમાં મધ નાખીને પીવું. તેથી ક તથા પિત્તની ખાંસી, ભ્રમ, શ્વાસ, અને માથાની પીડા જલદીથી મટે છે તેમ જેને ઘાંટા ખેશી ગયા હોય તે રોગવાળાને પણ એ ઔષધથી ઉતાવળે સુખ થાયછે.
અરડૂસાના બીજો ક્વાથ,
आटरूषकमृद्धीकापथ्याक्वाथः सशर्करः । क्षौद्राढ्यः श्वसनका सरक्तपित्तनिवारणः ॥
અરડૂસી, દ્રાક્ષ, હરડે, એ ઔષધોના ક્વાથ કરીને તેમાં સાકર નાખીને તથા મધ નાખીને પીવા. તેથી શ્વાસ, ખાંસી અને રક્તપિત્ત મટે છે.
For Private and Personal Use Only
Page #492
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય દશમે.
૪૪૫
छागं पयो वा सुरभीपयो वा चतुर्गुणेनापि जलेन कल्कः। सशर्करं पानमिदं प्रशस्तं सरक्तपित्तं विनिहन्ति चाशु॥
બકરીનું કે ગાયનું દૂધ અથવા પાણ એમાંનું હરકાંઈ એગણું લેઈને તેમાં અરસાનાં પાનાંનું કલ્ક કરીને તેમાં સાકર નાખીને પીવાથી રક્તપિત્ત મટે છે.
બલાદિ દૂધ, "बलाश्चदंष्ट्रामलकीफलानि द्राक्षा मधूकं मधुयष्टिकानाम् । .. सिद्धं पयःपानमिदं हितं स्यात् पिते सरक्ते मनुजस्य शान्त्यै॥
બળબીજ, ગોખરૂ, આમળાં, દ્રાક્ષ, મહુડાં, જેઠીમધ, એ ઔષધો નાખીને સિદ્ધ કરેલું દૂધ પીવાથી રક્તપિત્તવાળાનો રોગ મટીને તેને શાંતિ થાય છે.
ખદિર વગેરેનું ચૂર્ણ खदिरस्य प्रियङ्गनां कोविदारस्य शाल्मलेः।
पुष्पं चूर्ण तु मधुना लिहन्नारोग्यमश्नुते ॥ ખેર, કાંગ, કેવિદાર (ગરમાળ) અને શીમળાનાં ફૂલ, એમનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી રક્તપિત્ત મટીને આરોગ્ય થાય છે.
હરડેને પ્રગ आटरूषकरसेन सप्तधा भाविता च पुनरेव शोषिता। । पिप्पलीमधुसमन्विताऽभया रक्तपित्तमतिदुर्जयं जयेत् ॥
હરડેનું ચૂર્ણ કરીને તેને અરડૂસાના રસના સાત પટ દેવા. પછી તેને મધ તથા પીપર સાથે ખાવી તેથી ન મટે એવું રક્તપિત્ત પણ મટી શકે છે. કેટલાકને મતે એમ છે કે આખી હરડેને અરડૂસાના રસમાં પલાળી મૂકી પછી સૂકાવા દેવી. એવી રીતે સાત પટ થયા પછી તેનું ચૂર્ણ કરીને મધ પીપર સાથે ખાવાથી ઉક્ત ગુણ આપે છે.
એલાદિ અવલેહ, एलादलानि सहपद्मकनागकेशरैः
र्द्राक्षा घना च मधुपिप्पलिका समांशा। ૩૮
For Private and Personal Use Only
Page #493
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
एषां समांशसितशर्करयुक्तलेहः खजूरिकां समभिहन्ति च रक्तपित्तम् । दाहं ज्वरात्ति श्वसन च विमोहतृष्णा
मूर्ची निहन्ति रुधिरं वमिजित् तथैव ॥ એલચી, તમાલપત્ર, કમળકાકડી, નાગકેસર, દ્રાક્ષ, મોથ, મધ, પીપર, એ સર્વે સમ ભાગે લઇને તે સઘળાની બરાબર સાકર તેમાં મેળવવી. પછી તેમાં ખજૂર મેળવવું. એ અવલેહ રક્તપિત્તને મટાડે છે. વળી તે દાહને, તાવની પીડાને, શ્વાસને મેહને, તરસને, મૂછને, લોહીને અને ઉલટીને અટકાવે છે.
નાણાપ્રવૃત્ત રૂધિરનો ઉપચાર घ्राणे प्रवृत्तं रुधिरं यदि स्यात् तदा घृतेनामलकीफलानि । 'तोयेन पिष्टा शिरसि प्रलेपः सरक्तपित्तं सहसा रुणद्धि ॥
જો નાકમાંથી લોહી વહેતું હોય તે આમળાંને પાણીમાં ઘસીને તેમાં ઘી મેળવીને માથે લેપ કરે તેથી રકતપિત્ત એકદમ અટકે છે.
દ્રાક્ષાસાદિ ઉપચાર द्राक्षारसं वा घृतशर्कराढ्यं जलं सिताढ्यं च सरक्तपित्ते । पानेऽथवा चेक्षुरसं सिंताढ्यं क्षयं च कासं क्षतजं निहन्ति ॥
ઘી અને સાકરસહિત દ્રાક્ષને રસ, અથવા સાકરનું પાણી, અથવા સેરડીનો રસ અને સાકર, એમાંથી હરકેઈ એક ઉપાય ક્ષયને, ખાંસીને, તથા રક્તપિત્તને મટાડે એવે છે.
હરિતાલિકાદિ નસ્ય, नस्यं विदध्यात् हरितालिकाया रसेन वालक्तरसेन वापि । स्यादू दाडिमस्य प्रसवोद्भवेन रसेन नस्यं रुधिरनुतेऽपि ॥
દરોના વેલાને વાટીને તેનો રસ કાઢીને તેનો નાસ લેવો, અથવા અળતાના રસને નાસ લે, અથવા દાડમનાં પાંદડાંના રસને નાસ લે. એથી નાકમાંથી પડતું લોહી બંધ થાય છે.
For Private and Personal Use Only
Page #494
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય દશમે.
૪૪૭
આગ્રાદિ નસ્ય. आम्रास्थिजाम्बोद्भवशर्कराठ्यं नस्य सिताब्यं हितकृन्नराणाम् । नासाप्रवृत्तं रुधिरं निहन्ति हिकासच्छदिश्वसनापदि ॥ - કેરીની ગોટલી, જાંબુડાના ઠલિયાનાં બીજ, એ બેનું ચૂર્ણ કરીને તેમાં સાકરનું ચૂર્ણ મેળવવું. પછી તેને સૂંઘવાથી તે મનુષ્યને ફાયદો કરે છે. નાકમાંથી નીકળતા લોહીને તે બંધ કરે છે તથા હેડકી, ઉલટી અને શ્વાસ એનો નાશ કરે છે.
પલાડુ આદિ નસ્ય, पलाण्डुपत्रनिर्यासं नस्यं नासास्त्रजापहम् । यष्टीमधुमधुयतं चापि नस्यं पित्तास्रजं जयेत् ॥ ડુંગળીનાં પાનાંના રસને નાસ લેવાથી નાકમાંથી નીકળતું લેહી મટે છે. તથા જેઠીમધનું ચૂર્ણ મધમાં નાખીને તે સુંઘવાથી રક્તપિત્ત મટે છે.
વાસાદિ પાનક, वासापत्ररसं विधाय मतिमान् योज्यानि चेमानि तु रोजं चोत्पलमृत्तिकासमधुकं कुष्ठं प्रियङ्ग्वन्वितम् । चूर्ण पुष्परसेन पानकमिदं पित्ताश्रयाणां हितं कासकामलपाण्डुरोगक्षतजश्वासापमर्दी भवेत् ॥
અરડૂસાનાં પાંદડાંને રસ કાઢીને તેમાં બુદ્ધિમાન વૈધે આ ઔષધે નાખવાં, લેધર, કમળની રજ, જેઠીમધ, ઉપલેટ, ઘઉંલા, એ પાંચનું ચૂર્ણ નાખવું. પછી તેમાં મધ નાખીને પીવાથી તે પાનક પિત્તરગવાળાને ફાયદો આપે છે. વળી ખાંસી, કમળે, પાંડુરોગ, રકતપિત્ત અને શ્વાસ એ રોગને તે મટાડે છે.
દડિમ પુષ્પાદિ નસ્ય. रसो हितो दाडिमपुष्पकस्य तथैव किजल्करसोत्पलस्य । लाक्षारसो वा पयसा च नस्यात् प्राणप्रवृत्तं रुधिरं रुणद्धि ॥
ફતિ નાસાવૃત્તપિવિવિત્સ ! જે નાકમાંથી લેહી નીકળતું હોય તે દાડિમનાં ફૂલના રસને નાસ આપવો. અથવા કમળના મકરંદને નામ આપો. અથવા
For Private and Personal Use Only
Page #495
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४८
હારીતસંહિતા.
લાખના રસમાં દૂધ નાખીને તેને નાસ આપે. એ ત્રણમાંથી ગમે તે એક ઉપાયથી નાકમાંથી નીકળતું લોહી બંધ થાય છે.
મુખમાંથી નીકળતા લેહીની ચિકિત્સા यदि वदनपथेऽसृक वर्तते तस्य कुर्यात् प्रतिविधिविहितः स्याद् वक्ष्यते मानुषस्य । . भवति न सुखसाध्यं लोहितं मानुषेषु तदनु युवतियोन्या रक्तवाहस्त्वसाध्यः॥
જે મનુષ્યને મેઢામાં થઈને લોહી નીકળતું હોય તે જે વિધિ હવે પછી કહેવામાં આવશે તે કર. મનુષ્યને મોઢામાંથી લોહી નીકળતું હોય તે સુખસાધ્ય નથી; અથવા સ્ત્રીને યોનિદ્વારમાંથી લેહી વેહેતું હોય તે તે અસાધ્ય છે.
મુખરક્તના ઉપાય, मधु मधुकमुशीरं कञ्जकिञ्जल्कदूर्वारसमिह परिपीतं दाडिमस्य प्रसूतम् । मलयजसितकुष्ठं पद्मकं चैलवालं त्वचमधुकमधूको बालको द्वौ समन्तात् ॥ समसुरभिपयो वा धावनं तण्डुलानां परिकलितसमग्रं तुर्यभागेन योज्यम् । लघुतरमपि वह्नौ धावितं सिद्धमेव भवति वदनवृत्ते लोहिते पानमस्य ॥ श्रुतिपथमपि रक्ते वा प्रवृत्ते तु नासं विहितमपि तदा स्यात् पूरणं कर्णनासे । रुधिरमपि रुणद्धि श्वासमाशु क्षतं वा श्वसितरुधिरच्छर्दिमोहमुन्मादरोगम् ॥
भय, हीम५, पागो, भजनी ५२३, ६, भने मना પાનાં, એ સર્વને રસ પીવાથી મુખવાટે વેહેનારું રક્ત મટે છે. - भत्या ३, पोतस, पोट, परीट, औसवासु (पुरायसी) તજ, જેઠીમધ, મહુડો, વરણવાળો, પીળે વાળે, એ સર્વ ઔષધની
For Private and Personal Use Only
Page #496
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય દશમે.
૪૪૮
બરોબર ગાયનું દૂધ લેવું તથા તે બરાબર ચેખાનું ઘેવરામણ લેવું. પછી ધીમા તાપથી ઉકાળીને ચોથે ભાગે દૂધ રહે ત્યારે ઉતારી માળી લેઈને ઠંડું પાડવું. એ સિદ્ધ થયેલું દૂધ મુખમાર્ગ પડતા લેહીવાળા રેગીને પાવું. જે કાનને માર્ગ અથવા નાકને માર્ગે લોહી પડતું હોય તે કાનમાં કે નાકમાં તે ઔષધનાં ટીપાં નાખવાં. એ ઔષધ લેહીને અટકાવે છે, ખાંસીને મટાડે છે, ઘા વાગવાથી લોહી નીકળતું હોય તેને અટકાવે છે, તેમજ શ્વાસ, લોહીની ઉલટી, મોહ અને ભયંકર ઉન્માદ, એ રોગને મટાડે છે.
રક્તપિત્તને સામાન્ય વિધિ, नासाप्रवृत्ते नस्यं स्यान्मुखे पानं विधेयकम् । कर्णे नेत्रे पूरणं च गुदमार्ग निरूहणम् ॥ दाडिमफलत्वचं वा चूर्ण लिह्यात् सितायुतम् । पद्मकिचल्कचूर्ण वा लिह्याद्वा सितया पुनः ॥ सुखप्रवृत्तरुधिरं रुणझ्याशु वमि क्लमम् ।
श्वासशोषौ भ्रमं तृष्णां नाशयत्याशु निश्चयम् ॥ - નાકથી રૂધિર પ્રવૃત્ત થતું હોય તે નસ્ય આપવું; મુખથી વેહેતું હોય તે ઔષધ પીવું; કાન કે નેત્રથી વેહેતું હોય તે તેમાં ઔષધ પૂરવું, ગુદમાર્ગ વેહેતું હોય તે નિરૂહબસ્તિ આપે.
દાડિમના ફળની છાલનું ચૂર્ણ સાકર સાથે ચાટવું. અથવા કમળના પરાગનું ચૂર્ણ સાકર સાથે ચાટવું, તેથી મુખમાર્ગે પ્રવૃત્ત થયેલું રૂધિર અટકે છે, ઉલટી મટે છે અને શ્રમ દૂર થાય છે. વળી શ્વાસ, શેષ, ભ્રમ, તરસ, એ સર્વ રોગ પણ એ ઔષધથી મટે છે એમાં સંદેહ નથી.
જંબુપલ્લવાદિ. जंम्बाम्रपल्लवानि स्युहरीतक्या युतानि तु ।
मधुशर्करया युक्तमास्यलोहितवारणम् ॥ જાંબૂડાનાં પાંદડાં, આંબાનાં પાંદડાં અને હરડે, એ સર્વેનું કક મધ અને સાકરસાથે ખાવાથી મુખમાર્ગ નીકળતું રક્ત અટકે છે.
For Private and Personal Use Only
Page #497
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૦
હારીતસહિતા.
વટાદિ અવલેહ, वटप्रवालान् ककुभस्य नीपजङ्घाम्रकाणां खदिरस्य वापि । यथाप्रपन्नो मधुनावलेह आस्यास्रजं वारयते क्षणेन ॥
इति मुखप्रवृत्तरुधिरचिकित्सा ।। વડનાં કુમળાં કુમળાં પાંદડાં, સાદડનાં પાંદડાં, કદંબનાં પાંદડાં, જાંબૂડાનાં પાંદડાં, આંબાનાં પાંદડાં, ખેરનાં પાંદડાં, એમાંથી જે મળે તેનાં પાંદડાં લઈને વાટીને મધ સાથે ચાટવાથી મુખકારી પડતું લોહી ક્ષણમાં બંધ થાય છે.
શતાવર્યાદિ ધૃત. शतावरी मधुकं बला वसुमती काकोलिका दाडिमा मेदः क्षीरविदारिका च फलिनी स्यात् तिन्तिडीकं बला। सिद्धं गोपयसाज्यकं हितमिदं पाने तथा बस्तिषु योनौ गेद्रगुदप्रवृत्तरुधिरं हन्यात् सकासक्षयम् ॥
इति शतावरीघृतम्। શતાવરી, જેઠીમધ, બલબીજ, વસુમતી (ખજૂરી), કાકેલી, દાડિમડી, મેદ (સુગંધી પદાર્થ) શ્વેત ભોંય કેળું, ઘઉંલા, આંબલી, નાગબળ, એ ઔષધેવડે ગાયનું દૂધ સિદ્ધ કરવું. અને તે દૂધનું ઘી કરવું. અથવા ઉપર કહેલાં ઔષધોનો કવાથ કરી તેમાં ગાયનું દૂધ તથા ઘી નાખીને ઘી માત્ર શેષ રહેતાં લગી ઘી પકવવું. એ ધી પીવામાં તથા બસ્તિ આપવામાં સારું છે. નિમાંથી રક્ત વહેતું હેય, અથવા લિંગમાંથી કે ગુદમાંથી રક્ત વહેતું હોય તેને, તથા ખાંસી સહિત ક્ષયરોગને એ વૃત મટાડે છે.
દ્રાક્ષાદિ ધૃત, मृद्वीका मधुकं विदारि वसुधा नीली समक्षाफला काकोल्यौ वृहतीयुगं वृषसहामेदा सितं चन्दनम् । जातीपल्लवनिंबपल्लवशिवाश्यामामृताजीवको १ जातीपल्लवपटोलश्यामामृतासंजीवको साभया. प्र. १ ली.
For Private and Personal Use Only
Page #498
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય દશમે.
૪૫૧
मेदे द्वे भृगुचन्दनं मधुरसाः श्यामाः समांशास्त्वमी ॥ पक्त्वा गोपयसा दधी च तुलितं चाज्यं चतुर्थाशक मत्स्यण्डी मधुरं च सिद्धमिति चेत् पानं प्रशस्तं नृणाम् । स्त्रीणां चापि हितं निहन्ति रुधिरं पित्तं गुदे वा भगे मेढ़े चापि च रोमकूपकपथे वृत्तं निहत्यस्रजम् ॥ एतद् द्राक्षामिधानं घृतमपि विहितं रक्तपित्ते ज्वरे वा वातासृग्योनिशूले भ्रममदशिरसोन्मादरक्तप्रमेहे । पित्तासृगजातकुष्ठे क्षयक्षतरुधिरे राजयक्ष्मन्न पाण्डौं पानेबस्तौ च नस्ये हितमपि मनुजे क्षाश्चित चात्रिणा च ॥
કૃતિ દ્રાક્ષારિતા દ્રાક્ષ, જેઠીમધ, વિદારીકંદ, ખજૂરી, ગળીનાં મૂળ, મજીઠ, ત્રિફળા, કાકેલી, ફીરકાકોલી, રીંગણ, ભોંયરીંગણી, અરડૂસે, સેવતી ગુલાબ, મેંદા, સફેદ ચંદન, જાઈનાં પાંદડાં, લીમડાનાં પાંદડાં, હરડે, ઘઉંલા, ગળો, આવક, ઋષભ, મેદા, મહામેદા, ભૃગુચંદન, વરિયાળી, કાળી દરો, એ સર્વે ઔષધે સમ ભાગે લેવાં. પછી તેમને તે સૌની બરોબર ગાયનું દૂધ તથા તેટલું જ દહીં તથા તેથી ચોથે ભાગે થી નાખીને પકવ કરવું. ધી માત્ર શેષ રહે ત્યારે ઉતારી ગાળી લેવું, એ ઘીને સાકર નાખીને મધુર કરીને પીવાથી પુરૂષને ફાયદો આપે છે, તેમ સ્ત્રીઓને પણ ફાયદો આપે છે, જે ગુદામાર્ગ કે નિમા લેહી પડતું હોય તે તે આ ઘી ખાવાથી મટે છે, તેમજ લિંગદ્વારા અથવા રૂવાંટાંનાં છિદ્રમાંથી લોહી નીકળતું હોય તેને પણ આ ઘી અટકાવે છે. આ દ્રાક્ષાગૃત નામે ધી રકતપિત્ત, જવર, વાતરક્ત, યોનિશળ, શ્રમ, મદ, માથાના રોગ, ઉન્માદરોગ, રક્તપ્રમેહ, રકતપિત્તથી થયેલા કે, ક્ષયરોગ, વાગવાથી રૂધિર વહેતું હોય તે રેગ, રાજક્ષય અને પાંડુરંગ, એ સર્વને મટાડે છે. વળી તે પીવામાં, બસ્તિ આપવામાં, તથા નસ્ય આપવામાં પણ મનુષ્યને હિતકર છે એમ આત્રેયમુનિએ કહેલું છે.
१ पक्त्वा गोपयसा दार्वी तु रुजिनां चास्ये चर्थाशकं. प्र. १ ली.
For Private and Personal Use Only
Page #499
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૨
हरीतसंहिता..
....
.....
કુષ્માંડકાવલેહ, छल्लिं निष्कृष्य कूष्माण्डखण्डानि प्रतिकल्पयेत् । काचिकेन सुधौतानि पुनरेव जलेन तु ॥ पश्चात्क्षीरस्य प्रस्थेन कल्कयेत् पुनरेव च । घृतेन पुनरेवैतत् पाचयेत् सुविधानतः॥ यदा मधुनिभानि स्युस्तदा शर्करया सह । निधाय तत्र चेमानि भेषजानि प्रकल्पयेत् ॥ पिप्पलीशृङ्गवेराभ्यां द्वे पले मरिचानि च । जीरके द्वे तथा धात्री त्वगेलापत्रकं तथा ॥ पलार्धेन वियुञ्जीयात् चूर्ण तत्र विनिःक्षिपेत् । दळ विघट्टयेत् तावत् लेहीभूतं यदा भवेत् ॥ तदा मधुघृतेनापि लिह्यात् ज्ञात्वा बलाबलम् । रक्तपित्तं क्षयं कासं कामलं तमकं भ्रमम् ॥ छर्दितृष्णाज्वरश्वासपाण्डुरोगान् क्षतक्षयम् । अपस्मारं शिरोऽति च योनिशूलं च दारुणम् ॥ चिरं योनौ रक्तवाहं मन्दज्वरनिपीडनम् । वृद्धोऽपि च युवा कामी वन्ध्या भवति पुत्रिणी ॥ अवीर्यो वीर्यमाप्नोति भवेत् स्त्रीणां प्रियो नरः। एष कूष्माण्डको लेहः सर्वरोगनिवारणः॥
કોળાની છાલ છોલી નાખીને તેના નાના કકડા કરવા. પછી તેને પ્રથમ કાંજીવડે સારી રીતે ધોઈ નાખવા અને પછી પાણીવડે
ઈ નાખવા. પછી ચોસઠ તેલા દૂધ લઈને તેમાં તેનું કટક કરવું, પછી તે કક ધીમાં નાખીને સારી રીતે તળવું, જ્યારે તે કેહળે મધના સરખું રાતું થાય ત્યારે તેને નીચે ઉતારી ઠંડુ પડવા દેઈ તેમાં સાકર નાખવી અને પછી નીચે બતાવેલાં ઔષધો નાંખવા; પીપર भने सुं४ मा तसा, भरी, ७३, शा७३, मामi, dar, मेदयी, તમાલપત્ર, એ દરેક બે બે તલા નાખવાં, એ સર્વે ઔષધોનું ચૂર્ણ કરીને નાખવું. પછી કડછી વતી તેને એવું હલાવવું કે જેથી તે સઘળું
For Private and Personal Use Only
Page #500
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तृतीयस्थान - अध्याय दशभी.
એકત્ર મળી જાય અને અવલેહ જેવું બને. પછી એ અવલેહને ધી અને મધ સાથે પેાતાના શરીરની શક્તિ જોઇને ચાટવા. એ અવલેહથી स्तपित्त, क्षय, यांसी, उभजो, तभऊ नाभे श्वास, श्रम, उलटी, तरस, ताव, श्वास, पांडुरोग, क्षत, क्षय, व्ययस्भार, भाथानी थीडा, મહા કાણુ એવું યાનિશળ, યાનિમાર્ગે ઘણા દિવસથી વેહેતું રક્ત, ઝીણા તાવની પીડા, એ સર્વ મટે છે, વળી આ અવલેહ તે વૃદ્ધ પુરૂષ ચાર્ટ તે તે જુવાન અને કામી થાય; વાંઝણી સ્ત્રી ખાય તે તેને પુત્ર થાય; વીર્ય રહિત પુરૂષ ખાય તે તેને વીર્ય પ્રાપ્ત થાય અને તે પુરૂષ સ્ત્રીને વાહાલા થાય એવા એ કુષ્માંડક નામના અવલેહ સર્વ રાગને દૂર કરનારા છે.
બીજો કુષ્માંડાવલેહ. सुस्विन्नकूष्माण्डकखण्डकानि पलानि पञ्चाशदथो सितायाः । युञ्जयात् शते द्वे प्रणिधाय युञ्जया घृतस्य प्रस्थं परिमीतमेव ॥
विज्ञाय पक्कं पुनरेव तत्र वासाकषीयं च विमिश्रयेच्च । पश्चात् पचेद्य यावत्तु दवलेपो ज्ञात्वा तु चेमानि पुनर्वियुञ्जयात् ॥ धात्री घना भार्गी गन्धत्रयं च युञ्जयात् समस्तानि च कर्षमात्रम् । तस्मात्पुनर्मरिचनागरधान्यकानि एषां पलस्य तुलिता कथितानुमात्रा ॥ श्यामापलाष्टकमिदं विदधीत चूर्ण संघट्टयेत् सकलमेव पुनस्तु दार्व्या । युञ्जयात् समं मधुयुतं सकलामयनं
१ कषायाढकं प्र० १ ली.
For Private and Personal Use Only
૪૫૩
Page #501
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૫૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
कासं ज्वरं क्षतजमाशु निहन्ति हिकाम् ॥ हृद्रोगपित्तरुधिरं क्षयपीनसं च पित्ताम्लकं विजयते श्वसनं च मूर्च्छाम् । स्त्रीणां हितं भवति बालक वृद्धकेषु श्रेष्ठं समस्तरुजनाशबलप्रदं च ॥
इति कूष्माण्डावलेहः ।
કાહેાળાને છોલીને તેના કકડા કરીને તેને સારી રીતે બાવા અને એવી રીતે બાફેલા કાહેાળાના કકડા ખસા તાલા જેટલા લેવા તેમાં આસા તાલા સાકર નાખવી અને પાકશાસ્ત્રમાં કહેલી યુક્તિથી તેને ચેાસ: તાલા ધીમાં પકવવું. એ પક્વ થયેલું માલમ પડે એટલે તેમાં અરડૂસાના ક્વાથ (૨૫૬ તાલા) નાખવા. પછી જ્યાંસુધી કડછીએ ચોટે ત્યાંસુધી તેને પાક કરવા. પાક થયા એમ નક્કી થાય ત્યારે તેમાં
આ ઓષધ। ભેળવવાં: આમળાં, મેાથ, ભારંગ, તજ, તમાલપત્ર, એલચી, એ સધળાં એક તાલાપ્રમાણે નાખવાં. મરી, સુંઠ, ધાણા, એ ત્રણ ચાર ચાર તાલાપ્રમાણે નાખવાં. પીપરનું ચૂર્ણ ખત્રીસ તાલા નાખવું. પછી તે સર્વને કડછી વતે હલાવીને એકરૂપ કરી દેવું. પછી એ અવલેહને મધ સાથે ખાવા, તેથી આ બધા રોગ મટેછે. ખાંસી, તાવ, લોહીના વિકાર, હેડકીના રોગ, છાતીના રોગ, રક્તપિત્ત, ક્ષયરોગ, પીનસરોગ, અમ્લપિત્ત, શ્વાસ, મૂર્છા, એ સર્વ રાગના તેથી નાશ થાયછે. સ્ત્રીઓને, બાલકને અને વૃદ્ધને એ હિતકારક છે. તથા તમામ પ્રકારની પીડાનો નાશ કરીને બળ આપનારૂં છે,
ખંડખાદ્ય સાયન
शतावरी मुण्डितिकामृता बला फलत्रयं पुष्करमूलभार्गी । वृषो बृहत्या खदिरं च मौशली पृथक् पृथक् पञ्चपलैकमात्रया ॥ पक्कं दहेत्तज्जलमष्टमांशं यावद्भवेच्छेषमथैव पूतम् । विमूच्छितं तत्र निधाय धीमान् पलं तथा द्वादशमाक्षिकेण ॥ तथासुचूर्णस्य च लोहकस्य विघट्टितं खण्डघृतेन तुल्यम् ।
૧ માશિત. પ્ર૦ ૧ ટી.
For Private and Personal Use Only
Page #502
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય દશમો.
૪૫૫
देयं पल षोडशकं विधिको विपाचयेल्लोहमये च पात्रे ॥ गुडेन तुल्योऽपि विभाति यावत् तुगा विडङ्ग मगधा च शुण्ठी। द्वे जीरके कर्कटकं फलानां त्रिगंधधान्यैर्मरिच सकेसरम् ॥ पलेन मात्रां विदधीत वै पृथक् सुघट्टितं चूर्णमिदं घृतस्य । स्निग्धे कटाहे प्रणिधाय युज्यात् कर्षप्रमाणं विदधीत चूर्णम् ॥ सक्षीरपानं च कृतं प्रभाते गुरूणि चान्नानि च बृंहणानि । भगन्दरादिश्वयथून निहन्ति पित्ताम्लकं वा श्वसनंच यक्ष्मिणम् विशोषणं कुष्ठजजां च गुल्मान् बलप्रदं वृष्यतमं प्रदिष्टम् । रक्तं सपित्तं सहसा निहन्ति योनिप्रवाहं च सरक्तशूलम् ॥ रक्तातिसारं रुधिरप्रमेहं समेढ़बस्तौ विहितं नराणाम् । सौभाग्यदं कान्तिकरं प्रदिष्टं तेजोजःपुष्टि बलमातनोति ॥
इति खण्डखाद्यं रसायनम् । શતાવરી, ગેરખમુંડી, ગળે, બળબીજ, હરડે, બેડાં આમળાં, પુષ્કરમૂળ, ભારંગ, અરડૂસે, રીંગણી, ખરસાર, કાળી મુશળી, એ પ્રત્યેક ઔષધ વીસ વીસ તોલા લેવું. પછી તે સર્વથી ચાર ગણું પાણીમાં તેને કચરીને નાખીને અષ્ટમાંશ શેષ રહેતાં લગી તેને કવાથ કરે, અને શેષ રહેલું આઠમા ભાગનું પાણી ગાળી લેવું પછી તેમાં સુવર્ણ માલિક્વડે મારેલું લોઢાનું ચૂર્ણ અડતાળીસ તેલ નાખવું. અને ચેસઠ તેલા સાકર તથા ચેસઠ તેલા ગાયનું ઘી નાખવું. તે સર્વને લોઢાના વાસણમાં નાખીને ઘટ ગોળ જે થાય એ પાક કરે. પછી તેમાં જીરું, શાહજીરું, કાકડાસીંગ, હરડે, બેડાં, આમળાં, તજ, તમાલપત્ર, એલચી, ધાણા, મરી અને કેસર, એ સર્વે ચાર ચાર તેલ લઈને તેનું ચૂર્ણ કરીને તેમાં નાખવું. પછી સારી રીતે તેને હલાવીને તે સર્વને ધીના રીઢા વાસણમાં ભરી મૂકવું અને તેમાંથી એક તેવા પ્રમાણે માત્રા સવારમાં ખાવી તથા તે ઉપર દૂધ પીવું, તથા ભારે અને પૌષ્ટિક
* પાક કર્યા પછી તેમાં બત્રીશ તલભાર મધ અને એટલે જ શિલાજિત નાખવો, એમ કહ્યું છે જેમ, “પ્રચાઈ મધુનો તે શુમારમઝતુચ – માવસારી
For Private and Personal Use Only
Page #503
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૬
હારીતસંહિતા.
અન્ન ખાવાં. એ ઔષધ ભગંદર વગેરે રોગ, સેજે, અમ્લપિત્ત, શ્વાસ, ક્ષય, એ રોગને નાશ કરે છે; કોઢ અને ગુલ્મોગને મટાડે છે; બળ આપે છે, અત્યંત પુષ્ટિ કરે છે, રક્તપિત્તને એકદમ બેસાડી દે છે લેહી અને શળસહિત યુનિમાંથી નીકળતો પ્રવાહ, રક્તાતિસાર, રક્તપ્રમેહ, લિંગના અને બસ્તિ (પ)ના રેગ, એ સર્વેમાં એ લેહ મનુષ્યોને વાપરવા જેવું છે. તે સૌભાગ્યને આપનારું, કાંતિને વધારનારું, તથા તેજ, ઓજ, પુષ્ટિ અને બળને આપનારું છે.
ત્રિફલાદિ અવલેહ, रक्तातिसारे च प्रयोजनीयं रक्तप्रवाहे सरुजे सदाहे । फलत्रिकञ्चैव विषा समङ्गा सपर्पटं दाडिमधातुकीनाम् ॥ चूर्ण मधुशर्करया समेतं तथैव दना सघृतं सलेहम् । रक्तातिसारं रुधिरप्रवाहं योनिप्रवाहं सततं स्त्रियश्च ॥ निवारयत्याशु हितं नराणां बलातिसारे प्रशमाय योग्यम् ॥
રૂતિ રતિસાવશિત્સા જે અતિસારમાં લેહી વહેતું હોય, તેમાં પીડા થતી હોય અને દાહ થતું હોય તે નીચેના ઔષધની યેજના કરવી. હરડે, બેડાં, આમળાં, અતિવિખ, મજીઠ, પિત્તપાપ, દાડિમ, ધાવડીનાં ફૂલ, એ સર્વનું ચૂર્ણ કરીને મધ તથા સાકર સાથે ચાટવું. અથવા ઘી અને દહીંસાથે ચાટવું. તેથી લોહીને અતિસાર, લેહીને પ્રવાહ, અને સ્ત્રીઓને નિરંતર ચોનિમાંથી લોહી વહેતું હોય તે રોગ, એ સર્વને આ ઔષધ જલદીથી અટકાવે છે. એ મનુષ્યને હિતકારક છે તથા બાળકોના અતિસારને પણ શમાવનારું છે.
યોનિપ્રવાહને ઉપાય, योनिप्रवाहे मधुकं समझा एलादलं निम्बदलानि पथ्या। मुस्ता विशाला कटुरोहिणी च कल्को हितो शर्करया युतोऽयम् योनिप्रवाहं विनिवारयेच्च सयोनिशूलं सरुजां तृषार्तिम् ॥
નિમાંથી લેહી વહેતું હોય તે જેઠીમધ, મજીઠ, એલચી, તમાલપત્ર, (અથવા એલાદલ-ગળીનાં પાંદડાં) લીમડાનાં પાનાં, હરડે, મોથ, દ્રવારણું, કફ, એ સર્વનું કલ્ક કરીને સાકર સાથે આપવો એ
For Private and Personal Use Only
Page #504
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તૃતીયસ્થાન–અધ્યાય દશમા.
હિતકારી છે, તથા વળી યાનિશૂળ, પીડા અને તરસની પીડાસહિત ચેાનિમાંથી વેહેતા લોહીને અટકાવેછે. એલાદિ ક્વાથ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
एला समङ्गा सहशाल्मलीनां हरीतकी मागधिका समांशा । क्वाथो हितः शर्करया समध्व्या योनिप्रवाहं विनिवारयेच्च ॥ इति योनिप्रवाहचिकित्सा |
૪૫૭
એળચી, મજીઠ, શીમળાની અંતર્છાલ, હરડે, પીપર, એ સર્વે સમ ભાગે લેઈને તેને ક્વાથ સાકર તથા મધ સાથે પીવા તેથી ચેાનિપ્રવાહ મટે છે.
રક્તપિત્તમાં પથ્યાપથ્ય,
धर्मातपान्तौ च विदाहि चाम्लं सौवीरकं वा कटुकं कषायम् । क्षारं सुरा वा परिवर्जनीयं सरक्तपित्ते मनुजे हिताय ॥ वास्तूकचिल्ली सुनिषण्णकं च जीवन्तिका वा शतपुष्पिका वा । शाके हिता रक्तभवे च पित्ते मुद्रस्तथा लोहिततण्डुलाश्च ॥ यवगोधूमचणकाः कोशातक्याः पटोलकम् । मुद्रा माषा हिताश्चैव रक्तपित्तनिवारणे ॥ हरिणशशकलावास्तित्तिरास्ते कुलिङ्गाः क्रकरकपिमयूराः क्रौञ्चपारावतानाम् । पललमनिलपित्तोद्वर्हणं वै हितं चेद्भवति बलममोघं सत्त्वतेजश्च कान्तिः ॥
રક્તપિત્તવાળા માણસે તાપ, તડકા સેવવાં નહિ; દાહ કરે એવું તથા ખાટું, સૌવીર અથવા ખાટી કાંજી, તીખું, તુરું, ક્ષાર, સુરા, એ સર્વે તજવું. કેમકે રક્તપિત્તવાળાને તે વસ્તુ ફ્ાયદાકારક નથી.
૩૯
*વથુઆનું શાક, ચીલની ભાજી, સનિષચ્છુક નામે શાક હરણદોડીની ભાજી, સુવાની ભાજી, એ સર્વે શાક રક્તપિત્તવાળાને હિતકર
* વધુએ અને સુનિષણુક, વગેરે શાક તજવાં, એમ ભાવપ્રકાશમાં
ખે છે.
For Private and Personal Use Only
Page #505
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૮
હારીતસંહિતા.
છે. અન્નમાં મગ તથા રાતા ચેખા ફાયદાકારક છે. વળી જવ, ઘઉં, ચણું, ગલકા, પડવલ, મગ, અડદ, એ સર્વે રક્તપિત્ત મટાડવામાં સારાં છેહરણ, સસલાં, લાવરી, તેતર, (કાળી) ચકલી, કળકળી, મોર, વહાલાં, ખબુતર, એ પ્રાણીઓનાં માંસ વાયુ તથા પિત્તને નાશ કરનારાં છે માટે સેવવાં. કેમકે તેથી અપાર બળ, સત્વ, તેજ અને કાંતિ પ્રાપ્ત થાય છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने रक्तपित्त
चिकित्मा नाम दशमोऽध्यायः ।।
एकादशोऽध्यायः ।
आत्रेय उवाच।
અરેગની ચિકિત્સા, अथातो वक्ष्यते पुत्र! अर्शसां च चिकित्सितम् । षट्प्रकारेण ये प्रोक्तास्तेषां च शृणु लक्षणम् ॥
આત્રેય કહે છે–હે પુત્ર! હવે હું તને અરેગની ચિકિત્સા કહું છું. એ અર્ચના છ પ્રકાર કહેલા છે, તેમનાં લક્ષણ હું તને કહું તે સાંભળ.
અર્સના પ્રકાર जाता दोषैस्त्रिभिरपि वातपित्तकफादिकैः। सनिपाते चतुर्थः स्यात् पञ्चमो रक्तसम्भवः ॥ षष्ठकः सहजो ज्ञेयश्चार्शसां षड़िधो भवः ।
एवं च षट्प्रकारेण जायन्ते गुदजा रुजः॥ વાત, પિત્ત અને કફ એ ત્રણે દેષથી ઉત્પન્ન થયેલા અર્શ ત્રણ પ્રકારના થાય છે. ત્રણે દોષ એકઠા મળવાથી જે અર્થ થાય છે તેને
For Private and Personal Use Only
Page #506
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય અગ્યારમા
સન્નિપાતારૂં કહેછે તે ચોથા પ્રકાર છે. લાહીથી ઉત્પન્ન થનારા અર્શ પાંચમા પ્રકારના અને સહજ એટલે જન્મ સાથેજ ઉત્પન્ન થયેલા અર્શી છઠ્ઠા પ્રકારના છે. એવી રીતે અર્થની ઉત્પત્તિ છ પ્રકારથી છે. ગુદા ઉપર ઉત્પન્ન થયેલી અર્શની પીડાના એમ છ પ્રકાર જાણવા.
વાતાર્સના હેતુ તથા સંપ્રાપ્તિ
अनशनलघुरुक्षाहारसंसेवनेन कटुलवणविदाही सेवया वातरोधात् । भवति सततविष्ठा विष्टरेणैव हीना कुपितमरुतवेगादर्शसां भूतिरासीत् ॥ अनशनोपविष्टस्य मलमूत्रावधारणे । शीतसंसेवनेनापि गुदजः संप्रकुप्यति ॥ लवणकटुकषायातिक्तसंसेवनेन
अतिलघुतर भोज्याच्छीतलेनानुरोधात् । कुपितमनिलनानापानमार्गेष्वपानं
वितरति रुधिरं वा पानमार्गे मरुत्सु ॥
For Private and Personal Use Only
૪૫૯
ઉપવાસ કરવાથી, ઓછું ખાવાથી, રૂક્ષ ખાવાથી, કડવું ખારૂંદાહ કરે એવું અન્નપાન ખાવા પીવાથી, વાયુના રોધ થવાથી, નિરંતર વિષ્ટાવડે મલિન રહેવાથી અથવા વિદ્યાનો સંચય થવાથી વાયુ પ્રકોપ પામે છે અને તેના બળથી અર્શની દુઃખકારક ઉત્પત્તિ થાય છે. વળી જે માણસથી ખવાતું નથી તથાપિ ઝાડાની હાજત લાગવાથી તે માટે જે જાય છે, અથવા જે માણસ મળ અને મૂત્રના વેગને રોકે છે, અથવા જે ઠંડા પદાર્થોનું સેવન કરે છે, તેના અર્થ કાપે છે. વળી ખારૂં, તીખું, તુરૂં અને કડવું ખાવા પીવાથી, અતિશય ચેોડું ખાવાથી, શીતલ પદાર્થનું અતિ સેવન કરવાથી, અને એવાંજ ખીજાં કારણોથી અપાનવાયુ કાપે છે અને તેથી અપાનવાયુના જૂદા જૂદા માર્ગમાં વાયુ કરીને તે અપાન સ્થાનમાં લોહીને આણે છે. એવી રીતે અર્થમાં લેહી ઉ ત્યન્ન થાય છે.
૧ અનાસનો પ્ર૦ ૨ નૉ.
Page #507
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
પિત્તાશેના હેતુ. कटुम्ललवणोष्णानि विदाहीनि गुरूणि च । सेवनानिलतापेन श्रमाध्वयानपीडया | यानव्यायामदोषाद्वा दुर्नाम पित्तसम्भवः ॥
wwwwwwwwww
તીખા, ખાટા, ખારા, ગરમ, દાહકારક અને ભારે, એવા રસાનું સેવન કરવાથી, વાયુ તથા તડકાનું સેવન કરવાથી, અતિ મહેનત કરવાથી, માર્ગમાં ચાલીને વાહનમાં ખેશીને મુસાી કરવાની પીડાથી, તથા વાહન ઉપર એશીને કસરત કરવાના દોષથી પિત્તના અર્થ ઉત્પન્ન થાય છે.
કાર્રાના હેતુ.
अव्यायामात्स्वप्नशीलादजस्रं शीताद्धान्याद्वातसंसेवनाच्च । गौल्यात्यग्लात् तैलसंपिच्छलेन दुर्नामा संजायते श्लेष्मरोगात् ।
શરીરને કસરત ન આપવાથી, આખા દહાડા ઊંધ ઊંધ કરવાથી, ઠંડું અન્ન ખાવાથી, ખૂબ પવન ખાવાથી, ગૌલ્ય નામે એક જાતનું મઘ પીવાથી, અતિશય ખાટું ખાવાથી, અને તેલથી અનાવેલા ચીકણા ૫દાર્થો ખાવાથી ક કાપીને અશ (કના અર્થ ) ઉત્પન્ન કરે છે. વાતારોનાં લક્ષણ,
शीतत्वतोदं परुषं विनिद्रा गुल्मोदराष्ट्रीलविषूचिका वा । शोफोद्भवो कृष्णनखास्य नेत्रे लिङ्गानि वातप्रभवार्शसानाम् ॥
For Private and Personal Use Only
વાયુ કાપવાથી જે અર્શી થાય છે તે અર્શી ઠંડા હોય છે; તેમાં સાય ધેચાતી હાય તેવી વેદના થાય છે; તેના સ્પર્શ કરકરા હોય છે; રોગીને નિદ્રા આવતી નથી; તેને ગાળાના વ્યાધિ અષ્ટીલા નામે ગાંડ, વિસૂચિકા, સાજો, એવા રાગ થાય છે, તથા તેનું મુખ, નખ અને નેત્ર કાળાં પડી જાય છે. વાયુથી ઉપજેલાં અર્રાનાં એવાં લક્ષણા જાણવાં.
(પત્તાશેનાં લક્ષણ,
दाहभ्रमौ ज्वरपिपासिशरीरतोदा સિસટન્દ્રય તિ ચા
Page #508
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય અગ્યારમા.
पीतच्छविर्भवति वा विटभेदनं च पित्तेन जातगुदजस्य च लक्षणानि ॥
પિત્તથી અરૂં થયા હાય તે। શરીરે તથા અશની જગાએ દાહ થાય છે, રાગીને ફેર આવે છે, તાવ આવે છે, તરસ લાગે છે, શરીરમાં સાથે ઘેચાતી હોય તેવી વેદના થાય છે, મેહ થાય છે, ખાવાની ચિ નાશ પામે છે, નેત્ર, દાંત તથા મુખની કાંતિ પીળી થઈ જાય છે અને ઝાડા નરમ થાય છે. પિત્તથી ઉત્પન્ન થયેલા અર્શનાં એવાં લક્ષણ છે. કફાર્શનાં લક્ષણ,
निद्रा च जाड्ययनमन्दरुजा च शोफशूलातिगुल्मगुदभङ्गुरकास्तथा स्युः । विड्बन्धतोदमरुचिर्गतिमन्दता च
श्लेष्मोद्भवा गुदरुजः खलु भेषजज्ञाः ॥
કથી ઉત્પન્ન થયેલા અર્રાવાળાને ઊંધ ધણી આવે છે, અર્શે જડ, ઘટ્ટ અને ઘેાડી પીડાવાળા હોય છે, શરીરે સોજો માલમ પડે છે, અર્શની જગાએ શૂળ મારે છે, ગુમ થાય છે, ઝાડે ક્રૂરતાં ગુદા બહાર નીકળે છે, ઝાડાનો કબજો રહે છે, સાયા ઘાચવા જેવી વેદના થાય છે, રૂચિ નાશ પામે છે અને ગતિ મંદ પડી જાય છે. હું વૈઘો! એવાં લક્ષણ કફથી ઉત્પન્ન થયેલા અર્શન છે.
ત્રિદાષાર્થનાં લક્ષણ
शूलानाहारुचिः कालो हल्लासो रतितोदता । स्कन्धयोर्जाड्यता सर्वेष्वर्शःसु संभवन्ति हि ॥
इत्यर्शो लक्षणम् ।
૪૬૧
શૂળ, પેટ ચઢવું, અરૂચિ, ખાંસી, છાતીમાં પીડા, અણુગમા સાયા ઘેચાવા જેવી વેદના, બન્ને ખભાનું જડ થવું, એવાં લક્ષણા ત્રણે દોષથી ઉત્પન્ન થયેલા અર્શમાં થાય છે.
અર્શની આકૃતિ.
गुदे कण्डूरसृक्स्रावो म्लानास्यं चातिरूक्षता । परुषा विषमा दीर्घा वातेन गुदजा मताः ॥
For Private and Personal Use Only
Page #509
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૨
હારીતસંહિતા.
सदाहाश्च विचित्राश्च पीता नीलावभासिकाः। लोहितं स्रवते सोष्णं पित्तेन गुदजा मताः। सघनाः कठिना श्वेताः पाकिनो विविबंधिनः। शीताः कण्डूमतः स्थूलाः कफेन गुदजाः मताः॥ सदाहाः सरुजः श्यावाः कण्डुशोषश्च जायते। स्त्रवते सततं रक्तं स कण्डसृग्भवार्शसः॥ वक्रास्तीक्ष्णाः स्फुटितवदना दीर्घबिम्बीफलाभाः केचित् सिद्धार्थककणनिभाः कोलखर्जूरकाभाः। कर्कन्ध्वाभाः कुरबकसमाः केचिदम्भोजबीजाः प्रायोऽपाने विहितमनुजे सम्भवश्वार्शसांच॥
વાયુથી થયેલા અર્થમાં ગુદામાં ચળ આવે છે, તે અર્શમાંથી લોહી નીકળે છે. તેમનું મોટું કરમાઈ ગયેલું હોય છે, તથા તે અતિ રૂક્ષ હોય છે. વળી તે કરકરા, નાના મોટા તથા વાંકાચૂકાં અને લાંબા હોય છે.
પિત્તથી થયેલા અર્થમાં દાહ થાય છે, તેમને રંગ પીળે તથા નિલે, તથા વિચિત્ર હોય છે, તેમજ તેમાંથી ગરમ લોહી ઝરે છે.
જે અર્શ ઘન, કઠણ, ધોળા, પાકે એવા, ઠંડા તથા ચળવાળા હોય છે તેમને કફથી થયેલા અર્શ જાણવા. એ અર્થમાં ઝાડા બંધકષ્ટ થાય છે. ' લોહીથી થયેલા અર્થમાં દાહ થાય છે અને પીડા થાય છે, તેમને રંગ કાળો હોય છે, તેમાં વલૂર આવે છે અને વલૂર્યા પછી લાહે બળે છે, તેમાંથી નિરંતર લોહી ઝર્યા કરે છે તથા વારંવાર ચેળ આવે છે.
વિશેષ કરીને અપાનવાયુ કોપે છે ત્યારે વાંકા, તીણ, અણુવાળા, ફાટેલાં મોઢાંના, લાંબાં ગિડાં જેવા આકારના, સરસવના દાણા જેવા, બેર જેવા, ખજૂરની પેશી જેવા, ચણઆ બેર જેવા, કુરવકના ફૂલ જેવા, અને કેટલાક કમળકાકડી જેવા અર્શ મનુષ્યોને થાય છે.
અર્ચનાં સ્થાન गुदे नासिके कर्णरन्धे मुखे वा तथा वम नेत्रान्तरे योनिमध्ये।
For Private and Personal Use Only
Page #510
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય અગ્યારમો.
नराणां भवेच्छेफसि त्वेष रोगो
न साध्यः सुखेन क्रिया यत्नतः स्यात् ॥ ગુદામાં, નાસિકામાં, કાનના છિદ્રમાં, મુખમાં, આંખોની પાપણે માં, આંખેની વચમાં, નિની વચમાં અને લિંગમાં, એવી રીતે પુરુ
ને તથા સ્ત્રીઓને અર્શ રેગ થાય છે. એ રેગ સુખસાધ્ય નથી. અર્થત કષ્ટસાધ્ય છે માટે તેને પ્રતીકાર યત્ન કરીને કરે.
અર્ચનાં ગુદામાં સ્થાન, त्रिवली गुदमध्ये तु बाह्यतोऽभ्यन्तरेषु च । अर्शसां तु विजानीयात् त्रीणि स्थानानि चैव हि ॥ बाह्यतः सुखसाध्यः स्यान्मध्ये कष्टेन सिध्यति । असाध्योऽन्तर्बली जातो गुदजो भिषजां वर!॥
ગુદામાં ત્રણ આવર્ત છે. તે આવર્ત પૈકી બહારના આવર્તમાં, મધ્યના આવર્તમાં, તથા અંદરના આવર્તમાં અર્થ થાય છે માટે અર્શનાં એ ત્રણ સ્થાન જાણવા જે અર્શ બાહારના આવર્તમાં થાય છે તેમને સુખસાધ્ય જાણવા; જે અર્શ મધ્યના આવર્તમાં થાય છે તેમને કષ્ટસાધ્ય જાણવા અને તે વેવમાં શ્રેષ્ઠ હારીત જે અર્થ અંદરના આવર્તમાં થાય છે તેને અસાધ્ય જાણવા.
અની ચિકિત્સાના પ્રકાર प्रलेपर्तिभिः स्वेदैर्बाह्याः सिध्यन्ति चोत्तमः । यन्त्रशस्त्रेण मध्यस्तु अन्तर्जाश्चान्तरौषधैः । तस्मात् पुत्र ! प्रयत्नेन क्रिया कार्या विजानता।
येनातुरस्य रक्षा स्यायेन रोगो निवर्तते ॥ હે ઉત્તમ વૈવ! જે અર્શ બહારના આવર્ત ઉપર થયા હોય તેમને લેપ કરીને, વાટે મૂકીને તથા વેદ આપીને મટાડવા મધ્યના આવર્ત ઉપર થયા હોય તેમને મંત્ર કે શસ્ત્રવડે મટાડવા અને અંદર થયા હોય તેમને અંદર મૂકવાનાં ઔષધવડે મટાડવા. હે પુત્ર! એ અર્શ એમ ત્રણ પ્રકારની ચિકિત્સાથી મટાડાય છે માટે તેવા ચિકિત્સા
For Private and Personal Use Only
Page #511
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૪
હારીતસંહિતા.
ના પ્રકાર જાણનાર વૈધે એ રેગ ઉપર ક્રિયા કરવી; તે એવી કે જેથી રેગીનું રક્ષણ થાય તથા રોગ નાશ પામે.
અશરેગના ઉપદ્રવ करचरणमुखे वा नाभिमेढ़े गुदे वा भवति हि यदि पुंसां शोफशोषौ ज्वरश्च । श्वसनतमकच्छदिौहहृत्पार्श्वशूलं कृशमरुचिविबन्धश्चातिसारोपसर्गाः॥ इत्येवं द्वादशार्शसां संभवन्ति छुपद्रवाः । उपद्रवैविना साध्या न साध्या बहूपद्रवाः॥
ત્યવક્રવાઃ | અશોગમાં રોગીને હાથ, પગે, મેઢે, નાભિ ઉપર, લિંગ ઉપર કે ગુદ ઉપર સેજે થાય છે; શેષ થાય છે; તાપ આવે છે; તમક નામે શ્વાસ ઉપજે છે; ઉલટી થાય છે; મોહ થાય છે; છાતીમાં શૂળ આવે છે; પાસાંમાં શળ આવે છે, શરીર સૂકાઈ જાય છે; અરૂચિ ઉપજે છે, ઝાડો કબજ થાય છે; અને અતિસાર થાય છે. એવા એવા ઉપદ્રવ અરોગવાળાને થાય છે, માટે એ ઉપર કહ્યા તે બાર અર્શ રોગના ઉપદ્રવ જાણવા જે અર્થ ઉપદ્રવ વિનાના હોય તે મટાડી શકાય છે, પણ જે અર્શમાં ઘણા ઉપદ્રવ લાગુ થયા હોય તે મટાડી શકાતા નથી.
અર્શનું અસાધ્યત્વ, शूलारोचकतृष्णार्तश्चातिरक्तप्रवाहवान् । शूलशोफातिसारातों ध्रुवं नो जीवतेऽर्शसाम् ॥
___ इत्यर्शोलक्षणानि । જે અર્શવાળા રોગીને શળ, અરૂચિ, અને તરસની અતિશય પીડા હેય; જેના અર્થમાં અતિશય લેહીને પ્રવાહ વહેતો હોય, જેના અર્શમાં શળ ઘેચાવા જેવી વેદના થતી હોય, જેને સેજે ચઢયે હેય; તથા જે અતિસારથી પીડાતા હોય છે અને રોગી નિશ્ચય જીવતા નથી.
For Private and Personal Use Only
Page #512
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય અગ્યારમે.
અર્શગની ક્રિયાઓ. अतोऽर्शसां प्रवक्ष्यामि क्रियां चैव भिषग्वर!। वटका क्षारशस्त्राणि येन संपद्यते सुखम् ॥ अर्शसां च क्रियाः प्रोक्ताश्चार्थीना बलवर्धनाः। पित्तशोणितशमना न च वातप्रकोपनाः॥ तस्यादौ पाचनं श्रेष्ठं ततो भेषजमाहरेत् । पथ्यामृता च धनिका पाने काथो गुडान्वितः॥
इति पाचनकाथः। હે વૈધ એક! હવે હું અર્શરેગની ક્રિયા કહું છું. ગળીઓ, ક્ષાર અને શસ્ત્ર, એ ક્રિયાઓમાંથી જેનાવડે રેગીને સુખ ઉપજે તે ક્રિયાઓ અર્શ રેગ ઉપર લાગુ કરવી. બળને વધારનારી તથા અને નાશ કરનારી અને પિત્ત તથા રક્તને શમાવનારી અને વાયુને નહિ કે પાવનારી એવી ક્રિયા અર્શરેગ ઉપર કહેલી છે. અર્શોગમાં પ્રથમ પાચન કવાથ આપ હિતકર છે તથા તે પછી ઔષધ આપવું એ શ્રેષ્ઠ છે. હરડે, ગળો, અને ધાણા, એ ઔષધોના કવાથમાં ગળ નાખીને તે પીવાથી અર્શનું પાચન થાય છે.
અપાચક કક, दन्ती विडङ्गं मगधा तु धान्या भल्लातकानां तिलकुष्ठयुक्तः। संक्षुण्णितो वै पयसापि कल्को निहन्ति पाने गुदजांश्च रोगान् ॥
દન્તીમૂળ, વાવવિહંગ, પીપર, ધાણા, ભીલામાં, તલ, ઉપલેટ, એ ઔષધીઓને દૂધમાં કચરીને કલ્ક કરવું. એ કલ્ક પીવાથી અર્શરોગ નાશ પામે છે.
નાગરાદિ કલક. नागरपिप्पलीबिल्वविडङ्ग दन्ती च सव्यभया त्रिवृता च । कल्कमिदं सगुडं प्रतिपाने चार्शसां नाशनकारि नराणाम् ॥
સુંઠ, પીપર, બીલી, વાયવિહંગ, દંતમૂળ, પડકચુરો, હરડે, નસો
For Private and Personal Use Only
Page #513
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
તર, એ ઔષધનું કલ્ક કરીને ગેળસહિત પીવાથી તે મનુષ્યના અશ રેગને નાશ કરે છે.
પત્રકાદિ કવાથ, पत्रककेसरशुण्ठीसमैलातुम्बुरुधान्यविडङ्गतिलानाम् । क्वाथो हरीतकीसर्पिगुंडेन पीतो निहन्ति गदजानि ।।
તમાલપત્ર, કેસર, સુંઠ, એલચી, ધાણા, વાવડિંગ, તલ એ ઔષધેને ક્વાથ હરડે, ઘી, અને ગેળસાથે પીવાથી ગુદા ઉપરના અશ મટે છે.
પિપલ્યાદિ ગિ, पिप्पलिकामभयां गुडयुक्तां प्रातर्भवे नरो भक्षति चैताम् । तस्य गुदे गुदकीलकमाशु हन्ति सकामलपाण्डुजरोगान् ॥
પિપર અને હરડેના ચૂર્ણને ગેળમાં મેળવીને જે મનુષ્ય સવારમાં નિત્ય ખાય, તો તેની ગુદમાં થયેલા અર્શ મટે છે. વળી કમળો અને પાંડુરંગ પણ એજ ઔષધથી મટે છે.
વાર્તાક પેગ, सुस्विन्नवार्ताकफलस्य तोयं दना सिताहासलिलसुतेन । पाने विधेयं गुदकीलकानां क्रिमीनिहन्यात् क्रिमिजांश्च रोगान्
વંતાકના ફળને લાવીને સારી રીતે બાફવું અને પછી તેને નીચે વીને પાણી કાઢવું. તેમાં દહીં તથા ધોળી તુળસીનો રસ નાખવો. એ મિશ્રણનું પાન કરવાથી અરેગકમિ અને કૃમિથી ઉપજેલા રોગ નાશ પામે છે.
ભલ્લાતક ચતુષ્ટય, भल्लातकाः कृष्णतिलाश्च पथ्या चूर्ण गुडेनापि नरस्य सेव्यम् । हन्यादपाने गुदकीलमेहशुलार्शकासान् विनिहन्ति तस्य ॥
કૃતિ મઝાતવતુધ્ધમાં ભલામાં, કાળા તલ, હરડે, એ ત્રણનું ચૂર્ણ ગળમાં મેળવીને મનુષ્યએ ખાવું. એથી કરીને ગુદામાં થયેલા ગુદકીલ, પ્રમેહ, શૂળ, અર્શ, ખાસી એ સર્વ રોગ નાશ પામે છે.
For Private and Personal Use Only
Page #514
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય અગ્યારમે.
સુરણના પ્રયાગ, शूरणकन्दकमर्कद लैस्तु वेष्टितमेव हि कर्दमलिप्तम् । भ्रष्टमतोऽनलवर्णसमानं तं च ससैन्धवतैलविमिश्रम् ॥ भक्षति चार्शविनाशन हेतोर्वातविकारहितोऽपि नरस्य ।
૪૬૭
સૂરણના કંદને લાવીને તે ઉપર આકડાનાં પાંદડાં વીંટવાં તથા તે ઉપર કાદવ ચોપડવા, પછી અગ્નિમાં તેને સૂકવેલ, તે ગાળા જ્યારે અગ્નિના જેવા થાય ત્યારે કાઢી લેઈને ઠંડા પાડી ઉપરનાં પાંદડાં વગેરે કાઢી નાખીને બાયલા સૂરણમાં સિંધવ તથા તેલ મેળવવું. અર્થાત તેલમાં સૂરણના કટકા નાખીને તેમાં સિંધવ નાખીને તે ખાવું. એથી અર્રરોગ મટેછે અને વાયુના રોગવાળાને પણ ફાયદો થાયછે.
કલ્યાણ લવણ,
चित्रकपुष्करमूलसठीनां तेषु समांशास्तिला विनियोज्याः । सूरणकन्दकखण्डसमेतं तेषु समाऽग्निफला च विदध्यात् ॥ सैन्धवं तस्य चतुर्गुणकं च भावितमर्कदलेन समस्तम् । तं च घृतस्य घटे विनिधाय काननगोमयवह्निविपक्कम् ॥ क्षारमिदं लवणघृतपकं तत्रयुतं प्रतिपानमतोऽपि । नाशयति गुदकीलककीलान् शूलविसूचिभगन्दरकानि ॥ कामलपाण्डानाहविबन्धान् गुल्ममरोचकनाशनकारि । मूत्रगदगलगण्डक्रिमीणां नाशनभद्रक सैन्धवनामा || इति कल्याणनामलवणम् ।
For Private and Personal Use Only
ચિત્રો, પુષ્કરમૂળ, ષડકયુરો, એ ત્રણમાં સમાન ભાગે તલ નાખવા. તેથી ખરેખર સૂરણના કંદના ઉંટડા કરીને નાખવા. તથા તેની બરોબર મોટી ભાળકાંકણી નાખવી. એ સર્વથી ચાર ગણે. સિંધવ નાખવા અને પછી તે સઘળાના ચુર્ણને આકડાનાં પાંદડાંના રસના પુટ દેવા. પછી તે સઘળું ચૂર્ણ ધીના ગાડવામાં ભરીને જંગલનાં અડાયાંના તાપમાં પક્વ કરવું. એ રીતે સિંધવ અને ધીમાં પક્વ થયેલું તે ચૂર્ણ ક્ષારરૂપ થાય એટલે તેને છાશથી સાથે પીવું. એ ક્ષારવડે અર્રરોગ, શૂલ, વિસૂચિરાગ, ભગંદર, કમળા, પાંડુરોગ, પેટ ચઢવાના રોગ, ઝાડાના
Page #515
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
डारीतसंडिता.
wwwww બંધકોશ, ગુલ્મ, અરૂચિ, એ સર્વરોગ નાશ પામે છે. એ ક્ષારને કલ્યાણ વિણ કહે છે અને તે મૂત્રકૃચ્છ તથા કૃમિને પણ નાશ કરે છે.
ભલ્લાતક વાટક, त्रिकटुकमगधानां मूलचित्र 'विडंगं समतुलितममीषां तुल्यभल्लातकानि । सकलमिह समन्तादेकतः संप्रचूर्य द्विगुणतुलितमानं योजनीयो गुडस्तु ॥ सकलमपि विकुट्य स्निग्धभाण्डे निधाय प्रतिदिनमपि सेव्यं चाक्षमात्रं सुधीरैः । गुदजजठररोगं शूलगुल्मान क्रिमींस्तु जनयति वडवाग्निं हन्ति पाण्डं क्षयं वा ॥
इति भल्लातकवटकः । सुंध, पी५२, भरी, पीपरीभूष, चित्रा, वावडिंग, से सर्वनी . રાબર ભીલામાં લઈને એ સર્વને એકઠું ચૂર્ણ કરવું. પછી તેમાં બેમણે ગોળ નાખ. એ સર્વનું એકત્ર કરીને તેને રીઢા વાસણમાં ભરી રાખવું તથા તેમાંથી એક એક તેલાના પ્રમાણમાં લેઈને ધીરજથી દરરોજ ખાવું. એ ઔષધ અરેગને, જઠરરોગને, શળરેગને, ગુલ્મને, કૃમિરેગને, પાંડુરોગને અને યોગને નાશ કરે છે તથા વડવાનળની પિઠે જઠરાગ્નિને વધારે છે.
પ્રાણુદ મેદક, नागरं त्रिफला चैव पलान्त्रींश्च प्रयोजयेत् । । चतुःपलानि मरिचानां पिप्पलीनां पलद्वयम् । पलमेकं तु चव्यस्य योज्यं तत्र भिषग्वरैः ॥ तालीसाधं पलं देयं पलार्ध पद्मकस्य च । जीरकस्य समं मात्रा समेन तुलितो गुडः ॥ सुपक्का सुघना श्यामा पिप्पलीनां शतत्रयम् । उलूखले क्षोदयित्वा स्निग्धभाण्डे निधापयेत् ॥
१ त्रिगंध. प्र. १ ली.
For Private and Personal Use Only
Page #516
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય અગ્યારમો.
४६८
N
अक्षप्रमाणा गुटिका नराणां प्रातः प्रदेया सकलामयनी। निहन्ति चार्शासि च पाण्डुरोगं हलीमकं कामलकं भ्रमं वा॥ गुल्मातिसारं च सरक्तपित्तं क्षयं क्षतं चापि तु राजयक्ष्मा। जीर्णज्वरारोचकपीनसानां हितो भवेत्प्राणदमोदकोऽयम् ॥
इति प्राणदमोदकः । સુંઠ, હરડે, બહેડાં, આમળાં, એ પ્રત્યેક ઔષધ બાર બાર તેલા લેવું; સોળ તોલા મરી લેવાં; આઠ તેલા પીપરે લેવી; ઉત્તમ વૈદ્યોએ તેમાં ચાર તેલ ચવક ઉમેરવાં; તાલીસપત્ર બે તેલા અને પદ્માણ બે તેલ લેવું એ સર્વની બરોબર જીરૂં લેવું અને તે સઘળાંની બરેબરોળ લે. પછી સારી પક્વ થયેલી, સારી ઘટ અને કાળી એવી ત્રણસો પીપર લેવી. એ સર્વને ખાંડણીમાં ખાંડીને ઘીના રીઢા વાસણમાં ભરી મૂકવું. પછી તેની એક ગોળી એક તેલા ભારની કરીને રોગીને સવારના પહોરમાં આપવી તેથી સઘળા રેગ નાશ પામશે. मर्श, पांडुरोग, लोभ, भगी, ३२ सावधानी रोग, शुभ, अतिसा२, २७तपित्त, क्षय, क्षत, २०४क्षय, १२, २०३थि, पानस, से સર્વ રોગને મટાડવામાં આ પ્રાણદા (પ્રાણ આપનાર)દક હિતકારક છે.
inयन शुटि जाजीपिप्पलिमूलकोलमगधापथ्याग्निक नागराः सूक्ष्मैला च पलद्वयेऽपि क्रमशः कृत्वा पलैः सैन्धवम् । भल्लातक्यफलानि पञ्चशतकं तेन समस्तेन तु द्विगुणोऽपि पुराणसूरणस्ततः सर्वस्य तुल्यो गुडः ॥ क्षोदित्वा वटकाक्षमात्रमुपयुंजानं विशेष गुणं कुर्वत्यर्शनिवारणं क्षयहरं पुष्टिं नयेत् सुप्रभाम् । मन्दाग्नौ वडवासमो भ्रमहरी हृद्रोगपाण्डामयशूलानाहभगन्दरामयहरोदावर्त्तनिर्नाशनः ॥ कृतोऽप्यर्थीविकारेऽपि ऋषिणा योगयुक्तिना। काङ्कायनेन मतिमन तेन सौख्यमभीप्सति ॥
इति काङ्कायनगुटिका।
४०
For Private and Personal Use Only
Page #517
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४७०
હારીતસંહિતા.
જીરું, પીપરીમૂળ, બોર, પીપર, હરડે, ચિ, સુંઠ, ઝીણું એલચી, એ પ્રત્યેક ઔષધ આઠ આઠ તેલ લેવું; સિંધવ ચાર તેલા લેવ; ભીલામાં પાંચસે લેવાં; એ સર્વથી બમણું જૂનું સૂરણ લેવું અને તે સઘળાંની બરોબર ગેળ લે. પાછળ કહેલાં સઘળાં ઔષધને વાટીને તેની ગોળમાં એક લાભાર ગેળી કરીને ખાવાથી તે અર્શને મટાડવામાં વિશેષ ગુણ કરે છે. વળી એ ગોળી ક્ષયને મડાડે છે, પુષ્ટિ કરે છે, અને ઉત્તમ કાંતિ આપે છે. જે મનુષ્યને જઠરાગ્નિ મંદ હોય તેને એ ઔષધ વડવાનલ જેવો કરે છે. ભ્રમરોગને મટાડે છે. દ્રોગ, પાંડુરોગ, શળ, પેટ ચડવાને રેગ, ભગંદર, અને ઉદાવત રેગને એ
ઔષધથી નાશ થાય છે. હે બુદ્ધિમાન પુત્ર! કાંકાયન ઋષિએ ભેગયુક્તિથી અરેગને માટે આ ઉપાય શોધી કાઢે છે તેથી પ્રાણીઓ સુખની ઇચ્છા રાખી શકે છે.
લવણેત્તમાઘ ચૂર્ણ लवणोत्तमवह्निकलिङ्गयवाचिरबिल्वमहत् पिचुमन्दयुतम् । पिब सप्तदिनं मथिता लुलितं यदि मर्दितुमिच्छसि पायुरुजम् ।।
इति लवणोत्तमाद्यं चूर्णम् । સિંધવ, ચિત્ર, ઇંદ્રજવ, કરંજ, અને બકામ લીંબડાનાં પાંદડાં, એ સર્વને વાટીને છાસમાં ઓગાળીને સાત દિવસ પીવું તેથી અરેગ મટી જાય છે.
એલાદિ ચૂર્ણ. विश्वोपकुल्या मरिचानि केसरं पत्रं त्वगेलाक्रमवर्धितं स्यात् । चूर्ण हितं शर्करयुक्तमेतत् गुदामयानामुदरातिशान्तये ॥
इत्येलादिचूर्णम् । સુંઠ સાત ભાગ, પીપર છ ભાગ, મરી પાંચ ભાગ, નાગકેસર ચાર ભાગ, તમાલપત્ર ત્રણ ભાગ, તજ બે ભાગ, એલચી એક ભાગ, એવી રીતે ઉલટે કેમે કરીને એક એક ભાગ વધતે લઈને તેનું ચૂર્ણ
૧ વા.
૦ ૧
.
For Private and Personal Use Only
Page #518
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય અગ્યારમા.
કરવું. એ ચૂર્ણમાં સાકર મેળવીને ખાવાથી તે અર્શીગને તથા ઉદર રાગને મટાડવામાં હિતકારક થાય છે.
ચતુ:સમ માદક,
सनागरं पुष्करवृद्धदारुकं गुडेन यो मोदकमत्युदारकम् । अशेषदुर्नामक रोगदारकं करोति वृद्धं सहसैव दारकम् ॥ इति चतुःसमो मोदकः ।
૪૭૧
સમાન ભાગે લે
કાઈ ખાય તેના
સુંઠ, પુષ્કરમૂળ વરધારા, અને ગોળ એ ચાર ને તેમની ગાળી એક તાલા ભારની કરીને જે તમામ અર્શના રોગ નાશ પામે, કેમકે એ ઔષધ વામાં ધણું ઉત્તમ છે તથા તે વૃદ્ધ પુરુષ ખાય તે તેને એકાએક જુવાન બનાવી દે છે.
અરોગ મટાડ
ત્રિકટુકાઢિ માદક.
त्रिकटुकमभयानां पुष्करं चित्रकाणां कृमिरिपुतिलचूर्ण कारयेत् संगुडेन । उपसि वटकमेकं भक्षयेद्यो मनुष्यो विनिहितगुदरोगं चाग्निवृद्धिं करोति ॥ इति त्रिकटुकायो मोदकः ।
સુંઠ, પીપર, મરી, હરડે, પુષ્કરમૂળ, ચિત્રો, વાવડંગ, તલ, એ ઔષધાનું ચૂર્ણ કરીને તેની ગાળની સાથે ગાળી કરવી. એ ગાળા જો મનુષ્ય સવારમાં એક એક ખાય તે તેના તમામ પ્રકારના અર્શરોગ મટેછે તથા તેના જઠરાગ્નિની વૃદ્ધિ થાયછે.
રિચાઘો મેાદક,
For Private and Personal Use Only
मरिचं नागरचित्रं सूरणभागोत्तरेण संकुट्य | सर्वसमो गुडयुक्तो वटको बिल्वप्रमाण आसेव्यः ॥ विनिहित सकलगुदामयजठरजगुल्मान्निर्हति शूलानि । लोहित पित्तविकारं नुदति नराणां तनोति तनुपुष्टिम् ॥ इति मरिचाद्यो मोदकः ।
Page #519
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૨
હારીતસંહિતા.
મરી એક ભાગ, સુંઠ બે ભાગ, ચિત્રો ત્રણ ભાગ, સુરણ ચાર ભાગ, એવી રીતે ક્રમે કરીને વધતા વધતા ભાગ લઈને તેનું ચૂર્ણ કરવું. પછી તે સર્વની બરોબર ગેળ તેમાં નાખવે, અને તેની એક એક તોલાની ગેળીઓ કરીને ખાવી. એ ગાળી સઘળા પ્રકારના અર્શગને નાશ કરે છે; ઉદરના કે જઠરાગ્નિસંબંધી રોગને પણ નાશ કરે છે, ગુલ્મોગને મટાડે છે; શૂળને મટાડે છે; મનુષ્યોના રક્તપિત્તને દૂર કરે છે તથા શરીરે પુષ્ટિ કરે છે.
સૂરણપિંડ, शुष्कः सूरणकन्दो लोहितवर्णेन यो भवेन्मतिमन् । खंडं खंडं कृतमपि संशुष्कान् षोडशान् भागान् ॥ तस्यार्धेन च तुलिता चित्रकशुण्ठी च तत्र संयोज्या। मरिचस्य चैकभागो गुडेन बद्धस्तु मोदको मनुजैः ॥ भक्षित एव हि गुणवान् निहन्ति सकलान गुदामयान त्वरितम्। अग्नेर्दीपनमुक्तं हंति च गुल्मांश्च जठररुजम् ।
તિ મૂળવિઠ્ઠ: તીખા સૂરણનો કંદ રાતાવણને હોય તેને લાવે. પછી હે બુદ્ધિશાળી વૈદ્ય ! તેના નાના કટકા કરીને સૂકવવા અને સૂકાયેલા કટકાના સોળ ભાગ લેવા. તેના અર્ધ પ્રમાણમાં એટલે આઠ ભાગ ચિત્રો તથા સુંઠ લઈને તેમાં મેળવવાં. એક ભાગ મરી તેમાં મેળવવાં. એ સર્વના ચૂર્ણમાં બમણે ગોળ નાખીને તેના લાડુ એક એક તેલાના કરવા. એમને એક એક લાડુ ખાવાથી તે ગુણ આપે છે તથા સઘળા પ્રકારના ગુદાના રોગને જલદીથી નાશ કરે છે. વળી તે જઠરાગ્નિનું ઉદીપન કરે છે અને ગુલ્મ તથા જઠરોગને તે નાશ કરે છે.
ભીમ વટક, त्रिफलमगधजानां मूलतालीसपत्रं कृमिरिपुमगधनां पुष्करं चेत् समांशः।
૧ ત્રિકમત, રૂ. ૧ સ્ત્રી.
For Private and Personal Use Only
Page #520
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય અગ્યારમો.
૪૭૩
मरिचदहनभागश्चैकभागेन शुण्ठी सकलतुलिततुल्यः सूरणस्यैकभागः ॥ तदनु च पलयुक्तं वृद्धदारैलभृङ्गं कृतमिह परिचूर्ण द्विगुणो जीर्णखण्डः । कृतवटकमुखं तु प्राशते यो मनुष्यो हरति जठररोगं तस्य चाशु प्रकर्षम् ॥ गुदजरुधिरपित्तं कासमन्दाग्निशूलान् क्षयतमकहलीमान कामलांश्च कृमींश्च । विद्धति बलपुष्टिं दीपयेदाशु चाग्निं प्रबलयति हुताशं योगराजप्रसिद्धः ॥ योगराजेन युञ्जीत घस्मरेणाप्यगस्तिना। अस्य योगस्य योगेन भीमोऽपि बहुभक्षकः ।
इति भीमवटको नाम। હરડે, બહેડાં, આમળા, પીપરીમૂળ, તાલીસપત્ર, વાયવિહંગ, પીપર, પુષ્કરમૂળ, એ સર્વે સમાન ભાગે લેવાં. મરી અને ચિત્રો મળીને એક ભાગ તથા સુંઠ એક ભાગ લેવી. એ સર્વની બરાબર સૂરણને એક ભાગ લે. પછી વરધારા, એલચી, અને તજ ચાર તોલા લેવાં. પછી એ સર્વનું ચૂર્ણ કરવું તથા તે સર્વથી બમણી જૂની સાકર નાખવી. એ સર્વ ઔષધોનું ચૂર્ણ કરીને તેની ગેળી કરવી. એ શ્રેષ્ઠ ગળી જે મનુષ્ય ખાય છે તેને જઠરગ જલદી નાશ પામે છે. વળી અશરેગ, રક્તપિત્ત, ખાંસી, મંદાગ્નિ, શૂળ, ક્ષય, તમાકરેગ, હલીમક
ગ, કમળ, કૃમિરોગ, એ સર્વ રોગને તે મટાડે છે. તે બળ અને પુષ્ટિ આપે છે, જઠરાગ્નિને તત્કાળ પ્રદિપ્ત કરે છે, તથા તેની વૃદ્ધિ કરે છે. આ યોગ સર્વે વેગને રાજા છે અને તે પ્રસિદ્ધ છે. આ વેગનું સેવન કરવાથી અગસ્તિમુનિ જે ખાતા તે પચી જતું હતું તથા એજ કેગના સેવનથી ભીમ ઘણું ખાનારો થયો હતો.
૧ “વીળા–જાને ગળ” એવો પાઠ પણ એક પ્રતમાં છે, પણ તે છેકીને કરે છે અને ત્રણે પ્રતેમાં ખંડ શબ્દ છે માટે અમે તે પાઠ રાખે છે.
For Private and Personal Use Only
Page #521
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
४७४
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
ચાદિ ધૃત.
चव्यं पाठा त्रिकटु मगधा मूलकस्तुम्बरूणां बिल्वाजाजीरजनिसुरसापथ्यया सैन्धवं च । पिष्ट्रा चैतत् समगविघृतं पाचयेत् सुप्रयुक्तं पानाभ्यङ्गे हरति गुदजान् वातरोगाश्मरीं च ॥ इति चव्याद्यं घृतम् 1
व्यवड, पाहाडभूण, सुंह, पीपर, भरी, पीपरीभूण, धारणा, मीली, कई, स्महर, तुणसी, हरडे, सिंधव, मे सर्वने वाटीने तेने गायना ધીમાં નાખીને ધીને સારી રીતે પક્વ કરવું. એ ધી પીવાથી તથા ચોપડવાથી વાયુના રોગ અને પથરીના રોગ મટેછે.
પિપ્પય્યાદિ તેલ.
श्यामा कुष्टं मधुकमदनं पुष्करं चित्रकश्च बिल्वं दारु प्रतिविषेशताह्नाकलिङ्गासठीनाम् । पिष्ट्वा तैलं द्विगुणपयसा पाचितं चानुवासे चाभ्यङ्गे वा हितमपि गुदव्याधिनिर्नाशहेतोः ॥ वातव्याधिश्रवणरुधिरे कर्णशूलेऽश्मरीणां जङ्घापृष्ठे कटिशिरसि वा वंक्षणे वाततोदे । विष्ठाबन्धे ग्रहणिगुदजासारके मूढगर्भे श्रेष्ठं तैलं सकलगुदजव्याधिसंदारणे च ॥
इति पिप्पल्याद्यं तैलम् ।
पीपर, उपसेट, नेहभध, भीढोण, पुण्डरभूण, यित्रो, मीली, हेवहार, अणुं व्यतिविष, सुवा, द्रव, षडङयुरो, मे सर्वे औषधो વાટીને તેનું કલ્ક કરીને તેલમાં નાખવું તથા તેલથી ખમણું દૂધ લેવું. પછી વિધિપ્રમાણે તેલ પકવવું. એ પકવેલું તેલ અનુવાસન બસ્તિ આપવામાં અથવા શરીરે ચાપડવામાં (અર્શઉપર) હિતકારક છે અને તે અર્શના વ્યાધિને નાશ કરનાર છે. વળી એ તેલ વાયુના વ્યાધિને
१ मदनारुष्करं च प्र० ३ जी.
For Private and Personal Use Only
Page #522
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય અગ્યારમે.
૪૭૫
મટાડે છે; કાનમાંથી રૂધિર વહેતું હોય તેને બંધ કરે છે; કાનના શૂળને અને પથરીને મટાડે છે; જાંઘ, પીઠ, કેડ, માથું કે વંક્ષણમાં વાયુને લીધે તદ થતું હોય તેને પણ એ દૂર કરે છે. ઝાડે કબજ થયે હોય; ગ્રહણીગ થયો હોય, અર્ણ થયું હોય અતિસાર થયો હોય કે મૂઢગર્ભ નામનો ગર્ભસંબંધી વ્યાધિ થયું હોય, તે તે સઘળા વ્યાધિઓને નાશ કરવામાં આ તેલ શ્રેષ્ઠ છે.
ભીમસેનવટક, मुस्ता विश्वविडङ्गचव्यकसठी पथ्या च तेजोवती दन्तीन्द्रा त्रिवृता समांशकपली मात्रा च प्रत्येकशः। तस्माचाष्टपलानि रुष्करमपि षट् वृद्धदारोःपलान् युज्यात् षोडश सूरणस्य सलिलद्रोणेऽखिलं कल्कितम् ॥ पूतं भूयः पचेत् गुडत्रिगुणितं युझ्याद् भवेद्वा घनं उद्धृत्य पुनरेव चित्रकत्रिवृत्तेजोवतीसूरणम् । एलापत्रकनागकेशरलवङ्गानां समं चूर्णितं एषां षोडशभागयोग्यविहितं सर्वश्च तं चैकतः ॥ स्थाप्यं स्निग्धघटे प्रभातसमये स्यादक्षमात्राशनः जीर्णे क्षीरमपि प्रभूतमतिमान् पाने तथा भोजने । अर्शीपाण्डुभगन्दरग्रह्मणिकाशोषं कृतं नाशयेत् । शूलानाहविबन्धगुल्मकफजानोगान् जयेत् कामलान् ॥
इति भीमसेनो नाम वटकः ।। મોથ, સુંઠ, વાયવિહંગ, ચવક, ષડકરે, હરડે, તેજબળ, દંતીમૂળ, ઈદવારણું, નસોત્તર, એ સર્વ ઔષધો સમાન ભાગે એટલે ચાર ચાર તેલ લેવાં; બત્રીશ તેલા ભિલાંમાં લેવાં; ચોવીશ તોલા વધારે લે. ચેસઠ તેલા સૂરણ લેવું. એ સર્વનું કલ્ક કરીને ૧૦૨૪ તેલા પાણીમાં નાખીને તેને કવાથ કરે. કવાથ થાય એટલે પાણી ગાળી લઈને તેમાં ત્રણગણે ગોળ નાખીને જ્યાં સુધી ઘાટું થાય ત્યાંસુધી પાક કરે. પાક થયા પછી તેને નીચે ઉતારીને તેમાં ચિત્રો, નસોત્તર, તેજબળ, સૂરણ, એલચી, તમાલપત્ર, નાગકેસર, લવંગ, એ સર્વે સ
For Private and Personal Use Only
Page #523
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
માન સળભાગ, લેઈને (દરેક ઔષધ આઠ આઠ તેલ લઈને) તેનું ચૂર્ણ કરીને નાખવું અને સઘળું હલાવીને એકત્ર કરવું. પછી તેને ધીના રીઢા વાસણમાં નાખીને સવારમાં એક તેલાની ગળી કરીને ખાવી. અને તે પચી જાય ત્યારે પુષ્કળ દૂધ પીવું તથા ખાવું. એ ઔષધ અર્શ, પાંડુ, ભગંદર, ગ્રહણગ, શેષરેગ એ સર્વનો નાશ કરે છે તથા શળ, પેટ ચઢવા રોગ, બંધકેશને રેગ, ગુલ્મ, કફથી થયેલા વ્યાધિ તથા કમળે, એ રોગને મટાડે છે.
ભલાતક ગુડ, भल्लातकानां द्विसहस्रकाणां द्रोणे जले पाच्य पदावशेषम् । क्वाथे तु तस्मिन् विपचेद् गुडस्य तुलाप्रमाणं पुनरेव तत्र ॥ भल्लातकानां शतपञ्चकानि तत्रैव संयोज्य फलत्रिकं वा। . व्योषं यवानीघनसैन्धवानामेलालवङ्गं दलनागकेशरम् ॥ प्रत्येककर्ष तुलितं नियोज्यं संकुट्य तैले घृतभाजने वा। स्थाप्यं प्रभाते वटकप्रमाणं भक्षेद् गुडं तत्तु निहन्ति रोगान् ॥ भगन्दराशेःक्रिमियक्ष्मपाण्डून् गुल्माश्मरीमेहहलीमकं वा। सरक्तपित्तं ग्रहणीं निहन्ति करोति पुष्टिं बलमातनोति ॥
રૂતિ મજાતપુE: ! બે હજાર ભીલાંમાંને ૧૦૨૪ તેલા પાણીમાં આઠમે ભાગે પાણી બાકી રહે ત્યાં લગી ઉકાળવાં. પછી એ કવાથમાં ૪૦૦ તેલા ગોળ નાખીને ગોળનો પાક કરો. પછી તેમાં પાંચસો ભીલોમાંનું ચૂર્ણ નાખવું. અને હરડે, બેડાં, આમળાં, સુંઠ, પીપર, મરી, જવાન, મેથ, સિંધવ, એલચી, લવંગ, તમાલપત્ર, નાગકેસર, એ પ્રત્યેક ઔષધનું ચૂર્ણ એક એક તેલ નાખવું, તથા એકત્ર કરવું. પછી તેને તેલથી કે ઘીથી રીઢા થયેલા વાસણમાં ભરી રાખવું. અને સવારે એક તેલ ગેળ તેમાંથી લઈને ખાવ, તેથી ભગંદર, અર્શ, કૃમિરોગ, ક્ષયોગ, પાંડુરોગ, ગુલ્મ, પથરીને રેગ, પ્રમેહ, હલી કરોગ, રક્તપિત્ત, અને ગ્રહણ, એ રોગોનો નાશ થાય છે. વળી એ ઔષધ પુષ્ટિ કરે છે અને બળ વધારે છે.
For Private and Personal Use Only
Page #524
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય અગ્યારમે.
દ્વિતીય ભલ્લાતક ગુડ. दशमूलगुडूचिसठीपुरकं सहचित्रकभाङ्गिपलेन मितम् । प्रदिशेत् शतपञ्चकमग्निमुखान् विपचेजलद्रोणमितेन ततः ॥ गुडजीर्णशतं प्रददेत् कथितमवतार्य सुशीतलकं च ततः। दलकेसरभृङ्गलवङ्गयुतं कृतचूर्णमिदं सकलैकमिति ॥ घृतभावितमेकदिनं च पुनर्घतभाजनके दिनसप्तमिदम् । स्निग्धघटे विधीत मनुष्यो दत्तमिदं च गुदामयसङ्घ ॥ मोदकमेकमुषासु ग्रसेत् विनिहन्ति गुदामयमेहरुजः। द्यति कासहलीमककामलकं द्रुतमेव हुताशनदीप्तिकरम् ॥
દશમૂળ, ગળે, પડકરે, ગેખર, ચિત્રો, ભારંગ, એ સર્વે ચારચાર તેલા લેવાં. તેમાં પાંચસે ભવાંમાં નાખવાં તથા તે સર્વને ૧૦૨૪ તેલા પાણીમાં પકવ કરવાં. ચતુર્થેશ કવાથ રહે ત્યારે તેને ગાળી લઈને તે કવાથમાં જૂનો ગેળ ૪૦૦ તેલ નાખીને તેને પાક કરો. પાક થયા પછી નીચે ઉતારીને સારી પેઠે ઠંડે પડવા દઈ તેમાં તમાલપત્ર, નાગકેસર, તજ, લવિંગ, એ ઔષધેનું ચૂર્ણ નાખીને એકત્ર કરવું. પછી તેમાં ઘી નાખીને તેને એક દિવસ રહેવા દેવું અને પછી ધીના વાસણમાં સાત દિવસ રહેવા દેવું. પછી તેને બહાર કાઢી હલાવિને રીઢા વાસણમાં ભરી મુકવું. એ ભલાતક ગુડ કહેવાય છે. અને તે અરેગ ઉપર આપવામાં આવે છે. એમાંથી એક તેલાનો એક લાડુ સવારમાં ખાવાથી તે અર્શગ, પ્રમેહોગ, ખાંસી, હલીમક, કમળે, એ સર્વ રોગને મટાડે છે તથા તત્કાળ જઠરાગ્નિને પ્રદિપ્ત કરે છે.
ગેળના પાકની પરીક્ષા, न तरेद्यो जले क्षिप्तो जलेनैव विलीयते ।
लोलितो लोलतां याति चैष पाको गुडस्य च ॥ ગોળને પાક સારો થયો હોય તે તે પાણીમાં નાખવાથી તેમાં
१ फलासहितम्. प्र. १ ली
For Private and Personal Use Only
Page #525
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૭૮
હારીતસંહિતા.
તરતા નથી તેમ જળમાં ઓગળી જતા નથી; જો તેને પાણીમાં હલાવીને એકત્ર કરવામાં આવે તે! તેમ થઈ શકે છે. ળના થયા હાય તે તેને સારા જાણવા.
એવા પાક ગા
ભન્નાતકાવલેહ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ग्रन्थिकं चित्रकं मुस्तं चविकं त्रिफलामृता । सहदेवी गजकणापामार्गश्च कुठेरकम् ॥ प्रत्येकं चतुःपलिकं कल्को द्रोणाम्भसा सुधीः । सहस्रे समे पुष्टे भल्लातक्याः फलानि तु ॥ पादावशेषे कल्के च लोह चूर्णे तुलार्धकम् । क्षिपेत् कुडवद्वयं सर्पिः सर्वे चैकत्र घट्टयेत् ॥ फलत्रिकं तथा व्योषं चित्रकं लवणाष्टकम् | विडङ्गानि समांशानि सर्वाणि पलमात्रया । चतुःपलं वृद्धदारोर्मुशैल्यास्तु चतुःपलान् । संशुष्कसूरणं कन्दं चूर्ण चाष्टपलोन्मितम् ॥ संक्षिप्य घट्टयेचूर्णमवतार्य सुशीतलम् । स्थापितं मधु संयोज्यं कुडवद्वयमात्रया ॥ देयं गुदामये पाण्डौ कल्कमप्रातराशने । अशसि ग्रहणीरोगं कामलाराजयक्ष्मणः ॥ गुल्मक्रिमीनश्मरी च मन्दाग्नि मेहशोणितम् । नाशयत्याशु यक्ष्माणं करोति बलमाकृतेः ॥ आयुर्वृद्धिं प्रकुरुते वलीपलितनाशनम् । रसायनस्य योगेन नरो नागबलो भवेत् ॥
इति भल्लातकावलेहः ।
पीपरीभूण, चित्रो, भोथ, व्यवड़, हरडे, मेडां भाभणां, गणो, सहेवी, गल्पीयर, व्यवाडो, मावशी, मे प्रत्येक व्योषध सोण सोज તેલા લેઈને તેનું કહ્ક કરીને ૧૦૨૪ તેલા પાણીમાં નાખવું. પછી તેમાં સરખાં અને પુષ્ટ એવાં ભીલામાં એ હજાર ખાંડીને નાખવાં,
१ मूर्वाख्या. प्र० १ ली.
For Private and Personal Use Only
Page #526
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય અગ્યારમો.
४७८
અને તે સર્વને અગ્નિ ઉપર ચડાવીને ઉકાળવું. જ્યારે ચતુર્થી પાણી રહે ત્યારે તે પાણીને ગાળી લઈને તેમાં ર૦૦ તેલા લોહચૂર્ણ અને ૩૨ તલા ઘી નાખવું તથા તે સર્વને એકઠું હલાવી દેવું. પછી તેમાં હરડે, બહેડાં, આમળાં, સુંઠ, પીપર, મરી, ચિત્ર, સિંધવ, સંચળ, વરાગડુ, કાચલવણ, બિડલવણ, સમુદ્રલવણ, જવખાર, સાજીખાર, વાયવિહંગ, એ પ્રત્યેક ઔષધ સરખે ભાગે એટલે ચાર ચાર તેલા નાખવાં. સોળ તેલા વરધારા અને સોળ તલા કાળી મુસળીનું ચૂર્ણ નાખવું. તીખા સૂરણના કંદનું સૂકું ચૂર્ણ બત્રીસ લા નાખવું. એ સર્વ નાખીને તે અવલેહને સારી રીતે હલાવીને એકત્ર કરે તથા પછી ચુલા પરથી નીચે ઉતારીને ઠંડે પડ દે. ઠંડે પડ્યા પછી તેમાં બત્રીસ તેલા મધ નાખવું. આ તૈયાર થયેલા અવલેહને રીઢા વાસણમાં ભરી નાખીને દરરોજ સવારમાં બીજું કાંઈ ખાતાં પહેલાં તેમાંથી એક તેલા જેટલી માત્રા લઈને અર્શ રોગવાળાએ ખાવું. એ ખાવાથી બધા પ્રકારના અર્શ, ગ્રહણગ, કમળો, રાજય, ગુલ્મ, કૃમિરોગ, પથરી, મંદાગ્નિરેગ, પ્રમેહરગ, લોહીવિકાર, તથા ક્ષય, એ સર્વે રોગને નાશ થાય છે અને બળની તથા કાંતિની વૃદ્ધિ થાય છે. વળી આયુષ્યની વૃદ્ધિ થાય છે; વૃદ્ધાવસ્થાને લીધે શરીર ઉપર ત્વચામાં જે કરચલીઓ પડી હોય છે તથા પળિયાં આવ્યાં હોય છે તે પણ મટી જાય છે તથા એ રસાયનના વેગથી મનુષ્યમાં હાથીના જેટલું બળ આવે છે.
રક્તાર્શના ઉપાય. रक्तार्शसामुपाचारं वक्ष्यामि शृणु पुत्रक!। प्रातस्तिलान् भक्षयेच्च नवनीतविमिश्रितान् ॥ सितानागरकैर्युक्तं नवनीतं सशर्करम् । केसरं मातुलुङ्गस्य विडङ्गं शर्करायुतम् ॥ भक्षेत् कूष्माण्डकालेहं नवनीतेन शर्कराम् ।
एतेन रक्तगुदजान् शमयन्ति विचक्षणाः ॥ હે પુત્ર! હું તને રક્તાર્શના ઉપાય કહું છું તે સાંભળ. સવારના
૧ નારિ. ૫૦ રૂની.
For Private and Personal Use Only
Page #527
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૮૦
www.kobatirth.org
હારીતસંહિતા.
પાહારમાં માખણ અને તલનું કલ્કુ ખાવું. અથવા ખાવચી, નારીંગ, માખણ અને સાકરયુક્ત કરીને ખાવાં અથવા ખીન્નેરાના ગર્ભ, વાયવિડંગ અને સાકર ખાવી. કુષ્માંડક અવલેહ નામે અવલેહ પાછળ કહેવામાં આવ્યા છે તે ખાવા. અથવા માખણ સાથે સાકર ખાવી. ઉપર જે ઉપાય કહ્યા તેવડે ડાઘા પુરુષો અસરોગને મટાડે છે. સમૈગાદિ કલ્ક.
wwwwm
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समङ्गा शाल्मलीपुष्पं चन्दनं ककुभत्वचम् | नीलोत्पलमजाक्षीरं पिष्ट्रा पानमसृग्गदान् ॥
રીસામણી ( લાજાળુ ), 'શીમળાનાં ફૂલ, ચંદન, સાદડની છાલ, કાળું કમળ, એ સર્વને બકરીના દૂધમાં વાટીને પીવાથી લોહીથી થયેલા અર્શી મટે છે.
કુટજાદિ દુગ્ધ
कुटजमूलसकेसरमुत्पलं खदिरधातुकिमूलश्टतं पयः । पिबति क्षणयोगमसृग्भवं गुदजनाशनकारि विचारितम् ॥ इति रक्तार्शश्चिकित्सितम् ।
કમળનું મૂળ, નાગકેસર, કમળ, ખેરસાર, ધાવડીનું મૂળ, એ ઔષધોને કચરીતે તેને દૂધમાં નાખીને ઉકાળીને તે દૂધને પીએ; અથવા એ ઔષધાના કલ્કને માખણમાં ચાઢે તે તેના રક્તાી મટે છે.
વત્તિ યાગ.
कुक्कुटस्य पुरीषं च तथा पारावतस्य च । ग्रहधूमं च सिद्धार्थ धत्तूरकदलानि च । काञ्जिकेन च संपिष्य वर्ति सञ्चारयेद्दे ॥
કૂકડાની હગાર, કબુતરની હગાર, ધરના માસ, સરસવ, ધંતુરાનાં પાંદડાં, એ સર્વને ખાટી કાંજીમાં વાટીને તેની વત્તિ ( વાટ ) અનાવવી. એ વાટ ગુદામાં મૂકવાથી અર્થ નાશ પામેછે.
૧ શીમળાનાં મૂળ, ચંદન, અને સાદડની છાલ, એ ત્રણને ઠામે અનુક્રમે મેાચરસ, રતાંજલી, લેાધર, એ ત્રણ લેવાં એવા પણ કેટલાક વૈદ્યોના મત છે. તથા બકરીના દૂધમાં વાટવાને બદલે ઉકાળીને તે દૂધ પીવું એવા પણ મત છે.
For Private and Personal Use Only
Page #528
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તૃતીયસ્થાન-અધ્યાય અગ્યારમે
સરવર્તી. सूरणकन्दकवर्तिर्विधेया चाम्लरसेन घृतेन च लिहवा । रोगगुदे गुदकीलकमाशु नाशयते गुदजांश्च क्रिमींश्च ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરણના કંદ વાટીને તેની વર્ત્ત બનાવવી તથા તેને ખાટી કાંછમાં મેળાને ધીના લેપ કરવા. એ ત્તિ ચુદામાં મૂકવાથી અર્શને રોગ જે ગુદામાં થયા હોયછે તે તથા કૃમિના રાગ, એ સર્વે મટે છે. हरिद्रापत्ति.
हरिद्रा मार्कवं कुष्टं गृहधूमं सुवर्चला । सिद्धार्थकरसचैव काञ्जिकेन च पिष्यते ॥ मधुना सह वर्तिः स्याद् गुदे सञ्चारिता यदि । अर्शसां नाशनं चैव करोति सहसा नृणाम् ॥ इति वर्तियोगः ।
શલ્યના પ્રકરણમાં કહેલું છે. વામાં આવે તે કાપ્યા પછી
बहर, लांगरी, उपसेट, घरनो घूमास, अणशीनां मीन, सरસવના રસ, એ સર્વને કાંછમાં વાટીને તેની વાટ બનાવવી. અને તે ઉપર મધ ચાપડીને ગુદામાં મૂકવી. તે તેથી અર્શોગના તત્કાળ નાશ થાય છે.
१ मल्ला. प्र० १ ली.
૪૧
४८१
અર્ગો ઉપર શસ્રકર્મ વગેરે.
यंत्रशस्त्राग्निकर्म च कथितं तत्तु शल्यके । यथा यन्त्रेण छिद्यन्ते दाहस्तत्र विधेयकः ॥ चर्मकील तथा छित्त्वा दग्धं क्षारेण धीमता । पक्कजम्बूसमो वर्णों क्षारदग्धे प्रशस्यते ॥ दग्धं वा सूरणक्षारं कदलीनी पपुष्करैः । पलाश कोकिलाक्षारमपार्मागघृतान्वितम् ॥ क्षारदाहे प्रशस्येत नवनीतघृतेन वा ।
અશ ઉપર યંત્રકર્મ, શસ્રકર્મ કે અગ્નિકર્મ કેવી રીતે કરવું એ એવી રીતે કે જો અશને યંત્રથી કાપ તેને ડામવા જોઈએ. ચમકીલને શસ્ત્ર
२ जीवमुकैः प्र० १ ली.
For Private and Personal Use Only
Page #529
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૨
હારીતસંહિતા.
દિથી કાપીને પછી બુદ્ધિમાન વૈધે ક્ષારથી તેને ડામવા. ક્ષારવડે ડામેલી જગે રંગ પાકા જાંબૂડા જે થાય તે સારે ગણાય છે. યંત્રથી કાપેલી જગએ સૂરણને ક્ષાર અથવા કેળને ક્ષાર અથવા કદંબ અથવા કમળ અથવા ખાખર અથવા કાંકેલી અથવા અઘાડે, એમાંથી કેઈપણ ઔષધીના ક્ષારથી ડામવું, તથા તે ઉપર ઘી ચોપડવું. ક્ષારથી દગ્ધ કરેલી જગાએ ઘી અથવા માખણ ચોપડવું હિતકારક છે.
અને ધૂણી દેવાને પ્રકાર कुष्टं पथ्या तथा निम्बपत्राणि च मनःशिला ॥ तस्मान्मधु घृतं मिश्रं निधूमाङ्गारके क्षिपेत् ।
धूपयेद् गुदजांस्तेन यथा सम्पद्यते सुखम् ॥ ઉપલેટ, હરડે, લીંબડાનાં પાંદડાં, મનશીલ, મધ અને ઘી, એ સર્વને એકત્ર કરીને ધૂમાડા વગરના અંગારા ઉપર નાખવું તથા અર્શરિગવાળાએ અને ધૂમાડે લાગે એવી રીતે બેસવું અને ઘણી લેવી. તેથી અર્શ મટે છે અને સુખ થાય છે.
મનશીલ વગેરેને ધૂપ मनःशिला सनागरं सगुग्गुलं ससार्षपम् । सदेवदारु पौष्करं विशल्यर्जिकै रसम् ॥ घृतेन धूपयेद् गुदं गुदामयं भगन्दरम् । निहन्ति दुष्टपीनसं वणं सपूयगन्धिकम् ॥
મનશિલ, સુંઠ, ગુગળ, સરસવ, દેવદાર, પુષ્કરમૂળ, વિશલ્યા, રાળ, એ ઔષધોમાં ઘી મેળવીને ગુદાએ ધૂમાડો દે. એથી ગુદાન અશરેગ, ભગંદર, પીનસ અને ગંધાતું તથા પરૂવાળું વ્રણ, એ સર્વે મટે છે.
નિર્ગુડી વગેરેને ધૂપ, निर्गुण्डीदलनिम्बपत्रहरितालं सार्षपं चूर्णकं देवाडं घृतशर्करामधुयुतं धूपं भगंदारके । दुर्नामे सरुजे व्रणे च विषमे दुष्टे विसर्पेषु च पामापीनसकासनाशनकरो धूपो ग्रहोच्छेदनः॥ નગેડનાં પાંદડાં, લીંબડાનાં પાંદડાં, હરતાલ, સરસવનું ચૂર્ણ, દેવદાર,
For Private and Personal Use Only
Page #530
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય અગ્યારમા,
એ ઔષધોનો ધુપ બનાવીને તેમાં ધી, સાકર અને મધ મેળવીને તેને ધૂમાડા આપવાથી ભગંદર, અર્શ, પીડાવાળું ત્રણ, વિષમ અને દુષ્ટ એવા વીસŃરાગ, ખસ, પીનસ અને ખાંસી, એ સર્વ રોગને નાશ થાયછે. વળી એ ધૂપ કંદાદિ ગ્રહપીડાના પણ નાશ કરે છે. અશોગ ઉપર પથ્ય.
For Private and Personal Use Only
૪૮૩
एवं क्रियाविधिः प्रोक्तश्चातः पथ्यानि मे शृणु । शालिषष्टिकमुद्गाश्च कुलत्थाढक्यवास्तुकम् । चिल्ली च शतपुष्पा च कूष्माण्डकपटोलकम् ॥ कारवेल्लं च तुण्डीरं सूरणो राजिकार्जकम् । गुडस्तकं घृतं चैतत् प्रशस्यन्तेऽर्शसां सदा ॥ शूकरः शल्लकी गोधा मूषको वा सरीसृपाः । लावतित्तिरिवार्ताका मांसानि कथितानि च ॥ वल्लूरमत्स्यदधिपिच्छलतैलबिल्ववार्ताकभोजनमतिप्रतिवर्जनीयम् । निद्राहृतिनिशि दिवा शयनं च शीतं शीतान्नमेव परिवर्जितमादरेण ॥
અશરોગ મટાડવાને જે ક્રિયા કરવી જોઇએ. તેના વિધિ ઉપર
પ્રમાણે કથો; હવે તેનાં પથ્ય હું કહું તે સાંભળે. સાઠી ચોખા, મગ,
ફળથી, તુવર, વધુઆનું શાક, ચીલની ભાજી, સુવાની ભાજી, કાલાનું શાર્ક, પરવળનું શાક, કારેલાનું શાક, ગિલેડાનું શાક, સૂરણુ, રાઇ, ખાવી, ગાળ, છાશ, ધી, એટલા પદાર્થો અરોરોગવાળાને હિતકારક છે. ભૂંડ, શાહુડી, ધા, ઉંદર, ખીજા પેટે ચાલનારા પ્રાણી, લાવરાં, તેતર, ચકલાં, એ પ્રાણીઓનાં માંસ અશવાળાને હિતકારક છે. સુકું માંસ, માંછલાં, દહીં, પિચ્છાવાળા ( ચીકણા ) પદાર્થો, તેલ, ખીલી, વૈયાક, અને અતિ ભેાજન, એટલાં વાનાં અશવાળાએ તજવાં. રાત્રે ઉજાગરો, દિવસે શયન ( ઊંઘવું ), ઠંડા પદાર્થો અને ઠંડું અન્ન, એટલાં વાનાં અર્શવાળાએ યને કરીને છેાડી દેવાં.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने अर्शचिकित्सा नाम एकादशोऽध्यायः ।
Page #531
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
द्वादशोऽध्यायः।
आत्रेय उवाच ।
કાસરેગની ચિકિત્સા अथ वक्ष्यामि कासानां निदानं सचिकित्सितम् ।
औञ्चधानविहाराणि शृणु पुत्र! महामते !॥ આત્રેય કહે છે – મોટી બુદ્ધિવાળા પુત્ર! સાંભળ. હવે હું કાસ એટલે ખાંસીના રોગનું નિદાન તથા તેની ચિકિત્સા તથા તે રેગવાળાએ કેવાં ઔષધ, અન્ન, તથા વિહારનું સેવન કરવું તે કહું છું.
કાસરેગના હેતુ, हास्याट्टहास्यरजसश्च तथैव रोधात् व्यायामधूमक्षवथोः प्रतिरोधनाच्च । पानान्नरूक्षविपथोद्गतशीतसेव्यात् संजायतेऽपि मनुजां प्रतिधाम कासः ॥ संसेवनान्मधुरपिच्छिलजागरेण स्वप्नैर्दिवातिदधिगौल्यगुडाशनेन । संजायते बदरतैलमथाल्पकन्दै
मद्येन वा भवति संजननं कफस्य ॥ હસવાથી તથા મેટેથી હસવાથી, ઉડતી રજ ગળામાં જવાવડે શ્વાસ રેકાવાથી, અતિ કસરતથી, છીંકના વેગને અટકાવવાથી, રૂક્ષ અન્નપાનથી, અન્નપાન ઉલટે માર્ગે (શ્વાસ નાળ વગેરેમાં) જવાથી અને ઠંડા પદાર્થના અતિ સેવનથી મનુષ્યને ખાંસી ઉત્પન્ન થાય છે. વળી મધુર અને પિછાવાળા પદાર્થો ખાવાથી, ઉજાગરાથી, દિવસે ઊંઘવાથી, અતિશય દહીં, ગૌલ્પ નામનું મઘ અથવા ગોળ ખાવાથી, બેર, તેલ અથવા શકરિયાં વગેરે નાના કંદ ખાવાથી, અથવા મઘથી કફ ઉત્પન્ન થાય છે.
१ प्रविधासि. प्र. ३ जी.
For Private and Personal Use Only
Page #532
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બારમે.
૪૮૫
ખાંસીની સંપ્રાપ્તિ उदान ऊर्ध्वगतिवैपरीत्यात् कफेन प्राणानुगतेन दीर्घः । हृदो निरेत्य कफवातकण्ठे करोति तेनापि च काससंज्ञा ॥
ઉદાનવાયુ ઉલટી ગતિ કરીને ઊંચે ચઢે છે અને કફ તથા પ્રાણવાયુની સાથે મળીને લાંબે થાય છે. એવી રીતે ઉદાનવાયુ હૃદયમાંથી નીકળીને કફ તથા વાયુને ઉત્પન્ન કરે છે તેથી તેનું નામ કાસ અથવા ખાંસી એવું પડે છે.
ખાંસીના પ્રકાર, कासाश्चाष्टौ समुद्दिष्टाः क्षतजोऽन्यः प्रकीर्तितः । वातिकः पैत्तिकश्चैव श्लैष्मिकः सान्निपातिकः॥ वातपित्तसमुद्भूतः श्लेष्मपित्तसमुद्भवः। सप्तमो लोहितेनात्र चाष्टमो जायते क्षयात् ॥ न वातेन विना श्वासः कासो न श्लेष्मणा विना । न रक्तेन विना पित्तं न पित्तरहितः क्षयः॥ कथितः सम्भवश्चास्यश्चातो वक्ष्यामि लक्षणम् ।
येन संलक्ष्यते नृणां कासश्चाष्टविधः परः॥
ખાંસી આઠ પ્રકારની છે. તથા ક્ષતજ એટલે છાતીમાં ચાંદી પડવાથી કે વાગાથી થયેલ કાસ નવા પ્રકાર છે. (એને ઉરઃક્ષત કાસ કહે છે). ૧ વાયુની ખાંસી, ૨ પિત્તની ખાંસી, ૩ કફની ખાંસી, ૪ સન્નિપાતની ખાંસી, ૫ વાતપિત્તની ખાંસી, ૬ કફપિત્તની ખાંસી, ૭ રનની ખાંસી, ૮ ક્ષયની ખાંસી, એવી આઠ પ્રકારની ખાંસી છે. વાયુ વગર શ્વાસ ઉપજતું નથી, અને કફ વિના ઉધરસ થતી નથી; તેમજ લેહી વગર પિત્ત હેતું નથી કે પિત્ત વગર ક્ષય હોતું નથી. અર્થાત વાયુને બિગાડ શ્વાસને, કફને બિગાડ ઉધરસને, લેહીને બિગાડ પિત્તરેગને, અને પિત્તને બિગાડ ક્ષયરોગને ઉત્પન્ન કરવાના હેતુ છે, એવી રીતે ખાસીઓ કેમ ઉત્પન્ન થાય છે તે મેં તને કહ્યું; હવે તેનાં લક્ષણ તને કહું છું કે જેથી મનુષ્યને થયેલે આઠ પ્રકાર તથા બીજે નવમા પ્રકારનો ખાંસીને રોગ સમજવામાં આવશે.
For Private and Personal Use Only
Page #533
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८६
હારીતસંહિતા.
વાતકાસનું લક્ષણ क्षीणेन्द्रियः पार्श्वरजोऽतिवेगः शूकावृतो वै गलके च कंडूः। निद्रातिभिन्नरवो मनुष्यो वातेन कासस्य भवेत् प्रकाशः॥
તિ વાતાક્ષાનું ! વાયુથી ખાંસી થઈ હોય તે રેગીની ઇન્દ્રિયની શક્તિઓ ક્ષીણ થઈ જાય છે. પાસાંમાં પીડા થાય છે, ખાંસીને વેગ ઘણે હેય છે; ગળામાં સુંખળાં જે કફ ભરાય છે અને તેથી મળી આવે છે, ઊંઘ જતી રહે છે; મનુષ્યને સ્વર ખરે થઈ જાય છે. એ લક્ષણ ઉપરથી વાયુની ખાંસી સમજવામાં આવે છે.
પિત્તકાસનું લક્ષણ कण्ठे विदाहो ज्वरशोषमू तृष्णाश्रमः पित्तभवे च कासे । आस्ये कटुत्वं च शिरोऽतिपीतं निष्ठीवनं पीतनखानि नेत्रे ॥
તિ વિત્તરક્ષા પિત્તની ખાંસી થઈ હોય ત્યારે રોગીના ગળામાં અગન બળેછે; તાવ આવે છે; શેષ પડે છે; મૂર્ણ થાય છે; તરસ લાગે છે, ફેર આવે છે; મોટું તીખું થઈ જાય છે; માથામાં પીડા થાય છે; પીળા ગળફા પડે છે; તથા નખ અને આંખે પીળી થઈ જાય છે.
કફની ખાંસીનું લક્ષણ, जाड्यं वमिः पाण्डुभवं च कासं निष्ठीवते यः सघनं कर्फ वा। भक्तारुचिर्वा कफपूर्णदेहे घनः स्वरः श्लेष्मभवे च कासे ॥
___ इति श्लेष्मभवकासलक्षणम् । શરીરમાં જડતા ઉપજે છે, ઉલટી થાય છે, પાંડુ રોગના જેવું શરીર ધોળું થઈ જાય છે; ખાંસીમાં જડે અને કફવાળે ગળફે પડે છે; ખાવાની રૂચિ નાશ પામે છે, શરીર કફથી ભરાયેલું રહે છે અને સ્વર જાઓ થાય છે. એ લક્ષણે કફથી ઉત્પન્ન થયેલી ખાંસીનાં છે.
વિદેષ ખાંસીનું લક્ષણ, कण्डूदाहश्वासच्छर्दिशोषारोचकपीडिताः। शिरोऽतिशोफहल्लासः कासे त्रिदोषसम्भवे ॥
For Private and Personal Use Only
Page #534
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બારમે.
४८७
wwwvoeren
ગળામાં ચેળ, દાહ, શ્વાસ, ઉલટી, શેષ, અરૂચિ, એવા ઉપદ્રવથી રોગીઓ પીડિત થાય છે તથા માથામાં પીડા, સેજે, છાતીમાં દરદ એવાં ચિન્હ થાય છે, તે ઉપરથી ત્રિદોષની ખાંસી સમજવી.
વાતપિત્ત ખાંસીનું લક્ષણ कंठे कण्डूः पिपासा च कुक्षिशूलो विनिद्रता।
शुष्ककासः पिपासा च वातपित्तोद्भवः कफः ॥ ગળામાં ચળ, તરસ, કૂખમાં શળ, ઊંધને નાશ, સૂકી ખાંસી, તરસ, એ લક્ષણો વાયુ તથા પિત્તથી ઉપજેલી ખાંસીનાં છે.
પિત્તકફ ખાંસીનું લક્ષણ धूमगन्धः पीतवर्णोऽक्षिप्रपाकी सरक्तकः। रक्तनेत्रः पिपासाढ्यः पित्तश्लेष्मान्वितः कफः॥
જે ખાંસીને ગધ ધૂમાડા જેવું છે, જેના ગળફાને રંગ પીળે હોય તથા તેમાં લોહી મળેલું છે એમ જણાય, જે ખાંસી જલદી પાકે નહિ, જેથી રેગીનાં નેત્ર લાલ થઈ જાય તથા રોગીને તરસ લાગે તે ખાંસી પિત્તકની જાણવી.
ક્ષતથી થયેલી ખાંસીનું નિદાન व्यवायातिप्रसङ्गेन वेगरुद्धाभिघाततः । भारोद्धरणपातेन जायते क्षतजः कफः ॥ तेन हृदि व्यथा रूक्षं कासते च सशोणितम् । श्वासः संक्षीयते गात्रं दीनो मन्दज्वरातुरः॥ वेपते पर्वभेदश्व मोहभ्रमनिपीडितः । एवं क्षतजनिर्दिष्टो नृणां प्राणापहारकः ॥
इति क्षतजकासलक्षणम् । અતિશય સ્ત્રીસંગ કરવાથી, મળમૂત્ર વગેરેના વેગને રોકવાથી,
* આ લોકમાં “પિતા” શબ્દની પુનરૂક્તિ જણાય છે તે લેખક પ્રમાદ હશે એમ લાગે છે પણ ત્રણે પ્રતેમાં તેજ પાઠ હોવાથી તે પાઠ કાયમ રાખ્યા છે.
For Private and Personal Use Only
Page #535
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા
વાગવાથી, તથા ભાર ઉંચકીને ચાલવાથી, છાતીમાં ચાંદી પડે છે અને તેથી ઉધરસ થાય છે. ક્ષત કે ચાંદીથી ઉધરસ થાય છે ત્યારે છાતીમાં પીડા થાય છે. લૂખી ઉધરસ આવે છે તથા વખતે ઉધરસની સાથે લેહી પડે છે, શ્વાસ ચડે છે, અંગ ગળે છે, દીનપણું પ્રાપ્ત થાય છે તથા ઝીણે તાવ આવે છે, શરીર કંપે છે, સાંધાઓ ફાટી જતા હોય તેવી વેદના થાય છે, મૂછ થાય છે અને ફેર આવે છે. એવાં લક્ષણવાળે કાસ ક્ષતથી થયેલે જાણ. એ કાસ જે મનુષ્યને થયું હોય તેના તે પ્રાણ લે છે.
રોકાસનું લક્ષણअत्यायासात्क्षतात्क्षीणात्संतापाद्रक्षभोजनात् । पतनाघातयोगेन जायते रक्तजः कफः ॥ विनगन्धास्यहृच्छूलदीनो वै विकलेन्द्रियः । रक्तनिष्ठीवनोपेतः सश्वासोपि मदातुरः ॥ क्षीयते सततं गात्रं मोहस्तृष्णा च जायते । इत्येतैर्लक्षणैर्युक्तं रक्तकासं विनिर्दिशेत् ॥
इति रक्तकासलक्षणम् । જે માણસ અતિશય શ્રમ કરે છે, જેની છાતીમાં ક્ષત થયું હોય છે, જે ધાતુક્ષય થવાથી ક્ષીણ થઈ ગયું હોય છે, જે અતિઘણે સંતાપ કરે છે, જે રૂક્ષ ભજન કરે છે તથા જે પડવાથી પછડાય છે, તેને રક્તથી ઉત્પન્ન થયેલી ઉધરસ થાય છે. તે માણસના મુખને વાસ કહોવાણ જે આવે છે, તેની છાતીમાં શી થાય છે, તેની આકૃતિ દીન કે ઉત્સાહ વગરની હોય છે, તેની યેિની શક્તિ ઘટી જવા લાગે છે, તેને ગળફે લેહી પડે છે, બેલતાં ચાલતાં શ્વાસ ચડે છે અને અમથે. બેઠો હોય ત્યારે પણ ક્યા કરે છે, તેણે કેક કરી હોય તેમ તે ઘેરાયેલ રહે છે, તેનું શરીર રાતદિવસ ઘટતું જાય છે, તેને મૂછ આવે છે અને તરસ લાગે છે. એવાં એવાં લક્ષણો ઉપરથી વૈધે જાણવું કે એ રેગીને રાકાસ અથવા લેહીની ઉધરસ થયેલી છે.
ક્ષયકાસનું લક્ષણ, अथ क्षयानुमानेन लक्ष्यते कासलक्षणम् । पाण्डुरोगे तथा यक्ष्मे गुल्मे वापि क्षतक्षये ॥
For Private and Personal Use Only
Page #536
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બારમે.
૪૮૯
शोफार्शसोः प्रतिश्याये चावश्यं काससम्भवः ।
एतेषां चानुमानेन कासं संलक्षयेभृशम् ॥ ક્ષયરોગનાં ચિહ જે ખાંસીમાં હોય તેને ક્ષયની ઉધરસ જાણવી. અર્થાત ક્ષયરોગવાળાને થયેલી ખાંસી તે ક્ષયકાસ કહેવાય છે. તેમજ પાંડુરોગમાં, રાજયમાં, ગુલ્મમાં, ઉરઃક્ષત ક્ષયમાં, સેજાના રોગમાં, અર્શરેગમાં અને સલેખમમાં અવશ્ય ખાંસી ઉત્પન્ન થાય છે. માટે તે તે રોગમાં જે જે દોષને પ્રકોપ હોય તે ઉપરથી તે રોગની ખાંસી પણ ક્યા દોષથી ઉત્પન્ન થઈ છે તેનું અનુમાન કરવું.
કાસના બીજા પ્રકાર स्थविराणां जरत्कासः सोऽपि याप्यः प्रकीर्तितः। बालानां जायते कासो धातुवैकल्ययोगतः ॥ एते कासाः समुद्दिष्टा दशधा भिषगुत्तमैः । तेषां कार्यः प्रतीकारः पथ्यं भेषजमेव च ॥
इति कासलक्षणम् । વૃદ્ધ અવસ્થાવાળાને જે ખાંસી થાય છે તેને જરકાસ કહે છે, અને એ ખાંસી થાય છે. એટલે તે બિલકુલ મટી શકતી નથી, પરંતુ ઔષધાદિકથી તેની વેદના ઓછી કરી શકાય છે. બાળકના શરીરની ધાતુમાં ઘટાડો થવાથી તેમને ખાંસી ઉત્પન્ન થાય છે, એ બાળખાંસી પણ ખાંસીને એક પ્રકાર છે. એવી રીતે ઉત્તમ વૈદ્યોએ દશ પ્રકારની ખાંસી કહેલી છે. એ સર્વે ખાંસીઓવાળાને પથ્ય આહાર વિહાર આપીને તથા માફક ઔષધ આપીને તેમને પ્રતીકાર કરે.
તમૂલી કવાથ, शतमूलिकायाः क्वथितः कषायः पीतः कणाचूर्णयुतः सुखोष्णः । नृणां निहन्यान्मरुतोद्भवं तु कासं सशूलं च विपाचनं स्यात् ॥ - શતભૂળીને ક્વાથ કરીને તે છેડે થોડે ગરમ હોય ત્યારે તેમાં પીપરનું ચૂર્ણ નાખીને પીવે; એ કવાથ મનુષ્યને વાયુથી ઉત્પન્ન થથેલે કાસ મટાડે છે, શૂળ મટાડે છે અને પાચન કરે છે.
For Private and Personal Use Only
Page #537
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૯૦
હારીતસંહિતા.
ભાગ આદિ ક્વાથ,
भांगसठी गोस्तनीशृङ्गवेरशृङ्गीकणाचूर्णयुतोऽवलेहः । गुडेन तैलेन हितो विनाशयेत् मरुद्भवं कासविकारमाशु ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભારંગ, ષડકચુરા, દ્રાક્ષ, આદું (સુંઠ), કાકડાસીંગ, પીપર, એ ઔષધનું ચૂર્ણ કરીને તેમાં ગોળ તથા તેલ નાખીને ચાટવા આપવું. એ ચાટણથી વાયુની ખાંસી નાશ પામે છે.
વિધાદિ ચૂર્ણ.
विश्वदुःस्पर्शशृङ्गीसठीपुष्करं दारुभार्गीकरणामुस्तरास्नायुतम् । शर्करायुक्तमेतं हितं चूर्णितं कासनिःश्वासवातोद्भवं हन्ति वै ॥
इति वाकासचिकित्सा |
સુંઠ, ધમાસા, કાકડાસીંગ, ખડક્યુરો, પુષ્કરમળ, દેવદાર, ભારંગ, પીપર, માથ, રાસના, એ ઔષધોનું ચૂર્ણ કરીને તેમાં સાકર મેળવીને ખાવાથી વાયુથી ઉત્પન્ન થયેલી ઉધરસ તથા શ્વાસ મટેછે.
કફ્ફળાદિ કક
कट्फलं कत्तृणं मुस्ता वचा धान्यकं पर्पटं देवदारुस्तथा । दाविविश्वायुतं कर्कटं कल्कयेत् पानमेतन्मधुसंयुतं मानवः । कासिनां कासमाशु प्रतीकारयेच्छ्रेष्मसंभूततापक्षयं पीनसं ॥ शोषकण्ठग्रहं श्लेष्मवातात्मकं नाशयत्याशु हिक्काज्वरंश्लेष्मिकम्। इति कट्फलादि ।
કાયફળ, રાહિસઘાસ, ભારંગ, માથ, વજ, ધાણા, પિત્તપાપડો, દેવદાર, દારૂહળદર, સુંઠ, કાકડાસીંગ, એ સર્વનું કલ્ક કરીને તેમાં મધ નાખીને તે પીવું. એ ઔષધથી ખાંસીના રોગવાળાની ખાંસી જલદી મટે છે. કફથી થયેલા તાવ, ક્ષય, પીનસ, શોષ, ક અને વાયુથી થએલા કંગ્રહ, કથી થયેલી હિક્કા અને જ્વર એ સર્વે રોગ મટે છે.
For Private and Personal Use Only
Page #538
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બારમે.
૪૮૧
દ્રાક્ષાદિ અવલેહ, द्राक्षामलक्याः फलपिप्पलीनां कोलं सखर्जूरयुतोऽवलेहः । सपित्तकासक्षयनाशकारी सकामलं पाण्डुहलीमकं च ॥
દ્રાક્ષ, આમળાં, કાયફળ, પીપર, બેર, ખજૂર, એ સર્વને એકત્ર કરીને તેનું ચાટણ બનાવવું. એ ચાટણ ચાટવાથી પિત્તની ખાંસી, ક્ષય, પાંગ અને હલીમક, એ સર્વે નાશ થાય છે.
બેલાદિ કલક, बलाबृहत्यौ मधुकं वृषं च तथैव कुष्ठं पिचुमन्दकं च । गवां स्तनीसंयुतकल्कमेतत् पानं हितं पित्तकफात्मके च ॥
બળબીજ, રીંગણી, જેઠીમધ, અરડુસે, ઉપલેટ, લીંબડે, દ્રાક્ષ, એ સર્વને એકત્ર કરીને તેનું કલ્ક કરવું. એ કચ્છને પાણીમાં ઓગાબળીને પીવાથી પિત્ત તથા કફથી થયેલી ખાંસી મટે છે.
મુસ્તાદિ ચૂર્ણ मुस्ताटरूषकफलत्रिकदारुभार्गी व्याघ्री सपुष्पफलमूलदलैरुपेता। रास्ना विषा मधुरसा सुरसादलानि चूर्ण निहन्ति क्वथितेन जलेन कासम् ॥ बद्धाथवा च गुटिका मधुना गुडेन सिन्धूद्भवेन मगधासमहौषधेन । आस्ये धृता निशि विशालगुणा भवन्ति श्वासं क्षयं क्षतजकासमियं निहन्ति ॥
इति मुस्तादिचूर्णम् । મથ, અરડૂસે, ત્રિફળા, દારુહળદર, ભારંગ, તથા ફૂલ ફલ, પાંદડાં અને મૂળ સહિત રીંગણને આ છોડ, રાસના, અતિવિખની કળી, મૂર્વ, તુળસીનાં પાંદડાં, એ સઘળાનું ચૂર્ણ કરીને ઉકાળેલા પાણી સાથે પીવાથી ઉધરસ મટે છે.
અથવા ઉપર કહેલાં મેથ આદિ ઔષધેમાં સિંધવ, પીપર અને સુંઠ, એ ત્રણ ઔષધ મેળવીને તેની મધથી અથવા ગેળથી ગોળી
For Private and Personal Use Only
Page #539
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
બાંધવી. અને ખાંસીના રેગવાળાએ તે ગોળી રાત્રે મુખમાં રાખવી તેથી તે ઘણે ગુણ આપે છે તથા તે શ્વાસ, ક્ષય અને લોહીથી થયેલી ઉધરસને મટાડે છે.
પિત્તકાસ ઉગર શર્કરાદિ લેહ, शर्करा चैव खजूरं द्राक्षा लाजः कषा मधु । सपिर्युतो हितो लेहः पित्तकासनिवारणः ॥
इति पित्तकासचिकित्सा । સાકર, ખજૂર, દ્રાક્ષ, ડાંગરની ઘાણી, પીપર, મધ, એ સર્વમાં ઘી નાખીને ચાટવાથી પિત્તથી થએલી ખાંસી મટે છે.
આરૂષાદિ અવલેહ, आटरूषकपत्राणि पिचुमंददलानि च । तुलसीस्वरसं चैव सठी भृङ्गी मरीचकम् ।
शुण्ठी गुडयुतं लिह्यात्कासे वातकफात्मके ॥
અરસાનાં પાંદડાં, લિંબડાનાં પાંદડાં, તુળસીનાં પાંદડાંને રસ, પકર, ભારંગ, મરી, સુંઠ, એ સર્વને ગોળમાં નાખીને તેને ચાટવાથી વાયુ તથા કફથી થયેલી ઉધરસ મટે છે.
ભાદિ કવાથ, भााश्च नागपिप्पल्याः पिबेत् क्वार्थ सुखोष्णकम् । कफे कासे प्रतिश्याये श्वासे हृद्रोगसंज्ञिके ॥
ભારંગ અને ગજપીપરને કવાથ કરીને તે છેડે થોડે ગરમ હોય ત્યારે પીવે, તેથી કફની ખાંસી, સળેખમ, શ્વાસ, છાતીનો રેગ એ સર્વ મટે છે.
આર્કક રસને પ્રયોગ, आर्द्रकस्य रसं नीत्वा मधुना च पिबेत् सुधीः । कासे श्वासे प्रतिश्याये ज्वरे श्लेष्मसमुद्भवे ॥
૧ માનાવસ્થા, ૫૦ ૨-૨,
For Private and Personal Use Only
Page #540
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય મામે.
આદાનો રસ કાઢીને તેમાં મધ નાખીને ડાઘા પુરુષે તે પીવા. એ પીવાથી ખાંસી, શ્વાસ, સળેખમ, તથા થી ઉત્પન્ન થયેલા તાવ, એ સર્વે મટે છે.
કાદિ ક્વાથ,
कट्फलं भूतृणं भार्गी मुस्तं शृंगी वचाभया । शुंठी पर्यटकं चैव सुराह्वं च जले शृतम् ॥ मधुना संयुतं पानं कासे वातकफात्मके । श्वासे हिकाज्वरे शोषे महाकासे च दारुणे ॥ इति कफकासचिकित्सा ।
કાયકુલ, રાહિસ, ભારંગ, માથ, કાકડાસીંગ, વજ, હરડે, સુંઠ, પિત્તપાપડા, દેવદાર, એ સર્વને પાણીમાં ઉકાળીને તેમાં મધ મેળવીને પીવું, તેથી વાયુ તથા કથી થયેલી ખાંસી, શ્વાસ, હેડકી, તાવ, શોષ અને મહાદારુણ એવી ઉધરસ એ સર્વ મટે છે.
લઘુતાલીસાદિ ચૂર્ણ.
૪૩
तालीसपत्रं मरिचं च विश्वा श्यामायुतं चोत्तरभागवृद्ध्या । त्वक्पत्रकेणापि लवङ्गमेला क्षौद्रं कणा चाष्टगुणा सिता च ॥ लिह्यात् प्रभाते श्वसने च कासे प्लीहारुची पीनसछर्दिहिक्काम् । शोफातिसारं ग्रहणी च पाण्डुं क्षयं निहन्यात् क्षतजं च यक्ष्मम् ॥ इति लघुतालीसादि ।
તાલીસપત્ર, મરી, સુંઠ, પીપર, એ ચાર ઔષધ ઉત્તરોત્તર એક એક ભાગ વધતાં લેવાં, પછી તેમાં એક ભાગ તજ, એક ભાગ તમાલપત્ર, એક ભાગ લવંગ અને એક ભાગ એલચી, મેળવવાં. આઠ ભાગ સાકર લેવી. એ સર્વનું ચૂર્ણ કરીને તેને સવારના પાહારમાં મધ સાથે ચાટવું. એથી કરીને શ્વાસ, ખાંસી, પ્લીહ (ખરાળ), અરૂચિ, પીનસરોગ, ઉલટીના રોગ, હેડકીને રાગ, સાજાના રાગ અતિસારના રોગ, ગ્રહણીના રોગ, પાંડુરોગ, ક્ષયરોગ, અને ઉરઃક્ષતરોગ, એ સર્વે નાશ પામે છે.
१ पिप्पल्या चाष्टौ गुणिता सिता च प्र० १ ली.
૪૨
For Private and Personal Use Only
Page #541
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
બૃહત્તાલીસાદિ ચૂર્ણ तालीसं त्रिफलाप्रियङ्गुमगधामूलं च मुस्ता सठी दायलादलनागकेसरलवङ्गानां तथा नागराः। कृष्णाकोलकबालकं संचविका मूळ विषा कर्कटं द्राक्षा कुष्टनिशाग्निवत्सकवृषं गोकण्टतिक्ता तथा ॥ वृक्षाम्लं च सदाडिमाम्लकरसं पक्कानि बदराणि च एतेषां समभागचूर्णविहितं योज्या समा शर्करा। योज्यं चार्धपलं निहन्ति क्षतजं कासं तथा श्वासक पाण्डौ कामलमेहशोषगुदजे शस्तं सदा यक्ष्मिणाम् ।।
તિ વૃત્તાસ્ત્રીસાયં ક્ષતામ્ | તાલીસપત્ર, હરડે, બહેડાં, આમળાં, કાંગ, પીપરીમૂળ, મેથ, પકચુ, દારુહળદર, એલચી, તમાલપત્ર, નાગકેસર, લવંગ, સુંઠ, પીપર, બેર, વીરણવાળ, ચવક, મૂર્વ, અતિવિખ, કાકડાસીંગ, ઉપલેટ, હળદર, ચિત્ર, કડાછાલ, અરડૂસે, ગોખરૂ, કફ, આમચૂર, દાડિમ, બીજોરાને રસ, પાકાં બેર, એ સર્વે સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ કરવું તથા તેમાં તે સર્વના સમાન ભાગે સાકર નાખવી. પછી એ ચૂર્ણ બે વેલા ખાવું. તેથી ઉરઃક્ષત કાસ, શ્વાસ, પાંડુ, કમળે, પ્રમેહ, ઘરે, અરે, અને ક્ષયરોગ, એ સર્વે મટે છે.
મધુષ્ટિકાદિ ચૂર્ણ मधुयष्टिकया लाक्षा शताह्वा कर्कटाह्वयम् । द्राक्षा शतावरी चैव द्विगुणा वंशरोचना ॥ सर्वैः सिता समा योज्या युक्तं च मधुसर्पिषा। क्षतकासे रक्तपित्ते राजक्षये विशेषतः॥ જેઠીમધ, લાખ, સુવા, કાકડાસીંગ, ધક્ષ, સતાવરી, અને એ સર્વથી બમણું વંશલોચન લેવું. એ સર્વે ઔષધિઓનું ચૂર્ણ કરીને તે ચૂર્ણમાં (ગણ) સાકર મેળવવી. પછી તેમાં મધ અને ઘી મેળ
૧ વાનની. પ્ર. ૨ ની. ૨ ભાવપ્રકાશમાં સેલડી, ઈસુવાલિકા નામની સેરડી, પદ્યકાણ, કમળનું મૃણાલ, કમળ, અને સુખડ, એટલાં ઔષધ વધારે લેવાનાં કહ્યા છે.
For Private and Personal Use Only
Page #542
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય બારમે.
૪૮૫
વિને તે ચૂર્ણ ખાવું. એ ચૂર્ણ રિક્ષત કાસને રક્તપિત્તને અને વિશેષે કરીને રાજક્ષયને મટાડે છે.
ધવાદિ કવાથ, धवार्जुनकदंबानां जंब्वाम्रत्वक्च तत्सम् । मनःशिलासकासीसं क्वाथं कृत्वा ससैंधवम् ।
गुडेन सर्पिषा युक्तं हन्ति कासं क्षतोद्भवम् ॥ ધાવડે, સાદડ, કદંબ, જાંબૂડ, આંબો એ સઘળાની છાલ સમાન લેવી. તથા તેની સમાન મનશિલ તથા હીરાકસી લેવી. એ સર્વેના કવાથમાં ગોળ તથા ઘી નાખીને પીવાથી ઉરઃક્ષત કાસ મટે છે.
કેટલાક વૈવોનું એમ કહેવું છે કે ધાવડે, સાદડ, કદંબ, જાંબુ અને આંબે, એમની છાલ વિશેષે કરીને રાજયમાને મટાડનારી છે માટે તેને વેગ પાછલ કહેલા મધુબ્રિકાદિ ચૂર્ણ ભેગો કરે; અને મનશિલ, હીરાકસી તથા સિંધવ, એ ત્રણનું ચૂર્ણ ગોળ તથા ઘી સાથે ચાટવું તેથીજ ઉરઃક્ષત મટે છે, એવો અર્થ કરે. અને મૂળમાં ક્વાથ છે ત્યાં ચૂર્ણ એમ જોઈએ. એ બેમાંથી કયું મત ગ્રહણ કરવા જેવું છે એ બુદ્ધિમાન વૈદ્યએ વિચારી લેવું.
વમનના પ્રયોગ, इति कासप्रतीकारो वमनं वक्ष्यतेऽधुना। वचासैंधवतोयेन वमनं वातकासिनाम् ॥ दशमूलजलं वापि सैंधवेन युतं पिबेत् । वमनं वातकासानां नाशनं कंठशोधनम् ॥ स्वरे पटुत्वं भवति वांतिर्नरेऽवशिष्यते । आकंठं पीत्वा दुग्धं तु वमनार्थ ततः पुनः॥ देवदाली जलं क्षौद्रं स्वल्पं पीत्वा तु वामयेत् । मदनक्काथं पिबेद्वापि वमनार्थ विचक्षणः ॥ निरवशेषे तु वमिते पिबेत् क्षीरं सुशीतलम् ।
इति पैत्तिके वमनम् ।
For Private and Personal Use Only
Page #543
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
ઉપર કહ્યા પ્રમાણે ખાંસીના ઉપાય કહ્યા, હવે વમન કરાવીને ખાંસી મટાડવાના ઉપાય કહિયે છીએ. જેમને વાયુની ખાંસી થઈ હેય તેમને વજ તથા સિંધવનું પાણી પાઈને ઉલટી કરાવવી. અથવા સંધવ નાખીને દશમૂળને ક્વાથ પી. એ બેમાંથી ગમે તે એક ઉપાય કરવાથી વાયુની ખાંસીવાળાને વમન થઈને ઉધરસ મટશે, કંઠ સ્વચ્છ થશે, અને સ્વર સારે થશે. જે વમન કરાવેલા માણસને વમન સારું ન થતાં વમન થવાનો કાંઈક ભાગ પેટમાં રહી જાય તે ફરીને ગળા સુધી દૂધ પીવું અને પછી કુકડલાના ફળનું પાણી મધ સાથે ડુંક પીવું તેથી ઉલટી થશે. અથવા ડાહ્યા પુરૂષે મીંઢળને કવાથ કરીને તે પીવે, તેથી પણ સંપૂર્ણ ઉલટી થશે. જ્યારે કાંઈ બાકી ન રહે એવી ઉલટી થાય ત્યારે અતિ ઠંડું દૂધ પીવું એવી રીતે કરેલું વમન પિત્તના રોગવાળાને ફાયદો આપે છે.
કફકાસ ઉપર વમન ઔષધ अंकोल्लकस्य मूलं वा घृष्ठा चोष्णेन वारिणा । वमनार्थ पिबेच्छीघ्रं वमयत्यतिमानयम् ॥ तंदुलीयकमूलं वा पिवेच्चोष्णेन वारिणा । वमनं जायते तेन कटुतुंबीजलेन वा ॥ देवदालीफलजलं पिबेत्स्वल्पं सशर्करम् । तेन वामयते शीघ्र कासे तक्रसमुद्भवे ॥ निरवशेषे च वमिते पयःपानं विधीयते । क्लेदो यदि नोपशमेत्तदा देयं सशर्करम् ॥ वमनात्परतो भक्षेत्पथ्या सगुडनागरा। वातकासविनाशाय शृंगी वापि गुडान्विता ॥
અંકેલીનું મૂળ ગરમ પાણી સાથે ઘસીને વમન કરવા માટે પીવું; તેથી મનુષ્યને જલદી વમન થાય છે. તાંદલજાનું મૂળ ગરમ પાણી સાથે પીવાથી અથવા કડવી તુંબડીને ઉકાળીને તેનું પાણી પીવાથી ઉલટી થાય છે. કફથી થયેલી ઉધરસવાળાને કુકડલાના ફળનું પાણી સાકર સાથે થે પાવું તેથી જલદી ઉલટી થાય છે. અને જ્યારે સંપૂર્ણ ઉલટી થાય ત્યારે તેને દૂધ પાવું એગ્ય છે. જે ઉલટીના ઉછાળા શમે નહિ તે
For Private and Personal Use Only
Page #544
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય આરમા
સાકર સાથે દૂધ પાવું. ઉલટી કર્યા પછી હરડે, ગેાળ અને સુંઠ ખાવી, તેથી વાયુની ખાંસી મટેછે; અથવા કાકડાસીંગ ગાળ સાથે ખાવાથી પણ વાયુની ઉધરસ મટી જાયછે, આમળાં, દ્રાક્ષ, મધ અને સાકર એ ઔષધને પૂર્વે કહ્યું છે તેમ યાજવાથી પિત્તની ખાંસી નાશ પામેછે, ઇફ્ફાસ ઉપર અવલેહ,
आमलक्याः फलं द्राक्षामधुशर्करया युतम् । पित्तकासविनाशाय पुरा प्रोक्तं विधेयकम् ॥ आटरूपरसं मूत्रं तथा कुटजमूलकम् । सोभांजनक मूलस्य रसं च मरिचान्वितम् ॥ चूर्ण बिभीतकसमं गुडेन सर्पिषा युतम् । मृद्वग्निना विपक्कं च लिहेत्का से कफोद्भवे ॥
અરડૂસાનાં પાંદડાંને રસ, ગાયનું મૂત્ર, ઈંદ્રજવના છોડનું મૂળ, સરગવાના મૂળનો રસ, મરીનું ચૂર્ણ, એડેડાના ક્ષની છાલ, એ સર્વે સમાન ભાગે એકઠું કરીને ગાળ તથા ધીમાં નાખીને ધીમા તાપથી પવ કરવું. તથા કાથી ઉત્પન્ન થયેલી ખાંસી ઉપર તે ચાટવું.
મહાકાસના ઉપાય,
मनःशिलासमालिप्तं बदरीदलमातपे । शोषितं पयसा पिष्ट्रा पानं मधुसमन्वितम् । एष हन्ति महाकासं श्वासं वापि सुदारुणम् ॥
૪૭
ખેરડીનાં પાંદડાં લાવીને તેના ઉપર મનશિયનો લેપ કરવા, અને તેને કે સૂકવવાં. પછી તેને દૂધમાં વાટીને મધ સાથે પીવાં. એ ઔષધ માટી ઉધરસને તથા મહાકણુ શ્વાસને મટાડે છે,
મરીચાદિ ચૂર્ણ,
कर्षमेकं मरीचस्य कर्षार्ध पिप्पली तथा । दाडिमस्य पलं योज्यं निर्गुडीनां पलद्वयम् ॥ क्षारं तथार्धकर्ष तु संयोज्यं यावशूकजम् । चूर्ण चोष्णजलेनैव योजयेन्मतिमान् भिषक् ॥
For Private and Personal Use Only
Page #545
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૮
હારીતસંહિતા.
એક તાલા ભરી, અરધો તેણે પીપર, ચાર તાલા દાડિમ, આઠ તેલા નગોડ, અરધા તાલા જવખાર, એ સર્વને એકત્ર મેળવીને ચૂર્ણ કરીને તેને બુદ્ધિમાન વૈદ્યે ગરમ પાણી સાથે પાવું. અસાધ્ય ઉધરસ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ये चौषधिभिरसाध्या ये वा वैद्यैरुपेक्षिताः कासाः । ये वा वमन्ति पूयं तेषां नैवौषधं श्रेष्ठम् ॥
જે ઉધરસ ઔષધિવડે મટી શકતી ન હોય, તેમજ જે ઉધરસને ઉપાય કરવાની વૈદ્યોએ ના પાડી હોય, અથવા જેમને ગળફા સાથે પરૂં પડતું હાય, તેવા રોગીને ઔષધ આપવું એ શ્રેષ્ઠ નથી. એહેડાના પુટપાક
बिभीतकं घृतभृष्टं चूर्ण कृत्वा भिषग्वरः । भावितं चाटरूषस्य दलानां च रसेन तु ॥ वेष्टितं चार्कपत्रैस्तु कर्दमेन तु लेपयेत् । स्विन्नमग्नौ मुखे कार्य कासं नाशयते ध्रुवम् ॥
એડેડાના ફળની છાલને ધીમાં શેકીને ઉત્તમ વૈધે તેનું ચૂર્ણ કરવું, તે ચૂર્ણને અરસાનાં પાંદડાંના રસની ભાવના દેવી. પછી તેના ઉપર આકડાનાં પાંદડાં વીંટીને તેને કાદવના લેપ કરવા. એ ગાળાને અગ્નિમાં મૂકીને પકવવા. જ્યારે માંડેલું ઔષધ બફાય ત્યારે તેને બાહાર કાઢીને તે ચૂર્ણ ખાવું. એ ઔષધ જરૂ૨ ઉધરસના નાશ કરેછે.
વાતકફ ઉધરસના ઉપાય,
पुष्कराहुं सठी बिल्वं सुरसा व्योषहिंगुभिः । पयःपानं तु तप्तं च कासे वातकफात्मके ॥
પુષ્કરમૂળ, ષડકચુરા, ખીલી, તુલસી, સુંઠ, પીપર, મરી, હિંગ એ ઔષધોના ચૂર્ણ સાથે ગરમ કરેલું દૂધ પીવાથી વાયુ તથા કની ખાંસી મટી જાય છે.
કૈટકારી ધૃત.
पंचांगं कंटकार्याश्च रसं गृह्याढकं पुनः । घृतप्रस्थं समायोज्यं तथा काथः प्रचक्ष्यते ॥
For Private and Personal Use Only
Page #546
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય ખારમા.
सठी विडंगविल्वाग्निव्योषं पथ्यासुदाडिमम् । वृश्चिकाली बृहत्यैौ द्वौ पौष्करं यावशूकजम् ॥ दुरालभा च द्राक्षा च पृथ्वीका चाम्लवेतसम् । राना गोक्षुरकं भार्गी शृंगी दारुयुतं तथा । कथं पादावशेषं तु घृतं तुल्यं विपाचयेत् ॥ कासे श्वासे प्रतिश्याये कफव्याधौ प्रशस्यते । पानेन सहितं चैतत् सर्वश्लेष्मगदापहम् ॥
રીંગણીનાં મૂળ, છાલ, પાનાં, ફૂલ અને ફળ સહિત રીંગણીને છોડ લેઈને તેના રસ ૨૫૬ તેાલા લેવા. ધી ચેાસ તેાલા લેવું. હવે કયી ઔષધિઓના ક્વાથ લેવા તે કહિયે છિએઃ—પડકચુરા, વાયવિડંગ, ખીલી, ચિત્રા, સુંઠ, પીપર, મરી, હરડે, દાડમ, લઘુ મહિડાસીંગ, રીંગણી, ભાયરીંગણી, પુષ્કરમૂળ, જવખાર, ધમાસા, કાખ, કાળીજીરી, આમ્લવેતસ, રાસ્ના, ગેાખરૂ, ભારંગ, કાડાસીંગ, દેવદાર, એ સર્વે ઔષધિઓના ચતુર્થાંશ પાણી રહેતાં સુધી વાથ કરીને તેમાં ઉપર કહેલું ઘી નાખીને પકવવું. એ પકવ થયેલું ધી ઉધરસના રોગવાળાને, શ્વાસવાળાને, સળેખમવાળાને, અને કાના રોગમાં હિતકારક છે, એ ધી પીવામાત્રથી સર્વે કના રોગ દૂર થાય છે.
જીવનીયગણનાં ઔષધો,
जीवकर्षभक मैदे काकोल्यौ मधुकं सहे । जीवंती जीवनीया च मधुरो जीवको गणः ॥
૪૯
For Private and Personal Use Only
अथ धूमपानम् ।
જીવક, ઋષભક, મેદા, મહામેદા, કાંકાલી, ક્ષીરકાકાલી, જેઠીમધ, સેવંતી, ગુલાબ, હરદોડી, લઘુ હરદોડી, એટલા મધુર ઔષધાને જીવક અથવા જીવનીયગણ કહેછે.
ધૂમપાનના પ્રકાર.
मनःशिला सकासीसं मरिचं मांसी सुराह्वयम् । गंधकं निंबपत्रं च निर्गुडी सुरदारु च ॥
૧ . ૬૦ રૂ ની.
Page #547
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૦ - .....--~-~~~~~~~~~~~~~~~~~~~~~~
હારીતસંહિતા.
~~~~~~
~
~~~
गुडसर्पिः समं लिप्तं नि मांगारकोपरि। घटखर्परकं देयं तत्र छिद्रं तु कारयेत् ॥ तेन छिद्रेण तं धूमं नाडीयंत्रेण पाययेत् ।
મનશિલ, હીરાકસી, મરી, મેરમાંસી, દેવદાર, ગંધક, લીમડાનાં પાંદડા, નગડ, તેલી દેવદાર, એ ઔષધિઓને સમભાગે લેવી તથા તેમને એકઠી કરીને તેમાં ગોળ તથા ઘી ભેળાવવાં. પછી ધૂમાડા વિનાના દેવતાના અંગારા એક ઘડાની ઠીબ ઉપર લેઈને તેમાં એક કાણું પાડવું અને કાણામાં એક લાકડાની નળી અથવા નેહે બેસાડવી. પછી દેવતાના અંગારા પાછળ કહેલું ગોળ ઘી પડેલું ઔષધ નાખીને નેહવાટે ધૂમાડે પા.
બીજો પ્રકાર, अर्कदलं मनःशिला तुल्यं ततोर्धे कटुत्रिकचूर्णम् । निघूमांगारप्रक्षिप्तं पूर्ववत्पाययेशूमम् ॥ एते निहन्ति कासं जीर्ण नृणां च कालोत्थम् । अथवा चणकक्षारवत्ति त्रिकटुघृतयुतां पिबेद्भूमम् ॥
દતિ પૂજનવિધિ ! આકડાનાં પાંદડાં અને મનશિલ બરોબર વજનમાં લેવાં અને સુંઠ, પીપર, મરી, એ ત્રણનું ચૂર્ણ તેમનાથી અર્ધ લેવું. એ સર્વને ધૂમાડા વગરના અંગારા પર નાખીને પાછળ કહ્યું તેમ ધૂમાડે પાવે. એ સઘળા ધૂમપાનના ઉપાયથી મનુષ્યને ઘણા દિવસને જૂને કાસ (ઉધરસ) થયો તે મટી જાય છે. વળી ચણાના ક્ષારની દીવેટ કરીને તે ઉપર સુંઠ, પીપર, મરીનું ચૂર્ણ અને ઘી ચોપડીને તેનું ધુમપાન કરવાથી પણ જૂની ઉધરસ મટી જાય છે.
ખાંસીવાળાનું પથ્ય. जीर्णतंडुलकानां तु सर्पः सैंधवकं तथा । सामुद्रं लवणं चैव युक्तं पथ्यं च कासिनाम् ॥ १ मधुयुता. प्र० २. जी.
For Private and Personal Use Only
Page #548
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तृतीयस्थान - अध्याय तेरभी.
कुलत्थाढक्यमुङ्गानां यूषं शस्तं भिषग्वर । शतपुष्पा तथा कासमर्दे च तंडुलीयकम् ॥ अंगारभ्रष्टमांसानि जांगलानि मतानि च । दिवा स्पनं न कुर्वीत न कुर्यात्तैलभोजनम् ॥ न नक्तं दधि भुंजीत न सेवेच्चातिशीतलम् ॥
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने कासचिकित्सा नाम द्वादशोऽध्यायः ।
त्रयोदशोऽध्यायः ।
હેડકીના રોગની ચિકિત્સા, હેડકી રોગના હેતુ.
आत्रेय उवाच ।
लूना योध्या, धी, सिंधव, समुद्रनुं भीहुँ, भेटलां वानां उधरसना રોગવાળાને માક આવે એવાં છે. હું વૈદ્યોત્તમ! કળથી, તુવેર અને મગનું પાતળું પાણી અથવા ઓસામણ હિતકારક છે. સુવા, કાસોદરી, તાંદળજો, અગ્નિના અંગારાપર શેકેલું જંગલના પ્રાણીઓનું માંસ, એ સર્વે પણુ પથ્ય છે. ખાંસીના રાગવાળાએ દિવસે ઊંધવું નહિ; તેલયુક્ત ભાજન કરવું નહિ; રાત્રે દહીં ખાવું નહિ તેમ અતિ શીતળ પદાર્થોનું સેવન કરવું નહિ.
रुक्षातिशीतलविदाहितभोजनैर्वा व्यायामभारपथवेगविघाततश्च ।
तृष्णातिभोजनरजोतिरतिप्रसंगा
द्धिकान्वितस्य श्वसनं भवते नरस्व ॥
૫૦૧
For Private and Personal Use Only
wwwww
આત્રેય કહે છે—અતિ રૂક્ષ (લૂખું), ઠંડું અને દાહ કરે એવું ભાજન કરવાથી, કસરત કરવાથી, ભાર વહન કરવાથી, મુસાી કર
Page #549
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૨.
હારીતસંહિતા.
વાથી, વેગવડે વાગવાથી, તરસ રોકવાથી, અતિશય ભોજન કરવાથી, ગળામાં રજ જવાથી અને અતિશય મૈથુન કરવાથી મનુષ્યને હિષ્કા (હેડકીને રેગ) તથા શ્વાસ ઉત્પન્ન થાય છે.
હેડકીના પ્રકાર तीव्रज्वरेत्यशनक्षीणतनोस्तु मंदं प्राणात्यये भवति वा चलिते छुदाने । सा पंचधा निगदिता यमला च क्षुद्रा
गंभीरिकाथ महतीति भवन्ति पंच ॥ તીવ્ર જ્વરના વેગથી અથવા અતિશય ખાવાથી અથવા શરીર ક્ષીણ થઈ જવાથી ધીમા વેગવાળી હેડકી ઉત્પન્ન થાય છે, તેમજ પ્રાણુ જતી વખતે ઉદાનવાયુ પિતાના સ્થાનમાંથી ચલિત થાય છે તેથી પણ હેડકી ઉત્પન્ન થાય છે. એવી હેડકીના પ્રકાર પાંચ છે. ૧ યમલા, ૨ ક્ષુદ્રા, ૩ ગંભીર, ૪ મહતી, અને ૫ આહારજા (ખાવાથી ઉત્પન્ન થયેલી) એવા પાંચ તેના પ્રકાર છે.
આહારજાનું લક્ષણ सहसा हारपानेन मध्ये संकुचितोऽनलः। ऊर्ध्वमुद्गिरते वायुं तेन चाहारजा स्मृता ॥
ફાલ્ફાના દિવસે આહાર કરવાથી કે પીવાથી વાયુ એકાએક વચમાંજ સંકોચ પામી જાય છે તે પછી રહી રહીને બહાર નીકળે છે તે આહારજા” હેડકી કહેવાય છે.
યમલાનું લક્ષણ चिरं स्थित्वातिवेगेन कंपयन्ति शिरोगलम् । युग्मकेन भवेद्या तु सा युग्मेत्यभिधीयते ॥
ત રમાનામ#િTI જે હેકી એકવાર આવ્યા પછી ઘણું વારે આવે; તથા આવતી વખતે માથું અને ડોકું કંપાવી નાખે; તેમ જે બેબે સાથે આવે તેને યમલા નામે હેડકી કહે છે.
For Private and Personal Use Only
Page #550
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય તેરમે.
૫૦૩
સુવાહિકાનું લક્ષણ हृदयानिर्गता या च मंदेनापि प्रवर्तते । सा च क्षुद्रा भवेद्धिक्का या मर्म बाधते न च ॥
તિ સુનામ#િi. જે હેડકી છાતીમાંથી ઉપડે છે તથા ધીમા વેગથી પ્રવૃત્ત થાય છે. તથા જે હેડકી મર્મસ્થાનને બાધ કરતી નથી તેને સુદ્રા નામે હેડકી
ગંભીર હેડકીનું લક્ષણ नाभेः समुत्थिता या च श्वासेन सह धावति । गंभीरनादिनी या च गंभीरा बहूपद्रवा ॥
इति गंभीराहिका। જે હેડકી નાભિમાંથી ઉત્પન્ન થઈને શ્વાસ સહિત બહાર નીકળે છે તથા જેનો નાદ ગંભીર (ઊંડાણમાંથી થતું હોય તેવો) હોય, તેને ગંભીર હિષ્કા કહેવી. એ હેડકી ઘણું ઉપદ્રવાળી હોય છે.
મહતી હેડકીનું લક્ષણ, समूला श्वाससंयुक्ता संपीडयति मर्मणि । उल्लोलवद्गात्रंकंपो महती सा निगद्यते ॥
इति महतीनाम हिक्का । જે હેડકી મૂળવાળી હોય એટલે જેને ઉત્પન્ન થવાનું મૂળ ઉડે હૈય, જે ઉપજતાં શ્વાસ થતા હોય, જેથી ભર્મમાં પીડા થતી હોય, તથા જે આંતરડાં ઉંચે ચઢતાં હોય તેમ કરીને શરીરને કંપાવે છે તેને બહતી હેડકી કહે છે.
હિકાનું સાધ્યાસાયત્વ, आहारजा यमलजा द्वे साध्ये भिषजां वर। गंभीरा कष्टसाध्या च न साध्यां महतीं विदुः। હે વૈદ્યત્તમ, આહારથી ઉત્પન્ન થયેલી હેડકી તથા યમલા એટલે
For Private and Personal Use Only
Page #551
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦૪
હારીતસંહિતા.
જે હેડકી બે બે સાથે આવે છે તે બે સાધ્ય છે. ગંભીર હેડકી કછસાધ્ય છે અને મહતી નામે હેડકી અસાધ્ય છે.
આહારજા હિકાની ચિકિત્સા, आहारजायां वमनं कुर्याद्वा स्वप्नकं नरः। भयाद्वीभत्सकाद्वापि सिध्यते सा द्विजोत्तम ॥ આહારજા હેડકીવાળાને ઉલટી કરાવવી, અથવા ઉંઘાડી દેવો; અથવા હે દ્વિજોત્તમા ભયથી કે બીભત્સ પદાર્થોના દર્શન વગેરેથી પણ એ હેડકી મટે છે.
યમલા હેડકીની ચિકિત્સા, यमला या भवेद्धिका तस्यां क्षीरं तु पाययेत् ।
वमनं वा प्रशस्तं स्यान्नास्वस्थ वमनं हितम् ।। યમલા હેડકી કે જે બે બે છેડે આવે છે તેમાં રોગીને દૂધ પાવું અથવા ઉલટી કરાવવી એ પણ હિતકારક છે. પણ રેગી અસ્વસ્થ હોય એટલે તેના શરીરને ઠીક ન લાગતું હોય-ઘણો હેરાન હેય તે વમન કરાવવું હિતકર નથી.
બીજે ઉપાય, कोलास्थिमजांजनलाजकानां भूनिंबकृष्णामलकीफलानाम् । विश्वौषधं वा कथितं सिताढ्यं पानं च हिकाशमनाय देयम् ॥
બેરના ઠળિયાની બીજ, કાળા સરગવાનું છોડ, ડાંગરની ધાણી,. કરિયાતું, પીપર, આમળા અને સુંઠ એ ઔષધે સમાન ભાગે લઈને તેને ક્વાથ કરીને તેમાં સાકર નાખીને પીવાને આપવું તેથી હિડકાનું દરદ શમે છે.
ત્રીજો ઉપાય, पटोलानां फलं वापि खजूरी क्रमुकं तथा । लेहो हिक्काविनाशाय हितोयं मधुना युतः ॥ मधुकं मधुसंयुक्तं हिकाश्वासनिवारणम् ।
For Private and Personal Use Only
Page #552
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તૃતીયસ્થાન—અધ્યાય તેરમા.
પટાળનું કુળ અથવા ખજૂર અને મેાથ, એમાંથી હરકોઈ એકને મધ સાથે ચાટવાથી હિક્કા મટે છે. જેઠીમધને મધ સાથે ચાટવાથી હિક્કા તથા શ્વાસ મટે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેાથે ઉપાય.
स्वन्येन वा लोहितचंदने च दुग्धेन वा नागरमाक्षिकं च । क्षीरेण वालक्तरसः प्रयोज्यः पानेन हिक्कां जयते नराणाम् ॥
૫૦૫
સ્ત્રીના ધાવણ સાથે રતાંજલિ ( રક્તચંદન) ધશીને પીવું; અથવા દૂધ સાથે સુંઠ તથા મધ પીવું, અથવા દૂધ સાથે લાખના રસ (અળતા) પીવે. એમાંથી હરકોઈ એક ઔષધ પીવાથી મનુષ્યાની હેડકીની પીડા નાશ પામે છે.
પાંચમા ઉપાય.
बीजप्रपूरस्य रसं गृहीत्वा पथ्यासिताढ्यं मधुना द्रवंती । पानेन हिक्कां शमयेच मोहं भ्रमं च कासं श्वसनं निहन्यात् ॥
ખીજોરાનો રસ લેને તેમાં હરડેનું ચૂર્ણ તથા સાકર મેળવીને તે પીવું; અથવા ઉંદરણીને રસ લેને તેને મધ સાથે પીવે. એ એમાંથી ગમે તે એક અથવા બન્નેને એકત્ર કરીને પીવાથી હિક્કા શમી જાય છે; તથા મેાહ, ચકરી, ઉધરસ, અને શ્વાસ નાશ પામે છે. છઠ્ઠો ઉપાય.
शुंठी शिवा मागधिकाथवापि कृष्णामलक्या सह शृंगवेरम् । चूर्ण सिताक्षौद्रयुतोऽवलेहो हिक्काविनाशाय नरस्य शीघ्रम् ॥
૧ ચંદ્બેન. ૦ ૨ નૌ,
૪૩
સુંઠ, હરડે અને પીપર; અથવા પીપર, આંમળાં અને સુંઠ; એ એમાંથી ગમે તે એકના ચૂર્ણને સાકર અને મધસાથે મેળવીને ચટાડવાથી મનુષ્યની હેડકીની પીડા જલદીથી નાશ થાય છે.
હેડકીની સામાન્ય ક્રિયાઓ.
वारंवारं योजयेल्लेहपानं हिक्काशांतिर्द्दश्यते यावदेव | वायो रोधं तर्जयेत्सिचयेद्वा बीभत्सं वा कौतुकं दर्शयेद्वा ॥
For Private and Personal Use Only
Page #553
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦૬
હારીતસંહિતા.
एतैः शांति प्राप्यते वै मनुष्यो नाभेरूज़ बंधयेद्वा दृढेन । वक्षो मर्देत्स्वेदयेद्वा मनुष्यमेतैर्वापि प्रेक्ष्यते शान्तिहेतुः॥
હેડકીના રોગવાળાને જ્યાં સુધી હેડકીઓ શમે ત્યાં સુધી વારંવાર ચાટવાનાં અને પીવાનાં ઔષધ વારંવાર આપ્યા કરવાં. વળી તે રેગવાળાને વાયુ અટકાવવો એ હવે તેનાથી ખમી શકાય ત્યાંસુધી તેને શ્વાસોશ્વાસ બંધ રખાવ, તેને બીહીવરાવવો, તેનાઉપર ઠંડુ પાણી છાંટવું, તેને કેઈ ચીતરી ચઢે એવા બીભત્સ પદાથી દેખાડવા, અથવા તેને કાંઈ કૌતુક દેખાડવું. એવા એવા ઉપાયોથી હેડકી શમી જાય છે. વળી નાભિથી ઉપર મજબૂત બંધન બાંધવું; રેગી મનુષ્યની છાતી ચોળવી; અથવા રોગીને પરસેવો કાઢો. કેમકે એવા ઉપચાર કરવાથી પણ હેડકી શમી જાય છે એવું જોવામાં આવ્યું છે.
અસાધ્ય હિારગીનાં લક્ષણ क्षतजं शस्त्रनिभिन्नं व्याध्यतीसारपीडितम् ।
अतिव्यवायिनं चापि हिक्कात दूरतस्त्यजेत् ॥ જે હિકારગ છાતીમાં ચાંદી પડવાથી થયે હોય, અથવા કોઈ હથિયાર વાગવાથી થો હેય, અથવા હિક્કાવાળી રેગી કઈ બીજા વ્યાધિથી કે અતિસારથી પીડા પામતે હોય, અથવા જે હિઝારેગવાળો
ઈને અતિશય સ્ત્રીસંભોગમાં આસક્ત હોય, તો તેવા હિારગવાળાને વૈધે વેગળેથીજ છોડી દે. અર્થાત તેની ચિકિત્સા કરવાથી કાંઈ ફળ નથી એમ જાણવું.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने हिका
चिकित्सा नाम त्रयोदशोऽध्यायः ।
For Private and Personal Use Only
Page #554
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય ચૌદમેા.
चतुर्दशोऽध्यायः ।
શ્વાસરોગની ચિકિત્સા
आत्रेय उवाच ।
व्यवायशीताध्यशनातिसारसंरोधनोद्वाहनयानतो वा । ते पंचधा भेदविभिन्नरूपाः श्वासास्तु तेषां शृणु लक्षणानि ॥
આત્રેય કહેછે.—સ્રસંગથી, ઠંડા પદાર્થો ખાવાથી, અતિસારથી, શ્વાસાદિના વેગને રાકવાથી, વાહન ઉપર એશીને અથવા પગે ચાલીને વેગથી જવાથી પાંચ પ્રકારના જૂદા જૂદા ભેદવડે જુદાં જૂદાં રૂપવાળા શ્વાસ નામે રોગ ઉત્પન્ન થાય છે તેનાં લક્ષણા હું તને કહું તે સાંભળ. શ્વાસના પ્રકાર
૫૦૭
महाश्वा सोर्ध्वश्वासश्च छिन्नश्वासस्तथापरः । तमकः क्षुद्रकश्चैव श्वासः पंचविधः स्मृतः ॥ મહાશ્વાસ, ઉર્ધ્વશ્વાસ, છિન્નશ્વાસ, તમકશ્વાસ અને ક્ષુદ્રશ્વાસ, એવા શ્વાસના પાંચ પ્રકાર છે.
શ્વાસરોગની સંપ્રાપ્તિ
संरुद्धमार्गात्कफरुद्धवायुर्धात्वंतरं गम्यसमानमूलम् । उदानयोगाद्वलवन्निरेति प्राणो बलीयान्नयते तमूर्ध्वम् ॥
જ્યારે ક વાયુને વહેવાના માર્ગને રોકી નાખે છે, ત્યારે વડે રોકાયલા વાયુ બીજી ધાતુઓને વેહેવાના માર્ગમાં ગમન કરીને સમાનવાયુનું મૂળ જે નાભિસ્થાન તે પ્રતિ જાય છે. અને ત્યાંથી પાછા વળીને કંઠમાના ઉદાનવાયુની સાથે જોરથી બહાર નીકળે છે. એવી રીતે બહાર નીકળતા વાયુને બળવાન એવા પ્રાણ ઊંચે ચડાવે છે.
મહાધાસનું લક્ષણ,
For Private and Personal Use Only
उद्धूयमानोथ करोति शब्दं विभ्रांतनेत्रो विवृतास्यवांश्च । दीनो विचेष्टो गतमोहचेत आध्मायते वापि महाश्वसः स्यात् ॥ इति महाश्वासः ।
१ संरोधमार्गात्कफवातरोधा. प्र० ३ जी.
Page #555
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૮
હારીતસંહિતા.
ઉચે આવતી વખતે તે વાયુને લીધે સાપના ઝુંફવાડા જે કે ધમણ જે શબ્દ થાય છે; રેગીની આંખો ફરી જાય છે; મેટું પહોળું થઈ જાય છે; રેગી દીન અને ચેષ્ટારહિત થઈ જાય છે, તે મેહ પામી જાય છે અને તેથી તેની ચેતનાશક્તિ પણ ગયા જેવી થઈ જાય છે, તથા ધમણ જેમ વાયુ ભરાવાથી ફૂલે છે તેમ તેનું પેટ ફૂલે છે. એવા શ્વાસવાળાને મહાધ્યાસ થયે છે એમ જાણવું.
ઊધ્વાસનું લક્ષણ . ऊर्ध्व श्वसन दीर्घमथोन्नतास्यो न चैव दीनोतिकफावृतश्च । स्रोतःसु रुद्धेषु च भ्रांतनेत्रःसतूर्ध्वकश्वासनिपीडितः स्यात् ॥
તિ ર્વશ્વાસ: . ઉદ્ધેશ્વાસવાળે રેગી લો અને ઉચે શ્વાસ મૂકે છે. શ્વાસ લેતાં તેનું નાક ઉચું થાય છે. તે દાન થયેલ હતો નથી, પણ તેની શિરાઓ અતિશય કફથી વીંટાયેલી હોય છે. જ્યારે વાયુને વહેવાની શિરાઓ કફથી રોકાઈ જાય છે ત્યારે તેનાં નેત્ર ફરી જાય છે. એવા રોગીને ઊર્ધ્વશ્વાસથી પીડાયલે જાણ.
છિદ્યાસનું લક્ષણ, शुष्कास्यो दृप्तनेत्रश्च छिन्नश्वासोपि यो नरः । दाहमू तृषापनो ईक्षणं क्षिपते पुनः ।
स्वस्थाने नो लयं याति छिन्नश्वासो नरस्य तु ॥ છિન્નશ્વાસવાળા રેગીનું મેટું સૂકાઈ જાય છે, તેની આ પાણીથી ભરાઈ જાય છે તેને બસ્તિમાં દાહ થાય છે તે બેભાન થઈ જાય છે; તરસ ઘણી લાગે છે, અને એક ટસે કઈ વસ્તુને જોઈ રહે છે. જે માણસને છિન્નશ્વાસ થયો હોય તે શ્વાસ જ્યાંથી ઉપડ્યો હોય તે સ્થાનમાં પાછો જઈને સમાતો નથી. એવાં લક્ષણેથી છિશ્વાસ ઓળખવે.
અસાધ્યશ્વાસ, एते त्रयोप्यसाध्यास्तु महाश्वासस्तथोर्ध्वगः ।
छिन्नश्वासस्तथान्योपि नरप्राणापहारकः ॥ ૧ ફળ ક્ષિત્તેિ પુનઃ ૦ .
For Private and Personal Use Only
Page #556
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ચૌદમા.
શ્વાસ
ઉપર કહેલા ત્રણે એટલે મહાશ્વાસ, ઊર્ધ્વશ્વાસ અને એ ત્રણે શ્વાસ અસાધ્ય છે તથા તેથી એ ત્રણે રોગીના પ્રાણ હરનાર
છે એમ જાણવું.
તમકથાસનું લક્ષણ,
मोहतृष्णाप्रपन्नश्च प्रताम्यति विनिद्रितः । शयने वासने वापि न सुखं शीतले भवेत् ॥ शुष्कास्यो लालां वमते ललाटे स्वेदमाप्नुयात् । उद्वृत्ताक्षो भवेद्दीनस्तमः कष्टेन सिध्यति ॥
તમક શ્વાસવાળાને મૂર્છા થાયછે, તરસ ઘણી લાગે છે, રતા હોય ત્યારે પણ શ્વાસની વેદનાથી આકુળ વ્યાકુળ થાયછે અને તેથી ઉંધ આવતી નથી. ઠંડી જગામાં અથવા ઠંડા વખતમાં તેને રાગની વૃદ્ધિ થાયછે અને બિછાના ઉપર સૂતાં કે આસન ઉપર બેસતાં પણ તેને સુખ ઉપજતું નથી. તેનું મોઢું સૂકાઇ જાયછે; તેમાંથી લાળ અથવા પાતળા અને ચીકણા કંકુ નીકળે છે. તેના કપાળ ઉપર પરસેવા થાયછે. તેની આંખા ઊંચી ચઢી જાયછે. તથા તે રાગી દીન થઇ જાયછે. એવાં લક્ષણવાળે તમકશ્વાસ મહાટે કરીને મટી શકે એવા છે.
દ્રશ્વાસનું નિદાન.
त्रासात्क्रोधांच्च वयसा शीतवातातपादिषु । ज्वरेण वेदनातोपि जले मजंस्तथा पुनः ॥ दाहात्प्रधानेनापि रूक्षान्नात्यशनादपि । कोष्ठे ऽत्युदीर्यते वायुस्तेन क्षुद्रः प्रजायते ॥ इति श्वासनिदानम् ।
૫૦૯
For Private and Personal Use Only
ત્રાસથી, ક્રોધથી, વૃદ્ધ અવસ્થા થવાથી, ઠંડા વાયુથી, તડકામાં ક્રૂરવાથી કે બેસવા વગેરેથી, તાવથી, કોઇ પ્રકારની વેદના થવાથી, પાણીમાં ડૂબીને નીકળવાથી, દાઝવાથી, દોડવાથી અને રૂક્ષ અન્ન ઘણું ખાવાથી, કાઠામાં વાયુ કાપે છે તેથી ક્ષુદ્રશ્વાસ ઉત્પન્ન થાયછે.
૧ મુલૢ વૈ શીતરે મવેત્. ૬૦૨ નૌર્ તમસા ૬, ૬૦ ૧ સી.
Page #557
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૦.
હારીતસંહિતા,
થાસરોગની ચિકિત્સા श्वासे च नागरं भार्गी पिवेच्चोष्णेन वारिणा ।
अथवा शर्करायुक्तं जयेच्छासं सुदारुणम् ॥ શ્વાસ રોગ થયો હોય ત્યારે સુંઠ અને ભારંગનું ચૂર્ણ કરીને તેને ગરમ પાણી સાથે પીવું. અથવા સાકર સાથે સુંઠ અને ભારંગનું ચૂર્ણ ખાવું. એથી કરીને અતિદારૂણ શ્વાસ મટી જાય છે.
ભાર્ગઆદિ ચૂર્ણ भार्गीफलत्रिककटुत्रयपुष्कराख्यं मांसीसबिल्वलघणानि च कंटकारिः । चूर्ण जलेन कथितेन निहन्ति हिक्कां
श्वासं यकृद्विविधकासविकारहारी॥ ભારંગ, હરડે, બહેડાં, આમળા, સુંઠ, પીપર, મરી, પુષ્કરમૂળ, જટામાંસી, બીલી, સિંધવ, સંચળ, વરાગડું, કાચલવણ, બિડલવણ, રીંગણ એ ઔષધેનું ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી હેડકી, શ્વાસ, યકૃત રોગ, અને જુદા જુદા પ્રકારની ઉધરસના વિકાર, એ સર્વને મટાડે છે.
એલાદિ ચૂર્ણ एलातमालदलनागरवालको द्वौ कृष्णा च भागिसुरसागुरुचंदनानि । चूर्ण सिताधिकमिदं पिब शीततोयैः
श्वासोर्ध्वकं तमकमेव निहन्ति चाशु ॥ એલચી, તમાલપત્ર, સુંઠ, પીળે વાળે, કાળે વાળ, પીપર, ભારંગ, તુળસી, અગર, ચંદન, એ ઔષધોના ચૂર્ણમાં સાકર મેળવીને તેને ઠંડા પાણી સાથે પીવું તેથી ઊર્ધ્વશ્વાસ અને તમકશ્વાસ જલદીથી મટે છે.
१ पिप्पल्य. प्र. ३ जी.
For Private and Personal Use Only
Page #558
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-ચાધ્યાય ચૌદમ.
પ૧૧
ગુડૂચાદિ કવાથ, गुडूची नागरं भार्गी व्याघ्रीकाथः कणायुतः। कासश्वासौ जयत्याशु गुडेन सैधवेन च ॥
ગળે, સુંઠ, ભારંગ, રીંગણ, એ ઔષધને કવાથ કરીને તેમાં પીપરનું ચુર્ણ નાખીને તથા તેમાં ગોળ અને સિંધવ નાખીને પીવે. એ ક્વાથ શ્વાસને જલદી મટાડે છે.
હરીતકી સુંદી ચૂર્ણ हरीतकी सनागरं पिबेत् सुखोष्णवारिणा। निहन्ति कासश्वासौ च जयेच्च कामलामयम् ॥
હરડે અને સુંઠનું ચૂર્ણ કરીને તેને થોડા થોડા ગરમ પાણી સાથે પીવું. એ ચૂર્ણ ખાંસી અને શ્વાસને નાશ કરે છે તથા કમળાને રેગ પણ મટાડે છે.
સાપ તેલને પ્રગટ गुडेन संयुतं पेयं तैलं सार्षपसंभवम् ।
एकविंशाहयोगेन श्वासं मूलान्निवंतति ॥ ગેળની સાથે સરસવનું તેલ (સરસિયું તેલ) એકવીશ દિવસ લગી પીવું. એ પ્રયોગ કરવાવડે શ્વાસરોગ મૂળમાંથી મટી જાય છે.
હિંસાઘેઘુત, हिंसात्रिगंधकृमिशत्रुकरंजकाश्च व्योषं फलत्रिकमथाजपयोजलेन ॥ पक्काज्यपानकविधानमपि प्रशस्तं श्वासं च पंचविधमाशु निहन्ति हिक्काम् ।
તિ ત્રિાä વૃતા જટામાંસી, તજ, તમાલપત્ર, એલચી, વાયવિહંગ, કરંજ, સુંઠ, પીપર, મરી, હરડે, બહેડાં, આમળાં, એ સર્વે ઓષધોને કવાથ કરીને તેમાં બકરીનું દૂધ નાખવું. પછી તેમાં બકરીનું ઘી નાંખીને ઉપર
૧ gë ૨. p. રૂ .
For Private and Personal Use Only
Page #559
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૨ -~-~~-~~
હારીતસંહિતા. ~~ ~ ~~~~~~~~~~~~~~~
કહેલાં ઔષધોનું કલ્ક તેમાં નાખીને ઘીને પકવ કરવું. એ ધી પીવાના કામમાં ઘણું સારું છે. એ ઘી પીવાથી પાંચ પ્રકારને શ્વાસ તથા. હેડકી નાશ પામે છે..
ભાદિ લેહ, भार्गी च विश्वदशमूलसमा च पथ्या पादावशेषितजलेन परिसूतेषु । क्षित्वा गुडं च पुनरेव ततोभयायाश्चूर्ण तु तत्र विपचे विनियोजितं च ॥ उत्तार्यशीतलमतस्त्रिसुगंधकानि सत्र्यूषणानि सयवाग्रजसंयुतानि । लेहः ससारघयुतोप्यभयान्वितोपि
संहारकः श्वसनकासकरोगयोगान् ॥ ભાગ, સુંઠ, દશમૂળ, તથા તે સર્વની બરોબર હરડે એટલાં ઔષધો લઈને તેને પાણીમાં ચતુર્થેશ પણ રહેતાં સુધી ક્વાથ કરવો. એ કવાથમાં ગોળ નાખીને તેમાં ફરીને હરડેનું ચૂર્ણ નાખીને પાછું તેને ચૂલે ચડાવવું અને પાક કરે. એ પાક જાડ થાય ત્યારે નીચે ઉતારી ઠંડે પડવા દઈને તેમાં તજ, તમાલપત્ર, એલચી, સુંઠ, પીપર, મરી, અને જવખાર, એ બધાનું ચૂર્ણ ભેળવવું. પછી તે અવલેહમાં મધ તથા હરડેનું ચૂર્ણ નાખીને ચાટવો, તેથી તે શ્વાસ અને ખાંસીના રેગને નાશ કરે છે.
ધાસમાં પથ્યાપથ્ય, श्वासेन विदलं सेव्यं न शीतं न विदाहि च ।
ज्वरे प्रोक्तानि पथ्यानि कासे प्रोक्तानि तानि च ।। શ્વાસરોગમાં કઠોળ ખાવું નહિ; ઠંડા પદાર્થ ખાવા નહિ; દાહ કરે એવા પદાર્થો ખાવા નહિ. વળી તાવના રંગમાં જે જે પદાર્થો પથ્ય ગણીને વાપરવાના કહ્યા છે તથા જે જે પદાર્થો ઉધરસના રેગમાં પથ્ય ગણેલા છે તે તે પદાર્થો શ્વાસરોગમાં પણ પથ્થતરિકે ગણીને વાપરવા.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने श्वास
चिकित्सा नाम चतुर्दशोऽध्यायः ।
For Private and Personal Use Only
Page #560
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય પંદરમા
पंचदशोऽध्यायः ।
સ્વરભેદરોગની ચિકિત્સા, સ્વરભેદરોગના હેતુ. आत्रेय उवाच ।
૫૧૩
wwwwww
अत्युच्च भाषणाद्व्यायामात्कफात् शीतसेवनात् । मार्ग निरुंधते श्लेष्मा तस्मात्संबाध्यते स्वरः ॥ આત્રેય કહેછે. બહુ ધાંટા કાઢીને ખેલવાથી, કસરત કરવાથી, કથી અને ઠંડા પદાર્થોનું સેવન કરવાથી, કફ્ સ્વરવાહિની શિરાઓને રાકે છે અને તેથી સ્વર જોઇએ તેવા નીકળતાં બગડે છે.
For Private and Personal Use Only
સ્વરભેદના પ્રકાર,
स चापि षड्रविधः प्रोक्तः स्वरघातः समीरणात् । पित्ताच्च श्लेष्मणा चैव सन्निपातात् क्षतात् क्षयात् ॥ એ સ્વરભેદ છ પ્રકારના છે. ૧ વાયુથી થયેલે, ૨ પિત્તથી થયેલા, ૩ થી થયેલા, ૪ સન્નિપાતથી થયેલા, ૫ ક્ષતથી છાતીમાં ચાંદી પડવાથી કે વાગવાથી થયેલા, ૬ ક્ષયરોગથી થયેલે.
સ્વરભેદનાં લક્ષણ
वातेन कृष्ण कूर्चा घुघुरो वा विदीर्यते । पित्तेन कंकरावः स्यात् पीतविण्मूत्रनेत्रता ॥ श्लैष्मिके घुघुरायेत श्वेतमूत्री कफातुरः । समानः सर्वलिंगैस्तु जायते सान्निपातिकः ॥ क्षयाद् घर्घररावस्तु कफः पतति पिच्छिलः । क्षतजे शूलहृद्रोगा घर्घरः श्वसते तथा ॥
વાયુથી સ્વરભેદ થયા હાય તે! રાગીનાં નેત્ર તથા ઝાડા કાળાં થઈ જાય છે અને તેને શબ્દ ધાધરા અથવા કાટી ગયેલા હોય છે. પિત્તથી થયેલા સ્વરભેદવાળાનો સ્વર ચક્રવાકપક્ષીની ચીસ જેવા હાય છે તથા તેના ઝાડા, પીશાબ અને નેત્ર પીળાં હોય છે. કથી થયેલા સ્વર
Page #561
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૪
હારીતસંહિતા.
ભેટવાળાને સ્વર ઘરે (ગંભીર) હેય છે, તેને પિશાબ ધોળે હોય છે તથા તે કફથી પીડાય છે. ઉપર જે વાત, પિત્ત અને કફના સ્વરભેદનાં ચિન્હ કહ્યા તે સર્વે લક્ષણેથી યુક્ત જે સ્વરભેદ હોય તે સાન્નિપાતિક સ્વરભેદ કહેવાય છે. ક્ષયથી થયેલે સ્વરભેદ હોય તે રોગીને રવર ઘેગરો નીકળે છે તથા ચીકણા કફના ગળફા પડે છે. ઉરઃક્ષતથી જે સ્વરભેદ થયે હેય તે શળ અને છાતીમાં પીડા થાય છે, તથા રોગીને સ્વરે ઘેગરો થઈને હાંફે છે.
સાધ્યાસાધ્ય વિચાર, इति लक्षणविज्ञानमतो वक्ष्यामि भेषजम् । वमनं लंघनं चैव पानं चैव विरेचनम् ॥ वातपित्तकफः साध्यो द्वन्द्वः कृच्छ्रेण सिध्यति ।
असाध्यः सन्निपातोत्थः क्षतजः क्षयजस्तथा ॥ ઉપર કહ્યા પ્રમાણે સ્વરભેદનું લક્ષણ કર્યું. હવે હું તે રોગનાં ઔષધ કહું છું. તે ઔષધ વમનરૂપ, લંધનરૂપ, પાન (પીવાનું) રૂપ, અને વિરેચનરૂપ જાણવું. એ છ પ્રકારના સ્વરભેદમાંથી વાત, પિત્ત અને કફને સ્વરભેદ તે વમનાદિ ઔષધ લાગુ કરવાવડે મટી શકે છે માટે સાધ્ય છે, બે બે દેવ મિશ્ર થઈને જે સ્વરભેદ થયે હોય તે કેટલીક મહેનત કર્યા પછી મટી શકે છે માટે કષ્ટસાધ્ય છે, અને સન્નિપાતથી, ક્ષયથી તથા ક્ષતથી થયેલ સ્વરભેદ અસાધ્ય છે.
વાતસ્વરભેદની ચિકિત્સા यवानी शृंगवेरं च क्वाथस्योष्णं पिबेजलम् । सनागरं पिप्पलिमूलरास्ना वचा कणा दारुजलेन कल्कः॥ सुखोष्णपानं कथितं निशासु स्वरोपघातेऽनिलजे कषायः। स्वरोपघातेऽनिलजे भुक्तोपरिघृतं पिबेत् । तैलं वा गुडसंयुक्तं शृंगवेररसान्वितम् ॥
તિ વાતિ વઘાસિ જવાની અજમે અને સુંઠ, એ ઔષધને કવાથ કરીને તેનું ગરમ ગરમ પાણી પીવું, તેથી વાયુથી થયેલ સ્વરભેદ મટી જાય છે.
For Private and Personal Use Only
Page #562
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય પંદરમે. પ૧૫
~~~~~~ સુંઠ, પીપરીમૂળ, રાસ્ના, તજ, પીપર, દારુહળદર, એ ઔષધેનું પાણી કલ્ક કરીને તેને થોડા થોડા ગરમ પાણી સાથે રાત્રે સૂતી વખતે પીવું. અથવા એજ ઔષધોનો કવાથ કરીને તે પીવે. તેથી વાયુને સ્વરભેદ મટી જાય છે.
વાયુના સ્વરભેદમાં ભોજન કર્યા પછી ઘી પીવું; અથવા આદાને રસ તેલ અને ગોળ, એકત્ર કરીને પીવું.
પિત્તસ્વરભેદના ઉપાય, क्षीरपानं निशि शस्तं पीतं वा शर्करान्वितम् । गुडः पयः समरिचं पानं वापि प्रशस्यते ॥ कुष्टं मधूक द्वयकंटकारी गुडूचिका बालककल्कमेवम् । सशर्कर पानमिदं प्रशस्तं पित्तप्रसूतस्वरघातशांतये ॥
इति पित्तस्वरोपघातचिकित्सा । પિત્તથી થયેલા સ્વરભેદવાળાએ સાકર નાખીને દૂધ રાત્રે પીવું એ ફાયદાકારક છે. અથવા દૂધ, ગેળ અને મરીનું ચૂર્ણ એ ત્રણને એકઠું કરીને તે પીવું એ પણ હિતકારક છે.
ઉપલેટ, જેઠીમધ, રીંગણી, ભોંયરીંગણી, ગળે, વરણવાળે, એ ઔષધનું કલ્ક કરીને તેમાં સાકર મેળવીને પીવું, એ પિત્તથી થયેલા સ્વરભેદને મટાડવામાં ઘણે સારો ઉપાય છે.
કફસ્વરભેદના ઉપાય. पिप्पली मरिचं विश्वा पिप्पलीमूलमेव च । पिवेन्मूत्रेण वा कल्कः श्लेष्मभूते स्वरापहे ।। कुलत्थाढकीयूषं वा पानं सघृतसैंधवम् । स्वरोपघाते कफजे पिवेदुष्णोदकं निशि ॥ व्याघ्रीफलं च कुटजं मरिचानि शुंठी रात्रिद्वयं सुरतरुविहितं च कल्कम् ।
૧ ધવ. p. ૨
.
For Private and Personal Use Only
Page #563
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૬
હારીતસંહિતા.
पानं हितं निशि सुखोष्णमिदं नराणाम् श्लेष्मोद्धवस्वरविघातविनाशहेतोः॥
इति श्लेष्मस्वरोपघातचिकित्सा। પીપર, મરી, સુંઠ, પીપરીમૂળ, એ ઔષધેનું ગાયના મૂત્રમાં કફ કરવું અને ગેમૂત્ર સાથે પીવું, તેથી કફથી થયેલે સ્વરભેદ મટે છે.
કળથી અથવા તુવેરની દાળનું ઓસામણ કાઢીને તેમાં ઘી તથા સિંધવ નાખીને તે ગરમ હોય તેવું રાત્રે પીવું, તેથી કફનો સ્વરભેદ મટે છે.
ભોંયરીંગણીનાં ફળ, ઈંદ્રજવ, મરી, સુંઠ, હળદર, આંબાહળદર, દેવદાર એ સૌનું કલ્ક કરીને રાત્રે કેશિરિયા (થોડું ગરમ) પાણી સાથે પીવું તે ફાયદાકારક છે. એ વધ કફથી થયેલા સ્વરભેદનો નાશ કરે છે.
ચવ્યાદિ ચૂર્ણ चव्याम्लवेतसकटुत्रिकर्तितिडिकतालीसजीरकतुगादहनैः समांशैः। चूर्ण गुडप्रमृदितं त्रिसुगंधियुक्तं
वैस्वर्यपीनसकफारुचिषु प्रशस्तम् ॥ ચવક, આમ્યવેતસ, સુંઠ, પીપર, મરી, આંબલી, તાલીસપત્ર, જીરું, વંશલોચન, ચિત્રો, એ ઔષધો સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ કરવું તથા તેમાં તજ, તમાલપત્ર અને એલચીનું ચૂર્ણ ભેળવીને તે ગોળમાં ચાળીને ખાવું. એ ચૂર્ણ સ્વરભંગ, પીનસ, કફ અને અરૂચિ એ રેગમાં ફાયદાકારક છે.
બદરીપત્ર લેહ, बदरीपत्रकल्कं वा घृतभ्रष्टं ससैंधवम् । स्वरभिन्ने तु मनुजे लेह एषः प्रशस्यते ॥ स्वरोपघाते क्षतजे क्षयजे च भिषग्वर ।
प्रत्याख्येयाः क्रियाः कार्या नृणां कष्टनिवृत्तये ॥ બેરડીનાં પાંદડાંનું કલ્ક કરીને તેને ઘીમાં શેકવું. પછી તેમાં સિંધવ નાખીને તેને ઘી સાથે ચાટવું. સ્વરભેદ વ્યાધિમાં એ ચાટણ ઘણું સારું ગણાય છે.
For Private and Personal Use Only
Page #564
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સાળમા.
હું વૈધોત્તમ ! ક્ષતથી અને ક્ષયથી થયેલા સ્વરભંગ રાગમાં રાગીની ઔષધ ઉપચાર વગેરે ક્રિયા કરવાથી કાંઈ કાયો થતા નથી; એમ છતાં પણ રાગીની વેદના દૂર કરવાને કાંઈ ક્રિયા ફરવી ચાગ્ય છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने स्वरोपघात चिकित्सा नाम पंचदशोऽध्यायः ।
षोडशोऽध्यायः ।
ઉલટીના રોગની ચિકિત્સા ઉલટીના હેતુ. आत्रेय उवाच ।
भोजनादौ पयःपानादजीर्णात्कृमिदोषतः । अतिद्रवैरतिस्निग्धैरत्यंबुलवणादपि ॥
तथा गर्भवतीनां च द्रुतभोजनकेन च । भयश्रमाभ्यां गुल्मेन क्षये व्यायामसेविते ॥ जायन्ते बलिनो दोषा आस्ये धावन्ति चोर्ध्वतः ॥ આત્રેય કહેછે.—જમતાં પેહેલાં અતિશય પાણી પીવાથી, અજી ગ્રંથી, પેટમાં કૃમિ ઉત્પન્ન થવાથી, અતિશય પાતળા પદાર્થો ખાવાથી, અતિશય ચીકણા પદાર્થ ખાવાથી, અતિશય પાણી પીવાથી, અતિખાટા પદાર્થ ખાવાથી, ગર્ભવતી સ્ત્રીઓને ગર્ભના કારણુથી, ઘણું ઉતાવળે ભોજન કરવાથી, ભયથી, મેહેનતથી, ગુલ્મરોગથી, ક્ષયથી અને અતિશય કસરત કરવાથી, ખળવાન એવા વાતાદિ દોષ પોતાના સ્થાનથી ચલાયમાન થાયછે અને ઉપરની તરફ મુખવારે ધસીને બાહાર નીકળે છે ( તેને ઉલટી કહેછે. )
ઉલટીના પ્રકાર.
वमयो विविधाः प्रोक्ताः पंचधा भेदलक्षणैः । त्रयः पृथग्विधैर्दोषैर्द्वद्वजाः सन्निपातजाः ॥
૪૪
For Private and Personal Use Only
૫૧૭
Page #565
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૧૮
હારીતસંહિતા.
अत्यंबुपानाद्भवति पंचमी च वमिस्तथा । कदशनाद्भवते चान्या शृणु तासां हि लक्षणम् ॥
ઉલટીઓના પ્રકાર અનેક છે તથાપિ તેના ભેદનાં લક્ષણો ઉપરથી તેના પાંચ પ્રકાર કરેલા છે. વાયુ, પિત્ત અને કફ્ એ ત્રણ દોષ જાદા જૂદા કાપવાથી થયેલી ઉલટીના ત્રણ પ્રકાર છે. એ દોષોમાંના એ એ દોષ મળવાથી થયેલી ઉલટી બેંજા કહેવાય છે, અને ત્રણ દોષ એકઠા મળવાથી થયેલી ઉલટી સન્નિપાત ઉલટી કહેવાય છે. ઘણું પાણી પીવાથી જે ઉલટી થાયછે તે પાંચમા પ્રકારની છે. વળી એક જાતની ઉલટી નારૂં અન્ન ખાવાથી થાયછે. હવે એ ઉલટીનાં લક્ષણો સાંભળે. વાતાઁદનું લક્ષણ,
इत्पार्श्वशूलं सोद्गारं तथा च बहुफेनिलम् । कृच्छ्रेण वम्यं वमते भुखे 'वैरस्यमावहन् ॥ श्यावास्यनखमुत्क्लेदं रोमहर्ष च वेपते । एतैर्लिंगैस्तु विज्ञेया वातछर्दिर्भिषग्वर ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાયુના કોપથી થયેલી ઉલટીવાળાને છાતીમાં અને પાસાંમાં શૂળ થાયછે; ઓડકાર આવેછે; જે પદાર્થની ઉલટી થાયછે તે ઘણા રીણવાળા હોયછે અને તેની ઉલટી મહાકરે કરીને થાયછે; તેનું સુખ વિરસ અથવા પ્રી થઇ જાયછે; તેના નખ અને મેાઢાની કાંતિ કાળી પડી જાયછે; તેને ઉલટીના ઉછાળા વારંવાર આવે છે; તેનાં રૂવાં ઉભાં થાયછે તથા તેનું શરીર કંપે છે. હું વૈધ શ્રેષ્ઠ! એવાં ચિન્હ ઉપરથી વાયુની ઉલટી ઓળખવી.
પિત્તાંદેનું લક્ષણ,
सपित्तं हरितं चाम्लं पिपासाभ्रमशोषयुक् । संतापदाहहृद्रोगाच्छर्दि वै पैत्तिकीं विदुः ॥
પિત્તની ઉલટીવાળાને પિત્તસહિત લીલું તથા ખાટું વમન થાયછે. તેને તરસ લાગે છે; ફેર આવે છે; તથા મેઢામાં શેષ પડે છે. વળી તેનું શરીર તપી ઉઠે છે; દાહ થાયછે; અને છાતીમાં દરદ થાયછે. એવાં લક્ષણો ઉપરથી પિત્તની ઉલટી જાણવી.
૧ વૈશ્યતાસન, પ્ર૦ રૂ ની. ૨ ન્માત, પ્ર૦ રૂ ની
For Private and Personal Use Only
Page #566
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સાળમા
કદિનું લક્ષણ,
तंद्रालस्यं समधुरं घनं च सकफं वमेत् । सश्वेतं पिच्छिलं वापि सा वांतिः कफसंभवा ॥
જે મનુષ્યને ધેન અને આળસ થતું હોય; તથા જેને મધુર, જાડું, કયુક્ત, ધોળું અને ચીકણું, વમન થતું હોય, તેને કથી થયેલી ઉલટી થા છે એમ જાણવું.
૫૧૯
વિદ્યાષ છાંદેનું લક્ષણ,
शूलदाहारुचिस्वेदं वैरस्यं धूमगंधता । तोदमूर्छा च प्रस्वेदो जायते सा त्रिदोषजा ॥ જે ઉલટીમાં રોગીને શૂળ, દાહ, અરૂચિ, પરસેવા, વિરસતા, ધુમાડા જેવા વાસ, તાદ ( સાયા યાતી હાય એવી વેદના, મૂર્છા, અને મુખમાંથી પાણી છૂટવું, એવાં ચિન્હ થતાં હોય તેને ત્રિદોષથી થયેલી ઉલટી જાણવી.
આમથી થયેલી છાંદનું લક્ષણ,
आमजे शूलरोगातिः पर्वभेदो भ्रमः क्लमः । शोषः शिरोव्यथा क्लेदो नेवे गम्भीरमृच्छति ॥
આમથી ઉલટી થઇ હાય તેા ઉલટીવાળાને શૂળરોગની પીડા
થાયછે, સાંધામાં કાઢ થાયછે, ફેર આવે છે, થાક લાગે છે, શેષ પડે છે, માથામાં વેદના થાયછે, મુખમાં પાણી છૂટે છે અને આંખા ઊંડી પેશી જાયછે.
અજીર્ણથી થયેલી છાંદેનું લક્ષણ
खल्ली वा वेष्टनं वापि अजीर्णाज्जायते वमिः । सापि स्निग्धा व रूक्षा च द्विविधा जायते वमिः ॥ गम्भीरनेत्रो वमते विड्बन्धो वातिसार्यते । गात्रे खलघुदरे शूलं तथा शोषातिमूर्च्छना || विकलाङ्गो भ्रमार्तश्च भ्रमन्तं पश्यते जगत् । शिरोऽतिपते ऽत्यर्थे करपादौ हिमोपमौ ॥
For Private and Personal Use Only
Page #567
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨૦
હારીતસંહિતા.
*********
एतैलिङ्गैस्तु संयुक्तां छर्दि दूरे परित्यजेत् । असाध्या सर्वयोगैस्तु साप्यजीर्णात्सुधीमता ॥
इति छदिलक्षणम् । જેને અજીર્ણથી ઉલટી થઈ હોય તેને હાથે પગે ખાલી ચઢે છે તથા ગેટલા ચહે છે. અજીર્ણની ઉલટી સ્નિગ્ધ અને રૂક્ષ એવા બે પ્રકારની છે. એ ઉલટીમાં રેગીની આંખે ઊડી ઉતરી જાય છે અને તે એકે છે. તેને ઝાડે બંધ રહે છે કે કાંતિ અતિસાર થાય છે. શરીરે ખાલીઓ ચઢી જાય છે અને પેટમાં ચૂંક આવે છે. મેઢે શોષ પડે છે, રોગી બેભાન થઈ જાય છે. તેનાં અંગ વિકળ થઈ જાય છે તેને ફેર આવે છે તથા તે પોતાની આસપાસના આખા જગતને ફરતું દેખે છે. તેના માથામાં પીડા થાય છે. તે અત્યંત ધ્રુજે છે તેના હાથ તથા પગ ટાઢા હીમ જેવા થઈ જાય છે. એવાં ચિન્હથી યુક્ત ઉલટીવાળા રોગીને આઘે. થીજ પડતું મૂકે, અર્થાત તેની ચિકિત્સા કરવી નહિ. એ ઉલટી ગમે તેવા ઉપાયથી પણ મટતી નથી, તેને બુદ્ધિમાન અજીર્ણથી થયેલી છે એમ જાણવું.
વાયુની છર્દિને ઉપાય, सपञ्चमूलीकथितः कषायः ससैन्धवं चामलकं च कल्कः। काथं पिबेन्मिश्रितपिप्पलीकं सवातच्छविनिवारणं च ॥
પંચમૂળીને વાથે કરીને તેમાં આમળાં તથા સિંધવનું કટક નાખવું. તથા પીપરનું ચૂર્ણ નાખવું. એ વાથે પીવાથી વાયુની ઉલટી મટી જાય છે.
પિત્તની છદિને ઉપાય. दद्यात् क्षीरं शर्करया नरस्य पित्तोद्भुतां वांति शीघ्रं निहन्ति । द्राक्षा वापि क्षीरविदार्या विचूर्ण
लेहो हन्ति सारघेणापि वांतिम् ॥ પિત્તથી ઉલટી થઈ હોય તેને સાકર સાથે દૂધ પાવું; તેથી તેની પિત્તથી થયેલી ઉલટી તરત બેશી જાય છે, અથવા દ્રાક્ષ અને સફેદ ભોંય કોળાનું ચૂર્ણ કરીને તેને મધ સાથે ચાટવાથી પિત્તની ઉલટી શમે છે.
१ हन्यात्. प्र० २-३ जी. २ क्षीरदार्या. प्र. १ ली.
For Private and Personal Use Only
Page #568
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય સોળમ
પર
કછીદને ઉપાય, फलत्रिकं पुष्करकं वचां च तथाभयासैन्धवकं गुडेन । चूर्ण विलिह्यात् कफवान्तिहंत नरस्य मूत्रेण युतं च पानम् ॥
હરડે, બહેડાં, આમળાં, પુષ્કરમૂળ અને વજ, એ ઔષધોનું ચૂર્ણ ગાયના મૂત્ર સાથે પાવું અથવા હરડે, સિંધવ અને ગોળ, એ ઔષધેનું ચૂર્ણ ગાયના મૂત્ર સાથે પાવું; તેથી કફથી થયેલી ઉલટી નાશ પામે છે.
વિદેષ છર્દિને ઉપાય सठी दाळभया शुण्ठी मागधी घृतसंयुता।
चूर्ण तक्रेण संयुक्तं हन्ति छदि त्रिदोषजाम् ॥ પડક, દારૂહળદર, હરડે, સુંઠ, પીપર,એ ઔષધનું ચૂર્ણ કરીને તેમાં ઘી નાખવું, અને પછી તેને ખાઈને ઉપર છાશ પીવી, એવી રીતે છાશ તથા ઘી સાથે એ ચર્ણ પીવાથી ત્રિદોષની ઉલટી દૂર થાય છે.
તાવવાળાની ઉલટીને ઉપાય. रक्तशाल्योद्भवा लाजा मधुशर्करयान्विता।
ज्वरार्तस्य वर्मि शीघ्रं नाशयत्येव मे मतम् ॥ રાતી ડાંગરની ધાણી મધ તથા સાકર સાથે ખાવાથી તાવવાળાની ઉલટી તત્કાળ મટી જાય છે એમ અમારું માનવું છે.
આમલકી લેહ, आमलक्या रसेनाथ घृष्टं चन्दनकं मधु ।
गुटिकामलमानेन लेहो हन्ति वाम ध्रुवम् ॥ આમળીના રસમાં સફેદ ચંદન ઘસવું તથા તેમાં મધ અને આમળાનાં પ્રમાણમાં સાકર નાખીને ચાટણ કરવું. એ ચાટણ ઉલટીને નિશ્ચય મટાડે છે.
आर्द्र दाडिमनिर्यासश्चाजाजी शर्करान्विता। सतैलमाक्षिकं वापि चत्वारः कवलग्रहाः ॥ चत्वारो रोचकान् हन्ति वाताद्यान् द्वन्द्वजांस्त्रयः।
સાકર સાથે આદાને રસ, અથવા દાડીમને રસ અને સાકર, અથવા જીરું અને સાકર, અથવા તેલ અને મધ, એ ચારના કવલ
For Private and Personal Use Only
Page #569
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પર
www.kobatirth.org
હારીતસંહિતા.
લેવાથી ચાર પ્રકારના અરોચક મટે છે; અને વાયુ આદિ ત્રણ દોષ તથા એ એ દોષ મળવાથી થયેલા રૂપ ત્રણ દોષના વિકાર પણુ નાશ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાયુની ઉલટીના ઉપાય.
रजनीद्वयं च त्रिकटु त्रिफला मधुकं च यावशूकं च । समकृतमिति चूर्णमिदं मधुना युक्तं वमिं निवारयति ॥
टजहर, हाइटणहर, सुंह, पीयर, भरी, बरडे, महेां यामणां જેઠીમધ, જવખાર, એ સર્વે સમાન ભાગે લેખને તેનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી ઉલટી મટે છે.
બીજો ઉપાય.
सगुडं दाडिमं द्राक्षा पथ्या वा नागरं च गुडयुक्तम् । त्रिवृता नागरमथवा गुडेन युक्तं वमिं हरति ॥
इति वातच्छर्दिचिकित्सा ।
१
ગોળ સાથે દાભિ અને દ્રાક્ષનું કલ્ક ખાવાથી; અથવા હરડે અને સુંઠનું ચૂર્ણ ગેાળ સાથે ખાવાથી, અથવા નસેત્તર તથા સુંઠનું ચુર્ણ ગેાળ સાથે ખાવાથી ઉલટી મટે છે.
પિત્તની ઉલટીની ચિકિત્સા,
पर्पट सगुडं काथं शीतलं पाययेनृणाम् । हन्ति वमिं महाघोरां सपित्तां भ्रमसंयुताम् ॥ काकोली काकमाची चक्काथं शर्करया युतम् । लाजा शर्करसंयुक्ता हन्ति पित्तवमिं नृणाम् ॥ मातुलुङ्गरसचैव पथ्या शर्करया युतः । हन्ति कासं पित्तभवं वमिं शीघ्रं नियच्छति ॥ दृष्ट्रा पित्तवमिं घोरां सदाहभ्रमदायिनीम् । तस्यारग्वधपत्राणि मधुशर्करयान्वितम् । क्षीरपानं प्रशस्तं वा मुस्ताशर्करयान्वितम् ॥
इति पित्तच्छदिचिकित्सा ।
त्रिकटुकरजनीद्वयं च फलात्रिकमध्वा च यावशूकं च प्र० १ ली.
For Private and Personal Use Only
Page #570
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સોળમે. પર૩
~~~~~~~ ~~ પિત્તપાપડાના કવાથમાં ગોળ નાખીને તેને ઠંડે પડવા દઈને પાવાથી પિત્ત યુક્ત અને ભ્રમવાળી મહાભયાનક ઉલટી નાશ પામે છે.
કાલી અને કાકમાચી ને ક્વાથ કરીને તેમાં સાકર નાખીને પાવાથી પિત્તની ઉલટી મટે છે.
ડાંગરની ધાણીમાં સાકર નાખીને તે પાવાથી પિત્તની ઉલટી મટે છે.
બીજેરાના રસમાં હરડેનું ચૂર્ણ તથા સાકર નાખીને પીવાથી પિત્તથી થયેલી ઉધરસ તથા ઉલટી એ બન્ને જલદીથી મટી જાય છે.
જે કઈ મનુષ્યને દાહ અને ફેર સહિત ભયાનક પિત્તની ઉલટી થયેલી જોવામાં આવે તે તેને ગરમાળાનાં પાંદડાંને વાથે પા; અથવા તે કવાથમાં મધ સાકર નાખીને તે પાવે; અથવા મધ સાકર સાથે દૂધ પીવું અથવા મેથી અને સાકરની સાથે દૂધ પાવું.
કફની ઉલટીની ચિકિત્સા जम्ब्वाम्रकप्रवालानि दाडिमामलकं तथा । । मस्तुनापेषितं पानं हन्याच्छेष्ममि नृणाम् ॥
सर्जार्जुनधवकदम्बककोलचूर्ण धन्याकशुंठिसहितं सगुडं प्रदद्यात् । श्लेष्मोद्भवं वमनमाशु निहन्ति पुंसां शुंठीकणामधुविडङ्गयुतोऽपि लेहः॥
इति श्लेष्मच्छर्दिचिकित्सा । જાબૂડે અને આંબે, એ બેનાં કુમળાં કુમળાં પાંદડાં, દાડમ, અને આમળાં, એ ઔષધો લાવીને તેને દહીંના પાણી સાથે વાટીને પાવાથી મનુષ્યની કફની થયેલી ઉલટી નાશ પામે છે.
સર્જ અથવા રાળના ઝાડની છાલ, સાદડની છાલ, ધાવડાની છાલ, કદંબની છાલ, બોરડીની છાલ, ધાણા, સુંઠ, એ ઔષધેનું ચૂર્ણ કરીને તે ગોળ સાથે આપવું તેથી કફથી થયેલી ઉલટી જલદી મટે છે.
સુંઠ, પીપર અને વાયવિડંગ, એ ઔષધેનું ચૂર્ણ કરીને તેને મધમાં ચાટવાથી કફની ઉલટી મટે છે.
१ मधुना. प्र० ३ जी. २ शृंगीधना च सहितं प्र० २-३ जी.
' 16
For Private and Personal Use Only
Page #571
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૨૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
વિદ્યાષ ર્દુની ચિકિત્સા, एलालवङ्गगजकेसरकोलसर्जलाजाप्रियङ्गुघनचन्दनपिप्पलीनाम् । चूर्णानि मार्कवसितासहितानि लिढा छर्दि निहन्ति कफमारुतपित्तजां च ॥ एलादलानि गजकेसरकत्वचं वा लामज्जकं बदरमज घनं प्रियङ्गुम् । स्यात् चन्दनं मगधजासमन्चूर्णितं च लिढा सितासमं त्रिदोषवमिं जघान ॥ इत्येलाद्यं भेषजम् ।
એલચી, લવંગ, નાગકેસર, ખાર, સર્જ ( રાળનું ઝાડ ), ડાંગરની ધાણી, નખલા, માથ, ચંદન, પીપર, એ ઔષધોનું ચૂર્ણ કરીને ભાંગરાને રસ તથા સાકર એ એની સાથે ચાટવાથી ત્રિદોષથી થયેલી ઉલટી નાશ પામે છે.
એલચી, તમાલપત્ર, નાગકેસર, તજ, પીળા વાળ, ખેરની મીજ, મેાથ, નખલા, ચંદન, પીપર, એ સર્વેને સમાન ભાગે લેઈને તેનું ચૂર્ણ કરીને તેને સાકર સાથે ચાટવાથી ત્રિદોષની ઉલટી નાશ પામે છે.
ઉલટીની શમનાદિ ક્રિયા.
ऊर्ध्वभागगते दोषे विरेकश्च प्रशस्यते ।
तस्मिन् यातेऽप्यधोभागे वमनं शाम्यति ध्रुवम् ॥ अथवा द्विभागगते तदा देयाभया मधु । क्रिमिजं वमनं ज्ञात्वा क्रिमीणां शमनक्रिया ॥
જો વાતાદિ દોષ ઉપરના ભાગમાં ગયા હોય એટલે મુખાદિદારા ઉલટી કરતા હોય તે! તે રોગીને વિરેચન આપવું એ હિતકારક છે; કેમકે વાતાદિ દોષ તેથી કરીને નીચેની તરફ જાય છે અને તેથી ઉલટી શમે છે. પણ જો વાતાદિ દોષ ઉપર અને નીચે અન્ને ભાગમાં ગયા હાય, એટલે ઉલટી અને ઝાડા બન્ને થયાં હોય, તેા હરડે તથા મધ ચટાડવાં. જો કૃમિના ઉપદ્રવથી ઉલટી થઈ હોય તે। જેથી કૃમિ શમે એવું ઔષધ આપવું.
For Private and Personal Use Only
Page #572
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય સોળમો.
૫૨૫
ઉલટીવાળાનું પથ્યાપથ્ય, न चोष्णं नातिचाम्लं च न तीक्ष्णं न तथा लघु । तन्दुलीयकशाकं वा न मद्यं काञ्जिकं न तु ॥ वमिदोषे च कथितं पथ्यं चात्र शृणुष्व मे । आनूपं शालिभक्तं च शतपुष्पा च वास्तुकम् ॥ आढकी मुद्गयूषं च दधि गुडघृतान्वितम् । अङ्गारमण्डका चाथ वमौ पथ्यं प्रशस्यते ॥ यथावलं यथाकालं यथारोगं यथानलम् । तथा दृष्ट्वा प्रकुर्वीत पथ्यानां समुपक्रमम् ॥ दिवा निद्रां प्रयुञ्जीयात् वमौ श्वासेऽतिसारके। हिकाशोषे तथाजीणे वमिक्लेदेऽथवा पुनः ॥ न चोष्णतोयपानं च नातिभोजनमेव च । न धावनं न वक्तव्यं वर्जयेद्वमनार्दिते ॥ ઉલટીના રેગીને ગરમ, અતિશય ખાટું, તીણ, હલકું, તાંદળજાનું શાક, મધ, કાંજી, એમાંનું કાંઈ આપવું નહિ. હવે એ રેગવાળાને શું પથ્ય આપવું તે હું કહું છું; તું સાંભળ. પાણથળ પ્રદેશનાં જાનવરોનાં માંસ, શાલિજાતની ડાંગરના ચોખાને ભાત, સુવાની ભાજી, વથુઆનું શાક તુવરની અને મગની દાળનું પાણી, દહીં, ગોળ અને ઘી સાથે અંગારાપર શેકેલા માંડા, એવા પદાર્થો ઉલટીના રોગવાળાને પથ્ય છે. એ પથ્ય કહ્યાં છે તેમાં પણ રેગીનું બળ જોઈને તેને પાચન થઈ શકે તેટલા વજનમાં એ પદાર્થો આપવા, વસંતાદિ સમય જોઈને તે ઋતુમાં દેષ કોપ ન કરે એવા પદાર્થો આપવા; અને એજ પ્રમાણે રેગ અને જહરાગ્નિ ઉપર વિચાર કરીને પથ્ય આપવું. ઉલટીના રંગમાં, શ્વાસરોગમાં, અતિસારના રોગમાં, હેડકીના રેગમાં, શેષ રોગમાં, અજી
માં અને ઉલટીની મોળ આવતી હોય ત્યારે રોગીને ઉંઘ ફાયદાકારક છે માટે તેને દિવસે ઉંઘવાની આજ્ઞા આપવી. ઉલટીવાળાએ ગરમ પાણી પીવું નહિ; અતિશય ખાવું નહિ; દોડવું નહિ; અથવા અતિશય બોલવું નહિ. એટલાં વાનાં ઉલટીથી પીડાયેલા માણસે તજવાં જેવાં છે.
इत्यात्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने छर्दि
चिकित्सा नाम षोडशोऽध्यायः।
For Private and Personal Use Only
Page #573
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૬
હારીતસંહિતા.
सप्तदशोऽध्यायः।
તરસ અને તાલુશેષની ચિકિત્સા તૃષાના હેતુ અને પ્રકાર,
आत्रेय उवाच। भयश्रमादलहीनाद्विदलात्क्षसेवनात् । आतपे वा ज्वरे जीर्ण क्षयाच्चैव क्षतात् तथा ॥ ततः संकुपिता दोषा वातपित्तकफास्त्रयः। चतुर्थी क्षतजा प्रोक्ता पश्चमी क्षयजा स्मृता ॥ षष्ठयजीर्णा तथा प्रोक्ता सप्तमी रूक्षसेवनात् ।
अष्टमी स्याज्वरोत्पन्ना लक्षणानि शृणुष्व मे ॥ આત્રેય કહે છે:–ભયથી, શ્રમથી, બલહીન થવાથી, કઠોળ ખાવાથી, લૂખા પદાર્થ ખાવાથી, તડકામાં ફરવાથી, તાવથી, અજીર્ણથી, યેથી, ક્ષતથી, એ કારણેથી વાયુ, પિત્ત, અને કફ, એ ત્રણ દેવ કોપ પામે છે, અને તે ત્રણ પ્રકારની તરસને ઉત્પન્ન કરે છે. હથિયાર વગેરે કાંઈ વાગવાથી લેહી વહી જાય છે તેથી જે તરસ ઉત્પન્ન થાય છે તે ક્ષતજા નામે ચોથા પ્રકારની કહેવાય છે. ક્ષયથી ઉત્પન્ન થયેલી તરસ પાંચમા પ્રકારની છે. અજીર્ણથી ઉત્પન્ન થયેલી તરસ છઠ્ઠી પ્રકારની છે. રૂક્ષ પદાર્થોના સેવનથી થયેલી તરસ સાતમા પ્રકારની છે. તાવથી ઉત્પન્ન થયેલી તરસ આઠમા પ્રકારની છે. હવે તે તરસનાં લક્ષણે સાંભળો.
વાયુની તૃષાનાં લક્ષણ क्षामः श्यावास्यता चाथ वैरस्यं वेपथुस्तथा। वातेन सा भवेत् तृष्णा विज्ञेया भिषजां वरैः॥ વાયુથી થયેલી તરસવાળાનું મેટું સુકાઈ જાય છે—લેવાઈ જાય છે, તથા તેને વર્ણ શ્યામ થઈ જાય છે મોઢાને સ્વાદ ફીક થઈ જાય છે, શરીર કંપે છે; એવાં એવાં (વાયુનાં) લક્ષણથી ઉત્તમ વૈદ્યોએ વાયુની તરસ ઓળખવી.
For Private and Personal Use Only
Page #574
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય સત્તરમા
પિત્તની તરસનાં લક્ષણ,
शीततोयाभिलाषं च भ्रमो दाहो प्रलापता । मूर्छा च लोहिते नेत्रे तृष्णा पित्तोद्भवा मता ॥
૫૨૭
જે તરસવાળા રોગીને ઠંડું પાણી પીવાની ઇચ્છા થતી હાય, ફેર આવતી હોય, તીમાં દાહ થતા હોય, મોઢે લવારી થતી હાય એભાનપણું થઈ જતું હોય, અને આંખેા લાલચોળ થઈ જતી હાય, ત્યારે તેને પિત્તથી થયેલી તરસવાળે જાણવા.
કફની તરસનાં લક્ષણ,
निद्रा श्यावास्यतालस्यं बलासोष्णाभिलाषता । प्रतिश्यायाङ्गशैत्यं च श्लेष्मणो जायते तृषा ॥
ફથી ઉત્પન્ન થયેલી તરસવાળાને ઊંધ આવે છે, મુખની ક્રાંતિ કાળી થઈ જાય છે, શરીરમાં આળસ આવે છે, કુનો વધારો માલમ પડે છે, ગરમ વસ્તુઓની ઇચ્છા થાય છે, સળેખમ થાય છે અને શરીર ઠંડું પડી જાય છે.
વિશ્વાષની તરસનાં લક્ષણ,
हृच्छूलं वमनं दाहो भ्रमो वा शिरसो व्यथा । वेपथुश्चाङ्गशैत्यं च त्रिदोष प्रभवा तृषा ॥
इति त्रिदोषतृष्णलक्षणम् ।
છાતીમાં શૂળ, ઉલટી, દાહ, ફેર આવવા, માથું દુઃખવું, શરીર કંપવું અને શરીર ઠંડું થવું, એવાં ચિન્હોપરથી ત્રિદોષથી ઉત્પન્ન થયેલી તરસ જાણવી.
For Private and Personal Use Only
અજીર્ણ તૃષાનાં લક્ષણ.
वक्रे शोषो भवेजृम्भा शिरोऽतिर्गुरुतोदरे । अजीर्णेनाथ मनुजे तृष्णा संलक्ष्यते गदः ॥
જે પુરુષને અજીર્ણથી તરસ ઉત્પન્ન થઈ હોય તેના મેઢાનાં પાણીના શેષ પડે છે, અગાસાં આવે છે, માથું દુખે છે અને પેટમાં ભાર લાગે છે. એવાં લક્ષણોપરથી રાગીએ જાણ્યું કે અજીર્ણથી તરસનો રોગ થયો છે.
Page #575
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨૮
હારીતસંહિતા.
રસક્ષય તૃષાનાં લક્ષણ, रसक्षये यदा तृष्णा तथा क्षामः क्षुधातुरः ।
ग्लानिः शोषो भ्रमः श्वासो दैन्यमाशु प्रवर्तते ॥ રસ નામના ધાતુનો ક્ષય થવાથી જ્યારે તરસ ઉત્પન્ન થાય છે ત્યારે રોગીનું શરીર સુકાઈ જાય છે અને ભૂખથી પીડાય છે. વળી તેને ગ્લાનિ, શોષ, ભ્રમ, શ્વાસ, અને દીનતા, એવાં ચિહે જલદી પ્રકટ થાય છે.
ક્ષતક્ષય વગેરે તૃષાનાં લક્ષણ क्षतक्षयेषु या तृष्णा तस्यां नान्नाभिनन्दनम् । अन्या ज्वरातुरे प्रोक्ता तृष्णा सा ज्वरवेगजा।
अन्यातिसारे शूले वा तृष्णा शेया भिषग्वरैः ॥ કાંઈ હથિયાર વગેરે વાગવાથી તથા ક્ષયથી જે તૃષા ઉત્પન્ન થાય છે તેમાં રોગીને ખોરાક ખાવાની પ્રીતિ થતી નથી. તાવવાળાને જે તરસ લાગે છે તે બીજી જાતની તૃષા છે, તેને વર વેગથી અથવા તાવના વેગથી ઉત્પન્ન થયેલી કહે છે. વળી વૈદ્યોએ જાણવું કે અતિસારમાં તથા શળ રોગમાં જે તરસ લાગે છે તે પણ એક તપારોગને પ્રકાર છે.
અસાધ્ય તૃષ્ણાનાં લક્ષણ तृष्णातिसारवमनं दाहो मूर्छा भ्रमश्च शोषश्च । तोयेन याति तृप्ति तां चासाध्यां विजानीहि ॥
રૂતિ તૃણાસ્ત્રક્ષા જે વષાના રેગીને પાણીની તરસ ઘણી લાગતી હૈય, અતિસાર થયે હૈય, ઉલટી થઈ હોય, દાહ થયો હોય, મૂછ થતી હોય, ફેર આવતા હોય, મોટું સુકાઈ જતું હોય અને પાણી પીવાથી પ્તિ ન થતી હોય, તે તરસને અસાધ્ય તરસ જાણવી. અર્થાત ઔષધોપચાર કરવાથી પણ તે તરસ મટતી નથી.
વાયુની તરસને ઉપાય, तृष्णां वातोद्भवां दृष्ट्वा शस्यते सगुडं दधि । सगुडं वामृताकाथं पीतं वाततृषापहम् ॥ १ नानाभिनन्ददः. प्र. १ ली.
For Private and Personal Use Only
Page #576
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સત્તર
પ૨૯
વાયુથી ઉત્પન્ન થયેલી તરસવાળાને ગોળ સાથે દહીં ખવરાવવું એ હિતકારક છે. અથવા ગળાને ક્વાથ કરીને તેમાં ગોળ નાખીને પીવાથી પણ વાયુની તરસ દૂર થાય છે.
બીજો ઉપાય, शुण्ठी च जाज्या सह शृङ्गवेरं जलेन सौवर्चलयुक्तकल्कः। पिबेत् कषायं च सुशीतलं वा वातोद्भवां चाशु निहन्ति तृष्णाम् ॥
ત વાતUT | સુંઠ, જીરું, આદું, અને સંચળ, એ ઔષધોનું પાણીમાં કચ્છ કરીને તે પીવું. અથવા એ ઔષધે કવાથ કરીને સારી રીતે કંડે પડવા દઈને પછી તે પીવે તેથી વાયુની તરસ મટી જાય છે.
પિત્તની તરસને ઉપાય. काश्मयै पद्मकोशीरं द्राक्षा मधुकचन्दनम् ।
बालकं शर्करायुक्तं क्वाथं पित्ततृषापहम् ॥ લઘુશીવણ, પદ્માણ, કાળો વાળો, દ્રાક્ષ, જેઠીમધ, ચંદન, વીરણવાળો, એ ઔષધને કવાથ કરીને તેમાં સાકર નાખીને પાવાથી પિત્તની તરસ મટે છે.
બીજો ઉપાય, रवद्रमो रोध्रसिता च चन्दनं सदाडिमं तण्डुलधावनेन । पिष्टं च शीतेन जलेन वापि पीतं च पित्तोत्थतृषापहं च ॥
વડની વડવાઈના અંકુર, અથવા વડના ઝાડની છાલ, લેધર, સાકર, ચંદન, દાડિમ, એ સર્વને ચેખાના ધોવરામણમાં વાટીને ઠંડા પાણી સાથે પીવાથી પિત્તની તરસ મટે છે.
ત્રીજો ઉપાય, कुष्टमुत्पललाजां च न्यग्रोधस्य प्ररोहकान् ।
सचूणा शर्करायुक्ता गुटी तृष्णानिवारणी ॥ ઉપલેટ, કમળ, ડાંગરની ધાણ, વડની વડવાઈના અંકુર, એ
૪૫
For Private and Personal Use Only
Page #577
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~~~~
~~~~~~~~~
૫૦૦
હારીતસંહિતા. --- સર્વને બારીક વાટીને તેની ગાળી સાકર સાથે કરવી. એ ગોળી ખાવાથી પિત્તની તરસ મટે છે.
ચોથે ઉપાય, द्राक्षोत्पलं सयष्टीकं शस्तं चेक्षुरसेन हि ।
पीतं पित्तोद्भवां तृष्णां हन्ति दाहं च पित्तजम् ॥ દ્રાક્ષ, કમળ, જેઠીમધ, એ સર્વનું ચૂર્ણ કરીને શેરડીના રસ સાથે પીવાથી પિત્તની તરસ મટે છે તથા પિત્તથી થયેલે દાહ પણ મટે છે.
પાંચમો ઉપાય, आकण्ठं शर्करायुक्तं क्षीरं युक्त्या पिबेन्नरः। वमनं च तदा कुर्याद्धन्ति तृष्णां च पैत्तिकीम् ॥ સાકર અને દૂધ એકઠું કરીને તેને તરસવાળા મનુષ્ય વિધિ પ્રમાણે ગળા સુધી ખૂબ પીવું અને પછી ઉલટી કરવી. એવી રીતે ઉલટી થયાથી પિત્તની તરસ મટી જશે.
છો ઉપાય, लोष्टप्रतप्ततोयं च निर्वाप्य शीतलं कृतम् । पिबेत् तृष्णाविनाशाय जलं वा चन्दनान्वितत् ॥
इति पित्ततृष्णा। માટીને ગોળો ગરમ લાલચોળ તપાવીને તેને પાણીમાં નાખવે. પછી તે પાણી ઠંડું થયા પછી પીવું અથવા તે પાણીમાં ચંદન નાખીને પીવું તેથી પિત્તની તરસ મટે છે.
કફની તરસના ઉપાય, जम्ब्वाम्रकप्रवालानि तथा लाजा सचन्दनम् । धातकीकुसुमानि स्युः पिष्ट्रा सारघसंयुतः॥ श्लेष्मतृष्णापहो लेहो दाहमूर्छाभ्रमापहः । पिबेश्चाढकियूषं च लाजाशर्करयान्वितम् ॥
For Private and Personal Use Only
Page #578
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન અધ્યાય સત્તરમ.
પ૩૧
AM
क्षीरपानं समरिचं जलं वा मरिचान्विम् । श्लेष्मतृष्णाविनाशाय पिबेद्वा कोलकं पयः॥
પતિ એHari જાબૂ તથા આંબે, એ બે ઝાડનાં કુમળાં કૂમળાં પાંદડાં, ડાંગરની ધાણી, ચંદન, ધાવડીનાં ફૂલ, એ સર્વને બારીક વાટીને તેને મધ સાથે મેળવીને ચાટવું. એ અવલેહ કફની તરસને મટાડનાર છે તથા દાહ, મૂછ અને બ્રમ, એ ઉપદ્રવને દૂર કરનાર છે.
તુવેરની દાળનું ઓસામણ ડાંગરની ધાણી અને સાકર સાથે પીવું. અથવા મરીનું ચૂર્ણ નાખીને દૂધ પીવું. અથવા મરીનું ચૂર્ણ નાખીને પાણી પીવું. અથવા બોરને પાણીમાં ઉકાળીને તે પાણી પીવું. એ સઘળા ઉપાય કફની તરસને મટાડનાર છે.
વિષ તષ્ણાની ચિકિત્સા दुरालभा पर्पटकं प्रियङ्गु लोध्रद्रुमंत्र्यूषणकं सकुष्ठम् । काथः सुशीतो मधुशर्करायास्तृष्णां त्रिदोषप्रभवां निहन्ति ॥ कोलदाडिमवृक्षाम्लाः सारिवा समशर्करा। पथ्या दाडिमचूर्ण वा मातुलुङ्गरसान्वितम् ॥
ત ત્રિોzMr. ધમાસે, પિત્તપાપડે, નખલા, લેધર, સુંઠ, પીપર, મરી, ઉપલેટ, એ ઔષધેને કવાથ કરી તેને સારી પેઠે હં થવા દઈને મધ તથા સાકર સાથે પીવો. એ કવાથ ત્રિદોષથી ઉત્પન્ન થયેલી તરસને મટાડે છે.
બેર, દાડિમ, આમચૂર, સારિવા, સાકર, એ સર્વે સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ ખાવું. અથવા હરડે અને દાડિમ, એ બે ઔષધનું ચૂર્ણ બીજેરાના રસમાં પીવું. એ બે ઉપાયથી ત્રિદેષસંબંધી તરસ મટે છે.
તાળુષ તથા ક્ષતક્ષય તૃષ્ણાના ઉપાય, काष्ठपात्रे घृतं सम्यक शीतलं सलिलं तथा । मर्दितं बहुवेलां तु तत् पानीयं च पाययेत् ॥
For Private and Personal Use Only
Page #579
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૨
હારીતસંહિતા..
तालुशोषे घृतं तच्च दापयेच्च भिषग्वरः । तृष्णादाहभ्रमच्छर्दिशोषमूर्छा व्यपोहति । क्षतजां क्षयजां तृष्णां वारयत्याशु निश्चितम् ॥ दाडिमं कोलचुक्रीका वृक्षाम्लं चाम्लवेतसम् । रसं चैव तथा पथ्यायुक्तं तालुप्रलेपनम् ॥
___ इति दाडिमकोलम् । લાકડાના વાસણમાં અતિશય ઠંડું પાણી તથા ઘી નાખીને ઘણવાર હાથવડે તે ધીને ચોળવું. પછી વૈધે તાળુશોષવાળા રોગીને તે પાણી પાવું અને તે દી તાળવે ચોપડવું. એ ઉપાયથી તરસ, દાહ, ભ્રમ, ઉલટી, શેષ અને મૂછ નાશ પામે છે. તેમ વાગવાથી થયેલી તથા ક્ષયથી થયેલી તરસ પણ નિશ્ચય મટે છે.
દાડિમ, બેર, ખાટી કાંજી, આમચર, આશ્લેવેલસ, એ ઔષધોના રસમાં હરડે વાટીને તેને તાળવે લેપ કરવાથી તાળુશેષ મટે છે.
તરસ વગેરેના સામાન્ય ઉપચાર, वारयत्याशु शोषं च तृष्णां हन्ति च सज्वराम् । केसरं मातुलुङ्गस्य पिष्टं तण्डुलवारिणा ॥ प्रलिप्तो मधुना तालुलेप एष सुखावहः । मधुशर्करया तालुलेपो शोषनिवारणः॥ पद्मकन्दमृणालौ च शीतौ शीतलवारिणा ॥ तालुशोषं निहन्त्याशु जम्ब्वाम्रपल्लवानि च ॥ निम्बान् वा मातुलुङ्गान् वा सौवीरं नागराणि च । शोषात पुरतो भक्षेत् न देयं तस्य धीमता ॥ दर्शनात् तस्य चास्ये च लाला प्रस्रवते भृशम् । तेनास्यशोषं हरति तृष्णामपि नियच्छति ॥
पद्मकंदशृतालेपः शीतः शीतलवारिणा. प्र. १ ली. पद्मकंद मृदालेप्य शीतं शीतलवारिणा. प्र० २ जी.
For Private and Personal Use Only
Page #580
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય સત્તરમે.
૫૩૩
रक्तशाल्योदनं शस्तं दधिशर्करयान्वितम् । भोजनं च प्रशस्तं च न क्षारं कटुकं पुनः ॥ शोषे च छर्दितृष्णायां श्रमे पानात्ययेऽपि च । अतीसारे च शोषे च दिवानिद्रा सुखावहा ॥
બીરાના ગર્ભને ચેખાના ધોવરામણમાં વાટીને પાવાથી શેષ શમી જાય છે અને તાવ સહિત તરસ નાશ પામે છે. એજ ઔષધનો તાળવે લેપ કરવાથી તાળુશોષ મટે છે અને સુખ ઉપજે છે. મધ અને સાકર એકઠી મેળવીને તેને તાળવે લેપ કરવાથી શેષ મટે છે.
કમળને કંદ તથા કમળને મૃણાલ (દ), એ બેને ઠંડા પાણીથી શીતળ કરીને અર્થત વાટીને તેને તાળવે લેપ કરવાથી અથવા જાંબુડાનાં અને આંબાનાં કુમળાં પાંદડાં વાટીને તેને લેપ કરવાથી તાળુશષ જલદીથી મટે છે.
શેષરેગવાળા રેગીના મેઢા આગળ બીજા કેઈએ ખાટાં લીંબુ અથવા બીજેરો, અથવા સૌવીર (ખાટી કાંજી, અથવા સુંઠ, એમાંથી કોઈપણ એક કે ઘણા પદાર્થ ખાવા, પણ બુદ્ધિમાન પુરૂષે રોગીને ખાવા આપવા નહિ; કેમકે એવી રીતે ખાટા તીખા પદાર્થો બીજાને ખાતે જોઈને તેના મુખમાં પુષ્કળ પાણી છૂટે છે અને તેથી કરીને તેની તરસ મટી જાય છે તથા શેષ પણ મટે છે. રાતી ડાંગરના ચોખાનો ભાત, દહીં અને સાકર સાથે ખવરાવવો એ પણ ઘણે સારે છે. પણ ખારું તથા તીખું ભોજન આપવું હિતકારક નથી. શેષગમાં, ઉલટીના વ્યાધિમાં, તરસના રોગમાં, થાક લાગ્યો હોય ત્યારે, મધપાન અતિશય થવાથી વ્યાધિ થયો હોય ત્યારે, અતિસારમાં અને શેષગમાં દિવસે ઉંઘવું એ હિતકારક છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने तृष्णा
तालुशोषचिकित्सा नाम सप्तदशोऽध्यायः ।
For Private and Personal Use Only
Page #581
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૪
હારીતસંહિતા.
अष्टादशोऽध्यायः।
મૂછ રંગની ચિકિત્સા
મૂછના હેતુ,
आत्रेय उवाच । वेगाभिघातेन निरोधकेन क्षीणक्षताद्वा तृषितेन वापि । विरुद्धभक्तानविभक्षणेन दोषः प्रदुष्टः प्रकरोति मूर्छाम् ॥
આત્રેય કહે છે. –વેગવડે વાગવાથી, શ્વાસાદિકના વેગ રોકવાથી, ધાતુઓ વગેરેનો ક્ષય થઈ જવાથી, શસ્ત્રદિને ઘા વાગવાથી, તરસથી તથા વિરૂદ્ધ ભજન કે અન્ન વગેરે ખાવાથી વાતાદિ દોષ બિગાડ પામીને મૂછ ઉત્પન્ન કરે છે.
મૂછની સંપ્રાપ્તિ, पञ्चेन्द्रियाणां संलग्नाः प्रत्येकं द्वादशादयः । पञ्चेन्द्रियाणां सहिता नाडिका षष्टिसंख्यया ॥ रुन्धन्ति नाडिकाद्वारं तेन चेतो विमूर्च्छति । संज्ञानाशो भवेच्छीघ्रं निश्चेती भवते नरः॥ पतते काष्ठवत् तूर्ण मोहो मूर्छा निगद्यते ॥ પાંચ ઇંદ્રિયમાંથી પ્રત્યેક ઈદ્રિયની સાથે બાર બાર મુખ્ય નાડીઓ સંબંધ રાખીને રહેલી છે. અને તેથી પાંચ ઇંદિની સામટી મળીને સાઠ નાડીઓ થાય છે. વાતાદિક દેવ એ નાડીઓનાં કારને રોકે છે, તેથી મન મૂછિત થઈ જાય છે. મન મૂછિત થાય છે એટલે તરતજ મનુષ્યની જ્ઞાન ગ્રહણ કરવાની શક્તિને નાશ થાય છે અને મનુષ્ય ચેતના રહિત થઈને તત્કાલ લાકડાની પેઠે પૃથ્વી ઉપર પડે છે. એવી રીતે જે સંજ્ઞા નાશ થે તેને મેહ કે મૂછ કહે છે.
મૂછના પ્રકાર सा षविधा समुद्दिष्टा वातपित्तकफात् तथा । शोणितादभिघातेन मद्यनाथ विषेण वा ॥
For Private and Personal Use Only
Page #582
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તૃતીયસ્થાન–અધ્યાય અઢારમો.
एतेषां कोपयेत् पित्तं मरुद्रक्तसमीरितम् । संज्ञादौर्बल्यकं तेन मूर्च्छामोहः प्रकथ्यते ॥ कथयामि समासेन लक्षणानि पृथक् पृथक् ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ મૂર્ખ વાત, પિત્ત, કફ્ એ ત્રણ દોષથી ત્રણ પ્રકારની થાય છે; તથા લોહી વહી જવાથી કે વાગવાથી, મધથી અને ઝેરથી, એવા બીજા ત્રણ પ્રકારની થાય છે. એમ બધી મળાને મૂર્છા છ પ્રકારની છે. એ સર્વેમાંથી વાયુ અને લોહીએ પ્રેરેલું પિત્ત કાપે છે તેથી સંજ્ઞાશક્તિ દુર્બળ થઈ જાય છે. અને તે કારણથી તેને મૂર્છા કે મેહ કહે છે. હવે એ જૂદાં જાદાં મૂર્છાનાં લક્ષણો હું કહું છું.
વાતમૂર્છાનું લક્ષણ,
नीलं कृष्णारुणं पश्येत् तमः प्रविशति क्षणात् । कम्पो मार्दवमुच्छ्रासं क्षणेन प्रतिबुध्यति ॥ वातेन मूर्छा भवति कृशता कलुषास्यता । नेत्रप्लावश्च भवति आध्मानं च भवेत् क्षणम् ॥
૫૩૫
મૂર્છા આવતી વખતે પ્રથમ મનુષ્યતે આસમાની, કાળા કે રાતા રંગ દેખાય છે અને પછી તરતજ અંધકાર પથરાય છે. તેનું શરીર કંપે છે, મૂર્છાના વેગ કમી હાય છે, અને ક્ષણવારમાંજ શ્વાસેાશ્વાસ લેખને પાછો જાગે છે. એ મૂર્ખ વાયુથી થયેલી જાણવી. એમાં રાગીનું શરીર સૂકાને પાતળું થઈ જાય છે, તેનું મુખ મલિન માલમ પડે છે, તેની આંખામાં પાણી ભરાઈ આવે છે, તથા ક્ષણમા તેનું પેટ ચઢે છે.
અંધારાં આવે છે અને પછી અંધકાર બહુ થાય છે તથા તેને તરસ લાગે છે.
પિત્તમૂર્છાનું લક્ષણ,
पीतं च नीलहरितं तमः प्रविशते भृशम् । सन्तापश्च पिपासा च रक्ते पीते च लोचने ॥ सस्वेदं शरीरं चापि श्रमः संभिन्नवर्चसः । पित्ताद्भवति मूर्च्छात्वं जायते च शिरोव्यथा ।
પિત્તની મૂર્છાવાળાને પ્રથમ પીળાં, આસમાની કે લીલા રંગનાં પથરાય છે. રાગીને પરિતાપ તેનાં નેત્ર રાતાં તથા પીળાં
For Private and Personal Use Only
Page #583
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૬
હારીતસંહિતા.
થઈ જાય છે. તેને શરીરે પરસેવો થાય છે, થાક લાગે છે અને ઝાડે થાય છે તે નરમ થાય છે. વળી તેનું માથું દુખે છે. એ લક્ષણે ઉપરથી પિત્તની મૂઈ ઓળખવી.
કફની મૂછનું લક્ષણ, धूमाकुलां दिशं पश्येत् तमः पश्यति यः पुरः। कासते शुक्लनेत्रत्वं मन्दाग्यङ्गेषु शीतता ॥ चिरात् प्रबुध्यतेऽत्यर्थ कण्ठं च घुघुरायते ।
हृल्लासो मूर्छा विज्ञेया कफजा च विचक्षणैः ॥ કફની મૂછવાળો રોગી પ્રથમ સઘળી દિશાઓને ધૂમાડાથી ભરાઈ ગયેલી દેખે છે તથા પછી અંધકારમય દેખે છે, તેની આંખે સફેદ દેખાય છે, તેને જઠરાગ્નિ મંદ હોય છે, તેનાં અંગ ઠંડાં થઈ ગયાં હોય છે, મૂછમાંથી ઘણીવારે જાગે છે, કંઠમાં ઘધર અવાજ થાય છે, છાતીમાં દરદ થાય છે. એ મૂછ કફથી થયેલી છે એમ વિલક્ષણ પુરૂષોએ જાણવું.
સન્નિપાત મૂછ. सन्निपातादपस्मारो दृश्यते भिषजांवर! । स प्राणिनं घातयति रक्तेन सहितो यदि ॥
सप्राणिघातं कुरुते नरं चाशु तमोवृतः। હે વૈવોમાં શ્રેષ્ઠ હારી! વાત, પિત્ત, કફ, એ ત્રણે દોષ કેપવાથી જે અપસ્માર (મૂળ) થતો જણાય છે, તેમાં જે લેહીને પ્રકોપ હોય તે તે પ્રાણીને નાશ કરે છે એ અપસ્મારમાં તત્કાળ અંધકાર પથરાઈ જાય છે અને પ્રાણી મરણ પામે છે.
- રક્તબંધની મૂછ, रक्तगन्धेन मूर्च्छन्ति तेन मूर्छा शिरोव्यथा।
कम्पते नष्टचेष्टश्च जल्पते वमते पुनः ॥ લેહી વાસ આવવાથી મનુષ્યને મૂછ થાય છે, તેમાં મનુષ્ય બેભાન થઈ જાય છે, તેનું માથું દુખે છે, તેનું અંગ કરે છે, તેની ચેષ્ટાઓ નાશ પામી જાય છે તે લવાર કરે છે અને ઉલટી કરે છે.
For Private and Personal Use Only
Page #584
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય અઢારમો,
મદ્ય વગેરેની સૂછીએ.
विभ्रान्तचेता रक्ताक्षः स्वमशीलः सुरावशः । क्षतक्षयाद्भवेच्चान्या कोद्रवान्नविसेवनात् । जायते मोहमूर्च्छा च तेन निद्रातिदुर्मनाः ॥ બઘ પીવાથી થયેલી મૂર્છામાં રાગીનું ચિત્ત ભ્રમિત થઈ જાય છે, તેની આંખો લાળચાળ થઈ જાય છે, અને તેને ઉંધ આવે છે. એવિના બીજી ધા વાગવાથી કે ધાતુક્ષય થવાથી મૂછા થાય છે તથા ઝીણા કાદરા ખાવાથી મૂર્છા થાય છે તેથી રાગીનું મન ઉદાસ થઈ જાય છે અને તે ઉંધતા પડ્યો રહે છે.
·
મૂર્છા, ભ્રમ, નિદ્રા તથા તંજ્ઞાના મુખ્ય હેતુઓ,
पित्तोत्तमाद्भवति वै मनुजस्य मूर्च्छा
पित्तप्रभञ्जनभवं भ्रममेव पुंसाम् । पित्तात् कफात् भवति वै मनुजस्य तन्द्रा निद्रां कफानिलतमो भजते नरश्च ॥
इति मूर्च्छालक्षणानि ।
મનુષ્યને મૂર્છા થવામાં સૌથી મુખ્ય કારણ પિત્ત છે; પિત્ત અને વાયુથી મનુષ્યાને ભ્રમ થાય છે; પિત્ત અને કથી મનુષ્યને તંદ્રા અથવા અર્ધ જાગ્રત અવસ્થા પ્રાપ્ત થાય છે. તથા વાયુ અને કથી તમે ગુણયુક્ત થયેલા મનુષ્યને નિદ્રા પ્રાપ્ત થાય છે.
મૂર્છાની સામાન્ય ચિકિત્સા,
स्वेदाभिषङ्गविधिमर्दनवातशान्त्यै शीतान्नपानव्यजनानिलपित्तशान्त्यै ।
काषायपानमपितत्र सदा प्रशस्तं श्लेष्मोद्भवा विनिहता भ्रममूर्च्छना वा ॥
૫૩૭
For Private and Personal Use Only
વાયુની મૂર્છાવાળાને વાયુની શાંતિ કરવાને પરસેવા કાઢવા, તેલ ચેાળવું, વિધિપ્રમાણે મર્દન કરવું, વગેરે ઉપાય ચૈાજવા, તેજ પ્રમાણે
१ अभ्यंगशब्द जोइये.
Page #585
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૮
હારીતસંહિતા.
ઠંડાં અન્ન, ઠંડાં પાન, અને પંખાના વાયુવડે પિત્તની શાંતિ થાય છે. કફથી ઉત્પન્ન થયેલી મૂછવાળાને ક્વાથ પાવા એ સદૈવ ગુણકારી છે કેમકે તેથી કફની મૂછ અને બ્રમ મટે છે.
મૂછના બીજા ઉપચાર, पाययेत् त्रिफलाकाथं शीतं शर्करया युतम् । दुरालभायाः क्वाथं च पाययेत् शर्करान्वितम् ॥ कणां कोलस्य मजांच केंसरोशीरचन्दनम् ।
पिष्ठा शीताम्बुना खण्डपानं हन्ति विमूर्छनाम् ॥ ત્રિફળાના ક્વાથને ઠંડે કરીને તેમાં સાકર નાખીને પાવે; અથવા ધમાસાના કવાથને સાકર સાથે પા; અથવા પીપર, બેરના ઠળિયાની મીજ, નાગકેસર, વરણવાળ, ચંદન એ સર્વને ઠંડા પાણી સાથે વાટીને તેમાં સાકર નાખીને પાવું, તેથી મૂછ મટે છે.
રમૂછ વગેરેની ચિકિત્સા रक्तजां मूर्च्छनां दृष्ट्वा विधेयः शीतलो विधिः । क्षयजे दुर्बले क्षीणे मूर्छा षोपणकारणम् ॥ नष्टचेष्टत्वमापन्ने नरे संचेतनक्रिया। संपीड्य च नखाङ्गुष्ठं नासिकां च प्रपीडयेत् ॥ दन्तैर्वा सन्दशैर्वापि शनैर्गात्रं प्रपीडयेत् । दाहयेद्वा ललाटे तु पृष्ठदेशे च तालुके ॥ एवं न सिध्यते वापि तदा चान्दोलनं हितम् ।
જે લેહીથી મૂછ ઉત્પન્ન થયેલી જોવામાં આવે છે તે ઉપર કંઠા ઉપચાર કરવા. જો ક્ષયની મૂછ હોય અથવા દુર્બળતાની કે ક્ષીણતાની મુછ હોય તે પૌષ્ટિક ઉપચાર લાગુ કરવા. મૂછમાં ચેષ્ટા નાશ પામી હોય તેની ચિકિત્સા,
मृ तुरं विमलशीतजलेन सिञ्चेत संवीजयेच्च शिखिपिच्छकवीजनैस्तु ।
For Private and Personal Use Only
Page #586
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય અઢારમા
दोलायनं विहितं मनुजस्य मूर्च्छामोहं भ्रमं च हरते च मदात्ययं वा ॥
પા
इति मूर्च्छाचिकित्सा ।
જો મૂર્છા થયાથી ચેષ્ટા બિલકુલ નાશ પામી હાય તે। તે પુરુષને ચેતન કરવાના ઉપાય લાગુ કરવા. અંગૂઠો અને તેના નખની વચ્ચે કાંઇ આવીને તેને વેદના ઉત્પન્ન કરવી, તેનું નાક દાખી રાખીને તેને ગુંગળાવવા. કપાળમાં, પીઠ ઉપર કે તાળવા ઉપર ડામ દેવા. દાંતવડે શરીર ઉપર ધીમે બચકાં ભરવાં અથવા સાણશીવતી શરીરના ભાગને ધીમેથી દબાવવા. એમ કરતાં પણ મૂર્છાવાળાને ચેતના આવે નહિ તે તેને હિંચકા ખવરાવવા, એ ફ્ાયદા કારક છે.
મૂર્છાથી પીડાયલા માણુસને નિર્મળ એવું ઠંડુ પાણી છાંટવું. તથા મારના પીંછાંના પંખાવતી વાયુ નાખવા. હીંચકા ખવરાવવાથી પણ મનુષ્યની મૂર્છા, માહ, ભ્રમ, અને મદાત્યય રોગ મટે છે.
તંદ્રાની ચિકિત્સા,
करञ्जबीजं सह सैन्धवेन रसोनपत्रस्य रसं च यत्र । मार्कवं पथ्यां च वचां जलेन पिष्ठाञ्जनं हन्ति दिनस्य तन्द्राम् ॥
કરંજનાં બીજ અને સિંધવ વાટીને તેમાં લસણનાં પાંદડાંના રસ નાખીને તેનું અંજન કરવાથી તંદ્રા (ઘેન) મટે છે. તેમજ હરડે, વજ, ભાંગરો, એ સૌને પાણીમાં વાટીને તેનું અંજન કરવાથી પણ દિવસે જે ટૂંકા થાયછે તે મટે છે.
१ नार्कपथ्या च वचा च पिप्पली. प्र० २ जी. सार्केन पथ्याचयकेन पिष्ट्वा नेत्रांजनं प्र० ३ जी.
For Private and Personal Use Only
"
* પ્ર. ૧ લીમાં મા' પદ્મ છે તેના અથૈ ભાંગરા થતા નથી; માટે વૃદ્ધ વૈદ્યોના અનુમતથી સુધારીને ‘માવું પર્યું છે. એવા સુધારા કરતાં છંદાભંગ થાયછે; પણ વૈદકના ગ્રંશમાં ઔષધિના પદાની શુદ્ધિ કરતાં છંદ શુદ્ધિ તરફ વિશેષ લક્ષ્ય આપવું ઘટિત નથી, એ પંડિતાને અવગતજ છે. અન્ય બે પાડામાંથી સર્જન વાળા પાઠ કેટલાક હી તરીકે અટકળે છે, પણ બહુમતથી અમે ઉપરના પાઠ રાખ્યા છે.
'
Page #587
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૦
હારીતસંહિતા.
તંદ્રા તથા નિદ્રાને ઉપાય, घोटकललामरिचं लवणयुतं नेत्रयोरञ्जनं शस्तम् । विनिहन्ति दिवसतन्द्रां निद्रां वा मानुषस्याशु ॥
ઘોડાની લાદ, મરી, અને સિંધવ, એ ઔષધને ખૂબ બારીક વાટીને તેનું નેત્રમાં અંજન કરવું એ ફાયદાકારક છે. એ ઉપાયથી રોગીને દિવસે થતું ઘેન તથા નિદ્રા તત્કાળ નાશ પામે છે.
મૂછમાં રક્તકણ, रक्तकर्षणमिच्छन्ति मोहमूर्छाप्रशान्तये । तस्मादवहितः कुर्यात् तासु रक्तावसेचनम् ॥
इति मूर्छामदभ्रमचिकित्सा। મેહ અને મૂછને શાંત કરવાને માટે રેગીને જે કે રૂમડી વગેરે મૂકીને તેનું લોહી ખેંચાવવું એ હિતકારક છે. માટે સાવધગીરી રાખીને તેવા રેગીઓનું લોહી ખેંચી કઢાવવું
મૂછદિકના સામાન્ય ઉપચાર शीतसेकावगाहाद्यान् श्रीखण्डं व्यजनानिलान् । शीतानि चानपानानि सर्वमूर्छासु योजयेत् ॥ शर्करेक्षुरसद्राक्षाबातमूर्छा प्रपानकैः । काश्मर्य मधुकैरेव पित्तमूछी जयेन्नरः॥ यष्टयाः क्वाथे शृतं सर्पिः कफे वामलकीरसे। पिबेद् वासा सितालाजायुक्तं चाज्यं च शीतलम् ॥ मधुना हन्ति च मूर्छामालापैश्च प्रबोधयेत् ज्वरिणम् । गीतैर्नृत्यैहास्यैस्तद्रांनिद्रां दिवा हन्ति ॥ મૂછવાળાને ઠંડું પાણી છાંટવું, ઠંડા પાણીમાં નવરાવે; તેને અંગે ચંદન ચોપડવું; વીંજણાના વાયુ નાખવા; અને ઠંડાં અન્નપાન ખાવાપીવાને આપવાં, આ ઉપાય સર્વે મૂછઓમાં સામાન્ય છે માટે મૂછમાં સઘળે ઠેકાણે જવા. સાકર દ્રાક્ષ અને સેરડીનો રસ, એ ઔષધ
૧ યથા: શાથે રાતઃ કૃત વાપીરસન્. પ્ર ૧ સી.
For Private and Personal Use Only
Page #588
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય અઢારમે.
૫૪૧
પાઈને વાયુની મૂછ મટાડવી; કાશ્મ (શીવણ) અને જેઠીમધ, એ બે ઔષધ આપીને પિત્તની મૂછને નાશ કરે; જેઠીમધના કવાર્થમાં કે આમળાંના રસમાં સિદ્ધ કરેલું ઘી આપીને કફની મૂછને નાશ કરે. અરડૂસ, સાકર અને ડાંગરની ધાણી, એ સર્વેમાંથી નાખીને તેને ઠંડુ કરીને પીવું. રોગીને મધ પાવાથી પણ મૂર્ણ મટે છે. જે વર કે બીજા રેગવાળો હોય તેની તંદ્રા કે નિદ્રા મટાડવી હોય તે અનેક પ્રકારના આલાપ કરીને, ગાઈને, નૃત્ય કરીને અને હાસ્ય કરીને, તેની દિવસની નિદ્રા તથા તંદ્રા મટાડવી.
નિદ્રાની ચિકિત્સા,
यदा रात्रौ न निद्रा स्यात् तदा कुर्यादिमां क्रियाम् । काकमाच्यास्तु मूलं च शिखां बद्धा भिषग्वरः । अधोमुखीं शिखां बद्धा निद्रां जनयते निशि ॥ मस्तुना पादतलको मर्दयेन्निद्रणार्थिनाम् । यस्य नो दिवसे निद्रा तस्य निद्रा निशासु च ॥ भयात् चिन्तया लोभेन या निद्रा न भवेनिशि। तत् चिन्तादि परित्यज्य निद्रा संजायते क्षणात् ।। सिंही व्याघ्री सिंहमुखी काकमाची पुनर्नवा । वार्ताकानां च मूलानां काथो निद्राकरो नृणाम् ॥ काकजङ्घा चापामार्गः कोकिलाक्षः सुपर्णिका । क्वाथो निद्राकरः शीघ्रं मूलं वा बन्धयेच्छिखाम् ॥
જે રાત્રે ઊંઘ ન આવતી હોય તે આ નીચે કહેલી ક્રિયા કરવી – કાકાચી (હાડિયા કરસણ) ના મૂળને વૈધે રેગીની રોટલી સાથે બાંધવું, એવી રીતે કે મૂળ નીચે મોઢે રહે. એ ઉપાયથી રોગીને રાત્રે નિદ્રા આવે છે. અથવા જેને ઊંઘવાની જરૂર હોય તે મનુષ્યના પગનાં તળિયાને દહીંની તરવડે મર્દન કરવું, તેથી જેને દિવસે ઊંધ નહિ આવતી હોય તેને રાત્રે નિદ્રા આવશે. ભયથી, ચિંતાથી કે લેભથી જેને રાત્રે ઊંઘ ન આવતી હોય તો તે ભય, ચિંતા કે લોભનો ત્યાગ કર
For Private and Personal Use Only
Page #589
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૨
હારીતસંહિતા. Niwwwm mmmwww.. ....... વાથી તરત નિદ્રા આવે છે. રીંગણી, ભોંયરીંગણી, અરડૂસે, કાકમાસી ( या ४२स), सा2151, तेभ पंत भने तेनi भूग, मे मौषછેને કવાથ મનુષ્યોને નિદ્રા ઉત્પન્ન કરનાર છે. કાકજંધા (હાડીયા १२स), अपामार्ग (मवा! ), मेमरे, मापायी, मे औषधानी वाथ જલદી ઊંઘ આણનારે છે. અથવા એ ઔષધિઓનાં મૂળ માથે બાંધવાથી પણ ઊંધ આવે છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने मूछोनिद्रा
तन्द्राचिकित्सा नाम अष्टादशोऽध्यायः ।
ऊनविंशोऽध्यायः ।
મદાત્મય રોગની ચિકિત્સા, મા સેવનથી ફાયદા અને ગેરફાયદા,
आत्रेय उवाच । हालाहलाहलसमाभवते वियोगात् सेव्या न शिष्टमनुजैः कथिता मुनीन्द्रैः। मूर्छा वमिः श्वसनमोहनदाहतृष्णा संजायतेऽतिसरणं विकलेन्द्रियत्वम् ॥ ये नित्यं सेवने जुष्टा मद्यस्य मनुजा भृशम् । 'विषमाहारसदृशी सुरा मोहनकारिणी॥ यथा विषं प्राणहरं वियोगात् योगेन तं चाप्यमृतं वदन्ति । तथा सुरा योगयुता हिता स्यात्
अयोगतोमारयतेऽतिकष्टम् ॥ આત્રેય કહે છે–જે મધનું યુક્તિવિના સેવન કરવામાં આવે તે તે હળાહળ ઝેર જેવું નુકસાન કરે છે. માટે તેને શિષ્ટ પુરુષોએ
१ शोष. प्र० २-३ जी.
For Private and Personal Use Only
Page #590
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય ઓગણીસમે.
પ૪૩
~~~~~
સેવવી નહિ એમ મહામુનિઓનું કહેવું છે. યુક્તિવગર મધને સેવવાથી મૂછ, ઉલટી, શ્વાસ, મોહ, દાહ, તરસ, અતિસાર અને ઇન્દ્રિયની વિકળતા, એવા ઉપદ્રવ પેદા થાય છે. જે પુરુષો મધનું નિરંતર અતિશય સેવન કરે છે, તેમને વિષમ આહારના જેવું મધ મોહ ઉત્પન્ન કરે છે. જેમ યુક્તિવગર સેવવાથી ઝેર પ્રાણનું હરણ કરે છે તેમ તેજ ઝેર જે યુક્તિપૂર્વક સેવ્યું હોય તે અમૃત સરખે ગુણ કરે છે તેમજ મધ પણ યુક્તિપૂર્વક વાપરવામાં આવે તે હિત કરે છે અને યુક્તિવિના વાપરવામાં આવે તે મોટું કષ્ટ ઉત્પન્ન કરીને અંતે તેને પ્રાણ લઈ લે છે.
માં ક્યારે ન પીવું. क्षुधातुरे तृषाक्रान्ते सुरा वा भोजनं विना। न च क्षीणैर्विना भक्तं विनाहारातिपानकम् ॥ अत्यशनेऽप्यजीर्णेऽपि सुरा पीता रुजाकरी।
જે માણસ ભૂખે હેય કે તરસ્યો હોય તેણે મધ પીવું નહિ. અથવા ભજનવિના મધ પીવું નહિ. એટલે મધ પીધા પછી તરતજ ભોજન કરવું જોઈએ. ક્ષીણ પુરુષોએ ખેરાક વિના મધ પીવું નહિ, તેમ બીજાઓએ પણ આહાર વિના અતિપાન કરવું નહિ. જેણે અતિશય ખાધું હોય અથવા જેને અજીર્ણ હોય, તેણે મધ પીવું એ પીડા કરનારું છે.
મદાત્મયનાં લક્ષણે, यस्य प्रलपनं चापि स च वातमदात्ययः। दाहमूर्छातिसारश्च ज्वरः पित्तमदात्यये ॥ छरोचकहल्लासतन्द्रास्तमित्यगौरवम् । शीतता च प्रतिश्यायः कफजे च मदात्यये ॥ त्रिषु दोषेषु समता लिङ्गैर्येषामुपक्रमः ।
स त्रिदोषसमुद्भूतो मदात्ययो भिषग्वर!॥
જે માણસ મધ પીધા પછી લવાર કરે છે તેને વાતમદાત્મય રોગ સમજવો જે મનુષ્યને મધ પીધા પછી દાહ, મૂછ, અતિસાર અને વર, એમાંનાં ચેડાં કે બધાં ચિન્હ માલમ પડે તેને પિત્તમદા
For Private and Personal Use Only
Page #591
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૪૪
હારીતસંહિતા.
ત્યય કહેવા. જેને મધ પીધા પછી ઉલટી, અરૂચિ, છાતીમાં દરદ, ઘેન, જડતા, ભારેપણું, અંગનું ઠંડાપણું, અને સળેખમ થાય, તેને કના માત્યય થયા છે એમ જાણવું. એ ત્રણે દોષના ભદાયમાં જે ચિન્હ થાય છે તે સઘળાં જે મદાત્યય રોગમાં હોય તેને, હું વૈધરાજ ! ત્રિદોષ મદાત્મય જાણવા. ત્રિદેષ મદાત્યયની ચિકિત્સા પણ એ ત્રણ દોષના સ્વરૂપ ઉપર નજર રાખીને કરવી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાત્યયની ચિકિત્સા,
वमनं च प्रशस्तं च निद्रासंसेवनं पुनः । स्नानं हितं पयःपानं भोजने सगुडं दधि ॥ मस्तुखण्डं सखर्जूरं मृद्वीका दाडिमालिका | आमलक्या परूषं च लेहो हन्ति मदात्ययम् ॥ द्राक्षामलकखर्जूरं परूषकरसेन वा । कल्कयेत् पयसा तत् तु पानं सर्वमदात्यये ॥ पथ्याक्काथेन संयुक्तं पयःपानं मदात्यये ॥
इति मदात्ययचिकित्सा |
મદાત્યય રોગમાં રોગીને ઉલટી કરાવવી હિતકારક છે. રોગીને ઊંધાડવા એ પણ સુખકારક છે. તેને સ્નાન કરાવવું, દૂધ પાવું, તથા દહીં અને ગોળ ખાવાને આપવાં, એ પણ ફાયદાકારક છે.દાત્મયના રાગીને દહીંની તર, સાકર, ખજૂર, દ્રાક્ષ, દાડમ, આમલી, આમળાં, ફાળસાં, એ સર્વના અવલેહ કરીને પાવે! તેથી મદાય રોગ મટે છે. દ્રાક્ષ, આમળાં અને ખજૂર એ ત્રણને ફાળસાંના રસમાં બારીક વાટીને તેનું કલ્ફ કરવું. એ કલ્કને દૂધ સાથે પીવાથી સર્વ પ્રકારના મહાત્મય રોગ મટે છે. હરડેના ક્વાથની સાથે દૂધ પીવાથી મદાત્યય રોગ મટે છે. સેપારીના મહાત્યયની ચિકિત્સા, સોપારીના મઢનાં લક્ષણ,
पूगीफलमदे कम्पो मोहो मूर्च्छा क्लमस्तमः ।
प्रस्वेदो विधुरत्वं च लालास्रावश्च जायते ॥ भ्रमक्कमपरीतत्वं विज्ञेयं पूगमूच्छिते । मानवो लक्षणैरेभिर्ज्ञेयः पूगविमूच्छितः ॥
For Private and Personal Use Only
Page #592
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય ઓગણીસમે.
૫૪૫
સેપારી ખાવાથી મીણે ચઢયો હોય ત્યારે રેગીનું શરીર ધ્રુજે છે, તેને મેહ કે મૂર્છા થાય છે, થાક લાગે છે, આંખે અંધારાં આવે છે, શરીરે પરસેવો થાય છે, ગભરાટ કે આકુળ વ્યાકુલપણું થાય છે, મેઢામાંથી લાળ નીકળી પડે છે, ફેર આવે છે તથા શ્રમ થાય છેએવાં લક્ષણો વડે જાણવું કે એ માણસને સોપારી ખાવાથી મીણો ચઢેલે છે.
સોપારી વગેરેના મદના ઉપાય, तस्य शीतं जलं पीतं वस्त्रवातो हितो भवेत् । शर्करा भक्षणे देया मस्तु वा शर्करान्वितम् ॥ कोद्रवाणां भवेन्मूर्छा देयं क्षीरं सुशीतलम् । धतूरकमदे देयं शर्करासहितं दधि ॥ हलिनी करवीरं च मोहिनी मदयन्तिका। अन्येषामपि कन्दानां वमनं चाशु कारयेत् ॥ पाययेत् शर्करायुक्तं क्षीरं वा दधिशर्कराम् ॥ સેપારીના મદવાળાને ઠંડું પાણી પાવું; પડાવતી વાયુ નાખ; ખાવાને સાકર આપવી અથવા સાકર સાથે દહીંનું પાણી પીવા આપવું. એ ઉપાય સોપારીના મદવાળાને ફાયદા કારક છે.
કેદરા ખાવાથી મીણે ચઢયો હોય તો તેને અતિશય ઠંડું દૂધ પાવું. ધંતુરે ખાવાથી મંદ થયો હોય તે તેને સાકર સાથે દહીં આપવું.
હલિની (કળલાવી,) કરેણ, ભાંગ, મોગરે, અને બીજા એવાજ કંદન તથા મૂળિયાંનો મદ ચઢયો હોય તે રોગીને તરત ઉલટી કરાવવી. તથા તે ઉપર સાકર સાથે દૂધ કે દહીં અને સાકર પાવી.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने मदात्यय
चिकित्सा नाम उनविंशोऽध्यायः ।
૧ મુતા. પ્ર૧ . * સાકર સાથે દૂધ આપવું એવું પણ ગ્રંથાંતરમાં કહેલ છે. જેમ, " सगुमः कुष्मांडरस: शमयति मदमाशुकोद्रवजम् । धत्तरजं च दग्धंस शर्करं चाરૂપાન-” ભાવપ્રકાશ. અર્ચ–ગોળની સાથે કોહેળાનો રસ પીવાથી કોદરાનો મદ ઉતરે છે અને સાકર સાથે દૂધ પીવાથી ધંતુરાને મદ ઉતરે છે.
For Private and Personal Use Only
Page #593
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૬
હારીતસંહિતા.
विंशोऽध्यायः।
દાહ ચિકિત્સા દેહની સંપ્રાપ્તિ વગેરે
आत्रेय उवाच। समाने संक्रुद्ध रुधिरसहपित्ते त्वचि गते वरस्याने दाघो भवति नितरां घोरमपि च । कदाचिद्वांतस्थे भवति मनुजो दग्धहृदयो भवेत् शीतस्यातिः श्वसनमपि वा शोषमरतिः॥ पित्तज्वरसमानानि लक्षणानि भिषग्वर । पित्तज्वरवदारभ्य क्रिया दाघोपशान्तये ॥
આત્રેય કહે છે.–સમાન વાયુ કોપ પામવાથી લેહીની સાથે પિત્ત ત્વચામાં જાય છે અને તેથી મનુષ્યના શરીરમાં અત્યંત ભયંકર દાહ (બળત્રા) ઉત્પન્ન થાય છે. કોઈક વખત અંતરદાહ થાય છે ત્યારે મનુષ્યની છાતીની મહેલે પાસે બળવ્યા બળે છે, તથા બહારના અંગને દંડકની પીડા થાય છે. અર્થાત બહાર કાઢ વાય છે અને અંદરથી બળત્રા બળે છે. તે કારણથી મનુષ્યને શ્વાસ, શેષ અને અણગમો પણ થાય છે. હે વૈદ્યત્તમ! એ દાહનાં લક્ષણે પિત્તજવરના જેવાં છે માટે તેની ચિકિત્સા પણ પિત્તજ્વરની પેઠે મૂળથી માંડીને કરવી તેથી દાહ શાંત થશે.
દાહના ઉપાય, कुशकासेक्षुमूलानामुशीरं घनवालुको । काथः शर्करया युक्तः शीतो दाहं नियच्छति ॥ vaધનોરી થતા ફાતિઃ |
शीतपानं निहन्त्याशु दाघं पित्तज्वरं नृणाम् ॥ • ૧ તમન: સંકુર ધામ પિત્ત વરિ રેત, ૧ સી. ૨ રાહ્ય. g૦ ૧ સી.
For Private and Personal Use Only
Page #594
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય વીસમો.
પ૪૭
लामजचन्दनोशीरैर्लेपनं दाहशान्तये । वीजयेत् तालवृन्तैश्च कदल्यम्भोजसंस्तरे ॥ कालीयकरसोपेतं दाहे शस्तं प्रलेपनम् । शस्यते शीतलं वारि दाहतृष्णानिवारणम् ॥ उत्तानस्य प्रसुप्तस्य नाभेरुपरि संदवेत् । कांस्यपात्रमये सौख्यं धाराभिः शीतवारिणा ॥ पूरयेत् तच्छ्रितं यत्नात् तेन सौख्यं समानुते । शतधौतं घृतमपि तद्दाहोपरि धारयेत् ॥ धात्रीफलं वा सितया जले पिष्टा प्रलेपनम् । दाहशोषातुरस्यापि लेां वा सुखकारकम् ॥ जम्ब्वाम्रपल्लवान् निम्बं बीजपूररसेन तु । पिष्टवा प्रलेपनं दाहे शीघ्रं सुखमभीप्सते॥ દાભ, કાસ, સેરડી, એ ત્રણનાં મૂળ, કાળે વાળો, મેથ, પીળે વાળે, એ સર્વેના કવાથમાં સાકર નાખીને તેને ઠંડો થવા દેઈન પાવે તેથી દાહ મટે છે.
પિત્તપાપડ, મેથ, કાળે વાળે, એ ઔષનો કવાથ કરીને તેમાં સાકર નાખી તેને ઠંડું થવા દેઈને પીવાથી મનુષ્યને દાહ તથા પિત્તજ્વર મટે છે.
પાળે વાળ, ચંદન અને કાળે વાળે, એ ત્રણ ઔષધને પાણી સાથે બારીક ઘસીને તેનું લેપન કરવાથી દાહ શમે છે.
દાહવાળા રેગીને તાડનાં પાંદડાંના વીંજણવતી વાયુ નાખો તથા કેળ કે કમળનાં પાંદડાં બિછાવીને તે ઉપર સુવાડ. - દાહવાળાને મલયાગરૂને લેપ શરીરે કરે તે ગુણકારી છે અથવા ડું પાણી પણ દાહ અને તરસને મટાડનારું છે માટે તે પણ હિતકારી છે.
દાહવાળાને છત સુવાડીને તેની નાભિ ઉપર કાંસાનું વાસણ મૂકવું. તથા તે વાસણમાં ઠંડા પાણીની ધાર કરવી. અને એવી રીતે તે વાસણ ભરાતાં સુધી પાણી રેડ્યા કરવું. આવા પ્રકારની ક્રિયા પણ યત્ન કરીને કરવામાં આવે છે તેથી રોગીને સુખ થાય છે.
For Private and Personal Use Only
Page #595
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૪૮
હારીતસંહિતા.
સા વખત ધી ધોઈને દાહવાળાને અંગે ચાપડવું. અથવા આમળાં અને ધોળી દરો પાણીમાં વાટીને તેના શરીરે લેપ કરવા. અથવા આમળાં અને સાકરને પાણીમાં વાટીને તેનું ચાટણ કરવું એ પણ દાહ અને શાષથી પીડાતા રોગીને સુખ કરનારૂં ઔષધ છે.
જાંબુડાનાં તથા આંબાનાં પાંદડાં, અને લીમડાનાં પાંદડાં, એ સર્વ જોરાના રસમાં વાટીને તેને શરીરે લેપ કરવાથી તત્કાળ દાહ મટીને સુખ થાયછે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાહના સામાન્ય ઉપચાર.
धारागारतुषारशीतलशशी ज्योत्स्ना मृणालानि च वातः शीतलचन्दनं च कमलं प्रेमानुबन्धः सखा । रामागूहनमर्दनं स्तनयुगे शुक्लार्द्रवस्त्राणि च क्षीरं शर्करशङ्खलोहरजतं दाहप्रशान्त्यै हितम् ॥
જે ઘરમાં પાણીના કુંવારા છૂટતા હોય તે ધર, ખરક, ચંદ્રનું ઠંડું ચાંદરણું, કમળનાં મૃણાલ, ઠંડા વાયુ, ઠંડું ચંદન, કમળ, પ્રેમાનુઅંધ, મિત્ર, સ્ત્રીઓનું આલિંગન, સ્ત્રીઓના બન્ને સ્તનનું મર્દન, સફેદ તથા ભીનાં વસ્ત્ર, દૂધ, સાકર, શંખ, લોહ, રૂપું, એ સર્વે પદાર્થો દાહની શાંતિ કરનારા છે.
इति आत्रेयभाषित हारीतोत्तरे तृतीयस्थाने दाहचिकित्सा नाम विंशोऽध्यायः ।
*
For Private and Personal Use Only
* મૂળમાં સિતા પદ છે, તે ઉપરથી કેટલાક આમળાં અને સાકર વાટીને અંગે ચેપડવી એવા અર્થ કરે છે; પણ વૃદ્ધ વૈદ્યો કહે છે કે જે દાહના સંબંધમાં ચેપડવાનું હાય ! સિત્તેના અર્થ ‘ શ્વેત દૂર્વા’ કરવા એ વધારે ચેાગ્ય છે; અને ખાવાનું હેય તે તેને અર્થ સાકર કરવા. માટે અમે તેવા અર્થ કર્યો છે.
Page #596
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય એકવીસમા.
एकविंशोऽध्यायः ।
અપસ્મારની ચિકિત્સા, અપસ્મારની સંપ્રાપ્તિ
आत्रेय उवाच ।
पित्तं मरुच श्लेष्मा च उदानः कुपितो भृशम् । प्राणं शिरसि संकुप्य कुरुते नष्टचेष्टताम् ॥ प्राणो नयत्यचैतन्यं नाडीं चेन्द्रियरोधनात् ।
આત્રેય કહેછે.—-પિત્ત, વાયુ અને કફ તથા ઉદાન વાયુ અત્યંત કાપીને માથાને વિષે ગયેલા પ્રાણવાયુને કાપાવે છે અને મનુષ્યની ચેષ્ટાના નાશ કરે છે. કાપેલા પ્રાણવાયુ ઇંદ્રિયાને તથા તેના સંબંધ રાખનારી નાડીને રોકે છે તેથી મનુષ્ય અચેત થાયછે.
અપસ્મારનાં લક્ષણ,
पतते काष्ठवच्छीघ्रं मुखे लालां विमुञ्चति । कण्ठं च घुघुरायेत फेनमुद्गिरतेऽथवा ॥ कम्पेते हस्तपादौ च रक्तव्यावृत्तलोचने । अपस्मारे च लिङ्गानि जायन्ते भिषजां वर ! ॥
૫૪૯
અપસ્માર રાગને લોકો વાયુ અથવા ફેરૂં કહે છે. એ રાગમાં રાગી ઉભા હાય તે। ત્યાંથી એકાએક લાકડાની પેઠે પડી જાયછે, તેના મોંમાંથી લાળ નીકળવા માંડે છે, તેના ગળામાં ધરગડા ખાલે છે, મામાંથી ફીણ નીકળે છે, તેના હાથ અને પગ ધ્રુજે છે ( તણાઇ જાયછે) અને તેની આંખા રાતી થઇને કરી જાયછે. હું ઉત્તમ વૈધ ! અપસ્મારના રાગમાં એવાં ચિન્હ થાયછે.
અસાધ્ય અપસ્મારનાં લક્ષણ,
।
व्यावृत्तं लोचनं क्षामस्तमो दाहः शिरोव्यथा । हतप्रभेन्द्रियसंज्ञश्चापस्मारी विनश्यति ॥
For Private and Personal Use Only
Page #597
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૦
હારીતસંહિતા.
જે અપસ્મારના રેગવાળાની આંખે ફરી ગઈ હોય, જે રોગના કારણથી સૂકાઈ ગયો હોય, જેને આંખે અંધારાં આવતાં હોય, જેને દાહ થતે હેય, જેનું માથું બહુ દુખતું હોય, જેના શરીરની કાંતિ તથા ઇંદ્રિયની શકિત નાશ પામી હેય જેની જ્ઞાનશકિત પણ નાશ પામી હૈય, એ અપસ્મારના રેગવાળે મનુષ્ય જીવત નથી.
અપસ્મારની ચિકિત્સા. तस्य पानाञ्जनालेपमर्दनं दाहमेव च । अपस्मारे चोपचार्य घृतं तैलं च धीमता॥
અપસ્મારના રેગીને પીવાનાં ઔષધ આપીને, અંજન કરીને, લેપ કરીને, મર્દન કરીને, ડામ દેઈને તેના ઉપાય કરવા તથા બુદ્ધિભાન વૈધે ઘી અને તેલ પણ જવાં.
અપસ્મારમાં નસ્ય, अगस्तिपत्रं मरिचं मूत्रेण परिपेषितम् । नस्ये शस्तमपस्मारं हन्ति शीघ्रं नरस्य तु ॥ અગથિયાનાં પાનાં અને મરી, એ બેને ગાયના મૂત્રમાં વાટીને અપસ્મારવાળા રોગીના નામાં તેનાં ટીપાં નાખવાં, તેથી તત્કાળ અપસ્માર નાશ પામે છે.
બીજું નસ્ય, वन्ध्याकर्कोटिकामूलं घृतशर्करयान्वितम् ।
नस्ये वापि प्रयोक्तव्यमपस्मारप्रशान्तये ॥ વાંઝણી કંટોલીનું મૂળ લાવીને તેના રસમાં ઘી તથા સાકર નાખીને તેનાં ટીપાં નાકમાં નાખવાં તેથી અપસ્માર શાંત થાય છે.
કુષ્માંડ લેહ, कूष्माण्डखण्डानि गुडेन पक्त्वा सत्र्यूषणैलादलनागकेशरम् । त्वमेधिकाग्रंथिकधान्यकानां समांशकेनापि सिता प्रयोज्या ॥ प्रत्यूषसे भक्षणकं विधेयं तस्योपरि क्षीरमिदं प्रशस्तम् । निहन्त्यपस्मारविकारमाशु विनाशयेत् शीघ्रमसृग्विकारम् ॥
For Private and Personal Use Only
Page #598
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય એકવીસમો.
પપ૧
કોળાના નાના નાના કકડા કરીને તેને ગેળમાં પકવ કરવા. પછી तेभा मुंह, पी५२, भरी, मेवया, तमालपत्र, नागस२, तन, मेथी, પીપરીમૂળના ગઢડા, ધાણું, એ ઔષધનું ચૂર્ણ નાખવું તથા તે સધળાની બરાબર સાકર નાખવી. એ ઔષધ દરરોજ સવારમાં ખાવું તથા તે ઉપર દૂધ પીવું હિતકાર છે. આ ઔષધ અપસ્મારના વ્યાધિને જલદી નાશ કરે છે તથા લેહીના વિકારને પણ ઉતાવળે શમાવી દે છે.
કુષ્માંડ ચૂર્ણ कूष्माण्डब्रह्मी षड्ग्रन्था शतपुष्पी पुनर्नवा । सुरसासहितं चूर्ण शर्करामधुसंयुतम् ॥ अपस्मारविनाशाय भक्षणे हितमेव च । उन्मादे पित्तरक्ते तु वन्ध्याया गर्भदायकम् ॥
j, भाभी, प, शंभावणा, साडी, तुणसी, मे सर्वतुं न्यूर्ण કરીને તેમાં મધ તથા સાકર નાખીને ખાવાથી તે અપસ્મારના રેગને નાશ કરે છે. તથા ઉન્માદ રેગમાં અને રક્તપિત્તમાં પણ ગુણ કરે છે. એ ચૂર્ણ વાંઝણને ગર્ભ આપનારું છે.
સૂર્યોદય વૃત रामामागधिकामूलं दशमूलं शतीवरा । शणत्रिवृत्तथैरण्डो भामान द्विपलिकान् क्षिपेत् ॥ तथाविदारी मधुकं मेदे द्वे सपुनर्नवा।। काकोल्यौ द्वे शिवा चैव भागात्रिपलिकानि च ॥ खर्जूरी भीरु मृद्वीका गोक्षुरुश्च सशर्करः। एषां चतुःपली मात्रा दुग्धं प्रस्थं विनिक्षिपेत् ॥ प्रस्थार्धे नवनीतं च घृतप्रस्थार्धकं क्षिपेत् । पचेन्मृद्वग्निना तावत्सिद्धं यावत्प्रदश्यते ॥ परिश्रितं शुभे भांडे शीतस्थाने तु धारयेत् । सर्वदा भोजनाभ्यंगे नस्ये बस्तौ प्रदापयेत् ॥ हन्त्यपस्मारक घोरमुन्मादं च नियच्छति । . . . तमकं भ्रमकं शोषं सदाचं च सपीनसम् ॥ ..
For Private and Personal Use Only
Page #599
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપર
હારીતસંહિતા.
क्षयं च राजक्ष्माणं छर्दि जयति दारुणाम् । हन्ति विसर्प विषं घोरं व्रणशोषहरं परम् ॥ लूताभूतपिशाचानां पामाकुष्ठविनाशनम् । त्रासनं सर्वदोषाणां प्राशनं वै घृतस्य च ॥ मंदाग्निविषमाग्नीनां साम्यं प्रकुरुते भृशम् । हन्ति रोगं तमस्तोमं शीघ्रं सूर्योदयो यथा ॥
રાસ્ના, પીપરીમૂળ, દશમૂળ, (શાલીપણું, પૃષ્ટિપણું, રીંગણ, ભોંયરીંગણી, ગોખરૂ, બીલી, અરણી, અલે, પહાડમૂળ, શીવણ) શતાવરી, શણ, નસેતર, દીવેલાનું મૂળ, એ પ્રત્યેક ઔષધ આઠ આઠ તેલ લેવું વિદારીકંદ, જેઠીમધ, મેદા, મહામેદા, સાટોડી, કાકોલી, ક્ષીરકાકેલી, આમળાં, એ ઔષધો બાર બાર તેલા લેવા ખજૂરી, લધુશતાવરી, દ્રાક્ષ, ગોખરૂ, સાકર, એ પ્રત્યેક ઔષધિ સોળ સોળ તેલ લેવી, એ સર્વને ખાંડીને તેમાં ચોસઠ તલા દૂધ નાખવું; બત્રીસ તેલા માખણ નાખવું; બત્રીસ તોલા ઘી નાખવું; પછી તેને ધીમા તાપથી પકવ કરવું. જ્યારે ધી સિદ્ધ થાય ત્યારે તેને સારા વાસણમાં ભરીને ઠંડી જગાએ મૂકી છાંડવું, આ ધી અપસ્મારના રોગીને નિત્ય ખાવાને, ચોળવાને, નાકમાં મૂકવાને તથા બસ્તિ દેવાને આપવું. એ ધી મહાભયાનક અપસ્મારને નાશ કરે છે; ઉન્માદ રોગને દબાવે છે; તમક શ્વાસને, ભ્રમને, શેષને, દેહને, પીનસને, ક્ષયને, રાજ્યમાને, તથા ભયંકર ઉલટીને મટાડે છે. વળી તે વિસઈ રોગને ભયંકર ઝેરની પીડાને, અને ત્રણથી થયેલા શેષરેગને નાશ કરે છે. લૂંતોગ, ભૂતરોગ, પિશાચરેગ, ખસ અને કોઢને તે હણે છે. એ વૃત ખાવાથી સર્વ રોગ દોષ ત્રાસ પામે છે. જેને જઠરાગ્નિ મંદ હોય તેને તે પ્રદિપ્ત કરીને સમાન કરે છે. જેમ સૂર્ય ઉદય અંધકારના સમુદાયને નાશ કરે છે તેમ આ વૃત રેગના સમુદાયને હણે છે.
કુષ્માંડ વૃતિ, कूष्मांडकरसं चैव घृतं चाष्टांशकं क्षिपेत् । यष्टीमधुकमृद्वीका शतपुष्पी शतावरी ।
For Private and Personal Use Only
Page #600
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તૃતીયસ્થાન–અધ્યાય એકવીસમે.
પપ૩
राना समझामृतजा त्रिगन्धं भीरुपुष्करम् ॥ कुष्ठं चैतद्दीपनं च घृतं योज्यं भिषग्वरैः । हन्त्यपस्मारमुन्मादं रक्तपित्तं गुदामयम् ॥
इति कूष्माण्डकं नाम घृतम् । કેળાના રસમાં તેથી આઠમે ભાગે ઘી નાખવું તથા જેઠીમધ, દ્રાક્ષ, શંખપુષ્પી (શંખાવળી,) શતાવરી, રાસના, મજીઠ, હરડે, તજ તમાલપત્ર, એલચી, લઘુશતાવરી, પુષ્કરમૂળ, ઉપલેટ, એ ઔષધેનું કચ્છ નાખવું. પછી ધી પકવ કરવું. એ રીતે તૈયાર થયેલું ઘી ઉત્તમ વૈદ્યોએ રોગીને આપવું તેથી અપસ્માર, ઉન્માદ, રક્તપિત અને ગુદરિગ, એટલા રોગ મટે છે.
બ્રાહ્મીધૃત, ब्राह्मीरसं वचाकुष्ठशङ्खपुष्पीभिरेव च । पचेत् घृतं पुराणं च अपस्मारं नियच्छति ॥
રૂતિ ત્રાકૃતમ્T. બ્રાહ્મીના વેલાને રસ, વજ, ઉપલેટ, શંખાવળી, એ ઔષધોમાં જૂનું ઘી નાખીને પકવવું. એ ધી અપસ્મારને દબાવી દે છે.
બીજા ઉપચાર महाबलाद्यं तैलं च बस्तौ नस्ये प्रशस्यते । शतावर्यादिकं चापि सदैव च हितं भवेत् ॥ चन्दनाद्यं घृतं चैव प्रयोज्यं चात्र चोत्तमैः।
अपस्मारे वाप्युन्मादे वातरोगेऽथवा हितम् ॥ મહાબલાદિ તેલ બસ્તિ આપવામાં તથા નસ્ય આપવામાં સારું છે, તેજ પ્રમાણે શતાવર્યાદિ તેલ પણ સદેવ હિતકારક છે. ઉત્તમ વૈદ્યએ આ રોગમાં ચંદનાદિક ધૃતની જના કરવી. એ ઘી અપસ્મારમાં, ઉન્માદરોગમાં તથા વાયુના રોગમાં હિતકારક છે.
પ્રચેતની ગુટી. त्र्यूषणं त्रिफला हिङ्गु सैन्धवं कटुका वचा । नक्तमालकबीजानि तथा च गौरसर्षपाः॥ समंगा मृतकं. प्र. १ ली. समंगागंधं च. प्र. ३ जी.
For Private and Personal Use Only
Page #601
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૪
હારીતસંહિતા.
ངའངག་ང་འ་སྣའ་བ་འ་ འཇམ་དགག་ बस्तमूत्रेण पिष्टा तु गुटी छायाविशोषिता। अञ्जनं हन्त्यपस्मारमुन्मादं चैव दारुणम् ॥ स्मृतिभ्रंशभ्रमीदोषभूतदोषविनाशनम् । एकाहिकं व्याहिकं च चातुर्थकं ज्वरं हरेत् ॥ हन्ति तिमिरपटलं रात्र्यन्धं च शिरोरुजम् । सन्निपातविस्मरणं चेतयत्याशु मानवम् ॥
इति प्रचेतनीनामगुटिका। मुंह, पी५२, भरी, ४२३, महेस, मामा, 1, सिंघव, ३८४, વજ, કરંજનાં બીજ, ધળા સરસવ, એ ઔષધોને બેકડાના મૂત્રમાં બારીક વાટીને તેની ગેળી કરીને તેને છાંયડામાં સૂકવવી. એ ગળી આંખમાં આં અપસ્માર અને દારૂણ એવો ઉન્માદ રોગ માટે છે. વળી જેને સ્મૃતિભ્રંશ થયું હોય એટલે સ્મરણશક્તિ નાશ પામી હોય, જેને ભ્રમ થયો હોય તથા જેને ભૂત વળગ્યું હોય તેને આ અંજनया मई गुएर अरे छ. मेतरियो, मे हिवसे सावना। (यालि) તાવ અને ચોથીએ તાવ, એ તાવ નાશ પામે છે, આંખે અંધાર આવતાં હોય તે, પડળ, રતાંધળાપણું અને માથાની પીડા એ પણ એ અંજનથી મટી જાય છે. સન્નિપાતમાં મનુષ્યને જે વિસ્મરણ થાય છે તેને એ મટાડે છે અને મનુષ્યમાં જલદી ચેતના આણે છે.
नाह. चन्दनं तगरं कुष्ठं यष्टीत्रिगन्धवासकम् । मजिष्ठाभीरुमृद्वीकापाठाश्यामाप्रियङ्गुभिः ॥ स्वयंगुप्ता पीलुपी विषा राना गवादनी। काकोल्यौ जीरकं मेदे पुष्करं धनवालुकम् ॥ विदारी चांशुमती च त्रिवृदन्ती विडङ्गकम् । पद्मकं चैन्द्रवृक्षश्च तथारग्वधचित्रकम् ॥ धान्यकं पञ्चजीराणि तथा तालीसपत्रकम् ।
खदिरस्य च निर्यासरुजा कालीयकं तथा ॥ १ खदिरनिर्यासतगरं कालीयकं च कैकतम्, प्र० १ ली.
For Private and Personal Use Only
Page #602
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય એકવીસમે
પપપ
तितिडीकं च वृक्षाम्लं त्रिफलाकाश्मरीफलम् । कंकोलं च जातिफलं तथा च नागकेसरम् ॥ परूषं च सखरं समं चैकत्र मर्दयेत् । भावितं बीजपूरस्य रसेनैव तु सप्तधा॥ समशर्करया युक्तं चाटरूषरसेन वा। भावितं पुनरेवं च मधुना सघृतेन च ॥ लेहोऽयं च सदा शस्तश्चापमारेऽतिदारुणे । उन्मादे कामलारोगे पाण्डुरोगे हलीमके ॥ राजयक्ष्मे रक्तपित्ते पित्तातिसारपीडिते । रक्तातिसारे शोषे च शिरोरोगे सदाज्वरे ॥
भ्रमके छर्दिदाहे च समदात्यये । अश्मर्या च प्रमेहेषु कासे श्वासे च पीनसे ॥ एतेषां च प्रयोक्तव्यः सर्वरोगनिवारणः । वन्ध्यानां च प्रयोक्तव्यो वृद्धानां च विशेषतः॥ बालानां च हितश्चैव शृणु चात्र प्रमाणकम् । उत्तमे कर्षमात्रं च पादहीनं तु मध्यमे ॥ दद्यात् क्षीरयुतं स्त्रीणां बालानां क्षीरसंयुतम् । एवं प्रयोजितो योगे महाकल्पो गुणाधिकः ॥ बलवान् गुणवांश्चैव भवतीह फलप्रदः। नरकुञ्जरवाहानामुपयुक्तो हितो मतः॥ चंदनाद्यो महायोगः कृष्णात्रेयेण पूजितः॥
इति चन्दनाद्यं चूर्णम् । हन, त१२, उपसेट, हीम, तन, तमालपत्र, मेणवी, १२इसो, भ७४, सतावरी, प्राक्ष, पाभूग, पी५२, नसा, औषयभूण, पाशुपक्ष (भारवेस,) अतिविभ, रानी, गवानी (यारोली, ली, क्षा२३४ा , ७३, भेडा, मडामेही, पु०४२भूष, भाथ, वीरवाणी, विरी, अंशुमती (सास],) नसोतर, तीण, वायविडं, ५५४, सह ३१, २माणी, चित्रो, पा, पंय७२४ (७३, शा९७३, आणी
For Private and Personal Use Only
Page #603
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૬
હારીતસંહિતા.
~
~
~
છરી, યવાન, અજમેદ) તાલીસપત્ર, ખેરફાર, ઉપલેટ, કૃષ્ણાગરૂ, આમલી, આમચૂર, હરડે, બહેડાં, આમળાં, કાશ્મરી (શીવણ)નું ફળ, કંકેલ, જાયફળ, નાગકેસર, ફાળસાં, અને ખજૂર, એ સર્વને સમાન ભાગે લઈને તેમનું ચૂર્ણ કરી એકત્ર કરવાં. પછી તે ચૂર્ણને બીજે રાના રસના સાતપટ દેવા અથવા અરડૂસીના રસના સાતપટ દેવા. પછી એ ચૂર્ણની બરોબર સાકર તેમાં નાખીને મધ તથા ઘી સાથે ચાટવું. એ અવલેહ મહાભયંકર અપસ્મારને મટાડવામાં સદૈવ ઉત્તમ ઔષધ છે. તેમજ ઉન્માદ રેગમાં, કમળામાં, પાંડુરોગમાં, હલીમક
ગમાં, રાજયઠ્યા રોગમાં, રક્તપિત્તમાં, પિત્તાતિસારની પીડામાં, રક્તાતીસારમાં, શેષ રોગમાં, નિરંતર તાવ શરીરમાં ભર્યો રહેતો હોય તે રોગમાં. તમકશ્વાસમાં, ભ્રમ (ચકરી) ના રંગમાં, ઉલટીના રોગમાં, દાહરગમાં, મદાત્યય રોગમાં, પથરીના રંગમાં, પ્રમેહમાં, ખાંસીમાં, શ્વાસમાં, પીનસ (નાકમાં છોડ બાઝે છે તે) રેગમાં, એ સર્વ રોગમાં આ અવલેહ જે તેથી કરીને તે સર્વે ને તે મટાડે છે. વાંઝણું સ્ત્રીઓને એ અવલેહ આપવાથી તેમને સંતાન પ્રાપ્તિ થાય છે. વિશેષ કરીને એ અવલેહ વૃદ્ધ પુરુષને બહુ ગુણ આપે છે. બાળકોને આ અવલેહ સારે ગુણ કરે છે. એ અવલેહ કેટલે ખાવો તેનું પ્રમાણ કહું તે સાંભળો. ઉત્તમ જઠરાગ્નિવાળાને એક તેલ અને મધ્યમ જઠરાગ્નિવાળાને પણ તેલ આપો બાળકોને અને સ્ત્રીઓને એ અવલેહ દૂધની સાથે આપે. એ પ્રમાણે આ યોગની રોજના કરવામાં આવે તે તે મોટે ગુણ કરે છે, એ વેગ બળવાન અને ગુણવાન છે તથા મોટું ફળ આપે છે, જે પુરુષ પાલખી, માના, ઘોડા કે હાથી ઉપર બેસવાના અભ્યાસવાળા હોય તેમને આ અવલેહ અતિ ઉગી અને હિતકારક છે. આ અવલેહને ચંદનાદિ અવલેહ કહે છે, તે માટે ગુણવાન ગ છે અને કૃષ્ણાત્રેય મુનિએ તેનાં વખાણ કરેલાં છે.
દ્રાક્ષાદિ અવલેહद्राक्षा दारु तथा निशा च मधुकं कृष्णा कलिङ्गा त्रिवृत् यष्टीका त्रिफला विडङ्गकटुकासृचन्दनं चंदनम् ।
૧ ત્રિ. ઘર ની. ૨ દિi. ૦૧ સી.
For Private and Personal Use Only
Page #604
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય એકવીસમે.
પપ૭
चातुर्जातकनिम्बकं च तुरगीतालीसपत्रं घना मेदे द्वे सुरदारु कुष्ठकमलं रोधं समङ्गा वरी ॥ भार्गीकोलकदाडिमाम्लसहितं काश्मर्यशृङ्गाटकं काम्बोजा शणघण्टिका लघुतरा क्षुद्रा च रास्नायुतम् । चूर्ण शर्करया समं मधु घृतं खजूंरके संयुतम् लिह्यात् कर्षमिदं समस्तबलकृत् हन्त्याश्वपस्मारकम् । उन्मादं च सुदारुणं क्षयमथो यक्ष्मा च पाडुश्वसन कासासृक्सकलप्रमेहगुदजं स्त्रीणां हितं शस्यते ॥
રતિ ટ્રાક્ષ પ્રશ્ન –જન્હળદર, હળદર, મહુડો, પીપર, કાકડાસીંગ, નસેતર, જેઠીમધ, હરડે, બહેડાં, આમળાં, વાયવિહંગ, કુટકી, રક્તચંદન (રતાંજળી) સફેદ ચંદન, તજ, તમાલપત્ર, એલચી, નાગકેસર, આસંધ, તાલીસપત્ર, મથ, મેદા, મહામેદા, દેવદાર, ઉપલેટ, કમળ, લેધર, મજીઠ, સતાવરી, ભારંગ, બોર, દાડિમની ખટાઈ, પુષ્કરમૂળ, શીગેડ, પદ્મકાળ, શણ,ભોંયરીંગણી, રાસના, એ ઔષધનું એક તેલ ચૂર્ણ સાકર, મધ, ઘી અને ખજૂર, એમાં મેળવીને ચાટવું. એ ચૂર્ણ સઘળા પ્રકારનું બળ આપે છે, અપસ્મારને મટાડે છે, દારૂણ એવા ઉન્માદ રેગને મટાડે છે, ક્ષય રોગને મટાડે છે, રાજક્ષયને મટાડે છે; પાંડ રેગને, શ્વાસને, ખાંસીને, લોહી વિકારને, તમામ પ્રમેહને અને અનેિ મટાડે છે. એ અવલેહ સ્ત્રીઓને હિતકારી તથા ઘણો સારે છે.
દાહ કિયા, एतैर्यदि न सौख्यं स्यात् दहेल्लोहशलाकया।
ललाटे च भुवोर्मध्ये दहेद्वा मूनि मानवम् ॥ ઉપર કહ્યાં તે ઔષધ કરવાથી પણ જો અપસ્મારના રોગીને ફાયદો થાય નહિ તે તેને લેઢાની સળીવડે કપાળમાં, બે ભમરની વચ્ચે, અથવા માથા ઉપર ડામ દેવો.
૧ સીઝgધા. પ્ર૧ ટી.
For Private and Personal Use Only
Page #605
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૮
હારીતસંહિતા.
~~~~~~
~~~~
~
~~~
~~
~~~
~
અપસ્મારમાં પથ્યાપથ્ય. वर्जयेत् कटुकं चाम्लं रक्तपित्तविकारिणाम् । विशेषेण वर्जनीयं सुरापूगकषायकम् ।
न सेव्यानि हपस्मारे मोहमू कराणि वा॥
અપસ્મારવાળા રેગીએ તીખું, ખાટું, અને રક્તપિત્તના વિકારવાળા માણસે તજવા જેવા સઘળા પદાર્થોને ત્યાગ કરે; અને વિશેષ કરીને મધ, સોપારી અને તુરા પદાર્થો તજવા, તેમ જે પદાથી મેહ કે મૂછ ઉત્પન્ન કરે એવા હોય તેવા પદાર્થો પણ સેવવા નહિ.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने अपस्मारचिकित्सा नाम एकविंशोऽध्यायः ।
<<0-~द्वाविंशोऽध्यायः।
ઉન્માદરેગનું નિદાન, ઉન્માદની સંપ્રાપ્તિ
आत्रेय उवाच। अयं मानसको व्याधिरुन्माद इति कीर्तितः। प्रमत्ता ऊर्ध्वगा दोषा ऊर्ध्व गच्छन्त्यमार्गताम् ॥ उन्मादो नाम दोषोऽयं कष्टसाध्यो भिषग्वरैः॥
આત્રેય કહે છે–આ ઉન્માદ રોગ મનનો વ્યાધિ છે. શરીર ઉપરની તરફ જનારા દેશ વિકાર પામી ઉન્મત્ત થઈને ઉચેની તરફ પિતાનો સ્વાભાવિક માર્ગ છેડીને ઉલટે માર્ગે પ્રવૃત્ત થાય છે તેથી આ ઉન્માદ નામે રેગ ઉત્પન્ન થાય છે. એ રેગ સારા સારા વૈદ્યથી પણ મહા મહેનતે મટી શકે એવે છે.
- ઉમાદના પ્રકાર सोऽपि पृथग्विधैर्दोषैर्द्वन्द्वजोऽन्यः प्रकीर्तितः। तथान्यः सन्निपातेन विषाद्भवति चापरः॥
For Private and Personal Use Only
Page #606
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બાવીસમો.
પપ૮
વાયુથી, પિત્તથી, કફથી એ બે દોષ મળવાથી, ત્રિદોષથી અને વિષથી, એ છ પ્રકારથી ઉન્માદ રોગ થાય છે.
ઉન્માદના હેતુ अशुचिविपथशून्यागारकेऽरण्यमध्ये सभयगहनवीथीदेवतागारके च । अथ कथमपि भीत्याशङ्कया खिन्नचेतःक्षुभितमनः स्वमार्ग त्याज्यमुन्मार्गमेति ॥ चिन्ताव्यथासुभयहर्षविमर्षलोभात् देवातिथिद्विजनरेन्द्रगुरूपमानात् । प्रेमाधिकायुवतिजनस्य विप्रयोगात्
उन्मादहेतु च नृणां कथितं वरिष्ठैः॥ અપવિત્ર જગમાં જવાથી, ઉન્માર્ગે ચઢી જવાથી, શૂન્ય ઘરમાં રહેવાથી, અરણ્યમાં ચાલવાથી, ભયવાળી જગમાં જવાથી કે રહેવાથી, ગહન માર્ગમાં જવાથી, દેવાલયમાં એકલાં રહેવાથી, અથવા બીજે કોઈપણ પ્રકારે ભય ઉત્પન્ન થવાથી કે શંકા થવાથી મન ખિન્ન થઈને ક્ષેભ પામે છે તથા તેથી તે પોતાને માર્ગ તજીને ઉન્માર્ગે ચઢી જાય છે. વળી ચિંતા થવાથી, પીડ થવાથી, અતિ ભય થવાથી, હર્ષથી, બહુ વિચાર કર્યા કરવાથી, લેભથી, દેવ-અતિથિ-બ્રાહ્મણ કે ગુરૂનું અપમાન કરવાથી અથવા અતિશય વાહાલી સ્ત્રીના વિયોગથી મનુષ્યને ઉન્માદરેગ ઉત્પન્ન થાય છે, એમ મોટા આચાર્યોનું કહેવું છે.
ઉન્માદના લક્ષણ तेन गायति वा रौति नृत्यते पठते तथा । लोलते छर्दते वापि कम्पते हसते तथा ॥ धावते हनते चैव तथा हिकां निरस्यति ।
नेत्रे भ्रामयतेऽत्यर्थ दृश्यते वा मदातुरः॥ * બે બે દેષથી એક ઉન્માદને પ્રકાર ન ગણતાં માધવે “માનસદોષથી” ઉન્માદને એક પ્રકાર માન્ય છે.
For Private and Personal Use Only
Page #607
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારે છે હાથ છેઉલટી, નાચે છે
1 છે અથવા
૫૬૦
હારીતસંહિતા. - - - ~~-~~
ઉપર કહેલા હેતુઓથી મનુષ્ય ગાવા લાગે છે, રડે છે, નાચે છે, લેક વગેરે ભણે છે, જમીન ઉપર આળોટે છે, ઉલટી કરે છે, ધ્રુજે છે, હસે છે, દડે છે, મારે છે, હેડકીઓ ખાય છે, આંખે અતિશય ફેરવે છે, અથવા કેફ ચઢી હોય તેવો દેખાવ છે. (એ લક્ષણે ઉપથી એ રોગીને ઉન્માદ રેગ થયે છે એમ જાણવું.)
ઉન્માદની ચિકિત્સા, तस्यापस्मारकं कर्म कर्तव्यं भिजां वरैः । विशेषेण भूतविद्यामध्ये वक्ष्यामि चाग्रतः॥
ઉન્માદના રેગવાળાને, જે ચિકિત્સાઓ અપસ્મારના વ્યાધિમાં કરવાની કહી છે તે સઘળી કરવી. અને વિશેષ કરીને હું જે આગળ ભૂતવિવામાં ચિકિત્સાઓ કહીશ તે સઘળી પણ ઉત્તમ વૈદ્યએ કરવી.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने मूर्छा
निदानं नाम द्वाविंशोऽध्यायः ।
त्रयोविंशोऽध्यायः।
વાત વ્યાધિની ચિકિત્સા,
आत्रेय उवाच । चतुरशीतिविख्याता वाता नृणां रुजाकराः। तेषां निदानं वक्ष्यामि समासेन पृथक पृथक् । આત્રેય કહે છે મનુષ્યને પીડા કરનારા વાયુના પ્રસિદ્ધ રેગ રાશી પ્રકારના છે, તે સર્વે રેગનું જુદું જુદું નિદાન હું સંક્ષેપમાં કહું છું.
સઘળા વાત વ્યાધિઓના હેતુ વિદ્ધતારાનશાનVI ચમત વાતવતોfમકતા असृग्विरेकाद्विषमाशनेन संधारणाद्वेगविघातनाच्च ।।
१ व्यायामतश्चातितमोप्रसंगात्. प्र० १ ली.
For Private and Personal Use Only
Page #608
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ત્રેવીસમે.
अध्वश्रमे क्षीणबलेन्द्रियाणामामाशये धातुगतोऽपि वायुः ॥ प्राणोपानः समानश्च उदानो व्यान एव च । एषां दोषाद्भवन्त्येते वातदोषाः पृथक् पृथक् ॥
૫૬૧
વિદ્ધ અને ઠંડું ભાજન કરવાથી, ઉજાગરાથી, અતિશય કસરત કરવાથી, વાયુવાળા પદાર્થને પ્રસંગ કરવાથી અથવા વાતરોગવાળા મનુષ્યના પ્રસંગથી, શરીરમાંથી લેાહી વહી જવાથી, વિષમ ખેસવા સવાથી, ઝાડા-પિશાખ–છીંક-અગાસું-ઉધરસ-હાસ્ય-આંસુ વગેરેના વેગને અટકાવવાથી, જોરથી વાગવાથી, મુસાફ્રીમાં ચાલવાના શ્રમથી, મળ અને ઇંદ્રિયા ક્ષીણુ થવાથી, વાયુ આમાશયમાં જવાથી કે ધાતુઓમાં જવાથી, તેમજ પ્રાણ-આપાન-વ્યાન–સમાન અને ઉદાન એ વાયુ બગડવાથી જૂદા જૂદા પ્રકારના વાતવ્યાધિ થાય છે.
પ્રાણ કાપવાથી થયેલા રાગ,
शिरःशूलं कर्णशूलं शङ्खशूलमसृग्गदः । अर्धशीर्षाविकारश्च दिनवृद्धिसमुद्भवः ॥ नासिकोपद्रवो वापि मन्यास्तम्भो हनुग्रहः । जिह्वास्तम्भस्तालुशूलं तथा च तमकं भ्रमः ॥ तन्द्राश्वासगलोष्टाद्याः षोडशैते शिरोगताः । प्राणापकोपतो यान्ति पित्तेन सममीरिताः ॥
For Private and Personal Use Only
इति षोडशविधशिरोगतप्राणवायुप्रकोपः ।
માથાનું મૂળ, કાનનું શૂળ, લમણાનું શૂળ, લોહીના વિકાર, આધાસીસી ( અરધું માથું દુખવાને રાગ જેમાં જેમ જેમ દિવસ ચઢે તેમ તેમ માથુ દૂખે છે અને દિવસ નમે તેમ તેમ માથું ઉત્તરતું જાયછે ) નાકના રોગ, ન્યારસ્તંભ ( ાચીનું રહી જવું, ) હનુગ્રહ ( હડપચીનું રહી જવું, ) જીલ્લ્લાસ્તંભ, તાળવામાં થતું શૂળ, તમકશ્વાસ, ભ્રમ, તંદ્રા ( ઘેન, ) શ્વાસ, ગળાના રોગ, એર્ટના રોગ, એ વગેરે સાળ રાગ માથામાં થાય છે. એ રાગ પ્રાણવાયુ કાપીને પિત્તની સાથે માથામાં જાય છે તેથી ઉપજે છે.
Page #609
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
ઉદાનવાયુ પ્રકોપ થવાથી થએલા રંગ, हिका श्वासः परिश्वासः कासः शोषार्तिघण्टिका। हलासो हृदि शूलं च यकृद्वातादिका वमिः॥ क्षवथुर्जुम्भणं चैव तथा वैस्वयंपीनसः । अरुचि च प्रतिश्याय एते प्रोक्ता उदानतः ॥ उदानः श्लेष्मसंयुक्तो दोषान् हदि प्रकुर्वते ।
इति षोडशविधोदानप्रकोपः । હેડકીને રેગ, શ્વાસરોગ, પરિશ્વાસ, ખાંસી, શેષગ, ઘંટિકા ગ, દલાસ નામે છાતીમાંનું દરદ, છાતીમાંનું શૂળ, યકૃતમાં વાયુનો रोम, टी, छी, मासु, २१२मंग, पानसरोग, ३थि, सनेम, એ શળ રોગ ઉદાન વાયુથી થાય છે. ઉદાનવાયુ કફમાં મળીને છાતીમાં એવા રોગ ઉત્પન્ન કરે છે.
વ્યાનવાયુના કેપથી થએલા રોગ, वक्ष्यामो व्यानकोपेन मारुतस्य प्रकोपनम् । वातः सर्वाङ्गको धातुविकारं कुरुते भृशम् ॥ स च धातुगतो शेयस्तथा प्रोक्तः पृथक् पृथक् । त्वग्वाते रोमहर्षश्च मन्यायां श्वास एव च ॥ मांसगे शोथतोदश्च मेदःसंस्थे च कम्पता। भङ्गतास्थिगते वाते पतनं मजगे भवेत् ॥ शुक्रगे सन्धिशोथश्च तस्मात् तं चापि लक्षयेत् । एतैर्धातुगता वाता साध्याऽसाध्यान् निबोध मे ॥ त्वग्रक्तमांसमेदःस्थो वायुः सिध्यति भेषजैः ।
अन्ये कष्टेन सिध्यन्ति न सिध्यन्त्यथवा पुनः॥
વ્યાન વાયુના કોપવાથી જે વાયુ પ્રકોપ થઈને રેગ ઉપજે છે તે હવે કરીશું. વ્યાનવાયુ આખા શરીરમાં રહે છે માટે તે જ્યારે કેપે છે ત્યારે અત્યંત ધાતુવિકાર ઉત્પન્ન કરે છે. એવી રીતે ધાતુમાં રહેલે
For Private and Personal Use Only
Page #610
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય ત્રેવીસમે.
૫૬૩
માનવાયુ જાણુવા. હવે તે જૂદા
જૂદા ધાતુઓમાં શે શે વિકાર ઉત્પન્ન કરે છે તે કહિયે છીએ. વ્યાનવાયુ ત્વચામાં રહીને કાપે ત્યારે વાં ઊભાં થાય છે, માંસમાં હોય ત્યારે સાજે અને તાદ ( સાય ધ્રાંચાવા જેવી વેદના થાય છે; મેદમાં હાય ત્યારે શરીર કંપે છે; અસ્થિ ( હાડકાં ) માં વાયુ રહ્યો હોય ત્યારે અંગભંગ થાય છે; મજ્જામાં વાયુ હોય ત્યારે પડી જવાના વ્યાધિ થાય છે; અને વીર્યમાં વાયુ કાપ્યા હોય છે ત્યારે સાંધામાં સાજો થાય છે; એ લક્ષણાથી ધાતુગત વ્યાનવાયુ કાપે છે એમ જાણવું. એ પ્રમાણે ધાતુઓમાં રહેલા વાયુના વિકાર મેં તને કથા; હવે તેમાંથી કયા સાધ્ય છે અને કયા અસાધ્ય છે તે તને કહું છું તે સાંભળ. ત્વચા, રક્ત, માંસ અને મેદ, એ ધાતુઓમાં રહેલા વ્યાનવાયુને પ્રકાપ ઔષધાથી દૂર કરી શકાય છે, એ વિના બીજા ધાતુઓમાં રહેલા વાયુ મેહેનત કરવાથી મટી શકે છે કે નથી પણ મટતા.
વાયુનાં સામાન્ય લક્ષણા
लोमहर्षो भवेत् तोदो निद्रानाशोऽरुचिस्तमः । गात्रं सूच्येव विध्येत भ्रमन्त्येव पिपीलिकाः ॥
रूक्षत्वं त्वङ्नखे नेत्रे कृशत्वं जायते पुनः । गर्भरजसा शुक्रस्य नाशो भवति वेपथुः ॥ मन्दाग्नित्वं च भवति स्वप्नानि च स पश्यति । निद्रानाशश्च भवति सामान्यं वातलक्षणम् ॥
શરીરનાં વાંઢાં ઊભાં થાય, શરીરે તાડ થાય, નિદ્રાના નાશ થાય, અરૂચિ થાય, આંખે અંધારાં આવે, અંગ સાયાથી વીંધાતું હોય એવી વેદના થાય, શરીર ઉપર કીડીઓ કરતી હોય એવું લાગે, ત્વચા, નખ અને મૈત્રમાં લુખાપણું આવે, શરીરનાં અંગ સૂકાઈ જાય કે પાતળાં થઈ જાય, ગર્ભને આર્તવ કે વીર્યના નાશ થાય, શરીર કંપે, જઠરાગ્નિ મંદ થાય, ધમાં અનેક સ્વમ આવે, અને નિદ્રાના નાશ થાય, એ વાયુનાં સામાન્ય લક્ષણો છે. અર્થાત્ એમાંનું કાંઈ થાય ત્યારે જાણવું કે વાયુ કાપ્યો છે.
For Private and Personal Use Only
Page #611
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૪
હારીતસંહિતા.
આક્ષેપક વાયુનું લક્ષણ,
मुहुराक्षेपयेद्वात्रं भेदस्तोदो बहिः स्वरः । स चैवाक्षेपको नाम जातो व्यानप्रकोपतः ॥ इत्याक्षेपको वायुः ।
જે મનુષ્ય વારંવાર પોતાનાં અંગને લાંબાં ટુકાં કર્યા કરે છે અથવા જેથી અકસ્માત્ અંગ લાંબા થઇ જાય છે, અંગમાં ક્ાટ અને તાડ થાય છે અને સ્વર ફાટી જાય છે, ત્યારે તે માણસને માનવાયુના કાપથી આક્ષેપક નામે વાયુ થયે છે એમ જાણવું.
અપતંત્રક વાયુનું લક્ષણ
धनुर्वन्नाम्यते गात्रमाक्षिप्येच्च मुहुर्मुहुः । प्रक्लिन्ननेत्र स्तब्धाक्षः कपोत इव कूजति ॥ तमाहुर्भिषजां श्रेष्ठा अपतन्त्रकनामतः । मतान्तरे वदन्त्यन्ये प्रपतानको मतः ॥
इत्यपतंत्रको वायुः ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે વાયુના રોગવાળાનું શરીર ધનુષ્યની પેઠે નમી જતું હોય તથા વારંવાર તણાઇ જતું હોય; નેત્રમાં પાણી ભરાઈ આવતું હોય તથા આંખ જડ જેવી થઇ ગઈ હોય; અને હાલાની પેઠે ગળું ખેલતું હાય; તા ઉત્તમ વૈદ્યો તેને અપતંત્રક નામે વાયુનો રોગ કહે છે. એ વાયુના રાગને પ્રવપતાનક કહેવા, એવું કેટલાક વૈધાચાર્યોનું મતાંતર છે.
અપતાનક વાયુનું લક્ષણ,
गृहीतार्थं ततो वायुरपतानकः संस्मृतः । सोऽपि कफानितो वायुः संपीडयति दण्डवत् । स्तम्भयत्याशु गात्राणि सोऽपि दण्डापतानकः ॥ हृद्वक्रांकिराङ्गुलीगुल्फसन्धौ समाश्रितः । स्नायुं प्रतानयेद्यस्तु सोऽपि स्नायुप्रतानकः ॥ बाह्यानामथ नाडीनां प्रतानयति मारुतः । कट्याश्रितो वा भवति सशल्यमिव कुर्वते ||
For Private and Personal Use Only
Page #612
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય તેવીસમો.
૫૬૫
तमसाध्यं बुधाः प्राहुस्तं च वातं प्रतानकम् । अन्यं चतुर्थमाक्षेपमभिघातसमुद्भवम् ॥ अभिघातेन यो जातो न स साध्यः प्रतानकः । ऊर्ध्व तानयते यस्तु विशोषयति गात्रकम् ॥ विशोषयेच्चास्थिसंधि संधिसंशुष्कको मतः । कृत्स्मार्धकायं भवति शुष्कतां च प्रकुञ्चति । पृष्ठं च नार्ध यो वेत्ति स तथैकाङ्गिको मतः ॥
ક્રિપક્ષપાતવઃ | एकाङ्गपक्षघातश्च भवत्यन्यतमो यदि। वातप्रौषधैः सर्वैर्वायुः कष्टेन सिध्यति ॥
રાજપક્ષથતિઃ | જ્યારે વાયુ અર્ધા અંગને પકડી લે છે ત્યારે તે વાયુ અપતાનક કહેવાય છે. એ વાયુ કફની સાથે મળીને લાકડીની પેઠે રેગીના અંગને અક્કડ કરી નાખે છે અને પીડા કરે છે, તેને દંડાતાનક નામે વાયુ કહે છે. છાતી, મુખ, પગની અને હાથની આંગળિયો, ઘુંટીને સંધિ, એ સ્થળમાં રહેલે વાયુ તે તે રથળના સ્નાયુને જ્યારે સંકેચ કરે છે ત્યારે તે રોગને સ્નાયુ પ્રતાનક કહે છે, કઈ વખત વાયુ બહારની નાડીઓને સંકોચ કરે છે, તે પણ પ્રતાનક વાયુ કહેવાય છે. કોઈ વખત વાય કેડમાં રહીને તેમાં જાણે શલ્ય (લાકડું વગેરે) ઘાલ્યું હોય તેમ તેને પીડિત કરે છે; પંડિત એ પ્રતાનક વાયુને અસાધ્ય કહે છે. એક ચોથે પ્રતાનક વાયુ વાગવાથી થાય છે, તેમાં રેગીને તાણ થાય છે; એ વાગવાથી થયેલો પ્રતાનક રોગ અસાધ્ય છે. જે વાયુ અંગને ઉપરની બાજુએ (માથાની તરફ) આકર્ષે છે તથા શરીરને શેકી લે છે, તેમજ હાડકાંના સાંધાનું પણ શેષણ કરે છે, તેને “સંધિસંશુષ્ક કહે છે. જે માણસનું સઘળું અરધું અંગ સંકોચાઈને સૂકાઈ જાય છે તથા અરધે પીઠને ભાગ પણ તેજ મુડદાલ થવાથી જેને ભાલમ પડતું નથી તેને “એકાંગવાયુ” કહે છે, એક બીજા પ્રકારને એકાંગ પક્ષાઘાત થાય છે, તે જે થયું હોય તે વાયુને નાશ કરનારાં સઘળાં ઔષધોથી પણ તે વાયુ કષ્ટ કરીને મટે છે.
૪૮
For Private and Personal Use Only
Page #613
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારતસંહિતા.
તૂની પ્રતિની વાયુ, तोदमूर्छा वेपनं स्यात् वेष्टनं स्पर्शनाशता । प्रतूनयति गात्राणि वायुस्तूनीति शब्दितः ॥ वेपनं तोदवेष्टत्वं स्पर्शनं वेत्ति यः पुनः। प्रतूनयति गात्राणि प्रतितूनीति निगद्यते ॥
રૂતિ પ્રતિકૂનવાણુ: જે વાયુના રોગમાં તેડ, મૂછ, કંપ, ગોટલા ચઢવા, સ્પર્શ ભાલમાં ન પડે, એવાં ચિન્હ થાય તથા જે વાયુથી અંગ પાતળાં થઈ જાય તેને લૂની નામે વાયુ રેગ કહે છે. કંપ, તેડ, ગોટલા ચઢવા, એ ચિહે થતાં પણ જેને સ્પર્શ માલમ પડતો હોય તેને પ્રતિકૂની નામે વાયુ કહે છે.
દિસતંભાદિ વાયુના રોગ, हृदि स्तम्भः पृष्ठस्तम्भ ऊरुस्तम्भश्च गृध्रसी। पृथक्त्वेनैव कथितमग्रे शृणुष्व कोविद !॥ एते व्यानप्रकोपेन षोडशधा प्रकीर्तिताः ॥
દતિ વાનપ: છાતીમાં સ્તંભ ( છાતી જડ થઈ જવી,) પુષ્ટસ્તંભ, ઉરૂસ્તંભ, ગૃધ્રસી, એ વાયુના વ્યાધિઓ વ્યાન વાયુના કોપથીજ ઉપજે છે; પરંતુ આગળ તેમને જૂદા રોગ તરિકે કહેવામાં આવ્યા છે માટે અહીં તેમને વિસ્તાર કર્યો નથી. હે પંડિત ! સાંભળ; વ્યાન વાયુના કેપથી થયેલા સોળ પ્રકારના વાયુના રંગ મેં તને કહ્યું.
સમાનવાયુના રંગ, शूलं गुल्म उदावर्त आध्मानोद्गार एव च । परिणामो विषमाग्निरजीर्ण वातगुल्मकः ॥ परिक्लेदी रसशोषी रसश्च मलचालकः। बन्धी मेदी किलासी च षोडशैते समानतः ॥
___ इति षोडशविधसमानप्रकोपः। શળ, ગુલ્મ, ઉદાવર્ત, પેટ ચઢવું, ઓડકાર, પરિણામશુળ, વિષભાગ્નિ, અજીર્ણ, વાતગુલ્મ, ભીનાશ ઉત્પન્ન કરનાર રેગ, રસશોષ,
For Private and Personal Use Only
Page #614
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય તેવીસમા,
મળને ચલિત કરનાર રસ, મહેંકાઇ કરનાર રોગ, ભળભેદ કરનાર રોગ, કલાસ નામે કાઢને ઉત્પન્ન કરનાર વાયુ, એ સાળ રોગ સમાન વાયુથી ઉત્પન્ન થાય છે.
અપાનવાયુથી ઉત્પન્ન થતા રોગ भगन्दरो बस्तिशूलो मेहार्शश्चातिकोठकः । लिङ्गदोषो गुदभ्रंशस्तथान्यो गुदशूलकः ॥ मूत्ररोधो विरोधश्च षोडशैते विजानता । अपानस्य प्रकोपेन विज्ञेयास्तु प्रधानतः ॥ एते विकाराः कथिता विस्तरात्ते प्रकीर्तिताः ॥
ભગંદર, બસ્તિળ, પ્રમેહ, અર્શ, કાઠી (શરીર ઉપર કુંડાળાં જેવાં મંડળ નીકળવાના રોગ ), લિંગરેગ, શુભ્રંશ, ગુદળ, મૂત્રરાધ, ઝાડાને અટકાવ, એ સાળ મુખ્ય રોગ, અપાનવાયુના પ્રાપથી થાય છે એમ જ્ઞાનવાન પંડિતે જાણવું. વાયુના એટલા રોગ થાય છે તે સઘળા તે તે જગાએ વિસ્તારથી પણ કહેવામાં આવ્યા છે.
બીજા દાષ સાથે મળેલા વાયુના પ્રાપ
दाहः सन्तापः शोषश्च मूर्च्छा पित्तान्वितो मरुत् । शैत्यं शोफारुचिर्जाड्यं वातश्लेष्मसमन्वितः ॥
૫૬૭
વાયુ જ્યારે પિત્તની સાથે મળેલો હાય ત્યારે તે દાહ, સંતાપ, શોષ, અને મૂર્છા એવા વ્યાધિને ઉત્પન્ન કરે છે. વાયુ જ્યારે કની સાથે ભળેલા હોય, ત્યારે શીત, સોજો, અરૂચિ અને જડપણું એ રાગને ઉપજાવે છે.
સાધ્ય અને અસાધ્ય વાયુ.
यो द्वन्दजाश्रितो धीरस्तं साध्यं मारुतं विदुः । केवलोऽपि समीरोऽपि सोऽपि साध्यतमः स्मृतः ॥
For Private and Personal Use Only
જે વાયુથી ખીજા દોષને આશરીને રહેલા છે. એટલે કેાઈ બીજા * શ્યામાં દા રોગ ગણાવ્યા છે. માટે લેાકની એકાદ લીટી ખંડિત યેલી લાગે છે.
Page #615
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬૮
હારીતસંહિતા.
દેષની સાથે મળીને રોગ ઉત્પન્ન કરે છે, તે વાયુ સાધ્ય છે, તેમ વાયુ એલેજ હેય તે પણ અત્યંત સાધ્ય છે.
અર્દિતવાયુનું સામાન્ય લક્ષણ वक्रं भवति वार्ध ग्रीवा चाप्यपवर्तते । वैकृत्यं नयनानां च वाग्भङ्गो वेदनातुरः॥ ग्रीवायां गण्डयोर्दन्तपार्वं यस्यातिवेदना। तमदितमिति प्राहुर्वातव्याधि विचक्षणाः॥
ફર્ચાતંનામ | વાયુને લીધે અરધું મોટું વાંકું થઈ જાય છે, અથવા ડોકું ફરી જાય છે અથવા આંખે થરડાઈ જાય છે, વાંકી થઈ જાય છે કે તેવી જ કઈ બીજી વિકૃતિ થાય છે; વાણી સ્પષ્ટ બેલી શકાતી નથી; અત્યંત વેદના થાય છે; ડેકામાં, બન્ને ગલોફાંમાં, અને દાંતની બાજુએ ઉપર અત્યંત વેદના થાય છે; આ રોગને વાયુને રોગ જાણવામાં ચતુર એવા વૈદ્યો અદંતવાયુ કહે છે.
કેવળ તથા ઠંદ્વજ આર્દતનાં લક્ષણ, लालानावोऽथ शोषश्च हनुग्रहः शिरोव्यथा । दन्तशूलं भवेद्यस्य वातेनार्दितमेव च ॥ पीताङ्गं सज्वरं तृष्णा पित्तजो मोह एव च । शोफस्तम्भोऽस्य भवति कफोद्भूतेऽथवादिते ॥ भाविनो लक्षणं यस्य वेपथुनॆत्रमाविलम् ।
કેવળ વાયુથી જ્યારે અતિ રોગ થયો હોય ત્યારે રોગીના મુખમાંથી લાળ ગળે છે, કંઠે શેષ પડે છે, હડપચી જડ થઈ જાય છે, ભાથામાં વેદના થાય છે અને દાંતમાં કળતર થાય છે. પિત્તથી અર્દિત રેગ થે હોય તે રોગીનું શરીર પીળું થઈ જાય છે, તાવ આવે છે, તરસ લાગે છે અને મૂછ પણ થાય છે. કફથી અર્દિત રેગ થયે હોય તે સેજે ચઢે છે તથા મઢ જડ થઈ જાય છે, જ્યારે અતિ
૧ વિહંગે. ૦ ૧ સી.
For Private and Personal Use Only
Page #616
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય તેવીસમો. પ૬૮ ~~~~~~~~~~~~~~~~ ~ ~~~~~~ ~~
~ વાયુને રોગ થવાને હોય ત્યારે તે રોગ થતાં આગમચ મોટું કરે છે અને આંખે મલિન થાય છે.
અર્દિતની અસાદયતા, क्षीणस्यानिमिषाक्षस्य प्रसक्ताव्यक्तभाषिणः ॥ न सिध्यत्यदितं गाढं 'त्रिवर्षे वेपनस्य च ।
જે માણસનું શરીર ક્ષીણ થઈ ગયું હોય તથા જેની આંખોએ મિષાભિષ થતું ન હોય એટલે આંખે પલકારે ન થઈ શકતું હોય, તેમજ બેલતાં બોલતાં જેની જીભ ચોટી જતી હોય અથવા જેનાથી સ્પષ્ટ બોલી શકાતું ન હોય, અથવા જેને અર્દિત રેગ થયાને ત્રણ વર્ષ વીતી ગયાં હોય તથા જેનું મુખ હાલ્યા કરતું હોય, એવા રોગીનો આંતરોગ મટતો નથી.
હનુગ્રહરોગ, कठोरलक्षणात्यर्थ जृम्भा प्रस्तारितो मुखे ॥ हनुस्तम्भो भवत्तेन कृच्छ्राद्वदति चर्वति । કઈ વખત અતિ કઠેર બગાસું આવવાથી મોટું પહેલું થાય છે અને તેથી હડપચી રહી જાય છે. એ રોગને હનુગ્રહ કે હનુતંભ વાયુ કહે છે. એ રોગમાં રોગીને બેલતાં તથા ચાવતાં મોટું દુઃખ થાય છે.
મળ્યાસ્તંભોગ, विषमे वा दिवास्वप्ने विवर्तितनिरीक्षणे ॥
मन्यास्तम्भं जनयति कृच्छात् पार्श्व विलोकते। દિવસે કે રાત્રે) વિષમ પ્રકારે સૂવાથી અથવા વાંકી ડેક કરીને જેવાથી બચી રહી જાય છે; એ રેગમાં રેગી મોટી મહેનતે બાજુ ઉપર જોઈ શકે છે.
જીતંભ અને શિરગ્રહ, वाग्वादिनी शिरां रुध्वा जिह्वां स्तम्भयतेऽनिलम् । १ विषमं चापि तस्य च. प्र० १ ली. २ कण्ठोघोरो भक्षणार्थ. प्र० १ ली.
For Private and Personal Use Only
Page #617
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૦
હારીતસંહિતા.
*
रक्ताश्रितोऽपि पवनः शिरोनाड्यां समाश्रितः। शिरोऽति कुरुते यस्तु सोऽप्यसाध्यः शिरोग्रहः ॥
કૃતિ રક્ષHI વાણીને બેલનારી સિરાને રોકીને વાયુ જીભને અટકાવે છે તેને જીહાભ કહે છે; તથા રક્ત સાથે મળીને રહેલો વાયુ જે માથાની નસામાં રહેલું છે, તે માથામાં પીડા કરે છે, તેને શિરોગૃહ કહે છે. એ બન્ને રોગ અસાધ્ય છે.
વાતરેગની ચિકિત્સા अतः प्रतिक्रियां वक्ष्ये यथा सिध्यति मारुतः। स्नेहनं रूक्षणं कार्य पाचनं शमनानि च ॥ स्वेदनं मर्दनाभ्यङ्गो बस्तिस्नेहो निरूणम् । विरेचनं च कर्तव्यं वातव्याधिनिवारणम् ॥
હવે જે પ્રકારે વાયુના રોગ મટે એવા ઉપાય કહીશું. વાયુના રેગમાં સ્નેહન (ચિકાશ આનારી,) રૂક્ષણ (ચિકાશને નાશ કરનારી,) પાચન (મળને પકવનારી,) શમન (ભળને શમાવનારી ) વેદન (પરસે કાઢનારી ) મર્દન (ચોળવાની,) અત્યંગ (તેલ ચોળવાની,) બસ્તિ (પિચકારી મારવાની ) સ્નેહ (નેહબસ્તિ,) નિરહણ (નિરૂહબસ્તિ,) અને વિરેચન, એવી ક્રિયાઓ કરવી.
ધાતુગત વાયુની ચિકિત્સા त्वक्स्थे तु मर्दनाभ्यङ्गं रक्तस्थे रक्तमोक्षणम् । मांसस्थे स्वेदनं वापि कषायमपि स्नेहनम् ॥ रूक्षणं चास्य कर्तव्यं बस्तिस्नेहनिरूहणम् । स्नायुसन्ध्यस्थिसंप्राप्ते भेदनं कारयेत् सुधीः ॥ स्नेहोपनाहाग्निकर्मबंधनोन्मर्दनानि च । असाध्ये शुक्रगे वाते बीजकृत्समुपाचरेत् ॥ જે વાયુ ત્વચામાં રહ્યો હોય તે મર્દન અને અત્યંગ (તેલ १ माणिमन्थेन यन्त्रेण ततः संभूषयानिलम्. प्र० १-३ जी.
For Private and Personal Use Only
Page #618
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય તેવીસમે.
ચોળવું વગેરે) કરે; જે વાયુ રક્તમાં રહ્યો હોય તે રક્તમેક્ષ (લોહી કાઢી નાખવાને વિધિ) કરે, માંસમાં વાયુ હોય તે શેક કરીને પર સેવો કાઢવે, ક્વાથ પાવે, સ્નેહન વિધિ, રૂક્ષણવિધિ ( લૂખાપણું આણવાન વિધિ, સ્નેહબસ્તિ આપ, અથવા નિરૂહબસ્તિ આપ જે સ્નાયુ કે સાંધા કે હાડકાંમાં વાયુ રહેલ હોય તે બુદ્ધિમાન વૈધે ભેદન ક્રિયા કરવી; તથા સ્નેહવાળાં બંધારણ બાંધવા, ડામ દેવા, પાટા બાંધવા, અને તેલ લઈને મર્દન કરવું. જે વાયુ વીર્યમાં રહે હોય અને તે અસાધ્ય હોય તે તેમાં વિર્યને ઉત્પન્ન કરનારા ઉપચાર જવા.
સ્નેહન વૃત, मुण्डी गुडूची बृहतीद्वयं च रास्ता समङ्गा कथितः कषायः। समं च तेनापि विमिश्रितं च दुग्धं दधि स्यान्नवनीतकं च ॥ पचेत् सुधीमान मृदुवह्निना च सिद्धं घृतं स्नेहनमेव पुंसाम्। कर्षप्रमाणं विहितं च पाने चाभ्यञ्जने भोजनके तथैव ॥ बस्तौ हितं स्नेहनमेव पुंसां सप्ताहकं वातविकारिणां च ॥
__ इति स्नेहनं नाम घृतम् । ગોરખમુંડી, ગળો, રીંગણી, ભોંયરીંગણી. રાસ્ના, મજીઠ, એ ઔષધે વાળ કરે. એ વાથમાં સમાન ભાગે દૂધ, દહીં અને માખણ નાખવું. પછી તેનો ધીમા તાપથી બુદ્ધિમાન વૈધે પાક કરએ રીતે સિદ્ધ થયેલા વૃતને સ્નેહન વૃત કહે છે. રેગી પુરૂષોએ એ ઘીમાંથી એક તેવા પ્રમાણે લેઈને પીવું; તથા ચોળવામાં અને ખાવામાં પણ એ ઘીને જ ઉપયોગ કરે. એ ધી બસ્તિ આપવામાં પણ હિતકારક છે. વાયુના રોગવાળા પુરૂષને સાત દિવસમાં એ ઘી ફાયદો આપે છે.
રૂક્ષણ પ્રયોગ, रास्नाविडङ्गरजनी सह नागरेण सौवीरकेण सुरसा सह सैन्धवेन । सोष्णं च पानमिदमेव विरूक्षणं स्याऋणां च पञ्चदिनपानककर्षमात्रम् ॥
For Private and Personal Use Only
Page #619
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૭૨
હારીતસંહિતા.
રાસ્ના, વાયવિડંગ, હળદર, સુંઠ, ખાટી કાંજી, તુલસી, સિંધવ એ ઔષધોને લગાર ગરમ પાણી સાથે એક તાલા પ્રમાણે પાંચ દિવસ પીવાથી મનુષ્યનું રક્ષણ થાય છે. આ પ્રયોગ લૂખાપણું ઉપન્ન કરનાર છે માટે તેને રૂક્ષણ કહે છે.
પાચન સમનના ઉપદેશ
अतः स्यात् पाचनं सम्यक् दिनसप्तकमेव तत् । पाचिते चैव दोषे च तस्मात् संशमनं पुनः ॥
સ્નેહન અને રૂક્ષણુ પ્રયોગ કર્યા પછી વાત રાગવાળાને સાત દિવસ સુધી સારી રીતે પાચન ઔષધ આપીને દોષનું પાચન કરવું; દોષ પાચન થયા પછી શમન ઔષધ આવીને દોષ શમાવવે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છાતી વગેરેના વાયુને ઉપચાર,
क्षत्रिपृष्ठगतो धमन्यां समाश्रितोत्यर्थहुताशनेन । संवेदितो नाशयते समीरं सप्ताहकं चोष्णजलेन सेकः ॥ છાતી, ત્રિક ( કટિના છેડાના ભાગ), પીઠ અને ધમની, એ જગાએ વાયુ રહ્યો હોય તે! ખૂબ અગ્નિ કરીને રાગીને સાત દિવસ સુધી શેક કરવા તથા ગરમ પાણીથી પણ શેક કરવા, તેથી વાયુ
મટી જાય છે.
સર્વાંગવાયુની ચિકિત્સા,
रास्नात्रिकण्टकैरण्डशतपुष्पा पुनर्नवा ।
काथो वातामयं हन्ति सर्वाङ्गगतमाशु च ॥ रास्नागुडूचिकादारुनागरैरण्डसंयुतः । क्वाथः सर्वाङ्गवातेsपि आमे धातुगते हितः ॥ रानाश्वगन्धा कासीसं वचा च कपिकच्छुकम् | क्वाथस्त्वेरण्डतैलेन पीतो हन्ति समीरणम् ॥ रास्नाधान्यकशुण्ठी च यवानी दशमूलकम् । काथः पाचन के प्रोक्तो नरे वातविकारिणि ॥ रास्नाद्यानि पाचनानि हितानि कथितानि च ॥
१ वक्ष्यामि ते पुष्टिगते धमन्यां प्र० १ ली.
For Private and Personal Use Only
Page #620
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય તેવીસમે.
પ૭૩
રાસ્ના, ગોખરૂ, દીવેલાનું મૂળ, સુવા, સાડી, એ ઔષધને ક્વાથ સર્વ શરીરમાં વા આવ્યો હોય તેને તકાળ મટાડે છે.
રાસ્ના, ગળે, દેવદાર, સુંઠ, દિવેલાનું મૂળ, એને ક્વાથ કરીને પીવાથી સગવાત, આમાશયમાં રહેલ વાયુ, અને ધાતુગત વાયુ, એ સર્વ રોગને મટાડે છે.
રાના, આસંધ, હીરાકસી, વેજ, કવચમૂળ, એ ઔષધનો ક્વાથ દિવેલ સાથે પીવાથી વાતરોગ નાશ પામે છે.
રાસ્ના, ધાણા, સુંઠ, જવાન, દશમૂળ, એ ઔષધને કવાથ વાતરેગવાળા માણસોને પાચન ઔષધ તરીકે આપવાને મુનિઓએ કહેલે છે. એ રાસ્નાદિક બધાય કવાથ પાચનરૂપ છે તથા હિતકારક પણ છે.
લસણને પ્રયોગ, अर्धपलं रसोनं च हिसैन्धवजीरकैः। सौवर्चलेन संयुक्तं तथैव कटुकत्रिकम् ॥ घृतेन संयुतं भक्षेत् मासमेकं दिने दिने । निहन्ति वातरोगं च अर्दितं च प्रतानकम् ॥ एकाङ्गरोगिणां चापि तथा सर्वाङ्गरोगिणाम् ।
ऊरुस्तम्भ क्रिमेयॊषं गृध्रसी चापकर्षति ॥ બે તેટલા લસણ લેવું; તથા હીંગ, સિંધવ, જીરૂ, સંચળ, સુંઠ, પીપર, મરી, એ સર્વને સમાન ભાગે લઈને લસણ જેટલું ચૂર્ણ લસણમાં મેળવીને તેનું કલ્ક કરવું. તથા તેમાંથી બે તલા લેઇને) નિત્યપ્રતિ એક મહિના સુધી ઘી સાથે ખાવું. એવી રીતે લસણ ખાવાથી વાયુના તમામ રેગ મટે છે. અર્દેતવાયુ, પ્રતાનકવાયુ, એકાંગવાયુ, સર્વાગવાયુ, ઊર્તંભ, કૃમિરોગ, અને ગૃધ્રસી નામે વાયુને રેગ, એ સર્વે મટે છે.
લસણને બીજો પ્રયોગ, पलार्धं च पलं चापि रसोनं च सुकुट्टितम् । हिङ्गुजीरकसिन्धूत्थं सौवर्चलकटुत्रयम् ॥
For Private and Personal Use Only
Page #621
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછ૪
હારીતસંહિતા.
एभिः संचूर्णितैः सर्वैस्तुल्यं तैलेन संयुतम् । यथाग्नि भक्षयेत् प्रातः रुबुक्काथानुपानवत् ॥ मासमेकं प्रयोगेण सर्ववातामयान जयेत् । एकाङ्गं चैव सर्वाङ्गमूरुस्तम्भं च गृध्रसीम् ॥ कटिपृष्ठास्थिसन्धिस्थमर्दितं चापतन्त्रकम् । ज्वरं धातुगतं जीर्ण नाशयेन्नित्यसेवनात् ॥
તિ સોનપ્રયોગ: બે તેલા કે ચાર તેલા લસણ લઈને તેને સારી રીતે ફૂટવું. પછી હીંગ, જીરું, સિંધવ, સંચળ, સુંઠ, પીપર, મરી, એ સર્વે ઔષધે. સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ કરીને લસણની બરાબર ચૂર્ણ લસણમાં મેળવવું, પછી તેમાં તેલ મેળવવું, પછી પિતાના જઠરાગ્નિના બળ ઉપર વિચાર કરીને દરરોજ સવારમાં તેને ખાવું અને તે ઉપર દીવેલા મૂળના કવાથનું અનુપાન પીવું. એવી રીતે એક માસને પ્રયોગ કરવાથી સર્વ પ્રકારના વાતરોગ મટી જાય છે, એકાંગવાયુ, સર્વાગવાયુ, ઉરસ્તંભવાયુ, ગૃધ્રસી નામે વાયુને રોગ, કેડ, પીઠ, હાડકાં, સાંધા, એ જગેએ રહેલે વાયુ, અર્દિતવાયુ, અપતિંત્રક નામે વાયુના રોગ, ધાતુગત જ્વર, જીર્ણજવર, વગેરે રોગે એ ઔષધનું નિત્ય સેવન કરવાથી નાશ પામે છે.
નાગરાદિ લેહ नागरा च हरिद्रा च कणा जाज्यजमोदिका । वचा सैन्धवराना च मधुकं समभागिकम् ॥ श्लक्ष्णचूर्ण पिबेच्चैव सर्पिषा प्रत्यहं नरः। एकविंशदिनैर्वातरोगान् हन्ति न संशयः॥ भवेच्छतिधरः श्रीमान् मेघदुन्दुभिनिस्वनः । हन्ति वातामयान सर्वान् लेहो यश्च सुखावहः ।
સુંઠ, હળદર, પીપર, જીરું, અજમોદ, વજ, સિંધવ, રાસ્ના, જેઠીમધ, એ સરવે સમભાગે લેવું. પછી તેનું ખૂબ બારીક ચૂર્ણ કરીને મનુષ્ય દરરોજ ઘી સાથે પીવું. એ પ્રમાણે એકવીસ દિવસ પીવાથી
For Private and Personal Use Only
Page #622
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય તેવીસમે.
૫૭૫
તે સંબંધી રોગ મટે છે એમાં સંદેહ નથી. વળી ઘી સાથે એ ચૂર્ણ ચાટનાર વિદ્વાન અને શ્રીમાન થાય છે અથવા તેના કાનના રોગ દૂર થવાથી તે સારું સાંભળે છે તથા તેની શરીરની કાંતિ વધે છે. તેને સ્વર મેઘની ગર્જના જે ગંભીર થાય છે, આ સુખ આપનારે અવલેહ (ચાકણ) સર્વે પ્રકારના વાયુના રોગને નાશ કરે છે.
- શતાવરી કટક, शतावरी वचा शुण्ठी राना कदरशल्लकी। दशमूली बला बिल्वस्तुम्बुरु च गुडूचिका । एष कल्को घृतैर्युक्तो हन्ति वातं शरीरगम् ॥
શતાવરી, વજ, સુંઠ, રાસ્ના, ઘેળે ખરસાર, શાક, દશમૂળ, બળબીજ, બીલી, ધાણા, ગળે એ ઔષધનું કલ્ક કરીને ઘી સાથે ચાટવાથી શરીરમાં રહેલા વાયુનો તે નાશ કરે છે.
શલકી કવાથ, शल्लकीचिंचिणीत्वक्त्वक् क्वाथस्तैलेन संयुतः । कुर्याद्वातादितं स्वस्थमेकविंशदिनैर्नरम् ॥ પાલકી, આંબલીની છાલ, તજ, એ વધ કવાથ કરીને તેમાં તેલ નાખીને એકવીસ દિવસ પાવાથી વાયુથી પીડાયલો ગી રોગરહિત થાય છે.
અર્શ્વગાદિ પ્રાગ आतोऽभ्यङ्गश्च कर्तव्यस्तैलैरपि प्रतैरपि । गुग्गुलं च रसोनं च कारयेद्विधिपूर्वकम् ॥
રૂતિ સંરામનાથઃ ઊંઘ . વાતરોગવાળાને ઘી અને તેલ શરીરે ચોળવાં તથા ગુગળના અને લસણના જે જે પ્રોગ થાય છે તે સર્વે વિધિપૂર્વક કરવા.
મહાબલા તૈલ, भागाश्चाष्टौ बलामूलं चत्वारो दशमूलकम् । क्वाथश्चतुर्गुणे तोयेऽथवा द्रोणस्य संख्यया ॥
For Private and Personal Use Only
Page #623
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૭૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
तत्राढकं क्षिपेत् क्षीरमाढकं मिश्रयेद्दधि । आढकं माषकुल्माषयूषं पर्युषितं क्षिपेत् ॥ तैलं तिलानां द्रोणं तु कटाहे पाचयेच्छनैः । जीवन्ती जीवनीया च काकोल्यौ जीवकर्षभौ ॥
मेदे द्वे सरलं दारु शल्लकश्च कुचन्दनम् । कालीयकं सर्जरसं मञ्जिष्ठा त्रिसुगन्धिकम् ॥
मांसी शैलेयकं कुष्ठं वचा कालानुसारिवा । शतावरी चाश्वगन्धा शतपुष्पा पुनर्नवा ॥ किण्वकं च सुरा मुस्ता तथा तालीसपत्रकम् । कटुत्रयं वालुकौ च सर्वे तत्रैव मिश्रयेत् ॥ सिद्धं सर्वगुणं श्रेष्ठं कृत्वा मङ्गलवाचनम् । सौवर्णे राजते कुम्भे वाथवा मृण्मयायसे || सुगुप्तं धारयित्वा तु पानाभ्यङ्गे निरूह के | बस्तौ वापि प्रयोक्तव्यं मनुष्यस्य यथाबलम् ॥ वातादितेऽथवा भने भिन्ने वापि प्रदापयेत् । या बन्ध्या च भवेन्नारी पुरुषाश्चाल्परेतसः ॥ क्षीणो वा दुर्बलो वापि तथा जीर्णज्वरातुरः । आमवातातुराणां च तथा पक्षप्रकुंचके ॥ प्रतान के प्रयोक्तव्यं तथा शुष्के हनुग्रहे । कर्णशूले चाक्षिशूले मन्यास्तम्भे च पार्श्वगे ॥ सर्ववातविकाराणां हितं तैलं यथामृतम् । हन्ति श्वासं च कासं च गुल्माश ग्रहणीगदम् ॥ अष्टादशानि कुष्ठानि शीघ्रं वापि नियच्छति । ग्रहभूतपिशाचाश्च डाकिनी शाकिनी तथा ॥ दूरदेशे पलायन्ते बलातैलस्य दर्शनात् । अपस्मारादिदोषांश्च तच्च दूरे नियच्छति ॥
For Private and Personal Use Only
Page #624
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય વીસમે.
૫૭૭
वृद्धा युवानो भवन्ति वन्ध्या च लभते सुतम् । तैलं महाबलाद्यं च महावातहरं स्मृतम् ॥
इति महाबलाद्यं तैलम् । બલા (કાંસકી) ના મૂળના આઠ ભાગ અને દશમૂળના ચાર ભાગ, લઈને તેમાં ચારગણું અથવા ૧૦૨૪ તલા પાણી નાખી તેને કવાથ કરે. એ કવાથમાં ૨૫૬ તલા દૂધ તથા ૨૫૬ તલા દહીં નાખવું. તથા અડદને બાફીને તેનું પાણી ૨૫૬ તેલ નાખવું.
એ સર્વેમાં ૧૦૨૪ તેલા તલનું તેલ નાખીને તેને લેઢાની કઢાઈમાં ધીમા તાપથી પકવ કરવું. પછી હરણદેડી, હરડે, કાકેલી, ક્ષીરકાલી, જીવક, ઋષભક, મેદા, મહામેદા, સરલવૃક્ષની છાલ, દેવદાર, શાક વૃક્ષની છાલ, રક્તચંદન (રતાંજલી), કૃષ્ણાગરૂ, રાળ, મજીઠ, તજ, તમાલપત્ર, એળચી, જટામાંસી, શિલાજિત, ઉપલેટ, વજ, તગર, શતાવરી, આસંધ, સુવા, સાટોડી, સુરાબીજ, સુરા, મેથ, તાલીસપત્ર, સુંઠ, પીપર, મરી, પીળે વાળે, કાળો વાળે, એ સર્વે ઔષધોનું કલ્ક કરીને તે તેલમાં નાખવું. અને તેલ માત્ર રહેતાં સુધી પકવ કરવું. એવી રીતે સિદ્ધ થયેલું એ તેલ સર્વ ગુણવાળું અને શ્રેષ્ટ થાય છે. એ તેલ તૈયાર થાય ત્યારે સ્વસ્તિવાચન વગેરે મંગળ ઉપચાર કરીને સેનાના અથવા રૂપાના અથવા માટીને અથવા લેઢાના કુંભમાં તેને સારી રીતે રક્ષણ કરીને ભરી દેવું. તથા પછી મનુષ્યની શક્તિ જોઈને તે પી. વામાં, ચાળવામાં, નિરૂહબસ્તિમાં કે સ્નેહબસ્તિમાં જવું. જે માણસને અર્દિતવાયુ થયું હોય, અસ્થિભંગ હોય, સાંધે છુટો પડ્યો હોય, તેને એ તેલ આપવું. જે સ્ત્રી વાંઝણું હોય તથા જે પુરુષ અપવીવાળ હેય, અથવા જે આમવાતથી પીડાતા હોય, તથા જેને એક પાસુ સંકોચાઈ જવાની વાતોગ (જેને પક્ષપ્રકુંચક કહે છે તે) થયો હય, જેનું શરીર ક્ષીણ થઈ ગયું હોય, જે શરીરે દુર્બળ, જીર્ણજવરથી પીડાતે હોય, તે સર્વને એ તેલ યથાવિધિ જવું. વળી પ્રતાનક રોગમાં વાયુથી શરીરનું કોઈ અંગ સૂકાઈ ગયું હોય તેમાં, હનુગ્રહ રેગમાં, કાનના શળમાં, નેત્રળમાં, મન્યાસ્તંભમાં, પાસાના વાયુમાં, એ સર્વ વાયુના વિકારોમાં આ તેલ અમૃતના સરખું હિતકારક છે. વળી એ તેલ શ્વાસ, ખાંસી, ગુલ્મ, અર્શ અને ગ્રહણી રોગને નાશ કરે છે.
For Private and Personal Use Only
Page #625
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૮
હારીતસંહિતા.
તે અઢાર પ્રકારના કોઢને જલદી નાશ કરે છે. આ બલા તેલના દર્શનથી ગ્રહ, ભૂત, પિશાચ, ડાકણું, શાકણ, એ સર્વે દૂર દેશમાં પલાયન કરી જાય છે. વળી અપસ્માર વગેરે દેશોને આ તેલ દૂર કરે છે. ઘરડા હોય તેમને જુવાન કરે છે; તથા વાંઝણી હેય તેને છોકરી આપે છે. એ તેલને મહાબલાદિ તેલ કહે છે. એ તેલ મોટા મોટા વાયુના રોગને મટાડે છે.
બલાદિ તૈલ, बलाक्वाथाढकं क्षिप्त्वा क्षिपेत् तत्राढकं दधि । कुलत्थाढकयूषं तु सौवीरस्याढकं तथा ॥ तिलतैलं तथा द्रोणं योजयेन्मतिमान भिषक् । एकत्र कृत्वा विपचेद्योजयेदौषधं च तत् ॥ शतपुष्पा देवदारु पिप्पली गजपिप्पली। त्रिसुगन्धि सुरामांसी कुष्ठं च दशमूलकम् ॥ चूर्णकं निक्षिपेत् तत्र सिद्धं तद्वतारयेत् । योज्यं पाने तथाभ्यङ्गे निरूहे नस्यकर्मणि ॥ हन्ति वातामयाशीति श्रेष्ठं गुणगणात्मकम् । यथा महाबलं तैलं तथेदं गुणवर्धनम् ॥
इति बलायं तैलम् । બલા (કાંસકીમૂળ) ને કવાથ ૨૫૬ લા લઈને તેમાં ૨૫૬ તેલા દહીં નાખવું; કળથીને યષ ૨૫૦ તેલ નાંખ; ૨૫૦ તોલા સૌવીર નામે ખાટું મધ નાખવું એ સર્વમાં તલનું તેલ ૧૨૪ તેલ બુદ્ધિ ભાન વૈધે નાખવું. એ સર્વને એકત્ર કરીને તેને પાક કરે તથા તેમાં નીચે કહેલાં ઔષધેનું ચૂર્ણ નાખવું, સવા, દેવદાર, પીપર, ગજપીપર, તજ, તમાલપત્ર, એલચી, સુરા નામે મધ, જટામાંસી, ઉપલેટ, દશમૂળ, એ
ઔષધનું ચૂર્ણ તેમાં નાખીને તેલ સિદ્ધ થાય ત્યારે નીચે ઉતારવું. એ તેલ પીવામાં, ચોળવામાં, નિરૂહબસ્તિમાં તથા નસ્યકમમાં (નાકમાં ટીપાં નાખવામાં) વાપરવું. એ તેલ સઘળા પ્રકારના ગુણવાળું છે તેથી તે એંશી પ્રકારના વાયુના રોગને મટાડે છે. જેવું મહાબલા તેલ ગુણ કારક છે તેવું જ આ બલા તેલ પણ ગુણમાં વધારે કરે એવું છે.
For Private and Personal Use Only
Page #626
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ત્રેવીસમા.
ભાંગરાજ તેલ.
भृङ्गराजरसं चैव कटुतुम्बीरसं तथा । सौवीरकरसं चैव क्वाथं वै दशमूलकम् ॥
माषकुल्माषयूषं च तथाजं दधि मिश्रयेत् । समांशकानि सर्वाणि तैलं चार्ध प्रयोजयेत् ॥ मृद्वग्निना पाचनीयं सिद्धं चैवावतारयेत् । अभ्यङ्गे च प्रयोक्तव्यं न पाने बस्तिकर्मणि ॥ पूरणं कर्णरोगेषु शिरःशूले च दारुणे । अर्धशीर्षविकारेषु भुवः शङ्खाक्षिशूलके । तस्य योगेन मनुजः सुखमापद्यते द्रुतम् ॥ हन्ति कुष्ठं च पामां त्वग्रोगांश्चाभ्यञ्जनेन तु । शीघ्रं विनाशमायान्ति हन्त्यपस्मारमुत्कटम् ॥ इति भृंगराजतैलम् ।
ભાંગરાનો રસ, કડવી તુંબડીના રસ, કાંજીના રસ, દશમૂળને સ્વાથ, અડદના ફેતરાંનું ઓસામણ, તથા બકરીનું ધી, એ સર્વે સમાન ભાગે લેઈને તેનું મિશ્રણ કરવું. એ મિશ્રણમાં સર્વથી અરધું તેલ મિશ્ર કરવું. પછી ધીમા તાપથી તેનું પાચન કરીને જ્યારે તેલ સિદ્ધ થાય ત્યારે તેને ભોંએ ઉતારીને સારા વાસણમાં ભરી રાખવું. એ તેલ ચોળવાના કામમાં, પીવાના કામમાં તથા અસ્તિ આપવાના કામમાં યેાજવું. વળી કાનના રોગમાં એ તેલનાં ટીપાં કાનમાં નાખવાં. ભયા નક માથાના રોગમાં, આધાસીસીના રાગમાં, તથા ભમર લમણા અને આંખમાં શૂળ થતું હોય તેવા રોગમાં, આ તેલ ચેાજવાથી મનુષ્યને જલદી સુખ થાય છે. એ તેલ ચોળવાથી કાઢ અને ખસ, એ રાગ મટે છે; તથા ત્વચાના રોગ પણ જલદીથી નાશ પામે છે. એ તેલ મહા કાણુ અપસ્મારને મટાડે છે.
નારાયણ તેલ.
स्योनाकः पाटला बिल्वं तर्कारी पारिभद्रकम् । अश्वगन्धा कण्टकारी प्रसारिणी पुनर्नवा ||
For Private and Personal Use Only
૧૭૯
Page #627
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५८०
હારીતસંહિતા.
श्वदंष्टातिबला चैव बला च समभागिकी । पादशेषं जलद्रोणे कथितं परिस्रावयेत् ॥ ततश्चेमानि योज्यानि भेषजानि भिषग्वरैः । शतपुष्पा वचा मांसी दारु शैलेयकं बला ॥ पतङ्गं चन्दनं कुष्ठं तथान्यं रक्तचन्दनम् । करञ्जबीजांशुमती त्रिसुगन्धि पुनर्नवा ॥ राना तुरङ्गगन्धा च सैन्धवं च दुरालभा । मंजिष्ठा सुरसा चैतत् प्रत्येकं तु पलद्वयम् ॥ चूर्ण कृत्वा क्षिपेत् तत्र क्षिपेल्लाक्षारसाढकम् । शतावरीरसं चैव अजाक्षीरं चतुर्गुणम् ॥ दधि तत्राढकं गव्यं तिलतैलं प्रयोजयेत् । सिद्धं तत्र प्रदृश्येत ततो मङ्गलवाचनम् ॥ प्रति नं प्रतिष्ठाप्य नारायणमिति स्मृतम् । हन्ति वातविकारांश्च अपस्मारं ग्रहांस्तथा ॥ शिरोरोगान् कर्णरोगान कुष्ठान्यष्टादशान्यपि । वन्ध्या च लभते पुत्रं षण्डोऽपि पुरुषायते ॥ वृद्धो युवायते मूखों विद्याराधनतत्परः । नारायणमिदं तैलं कृष्णात्रेयेण भाषितम् ॥
इति नारायणं नाम तैलम् । . मरवा (२०२९), ५१, भीलीभू, मराभू, सीमानी छास, सासंघ, शंगी, प्रसा२९ (नारी), साडी, गोप३, मतिया, सा, એ સર્વે સમાન ભાગે લઈને તેને કવાથ ૧૦૨૪ તેલા પાણીમાં કરીને તેમાંથી ચતુર્થી પાણી શેષ રાખવું. પછી નીચે કહેલાં ઔષધોનું કલ્ક तेभा उत्तम वैधोमे नाम. सुवा, पर, नामांसी, विहार, शिक्षानित, मसा ( पाट), पतंग, यंहन, उपसेट, २७१यंहन, न मीन, शालिपी, त, तमालपत्र, मेथी, साटोडी, रासना, मासंघ, सिंधर, ધમાસે, મજીઠ, તુલસી, એ પ્રત્યેક ઔષધ આઠ આઠ તોલા લેઈને તેનું કક કરીને નાખવું. લાખને રસ ચોસઠ તેલ નાખવો. શતાવરીને
For Private and Personal Use Only
Page #628
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય વીસમો.
૫૮૧
રસ અને બકરીનું દૂધ ચારગણું એટલે ર૫૬ તલા પ્રમાણે નાખવું. ગાયનું દહીં ચોસઠ તેલ નાખવું અને તલનું તેલ પણ તેટલું જ નાખવું. પછી એ તેલ પકવ કરીને સિદ્ધ કરવું. જ્યારે તેલ સિદ્ધ થાય ત્યારે
એ નારાયણ નામના તેલને રોગીની સામે મૂકીને સ્વસ્તિવાચન વગેરે મંગળ કર્મ કરવું. એ તેલ વાયુના વિકારોને, અપસ્માર, ગ્રહ, માથાના રેગે, કાનના રેગે, તથા અઢાર પ્રકારના કોઢને નાશ કરે છે. એ તેલનું સેવન કરવાથી વાંઝણું સ્ત્રીને પુત્ર પ્રાપ્તિ થાય છે અને નપુંસકને મર્દાઈ પ્રાપ્ત થાય છે. ઘરડે માણસ જુવાનને જે બને છે, તથા મૂર્ણ હોય છે તે વિદ્યાભ્યાસ કરવા લાગે છે. આ તેલને નારાયણ તેલ” કહે છે અને તે કૃષ્ણાત્રેય મુનિએ કહેલું છે.
પથ્યાપથ્ય વગેરે. अन्यानि धृततैलानि तानि चात्र प्रयोजयेत् । शालिषष्टिकमुद्गाश्च कुलत्थाढक्य एव तु ॥ शतपुष्पातन्दुलीयं तिलपर्णी च रामठम् । हितान्यन्यानि शाकानि घृतं तैलं च योजयेत् ॥
एतेन जायते सौख्यं वातरोगं नियच्छति ॥ ઉપર કહ્યાં તે વિના ગ્રંથાંતરોમાં બીજાં પણ ઘણુંક ઘી અને તેલ કહેલાં છે તે આ રોગમાં લાગુ કરવાં. શાલ જાતની ડાંગર, સાઠીચેખા, મગ, કળથી, તુવેરની દાળ, સુવાની ભાજી, તાંદળજો, તલવણીની ભાજી, હીંગ અને બીજાં પણ વાતહારક શાક હિતકારક છે. તેમ ઘી અને તેલ પણ ફાયદાકારક છે માટે તે જવું.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने वातव्याधि
चिकित्सा नाम त्रयोविंशोऽध्यायः ।
For Private and Personal Use Only
Page #629
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૨
હારીતસંહિતા.
चतुर्विशोऽध्यायः।
આમવાતની ચિકિત્સા આમવાતના હેતુ
आत्रेय उवाच। लक्षणं शृणु पुत्र! त्वं समासेन वदाम्यहम् । गुर्वन्नाहारपुष्टेन मन्दाग्निना श्रितेन च ॥ सेवितैः कन्दशाकैस्तु आमो वायुसमीरितः। श्लेष्मस्थानं प्रपद्येत जायते बहुवेदनः ॥
આત્રેય કહે છે. –હે પુત્ર! આમવાયુનું લક્ષણ હું તને ટુંકામાં કહું તે સાંભળ. ભારે ખોરાક ખાવાથી વિશેષ મંદ પડી ગયેલા જઇરાગ્નિવાળો પુરૂષ જ્યારે કંદશાક વગેરેનું સેવન કરે છે ત્યારે વાયુએ પ્રેરેલે આમ કફના સ્થાનને પામે છે અને ઘણી વેદના ઉત્પન્ન કરે છે.
આમવાતનું લક્ષણ आमातिसारो वर्तेत सन्धौ शोफः प्रजायते । जरत्वं चैव गाणां बलासपतनं मुखे ॥ पृष्ठमन्यात्रिके जानौ वेदना” विषीदति । अङ्गं 'वैकल्यमायाति आमवाते भिषग्वरः॥
तस्य नो रोहनं कार्य पाचनं च विधीयते । “ઉપર કહ્યા પ્રમાણે થવાથી મનુષ્યને આયાતીસાર થાય છે, સાંધાઓમાં સેજે ચઢે છે, શરીરમાં તાવ ભરાયેલ કહે છે; મેઢેથી કફ પડે છે; પીઠ, ડોકી, ત્રિક (કેડની નીચેનો સાંધો), ઘૂંટણ, એ જગાએ વેદનાથી પીડિત થાય છે અને તેનાં ગાત્ર શિથિળ થાય છે. હે વૈદ્ય શ્રેષ્ઠ ! આમવાતના રેગીનાં અંગ વિકળતા પામે છે. એવા આમવાતના રેગીને સ્નેહન ઔષધ કરવું નહિ, પણ પાચન ઔષધ કરવું.
૧ મિમિત. પ૦ રૂ.
For Private and Personal Use Only
Page #630
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય ચોવીસમો.
પ૮૩
આમવાતના ભેદ, आमं संलक्षयेत् प्राज्ञश्चतुर्धा भेदलक्षणैः ॥ विष्टम्भी गुल्मकृत्स्नेही आमः पक्काम एव च । सर्वाङ्गगो भवेच्चान्यो वक्ष्ये तस्यापि लक्षणम् ॥
આમવાયુના ચાર ભેદ છે તે ભેદનાં લક્ષણો હવે પછી કહેવાશે, તે ઉપરથી આમવાયુને ઓળખવો. ૧ વિછંભી, ૨ ગુલ્મકૃત, ૩ સ્નેહી આમ, ૪ પદ્મામ, એ વિના એક પાંચમે સર્વાગ આમ પણ થાય છે, તેનું લક્ષણ પણ હવે પછી કહેવામાં આવશે.
વિઠ્ઠભી આમનું લક્ષણ विष्टम्भी गुरुराध्मानं बस्तिशूलं च जायते। नस्यापि पाचनं कार्य स्नेहनं चैव कारयेत् ॥
ફતિ વિખ્યામલામા વિભા આમ ભારે હોય છે. તથા એ આમ રોગીને પિઢામાં મૂળ ઉત્પન્ન કરે છે તથા તે આમથી રેગીનું પિટ ચઢે છે. (એ આમ ઝાડાને કબજે રાખે છે માટે તેને વિઠ્ઠભી કહે છે.) એ આમવાળા રોગીને પાચન ઔષધ આપવાં; સ્નેહન ઔષધ આપવાં નહિ.
ગુભાશંકી આમનું લક્ષણ, जठरं गर्जते यस्य गुल्मवत् परिपीड्यते। कटिदेशे जडत्वं च आमो गुल्माभिशङ्कितः ॥ तस्यादौ लङ्घनानि स्युर्ज्ञात्वा देहबलाबलम् । पाचनं नैव कर्तव्यं गुल्मपाके विमूर्च्छति । पाचिते चापि गुल्मामे तदाशु मरणं ध्रुवम् ॥
गुल्माशङ्कयामलक्षणम् । જે આરોગવાળાના જઠરમાં ગરગડાટ થતો હેય તથા જેને ગુલ્મની પેઠે વેદના થતી હોય, તેમજ જેની કેડના ભાગમાં જડતા હોય તે આમને ગુબાકી એટલે ગેળાની શંકા ઉત્પન્ન કરે એ જાણ. એ ગુર્ભાશંકી આમવાતના રોગીને આરંભમાં ઉપવાસ
૧ સુક્ષ gછે. પ્ર૦ રૂની.
For Private and Personal Use Only
Page #631
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૪
હારીતરસંહિતા.
કરાવવા, પણ તે રેગીની શક્તિ કે અશક્તિ જોઇને તેના પ્રમાણમાં કરાવવા. એ રોગીને પાચન ઔષધ આપવાં નહિ; કેમકે તેમ કરવાથી જે ગુલ્મ પાકે તે રેગી મેટી મૂછ પામે. ગુહ્મરૂપ આમનું જે પાચન કરવામાં આવે તે રોગીનું મરણ તકાળ થાય એમાં સંદેહ નથી.
સ્નેહ્યામનું લક્ષણ, यस्य स्यात् स्निग्धता गात्रे जाड्यं मन्दाग्निकोऽबली । श्वेतामो विजलो यश्च स्नेही चामः प्रकीर्तितः॥ तस्य नो स्नेहनं कार्य चोपवासं च कारयेत् । पाचनं चैव कर्तव्यमामं चैवातिसारयेत् ॥ यस्य शोफाङ्गता जाड्यं तथा चैव घनोदरम् । अरुच्यामातिसारश्च तमसाध्यं विजानता ॥
अत्याख्येया क्रिया कार्या जीवितस्यापि संशये । . पाचनैः पाचितं ज्ञात्वा तस्साचूर्णानि दापयेत् ॥
કૃતિ ભેટ્યામરુક્ષના જે રેગીના આમમાં સ્નિગ્ધતા એટલે તેલ જેવી ચિકાશ હોય, જેનાં અંગ જડ થઈ ગયાં હોય, જેને જઠરાગ્નિ મંદ પડી ગયું હોય, જે નિર્બળ હોય, જેને આમ ધોળા રંગનો હોય, જેના આમની સાથે પાણી પડતું ન હોય, તેને હવાળો આમ કહે છે. એવા આમવાતના રોગીને સ્નેહ ઔષધ આપવાં નહિ કે સ્નેહન કિયા કરવી નહિ. તેને ઉપવાસ કરાવવા, અને પાચન ક્રિયા કરવી તથા પાચન ઔષધ આપવાં. તેમ તેને આમ ઝાડાવાટે નીકળી જાય એવાં રેચક ઔષધ આપવાં. જે આમવાતના રેગીને અંગે સોજો ચડ્યો હોય, જેનો અંગ જડ થઈ ગયાં હોય, જેનું પેટ કઠણ થયું છે, જેને અરૂચિ અને આમાતિસાર થયા હોય તે આમવાતને અસાધ્ય જાણે. અને રોગીને તે રોગ મટશે નહિ તથા તેનું જીવવું સંશય ભરેલું છે એમ જાણીને તેની ચિકિત્સા કરવી. પાચન ઔષધેવડે સ્નેહી આમવાતને પવ કરીને પછી ચૂર્ણરૂપ ઔષધ આપવાં.
૧ નgવાd. p. રૂ .
For Private and Personal Use Only
Page #632
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ચોવીસમે.
૫૮૫
પકવામનું લક્ષણ सपित्तो विजलश्चामः पक्कामः पतते त्वधः । न बस्तिशुलं भवति आमपाके भ्रमः क्लमः ॥ आमपाकीति विज्ञेयो न कुर्यात् तस्य पाचनम् । विरेचनं न कर्तव्यं स्तम्भनं तस्य कारयेत् ॥
તિ પામરક્ષા જે આમ પિત્તસહિત તથા પાણી વિનાને ગુદામાર્ગે નીચે પડે છે તેને પકવ આમ જાણુ. જ્યારે આમ પાકે છે ત્યારે પેઢમાં શૂળ થતું નથી તથા રોગીને શ્રમ અને થાક માલમ પડે છે. એવા આમવાતને રેગીને આમપાકી એટલે જેનો આમ પાયે છે એ જાણો. તેને પાચન ઔષધ આપવું નહિ તેમ તેને વિરેચન પણ આપવું નહિ; પણ તેને સ્તંભન ઔષધ આપીને તે આમને અટકાવ.
સગ આમવાતનું લક્ષણ कटिपृष्ठे वक्षोदेशे तोदनं बस्तिशूलवान् । गुल्मवत् जठरं गर्जेत् तथान्तःशोफ एव च ॥ शिरोगुरुत्वं भवति आमश्च पतते भृशम् । सर्वाङ्गगो भवेत् सोऽपि विज्ञेयोऽसौ विजानता ॥ तस्य पाचनकं कुर्याद्विरेचनमनन्तरम् ॥
इति सर्वाङ्गआमवातलक्षणम् । કેડમાં, પીઠમાં અને છાતીમાં તેડ થાય, પેઢુમાં શૂળ થાય, પેટમાં ગોળે ચઢયો હોય તેમ પેટમાં ગરગડાટ થાય, અંદરને પાસે સજા થાય, માથું ભારે થાય, આમ પુષ્કળ પડે એવા આમવાતને સર્વાગ આમવાત જાણે. એ રોગને જાણનારા વૈધે તેનું પ્રથમ પાચન કરવું અને તે પછી વિરેચન કરવું.
સાધ્યાસાધ્ય વિભાગ, विष्टम्भी गुल्मपाकी च अन्यः सर्वाङ्गगो मतः। विज्ञेयात्र त्रयोऽसाध्याश्चान्यौ द्वौ कष्टसाध्यकौ ॥
For Private and Personal Use Only
Page #633
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૬
www
www.kobatirth.org
હારીતસંહિતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्नेही आमश्च कथितः कृच्छ्रसाध्यं द्वयं मतम् । पक्कामः सुखसाध्यस्तु ज्ञात्वा कर्म समाचरेत् ॥
વિભી, શુભપાક, તથા સર્વાંગ આમવાત, એ ત્રણે આમવાત અસાધ્ય જાણવા. બીજા બે કષ્ટસાધ્ય છે એટલે આમગુમાશંકા અને સ્નેહી આમવાત, એ એ કષ્ટસાધ્ય જાણવા. પકવામ આમવાત સુખસાધ્ય છે, એમ જાણીને તે ઉપર ચિકિત્સારૂપ કર્મ કરવું.
આમવાતમાં પાચન
रास्नात्रिकण्टमेरण्डं शतपुष्पा पुनर्नवा ।
पानं पाचनके शस्तं आमवातोपशान्तये || रास्ना स्योनार्ककाश्मीरं चिंचिणीकं च पुष्करम् । काथं शस्तं सुखोष्णं च पाचनं कारयेन्निशि ॥ एतत् पाचनकं विद्धि प्रोक्तं चामे सवातिके ॥ इति पाचनविधिः ।
शस्ना, गोयर, हीपेक्षानुं भूण, सुवा, साटोडी, मे भोषधीना સ્વાથ પીવે. એ આમવાતની શાંતિ કરવાને ઉત્તમ પાચન ઔષધ છે.
रासना, गावो, शीवशुभूण, खांलीनुं छोडुं पुष्डरभूण, खे ઔષધાના વાથ લગાર લગાર ગરમ હોય તેવા રાત્રે પીવા, કેમકે એ પાચન વાથ છે. ઉપર કથા તે અન્ને વાથ આમવાતને પાચન કરનારા કહેલા છે એમ જાણવું.
આમવાતના મીજા ઉપાય.
आमवाते कणायुक्तं दशमूलीजलं पिबेत् । गुडूची नागरं पथ्या चूर्णमेतद्गुडान्वितम् ॥ धान्यनागरराजाम्लदेवदारुवचाभयाः ।
पाचनं चामवाते च श्रेष्ठमेतत् सुखावहम् ॥ तथा कोलकचूर्ण वा पिवेदुष्णेन वारिणा । आमवातं च मन्दाग्निं शूलं गुल्मं च नाशयेत् ॥
१ कदरं. प्र० ३ जी.
For Private and Personal Use Only
Page #634
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય ચોવીસમો.
૫૮૭
દશમૂલીના ક્વાથમાં પીપરનું ચૂર્ણ નાખીને પીવાથી આમવાત મટે છે.
ગળા, સુંઠ, હરડે, એ ત્રણને સમભાગે લઈને તેનું ચૂર્ણ કરીને ગળની સાથે ખાવાથી આમવાત મટે છે.
ધાણા, સુંઠ, અવેતસ, દેવદાર, વજ, હરડે, એ ઔષધને વાળ અથવા ચૂર્ણ આમવાતને પાચન કરનારું, શ્રેષ્ઠ અને સુખ ઉપજાવનારું છે.
તેમજ મરીનું અથવા પીપરનું ચૂર્ણ ગરમ પાણી સાથે પીવું; કેમકે તે આમવાયુને, મંદાગ્નિ, શૂળને અને ગુલ્મને નાશ કરે છે.
બલાદિ તલ,
बलाक्काथाढकं क्षिप्त्वा दधि तत्राढकं क्षिपेत् । कुलत्थाढकयूषं तु सौवीरकरसाढकम् ॥ "आढकं च तथैरण्डतैलं तत्र प्रदापयेत् । एकत्र कृत्वा विपचेत् योजयेदौषधं च तत् ॥ शतपुष्पा देवदारु पिप्पली गजपिप्पली। त्रिसुगन्धि सुरामांसी कुष्ठं द्विपंचमूलकम् ॥ चूर्ण विनिक्षिपेत् तत्र सिद्धं तदवतारयेत् । पाने चाभ्यंगे च योज्यं निरूहे बस्तिकर्मणि । हन्ति वातामयं सर्व श्रेष्ठं गुणगणप्रदम् ॥
બલા (ખપાટ)ને કવાથ ૨૫૬ તલા, ૨૫૬ તેલા દહી, કળથીને યૂષ ૨૫૬ તલા, સૌવીર (ખાટી કાંજી) ને રસ ૨૫૬ તેલા, ૨૫૬ તલા એરંડિનું તેલ, એ સર્વને એકત્ર કરીને પડવ કરવુંપાક કરતી વખતે આ નીચે કહેલાં ઔષધનું ચૂર્ણ તેમાં નાખવું, સવા દેવદાર, પીપર, ગજપીપર, તજ, તમાલપત્ર, એલચી, સુરાનામે મધ, જટામાંસી, ઉપલેટ, દશમૂળ, એ ઔષધનું ચૂર્ણ નાખીને તેલ સિદ્ધ
१ स्तकाढकं. प्र० ३ जी. - આ ચરણ પ્રહ ૧ લી તથ પ્ર૦ ૨ જી. માં નથી. તથા પ્રત ત્રીજીમાં પણ છે એ ત્રણ અક્ષરો લગલગ જતા રહેલા છે જેથી અનુમાનથી લખ્યું છે.
For Private and Personal Use Only
Page #635
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ
હારીતસંહિતા.
થાય ત્યારે તેને નીચે ઉતારવું. એ તેલ પીવામાં તથા ચાળવામાં યાજવું. તેમ નિહબસ્તિ આપવામાં યોજવું. આ તેલ સધળા પ્રકારના વાયુના રોગને પણ મટાડે છે, કેમકે તે ઘણાક ગુણાવાળું અને ઉત્તમ છે. આમવાતમાં વિરેચન ઓષધે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पिबेदेरण्डजं तैलं गुडक्षीरेण संयुतम् । सर्वाङ्गे चामवाते हि श्रेष्ठमेतद्विरेचनम् ॥ नागरस्य भागमेकं द्वौ भागौ क्रिमिजस्य तु । त्रिवृद्भागत्त्रयं क्षित्वा चूर्ण गुडसमं वटम् ॥ भक्षेत् तथोष्णतोयेन पुनश्चोष्णं पयः पिबेत् । एतेन जायते त्वामे विरेकः सुखकारकः ॥ विडङ्गशुण्ठी रास्ना च पथ्या त्रिकटुकान्विता । काथमष्टावशेषं च कारयेद्भिषजां वरः ॥ दुग्धं काथार्द्धकं तैलं तथैवैरण्डजं क्षिपेत् । कर्षमात्रं तु पातव्यो विरेकश्चामशांतये ॥ गुडूचीत्रिफलापथ्या गुडेन सह भक्षयेत् । विरेको ह्यामवातेषु श्रेष्ठ मेषः सुखावहः ॥
એરંડિયા તેલમાં ગોળ તથા દૂધ યુક્ત રીતે તે પીવું, સર્વાંગવાયુમાં તથા આમવાતમાં આ વિરેચન ખીજાં કરતાં સારૂં છે.
એક ભાગ સુંઠ, એ ભાગ વાવડીંગ, ત્રણ ભાગ નસેતર, એ સર્વનું ચૂર્ણ કરીને તે ચૂર્ણની ખરેખર વજનમાં ગાળ લેઈને તેની ગેાળા કરવી. પછી તે ગાળા ગરમ પાણી સાથે ખાવી, અને તે ઉપર ગરમ કરેલું દૂધ પીવું. એ ઔષધવડે આમવાતવાળાને સુખકારક વિરેચન થાય છે.
વાયવિડંગ, સુંઠ, રાસ્ના, હરડે, પીપર, મરી, એ ઔષધોના ઉત્તમ વૈઘોએ આઠમે હિસ્સે પાણી રહે એવા વાથ કરવા. કવા થથી અરધા પ્રમાણમાં દૂધ નાખવું તથા એક તાલા એરંડિયું તેલ નાખવું. એ ક્વાથ પીવાથી વિરેચન થઈને આમની શાંતિ થાય છે. ગળા, હરડે, બહેડાં, આમળાં, હીમજી હરડે, એ સર્વનું ચૂર્ણ ગોળની સાથે ખાવું, તેથી વિરેચન થશે. આમવાયુવાળાને એ વિરેચન સુખ આપે એવું અને ઉત્તમ છે.
For Private and Personal Use Only
Page #636
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ચોવીસમા.
આમાતીસાર શમાવનારાં ઓષધે.
अभया मस्तुना पिष्टा मधुशर्करयान्विता । आमातिसारं स्तम्भयति गुडामलकमेव च । वत्सकं जीरके द्वे च दना पिष्टं तु दापयेत् । आमातिसारशमनं बस्तिशूलं नियच्छति ॥ गुग्गुलं च रसोनं च हिङ्गु नागरसंयुतम् । काथं वामविनाशाय शमनं मारुतस्य च ॥ अजमोदोग्रगन्धा च कुष्ठं त्रिकटुकं सठी । फलनिकं च भार्गी च पुष्करं लवणाष्टकम् ॥ जीरके द्वे विडङ्गानि तुम्बुरु देवदारु च ॥ तथा बिल्वा शिलाभेदो रोभ्रं वत्सकवासकम् । धातकीकुसुमं चैव शाल्मलीत्वक् च दाडिमम् । एतानि समभागानि सूक्ष्मचूर्णानि कारयेत् ॥ घृतेन संयुतं वातं नाशयत्याशु निश्चितम् । सहिङ्गु चारनालं तु पीतं शूलार्तिनाशनम् ॥ तथा चोष्णजलेनापि वामवातं नियच्छति । गृध्रसीकटिशूले च दशमूलजलेन तु ॥ विबन्ध एरण्डतैलेन शोफे वापि सुदारुणे । गुल्मे गोमूत्रसंयुक्तं गुडेन पाण्डुरोगजित् ॥ प्रमेहे मधुसंयुक्तं यक्ष्मणि शर्करायुतम् । हन्ति सर्वामयान घोरान् यथायोगेन योजितम् ॥
પુર
હરડેને દહીંના પાણીમાં વાટીને તેમાં મધ તથા સાકર નાખીને પાવાથી આમાતીસાર અંધ થાયછે.
આમળાના ચુર્ણમાં ગોળ મેળવીને તે ખાવાથી આમાતીસાર અથવા મરડા બંધ થાયછે.
For Private and Personal Use Only
१ उष्णोदकेन हिंगुयुतं प्र० ३ जी. तथा चोष्णजलेनापि प्र० १ ली.
૫૦
Page #637
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦
(
હારીતસંહિતા.
કડાછાલ અને જીરું એ બેને દહીં સાથે વાટીને આપવાથી આમાતસાર શમે છે તથા પેઢુમાં આકડી આવતી પણ બંધ થાય છે.
ગુગળ, લસણું હિંગ, સુંઠ, એ ઔષધોને કવાથ કરીને પાવે. એ કવાથ આમ (જસ) ને નાશ કરે છે તથા વાયુને શમાવે છે.
અજમોદ, વજ, ઉપલેટ, સુંઠ, પીપર, મરી, પડકયુરે, હરડે, બેડાં, આમળાં, ભારંગ, પુષ્કરમૂળ, સિંધવ, સંચળ, વરાગડું, બિડ લવણ, બંગડીખાર, જવખાર, સાજીખાર, ટંકણખાર, જીરું, શાહજીરું, વાયવિંગ, ધાણા, દેવદાર, બીલી, પાષાણભેદ, લેધર, કડાછાલ, અરડુસે, ધાવડીના ફૂલ, શિમલાની છાલ, દાડિમ, એ ઔપ સમાન ભાગે લઈને તેનું સૂમ ચૂર્ણ કરવું. એ ચૂર્ણ ઘીની સાથે ખાવાથી આમવાયુને જરૂર મટાડે છે, તેમજ હિંગ અને કાંજી સાથે પીવાથી મરડાની ચૂંક મટે છે. ગરમ પાણી સાથે એ ચણું પીવાથી આમવાયુ મટે છેદશમૂળના કવાથ સાથે પીવાથી ગૃધ્રસી વાયુ અને કટિશળ મટે છે. એરંડિયા તેલ સાથે પીવાથી બંધકોશ મટે છે, તેમ અત્યંત કઠણ લેજો પણ મટે છે. ગાયના મૂત્ર સાથે પીવાથી ગુલ્મ મટે છે. ગોળ સાથે ખાવાથી પાડુંરોગ મટે છે. મધ સાથે ખાવાથી પ્રમેહ મટે છે. સાકર સાથે ખાવાથી ક્ષયરોગ મટે છે. એવી રીતે ઘટે તેવા અનુપાન સાથે એ ચૂર્ણની યોજના કરવાથી મહાભયાનક એવા સઘળા વ્યાધીઓ નાશ પામે છે.
પથ્યાપથ્ય, वर्जयेद्विदलं गौल्यं तैलं पिच्छलमेव च । शीतोदकेन च स्नानमामवाते भिषग्वर ।। पाचिते चामदोषे चाप्यामे प्रशमितेपि च । न सेवनीयं चोष्णं च द्रवं द्रावं विशेषतः ॥ ज्वरे प्रोक्तानि पथ्यानि तानि चात्र प्रयोजयेत् ॥
આમવાતવાળાએ કઠોળ ખાવું નહિ; ગોળનું મધ અથવા ગેળની વિકૃતિઓ ખાવી નહિ; તેલ ખાવું નહિ; ચિકણા પદાર્થો ખાવા નહિ, ઠંડા પાણીથી નહાવું નહિ. હે વૈદ્યએ ! આમદેવનું પાચન થયા પછી અથવા આમને સમાવ્યા પછી ગરમ, પ્રવાહી અને પાતળા પદાર્થો
For Private and Personal Use Only
Page #638
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
तृतीयस्थान - अध्याय पथी सभी.
ખાવા નહિ, તેમજ તાવના રોગમાં જે જે પદાર્થો પથ્ય તરિકે વાપરવાની આજ્ઞા આપી છે તે તે પથ્ય અહીં પણ સમજીને લાગુ કરવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने आमवातचिकित्सा नाम चतुर्विशोऽध्यायः ।
पञ्चविंशोऽध्यायः ।
સુપ્રસીની ચિકિત્સા,
ગૃધ્રસીનું સામાન્ય લક્ષણ,
आत्रेय उवाच ।
रक्तवातसमुद्भूतान् दोषान् शृणु महामते । कस्यूरुजानुमध्ये तु जायते बहुवेदना || गृध्रसीति विजानियात् तेन नोत्कणे क्षमः । जानुमध्ये भवेत् शोफो जायते तीव्रवेदना । वातरक्तसमुद्भूता विज्ञेया कोष्ठशीर्षके ।। कण्डरा बाहुपृष्ठे च अङ्गुल्यभ्यन्तरेषु च । बाह्रोः कर्मक्षयकरी सा विज्ञेया विपश्चिता ॥ पादहर्षो भवेच्चात्र पादयोलोमहर्षणम् । कफवातप्रकोपान्ते प्रस्वेदः करपादयोः ॥ पित्तवातान्वितं चान्ते उष्णत्वं करपादयोः ।
For Private and Personal Use Only
૫૧
આત્રેય કહેછે.હે મોટી બુદ્ધિવાળા! વાયુ તથા લોહીથી ઉત્પન્ન થયેલા રાગ વિષે હું તને કહું છું તે તું સાંભળ, જેથી કટિ, જાંધ અને ઘૂંટણ મધ્યે ઘણી વેદના થાયછે તે રોગને ગૃધ્રસી કહે છે. એ રોગ થવાથી રોગીથી ચાલી શકાતું નથી કે ઉદ્દીને એક જગાએથી બીજી જગાએ જઇ શકાતું નથી. ઘૂંટણમાં સાજો થાયછે અને વાતરક્તથી
Page #639
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પર
હારીતસંહિતા.
થયેલી તીવ્ર વેદના થાયછે. વળી કાઠામાં, માથામાં, બાહુમાં, પીઠમાં
તેમાં વાતરક્તના પ્રકાપથી ગૃધ્રસી થઈ શકતું નથી, તેને પણ ડાહ્યા આ રોગમાં પાદહર્ષ થાયછે તેથી
અને આંગળીઓમાં જે કંડરા છે થાયછે તેથી બન્ને હાથે કાંઈ કામ માણસે ગૃધ્રસીના વ્યાધિ જાણવા. પગ જમીન ઉપર મૃકાતા નથી. બન્ને પગનાં રૂવાં ઊભાં થાયછે. કક્ અને વાયુનો પ્રકોપ થવાથી હાથે તથા પગનાં કાંડામાં, આંગળીઓમાં અને તળિયાંમાં પરસેવા થાયછે. વાયુ અને પિત્તનો પ્રકાપ થવાથી હાથ અને પગના છેડા ગરમ થાયછે.
ગૃધ્રસીની ચિકિત્સા,
अमीषां रुधिरस्रावं ततः स्वेदं च कारयेत् ॥ अभ्यङ्गे वातहृत् तैलं पानं रास्नादि पञ्चकम् । शतावरी बले द्वे च पिप्पली पुष्कराह्वयम् ॥ चूर्णमेरण्डतैलेन गृध्रसीमपकर्षति ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अजमोदादिकं चूर्णमामवाते प्रकीर्तितम् ॥ तदत्र योजनीयं च गृध्रसीनां निवारणम् । एतैर्न जायते सौख्यं दहेल्लोहशलाकया ॥ पादरोगेषु सर्वेषु गुल्फोर्ध्वं चतुरङ्गुले । तिर्यग्दाहं प्रकुर्वीत दृष्ट्वा पादे शिरां दहेत् ॥ वातरोगेषु प्रोक्तानि पथ्यानि चात्र योजयेत् ॥
આ રોગવાળાઓને પ્રથમ રૂધિરસ્ત્રાવ કરાવવા અને તે પછી સ્વેદ આપવો. વાયુનું હરણ કરનારાં તેલને અત્યંગ ( મર્દન ) કરાવવા. રાસ્નાપંચક વાથ પાવા. ( રાસ્નાપંચક પાછળ કહેવામાં આવ્યા છે. ) શતાવરી, ખલા, અતિખલા, પીપર, પુષ્કરમૂળ, એ ઔષધોનું ચર્ણ એરંડિયા તેલ સાથે પીવાથી ગૃઘ્રસીના સોજો કમી થઈ મટી જાયછે. આમવાતના પ્રકરણમાં અજમોદાદિ ચૂર્ણ કહેવામાં આવ્યું છે તે પણ આ રોગમાં યોજવું; કેમકે તે ગૃધ્રસી રોગનું નિવારણ કરે છે. જો
१ गुल्फे द्वे चतुरङ्गुले. प्र० १ ली.
For Private and Personal Use Only
Page #640
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય છવીસમા
એ ઉપાયા કરવાથી રોગીને સુખ ન થાય તે લેાઢાની શળી વતી ડામ દેવે પગના સધળા રાગમાં પગની ઘૂંટીની ઉપર ચાર આંગળ પગની નસ જોઇને તે ઉપર આડા (તિર્યક્) ડામ દેવ. વાયુના રોગમાં જે પથ્ય કહ્યાં છે તે આ રોગમાં પણ સમજવાં.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने गृध्रसीचिकित्सा नाम पञ्चविंशोऽध्यायः ।
षड्विंशोऽध्यायः ।
વાતરક્તની ચિકિત્સા વાતરક્તના હેતુ.
आत्रेय उवाच ।
कटुक्षाराम्ललवणै रक्तं देहे प्रकुप्यति । रोधात् संधारणात्क्रोधाद् दिवास्वप्नादि सेवनैः || समीरकोपः प्रत्यङ्गेन्युगपद्दृश्यते नृणाम् । वातरक्तमिति प्रोक्तं नृणां देहे प्रवर्तते ॥ जायते सुकुमाराणां तथा स्त्रीणां भिषग्वर ॥ स्थूलानां च विशेषेण कुप्यते वातशोणितम् ॥
For Private and Personal Use Only
૫૩
www
આત્રેય કહેછે. કડવું, ખારૂં, ખાટું, અને ક્ષારથી શરીરમાં લોહી બગડે છે; તથા વાયુ વગેરેના વેગને અટકાવવાથી, ઝાડા પિશાબ વગેરેને ધારણ કરી રાખવાથી, ક્રોધથી, દિવસે પ્રત્યેક અંગમાં વાયુને કાપ જોવામાં આવે છે. લોહી બન્ને કાપે છે તેને વાતરક્ત કહે છે. શરીરમાં પ્રવર્તે છે. હું ઉત્તમ વૈધ ! સુકુમાર પુ રાગ થાયછે, અને વિશેષે કરીને સ્થૂળ શરીરવાળાને વાતરક્ત કાપે છે.
ઊંધવાથી, મનુષ્યના એવી રીતે વાયુ તથા
એ વાતરક્ત મનુષ્યાના
તથા સ્ત્રીઓને એ
Page #641
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૪
डारीतसंहिता.
વાતરક્તનાં લક્ષણ आलस्यं च तथा कण्डूमण्डलानां च दर्शनम् । वैवर्ण्य स्फुरणं शोफशोषौ दाहश्च मार्दवम् ।। वातरक्तं विजानीयात् श्यावतां दन्तनेत्रयोः । વાતરક્ત રેગવાળાને આળસ, ચેળ, શરીરે મંડળ (રાતાં ગોળ કુંડાળાં) દેખાવા, શરીરને રંગ બદલાઈ જ, પુરણ થવું, સોજો ચઢ, શેષ થે, મંડળમાં અગન બળવી, કોમળતા હેવી, તથા દાંત અને કાળી પડી જવી, એને વાતરક્ત નામે રેગ કહે છે.
વાતરક્તની ચિકિત્સા. एतच्च लक्षणं दृष्ट्वा कर्तव्या च प्रतिक्रिया ॥ विरेकं रक्तमोक्षं च पानलेपनलेहकान् । धान्यनागरसंयुक्तं क्षीरं चास्य प्रदापयेत् ॥ पटोलीनिम्बपत्राणि कथित्वा मधुसंयुतम् । पाचनं वातरक्तानां तथा च शमनानि च ॥ काञ्जिकेन च संपिष्य पिचुमन्ददलानि च । लेपनं शस्यते तस्य वातरक्तप्रशान्तये ॥ दुर्वा मूर्वा सठी शुण्ठी धान्यकं मधुयष्टिका। वर्तितं शीततोयेन वातरक्तप्रलेपनम् ॥ धान्यकं मिसि जीरे द्वे गुडेन परिपाचितम् । भक्षणे वातरक्तानां दापयेद्दोषशान्तये ॥ आमलक्या फलानां च चूर्ण शर्करया युतम्। कूष्माण्डं पाचितं देयं गुडं कल्याणकं हितम् ।। कटुत्रिकयुतं क्षीरं वातरक्तप्रशान्तये। एतैर्यदि न सौख्यं स्यात् तदा रक्तावसेचनम् । ज्वरे प्रोक्तानि पथ्यानि तानि चात्र प्रदापयेत् ॥
१ धान्यकर्ष च. प्र. १ ली. धान्यकं निशि. प्र० ३ जी.
For Private and Personal Use Only
Page #642
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય છવીસમ.
પપ
ઉપર કહ્યાં એવાં લક્ષણ જોઈને વાતરક્ત રંગ ઓળખીને તેને પ્રતીકાર કરે. વાતરક્તવાળાને વિરેચન આપવાં, શરીરમાંથી બગડેલું લોહી બહાર કાઢી નખાવવું, ક્વાથાદિક પાવા, તૈલાદિકના લેપ કરવા અને ચૂર્ણદિકના અવલેહ ચટાડવા. વાતરક્તવાળાને ધાણા અને સુંઠ નાખીને દૂધ પાવું.
પટલીનાં પાંદડાં અને લીમડાનાં પાંદડાં એ બેને કવાથ કરીને તેમાં મધ નાખીને પાવું, તેથી વાતરક્તનું પાચન તથા શમન થાય છે.
લીમડાનાં પાંદડાંને કાંજીમાં, વાટીને તેને લેપ કરવાથી વાતરક્ત શમી જાય છે. આ ઉપાય સારે છે.
દરો, મેરેલ, પડકરે, સુંઠ, ધાણ, જેઠીમધ, એ સર્વને ઠંડા પાણીમાં વાટવું અને વાતરકોનાં મંડળ ઉપર તેને લેપ કરવા.
ધાણા, સુવા, જીરું, શાહજીરું, એ ચાર ઔષધનું ચૂર્ણ કરીને ગેળમાં તેને પકવ કરવું (ગળ ગરમ કરીને તેમાં નાખીને તેની સુખડી કરવી.) તથા તે વાતરક્તવાળા રોગીને ખાવાને આપવું તેથી તેના દેશની શાંતિ થશે.
આમળાનું ચૂર્ણ સાકર સાથે આપવાથી વાતરક્ત મટે છે. કેળાને પાક કરીને તે ખવરાવવાથી વાતરક્ત મટે છે.
કલ્યાણક ગુડ (પાછળ કહેવામાં આવ્યો છે, પણ વાતરકાવાળાને હિતકારક છે.
સુંઠ, પીપર અને મરીનું ચૂર્ણ દૂધમાં નાખીને તે પાવાથી વાતરક્ત શમે છે.
ઉપર કહ્યા તે ઉપાયો કરવાથી પણ જે વાતરક્તવાળા સુખ થાય નહિ તે પછી તેના શરીરમાંથી બગડેલું લેહી કાઢી નખાવવું. તાવના રેગમાં જે પથ્ય કહેવામાં આવ્યાં છે તે આ રોગમ પણ આપવાં.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने रक्तवात
चिकित्सा नाम षड्विंशोऽध्यायः ।
For Private and Personal Use Only
Page #643
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ૬
હારીતસંહિતા.
ma
सप्तविंशोऽध्यायः।
અમ્લપિત્તની ચિકિત્સા અમ્લપિત્તના હેતુ અને લક્ષણે
आत्रेय उवाच। गुडतिसेवनाचाम्लाद्विरुद्धाहारसेवनात् । कुपितं चाम्लपित्तं च कण्ठस्तेन विदह्यते ॥ दाहो वा हृदये तस्य शिरोऽतिश्चैव जायते। उद्गारानम्लकान कण्ठे हिक्काम्लानि प्रधावति ।
આત્રેય કહે છે–અતિશય ગોળ ખાવાથી, ખટાઈ ખાવાથી, કે વિરૂદ્ધ ભજન કરવાથી અમ્લપિત્ત કોપે છે અને તે વડે ગળામાં અગ્નિ બળે છે–દાહ થાય છે તથા છાતીમાં પણ દાહ થાય છે. વળી માથું દુખવા લાગે છે, ખાટા ઓડકાર તથા હેડકી આવે છે અને તે સાથે ખાટું (પિત્ત) પિટમાંથી ગળામાં ચઢી આવે છે.
અમ્લપિત્તના ઉપાય, शृणु तस्य प्रतीकारं वमनं कारयेगतम् । अधोगते चाम्लपित्ते विरेकश्च प्रदीयते ॥ पारिभद्रदलानीति आमलक्याः फलानि च । क्वाथपानं प्रयोक्तव्यमम्लपित्तं व्यपोहति ॥ पटोलपाटलाकाथो धान्यनागरकान्वितः । जलेन हितकः प्रोक्तश्वाम्लपित्तनिवारणे ॥ पटोलविश्वामृतवल्लितिक्ता पत्राणि निम्बस्य च वत्सकानाम् । कथो विसर्पकृतमम्लपित्तं
विनाशयेन्मण्डलकानि दद्रुन् ॥ . रात्री संपाचनं देयं धान्यनागरकल्कितम् ॥
For Private and Personal Use Only
Page #644
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય અઠ્ઠાવીસમા
હવે એમ અમ્લપિત્તના ઉપાય સાંભળઃ અમ્લપિત્તના રોગીને જલદીથી વમન કરાવવું અને જો અમ્લપિત્ત નીચેના ભાગમાં ગયું હોય તે તેને જુલાબ આપવા.
લીમડાનાં પાંદડાં અને આમળાં એ એને વાથ કરીને રાગીને તે પીવાને આપવા તેથી અમ્લપિત્ત મટે છે.
કડવાં પરવળ, પાડળ, ધાણા, સુંઠ, એ ઔષધોનો કવાથ પાણીમાં કરીને આપવાથી તે અમ્લપિત્ત મટાડવામાં હિતકારક છે.
કડવાં પરવળ, સુંઠ, ગળા, કડુ, લીમડાનાં પાંદડાં, કડાનાં પાંદડાં, એ ઔષધાના વાથ વિસર્પરાણે કરેલા અમ્લપિત્તને, શરીર ઉપર થયેલાં મંડળને અને દાદરને મટાડે છે.
૫૭
અમ્લપિત્તના રોગીને ધાણા તથા સુંઠનું કલ્ક કરીને તેનું પાચન ઔષધ આપવું.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने दाहचिकित्सा नाम सप्तविंशोऽध्यायः ।
अष्टविंशोऽध्यायः ।
શાફાગની ચિકિત્સા, રોગના હેતુ.
आत्रेय उवाच ।
शोफो भवेच्च विकलेन्द्रियरोममार्गात् क्षीणे बले वपुषि चालकद्वष्णसेवया । शैत्यात् तथा विशदपिच्छलसेवनेन रूक्षाभिघातपतनेन च धारणाद्वा ॥
For Private and Personal Use Only
આત્રેય કહેછે.—ક્રિયાના માર્ગ તથા રામ માર્ગ (રૂવાટાંનાં છિદ્રો ) તેની ખરેખર સ્થિતિમાં ન હોવાથી એટલે તેમાં કાંઈ મળ
ન
Page #645
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯૮
હારીતસંહિતા.
વગેરે ભરાઈને તે બંધ થવાથી જે થાય છે, વળી શરીરનું બળ ક્ષીણ થવાથી, ખાટું તીખું તથા ગરમ ખાવાથી, ઠંડકથી, પાતળા અને પીચ્છાવાળા (ચીકણું) પદાર્થનું સેવન કરવાથી, રૂક્ષપદાર્થનું સેવન કરવાથી, વાગવાથી અથવા પડી જવાવડે વાગવાથી અને મળમૂત્રાદિકન વેગને રોકવાથી સોજો ઉત્પન્ન થાય છે.
શેફગની સંપ્રાપ્તિ आमाशये गतवतो मरुतोदयस्य वान्ते प्रधावति ततो रसशेषदोषाः। कुर्वन्ति पाणिचरणेषु पृथक् प्रभूतो
द्वन्द्वेन वा भवति शोफविकारचारः॥ વાયુ કપ પામીને આમાશયમાં જાય છે તેથી આમાશયમાં પાચન થતાં રહેલો શેપ રસ તથા બીજ પિત્તકાદિક દેશ એ સર્વે હાથે પગ તરફ દોડી જાય છે અને હાથ પગમાં સોજો ઉત્પન્ન કરે છે. એ સજાને પ્રસાર વાતાદિક ત્રણે જૂદા જૂદા દેપથી, બે બે દેવ એકઠા મળવાથી અને ત્રણે દેવ એકઠા મળવાથી થાય છે.
સાધ્યાસાધ્ય શેફ नरस्य चान्तःप्रभधाश्च शोफाः साध्या भवेयुर्विनता मुखेषु । असाध्यकाः सर्वशरीरगाश्च पादे स्त्रियो वा वदने नरस्य । क्षये क्षते वापि च गुल्मदेशे स्याद्राजयक्ष्मणि तथोदरेषु । रक्तेन जातोऽप्ययमेव शोफो वणे तथा शोफविकारचारः॥ अन्ये चोर्ध्वगताः शोफाः श्लेष्मपित्तसमुद्भवाः। कष्टसाध्याश्च विज्ञेया बहूपद्रवसंयुताः॥ श्लेष्मणि शिरशि प्राप्ते ऊर्ध्वशोफः प्रजायते ।
For Private and Personal Use Only
Page #646
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય અઠ્ઠાવીસમે.
૫૯
मध्यः पक्काशयस्थेऽपि मलस्थानगते त्वधः ॥ रसे सर्वानुगः शोफः सर्वदेहानुगो रसः॥ सर्वाङ्गशोफोप्यथ मध्यशोफाः सर्वाङ्गशोफा:परिवर्जनीयाः। वृद्धे च बाले क्षतजाः क्षयोत्थाश्छतिसारश्वसनेन युक्ताः॥ भ्रमज्वरक्षीणशरीरजाताः शोफोद्भवो यो भवते नरस्य । साध्या न वैद्यस्य नचान्यदोषा
सा नैव साध्या भिषजां वरिष्ठ ॥ પુરુષને હાથે તથા પગે આવેલ સેજે સાધ્ય એટલે મટી શકે એવો છે, અને સ્ત્રીઓને મુખ ઉપર આવેલ સેજે સાધ્ય છે. જે સેજે આખે શરીરે આવ્યો હોય તે અસાધ્ય છે. તેમ સ્ત્રીઓને પગે આવેલ સોજો તથા પુરુષને મોઢે આવેલ સેજે પણ અસાધ્ય છે. ક્ષયરોગમાં થયેલે, ક્ષત (વાગવા)થી થયેલ, ગુલ્મની જગાએ થયેલ, રાજ્યમામાં થયેલો, ઉદરરોગમાં થયેલે, લેહીથી થશે અને ત્રણથી થયેલે સોજો કષ્ટસાધ્ય છે, અને તે વિના બીજા સોજા જે શરીરના ઉપરના ભાગમાં થયેલા હેયે છે તથા જે કફ અને પિત્તથી થયેલા હોય છે, તેમજ ઘણું ઉપદ્રવથી યુક્ત હોય છે, તે સઘળા સજા કષ્ટસાધ્ય જાણવા. કફ દોષ માથામાં જવાથી ઊર્ધશેફ થાય છે એટલે શરીરના ઉપલા ભાગમાં મુખ વગેરે ઠેકાણે સોજો આવે છે. કફ પક્વાશયમાં જવાથી શરીરના મધ્ય ભાગમાં પેટ વિગેરે ઠેકાણે સેજા આવે છે. મળસ્થાનમાં જવાથી શરીરના નીચા ભાગમાં ગુદ વગેરે ઠેકાણે લેજો આવે છે. કફ રસસ્થાનમાં જવાથી એટલે રસમાં મળવાથી આખે શરીરે સેજે થાય છે કેમ કે રસ આખા શરીરમાં ફરનારે છે એ સજાને સર્વાગશેફ કહે છે. શરીરના મધ્ય ભાગમાં થયેલ સેજે અને સર્વાગશેફ, એ સજા અસાધ્ય છે માટે વૈધે તેની ચિકિત્સા કરવી નહિ. તેમજ વૃદ્ધને અને બાળકને થયેલ સેજે, ઉરઃક્ષતવાળાને અને ક્ષય
For Private and Personal Use Only
Page #647
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૦
હારીતસંહિતા.
વાળાને થયેલા સાજો, ઉલટીના રોગવાળાને, અતિસારવાળાને અને શ્વાસવાળાને થયેલા સાજો, ભ્રમ (ચકરી) ના રોગવાળાને, અને તાવથી ક્ષીણ થયેલા રોગીને થયેલો સોજો, એ સાન્ન અસાધ્ય છે. હું વૈધોમાં શ્રેષ્ઠ હારીત ! એ સાજા વૈધથી મટાડી શકાતા નથી.
સાજાનાં લક્ષણ,
तोदश्व रूक्षं श्वसनंच वातात् पित्ताच्छ्रमः शोफविदाहतापः । शीतो घन श्लेष्मणि बद्धकण्डूः स्याद्वन्द्वजो द्वन्द्वजलक्षणेन ॥
વાયુથી જે સાજો થાય છે તેમાં રાગીને તાદ (સાયા ઘેચાવા જેવી વેદના) થાય છે, સાો રૂક્ષ હાય છે અને રોગીને શ્વાસ થાય છે: પિત્તથી થયેલા સેાામાં રોગીને શરીરે થાક, સેજામાં દાહ (તણખા ), અને તાવ હાય છે; કથી થયેલા સાજામાં સાજો ઠંડા અને ધન ( કાણુ ) હોય તે તથા તેમાં ચેળ (ખરજ) આવે છે. એ દોષનાં લક્ષણો જે સાજામાં એકઠાં જણાતાં હોય તેને જ શા કહે છે, એટલે તે વાતપિત્ત, વાત કે પિત્તકના સાજો કહેવાય છે.
સેાજાના ઉપચાર.
अथ प्रवक्ष्याम्युपचारमस्य संस्वेदनं पाचनशोधनं वा । विरेचनं रक्तविमोक्षणं च कषायचूर्णानिविधिः प्रदिष्टः ॥ न चास्य स्नेहनं कार्य नैव कार्य विरूक्षणम् ॥
હવે એ શાક રાગના કેવા ઉપાય કરવા તે હું કહુંછું. સેાજાના રોગવાળાને સંસ્વેદન કરવું એટલે તાપવડે પરસેવે કાઢવા, પાચન ઔષધ કરવું, દોષાદિકને શુદ્ધ કરનારૂં શોધન ઔષધ કરવું, વિરેચન આપવું, જળા, મડી કે બીજા કોઇ યંત્રથી લોહી કાઢવું, વાથ પાવા અને ચૂર્ણ ખવરાવવાં. સોજાના રોગવાળાને એવા વિધિ કરવાનું કહ્યું છે. પણ સાજાના રાગવાળાને સ્નેહન ઉપચાર કરવા નહિ તેમ ક્ષણુ ઉપચાર પણ કરવા નહિ.
For Private and Personal Use Only
Page #648
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય અઠ્ઠાવીસમ.
કવાથાદિ ઉપચાર, पुनर्नवा मगधजा च कटुत्रयं च निम्बाभया च कटुका च पटोलदारू । काथः सुखोष्णकथितस्तु विपाचनेन
शोफो जहाति जठरं च नरस्य शीघ्रम् ॥ पुनर्नवा गुडूची च गुग्गुलं समकल्कितम् ।
शोफदोषांश्च गुल्मं च हन्त्युदरं कफामहम् ॥ गोजामहिष्या वृषभस्य मूत्रं तथैव लावं सकलं प्रयोज्यम् । पानेन शोफो विजहाति शीघ्रमेरण्डतैलेन युतं पयो वा ॥
સાડી, પીપર, સુંઠ, પીપર, મરી, લીંમડે, હરડે, કટકી, પડવલ, દારુહળદર, એ ઔષધેને કવાથ કરીને તે છેડે થોડે ગરમ હોય ત્યારે પાવે, એ પાચન કવાથ છે માટે તે દોષને પક્વ કરીને સેજાને અને જઠરના રોગને ઉતાવળે મટાડે છે.
સાડી, ગળે, અને ગુગળ, એ સમાન ભાગે લઈને તેનું કલ્ક કરવું. એ કલ્ક તમામ પ્રકારના સેજાના રોગને અને ગુલ્મને તથા ઉદર રેગને અને કફના વ્યાધિને નાશ કરે છે.
ગાયનું મૂત્ર, બકરીનું મૂત્ર, ભેંશનું મૂત્ર, બળદનું મૂત્ર, એ સઘળામાંથી જેટલાનું મળે તેટલાંનું મૂત્ર એકઠું કરીને પીવું. અર્થાત એકનું મળે તે એકનું, બેનું મળે તે બેનું, ત્રણનું મળે તે ત્રણનું અને સઘળાનું મળે તે સઘળાં મૂત્ર ગાળીને પીવાં. એ પીવાથી સેજે લદી ઉતરી જાય છે. અથવા દિવેલ અને દૂધ પીવાથી પણ સોજો ઉતરી જાય છે.
સોજા ઉપર દન ક્યિા, संस्वेदनक्रिया कार्य तर्कारी च पुनर्नवा । एरण्डपत्रकैर्वापि अथवा तिन्तिडीच्छदैः॥
૧ . પ્ર૧ , ૨ ચૈત્ર સાનં સર્વ પ્રથોથે. ઘ૦ ૧. ३ सार्या च पुनः पुनः प्र. १ ली.
પ૧
For Private and Personal Use Only
Page #649
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૦૨
www.kobatirth.org
हारीतसंडिता.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
htraलाक्षत्वपामार्ग ब्राह्मी वापि जलने च । लोमशा कटुतुम्बी च काञ्जिकेन जलेन वा ॥ निःक्काथ्य चापि संस्वेदस्तथैवोष्णजलेन च । चाचैवारनालं च यथालाभेन योजयेत् ॥
અરણીનાં પાંદડાં, સાટોડીનાં પાંદડાં, દીવેલાનાં પાંદડાં, આંબલીનાં પાંદડાં, એખરાનાં પાંદડાં, અધેડાનાં પાંદડાં, વજ, કડવી તુંબડીનાં પાંદડાં, એમાંથી જે મળે તે લાવીને તેને કાંજીમાં અથવા પાણીમાં આપીને તેનો આક આપવા. તેમજ એકલા ગરમ પાણીના પણ માક્ આપવો. તે પછી કાંજીના આ આપવા. એવી રીતે એ સઘળામાંથી જે મળે તેને મા આપવા તેથી સાજો ઉતરી જાય છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने शोफचिकित्सा नाम अष्टविंशोऽध्यायः ।
ऊनविंशोऽध्यायः ।
ગુલ્મરોગની ચિકિત્સા,
ગુઅરાગના હેતુ.
आत्रेय उवाच ।
श्वत्थैपचारैस्तैश्च संकुप्यतेऽनिलः । मन्दाग्निना विषमेण गुल्मं जठरे जायते ॥
આત્રેય કહે છે.—સાજાના રોગમાં થયેલા અપચારથી વાયુકાપ પામે છે તેથી તથા જહેરાગ્નિ મંદ પડવાથી અથવા જરાત્રિ વિધમ ઇ જવાથી જારમાં ગુમરાગ ઉત્પન્ન થાયછે.
१ मययः कोकिलाक्षव ब्राह्मा चापि जलने च प्र० १ ली. २ ग्रेवदाली कटुतंत्री. प्र० ३ जी. ३ तथैवोष्णेन तेन च प्र० १ ली. ४ पचाचेवोपनाहं च. प्र० १ ली. ५ रुपचारै प्र० १ ली.
For Private and Personal Use Only
Page #650
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય એગણત્રીસમે,
વાતમાનાં લક્ષણ,
उदरं गर्जते यस्य विषमाग्निश्च दृश्यते । तोदो वपुषि शूलं च वातगुल्मं विनिर्दिशेत् ॥
જે રોગીના પેટમાં ગર્જના થતી હોય, તથા જેના જઠરાશિ વિષમ હાય, જેના શરીરમાં ( પેટમાં) સાયે ઘાચાવા જેવી વેદના થતી હોય તથા પેટમાં શૂળ થતું હોય તેને વાયુનો ગુલ્મ કહેવા.
પિત્તગુલ્મનાં લક્ષણ,
शोषोऽरतिः सपीतत्वं मन्दज्वरनिपीडिनम् । तमोभ्रमपिपासातिर्गुल्मं तत् पित्तसम्भवम् ॥
૬૦૩
જે રોગીના મોઢામાં શોષ પડતા હોય, જેને અણુગમો થતા હોય, શરીરના વર્ણ વગેરે પીળાં માલમ પડતાં હોય, જે ઝીણા તાવથી પીડાતા હોય, જેતે આંખે અંધારાં આવતાં હોય, જેને ફેર આવતા હોય, જેને તરસ બહુ લાગતી હોય, એવા રોગીના ગુલ્મને પિત્તગુલ્મ કહેવા
કગુલ્મનાં લક્ષણ,
शोषो जाड्यं च हृल्लासस्तन्द्रालस्यं सशीतकम् । मन्दाग्निविविबन्धैश्च गुल्मं तत् श्लेष्मसम्भवम् ॥
જેને શોષ, જડતા, છાતીમાં પીડા, ધેન અને આળસ થતું હોય, ગાળાની જગાએ સ્પર્શ કરવાથી તે ભાગ શીતળ લાગતા હોય, જડરાગ્નિ મંદ હાય, ઝાડાનો કબજો હાય, એ રાગીના ગુલ્મને કશુક્ષ્મ કહેછે.
કફવાત ગુલ્મનાં લક્ષણ,
हृल्लासः शूलमाध्मानं तोदनं विषमानिकम् । वैवर्ण्यवेपथुः श्वासः सगुल्मः कफवातिकः ॥
For Private and Personal Use Only
જે રોગીને છાતીમાં પીડા, શૂળ, પેટ ચડવું, તેાદ (સાયા ચાવાજેવી વેદના, વિષમાગ્નિપણું, શરીરની કાંતિ બદલાઇ જવી, કંપ અને શ્વાસ થતા હોય તેને ક તથા વાયુને ગુક્ષ્મ જાણવું.
Page #651
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૦૪
હારીતસંહિતા.
પિત્ત ગુલ્મનાં લક્ષણ, मोहो विभ्रमता जाड्यमरतिः क्षुत्पिपासकम् । आलस्यं निद्रतावेश्यं गुल्मं तत् कफपैत्तिकम् ॥ જે રોગીને માહ, વિભ્રમ (ફેર,) જડતા, અણગમા, ભૂખ, તરસ, આળસ અને નિદ્રાને આવેશ માલમ પડે તેને કાપિત્તથી થયેલે ગુક્ષ્મ જાણવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
> **
વાતપિત્ત ગુલ્મનાં લક્ષણ, पिपासारतितोदत्वं शिरोर्तिभ्रमपीडनम् । सदाधं सबलं चैव स गुल्मो वातपैत्तिकः ॥
જે રોગીને તરસ, અણગમા, તાદ, માથામાં પીડા, ભ્રમ (ફેર આવવા ) ની પીડા, અને ચુનની જગાએ દાહ થતા હોય, તથા જે રોગીને ગુમની વેદના ઘણી હોય તેને વાતપિત્તથી થયેલા ગુક્ષ્મ જાણવા. સાન્નિપાતિક ગુલ્મનાં લક્ષણ
निद्रालस्यं च दाहश्च शोफाच्छूलं च सज्वरम् । वैवर्ण्यमरतिर्जायं विड्बन्धो विकलाङ्गता ॥ तथातिसारो मूर्च्छा च तृद् हृल्लासश्च वेपथुः । श्वासोऽरुचिरजीर्णत्वं गुल्मं तत् सान्निपातिकम् ॥
For Private and Personal Use Only
જે રોગીને ઊંધ ઘણી આવતી હાય, આળસ થતું હોય, ગુલ્મની જગાએ દાહ થતા હોય, ગુલ્મની જગાએ સોજો ચઢયો હાય, શૂળ થતું હાય, તાવ આવતા હોય, શરીરનો વર્ણ બદલાઇ ગયા હોય, અણુગમે થતા હાય, અંગ જડ થઇ ગયાં હોય, ઝાડાનો બંધ કોઇ હોય, અંગ વિકળ ( પોતપોતાની ક્રિયા કરવાને અસભર્થ) થઈ ગયાં હોય, અતિસાર થયા હોય, મૂર્છા થઈ હાય, તરસ લાગતી હોય, છાતીમાં પીડા થતી હાય, શરીર કાંપતું હોય, શ્વાસ થતા હોય, અરૂચિ થઇ હોય, અને ખાધેલું પચતું ન હોય તેને સન્નિપાતથી થયેલા ગુલ્મ કહેવા.
સાયાસાચ્યું.
साध्यं केवलदोषोत्थं द्वन्द्वं कष्टेन सिध्यति । असाध्यं सान्निपातोत्थं वक्ष्यामस्तत्प्रतिक्रियाम् ॥
Page #652
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન--અધ્યાય ઓગણત્રીસ.
૬૫
જે ગુલ્મ એક દોષથી ઉત્પન્ન થયો હોય તેને સાધ્ય જાણ; જે સુક્ષ્મ બે થી થયે હોય તેને કષ્ટસાધ્ય જાણો; અને સન્નિપાતથી થયેલા ગુલ્મને અસાધ્ય જાણવો. હવે એ ગુલ્મની ચિકિત્સા અમે કહિયે છીએ.
ગુમના ઉપચાર, यकृद्ग्रहणीचिकित्सैव कथितं चोपवारणम् । तद्वत् प्लीहा समाख्यातो न चात्र कथिता पुनः ॥ चिकित्सोदरगुल्मस्य वक्ष्यते शृणु साम्प्रतम् । स्नेहनं रूक्षणं चैव पाचनं शोधनानि च ॥ संशमनं विरेकश्च बस्ति स्नेहनिरूहणम् ।
क्षारपानं च चूर्णानि गुल्मोपचरणक्रिया ॥ યકૃત અને ગ્રહણીની ચિકિત્સા તથા તે રોગને અટકાવવાના ઉપાય કહેવામાં આવ્યા છે. તેમજ બરોળના રોગ વિશે પણ કહ્યું છે. પણ આ ગ્રંથમાં પિટમાં થનારા ગુલ્મની ચિકિત્સા અત્યાર સુધી કહી નથી તે હવે કહિયે છીએ માટે સાંભળ. ગુલ્મરગવાળાને સ્નેહન, રૂક્ષણ, પાચન, શોધન, સંશમન અને વિરેચન ઔષધો આપવાં. જે ઔષધ જે દોષને સ્નિગ્ધ કરીને તેને નિકાલ કરે છે તેને સ્નેહજ કહે છે, જે દોષને રૂક્ષ કરે છે તેને રક્ષણ કહે છે જે પક્વ કરે છે તેને પાચન કહે છે, જે દોષને સાફ કરે છે તેને શેધન કહે છે, જે શમાવી દે છે તેને શમન કહે છે; અને જે વિરેચનારા દોષને બહાર કાઢી નાખે છે તેને વિરેચન કહે છે. વળી ગુલ્મ રોગવાળાને સ્નેહબસ્તિ અને નિરૂહબસ્તિ આપવા. તેમજ તેને ક્ષારરૂપ ઔષધો પાવાં અને ચૂર્ણ ખવરાવવાં એવી એવી ક્રિયાઓ કરીને ગુલ્મના ઉપચાર કરવા.
ગુમ ઉપર સ્નેહન અને રૂક્ષણ કિયા, शुण्ठी दारुश्च सुरसा मूर्वा च पंचमूलकम् । क्वाथोऽस्याष्टावशेषः स्यात् तत्समं क्षीरमेव च ॥ दधि तत्सममेवं तु पाचयेत् तत्समाग्निना। घृतं यावत् प्रदृश्येत सिद्धमुत्तारयेत् ततः ॥
For Private and Personal Use Only
Page #653
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
तत् घृतं पानकेऽभ्यङ्गे भोजने च प्रदापयेत् । स्नेहनं तु सप्तदिनं तस्माच्च रूक्षणं हितम् ॥ दिनत्रयं च कर्तव्यं कथयाम्यत्र कोविद!। शुण्ठी सौवर्चलं जीरे द्वे वा हिङ्गसमन्वितम् ॥ काञ्जिकं पानमेतेषां रूक्षणं गुल्मशान्तये । गुल्मचिकित्सिते क्षारपाकोऽत्र प्रतियुज्यते ॥
सुर, विहार, तुसी, भारवेश, सधु पंयभू ( शानिपाणी, पृष्टिપર્ણી, રીંગણી, ભોંયરીંગણી, ગેખરૂ ) એ ઔષધને કવાથ આઠમે હિસે પાણી રહે એવી રીતે કરીને તેમાં ક્વાથની બરાબર દૂધ નાખવું તથા દહીં પણ તેટલું જ નાખવું. પછી તેને સરખા તાપથી પકવ કરવું જ્યારે તેમાં ઘી થયેલું માલુમ પડે ત્યારે તે સિદ્ધ થયું એમ જાણીને નીચે ઉતારવું. એ ધી રોગીને પીવાને, ચેળવાને તથા ખાવાને આપવું. એવી રીતે સાત દિવસ સુધી તેને સ્નેહન ઉપચાર કરે. તે પછી ત્રણ દિવસ સુધી રક્ષણ ઉપાય કરવા હિતકારક છે. હે પંડિત ! તે રૂક્ષણ उपाय तो छु. सुं, संय, ७३, शा९७३, डिंग, ये औषधे। રોગીને પીવા આપવાં તેથી રક્ષણ થઈને ગુલ્મોગ શાંત થાય છે. હવે ગુલમની ચિકિત્સામાં ક્ષારપાક કેવી રીતે કરે તે કહિયે છીએ.
ક્ષારપાક્ની ક્રિયા क्षारं पालाशार्जुनसूरणस्य तथैव क्षारं सहयावशूलकम् । सौवर्चलं सिन्धुभवौद्भिदं च सामुद्रजं वापि विमिश्रयेच्च ॥ तौयं परित्राव्य विधानतोऽपि युक्तं तथैतानि सदौषधानि । पथ्याग्निशुण्ठीरजनीसुरालु कुष्ठं विशाला च यवानिका च ॥ तथाजमोदा सह जीरके द्वे षड्ग्रन्थिका हिङ्गुयुतं च चूर्णम् । क्षारोदकापानविमिश्रपानं निहन्ति सर्वाण्यपि कोष्ठज़ानि ॥ गुल्मानि सर्वाणि विसूचिकानां मन्दाग्निशूलानि भगन्दराणाम् । प्लीहोदरानाहं च विविबन्धं विनाशयेद्रोगचयं नराणाम् ॥
इति विरूक्षणम् ।
For Private and Personal Use Only
Page #654
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય ઓગણત્રીસ.
૬૦૭
- ખાખરને ક્ષાર, જવખાર, સંચળ, સિંધવ, સુરેખાર, સમુદ્ર લવણ એ સર્વને એકત્ર કરીને તેનું વિધિપૂર્વક પાણી કરવું. પછી તેમાં નીચે કહેલાં ઔષધોનું ચૂર્ણ નાખવું. હરડે, ચિત્ર, સુંઠ, હળદર, દેવદાર, ઉપલેટ, ઇંદ્રવારણ, જવાન, અજમેદ, જીરું, શાહજીરું, વજ, હિંગ, એ ઔષધનું ચૂર્ણ કરીને તેમાં નાખવું. એવી રીતે ઉપર કહેલું ક્ષારનું પાણું અને ચૂર્ણ મિશ્ર કરીને પીવું. એથી કરીને કોઠામાંના સઘળા રોગ નાશ પામે છે. સઘળા ગુલ્મ મટે છે. વિચિકા સંબંધી સઘળાં વ્યાધિઓ મટે છે. મંદાગ્નિ, શાળા અને ભગંદર રોગ પણ મટે છે. પ્લીહા (બરોળ), ઉદરરોગ, પેટ ચઢવાનો રોગ, બંધકેશન રોગ, એવા એવા ઘણું રેગ એ ઔષધથી નાશ થાય છે.
ગુલ્મગનું પાચન, पथ्या समझा कलशी वृषं च महौषधं वातिविषा सुराहम् । जलेन निःक्वाथ्यमिदं हि पानं गुल्मामयानां प्रतिपाचनं च ॥ वचायवानीत्रिकटुदशमूलीजलं स्मृतम् । क्वाथश्चोष्णो हितः पाने धान्यनागरयाथवा ॥ वातगुल्मेषु सर्वेषु ज्वरेषु विषमेषु च ॥ रास्नाद्यं पञ्चकं वापि वातगुल्मप्रपाचनम् । सठी सौवर्चलं शुण्ठी पाचनं वाथ गुल्मिने ॥
इति वातगुल्मपानम् । હરડે, મજીઠ, કળશી (પૃછી પણ,) અરડૂસે, સુંઠ, અતિવિખ, દેવદાર, એ ઔષને આખાં પાખાં કચરીને તેને પાણીમાં આઠમે ભાગે પાણી રહેતાં સુધી ઉકાળવાં પછી એ ક્વાથ પીવે. એ કવાથ ગુલ્મરોગનું પાચન કરે છે.
વજ, જવાન, સુંઠ, પીપર, મરી, દશમૂળ (શાલિપણું, પૃષ્ટિપણું, રીંગણી, ભોંયરીંગણી, ગેખરૂ, બીલી, અરણી, અરલ (અલ) પાળ, (શીવણ) એ ઔષધેને કવાથ કરીને તે ગરમ હોય ત્યારે પી તે વાયુના ગુલ્મને અને સઘળા વિષમજ્વરને પાચન કરવામાં હિતકારક છે.
For Private and Personal Use Only
Page #655
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
હારીતસંહિતા.
ધાણા અને સુંઠને ક્વાથ ગુલ્મને પાચન કરવામાં સારે છે તેમ જવરનું પણ તે પાચન કરે છે.
રાસ્નાપંચક પાછળ કહેવામાં આવ્યું છે. એ પણ વાયુના ગુલ્મનું પાચન કરે છે.
પડયુ, સંચળ, સુંઠ, એ ત્રણ ઔષધને કવાથ કે ચૂર્ણ આપવાથી વાતશુભનું પાચન થાય છે.
પિત્તગુલ્મનું પાચન विदारी द्राक्षा कटुका निम्बपत्राणि चैव तु । सगुडं पाचनं देयं पैत्तिकगुल्मरोगिणि ॥ धात्रीकल्कं सितोपेतं पाचनं पित्तगुल्मिने । વિદારીકંદ, દ્રાક્ષ, કુટકી, લિંબડાનાં પાંદડાં, એ ઔષધનું ચૂર્ણ કરીને કે કવાથ કરીને તેમાં ગોળ નાખીને પિત્તના ગુલ્મ રેગવાળાને પાચન માટે આપવું.
આમળાનું કલ્ક કરીને તેમાં સાકર નાખીને પિત્તગુલ્મવાળાને પાચન માટે આપવું.
કફગુલમનું પાચન यवानी चोग्रगन्धा च तथा च कटुकत्रयम् । पाचनं श्लैष्मिके गुल्मे पीतं चोष्णं निशासु च ॥
इति श्लेष्मगुल्मपाचनम् । જવાન, વજ, સુંઠ, પીપર, મરી, એ ઔષધેનું ચૂર્ણ પાણી સાથે રાત્રે પીવાથી તે કફગુલ્મનું પાચન કરે છે.
હવે વિરેચને કહિયે છીએ,
વાતગુલ્મનાં વિરેચન, नागरा क्रिमिजित् पथ्या त्रिवृता त्रिगुणायुता। चूर्ण गुडान्वितं देयं वातगुल्मविरेचनम् ॥
કામ,
For Private and Personal Use Only
Page #656
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય ઓગણત્રીસમે.
दन्ती च भागमेकं च द्वौ भागौ च हरीतकी । त्रिवृती भागत्रयं स्यात् शुण्ठ्याश्चत्वार एव च ॥ प्रक्षिप्य सर्वमेकत्र सर्वतुल्यगुडेन तु । वटकं भक्षयेत् प्रातस्तस्योपरि जलं पिबेत् ॥ कथितं च विरेकाय वातगुल्मोपशान्तये ॥ इति वातगुल्मविरेकः ।
मुंह, पावडींग, हरडे, मेत्रगुनो भेड भेड लाग सेवा; अने નસેતર ત્રણ ભાગ લેવું. એ સર્વનું ચૂર્ણ કરીને તેમાં ગાળ નાખીને વાતગુમાવાળાને વિરેચન માટે આપવું.
૯ ૦૯
દંતીમૂળ એક ભાગ, હરડે બે ભાગ, નસેતર ત્રણ ભાગ, સુંઠ ચાર ભાગ, એ સર્વનું એકઠું ચૂર્ણ કરીને સધળાની ખરેખર ગાળ લેઈ તેની ગોળી કરવી. એ ગાળી સવારમાં ખાવી તથા તે ઉપર ઉકાળેલું (ગરમ) પાણી પીવું. એ ઔષધથી વિરેચન થઇને વાયુના ગુલ્મ शभी नशे.
પિત્તગુલમનું વિરેચન.
पिवेदेरण्डतैलं च शर्कराक्षीरसंयुतम् । पित्तगुल्मविरेका श्रेष्ठमेतत् सुखावहम् ॥ एरंडस्य प्रवालानि तथैवारग्वधानि च । विभाव्यैरण्डतैलेनैरण्डपत्रैस्तु वेष्टयेत् ॥ कर्दमेन प्रलिप्याथ अङ्गारेषु च स्थापयेत् । सुस्विन्नभर्जितां तां च भक्षयेत् कर्करान्वितात् ॥ विरेकः पैत्तिके गुल्मे हितं शुद्धविरेचनम् ॥
इति पित्तविरेचनम् ।
એરંડિયા તેલમાં સાકર તથા દૂધ મેળવીને પિત્તગુમાવાળાએ વિરેચનને અર્થે પીવું, પિત્તગુક્ષ્મ મટાડવાને એ વિરેચન ઉત્તમ છે.
For Private and Personal Use Only
ગરમાળાનાં કુમળાં કુમળાં પાંદડાં તથા દીવેલાનાં કુમળાં કુમળાં પાંદડાં લેવાં. પછી તે પાંદડાંને એરંડિયા તેલની ભાવના આપવી, અને १ आग्वधप्रवालानि प्र० ३ जी.
Page #657
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
એરંડનાં પાંદડામાં તેમને વટવાં. તે ઉપર માટીને લેપ કરીને તે ગોળને અંગારામાં મૂકો. જ્યારે તે સારી રીતે બફાઈ જાય ત્યારે તે ગોળાને બહાર કાઢી તેમાંથી પેલાં પાંદડાં કાઢીને તેને સાકર સાથે ખાવાં. એથી કરીને પિત્તગુલ્મમાં વિરેચન થશે. એ વિવેચન હિતકારક છે તથા શુદ્ધ છે.
કફગુલમનું વિરેચન, त्रिफलासुरसाशुण्ठीचूर्ण कृत्वा विभावयेत् ।
मुहिक्षीरेण वारैकं गुडेन सह मिश्रितम् ॥ विरेकः श्लेष्मके गुल्मे सर्वोदरविनाशनः । शुण्ठी सौवर्चलं पथ्या विडङ्गं च पुनर्नवा ॥ चूर्णेऽपामार्गबीजानां स्नुहिक्षीरेण भाविते । गुडेन संयुतं खादेत् पश्चादुष्णं जलं पिबेत् । विरेकः सर्वगुल्मषु प्रशस्तो हितकारकः ॥
તિ વિનમ્ હરડે, બહેડાં, આમળાં, તુળસી, સુંઠ, એનું ચૂર્ણ કરીને તેને બેરના દૂધની એક વાર ભાવના દેવી. પછી તે ચર્ણને ગોળની સાથે મેળવીને ખાવું. એ ઔષધથી વિરેચન થઈને કફનો ગુલ્મ મટે છે તથા સર્વ પ્રકારના ઉદરના રોગ પણ મટી જાય છે.
સુંઠ, સંચળ, હરડે, વાવડીંગ, સાડી, અઘેડાનાં બીજ, એનું ચૂર્ણ કરીને તેને થોરના દૂધની ભાવના દેવી. પછી એ ચુર્ણને ગેળમાં મેળવીને ખાવું તથા તે ઉપર ગરમ પાણી પીવું. એ વિરેચન ત્રણે દોષથી થયેલા ગુલ્મ ઉપર હિતકારક અને ઘણું વખાણવા જેવું છે.
ક્ષારપાન, शुक्तिक्षारनिशाविशालकदली स्यात् सूरणं कोकिला पालाशं दहनार्जुनं सठिजयापामार्गकूष्माण्डकम् । दग्ध्वा क्षारविपाचितं परिसुतं हिङ्गु त्रिकटन्वितं गुल्मानाहविबन्धशूलहरणं सर्वोदराणां हितम् ॥
રૂતિ ક્ષારપાન ! છીપનો ખાર, હળદર, વિશાલ, કેળ, સૂરણ, કાકેલી, ખાખર, ચિત્રો, સાદડ, પકડ્યુરે, વિજ્યા, અધેડે, કહોળું, એ સર્વને
For Private and Personal Use Only
Page #658
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
તૃતીયસ્થાન-અધ્યાય ઓગણત્રીસમે.
૬૧૧
~~~~~~
બળીને તેની રાખડી એકઠી કરીને પાણીમાં હેળી નાખવી પછી તે પાણીને બાળવું. બળતાં ચારે બાજુએ જે દેશે ક્ષાર બાઝે તેને લઈને તેનું પાણી કરીને તેમાં હીંગ, સુંઠ, પીપર અને મરીનું ચૂર્ણ નાખીને પાવું એને ક્ષારપાન કહે છે. એ ક્ષારપાન ગુમ, પેટ ચવાને રેગ, બંધ, અને શૂળ, એ રોગને હરે છે, તથા તે સર્વે ઉદર રોગને મટાડે છે.
અજમેદાદિ ચૂર્ણ, अजमोदा सठी दन्ती विडङ्गं कुष्ठतुम्बुरु । त्रिफला चित्रकं चैव शुण्ठी कर्कटङ्गिका ॥ निवृता च सुराहा च पुष्करं वृद्धदारुकम् । तथाम्लवेतसं चैव तिन्तिडीकरसस्तथा ॥ समं तु मातुलुङ्गेन विभाव्यमेकतः कृतम् । त्रिभागहिङ्गुसंयुक्तं घृतेन च परिप्लुतम् । निहन्ति वातगुल्मं च सशूलमुदरं तथा ॥
અજમોદ, પડકરે, દંતમૂળ, વાયવિંગ, ઉપલેટ, ધાણા, ત્રિફબા, ચિ, સુંઠ, કાકડાસીંગ, નસોત્તર, દેવદાર, પુષ્કરમૂળ, વધારે, અશ્લસ, એ સર્વનું ચૂર્ણ કરીને તેને આંમલીના રસમાં તથા બીરાના રસમાં ભાવના દેવી. પછી એ ચૂર્ણમાં ત્રણ ભાગ હિંગના નાખીને તેને એકત્ર કરવું. એ ચુર્ણ ઘી સાથે ખાવાથી શૂળ સહિત ઉદરગને તથા વાયુના ગુલ્મોગને મટાડે છે.
હિંગ્યાદિ ચૂર્ણ हिङ्गुफलत्रिकजीरकयुग्मं चित्रकमार्गी सकुष्ठविडङ्गम् । तुम्बुरुपुष्करविश्वसुराई क्षारयुगं लवगानि च पंच ॥ वातिकगुल्मविनाशनहेतोः शूलरुजश्व निहन्ति नरागाम् । हिङ्गुसौवर्चलाजाजी विश्वा कुष्टं विडङ्गकम् । आरनालेन पीतं च हन्ति गुल्मं सवातिकम् ॥
इत्यजमोक्षत्रिलवणम् ।
For Private and Personal Use Only
Page #659
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
हिंग, १२, महेस, सामना, ७३, ४७३, यित्री, भारंग, ७५. सेट, पाव, पाय, पु०३२भूण, सुंद, १६४२, १२, सामा२, સિંધવ, સંચળ, વરાગડું, કાચલવણ, બિડખાર, એ સર્વનું ચૂર્ણ વાયુના ગુલ્મને નાશ કરવા માટે ખવરાવવું. તેમજ એ મનુષ્યના શળરેગને પણ નાશ કરે છે.
डिंग, संय, ७३, मुंह, उपलेट, पास, मे मोषधातुं यूर्ण કજી સાથે પીવાથી વાયુના ગુલ્મને હણે છે.
પિત્તગુલમની ચિકિત્સા, जीरे द्वे त्रिकटु सठी तुम्बुरु चित्रकं मधु । लेहः पित्तात्मके गुल्मे हितः शोफनिवारणः॥ यष्टिकं निम्बपत्राणि तथा धात्रीफलं सिता। चूर्ण मध्वावलीढं च पित्तगुल्मनिवारणम् ॥
इति पित्तगुल्मोदरचिकित्सा । __७३, शा९७३, मुंह, पी५२, भरी, ५४४योरा, या, यित्री, मे ઔષધોનું ચૂર્ણ કરીને તેને મધ સાથે ચાટવાથી પિત્તગુલ્મને ફાયદો આપે છે તથા સોજો દૂર થાય છે.
જેઠીમધ, લીબડાનાં પાંદડાં, આમળાં, સાકર, એ ઔષધનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી પિત્તગુલ્મ મટે છે.
शुभनी विलिसा. त्रिकटुत्रिफलाचित्रवचाकट्रफलसंयुतम् । चूर्ण मद्येन वा पीतं फलक्काथेन वा हितम् ॥ श्लेष्मगुल्मविनाशाय हितं चैतत् सुखावहम् । रोघ्रं च कट्फलं विश्वा कुष्ठं चित्रकमेव च ॥ नागरं हिमुसंयुक्तं चूर्ण मूत्रेण संयुतम् । श्लेष्मगुल्मविनाशाय शूलोदरविनाशनम् ॥ उग्रगन्धा च मरिचं क्षारचूर्णसमन्वितम् । पिबेन्मूत्रेण संयुक्तं श्लेष्मगुल्मविनाशनम् ॥
इति श्लेष्मगुल्मचिकित्सा। कमलं. प्र. १ ली.
For Private and Personal Use Only
Page #660
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ઓગણત્રીસમે.
૧૩
સુંઠ, પીપર, મરી, હરડે, બહેડાં, આમળાં, ચિત્ર, વજ, કાયફળ, એ ઔષધેનું એકત્ર ચૂર્ણ કરીને તેને મધની સાથે અથવા ત્રિફળાન ક્વાથની સાથે પીવું. એ ચૂર્ણ કફગુલ્મને નાશ કરે છે તથા રોગીને સુખ ઉપજાવે છે. એ હિતકારક છે.
લેધર, કાયફળ, સુંઠ, ઉપલેટ, ચિત્ર, નાગરમોથ, હિંગ, એ સર્વનું ચૂર્ણ કરીને ગાયના મૂત્રની સાથે પીવું એ ઔષધ કફના ગુલ્મને વિનાશ કરે છે તથા શળરેગ અને ઉદરરોગ મટાડે છે.
વજ, મરી, અને જવખાર, એ ઔષધનું ચૂર્ણ કરીને એકત્ર કરવું. તેને ગાયના મૂત્ર સાથે પીવાથી કફગુલ્મ નાશ પામે છે.
વાતગુલ્મની ચિકિત્સા शुण्ठी सौवर्चलं भार्गी वत्सकं यावशूकजम् । जीरे द्वे चाटरूषं च यवानी हिड सैन्धवम् ॥ आरग्वधेन संयुकं चूर्ण सघृतमेव च । वातश्लेष्मोद्भवे गुल्मे सुखमाशु प्रपद्यते ॥ उनगन्धा फलत्रिक देवदारु पुनर्नवा । निवृत्सौवर्चलोपेतं क्षारोदकसमन्वितम् । पीतं वातकफे गुल्मे सुखकारि परं मतम् ॥
તિ વાતવિવિત્સ ! સુંઠ, સંચળ, ભારંગ, કડાછાલ, જવખાર, જીરું, શાહજીરું, અરડૂસે, જવાન, હિંગ, સિંધવ, ગરમાળે, એ સર્વ એકત્ર કરીને તે ચૂર્ણને ઘી સાથે ખાવું. એ ચૂર્ણથી વાયુ કફને ગુલ્મ મટીને તત્કાળ સુખ થાય છે.
વજ, હરડે, બહેડાં, આમળાં, દેવદાર, સાડી, નસેતર, સંચળ એ સર્વના ચૂર્ણને જવખારના પાણીમાં નાખીને પીવાથી વાયુ કફનો ગુલ્મ મટીને અત્યંત સુખ ઉપજે છે.
સન્નિપાતગુલ્મની ચિકિત્સા ग्रहणीगुल्मक्रिया या च सा चैवात्र प्रयोजयेत् । शोफोदरेषु सवेषु कार्य चात्र विरेचनम् ॥ પર
For Private and Personal Use Only
Page #661
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
-૨૬૧૪
www.kobatirth.org
હારીતસંહિતા.
शोफातिसारसंयुक्तं हन्ति गुल्मोदरं तथा । तस्य क्षारोदपानं च बृहद्धिङ्ग्वादि चूर्णकम् ॥ अजमोदादिकं वापि शोफातीसारशान्तये । वमिचैवातिसारश्च गुल्मरोगेषु यद्यपि ॥ तमसाध्यं विजानीयात् प्रत्याख्येया क्रिया हिता । गुडदाडिमपथ्यां च मधुना सहितां पिबेत् ॥ वमिं च वातिसारं च वारंवारं प्रयोजयेत् । सर्वलक्षणसंयुक्तं गुल्मं तत् सान्निपातिकम् ॥ तोदोऽरतिर्विवर्णत्वं मूर्छातीसारसंयुतम् । वमिः क्लेदश्च तन्द्रा च तदसाध्यं त्रिदोषजम् ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इति सान्निपातिक गुल्मचिकित्सा |
શેફેાદર વાળાને ( જેને પેટે સાજો શેફ઼ાદર રોગમાં વિરેચન આપવું. સાજો અને અતિસાર એ બન્ને સહિત ગુમાદર એટલે ગુમા રાગને લીધે થયેલા ઉદરરોગ હાય તે તે રાગી મરે છે. એવા રાગીતે જવખારનું પાણી કરીને પાવું તથા બૃહત્ હિંગ્વાદિ ચૂર્ણ જે પાછળ કહેવામાં આવ્યું છે તે આપવું. તેમજ અજમોદાદિ ચૂર્ણ જે પાછળ કહ્યું છે તે આપવું. એ પણ શાકાતીસારની શાંતિ કરે છે.
ગ્રહણી અને ગુમાની જે ક્રિયા ચઢયો હોય તેને ) કરવી. વળી સધળા
જે ગુલ્મરોગવાળાને ઉલટી થતી હોય તથા અતિસાર પણ હાય, તેના ગુક્ષ્મરોગ અસાધ્ય જાણવા. એવા રાગીની ચિકિત્સા કરતાં પેહેલાં તેના જીવવાની આશા ોડીનેજ ચિકિત્સા કરવી; કેમકે એવી ક્રિયાજ તેને ફાયદો આપે છે. ગાળ, દાડમ, અને હરડે, એ ત્રણને મધની સાથે ચટાડવાં. ( કેટલાક વૈઘૌ કહે છે કે મૂળમાં પિવત્ ' પદ છે માટે મધુના એના અર્થ મર્થન એવા કરીને ગાળ વગેરે ત્રણ ઔષધને મધની સાથે પાવાં. )
જે ગુક્ષ્મ રોગમાં ઉલટી અને અતિસાર વારંવાર થતા હોય, અને વાતાદિ સર્વે દોષનાં લક્ષણથી જે ગુક્ષ્મયુક્ત હોય તેને સન્નિપાતને ગુમા જાણવા. ત્રિદોષના ગુલ્મમાં રોગીને તાદ ( સાચે ધેાચાવા જેવી વેદના ),
For Private and Personal Use Only
Page #662
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય આગણત્રીસમે.
૬૧૫
અણુગમા, શરીરની કાંતિનું બદલાઈ જવાપણું, મૂર્છા, અતિસાર, ઉલટી મુખમાંથી પાણી નીકળવું. અને તંદ્રા (બ્રેન ) એવા ઉપદ્રવ થાય છે. એ શુક્ષ્મ અસાધ્ય છે.
શા દરની ચિકિત્સા,
शोफोदरक्रियां नृणां वक्ष्यते च विजानताम् । त्रिवृत्तथा गुग्गुलको गुडेन
बध्वा वटः कोष्णजलेन पीतः । स वै निहन्यादुदरं सशोफं पित्तात्मकं वा विजहाति पुंसाम् ॥ हरीतकी च त्रिवृता च शुण्ठी गुडेन युक्ता त्वथ हन्ति शोफम् । द्विपञ्चमूलं कथितं सुखोष्णमेरण्डतैलेन जहाति शोफम् ॥ गोमूत्रयुक्तं वरुणस्य तैलं पाने हितं नाशयते च शोफम् ॥ शोफमरुष्करलेपो हन्ति च तिलदुग्धमधुकनवनीतैः । तत्तरुतलमृद्भिर्वा सवीरणैर्वास कोद्भवदलैश्च ॥
જે પુરૂષો શાફાદર રોગને જાણે છે તેમને માટે તે રોગની ચિકિત્સા હું કહું છું. નસેતર તથા ગુગળનું ચૂર્ણ કરીને તેની મોટી ગાળીએ ગાળ સાથે બાંધીને થાડા થાડા ગરમ પાણી સાથે પીવી. એ ઔષથી પિત્તના કાપને લીધે ઉત્પન્ન થયેલું શાક઼ાદર મટી જાયછે.
હરડે, નાતર, સુંઠ, એ ત્રણનું ચૂર્ણ કરીને તેમાં ગાળ નાખીને ખાવાથી શોકેાદરને મટાડે છે.
ખીલી, અરણી, શીવણ, પાડળ, અલા, શાલીપર્ણી, પૃષ્ટિપર્ણી, રીંગણી, ભોંયરીંગણી, ગોખરૂ, એનો ક્વાથ કરીને સુખ ઉપજે એવા ગરમ હાય તેવારે તેમાં એરંડિયું તેલ નાખીને પીવાથી શોકેાદર મટે છે. ગાયના મૂત્ર સાથે વાયવરણાનું તેલ પીવું એ હિતકારક છે. એ તેલ શાને હણે છે.
For Private and Personal Use Only
Page #663
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
ભલામા સાથે વલ, દૂધ, જેઠીમધ અને માખણું વાટીને તેને લેપ કરવાથી શેફ મટે છે.
ઝાડના મૂળની માટી, વીરણવાળા અને અરડૂસીનાં પાંદડાં, એકઠાં વાટીને તેને લેપ કરવાથી શેફ મટે છે.
વિષાદિ નિમિત્તથી થયેલા શેફની ચિકિત્સા, शोफे विषनिमित्ते तु विषोक्ता शमनक्रिया। लवनं दीपनं स्निग्धमुष्णं वातानुलोमनम् ॥
बृंहणं तु भवेदन्नं तद्विधं सर्वगुल्मिनाम् । વિષ વગેરેના કારણથી જે થયેલ હોય તો વિશ્વના પ્રકરણમાં કહેલી શમન ક્રિયા કરવી. શેકવાળાને ઉપવાસ કરાવવા, અગ્નિને પ્રદિપ્ત કરે એવાં ઔષધ આપવાં, સ્નિગ્ધ અને ગરમ ઉપચાર કરવા, વાયુનું અનુલેમન કરવું એટલે વાયુ પોતાના સ્વાભાવિક માર્ગમાં ગતિ કરે એમ કરવું, ખેરાક પૌષ્ટિક આપે, અને એ જ પ્રમાણે ક્રિયા સર્વ ગુલ્મવાળાને પણ કરવી.
ગુલ્મવાળાનું પથ્યાપથ્ય, वल्लूरं मूलकं मत्स्यान् शुष्कशाकादि वैदलम् ॥
न खादेद्वालुकं गुल्मी मधुराणि समानि च । - રતિ રાધાવલ્લા
સૂકં માંસ, મૂળા, માંછલાં, શાકની સૂકવણી, કઠોળ, વાલુક નામની કાકડી, મધુર અને એવા જ બીજા પદાર્થો ગુલ્મવાળાએ ખાવા નહિ.
રક્તગુલ્મની ચિકિત્સા सरक्तगुल्मे न तु पाचनं तु न हि पानं कथितं तथैव । न चैव संस्वेदनमर्दनं च नोक्रामणं नोत्प्लवनं हितं च ॥
રક્તથી ગુલ્મ થયે હેય તે તેનું પાચન કરવું નહિ, તથા હિંગનું પાન કરવું નહિ, એમ વૈવાચાર્યોએ કહેલું છે. વળી તેને તાપ આપીને વેદન કર્મ કરવું નહિ કે તેનું મર્દન કરવું નહિ તથા તે ગુલ્મને ઊંચે ચઢાવ નહિ કે ઉપાડે નહિ.
For Private and Personal Use Only
Page #664
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય ઓગણત્રીસમો.
૬૧૭
રક્તગુલમ ઉપર બ્રિાદિ કવાથरोध्रार्जुनःखदिरमागधिकासमझा क्वाथोऽम्लवेतसमधुघृतसंप्रयुक्तः । गुल्मं सरक्तमपि चाथ निहन्ति चाशु हृत्क्लेदनं च विनिहन्ति यकृत्सरक्तम् ॥ क्षारपानं प्रदातव्यं घृतसौवर्चलान्वितम् । रक्तगुल्मविनाशाय यकृति क्षतजेऽपि वा ॥ લેધર, સાદડ, ખેર, પીપર, મજીઠ, અમ્લસ, એ ઔષધને કવાથ કરીને તેમાં મધ તથા ઘી નાખીને પીવે. એ ક્વાથ રતગુલ્મને થોડા વખતમાં મટાડે છે. તેમજ છાતીમાં થતી પીડાને, અને રક્તના દોષસહિત યકૃતને પણ મટાડે છે.
રક્તગુલ્મનો નાશ કરવા માટે તેમજ યકૃતના રોગમાં તથા લેહીસંબંધી વિકારમાં ઘી અને સંચળ સાથે યુદ્ધ કરીને દૂધ પાવું.
રક્તગુલમમાં પથ્યાપથ્ય, न हिडसंयुतं पथ्यं न चोष्णं न विदाहि च ।
रक्तजे क्षतजे गुल्मे मांसानि जाङ्गलानि च ॥ રક્તથી કે વાગવાથી થયેલા ગુલ્મરોગમાં હિંગ સાથે ઔષધ આપવું એ પથ્ય નથી; તેમજ ગરમ કે વિદાહી પદાર્થ આપવા પણ હિતકારક નથી. જંગલી પશુઓનાં માંસ પણ તેને આપવાં નહિ.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने गुल्म.
चिकित्सा नाम उनत्रिंशोऽध्यायः ।
For Private and Personal Use Only
Page #665
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૮
હારીતસંહિતા.
--
त्रिंशोऽध्यायः।
જળદરની ચિકિત્સા, જળદરના હેતુ
आत्रेय उवाच। विषमाशनोपविष्टेन पीतं तोयमथापि वा। श्रमावश्वासनिष्क्रान्ते अतिव्यायामितेऽपि वा। पीतं चोदकमेवं च तस्माजातं जलोदरम् ॥
આત્રેય કહે છે–જે મનુષ્ય વિષમાસનથી બેશીને પાણી પીએ છે અથવા શ્રમિત થઈને, અથવા માર્ગમાંથી ચાલી આવીને તરત અથવા શ્વાસ નીકળતી વખતે, અથવા અતિશય કસરત કરીને તરત જે મનુષ્ય પાણી પીએ છે, તેને જળદર થાય છે.
જળદરનાં લક્ષણ, उदरं सजलं यस्य सघोषमतिवर्धितम् । श्वयथुः पादयोः शोफो जलोदरस्य लक्षणम् ॥
જે માણસનું પેટ બહુ મોટું થયું હોય તથા તેમાં પાણી ભરાયું હોય અને તેને વગાડીએ ત્યારે તે નગારાની પેઠે વાગતું હોય, તેમજ જે માણસને પગે સોજો ચઢયો હોય અને પેટ ઉપર પણ સેજે હેય, તેને જલોદરને રેગ થયે છે એમ જાણવું.
જળદરની ચિકિત્સા विरेकं वमनं कुर्यात् पाचनानि च कारयेत् ।
क्षारयोगश्च वटकस्तेन तदुपशाम्यति ॥ જળદર રોગવાળાને વિરેચન આપવાં, વમન કરાવવું, પાચન ઔષધ આપવાં, ક્ષાર પાવા તથા ચોપડવા, ગળીઓ ખવરાવવી. એવા એવા ઉપચાર કરવા તેથી જળોદર મટી જાય છે.
For Private and Personal Use Only
Page #666
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ત્રીસમેા.
જલેશ્વર ઉપર ાકર્મ,
तस्मान्नाभेर्वामभागे वर्जित्वाङ्गुलमात्रकम् । जलनाडीं चानुमान्य कुशमात्रेण वेधयेत् ॥ एरण्डदलनालं च तत्र संचारयेद्बुधः । अन्तर्गतं जलं स्त्राव्यं ततः संधारयेद्रुतम् ॥ यदा न धरते तच्च तदा दाहः प्रशस्यते । कणाकल्कं परिस्राव्य घृतं देयं चतुर्गुणम् ॥ शुण्ठीविषासमं पाच्यं पानमालेपनं हितम् । शस्त्रकर्म भिषक श्रेष्ठोऽविज्ञातो नैव कारयेत् ॥ दुष्करं शस्त्रकर्मैव न कुर्याद्यत्र तत्र तु । अक्रियायां ध्रुवो मृत्युः क्रियायां संशयो भवेत् ॥ तस्मादापृच्छय कर्तव्यमीश्वरं साक्षिकारिणा ॥
For Private and Personal Use Only
૧૯
જળાદર રોગવાળાની નાભિને ડામે પાસે એક આંગળ છેડીને જળને બેહેનારી નાડી જોઈ કાઢવી. જળ નાડીને નિશ્ચય થાય એટલે કુશ નામે શસ્ત્રથી નાનાસરખા વેધ કરવા. પછી તે વેધમાં દીવેલાના પાંદડાના દાંડા જે પેાલો હોય છે તે દાખલ કરવા અને તે માર્ગે પેટમાંનું પાણી બાહાર કાઢી નાખીને પુછી તેને જલદીથી બંધ કરવું. જો એ વેધવાળી જગા બંધ ન થાય તે તે જગાએ દાહ કરવા ( ડામ દેવા) એ હિતકારક છે, તથા તે ઉપર પીપરના ફલ્ડમાં ચેગણું ધી સિદ્ધ કરીને પાવું તથા ચોપડવું. તેમજ સુંઠ અને અતિવિખ સમાન ભાગે લેઈને તેમાં સિદ્ધ કરેલું ધી પાવું તથા ચેપડવું એ કાયદાકારક છે. રાસ્ત્રકર્મ ધણું દુષ્કર છે માટે તે જ્યાં ત્યાં કરવું નહિ તથા કદાચ ઉત્તમ વૈધ હાય તથાપિ તે શસ્રકર્મ ન જાણતા હાય તો તે તેણે કરવું નહિ. કેમકે શસ્ત્રક્રિયા કરતાં કાંઈ ભૂલચૂક પડી તેા રાગીનું ભરણુ થવાનું એમાં સંદેહ નથી; અને શસ્ત્ર કરતાં કાંઇ ચૂક ન પડી તેપણુ રાગ મટશે કે નહિ એ સંશયવાળી વાત છે. એટલા માટે શસ્રર્મ ફરવું
૧ વહિમાળે. પ્ર૦ ૧ હી.
Page #667
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૦
હારીતસંહિતા.
હોય ત્યારે તેના ઘરના મુખ્ય માણસની રજા લેઈને તથા રાજા અથવા કોઇ તેવાજ સમર્થ માણુસની સાક્ષી રાખીને શસ્રકર્મ કરવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने जलोदरचिकित्सा नाम त्रिंशोऽध्यायः ।
एकत्रिंशोऽध्यायः ।
પ્રમેહની ચિકિત્સા, પ્રમેહના હેતુ
आत्रेय उवाच ।
श्रमावायाच्च तथैव धर्मविरुद्धतीक्ष्णोष्णविभोजनेन । मद्येन वा क्षीरकटुप्रसेवनात् मेहप्रसूतिः कथिता मुनीन्द्रैः ॥ यात्रेय छे. - श्रभथी, उसरत अश्वाथी, तापथी, विश्व लोन्नथी, तीक्ष्णु लोननथी, गरम भोन्नथी, भद्य पीवाथी, (जगडेसुं ) દૂધ ખાવાથી, અને અતિશય તીખું ખાવાથી પ્રમેહ ઉત્પન્ન થાય છે એમ મુનિએ કહ્યું છે.
પ્રમેહનાં નામ.
जलप्रमेहो रुधिरप्रमेहः पूयप्रमेहो लवणप्रमेहः । तक्रप्रमेही खटिकाप्रमेहः शुक्रप्रमेहः कथितः पुरस्तात् ॥ स्याच्छर्करामेहवसाप्रमेहौ रसप्रमेहश्च घृतप्रमेहः । पित्तप्रमेही कफमेहिनश्च मधुप्रमेहीति विभावयेच्च ॥ यथा च नामानि तथैव लक्षणं बलक्षयं वापि नरस्य देहे । कुर्वन्ति शीघ्रं भिषजां वरिष्ठः कुर्यात् क्रियैषां शमनाय हेतोः
१ पिटिकाप्रमेहः प्र० ३ जी.
For Private and Personal Use Only
Page #668
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય એકત્રીસમો,
ना प्रमेह, ३घिर , पूयमेह (५३ को प्रभेड), सवाप्रमेड ( मारे। प्रभेड), तभेड (छ। वो भेड), ખટિકા પ્રમેહ ( ખડી જે પ્રમેહ), શુક્રપ્રમેહ (વિર્ય જે પ્રમેહ) ईराभेल (रेती प्रभेड), सामेड, २सप्रमेह, धृतप्रमेह, પિત્તપ્રમેહ, કફપ્રમેહ, મધુપ્રમેહ એવાં પ્રમેહનાં નામ પૂર્વે કહ્યાં છે. તથા જેવાં નામ છે તે નામના અર્થ પ્રમાણે તેનાં લક્ષણ પણ જાણવાં. હે શ્રેષ્ઠ વૈધા એ પ્રમેહ મનુષ્યના દેહમાંથી બળનો ક્ષય કરે છે, માટે એ પ્રમેહને શમાવવાને માટે વૈદે ઘટે તેવી ક્રિયા કરવી જોઈએ.
भनी चिसि. धवार्जुनं चन्दनशालछल्लीकाथो हितः स्याच्च जलप्रमेहे । रक्तप्रमेहे शिशिरं पयश्च द्राक्षान्वितं यष्टिकचन्दनेन ॥ स्त्रीसेवनं चाल्पतरं च पूयमेहे हितः काथो धवार्जुनस्य । दुर्वाकसेरुकदलीनलिन्या लवणस्य मेहे कषाय उक्तः॥ कदम्बशालार्जुनदीप्यकानां विडङ्गदार्वीधवशल्लकीनाम् । सर्वे तथैते मधुना कषायाः कफप्रमेहेषु निषेवणीयाः ॥ रोध्रार्जुनोशीरमरिष्टपत्रं तथैव धात्रीफलचन्दनानि । तक्रप्रमेहे खटिकाप्रमेहे देयो हितः काथगुडावगाढः॥ दूर्वा च मूर्वा कुशकाशमूलं दन्ती समङ्गा सहशाल्मली च । शुक्रप्रमेहे कथितं जलेन पानं हितं वा रुधिरप्रमेहे ॥ फलत्रिकारग्वधमूलमूर्वाशोभाञ्जनारिष्टदलानि मोचा। द्राक्षायुतो वा कथितः कषायः सपिः प्रमेहस्य निवारणाय ॥ कुष्ठं तथा पर्पटकं च तिक्ता सिताप्रगाढः कथितः कषायः। पित्तप्रमेहे समशर्करायाः पानं पयः शीतमपि प्रशस्तम् ॥ वसाप्रमेहे कथितः कषायः तर्कारिकापाटलिकाभियुक्तः । दुरालभाकिंशुकटुण्टुकानां रसप्रमेहे च सदा हितः स्यात् ॥
भेडमां-चावडे, सा६, यंहन, सने शासक्ष, ये वृक्षानी છાલને કવાથ હિતકારક છે.
१ सल्लकीनां. प्र. ३ जी. २ रोध्रार्जुनोशीरमरिष्टपत्रान्. प्र० ३ जी.
For Private and Personal Use Only
Page #669
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
રાપ્રમેહમાં–કાળવાળે, દ્રાક્ષ, જેઠીમધ અને ચંદન સાથે દૂધ પાવું ફાયદા કારક છે.
પૂયપ્રમેહમાંધાવશે અને સાદડને ક્વાથ હિતકારક છે. એ પ્રમેહમાં સ્ત્રીસેવન ઘણું થોડું કરવું.
લવણપ્રમેહમાં-દરો, કરૂ (કપૂરકાચલી) કેળ, કમળ, એ ઔષધોને ક્વાથ કરવાને કહ્યું છે.
કફના પ્રમેહમાં–કદંબ, શાલવૃક્ષ, સાદડ, અજમદ, વાયવિહંગ, દારુહળદર, ધાવડ, શાલીવૃક્ષ (શલકી,) એ સર્વેને કવાથ અથવા એ પ્રત્યેકને જૂદા જૂદો કવાથ મધ સાથે પી.
તકપ્રમેહ તથા ખટિકા પ્રમેહમાં–લેધર, સાદડ, વીરણવાળે, અરીઠાનાં પાંદડાં, આમળાં, ચંદન, એ ઔષધને ક્વાથ કરીને તેમાં ગેળ નાખીને આપ.
સુપ્રમેહ અને રક્તપ્રમેહમાં–દર, મરવેલ, દર્ભનું મૂળ, કાસનું મૂળ, દંતીમૂળ, લાજાળુ, શીમળાનું છોડું, એ ઔષધેને પાણીમાં કવાથ કરીને પા. એ ક્વાથ હિતકારક છે.
વૃતપ્રમેહમાં–હરડે, બહેડાં, આમળાં, ગરમાળાનું મૂળ, મેરવેલ, સરગવે, અરીઠાનાં પાંદડાં, કેળ અને દ્રાક્ષ, એ સઘળાને કવાથી ઉકાળીને આપે. એ ક્વાથ વૃતપ્રમેહનું નિવારણ કરે છે.
પિત્તપ્રમેહમાં–ઉપલેટ, પિત્તપાપડે, કડુ એ ઔષધનું કવાથી કરીને તેમાં સાકર નાખીને પાવે. અથવા દૂધમાં સાકર નાખીને તેને ઉકાળીને તે દૂધ ઠંડું થયા પછી પાવું, એ પણ સારું છે.
વસાપ્રમેહમાં અરણ અને પાછળનો ક્વાથ પાવે એમ કહેલું છે.
રસપ્રમેહમાં–ધમાસે, ખોખર અને કુંટુક (ડિર) ને ક્વાથ સદા હિતકાકર છે.
પિત્તપ્રમેહમાં નિત્પલાદિ કવાથ, नीलोत्पलार्जुनकलिङ्गधवाम्लिकानां धात्रीफलानि पिचुमन्ददलानि तोये ।
For Private and Personal Use Only
Page #670
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય એકત્રીસમો.
निःक्वाथ्य शर्करयुतो मनुजस्य पानात्
पित्तप्रमेहशमनाय वदन्ति धीराः ॥ પિત્તપ્રમેહમાં કાળું કમળ, સાદડ, ઇંદ્રજવ, ધાવડો, આમલી, આમળાં, લીંબડાનાં પાંદડાં, એ સર્વને પાણીમાં ક્વાથ કરીને તેમાં સાકર નાખીને મનુષ્યને પ. પૈર્યવાન વે એવું કહે છે કે એ પિત્તના પ્રમેહને શમાવે છે.
કફપ્રમેહમાં વિડગાદિ કવાથ, विडङ्गसर्जाजुनकटफलानां कदम्बरोध्रासनवृक्षकाणाम् । जलेन काथश्च हितो नाराणां कफप्रमेहं विनिहन्ति तेषाम् ॥
વાયવિડંગ, રાળનું વૃક્ષ (સર્જ), સાદડ, કાયફળ, કદંબ, લેધર, અસનવૃક્ષ, એ ઔષધોને પાણીમાં કવાથ કરીને પા એ મનુષ્યને હિતકારક છે. આ કવાથ પ્રમેહને મટાડે છે.
સઘળા પ્રમેહ ઉપર મુસ્તાદિ કવાથ, मुस्ता फलत्रिकनिशा सुरदारु मूर्वा इन्द्रा च रोधसलिलेन कृतः कषायः । पाने हितः सकलमेहभवे गदे च मूत्रग्रहेषु सकलेषु वियोजनीयः॥ यच्चाभयालोहरजोनिकुम्भचूर्ण हितं शर्करया समेतम् । फलत्रिकाया मधुना च लेहं
सर्वप्रमेहेषु हितं वदन्ति ॥ મેથ, હરડે, બહેડાં, આમળાં, હળદર, દેવદાર, મોરલ, ઈદ્રવારણ, લેધર, એ ઔષધને પાણીમાં કવાથ કરીને પાવે. એ કવાથી સઘળા પ્રમેહના રંગમાં હિતકારક છે તથા સઘળા મૂત્રગ્રહ (પિશાબને અટકાવ) માં પણ જવા જેવો છે.
હરડે, લોહચૂર્ણ, નસેતર, એ ત્રણનું ચૂર્ણ કરીને તેમાં સાકર મેળવીને ખાવું. અથવા ત્રિફળાનું ચૂર્ણ મધ સાથે ચાટવું, એ સઘળા પ્રમેહમાં હિતકારક છે એમ મહર્ષિઓનું કહેવું છે.
For Private and Personal Use Only
Page #671
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६२४
હારીતસંહિતા.
wwwAAAA
wwwwwwwwwwwwws
મધુમેહના ઉપાય, मधुमेहे प्रयोक्तव्यं घृतपानं सुधीमता ।
क्षीरं पा शर्करायुक्तं क्वाथो वा गुटिकानि च ॥ મધુમેહના રોગીને બુદ્ધિમાન વૈધે ઘી પાવું અથવા સાકર સાથે દૂધ પાવું, અથવા ક્વાથ કે ગુટિકારૂપ પ્રયોગ કરવા.
न्यग्रोधादि न्यूर्ण न्यग्रोधोदुम्बराश्वत्थप्लक्षारग्वधटुण्टुकम् । प्रियालं ककुभं जम्बूकपित्थाम्रातकानि च ॥ मधुकं यष्टीमधुकं रोधं वै पारिभद्रकम् । पटोलं वरणा चैव दन्ती मेषविषाणिका ॥ चित्रकं च करजं च शकाडं त्रिफलायुतम् । भल्लातकानां च समं त्रिगन्धं कटुकत्रयम् ॥ सूक्ष्मचूर्ण प्रदातव्यं न्यग्रोधादं गुणाधिकम् । मधुना संयुतं लेहो हन्याञ्च मधुमेहकम् ॥ काथो वा तैलपाको वा घृतपाकोऽथवापि च । पानाभ्यङ्गे प्रशस्तः स्यात् हन्ति वै मूत्रजं गदम् ॥ न्यग्रोधाद्यमिद्यं चूर्ण पेयं वा क्षीरसंयुतम् । मधुप्रमेहे नान्योऽस्ति यथालाभेन योजितः ॥ माक्षिकं धातुमाक्षिकं शिलोद्भेदं शिलाजतु । વડની વડવાઈના અંકુર અથવા વડની અંતરછાલ, ઉમૈડાની (शुब२) नी छास, पानी छ।स, पी५२, गरमागा, 3।रान आ. उनी छास, या वृक्ष, साह, भूत, सामन्यूर, भ, हीमध,
आधर, सीमा, पटोल, तुवरना भूण, ताण, मसिसीग, चित्रा, ॐन, नव, ७२३, मेi, मामा निसाभां, ता, तमालपत्र, मे. લચી, સુંઠ, પીપર, મરી, એ સર્વે ઔષધો સમાન ભાગે લઈને તેનું સૂમ ચૂર્ણ કરીને મધુમેહવાળાને ખાવા આપવું. એને ન્યગ્રોધાદિ ચૂર્ણ
१ कपित्थामलकानि च. प्र. १ ली.
२ चारिणी. प्र. १ ली.
For Private and Personal Use Only
Page #672
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય એકત્રીસમે.
૬૨૫
કહે છે અને તે ઘણો ગુણ કરે એવું છે. એ ઔષધને મધ સાથે અવલેહ કરીને ચાટે, તેથી તે મધુમેહને નાશ કરે છે. અથવા એજ ઔષધને કવાથ કરીને પાવો. અથવા એ ઔષધેથી તેલ કે ઘીને પાક કરીને તે તેલ કે ઘી પાવું અથવા રેગીને ચાટવાને આ પવું તેથી પણ મૂત્ર સંબંધી વ્યાધિઓ નાશ પામે છે. અથવા આ ન્યધાદિક ચૂર્ણને દૂધ સાથે પીવું. એના જેવો બીજો ઉપાય મધુપ્રમેહ મટાડવા નથી માટે એમાં જે જે ઔષધિ કહી છે તે તમામ ન મળે છે તેમાંથી જેટલી મળે તેટલી લઈને પણ એ ઉપાય કરે.
માક્ષિકાદિ ચૂર્ણ माक्षीकं धातुमाक्षीकं शिलोद्भेदं शिलाजतु । चन्दनं रक्तधातुं च तथा कपूरक कणाः ॥ वंशरोचनकं चैव क्षीरेण सहितं पिबेत् ।
मधुप्रमेहं हरति मूत्ररोगाद्विमुच्यते ॥
હીરાકસી, સુવર્ણ માક્ષિક (ડબડી સેનામુખી), પાષાણભેદ, શિલાજિત, ચંદન, સેનાગેરૂ, પડકચેરી, પીપર, વાંસકપૂર, એ ઔષધેનું ચૂર્ણ કરીને તેને દૂધ સાથે પીવું. એ ઔષધ મધુપ્રમેહ નાશ કરે છે તથા મૂત્ર રેગથી રોગીને મુક્ત કરે છે.
પ્રમેહની છેલ્લીઓની ચિકિત્સા प्रमेहपीडकानां च वक्ष्यामोऽथ चिकित्सितम् ।। पैत्तिकाद्दश्यते तृष्णा वातेन वेपथुस्तथा ॥ मूत्रशूलं जनयति तथा च विकलो भवेत् । तथा रक्तेन पित्तेन रक्ताभास्फोटकास्तथा ॥ पीतवर्णाः सदाघाश्च ज्वरः शोफश्च जायते । श्वेता च श्वयथुर्यस्य तथा च पिटिका घना ॥ शीतलाचिरपाकास्यात्कफान्मेहनपाकतः। सर्वलक्षणसंयुक्तः पाकः स्यात्सान्निपातिकः ॥ धावनानि च लेपानि प्रवक्ष्यामि चिकित्सितम् ॥
૫૩
For Private and Personal Use Only
Page #673
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર
હારીતસંહિતા,
હવે અમે પ્રમેહની ફેાલીની ચિકિત્સા કહિયે છીએ. પિત્તથી થયેલી ફાલીઓવાળાને તરસ લાગે છે. વાયુવડે થઇ હોય તો કંપારી થાયછે; પિશાબ કરતાં શૂળ ઉત્પન્ન થાયછે તથા રાગી વિકળ થાયછે. રક્ત તથા પિત્તવડે રાતા રંગના ફેાહ્યા થાયછે; કેટલાક પીળા રંગના હોય એ તથા તેમાં અગ્નિ બળે છે અને રોગીને તાવ તથા સેાજો થાયછે. કથી તથા મૂત્ર ઇંદ્રિયના પાકથી જે ફોલ્લીઓ થાયછે. તે ધોળી હાય છે, તથા તેઉપર સાજો હાય છે; તે ફેાલીએ ધન ( કઠણુ ) હાય છે, ઠંડી હોય છે અને તે લાંબી મુદતે પાકે છે. સન્નિપાતથી થયેલી કાલ્લીએમાં ઉપર કહેલાં સઘળા દોષોનાં લક્ષણો હાય છે. હવે એને ધાવાના તથા લેપ કરવાના ઉપચાર કહીશ.
મેહનને ઘેાવાના ઉપચાર,
धवार्जुनकदम्बानां बदरी खदिरशिशपे । पारिभद्रकमेतेषां मेहनस्य प्रधावनम् ॥ अर्जुनस्य कदम्बस्य टिण्डुकी वान्तरत्वचा । पाके पूयविशोधार्थ मेहनस्य प्रशस्यते ॥
ધાવડા, સાદડ, કદંબ, ખેરડી, ખેર, સીશમ, અને લીમડા એ વ્રુક્ષાની અંતર્બલ લાવીને તેને વાથ કરીને તેવડે મૂત્રપ્રિયને ધોવું અથવા સાદડ, કદંબ અને ટીમરૂ, એ ઝાડની અંતર્થંલ લાવીને તેવડે મૂત્રઇંદ્રિયને ધોવું. તેથી તે પાયું હશે તે તેમાંનું પુરૂ સાક્ થઇ જશે. વાતપડકા ઉપર લેપ.
भृङ्गराजरसं गृह्य तथा च सरसादलम् । निष्पावकपटोलानां पत्राणि काञ्जिकेन तु । पिष्ठा वातपीडकानां लेपनं मेहनस्य च ॥
ભાંગરાને રસ, તુળસીનાં પાંદડાં, વાયવરણાનાં પાંદડાં, પટાળનાં પાંદડાં, એ સર્વેને કાંજીમાં વાટીને વાયુથી થયેલી ફાલ્લી ઉપર લેપ કરવા.
પિત્તપિટિકા ઉપર લેપ.
यष्टीमधु तथा कुष्ठं चन्दनं रक्तचन्दनम् । उशीरं कतृणं चैव रक्तधातुमृणालकम् ॥
For Private and Personal Use Only
Page #674
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય એકત્રીસમો.
૬૨૭
क्षीरमण्डकसंयुक्तं यथालाभं भिषग्वर!।
लेपनं पित्तरक्तानां मेहदाहः प्रशाम्यति ॥ જેઠીમધ, ઉપલેટ, ચંદન, રકતચંદન, વીરણવાળે, રોહિસઘાસ, ગેરૂ, કમળના દાંડા, બદામ, લીમડાનાં પાંદડાં, મોટી ધળી જાઈનાં પાંદડાં, એમાંથી જેટલાં મળે તેટલાં વાનાં લાવીને પિત્ત તથા રક્તથી થયેલી પ્રમેહપિડિકાવાળાને લેપન કરવું. હે ઉત્તમ વૈદ્ય ! એ લેપથી પ્રમેહના દહની શાંતિ થાય છે.
ધોવા વગેરે બીજા ઉપાય, धावनं शीतपयसा नवनीतेन मर्दनम् । कणं कदम्बार्जुनपिण्याकपत्राणि दाडिमस्य च ॥ खदिरस्य दलानां तु तथा चामलकीदलान् । उष्णेन वारिणा पिष्टा सोमपाके च मेहने ॥ त्रिफलायाश्च वा चूर्ण शुष्कपूयनिवारणम् । धावनं काञ्जिकेनाथ तक्रेणाथ तुषाम्बुना ।
अतिशीतेन तोयेन मेहपाके च धावनम् ॥ મૂત્રાદ્રિયને ઠંડા પાણી વડે ધેવું, તથા તે ઉપર માખણ વડે મર્દન કરવું. મૂવદ્રિયનું ફૂલ પાક્યું હોય તે કદંબ અને સાદડનાં પાંદડાં, દાડિમનાં પાંદડાં, ખેરનાં પાંદડાં, આમળીનાં પાંદડાં, એ સર્વને ગરમ પાણુ સાથે વાટીને ચોપડવું. અથવા જે પરૂ સૂકાઈને બાઝી ગયું હોય તે તેને દૂર કરવાને ત્રિફળાનું ચૂર્ણ વાટીને ચોપડવું, તથા તેને કાંજીવડે કે તુષાંબુ (છેડાંવાળા જળની કાંજી) વડે ધેવું. પ્રમેહથી મૂત્રક્રિય પાડ્યું હોય તે અતિ ઠંડા પાણી વડે દેવું
પ્રમેહવાળાનું પથ્યાપથ્ય. रक्तशालिश्च पाष्टीकश्चाढकी वा कुलत्थकः। घृतं च मधुरं किञ्चित् भोजनार्थे विधीयते ॥ क्षाराम्लकटुकं वापि दिवा स्वप्नं विशेषतः । स्त्रीदर्शनं व्यवायं च तथा चात्यशनं तथा ॥
For Private and Personal Use Only
Page #675
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨૮
હારીતસંહિતા.
चलनं धावनं चेति तथा मूत्रविरोधनम् । वस्त्रवातं रक्तवस्त्रं वर्जयेद्भिषजां वरः॥ एकान्ते गृहमध्ये तु न च स्त्री बालकं ततः । न चाभरणताम्बूलं कामसंजननानि च । दूरे चैतानि वर्जेत्तु यदीच्छेत्सुखमात्मनः ॥ રાતીશાળ, સાડી ચોખા, તુવરની દાળ, કળથી, ઘી, અને કોઇક (લગાર) મધુર પદાર્થ, એટલાં વાનાં પ્રમેહવાળાને ખાવાને માટે આપવાં. ખારા રસ, ખાટા રસ, તીખા રસ, વિશેષ કરીને દિવસની નિદ્રા, સ્ત્રીનું દર્શન, સ્ત્રીસંગ, અતિ ભોજન, ચાલવું, દેડવું, પિશાબ રોક, લૂગડાને વા ખાવે, રાતું વસ્ત્ર, એટલાં વાનાં પ્રમેહવાળાને ઉત્તમ વૈધે તજવવાં. વળી જે પ્રમેહ વાળા રોગી પિતાનું શુભ ઇચ્છતા હોય તે તેણે ઘરમાં એકાંતમાં સ્ત્રી તથા બાળક સાથે રહેવું નહિ; અલંકાર ધારણ કરવા નહિ; તાંબૂલ ખાવું નહિ; અને એવા જ બીજા પણ જે કામ ઉપજાવે એવા પદાર્થ હોય તેને પિતાનાથી દૂર રાખવા.
કફ પ્રમેહને ઉપચાર, हरिद्राद्वितयं शुण्ठी विडङ्गानि हरीतकी ।
कफप्रमेहे विहितः क्वाथोऽयं मधुना सह ॥ હળદર, આંબાહળદર, સુંઠ, વાવડીંગ, હરડે, એ ઔષધોને કવાથી કરીને મધ સાથે પીવાથી કફ પ્રમેહ મટે છે.
પિત્તપ્રમેહના ઉપચાર नीलोत्पलमुशीरं च पथ्यामलकमुस्तकम् । पिबेत्पित्तप्रमेहातः क्वाथं मधुविमिश्रितम् ॥ कमलं च तथा रोध्रमुशीरमर्जुनान्वितम् । पित्तप्रमेहे विहितः क्वाथोऽयं मधुना सह ॥
કાળું કમળ, વીરણવાળે, હરડે, આમળાં, મેથ, એ ઔષધને કવાથી મધ સાથે પિત્તના પ્રમેહવાળાએ પી.
For Private and Personal Use Only
Page #676
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય એકત્રીસમે.
૬૨૮
કમળ, લેધર, વરણવાળ, સાદડ, એ ઔષધના કવાથમાં મધ નાખીને પીવાથી પિત્તપ્રમેહ મટે છે.
વિષ પ્રમેહનો ઉપચાર आमलकस्य स्वरसं मधुना च विमिश्रितम् । हरीतक्याश्च चूर्ण वा सर्वमेहनिवारणम् ॥ खदिरं शर्करा दारु हरिद्रा मुस्तमेव च । पाठा च गुडमिश्रापि दोषं हरति मेहजम् । हरिद्रा त्रिफला तश्च पटोलं कुष्टमेव च ।
चूर्णितं तु पिबेत्सर्वप्रमेहगदशान्तये ॥ कोष्ठं हरिद्राद्वयदेवदारु पाठा गुडूची त्रिफला च मुस्तम् । एषां हि चूर्ण मधुना विमिश्रं मूत्रप्रमेहं हरते व्यथां च ॥
આમળાને સ્વરસ મધમાં મેળવીને પીવું, અથવા હરડેનું ચૂર્ણ મધ સાથે ચાટવું, તેથી સર્વ દેષથી ઉપજેલે પ્રમેહ મટે છે.
બેસાર, સાકર, દારુહળદર, મેથ, પહાડમૂળ, એ ઔષધોનું ચૂર્ણ કરીને તેમાં ગોળ નાખીને ખાવાથી પ્રમેહસંબંધી રોગ મટે છે.
હળદર, હરડે, બહેડાં, આમળાં, પટોલ, ઉપલેટ, એ ઔષધેનું ચૂર્ણ કરીને સર્વ પ્રકારના પ્રમેહ રેગ મટવાને માટે પાણી સાથે પીવું..
ઉપલેટ, હળદર, આંબાહળદર, દેવદાર, પહાડમૂળ, ગળો, હરડે, બહેડાં, આમળાં, મેથ, એ ઔષધેનું ચૂર્ણ કરીને તેમાં મધ મેળવીને ખવરાવવાથી મૂત્ર પ્રમેહ અને તે સંબંધી પીડા નાશ થાય છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने प्रमेह
चिकित्सा नाम एकत्रिंशोऽध्यायः ।
For Private and Personal Use Only
Page #677
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૦
હારીતસંહિતા.
द्वात्रिंशोऽध्यायः।
મૂત્રકૃચ્છની ચિકિત્સા,
એલાદિ ચૂર્ણ
आत्रेय उवाच । एलाशिलाजतुयुतं मागधिपाषाणभेद चूर्णम् ।
तण्डुलजलेन पीतं प्रमेहरोगं हरत्येव ॥ આય કહે છે–એળચી, શિલાજિત, પીપર, પાષાણભેદ, એ વધેનું ચૂર્ણ કરીને ચોખાના ધોવણ સાથે પીવાથી પ્રમેહરોગ જરૂર
મટે છે.
એડમૂલાદિ ક્વાથ, एरण्डमूलपाषाणभेदगोक्षुरकास्तथा । एलाटरूपपिप्पल्यो यष्टीमधुसमन्विताः॥
एषां क्वाथं विबेजन्तुः 'शिलाजतुनियोजितम् । દીવેલાનું મૂળ, પાષણભેદ, ગોખરું, એલચી, અરડૂસે, પીપર, જે. ઠીમધ, એ સર્વે ઔષધને એકત્ર કરી તેને કવાથ શિલાજિત સાથે પીવે, તેથી પ્રમેહ મટે છે.
પથરીને ઉપાય, अश्मरीशर्करायां च शर्करायाः पलद्वयम् ॥ सुशीतलं जलं कर्षमात्रं स्यान्मूत्रकृच्छ्रहृत् । પથરીના રોગમાં આઠ તેલા અતિશય ઠંડા પાણી સાથે એક તેલ સાકર પીવી, તેથી મૂત્ર મટે છે. (આ ઔષધમાં સાકર આઠ તેલા તથા પાણી એક તેલે એ અર્થ ગ્રંથ ઉપરથી નીકળે છે, પણ અનુભવી વૈદ્યોના કહેવા પરથી અમે અન્વયે ફેરવીને અર્થ કર્યો છે.)
મૂત્રને ઉપાય, दध्यम्बुना च संमिश्रमयश्चर्ण सुखप्रदम् ।
मूत्रकृच्छ्रे यवक्षारचूर्ण हिडप्रयोजितम् ॥ ૧ ટરિન. ૦ ૧ ી.
For Private and Personal Use Only
Page #678
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બત્રીસમે.
૬૩૧
દહીંના પાણી સાથે લોઢાનું ચૂર્ણ મિશ્ર કરીને તે પીવાથી મૂત્રકૃચ્છું ભરીને સુખ ઉપજે છે. તેમજ જવખારના ચૂર્ણ સાથે હિંગ મેળવીને પીવાથી પણ મૂત્રકૃષ્ણ મટે છે.
ત્રિદોષ મૂત્રકૃને ઉપાય, कुष्माण्डरसमादाय शर्करासहितं पिबेत् ।
यस्तु त्रिदोषसम्भूतमूत्रकृच्छनिवारणम् ॥ કેળાને રસ સાકર સાથે પીવાથી ત્રિદોષથી ઉત્પન્ન થયેલ મૂત્રકુછ મટે છે.
શર્કરા (પથરી) ને ઉપાય, पिबेच्छतावरीमूलं शीतपानीयचूर्णितम् ।
અતઃ શાર્તિ સંઘનતમ્ ા પથરીના રોગથી પીડાયલા માણસે શતાવરીના મૂળને ઠંડા પાણીમાં વાટીને તેમાં સાકર નાખીને પીવું.
મૂત્રકૃચ્છઉપર કવાથ, ઉraધર્મ સુનામાન્યાતાવર્યા
पाषाणभेदपथ्याक्वाथोऽयं मूत्रकृच्छ्रे स्यात् ॥ पाषाणभेदस्त्रिवृता च पथ्या दुरालभागोक्षुरपुष्करं वा। एला सकोरण्टककर्कटीज बीजं कषायः सुनिरुद्धमूत्रे ॥
ગરમાળાની શીંગોને ગર્ભ, ધમાસે, ધાણા, શતાવરી, પાષાણભેદ, હરડે, એ આપને ક્વાથ મૂત્રકૃચ્છવાળાને આપ.
પાષાણભેદ, નસોતર, હરડે, ધમાસે, ગોખરું, પુષ્કરમૂળ, એલચી, પીળે કાંટાળિય, કાકડીનાં બીજ, એ ઔષધને કવાથ કરીને મૂત્ર બંધ થયું હોય તેને પા તેથી પિશાબ અત્યંત અટકી ગયું હોય તો પણ છૂટે છે.
પથરીના ઉપાય, कुलत्थयुक्तपटोलीमूलकषायो दृषदः पाकः।
पुष्करमूलमिश्रः प्रमेहपाषाणरोगे स्यात् ॥ ૧ ગાયaધ મૂર્ત પ્ર. ૧ . ૨ તા. ૦ ૧ ટી.
For Private and Personal Use Only
Page #679
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૩૨
wwww....................................ˇˇˇˇˇˇˇˇw
www.kobatirth.org
હારીતસંહિતા.
यो मातुलुङ्गकामूलं पिबेत्पर्युषिताम्बुना । तस्यान्तः शर्करोद्भूतं दुःखं सद्यो विलीयते ॥ गवां तक्रेण संपिष्टं क्षिप्रनामक मौषधम् । 'पिबेच्चिरंतनक्रूरशर्करादोषदूषितः ॥
કળથી, પુષ્કરમૂળ, અને પટાળીના મૂળના વાથમાં શિલાજિત નાजीने ते प्रभेद तथा पथरीना रोगवाणामे थी. 'दृषद: ' ने हमे 'द्रषद ' એવા પણ પાઠ છે. જો એમ હાય તા કળથી અને પટોળીના મૂળના ક્વાથ કરીને તે કાંઈ અપવ હાય ત્યારે તેમાં પુષ્કરમૂળનું ચૂર્ણ નાખીને પીવું. આ મે પાઠમાંથી પ્રથમ લખેલા પાઠે અમને ફ્રીક લાગેછે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે મનુષ્ય ખીજોરીના મૂળને વાશી પાણી સાથે શીને પીએ તેનું પથરીસંબંધી અંદરનું દુઃખ તત્કાળ નાશ પામે છે.
त्रयस्त्रिंशोऽध्यायः ।
wwwwwww............................................
भे भाणुस 'क्षिप्र' नाभनुं भौषध ( अयण ) गायनी छासभां વાટીને પીએ તેને ઘણા જુના અને કઠણ પથરીના વ્યાધિ નાશ પામે છે. इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने मूत्रकृच्छ्रचिकित्सा नाम द्वात्रिंशोऽध्यायः ।
મૂત્રરોધની ચિકિત્સા, आत्रेय उवाच ।
१ पिबेचिरेण तक्रं च प्र० १ ली.
पिबेत्कर्कटिकाबीजं त्रिफलासैन्धवान्वितम् । उष्णाम्बुचूर्णितं पीतं मूत्ररोधं शमं नयेत् ॥ यस्तिलकाण्डक्षारं दधिमधुसंमिश्रितं पिबति । स नरश्च मूत्ररोधं हत्वा सद्यः सुखमवाप्नोति ।
For Private and Personal Use Only
Page #680
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય તેત્રીસમો.
૬૩૩
अजाक्षीरेण संमिश्रं जातीमूलं प्रपेषितम् । पिबेत्सदाहमूत्रोत्थवेदनाशमनं यतः॥ तैलेन पद्मिनीकन्दं पक्कं गोमूत्रमिश्रितम् । पिबेन्मूत्रनिरोधे तु सतोत्रवेदनान्विते ॥
રુતિ નિરોધઃ | આત્રેય કહે છે –હરડે, બહેડાં, આમળાં અને સિંધવનું ચૂર્ણ, એની સાથે કાકડીનાં બીજ વાટીને તેનું ચૂર્ણ ગરમ પાણી સાથે પીવાથી મૂત્રધ શમે છે, અર્થાત અટકેલે પીસાબ છૂટે છે.
તલના તલસરાને ક્ષાર કાઢીને તેને દહીં અને મધ સાથે જે પુરૂષ પીએ છે, તે પુરૂષને મૂત્રોધ મટે છે અને પછી તે તત્કાળ સુખ પામે છે.
બકરીના દૂધ સાથે જાઈનું મૂળ વાટીને મિશ્ર કરીને જે પીએ તેની દાહ સહિત પિશાબ સંબંધી વેદના શમે છે.
કમળના કદને તેલમાં પકવ કરીને તેને ગાયના મૂત્ર સાથે મિશ્ર કરીને તીવ્ર વેદનાયુક્ત મૂત્રનિરોધ (મૂત્રને અટકાવ) થયો હોય તેને પા.
મૂત્રરોગની ચિકિત્સા पित्तप्रकोपनैर्द्रव्यैः कटुम्लवणैस्तथा। गौरीस्त्रीसेवनेनापि रक्तस्यापि प्रवर्तनात् ॥ मद्यपानेन चोष्णेन श्रमव्यायामपीडितैः। पित्तं प्रकोपयेच्छीघ्रं करोति मूत्रकृच्छ्रकम् ॥ तेन मूत्रयते कृच्छं चोष्णाधारा प्रवर्तते । मूत्रस्रोतश्च वहति रक्तं चापि प्रवर्तते ॥
तस्य वक्ष्यामि भैषज्यं येन संपद्यते सुखम् ॥
જે પિદાર્થો પત્ત પ્રકોપ કરે છે એવાં તીખા, ખાટા અને ખારા રસ ખાવાથી, બાલ્ય વયની સ્ત્રીનું સેવન કરવાથી, રક્ત વેહેવાથી,
૧
સ્ત્રીવના જં વાપિ પ્રર્વતતે. પ્ર. ૧ ટી. ૨ દુતિ. ૦૧ સી.
For Private and Personal Use Only
Page #681
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૩૪
હારીતસંહિતા.
મદ્યપાનથી, ગરમ પદાર્થનું સેવન કરવાથી, શ્રમથી અને અતિશય કસરતથી તત્કાળ પિત્તના પ્રકાપ થાય છે અને તે મૂત્રકૂળ ઉત્પન્ન કરેછે. મૂત્રકૃચ્છુ થવાથી મનુષ્ય કળે કરીને પિશાબ કરી શકેછે, પિશાબની ધારા અતિશય ઉષ્ણુ હાય છે અને મૂત્રના માર્ગમાંથી રક્ત વહે છે. હવે એ રાગનું હું ઔષધ કહું છું કે જેથી કરીને ગીતે સુખ ઉપજે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃચ્છના ઉપાય.
यष्टीमधुकमृद्धीका चन्दनं रक्तचन्दनम् । रक्ततण्डुलतोयेन मूत्रकृच्छ्ररुजापहम् ॥ वटप्ररोहो नालं च द्राक्षाशर्करयान्वितः । लेहोऽयं मूत्रकृच्छ्रस्य नाशनो भिषजां वर ! ॥ : दाहोपशमनं प्रोक्तं शीततोयावगाहनम् । मूत्रकृच्छ्रे तु तत्प्रोक्तं भोजनं मधुरं हितम् ॥
જેઠીમધ, દ્રાક્ષ, સફેદ ચંદન, રકતચંદન એ ઔષધોનું ચૂર્ણ કરીને તેને રાતી ડાંગરનાં ચોખાના ધોવરામણુ સાથે પીવું તેથી મૂત્રકૃચ્છની પીડા પડેછે. હું ઉત્તમ વૈધ ! વડના અંકુર, કમળનું નાળ, અને દ્રાક્ષ, એ ત્રણને વાટીને સાકર સાથે ચાટવાથી મૂત્રકૃચ્છ નાશ થાય છે.
ઠંડા પાણીમાં સ્નાન કરવાથી મૂત્રકૃચ્છ સંબંધી દાહ શમે છે. તેમજ મૂત્રકચ્છ રોગમાં મધુર અને હિતકારક ભાજન કરવાનું કહેલું છે.
મૂત્રરાધનાં કારણેા.
उत्तानस्य रतौ भङ्गाद्दाह व्यायामजातके । मूत्ररोधद्रुजाचर्यादथवचनिरोधनात् ॥
अव्यायामे शुभे भोज्ये शीतगाहेथवा नरैः । तैस्तु कुपितो वायुर्मूत्रद्वारं प्ररुन्धति ॥ श्लेष्मणा सहितो वापि सोपि कष्टतमो गदः ।
ચતાં સૂને રતિમાં પ્રવૃત થયાધી, મૈથુન અપૂર્ણ છતાં તેને તજવાથી, દાહ ઉત્પન્ન કરે એવા આહાર વિહારનું સેવન કરવાથી, કસરત
१ मूत्ररोधे वचा वर्यादद्यात्तलानिरोधकान् प्र० १ ली.
For Private and Personal Use Only
Page #682
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૫ wimminenews થઈ આવે એવું રે) ભોજન કર્યા
નહાવાથી, એવાં કફ સાથ નગાન મૂત્રના કાને રોકે છે તેથી મૂત્ર બંધ થાય છે. એ વ્યાધિ મેટો કષ્ટ ઉપજાવનારે ( ભયંકર) છે.
મૂત્રરોધની ચિકિત્સા शृणु तस्य प्रतीकारं कषायं चानुवासनम् ॥ बस्तिनिरूहक्काथं च मूत्ररोधे हितो विधिः। मर्दनं स्वेदनं चैव स्थानं चंक्रमणाविधिः॥ तुरङ्गशकटारोहैर्धावनं च हितं मतम् । फलत्रिकं समगुडं काथः क्षीरेण संयुतम् ॥ पानं मूत्रनिरोधेषु पिवेद्वा लवणाम्लिकम् । पाटला टुण्टुका निम्बनिशागोक्षुरकं तथा ॥ एला त्वक् च तथा पत्रं काथस्त्रिफलयान्वितः। गुडेन संयुतो पीतो हन्ति मूत्रनिरोधकम् ॥ दाडिमाम्लयुतं चैव हितं मूत्ररुजां नृणाम् । त्रिफलेक्षुसिताकाथगुडेन सह सैन्धवम् । मूत्ररोधं वारयति पथ्या वा गुडसंयुता॥ अथवा चातुरैर्नारीमैथुनं च विधेयकम् ।
तेन सौख्यं भवेच्छीघं स्त्रीणां च योनिमर्दनम् ॥ હવે એ મૂત્રધના ઉપાય સાંભળ. મૂવરોધવાળાને ક્વાથ આપવા, અનુવાસન બસ્તિ આપ, કવાથવડે નિરૂહ બસ્તિ આપ, એ વિધિ મૂવૉધમાં હિતકર છે. વળી મર્દન કરવું, તાપવડે પરસેવો આવે, બેસાર, ફેરવ, ઘોડા કે ગાડીમાં બેસાડીને વાહન દેડાવવું, એ વિધિ પણ મૂવરોધમાં હિતકારક છે.
હરડે, બહેડાં, આમળાં, એ ઔષધેમાં તેના જેટલો ગોળ નાખીને
१ अथवा तोदनानारी. प्र. १ ली.
For Private and Personal Use Only
Page #683
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેને કવાથ કરે યલે પિશાબ છૂટશે.
અથવા ખારા મટશે.
પાડળ, અલ, લીંબડે, હળદર, ગોખરું, એલચી, તજ, તમાલપત્ર, એને કવાથ કરીને તેમાં ત્રિફળાનું ચૂર્ણ તથા ગેળ નાખીને પીવાથી મૂત્રોધ મટે છે. એ જ કવાથમાં દાડિમની ખટાઈ નાખીને પીવાથી મનુની મૂવની પીડા મટે છે.
ત્રિફળા, શેરડી અને બાવચીને કવાથ કરીને તેમાં ગોળ તથા સિંધવ નાખીને પીવાથી તે મૂત્રરોધને મટાડે છે.
અથવા ગેળ અને હરડે ખાવાથી મૂત્રરોધ મટે છે. અથવા રેગી પુરૂષ સ્ત્રી સાથે મૈથુન કરવું. સ્ત્રીને મૂવરોધ થયો હોય તે તેની યોનિનું મર્દન કરવું.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने मूत्ररोध
चिकित्सा नाम त्रयस्त्रिंशोऽध्यायः ।
चतुर्विंशोऽध्यायः।
અશ્મરી રેગની ચિકિત્સા અશ્મરી (પથરી) ના રોગના હેતુ
आत्रेय उवाच । पितृमातृकदोषेण अथवा मूत्ररोधनात् ।
अत्यपथ्याभिचारैश्च जायते चाश्मरीगदः॥
આગેય કહે છે–પિતાના અથવા માતાના દોષથી અથવા મૂત્ર રકાવાથી અથવા અતિશય કુપથ્થ કરવાથી એટલે દેહને માફક ન આવે એવા આહાર વિહાર કરવાથી પથરીને વ્યાધિ ઉત્પન્ન થાય છે.
For Private and Personal Use Only
Page #684
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ચેાત્રીસમો.
બાળકને પથરી થવાનું કારણ,
मूत्राविष्टौ च पितरौ सुरतं कुरुतो यदि । मूत्रेण सहितं शुकं च्यवते गर्भसम्भवे ॥ यं च यस्य च देहस्य स च तत्र प्रजायते । मूत्र मूत्रस्य संस्थाने करोति बन्धनं नृषु ॥ सोऽप्यसाध्यो मूत्रगदो बाल्याद्भवति मानुषे ।
માતા કે પિતા પિશાબ કરવાની હાજતવાળાં છતાં વિષયભાગ કરે છે ત્યારે ગર્ભની ઉત્પત્તિ કરનારૂં વીર્ય મૂત્રસહિત પડે છે. એ વીર્યથી જે ગર્ભ ઉત્પન્ન થાયછે તે ગર્ભના મૂત્રસ્થાનમાં આ વીર્ય સાથે આવેલા સૂત્રના યોગથી પથરી બંધાય છે. એવી રીતે બાળપણાથી જે પથરીના રોગ થાય છે તે અસાધ્ય છે.
તરૂણપણામાં થયેલી પથરી,
तारुण्ये चापि साध्यश्च जायते मूत्रशर्करा । विपरीतेन चोत्ताने स्त्रिया च पुरुषेण वा ॥ शुक्रं च प्रचलेत्तस्य स्त्री शुक्रं च प्रमुञ्चति । पुनश्च मेहने वासो वातेन शोषितं च तत् ॥ द्वयं दत्तं प्रपद्येत मूत्रद्वारं प्ररुंधति । तेन मूत्रप्ररोधश्च जायते तीव्रवेदनः ॥ अण्डसन्धिस्थिता याति शर्करा शस्त्रसाध्यका ॥
૬૩૭
For Private and Personal Use Only
તક્ષ્ણપામાં જે પથરીના રોગ થાય છે તે સાધ્ય છે. પુરૂષ ઉત્તાનશયન કરીને સ્ત્રી સાથે વિપરીત મૈથુન કરે છે ત્યારે તેનું વીર્ય બાહાર નીકળવાને ચળાયમાન થાય છે અને સ્ત્રી પણ તેજ વખતે વીર્ય મૂકે છે. એ વીર્ય પાછું મૂત્ર ઇંદ્રિયમાં જાય છે અને વાયુ તેનું શાષણ કરે છે. એવી રીતે બન્નેનું વીર્ય સૂત્ર ઇંદ્રિયને પામે છે અને મૂત્રના દ્વારને બંધ કરે છે. તેથી કરીને મૂત્રને અટકાવ થાય છે અને તેમાં તીવ્ર વેદના થાય છે. જે પથરી અંડના સંધિમાં રહેલી હોય તે શસ્ત્રસાધ્ય છે એટલે શસ્ત્રવર્ડ છેદ કરીને તેને કાઢી નાખવામાં આવે છે ત્યારે આરામ થાય છે.
૧૪
Page #685
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩૮
હારીતસંહિતા.
પથરીના ઉપચાર अतो वक्ष्यामि भैषज्यं शृणु पुत्र! महामते ! ॥ शुण्ठी गोक्षुरकं चैव वरुणस्य त्वचस्तथा ॥ काथो गुडयवक्षारयुक्तश्वाश्मरिनाशनः ॥ હે મેટી બુદ્ધિવાળા પુત્ર ! હવે એ પથરીના રંગનાં હું ઔષધ કહું છું તે સાંભળ. શુંઠ, ગેખરૂં, વાયવરણાની છાલ, એ ઔષધનો ક્વાથ કરીને તેમાં ગોળ અને જવખાર નાખીને પાવાથી તે પથરીને મટાડે છે.
કુશાદિ કવાથ, कुशकाशनलं वेणु अग्निमन्थाश्मरोधकम् । श्वदंष्ट्रा मोरटा वापि तथा पाषाणभेदकम् ॥ पलाशस्त्रिफलाक्काथो गुडेन परिमिश्रितः।
पानान्मूत्राश्मरी हन्ति शूलं बस्तौ व्यपोहति ॥ દર્ભનું મૂળ, કાસનું મૂળ, નલ (નાળાનું મૂળ), વાસનું મૂળ, અરણીનું મૂળ, વાયવરણાના મૂળની છાલ, ગોખરું, મરવેલ, પાષાણભેદ, પલાશપાપડે, હરડે, બહેડાં, આમળાં, એ ઔષધને ક્વાથ કરીને તેમાં ગળ મિશ્ર કરીને પાવે. એ કવાથ પીવાથી મૂત્રપથરી નાશ પામે છે તથા પેટુમાં થતું શૂળ મટે છે.
એલાદિ કવાથ, एलाकणावृषत्रिकण्टकरेणुका च पाषाणभेदमधुकं च फलत्रिकं च । एरण्डतैलकशिलाजतुशर्कराचं
क्वाथोऽश्मरी च विनिहन्ति तथोष्णवातम् ॥ એલચી, પીપર, અરડુસે, ગોખરું, રેણુકબીજ, પાષાણભેદ, જેઠીમધ, હરડે, બહેડાં, આમળાં, એ ઔષધેને ક્વાથ કરીને તેમાં દીવેલ, શિલાજિત, તથા સાકર નાખીને પીવાથી પથરી તથા ઉચ્છવાત મટે છે.
१ अग्निमंथाक्षवृत्तकम्. प्र. १ ली.
For Private and Personal Use Only
Page #686
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ચોત્રીસમો.
૬૩૮
ગોક્ષુરાદિ ચૂર્ણ गोक्षुरकस्य बीजानां धातुमाक्षीकसंयुतम् । चूर्ण महिषीदुग्धेन पानं चाश्मरिपातनम् ॥ शस्त्रविधिरुत्तरीये सूत्रस्थाने प्रणोदितः ।
तैलं तु तैलाध्याये च घृताध्याये घृतं स्मृतम् ॥ બેડાગેખરનાં બીજ અને સુવર્ણમાક્ષિક, એ બેનું ચૂર્ણ કરીને ભેંશના દૂધ સાથે પીવાથી પથરી નીકળી પડે છે. પથરીને માટે જે શસ્ત્રક્રિયા કરવી પડે છે તે ગ્રંથના ઉત્તરાર્ધમાં સૂત્રસ્થાન છે તેમાં કહેલી છે. તેવાધ્યાયમાં તેલ કહ્યાં છે અને વૃતાધ્યાયમાં ધૃત કહ્યાં છે (ત્યાં જઈને તેની પેજના કરવી).
અશમરી રેગમાં પથ્યાપથ્ય. पुराणषष्टिकाशालिरक्ततंडुलकास्तथा । श्यामाकः कोद्रवो दालिः मर्कटी तृणधान्यकम् । यवगोधूमकुलत्थास्तथा चैवाढकी भिषक् ॥ सर्वे वातहराः प्रोक्ताः प्रयोक्तव्याश्च भोजने । क्रोश्चाद्यानि च मांसानि पथ्यान्यश्मरिनाशने ॥
જૂના સાઠી ચેખા, રાતા ચેખા, સામે, કોદરા, દાલ, મીટી નામે તૃણ ધાન્ય, જવ, ઘઉં, કળથી, તુવેરની દાળ, એ સર્વે વાયુને હરનારા છે માટે તેમને ભેજનમાં આપવા. વળી વહીલાં (સારસડાં) વગેરે પ્રાણીનાં માંસ પણ પથરીને રેગ નાશ કરવામાં પથ્ય છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने अश्मरी___ चिकित्सा नाम चतुस्त्रिंशोऽध्यायः ।
-
~
>
–
For Private and Personal Use Only
Page #687
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
पंचत्रिंशोऽध्यायः ।
વૃષણવૃદ્ધિની ચિકિત્સા વૃષણવૃદ્ધિના હેતુ. आत्रेय उवाच ।
अत ऊर्ध्वमण्डवृद्धिर्द्दश्यते भिषजां वर ! | बाल्ये मातुः पितुर्दोषाज्जायते वृषणानुगा || दुष्टदाराविहाराच्च वातो बस्तिगतो भृशम् । अण्डस्थानं च संप्राप्य तस्य वृद्धिं करोति वै ॥
આત્રેય કહેછે—હે ઉત્તમ વૈધ! હવે અંડવૃદ્ધિની ચિકિત્સા કહીયે છીએ. એ અંડવૃદ્ધિ બાલ્યાવસ્થામાં થાય છે તે માતા તથા પિતાના દોષથી થાય છે. મેાટી ઉમરમાં થાય છે તેનું કારણ આ પ્રમાણે છે. દુષ્ટ સ્ત્રીસાથે વિહાર કરવાથી બસ્તિસ્થાનમાં રહેલા વાયુ અંડસ્થાનને પામીને તે અંડસ્થાનની વૃદ્ધિ કરે છે.
વૃષણવૃદ્ધિના પ્રકાર.
एकैकतः सन्निपाताश्च ते पृथक् सान्निपातिकाः । पितृदोषात्सन्निपाताद्वावसाध्याविमौ स्मृतौ ॥ शेषाणामथ वक्ष्यामि भेषजानि भिषग्वर ! ॥
તે વૃષવૃદ્ધિ ચાર પ્રકારની છે. વાયુ, પિત્ત અને કફ્ દોષ જૂદા જૂદા કાપવાથી જે થાય છે તે વાતવૃષવૃદ્ધિ, પિત્તશ્રૃષવૃદ્ધિ અને કવૃષણવૃદ્ધિ કહેવાય છે. તથા જે સઘળા દોષ કાપવાથી થાયછે તેને સન્નિપાત વૃષવૃદ્ધિ કહે છે. એ બધી વૃષણવૃદ્ધિએમાંથી જે વૃષણવૃદ્ધિ પિતાના દોષથી તથા સન્નિપાતથી થયેલી હાય તે એ અસાધ્ય છે. હું વૈધ ! હવે બાકીની ત્રણ વૃષવૃદ્ધિ જે એક એક દોષથી થયેલી છે તે સાધ્ય છે તેનાં ઔષધેા કહું છું.
૧ વાસ:. ૫૦ વ્ હા.
For Private and Personal Use Only
Page #688
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય પાંત્રીસમા
ચિકિત્સાના પ્રકાર.
स्वेदनान्यभ्यञ्जनानि क्वाथपानं विधीयते । शिरात्रrat भिषक्श्रेष्ठ ! तेषां वक्ष्यामि लक्षणम् ॥
વૃષણવૃદ્ધિવાળા રોગીને પરસેવા આણવા (જ્યાં રાગ હેાય ત્યાં). તેલ વગેરે ચેાળવાં, વાથ પાવા, અને સિરા ફાડીને તેમાંથી દોષરૂપ પદાર્થને વેહેવરાવવા. હું વૈધશ્રેષ્ઠ ! હવે તે વૃષણવૃદ્ધિનાં લક્ષણ કહુંછું.
લક્ષણા.
कम्पते मृदुवातेन पित्तेन दाहकृज्वरः । कफाद्धनश्च शूनश्च कठिनो वृषणो भवेत् ॥
વાયુની વૃષવૃદ્ધિમાં વૃષણ ધીમા ધીમા કંપે છે; પિત્તની હાય તા તેમાં દાહ થાય છે તથા શરીરમાં તાવ ભરાય છે; કની વૃષવૃદ્ધિ હાય તેા વૃષણ ધન, સુજેલા, અને કઠણ થાય છે.
૬૪૧
વાતવ્રુષણવૃદ્ધિના ઉપાય.
सुरसा शल्लकीक्काथस्तर्कारी कटुतुम्बिका । क्वाथः संस्वेदनार्थेषु वातमुष्के समीरितः ॥ शीततोयावगाहो वा शीतसंसेवनं तथा । તુળસી અને શાકીના વાય અથવા અરણી અને કડવી તુંબડીને ક્વાથ કરીને તેવડે વાયુની વૃષવૃદ્ધિવાળાને શેક કરવા એમ કહેલું છે.
પિત્ત‰ષણવૃદ્ધિની ચિકિત્સા.
शीतशीत प्रलेपश्च पित्तमुष्के प्रशस्यते ॥
For Private and Personal Use Only
પિત્તથી ઉપજેલી વૃષવૃદ્ધિવાળાએ ઠંડા પાણીમાં સ્નાન કરવું; ઠંડા પદાર્થોનું સેવન કરવું અને ઠંડા ઠંડા લેપ કરવા.
વૃષણવૃદ્ધિની ચિકિત્સા.
वचालवणतोयेन कदम्बार्जुन सर्षपैः । कषायसेवनं प्रोक्तं कफमुष्केऽहितावहम् ॥
કદંબ, સાદડ અને અને સરસવૃક્ષ, એ ત્રણનાં કવાથમાં વજ અને સિંધવનું ચૂર્ણ નાખીને તે વાથનું સેવન કરવું. એ કકની વૃદ્ધિવાળાને હિતકારક છે.
Page #689
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૪૨
હારીતસંહિતા.
સન્નિપાત વૃષણવૃદ્ધિની ચિકિત્સા,
वरुणागरुकोलं च शालिपर्णी शतावरी । क्वाथस्तु सन्निपातोत्थमुष्कवृद्धौ विदां वर ! ॥ વાયવરણા, અગર, ખેર, શાલીપી, શતાવરી, એ ઔષધને કવાથ સન્નિપાતથી ઉપજેલી વૃક્ષવૃદ્ધિમાં આપવા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાતવૃદ્ધિ ઉપર કવાશે.
वरुणा वृक्षादनी चैव दशमूली शतावरी । क्वाथपानं वातिके च मुष्कवृद्धौ हितावहम् । एतैर्न भवते सौख्यं तदा कर्म च कारयेत् ॥
વાયવરણા, ગુંદી, દશમૂળ, શતાવરી. એ ઔષધોના કવાથ કરીને પીવા એ વાયુથી થયેલી અંડવૃદ્ધિમાં હિતકારક છે. જો એ ઉપાય કરવાથી સુખ ન ઉપજે તે શસ્ત્ર કર્મ કરાવવું.
શિવેધ.
कर्णकोषस्य मध्ये तु रक्तां विव्यधयेच्छिराम् । वाममुष्कस्य वृद्धौ तु दक्षिणां व्यधयेच्छिराम् ॥ उभाभ्यां द्वे शिरे विध्येत्तेन वा तत्सुखं भवेत् । इति चाण्डक्रिया प्रोक्ता सा चैवातीव रोगिणे ॥ दृष्ट्वा चोन्नीतरोगं च कुर्यात्स्त्रीसेवनं भृशम् । तेन भङ्गो भवेत्तस्मादुपचारः सुखावहः ॥
જો જમા પાસા અંડકોશની વૃદ્ધિ થઈ હાય તે। ડાબા કાન પટાની મધ્યે જે રાતી શિરા છે તેના વેધ કરવેશ. અને ડાખા અંડકાશની વૃદ્ધિ થઈ હાય તેા જમણા પાસના કાનપટાની મધ્યની સિરાના વેધ કરવા. જો બન્ને અંડની વૃદ્ધિ થઈ હાય તેા બન્ને કાનનાં કાનપટાંની શિરાઓ વેધવી, તેથી સુખ થાય છે. એવી રીતે અંડકાશની ક્રિયા કહેલી છે તે અંડકોશના ભારે રોગવાળાને કરવી. જો વ્યાધિ ઉંચે ચડેલા માલમ પડે તે પુષ્કળ સ્ત્રીસેવન કરવું, તેથી કરીને વ્યાધિ નરમ પડે છે અને ઔષધોપચાર સુખકારક થાય છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने वृषणवृद्धिचिकित्सा नाम पंचत्रिंशोऽध्यायः ।
For Private and Personal Use Only
Page #690
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન અધ્યાય છત્રીસમા.
षट्त्रिंशोऽध्यायः ।
વિસર્પરાગની ચિકિત્સા. વિસર્પનું લક્ષણ અને પ્રકાર.
आत्रेय उवाच ।
लवणाम्लक्षारकटुकैरुष्णस्वेदातिदोषतः । रक्तपित्तं प्रकुप्येत स विसर्पो भिषग्वर ! | स सप्तधा परिक्षेयः पृथग्दोषैश्च द्वन्द्वजैः । केवलो रक्तजस्त्वन्यः सन्निपातेन सप्तमः ॥
આત્રેય કહેછે—ખારૂં, ખાટું, ક્ષાર, તીખું, ગરમ, એવા પદાર્થો ખાવાથી અને અતિશય શેક કરવારૂપ દોષથી રક્તપિત્ત કાપે છે તેને વિસર્પી નામે રાગ કહે છે. એ રાગ વાતપિત્તાદિ દોષ જૂદા જુદા કોપવાથી ત્રણ પ્રકારને થાય છે; એ એ દોષ એકઠા મળીને કાપવાથી ત્રણ પ્રકારના અને ત્રણે દોષ એકઠા મળવાથી એક પ્રકારના, એમ સાત પ્રકારના છે. વળી કેવળ રક્તથી થાય છે તેને રક્તજ વિસર્પ કહે છે તે જૂદા પ્રકારનો છે.
આગ્નેયાદિ ચાર પ્રકારના વિસર્પ.
तथापरे प्रवक्ष्यन्ते नामानि च पृथक् पृथक् । आग्नेयो ग्रन्थिको घोरः कर्दमश्च तथापरः ॥ आग्नेयो वातपित्तेन ग्रन्थिकः पित्तश्लेष्मणा । कर्दमो वातश्लेष्मोत्थो घोरः स्यात्सान्निपातिकः ॥ वातज्वरसमो वातात्पित्तात्पित्तज्वरोपमः । श्लेष्मणा शीतलघनः सन्निपातात्समस्तथा ॥
૬૪૩
For Private and Personal Use Only
આગ્નેય, ગ્રંથિ, ધાર અને કર્દમ, એવા ચાર પ્રકારના વિસર્પ વાતાદિક એ એ દોષ મળવાથી થાય છે. વાયુ અને પિત્તવડે આગ્નેય
Page #691
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
નામને વિસર્ષ થાય છે; પિત્ત અને કફથી ગ્રંથિ નામે વિસર્પ થાય છે. વાયુ અને કફવડે કર્દમ નામે વિસર્પ થાય છે અને ત્રણે દોષ કેપવાથી ઘર નામે વિસર્ષ થાય છે. કેવળ વાયુથી વિસર્ષ થયે હોય તે વાતવર જેવો હોય છે. પિત્તથી થયેલે વિસર્ષ પિત્તજવર જે હેય છે, કફથી થયેલે વિસર્ષ શીતળ અને ઘન હોય છે. સનિપાતથી થયેલ વિસર્ષ ત્રણે દેશનાં લક્ષણેથી યુકત વિસર્ષ થાય છે.
વિસર્ષમાં ઘાવન ઔષધ, न्यग्रोधबिल्वखदिरकषायो धावने हितः। काधिकाम्लैः कपित्थाम्लैः सौवीरकरसेन वा । मातुलुङ्गरसेनापि धावनं वातसर्पिषु ॥ क्षीरेण शीततोयेन धावनं पित्तसपिणि । श्लेष्मविसर्पिणे वाथ धवार्जुनकदम्बकम् ॥ धावनं सर्पिणे शस्तं सुरासौवीरकेण वा । धावनं च हितं तस्य सन्निपातविसर्पिणे ॥ यवाग्निमन्थैश्च सठीन्यग्रोधैश्च ससर्षपैः। . क्वाथः स्यात्सन्निपातोत्थविसर्पधावने हितः॥ વડ, બીલી, ખેર એ વનસ્પતિઓનાં છોડાં લાવીને તેને કવાથ કરીને વિસર્ષ ઉપર તેનું સિંચન કરવું તે હિતકારક છે. અથવા કાંજીનું, ખટાઈનું અથવા કઠાની ખટાઈનું અથવા સૌવીરની ખટાઈનું સેવન પણ હિત કારક છે. વાતવિસર્ષ રેગમાં બીજેરાના રસનું સેચન કરવું. પિત્તવિસર્પ રોગમાં દૂધથી અથવા ઠંડા પાણીથી સેચન કરવું. કફના વિસપમાં ધાવડે, સાદડ અને કદંબના કવાથથી સેચન કરવું. સુરા કે સૌવીર વડે સેચન કરવું એ સન્નિપાત વિસર્ષમાં હિતકારક છે. સન્નિપાતથી થયેલા વિસઈ રોગમાં જવ, અરણી, પડકચુરો, વડ અને સરસવના કવાથનું સેચન કરવું હિતકારક છે.
વિસર્ષમાં લેપન ઔષધ, पञ्चजीरकपित्थांश्च काचिकेन तु पेषयेत् । मातुलुङ्गरसेनापि लेपनं वातसर्पिणे ॥
For Private and Personal Use Only
Page #692
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય છત્રીસમે.
૬૪૫
धवा रोधतिलाश्चैव विदारीकंदकं तथा। लेपः पित्तविस वा गुञापत्रैस्तु लेपनम् ॥ सैन्धवारिष्टतुम्बीकापटोलपत्रकैद्भुतम् । पाचितं लेपने शस्तं विसर्पाणां निवारणम् ॥
જીરૂં, શાહજીરું, પીળું જીરું, ઊંઘતું જીરું, કાળી જીરી, કઠોને ગર્ભ, એ સર્વને કાંજી સાથે અથવા બીજેરાના રસ સાથે વાટીને તેને લેપ કરવાથી વાતવિસઈ રોગ મટે છે.
ધાવડ, લેધર, તલ, વિદારીકંદ, એ ચારને વાટીને તેને લેપ કરવાથી અથવા એકલાં ચણોઠીનાં પાંદડાં વાટીને તેને લેપ કરવાથી પિત્તવિસઈ રોગ મટે છે.
સિંધવ, અરીઠાનાં પાંદડાં, તુંબડીનાં પાંદડાં, પટોલનાં પાંદડાં, એ ઔષધોવડે પકવ કરેલા ઘીનું લેપન કરવાથી તે વિસઈ રોગને દૂર કરે છે. એ થી સારું છે.
રક્તવિસર્ષના ઉપાય, रक्तजेषु विसर्पेषु कुर्याद्रक्तावसेचनम् । पश्चाद्धवकदम्बानां सर्षपागृहधूमकम् । लेपने हितकृत्प्रोक्तं धावनं काचिकेन तु॥ कुठेरकाश्च सुरसा चक्रमर्दो निशायुगम् ।
सर्षपाः कालिकेनापि पिष्ट्रा च लेपनं हितम् ॥ રતથી થયેલા વિસઈ રેગમાં જળો વગેરેથી લેહી કઢાવવાના ઉપાય કરવા. અને લોહી કાઢી નંખાવ્યા પછી ધાવડે, કદંબ, સરસવ, ઘરને ધૂમસ, એ ઔષધેને લેપ કરે તથા કાંજીવડે સેચન કરવું એ હિતકારક છે.
બાવચી, તુળસી, કુંવાડિયે, હળદર, આંબાહળદર, સરસવ, એ સર્વને કાંજીસાથે વાટીને તેને લેપ કરે તે પણ હિતકારક છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने विसर्प
चिकित्सा नाम षट्त्रिंशोऽध्यायः ।
For Private and Personal Use Only
Page #693
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
सप्तत्रिंशोऽध्यायः।
ઉપસર્ગ ચિકિત્સા
आत्रेय उवाच । चतुर्विधो भवेदोषो वातरक्तसमुद्भवः। गन्धदोषेण जायन्ते नामान्येषां पृथक् पृथक् ॥ क्षुद्रकश्चाग्निको घोरस्तथा चान्या मसूरिका ॥
આત્રેય કહે છે–વાયુ અને રક્તથી ઉપજેલે દોષ ચાર પ્રકારને થાય છે. તથા તે કોઈ વખત ગંધના દોષથી પણ ઉપજે છે. તેનાં નામ હું જુદાં જુદાં કહું છું. સુદ્રક, આશ્ચિક, ઘર અને મસૂરિકા, એવા ચાર પ્રકારને તે વ્યાધિ થાય છે.
મુકનું લક્ષણ सघनाः सर्षपाकारा पिटका यस्य दृश्यते ।
सोऽपि क्षुद्रतरः प्रोक्तः पित्तरक्तप्रदोषतः॥
જે ઉપસર્ગ રેગમાં ઘન અને સરસવના આકારની ફેલ્લી જોવામાં આવે તેને શુક નામે ઉપસર્ગ કહે. એ રેગ પિત્ત તથા રક્તના દોષથી ઉપજે છે.
આફ્રિકનું લક્ષણ, अग्निदग्धवत् सदाघा पिटिका यस्य दृश्यते । सोऽप्याग्निको विसर्पः स्यादुपसर्गस्तथापरः ।
જે ઉપસર્ગ રેગમાં થયેલી ફેધીમાં, અગ્નિથી દાઝવાવડે થયેલા ફેલામાં જેવી બળતરા બળે છે, તેવી બળતરા બળતી હોય તેને આશ્ચિક નામે બીજા પ્રકારને ઉપસર્ગ જાણ.
ઘર ઉપસર્ગનું લક્ષણ सघनाः पीडका यस्य पाकं याति संशोफका ॥ दाहोऽरतिर्विवर्णत्वं सोपि घोरः प्रकीर्तितः।
For Private and Personal Use Only
Page #694
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સાડત્રીસ.
૬૪૭
જે રેગમાં ઘન એવી ફેલી થઈને તે ઉપર જે ચઢે તથા પછી તે પાકે, વળી તેમાં દાહ થાય, રોગીને તેની વેદનાથી કાંઈ ચેન પડે નહિ અને તેને વર્ણ બદલાઈ જાય તેને ધેર નામે ઉપસર્ગ કહે છે.
મસુરિકાનું લક્ષણ वर्तुला मसूरिकावरिपटका यस्य दृश्यते ।
शाम्यति शीघ्रपाकेन सा विज्ञेया मसूरिका ॥ મસૂરના દાણા જેવી ગોળ ફેલી જેને થયેલી જોવામાં આવે તથા તે ફોલ્લી થઈને જલદી પાકે અને સમાઈ જાય તેને ભસૂરિકા નામે ઉપસર્ગ જાણે. જેને બળિયાકાકા કહે છે. તે વ્યાધિ આજ સમજ.
ઉપસર્ગની ચિકિત્સા तस्य वक्ष्यामि भैषज्यं यथाविधि महामते । गुप्ताकारं सुरक्षेच्च रक्षायोगविधानतः॥ न स्त्रीणां नाधमानां च संसर्ग वा प्रसङ्गकम् । सुशीतं शीतलं स्थानं कारयेत्सुप्रयत्नतः ॥ હે મોટી બુદ્ધિવાળા! તે રોગની ચિકિત્સા હું તને વિધિ પ્રમાણે કહું છું. ઉપસર્ગ રોગવાળાને ગુપ્ત જગોએ રાખ તથા શાસ્ત્રમાં અને લોકમાં જે રીતે તેનું રક્ષણ કરવાની વિધિ કહેલું હોય તે પ્રમાણે તેનું રક્ષણ કરવું. તેને સ્ત્રીઓને અથવા અધમ પુરૂષને સંસર્ગ કે પ્રસંગ થવા દે નહિ. તેને સૂવા બેસવા માટે અતિશય ઠંડું અને શીતળ સ્થાન મેટા નથી કરવું. અર્થાત તેને ઠંડકની જગાએ રાખો.
શુદ્રક ઉપસર્ગની ચિકિત્સા क्षुद्रकस्योपसर्गस्य लेपनं चात्र कारयेत् । कुष्ठं सोशीरन्यग्रोधस्तथोदुम्बरिकत्वचः॥ प्रलेपनं प्रशस्तं स्यात् क्षुद्रोपसर्गवारणः। श्रीरं च मधुशर्करायुक्तं पानं सुखावहम् ॥ प्रियालदाडिमीपत्रं तथोदुंबरकत्वचम् । प्रलेपे च प्रशस्तं स्यात् क्षुद्रोपसर्गवारणम् ।।
૧ નમ: *. બ૦ ૧ શ્રી. ૨ સવાર. અ. બી.
For Private and Personal Use Only
Page #695
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬૪૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
जम्बाम्रपल्लवानां च पिष्टं दधिमधुयुतम् । पाययेत् क्षुद्रकस्यास्य अतिसाराग्निनाशनम् ॥ गोक्षुरश्चातिविषा च कर्कटाद्यं सपर्पटम् । कल्कमेतत्प्रयोक्तव्यं मधुना शर्करायुतम् ॥ हरीतकीमातुलुङ्गस्वरसं शर्करायुतम् । क्षुद्रकस्योपसर्गस्य वमिशोषनिवारणम् ॥ इति क्षुद्रोपसर्ग: ।
ક્ષુદ્રક નામે ઉપસર્ગવાળાને આ ઔષધોનું લેપન કરવું; ઉપલેટ, વીરજુવાળા, વડની અંતરછાલ, ઉમૈડા (ગુલર) ની અંતરછાલ, એ ચારને પાણી સાથે વાટીને તેનો લેપ કરવાથી ક્ષુદ્ર નામે ઉપસર્ગ મટે છે.
મધ અને સાકર સહિત દૂધ પાવું, એ પણ ક્ષુદ્રક ઉપસર્ગવાળાને સુખ આપનારૂં છે.
ચારેાળી, દાડમનાં પાંદડાં, ઉમૈડા (ગુલર) ની અંતરછાલ, એ સર્વને પાણીમાં વાટીને તેનો લેપ કરવા હિતકારક છે. એ લેપ ક્ષુદ્રક નામે ઉપસર્ગને મટાડે છે.
જાંબુડાનાં તથા આંબાનાં કૂમળાં કૂમળાં પાંદડાં લાવીને તેને ખારીક વાટીને તેને દહીં તથા મધ સાથે પાવાં. એથી કરીને ક્ષુદ્રક ઉપસર્ગમાં અતિસાર અને બળતરા થતી હરશે તેને નાશ થશે.
ગોખરૂં, અતિવિખ, કાકડાસીંગ, પિત્તપાપડો, એ ઔષધોનું કલ્ક કરીને મધ તથા સાકર સાથે આપવું.
હરડેનું ચૂર્ણ અને બીજોરાના સ્વરસ એ એને એકત્ર કરીને તેમાં સાકર નાખીને પાવે. એથી કરીને ક્ષુદ્રક ઉપસર્ગમાં ઉલટી અને શેષ થતાં હશે તે તે દૂર થશે.
આર્થિક ઉપસર્ગની ચિકિત્સા,
आग्निकेऽप्युपसर्गे च योज्यं चैतत्प्रलेपनम् । रक्तचन्दनं मञ्जिष्ठा निम्बपत्राणि चार्जुनम् । क्षीरेण नवनीतेन हितं स्याल्लेपनं तथा ॥
इत्यामिकः ।
For Private and Personal Use Only
Page #696
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સાડત્રીસમે
૬૪
આર્થિક નામે ઉપસમાં પણ ઉપર કહ્યાં છે તે લેપન ચેજવાં.
वणी ते सिवाय, शतुं थंधन ( २तांणी), भकु, सींगडानां पांडा, साદંડની અંતર છાલ, એ ઔષધોને દૂધમાં વાટીને તેમાં માખણ મેળવીને એ તેના લેપ કરવા હિતકારક છે.
ધાર ઉપસર્ગની ચિકિત્સા
घोरं चोपद्रवं दृष्ट्रा न स्वेदं न च मर्दनम् । न लेपनं प्रकुर्वन्ति यथायोगेन पण्डिताः ॥ अरण्यगोमयक्षारस्तेन चोडूलनं हितम् । न तैलेनापि चाभ्यङ्गं लेपनं नैव कारयेत् ॥ चन्दनं मधुकं रोधं न्यग्रोधोत्पलसारिवा । मधुना संयुतः कल्कः पानेन चोपसर्गहृत् ॥ ધાર નામે ઉપસર્ગને જોઇને તેને શેક કરવા નહિ કે મર્દન પણ કરવું નહિ. તેમ પૂર્વે જે યાગ કહેલા છે તેમાંના કોઈ લેપ પણ પંડિતા કરતા નથી. જંગલનાં અડાયાને બાળીને તેની રાખેાડી ઉપર ભભરાવવી, એ હિતકારક છે. પણ તેલ ચોળવું કે લેપન કરવું એ આ રાગમાં હિત२४ नथी.
सह यंहन, नेहभघ, सोधर, वडनी अंतर छाल, उभण, सारिवा, એ ઔષધોનું મધની સાથે કલ્ક “નાવીને તેને પીવાથી ઉપસર્ગ રોગ મટેછે. ઉપસર્ગના જ્વરને ઉપાય.
उपसर्गे ज्वरस्तीव्रो रक्तमूत्रं प्रजायते । तस्य वक्ष्याम्युपचारं येन संपद्यते सुखम् ॥ पटोलं पर्पटं शुण्ठी मुस्ता च खदिरं समम् । कल्को मधुयुतः पाने हितः स्याज्वरनाशनः ॥ चन्दनोशीरमञ्जिष्ठापुष्करं दन्तधावनम् । क्वाथपानं मधुयुतमुपसर्गज्वरापहम् ॥ वमने चातिसारे च दाडिमं कुटजस्तथा । मधुदभान्वितं पानमतिसारनिवारणम् ॥ शेषाश्च क्षुद्रकप्रोक्ताः क्रियाश्चात्र विधेयकाः । एषा क्रिया मसूरिके कर्तव्या सुविधानतः ॥
૫૫
For Private and Personal Use Only
Page #697
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૦
હારીતસંહિતા.
ઉપસર્ગ રોગમાં તીવ્ર જવર ઉપજે છે અને પિશાબ રીતે થાય છે માટે હવે હું તેના ઉપચાર કહું છું કે જેથી રોગીને સુખ ઉપજે. પટેલ, પિત્તપાપડ, સુંઠ, મોથ, એરસાર, એ સર્વ સમાન ભાગે લઈને તેનું કટક કરવું. એ કલ્કમાં મધ મેળવીને પીવાથી તે તાવને નાશ કરે છે. - સુખડ, વીરણવાળે, મજીઠ, પુષ્કરમૂળ, ખેર, એ ઔષધોનો કવાથ કરીને તેમાં મધ નાખીને પીવાથી તે ઉપસર્ગજવરને નાશ કરે છે.
ઉપસર્ગ રોગમાં રોગીને ઉલટી થાય કે અતિસાર થાય તે દાડિમ તથા ઇંદ્રજવનું ચૂર્ણ મધ તથા દહીં સાથે પાવું. તેથી વમન તથા અતિસાર મટશે. અને બાકીની મુદ્રક રોગમાં જે ક્રિયાઓ કહી છે તે તે ક્રિયાઓ અહીં પણ કરવી. તેમ એજ ક્રિયાઓ ભસૂરિક રોગને પણ વિધિપૂર્વક કરવી.
ઉપસર્ગ રેગમાં પથ્યાપથ્ય, वातलानि च सर्वाणि तथा रूक्षाणि कोविदः । स्त्रीसङ्गं रूक्षशाकं च दूरतः परिवर्जयेत् ॥ ज्वरे प्रोक्तानि पथ्यानि तानि चात्र प्रदापयेत् । एवं त्रिसप्तरात्रेण सुखं सम्पद्यते नरः॥ ततोऽभिषेकः कर्तव्यः कृत्वा मङ्गलवाचनम् । नूतनानि च सूक्ष्माणि वस्त्राणि च सितानि च । परिधाप्य होमकार्यमिष्टभोज्यं विधेयकम् ॥
ઉપસર્ગ ોગમાં વાયુ ઉપજાવે એવા સઘળા પદાર્થો તેમજ રૂક્ષ . પદાર્થો, સ્ત્રીસંગ, રૂક્ષ શાક, એ સર્વ ડાહ્યા પુરુષે દૂરથીજ તજી દેવાં. જ્વરની ચિકિત્સામાં જે જે પથ્થ રેગીને આપવામાં કહ્યાં છે તે તે પથ્ય આ રોગમાં પણ આપવાં. એમ કરવાથી એકવીસ દિવસમાં મનુષ્યને વ્યાધિ દૂર થઈને તેને સારું થાય છે. એ રોગ મટયા પછી સ્વસ્તિવાચન વગેરે મંગળ કાર્ય કરાવીને અભિષેક કરે (માથે પાછું ઘાલવું). તથા નવાં સૂક્ષ્મ અને ધેળાં વસ્ત્ર પહેરીને હેમ કરે તથા ઈષ્ટ જનને ભજન કરાવીને આનંદ કરે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने उपसर्ग
चिकित्सा नाम सप्तत्रिंशोऽध्यायः ।
For Private and Personal Use Only
Page #698
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તૃતીયસ્થાન-અધ્યાય આડત્રીસમે.
अष्ट त्रिंशोऽध्यायः ।
www
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણની ચિકિત્સા, ત્રણ રાગના હેતુ. आत्रेय उवाच ।
अथातः संप्रवक्ष्यामि व्रणानां तु चिकित्सितम् । व्रणाश्चानेकधा प्रोक्ता नानाधातुविकारिणः ॥ दुष्टाम्बुपानाशनसेवनाच्च क्रोधातिभाराध्यशनेन वापि । संजायते दुष्टव्रणोऽपि शोफादन्योपि रक्तस्य विदूषणेन ॥ આત્રેય કહેછે.—હવે હું જૂદા જૂદા પ્રકારનાં ત્રણની ચિકિત્સા કહું છું. એ ત્રણ જૂદા જૂદા ધાતુને બગાડનારા હોઇને અનેક પ્રકારના છે. નારૂં પાણી પીવાથી, બગડેલું અન્ન ખાવાથી ક્રોધથી, અતિશય ભાર વેહેવાથી, ખાધાઉપર ખાવાથી, સાજે ચઢવાથી, અને રક્ત અગડવાથી દુષ્ટ ત્રણ થાયછે.
ત્રણના પ્રકાર,
वातेन पित्तेन कफेन वापि द्वन्द्वेन वा दोषसमुच्चयेन | मांसं प्रदूष्य रुधिरं विकार्य संजायते वा व्रणनामरोगः ॥
૬૧૩
વાયુથી, પિત્તથી, કથી, વાતપિત્તથી, વાતકથી, પિત્તકથી, અને સન્નિપાતથી માંસને અગાડીને તથા લોહીને વિકારવાળું કરીને ત્રણ નામે રોગ ઉત્પન્ન થાયછે.
For Private and Personal Use Only
ત્રણની સંપ્રાપ્તિ તથા લક્ષણ,
त्वग्रतानि समेदांसि प्रदूष्यास्थिसमाश्रिताः । दोषाः शोफं शनैर्घोरं जनयन्त्युद्धता भृशम् ॥ सरक्तं च सशूलं च रुजावच्च सवेपथु । મેદસહિત ત્વચા તથા રક્તને દૂષિત કરીને અસ્થિમાં રહેલા વાતાદિક દોષ અત્યંત કાપીને ધીમે ધીમે ભયંકર સાજો ઉત્પન્ન કરેછે. તે સાજો રક્તવાળા હાયછે, તેમાં શૂળ ઉપજે છે, પીડા થાયછે, અને કંપ પણ થાયછે,
Page #699
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૨
હારીતસંહિતા.
વાતાદિ ત્રણનાં લક્ષણ, रूक्षं वा वातसम्भूतं विज्ञेयं सरुजं व्रणम् ॥ सदाहः सज्वरस्तृष्णा स्पर्शनं सहते तु यः । शीतात्सौख्यं लघुपाकी पित्तात्संजायते व्रणः॥ कठिनो वर्तुलाकारो घोरः शीतः सकंडुकः ॥ उष्णासहः स्निग्धतरश्चिरपाकी कफत्रणः॥ सवैलिङ्गैर्विजानीयात्सन्निपातसमुद्भवम् । द्वन्द्वजे द्वयदोषस्तु दोषे चापि प्रदृश्यते ॥
જે ત્રણ રૂક્ષ અને પીડાવાળું હોય તેને વાયુથી થયેલું જાણવું. જે ત્રણમાં દાહ થતો હોય, રેગીને તેની પીડાથી તાવ આવતો હોય અને તરસ ઘણી લાગતી હય, જે ત્રણને સ્પર્શ કરતાં તેમાં બહુ દરદ થવાથી તે સ્પર્શ ખમી ન શકાતે હેય, તેને ઠંડે સ્પર્શ કરવાથી સુખ ઉપજતું હોય તથા જે થોડા વખતમાં પાકી જાય એવું હોય તેને પિત્તથી ઉત્પન્ન થયેલું ઘણું જાણવું. જે સેજે કઠણ, ગોળ, ઘોર, ઠ, અને તેમાં ચળ આવતી હોય એ હોય તેને કફનું ઘણું જાણવું. વળી કફવણ ઉષ્ણસ્પર્શ ખમી શકે છે, તેને પર્શ કરતાં તે સ્નિગ્ધ લાગે છે તથા ઘણી મુદતે પાકે છે. એ ત્રણે દેષના ત્રણનાં જે ચિ કહ્યાં.તે સર્વે જે વણમાં માલમ પડતાં હોય તેને સલિપાતત્રણ જાણવું. જે ત્રણ બે દોષના કોપથી થયું છે તેમાં બે એ દેવનાં ચિન્હ જોવામાં આવે છે.
અભિઘાતાદિ ઘણુ. अभिघातसमुद्भूता विज्ञेयास्ते चतुर्विधाः। अन्ये नाडीव्रणा ये स्युः सवाताश्च सवेदनाः॥
अन्ये तु स्रोतसां मध्ये तेषां शृणु चिकित्सितम् । વાગવાથી થયેલાં ત્રણ ચાર પ્રકારનાં જાણવાં. બીજાં કેટલાંક વ્રણ જે નાડીઓમાં થાય છે, અને જે ભરનીગળ થયા કરે છે, તેને નાડી ત્રણ જાણવાં. તે વાયુવાળા અને વેદનાવાળાં હોય છે. વળી કેટલાંક ત્રણ સ્ત્રોતસૂ ( શિરાઓ) માં થાય છે. હવે તે સર્વેની ચિકિત્સા કહું છું તે સાંભળે.
For Private and Personal Use Only
Page #700
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય આડત્રીસ.
૬૫૩
વણની ચિકિત્સાને કમ, प्रथमं मण्डविस्रावो द्वितीयं स्वेदनं स्मृतम् । तृतीयं पाचनं प्रोक्तं पाचिते पाटनं तथा ॥ शोधनं च प्रयोक्तव्यं तथा रोहणमेव च । पश्चात्क्रमस्तथैव स्याद्रणानां हितकारकः॥ પ્રથમ ત્રણવાળા સજા ઉપર પાતળા પ્રવાહીનું સેવન કરવું. પછી તેને અગ્નિવડે અથવા ગરમ પૈડ લગાવીને કે તેવી જ ગરમ લુગદી બાંધીને શેક કરવું. પછી તેને પકવવું એ ત્રીજો ક્રમ છે. પકવેલા વણને ફાડવાના ઉપાય કરવા. ફાડ્યા પછી તેમાંથી પરૂ વગેરે કાઢી નાખીને તેને સાફ કરવું. સાફ કર્યા પછી અંકુર આણવાને ન કરે. અને એ પછી ક્રમ પણ એજ જે વણને હિતકારક હેય તે જે.
વણ ઉપર સેચન કરવારૂપ ઉપાય, राना वचा तथा शुण्ठी मातुलुङ्गरसस्तथा। काझिकेन तु संसेकं धावनं वातिके व्रणे ॥ यष्टीमधुकमञ्जिष्ठापटोलं निम्बपनकैः। दुग्धेन कथितं शीतं धावनं पैत्तिके व्रणे ॥ त्रिफला च कदम्ब च तथा जम्बु कपित्थकम् ।
क्काथः सोष्णकफोद्भूते व्रणे धावनमुत्तमम् ॥ રાસ્ના, વજ, સુંઠ, બીજેરાને રસ, અને કાંજી એનું સેવન કરવું. એ વાયુના ત્રણ ઉપર કરવાનું સેચન છે.
જેઠીમધ, મજીઠ, પટેલ, લીમડાનાં પાંદડાં, એને ક્વાથ દૂધમાં કરીને તે અંડે થાય ત્યારે તેનું વણ ઉપર સેવન કરવું. પિત્તવણ ઉપર કરવાનું એ સેચન છે.
હરડે, બહેડાં, આમળાં, કદંબ, જાંબુડે, કેઠી, એ ઔષધેના ગરમ કવાથનું કફના વણઉપર સેચન કરવું. કફના વણમાં એ સેચન ઉત્તમ છે.
१ तथार्जुनकपित्थकम् प्र० ३ जी.
For Private and Personal Use Only
Page #701
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૪
--
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
ત્રણ ઉપર લેપ ( સ્વેદન. )
मातुलुङ्गाग्निमन्थयोश्च मूलं वा काञ्जिकेन च । सुरदारु तथा शुण्ठी लेपो वातत्रणे हितः ॥ नलमूर्वा च मधुकं चन्दनं रक्तचन्दनम् ॥ पिष्टं तण्डुलतोयेन पित्तत्रणविनाशनम् ॥ अङ्कोलकं च रोभ्रं च कदम्बार्जुनवेतसाः । पारिभद्रदलानां तु पिष्ट्वा व्रणविलेपनम् ॥
બીજોરાનું મૂળ, અરણીનું મૂળ, દેવદાર અને શું, એ ચારને કાંજી સાથે ધસીને કે વાટીને તેને લેપ કરવા. એ લેપ વાયુના ત્રણ ઉપર હિતકારક છે.
_*,*_10, . . લ
નાળા, મારવેલ, જેઠીમધ, સુખડ, રતાંજી, એ સર્વને ચેાખાના ઘેવરામણમાં વાટીને લેપ કરવા. એ લેપ પિત્તના ત્રણુને મટાડે છે.
આંકાલીનું મૂળ, લોધર, કદંબની છાલ, સાદડ, નેતર, અને લીમડાનાં પાંદડાં, એને પાણીમાં વાટીને તેને ત્રણ ઉપર લેપ કરવો.
ત્રણનું શોધન કરવાના પ્રકાર,
पाकं गते व्रणे वापि गम्भीरे सरुजेऽथवा । संरन्ध्रे शोधनं कार्य धावनं तु भिषग्वरैः ॥
જ્યારે ત્રણ પાકે અથવા ઉંડું નારૂં પડયું હોય, તેમાં પીડા થતી હોય અને તેમાં છિદ્રો પડી ગયાં હૈાય ત્યારે ઉત્તમ વૈધે તે ત્રણને વાઘાદિક વડે ઘેવું તથા તેમાંથી પરૂ વગેરે કાઢી નાખવાના ઉપાય કરવા.
ત્રણને ધાવાના ઉપચાર.
कर अधवनिम्बानां कदम्बार्जुनवेतसैः । पादावशेषे काथेन गम्भीरवणधावनम् ॥
For Private and Personal Use Only
કરંજ, ધાવડા, લીમડા, કદંબ, સાદડ, નેતર, એ ઔષધોને ચતુઘોરા પાણી શેષ રહે એવા વાથ કરીને તે વાથવડે ઊંડું ત્રણ ધેલું.
१ मातुरुंगानिमंथौ च मूलं प्र० १ ली. २ नरंध्रे प्र० ३ जी.
Page #702
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય આડત્રીસ.
૬પપ
ક
-
-
-
-
-
-
-
ત્રણને ધન ઔષધ मञ्जिष्ठा च तथा लाक्षारसश्चैव मनःशिला। निशायुगैः समायुक्तं पिष्वा वस्त्रपरिस्रुतम् ॥ मधुयुक्तं शोधनं च व्रणानां हितकारकम् । निम्बपत्राणि संक्षिप्य मधुना व्रणशोधनम् ॥ निम्बपत्रतिलक्षौद्रं दामिधुकसंयुतम् । तथा तिलानां कल्कं च शोधनं च व्रणेषु च ॥ तिलका निम्बसीतस्य पत्राणि सुमनस्य च ।
कषायश्च हितश्चैव व्रणानां शोधनेषु च ॥
મછડ, લાખ, મનશિલ, હળદર, દારુહળદર, એ સર્વને એકઠું વાટીને તેને વસ્ત્રગાળ કરવું. પછી તેમાં મધ મેળવીને ત્રણ ઉપર ચેપડવું. એ ઔષધ ત્રણમાંથી પરૂ વગેરેને કાઢી નાખીને તેને શુદ્ધ કરવામાં હિતકારક છે.
લીંબડાનાં પાનાં મધમાં વાટીને તે ચોપડવાથી ત્રણ સાફ થાય છે.
લીંબડાનાં પાંદડાં, તલ, મધ, દારુહળદર, જેઠીમધ, એ સર્વને એકત્ર કરીને તે ચોપડવાથી ત્રણ શુદ્ધ થાય છે. તેમજ તલનું કલક કરીને તે એકલું ચોપડવાથી પણ ત્રણ શુદ્ધ થાય છે.
કાળા તલ, લીંબડાનાં પાંદડાં, નેતરનાં પાંદડાં, કરંજનાં પાંદડાં, એ સર્વને ક્વાથ કરીને તે વડે ત્રણ વુિં તેથી તે શુદ્ધ થાય છે.
વ્રણને અંકુર આણવાને ઉપાય, विशुद्धं च व्रणं ज्ञात्वा म्रक्षयेच वणं च तत्।
नवनीतेन वा श्रेष्ठं तेन संरोहते व्रणः॥ ઉપર કહેલા ઉપાય કરવાવડે ત્રણને શુદ્ધ થયેલું જોઈને તેના ઉપર માખણ ચોપડવું તેથી તે ત્રણને અંકુર આવે છે. અંકુર આણવાને આ ઉપાય શ્રેષ્ઠ છે.
જાત્યાદિ ધૃત, जातीकरञपिचुमन्दपटोलपत्नर्यष्टीमधुश्च रजनी कटुरोहिणी च ।
For Private and Personal Use Only
Page #703
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬૫૬
www.kobatirth.org
હારીતસંહિતા.
मञ्जिष्ठकोत्पल मुशीर करञ्जबीजं स्यात्सारिवा त्रिवृन्मागधिका समांशा ॥ पक्कं घृतं च हितमेव व्रणे प्रशस्तं नाडीगते च सरुजे च सशोणिते च । लूताविसर्पमपि हन्ति गभीरके च दग्धवणं सकठिनं त्वपि रोहयन्ति ॥ इति जात्यादिघृतम् ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાનાં પાંદડાં, કરંજનાં પાંદડાં, લીંબડાનાં પાંદડાં, પાલનાં પાંદડાં, केहीभध, घर, भई, भग, विश्णुवाणी, उन्मी, सारिवा, નસેાતર, પીપર, એ સર્વે સમાન ભાગે લઇને તેમાં ગાયનું ઘી વિધિપૂર્વક પવ કરવું. એ ધૃત ત્રણને હિતકારી છે તથા તેને અંકુર આણુવામાં સારૂં छे. नाडी मणु, पीडावाणं प्रणु, सोही नीतुं होय भेवं त्रण, गंभीर ત્રણ, એ સર્વને એ ધી મટાડીને તેમાં અંકુર આણે છે. લૂતારામ અને વીસર્પ રાગના એ ધૃત નાશ કરે છે. જે ત્રણમાં દાહ થતા હાય તથા તે અતિ કઠિન ત્રણ હોય તેને પણ આ ધી મટાડી દે છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने व्रणचिकित्सा नाम अष्टत्रिंशोऽध्यायः ।
ऊनचत्वारिंशोऽध्यायः ।
શ્લીપદની ચિકિત્સા.
શ્લીપદનું લક્ષણ,
आत्रेय उवाच ।
व्रणोकैरुपचारैश्च जायते श्लीपदं तथा । वातेन स्फुटितं रूक्षं श्यामं चापि प्रदृश्यते ॥ पित्तेन सदाहपाकं सज्वरं चैव दृश्यते ।
For Private and Personal Use Only
wwwww
Page #704
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તૃતીયસ્થાન-અધ્યાય ઓગણચાળીસમે,
श्लेष्मणा जायते स्निग्धं घनं शोफसमन्वितम् ॥ सन्निपातेन सर्वाणि जायन्ते भिषजांवर ॥ ॥ मेदाश्रितं तु वल्मीकं वल्मीकवत्प्रदृश्यते । सदृशानि च चिह्नानि वातिकोत्थानि लक्षयेत् ॥ આત્રેય કહેછે—ત્રણ રાગમાં કહેલા ઉપચારો કરતાં શ્લીપદ નામે રાગ થાય છે. તે શ્લીપદ વાયુથી થયું હોય તે ફૂટેલું અને રૂક્ષ દ્વાય છે તથા રંગે કાળું દેખાય છે, પિત્તથી થયું હાય તે તેમાં દાહ થાય છે, પાકે છે અને તાવ પણ આવે છે. કથી થયું હોય તે તે સ્નિગ્ધ, ધન, અને સોજાવાળું હોય છે, હે વૈદ્યોત્તમ જો તે સન્નિપાતથી થયું હોય તે તેમાં સર્વ લક્ષણા થાય છે. એટલે વાતાદિક ત્રણે દોષનાં લક્ષણા દેખાય છે. તે શ્લીપદ મેદ નામે ધાતુનો આશ્રય કરીને થયું ડાય તે તે રાકુડા જેવું કહેવાય છે તથા તેને વહ્મીક એટલે રા કહે છે. એ રાડા જેવા સ્લીપદનાં લક્ષણ વાયુથી થયેલા સ્લીપદનાં જેવાં હોય છે.
શ્લીપદના ઉપચાર.
तस्य व्रणोक्ताश्च क्रियाः कारयेद्विधिपूर्विकाः || जात्यादि च घृतं शस्तं तथैवालेपनानि च । पुनः प्रलेपनं कार्य धवार्जुनकदम्बकैः ॥ गिरिकणिकामूलं च तथा वृक्षादनीमपि । पिष्ट्रा प्रलेपनं कार्य वल्मीकश्लीपदस्य च ॥ सूरणकन्दकं पिष्ट्रा मधुना च घृतेन च । लेपनं च हितं तस्य वल्मीकश्लीपदापहम् ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
એવે શ્લીપદ નામે રાગ થાય ત્યારે ત્રણ રોગના ઉપચારમાં જે ક્રિયા કરવાની કહી છે તે સર્વે વૈધશાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે કરવી.
(
ઘણાક વૃદ્ધ વૈદ્યો કહે છે કે ‘ઉપચાર' ને બદલે અપચાર શબ્દ જોઇએ. પણ અમારી પાસેની બધી પ્રતામાં (મૂળગ્રંથમાં) ઉપચાર રાખ્યું છે માટે તે કાચમ રાખ્યું છે. અપચાર ' શબ્દ હોય તે આવે અર્થે થાયઃ— ભ્રૂણ રોગના ઉપાય કરતાં તેમાં કાંઈક અપચાર ( વિરૂદ્ધ ઉપચાર વગરે) થવાથી સ્લીપદ નામે રાગ થાય છે.
ભા. ફ.
For Private and Personal Use Only
૫૭
6
Page #705
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૮
હારીતસંહિતા.
પાછળ જાત્યાદિ વ્રત કહેવામાં આવ્યું છે તે શ્લીપદ રેગવાળાને હિતકારક છે. તેમ તેમાં જે લેપ કરવાના કહ્યા છે તે પણ સારા છે. વળી ધાવડે, સાદડ અને કદંબનાં છોડા, ગરણનાં મૂળ, ગુંદીની અંતર છાલ, એ સર્વને વાટીને વીક શ્લીપદ થયું હોય તે ઉપર ચોપડવું. સુરણને કંદ વાટીને તેમાં મધ તથા ઘી મેળવીને લેપ કરે તેથી વલ્મીક સ્લીપ એટલે રફ મટે છે. એ લેપ રેગીને હિતકારક છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने श्लीपद
चिकित्सा नाम उनचत्वारिंशोऽध्यायः ।
चत्वारिंशोऽध्यायः। અબુદરેગની ચિકિત્સા અબુંદ રેગના હેતુ.
वाताभिघातपवनाद्रणाद्वापि तथा पुनः । रक्तनाड्यः प्ररोहन्ति शुध्यन्ति च तथा पुनः । तेन रक्तस्य मार्गस्तु रुध्यते तेन जायते।
अर्बुदं च महास्थूलं मार्गरोधाच्च जायते ॥ કઈ પદાર્થ વાગવાથી અથવા કોઈ પદાર્થની ચેટ લાગવાથી, વાયુથી કે ત્રણ રોગથી, રક્તને વેહેનારી નાડીઓમાં અંકુર આવે છે તથા ફરીને તે ઉભળે છે. એમ થવાથી રક્તને માર્ગ રોકાઈ જાય છે તેથી મોટું સ્કૂલ અબુંદ ઉત્પન્ન થાય છે. એવી રીતે રક્તને માર્ગ રોકવાથી અબુંદ ઉપજે છે.
અબ્દનાં લક્ષણ અને પ્રકાર वातान्मृदु च परुषं कफाच्च घनशीतलम् । पित्तेन दाहपाकाढ्यं विज्ञातव्यं विचक्षणैः ॥ सन्निपातेन कठिनं धनं पाषणसन्निभम् । वृद्धिमञ्च सकंडकं स्यादसाध्यं भिषग्वर ! ॥
For Private and Personal Use Only
Page #706
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ચાળીસમો.
૯૫૯
વાયુથી થયેલું અર્બીદ કમળ અને કરકરું હોય છે, કફથી થયેલું ઘન અને શીતળ હોય છે તથા પિત્તથી થયેલું દાહ અને પાકવાળું હોય છે એમ વિચક્ષણ પુરૂષોએ સમજવું. સન્નિપાતથી થયેલું અબુંદ પથરા સરખું કોણ અને ઘન હોય છે. વળી તે વધતું જતું હોય છે અને તેમાં ચેળ આવે છે, હે વૈક! એ અબુંદ અસાધ્ય જાણવું..
અબુદની ચિકિત્સા तस्यादौ पाटनं कार्य मर्मस्थानं च वर्जयेत् । सैन्धवेन घृतेनापि कुर्यात्तस्यानुलेपनम् ॥ सूरणं कन्दकं दग्ध्वा घृतेन च गुडेन च । लेपनं चार्बुदानां च नाशनं च भिषग्वर । શેષ વ્રયા જોરા ફત્તા વાર્થરાજા वातघ्नानि च पथ्यानि हितानि मधुराणि च ॥ इति व्रणक्रिया प्रोक्ता समासेन भिषग्वर ।
यथायोगं चोपचारं ज्ञात्वा सम्यगुपाचरेत् ॥ પ્રથમ અબુદને શસ્ત્રવડે ચીરવું પણ જો ચીરતાં સંભાળ રાખવી કે મર્મસ્થાન ચીરાય નહિ. ચીર્યા પછી તે ઉપર ઘી અને સિંધવને લેપ કરે.
સૂરણના કંદને બાળીને તેમાં ઘી તથા ગેળ મેળવીને તેને લેપ કરવાથી અન્ને નાશ થાય છે. તે વૈદ્યત્તમ! એવિના બીજી જે ઘણુ રોગમાં કરવાની ક્રિયાઓ કહેલી છે તે આ રોગમાં પણ કરવી કેમકે તે અર્બદ પેગને શમાવનારી તથા સારી છે. આ રોગમાં વાયુનું હરણ કરનારા પદાર્થો તથા મધુર અને હિતકારક પદાર્થો રેગીને પથ્ય છે. હે વોત્તમ! એ રીતે સંક્ષેપમાં ત્રણ રેગીની ક્રિયા કહી. એ રેગના ઉપચાર યથાયોગ્ય જાણીને સારી રીતે ઘટે તેમ લાગુ કરવા.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने अर्बुद
चिकित्सा नाम चत्वारिंशोऽध्यायः ।
For Private and Personal Use Only
Page #707
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
}} ૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
एकचत्वारिंशोऽध्यायः ।
લૂતા ગંડમાળા ચિકિત્સા, ગૂમડાં આદિના હેતુ.
आत्रेय उवाच ।
दुष्टाम्बुपानककननिषेवणाच्च संजायते किमिजगण्डकगण्डमाला । सा मारुतेन कफपित्तभवैर्विकारैः संकुर्वते क्रिमिजदोषगणश्च गण्डान् ॥
આત્રેય કહે છે—નારાં પાણી પીવાથી તથા નારૂં અન્ન ખાવાથી, કૃમિથી ઉત્પન્ન થયેલાં ગૂમડાં અને ગૂમડાંની પંક્તિ જે જે ગંડમાળા કહે છે તે ઉપજે છે. એ ગંડમાળાથી તથા કૃમિથી ઉપજેલા એવા દોષના સમુદાયથી વાયુ, પિત્ત, અને કફ્ એ દોષ વિકાર પામીને ગૂમડાં
ઉત્પન્ન કરે છે.
ગૂમડાં દિનાં લક્ષણ,
वातेन वातसदृशानि च लक्षणानि पित्तेन दाहसरंजव्रणशोषतापाः । साश्लेष्मणा भवति शीतघना नराणां स्यात् सन्निपातविहिता च समस्तलिङ्गैः ।
જો ગંડમાળા વાયુથી થયેલી હાય તે તેનાં લક્ષણ વાયુના સરખાં હાય છે; જો પિત્તથી થયેલી હાય તેા તેમાં દાહ, પીડા, ત્રણુ, શોષ અને તાપ થાય છે; જો કથી થયેલી હાય તા ધન અને શીતળ હોય છે; તથા જો મનુષ્યાને એ ગંડમાળા વાતાદિ ત્રણે દોષના કોપવાથી થયેલી હાય તે તે ત્રણે દોષનાં લક્ષણાથી યુક્ત હાય છે.
કૃતાઓના પ્રકાર.
तस्य चेमान् प्रकारांश्च वक्ष्यामि शृणु पुत्त्रक ! ॥ रोहिणी विशदा चैव विजया च विभेदिनी ।
For Private and Personal Use Only
Page #708
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તૃતીયસ્થાન–અધ્યાય એકતાલીસમેા.
कान्तारी वज्रपुष्पा च तथा चेंद्रायुधा परा ।
इति सप्तविधा लूताः शृणु पश्चात्पृथक् पृथक् ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હે પુત્ર! એ ભૂતાતા પ્રકાર નીચે પ્રમાણે છે તે હું તને કહું છું રોહિણી, વિશદા, વિજયા, વિભેદિની, કાંતારી, વજ્રપુષ્પા, ઇંદ્રાયુધ એવી સાત પ્રકારની ભૂતા છે. હવે તેમનાં જૂદાં જૂદાં સ્વરૂપ તને કહુંછું તે સાંભળ.
લતાઓના સ્વરૂપ.
रक्तमुण्डा भवद्भक्तो रक्तस्थाने च रोहिणी । विशदा मांसलस्थाने श्वेतवर्णा च दीर्घिका ॥ विजया च शिरोमध्ये पीतवर्णा यवप्रभा । भेदिनी मेदसंस्थाने श्वेता च नीलरेखिका ॥ कान्तारी च बस्तिमध्ये श्वेताङ्गा रक्तमुण्डिका ! वज्रपुष्पा चास्थिमध्ये श्वेता कृष्णा शिरा मता ॥ इंद्रायुधा शिरान्ते च धूम्रा कृष्णा शिरा मता ॥
૧. વિનયા ૬૦ ૧.
૧),
૬૧
રોહિણી નામે લૂતા રાતા મેઢાની તથા રાતી હોયછે અને રક્તસ્થાનમાં ઉપજે છે. વિશદા નામે લૂતા માંસવાળા સ્થાનમાં થાયછે તથા તે ધેાળા રંગની અને લાંબી હાયછે. વિજયા નામે લૂતા માથામાં થાયછે તથા પીળા રંગની અને જવ સરખી ડાયછે, ભેદિની નામે લૂતા મેદના સ્થાનમાં થાયછે તથા તે ધોળી હાયછે અને તેમાં કાળી લીટી હોયછે. કાંતારી અસ્તિમાં થાયછે તથા તેનું અંગ ધોળું હાયછે અને તેનું મેટું રાતું હાયછે. વજ્રપુષ્પા હાડકાંમાં થાયછે તથા તે ધાળી કે કાળા શિરાના જેવી હાયછે. ઇંદ્રાયુધા શિરાના છેડામાં થાયછે તથા તે ભૂખરી કે કાળી શિરા જેવી હોયછે.
ભૂતાનાં વિશેષ સ્વરૂપ,
रोहिण्यङ्गुलिमात्रेण मूत्रेण विशदा समा । विजया च यवाकारा वर्तुलां भेदिनी तथा ॥ अन्या नृणां च विज्ञेया तण्डुलीकण्टकानिभा ।
For Private and Personal Use Only
Page #709
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
હિણી આંગળી સરખી હોય છે; વિશદા મૂત્ર સમાન હોય છે, વિજ્યા જવ સરખી હોય છે, ભેદિની ગળાકાર હોય છે, અને બાકીની ત્રણ ચોખાની અણ સરખી હોય છે.
વિશેષ સ્થાન रोहिणी विजया विशदा मांसस्थाने समाश्रिता॥ गुल्फे वा चास्थिसन्धौ च दृश्यते भेदिनी नरे। कुक्षौ कर्णान्तरेऽपाङ्गे कान्तारी विद्धि पुत्रक!॥
वज्रपुष्पा शिरसि च शिरान्ते चेन्द्रायुधा मता। રોહિણી, વિજ્યા, અને વિશદા, એ ત્રણ માસના સ્થાનમાં રહેલી હોય છે, ભેદિની પુરુષની શુંટીમાં અથવા હાડકાના સંધિમાં દેખાય છે તે પુત્ર! બન્ને માં, બન્ને કાનમાં કે બન્ને નેત્રના ઉપલા ભાગમાં કાંતારી રહે છેવજીપુષ્પ માથામાં રહે છે અને ઇંદ્રાયુધા શિરાના છેડામાં રહે છે.
સૂતા રેગની ચિકિત્સા अतो वक्ष्यामि भैषज्यं शृणु पुत्र ! प्रयत्नतः॥ सान्द्रपूयविस्रावं च गम्भीरं च व्रणं विदुः। अन्यं च सरुजं चैव पक्वजम्बूसमप्रभम् ॥ लूतावणानां चिहानि अपक्कं यावद्दश्यते । त्यक्त्वा सन्धिस्थमर्मस्थां लूतां चैव हि तद्रणम् ॥
तदा तनेन तैलेन दाहश्चाशु विधीयते ॥ હે પુત્ર! હવે હું એ સૂતાગનાં ઔષધે કહું છું તે તું પ્રયત્ન કરીને સાંભળ. લૂતાના સંબંધથી જે ત્રણ થાય છે તેમાંથી જાડું પરું નીકળે છે તથા તે ત્રણ ઊંડું હોય છે. જ્યારે તે ત્રણ કાચું હોય ત્યારે તે પાકેલા જાંબૂડાના રંગ જેવું હોય છે તથા તેમાં વેદના થાય છે. સૂતા વણનાં એવાં લક્ષણો છે. સંધિમાં કે મર્મસ્થાનમાં જે સૂતા હોય અથવા ત્રણ હેય તેને તજીને બીજી જગાએ રહેલી સૂતા અને વણઉપર ગરમ કરેલા તેલવડે દાહ કરે.
૧ તાનિ - ૧ ટી.
For Private and Personal Use Only
Page #710
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય એકતાલીસમે.
૬૬૩
લતા રેગઉપર લેપ, अङ्कोलकस्य मजानि पारिभद्रदलानि च । गृहधूमं कृष्णजीरं गोमूत्रेण तु पेषितम् ।
लेपनं च प्रशस्तं च लूतानां मारणे परम् ॥ આંકેલાંની ચીજો, લીંબડાનાં પાંદડાં, ઘરનો ધુમાસ, કાળી જીરી, એ સર્વને ગાયના મૂત્રમાં વાટીને તેને લેપ કરે. વૃતાઓને નાશ કરવામાં એ સર્વોત્તમ લેપ છે.
पिण्डीतकं विडङ्गानि तथा चेङ्गुदिमूलकम् । बीजपूरकमूलानि पेषितानि विलेपयेत् । गण्डमालां तथा घोरा हन्ति शीघ्रं च कीटकान् ॥ स्नुहीक्षीरं चार्कक्षीरं लूतारन्ध्र नियोजयेत् । तेन कीटस्तु तन्मध्ये म्रियते नात्र संशयः॥ आस्फोटां गिरिकर्णी च चन्दनं च समांशकम् । पिष्ठा लेपः प्रयोक्तव्यो लूतां हन्ति सुदारुणाम् ॥ करवीरं चार्कदुग्धं तथा च कटुतुम्बिकाम् । निशाद्वयं जाङ्गलिकां तिलतैले विपाचयेत् ॥ लुतामभ्यञ्जने हन्ति गण्डमालां च दारुणाम् । घृतं जात्यादिकं नाम तथा चात्र प्रयोजयेत् ।
अन्यान्यपि व्रणे यानि प्रोक्तानि च यथाविधि ॥ મીંઢળ, વાયવિંગ, હીંગોરાનું મૂળ, બીજેરાનું મૂળ, એ સર્વને એકઠાં વાટીને તેને લેપ કરવો. એ લેપથી ભયંકર ગંડમાળા નાશ પામે છે તથા સૂતા નામે જીવડા પણું મરણ પામે છે.
ભૂતાનું જે ધારું પડ્યું હોય તેમાં થોરનું દૂધ કે આકડાનું દૂધ ભરવું, તેથી તેમાં રહેલો કીડે મરી જાય છે એમાં સંશય નથી.
સફેદ ગેકણું, ગરણી, ચંદન, એ ત્રણને સમભાગે લઈને પાણીમાં વાટીને તેને લેપ કરવાથી દારૂણ એવી લતાને નાશ થાય છે.
For Private and Personal Use Only
Page #711
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
११४
હારીતસંહિતા.
કરેણનું મૂળ, આકડાનું દૂધ, કડવી તુંબડીના બીજ, હળદર, દારૂ હળદર, કપૂરકાચલી, એ ઔષધોનું કલ્ક કરીને તેને તલના તેલમાં પવી કરવું. એ તેલ ચોળવાથી લતાઓને નાશ થાય છે તથા અતિદારૂણ એવી ગંડમાળા પણ મટે છે.
જાત્યાદિ ધૃત પાછળ ત્રણની ચિકિત્સામાં કહેવામાં આવ્યું છે તે પણ અહીં જવું. તેમ ત્રણ રેગમાં બીજા પણ છે જે ઉપચાર કહેલા છે તે યથાવિધિ અહીં જવા.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने लूतागण्डમાસિસ નામૈશવત્વ શોધ્યાઃ
द्विचत्वारिंशोऽध्यायः।
કેઢ રેગની ચિકિત્સા, કેના હેતુ અને સંપ્રાપ્તિ
आत्रेय उवाच । विरुद्धपानानि गुरूणि चाम्लपापोदकं सेवनकेन वापि । निद्रा दिवासु प्रतिजागराच्च पित्तं प्रकुप्येत् रुधिराश्रितं तत् ॥ त्वचागतः सर्पति रोगदोषः कुष्ठेति संज्ञां प्रवदन्ति धीराः। पापोद्भवास्ते प्रभवन्ति देहे नृणां भृशं कोपवतां विधिज्ञ!॥
આત્રેય કહે છે.–પરસ્પર વિરૂદ્ધ ગુણવાળાં પાન પીવાથી, ભારે અને ખાટા પદાર્થોનું સેવન કરવાથી, નઠારાં પાણી પીવાથી, દિવસે ઉધવાથી, અને રાત્રે જાગવાથી પિત્ત કેપને લેહીમાં મળે છે તથા તે ત્વચામાં પસરીને રોગરૂપી દોષને ઉત્પન્ન કરે છે, તેને ધીરજવાળા વૈદ્ય કિઢ” એવું નામ આપે છે. તે ઉપચારાદિ વિધિને જાણનારા પુત્ર! એ કોઢ પૂર્વજન્મનાં પાપના નિમિત્તથી અત્યંત પવાળા પુરુષના દેહમાં ઉત્પન્ન થાય છે.
For Private and Personal Use Only
Page #712
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બેતાલીસમે.
૬૬પ
કેટના પ્રકાર कुष्ठानि चाष्टादशधा वदन्ति तेषां पृथक्त्वेन वदामि लक्षणम् । असाध्यसाध्यानि च कर्मजानि दोषोद्भवानि सहजानि यानि ॥
કોઢ અઢાર પ્રકારના છે, એમ કહે છે. એ અટાર પ્રકારના કોઢમાંથી અસાધ્ય કયા છે? સાધ્ય ક્યાં છે? પૂર્વજન્મનાં કર્મથી ઉત્પન્ન થયેલા ક્યા છે? વાતાદિ દેષથી ઉપજેલા કયા છે? જન્મ સાથે વંશપરંપરા ઉતરી આવેલા કયા છે? એ સર્વ, તેમનાં જુદાં જુદાં લક્ષણ સહિત હું તને કહું છું.
કેટરોગના લક્ષણે. कार्य च पारुष्यमथैव कण्डू रोमप्रहर्षस्तिमितं तथांगम् । तोदश्च संधौ व्यथनं च देहे स्निग्धास्थिता कुष्ठभवेति चिह्नम् ॥
કેટ રેગવાળાંનું શરીર કૃશ થઈ જાય છે, તેને સ્પર્શ કરવાથી તે કરકરું (ખડબચડું) લાગે, તેમાં ચેળ આવે છે, તેનાં રૂવાં ઊભાં થાય છે, તેનું અંગ ભીનું હેય એમ માલમ પડે છે અથવા ભીનું હેય છે, તેના સાંધાઓમાં કળતર થાય છે, શરીરમાં પીડા થાય છે અને તેનાં અસ્થિ સ્નિગ્ધ હોય છે. એવાં ચિન્હ કુકરમાં થાય છે.
કેહનાં નામ, कापालिकं चैवमुदुम्बरं च तथैव दणि च मण्डलानि । विसर्मकं हस्तिबलं किणं च गोजिहुकं लोहितमण्डलं च ॥ - वैपादिकं चर्मदलं तथान्यं विस्फोटकान्यच्च बहुव्रणं च । कण्डूविचर्ची कथितं तथान्यत् धातुप्रभेदात्त्वचि रोगसिध्मा ॥
કપાલિક, ઉબર, દદુ (દરોઝ), મંડળ (ચામઠાં), વિસર્ષક, હસ્તિબલ, કિણ, ગેજિહક, હિતમંડલ, વૈપાદિક, ચર્મદલ, વિસ્ફટિક, બહુવ્રણ, ખસ, વિચર્ચિકા, અને બીજા જે ધાતુના ભેદ થકી થાય છે તે કઢ મિ. (એમાં પુંડરીક તથા કાકણ એ બેને પણ સમાવેશ થાય છે.)
જૂદા જૂદા કેનાં સ્વરૂપ कपालकाभं सितवर्णकं च कृष्णारुणं तद्गदितं विधिज्ञैः। स्निग्धं च सर्वाङ्गगतं च कण्डूमुदुम्बरं तं प्रवदन्ति सन्तः ।।
१ काये च प्र० ४ थी. २ स्निग्धे स्थिते प्र० १ ली.
For Private and Personal Use Only
Page #713
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
।
दद्रूपमं यद्भवते च ददुः यन्मंडलं मण्डलकं तमाहुः । विसर्पवत् सर्पति तद्विसर्प तथान्यमातंगकचर्मतुल्यम् । यदृष्यपारुष्य सकर्कशं च गोजिह्वकं स्यात् खलु भेदयोग्यम् । श्वेतानि रक्तानि च मण्डलानि सकुण्डकानि व्रणसंयुतानि ॥ ज्ञेयं तु तल्लोहितमण्डलं च रक्तोद्भवं तद्रुधिराश्रितं च । पादस्य मूलं हस्ततलं च यस्य सवेदनार्तस्य परिस्फुटं च ॥ विपादिका सा कथिता विधेया सरक्तवातकुपितेन जाता । तथैव विस्फोटकसन्निभा वा तथापरं नाम बहुवणं च ॥ सूक्ष्मा च बह्वयः पिटिकास्तु यस्य बहुवणं तद्गदितं नरस्य । कण्डूर्विचर्ची भुवने प्रतीता श्वेतानि सूक्ष्मानि च पाटलानि ॥ विसर्पते यस्य नरस्य रक्तं युवानके वापि भवेच्च सिध्मा ।
કાપાલિક—ભાગેલી ઠીબ જેવા દેખાવને અને ઘેળા, કાળા તથા રાતા જે કાટ થાય છે તેને કાપાલિક કહે છે.
આદુંમર—જે કોઢ સ્નિગ્ધ હાય, આખે અંગે નીકળેલા હાય તથા તેમાં ચેળ આવતી હોય તેને ઔદુંબર નામે કાઢ કહે છે. દવું—દાદર કે દરાઝને રોગ પ્રસિદ્ધ છે. એ દાદરનાં ચકામાંને - ૩ કહે છે.
મંડલ-દાદરનાં ચકામાં જેવાં ચકામાં પાસે પાસે થઇને આખે શરીતે છવાઇ જાય તેને મંડળકુછ કહે છે.
વિસર્ષક્ષુ—વિસરૢ રાગની પેઠે જે ચકામાં એક જગાએ થઈને ત્યાંથી નાશ પામી બીજી જગાએ થાય, એવા કુષ્ટને વિસર્પકુછ કહે છે.
હસ્તિખલ-રે કોઢમાં શરીરની ત્વચા હાથીની ચામડી જેવી કઠણ અને ખરાચડી થઈ જાય છે તેને ગજચર્મ કે હસ્તિખલ કાઢ કહે છે. ફિણ—(આ કુતું લક્ષણ ગ્રંથકારે લખ્યું નથી, પણ ઘસારાથી જેવી કણીઓ પડી જાય છે તેવી કણીઓ શરીરમાં પડી જવાના રાગને કિંકુ કહેતા હશે એમ લાગે છે. અથવા પુંડરીક, કાકણુ, અલસક
१ यवास प्र० १ ली. यद्वास प्र० ३ जी.
For Private and Personal Use Only
Page #714
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બેતાલીસમે.
૬૬૭
અને કચ્છ, એવા જે ચાર ભેદ માધવે ગણાવ્યા છે તેમાંના કાકણને બદલે લેખક ષથી કિણ લખાયો હોય).
ગેજિહ–જે કોઢમાં શરીરની ત્વચા હરણની જીભ જેવી કઠોર તથા ખરબચડી થઈ જાય છે તેને ગેજિહ કહે છે. (માધવે એને - વ્યજિલ્ડ નામ આપેલું છે, અને તે લક્ષણ પરથી ગ્ય લાગે છે). આ કુદ બીજાઓથી જુદા પ્રકાર છે.
હિતમંડલ–જે કોઢમાં ધોળાં તથા રાતાં ચકામાં થાય છે તે ચકામામાં કંડાળાં પડે છે તથા તેમાં ત્રણ થઈને રસી વગેરે વહે છે, તેને લેહિતમંડલ કોઢ કહે છે. એ કોઢ લેડી નામના ધાતુથી ઉપજે છે તથા તેની વૃદ્ધિ પણ તેથી જ થાય છે.
વૈપાદિક–જે મનુષ્યના પગનાં તળિયાં તથા હાથનું પૂર ફાટીને તેમાં ચીરા પડે છે તથા વેદના થાય છે તેને વિપાદિકા અથવા વૈપાદિક નામે કોઢ કહે છે. વાયુ તથા રક્તના કોપવાથી એ રોગ થાય છે. એ રેમ ઉપચારથી મટે એ છે.
ચર્મદલ-(આ કુછનું લક્ષણ ગ્રંથકારે કહ્યું નથી. માધવ તેનું લક્ષણ કહે છે કે, જે કોઢ રાતે, શળયુક્ત તથા ચળવાળા હોય છે, તથા જેમાં ફેલ્લા થઈને ફૂટી જાય છે, તથા જેને હાથને સ્પર્શ કર્યો હોય તે તે રેગીથી સહેવાતું નથી, તેને ચર્મદલ કહે છે).
વિસ્ફટક–વિસ્ફટકના ફેલા સરખા ફેલા જે રેગમાં થાય છે તેને વિસ્ફોટક નામે કોઢ કહે છે, (રાતા કે કાળા અને પાતળી ચામડીવાળા ફેલાને વિસ્ફોટક કહે છે).
મહત્રણ–એ પછી બીજો કોઢ બહુત્રનું નામ છે. જે મનુષ્યને ઝીણી ઝીણી ઘણી ફેલ્લીઓ થાય છે તેને બહુવણ નામે કોઢ થયો છે એમ જાણવું.
કડૂ (ખાસ)–એ રેગ જગતમાં પ્રસિદ્ધ છે, માટે એનાં લક્ષણ લખ્યાં નથી. (માધવ લખે છે કે પાયાકુળમાં ઝીણી ઝીણી ઘણુક કેલીઓ થાય છે, તેમાંથી રસી ઝરે છે, તેમાં ચળ આવે છે અને અગન ઉઠે છે.)
વિચચિ–એ રોગ જગતમાં પ્રસિદ્ધ છે માટે એનાં લક્ષણ લખ્યાં
For Private and Personal Use Only
Page #715
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
નથી. (માધવ કહે છે કે, જે કુછમાં ચેળ ઘણી આવે તથા કાળી અને બહુ રસી ઝરે એવી ફોલ્લીઓ થાય છે તેને વિચર્ચિકા કહે છે.)
સિદમા–સિધ્યા કે ધોળો, રાતે અને સૂક્ષ્મ હોય છે, તથા તેનું લેડી જ્યાં જ્યાં ફરે છે ત્યાં ત્યાં તે થાય છે. એ રોગ જુવાન પુરૂષને થાય છે.
કોઢમાં વાતાદિ દેષના કેપનાં લક્ષણ तोदस्तथा वेपथुवातलिङ्गं पित्तेन शोषभ्रमदाहतृष्णाः ॥ श्लेष्मोद्भवे कठिणशीतलपाण्डुरं च नेत्रे नखेषु वपुषोनभिलाषता च ॥ मिश्रेण संश्रितभवानि भवन्ति यस्य
स्यात् सान्निपातिकभवं बहुधैश्च लिङ्गैः॥ કોઢમાં વાયુનું પ્રબળ હોય તે તેદ અને કંપાર થાય છે, પિત્તને પ્રકોપ હેય તે બ્રમ, દાહ અને તરસ ઉપજે છે, કફ પ્રકોપ હોય તે કોઢ કઠણ, ઠંડે, ઘેળો, નેત્ર, નખ અને શરીર પણ ધળું, તથા રોગીને અન્નાદિકની અરૂચિ થાય છે. અથવા અણગમે થાય છે. જે બે દેષ એકઠા હોય તે બે દેશનાં ચિન્હ પણ એકઠાં જોવામાં આવે છે. તથા ત્રણે દોષનાં ચિન્હ હોય તે સન્નિપાતને પ્રકોપ છે એમ જાણવું.
ધાતુગત કુષ્ઠના લક્ષણ रूक्षं तथा सकण्डु त्वस्थितं च मृदु शीतलम् आस्रावदाहरक्ताभं रक्तस्थं रक्तगं विदुः। सुस्निग्धं तोदगम्भीरं मांसगं च विनिर्दिशेत् ॥ मेदस्थे तोदवेष्टत्वं सुस्निग्धं रक्तलोचनम्। अस्थिसंस्थं च गम्भीरं विशीर्णे नासिकामुखे ॥ मजसंस्थश्च विकलो मजास्त्रावश्च जायते ।
विशीर्यते च सर्वाङ्गं तथैव शुक्रगं विदुः॥ કોઢ ત્વચામાં રહ્યો હોય તે તે રૂક્ષ, ચેળવાળો, કમળ અને ડે હોય છે. જે રક્તમાં હોય તે તેમાંથી સ્રાવ ઝરે છે, દાહ થાય છે, અને તેને વર્ણ લેહીના જેવો હોય છે. માંસમાં રહેલો કોઢ અતિ સ્નિગ્ધ, તદવાળે, અને ગંભીર હોય છે મેદમાં રહેલા કોઢમાં તેદા થાય છે, કળત થાય છે, કોઢ
For Private and Personal Use Only
Page #716
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય બેતાલીસમો.
૬૬૯
સ્નિગ્ધ હોય છે, અને નેત્ર રાતાં થાય છે, અસ્થિમાં રહેલો કોઢ ઘણો ઊડે હોય છે તથા તે કોઢથી નાક તથા મેટું કહીને ખરી પડે છે; મજજામાં રહેલે કોઢ અંગને ખોડ ખાંપણવાળાં કરે છે તથા રોગીની મજ્જા સ્ત્રાવ થાય છે. વીર્યમાં જ્યારે કેઢ પહોચે છે ત્યારે તેનું આખું શરીર ખવાઈ જાય છે અને તૂટી પડે છે.
કુકના પ્રતીકાર, अतो वक्ष्ये समासेन प्रतिकर्म भिषग्वर !। त्वक्स्थ स्वेदनमालेपो रक्तस्रावश्च रक्तगे। विरेचं मांसगे प्रोक्तं मेदगे क्वाथपाचनम् ।
असाध्यानि च त्रीण्येवमस्थिमजागतानि च ॥ હે વૈદ્ય ! હવે હું સંક્ષેપમાં કુછ રંગના ઉપાય કહું છું. જે કુષ્ટ ત્વચામાં હોય તે કુકને સ્વેદન (પરસેવે કાઢ) ઉપચાર કરે તથા લેપ કરે; જે રક્તમાં હોય તે રક્તસ્ત્રાવ કર; જે માંસમાં હોય તે વિરેચન આપવું જે મેદમાં હોય તે વાથે પાઈને પાચન કરવું, અસ્થિ, મજજા, અને વીર્ય, એ ત્રણને વિષે રહેલ કુરેગ અસાધ્ય છે.
વાતાદિસ્થી થયેલા કુછની ચિકિત્સા वातिके स्वेदनं पथ्यं पित्ते शीतोपचारणम् । श्लैष्मिके शोषणं प्रोक्तमसाध्यं सान्निपातिकम् ।
रोगकारणमालोच्य तदा कर्म समारभेत् ॥ વાયુના કોઢમાં સ્વેદન ઉપચાર હિતકારક છે; પિત્તના કુષ્ટમાં શીતળ ઉપચાર કરવા, કફના કોઢમાં શેષણ ઉપચાર કરવાના કહેલા છે; અને સન્નિપાતથી થયેલે કુછ અસાધ્ય છે એટલે તેમાં કોઈ જાતના ઉપચાર લાગુ પડતા નથી. રોગનું કારણ પ્રથમ જાણીને પછી પ્રતીકાર કરવાને વિચાર કરે.
કુછવાળાના સામાન્ય ઉપચાર, पक्षान् पक्षान् शोधनं पाचनं च
मासान् मासान् कारयेद्रेचनं च । ૧ છે. ૪૦ રૂ શી. ૨ તણાવૌષ્યમાઓ,
For Private and Personal Use Only
Page #717
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭
હારીતસંહિતા.
तस्मात् कुष्ठे शोधनाय प्रकर्षात् षष्ठे षष्ठे मास्यसृग्मोक्षणं च ॥
કાટ રોગવાળાને દરેક પખવાડીએ શેાધન (વન વગેરે ) ઔષધ અને પાચન ઔષધ આપવાં; દરેક મહિને વિરેચન આપવું; વળી કેટ રોગવાળાના શરીરની અત્યંત શુદ્ધિ કરવાને દરેક છ મહિને રક્તમેક્ષ ( શરીરમાંથી બગડેલું લોહી કાઢી નાખવારૂપ ઉપચાર ) કરવો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુષ્ઠરોગમાં વમનાદિ ઉપચાર, वासापटोलफलिनीलवणं वचा च निम्बत्वचं कथितमाशु पिबेत् कषायम् । कुठे करोति वमनं मदनान्वितं च काथस्तु पाचनमयं मधुनान्वितश्च ॥
અરડૂસો, પટાળ, ગĞલા, સિંધવ, વજ, લીંમડાની છાલ, એની ક્વાથ કરીને તેમાં મીંઢળનું ચૂર્ણ નાખીને તે પીવાથી કુષ્ઠરોગવાળાને વમન થાયછે. અને એજ વાથમાં મધ નાખીને પાવાથી તે કુરોગવાળાના દોષનું પાચન કરે છે.
વિરેચન અને રક્તમાક્ષ
फलत्रिकं त्रिवृन्ती विरेचकं भिषग्वर ! | काथो वचोष्णोन पाने स्याद्भिषगुत्तम ! शाखप्रशाखयोध्या शिरा शिरसि चैवहि । ततः प्रयोजनीयं च क्वाथो लेहश्च तैलकम् ॥
હું ઉત્તમ વૈધ ! હરડે, બહેડાં, આમળાં, નસાતર, દંતીમૂળ, વજ, એ ઔષધોના ક્વાથ કરીને તે વાથનું ગરમ પાણી પીવાથી વિરેચન થાયછે. કુષ્ટરોગવાળાની હાથની, પગની તથા માથાની શિરાના વેધ કરવા. પછી વાથ, અવલેહ અને તેલની યેજના કરવી.
ફાઢ ઉપર ગુંચાદિ ક્વાથ. शुण्ठीकणाखादिरपाटलिका पटोली मञ्जिष्ठदारुविषबिल्वयवानिकानाम् ।
१ पंचकषाया वमने मदनान्वितेषु प्र० १ ली.
For Private and Personal Use Only
Page #718
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ખેતાલીસમા.
वासाफलत्रिकजलेन कषायसिद्धः पानान्निहन्ति मनुजस्य च कुष्ठदोषम् ॥
झुंड, पीर, मेर, पाउन, पटोल, भकुड, हेवहार, व्यतिविष्य, खीझी, जवान, मरडूसो, डरडे, महेड, समजां मे भौषधोना उपाथ पाएमा તૈયાર કરીને પાવે. તેથી મનુષ્યના કાઢ નામે રાગ નાશ પામે છે.
વાસાદિ ક્વાથ,
वासाविडङ्ग पिचुमन्दपटोलपाठाशुण्ठी सुरेन्द्रतरुभिर्दशमूलपथ्याः । क्वाथो निहन्ति च मरुत्प्रभवं च कुष्ठं
त्रिः सप्तकेऽहनि महौषधमेव योज्यम् ॥
अडूसो, वायविडंग, सीमडो, पटोल, पडाउभूण, सुंड, हेवहार, ६शમૂળ, હરડે, એ ઔષધેાના વાથમાં સુંઠનું ચૂણૅ નાખીને એકવીસ દીવસ પીવાથી વાયુને કાઢ નાશ પામે છે.
કુઉપર ભાજનાદિ પથ્ય,
नित्यं छिन्नोद्भवाचूर्णे तस्य काथसमन्वितम् । पीतं जीर्णे च सघृतं भोजने षष्टिकं पयः । हन्ति कुष्ठानि सर्वाणि सप्तधातुगतानि च ॥
अथ लेपनानि ।
૬૭૧
ગળાનો કવાથ કરીને તેમાં ગળાનું ચૂર્ણ નાખીને નિત્ય પીવા. તથા તે ક્વાથ પચી ગયા પછી સાડી ચોખા, દૂધ અને ધી ખાવાં. એ પ્રયાગથી સાતે ધાતુઓમાં રહેલા સર્વે પ્રકારના કોઢ મટે છે.
કુછ ઉપર લેપ.
काश्मर्यदप्रमथापि कुष्ठं निशाद्वयं कांजिकपिष्टमेतत् । लेपे प्रशस्तं विनिहन्ति कुष्ठं विचचवीसर्पकमंडलानि । एडगजाकृमिशत्रुरजन्यौ सर्षपिका मगधामरिचानि । संघवतत्रयुतं परिपेष्य हन्ति विचर्चिकमंडलकुष्ठम् ॥ दुर्वाभयामगधजा च तथैव वासा
कुष्टं हुताशमभयाकृतमालकं वा ॥
For Private and Personal Use Only
Page #719
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭૨
હારીતસંહિતા.
पिष्टानि तत्र मधुकाधिकमूत्रपिष्टलेपेन कुष्ठमपि हन्ति विचचिकां च ॥
શીવણ અથવા પુષ્કરમૂળ, કુંવાડિયાનાં બીજ, ઉપલેટ, હળદર, આંબાહળદર, એ સર્વને કાંજી સાથે વાટીને તેને લેપ કરે એ હિતકારક છે. એ લેપથી કોઢ, વિચર્ચિ, વિસર્પ, અને મંડલ (ચકામાં,) એ સર્વે નાશ પામે છે.
કુંવાડિયાનાં બીજ, વાયવિહંગ, હળદર, આંબાહળદર, સરસવ, પીપર, મરી, સિંધવ, એ સર્વને છાશમાં વાટીને ચોપડવાથી વિચર્ચ અને મંડળ નામના કોઢ મટે છે.
દરે, હરડે, પીપર, અરડૂસે, ઉપલેટ, ચિત્ર, હરડે, ગરમાળે, એ સર્વને એકઠાં વાટીને તેને મધ, કાંજી કે ગેસૂત્રમાં વાટીને લેપ કરવાથી કોઢ તથા વિચર્ચિકા મટે છે.
કુછરેગમાં પાવન विसर्पदोषे प्रोक्तानि धावनानि च कारयेत् ॥ सौवीरकरसेनापि धावनं त्रिफलाम्बुना। वातिके चैव कुष्ठे च प्रशस्तं कथितं बुधैः ॥ निम्बपत्रकषायेन यष्टीमधुककल्कितम् । दुग्धेन शीतलेनापि विदार्याः क्वाथकेन वा । हन्ति वातोद्भवं कुष्ठं धावनं तु भिषग्वर ॥ अग्निमन्थपटोलानि मातुलुङ्गदलानि च ।
सठीपर्पटकः क्वाथः धावनं श्लेष्मरोगिणाम् ॥ વિસરગમાં જે જે વાનાં ઔષધે બતાવ્યાં છે તે તે આ કોઢ રોગમાં પણ જવાં. કાંજીથી અથવા ત્રિફળાના પાણીથી કોઢને ઘેવા. એ દેવાની ક્રિયા વાયુથી થયેલા કઢમાં હિતકારક છે એમ પંડિતે કહે છે. હે વૈક! જેઠીમધનું કલ્ક કરીને તેને લીમડાનાં પાંદડાંના ક્વાથમાં મેળવીને તે વડે ધોવું અથવા ઠંડા દૂધવડે અથવા વિદારીકંદના ક્વાથવડે, કોઢઉપર સેચન કરવાથી વાયુને કોઢ મટે છે.
१ धावनं हंति एव च. प्र० ३ जी. २ हंति कुष्टं महाघोरं धावनं न પ્રરાયતે. - ૧ ટી.
For Private and Personal Use Only
Page #720
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બેતાલીસમે,
૨૭૩
અરણી, પટેલ, બીજેરાનાં પાંદડાં, પડકચુરે, પિત્તપાપડે, એ ઔષધને ક્વાથ કરીને તેનું સેચન કરવાથી કફથી થયેલો કોઢ મટે છે.
વિપાદિકા ઉપર લેપ. विपादिकां नवनीतेन मर्दयित्वा विदां वर!।
स्वेदयित्वार्कपत्रैश्च मधुतैलेन लेपनम् ॥ વિપાદિકા નામે કોઢ ઉપર માખણ ચળવું. પછી, હે વૈધશાસ્ત્ર જાણનારાઓમાં ઉત્તમ ! આકડાનાં પાનવડે તેનું સ્વેદન કરવું એટલે તે ઉપર ગરમ કરેલાં આકડાનાં પાનાં મૂકીને પરસે આવવા દે. પછી મધુતૈલ (મહુડાની ડાળીઓના તેલ) વડે લેપ કરવો.
ખદિરાદિ કવાથ, खदिरनिम्बकदम्बकमेव तु ककुभपाटलिका च शिरीषकम् । कुटजकिंशुकशिग्रुकमोरटा वटकुटनटपिप्पलिपीलुकम् ॥ धवमुदुम्बरवेतसमेकतः क्वथितपानविधानघृतेन तु । सकलकुष्ठविनाशनकारकं भवति चेन्दुसमानवपुर्नरः॥
ખેર, લીંબડે, કદંબ, સાદડ, પાડળ, સરસ વૃક્ષ, કડુ, ખાખર, સરગ, મેટ (સેરડીનું મૂળ), વડ, અલ, પીપર, પીલુડી, ધાવડે, ઉમેડે (ગુલર), નેતર, એ સર્વને એકત્ર કરીને તેને કવાથ કરે તથા તે કવાથમાં ઘી નાખીને વિધિપૂર્વક તે પીવું. તેથી સઘળા પ્રકારના કોઢને નાશ થાય છે અને મનુષ્યના શરીરની કાંતિ ચંદ્ર સમાન થાય છે.
આરગ્વધાદિ કવાથ, आरग्वधोधातकीकर्णिकारधवार्जुनैः सर्जककिंशुकानाम् । कदम्बनिम्बैः कुटजाटरूषैः खदिरेण युक्ताश्च तथैव मूर्वा ॥ मूलानि चैषामुपहृत्य सम्यक् अष्टावशेषः कथितः कषायः। घृतेन तुल्यं प्रतिमानमस्य निहन्ति सर्वाणि शरीरजानि ॥ कुष्ठानि सर्वाणि विसर्पदविचिका हन्ति नरस्य शीघ्रम् ॥
ફુચારવારિકા : ગરમાળે, ધાવડી, કરેણ, ધાવડે, સાદડ, સજa (રાળનું ઝાડ) ખાખર, કદંબ, લીંબડે, કડુ, અરડૂસ, ખેર, એરવેલ, એ સર્વનાં મૂળ
૫૭
For Private and Personal Use Only
Page #721
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
લાવીને તેને સારી રીતે અષ્ટમાંશ પાણી શેષ રહેતાં લગી કવાથ કરે, પછી તે કવાથ ઘી સાથે માપ પ્રમાણે પીવાથી શરીર ઉપર થયેલા સઘળા પ્રકારના કોઢ નાશ પામે છે. વળી વિસર્પ રેગ, દરાઝ, અને વિચર્ચિકા રોગ,એ સર્વે પણ જલદીથી નાશ પામે છે.
ખદિરાદિ ધૃત खदिरकदरमूर्वावालकं कर्णिकारः कुटजसपरिभद्रारग्वधा नीपदीप्याः। कथितमपि समांशं यद्धतं पानमस्य विनिहन्ति सकलान्वै कुष्ठवैसर्पदन् ॥
ખેર, ઘેળે ખેર, મરવેલ, વીરણવાળે, કરેણ, ઇંદ્રજવ, લીંમડે, ગરમાળો, કદંબ, અજમેદ, એ સર્વના કવાથમાં સમાન ભાગે ઘી નાખીને સિદ્ધ કરવું. એ પીવાથી સઘળા પ્રકારના કેઢ અને વીસપંરોગ મટે છે.
ભલ્લાતકાદિ તેલ. भल्लातकत्र्यूषणमक्षचूर्ण कुष्ठं च गुञ्जालवणानि पंच। फलत्रिकं तैलविपाचितानि चाभ्यञ्जनं हन्ति च दद्कुष्ठम् ॥
ભીલામાં, સુંઠ, પીપર, મરી, બહેડા, ઉપલેટ, ચણોઠી, સિંધવ, સંચળ વિરાગ, કાચલવણ, બીડલવણ, હરડે, બહેડાં, આમળાં, એ સર્વનું ચૂર્ણ કરીને તેમાં તેલ નાખીને તેને પકવ કરવું. એ તેલ ચોળવાથી દાદર અને કોઢ નાશ પામે છે.
તિલતેલ. अश्वघ्नमूलं हलिनी समझा निशाद्वयं सर्षपचित्रकं च । सभृङ्गराज कटुतुम्बिका च कुष्ठं विडङ्गं मगधा च चूर्णम् ॥ मुहर्कदुग्धेन विपाचितं तु तैलं तिलानां परिपक्वमेतत् । અાજે ચૈવ નરા નૂ જ અપૂરિ વિનારાજ
ફતિ તિર્તમ ધોળી કરેણનું મૂળ, લાંગલી, મજીઠ, હળદર, આંબાહળદર, સરસવ, ચિત્રો, ભાંગરે, કડવી તુંબડી, ઊપલેટ, વાયડિંગ, પીપર, એ સર્વનું ચૂર્ણ કરીને તેને ઘેરના તથા આકડાના દૂધમાં નાખી તેનું કલ્ક કરવું. પછી
For Private and Personal Use Only
Page #722
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય બેતાલીસમો,
૬૭૫
તલના તેલમાં તે કક્કો નાખીને તેને પરિપકવ કરવું. એ સિદ્ધ થયેલા તેલનું અન્યૂજન કરવાથી તે દાદર તથા ખસને નાશ કરે છે.
હરિદ્વાદિ તેલ, हरिद्रा समङ्गा सुराद्वं सचित्रं विडङ्गानि कृष्णां विषालाबु कुष्टम् । तथा लाङ्गली चक्रम च गुञ्जा विशाला तथारिष्टपत्राणि चैतत् ॥ विचूर्ण कृतं भावितं चार्कदुग्धे न तैलं विपाच्यं नरस्यातिशीघ्रम् । हितं लेपने कुष्ठपामाविचर्चि निहन्ति तथेदं हरिद्रादितैलम् ।।
इति हारद्राद्यं तैलम् । ४१६२, भ७४, विहार, यित्रो, पायविडंग, पी५२, अतिवि५, तुमडीनां भीन, उपसेट, सांगली, धुंवाडियो, यशही, छपारी, मरी. ઠાનાં પાંદડાં, એ સર્વનું ચૂર્ણ કરીને તેને આકડાના દૂધને પટ દેવો. પછી તે પટ દીધેલું ચૂર્ણ તેલમાં નાખીને તેલ પકવ કરવું. એ તેલ કોઢવાળા પુરૂષને ચોળવાથી જલદીથી ફાયદો કરે છે. આ હરિદ્રાદિ તેલ કોઢ, ખસ અને વિચર્ચિ રોગને નાશ કરે છે.
નિબાદિ વ્રત, निम्बं पटोलं च किरातकं च जाती विशाला सपुनर्नवा च । पयोदलाक्षारसमेव वासा त्रायन्तिका बिल्वककुष्टयष्टिः ॥ संचूर्णितं क्षीरदधिसमेतं घृतं विपक्कं परिषेचने च । हितं च कुष्ठक्षतदद्रुक्तं पामाविच विनिहन्ति कण्डूम् ॥
इति निम्बाद्यं घृतम् । श्रीमानी १, ५टस, रियातुं, नi vixsi, १२९), साडी, भौथ, दाम, २५२सी, बायभाए, मादी, अपसेट, नहीभव, से સર્વેનું ચૂર્ણ કરીને તેમાં દૂધ તથા દહીં મેળવવું અને તેમાં ઘી નાખીને
१ विशालांबु. प्र.१ ली. विषालं च. प्र० ३ जी. २ धर्ये. प्र०३ जी.
For Private and Personal Use Only
Page #723
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७६
હારીતસંહિતા.
પકવ કરવું. એ વૃતનું સિંચન કરવાથી (ચે પડવાથી) કોઢ, ક્ષત. દાદર, રા, ખસ, વિચર્ચિ, અને ચળ, એ સર્વે નાશ પામે છે,
ધોળા કઢની ચિકિત્સા શ્વેત કેહની સંપ્રાપ્તિ અને નિદાન, पित्तं च त्वग्गतं भूत्वा वातेनैव समीरितम् । सरक्तं च प्रकुपितं कुरुते पाण्डुरच्छविम् ॥ तश्च श्वित्रमिति ख्यातं तस्य च शृणु लक्षणम् । असाध्यं कष्टसाध्यं वा विज्ञेयं तद्भिषग्वरैः ॥ ईषद्क्तं भवेत् पाण्डु सन्निपाताच जायते ।
असाध्यं तच्च सर्वाङ्गचित्रं स्निग्धं तदेव तु॥ पीतच्छवि पाण्डुरसक्षमेव त्वचागतं साध्यतमं प्रतीतम् । संपाचनं शोधनमेव शस्तं विरेचनं रक्तविमोक्षणं च ॥
વાયુએ પ્રેરેલું પિત્ત ત્વચામાં જાય છે અને ત્યાં લોહીની સાથે મળીને વિકાર પામે છે તેથી શરીરને વર્ણ ધોળે થઈ જાય છે, તેને ત્રિ કે ચિત્રકોઢ કરીને કહે છે. એ કોઢનાં લક્ષણ કર્યું તે સાંભળ. એ કોઢ અસાધ્ય છે અથવા કષ્ટસાધ્ય છે એમ ઉત્તમ વૈદ્યોએ જાણવું. જે શ્વિત્ર કોઢ સન્નિપાતથી ઉપજે છે તે લગાર લાલ અને ધૂળે હેય છે. તે કેત અસાધ્ય જાણવો. વળી જે શ્વિત્રઢ સઘળે અંગે વ્યાપી ગયો હોય છે તથા સ્નિગ્ધ હોય છે તે પણ અસાધ્ય જાણ. જે કોઢને વર્ણ પીળા તથા ધોળે હોય છે અને જે રૂક્ષ હોય છે, તેમજ જે ત્વચાને વિષે રહેલે હોય છે તેને સાધ્ય જાણ, એ કેટવાળાને પાચન, શેધન અને વિરેચન ઔષધ આપવાં તથા તેનું રક્તક્ષણ કરવું એ પણ સારું છે.
સદ કેહના ઉપાય, वासागुडूचीत्रिफलाकरञ्जपटोलनिम्बार्जुनवेतसानाम् । कृष्णासमङ्गासहितं च कल्कं पाने हितं चित्रकमण्डले च ॥ खदिरवास कनिम्बपटोलकैर्धवयवासकमेव फलत्रिकैः। सकलकुष्ठविसर्पकमण्डलं विजयते मनुजस्य च पाण्डुरम् ॥
૧ પિત્ત વ ા. પ્ર. ૧ શ્રી.
For Private and Personal Use Only
Page #724
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બેતાલીસમેા,
पाठाविडङ्गमगधासुरदारुचित्रं दद्रुभरात्रियुगलं च तथा समङ्गा । कुष्ठं वचामधुकसैन्धवकाञ्जिकेन पिष्टं तु मूत्रर्कसुधाजरसेन वापि ॥ प्रलेपने चित्रमथैव सिध्म विनाशमायाति च कण्डुकुष्ठम् । विचर्चिकां नाशयते च कण्डूं विस्फोटमाशु प्रतिसर्पणानि ॥ भृङ्गराजो हरिद्रा च दूर्वाजाजीविडङ्गकाः । कृष्णास्तिलाश्चित्रकाणि तथैव हरिचन्दनम् ॥ मूत्रेण पेषितं तत्तु लेपनं चित्रकुष्ठिनि । हन्ति दणि सिध्मानि कुष्ठं कंडविचचकाः ॥ અરડૂસો, ગળા, હરડે, બહેડાં, આમળાં, કરંજ, પટેલ, લીંબડા, સાદડ, નેતર, પીપર, મદ, એ સર્વનું કલ્ક કરીને પીવાથી ચિત્રકાઢ તથા મંડળકાઢવાળાને ફાયદા આપે છે.
।
ખેર, અરડૂસી, લીંબડા, પાલ, ધાવડા, ધમાસે, હરડે, બહેડાં, આમળાં, એ ઔષધના કવાથ પીવાથી સઘળા કાઢ, વિસર્પ, મંડળ, અને સફેદ કાઢ નાશ પામે છે.
૬૭૭
પોઢાડમૂળ, વાયવિડંગ, પીપર, દેવદાર, ચિત્રા, કુંવાડિયાનાં બીજ, હળદર, આંબાહળદર, મજી, ઉપલેટ, વજ, જેઠીમધ, સિંધવ, એ ઔષ થૈને કાંજીમાં વાટવાં, પછી તેને ગાયનું મૂત્ર તથા થેરનાં પાંદડાંના રસ એ એમાં યુક્ત કરીને ચોપડવું.એ લેપ ચે પડવાથી ચિત્ર કેાઢ, સિમ્ નામે કોઢ, ખુજલી અથવા કરૂં નામે કાઢ, વિચૈિકા, સાધારણ ખુજલી, વિસ્ફાટક, અને વીસર્પ એ સર્વે નાશ પામે છે.
ભાંગરા, હળદર, દો, જીરૂં વાયવિડંગ, કાળા તલ, ચિત્રા, હરિચંદન, એ સર્વને ગાયન! મૂત્રમાં ખારીક વાટીને ચિત્રવાળાને તેને લેપ કરવો. એ લેપથી દાદર (દરાઝ,) સિઘ્ન કૅટ, ખુજલી, વિચિકા, એ સઘળાં નાશ પામે છે.
કુઉપર પથ્યાપથ્ય,
न विदाहीनि चाम्लानि वातलानि तथैव च । ज्वरे प्रोक्तानि पथ्यानि तानि चात्र प्रयोजयेत् ॥ व्रणेषु कुष्ठराजीषु हितमेवोपचारणम् ॥
૧ ધિર, ૬૦ ૧ હો. સુધાર, ૬૦ ૪ થી
For Private and Personal Use Only
Page #725
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७८
હારીતસંહિતા.
કોઢવાળાને વિદાહી એટલે પાચન થતાં દાહ કરે એવા પદાર્થ ખાવા પીવા આપવા નહિ; તેમજ ખાટા અને વાયુ કરે એવા પદાર્થોનું તેણે સેવન કરવું નહિ. જવરવાળાને ખાવા પીવા વગેરેનાં જે પથ્ય કહેવામાં આવ્યાં છે તે અહીં પણ જવાં. જે ઉપચાર વણરેગવાળાને હિતકર છે તે ઉપચાર કેવાળાને પણ હિતકારક છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने कुष्ठचिकित्सा नाम द्विचत्वारिंशोऽध्यायः ।
इति कायतन्त्रं समाप्तम् ।
त्रयश्चत्वारिंशोऽध्यायः ।
-
-
-
- -
શાલાય તંત્ર. માથાના રોગની ચિકિત્સા, માથાના રંગના હેતુ,
आत्रेय उवाच । अतिभारातियोगेन अतितीक्ष्णोष्णभावतः। विनाभ्यङ्गेन वा शैत्यात् पित्तेनातिविशेषतः। क्रिमिदोषेण वा पुंसां जायते च शिरोगदः ॥
આત્રેય કહે છે—માથે અતિશય ભાર ઉપાડવાથી, અતિશય તીણ કે અતિશય ગરમ પદાર્થનું સેવન કરવાથી, માથે તેલ ન ઘાલવાથી, માથે ઠંડક બહુ લાગવાથી, અને વિશેષે કરીને અતિશય પિત્તથી કે કૃમિષથી ભાથાને રંગ ઉત્પન્ન થાય છે.
માથાના રેગના પ્રકાર वातरक्तकफात् पित्तात् पित्तेनापि विशेषतः। सन्निपातेन विज्ञेयाः क्रिमिजाश्च तथा परे ॥ अर्धशीर्षविकारश्च दिनवृद्धि करास्तथा ॥ १ हितमेवोपचारिणाम. प्र. १-४.
For Private and Personal Use Only
Page #726
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય વેતાલીસમે.
૬૭૮
વાયુથી, લેહીથી, કફથી, પિત્તથી માથાને રેગ થાય છે. તેમાં પિત્તથી વિશેષે કરીને થાય છે. વળી સન્નિપાતથી, તથા કૃમિદોષથી માથાના રોગ થાય છે. તેમજ અરધું માથું દુખવાને રેગ જેને આધાસીસી કહે છે તે તથા જેમ જેમ દિવસ ચઢતે જાય તેમ તેમ માથું વધારે વધારે દુખતું જાય, એ દિનવૃદ્ધિગ પણ થાય છે. (એવી રીતે માથાના રોગ આઠ પ્રકારના છે.)
વાતશિરેગનાં લક્ષણ, वातेन रात्रौ भवते व्यथा च अथातुरस्य व्यथते शिरश्च । सौख्यं लभेत् स्वेदनमर्दनेन वातेन सा विद्धि शिरोरुजा च ॥
વાયુથી થયેલા માથાના રોગમાં રાત્રે પીડા થાય છે તથા રેગીનું ભાથું દુઃખે છે. માથે સ્વેદન ઉપચાર કરવાથી કે મર્દન કરવાથી રોગીને સુખ થાય છે. એવાં ચિન્હવાળા શિરોરોગને વાયુથી થયેલે જાણે.
પિત્તશિરેગનાં લક્ષણ यस्योष्णमङ्गं भवते शिरोतिधर्म सतापे च दिनेऽर्धरात्रौ। सधूमपित्तः कटुको बलार्शः शीतात्सुखं वा.निशि स्वास्थ्यमेति ॥ शीतात्सुखं वा भ्रम एव तृष्णा सतीव्रपित्ताद्भवते रुजा च । सूर्योदये वा भवते दिनान्ते
भ्रमश्च तृष्णा भवते सुतीव्रा ॥ જે માણસનું અંગ ગરમ રહે છે તથા ઘામ થવાથી, તાપમાં ફરવાથી, દિવસે કે મધ્યરાત્રે માથું દુખે છે, વળી જેને ગરમ વરાળ સહિત પિત્તયુક્ત તીખો કે કડવો ગલફ પડે છે, અને જે ઠંડકથી સુખ પામે છે તથા રાત્રે જેને સારું લાગે છે, તેને પિત્તથી થયેલ માથાને રેગ જાણ. વળી જેને તીવ્ર પિત્તની પીડા સૂર્યોદયે કે સૂર્ય આથમતી વેળાએ થતી હોય, જેને શ્રમ થ હોય તથા અતિ તીવ્ર તરસ લાગતી હોય, તેને પિત્તથી થયેલે માથાનો રોગ સમજો.
For Private and Personal Use Only
Page #727
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૦
હારીતસંહિતા.
કફશિરોગનાં લક્ષણ, सजाड्यमङ्गं भवते च शीतं स्वेदेन युक्तं भूयुगं च शूनम् । सदश्यनेत्रं तपते च तन्द्रा कफोपदिष्टः शिरसो विकारः ।।
જે મનુષ્યના અંગમાં જડતા હૈય, અંગ ઠંડાં લાગતાં હોય, શરીરે પરસે બહુ વળતે હેય, આંખની બન્ને ભમરે સૂજેલી હોય, આંખમાં અગન બળતી હેય તથા ઘેન રહેતું હોય, તેને કફથી થયેલો માથાને રોગ જાણ.
લેહીથી થયેલા માથાના રોગનાં લક્ષણ रक्तेन नासापुटकेऽपि जालं निरेति शेषा वदने च तृष्णा । रक्ताक्षिमन्या जडता च यस्य तमाह रक्तोद्भवशीर्षरोगम् ॥
જેના નાકમાંથી લેહીયુક્ત મળ નીકળતે હેય, મુખમાં તરસ ઘણી લાગતી હોય, આંખે રાતી થઈ ગઈ હય, ડેકાની પાછલી સિરા જડ થઈ ગઈ હોય, તે પુરૂષને લોહીથી માથાને રંગ છે એમ જાણવું.
સન્નિપાતથી થયેલા માથાને રેગનાં લક્ષણ मध्यं प्रदूप्य प्रतनोति पीडां नासापरिस्रावि जलं तथा च । सजाड्यमोहश्वसनं च यस्य सा सन्निपाताद्भवते शिरोऽतिः॥
માથાના મધ્યમાં રહેલા પદાર્થને બગાડીને વાતાદિ ત્રણે દેષ ભાથામાં પીડા ઉત્પન્ન કરે છે તથા નાકમાંથી પાણી ઝરે છે; વળી માથું જડ થઈ જાય છે અને રોગીને મોહ તથા શ્વાસ થાય છે આવા પ્રકાર માથાને રેગ સન્નિપાતથી થયેલે છે એમ જાણવું.
કૃમિથી થયેલા માથાના રોગનાં લક્ષણ, यस्यातिमात्रं शिरसि प्रतोदः विभज्यमानेऽपि च मस्तकान्ते । घ्राणे परिस्रावि सरक्तपूर्व क्रिमिप्रसूता च शिरोव्यथा च ॥
જે પુરૂષના માથામાં સો ઘેચાતી હોય એવી અતિશય વેદના થાય છે, માથાનાં લમણાં જાણે ફાટી જતાં હોય તેમ દુખે છે, તથા નાકમાંથી લોહી અને પરૂ વેહે છે. એ માથાના રોગને કૃમિઓથી ઉત્પન્ન થયેલું જાણુ.
For Private and Personal Use Only
Page #728
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય વેતાલીસમે,
૬૮૧
બીજા માથાના રેગનાં કારણે, क्रोधाच्छोकाद्भवेश्चान्या व्यायामेऽतिश्रमेषु च । सा वातेन शिरःपीड़ा नोरुजां च नृणामपि ॥ अतिलेखनपाठेन तथा सूक्ष्मानिरीक्षणात् । दूरदृष्टेक्षणेनापि वेदना वातरक्तजा ॥ नासिका॰ व्यथा तस्य व्यथा भ्रूयुगले भवेत् । नीलं कृष्णं च पश्येत वेदना मस्तके भवेत् ॥ न रक्तेन विना पित्तं रक्तं पित्तेन चाल्यते। न पित्तेन शिरोऽतिः स्यात् पित्तं वातेन चाल्यते ॥
કઈ વખત ક્રોધથી કે શેકથી માથું દુખે છે; કોઈવાર અતિશય કસરત કરવાથી કે અતિ શ્રમ કરવાથી માથું દુખે છે. એવી રીતે નીરોગી માણસને પણ માથાની પીડા થાય છે ત્યારે તે વાયુથી થયેલી છે એમ જાણવું. અતિશય લખવા ભણવાથી, અતિશય ઝીણું વસ્તુ જેવાથી, તથા દૂર નજર કરીને જોવાથી વાયુ તથા રક્તથી થયેલી માથાની વેદના થાય છે. એવી વાતરક્તની વેદના થાય છે ત્યારે અરધા નાક ઉપર તથા આંખની બન્ને ભમરોમાં પીડા થાય છે, આંખે નીલ તથા કાળા રંગ દેખાય છે અને માથામાં પણ પીડા થાય છે. માથાના રોગમાં રક્તવિનાનું પિત્ત હોતું નથી, તથા પિત્તને લીધે લેહી ચલાયભાન થાય છે, તેમજ પિત્તવિના માથું દુખતું નથી તથા વાયુ પિત્તને ચલાયમાન કરે છે.
માથાના રોગની ચિકિત્સા, तस्माद्वक्ष्येऽप्युपचारं शृणु भेषजलक्षणम् । स्वेदः प्रलेपनं नस्यं पानाभ्यङ्गं च मर्दनम् ॥ स्वेदनं वातकफजे चाभिघाते तथा पुनः। पित्तजे रक्तजे वापि न कुर्यात् स्वेदनं तयोः॥ रक्तजे च शिरा वेध्या पित्तजे वापि कुत्रचित् ॥
એટલા માટે હું માથાના રોગના ઉપચાર કહું છું, માટે તે ઉપચારમાં જવાનાં ઔષધેનું લક્ષણ કર્યું તે સાંભળ. વેદ, લેપન, નસ્ય,
૧ સને ૨ ગ્રુપમ, g૦ ૧ સી.
For Private and Personal Use Only
Page #729
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૨
હારીતસંહિતા.
પાન (ક્વાથાદિકનું), શરીરે ચોળવાનું ઔષધ, મન, એવા ઉપાય માથાના રંગમાં જવા. વાયુ તથા કફથી થયેલા માથાના દરમાં તથા વાગવાથી થયેલા માથાના રોગમાં સ્વેદન ઉપચાર કરવા. પણ પિત્તથી કે રકાથી માથાનું દરદ થયું હોય તે તેમાં સંવેદન ઉપચાર કરવા નહિ. રક્તથી થયેલા માથાના દરમાં શિરાવેધ કરે. તેમ કેઈવાર પિત્તથી થયેલા માથાના રોગમાં પણ શિરાવેધ કરવાને હરકત નથી.
( સ્વેદન ઉપચાર, कोकिलाक्षा च तर्कारी कटुका निम्बपत्रकैः । शोभाञ्जनकपत्रैस्तु क्वाथबाष्पेण स्वेदयेत् ।
अमीषां च प्रलेपेन सौख्यं चास्य प्रजायते ॥ એખરો, અરણી, કુટકી, લીમડાનાં પાંદડાં, સરગવાનાં પાંદડાં, એ સર્વન કવાથ કરીને તેની વરાળ આપીને માથે સ્વેદ કોઢ, એ જ ઔષધના લેપથી મનુષ્યને સુખ ઉપજે છે.
પિત્તશિરોરોગ ઉપર લેપ, संशीतपरिषेकैश्च यष्टीमधुकचन्दनैः । केसरैर्मातुलुङ्गैश्च पित्तजे शीतलेपनम् ॥ - कदम्बार्जुनशीग्रुश्च लेपनार्थे भिषग्वर!॥
પિત્તથી થયેલા માથાના રોગ ઉપર ઠંડા પદાર્થોનું સિંચન કરવું. જેઠીમધ, ચંદન, કેસર, બીજોરું, એ પદાર્થોને ઠંડા લેપ કરવા. હે વેધક! કંદબની છાલ, સાદડની છાલ તથા સરગવાની છાલને લેપ કરવો.
શિરોગ ઉપર નસ્ય પ્રયોગ, गुडेन नागरा वापि पथ्या वापि गुडेन वा। गुडशोभाञ्जनरसैनस्ययोगान् पृथक् पृथक् ॥ नस्येन वातसंभूता शिरोऽतिश्चोपशाम्यति । मरिचं कट्रफलं पथ्या मूत्रेणोष्णोदकेन वा ॥ नस्यं कफोद्भवे घोरे शिरोरोगे भिषग्वर! । वचामधुकसारं वा मूलं वा गिरिकर्णिकम् ।
नस्यप्रयोगे विहितं सन्निपाते शिरोगदे ॥ ૧ તુંવીપિ. પ૦ રૂ ષ. શા યુવ:. ઘ૦ ૪થી.
For Private and Personal Use Only
Page #730
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય શ્વેતાલીસમેો.
वन्ध्याकर्कोटकी मूलं शीतमुष्णेन वारिणा । मितं नस्ये प्रयुञ्जीत क्रिमिजे च शिरोगदे ॥ अथ तैलम् ।
ગાળની સાથે સુંઠનું અથવા ગાળની સાથે હરડેનું, અથવા ગેાળની સાથે સરગવાના રસનું નસ્ય આપવું. એ ત્રણ જૂદા જૂદા નસ્યના પ્રયોગ છે. નાકમાં ઓષધ નાખવાના એ પ્રયોગથી વાયુથી થયેલી માથાની પીડા શમેછે. મરી, કાયફળ, હરડે, એ ઔષધના ચૂર્ણને ગાયના મૂત્ર સાથે અથવા ગરમ પાણી સાથે મેળવીને નસ્ય આપવું. હું વૈદ્યોત્તમ ! કાથી ઉત્પન્ન થયેલા ભયાનક માથાના રાગમાં એ નસ્ય હિતકારક છે.
૬૮૩
વજ અથવા જેઠીમધને શીરો, અથવા ગરણીનું મૂળ, એ ત્રણમાંથી ગમે તેનું નસ્ય આપવાથી સન્નિપાત સંબંધી માથાના રાગ મટે છે.
વાંઝણી કંકોડીનું મૂળ ગરમ પાણી સાથે વાટીને તે ઠંડું થાય ત્યારે માપ પ્રમાણે નાકમાં નાખવાથી કૃમિથી ઉપજેલા માથાના રોગ મટે છે.
બિંદુક તેલ.
भृङ्गराजरसं चैकं द्विभागं काञ्जिकेन च । शोभाञ्जनं भागत्रयं रसं तत्र विनिक्षिपेत् ॥ सौवीरकरसं पंच षड्भागं तुम्बिकारसम् । शुण्ठी सैन्धवमम्लीका पटोलं वासकं शिवा ॥ अभया सुरसा चैव तैलं च चतुरंशकम् । पाचितं तत्तु नस्येन योजयेश्च षड्बिन्दुकम् ॥ तथैव मस्तकाभ्यङ्गे हितं स्यात् कर्णपूरके । हितं वातादिजे रोगे शिरोऽत्त क्रिमिजे तथा ॥
For Private and Personal Use Only
इति षड्बिन्दुकं नाम तैलम् ।
ભાંગરાના રસના એક ભાગ, કાંજીના એ ભાગ, સરગવાના રસન ત્રણ ભાગ, જયની ખાટી કાંછના પાંચ ભાગ, તુંબડીના રસના છ ભાગ, એ સર્વ એકઠાં કરીને તેમાં ચાર ભાગ તેલના નાખવા. પછી તેમાં સુંઠ, સિંધવ, આમલી, પટોલ, અરડૂસી, આમળાં, હરડે, અને તુળસી એ ઔષધોનું કલ્ક કરીતે નાખવું. પછી એ તેલને પક્વ કરવું. એ ડૂબિંદુક
Page #731
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
નામે તેલ કહેવાય છે તેને નાકમાં નાખવાથી માથાના રોગ મટે છે. વળી એ તેલ માથે ચળવામાં તથા કાનમાં પૂરવામાં ફાયદાકારક છે. વાયુ વગેરેથી થયેલા માથાના રંગમાં તથા કૃમિથી થયેલા માથાના રંગમાં એ તેલ હિતકારક છે.
બિંદુત્રય તેલ. पटोलकं पक्कपलाशबीजं करमबीजस्य बिभीतकानाम् । पुटेन तैलं परिस्तुत्य धीमन् ! बिन्दुत्रयं नस्यविधौ प्रयोज्यम् । निहन्ति कुष्ठं क्रिमिजं विकारं शिरोगदं सूर्य इवांधकारम् ॥
રાત વિખુસ તૈ પટેલનાં બીજ, પાક પલાશનાં બીજ, કરંજનાં બીજ, બેહડાનાં બીજ, એ સર્વને તેલના પટ આપવા. પછી તેને પીલીને અથવા ક્યરીને પાણીમાં નાખી ઉકાળી પાણી ઉપર જે તેલ આવે તે લેઈ લેવું. એવી રીતે તેલ કાઢીને તેનાં નાકમાં ટીપાં નાખવાં. હે બુદ્ધિમાન ! એને બિંદુત્રય નામે તેલ કહે છે. એ ઉપરથી નાકમાં તેનાં ત્રણ ટીપાં નાખવાં એમ સમજવું. જેમ સૂર્ય અંધકારને નાશ કરે છે તેમ એ તેલ કોઢ રોગને તથા કૃમિથી થયેલા માથાના રોગને નાશ કરે છે.
કુછાદિ ધૃત, कुष्टं च यष्टीमधुकं च लाक्षा पटोलजातीसुरसारसं च । विपाचितं तन्नवनीतकं च घृतेन नस्यं च सरक्तपित्ते । सशर्करायुक्तमिदं च गव्यं दिवा प्रवृद्धिप्रभवे च दोषे ।
ઉપલેટ, જેઠીમધ, લાખ, પટોલ, જાઈનાં પાંદડાંને રસ, તુળસીને રસ, એ સર્વમાં માખણ નાખીને તેનું થી થતાં સુધી પકવ કરવું. એ ઘીનાં ટીપાં નાકમાં નાખવાડે રક્તપિત્તથી થયેલા માથાના રેગને મટાડે છે. તેમજ એ ઘીમાં સાકર નાખીને ઉપયોગમાં લેવાથી તે દિવા પ્રવૃદ્ધિ (જેમ જેમ દાહડે ચઢતે જાય તેમ તેમ માથું વધારે વધારે દુખતું જાય અને દિવસ નમતો જાય તેમ તેમ માથું નરમ પડતું જાય એ ગ)થી થયેલા માથાના રોગને મટાડે છે.
vટો વાપરાવા. ૫૦ રૂકી કેટલી પ્રતમાં આ પહેલું ચરણ નથી. જે આ ચરણ ઘણીક પ્રતિમાં નથી.
For Private and Personal Use Only
Page #732
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન--અધ્યાય બેતાલીસમો.
૬૮૫
લાક્ષારસાદિ ધૃત, लाक्षारसं चन्दनयष्टिकानां पटोलधात्रीफलशर्कराणाम् । वधि सदुग्धं नवनीतकं च विपाचिते नस्यविधौ प्रयुज्यते ॥ भूदोषशवक्षतजक्षये वा दिनाभिवृद्धिप्रभवेऽपि दोषे ॥
इति लाक्षादिघृतम् લાખને રસ, ચંદન, જેઠીમધ, પટેલ, આમળાં, સાકર, એ સર્વની સાથે દહીં, દૂધ અને માખણ એકઠાં કરવાં. પછી તેનું ધી થાય ત્યાંસુધી તેને પાક કરે, અને પછી તેનાં ટીપાં નાકમાં નાખવાં. એ નસ્યથી આંખ ઉપરની ભમરો દુઃખતી હશે તે રેગ, લમણું દુખવાને રોગ, લેહીના વિકારથી દુખતું ભાથું, ક્ષયથી થયેલે માથું દુખવાને રોગ, દિવસ વૃદ્ધિ થવાથી માથું દુખવાને રોગ, એ સર્વે મટી જાય છે.
કુંકમાદિ ધૃત, कुङ्कमं यष्टिमधुकं कुष्ठं च शर्करासमम् । पक्कं च नवनीतेन घृतं नस्ये प्रयोजयेत् ॥ नश्यन्ति पित्तजा रोगा दिनवृद्ध्योपवर्तनात् ।
अर्धशीर्षविकारश्च प्रशमं याति सत्वरम् ॥ કેસર, જેઠીમધ, ઉપલેટ, સાકર, એ સર્વની સાથે માખણ મેળવીને અગ્નિઉપર તેને પકવ કરી ધી કરવું. એ ઘીને નાકમાં નાખવાથી પિત્તસંબંધી માથાના રોગ, દિવસ ચઢવાની સાથે વધતે જતે દિનવૃદ્ધિ નામે માથાને રેગઅને આધાસીસી રોગ, એ સર્વે થોડી વારમાં શમી જાય છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने शिरोरोग
चिकित्सा नाम त्रयश्चत्वारिंशोऽध्यायः ।
For Private and Personal Use Only
Page #733
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
चतुश्चत्वारिंशोऽध्यायः।
આંખની ભ્રમરના દોષની ચિકિત્સા,
ભૂષના હેતુ
आत्रेय उवाच । अतिपठनशीलस्य सूक्ष्मवस्त्रेक्षणेन वा । दूरालोकेन चोष्णेन भूदोषश्चोपजायते ॥ रक्तवाताश्रितो दोषः पित्तेन सह मूच्छितः। भ्रव्यथा च प्रभवति नासावंशोद्भवा शिरा ॥ व्यथते चोष्णवेलासु शीतेन स्याद्विशेषतः। नेत्राग्रेनीलपीतानि मण्डलानि च पश्यति ॥ तस्यादौ च क्रियां कुर्याच्छिरा वेध्या प्रयत्नतः । पूर्वोक्तं स्वेदनं कार्य नस्ये षड्विन्दुकादिकम् ॥ આત્રેય કહે છે–જે મનુષ્યને ઘણું વાંચવાને અભ્યાસ છે તથા જે સૂકમ વસ્ત્રને જોવાના ધંધાવાળો છે, તેમજ જેને દૂર નજર કરીને જેવું પડે છે તથા જે તાપમાં ચાલે છે, એ વગેરે કામ કરનારને આ ખની ભ્રમરમાં રોગ ઉપજે છે. રક્ત અને વાયુમાં રહેલે દોષ પિત્તની સાથે મળે છે ત્યારે ભમરમાં રેગ ઉપજે છે. એ રોગ થાય છે ત્યારે આંખની બે ભ્રમરો તૂટી પડતી હોય તેવી વેદના થાય છે. તથા ના કની ડાંડીની સિરામાં ગરમીની વખતે પીડા થાય છે તથા ઠંડકથી વળી વધારે પીડા થાય છે. એ રોગવાળાની આંખ આગળ લીલા પીળાં કુંડાળાં દેખાય છે. એ રોગવાળા ઊપર પ્રથમ એવી ક્રિયા કરવી કે, ઘણી સાવધાની રાખીને તેને સિરાવેધ કરે. પછી પાછળ માથાના રેગમાં જે સ્વેદન ઉપચાર કહ્યા છે તે કરવા તથા ષડબિંદુ તેલ જે પાછળ કહેવામાં આવ્યું છે તેનું નસ્ય આપવું.
દેવદાર્વાદિ ધૃત देवदारु रजनी घनं सठी पुष्कर कुटजबीजमागधी । कुष्ठरोध्रचविकायवासकं वाथितं च पुनरेव विस्त्रुतम् ॥
For Private and Personal Use Only
Page #734
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ચુંમાલીસમો.
૯૮૭
तत्र गुग्गुलुविनिक्षिपेत् पुनः शुण्ठिसैन्धवफलत्रिक हितम् । चूर्णितं दधिपयोविमिश्रितं पाचितं च नवनीतकं च तत् ॥ सिद्धमेव विधीत शीतलं शर्करायुतमिदं तु नस्यकम् । नस्यकर्म शिरसो रुजापहं भूललाटभुजशङ्खमूलकम् ॥ शीर्षरोगमपि चार्धशीर्षकं तोदने च विहिते न केवलम् । कर्णरोगमपि वारयत्यपि देवदारुजघृतं परं स्मृतम् ॥
દેવદાર, હળદર, મેથ, પડકચુરો, પુષ્કરમૂળ, ઇંદ્રિજવ, પીપર, ઉપલેટ, લેધર, ચવક, ધમાસો, એ સર્વને ક્વાથ કરવો અને ક્વાથ થાય ત્યારે તે ગાળી લેવો. એ કવાથમાં ગુગળ નાખવો તથા સુંડ, સિંધવ, ત્રિફળા, એ ઔષધોનું ચૂર્ણ કરીને તેમાં દહીં તથા દૂધ મેળવીને તે નાખવું. પછી તેમાં માખણ નાખીને તેને ઘી થતાં સુધી પાક કરે. ઘી તૈયાર થાય ત્યારે તેને ઠંડું પડવા દેઈ ધી ગાળી લેવું. એ ઘીમાં સાકર મેળવીને તેનું નસ્ય આપવું. એ નસ્ય માથાના રેગને મટાડે છે. આંખની ભ્રમર, કપાળ, ભુજ અને લમણું સંબંધી માથાને રેગ એ નસ્યથી મટે છે. આધાસીસી પણ એથી મટે છે. માથામાં સે ઘોચાવા જેવી વેદના થતી હોય તે એ ધી સુંઘવાથી મટે છે, એટલું જ નહિ, પણ કાનના રોગ પણ એ ઘીથી મટે છે. આ ધીને દેવદાદિ ધૂત કહે છે. એ ધી ઘણું શ્રેષ્ઠ છે.
તાંબૂલાદિ નસ્ય. ताम्बूलपत्रस्य रसं विडङ्ग सिन्धूद्भवं हिङ्गु गुडेन युक्तम् । जलेन पिष्टं विहितं च नस्यं भूशङ्खदोषांश्च क्रिमीनिहन्ति ॥
નાગરવેલના પાનનો રસ, વાયવિહંગ, સિંધવ, હિંગ, ગોળ, એ સઘળને પાણીમાં વાટીને તેનું નસ્ય આપવાથી આંખની ભમરના તથા લમણાના રેગ મટે છે. અને કૃમિથી ઉપજેલો માથાનો રંગ પણ મટે છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने भूदोष
चिकित्सा नाम चतुश्चत्वारिंशोऽध्यायः ।
For Private and Personal Use Only
Page #735
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
पंचचत्वारिंशोऽध्यायः।
નાકના રેગની ચિકિત્સા નાકના રેગના હેતુ તથા લક્ષણે
आत्रेय उवाच। नासारोगो भवेद्धीमन्! क्रिमिजो दोषजः पुनः । रक्तजश्च भिषक्श्रेष्ठ! लक्षणं च शृणुष्व मे ॥ वाताच्छिरोऽतिः शोफश्च सदाचं चातिपैत्तिकम् ।
कफजे सघनं शीतं क्रिमिजेऽसृक्पूयवाहनम् ॥
આત્રેય કહે છે–હે બુદ્ધિમાન વૈધ! નાકના રેગ વાતાદિક કૃમિથી, દોષથી, તથા લેહીના વિકારથી થાય છે. હે ઉત્તમ વ! હવે એ રેગનાં લક્ષણે હું તને કહું તે તું સાંભળ. વાયુથી થયેલા નાકના રોગમાં ભાથું દુખે છે તથા નાકમાં જે આવે છે, પિત્તથી થયેલા નાકના રોગમાં બળતરા બળે છે, કફથી થયેલા નાકના રોગમાં ઘાટે અને ઠંડા કફ વેહે છે; કૃમિથી થયેલા નાકના રોગમાં લોહી અને પરૂ વહે છે
નાકના રોગમાં નસ્યાદિ ઉપાય, नालापाके गुडशुण्ठ्या वातिके नस्यमेव च । शर्करावृतयष्टया च पैत्तिके नस्यमेव च। श्लैष्मिके सुरसावासारसेन विहितं च तत् ॥ विडङ्गहिङ्गुमगधाः क्रिमिदोषे हिता मताः ।
रक्तजेऽसृग्विरेकश्च शिरोरोग उपक्रमः॥
વાયુથી થયેલા નાકના રોગમાં ગોળ અને સુંઠનું નસ્ય આપવું; પિત્તના રંગમાં સાકર, ઘી અને જેઠીમધનું નસ્ય આપવું; કફના રોગમાં તુળસી અને અરડૂસાના રસવડે નસ્ય આપવું; કૃમિથી થયેલા નાકના રોગમાં વાયવિહંગ, હીંગ, તથા પીપરનું નસ્ય આપવું. લેહીથી થયેલા નાકના રોગમાં લેહીનું વિરેચન કરવું. લેહી નીકળી જવા દેવું, તથા માથાના રંગમાં જે ઉપચાર કહ્યા છે તે કરવા.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने नासारोग
चिकित्सा नाम पंचचत्वारिंशोऽध्यायः ।
For Private and Personal Use Only
Page #736
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય છેતાલીસમા
षट्चत्वारिंशोऽध्यायः ।
ઇંદ્રલુસ રોગની ચિકિત્સા. ઇંદ્રલુપ્ત રોગનાં લક્ષણ आत्रेय उवाच ।
केशनस्य चिकित्सां तु शृणु हारीत! साम्प्रतम् । रूक्षं सपाण्डुरं वातात्पित्ताद्रकं सदाहकम् ॥ कफान्वितं भवेत् स्निग्धं रक्तात्पाकं व्रजेद्धि तत् । सन्निपातेन सदृशं जायते सर्वलक्षणम् ॥ गुडेन सुरसाशुण्ठीमातुलुङ्गरसेन तु । केशने वातसम्भूते धावनं च प्रशस्यते ॥ त्रिफलावचारोहितं गुडेनापि प्रपेषितम् । धावनं कफसम्भूते चैन्द्रलुप्ते प्रशस्यते ॥ पैत्तिके च हितं दुग्धं नवनीतान्वितं तथा । सिताशिवाफलं यष्टी पैत्तिके धावनं मतम् ॥ भृङ्गराजरसं ग्राह्यं शृङ्गवेररसं तथा । सौवीरकरसेनापि तिलान् पिष्ठा प्रलेपनम् । पश्चात्कार्य पुरुषेण स्नानमुष्णेन वारिणा ॥ धवार्जुनकदम्बस्य शिरीषमपि रोहितम् । क्वाथमेषां शिरोदडून शमयेदिन्द्रलुप्तकम् ॥ कुरबकस्य पुष्पेन जपायाः कुसुमेन च । घृष्टस्य चेन्द्रलुप्तस्य कृतमेव निवारणम् ॥ पैत्तिकानि च लिङ्गानि दृष्ट्वा दुग्धेन धावनम् । शीतलानि प्रदेयानि पैत्तिके च विधीयते ॥ धत्तरपत्राणि च मागधीनां निशाविशालागृहधूमकुष्टम् । घृतेन युक्तं च जलेन पिष्टं शिरः प्रलिप्तं क्षतवारणं स्यात् ॥
For Private and Personal Use Only
૮૯
Page #737
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા
पित्तकृते दाघयुते च रोगे पटोलपत्रं पिचुमन्दकं वा । तथामलक्याः फलमेव पिष्टा घृतेन खण्डेन प्रलेपनं च ॥ निवार्यते मस्तकजं क्षतं च शिरोऽतिसंघान् विनिहन्ति चैतत् । गजेन्द्रदन्तस्य मषी गृहीत्वा प्रलेपनं वा नवनीतकेन ॥ तिलार्कभल्लातकदग्धमाषक्षारस्य लेपो नवनीतकेन । सर्पिश्च क्षारश्च तथा प्रयोगात् खत्वाटके केशचयं करोति ॥
આત્રેય કહે છે–હે હારીત! કેશને નાશ કરનારા ઇલુપ્ત રેગની ચિકિત્સા હવે તું સાંભળ, વાયુથી થયેલા ઇલુપ્ત રોગમાં ખરી ગએલા વાળની જગોએ માથું લૂખું અને ધળું હોય છે; પિત્તથી થયેલા રેગમાં રાતું હોય છે અને ત્યાં દાહ થાય છે; કફથી સ્નિગ્ધ થાય છે તથા લેહીથી તે પાકે છે. સન્નિપાતથી થયેલો ઇંદ્રલુપ્ત રોગ હોય તે તે સઘળાં લક્ષણ એકઠાં માલમ પડે છે.
ઇંદ્રલુપ્ત રોગના ઉપાય, વાયુથી થયેલા ઇંદ્રગુપ્ત રેગમાં ગોળ તથા તુલસીના રસવડે માથું છેવું. અથવા બીજેરાના રસમાં સુંઠ નાખીને તેવડે માથું ધોવું. એ બે ઉપાય હિતકારક છે.
હરડે, બહેડાં, આમળાં, વજ, રક્તરોહિડે, એ સર્વને ગેળની સાથે વાટીને તેના પાણીનું માથું સિંચન કરવું, કફથી થયેલા ઇંદ્રલુપ્ત રોગમાં એ ઉપાય સારે છે.
પિત્તથી થયેલા ઇંદ્રગુપ્ત રેગમાં માખણ સહિત દૂધ ફાયદાકારક છે. સાકર, આમળાં, જેઠીમધ, એ સર્વને વાટીને તેવડે માથું ધોવું એ પણ પિત્તના ઇંદ્રલુપ્તને મટાડે છે.
ભાંગરાના રસમાં અથવા આદાના રસમાં, અથવા જવની કાંજીનાં રસમાં તલ વાટીને તે માથે પડવા. અથવા એ ત્રણ રસ એકઠા કરી તેમાં તલ વાટીને તેને માથે લેપ કરે. પછી પુરૂષે ગરમ પાણીવડે સ્નાન કરવું. એથી લુપ્ત રોગ મટે છે.
- ધાવડે, સાદડ, કદંબ, સરસ, રેહિ, એ વૃક્ષની છાલ લાવીને તેને કવાથ કરે. એ કવાથ માથાની દરાઝ તથા ઇંદ્રલુપ્ત રોગ, એમને મટાડે છે.
For Private and Personal Use Only
Page #738
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સડતાલીસમો.
૬૯૧
રાતા કાંટાસળિયાનાં ફૂલ તથા જસવંદનાં કૂલ લઈને તેવડે ઇંદ્ર લુપ્તવાળી જગો ઘસવી, તેથી લુપ્ત રોગ મટી જાય છે.
ઇંદ્રલુપ્ત રોગમાં પિત્તનાં ચિન્હ જોઇને દૂધવડે સેચન કરવું તથા પિત્તસંબંધી ઇલુપ્ત રોગમાં ઠંડા પદાર્થ રોગીને ખાવા તથા ચોપડવા આપવા.
ધતૂરાનાં પાંદડાં, પીપર, હળદર, ઇંદ્રવારણ, ઘરને ધુમાસ, ઉપલેટ, એ સર્વને પાણી રેડીને વાટવું. પછી તેમાં થી મેળવીને માથે ચોપડવાથી માથા ઉપર ચાંદાં થયાં હોય તે મટે છે તથા ઇંદ્રલુપ્ત રેગ પણ મટે છે.
પિત્તથી થયેલા ઇંદ્રલુપ્ત રોગમાં દાહ થતો હોય તે પટેલનાં પાંદડાં લીંબડાનાં પાંદડાં, અને આમળાં, એ સર્વને વાટીને તેમાં ઘી તથા ખાંડ મેળવીને લેપ કરવાથી માથાની તમામ ચાંદીઓ દૂર થાય છે. વળી માથું દુખવા વગેરે સઘળાં દરદ પણ એથી મટી જાય છે. એ
હાથીદાંતને બાળીને તેની રાખડી કરીને માખણ સાથે ચોપડવાથી ઇલુપ્ત રોગ તથા માથાનાં ચાંદા મટે છે.
તલ, આંકડ, ભિલામાં, અડદ, એ સઘળાંને અથવા એમાંથી હરકેઈ એક બેને બાળીને તેને ક્ષાર કાઢીને તેમાં માખણું મેળવીને લેપ કરે. તથા એજ પ્રમાણે ઘી તથા ક્ષારને લેપ કરવો તેથી લુપ્ત રોગવાળાને પાછા કેશ ઉગે છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने इन्द्रलुप्त
चिकित्सा नाम षट्चत्वारिंशोऽध्यायः।।
सप्तचत्वारिंशोऽध्यायः।
કાનના રોગની ચિકિત્સા, કાનના રેગના હેતુ
आत्रेय उवाच। शल्येन वा तोयभृतेन वापि मलेन वा चाति भवेद्गुजा च । उच्छासरोधाद्भवते तथापि वातादिकैर्वा कुपितैरथापि ॥
For Private and Personal Use Only
Page #739
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
હારીતસંહિતા.
संसर्गदोषैरपि सर्वदोषैः क्रिमिवणेनापि तथैव चान्यात् । संजायते कर्णरुजा नरस्य शृणोति तेनापि बहुस्वनांश्च ॥ 'निःसाणमेघध्वनिछन्नशब्दान् शूलं सदाहं च शिरोव्यथा च । वेणुस्वनं वत्स । शृणोति सर्व पित्तेन तं विद्धि भिषग्वरिष्ठ ! ॥ तथा च मूर्च्छा प्रतनोति शब्दं कर्णस्य शोकं सघनं च जाड्यं । करोति शल्यं सदृशं च कण्डूं मेघस्वेनं वा कफजे शृणोति ॥
આત્રેય કહેછે.—કાનમાં કાંકરા, કચુકા, દાણા, લાકડું, અથવા એવુંજ ખીજું કાંઇ શલ્ય ભરાવાથી, પાણી ભરાવાથી અથવા મેલ થવાથી તેમાં ઘણી પીડા થાય છે. વળી શ્વાસ લીધા પછી ખાહાર નીકળતા પવન રોકવાથી અથવા વાયુ વગેરે દોષ કાપવાથી, અથવા એ એ દોષ એકઠા મળીને કાપવાથી અથવા સધળા દોષ એકઠા મળીને કાપવાથી, અથવા કૃમિથી, અથવા ત્રણ થવાથી, અથવા એવાજ બીજા કારણથી મનુષ્યને કાનમાં પીડા થાયછે. કાનમાં પીડા થવાને લીધે તે ઘણાક અવાજ સાંભળે છે. વખતે નગારાં વાગતાં હાય તેવા કે વર્ષાદની ગર્જના જેવા કે કોઈ ઉંડાણમાં ખેલતું હોય તેવા અવાજ તે સાંભળે છે. તેના કાનમાં શૂળ (ચસકા) થાય છે, બળતરા બળેછે, અને માથું દુખેછે, હે પુત્ર! તે વાંસળીના જેવા નાદ પણ સાંભળે છે. હું વૈધ શ્રેષ્ટ ! એવા કાનના રોગ પિત્તથી થયેલા છે એમ જાણવું. વળી રોગીને મૂર્છા થાય, કાનમાં અવાજ સંભળાય, કાને સાર્જો થાય તે કઠણ અને જડ હાય, કાનમાં કાંઈ ભરાયું હોય તેવું લાગ્યા કરે તથા તેમાં ચળ આવે, અને મેધની ગર્જના જેવા અવાજ સંભળાય તેને ફથી થયેલા કાનના રાગ જાણવા.
કૃમિ વગેરેથી થયેલા કાનના રોગનાં લક્ષણ, क्रिमिदोषे स्त्रवेत् पूयं सरक्तं वापि सत्तम! | तथा चैवाभिघातेन जायते तीव्रवेदना ॥ क्षतेन पूयं स्रवते बाल्याद्भवति चापरः । सा चापि सूतिदोषेण जायते कर्णजा रुजा ॥
હું ઉત્તમ વૈધ ! જો કાનમાં જીવડા પડવાથી કાનના રોગ થયા
૧ નિ:શ્વાન, પ્ર૦ ૧-૨,
For Private and Personal Use Only
Page #740
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય સડતાલીસમો.
૯૩
હોય છે તેમાંથી પરૂ વેહે છે. જે વાગવાથી કણરોગ થયો હોય તે તેમાં તીવ્ર વેદના થાય છે. જે કાનમાં ક્ષત (ચાંદુ) થવાથી થયે હૈયા તે તેમાંથી પરૂ વહે છે. વળી બાળકને એક જાતને કાનને રેગ થાય છે તેમાં પણ પરૂ વેહે છે. એ પ્રસુતિ સમયના રોગના કારણથી ઉપજે છે એમ જાણવું
કાનના રોગમાં કરવાની ચિકિત્સા न कर्णरोगे जलपूरणं च न चूर्णमेतत्कथितं विधिः । तैलं हितं स्वेदनमेव कर्णे सबाष्पबिन्दुश्च हितो मतश्च ॥
કાનના રોગમાં કાનમાં પાણી ભરવું નહિ તથા તેમાં ચૂર્ણ ભરવું. નહિ, એમ કાનના રોગને વિધિ જાણનારા વૈધાચાર્યોનું કહેવું છે. પણ જે તેલ કાનમાં વેદન કર્મ કરનારું છે તે હિતકારક છે. અથવા આકડા વગેરેનાં પાંદડાંને વરાળિયાં કરીને તેનાં ટીપાં કાનમાં પાડવાં એ હિતકારક છે.
બાષ્પબિંદુને વિધિ, अर्कपत्राणि संगृह्य लवणेन प्रलेपयेत् ।
तप्तलोहशलाकायां बाष्पबिंदुहितो मतः ॥ આકડાનાં પાંદડાં લઈને તેના ઉપર મીઠું ચોપડવું. પછી તપાવેલી લોઢાની સળીથી તેને દબાવીને તેને રસ કાઢવો. એ રસનું ટીપું કાનના રેગમાં હિતકારક છે. •
વાયુના કાનમાં કર્ણપૂરણ, सैन्धवं समुद्रफेनं च सूक्ष्मचूर्ण च कारयेत् ।
सौवीरकरसेनापि वातिके कर्णपूरणम् ।। સિંધવ અને સમુદ્રનનું બારીક ચૂર્ણ કરવું. પછી તેમાં જવાની ખાટી કાંજી મેળવવી. એ ઔષધ કાનમાં રેડવાથી વાયુથી થયેલી કાનની પીડા મટે છે.
કટુ તુંબી તેલ, आर्द्रसौवीरस्य रसं शुण्ठीसैन्धवगुग्गुलम् । माषकुल्माषरसेन तैलं पक्त्वातिचोष्णकम् । कटुतुम्बेन धार्येत कर्णरोगे प्रशस्यते ॥
For Private and Personal Use Only
Page #741
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
આદાને રસ, જવની ખાટી કાંજી, સુંઠ, સિંધવ, ગુગળ, અડદના બાકળાનું ઓસામણ, એ સર્વમાં તેલ પર્વ કરવું. પછી તે તેલને અતિશય ગરમ કરીને કડવી તુંબડામાં રેડીને ભરી મૂકવું. એ તેલ કાનના રોગમાં કાનમાં મૂકવાને સારું છે.
યષ્ટીમધુકાદિ ધૃત, यष्टीमधुकुष्ठमरिष्टपत्रं निशाविशालासुमनः प्रवाला। विपाचितं कर्णभवे च शूले सपैत्तिके वा घृतमेव शस्तम् ॥
જેઠીમધ, ઉપલેટ, અરીઠાનાં પાંદડાં, હળદર, વારણી, જાઈનાં પાંદડાં, એ સર્વેમાં ઘી નાખીને પકવ કરવું. એ ધી કાનમાં પિત્તને લીધે શૂળ થતું હોય તે રેગમાં શ્રેષ્ઠ છે.
- કૃમિજન્ય કર્ણરેગને ઉપાય. ब्राह्मीरसं सैन्धवकं विडङ्गं सभृङ्गराजं च रसेन युक्तम् ॥ तथैव सौवीररसं च पथ्या स्त्रुतं च वस्त्रे परिपूतमेतत् । हितं भवेत् तच्छ्रतिपूरणाय पूयं सरक्तं क्रिमिजं निहन्ति ॥
બ્રાહ્મીને રસ, સિંધવ, વાયવિહંગનું ચૂર્ણ, ભાંગરાનો રસ, જવની ખાટી કાંજી, હરડેનું ચૂર્ણ, એ સર્વને એકત્ર કરીને પછી તેને કપડાંમાં નાખીને ગાળી લેવું. એ ગાળેલો રસ કાનમાં પૂરવામાં સારો ફાયદાકારક છે. એ રસ કાનમાં પૂરવાથી કાનમાં પડેલા જીવડા તથા તેથી થયેલું લોહી અને પરૂ એ સર્વને મટાડે છે.
કાનના રોગના બીજા ઉપચાર, शिरोरोगेषु प्रोक्तानि तैलानि च घृतानि च । जात्यादिकं वा युञ्जीत कर्णरोगे विदांवरः । वातहारीणि पथ्यानि विदाहीनि गुरूणि च ॥
માથાના રોગમાં જે જે તેલ અને ઘી કહેવામાં આવ્યાં છે તે કાનના રોગમાં પણ જવાં. પંડિતવૈધે કાનના રોગમાં પાછળ કહેવામાં આવેલું જાત્યાદિ ધૃત જવું. જે પદાર્થ દાહ કરે એવા તથા ભારે હોય અને વાયુને નાશ કરનારા હોય તે કર્ણરોગમાં પથ્ય જાણવા.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने कर्णरो
गचिकित्सा नाम सप्तचत्वारिंशोऽध्यायः । ૧ ધૃતર. p. ૧ સી.
For Private and Personal Use Only
Page #742
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય અડતાલીસમે.
૬૮૫
अष्टचत्वारिंशोऽध्यायः।
નેત્રના રોગની ચિકિત્સા
નેત્રરંગના હેતુ
आत्रेय उवाच। उष्णातिक्षारकटुकैरतिघातेन वा पुनः । सूक्ष्मवस्त्रेक्षणेनापि दोषाः कुप्यन्ति नेत्रजाः ॥ सहजाश्चापराझेया वक्ष्यामि शृणु लक्षणम् ॥
આત્રેય કહે છે,–ગરમ પદાર્થ ખાવાથી, અતિ ખારા અને તીખા પદાર્થ ખાવાથી, આંખ ઉપર વાગવાથી, અને સૂક્ષ્મ વસ્ત્ર યાથી નેત્રમાં રહેલા દેષ કોપે છે. એ દષમાના કેટલાક સહજ એટલે જન્મ સાથેના હેય છે તથા કેટલાક દેષનાં કારણોથી ઉપજેલા હોય છે, તેમનાં લક્ષણો હું તને કહું છું તે સાંભળ.
નેત્રરોગના લક્ષણ रूक्षं स कण्डू तोदं च शुष्कं शीताश्रुसंप्लतम् । वातिकं तं विजानीयात् पैत्तिकं शृण्वतः परम् ॥ सरक्तं च सदाहं चाप्युष्णस्रावं च पैत्तिकम् । शोफकण्डूसमायुक्तं शीतजाड्यात्कफात्मकम् ॥ द्वन्द्वजमिश्रलिङ्गैश्च सर्वैस्तैः सान्निपातिकम् । एतद्धि लक्षणं ज्ञात्वा चोपचारं शृणुष्व मे ॥
જે નેત્ર રૂક્ષ હોય, જેમાં ચળ આવતી હોય, જેમાં સોયો ઘેચાયા જેવી વેદના થતી હોય, જે સૂકાઈ જતું હોય અથવા ઠંડાં આંસુથી ડૂબેલું રહેતું હોય, એવાં નેત્રને વાત દોષવાળું જાણવું. હવે પિત્તથી બિગાડ પામેલા નેત્રનું લક્ષણ કહું છું તે સાંભળ. જે નેત્ર રક્તસહિત અથવા રાતું હોય, તેમાં દાહ બળતું હોય, તેમાંથી ગરમ પાણી નીકળતું હોય તે તેને પિત્તદોષવાળું જાણવું. જે નેત્રમાં જે અને ચેળ થતી હોય, તથા જે ઠંડું અને જડ માલમ પડતું હોય તેને કફ
For Private and Personal Use Only
Page #743
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯૬
હારીતસંહિતા.
દોષવાળું નેત્ર જાણવું. એ દેનાં લક્ષણોમાંથી બે દોષનાં લક્ષણ એકઠાં માલમ પડે તે તેને ઠંજ એટલે બે દેવાળું નેત્ર જાણવું અને બધા દેષનાં લક્ષણ માલમ પડતાં હોય તે સન્નિપાત દોષવાળું જાણવું. એ પ્રમાણે નેત્રરોગનાં લક્ષણ જાણુને પછી હું તેને જે ઉપચાર કહું તે સાંભળ.
વાતાદિષવાળા નેત્રને ઉપચાર शुण्ठीसुरावसुरसाः सह काझिकेन चोष्णेन धावनमिदं मरुतोद्भवेषु । दुग्धेन धावनमिदं च सपैत्तिकेषु
श्लेष्मोद्भवे त्रिफलकल्कमिदं समूत्रम् ॥ સુંઠ, દેવદાર, તુળસી, એ ત્રણની સાથે કાંજી મેળવીને તેને ગરમ કરીને તેવડે વાયુના રોગવાળી આખે છેવી; જે પિત્ત દોષથી નેત્રરોગ થયો હોય તે તે દૂધથી દેવી; અને જે કફથી અને રોગ થયો હોય તે હરડે, બહેડાં, આમળાં એ ત્રણનું કલ્ક કરી તેમાં ગાયનું મૂત્ર નાખીને તેવડે આંખ વી.
- સન્નિપાત નેત્રરોગને ઉપચાર, शुण्ठी सठी च रजनी त्रिफला सनिम्बपत्राणि सैन्धवयुतानि तुषाम्लकेन । शस्तं वदन्ति नयनेषु ससन्निपाते
रक्तोद्भवे च सरुजे च तथा प्रशस्तम् ॥ સુંઠ, કચુ, હળદર, હરડે, બહેડાં, આમળાં, લીંબડાનાં પાંદડાં અને સિંધવ, એ સર્વનું કલ્ક કરી તેને જવની કાંજીમાં નાખી તે વડે આંખે છેવી, તેથી વાતાદિ ત્રણે દોષ એકઠા મળવાથી ઉપજેલી નેત્રની પીડા મટશે. વળી લેહીથી ઉપજેલી પીડાવાળી આંખોને પણ એથી આરામ થશે. એ ઔષધ હિતકારક છે.
વાતકફ નેવરેગને ઉપચાર फलत्रिकं दारुनिशासुधूमो वचासुवर्षाभवसैन्धवेन । प्रलेपनं श्लेष्मभवे विकारे सवातिके वा हितमेव शस्तम् ॥
For Private and Personal Use Only
Page #744
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય અડતાલીસમે.
૬૯૭
ત્રિફળા, દારુહળદર, ઘરને ધુમાસ, વજ, સાડી, સિંધવ, એ સર્વ એકત્ર વાટીને તેને લેપ કરવાથી વાયુ તથા કફને લીધે થયેલા નેત્રના રેગને મટાડે છે. આ ઔષધ હિતકારક અને સારું છે
વાત નેત્રરંગ ઉપર અંજન, शुण्ठीसैन्धवतक्रेण ताम्रभाण्डे विर्षितम् । अपामार्गस्य मूलं वा मूलं धत्तूरकस्य वा।
अञ्जनं च हितं तेषां वातनेत्रामयापहम् ॥
સુંઠ, સિંધવ, અઘાડાનું મૂળ, અને ધંતૂરાનું મૂળ, એ સર્વને છાશની સાથે ત્રાંબાના વાસણ ઉપર ઘસવું તથા તેનું અંજન કરવું એ હિતકારક છે. એ ઉપાય વાયુથી થયેલા નેત્રરોગને મટાડનારું છે.
કફ નેત્રરોગને ઉપચાર, दुग्धोत्पन्नं नवनीतं यष्टी निम्बस्तिलाश्च संयोज्याः। त्रिफलागुडसंयुक्तो लेपः कफनेत्रजरोगनः॥
દૂધને મંથન કરીને તેનું માખણ કાઢવું. તે માખણમાં જેઠીમધ, લીંબડાનાં પાંદડાં, અને તલ, એ ઔષધેનું કલ્ક નાખવું તથા હરડે, બહેડાં, આમળાં, અને ગોળ, એ ઔષધોનું કલ્ક પણ નાખવું. એ સઘળાને એક લેપ બનાવીને તે લેપ આંખો ઉપર કરે તેથી કફથી થયેલો નેત્રરોગ મટે છે. •
સઘળા નેત્રરોગને ઉપાય. शुण्ठी सैन्धवतुत्थं मागधिका ताम्रभाजने घृष्टम् । दना घृतेनाञ्जनकं निहन्ति सर्वांश्च नेत्रगदान् ॥
સુંઠ, મોરથુથે, પીંપર, એ સર્વને દહીં સાથે ત્રાંબાના વાસણમાં થશીને તેમાં ઘી મેળવીને અંજન કરવાથી સઘળા નેત્રરોગ નાશ પામે છે.
વાતાદિક દષથી આંખે દુખતી હોય તેને ઉપાય, वातपित्तकफदोषसम्भवान्नेत्रयोर्बहुव्यथां च तत्क्षणात् । एक एव हरति प्रयोजितः शिग्रुपल्लवरसः समाक्षिकः॥ વાયુ, પિત્ત, અને કફથી ઉત્પન્ન થયેલી નેત્રની ઘણીક પીડાને
૫૯
For Private and Personal Use Only
Page #745
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
એકલા સરગવાનાં પાંદડાંનો રસ જો મધ મેળવીને આંખમાં નાખ્યો હાય તા, તે તુરતા તુરત મટાડે છે. આંખમાં પડેલ ફુલની ચિકિત્સા, पूर्वाहारविहारैस्तु नेते पुष्पं च जायते । प्रथमं सुखसाध्यं स्याद्वितीयं कष्टसाध्यकम् ॥ तृतीयं शस्त्रसाध्यं तु चतुर्थे तदसाध्यकम् ॥
પ્રથમ કરેલા અયેાગ્ય આહાર અને અયેાગ્ય વિહારથી આંખમાં ફૂલ પડેછે. એ ફૂલ આંખના પ્રથમ પટલ ઉપર પડયું હોય તે તે સુખે કરીને મટી શકેછે; બીજા ઉપર હાય તા દુ:ખે કરીને મટી શકેછે; ત્રીજા ઉપર હોય તે શસ્ત્રના ઉપયાગ કરવાથી મટી શકેછે; અને ચેાથા ઉપર હોય તે તે અસાધ્ય થાયછે.
શંખપુષ્પાદિ વટી.
शङ्खपुष्पं तथा रोधं शङ्खनाभिर्मनः शिला । काञ्जिकेन तु संपिष्टा छायाशुष्का भिषग्वर ॥ वातिके काञ्जिकेनापि पैत्तिके पयसा हिता । श्लेष्मले मूत्रसंयुक्ता पुष्पस्याञ्जनके हिता । भृंगराजरसेनापि त्रिदोषशमने हिता ॥
શંખાવલી, લોધર, શંખની અંદરનો ભાગ, મનશિલ, એ સર્વને કાંજીમાં વાટીને તેની ગાળી કરીને તે છાયામાં સૂકવવી. હું વૈઘોત્તમ! વાયુથી પડેલા ફૂલવાળાને કાંજી સાથે શીને એ ગોળી આંખમાં આંજવી; પિત્તના રોગવાળાને દૂધમાં ધશીને આંજવી; કના રોગવાળાને ગોમૂત્ર સાથે આંજવી; ત્રણે દોષ કાપવાથી આંખમાં ફૂલ પડયું હોય તે ભાંગરાના રસ સાથે એ ગોળી જવી. (એ ગાળી આંખમાં આંજવાથી સઘળા પ્રકારનાં ફૂલ આંખમાં પડ્યાં હોય તે મટેછે.)
હરીતક્યાદિ અંજન.
हरीतकी वचा कुष्ठं पिप्पली मरिचानि च । बिभीतकस्य मज्जा वा शङ्खनाभिर्मनःशिला ॥ पतानि समभागानि अजाक्षीरेण पेषयेत् ।
For Private and Personal Use Only
Page #746
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય અડતાલીસમે.
૬૯૯
नाशयेत्तिमिरं कण्डू पटलान्यर्बुदानि च। हन्ति पुष्पं सपटलं राव्यान्ध्यं च नियच्छति ॥ क्षताभिघाति शोकेन अग्निदग्धं च वा पुनः। काचं च नीलिकां चैव सिद्धिमिच्छन्ति नेत्रयोः॥
इति पुष्पचिकित्सा । હરડે, વજ, ઉપલેટ, પીપર, મરી, બહેડાંની મીજ, શંખની નાભિ, મનશિલ, એ સર્વે સમાન ભાગે લઈને તેને બકરીના દૂધમાં બારીક વાટવું. પછી તેનું અંજન કરવાથી આંખને તિમિર રેગ, આંખમાં ચેળ આવવાને રોગ, પડળને રોગ, અબુદ, પડળ સહિત આંખમાં કુલ પડવું હોય તે, રતાંધળાપણું, એ સર્વે રોગ મટી જાય છે. વળી - ખમાં ચાંદુ થવાથી, લાગવાથી, શોકથી કે અગ્નિવડે દાઝવાથી જે રેગ થયા હોય તે, કાચ, અને નીલિકા, એ રોગનો નાશ કરીને બન્ને નેત્રને એ અંજન સારાં કરે છે.
પડળની ચિકિત્સા.
લક્ષણ, बाल्याहोषवलादेव दुष्टाहाराभिषेवणात् । वार्धक्यात्पटलं च स्यात्तस्य वक्ष्यामि लक्षणम् ॥ वातात्सकश्मलं रूक्षं पित्तं नीलं च पीतकम् । कफेन शुभ्रं सघनं रक्तेनारक्तकं विदुः।
सन्निपातात्समं लिङ्गैरतो वक्ष्यामि भेषजम् ॥ બાલવયથી વાતાદિક દેષ કોપવાથી, બંગડેલો ખોરાક ખાવાથી, અને વૃદ્ધાવસ્થાથી, આંખે પડળ આવે છે. એ પડળનાં લક્ષણ કહું છું, વાયુથી થયેલાં પડળ મેલાં તથા રૂક્ષ હોય છે; પિત્તથી થયેલાં પડળ નીલ રંગનાં કે પીળાં હોય છે; કફથી થયેલાં પડળ ધોળાં અને ઘનહોય છે; રતથી થયેલાં પડળ રાતાં હોય છે, અને સનિપાતથી થયેલાં પડળ તે તે દેષનાં લક્ષણેની બરાબર લક્ષણવાળાં હોય છે. હવે એ પડળના ઉપચાર કહિયે છિયે.
For Private and Personal Use Only
Page #747
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
0061
www.kobatirth.org
હારીતસંહિતા.
પડળ ઉપર સંચાદિ વાર્ત
शुण्ठीवचारजनितुत्थमनःशिला च शोभाञ्जनाञ्जनविशालजटा च शङ्खम् ।
वास्तूक मूलमधुसैन्धवकट्फलानां सौवीरकेण परिमर्दनवर्तिरेषा ॥ छायाविशुष्कनयनाञ्जनके प्रशस्तं नाशं नयेत्पटल नेत्रज रोगसङ्घान् ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુંઠ, વજ, હળદર, મોરથુથું, મનશિલ, સરગવા, સુરમા, ઈંદ્રવારણીનું મૂળ, ( વિશાલ જટા), શંખ, વાસ્તુનું મૂળ, મધ, સિંધવ, કાયફળ, એ સર્વને જવતી ખાટી કાંજીમાં વાટીને તેની વત્તે અનાવવી એ વર્તને છાંયડે સૂકવીને તેને આંખમાં આંજવાથી તે કાયદો કરે છે. એ વત્તિનું અંજન પડળ અને નેત્રના બીજા તમામ રોગાના નાશ કરે છે. રસાંજનાદિ અંજન,
रसाञ्जनं सकट्फलं हरीतकी मनःशिला । गुडेन कट्फलं तथा निहन्ति नेत्रप्रच्छदम् ॥
રસાંજન, કાયફળ, હરડે, મનશિલ, એ સર્વને પાણીમાં બારીક વાટીને તેનું અંજન કરવાથી પડળ મટે છે. અથવા ગોળ અને કાયફળને વાટીને તેનું અંજન કરવાથી પણ પડળ મટે છે. અથવા રસાંજન વગેરેને ગાળમાં આંજવાથી પડળ મટે છે.
ખિભીતકાઢિ ત્તિ.
मज्जाबिभीतकफलस्य च शङ्खनाभिघृष्टं ससैन्धवयुतं पयसाम्लकेन । वर्तिर्गुडेन नयनाञ्जनके हिताच पित्तप्रसूतपटलस्य निवारणं च ॥
इति पटलचिकित्सा |
બહેડાં કૂળની મીજ, શંખની નાભિ, તથા સિંધવ, એ સર્વને ગાળની સાથે વાટીને તેની વર્ત્ત બનાવવી. પછી તેને દૂધ કે કાંમાં શીને આંખે આંજવાથી પિત્તથી થયેલાં પડળો રોગ મટી જાય છે.
For Private and Personal Use Only
Page #748
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ઓગણપચાસ.
૭૦૧
नेत्ररोगीनु पथ्यापथ्य, सधूमं च सवातं च रूक्षमुष्णादिकं तथा ।
कटुकाम्लं व्यवायं च वर्जयेन्नेत्ररोगिणाम् ॥
આંખના રોગવાળાએ ધુમાડાથી દૂર રહેવું; પવનથી દૂર રહેવું, રૂક્ષ અને ગરમ પદાર્થ તજવા; તીખું અને ખાટું ખાવું નહિ; તથા स्त्रीसंग ४२वी नलि.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने नेत्ररोग
चिकित्सा नाम अष्टचत्वारिंशोऽध्यायः ।
ऊनपंचाशत्तमोऽध्यायः । મુખરોગની ચિકિત્સા, ઓઠના રોગના ઉપાય,
आत्रेय उवाच। ओष्ठौ च स्फुटितौ यस्य वातवाहं च वातिकम् । तस्य सम्रिक्षणं च ओष्ठदारणवारणे । सदाहं च भवेच्छोषं पैत्तिकं तं विनिर्दिशेत् ॥ मधुना नवनीतेन ओष्ठयोम्रक्षणं मतम् । लेपनं चोष्ठरोगेषु शर्करासहितं दधि ॥ सरक्तमोष्ठरोगं च दृष्ट्वा रक्तावसेचनम् । धवार्जुनकदम्बानां प्रलेपः स्यात् सुखावहः॥
इत्योष्ठरोगः। આત્રેય કહે છે. –જે રેગીના બન્ને આઠ વાયુવડે ફાટે છે તેને વાતવાહ નામે ઓ રેગ કહે છે. તે રોગીને એઠે ઘી ઘસવું તેથી તેના ઓઠ ફાટતા અટકશે.
જેના એમાં દાહ થઈને તે સૂકાઈ જાય તેને પિત્તથી થયેલ ઠનો રોગ જાણો. એ રોગીએ મધ અને માખણ એઠે ચળવું.
For Private and Personal Use Only
Page #749
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭૨
હારીતસંહિતા.
વળી સાકરસાથે દહીં મેળવીને તેને ઓઠ ઉપર લેપ કર. ઓઠમાં લેહી ભરાવાથી એને રેગ થયેલ હોય તે આઠનું લોહી કાઢી નંખાવિવું, તથા પછી ધાવડે, સાદડ, અને કંદબની છાલનો લેપ કરે જેથી સુખ ઉપજે છે.
દાંતના રોગ, कृष्णा दन्तावलिय॑स्य दन्तमूलं च वातिकात् । चलनं वा प्रदृश्येत वातिकं च विनिर्दिशेत् ॥ पैत्तिकात्पीतता दाहं दन्तमांसे विनिर्दिशेत् । श्लैष्मिके दन्तरोगे' च शोफः स्याच्छेतता भृशम् ॥ रक्तजे जायते कण्डू रक्तस्रावश्व दृश्यते । शीर्यते दन्तमांसं च रक्ते दन्तपुटे तथा ॥ सच्छिद्रं दन्तमूलं च सबलं शूलमेव च । दन्तमांसं विशीर्यंत क्रिमिजा दन्तरुग्भवेत् ॥
જે મનુષ્યની દાંતની હાર તથા દાંતનાં મૂળ વાયુના રોગને લીધે કાળાં પડી ગયાં હોય તથા દાંત હાલી ઊઠયા હોય તેને વાયુથી થયેલા દંતને રોગ જાણે. પિત્તથી દાંતને રોગ થયો હોય તે દાંતનું માંસ પીળું પડી જાય છે તથા તેમાં દાહ થાય છે. જે કફના કારણથી દાંતનો રોગ થયો હોય તે તે ઉપર સોજો થાય છે તથા તે અત્યંત ધળા થઈ જાય છે. લેહીથી થયેલા દાંતના રોગમાં ચળ આવે છે તથા તેમાંથી લોહી એવે છે. વળી દાંતનું માંસ સરી પડે છે અને દાંતનાં અવાળ રાતાં થઈ જાય છે. જે કૃમિથી દાંતની પીડા થઈ હોય તે દાંતના મૂળમાં કાણું પડી જાય છે તથા તેમાં અત્યંત કળતર થાય છે. વળી દાંતનું માંસ પણ સરી પડે છે.
દાંતના રોગના ઉપાય, वचायवानीसहचित्रकेण सिन्धूत्थविश्वासहसिन्धुवारम् । कल्कं तथोष्णं च सदन्तरोगे मुखे च गण्डूषशतानि पंच ॥
१ पाके प्र. १-२
For Private and Personal Use Only
Page #750
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ઓગણપચાસ.
૭૦૩
~~~~~~~~~~~~
~~~~~~
~
~~~~~~
વજ, યુવાની અજમે, ચિ, સિંધવ, સુંઠ, નગોડ, એ ઔષધનું કલ્ક કરીને ગરમ કરી દાંતે લગાડવું. તથા ઔષધ પાણીમાં નાખી ઓગાળી તેના પાંચસે કોગળા ભરવા.
બીજો ઉપાય, सर्वेषु मुखरोगेषु हितमेतत् प्रशस्यते ॥ पचासैन्धशुण्ठ्या च घर्षणं दन्तमूलके । यवानी च वचां रात्रौ दन्तमूले च धारयेत् ॥
વજ, સિંધવ અને સુંઠ એ ત્રણનું ચૂર્ણ કરી તેવડ દાંતનાં મૂળ ઘસવાં. એ સઘળા પ્રકારના મુખગમાં હિતકારક છે. તેમજ જવાની અજમે અને વજ એ બેનું કલ્ક કરી રાત્રે દાંતના મૂલમાં રાખી મૂકવું, એપણ મુખગમાં હિતકારક છે.
પિત્તથી થયેલા દંત રોગને ઉપચાર, पित्तजदन्तरोगेषु नवनीतं सशर्करम् ।
धात्रीफलेन संघृष्टं दन्तरोगनिवारणम् । પિત્તથી થયેલા દાંતના રોગમાં સાકર તથા માખણ આમળાંના ચૂર્ણમાં મેળવીને દાંતે ઘસવું તેથી દાંતને રોગ મટે છે.
કફથી થયેલા દરેગને ઉપચાર, श्लैष्मिकदन्तरोगेषु हरीतक्या गुडेन वा । घर्षणं च प्रशस्तं वा त्रिफलाक्काथधावनम् ।। अहिमारकमूलस्य काथो गण्डूषधारणात् । खदिरस्य तथा काथो यवानीकाथ एव च । काथश्च निम्बमूलस्य दन्तरोगनिवारणः॥ કફથી થયેલા દાંતના રોગમાં હરડે અને ગોળવડે દાંત ઘસવા અથવા ત્રિફળાના કવાથવડે દાંતનું સિંચન કરવું.
અહિમારક નામની વનસ્પતિના મૂલના ક્વાથના કેગળા ભરવા અથવા ખેરના કવાથના કે યુવાની અજમાના કવાથના કે લીંબડાના. મૂલના કવાથના કોગળા ભરવા, તેથી દાંતના રોગ મટે છે.
For Private and Personal Use Only
Page #751
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Gor
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
લાહીથી થયેલા દ્વંતરોગના ઉપાય
रक्तजे च विकारे च घर्षो लवणसर्षपैः ।
रक्तं च स्रावयेत् तस्य भित्वा चोष्ठपुटं च तत् ॥
લોહીથી થયેલા દંતરાગમાં મીઠું અને સરસવ વાટીને તેવડે દાંત ઘસવા, તથા તેનાં અવાળાં ફાડીને તેમાંથી લોહી કાઢી નાખવું. કૃમિથી થયેલા દંતરોગના ઉપાય.
विडङ्गं हिङ्गु सिन्धुं च वचाचूर्णेन घर्षयेत् । क्रिमिजदन्तरोगेषु हितमेतत् प्रशस्यते ॥
इति दन्तरोगचिकित्सा |
વાવડીંગ, હિંગ, સિંધવ, વજ્ર એ ચારનું ચૂર્ણ કરીને દાંતે ઘસવું એથી કરીને કૃમિથી થયેલો દાંતને રોગ મટેછે, એ ઔષધ સારૂં તથા હિતકારક છે.
જીભના રોગની ચિકિત્સા,
जिह्वायां पिटिका यस्य जिह्वापाकं निविर्दिशेत् । वातिके सरुजा कृष्णा पित्तेन दाहसंयुता । श्लेष्मणा सघना श्वेता सर्वे वै सान्निपातिके ॥
મનુષ્યને જીભ ઉપર ફેકીએ થાયછે તેને છઠ્ઠાપાક કરીને કહેછે.
તે છઠ્ઠાપાક ને વાયુથી થયેલો હાય તા તે ફાલી કાળી થાયછે અને તેમાં પીડા થાયછે; જો પિત્તથી થયેલા હાય તેા તેમાં દાહ થાયછે. જે કકુથી થયેલા હાય તા તે ફાલી કરણ અને ધોળી હાયછે. સન્નિપાતથી થયેલા છઠ્ઠાના રોગમાં સધળા દોષોનાં લક્ષણ એકઠાં માલમ પડેછે.
વાતજીન્હારોગના ઉપચાર,
चचाभया विडङ्गानि शुण्ठी सौवर्चलं कणा ।
घृतेन युक्तं जिह्वायां घर्षणं वातिके गदे ॥
વજ, હરડે, વાયવિડંગ, સુંઠ, સંચલ, પીપર, એ સર્વનું ચૂર્ણ કરી તેમાં ધી મેળવીને જીભ ઉપર ઘસવાથી વાયુથી થયેલા જીભના રોગ
મટે છે.
For Private and Personal Use Only
Page #752
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તૃતીયસ્થાન-અધ્યાય ઓગણપચાસમો.
૭૦૫
પિત્તજિનહારગને ઉપચાર यष्टीकं चन्दनं मुस्ता मागधी मधुसंयुतम् । लेपनं पैत्तिके दोषे जिह्वास्फोटकवारणम् ॥ दुग्धेन च सुशीतेन हितं गण्डूषधारणम् ।
दन्तरोगे तथा जिह्वापाके तच्च हितं विदुः॥ મધ, ચંદન, મેથ, પીપર, એ ચારના ચૂર્ણને મધમાં મેળવીને તેને છભઉપર લેપ કરે તેથી પિત્તથી થયેલા જીભ ઉપરના ફલ્લા મટશે.
દૂધને ગરમ કરીને પછી છેક ઠંડું પડવા દેઈ તેના કોગળા ભરવા તે દાંતના રોગમાં તથા જીલ્લાપાકમાં હિતકારક છે.
કફથી થયેલા જીભના રોગના ઉપાય, कांजिकेन तु तक्रेण सोष्णं गंडूषधारणम् । श्लेष्मसंभूतरोगे च जिह्वापाके हितं विदुः॥ रोध्रार्जुनकदम्बानां काथश्चोष्णः सुखावहः ।
श्लेष्मोद्भवे मुखपाके हितं गण्डूषधारणम् ॥ કાંજી અને છાશને ગરમ કરીને તેના કોગળા ભરવા, તે કફથી થયેલા જીહાપાકના રોગમાં હિતકારક છે. વળી લેધર, સાદડ અને કદંબના કવાથના ગરમ કોગળા ભરવાથી જીભના રોગીને સુખ ઉપજે છે તથા કફથી થયેલા જીભના રોગને તેથી ફાયદો થાય છે.
લેહીથી થયેલા જીભના રગને ઉપાય, रक्तजेषु विकारेषु रक्तस्रावं च कारयेत् । कण्टकेनापि जिह्वायां चूर्णयित्वा च लेपनम् ॥ मूर्वा मुस्ताभया शुण्ठी मागधी रजनीद्वयम् ।
गुडेन मधुना युक्तं लेपनं रक्तजिह्वके ॥ લેહીથી થયેલા જીભના રોગમાં પ્રથમ રક્તસ્ત્રાવ કરે. જીભના ફલાને કાંટાવડે ચીરીને પછી મૂર્વ, મોથ, હરડે, સુંઠ, પીપર, હળદર, આંબાહળદર, એ ઔષધના ચૂર્ણને ગેળ તથા મધમાં મેળવીને તેને જીભ ઉપર લેપ કરે. એ ઉપાયથી રક્તથી થયેલો જીહારોગ મટે છે.
૧ નાથાશ્ચાત્યા. ૦ ૧ સી.
For Private and Personal Use Only
Page #753
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७०६
હારતસંહિતા.
.'-'-
h
ANAMA
કફથી થયેલા વ્હાપાકને ઉપય. मरिचं च वचा कुष्ठं हरीतक्याश्च चूर्णितम् । घर्षणं श्लेष्मणा जाते जिह्वापाके हितं विदुः॥
इति जिह्वापाकप्रतीकारः। મરી, વજ, ઉપલેટ, હરડે, એ ઘધનું ચૂર્ણ કરીને કફથી થયેલા જીભના રોગઉપર પડવું તે હિતકારક છે.
ગળાની ઘટિકા (ઘાટી) ના રોગની ચિકિત્સા तिलपिच्छिलगौल्यादिसेवनातिवादपि। नवोदकेन कफजो जायते घण्टिकागदः॥ जिह्वामूले कण्ठसन्धौ श्लेष्मरक्तसमुद्भवा । तेनास्यशोषो जडता ज्वरो मन्दश्च जायते ॥ शिरोव्यथारुचिस्तन्द्रा तथास्यजडता भवेत् ॥
તેલ, ચીકણા અને લીસા પદાર્થો, ગેળનું મધ વગેરે ખાવાપીવાથી, અતિશય પાતળા પદાર્થો ખાવાથી અને નવા પાણીથી કફવૃદ્ધિ પામીને ગળાની ઘાંટીને રોગ ઉત્પન્ન થાય છે. એ ઘાંટીના રેગને ઘંટિકા રેગ કહે છે તથા તે જીભના મૂળ આગળ અને કંઠના સંધિમાં કફ તથા રક્તથી ઉપજે છે. એ રોગ ઉપજવાથી મુખમાં શેષ પડે છે, જડતા પ્રાપ્ત થાય છે અને ઝીણે તાવ પેદા થાય છે. વળી માથું દુખે છે, ખાવાનું ભાવતું નથી, ઘેન થાય છે અને મુખમાં જડપણું પેદા થાય છે.
ઘટિકાગની ચિકિત્સા तर्जन्या कण्ठमध्ये तु संपीड्य रक्तग्रन्थिका। परिस्रुतं तथा रक्तं तदा विम्लापनं हितम् ॥ पां च मरिचं कृष्णाचूर्ण तत्र निधापयेत् । मर्दनं स्यात्कण्ठदेशे तेन ग्रन्थिविलीयते ॥ धान्यनागरजीमूतयवान्युप्रा समांशका । काथः स्वेदो घण्टिकाया मुखे गण्डूषधारणम् ॥
For Private and Personal Use Only
Page #754
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तृतीयस्थान-अध्याय मागण्यास..
७०७
दिवा रात्रौ वचाथि मुखे संधारयेद्भिषक् । तेन सौख्यं भवेत् तस्य मुखरोगाद्विमुच्यते ॥
इति घण्टिकारोगः । તર્જની આંગળી ગળામાં ઘાલીને ત્યાં આગળ જે ગ્રંથિ હોય તેને દબાવીને તેમાંથી લેહી કાઢી નાખવું. તથા તે ઉપર વજ, મરી અને પીપરનું ચૂર્ણ દબાવવું. એટલે તે સાફ થશે અને દબાવવાથી જે પીડા થઈ હશે તે મટી જશે તે પછી ગળાની બહારના ભાગમાં હાથની આંગળીઓવડે ચાળવું તેથી તે ગાંઠ ઓગળી જશે. ___या, मुंह, भोय, यान, 40, मे सरसे भागे न तेनी કવાથ કરે તથા તે ગરમ હોય ત્યારે મુખમાં તેને કોગળો ભરે તેથી ઘટિકા રોગનું સ્વેદન થાય છે. વળી વ રોગીને રાત્રે અને દિવસે વજની ગાંઠ મોંમાં રાખવાનું કહેવું. કેમકે તેમ કરવાથી રોગીને સુખ થાય છે અને મુખરોગથી મુક્ત થાય છે.
सशुंडी किस्सिा. गले घण्टिका मार्गे च रक्तश्लेष्मविकारजा । लम्बिका वर्धते नृणां विशेया गलशुण्डिका ॥ रुन्धते चास्य मार्ग च नेत्रस्रावः प्रदृश्यते । शिरोऽतिः श्वासकासश्च ज्वरेणैव प्रपीड्यते ॥ आशुकारी महाप्रज्ञः शीघ्रं कुर्यात् प्रतिक्रियाम् । शस्त्रेण शुण्डिकां छित्त्वा कुर्याद्विम्लापनं हितम् । मागधीमरिचं पथ्यावचाधान्ययवानिकाः। क्वाथः सोष्णः स्वेदमायागलशुण्डोपशान्तये ॥ दिवा रात्रौ यवान्याश्च मुखे संधारणं हितम् । मर्दनं कण्ठदेशे तु तेन संपद्यते सुखम् ॥ सिद्धार्थकं वचा कुष्ठं रजनी पारिभद्रकम् । गृहधूमं सलवणं कण्ठे वा लेपनं हितम् ॥ ज्वरे प्रोक्तानि पथ्यानि यानि तानि महामते। न गौल्यं पिच्छिलं सेव्यं तैलं नैव गलामये ॥
इति गलशुण्डिकाचिकित्सा ।
For Private and Personal Use Only
Page #755
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
So૮
- હારીતસંહિતા.
ગળામાં ઘાંટીના માર્ગ ઉપર લોહી તથા કફના વિકારથી લબિકા વધે છે (ગળાની બારી આગળ જે ઘંટડીની લાલી જેવું લટકે છે તેને લંબિકા કહે છે) તેને ગલગુંડી કે ગલગુંડું સમજવું. એ લંબિકા વધીને ગળાને માર્ગ રેકે છે. એ રેગ થવાથી રોગીની આંખમાંથી સ્ત્રાવ થાય છે, તેનું માથું દુખે છે, તેને શ્વાસ થાય છે, ખાંસી થાય છે, અને તે તાવથી પીડાય છે. એ રોગ મનુષ્યને જલદીથી જીવ લે એવો છે માટે બુદ્ધિમાન વૈધે તેની ચિકિત્સા ઉતાવળે કરવી જોઈએ. શસ્ત્રવડે એ ગલગુંડાને કાપી નાખવું અને પછી તે ઉપર લોહી બંધ કરનારું ચૂર્ણ દબાવવું (એ ચૂર્ણ પાછળ ઘંટિકારગમાં કહ્યું છે તે અથવા તેનાજ જેવું બુદ્ધિથી કપીને લેવું). પીપર, મરી, હરડે, વજ, ધાણા, અને જવાની અજમે, એને કવાથ કરી તેને ગરમ હોય તે વખતે મોમાં રાખે. એ કવાથ ગલગુંડાને સ્વેદન કરીને તેને મટાડે એવો છે. એ રેગીની પાસે રાતદહાડે યુવાની અજમે મોંમાં રખાવે. વળી બહારના ભાગ ઉપર કંનું મર્દન કરવું તેથી પણ સુખ ઉપજે છે. સરસવ, વજ, ઉપલેટ, હલદર, લીમડાનાં પાંદડા, ઘરનો ધુમાસ, અને સિંધવ, એ સર્વને વાટીને તેને ગળા ઉપર લેપ કરે, તે હિતકારક છે. હે મોટી બુદ્ધિવાળા વૈધ! જે પથ્ય તાવના રેગમાં કહ્યાં છે તે પથ્ય આ રોગમાં પણ હિતકારક છે. ગળાના રોગમાં ગેળના વિકાર અથવા ગોળનું મધ, વિચ્છિલ (ચીકણા અને લીસા) પદાર્થો, તથા તેલ ખાવું નહિ.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने मुखरोगचिकित्सा
नाम उनपंचाशत्तमोऽध्यायः ।
For Private and Personal Use Only
Page #756
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય પચાસમા.
पंचाशत्तमोऽध्यायः ।
For Private and Personal Use Only
૭૦૯
ઘરડા અને ક્ષીણ પુરૂષાનું વાજીકરણ, आत्रेय उवाच ।
क्लैब्यं पंचविधं प्रोक्तं समासेन शृणुष्व मे । निरोधातिव्यवायेन वयःश्रान्तेऽपि मानवे ॥ जायते रेतसो हानिः क्लीयत्वं चापि जायते । त्रिविधं जायते क्लैब्यं मानसं रेतसः क्षयात् ॥ ॥ सहजं शुक्रसंस्वावाज्जायते क्लीवतां नरे । यस्य वै ममता चित्ते दृष्ट्वा स्त्रीणां विरागिताम् ॥ स्पर्शने स्वेदकंपं च तत्साध्यं मानसं स्मृतम् । यस्य विद्वेषतः स्त्रीणां व्यवाये च मनःक्षतिः ॥ ध्वजभङ्गो भवेच्छीघ्रं तत्क्कैब्यं रेतसःक्षयात् । समप्रकृतिर्यश्चान्यः सोऽप्यसाध्यतमः स्मृतः ॥ આત્રેય કહેછે. નપુંસકપણું પાંચ પ્રકારનું છે તે હું તને સંક્ષેપમાં કહું તે સાંભળ. વીર્યને રોકીને અતિશય સ્ત્રીસંગ કરવાથી, તથા વૃદ્ધાવસ્થાના શ્રમ થવાથી વીર્યની હાનિ થઈ નપુંસકપણું પ્રાપ્ત થાયછે એ નપુંસકપણું ત્રણ પ્રકારનું છે. એક તે માનસ એટલે મનસંબંધી નપુંસકપણું; ખીજું વીર્યને ક્ષય થવાથી ઉપજેલું નપુંસકપણું; અને ત્રીજાં સહજ એટલે જન્મ સાથેનું નપુંસકપણું. વળી વીર્યના સ્ત્રાવ થ જવાથી પણ નપુંસકતા પ્રાપ્ત થયેલી હોયછે જે પુરૂષના પ્રતિ સ્ત્રી પ્રીતિ અને મમતા રાખતી હાય તેમ છતાં તેમના વિષે તેના મનમાં વિરાગ હોય, તથા તેના સ્પર્શ થવાથી શરીરે પરસેવા અને કંપ થતા હૈાય તે તે માનસ નપુંસકપણું સાધ્ય જાવું. જે પુરૂષના ઉપર સ્ત્રીના અણુગમા હોવાથી તેને સંગ કરવામાં તેનું મન પાછું ભાગી જતું હાય અને તેથી તત્કાલ ધ્વજભંગ થતા હોય તે તે નપુંસકપણું
૧ ગુસÒાત, પ્ર૦ ૧ સી.
૦
Page #757
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૦
હારીતસંહિતા.
વીર્યના ક્ષયને લીધે થયેલું જાણવું. એનાજ જેવી પ્રકૃતિવાળો બીજે પણ કેઈ નપુંસપણાના રેગવાળા હોય–અર્થાત એવાં જ સહજ વગેરે બીજાં નપુંસકપણું અસાધ્ય છે.
નપુંસકપણાની ચિકિત્સા मनःक्षये मनोद्रेको मुग्धस्त्रीसहसङ्गमः। सरागविभ्रमकथालापैः सवर्धते मनः॥
शुक्रक्षये शुक्रवृद्धिं कथयिष्यामि साम्प्रतम् । મન ભાંગી જવાથી નપુંસકપણું પ્રાપ્ત થયું હોય તે મુગ્ધા સ્ત્રીએની સાથે સંગમ કરવાથી મન પાછું જાગ્રત થાય છે અને ઉત્સાહ ધારણ કરે છે. વળી પ્રીતિ અને વિલાસવાળી કથાઓ તથા આલાપવડે મનવૃદ્ધિ પામે છે. વીર્યને ક્ષય થવાથી થયેલા નપુંસકપણમાં વિર્યની વૃદ્ધિ કરવી જોઈએ તે હવે હું કહું છું.
વીર્યવૃદ્ધિના પ્રયોગ, विदारिकागोक्षुरमूसलीनां धात्रीफलं स्यात्सहसैन्धवानाम् । समानि चैतानि च मागधीनां युक्तं सिताठ्यं पयसा पिवेश्च ॥ बृष बृहत्यौ मगधात्रिकण्टाः स्तथात्मगुप्ता सशतावरी च । सशर्करं गोपयसा घृतेन पानं नराणां प्रकरोति बीजम् ॥
વિદારીકંદ, ગોખરૂ, સુસલીકંદ, આમળાં, સિંધવ તથા પીપર, એ સર્વે સમાનભાગે લઈને તેમાં સાકર મેળવી દૂધસાથે તે ચૂર્ણ પીવું.
અરડુસી કે ઋષભક, રીંગણમૂલ, ભોંયરીંગણનું મૂલ, પીપર, ગેખરૂ, કોબીજ, શતાવરી, એ ઔષધનું ચૂર્ણ કરીને તેમાં સાકર ભેળવી તેને ગાયના દૂધ સાથે અને ઘી સાથે પીવું. એથી વીર્યની વૃદ્ધિ થાય છે.
યુવાદિ વટ, यवगोधूममाषाणां निस्तुषाणां च चूर्णकम् । दुग्धेनेक्षुरसेनापि संस्कृत्य तु घृतेन तु ॥ पाचितं वटकश्रेष्ठं भक्षयेत्प्रातरुत्थितः। ૧ વિ. ૪૦ ૧ ટી.
For Private and Personal Use Only
Page #758
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય પચાસમે.
૭૧૧
तस्योपरि पयःपानं पिप्पलीशर्करान्वितम् ॥ यवक्षीरं विदारी च माषचूर्ण तथा यवान् । मरिचानां सिताब्यं च घृतानां च प्रपूरिकाम् ॥ पाचयेद्भक्षयेत्प्रातः पयःपानं तथोपरि ॥ वीर्यं च कुरुते पुंसां वनिता रमते भृशम् । गुडूची शतमूली च स्वयंगुप्ता बला तथा ॥ शाल्मलीमुसलीमूलं चूर्ण गोपयसान्वितम् ।
पानं नराणां श्रेष्ठं तु बीजमिन्द्रियकारकम् ॥ विदारिकन्दांशुमती बृहत्यौ काकोलिका भीरु पुनर्नवे द्वे । शृङ्गाटकं मागधिका बला च चूर्ण सिताब्यं सितया प्रयोज्यम् ॥ जीर्णे पयः पायसमेव योज्यं करोति पुंसां बलमेवमोजः। स्त्रीणां सहस्रं भजतेऽपि षण्ढो मासद्वयोपस्कृतमेव शस्तम् ॥
જવ, ગહું અને અડદ, એ ધાનાં છાલાં કાઢી નાખીને તેને લેટ કરે. પછી તેને દૂધ તથા સેરડીના રસમાં કરવો . પછી તેને ઘીમાં તળીને દાણે પાડવો. (એમાં સાકર નાખીને તેના લાડુ કરવા) અને સવારમાં ઊઠીને તેમાંથી એક એક લાડુ ખાવ. તથા તે ઉપર પીપર અને સાકર નાખીને ઉકાળેલું દૂધ પીવું. એથી વીર્યવૃદ્ધિ થાય છે. - તવીર, વિદારીકંદ, અડદને લેટ, જવને લેટ, મરીનું ચૂર્ણ એ સર્વને એકત્ર કરીને તેમાં સાકર તથા ઘી નાખીને તેની પૂરીઓ તળી કાઢવી. એ પૂરીઓ સવારમાં ખાવી તથા તે ઉપર દૂધ પીવું, તેથી પુરૂષના શરીરમાં વિર્ય વધે છે તથા તે ઘણી સ્ત્રીઓની સાથે રમી શકે છે.
ગળે, શતાવરી, કૌચબીજ, બલબીજ, સાલમકંદ, મુસળીકંદ, એ સર્વેનું ચૂર્ણ કરીને ગાયના દૂધ સાથે પુરૂષોએ પીવું તે શ્રેષ્ઠ છે. આ ઔષધ વીર્યની વૃદ્ધિ કરે છે તથા ઇંદ્રિયેની શક્તિ વધારે છે.
વિદારીકંદ, શાલિપણું, રીંગણ, ભોંયરીંગણી, કાકેલી, સતાવરી,
લાટ, જવને
કરીને તેમાં
તળા કાવી
૧ પત્રિકામ. - ૧ સી.
For Private and Personal Use Only
Page #759
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૧૨
હારીતસંહિતા.
બન્ને જાતની સાઢાડી, શીંગડાં, પીપર, અલબીજ, એ સૌની સાથે વંશ લોચન મેળવીને તેનું ચૂર્ણ કરવું તથા તેમાં સાકર નાખીને ખાવા આપવું. એ ચૂર્ણ પચી જાય ત્યારે દૂધના દૂધપાક કરીને ખાવા આપવા. આ ઉપાયથી પુરૂષોને બળ અને વીર્ય મળે છે, જે કદાપિ પુરૂષ કેવળ નપુંસક હાય તથાપિ આ ઔષધ બે મહિના યાજવામાં આવે તે તે હજાર સ્ત્રીઓને ભોગવી શકે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથ્યાપથ્ય. वर्जयेत्कटुकं चाम्लं तीक्ष्णं चोष्णं विदाहि च । रूक्षं वापि च सौवीरं प्रोक्तानि चेन्द्रियक्षतौ ॥ पलाण्डुं गजकन्दांश्च तिलान् माषान् यथाबलम् । तथौदनं च शालीनां दुग्धं चेक्षुरसं तथा । वास्तुकं चिल्लकानां च पथ्यं शुक्रक्षयादपि । योगयुक्तं न युंज्याच्च नराणां सिद्धिमिच्छताम् ॥
નપુંસકપણાના રાગવાળાએ તીખું, ખાટું, તીક્ષ્ણ, ગરમ, દાહકર્તા, રૂક્ષ, સૌવીર નામે મધ, એ તજવાં. ધ્વજભંગવાળાએ ડુંગળી, હસ્તીકંદ, તલ, અડદ, શાલી ડાંગરના ભાત, દૂધ, સેરડીના રસ, વથુઆનું અને ચીલનું શાક, એ સર્વે શક્તિ પ્રમાણે ખાવું, કેમકે વીર્યનો ક્ષય થયેલા પુરૂષને પથ્ય છે. જે પુરૂષો નપુંસક પણાનો રોગ નાશ પામે એવી ઇચ્છા રાખતા હોય અને તેના ઔષધ પ્રયાગ ચાલુ કર્યો હોય ત્યારે તેમણે સ્ત્રીસેવનાદિ કાં ૩પથ્ય કરવું નહિ.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने वाजीकरणं नाम पंचाशत्तमोऽध्यायः ।
For Private and Personal Use Only
Page #760
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય એકાવનમે.
७१३
Wwwwwwx
एकपंचाशत्तमोऽध्यायः।
વાંઝણીના રંગની ચિકિત્સા,
आत्रेय उवाच । वन्ध्या स्यात् षट्प्रकारेण बाल्ये नाप्यथवा पुनः । गर्भकोशस्य भङ्गाद्वा तथा धातुक्षयादपि । जायते न च गर्भस्य सम्भूतिश्च कदाचन ॥ काकवन्ध्या भवेश्चैका अनपत्या द्वितीयका। गर्भस्रावी तृतीयान्या कथिता मुनिसत्तमैः॥ मृतवत्सा चतुर्थी स्यात् पंचमी च बलक्षयात् । तस्योपक्रमणं वक्ष्ये येन सा लभते सुतम् ॥ अजातरजसां स्त्रीणां क्रियते यदि मैथुनम् । तनैव गर्भसङ्कोचं भगत्वमुपगच्छति ॥ तेन स्त्री भवते वन्ध्या गर्भ गृह्णाति नो भृशम् । सा च कष्टेन भवति रामा गर्भवती भिषक् !॥ औषधैश्चोपचारैश्च सिद्धिश्चापि न संशयः। अनपत्या बलेनापि जायते भिषजां वर!। न भवेत् काकवन्ध्या च अनपत्यापि सिध्यति । सिध्यति क्षीणधातुत्वाजायते या भिषग्वर!॥
औषधानि । આત્રેય કહે છે–સ્ત્રી છે પ્રકારે વાંઝણી થાય છે. કોઈ તે બાળપણથી જ વધ્યા હોય છે. અને કોઈ સ્ત્રીના ગર્ભકેશને ભંગ થવાથી અથવા ધાતુને ક્ષય થવાથી કઈવખત ગર્ભની ઉત્પત્તિ થતી નથી. એક તે કાર્વિધ્યા સ્ત્રી વાંઝણ કહેવાય છે. જે સ્ત્રીને એકવાર સંતાન થયા પછી સંતાન ન થાય તેને કાકવંધ્યા કહે છે. બીજી અનપત્યા એટલે જેને બિલકુલ છોકરાં ન થાય તેને વાંઝણું કહે છે. જે સ્ત્રીને ગર્ભ રહીને પછી આવી જતું હોય તેને મુનિઓ ત્રીજા પ્રકારની વાંઝણી
For Private and Personal Use Only
Page #761
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
હારીતસંહિતા.
કહે છે. જે સ્ત્રીને છોકરાં થઈથઇને મરી જતાં હોય તેને મૃતવત્સા કહે છે. એ સ્ત્રી ચોથા પ્રકારની વાંઝણી સમજવી. શરીરના બળનો ક્ષય થવાથી જે વાંઝણી થઈ હોય તેને પાંચમા પ્રકારની જાણવી. (છઠ્ઠાપ્રકારની વાંઝણી ગ્રંથમાં કહેલી નથી તથાપિ જેને છોડબાઝી જાય છે તેને પણ વૈવો વાંઝણી ગણે છે તે સમજવી). હવે એ વાંઝણું સ્ત્રીએને જે પ્રકારે છોકરાં થાય તેવા ઉપાય કહિયે છીએ. જે સ્ત્રીને ઋતુ પ્રાપ્ત થયું નથી તેની સાથે જે મૈથુન કરવામાં આવે તે તેથી કરીને ગર્ભને સંકેચ થાય છે અને ગર્ભસ્થાન વિકારવાળું થઈ જાય છે, તેથી તે સ્ત્રી ફરીને ગર્ભ ગ્રહણ કરી શકતી નથી અને વાંઝણું થાય છે. હે વૈદ્ય! એવી સ્ત્રી ફરીને મહામહેનતે ગર્ભ ધારણ કરે છે, તેમ છતાં ઔષધ ઉપચાર કરતાં એ સ્ત્રીનું ગર્ભસ્થાન સુધરીને તે ગર્ભ ધારણ કરવાને યોગ્ય થાય છે એમાં સંશય નથી. હે ઉત્તમ વૈદ્ય! જેને બિલકુલ સંતાન થયું ન હોય એવી વાંઝણી સ્ત્રીને ઔષધ ઉપચારથી પણ સંતાન થવાં બહુ કઠણ છે. જે છોકરા વિનાની સ્ત્રી કાકવંધ્યા ન હોય તેવી ઔષધ ઉપચારથી ગર્ભ રહી શકે છે. હે વેધ છે. જે સ્ત્રીના શરીરની ધાતુ ક્ષીણ થઈ જવાથી તે વાંઝણ થઈ હોય તે તે પણ ઔષધાદિથી સુધરી શકે છે.
વાંઝણી સ્ત્રીઓના ઉપાય, चन्दनोशीरमञ्जिष्ठापटोलं धनवालकम् । मधुकं मधुयष्टी च तथा लोहिकतचन्दनम् ॥ सारिवा जीरकं मुस्तं पद्मकं च पुनर्नवा । क्षीरेण शर्करायुक्तं पानं पित्तोद्भवे गदे ॥ ज्ञात्वा योनिविशुद्धिं च तत्र दद्यान्महौषधम् ॥ चन्दनोशीरमजिष्ठा गिरिकर्णी सिता तथा । क्षीरेणालोज्य पातव्यं पुष्पशुद्धिं करिष्यति ॥
ચંદન, કાળે વરણવાળે, મજીઠ, પટોલ, નાગરમોથ, પીળે વરણવાળે, મહુડો, જેઠીમધ, રતાંજલિ, સારિવા, જીરું, ભદ્રથ, પધકાછ, સાડી, એ સર્વનું ચૂર્ણ કરીને તેમાં સાકર મેળવીને દૂધ સાથે પીવું. પિત્તના કારણથી આવ બગડીને વાંઝિયાપણું હશે તે તે આ
For Private and Personal Use Only
Page #762
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય એકાવનમે.
૭૧૫
ઉપાયથી દૂર થશે. ઉપરનું ઔષધ નિને શુદ્ધ કરનારું છે, એ ઔષધ આપીને જ્યારે નિ શુદ્ધ થાય ત્યારે મોટું ઔષધ આપવું. તે - વધ આ પ્રમાણે–ચંદન, વીરણવાળે, મજીઠ, ગરણ, સાકર, એ - પધનું ચૂર્ણ દૂધમાં નાખીને પાવું. એ ઔષધથી આર્તવની શુદ્ધિ થાય છે.
વાતષિત આર્તવની ચિકિત્સા, रजोरक्तं परीक्षेत वातपित्तकफात्मकम् । सरुजं च सकृष्णं च पक्वजम्बूनिभं च यत् ॥ वातेन बाधितं पुष्पं तश्च संलक्षयेद्धः ॥ तस्य नागरपिप्पल्यौ मुस्ताधन्वयवासकम् । बृहत्यौ पाटला चैव काथः सगुडकोवधिः ॥ सप्ताहं पाययेद्धीमान यावत्स्नति शोणितम् । विशुद्ध च तथा रक्ते पाययेत्पयसान्वितम् ॥ श्वेता च गिरिकर्णी च श्वेता गुञ्जा पुनर्नवा ।
तेन सा लभते गर्भ मासमेकं प्रयोगतः॥ આર્તવનું લેહી વાયુ, પિત્ત, કે કફના દોષવાળું છે કે કેમ? તે પરીક્ષા વૈધે કરવી. જે આર્તવનું લોહી કાળું અથવા પાકેલા જાંબુડાના રંગ જેવું હોય અને આવા સમયે સ્ત્રીને પીડા થતી હોય તે તે આતવ વાયુ દોષવાળે જાણે. વાયુદોષવાળા આવવાળી સ્ત્રીને સુંઠ પીપર, મેથ, ધમાસે, રીંગણી, ભોંયરીંગણી, પાડળ, એ ઔષધોને કવાથ કરીને તેમાં ગોળ નાખીને પીવો. બુદ્ધિમાન વૈવે એ કવાથ સાત દિવસ પાવો એ તેને અવધિ છે અથવા જ્યાં સુધી અને આર્તવ વહ્યા કરે ત્યાં સુધી પાવો. જ્યારે આર્તવ શુદ્ધ થાય ત્યારે પછી જોળી ગરણીનાં બીજ, ધોળી ચણોઠી, અને સાટોડી, એ ઔષધનું ચૂર્ણ દૂધ સાથે પાવું. એ પ્રયોગ એક મહિના સુધી કરવાવડે સ્ત્રીને ગર્ભ રહે છે.
પિત્તદૂષિત આર્તવની ચિકિત્સા जपाकुसुमसङ्काशं कुसुम्भरक्तसन्निभम् । दाहशोषं मूत्रकृच्छ्रयुक्तं तत्पित्तदूषितम् ॥ ૧ ધ વ્રત-૧ .
For Private and Personal Use Only
Page #763
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७१६
હારીતસંહિતા
ANK
चन्दनोशीरमञ्जिष्ठापटोलं धनवालकम् । मधुकं यष्टिमधुकं तथा लोहितचन्दनम् ॥. पद्मकं पुनर्नवे द्वे शारिवा जीरकं घनम् । क्षीरेण शर्करायुक्तं पानं पित्तकृते गदे ॥ ज्ञात्वा योनिविशुद्धिं च तत्र दद्यान्महौषधम् । श्वेतार्कमूलं पयसा श्वेता च गिरिकर्णिका ।। श्वेताद्रिकर्णीमूलं च पानं गोक्षीरसंयुतम् ।
वन्ध्यानां गर्भजननं भवते लक्ष्मणान्वितम् ॥ જાવંદનાં ફૂલ સરખું કે કસુંબા સરખું લાલ રક્ત વેહેતું હોય, નિમાં દાહ અને મૂત્રકૃચ્છું થતું હોય, તથા મેઢે પાણીને શેષ પડતું હોય તે તે આર્તવને પિત્તથી બગડેલે જાણો. પિત્તાર્તવવાળી स्त्रीने यंदन, पारपागा, भ७४, ५ोण, भौय, पाना वाला, भी,
हीमध, २४॥ यन, ५५४, मन्ने सामी , सारिका, ७३, मद्रમોથ, એ સર્વનું ચૂર્ણ કરીને દૂધ સાથે પીવાથી પિત્તથી બગડેલા આર્તવની શુદ્ધિ થાય છે. આર્તવની શુદ્ધિ થયેલી જોઈને મોટું ઔષધ આપવું. ધોળા આકડાનું મૂળ દૂધ સાથે પાવું. અથવા ધોળી ગરણીના મૂળને ગાયના દૂધ સાથે પાવું. અથવા ધળી ગરણીના મૂળની સાથે લમણાનું મૂળ (તે ન મળે તે ધળી રીંગણીનું મૂળ) લેઇને તેને ગાયના દૂધ સાથે પાવું. એ ઉંપાય વાંઝણી સ્ત્રીઓને પુત્ર આપનાર છે.
કફથી બગડેલા અર્ણવની ચિકિત્સા सघनं पिच्छलं चापि जाड्यं स्यान्मूत्ररोधनम् । आलस्यतन्द्रा निद्रा च कफदुष्टं रजो विदुः। त्रिफला गिरिकर्णी च तथारग्वधवत्सको। पयसा पयसा पानं स्त्रीणां च गर्भकारणम् ॥ बलाद्यं चन्दनाद्यं च द्राक्षाचं चूर्णमेव च । दापयेद्गर्भजननं नारीणां भिषगुत्तमः ॥ खण्डकाय च चूर्ण च बलाचं चूर्णमेव च । दापयेद्गर्भजननं नारीणां भिषगुत्तमः ॥
For Private and Personal Use Only
Page #764
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય એકાવનમ.
७१७
खण्डकाद्यं च चूर्ण च बलाद्यं चूर्णमेव च ।
पुनर्नवाद्यं देयं वा स्त्रीणां गर्भप्रदायकम् ॥ કફથી બગડેલે આર્તવ ઘાડે તથા પિચ્છાવાળે હોય છે. સ્ત્રીને જડતા થાય છે, તેને પિશાબ રેખાય છે તેને આળસ, તંદ્રા અને નિદ્રા ઉપજે છે. કફથી બગડેલા આર્તવવાળી સ્ત્રીને ત્રિફળા, ગરણી, ગરભાળ, કડાછાલ, એ ઓષધને કવાથ કરી તેમાં દૂધ નાખીને તે ક્વાથ પાવે. તેથી બગડેલે આર્તવ શુદ્ધ થઈને તેને ગર્ભ રહે છે. વળી પાછળ બલાદિ ચંદનાદિ, તથા દ્રાક્ષાદિ ચૂર્ણ કહેવામાં આવ્યું છે, તે ચૂર્ણ સ્ત્રીઓને ગર્ભ ઉત્પન્ન કરનારું હેવાથી ઉત્તમ વૈવે તેમાંથી ગમે તે એક આપવું. વળી ખંડકાદિ ચૂર્ણ, બલાદિ ચૂર્ણ તથા પુનર્નવાદિ ચૂર્ણ સ્ત્રીઓને ગર્ભ આપનારું છે માટે તેમાંથી ગમે તે એક જાતનું ચૂર્ણ આપવું.
વિંધ્યારેગમાં પથ્યાપથ્ય, अथ पथ्यं प्रवक्ष्यामि स्त्रीणां च शृणु पुत्रक!॥ कञ्चरं सुरणं चैव तथा चाम्लं च कांजिकाम् । विदाहिकं च तीवं च स्त्रीणां दूरे परित्यजेत् ॥ वन्ध्याकर्कोटकीमूलं लागली कटुतुम्बिका। देवदाली च जननी सूर्यवल्ली च भीरुका ॥ निर्माल्यं माल्यवस्त्रं च रजोवस्याश्च संगमः।
अन्यास्त्रीस्नातमुदकं स्त्रीणां चैतानि वर्जयेत् ॥ હે પુત્ર! હવે વધ્યા સ્ત્રીઓને શું પથ્ય છે અને શું અપથ્ય છે તે કહુછું. જે પદાર્થ મળ ઉત્પન્ન કરનાર હોય તે, સૂરણ, ખાટા પદાર્થ, ખાટી કાંજી, દાકારક પદાર્થ અને તીવ્ર પદાર્થ, સ્ત્રીઓથી વેગળાજ, રાખવા. વાંઝણી કલીનું મૂળ, ઋષભક નામે વનસ્પતિ, કડવી તુંબડીનું મૂળ, કુકડેવેલાનું મૂળ, જટામાંસી, સૂર્યવલી, સતાવરી, (એ વસ્તુઓ વધ્યા સ્ત્રીને પથ્ય છે એમ કેટલાક વૈદ્યોનું કહેવું છે. બીજી સ્ત્રીએ પહેરેલી પુષ્પની માળા કે વસ્ત્ર, રજસ્વલા સ્ત્રીને સંગ, બીજી સ્ત્રીએ
१ खडखाद्य. प्र. ४ थी. १ क-रं प्र० ४ थी. १ तथा स्यादतु સં:- ૦ ૧ થી.
For Private and Personal Use Only
Page #765
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૧૮
હારીતસંહિતા,
નાન કરેલું પાણી, એટલવાનાં વંધ્યા શગને ઉપચાર કરનારી સ્ત્રીએ વર્જવવાં.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने वन्ध्यो
पक्रमो नामैकपंचाशत्तमोऽध्यायः ।
द्विपञ्चाशत्तमोऽध्यायः।
ગર્ભના ઉપચાર
आत्रेय उवाच। प्रथमे मासि यष्टि मधुपरुषकं मधुपुष्पाणि यथालाभम् । नवनीतेन पयो मधुरमधुरं पाययेञ्च ॥ द्वितीये मासि काकोलीमधुरं पाययेत्तथा। तृतीये कशरां श्रेष्ठां चतुर्थे च कृतौदनम् ॥ पंचमे पायसं दद्यात् षष्ठे च मधुरं दधि । सप्तमे घृतखण्डेन चाष्टमे घृतपूरकम् । नवमे विविधान्नानि दशमे दोहदेच्छया ॥...
આત્રેય કહે છે –ગર્ભવતી સ્ત્રીને પહેલે મહિને જેઠીમધ, ફાલસા, મહુડાં, એમાંથી જે ભલે તે માખણ સાથે ખાવા આપવાં. તથા સાકર વગેરે મધુર પદાર્થ નાખીને મીઠું કરેલું દૂધ પાવું. બીજે મહિને કાકેલી નામે ઔષધી તથા તેની સાથે સાકર વગેરે મધુર પદાર્થ ખાવે. ત્રીજે મહિને ખીચડી ખાવા આપવી એ શ્રેષ્ઠ છે. એથે મહિને ભાત ખાવા આપ. પાંચમે મહિને દૂધપાક આપવો. છ મહિને મીઠું દહીં ખાવા આપવું. સાતમે મહિને ઘી અને ખાંડ સાથે ભેજન આપવું; આઠમે મહિને ઘેબર ખાવા આપવું. નવમે મહિને જુદી જુદી જાતના પદાર્થો ખાવા આપવા અને દશમે મહિને તેની ઈચ્છામાં આવે તે ખાવા આપવું.
For Private and Personal Use Only
Page #766
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બાવનમે.
૭૧૯
ગર્ભવતીનું દેહદ. मासे तृतीये सम्प्राप्ते दोहदं भवति स्त्रियः।
यद्यात्कामयते सा च तत्तहद्याद्भिषग्वरः॥ ગર્ભવતી સ્ત્રીઓને ત્રીજે મહિને નાના પ્રકારના ભાવ થઈ આવે છે તેને દોહદ કહે છે. ડાહ્યા વૈધે તે વખતે ગર્ભવતી જે જે ઈચ્છા કરે તે તે પદાર્થ તેને આપવાની આજ્ઞા કરવી.
ગર્ભવતીનું પથ્યાપથ્ય, वर्जयेहिदलान्नानि विदाहीनि गुरूणि च । अम्लानि सोष्णक्षाराणि गुर्विणीनां विवर्जयेत् ॥ मृत्तिका भक्षणीया न न च सूरणकन्दकाः। रसोनश्च पलाण्डुश्च संत्यक्तो गुर्विणीस्त्रिया ॥ मधुराणि प्रदेयानि गौल्यानि सरसानि च । पथ्ये हितानि चैतानि गुर्विणीनां सदा भिषक् । व्यायाम मैथुनं रोषं शोषं चंक्रमणं तथा । वर्जयेद गुर्विणीनां च जायन्ते सुखसम्पदः ॥ ગર્ભવતી સ્ત્રીએ કઠોળ ખાવું નહિ, દાહ કરે એવાં તથા ભારે અન્ન ખાવાં નહિ, ખાટા પદાર્થો, ગરમ પદાર્થો, ક્ષાર, એ સર્વે ગર્ભવતીએ ત્યાગ કરવાં. ગર્ભવતીએ ભાટી ખાવી નહિ, સૂરણકંદ ખાતે નહિ, લસણ ખાવું નહિ. ડુંગવી ખાવી નહિ, એ સર્વે ગર્ભવતીએ તજવાં. ગર્ભવતી સ્ત્રીને મધુર, ગૌલ નામે મધ,અને રસવાળા (મધુર) પદાર્થો આપવા, કેમકે હે વૈદ્ય! એ પદાર્થ ગર્ભવતીને સદા પથ્ય અને હિતકારક છે. ગર્ભવતીએ કસરત કરવી નહિ, મૈથુન કરવું નહિ, રીસ કરવી નહિ, પાણીને શેષ વેઠ નહિ, પગે ચાલીને મુસાફરી કરવી નહિ, એ સર્વે વાનાં ગર્ભવતીએ તજવાં તેથી તેને સુખરૂપી સંપત્તિ મળે છે.
ગર્ભવતીનું મંગળકર્મ. अथोपपन्नं विहितमपि स्वकीयाचारेण पंचमासिकमष्टमासकं वा । ब्राह्मणमङ्गलादिभिर्गोत्रभोजनमपि कर्त्तव्यम् । दोहदादिषु परिपूर्णेषु रूपवान शूरः पण्डितः शीलवान पुत्रो जायते।
For Private and Personal Use Only
Page #767
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
७२०
હારીતસંહિતા.
ગર્ભવતી સ્ત્રીને પોતાના કુળાચાર પ્રમાણે પાંચમે માસે રાખડી આંધવી તથા આઠમે મહિને સીમંત સંસ્કાર કરવો, તે વખતે બ્રાહ્મણને લાવીને મંગળકર્મ કરવું તથા સ્વગેત્રનાં મનુષ્યોએ મળીને ભાજન કરવું. સ્ત્રીને જે જે ભાવ થાય છે તે પૂર્ણ કરવાથી રૂપાળા, શર, પંડિત અને શીલવાન પુત્ર થાય છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थानेगर्भोपचारो नाम द्विपंचाशत्तमोऽध्यायः ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
त्रिपञ्चाशत्तमोऽध्यायः ।
ચલિત ગર્ભની ચિકિત્સા. आत्रेय उवाच ।
प्रथमे मासि गर्भस्य चलनं दृश्यते यदि । तदा मधुकमृद्वीका चन्दनं रक्तचन्दनम् ॥ पयसालोडितं पीतं तेन गर्भः स्थिरो भवेत् । द्वितीये मासि चलिते मृणालं नागकेशरम् ॥ तृतीये मासि गर्भस्य चलनं दृश्यते यदा । तदा मूषककिट्टं तु शर्करापयसा पिबेत् ॥
चतुर्थे मासि दाहपिपासाशूलज्वरेण स्त्रीणां यदि गर्भश्चलते तदोशीरचन्दननागकेशरधातकीकुसुमशर्कराघृतमधुदधि पापयेत् । पंचमे मासे चलिते गर्भे दाडिमीपत्राणि चन्दन दधि मधु च पाययेत् । षष्ठे मासि गैरिकं कृष्णमृत्तिकागोमयभस्म उदकं परिस्रुतं शीतलं चन्दनं शर्करया सह पिबेत् । सशमे मासि गोक्षुरसमङ्गापद्मकघनमुशीरनागकेशरं मधुरं पाययेत् । अष्टमे मासि रोधं मधु मागधिकां च सह दुग्धेन पीतवतीनां चलिते गर्भे स्त्रीणां सुखं सम्पद्यते ।
For Private and Personal Use Only
Page #768
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ચેપનમે.
૭૨૧
આત્રેય કહે છે. જે ગર્ભ રહ્યા પછી પહેલે મહિને તે ચલિત થયેલે માલમ પડે તે જેઠીમધ, દ્રાક્ષ, ચંદન, રક્તચંદન, એ સર્વનું ચૂર્ણ કરીને તેને દૂધમાં ઓગાળીને પીવું તેથી ગર્ભ સ્થિર થાય છે. બીજે મહિને ગર્ભ ચલિત થાય તે કમળને નાળ તથા નાગકેસર વાટીને તેનું કેક ખવરાવવું. ત્રીજે મહિને જે ગર્ભનું ચલન માલમ પડે તે મૂષકિકિટ્ટ (ઉંદરની લીંડીઓ) સાકર અને દૂધ સાથે પાવી. ચોથે મહિને દાહ, તરસ, શળ અને તાવ સહિત જે સ્ત્રીને ગર્ભ ચલાયમાન થાય તે વરણવાળો, ચંદન, નાગકેસર, ધાવડીનાં ફૂલ, સાકર, ઘી, મધ, દહીં, એ સર્વે મિશ્ર કરીને પાવું. પાંચમે મહિને ગર્ભ ચલાયમાન થાય તે દાડમનાં પાંદડાં અને ચંદનનું કલ્ક કરીને દહીં તથા મધસાથે પાવું. છઠું મહિને ગર્ભ ચળે તે ગેરૂ, કાળી માટી અને અડાયાંની રાખ, એ ત્રણમાં પાણી રેડીને તે કરવા દેવું. પછી નીતરતું ઠંડું પાણી ગાળી લઈ તેમાં ચંદન ઘસીને નાખવું તથા તેમાં સાકર નાખીને તે પાવું. સાતમે મહિને ગર્ભ ચલાયમાન થાય તો ગેખરૂ, મજીઠ, પદ્મકાઇ, મોથ, વીરણવાળા, નાગકેસર, એ સર્વને વાટી તેના ચૂર્ણમાં સાકર નાખીને પાણી સાથે પાવું. આઠમે મહિને ગર્ભ ચળે તે લેધર, મધ, પીપર એ ત્રણના કલ્કને દૂધ સાથે પીવાથી સ્ત્રીને ગર્ભ સ્થિર થઈને તેને સુખ ઉપજે છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने चलितगर्भ
चिकित्सा नाम त्रिपश्चाशत्तमोऽध्यायः ।
चतुः पञ्चाशत्तमोऽध्यायः।
ગર્ભના ઉપદ્રવની ચિકિત્સા, ગર્ભના ઉપદ્રવનાં નામ,
आत्रेय उवाच। शोषो हल्लासर्दिश्च शोफो ज्वरस्तथारुचिः। अतीसारो विवर्णत्वमष्टौ गर्भस्योपद्वाः ॥
૬૧
For Private and Personal Use Only
Page #769
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૨
હારીતસંહિતા.
આત્રેય કહે છે –ગર્ભ રહ્યા પછી ગર્ભવતીને શોષ, છાતીમાં પીડા, ઉલટી, સેજે, તાવ, અરૂચિ, અતીસાર અને વિવર્ણતા (મુખની કાંતિ ફીકી પડી જવી), એવા આઠ ઉપદ્રવ થાય છે.
ગર્ભવતીને શેષની ચિકિત્સા वक्ष्यामि भेषजं तस्य यथायोगेन साम्प्रतम् । वटप्ररोहं मगधामुशीरं घनमेव च ॥
युता खण्डगुटिकास्ये विहिता शोषवारिणी । હવે એ ગર્ભના કારણથી થયેલા રોગનાં ઘટે તેવા યોગ સહિત ઔષધ કહું છું. વડના અંકુર, પીપર, વીરણવાળ, મેથ, એ ઔષધોમાં સાકર નાખીને તેની ગોળી કરવી. એ ગેળી મુખમાં રાખવાથી શેષ મટે છે.
ઉલટી તથા છાતીની પીડાના ઉપાય. वत्सकं मगधा शुण्ठी तथा चामलकीफलम् ॥ युक्तं कोमलबिल्वेन दना पिष्टं तु दापयेत् । शर्करासंयुतं पानं स्त्रीणां गर्भे हितं सदा॥ पीतो भूनिम्बकल्कश्च शर्करासमभावितः।
छदि हरिश्च हक्लेदं मधुना वा समन्वितः॥ કડાછાલ, પીપર, સુંઠ, આમળાં, તથા કુમળાં બીલાં, એ સર્વને દહીંમાં વાટીને તેમાં સાકર નાખીને સ્ત્રીને પાવા તેથી તે ગર્ભને ફાયદો કરે છે. વળી કરિયાતાને સાકર સાથે અથવા મધ સાથે વાટીને તેનું કલ્ક કરવું તથા સ્ત્રીને પાવું તેથી ઉલટી અને છાતીની પીડા મટે છે.
અરૂચિનો ઉપાય. शृङ्गवेरं सकटुकं मातुलुङ्गस्य केशरम् । मार्जनं दन्तजिह्वासु गण्डूषश्चोष्णवारिणा।
गुर्विणीनां च सर्वासामरुचि च नियच्छति ॥ આદું, કુટકી, બીજોરાને ગર્ભ, એ સર્વને કલ્ક કરીને તેને દાંતા ઉપર તથા જીભ ઉપર લેપ કર, તથા પછી ગરમ પાણીવડે ગળા કરવા. આ ઉપાયથી સઘળી ગર્ભવતી સ્ત્રીઓની અરૂચિ નાશ પામે છે.
For Private and Personal Use Only
Page #770
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય ચોપનમો.
૭૨૩.
ગાળમાં ગોળા કરીને નિરોધનાના
ળાનો ક્વાથ કરી
અતિસારને ઉપાય, वत्सकं दाडिमं पाठा बलाबिल्वं विषा तथा । जंम्बाम्रपल्लवाश्चैव यथालाभेन सत्तम! ॥
शर्करादधिसंयुक्तं स्त्रीणां चैवातिसारके । કડાછાલ, દાડિમ, પહાડમૂળ, બલબીજ, બીલી, અતિવીખની કળી, જાંબૂડાનાં તથા આંબાનાં કુમળાં પાંદડાંમાંથી જેનાં મળે તેનાં પાંદડાં, એ સર્વનું ચૂર્ણ કરીને તેને સાકર તથા દહીં સાથે ગર્ભવતી સ્ત્રીને ખાવા આપવું. તેથી તેને અતિસારને વ્યાધિ મટે છે.
બંધકેશ તથા મૂત્રબંધ વગેરેનો ઉપાય, हरीतकी नागरकं गुडेन वा गुडेन त्रैफलकः कषायः॥ स्त्रीणां च पानं विनिहन्ति शीघ्रं विबंधविण्मूत्रनिरोधनानि ।
હરડે અને સુંઠની ગોળમાં ગેળી કરીને આપવી, અથવા ત્રિફળાને કવાથ કરી તેમાં ગોળ નાખીને પીવો. એ ઔષધેથી સ્ત્રીને બંધકેશ થયો હોય અથવા ઝાડો પિશાબ કા હોય તે મટે છે.
મૂત્રબંધને ઉપાય. त्रपुसैर्वारुबीजानि पथ्याशुंठी च मागधी ॥ शिलाभेदं सिताढ्यं च पिबेत् तण्डुलवारिणा ।
मूत्ररोधं गुर्विणीनां वारयत्याशु निश्चितम् ॥ ખડબૂચનાં બીજ, કાકડીનાં બીજ, હરડે, સુંઠ, પીપર, પાષાણભેદ, એ સર્વનું ચૂર્ણ કરીને તેને ચોખાના ઘેવરામણ સાથે સાકર નાખીને પીવું, તેથી ગર્ભવતી સ્ત્રીઓને પિશાબ અટકાવ જરૂર મટી જાયછે.
ગર્ભ ચ હેય તેને ઉપાય. मधुकविसमृणालं पद्मकिझल्ककल्कं घनमतिविषमैन्द्र वीजमौशीरनीलम् । समकृतमथ कल्कं देयमाशु प्रपाने हितमपि युवतीनां गर्भचाले सिताढ्यम् ॥
For Private and Personal Use Only
Page #771
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
७२४
હારીતસંહિતા.
જેઠીમધ, કમળનું બિજ, કમળનો દાંડા, કમળનું કેસર, એ સર્વનું ४९५ ३२. पछी तेमां भोथ, अतिविमनी उणी, चंद्रभव, वीरगुवाणी, કાળું કમળ એ સઘળાં સમાન ભાગે લેખને તેનું કલ્ફ કરવું. એ કલ્ક સાકર સાથે ગર્ભવતીને પીવા આપવાથી તેના ચલિત ગર્ભને સ્થિર કરેછે. એ કલ્ક ગર્ભવતીને ફાયદાકારક છે. સાજાને ઉપાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गर्भस्योपद्रवं शोफं स्वेदयेदुष्णवारिणा । न दातव्यो मतिमता विरेको दारुणो महान् ॥
ગર્ભના ઉપદ્રવ તરિકે ગર્ભવતીને સાજો થયા હાય તે તેને ગરમ પાણીથી શેકવા. બુદ્ધિમાન વૈધે ગર્ભવતીને મોટા અને કઠણ જુલાબ आपको नहि.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने गर्भोपद्रवचिकित्सा नाम चतुःपञ्चाशत्तमोऽध्यायः ।
पंचपञ्चाशत्तमोऽध्यायः ।
મૂઢગર્ભની ચિકિત્સા, મૂઢગર્ભના હેતુ. आत्रेय उवाच ।
विरुद्धाहार सेवाभिस्तथा गर्भव्यथासु च । अतिमर्दनपीडायाः पीडां प्राप्नोति चार्भकः ॥
तिर्यग्भवति यो गर्भः स्त्यक्त्वा द्वारं भगस्य च । अन्यद्वा म्रियतेऽपत्यं तेन कष्टुं प्रपद्यते ॥ अथवा लज्जया स्त्रीणां सङ्कोचात् समुचिते भगे । मूढगर्भ च जानीयात् तस्य वक्ष्यामि लक्षणम् ॥
For Private and Personal Use Only
Page #772
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય પંચાવનમો.
૭૨૫
આય કહે છે—વિરૂદ્ધ આહારનું સેવન કરવાથી, ગર્ભને વ્યથા ઉત્પન્ન થવાથી, અતિશય મર્દન કરવાની પીડાથી ગર્ભમાં રહેલું બાળક પીડા પામે છે, અને વખતે યોનિનું દ્વાર છોડીને બાળક આડું થઈ જાય છે. અથવા કઈવાર બાળક મરણ પામે છે તે ગર્ભવતીને મોટું કષ્ટ થાય છે. અથવા સ્ત્રી લાજથી સંકેચ પામતી હોય તે તેથી યોનિદ્વારને સંકોચ થવાથી પણ એમ થાય છે. એ મૂઢ ગર્ભને જાણવાને માટે તેનાં લક્ષણે હું કહું છું.
મૂઢગર્ભનાં લક્ષણ, बस्तिशूलं च भवंति योनिद्वारं निरुन्धति । गर्जते जठरं तस्या आध्मानं चैव जायते ॥ तोदनं चाङ्गभङ्गश्च निद्राभङ्गश्च जायते । वाताद्भवति गर्भस्य संरोधो भिषगुत्तम!॥ शूलं ज्वरस्त्रिदोषश्च तृष्णा शोषो भ्रमस्तथा । मूत्रकृळू शिरोऽतिः स्यात्पित्ताद्रोधो भगस्य च ॥ आसस्थतन्द्रा निद्रा च जाड्याध्मानं च वेपथुः। कासो विरसता चास्ये श्लेष्मणा मूढगर्भके ॥ द्वन्द्वैश्च द्वन्द्वजं विद्यात्सर्व स्यात्सान्निपातिकम् ॥
મૂઢગર્ભ થયે હેય ત્યારે સ્ત્રીના પેઢુમાં શૂળ આવે છે, એનિદ્વારા સંકેચાય છે, તેના પેટમાં ગર્જના જેવા અવાજ થાય છે, પેટ ચઢે છે, તે ઘેચાવા જેવી વેદના થાય છે, અંગભંગ થાય છે, અને ઊંઘ આવતી નથી. હે ઉત્તમ વૈદ્ય! જે વાયદોષ કે પેલે હોય તે ગર્ભ પ્રસવ થતા અટકે છે, સ્ત્રીને શળ, તાવ, ત્રિદોષ, તરસ, શેષ અને ભ્રમ થાય છે. પિત્તદોષ કોપેલે હોય તો કકરીને પિસાબ થાય છે, માથું દુખે છે અને નિ સંકોચ પામે છે. જે કફદોષ કેપવાથી મૂઢગર્ભ થયા હોય તે સ્ત્રીને આળસ, ઘેન, જડતા, પેટ ચઢવું, કંપારી, ખાંસી અને મુખમાં વિરસતા, એવાં ચિન્હ થાય છે. બે બે દોષનાં લક્ષણ એકઠાં મળવાથી બે દેષથી થયેલો અને સર્વનાં લક્ષણ હોવાથી સર્વ દોષથી થયેલો મૂઢગર્ભ જાણ.
For Private and Personal Use Only
Page #773
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૬
હારીતસંહિતા
મૃતગર્ભનું લક્ષણ भ्रममूर्छातृषाध्मानं वातरोधं च विह्वलम् । मूवमि सपारुष्यं दीनत्वमुपगच्छति ।
मृतगर्भ विजानीयादाशुकारी स्त्रियामपि ॥ જે સ્ત્રીને ગર્ભ મરી ગયો હોય તેને ફેર આવે છે, મૂછો થાય છે, તરસ લાગે છે, પેટ ચઢે છે, વાયુ રેકાય છે, ને વિહળ થાય છે, બેભાન થાય છે, ઉલટી થાય છે, તેનું શરીર કરકરું લાગે છે અને તે ગ્લાનિ પામી જાય છે. એ લક્ષણ ઉપરથી તે સ્ત્રીને ગર્ભ મરી ગયો છે એમ જાણવું. એ રેગ ગર્ભવતી સ્ત્રીના જલદી પ્રાણ લેનારે છે, (માટે તેની ચિકિત્સા જલદીથી કરવી જોઈએ).
મૂઢગર્ભના ઉપાય, अतो वक्ष्यामि भैषज्यं मूढगर्भे विशारद!। वातिके मर्दनाभ्यङ्गं स्वेदनं वाल्पमेव च ॥ यवागू पंचकोलस्य पाययेद्भिषगुत्तमः । पैत्तिके शीतलं पानं शीतो पनाहनानि च ॥ व्यजनानि लमे तस्या यष्टिकं पयसा पिबेत् । त्रिकटु त्रिफला कुष्टं रोधं वत्सकधातुकी ॥ सगुडं क्वथितं पाने श्लेष्मणा मूढगर्भके । मूर्वावचाश्वकर्णा च मञ्जिष्ठारोध्रनीलिकाः॥ कर्कन्धुमूलं सौराष्ट्री क्वाथश्च सगुडो हितः ।
रक्तपित्तविकारेषु कुक्षिशुद्धिश्च जायते ॥
હે કુશળ વૈદ્ય ! હવે મૂઢગર્ભનાં ઔષધ કહું છું. વાયુથી મૂઢગર્ભ હોય તે સ્ત્રીને તેલ ચાળવું તથા થોડું થોડું દન કરવું. તથા તે પછી ઉત્તમ વૈધે પંચકેલ (પીપર, પીપરીમૂળ, ચિત્રો, ચવક, અને સુંઠ) માં સિદ્ધ કરેલી વાગૂ પાવી.
પિત્તથી મૂઢગર્ભ થયે હોય તે ઠંડા પદાર્થોથી પીવાનું પાણી તૈયાર કરીને તે પાવું, ઠંડા પદાર્થ શરીરે બાંધવા, પંખાથી વાયુ નાખ, તથા જેઠીમધનું કલ્ક પાણી સાથે પાવું.
For Private and Personal Use Only
Page #774
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય પંચાવનમે
૨૭
કફથી ગર્ભ મૂઢ થયા હોય તે સુંઠ, પીપર, મરી, હરડે, બહેડા, આમળાં, ઉપલેટ, લેધર, કડાછાલ, ધાવડીનાં ફૂલ, એ સર્વેમાં ગળ નાખીને તેને ઉકાળે કરે, અને પાવે.
મરવેલ, વજ, સાગની અંતરછાલ કે સાગનાં બીજ, મજીઠ, લેધર, ગળીનાં મૂળ, બોરડીનાં મૂળ, સોરઠી ભાટી, એ ઔષધેને કવાથી ગેળસહિત કરીને પાવે; તેથી રક્તપિત્તને વિકાર મટીને કૂખની શુદ્ધિ થાય છે.
મૃતગર્ભનાં ઔષધ, मृतगर्भस्य वक्ष्यामि भेषजं भिषजां वरः। मर्दयित्वा मानुषीं च ततश्चातिप्रयत्नतः॥ निहरेञ्चबहिर्गर्भ यदि वा न निरस्यति ।
तदा शस्त्रप्रतीकारं भेषजानि शृणुष्व मे ॥ नाभिबिलशयां च सुकुण्डलिकां कृत्वा तु तस्योपरि मूढगर्भामुपवेश्य जानुनी प्रसार्य किंचित्पृष्ठभागे साधारणमवष्टभ्य उदराद्धोऽवतारयेत् । योनिद्वारे प्रगलति तिलतैलेन वारिणा पर्यभ्यज्य हस्तो याति योनिद्वारं च तस्मात्तर्जन्याङ्गुष्ठेन गलप्रदेशे धृत्वा निःसारयेत् । अथवार्धचन्द्रेण शस्त्रेणैव मृतगर्भस्य बाहुयुगलं संच्छिद्य बाहू निःसारयेत् ।। - હે ઉત્તમ વૈવ! હવે હું મરી ગયેલા ગર્ભનાં ઔષધ કહું છું. ગર્ભવતી સ્ત્રીના પેટનું મર્દન કરીને અતિ પ્રયતથી ગર્ભને બહાર કાઢવો. એમ છતાં પણ જો ગર્ભ બહાર ન નીકળે તે શસ્ત્રક્રિયા કરવી. હવે હું ઔષધ કહું તે સાંભળ.
મૂઢગર્ભવાળી સ્ત્રીને ગળાકાર આસન ઉપર બેસાડીને તેના બન્ને ઘૂટણ લાંબા કરાવવા. પછી તેને પીઠની તરફ લગાર ટેકો આપીને બીજે હાથે ઉપર ઉપર મર્દન કરીને ગર્ભને નીચે ઉતારે. પછી ગર્ભ એનિના દ્વારમાં આવે ત્યારે હાથને તલનું તેલ તથા પાણી લગાડીને હાથ યોનિના દ્વારમાં મૂકે. પછી તર્જની તથા અંગુઠાવડે ગર્ભને ગળામાંથી ઝાલીને (ધીમેથી) બાહાર કાઢ. અથવા અર્ધચંદ્ર નામના
१ निराहाराच म्रियते यदिग तरे स्त्रियः प्र. १ ली. निर्झरो म्रियते गर्भो यदि वा न निरस्यति. प्र. ४ थी.
For Private and Personal Use Only
Page #775
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૦૨૮
હારીતસંહિતા.
શસ્ત્રથી મરી ગયેલા ગર્ભના બન્ને ખાતુ કાપીને તે પ્રથમ ખાવાર કાઢવા અને પછી ગર્ભને બહાર કાઢવા.
પ્રસૂતિ કરનારા મંત્રૌષધ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
लाङ्गल्या मूलं उष्णेन वारिणा पेषितम् योषितां नाभिलेपस्तेन शीघ्रं गर्भो प्रसूयते । बलामूलं सूर्यकान्ति सोमवल्लीकांजिकजलेन पिष्ट्वा लेपनं करोतु ॥
લાંગલી નામની વનસ્પતિનાં મૂળને ગરમ પાણીમાં વાટીને સ્ત્રીની નાભિ ઉપર તેનો લેપ કરવાથી જલદી ગર્ભની પ્રસૂતિ થાયછે. લા ( ખપાટ ) નું મૂળ, સૂર્યકાંતિ ( સૂરજવેલ ), સોમવલ્લી ( બ્રાહ્મી ), એ ત્રણને કાંજીના પાણીમાં વાટીને લેપ કરવા.
સુખથી પ્રસૂતિ કરનારાં આષધ, भीरुभूनिम्बवार्ताकीमूलं च पिप्पलीयकम् । यवान्यावचाः पिष्ट्वा तथा चोष्णेन वारिणा ॥ नाभिदेशादधस्ताच्च प्रलेपेन प्रसूयते । मूलं च लाङ्गलिक्याश्च देवदाल्याश्च तुम्बिका ॥ कोशातक्यादिकं सर्वे लेपने परिकल्पितम् । सूतिलेपाः स्त्रियो होते सुखेन सा प्रसूयते ॥ શતાવરી, કરિયાતુ, રીંગણીનું મૂળ, પીપર, યવાન અજમો, અજમો, વજ, એ સર્વને ગરમ પાણીથી વાટીને નાભિથી નીચેના ભાગમાં લેપ કરવા, તેથી સ્ત્રી સુખથી પ્રસવે છે.
લાંગલીનું મૂળ, કુકડવેલાનું મૂળ, તુંબડીનું મૂળ, ગલકીનું મૂળ, એ સર્વે પ્રસૂતિને અર્થે લેપન કરવાનાં ઔષધો છે. એ પ્રકૃતિના લેપવડે સ્ત્રીઓ સુખથી પ્રસૂતિ થાયછે.
પ્રસૂતિ કરનારા મંત્ર.
अथ मन्त्रः ।
हिमवदुत्तरे कूले सुरसा नाम राक्षसी । तस्या नूपुरशब्देन विशल्या गुर्विणी भवेत् ॥
For Private and Personal Use Only
Page #776
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય પંચાવનમેં.
૨૮
ऐ हो भगवति! भगमालिनि! चल चल भ्रामय भ्रामय पुष्पं विकाशय विकाशय स्वाहा । आँ नमो भगवते मकरकेतवे पुप्पधन्वाय प्रतिचालितसकलसुरासुरचित्ताय युवतिभगवासिने ही गर्भ चालय चालय स्वाहा । ऑनमो भगवति पद्मासनस्थे सितहंससमारूढे षष्ठीरूपिणी अभयवरपुस्तककमलधारिणि हा नमः । एभिर्मत्रःसप्ताभिमन्त्रितं पयः पाययेत् तेन सुखप्रसवः ।
હિમાલ્યના ઉત્તર કાંઠા ઉપર સુરસા નામે રાક્ષસી છે, તેના નપુરના શબ્દવડે ગર્ભવતીને ઝટ પ્રસવ થાય છે.”
હે ભગવતિ ! ભગમાલિની! ચલિત થી ચલિત થા, ભમાવ ભ. ભાવ, પુષ્પને વિકાસ કર વિકાસ કરી
હે ભગવાન કામદેવ ! પુષ્યધન્વા! સઘળા દેવ અને અસુરનાં ચિત્તને ચળાવનાર સ્ત્રીની યોનીમાં વાસ કરનાર! ગમન ચલિત કર ચલિત કર.”
હે ભગવતિ! કમળના આસનમાં બેઠેલી: ધોળા હંસ ઉપર સ્વારી કરનારી! છઠ્ઠીરૂપ! અભય, વરદાન, પુસ્તક અને કમળને ધારણ કરનારી! તને નમસ્કાર છે.”
એ મવડે સાત વાર મંત્રેલું પાણી ગર્ભવતીને પાવું તેથી સુખથી પ્રસવ થાય છે. .
પ્રસૂતિ કરનારે યંત્ર, ऐं हां ही हूं हैं हो हः । इदं यन्त्रपत्रिकस्योर्धभागे लिखित्वा मूढगर्भायै दर्शयेत् शय्यातले च स्थापयेत् तेन सुखेन प्रसवः ।
કૃતિ અન્ના
જ
૨
આ યંત્ર થાળી વગેરે પાત્રના ઉપરના ભાગમાં લખીને મૂઢગર્ભવાળી સ્ત્રીને બતાવો
અને પછી તેના બિછાના તળે રાખવે તેથી __/\ તેને સુખે કરીને પ્રસવ થાય છે.
/
१ आढकस्योलभागे. प्र. १ ली. अरूढकस्याधोभागे. प्र. ४ थी.
For Private and Personal Use Only
Page #777
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७30
હારીતસંહિતા.
સુખપ્રસવને મંત્ર, गङ्गातीरे वसेत्काकी चरते च हिमालये। तस्याः पक्षच्युतं तोयं दूतपायामि तत्क्षणात् ॥ ततो प्रसूयते नारी काकरुद्रवचो यथा । अनेन दूतो व्याकुलो भवेत्तावश्च पाययेत् । तेन प्रसूयते नारी गृहे सद्यः सुखेन च ॥
“ગંગાના કાંઠા ઉપર કાગડી વસે છે અને તે હિમાલયમાં ફરે છે. છે ! તેની પાંખમાંથી પડેલું પાણી હું તને તત્કાળ પાઉં છું, તેથી કરીને કાકરૂદ્રના વચનથી સ્ત્રીને પ્રસવ થશે.”
એ મંત્રવડે પાણી મંત્રીને જે દૂત વૈધને તેડવા આવ્યો હોય તેને વ્યાકુળ થાય ત્યાં સુધી પાવું. તેથી ઘેર જે સ્ત્રી કષ્ટાતી હશે તે તત્કાળ સુખથી પ્રસવ કરશે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने मूढगर्भ
चिकित्सा नाम पंचपंचाशत्तमोऽध्यायः ।
षट्पंचाशत्तमोऽध्यायः।
સુવાવડીના ઉપચાર,
आत्रेय उवाच । प्रसूत्यनन्तरं रोधार्जुनकदम्बदेवदारु वीजकालु कर्कन्धुं च यथालाभं लोहितविशुद्ध्ये दापयेत् । प्रसूतौ जातायां योनिः संशोध्य तैलेनापूर्याभ्यज्य चोष्णेन वारिणा स्वेदयेत् । उपवासमेकं कृत्वा द्वितीये दिवसे गुडनागरहरीतकीश्च दापयेत् । द्वययामोर्ध कुलत्थयूषं वा सोष्णं पाययेत् । तृतीयदिवसे पंचकोलयवागूपयेत् । चतुर्थे चातुर्जातकमिश्रा यवागूपयेत् । १ काक. प्र. १ ली. २ बीजकाष्ठं. प्र० १-४.
For Private and Personal Use Only
Page #778
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન અધ્યાય છપનમે.
पंचमेऽहनि शालिषष्टिकौदनं भोजयेत् । अनेन क्रमेण दशपंचदशाहं चोपचारयेत् ।
આત્રેય કહેછે.—પ્રસૂતિ થયા પછી લોધર, સાદડ, કદંબ, દેવદાર, ખીજોš, ખેરડી, એ વૃક્ષામાંથી જેની મળે તેની છાલે, મેળવીને તેના ક્વાથ કરીને લોહી શુદ્ધ થવા માટે આપવા. પ્રસૂતિ થયા પછી ચેાનિ સ્વચ્છ કરીને તેમાં તેલ ચેપડી મર્દન કરીને ગરમ પાણીથી તેનું સ્વેદન કરવું. પેહેલે દિવસે પ્રસૂત થયેલી સ્ત્રીને એક ઉપવાસ કરાવીને ખીજે દિવસે ગાળ, સુંઠ, અને હરડે ખાવા આપવાં. એ પાર પછી કળથીના સૃષ કરીને તે ગરમ ગરમ પાવે. ત્રીજે દિવસે પંચાલ ( પીપર, પીપરીમૂળ, ચિત્રા, ચવક, સુંઠમાં સિદ્ધ કરેલી યવાગૂ ) આપવી. ચોથે દિવસે યવાગૂ કરીને તેમાં તજ, તમાલપત્ર, એલચી અને નાગકેસરનું ચૂર્ણ નાખીને તે આપવી. પાંચમે દિવસે સાળના કે સાઠીના ચેખાને ભાત કરીને આપવા. એજ ક્રમ પ્રમાણે દસ પંદર દિવસ સુધી ઉપચાર કરવા.
૭૩૧
દૂધ વધારવાના ઉપાય. पिप्पली पिप्पलीमूलं नागरं धनवालुकम् । कुस्तुम्बुरुणि मञ्जिष्ठां सह क्षीरेण कल्कयेत् ॥ पानं क्षीरविशुद्ध्यर्थं कल्कमप्रातराशिते । मरीचं पिप्पलीमूलं क्षीरं क्षीरविवृद्धये ॥ मागधी नागरं पथ्या गुडेन सघृतं पयः । पानं जनयते क्षीरं स्त्रीणां क्षीरक्षयादपि ॥ પીપર, પીપરીમૂળ, સુંઠ, મેાથ, વાળા, ધાણા, મળ, એ સર્વને દૂધ સાથે વાટીને તેનું કલ્ફ કરવું. એ કલ્ફમાં દૂધ નાખીને સવારનું ભાજન કર્યાં પેહેલાં પીવું તેથી દૂધની વૃદ્ધિ થશે.
મરી તથા પીપરીમૂળને વાટીને દૂધ સાથે પીવાથી દૂધની વૃદ્ધિ થાયછે.
For Private and Personal Use Only
પીપર, સુંઠ, હરડે, એ ત્રણુના ચૂર્ણમાં ધી તથા ગોળ નાખીને ગાળી કરીને ખાવી તથા તે ઉપર દૂધ પીવું. એથી કરીને જે સ્ત્રીઓને દૂધ આવતું બંધ થઇ ગયું હશે તેને પણ દૂધ આવવા લાગશે.
૧ ક્ષીરવિર્ય. મ૦ ૪ થી.
Page #779
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૩૨
હારીતસંહિતા.
સૂતિકાના આચાર. एवं कृत्वा च नारीणां द्वादशाहे भिषग्वरः। माङ्गल्यं वाचनं कृत्वा योषार्थ च प्रदर्शयेत् ॥ जातके सुतमोक्षं च द्वादशाहं तथा पुनः॥ नामकर्मकृतौ सत्यां कर्णवेधनमेव च । वस्त्रबन्धं विवाहं च कारयेद् बालकस्य च ॥
એ પ્રમાણે ઉત્તમ વૈદ્ય પ્રસ્ત થયેલી સ્ત્રીના ઉપચાર કરીને બાર દિવસ થાય ત્યારે બ્રાહ્મણદ્વારા મંગળવાચન કરાવીને સ્ત્રીએ જે આચાર કર જોઈએ તે કહે. બાળકનું જાતકર્મ, વૃદ્ધિસૂતકને મેક્ષ, બારવાસાનું કૃત્ય, નામકર્મ અને તે થયા પછી અનુક્રમે કાન વીંધાવવા, સ્ત્રી બંધન અને બાળકોને વિવાહ વગેરે કર્મ કરવાં.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने सूतिको
पचारो नाम षट्पश्चाशत्तमोऽध्यायः ।
सप्तपञ्चशत्तमोऽध्यायः ।
બાળરોગની ચિકિત્સા
ધાવણના દેષ.
आत्रेय उवाच। पंचैव क्षीरदोषाश्च स्त्रीणां च कथिता बुधैः। धनक्षीरोष्णक्षीराम्लक्षीरा चैव तथापरा ॥ अल्पक्षीरा क्षारक्षीरा मृदुक्षीरा तथापरा। मृदुक्षीरा भवेत्सौख्या पंचान्या दोषकारकाः॥
આત્રેય કહે છે–સ્ત્રીઓના ધાવણના દોષ પાંચ પ્રકારના છે. કઈ સ્ત્રીનું દૂધ ઘાડું હોય છે, કેઇનું દૂધ ગરમ હોય છે, કેઈનું દૂધ ખાટું હોય છે, કેળું દૂધ ઓછું હોય છે કોઈનું દૂધ ખારું હોય છે;
For Private and Personal Use Only
Page #780
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સત્તાવનમો.
૭૩૩
અને કોઈનું દૂધ કેમળ હોય છે. એમાંથી કમળ દૂધવાળી સ્ત્રી બાળ કને સુખ કરનારી છે અને બાકીની પાંચ, રેગ ઉપજાવનારી છે.
દૂધના વિકારથી થતા રોગ घनेनाधमानरोधत्वं श्वासकासादिसम्भवः। उत्फुल्लकुक्षितैवं हि घनक्षीरस्य सेवनात् ।। अल्पसत्वः कृशो दीनः श्वासातिसारपीडितः । अल्पक्षीरस्य दोषेण सम्भवेद्धतवाक् सुतः॥ ज्वरः शोषस्तथाल्पत्वमुष्णक्षीरेण बालके । तथैव चोष्णक्षीरेण ज्वरातिसार एव च ॥ सुसत्वं बलमाप्नोति चारोग्यं लभते शिशुः । मृदुक्षीरेण नियतं जायते रूपवानपि ॥ चक्षुरोगश्च कण्डूश्च क्षतश्लेष्मावनाविता । संक्लेदयुक्तं नासास्यं जायते क्षारदुग्धके ।
अतो वक्ष्यामि भैषज्यं शृणु हारीत ! मे मतम् ॥ - ઘાડું દૂધ બાળકના પીવામાં આવવાથી તેનું પેટ ચઢે છે, મળમૂત્રાદિ બંધ થાય છે, શ્વાસ અને ખાંસી ઉપજે છે, તથા તેની કુખો ફૂલે છે. ઘાડું દૂધ પીવાથી એવા રોગ થાય છે.
જે સ્ત્રીને દૂધ થોડું આવતું હોય તેના બાળકને તે થોડું દૂધ પીવાને મળે છે. તેથી તે બાળક બળવગરને, સુકાયલે, દિન, શ્વાસ અને અતિસારથી પીડાયલ તથા હતવાફ એટલે ન બેલે એવો થાય છે. અર્થાત બોલતાં મોડું શીખે છે અથવા બોલી શકતો નથી.
ગરમ દૂધવાળી સ્ત્રીનું ધાવણ ધાવનાર બાળકને તાવ, શેષ, શરીરને ઘટાડે, તથા જ્યરાતિસાર થાય છે.
કમળ દૂધ સારું છે. એ દૂધ પીવાથી બાળક ઘણું સત્વ તથા બળ પામે છે. અને આરોગ્ય મેળવે છે. વળી કેમળ દૂધથી બાળક રૂપાળે પણ થાય છે.
ખારું દૂધ પીવાથી બાળકને નેત્રરોગ થાય છે, ખસ થાય છે, ચાંદો થાય છે, મોઢામાંથી કફ મળે છે, તથા મોટું અને નાક લાળ તથા લીંટથી ભરેલું રહે છે. તે હારીત ! હવે હું તને ઔષધ કહું છું તે સાંભળ.
અતિસારથી પીડાય
છે અથવા બેલી કળા "
શેષ,
For Private and Personal Use Only
Page #781
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૩૪
હારીતા હતા.
ઉત્ક્રુલ્લિકાની ચિકિત્સા, आध्मानात्फुल्लकुक्षिश्च श्वासदोषादिपीडितः । उत्फुल्लिका च विज्ञेया बालानां दुःखकारिणी ॥ उदरे च जलौकादिरक्तं चादौ विमोक्षयेत् । कर्कटं चातिविषं च नागरं घनपौष्करम् । दुग्धेन कल्कितं चैव ईषदुष्णं प्रदापयेत् ॥ उत्फुलिदोषे दातव्यं क्षौरदोषनिवारणम् ॥ अग्निना प्रबलः स्वेदो दहेद्वापि शलाकया । जठरे बिन्दुकाकारो जायते भिषगुत्तम ! ॥ बिल्वमूलफलं पाठा त्रिकटु बृहतीद्वयम् । काथश्च गुडयुक्तश्च बालानां च ज्वरे हितः ॥ स्त्रीणां स्यात्पानमेतेषां बालानां ज्वरनाशनम् ॥
इत्युत्फुल्लिताचिकित्सा
બાળકનું પેટ ચઢવાથી તેની કૂખા ફૂલેછે તથા તે શ્વાસ વગેરે ઉપદ્રવોથી પીડાયછે. એ રાગને ઉત્તુલ્લિકા નામે રાગ જાણવા. ખાળકાને એ રોગ દુઃખ કરનારા છે. ઉત્પલ્લિકા રોગ થાય ત્યારે પેટ ઉપર જળા લગાડીને પ્રથમ રક્ત કાઢી નાખવું. વળી એ રાગમાં ધાવણના દોષ મટે એવું ઔષધ તેની માતાને આપવું. તે ઔષધ આ પ્રમાણે છે; કાકડાસીંગ, અતિવિખ, સુંઠ, મોથ, પુષ્કરમૂળ, એ ઔષધોને દુધમાં વાટી કલ્ક કરી લગાર લગાર ગરમ હોય ત્યારે પાવું. બાળકને અગ્નિનો ભારે શેક નાખવા; અથવા લોઢાની શળીવતી તેને ડામ દેવા. તે ડામ જાર ઉપર દેવા અને તેથી જાર ઉપર બિંદુ જેવી આકૃતિ ઉઠશે. ખીલીનું મૂળ, ખીલીનું ફળ, પાહાડમૂળ, સુંઠ, પીપર, મરી, રીંગણી, ભોંયરીંગણી, એ ઔષધોના કવાથ કરીને તેમાં ગોળ નાખીને આળકને અથવા સ્ત્રીને પાવા તેથી બાળકને જ્વર નાશ પામે છે.
१ बिंदुकाकारा जायन्ते प्र० १ ली.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #782
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તૃતીયસ્થાન–અધ્યાય સત્તાવનમે.
બાળકોના જ્વરાદિની ચિકિત્સા हितः पर्यटकक्काथः शर्करामधुयोजितः । बालानां ज्वरनाशाय कैरातं मधुसंयुतम् ॥ भार्गीरास्नाकर्कटकचूर्ण वा मधुसंयुतम् । लेहो वा बालकस्यापि श्वासकासनिवारणः ॥ पथ्यावचानागरकं धनं कर्कटमेव च । चूर्ण सगुडमेवं हि बालानां कासनाशनम् ॥ पलाशभेदं त्रिफलात्रपुसैर्वारुमागधीः । पिष्ट्रा तण्डुलतोयेन सिताढ्यं मूत्ररोधजित् ॥ नागरश्चाभयादन्तीगुड चूर्ण प्रदापयेत् । बालानां विद्रधि चैव नाशयेश्च न संशयः ॥ पाठाबिल्वशिलाधातुर्वत्सकं शाल्मलीत्वचम् | दुग्धेन पानं बालानामतिसारनिवारणम् ॥ अर्जुनं च कदम्बं च कुष्ठं गैरिकमेव च । लेपनं त्वचो दोषाणां वारणं बालकस्य च ॥ रोधं रसाञ्जनं धात्री गैरिकं मधुना युतम् । अञ्जनं चैव बालानां नेत्ररोगनिवारणम् ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१२.
પિત્તપાપડાના ક્વાથમાં મધ અને સાકર નાખીને પાવે, એ ફાયદાકારક છે. બાળકાના તાવ મટાડવાને મધ સાથે કરિયાતું પાડ્યું. શ્વાસ ખાંસી,
प्र० ४ थी.
ભારંગ, રાસ્ના, કાકડાસીંગ, એમનું ચણું કરી તેમાં મધ મેળવી બાળકને ચટાડવું તેથી બાળકના શ્વાસ અને ખાંસી મટેછે.
मांसी.
१ पुसी वरी. प्र० १ ली.
૭૩૫
२डे, पन्न, सुंह, भोथ, अडासींग, मे भौषधनुं यू उरीने ગાળ સાથે બાળકને આપવું તેથી બાળકોની ખાંસી મટે છે.
२ शिलादीनि प्र० १ ली. शिलादूनि.
For Private and Personal Use Only
Page #783
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૬
હારીતસંહિતા.
પાવાથી અપર એ સમય, આમળા
મૂત્રબંધ પલાશભેદ, હરડે, બહેડાં, આમળાં, ખડબૂચના બીજ, કાકડીનાં બીજ, પીપર, એ સર્વને ચોખાના વણમાં વાટીને સાકર નાખીને પાવાથી બાળકને પિશાબ છૂટે છે.
વિધી, સુંઠ, હરડે, દંતમૂળ, અને ગેળનું ચૂર્ણ આપવાથી બાળકની વિધિ મટે છે એમાં સંશય નથી.
અતિસાર, પાહાડમૂળ, બીલી, સેનાગેરૂ, કડાછાલ, શીમળાની છાલ, એ સર્વને વાટીને બાળકને દૂધ સાથે પીવાથી તેને અતિસાર મટે છે.
ત્વચા ષ. સાદડ, કદંબ, ઉપલેટ, સેનાગેરૂ, એ સર્વને વાટીને લેપ કરવાથી બાળકને ત્વચાને દોષ નાશ પામે છે.
નેત્રરોગ, લેધર, રસાંજન, નાની હરડે, ગેરૂ, એ સર્વને મધ સાથે મિશ્ર કરીને આંખે આંજવાથી બાળકોને નેત્રરંગ મટે છે.
બાળકની બુદ્ધિ વધારવાને ઉપાય, वचा ब्राह्मी च मण्डूको धनकुष्ठं सनागरम् । घृतेन प्रातदेयं च बालानां पुष्टिकारकम् ॥ गुडूचिकापमार्गश्च विडङ्ग शपुष्पिका। 'विष्णुकान्ता वचा पथ्या नागरं च शतावरी॥
चूर्ण घृतेन संमिश्रं लिहतो धीः प्रवर्तते । त्रिभिर्दिनैः सहस्रैकं श्लोकानामवधारयेत् ॥
इति बालानां प्रज्ञाकरणम् । વજ, બ્રાહ્મી, મટુકી, ઉપલેટ, સુંઠ, એ ઓષધોનું ચૂર્ણ કરીને બાળકોને સવારમાં ખવરાવવાથી તેઓ પુષ્ટ થાય છે.
ગળો, અઘાડે, વાવડીંગ, શંખાવળી, વિષ્ણુકાંતા, વજ, હરડે, સુંદર
For Private and Personal Use Only
Page #784
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન અધ્યાય સત્તાવનમા.
શતાવરી, એ ઔષધનું ચૂર્ણ કરીને ધી સાથે ચાટવાથી બુદ્ધિ વધેછે અને ત્રણ દિવસમાં એક હજાર શ્લોક મોઢે રાખી શકવાની શક્તિ આવેછે.
બાળકને વાચા આણવાના ઉપાય.
त्रिकटु त्रिफला धान्या यवांनी शतमूलिका । वचा ब्राह्मी तथा भार्गी चूर्ण च मधुना लिहेत् ॥ . वाक्पटुत्वं च बालानां नादो वीणासमस्वरः ।
સુંઠ, પીપર, મરી, હરડે, બેહેડાં, આમળાં, ધાણા, જવાન, શતાવરી, વજ, બ્રાહ્મી, ભારંગ, એ ઔષધોનું ચૂર્ણ મધ સાથે ચાટવું. તેથી બાળકાની વાણીની ચપળતા વધે છે, અને તેને કંઠ વીણાસમાન મધુર થાય છે.
અપસ્મારની ચિકિત્સા, લક્ષણા.
यस्य श्वासो विचेतन्यं तन्द्रा चातीव वेपथुः । शिरोऽर्तिः सज्वरश्चैव स चासाध्यो भिषग्वर ! ॥ लालास्स्रुतिर्विचेतन्यं दृप्तविभ्रान्तलोचनम् । स्तब्धाङ्गविकृतिर्यस्य चापस्मारी स उच्यते ॥
939
હું વૈધશ્રેષ્ઠ ! જે ખાળ,દ્ધને શ્વાસ, અચેતપણું, ઘેન, અતિશય કંપારી, માથાની પીડા, અને તાવ, એવા વ્યાધિ ( અપસ્માર કે વાયુનો) થયા હાય તે અચે નહિ. પણ જે અપસ્મારવાળા બાળકના મુખમાંથી લાળ ગળતી હાય, જે બેભાન થઇ જતા હોય, જેની આંખેા મઢવાળી તથા વિશ્રાંત હાય, જેનું અંગ લાકડા જેવું અક્કડ થઇ ગયું હોય, એવા રાગવાળાને અપસ્મારના વ્યાધિવાળા કહે છે. અપસ્મારને લોકેા ફેકરૂં કે વાયુને રોગ કહે છે.
અપસ્મારના ઉપચાર,
अपस्मारे तु बालस्य शीतलानि प्रयोजयेत् ॥ वचा सैन्धवपिप्पल्यो नस्यं हि गुडनागरः । रसं चागस्तिपत्रस्य मरिचैः प्रतियोजितम् ॥
For Private and Personal Use Only
Page #785
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૮
હારીતસંહિતા.
M
एतैर्यदा न सौख्यं स्यात्तदा चान्दोलनं हितम् । मस्तकान्ते ललाटे च दहेल्लोहशलाकया ॥ બાળકને અપસ્મારને વ્યાધિ થયો હોય ત્યારે તેને ઠંડાં ઔષધો જવાં. વજ, સિંધવ અને પીપરનું અથવા સુંઠ અને ગેળનું નસ્ય આપવું. અગથિયાના પાનના રસમાં મરીનું ચૂર્ણ નાખીને તેનું નસ્ય આપવું. એ ઉપાયથી જે સારું ન થાય તે પછી તેને હીંચકા ખવરાવવા એ શ્રેષ્ઠ છે. અથવા માથામાં અને ક્યાળમાં લેઢાની સળી તે ડામ દેવા.
બાળકને પૂતના દોષ शून्यागारे देवकुले श्मशाने वृक्षमध्यगे। चत्वरे सङ्गमे नद्योर्भयक्षुभितबालके । संक्रामन्ति भिषक्श्रेष्ठ ! बालकस्यापि पूतनाः ॥ लोहिता रेवती ध्वाड्डी कुमारी शाकुनी शिवा । उर्ध्वकेशी तथा सेना अष्टौ चैताः प्रकीर्तिताः॥
लक्षणं च प्रवक्ष्यामि शृणु पूजाबलिक्रमम् । શૂન્યધરમાં, દેવસ્થાનની જગમાં, સ્મશાનમાં, વૃક્ષની ઝાડીમાં, ચાર માર્ગના ચક્કામાં, બે નદીઓના સંગમમાં, એ જગેએ બાળક ભયથી લોભ પામે તે હે વૈધશેષ ! તે બાળકના શરીરમાં પૂતના પ્રવેશ કરે છે. એ પૂતના આઠ છે, તેના નામ આ પ્રમાણે છે–હિતા, રેવતી, ધ્વાંક્ષી, કુમારી, શાકુની, શિળા, ઊર્બકેશી, તથા સેના. હવે એ પૂતનાઓનાં લક્ષણ તથા તેમનું પૂજન અને બલિદાન આપવાને
વિધિ કહું છું.
લેહિતાનું લક્ષણ વિગેરે जातमात्रस्य बालस्य लोहिता नाम पूतना॥ विनगन्धा लोहिता च रोदिति स मुहुर्मुहुः।
बलिं तस्याः प्रवक्ष्यामि येन सौख्यं प्रजायते ॥ બાળક જન્મે છે કે તરત લેહિતા નામે પૂતને તેમાં પ્રવેશ કરે છે. એ પૂતના શબના જેવી ગંધવાળી તથા રાતાવર્ણની હોય છે તેથી બાળકને વાસ પણ શબના ગધ જેવો થાય છે તથા તેને રંગ રાતે
For Private and Personal Use Only
Page #786
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સત્તાવનમા.
થઈ જાય છે) અને બાળક વારંવાર રડે છે. હવે જેથી બાળકને સુખ ઉપજે એવું તેનું ખલિદાન કહું છું. રેવતીનું લક્ષણ વિગેરે.
द्वितीये दिवसे बालं रेवती नाम पूतना । गृह्णाति लक्षणं तस्य रोदति कम्पते भृशम् ॥ कृष्णमृण्मयीं प्रतिमां कृत्वा गन्धानुलेपनैः । कृशरा रालचूर्ण च दीपधूपैस्तथाक्षतैः ॥ ताम्बूलैः कृष्णसूत्रैश्च रात्रौ नैर्ऋतिके क्षिपेत् ।
બીજે દિવસે રૈવતી નામે પૂતના બાળકનું ગ્રહણ કરેછે. તેનું લક્ષણ એવું છે કે, તેથી બાળક ખૂબ રડે છે તથા બહુ કંપે છે. એના બલિદાનના પ્રકાર આ પ્રમાણે છે: કાળી માટીની પ્રતીમા બનાવીને તેને ગંધ, અનુલેપન, ખીચડી, રાળનું ચુર્ણ, દીપ, ધૂપ, અક્ષત, તાંબુલ, કાળું સૂતર, એવડે પૂછતે રાત્રે તે સધળું ( મૂર્તિસહિત ) નૈઋત્ય દિશામાં મૂકી આવવું.
વાયસીનું લક્ષણ વિગેરે.
तृतीये दिवसे प्राप्ते वायसी नाम पूतना || तया गृहीतमात्रेण रोदिति न पिबेत्स्तनम् । ज्वरश्चैवातिसारश्च काकवद्वदति भृशम् ॥ तस्या दध्योदनं पात्रे यवकुशरपालिकाः । ध्वजाभिः सगुडं चैव कृष्णवस्त्रानुलेपनम् ॥ धूपदीपाक्षतैश्चैव मध्याह्ने बलिमाहरेत् ।
૭૩૯
For Private and Personal Use Only
ત્રીજે દિવસે વાયસી નામે પૂતના પ્રવેશ કરેછે. એ પૂતના આળકને પકડે છે તેથી બાળક રડવા માંડે છે અને ધાવતા નથી. તેને તાવ અને અતિસાર થાય છે તથા તે કાગડાનીપેઠે ઘણું ખેલે છે. એ પૂતનાને એક પાત્રમાં દહીં, ભાત, જયના ખીચડા, રોટલી, ધજા, ગાળ એવું બલિદાન આપવું. તથા કાળું વસ્ત્ર, અનુલેપન, ધૂપ, દીપ, અક્ષતવડે પૂજન કરી મધ્યાન્હે બલિ મૂકવા.
૧ એ બલિદાન કાઈ પ્રતમાં માલમ પડતું નથી.
Page #787
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
કુમારીનું લક્ષણ વિગેરે. चतुर्थे दिवसे बालं कुमारी नाम पूतना ॥ गृह्णाति बालकस्तेन ज्वरेण परितप्यते । स्तन्यं न गृह्णते बालस्तन्मुखं परिशुष्यति । कृशत्वं रोदिति तस्याः शृणु पूजाबलिक्रमम् ॥ पायसं सघृतं खण्डं घृतस्य दीपकत्रयम् । मृण्मयी प्रतिमां कृत्वा पुष्पधूपाक्षतैरपि । कृतान्तदिशि मध्याह्ने बलिं दत्वा सुखी भवेत् ॥
ચોથે દિવસે કુમારી નામે પૂતના બાળકનું ગ્રહણ કરે છે તેથી તે તાવડે પીડાય છે. તેથી બાળક ધાવતું નથી, તેનું મુખ સૂકાઈ જાય છે, તથા તેનું શરીર કૃશ થઈ જાય છે. એ પૂતનાનું પૂજન તથા તેને બલિદાન આપવાનો ક્રમ હું તને કહું તે સાંભળ. એ પૂતનાની ભાટીની પ્રતિમા કરીને ખીર, ઘી અને ખાંડનું નૈવેદ્ય કરવું; ઘીના ત્રણ દીવા કરવા, પુષ્પ, ધૂપ અને દીપવડે તેનું પૂજન કરવું. એનું બલિદાન મધ્યાહે દક્ષિણ દિશાએ મૂકવું. એ રીતે કરવાથી બાળકને સુખ થાય છે.
શાકુની પૂતનાનું લક્ષણ વિગેરે पञ्चमे दिवसे बाले शाकुनी नाम पूतना। गृह्णाति स तयाक्रान्तः स्तन्यं नाकषते शिशुः । सज्वरो वमति रौति कासमानोऽथ वेपते ॥ तस्याः शोभनिका पूजा क्रियते तिललड्डुकैः। श्वेतगन्धाक्षतैयूंपैः पूजयेन्मृण्मयाकृतिम् ।
उत्तराणां समाश्रित्य पूर्वाह्ने बलिमाहरेत् ॥ પાંચમે દિવસે બાળકને શાકુની નામે પૂતના પકડે છે. એ પૂતનાએ પકડેલે બાળક દૂધ ધાવતું નથી. બાળકને તાવ આવે છે, ઉલટી થાય છે, રડે છે, ખાંસી થાય છે, અને કંપે છે એ પૂતનાની માટીની પ્રતીમા બનાવીને તેની તલના લાડુવડે સુંદર પૂજા કરવી. તેને
For Private and Personal Use Only
Page #788
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સત્તાવનમો.
૭૪૧
સફેદ ગંધ અક્ષત અને ધૂપ કરીને પછી ઉત્તર દિશામાં દિવસના પહેલા પહેરમાં બલિદાન મૂકી આવવું.
શિળા નામે પૂતનાનું લક્ષણ વિગેરે. षष्ठे च दिवसे प्राप्ते शिवा नाम कुमारिका । रौति निःश्वसिते तेन वमति कम्पते तथा । स्तन्यं च नाहरेद्वालो ज्वरातीसारपीडितः॥ तस्यै बलिः प्रदेयश्च सप्तव्रीहिमयश्चरुः । पायसैर्दधिदीपैश्च पूज्या सा तिलचूर्णकैः॥ गन्धपुष्पाक्षतैयूंपैः पूजयेन्मृण्मयाकृतिम् । ऐशानी दिशमाश्रित्यापराह्ने बलिमाहरेत् ॥
છત્તે દિવસે શિળા નામે કુમારિકા (પૂતના) બાળકને પકડે છે. તેથી બાળક રડે છે, નિઃશ્વાસ મૂકે છે, ઉલટી કરે છે, કપે છે, ધાવતે નથી, તથા તાવથી અને અતિસારથી પીડાય છે. એ પૂતનાની માટીની મૂર્તિ કરીને સાત ધાન્યને બાફીને તેનું બલિદાન આપવું. વળી દૂધપાક, દહી, દીવા, તલનું ચૂર્ણ, ગંધ, પુષ્પ, અક્ષત, અને પવડે તેની પૂજા કરવી. ઈશાન ખુણામાં દિવસના પાછલા ભાગમાં બલિદાન આપવું.
ઉર્વેકેશી પૂતનાનું લક્ષણ વિગેરે. सप्तमेऽह्नि पूतनाया ऊर्ध्वकेश्याः शिशौ तथा। पूर्ववदू दृश्यते चिह्न तथैव बलिमाहरेत् ॥ સાતમે દિવસે ઉર્વશી પૂતના બાળકને પકડે છે, ત્યારે પણ બાળકમાં શિલા પૂતનાના જેવા જ લક્ષણે માલમ પડે છે. એની પૂજા અને બલિદાન વિગેરે પણ ઉપર કહ્યાં તેવાં જ છે.
સેના પૂતનાનાં લક્ષણ વિગેરે. अष्टमे दिवसे प्राप्ते सेना नाम च पूतना। तया गृहीतः श्वसिति हस्तौ कम्पयते भृशम् ॥ तस्यै दध्योदनं दद्यात् तिलचूर्ण च पोलिकाम् । धूपदीपगन्धपुष्पताम्बूलान्यक्षतानि च ॥
For Private and Personal Use Only
Page #789
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૨
હારીતસંહિતા.
आग्नेयी दिशमाश्रित्य प्रदोषे बलिमाहरेत् । एवं क्रमेण मासस्य वर्षस्य बलिकर्म च ॥
આઠમે દિવસે સેના નામે પૂતના બાળકને પકડે છે. એ પૂતનાએ પકડેલા બાળકને શ્વાસ થાય છે તથા તેના હાથ અત્યંત કપે છે. એ પૂતનાને દહીં, ભાત, તલનું ચૂર્ણ અને પાળીઓનું બલિદાન આપવું તથા ધૂપ, દીપ, ગંધ, પુષ્પ, તાંબૂલ અને અક્ષતવડે તેનું પૂજન કરવું. એનું બલિદાન અગ્નિ ખૂણામાં પ્રદેષ કાળે મૂકવું. એ જ પ્રમાણે મહિને અને વર્ષનું પણ બલિદાન વિગેરે સમજવું.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने बालचि
कित्सा नाम सप्तपंचाशत्तमोऽध्यायः ।
अष्टपञ्चाशत्तमोऽध्यायः।
ભૂતવિદ્યા, ભૂતનાં સ્થાન.
आत्रेय उवाच । शून्ये देवकुले श्मशानभुवने वीथीप्रतोलीतले रथ्याहारविहारशून्यनगरे चारामके चत्वरे । जायन्ते क्षुभिते च चेतसि नरे क्षुद्रग्रहायां छलाः ते चापि प्रथिता ग्रहा दशविधा वक्ष्याम्यतः साम्प्रतम् ॥
આત્રેય કહે છે–શૂન્ય દેવાલયમાં, સ્મશાન ભૂમિમાં, શેરીમાં, રાજમાર્ગમાં, ગાડાંની ઘરેડમાં, જેનના દેવાલયમાં, ઉજડ થયેલા નગરમાં, બગીચામાં, ચાર રસ્તાના ચકલામાં એ જગેએ મનુષ્ય બીકથી
ભ પામે તે તેને ક્ષુદ્ર ગ્રહના છળ લાગુ થાય છે. તે ક્ષુદ્ર ગ્રહોમાં દશ પ્રકારના ગ્રહ પ્રખ્યાત છે તે હવે હું તને કહું છું.
For Private and Personal Use Only
Page #790
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય અઠ્ઠાવનમો.
1982
*
*
** *
ગ્રહની સંખ્યા दश प्रोक्ता महाचार्यः कैश्चिदप्येकविंशतिः।
दशग्रहाणां वक्ष्यामि चिकित्सां शृणु पुत्रक!॥ મોટા આચાયોએ એવા ગ્રહ દશ કહેલા છે, અને કેટલાક આચાર્યોએ એ ગ્રહો એકવીસ પ્રકારના કહેલા છે. હે પુત્રક તેમાંના (મુખ્ય) દશગ્રહની ચિકિત્સા હું તને કહું છું તે સાંભળ.
રહેનાં નામ, ऐन्द्राग्नेयो यमश्चान्यो नैतो वरुणो गृहः। मरुतोऽपि कुबेरश्च ऐशान्यो ग्रहको ग्रहः। पैशाचिको ग्रहश्चान्यो दशैते ग्रहनायकाः ॥
દ્રગ્રહ, આયગ્રહ, યગ્રહ, નૈતિગ્રહ, વરૂણગ્રહ, ભરતગ્રહ, કુબેરગ્રહ, ઐશાન્યગ્રહ, ગ્રહકગ્રહ, પિશાચગ્રહ, એ દશ, બધા ગ્રહોમાં ગ્રહગ્રહ, મુખ્ય છે. (મનુષ્યને ગ્રહણ કરે છે–વળગે છે માટે તે ગ્રહ કહેવાય છે.)
અંગ્રહનું લક્ષણ आरामे च विहारे च देवस्थाने च यो भवेत् । ऐन्द्रग्रहं विजानीयात् तेन हर्षति गायति । सप्तश्च सदर्पश्च उन्मादग्रस्त एव च ॥
બાગમાં, જૈનના કે બૌદ્ધના વિહારમાં, અને દેવસ્થાનમાં જે ગ્રહ વળગે છે તેને ઐદ્રગ્રહ કહે છે. એ ગ્રહ વળગે છે ત્યારે મનુષ્ય મદોન્મત્ત, ગર્વવાળો અને ગાંડે હોય તેમ હર્ષ પામે છે અને ગાય છે.
આગ્નેયગ્રહનું લક્ષણ श्मशाने चत्वरे चैव गृह्णात्याग्नेयको ग्रहः । तेनैव रुषतेऽत्यर्थ सर्वतोऽपि भयंकरः ॥
સ્મશાનમાં અને ચકલામાં આય નામે ગ્રહ વળગે છે. એ ગ્રહવડે મનુષ્ય સર્વથી ભયંકર થઈને અત્યંત ક્રોધી થાય છે.
યમગ્રહનું લક્ષણ, युद्धभूमौ श्मशाने च यमश्चापि उदीर्यते तेनातिविह्वलो दीनः प्रेतवञ्चेष्टते नरः॥
For Private and Personal Use Only
Page #791
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७४४
હરીતસંહિતા.
યુદ્ધભૂમિમાં અને સ્મશાનમાં યમ નામે ગ્રહ વળગે છે, તેથી મનુષ્ય અતિ વિહલ અને દીન થાય છે તથા પ્રેતના જેવી ચેષ્ટા કરે છે.
નૈતિગ્રહનું લક્ષણ, वल्मीकचत्वरे चैत्ये गृह्णाति नैर्ऋतो ग्रहः तेनासौ वर्तते द्वेष्टि धावते मारयत्यपि ॥
दृप्तनेत्रो विवर्णास्यो बलिष्ठो दुष्टचेतनः ।
રાફડાની જગએ, ચકલામાં, અને સ્મશાનના ઝાડ આગળ, નૈઋતિ નામે ગ્રહ વળગે છે. તેથી મનુષ્ય થાંભલાની પેઠે ઉભો થઈ રહે છે, બીજાને દ્વેષ કરે છે, દોડે છે અને વખતે મારે છે પણ ખરે. એ ગ્રહના વળગાડવાળા મનુષ્યની આંખે દિવાળી હોય છે, તેના મુખની કાંતિ ફરી જાય છે. તે શરીરે બળવાન થાય છે તથા દુષ્ટ બુદ્ધિ થાય છે.
વારૂણગ્રહનું લક્ષણ नदीतडागतीरे च छलति वारुणग्रहः ॥ तेनास्यात् नविता लाला भृशं मूत्रयते नरः।
नेत्रप्लावश्च दृश्येत मूकवत्प्रविलोकते ॥ નદી કે તળાવના કાંઠા ઉપર વરૂણગ્રહ છળે છે. તેથી કરીને વળગાડવાળા મનુષ્યના મુખમાંથી લાળ ગળે છે અને તેને પિશાબ બહુજ થાય છે. વળી તેની આંખોમાં પાણી ભરાઈ આવે છે તથા તે ભૂગા માણસની પેઠે જઈ રહે છે.
મારૂતગ્રહનું લક્ષણ, वातमण्डलीमध्ये च गृह्णाति मारुतग्रहः । तेनास्यं शोषयेद्दीनः कम्पते रोदित्यथवा। विह्वलः शान्तनेत्रश्च निषीदति क्षुधातुरः ॥
વાયુના ચક્રમાં (વાળિયામાં) વાયુગ્રહ વળગે છે. તેથી રેગીનું મુખ સૂકાઈ જાય છે, તે દીન થઈ જાય છે અને કરે છે અથવા રડે છે. વળી તે વિહળ થાય છે, તેનાં નેત્ર ઢળી જાય છે, અને તે ભૂખથી પીડાઈને નીચે બેસે છે.
For Private and Personal Use Only
Page #792
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય અઠાવનમે.
૭૪૫
કુબેરગ્રહનું લક્ષણ हर्षगर्वाभिमाने च गृह्णाति यक्षराड् ग्रहः ।
तेन गोद्धतश्चैव तथारङ्गारसुप्रियः ॥ હર્ષ, ગર્વ કે અભિમાનની અવસ્થામાં કુબેરગ્રહ વળગી પડે છે. તેથી કરીને મનુષ્ય ગર્વવાળો તથા ઉદ્ધત થાય છે અને તેને અલંકાર પહેરવા બહુ વહાલા લાગે છે.
એશાનગ્રહનું લક્ષણ देवस्थाने च रम्ये च शिवग्रहश्छलप्रदः। भस्माङ्गरागं कुरुते भ्रमते च दिगम्बरः। शिवध्यानरतो नित्यं गीतवाद्यप्रियस्तु सः॥
દેવસ્થાનમાં કે રમણિક જગોએ ઐશાન (શિવ) નામને ગ્રહ છળ કરે છે. તેથી કરીને મનુષ્ય શરીરે રાખડી એળે છે અને નાગે થઈને ભમે છે. વળી તે નિત્ય શિવનું ધ્યાન કરવામાં પ્રીતિ બતાવે છે તથા તેને ગીત અને વારિત્ર પ્રિય લાગે છે.
ગ્રહકગ્રહનું લક્ષણ, शून्यागारे शून्यकूपे ग्रहको ग्रहनामकः । क्षुधाों न तृषार्तश्च कथनं न शृणोति च ॥ શૂન્ય ઘરમાં કે ખાલી કૂવામાંથી ગ્રાહક નામે ગ્રહ વળગે છે. એ રોગથી પીડાતા માણસને ભૂખ કે તરસ માલમ પડતી નથી તથા તે કોઈનું કથન સાંભળતો નથી.
પિશાચગ્રહનું લક્ષણ, उच्छिष्टे वा शुचौ यस्य छलति पिशाचग्रहः । तेन नृत्यति वा रौति तथा गायति जल्पति । मत्तवद् भ्रमते नग्नो लालास्रावी क्षुधादितः॥ एवं दशग्रहाणां च लक्षणं कथितं मया ।
वक्ष्याम्यतः प्रतीकारं शृणु पुत्र ! समासतः॥ ઉચ્છિષ્ટ કે અપવિત્ર સ્થાનમાં કે સ્થિતિમાં પિશાચ નામે ગ્રહ છળ કરે છે. એ ગ્રહના વળગાડવડે રેગી નાચે છે, રડે છે, ગાય છે,
For Private and Personal Use Only
Page #793
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
બકે છે, ગાંડાની પેઠે નાગ ભમે છે, તેના મુખમાંથી લાળ ગળે છે, તથા ભૂખથી પીડાય છે. એ પ્રમાણે દશ ગ્રહનાં લક્ષણ મેં કહ્યાં. હવે હે પુત્ર! એ ગ્રહોના ઉપચાર હું તને સંક્ષેપમાં કહું છું તે સાંભળ.
ગ્રહના વળગાડની ચિકિત્સા जलनानं सातिशयं तथा च बलिकर्म च । पूजां यथा वाच्यमानां तेन संलभते सुखम् ॥
ગ્રહના વળગાડવાળાને અતિશય જળ સ્નાન કરાવવું તથા ગ્રહોનાં બલિદાન તથા તેમનું પૂજન કરાવવું, તેથી સુખ થાય છે. એ પૂજન વિગેરે હવે પછી કહેવામાં આવશે.
ચંદ્રપ્રભા ગુટિકા, एला जातिफलं मधूकयुगलं सारस्तथा खादिरः कर्पूरामलकीजटाबहुसुताघोण्टाम्लसारस्तथा । कासीसं भवसारदाडिमफैलं सर्व च संमीलितं प्रत्येकं दधिदुग्धलाङ्गलिरसैर्युक्तं समं कल्कितम् ॥ रसेन भावितं तस्य गुटिका च प्रकल्पिता।
जयेश्चन्द्रप्रभा नाम तीव्रान मोहादिकान गदान ॥
એલચી, જાયફળ, જેઠીમધ, મહુડાં, ખેરસાર, પૂર, આમળાનું મળ, સતાવરી, બેર, લીંબુ, હીરાસી, ગુગળ, દાડીમફળ, એ સર્વને એકઠું કરવું. પછી દહીં, દૂધ, તથા લાંગલી (તે ન મળે તે નાળિએરનું પાણી લેવું) ના રસમાં વાટીને કલ્ક કરવું. એવી રીતે તે પ્રથમ દહીંને પુત્ર દેવો. તે સૂકાયા પછી દૂધને, અને પછી લાંગલીના રસનો પુટ દેવે. એવી રીતે પુટ દીધા પછી તેની ગોળી કરવી. એ ગાળીને ચંદ્રપ્રભા ગોળી કહે છે, તથા તે તીવ્ર એવા મહાદિક રગને મટાડે છે.
બીજો ઉપાય. शुण्ठी मधुकसारं च बीजं किंशुकमेव च । वचाहिङ्गुसमायुक्तं बस्तमूत्रेण संयुतम् ।
देयं ग्रहविकारघ्नं ग्रहाणां नाशनं परम् ॥
१ रास्ना. प्र. १ ली. २ भवबीज. प्र. ४ थी. ३ सहा. प्र. ४ थी; मद्यैश्च संमीलितं. प्र० १ ली.
For Private and Personal Use Only
Page #794
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય અઠાવનમ.
૭૪૭
સુંઠ, જેઠીમધને શિરે, ખાખરનાં બીજ, વજ, હિંગ, એ સર્વને એકત્ર કરીને ચૂર્ણ કરવું. તથા તે બેકડાના મૂત્ર સાથે આપવું. આ ઔષધ ગ્રહસંબંધી વિકારને નાશ કરે છે, તથા એ ગ્રહોને નાશ કરવામાં સારું છે.
ગ્રહનાશક ધૂપ, विडालविष्ठाहिविमोचनिम्बमयुरपिच्छं समराजिका च । निर्माल्यपिण्डीतकसर्जमोचधूपं घृताक्तं ग्रहदोषशान्त्यै ।
બિલાડાની વિષ્ટા, સાપની કાચલી, લીંબડાના પાંદડાં, મેરનું પીછું, રાઈ, પૂરી (તે ન મળે તે બ્રાહ્મી,) મીંઢળ, રાળ, મેખા વૃક્ષની ઇલ (તે ન મળે તે સરગવાની છાલ,) એ ઔષધોને ખાંડીને તેને ધૂપ બનાવ. એ ધુપને ઘીમાં કરોળીને તેને ધુમાડે દેવાથી ગ્રહગ શમે છે.
બીજા ઉપાય, चेतना नाम गुटिका तथा ब्राह्मीघृतं स्मृतम् ।
अपस्मारे यान्युक्तानि तानि चात्र प्रयोजयेत् ॥ ચેતના નામે ગાળી, અથવા બ્રાહ્મીધૃત અથવા અપસ્માર રેગમાં જે ઔષધે કહેલાં છે તે ઔષધ, આ રોગમાં જવાં.
ભૂતેશ્વર મિત્ર, गुग्गुलं समधुघृतं तेन धूपेन धूपयेत् ।। मन्त्रेण तेन हारीत ! तर्जयेद् ग्रहपीडितम् ॥ હે હારીત ! ગુગળમાં મધ તથા ધી મેળવીને તેને ધૂપ કરવો તથા નીચે લખેલ મંત્ર બેલવો, તેથી ગ્રહના આવેશવાળે પુરૂષ ભય પામશે અને તેને ગ્રહને વળગાડ જતો રહેશે.
મંત્ર. औं नमो भगवते भूतेश्वराय किलिकिलिरवाय रौद्रदंष्ट्राकरालवक्राय त्रिनयनधगधगितपिशङ्गललाटनेत्राय तीवकोपानलामिततेजसे पाशशुलखवाङ्गडमरुधनुर्बाणमुद्राभयदण्डशम
૧ ત્રાસમુકાવ્યસંપાદંટ. 1. ૧ સી.
For Private and Personal Use Only
Page #795
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૮
હારીતસંહિતા.
मुद्राव्यप्रदशदोर्दण्डमण्डिताय कपिशजटाजूटार्धचन्द्रधारिणे भस्मरागरञ्जितविग्रहाय उग्रफणिपतिकालकूटाटोपमण्डितकण्ठदेशाय जयजय भूतनाथामरात्मने रूपं दर्शय दर्शय नृत्य नृत्य चल चल पाशेन बन्ध बन्ध हुङ्कारेण त्रासय त्रासय वज्रदण्डेन हन हन निशितखड्न छिन्न छिन्न शूलाग्रेण भिन्न भिन्न मुद्रेण चूर्णय चूर्णय सर्वग्रहाणामावेशयावेशय स्वाहा ।
ग्रहाविष्टे न चेत् तस्मै दीयते बलिरुत्तमः ।
मुक्तो भवति तस्साच संशयो नास्ति तत्र च ॥
ભૂતના પતિ ભગવાન રૂદ્રને નમસ્કાર છે. કિલિ કિલિ એવો શબ્દ કરનારા, ભયાનક દાવડે વિકાળ મુખવાળા, ત્રણ નેત્રમાં ધગધગી રહેલા અગ્નિવડે પીળાં નેત્રવાળા, તીવ્ર કપરૂપી અગ્નિવડે અત્યંત તેજવાળા, પાશ, શળ, ખવાંગ, ડમરૂ, ધનુષ્ય, બાણ, મુદ્ગર, અભય, દંડ, શમમુદ્રા, અવ્યગ્ર દશ હાથરૂપી દંડ, એ સર્વથી અલંકૃત, ભસ્મથી ભુખરી જટાના જૂટમાં અર્ધચંદ્રને ધારણ કરનારા, ભસ્મને રંગવડે રંગેલા દેહવાળા, ઉગ્ર સર્પરાજ તથા કાળકૂટ નામના વિષવડે શેભાયમાન કંઠવાળા, એવા ભૂતેના પતિ દેવના આત્મારૂપ રૂદ્રને જ્ય થાઓ, જય થાઓ. હે ભગવાન! તમારું રૂપ દેખાડે દેખાડે, નાચે નાચે, ચાલે ચાલે, પાલવડે બાંધે બાંધે, હોંકારાથી ભાસ પમાડો ભાસ પમાડે, વજ દંડવડે હણે હણે, તીવ્ર ખર્શવડે કાપે કપિ, શૂળના અગ્રવડે ભેદ ભેદો, મુક્ઝરવડે ચૂરે કર ચૂરો કરે, સર્વ ગ્રહોને આવેશ કરે આવેશ કરે.
ગ્રહને આવેશ થયેલા મનુષ્યને જે ઉત્તમ બલિદાન આપવામાં આવે તે મનુષ્ય તે ગ્રહની પીડામાંથી મુક્ત થાય એમાં સંશય નથી.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने भूतविद्या
જિવાતા નામ અષ્ટાચાર મોધ્યાયઃ |
For Private and Personal Use Only
Page #796
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तृतीयस्थान-मध्याय मागशुसा भी.
७४४
ऊनषष्टितमोऽध्यायः।
विषत સ્થાવર વિષને ભેદ,
आत्रेय उवाच । द्विविधं विषमुद्दिष्टं स्थावरं जङ्गमं भिषक् ।
शृङ्गिको वत्सनाभश्च तथा च शाझ्वेरकः॥ दारकः कालकूटश्च शङ्खः स्यात् सक्तुकस्तथा । हालाहलश्चाष्टमश्च तथाष्टौ विषजातयः ।। शृङ्गिकः कृष्णवर्णश्च वत्सनाभश्च पीतकः। शुण्ठीसमानवर्णश्च शाहूवेरः स उच्यते ॥ दारको हरिवर्णश्च कालकूटो मधुप्रभः । शङ्खश्वातिविषाभासः सपीताभश्च सक्तुकः। हालाहलः कृष्णवर्णश्चाष्टौ च जातयस्तथा ॥
આત્રેય કહે છે. –હે વૈવ! સ્થાવર અને જંગમ, એવા બે પ્રકારનું વિષ કહેલું છે. તેમાંથી સ્થાવરના આઠ પ્રકાર છે. ઇંગિક (શીંગ(उयो) १४नाग, शाईवे२७, ६॥२३, , शंभ (भियो,) समतु, અને આઠમું હલાહલ, એવા આઠ પ્રકાર વિષના જાણવા. શંગિક વિષ કાળા રંગનું હોય છે અને વછનાગ પીળે હૈયછે, સુંઠના જેવા રંગના ઝેરને શાફ્ટવેર કહે છે; દારક વિષ લીલા રંગનું હોય છે, કાલકૂટ વિષ મધ જેવા રંગનું હોય છે; શંખ નામનું વિષ અતિવિખ જેવું હોય છે, સતુક વિષ પીળું હોય છે, અને હલાહલ વિષ કાળા રંગનું હોય છે. એ પ્રમાણે આઠ જાતનાં વિષે જાણવાં.
વિષ પીધેલાની ચિકિત્સા पीतविषं नरं दृष्ट्वा सद्यो वमनमुत्तमम् । यावत् पतति विषं पीतं तावत्तु वमयेत् सदा। सिश्चेत् शीताम्भसा वक्र मन्त्रपूतेन सत्वरम् ॥
For Private and Personal Use Only
Page #797
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭પ૦
હારતસંહિતા.
જેણે ઝેર પીધું હોય એવાં માણસને તરતજ ઉલટી કરાવવી એ ઉત્તમ છે. જ્યાં સુધી પીધેલું વિષ નીકળે ત્યાંસુધી ઉલટી કરાવવી. પછી તે મનુષ્યના મુખ ઉપર મંત્રથી પવિત્ર કરેલું ઠંડું પાણી છાંટવું.
મુખ ઉપર પાણી છાંટવાને મંત્ર, ओं हर हर नीलकण्ठ ! अमृतं प्लावय लावय हुङ्कारेण विषं ग्रस ग्रस क्लीकारेण हर हर हौङ्कारेण अमृतं प्लावय प्लावय हर हर नास्ति विष उद्धर उद्धर।।
હર હર નીલકંઠ! અમૃતમાં ડૂબાડ ડૂબાડ; હોંકારાથી વિષને ગળી જા ગળી જા; કિલકારીથી હર, હર, હોંકારાથી અમૃત છાંટ છાંટ; હર હર! વિષ નથી એમ કર; (વિષમાંથી) ઉદ્ધાર કર ઉદ્ધાર કર.
કણજય મંત્ર, ओं नमो हर हर नीलग्रीवश्वेताङ्गसङ्गजटाग्रमण्डितखण्डेन्दुस्फूर्तमन्त्ररूपाय विषमुपसंहर उपसंहर हर ३ नास्ति विष ३ उच्छिद ३ । इति कर्णेजपमन्त्रेण वारंवार तालुमुखं सिञ्चेत् शीતવાuિr દા.
હે હર હર! નીલ ગ્રીવવાળા, શ્વેત અંગવાળા, જટાના અગ્ર ઉપર ખંડચંદ્રમાથી શોભાયમાન, પુરણયમાન મંત્રરૂપ! વિષને સંહાર કરે, સંહાર કરે. હર હર હર ! વિષ નથી; વિષને નાશ કરે નાશ કરે નાશ કરો.” ઉપર લખેલા કર્ણજય મંત્રવડે વારંવાર તાળવા ઉપર મુખ ઉપર ઠંડું પાણી છાંટવું.
વિષને શમાવનાર ઔષધ. तण्डुलीयकमूलानि पिष्ट्रा चोष्णेन वारिणा। पीतं पीतविषं हन्ति वमने लाघवं भवेत् ॥ काकजना सहचरी मूलं चैडगजस्य च । कदरं कार्मुकं चापि त्वचं पीत्वोष्णवारिणा ॥ पीतं तच्च विषं घोरं नाशयत्याश्वसंशयः॥
૧ ૩છો
છો. ઘ૦ ૧ સી.
૨
જીરે. પ્ર૧ સી.
For Private and Personal Use Only
Page #798
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ઓગણસામે,
खदिरस्य च मूलं च तथा निम्बफलानि च । उष्णोदकेन पीतं चेद् विषं जयति तत्क्षणात् ॥ वत्साहं च श्वगन्धां च पीत्वा चोष्णेन वारिणा । प्रपीतं च विषं याति चाशु नरस्य वेदवाक् ॥
તાંદળજાનાં મૂળને ગરમ પાણીથી વાટીને તે પીવાથી પીધેલું વિષ નાશ પામે છે. જો તે પીધાથી ઉલટી થાય તે વિષ હલકું થાયછે.
૭૫૧
કાકજંધા, પીળા ફાંટા સળિયાનું મૂળ, કુવાડિયાનું મૂળ, ધોળેા ખેર (ખેરસાર કે ધોળા કાથા), ધોળા ખેરની છાલ, એનું ચૂર્ણ કરીને ગરમ પાણી સાથે પીવાથી મહાભયાનક ઝેરને પણુ તત્કાળ નાશ કરેછે એમાં સંશય નથી.
ખેરનું મૂળ અને લીંખોળિયા, એ બન્નેને ગરમ પાણી સાથે પીવાથી તત્કાળ ઝેર નાશ પામે છે.
કડાછાલ અને આસંધને ગરમ પાણી સાથે પીવાથી ઝેર નાશ પામે છે એ વેદવાણી જાણવી.
સ્વચાદિકમાં મળેલા વિષના ઉપાય, अर्थ प्रलेपनाद्यातिक्षताद्रते विषं यदि । तस्य वक्ष्यामि भैषज्यं येन सम्पद्यते सुखम् ॥ मर्मस्थाने मर्मगतं तदसाध्यं भवेद्विषम् । साध्यं च तत् त्वग्रक्तस्थं मांसस्थं कटसाध्यकम् ॥ असाध्यं धातु संप्राप्तं पुत्र ! वक्ष्यामि भेषजम् । विषलिप्तं नरं ज्ञात्वा ततः कुर्यात्प्रतिक्रियाम् ॥ रजनीयुग्माम्लकेन कांजिकेन तु पेषितम् । लेपेन च विषं हन्ति प्रलिप्तं नात्र संशयः ॥ मातुलुङ्गरसेनापि धावनं कांजिकेन वा । अतिशीतेन तोयेन प्रलिप्तं नात्र संशयः ॥ इति स्थावरविषचिकित्सा ।
१ अथ प्रधानरक्तस्य क्षते रक्तं विषस्य च.
For Private and Personal Use Only
Page #799
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
હારીતસંહિતા.
હવે વિષને લેપ થવાથી અથવા ક્ષત ક્ષયું હોય તેમાં વિષને પ્રવેશ થવાથી વિષ લેહીમાં ભળે તેના ઉપચાર કહું છું કે જેથી રોગીને સુખ થાય. જે વિષ મર્મસ્થાનમાં ગયેલું હોય તેને અસાધ્ય જાણવું. જે વિષ ત્વચા અને લોહીમાં ભળેલું હોય તેને સાધ્ય જાણવું; અને જે વિષ માંસમાં ગયું હોય તેને કષ્ટસાધ્ય જાણવું. તેમજ હે પુત્ર! જે વિષ ધાતુઓમાં જઈ પહોચ્યું હોય તેને પણ અસાધ્ય જાણવું. હવે એ વિષનાં ઔષધ કહું છું. જે મનુષ્યને લેપ કરવાથી વિષ ચઢયું હેય તેને ઉપાય આ પ્રમાણે કરે; હળદર તથા આંબા હળદરને ખાટી કાંજીમાં વાટીને તેનો લેપ કરવાથી લેપથી ચઢેલું વિષ નાશ પામે છે. એમાં સંશય નથી.
બીજેરાના રસથી અથવા કાંજીથી અથવા અતિ ઠંડા પાણીથી લેપાયલા ભાગ ઉપર સિંચન કરવાથી વિષ નાશ પામે છે એમાં સંશય નથી.
જંગમ વિષની ચિકિત્સા विषं जङ्गममित्युक्तमष्टधा भिषगुत्तम!। दर्वीकरा मण्डलिनो राजिमन्तश्च गुण्डसाः॥ वृश्चिको गोरकश्चापि तथा च खण्डबिन्दुकः ।
अलर्कमूषमार्जारविषं प्रोक्तमनेकधा ॥ હે વૈવોત્તમ! જંગમ વિષ આઠ પ્રકારનું કહેવું છે. તે આઠ પ્રકારનાં નામ-દવકર (ફણાધારી નાગ)નું વિષ, મંડળ (ગળ કુંડાળાં) વાળા સાપનું વિષ, રાજીમંત (ભીંગડાની હારેવાળા) સાપનું વિષ, બુડસ નામે સાપનું વિષ, વીંછીનું વિષ, ગોરક (ગેરા વીંછી)નું વિષ, ખંડબિંદુક્લનું વિષ, અને હડકાયા કૂતરાનું વિષ. એ વિના ઉંદરડા બિલાડા વિગેરે અનેક પ્રકારના જાનવરોનું અનેક પ્રકારનું વિષ છે.
વિષના ત્રણ પ્રકાર, दीकराणां सर्वेषामुक्त वातात्मकं विषम् । मण्डलिनां च सर्वेषां पैत्तिकं विषमुच्यते ॥ राजिमन्तश्च ये प्रोक्तास्तेषां विषं कफात्मकम् ।
For Private and Personal Use Only
Page #800
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ઓગણસાઠમો.
૭૫૩
*
(
સઘળા દેવકર સપનું વિષ વાતાત્મક છે; સર્વે મંડળવાળા સપનું વિષ પિત્તાત્મક છે; અને સર્વે રાજીમંત સર્પનું વિષ કાત્મક છે.
અસાધ્ય વિષનું લક્ષણ, विचित्रगमनं मूर्ध्नः पीडनं चातिदुर्भरम् ॥ हृदये व्यथनं यस्य तमसाध्यं वदन्ति च । नासारक्तस्नुतिर्यस्य नेत्रे प्लावश्च दृश्यते ॥ जडा च जायते जिह्वा तमसाध्यं विदुर्बुधाः । यस्य लोमानि शीर्यन्ते पीताभं शरीरं भवेत् ॥ न स्थिरं मस्तकं यस्य तमसाध्यं भिषग्वर। एभिर्विरहितं दृष्टा कुर्यात्तस्य प्रतिक्रियाम् ॥
જે વિષવાળા રેગીની ગતિ વિચિત્ર થાય, માથામાં અત્યંત પીડા થાય, અને છાતીમાં વ્યથા (પીડા) થાય, તેને અસાધ્ય કહેવો. જે વિષરોગીના નાકમાંથી લોહી વહેવા માંડે, જેની આંખમાં પાણી ભરાઈ જાય અને જેની જીભ જડ થઈ જાય, તેને વિશ્વવિદ્યા જાણનારા વિદ્વાને અસાધ્ય કહે છે. તે વૈદ્યત્તમ! જેના શરીરનાં રૂવાં ખરી પડે, જેનું શરીર પીળું થઈ જાય, તથા જેનું માથું સ્થિર રહે નહિ, તેને અસાધ્ય જાણો. એટલાં લક્ષણ વિનાને જે વિષરોગી હોય તેની ચિકિત્સા કરવી.
વિષાબંધન મંત્ર, औं नमो भगवते सुग्रीवाय सकलविषोपद्रवशमनाय उग्रकालकूटविषकवलिने विषं बन्ध बन्ध हर हर भगवतो नील. कण्ठस्याज्ञा।
इति विषबन्धनमन्त्रः ।
ભગવાન સુગ્રીવ કે સઘળા વિષના ઉપદ્રવને શમાવનારા છે તેમને નમસ્કાર છે. તે ભયાનક એવા કાલકૂટ વિષને ખાઈ જનારા છે. હે ભગવાન વિષને બાંધે બાંધે, હરે હરો, ભગવાન નીલકંઠની આજ્ઞા છે.
For Private and Personal Use Only
Page #801
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪
હારીતસંહિતા.
જળ છાંટવાને મંત્ર, ओं नमो हर हर विषं संहर संहर अमृतं प्लावय लावय नासि अरेरे विष! नीलपर्वतं गच्छ गच्छ नासि विषम् ओं हाहा :चिरे ३। अनेन मन्त्रेण मुखमुदकेन त्रासयेत् । ओं नमोऽरेरे हंस! अमृतं पश्य पश्य ।
हे ४२ ९२ ! तभने नभ२३२ . विषनी संहा२ री संहार કરે; અમૃત છાંટો છાંટો. અરેરે વિષ! હવે તું નથી !! નીળ પર્વતમાં १. विष नथी. &!! &t! मे! यार यों ? यर्यो !"
એ મંત્રવડે મુખઉપર જળ છાંટીને ત્રાસ આપવો. પછી કહેવું है, " अरेरे हंस ! तने नभ७२ छ; अमृतने नेले."
विष। ५२ ५. जटामूला वचा कुष्ठं सैन्धवं मगधा निशा। लेपो दुष्टवणे प्रोक्तो विषं हन्ति सुदारुणम् ॥ सुरसा रजनी व्योषं यवानी पारिभद्रकम् । सर्पदुष्टवणे प्रोक्तं लेपनं विषशान्तये ॥ कुष्ठं मुस्ता अजाजी च विडङ्गं मधुयष्टिका। गुञ्जामूलं शीततोयैलेंपो मण्डलिनां हितः॥ राजिमतां विषं यस्य गृहधूमं वचाधनम् । सर्षपाश्च यवानी च पिचुमन्दफलत्रयम् ।
लेपनं राजिमतां चैव व्रणतैलेन संयुतम् ।। सठी किरातं सकटुत्रयं च वचाविशालापिचुमन्दकं च ।। पथ्या यवानी रजनीद्वयं च दुष्टवणे लेपनमेव शस्तम् ॥
स्थावरे जङ्गमे वापि विषे जग्धे भिषग्वर ।
शीघ्र छिंद्यादथोदामं प्रोक्तं च नरसत्तमैः॥
Aधुशता१२N, 401, उपसेट, सिंधव, पा५२, ९६२, मे औषધને લેપ ઝેરથી થયેલા દંશ ઉપર કરે તેથી મહાદારૂણ ઝેર પણ નાશ પામશે.
१ जयकृटं. प्र. १ ली.
For Private and Personal Use Only
Page #802
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ઓગણસાઠમા
તુલસી, હળદર, સુંઠ, પીપર, મરી, યવાની અજમા, લીમડાનાં પાંદડાં એ સર્વેને વાટીને સાપ કરડેલાના દંખ ઉપર ચાપડવું તેથી ઝેરની શાંતિ થાયછે.
૭૫૫
ઉપલેટ, મેાથ, જીરૂં, વાયવિડંગ, જેઠીમધ, અને ચણેાડીનું મૂળ, એ ઔષધોને ઠંડા પાણીમાં વાટીને તેનો લેપ કરવાથી મંડળવાદી સાપનું ઝેર મટી જાયછે.
જે મનુષ્યને રાજીમાન સર્પનું ઝેર ચઢયું હોય તેને ઘરો માસ, વજ્ર, મેાથ, સરસવ, યવાની અજમા, લીમડાનાં પાંદડાં, હરડે, બહેડાં, આમળાં, એ ઓષધાના કલ્ફમાં તેલ મેળવીને તેડે ત્રણ ઉપર લેપ કરવા.
પડચુસે, કરિયાતું, સુંઠ, પીપર, મરી, વજ, વારણીનું મૂળ, લીમડાની કુંપળા, હરડે, યુવાની અજમે!, હળદર, આંબાહળદર, એ ઔષધોને પાણીમાં વાટીને તેવડે દુષ્ટત્રણ ઉપર લેપ કરવા.
હે વૈધશ્રેષ્ઠ ! સ્થાવર જંગમ વિષ શરીરના જે ભાગમાં લાગ્યું હાય તે વિષવાળા ભાગ જલદીથી કાપી નાખવા કે બાળી નાખવા એમ ઉત્તમ મનુષ્યાએ કહેલું છે.
મંત્ર.
ओं नमो भगवते शिरसिशिखराय अमृतधाराधौत सकलविग्रहाय अमृतकुम्भपरिपूताय अमृतं प्लावय प्लावय स्वाहा ।
For Private and Personal Use Only
માથા ઉપર ચંદ્રધારણ કરનારા ભગવાન મહાદેવ કે જેનું સફળ શરીર અમૃતની ધારાવડે ધોવાયલું છે તથા જે અમૃના ઘડાવડે પવિત્ર થયેલા છે, તેમને નમસ્કાર છે. અમૃત છાંટા છાંટા, સ્વાહા.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने विषतन्त्रं
नाम ऊनषष्टितमोऽध्यायः ।
Page #803
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
હારીતસંહિતા.
षष्टितमोऽध्यायः।
ભેદાયેલાની ચિકિત્સા
ઘાતના પ્રકાર
आत्रेय उवाच । छिन्न भिन्न तथा भग्नं घृष्टं पिष्टं तथैव च ।
आस्फालितं सम्प्रहारं घातं सप्तविघं विदुः ॥
मात्रेय छ,-अपयु, मेधयां, मांजां, बसायां, ध्यरायां, અફળાયેલું, અને વાગેલું એવી રીતે ઘાતના સાત પ્રકાર છે.
पायला क्षण. अस्थिसंच्छिद्यते मांसमपि संच्छिद्यते यदि । शाखप्रशाखयोऽपि छिन्नं तच्च निगद्यते ॥ असन्धौ परिसंच्छिन्नं तदसाध्यं विनिर्दिशेत् ।। खगार्धचन्द्रपरशुच्छिन्नं तु कथितं सदा । शस्त्रछिन्नं नरं दृष्ट्वा कर्तव्या च प्रतिक्रिया ॥ જે કઈ શસ્ત્રવડે હાથ પગનું કે બીજી જગનું હાડકું કપાયું હોય અથવા માંસ પાયું હોય તો તેને છિન્ન (કપાયેલું) કહે છે. સાંધા વગર બીજી જગાએ જે કપાયું હોય તે અસાધ્ય જાણવું. તરવાર, અર્ધચંદ્ર, કે ફરસીવડે છેદાયેલું તેજ હમેશા કપાયલું કહેવાય છે. શસ્ત્ર કપાયલે માણસ જોઈને તેને પ્રતીકાર કરે.
पायसानी थिमिसा. तस्यादौ चारनालेन धावनं परिकीर्तितम् । पिचुना तिलतैलेन शीघ्रं संस्नेहनं हितम् ॥ यावद्वै स्रवति रक्तं तावत् तैलेन चाभ्यजेत् । रक्ते वै विकृति प्राप्ते न तैलाभ्यञ्जनं मतम् ॥ शोफाद्याश्च प्रजायन्ते बहुलोपद्रवा व्रणे ।
For Private and Personal Use Only
Page #804
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સામે
૭૫૭
सन्धौ छिन्नं नरं दृष्टा तप्ततैलेन सेचयेत् ॥ सेचितस्य व्रणस्यापि प्रशस्तं पिचुतैलकम् । पूये वापि विनिर्याति निम्बारग्वधपत्रकम् ॥ गुडेन पथ्यां पिष्वा च लेपनं पूयशोधनम् । दिनत्रये विशुद्धेऽपि तत्रैव लेपनं हितम् ॥ धवार्जुनकदम्बस्य प्लक्षोदुम्बरयोस्त्वचम् । जलेन पिष्ट्रा लेपश्च तेन संरोहते व्रणः॥
તિ સિરિત્સા. કપાયેલા ઘાને પ્રથમ કાંછથી છે. પછી તલના તેલમાં રૂના પુમડાં બળીને તરત પાયલા ભાગને સ્નેહન કરવું (તેલના ટુવા મૂકવા, એ પ્રમાણે જ્યાંસુધી લેહી વહેતું હોય ત્યાં સુધી તેલના ટુવા મૂક્યા કરવા. જ્યારે લેહી બંધાઈ જાય ત્યારે તેલ મૂકવું નહિ. કપાયેલાનાં વણમાં સોજો વગેરે ઘણું ઉપદ્રવ થાય છે. માણસ જે સાંધામાંથી કપાયે હોય તો તે ઉપર ગરમ કરેલા તેલવડે સેચન કરવું. અને સિંચન કરેલા ત્રણમાં રૂના પુમડાવતી તેલ પૂરવું હિતકર છે. જે ત્રણ પાકીને તેમાંથી પરૂ નીકળે તે લીંબડાનાં તથા ગરમાળાનાં પાંદડાં વાટીને અથવા ગેળમાં હરડે વાટીને તેનો લેપ કરવો તેથી પરૂ નીકળી જઈને ત્રણ સાફ થશે. ત્રણ સાફ થયા પછી પણ ત્રણ દિવસ સુધી એજ લેપ જારી રાખો, તેથી ફાયદો થાય છે. પછી ધાવડે, સાદડ, કદંબ, પીપર કે પીંપળે, ઉમે, એ ઝાડની છાલ આણને પાણીમાં વાટીને તેને લેપ કરે તેથી વ્રણને અંકુર આવે છે.
ભેદાયલાની ચિકિત્સા
ભેદાયેલાનાં લક્ષણ, शक्तिशूलैश्च बाणैश्च भल्लारखगतोमरैः। क्षुरिकामुखधाराभिभिन्नं तत् कथ्यते भिषक् ॥ साध्यममर्मजं प्रोक्तं मर्मस्थं तन सिध्यति॥ શક્તિ નામે હથિયારથી, બરછીથી, બાણથી, ભાલાથી, તરવારની અણીથી, તેમર નામના હથિયારથી કે છરીની અણુની ધારથી જે
१ सेचयेत् तप्तवारिणा. प्र० १ ली. २ पिचुना तैलपूरणं. प्र० ४ थी.
For Private and Personal Use Only
Page #805
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
હારીતસંહિતા.
વધાયું હોય તેને ભેદાયેલું કહે છે. જે મર્મસ્થાનમાં ભેદાયું હોય તે તેને અસાધ્ય જાણવું અને મર્મસ્થાન વિના બીજી કોઈ જગેએ ભેદાયું હોય તે તે સાધ્ય છે.
ભેદાયલાના પ્રતીકાર, अपामार्गरसेनापि तथा कूष्माण्डकस्य च । धावनं काञ्जिकेनापि प्रशस्तं कथ्यते बुधैः॥ तिलतैलेन चाभ्यङ्गो हितः स्यात् शस्त्रभिन्नके।
लेपनं च प्रयोक्तव्यं पूर्वोक्तं च तत्र च ॥
અધાડાના રસથી કે કહેળાના રસથી કે કાંજીથી ભેદાયલા ઘાને છે તે ફાયદાકારક છે એમ પંડિત વૈવોનું કહેવું છે. શસ્ત્રથી ભેદાયેલા ઘા ઉપર તલના તેલને અત્યંગ કરવો એ હિતકારક છે. તથા છેદાયેલા ઘા ઉપર પછવાડે જે લેપન કહેલાં છે તે અહીં પણ કરવાં.
*શલ્ય કાઢવાની ચિકિત્સા उरसि शिरसि शले कक्षयोः पादयोर्वा त्रिकजठरमुखाग्रे नेत्रयोः कर्णयोर्वा । भवति हि यदि शल्यं कष्टसाध्यं च शस्त्रैभवति यदि च गूढं भेषजैस्तैर्विधि!॥ शाखाप्रशाखयोर्षच मर्मस्थं तन्न सिध्यति । यन्त्रशस्त्रप्रतीकारैः शल्यं प्राज्ञः समुद्धरेत् ॥
હે શસ્ત્રવિધિને જાણનારા! જે છાતીમાં, માથામાં, લમણામાં, બન્ને કાખમાં, બન્ને પગમાં, કમરના સાંધામાં, જઠરમાં, મુખના આગલા ભાગમાં, બન્ને નેત્રમાં કે બન્ને કાનમાં શલ્ય પેઠું હોય અને તે શલ્ય નજરે દેખાય નહિ એમ ગૂઢ (ટંકાયેલું હોય, તે તે શસ્ત્રવગેરેથી તથા ઔષધેથી પણ કષ્ટસાધ્ય છે. જે શલ્ય હાથ, પગ અને બીજી જગાના મર્મસ્થાનમાં હોય તે અસાધ્ય છે. એ શલ્ય યંત્ર તથા શસ્ત્રરૂપ ઉપાયથી નિપુણ વૈધે કાઢવું. ૧ લીવીઝન વા. બ૦ ૪ થી. .
* કટે, હાડ, લાકડું કે હથિયારની અણુ વગેરે જે શરીરમાં ભરાઈ રહ્યું હોય તેને શલ્ય કહે છે.
For Private and Personal Use Only
Page #806
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સામે.
૭૫૮
યંત્ર તથા શસ્ત્રના પ્રકાર द्वादशैव तु यन्त्राणि शस्त्राणि द्वादशैव तु ।
चत्वारि च प्रबन्धानां शल्योद्धारे विनिर्दिशेत् ॥ गोधामुखं वज्रमुखं च नाडी संदंशचक्राकृतिकङ्कपादम् । मंथानकं शृङ्गककुण्डलं च श्रीवत्ससौवत्सिकपञ्चवक्रम् ॥
द्वादशैतानि यन्त्राणि कथितानि भिषग्वरैः। अथ शस्त्राणि प्रोक्तानि नामानि च पृथक् पृथक् ॥ अर्धचन्द्रं व्रीहिमुखं कङ्कपत्रं कुठारिका । करवीरकपत्रं च शलाका करपत्रकम् ॥ बडिशं गृध्रपादं च शूलं च घनमुद्गरम् ।
शस्त्राण्येतानि प्रोक्तानि शल्योद्धारे पृथक् पृथक् ॥ . શલ્યાદિને માટે ઉપયોગમાં લેવાતા યંત્ર બાર પ્રકારના છે તથા શસ્ત્ર પણ બાર પ્રકારનાં છે. તેમજ શલ્ય કાઢવામાં ચાર પ્રકારનાં બંધન કહેલાં છે. (પ્રથમ બાર યંત્રનાં નામ કહિયે છિયે) ગેધામુખ, १००भुम, नाडी, संदेश (सीएसी), यति , ५, भयान, शृंग, કુંડલ, શ્રીવત્સ, સૌબસ્તિક, અને પંચવટ્ઝ, એવા બાર યંત્રે ઉત્તમ વિએ કહેલા છે. હવે જે શસ્ત્રો કહેલાં છે તેમનાં જુદાં જુદાં નામ
हिये छिये. अर्धचंद्र, प्रीलिम, पत्र, ४२११, ४२वी२५त्र, શલાકા, કરપત્ર, બડિશ, ગૃધપાદ, શલ, ઘન અને મુર્ગર, એવાં બાર જુદાં જુદાં શસ્ત્ર શલ્ય કાઢવાને અર્થે કહેલાં છે.
शस्यनी ती॥२. अतिगुप्तं च शल्यं च संदंशेन समुद्धरेत् । मिन्नेन तत्प्रतीकारः कर्तव्यश्च सुधीमता ॥ गम्भीरशल्यं ज्ञात्वा च प्रतीकारं च कारयेत् । पाटनं कुशपत्रेणोद्धरेत् कङ्कमुखेन च ॥ भिन्नवत्प्रतीकारश्च कर्तव्यश्च सुधीमता॥
જે શલ્ય અતિશય ગુપ્ત હોય તેને સાણસીવડે બહાર ખેંચી કાઢવું, તથા પછી બુદ્ધિમાન વધે ભેદાયલાના જે તેને ઉપાય કરવો.
For Private and Personal Use Only
Page #807
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૬૦
હારીતસંહિતા.
શલ્ય ધણું ઉંડું પેશી ગયું હાય તે તેને આવા ઉપાય કરવેશ:—પ્રથમ કુશપત્ર નામે શસ્ત્રવડે તે જગા ચીરવી અને પછી કંકમુખ યંત્રથી તે શલ્ય ખેંચી કાઢવું. તથા તે પછી ભેદાયલા રોગી જેવા તેના ઉપાય કરવેા. સાજાની અંદરના શલ્યની ચિકિત્સા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
यत्र शोफो भवेत् तीव्रस्तत्र शल्यं विनश्यति ॥ सशल्यं सघनं चैव रुजावन्तं निरूप्य च । तत्र योग्यं च यन्त्रं च यन्त्रशस्त्रं च योग्यकम् । तत् तत्र योजनीयं च ऊहापोहविशारदैः ॥
જો શલ્ય પેઠા પછી તે ઉપર તીવ્ર સાજો થઈ આવે તા તેમાંનું શલ્ય ગૂમ થઈ જાયછે એટલે તે કષ્ટ જગાએ છે તે શોધી કાઢવું કણુ પડેછે. તે વખતે વૈધે જે ભાગ કઠણ અને પીડાવાળા હાય ત્યાં શલ્ય છે એમ જોઇને તે સ્થળમાં યેાગ્ય યંત્ર અને યાગ્ય શસ્ત્ર લાગુ કરવું. પછી વૈધે પોતાની બુદ્ધિથી પઢિત અઢિતના તર્ક કરીને યંત્ર તથા શઅવર્ડ શલ્ય ખેંચી કાઢવું.
શલ્યની વેદના શમાવવાના ઉપાય.
या वेदना शल्यनिपातजाता तीव्रा शरीरे प्रतनोति जन्तोः । घृतेन संशान्तिमुपैति तत्रं कोष्णेन यष्टीमधुनान्वितेन ॥ सर्जार्जुनो दुम्बरमर्कटीनां रोधं समङ्गासुरसासमेतम् । जलेन पिष्ठा प्रतिलेपनाय शल्योद्धृतौ सौख्यमिदं करोति ॥ शेषा क्रिया च पूर्वोक्ता छिन्ने भिन्ने हिता तु या । कर्तव्यो वालुकास्वेदो घटीस्वेदोथवा पुनः ॥
શષ્ય વાગવાથી મનુષ્યના શરીરમાં જે. તીવ્ર વેદના થાય છે તે લગાર ગરમ કરેલા ધીમાં જેઠીમધનું ચૂર્ણે મેળવીને તે ચોપડવાથી શમેછે, શય કાઢી લીધા પછી સર્જ (રાળવૃક્ષ), સાદડ, ઉમૈડા, કૌચમૂળ, લાધર, ભજી, તુળસી, એ સર્વને પાણીમાં વાટીને તેના લેપ કરવાથી સુખ થાય છે. શલ્ય કાઢયા પછી બાકીની ક્રિયા તા પાછળ જે છેદાયલા
૧ તિજ્ઞા. ૪૦ ૧ રી સત્તા. ૬૦ ૪ પી.
For Private and Personal Use Only
Page #808
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય સામે. ७६१
momwwwimmmmmmmmmmmmmmmmm તથા ભેદાયલાની કહેલી છે તેવી કરવી. વળી વાલુકાદ (રેતીવડે શેક) અથવા ઘટીર્વેદ (ઘડામાં ગરમ પાણી ભરીને તેવડે શેક) કરે.
ભગ્ન ચિકિત્સા
ભગ્નનાં સ્થાન, भग्नास्थि च नरं दृष्टा तस्य वक्ष्यामि भेषजम् । मणिबन्धे कूपरे च जानौ भग्ने कटौ तथा । पृष्ठवंशे विभने च साध्यान्येतानि सत्तम! ॥ ग्रीवादेशे चेन्द्रबस्ती रोहिण्यां कूर्परादधः । स्कन्धकूपरमध्ये च तथा च त्रिकमध्यतः। उरसि चैव क्रोडे च विभग्नं तदसाध्यकम् ॥
જેનું હાડકું ભાગેલું હોય એવા મનુષ્યને જોઈને તેને શો ઉપાય કરે તે કહું છું. જે કાંડામાંથી, કોણીમાંથી, ઘુંટણમાંથી, કેડમાંથી કે બરડાની કરોડમાંથી હાડકું ભાગેલું માલુમ પડે તે હે સત્તમ ! એ ભોગ સાધ્ય છે. (કેમકે એ જગાએ સાંધા હોવાથી હાડકું ભાંગતું નથી પણ ઉતરી જાય છે.) પણ ડેકીમાં, ઇંદ્રબસ્તિમાં, રોહિણીમાં, કોણીની નીચે, ખભાની અને કોણીની વચ્ચેના બાહુનું, કેડના સાંધાની મધ્યનું, છાતીનું અને છાતીના ઉપલા ભાગમાંનું હાડકું ભાગ્યે હેય તે તે સાધ્ય થતું નથી.
सना प्रती विभग्नं च नरं दृष्ट्रा वेणुखण्डेन बन्धयेत् । मृक्षयेन्नवनीतेनैरण्डपत्रैश्च वेष्टयेत् । उष्णाम्भसा सेचयेच्च वस्त्रेण मृदु बन्धयेत् ।। धवार्जुनकदम्बानां वल्कलं काञ्जिकेन तु । पिष्ठा हितः प्रलेपश्च तेन सौख्यं प्रजायते ॥ स्वेदयेत्तानि चोष्णेन आयासं कारयेत्पुनः । एवं क्रियासमापत्तौ ततो बन्धं निमोचयेत् ॥ एकाहान्तरितेनापि पूर्ववत्तत्प्रबन्धयेत् । यावहन्थि न बध्नाति तावन्न नापयेन्नरम् ॥ १ तावन्नो व्यायते नरम्. प्र. ४ थी.
For Private and Personal Use Only
Page #809
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૨
હારીતસંહિતા.
જે માણસનું હાડકું ભાંગી ગયું. હોય તેની ભાંગેલી જગાએ કામડાના કટકાથી બાંધી લેવું. ભાગેલા ભાગ ઉપર માખણ ચળવું તથા તે ઉપર દીવેલનાં પાંદડાં વીંટવાં. વળી તે ઉપર ગરમ પાણીની ધાર કરવી અને તેની આસપાસ કપડું વીંટાળીને પચે હાથે બાંધી લેવું. ભાગેલી જગાએ ધાવડે, સાદડ અને કદંબની છાલને કાંજીમાં વાટીને તેને લેપ કરે, તેથી સુખ થાય છે. ભાગેલી જગાએ ગરમ પાણીથી અથવા અગ્નિથી શેક કરે તથા રોગીએ હાલતા ચાલતા રહેવું. (જે ખમી શકાય તેટલો પરિશ્રમ કરવામાં ન આવે તે હાડકું ગંઠાઈ જાય છે.) એ પ્રમાણે ક્રિયા થયા પછી પાડે છે. એવી રીતે એક એક દિવસને આંતરે પાટે છોડીને પાછા પૂર્વવત બાંધો. જ્યાંસુધી ગ્રંથિ બંધાય નહિ ત્યાં સુધી પુરૂષને સ્નાન કરાવવું નહિ.
વૃષ્ટ (ધસાયલા)ની ચિકિત્સા घृष्टं चैव नरं दृष्ट्वा धावनं काचिकेन च । मूत्रेण शीततोयेन धावनं च हितं मतम् ॥ यावद्वै स्रवति रक्तं तावत्तैलेन सेचयेत् ।
अन्यानि चौषधान्यत्र कारयेद्विविधानि च ।। માણસને કોઈ જગાએ ઘસારે લાગવાથી લોહી વહેતું જોવામાં આવે તે તે ઉપર કાંજી, અથવા મૂત્ર, અથવા ઠંડા પાણીની ધાર કરવી તે હિતકારક છે. જ્યાં સુધી લોહી વહેતું હોય ત્યાં સુધી તે ઉપર તેલ રેડવું. તેમજ બીજી પણ જુદાં જુદાં અનેક ઔષધ કરવાં.
આસ્ફાલિત ચિકિત્સા पिश्चिते रक्तस्त्रावश्च स्वेदनं च विधीयते । भग्नवत्प्रतीकारं च कारयेद्विधिपूर्वकम् ॥ आस्फालिते प्रहारे तु कुर्याद्रक्तावसेचनम् । स्वेदनं च प्रयोक्तव्यं वालुकाभिस्तथैव च ॥ सिद्धार्थकुष्ठमंजिष्ठालवणं कृष्णमृत्तिका ।
चोष्णलेपः प्रयोक्तव्यस्तेन संपद्यते सुखम् ॥ વાગવાથી શરીરને કઈ ભાગ કપાઈ ગયે હોય કે છુંદા હેય
For Private and Personal Use Only
Page #810
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય સામે.
તે ત્યાં આગળથી રક્તસ્ત્રાવ કરીને પછી સ્વેદન કરવું, તથા પછી ભગ્ન પ્રકરણમાં કહ્યા પ્રમાણે વિધિપૂર્વક પ્રતીકાર કરે. કોઈ પ્રહાર વાગવાથી અકળાટ લાગે છે–ચોટ લાગી હોય તે ત્યાંથી રક્તસ્ત્રાવ કરે તથા પછી તીવડે કે બીજા કશાથી શેક કરે. સરસવ, ઉપલેટ, મછત, સિંધવ, અને કાળી માટી, એ સર્વને એકત્ર વાટી પાણીમાં નાખી ગરમ કરીને તેને લેપ કરે તેથી સુખ થાય છે.
અભિઘાતની ચિકિત્સા शिरोऽभिघातजो दोषः शिरोरोगे प्रकीर्तितः। उरसश्चाभिघातेन यकृद् गुल्मश्च जायते ॥ इत्येवं च प्रतीकारा ज्ञातव्याश्च भिषग्वरैः।
ऊहापोहैश्च कर्तव्यं भेषजं कर्मसिद्धये ॥ ભાથામાં વાગવાથી થયેલે દોષ ભાથાના રોગમાં કહેવામાં આવેલ છે તથા છાતીમાં વાગવાથી યકૃત અને ગુલ્મના વ્યાધિ થાય છે માટે તેની ચિકિત્સા તે રગમાં જેવી. ઉત્તમ વૈોએ એ પ્રમાણે પ્રતીકાર જાણવા અને પછી પિતાની બુદ્ધિથી તેમાં વધઘટ કરીને જ્યાં જેમ ઘટે તેમ ત્યાં ઔષધની પેજના કરવી, તેથી કાર્ય સિદ્ધ થાય છે.
પથ્યાપથ્ય, न वातलं च भोकव्यं नात्युष्णकटुकं तथा । मत्स्यानि न च मांसानि धनानि च गुरूणि च ॥ .. श्वेतशालिसमुद्रं च यूषं चैवाढकीषु च । शशलावकवार्ताककुक्कुटं तण्डुलीयकम् ॥ शतपुष्पाघमन्यश्च न च हिङ्गुसमन्वितम् । लवणं चातिभोक्तव्यं यदीच्छेदात्मनः सुखम् ॥ व्यायामं च व्यवायं च दिवानिद्रा तथा क्लमम् । वर्जयेत्सुखसम्पत्तिर्नरं च प्रतिपद्यते ॥ १ यकृद्गुल्मेप्रकीर्तितः. प्र० ४ थी. २ समुद्भूतं. प्र० १ ली. ३ वार्ताकुककोलं. प्र० १ ली.
For Private and Personal Use Only
Page #811
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા
આ ભચેરગમાં વાયુ ઉત્પન્ન કરે એવા પદાર્થ ખાવા નહિ, તેમ અતિશય ગરમ કે અતીશય તીખું પણ ખાવું નહિ, મત્સ્ય અને માંસ પણ ખાવાં નહિ. તેમ જે પદાર્થ ઘન અને ભારે હોય તે પણ ખાવા નહિ. ધળી શાળ (ડાંગર) ના ચેખાને ભાત તથા મગનું ઓસામણ અથવા તુવરની દાળનું ઓસામણ ખાવું. સસલા, લાવરા, તેતર, કૂકડે, તાંદળજો, સુવા તથા હીંગવાળા પદાર્થો ખાવા નહિ. જે રેગી પિતાનું સુખ છે તે તેણે લવણ ઘણું ખાવું. વળી કસરત, સ્ત્રીસંગ, દિવસે નિદ્રા અને પરિશ્રમ, એટલાં વાનાં તજવાથી રોગીને સુખસંપત્તિ પ્રાપ્ત થાય છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने भनचि.
कित्सा नाम षष्टितमोऽध्यायः ।
एकषष्टितमोऽध्यायः ।
અગ્નિથી દાઝેલાની ચિકિત્સા દાઝેલાનાં લક્ષણ તથા પ્રકાર
आत्रेय उवाच। अग्निदग्धं नरं दृष्ट्वा तच दग्धं चतुर्विधम् । ईषदग्ध मध्यदग्धमतिदग्धं च वेदवित् । सम्यग्दग्धं भिषक्श्रेष्ठ! लक्षणं शृणु पुत्रक! ॥ अतिदग्धं मांसगं स्याद्वातपित्तकफाधितम् । सम्यग्दग्धं च निर्दोषं विज्ञेयं च भिषग्वर ॥ त्वचा विशीर्यते येन स दाहः पित्तजो भवेत् । कृष्णवर्ण च तत्पित्तान्मांसगं तीव्रवेदनम् ॥
આત્રેય કહે છે–અગ્નિથી દાઝેલા પુરુષને જોઈને તે ચારમાંથી કયા પ્રકારે દાઝેલે છે તેને વિચાર કરે. કેમકે દાઝેલાના ચાર પ્રકાર છે. ઈષદગ્ધ (થોડું દાઝેલ) મધ્યદગ્ધ, અતિદગ્ધ અને સમ્યફદગ્ધ.
For Private and Personal Use Only
Page #812
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય એકસઠમા,
(ડામ વગેરે દેવામાં જોઇએ તે પ્રમાણે દઝાડવામાં આવે ત્યારે તેને સમ્યક્દશ્ય કહે છે). હે પુત્ર! હું ઉત્તમ વૈદ્ય ! હવે તું એનાં લક્ષણ સાંભળ. જ્યારે માંસ દાઝયું હૈાય ત્યારે તેને અતિગ્ય જાણવા. એ દાઝવું વાત, પિત્ત અને કના દોષને કાપાવનારૂં છે. હું વૈધ શ્રેષ્ઠ ! સમ્યક્દગ્ધ પુરુષના એક્કે દોષ કાપ પામતા નથી માટે તે દુગ્ધ નિર્દોષ જાણુવું. જે દાઝવાથી ચામડી સરી પડે છે એ દાહ પિત્તને જાણવા. પિત્તથી થયેલેા દાઝવાને સાજો કાળા હોય અને તીવ્ર વેદના કરતા હાય ત્યારે માંસ દાઝયું છે એમ જાણવું.
દુગ્ધના પ્રતીકાર.
तस्य वक्ष्यामि संसिद्ध्यै भेषजं भिषजां वर ! | ईषदग्धे काञ्जिकस्य लेपनं सुखहेतवे ॥ निम्बपत्राणि सुरसा कुष्ठं धात्रीफलानि च । ईषदग्धे यथालाभे लेपनं भिषगुत्तम ! ॥ मध्यदग्धे पयस्याया लेपेन सुखकारिणी । मधुकुष्ठकमञ्जिष्ठाघृतं पक्कं हितं मतम् ॥ कुष्ठं च यष्टीमधुकं चन्दनैरण्डपत्रकम् । मध्यदग्धे हितो लेपो दुग्धेन परिपेषितः ॥ घृतकर्पूरचूर्ण च गैरिकं रोधमेव च । शुष्कचूर्ण पूयहरं दग्धं संरोहयत्यपि ॥ आमलक्या तिलं कुष्ठं लेपनं वाग्निदग्धके । रोधोशीरं समङ्गा च लेपनं शीतवारिणा ॥ अतसीस्नेहमभ्यंगमथ यष्टीघृतेन तु । लेपाभ्यङ्गे हितं दग्धरोहणं दाहवारणम् ॥
For Private and Personal Use Only
૭૬૫
હું વૈઘોત્તમ! હવે એ દાઝેલું મટી જવા માટે હું ઔષધ કહુંછું. જો માણસ લગાર દાઝયા હાય તા તે ઉપર કાંજીનો લેપ કરવા તેથી સુખ થાય છે. હું વૈઘોત્તમ! લિમડાનાં પાંદડાં, જાખનાં પાંદડાં, ઉપલેટ, આમળાં, એમાંથી જેટલાં વાનાં મળી આવે તેટલાંને લેપ કરવાથી લગાર દાઝયા હાય તે મટે છે. મધ્યદગ્ધ મનુષ્યને દહીંની તરના લેપ
Page #813
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
કરવાથી સુખ થાય છે. જેઠીમધ, ઉપલેટ અને મજીઠ એ ઔષધવડે પકવ કરેલું ઘી હિતકારક છે. ઉપલેટ, જેઠીમધ, ચંદન, દીવેલાનાં પાંદડાં, એ સર્વને દૂધમાં વાટીને તેને લેપ કરવાથી તે મધ્યદગ્ધને ફાયદો આપે છે. કપૂરનું ચૂર્ણ, ગેરૂ, લેધર, એ સર્વનું ચૂર્ણ ઘીમાં કાલવીને દાઝેલી જગાએ ચેપડવું. જે પરૂ થયું હોય તે તે કોરું ચૂર્ણ ભભરાવવું તેથી પરૂ નાશ પામશે અને દાઝેલી જગાએ અંકુર આવશે, આમળાં, તલ અને ઉપલેટ એ ત્રણને પાણીમાં વાટીને દાઝયા ઉપર ચેપવું. લેધર, વરણવાળે, અને મજીઠ, એ ત્રણને ઠંડા પાણીમાં વાટીને દાઝયા ઉપર તેને લેપ કરે. અળસીના તેલને લેપ કરવાથી અથવા જેઠીમધ અને ઘીને લેપ કરવાથી દાઝેલી જગેએ અંકુર આવે છે તથા બળતરા થતી અટકે છે. એ બન્ને ઔષધે લેપ તથા અભંગમાં હિતકારક છે.
ધૂમાડાના ઉપધાતની ચિકિત્સા, धूमोपघाते वमनं क्षीरपानं तथोपरि।। जले च तरणं श्रेष्ठं धूमदाहोपशान्तये ॥
ધૂમાડાવડે ઉપઘાત થયો હોય તે રોગીને વમન કરાવીને પછી દૂધ પાવું. તથા ધૂમાડાના દાહની શાંતિને અર્થે પાણીમાં તરવું એક છે. इति आत्रेयभाषिते हारीतोत्तरे चिकित्सास्थानं नाम ..
एक षष्टितमोऽध्यायः ।
तृतीयस्थानं समाप्तम्।
*
:
For Private and Personal Use Only
Page #814
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
चतुर्थस्थानम् ।
सूत्रस्थानम् । * प्रथमोऽध्यायः ।
10
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાલમાપના વિધિ, आत्रेय उवाच ।
सर्षपस्य चतुर्थांशोऽणुः । चतुः सर्षपैर्माषः । चतुर्माषैर्वलः । चतुर्वलैः सुवर्णः । चतुःसुवर्णैः कर्षः । चतुः कर्षैः पलम् । चतुःपलैः कुडवः । चतुःकुडवैः प्रस्थः । चतुःप्रस्यैराढकः । चतुर्भिराGharः । द्वे पले प्रसृतिर्भवेत् ।
I
शुष्काणामौषधानां च मानं च द्विगुणं भवेत् । आर्द्राणामथ सर्वेषां विज्ञातव्यं तुलावधि ॥ सप्तभिर्यवशतैः साष्टषष्टिभिः पलं भवति । मस्तुतैारनालानां क्षीरमाज्यं गुडं सिता ॥ मधु मद्यं तथा द्राक्षा खर्जूरं गुग्गुलुस्तथा । रसोनलवणानां च प्रोतं चैवार्द्रमानकम् ॥ विडालपदिकामात्रं कर्षशब्दोऽभिधीयते । वटोदुम्बरमात्रेण पलमौदुम्बरं विदुः ॥ चतुःपलं बिल्बमानं पैले प्रसृतिमेव च । कुडवं चाञ्जलि च वक्ष्यमाणं महामते ! | चतुरङ्गुलविस्तारं चतुरङ्गुलमुन्नतम् । काष्ठजं मृण्मयं वापि कुडवं तं विनिर्दिशेत् ॥ चतुःकुडवैः प्रस्यः स्याच्चतुः प्रस्यैस्तथाढकः । चतुराढकः स्यादद्रोणो मानसंख्या प्रकीर्तिता ॥
१ प्रलं. प्र० १ ली.
For Private and Personal Use Only
Page #815
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
આગેય કહે છે–સરસવના ચોથા ભાગને અણ કહે છે. અર્થાત – ૪ અણુને = ૧ સરસવ, ૨ પલ = ૧ પ્રકૃતિ. ૪ સરસવને = ૧ ભાષ. ૧૦૦ પલ = ૧ તુલા. ૪ માલ = 1 વાલ. ૪ પલ = ૧ કુડવ. ૪ વાલ = ૧ સુવર્ણ. ૪ કુડવ = ૧ પ્રસ્થ. ૪ સુવર્ણ = ૧ ક.
૪ પ્રસ્થ = ૧ આઢક. ૪ ક = ૧ પલ. ૪ આઢક = ૧ કોણ.
સૂકી ઔષધીનું જેટલું માપ લેવાનું કહ્યું હેય તે કરતાં તેજ વનસ્પતિ લીલી મળે તે બમણું લેવી. એ પ્રમાણે તુલાસુધી બમણું લેવી. સાતસે અડસઠ જવનું એક પલ થાય છે. દહીંની તર, તેલ, કાંજી, દૂધ, નાળિએરની તાડી, ગોળ, સાકર, મધ, મધ, દ્રાક્ષ, ખજૂર, ગુગળ, લસણ, એ ઔષધ લીલાં ગણીને તેનું માપ લીલા પ્રમાણે લેવું. કર્ધનું બીજું નામ બિડાલપદિકા છે. એક પલ ઔષધની ગેળી કરવી હોય તે તે ઉમડાનાં ફળ જેવડી કરવી તથા તેને ઉદંબર કહે છે. અર્થત ઉદુંબર (ઉમડાના ફળ) નું પ્રમાણ કહ્યું હોય ત્યારે એક પલ માત્રા જાણવી. ચાર પલની માત્રાને બિલ્વ કહે છે. બે પલની માત્રાને પ્રસૃતિ કહે છે. તે મેટી બુદ્ધિવાળા ! બે અંજલિ (પ્રસૂતિ)ને ફડવા કહે છે. એ કુવના માપ વિષે કહિએ છિએ. લાકડાનું કે મટેડીનું ચાર આંગળ ઊંડું અને ચાર આંગળ લાંબું પહેલું એવું મા૫ કરવામાં આવે તેને કુડવ કહે છે. એવા ચાર કુડવનું એક પ્રસ્થ થાય છે. અને ચાર પ્રસ્થનું એક આઢક થાય છે. ચાર આઢકને એક દ્રોણ થાય છે. એ પ્રમાણે માપની સંખ્યા કહેલી છે.
( વમનાદિ ઔષધોની માત્રા, वमनं च विरेकं च प्रदद्यात्कर्षमात्रकम् । सन्तर्पणं पलंमात्रं चूर्ण कर्षकमात्रकम् ॥ क्षारमानं पलार्धे च कर्ष चैव हरीतकीम् । पलं रसोनकल्कं च पलं गुग्गुलुमेव च ॥ पलं च सूरणं कल्कं दापयेञ्च सुपण्डितः। अन्यानि चूर्णलोहानि कर्षमात्राणि दापयेत् ॥
For Private and Personal Use Only
Page #816
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થસ્થાન-અધ્યાય બીજે.
ज्ञात्वा देहबलं सम्यगुत्तमाधममध्यमम् ।
लेहं चूर्णं कषायं च दापयेद्विधिवत्सुधीः॥ વમન અને વિરેચન ઔષધ એક કર્ષ માત્ર આપવું. સંતર્પણ ઔષધ એક પળ જેટલું આપવું ચૂર્ણ એક કપ આપવું. ક્ષારનું માપ અરધા પળનું જાણવું. હરડે એક કઈ આપવી. લસણનું કલક એક પળ આપવું. એક પળ ગુગળ આપે. સૂરણનું કલ્ક સારા વિદ્વાન વૈદ્ય એક પળ આપવું. બીજાં ચૂર્ણ અને લેહ વગેરે ઔષધ એક કર્ષ આપવાં. રેગીના દેહનું બળ ઉત્તમ, મધ્યમ કે અધમ હોય તે ઉપર સારી પેઠે વિચાર કરીને બુદ્ધિમાનું વૈવે અવલેહ ચૂર્ણ અને કવાથ વિધિ પ્રમાણે આપવા.
इति आत्रेयभाषिते हारीतोत्तरे सूत्रस्थाने तुलामान
विधिर्नाम प्रथमोऽध्यायः ।
द्वितीयोऽध्यायः।
તલપાકવિધિ,
आत्रेय उवाच । पाकश्चतुर्विधः प्रोक्तस्तैलानां शृणु पुत्रक!। खरचिक्कणमध्यस्तु विशोषी चापरो मतः ॥ दुग्धारनालक्काथश्च दधि वा शोषयत्यपि । न चार्द्रता चौषधानां निःफेनो विमलस्तु यः॥ मञ्जिष्ठारससङ्काशो भवेत्स खरपाकगः। वातघ्नः सोऽपि विज्ञेयो मर्दनाभ्यञ्जने हितः॥ सफेनो मध्यपाकी च पिंडीभवति कल्कतः। नातिफेनमफेनं वा मन्यपाकं विनिर्दिशेत् ॥ १ द्रवो भवति पिंडित:. प्र. १ ली. ૬૫
For Private and Personal Use Only
Page #817
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
৬৩০
હારીતસંહિતા.
बस्तौ पाने च शस्तं च त्रिदोषघ्नं भिषग्वर!। सफेनश्चन्द्रकं यस्य भवेत्स्वच्छसमो द्रवः ॥ स च चिक्कणकः पाको नस्ये प्रोक्तो हितः सदा । सधूमश्चातिदग्धश्च दग्धगन्धरसस्तथा। स विशेयो विशोषी च वर्जितः सर्वकर्मसु॥ मर्दने खरपाकश्च बस्तौ चिक्कणपाकितः। बस्तौ पाने मध्यपाको विशोषी वर्जितस्तथा ॥ पक्षे सिध्यति तैलं च सप्ताहे घृतमेव च ।
कषायः प्रहरेणापि यत्नेनैव प्रसाधयेत् ॥
આત્રેય કહે છે–હે પુત્ર! તેલને પાક ચાર પ્રકાર છેખરે, ચિકણે, મધ્ય અને ચોથે વિશેષી. દૂધ, કાંજી, કવાથ કે દહીં જેમાં તેલ નાખીને તેને પાક કર્યો હોય તે પદાર્થ જ્યારે સોષાઈ જાય, તેમાં નાખેલા ઔષધના કચ્છમાં લીલાશ રહે નહિ તથા જે પાક ફીણ વગરને, નિર્મળ, અને મજીઠના રસ સરખે થાય તેને ખર (ખરો) પાક જાણુ. એ ખરપાક વાયુને હણનારે છે તથા શરીરે મર્દન કરવામાં અને ચોપડવામાં હિતકારક છે. મધ્યપાક ફીણવાળે હેય છે અને તેમાના કલ્કને આંગળી ઉપર ચઢાવી ચોળવાથી તેની ગોળી (કે દીવેટ) વળે છે. જો તેલને મધ્ય પાક થયો હોય તે તેમાં અતિશય ફીણ નથી આવતું તેમ ફીણ વગરને પણ તે પાક હેતું નથી. હે વૈધવર! એ મધ્ય પાકવાળું તેલ બસ્તિ આપવામાં તથા પીવામાં ઉપયોગમાં આવે છે તથા તે ત્રિદોષનો નાશ કરનારું છે. જે પાક ફીણવાળો તથા તેમાં ચાંલ્લા પડી જાય અને જે પ્રવાહી નિર્મળ સરખે દેખાતો હોય તેને ચીકણે પાક કહે. એ પાક નસ્યમાં હિતકારક થાય છે. જે પાકમાંથી ધૂમાડે નીકળતું હોય તથા જે અતિશય બળી ગયું હોય, તેમ જેમાંથી બળેલા રસને ગંધ આવતું હોય, તે પાકને વિશેષ જાણે. એ પાકવાળું તેલ કોઈ કામમાં ઉપગમાં લેવું નહિ. ખરપાક મર્દિન કરવામાં, ચીકણે પાક બસ્તિ આપવામાં અને મધ્યમ પાક બસ્તિમાં
For Private and Personal Use Only
Page #818
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થસ્થાન-અધ્યાય ત્રીજે.
७७१
તથા પીવામાં કામ આવે છે. વિશેષી સર્વ કર્મમાં જાય છે. એક પખવાડીએ તેલ સિદ્ધ થાય છે, સાત દિવસે ધી સિદ્ધ થાય છે અને કવાથ પિહેરમાં તૈયાર થાય છે, માટે તેમને યતથી સિદ્ધ કરવા.
इति आत्रेयभाषिते हारीतोत्तरे सूत्रस्थाने तैलपाक
विधिर्नाम द्वितीयोऽध्यायः ।
तृतीयोऽध्यायः।
નિરૂહ બસ્તિ કર્મ વિધિ.
आत्रेय उवाच । चतुरङ्गुलां वेणुमयीं नाडी कृत्वा तया बस्तिप्रतिकर्म कुर्यात् । नाति चोष्णे च काले च न शीते न च भोजिते ॥ न च निद्रालौ मूत्रात विष्ठार्ते न च वेदभाक् । निरूहं बस्तिकर्म च कारयेत्तं निरस्य च ॥
आदौ मूत्रविष्ठोत्सर्ग कृत्वा गुदं प्रक्षाल्य नातिशिथिलशय्यायां शाययित्वा वामाङ्गे वामपादं दक्षिणाङ्गे दक्षिणपादं च सङ्कोच्य जवोपरि संस्थाप्य गुदाभ्यन्तरे व्यङ्गुलमात्रां नाडी संचारयेत् सुधीः । ततः शनैः शनैर्बस्ति निष्पीड्य द्विपलपरिमिततैलेन निरूहं कुर्यात् । निरूहानन्तरं शनैः शनैरुत्तानं शाययित्वा ऊ
/कृत्वा च पश्चात्सङ्कोच्य पाणिभिः पञ्चवारास्फिपिण्डांस्ताडयेत् । ततः स्वस्थं कृत्वा क्षणेनापि आमाशयं मलस्थानं शोधयति । बस्त्युदरगतान्दोषान्निवारयति । पण्डितास्तं बस्तिनिरूहं तद्वस्तिकर्म च विदुः।
આત્રેય કહે છે–વાંસની ચાર આંગળની ભૂંગળી કરીને તેવડે બસ્તિકર્મ કરવું. અતિ ગરમ કાળમાં, અતિ શીત કાળમાં, રોગીએ ભોજન કર્યા પછી તરતજ, તે ઊધમાં હેય ત્યારે, તથા હે વેદ જાણનારા !
For Private and Personal Use Only
Page #819
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭૨
હારીતસંહિતા.
*
રેગીને ઝાડા પિશાબની હાજત હોય તે વખતે નિરૂહ કર્મ કે બસ્તિકર્મ કરવું નહિ. પણ ઝાડા પિશાબ વગેરેને ત્યાગ કરાવીને પછી બસ્તિકર્મ કરવું.
પ્રથમ ઝાડ પિશાબ કરીને ગુદ પ્રક્ષાલન કરીને અતિશય ઢીલી નહિ એવી શય્યામાં સૂવાડીને ડાબી તરફ ડાબે પગ તથા જમણું તરફ જમણે પગ સંકોચીને તે તે તરફની જાંધ ઉપર લાવ. પછી બુદ્ધિમાન વૈધે ગુદામાં બે આંગળ જેટલી નલીને સંચાર કરે. પછી ધીમે ધીમે બસ્તિ દબાવવી અને બે પળ જેટલા તેલવડે નિરૂહબસ્તિ આપે. નિરૂહબસ્તિ આપ્યા પછી ધીમે ધીમે છતે સૂવાડીને તેના પગ ઉભા કરીને પછવાડે સંકેચવા તથા હાથવડે પાંચ વાર કુલા ઉપર તાડન કરવું. પછી તેને સ્વસ્થ કર. ક્ષણવારમાં તેનું મહાશય અને આમાશય શુદ્ધ થશે તથા બસ્તિ અને ઉદરમાંના દેવ દૂર થશે. પંડિત એને નિરૂહબસ્તિ કહે છે. બસ્તિકર્મ પણ એના જેવું જ જાણવું. इति आत्रेयभाषिते हारीत्तोत्तरे सूत्रस्थाने निरूहवस्ति
कर्मविधिर्नाम तृतीयोऽध्यायः ।
चतुर्थोऽध्यायः।
સ્વેદન વિધિ.
आत्रेय उवाच। स्वेदःसप्तविधःप्रोक्तोलोष्टस्वेदो बाष्पस्वेदोऽग्निज्वालास्वेदः। घटीस्वेदो जलस्वेदः फलस्वेदो वालुकास्वेदश्च ॥
न तैलेन विना स्वेदं कदाचिदपि कारयेत् । तैलेनाभ्यञ्जयेत्स्वेदं स भवेद्गुणकारकः ॥ तीव्रज्वरे दाहशोषे तथातीसारपीडिते। मूर्छाभ्रमदाहाते च विषे स्वेदं न कारयेत् ॥
For Private and Personal Use Only
Page #820
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થસ્થાન–અધ્યાય પાંચમે. -~-~~-~~~-~~-~~- ~-~~~-~~-~शूलशोफातुरे वाते शीतश्लेष्मातुरेषु च । एतेषां शस्यते स्वेदो नराणां सुखदायकः ॥
સ્વેદ સાત પ્રકારને કહે છે. લોકદ (માટીનું ઢેરું તપાવીને તેવડે શેક કરે), બાષ્પદ (પાણીની બાફવતી શેક કરે, અગ્નિવાળા દ (અગ્નિના બળતાથી તાપવું), ઘટીદ (ગરમ પાણીને ઘડો ભરીને તેવડે શેક કરે), જળસ્વેદ (ગરમ પાણી ભરીને તેમાં બેસવું), ફળસ્વેદ (બંધારણ વગેરે બાંધીને), અને વાળુકાદ રેતીની પિટલીઓ કરીને શેક કરે.
તેલ વિના કદાપિ શેક કરે નહિ. રોગીની જે જગાએ શેક કરે હોય તે જગાએ પ્રથમ તેલ ચેપડવું અને પછીથી શેક કરવામાં આવે તે તે ગુણકારક થાય છે. તીવ્ર તાવમાં, દાહથી થયેલા શેષમાં, અતિસારના રોગીને, મૂછ, ભ્રમ, અને દાહથી પીડાયલાને, તથા વિષરેગવાળાને શેક કરે નહિ. શૂળગીને, સોજાવાળાને, વાતરેગવાળાને, શીત અને કફના રોગવાળાને, એ મનુષ્યોને વેદ (પરસેવે) આણવા માટે શેક કરે તેથી સુખ ઉપજે છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे सूत्रस्थाने स्वेदन
विधिर्नाम चतुर्थोऽध्यायः।
पञ्चमोऽध्यायः ।
રાવસેચન વિધિ,
आत्रेय उवाच । रक्तावसेचनं चतुभिः प्रकारैर्भवति । शिराविरेचनेनापि अलाबुभिस्तथैव च । श्लक्ष्णशृङ्गैर्जलौकाभी रक्तं च स्रावयेद्बुधः ॥ पूर्वाह्ने चापराहे च नात्युष्णे नातिशीतले ।
For Private and Personal Use Only
Page #821
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬૭૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
यवागूपरिपीतस्य शोणितं मोक्षयेद्भिषक् ॥ शिरोरोगेषु सर्वेषु नासामध्यपुढे तथा ।
असृजं रेचयेद्यत्नात्सर्वदा भिषगुत्तमः ॥
wwwwwwwwwwwwww.
ललाटमध्ये भ्रुवोरुपरिष्टादङ्गुलद्वयं त्यक्त्वा शिरां रेचयेत् । बाह्वोः कूर्परमध्ये शिरां व्यधयेत् । मणिबन्धसन्धौ । अङ्गुष्ठमूलचतुष्टयमङ्गुलं च विहाय शिरां व्यधयेत् । घुण्टिकां शिरां पादे व्यधयेत् । अपरमपि ग्रन्थविस्तरभयानक्तम् । अलाबुश्टङ्गैः रक्तावसेचनं सर्वैरपि ज्ञातम् ।
આત્રેય કહેછે.—શરીરમાંથી લેહી ખેંચી કાઢવાના ચાર પ્રકાર છે. ( ૧) શિરાવિરેચનથી, ( ર ) રૂડી મૂકીને, ( ૩ ) સુંવાળા શીંગડાવડે અને (૪) જળા મૂકીને વિદ્યાન વૈધે લોહી વેહેવડાવવું. દિવસના પહેલા પાહારમાં કે પાછલા પાહારમાં લોહી કાઢવું પણ અતિશય ગરમી કે અતિશય શીતળતા હાય ત્યારે લેહી કાઢવું નહિ. રાગીને ચવાગૂ પાને પછી વૈધે લોહી છેાડવું. તમામ માથાના રાગમાં ઉત્તમ વૈધે નાકના મધ્ય પુટમાં સંભાળથી લોહી વેહેવડાવવું. અન્ને ભમરની ઉપર એ આંગળ છેડીને કપાળતી વચ્ચેની શિરાને વેહેવડાવવી. અન્ને બાહુમાં કાણીની મધ્યેની શિરાને વેધવી. અંગૂઠાના મૂળથી ચાર આંગળ છેટેની શિરા વેધવી. પગમાં ઘુંટીની શિરાનો વેધ કરવા. ખીજાં પણ એમાં ઘણું જાણવા જેવું છે પણ ગ્રંથને વિસ્તાર થવાના ભયથી કહ્યું નથી. મડીથી અને શીંગડાથી લોહી કાઢવામાં આવે છે તે તે સર્વના જાણવામાંજ છે.
For Private and Personal Use Only
રક્તનું લક્ષણ,
सकृष्णं फेनिलं श्यामं रक्तं तद्वातदोषजम् । कुसुम्भरसपीतं च मृदु सोष्णं च पित्तलम् ॥ घनं स्निग्धं च शीतं च श्लेष्मणातत् प्रवर्तते । सर्वलक्षणसम्पन्नं विज्ञेयं तत्त्रिदोषजम् ॥
જે લેાહી કાળું, શ્રીણવાળું અને શ્યામ હાય તેને વાયુદોષવાળું
Page #822
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થસ્થાન–અધ્યાય છે.
હ૭૫
જાણવું. જે લેહી કસુંબાના રસ (જરદા) જેવું પીળું, કમળ અને ગરમ હોય તેને પિત્તવાળું જાણવું. જે લેહી જાડું સ્નિગ્ધ અને ઠંડું હોય તેને કફદોષવાળું જાણવું. વાતાદિ ત્રણે દેશનાં લક્ષણવાળું લેહી હોય તેને ત્રિષવાળું લેાહી જાણવું. इति आत्रेयभाषिते हारीतोत्तरे सूत्रस्थाने रक्तावसे
चनविधिर्नाम पञ्चमोऽध्यायः।
षष्ठोऽध्यायः।
જળ લગાડવા સંબંધી વિધિ.
જળના પ્રકાર
आत्रेय उवाच । जलौकाश्चतुर्विधाः प्रोक्ता इन्द्रायुधा रोहिणो कालिका धूम्रा चेति।
આત્રેય કહે છે,–જળે ચાર પ્રકારની છે. તેનાં નામ-ઇકાયુધા, રોહિણી, કાલિકા અને ધૂમ્રા.
ઇંદ્રાચુધા. नीलवर्णा पार्श्वरक्ता तीक्ष्णमुखी गम्भीरनिर्मलोदके पाषाणसन्धौ च प्रविशति । तया विद्रध्युदरदाहशोफमूर्छाविषाधुપદ્રવતિ
ઇંદ્રાયુધા નામની જળને રંગ કાળો હોય છે, તથા તે પાસા ઉપરથી રાતી હોય છે. તેનું મુખ તીર્ણ હોય છે. તે ઉંડા અને ચેખા પાણીમાં પથરાની સાંધામાં ભરાઈ રહે છે. એ જળવડે વૈદ્ય વિદ્રધિ, ઉદર, દાહ, સેજે, મૂછ, અને વિષ વગેરે રોગમાં લેહી ખેંચાવે છે.
રહિણી, नीलवर्णा पार्श्वपीता शङ्कमुखी पद्मनाले प्रविशति । तया विद्रधिविसर्पशोफाद्युपद्रवयति ॥
For Private and Personal Use Only
Page #823
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭
હારીતસંહિતા.
કાળા રંગની, પાસૌંપર પીળા, શંકુ જેવા મેઢાની શહિણી જળા થાયછે. તે કમળના નાળમાં પેસે છે. એ જળાવર્ડ વિધિ, વિસÑ, સાજો, એ વગેરે રોગામાં લોહી ખેંચાવે છે.
કાલિકા
कृष्णा कालिको मृत्स्नाप्राये स्थळे प्रविशति सा दूरे त्याज्या ।
એ જળા સાફ્ કાળી હોય છે, તથા તે માટી કે કાદવવાળી જગામાં પેશી રહેછે. એ જળા બિલકુલ ઉપયાગમાં લેવી નહિ.
ધૂમ્રા
धूम्रा कपोतवर्णा पीतोदरी अर्धचन्द्रमुखी कर्दमे कलुषोदके प्रविशति । सा रक्तावसेचनयोग्या निरुपद्रवा च ॥
ધૂમ્રા નામની જળેા ભુખરા રંગની હાયછે તથા તેના પેઢના રંગ પીળા હાયછે. તેનું મુખ અર્ધચંદ્ર જેવું હાયછે, તે કાદવમાં તથા મેલા પાણીમાં પેશી રહેછે. એ જળેા લોહી ખેંચવાને યોગ્ય તથા ઉપદ્રવવિનાની જાણવી.
જળા મૂકવાના વિધિ.
स्रावस्थानं काञ्जिकेन प्रक्षाल्य नवनीतेन म्रक्षयित्वा उष्णोदकेन प्रक्षालयेत् । पश्चात्तत्र जलौका विचारणीया । जलौका रक्तपूर्णा पश्चात्पातिता । तस्या मुखं लवणेन मूत्रेण वा प्रक्षालयेत् । अथवा शनैर्गोस्तनवद्दुह्यते । पुनर्नवनीतेन मुखमालिप्य विचारणीया । दुष्टरक्ते विनिर्गते देशं काञ्जिकेन प्रक्षाल्य घृतमधुनाभ्यज्य वस्त्रेण बभीयात् !
જે જગાએ જળેા લગાડવી હોય તે જગાને કાંજીવડે ધાને તે ઉપર માખણ ચેપડવું, તથા પછી ગરમ પાણીવડે તેને ધોઇ નાખવું. પછી તે જગાએ જળેા લગાડવી. જ્યારે જળા લાહીથી ભરાઇ જાય ત્યારે તેને ખેરવી પાડવી. એ જળાનું મેઢું લવણુથી અથવા ગાયના ૨ મધ્યારાયે, ૪૦ ૧ રી.
For Private and Personal Use Only
Page #824
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अतुर्थस्थान - अध्याय छो.
મૂત્રથી ધવું. અથવા ( પછી) ધીમેથી ગાયના આંચળની પેઠે તેને દોહાવી. કરીને તે જળાના મુખ ઉપર માખણુ ચેડીને તેને વળ ગાડવી. એવી રીતે ખરાબ લોહી નીકળી ગયા પછી તેના વંશને કાંજીવડે ધાઇને તેપર ધી તથા મધુ ચોપડીને કપડાવતી વંશ બાંધી લેવા.
इति आत्रेयभाषिते हारीतोत्तरे सूत्रस्थाने जलौकाविचार
विधिर्नाम षष्ठोऽध्यायः ।
सूत्रस्थानं समाप्तम् ।
For Private and Personal Use Only
७७७
Page #825
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
पञ्चमं स्थानम् ।
कल्पस्थानम् ।
प्रथमोऽध्यायः ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પસ્થાન
आत्रेय उवाच ।
हिमवच्छिखरे रम्ये सिद्धगन्धर्गसेविते । तत्रस्यं तपतेजस्थमत्रिं च मुनिपुङ्गवम् । कल्कानां च प्रयत्नेन हारीतः परिपृच्छति ॥
हारीत उवाच ।
ज्ञातं चैतन्मया तात ! समासेन चिकित्सितम् । इदानीं श्रोतुमिच्छामि कल्पस्थानं तु सुव्रत ! |
સિદ્ધ અને ગંધર્વ લેાકાએ સેવેલા હિમાલયના રમણિક શિખર ઉપર તપરૂપી તેજવાળા મુનિશ્રેષ્ઠ અત્રિૠષિ બેઠેલા હતા. તેમની પાસે જને હારિત મેટા યનથી કલ્પસ્થાન વિષે પ્રશ્ન કર્યાં. હારીત ખેત્સ્યે હૈ તાત ! સંગાની ચિકિત્સા તમે સંક્ષેપમાં કહી તે મેં જાણી. હૈ સુવ્રત ! હવે હું કલ્પસ્થાન જાણવાની ઇચ્છા રાખુંછું.
હરીતકી કહ્યું.
હર્ડની ઉત્પત્તિ,
अत्रिरुवाच ।
कल्पानामभया श्रेष्ठातस्याः शृणु गुणागुणम् । स्वर्गस्थ स्याम राध्यक्षस्यामृतं पिबतस्ततः । पतिता बिन्दवो भूमौ तेभ्यो जाता हरीतकी ॥
For Private and Personal Use Only
Page #826
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ્થાન-અધ્યાય પહેલા.
આત્રેય કહેછે.—સઘળા કલ્પને વિષે હરડેના કુપ ઉત્તમ છે. એ હરડેના ગુણ દોષ કહું તે સાંભળ. સ્વર્ગમાં રહેલા દેવના રાજા ઇંદ્ર અમૃતપાન કરતા હતા તેમાંથી જે બિંદુએ પૃથ્વી ઉપર પડ્યા તેથી હરડે ઉત્પન્ન થઈ છે.
હરડેના રસ
रसैः पञ्चभिः संयुक्ता रसेनैकेन वर्जिता ।
कषायाम्ला च कटुका तिक्ता स्वादुरसा स्मृता ॥ लवणेन वर्जिता च शृणु तस्याः पृथक् पृथक् । त्वचाश्रितं च कटुकं मेदस्तस्याः कषायकम् ॥ मेदोऽन्तरे तथा चाम्लं मधुरं चास्थिसंश्रितम् । तिक्तं चान्तरे तावन्तु रसैः पञ्चभिः संयुता ॥
૭૭.
હરડેમાં પાંચ રસ છે અને એક રસ ઓછો છે. તે તુરી, ખાટી, તીખી, કડવી અને મધુર છે. માત્ર એક લવણ રસ હર્ડમાં નથી હવે હરડેના કયા કયા એ અંગેામાં રસ રહ્યા છે તે હું તને પૃથક્ પૃથક્ કહું છું તે સાંભળ. હરડેની છાલ તીખી હોય છે, તેના ગર્ભ તુરો હોય છે, ગર્ભની અંદરના ભાગ ખાટા હાયછે, તેના કળિયા મધુર હોય છે, ળિયાની અંદરની ગોટલી કડવી હાય છે, એવી રીતે હરડે પાંચ રસવાળી રાય છે.
હરડેના ગુણ,
अम्लत्वान्मारुतं हन्ति पित्तं मधुरतिक्ततः । कफं कटुकषायत्वात् त्रिदोषघ्नी हरीतकी ॥ हरीतकी देहभृतां हिता स्यात्मातेव चैषा हितकारिणी च । परं कदाचित्कुपितेव माता न कुप्यते चांतरगाहि पथ्या ॥
For Private and Personal Use Only
હરડે ખાટી હાય છે માટે તે વાયુને નાશ કરેછે; તે મધુર તથા કડવી હોય છે માટે પિત્તનો નાશ કરે છે; તે તીખી અને તુરી હાય છે માટે કફનો નાશ કરે છે; એવી રીતે હરડે ત્રણે દોષને નાશ કરે છે. એટલા માટે પ્રાણીમાત્રને હરડે હિતકારક છે. હરડે માતાની પેઠે
Page #827
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૦
હારીતસંહિતા.
હિત કરનારી છે. પણ માતા તે કઈ વખત પણ કપ પામેલા જેવી જણાય છે, પરંતુ શરીરમાં ગયેલી હરડે કઈ વખત કપ પામતી નથી.
હરડેની ઉત્પત્તિ અને નામ. तस्या उत्पत्तिनामानि वक्ष्यामि शृणु कोविद!। विजया रोहिणी चैव पूतना चामृता तथा ॥ चेतकी चाभया चैव जीवन्ती चैव सप्तमी। विन्ध्ये च विजया जाता अभया च हिमालये ॥ रोहिणी वैदिशे जाता पूतना मगधे स्मृता। जीवन्तिका सुराष्ट्रायां चम्पायां चेतकी मता ॥
अमृता सरयूतीरे इत्येताः सप्त जातयः॥ હે પંડિત ! હવે હરડેની ઉત્પત્તિનાં સ્થાન અને તેનાં નામ કહું તે સાંભળ. વિયા, રેહિણી, પૂતના, અમૃતા, ચેતકી, અભયા, અને સાતમી જીવંતી, એવાં સાત હરડેનાં નામ છે. વિજયા વિંધ્યાચળમાં ઉત્પન્ન થાય છે. હિમાલયમાં અભયા ઉપજે છે, વૈદિશ પ્રાંતમાં રેહિણી થાય છે, મગધ દેશમાં પૂતના થાય છે; સૌરાષ્ટ્ર દેશમાં જીવતી થાય છે, ચંપા દેશમાં ચેતકી થાય છે, અને સરયૂના કાંઠા ઉપર અમૃતા થાય છે, એ પ્રમાણે હરડેની સાત જાતની ઉત્પત્તિ છે.
હરડેને રેગપરત્વે ઉપગ, अभया नेत्ररोगेषु शिरोरोगेषु सर्वदा। सर्वप्रयोगे विजया रोहिणी क्षतरोहिणी ॥ पूतना लेपनार्थे च अमृता च तथा मता। चेतकी सर्वतो योज्या जीवन्ती चूर्णयोगतः ॥ बालानामुपकारार्थ बिजयां परिलक्षयेत् ॥ નેત્રના તથા માથાના રોગમાં સર્વદા અભયારે ઉપગ કરે બધા પ્રયોગમાં વિજયા વાપરવી, રોહિણી જાતની હરડે ક્ષતને અંકુર લાવનારી છે, લેપ કરવામાં પૂતના અને અમૃતા વાપરવી, ચેતકી સર્વ
૧ રાશિ પ્ર. ૧-૪.
For Private and Personal Use Only
Page #828
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ્થાન-અધ્યાય પેહેલા.
ઠેકાણે ચેાજવી; અને ચૂણૅ સાથે આપવામાં જીવંતી વાપરવી. બાળકોન હિતને માટે વિશેષે કરીને વિજયા જોઈને લેવી.
૭૮૧
હરડેની જાતિ ઓળખવાના પ્રકાર
व्याखा च रोहिणी प्रोक्ता अमृता स्थूलमांसला । पंचास्रा चाभया प्रोक्ता पूतना चतुरस्रका ॥ व्यस्रा तु चेतकी प्रोक्ता जीवन्ती दीर्घमांसला । विजया नीलवर्णा च पीता स्याद्रोहिणी भिषक् ! ॥ अमृता कृष्णवर्णा च किंचिच्छुभ्राभया तथा । सार्घद्व्यङ्गुलमानेन अमृतां लक्षयेदुधः ॥
ત્રણ હાંસેાવાળી હરડેને હિણી જાણવી; જેનું દળ માટું હોય તેને અમૃતા જાણવી; પાંચ ઢાંસાવાળીતે અભયા જાણુવી; ચાર હાંસવાળીને પૂતના જાણુવી; ત્રણ હાંસાવાળીને ચેતકી જાણવી; લાંબી અને દળવાળી હરડેને જીવંતી જાણવી. વિજયા નીલા રંગની હોય છે; હે વૈઘ ! રાહિણી પીળા હાપછે; અમૃતા કાળા રંગની હાય છે; તથા હરડે કાંઇક ધોળાશ પડતી હાય છે. અમૃતા હરડે અઢી આંગળ લાંબી જોઇને લેવી.
હરડેના ગુણ
पथ्या भवेत्पथ्यतमा नराणां रोगांश्च सर्वान्विनिहन्ति सद्यः । आयुः प्रदा तुष्टिमतीव मेघावणज तेजः स्मृतिमातनोति ॥ उन्मूलिनी पित्तकफानिलानां सम्मीलिनी बुद्धिबलेन्द्रियाणम् । विस्रंसिनी मूत्रशकृन्मलानां हरीतकी रोगहरा नराणाम् ॥
For Private and Personal Use Only
હરડે મનુષ્યોને અતિશય પૃથ્ય આવે છે માટે તેને પથ્યા કહે છે. એ હરડે સધળા રાગાના તત્કાળ નાશ કરેછે. વળી તે આયુષ્યને આપનારી, તુષ્ટિ આપનારી, અતિશય બુદ્ધિ આપનારી તથા શરીરના વણું, આજ, તેજ અને સ્મૃતિને વધારનારી છે. તે પિત્ત, કફ અને વાયુના નાશ કરનારી છે; બુદ્ધિ, બળ અને ક્રિયાના બળને એકત્ર કરનારી છે; અને મૂત્ર, ઝાડા તથા મળને ખાહાર કાઢનારી છે. એવી રીતે હરડે મનુષ્યેાના રાગને હરનારી છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे कल्पस्थाने हरीतकी - कल्पो नाम प्रथमोऽध्यायः ।
Page #829
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
७८२
www.kobatirth.org
હારીતસંહિતા.
द्वितीयोऽध्यायः ।
ત્રિફળા કલ્પ,
ત્રિફળાનું પ્રમાણુ, आत्रेय उवाच ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
हरीतक्याश्चामलक्या विभीतस्य च यत्फलम् । त्रिफलेत्युच्यते वैद्यैर्वक्ष्यामि भागनिर्णयम् ॥ एकं भागं हरीतक्या द्वौ भागौ च बिभीतकम् । आमलक्यास्त्रिभागं च सहैकत्र प्रयोजयेत् ॥ त्रिफला कफपित्तघ्नी महाकुष्ठविनाशिनी । आयुष्या दीपनी चैव चक्षुष्या व्रणशोधिनी ॥ वर्णप्रदायिनी वृष्या विषमज्वरनाशिनी ।
प्रदा कण्डुहरा मिगुल्मार्शनाशिनी ॥ सर्वरोगप्रशमनी मेघास्मृतिकरी परा ।
આત્રેય કહેછે.—હાર્ડનાં, આંમળાનાં અને એહુડાનાં ફળ મળીને ત્રિફળા કહેવાય છે. હવે એ કયા પ્રમાણમાં લેવાં તેના નિર્ણય કર્યું. હરડેના એક ભાગ, મેહેડાના ખે ભાગ, આમળાંના ત્રણ ભાગ, એ સર્વેને એકઠા કરીને યેાજવા. તેને ત્રિફળા કહે છે. ત્રિફળા કર અને પિત્તના નાશ કરનારી છે, તથા મોટા કોઢના નાશ કરનારી છે. વળી તે આયુષ્યની વૃદ્ધિ કરનારી, જઠરાગ્નિનું ઉદ્દીપન કરનારી, નેત્રનું તેજ वधारनारी, प्रणुने शुद्ध १२नारी, रंग ( अंति) आापनारी, पुष्टि કરનારી, વિષમજ્વરને નાશ કરનારી, નેત્રને તેજ આપનારી, ખસ ( यम ) ने बरनारी, उझटी, शुम्भ तथा अर्शन नाश श्नारी, सर्व રાગને શમાવનારી, તથા બુદ્ધિ અને સ્મરણશક્તિ વધરવામાં ઉત્તમ છે.
१ मेहकुष्ठ. प्र० ४ थी. घृतेन प्र० ४ थी.
For Private and Personal Use Only
Page #830
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ્થાન-અધ્યાય બીજો,
રાગપરત્વે ત્રિફળાના ચોગ
वक्ष्यामि योगयुक्तिं च रोगे रोगे पृथक्पृथक् । वाते घृतगुडोपेता पित्ते समधुशर्करा ॥ श्लेष्मे त्रिकटुकोपेता मेहे समधुवारिणा । कुष्ठे च घृतसंयुक्ता सैन्धवेनाग्निमान्द्यहा ॥ चक्षुर्भावनके काथी नेत्ररोगनिवारणः । घृतेन हरते कण्डूं मातुलुङ्गरसैर्वमिम् ॥ क्षीरेण राजयक्ष्माणं पाण्डुरोगं गुडेने च । भृङ्गराजरसेनापि घृतेन सह योजितः । वलीपलितहन्ता च तथा मेधाकरः स्मृतः ॥ सक्षीरः सगुडः काथो विषमज्वरनाशनः । सशर्कराघृतः क्वाथः सर्वजीर्णज्वरापहः ॥ एषा नरणां हितकारिणी च सर्वप्रयोगे त्रिफला स्मृता च । सर्वामयानां शमनी च सद्यस्तेजश्च कान्ति प्रतिभां करोति ॥
७८३
wwwww
शोफे तथा कामलपाण्डुरोगे तथोदरे मूत्रयुता हिता च । हिध्मातिसारे ग्रहणीविकारे हिता च तक्रेण फलत्रिका घ ॥ क्षीणेन्द्रिये जीर्णज्वरे च यक्ष्मे क्षीरेण युक्ता त्रिफला हिता च । स्यान्ननेत्ररोगे च शिरोगदे च कुष्ठे च कण्डूव्रणपीनले च ॥
For Private and Personal Use Only
मूत्र कामलकेऽग्निमान्धे हिता जलेन त्रिफला हि कल्किता । सशीतकाले गुडनागरेण सशर्करा क्षीरयुता तथोष्णे ॥ वर्षासु शुण्ठीसहिता फलत्रिका फलत्रिका सर्वरुजाहरा स्यात् ।
હવે પ્રત્યેક રાગમાં નૂદા જૂદો ત્રિફળાના ઉપયોગ કેવી યુક્તિથી કરવા તે હું કહું છું. વાયુના રોગમાં ધી અને ગોળ સાથે ત્રિફળા ખાવી; પિત્તના રોગમાં મધ અને સાકર સાથે ખાવી, કના રાગમાં સુંઠ, પીપર અને મરી સાથે ખાવી, પ્રમેહમાં મધ અને પાણી સાથે ખાવી; કાઢ રાગમાં ધી સાથે ખાવી; સિંધવ સાથે ખાવાથી અગ્નિમાંધરાગ નાશ પામે છે. તેના કવાથ કરીને તેવડે તેત્ર ધોવાથી નેત્રરોગ નાશ પામે છે; ધી સાથે ત્રિફળાના વાથ પીવાથી ખસ મટે છે; ખીજોરાના
Page #831
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૪
હારીતસંહિતા.
રસ સાથે પીવાથી ઉલટી મટે છે; દૂધ સાથે પીવાથી રાજ્યદ્ભા મટે છે; ગોળ સાથે પીવાથી પાંડુરંગ મટે છે. ભાંગરાના રસ સાથે તથા ઘી સાથે મેળવીને પીવાથી શરીર ઉપર વળેલી કરચલીઓ તથા પળિયાં નાશ પામે છે તથા બુદ્ધિ વધે છે દૂધ અને ગોળ સાથે કવાથ પીવાથી વિષભજ્વર મટે છે; સાકર અને ઘી સાથે કવાથ પીવાથી સર્વ પ્રકારના જીર્ણજવર મટે છે. ત્રિફળા સર્વે પ્રયોગમાં મનુષ્યને હિતકારક કહેલી છે. વળી તે સર્વે રેગને તત્કાળ શમાવનારી છે તથા તેજ, કાંતિ અને બુદ્ધિને ઉત્પન્ન કરનારી છે. શેજાના રોગમાં, કમળામાં, પાંડુરંગમાં, અને ઉદરગમાં, એ ગેમૂત્ર સાથે હિતકારક છે. હિઝારેગમાં, અતિસારમાં અને ગ્રહણું રેગમાં છાશ સાથે ત્રિફળા ખાવી હિતકારક છે. ઇદ્રિની શક્તિ ક્ષીણ થઈ ગઈ હોય, જીર્ણજવર થયે હેય, તથા ક્ષયરેગ થયો હોય, તેમાં દૂધ સાથે ત્રિફળા હિતકારક છે. નેત્રરંગમાં, માથાના રેગમાં, કોઢમાં, ખસના રોગમાં, વ્રણરેગમાં, પીનસરગમાં, મૂત્રગ્રહ રેગમાં, કમળામાં અને મંદાગ્નિ રગમાં, પાણી સાથે ત્રિફળા હિતકારક છે. શીતકાળમાં ગેળ અને સુંઠ સાથે ઉનાળામાં સાકર તથા દૂધ સાથે, અને વષકાળમાં સુંઠ સાથે ત્રિફળા હિતકારક છે. ત્રિફળા સર્વ રોગને હરનારી છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे कल्पस्थाने त्रिफला
कल्पो नाम द्वितीयोऽध्यायः।
For Private and Personal Use Only
Page #832
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ્થાન-અધ્યાય ત્રીજે,
૭૮૫
तृतीयोऽध्यायः।
હરડેના કપની વર્ણનાનો ભેદ,
હરડેના આકારભેદ,
आत्रेय उवाच । अभया व्यङ्गुला प्रोक्ता पूतना चतुरङ्गुला। सार्धाङ्गुला च जीवन्ती चेतको स्यात् षडङ्गुला ॥
આત્રેય કહે છે-અભયા બે આંગળની હોય છે. પૂતના ચાર આગળની હોય છે, જીવતી દેઢ આંગળની હેયછે અને ચેતકી છ આંગળની હોય છે.
ચેતકીના પ્રકાર વગેરે. चेतकी द्विविधा प्रोक्ता कृष्णा शुक्ला तु वर्णतः । षडङ्गुला हिता कृष्णा शुक्ला चैकाङ्गुला स्मृता। श्रेष्ठा कृष्णा समाख्याता रेचनार्थे जिगीषुणा ॥ चेतकी वृक्षशाखायां यावत् तिष्ठति ते पुनः । भिन्दन्ति पशुपक्ष्याद्या नराणां कोऽत्र विस्मयः॥ चेतकी यावद्विधृत्य हस्ते तिष्ठति मानवः । तावद्भिनत्ति रोगांस्तु प्रभावानात्र संशयः॥
नृपाणां सुकुमाराणां तथा भेषजविद्विषाम् । . कृशानां हितमेवं स्यात् सुखोपायविरेचनम् ॥
ચેતકી બે પ્રકારની છે. એક રંગે કાળી હોય છે અને બીજી રંગે ધોળી હોય છે. રોગને જીતવા ઈચ્છનારા વૈધે રેચન કરવા માટે કાળી ચેતકી લેવી શ્રેષ્ઠ છે. ચેતકી હરડે ઝાડની ડાળી ઉપર જ્યાં સુધી હોય છે ત્યાં સુધી જે કઈ પશુ (વાનર વગેરે) કે પક્ષી તે ઉપર આવીને બેસે તે તેના મળનું ભેદન થાય છે તે મનુષ્યના ભળનું ભેદન થાય એમાં તે શું આશ્ચર્ય ! ચેતકીને પ્રભાવ એ છે કે તેને હાથમાં ઝાલીને માણસ જ્યાં સુધી
For Private and Personal Use Only
Page #833
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૬
હારીતસંહિતા.
અને
બેસે ત્યાં સુધી તેને રેગ ભેદાય છે એમાં સંશય નથી. રાજાઓ સુકુભાર, અને જેઓ ઔષધને દ્વેષ કરનાર છે તથા જેઓ શરીરે કૃશ (સૂકાઈ કે ક્ષીણ થઈ ગયેલા) છે, તેમને સુખે કરીને વિરેચન કરવાને એ ઉપાય હિતકારક છે.
હરડેના સામાન્યત: ગુણ हरीतकी दरिद्राणामनपायरसायनम् ।
पथ्यस्यान्तेऽथवा चादौ भक्षेञ्चामयनाशिनी ॥ तृषातुराणां हृदि कण्ठशोषे हनुग्रहे चापि गलग्रहे च । नवज्वरे क्षीणबलेन्द्रियाणां न गर्भिणीनां कथिता प्रशस्ता ॥ हरीतकी वा गुडनागरेण सिन्धूत्थयुक्ता कथिता प्रयोगे। आमाशयस्थान जठरामयांश्च निहन्ति चेन्द्रायुधवद्रुजश्च ॥
હરડે એ દરિદ્રોને કઈ ગેરફાયદો ન આપે એવું રસાયન છે. પથ્ય ભોજન કર્યા પછી કે કર્યા પહેલાં હરડે ખાવામાં આવે છે તે રેગને નાશ કરનારી છે, જે પુરૂષ તૃષારોગથી પીડાતો હોય, જેને છાતીમાં કે કંઠમાં શેષ પડતું હોય, જેને હનુગ્રહ કે ગલગ્રહ રેગ " હૈય, જેને નવો તાવ આવ્યો હોય તથા જેનાં બળ અને ઈદ્રિ ક્ષીણ થઈ હોય તેમને તથા ગર્ભવતી સ્ત્રીને હરડે હિતકારી નથી એમ કહ્યું છે. ગોળ, સુંઠ અને સિંધવ સાથે હરડેને પ્રયોગ કરવાથી ( હરડે ખાવાથી) તે આમાશયમાં રહેલા તથા જઠરના રોગને ઇંદ્રના વજની પેઠે હણે છે.
પ્રત્યેક ઋતુમાં હરડેને પ્રગ, सशारदे वा सितया प्रयुक्ता शुण्ठी गुडेनापि हिमे प्रयोज्या। ससैन्धवा पिप्पली शैशिरे च हिता वसन्ते त्रिकटुर्गुडेन ॥ ग्रीष्मे सितानागरकैश्च पथ्या वर्षासु सिन्धूत्थयुता हिता च । निहन्ति सर्वामयमेव सद्यो
શરઋતુમાં સાકર સાથે હરડે ખાવી; હેમંતમાં ગેળ તથા સુંઠ સાથે ખાવી; શિશિરઋતુમાં સિંધવ અને પીપર સાથે ખાવી. વસંતઋતુમાં ત્રિકટુ અને ગોળ સાથે ખાવી, ગ્રીષ્મઋતુમાં સાકર તથા સુંઠ
For Private and Personal Use Only
Page #834
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ્થાન-અધ્યાય ત્રીજે.
७८७
સાથે ખાવી હિતકર છે, તથા વર્ષાઋતુમાં સિંધવ સાથે ખાવી હિતકર છે. એવી રીતે હરડે ખાવાથી તે સર્વે રેગનો નાશ કરે છે.
હરડેના જૂદા જૂદા ક૫ घृतेन पथ्या विहिता हरीतकी ॥ घृतेन देयं मनुजाय कल्कमामानिलं हन्ति नरस्य कोष्ठे। . दुष्टान् विकारान हरतीति सद्यएरण्डतैलेन विपाच्य पथ्याम् ॥ खादेत् तदेवानु पिबेञ्च तैलं सशूलविष्टम्भकृतान विकारान् । सर्वान्जयेत् पित्तकफानिलोत्थान मूत्रे स्थितं सप्तदिनं महिष्याः पञ्चाभया मूत्रपलानि पञ्च क्षीरेण सप्ताहमिति प्रशस्तम् । क्षीरोदशोषी परतस्तथान्यदेष त्रिसप्ताहपरः प्रयोगः ॥ वातोदरं शीघ्रमियं निहन्यात् प्लीहानमानाहमुरोग्रहं च । सपाण्डुरोगंच क्रिमीश्च हन्ति हरीतकी धान्यतुषाम्बुसिद्धा ॥ सपिप्पलीसैन्धवयुक्तचूर्ण सोद्गारधूमं भृशमप्यजीर्णम् । निहन्ति सद्यो जनयेत्क्षुधां च कल्कं च तस्याः सह नागरेण॥ ज्वरं जहाति सह सैन्धवेन दधा च चुक्रेण हितातिसारे। सराजयक्ष्मे मधुनावलिह्यात् मूत्रेण शोफोदरनाशहेतोः ।। सपाण्डुरोगे समशर्करायाः शोषे सदाहे सह मातुलुङ्गया। रसेन युक्ता विहितातिपथ्या कल्पं समाप्तं कथितं मुनीन्द्रैः ॥
ઘી સાથે હરડે ખાવી હિતકર છે. ઘી સાથે હરડેનું કટક માણસને ખાવા આપવું, તેથી મનુષ્યના કોઠામાં ઉપજેલા આમવાયુને તથા દુષ્ટ વિકારેને તે તકાળ હણે છે.
હરડેને દીવેલમાં તળીને તેનું ચૂર્ણ કરીને ખાવું તથા તે પછી તેલ (દીવેલ) પીવું; એથી કરીને શળ અને ઝાડાને કબજે થવાથી ઉત્પન્ન થયેલા સર્વે વિકારે જે પિત્ત, કફ અને વાયુથી ઉપજ્યા હશે તે નાશ પામે છે.
ભેશના મૂત્રમાં હરડેને સાત દિવસ રાખવી. એવી રીતે કે પાંચ હરડે અને પાંચ પળ મૂત્ર લઈને તેમાં બોળી રાખવી. પછી સાત દિવસ તે હરડેને દૂધમાં રાખવી; પછી દૂધ અને પાણીમાં સાત દિવસ
For Private and Personal Use Only
Page #835
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૮
હારીતસંહિતા,
રાખવી. એવી રીતે ત્રણ સપ્તાહ (અઠવાડિયાં) ને આ પ્રયોગ છે. અર્થાત એવી રીતે ત્રણ સપ્તાહ રાખ્યા પછી તે હરડેને સૂકવીને તેનું ચૂર્ણ કરીને ખાવું. એ ચૂર્ણ વાતદરને તત્કાળ નાશ કરે છે. તેમજ પ્લીહા, પેટ ચઢવાને રેગ, ઉરગ્રહ, પાંડુરોગ, અને કૃમિ રોગ પણ એથી મટે છે.
ધાન્યની તથા જવની કાંજીમાં સિદ્ધ કરેલી હરડેમાં પીપર તથા સિંધવ મેળવીને તેનું ચૂર્ણ ખાવાથી ધૂમાડા જેવા ઓડકાર સહિત અત્યંત અજીર્ણ થયું હોય તે તકાળ નાશ પામે છે અને ભૂખ લાગે છે.
હરડેનું કલ્ક કરીને તેમાં સુંઠ તથા સિંધવ નાખીને ખવરાવવાથી તાવ નાશ પામે છે તથા દહીં અને ખાટી કાંજી સાથે ખાવાથી અતિસાર મટે છે; રાજક્ષયમાં હરડેનું કચ્છ મધ સાથે ચાટવું, ગોમૂત્ર સાથે ખાવાથી દર મટે છે; સાકર સાથે ખાવાથી પાંડુરોગ મટે છે; શેષ અને દાહમાં બીજેરાના રસ સાથે હરડે ખાવી હિતકર કહેલી છે. એવી રીતે મેટા મુનિઓએ કહેલ હરડેને કલ્પ સમાપ્ત થાય છે. इति आत्रेयभाषिते हारीतोत्तरे कल्पस्थाने हरीतकीकल्प
वर्णनाभेदो नाम तृतीयोऽध्यायः ।
चतुर्थोऽध्यायः।
લસણને ક૫ લસણની ઉત્પત્તિ
आत्रेय उवाच । अमृतं मथनाजातं सुरासुरविग्रहो महान् । जहार वैनतेयश्च चञ्चना त्रिदिवं गतः॥ संग्रामश्रमसंप्राप्ते श्रमवेगप्रधाविते । ગાર પૈવ કારે શ્યતા સવા
For Private and Personal Use Only
Page #836
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पंथभस्थान - अध्याय येथे..
For Private and Personal Use Only
७८८
सकृत्संदूषिते देशे पतितास्तत्र संस्थिताः । तस्मात्कालवशाज्जातं दुर्भिक्षं द्वादशाब्दिकम् ॥ विशुष्काः कानने सर्वा वृक्षकण्टप्रतानिकाः । तस्माच्च ऋषयः सर्वे प्रकृष्टं गहनं गताः ॥ तेषां मध्ये जरास्तो गतिहीनो ऽतिजर्जरः । सयष्टिः सरणिक्षुण्णः शीर्णदन्तावलीमुखः ॥ सतत्रस्यैः क्षुधापन्नैर्ऋषिभिस्तत्र विश्रुतः । सोऽपि क्षुधातुरः सर्वा पर्यटत्युर्वरां महीम् ॥ कुत्रचित्पुण्ययोगेन दृष्टवान्विटपान्शुभान् । नीलशैवालसङ्काशान्शाडुलान्बहलान्भुवि ॥ क्षुधा संपीडनेनापि भुक्तवान्सदलानपि । षण्मासानन्तरं शुष्कान्विटपांस्तदनन्तरम् ॥ भुक्तवान्कन्दकान्सोपि मासमेकं तथा ऋषिः । पश्चात्सुभिक्षे सञ्जाते सर्वे चैकत्र संस्थिताः ॥ सोऽपि वृद्धो युवा भूत्वा गतस्तत्र च यत्र ते । तं दृष्ट्रा विस्मयापन्नाः पप्रच्छुः किं कृतं स्वया ॥ नोवान्स तु किंचि रुषा तैः शापितस्ततः । यत्त्वया खादितं द्रव्यं तदभक्ष्यं द्विजातिभिः ॥ दुर्गन्धमपवित्रं च तस्माज्जातं रसोनकम् ॥
સમુદ્રમંથન કરીને જ્યારે અમૃત કાઢવામાં આવ્યું તે પ્રસંગે દેવ અને દૈત્યાના માટે સંગ્રામ થયા. તે વખતે ગરૂડ તે અમૃતના કળશને ચાંચમાં ધાલીને સ્વર્ગમાં લેઈ ગયેા. ગરૂડને સંગ્રામના શ્રમ થયા હતા તથા તે શ્રમે કરીને વેગથી દોડતા હતા અને આકાશમાં ચઢયો હતો, તેથી એ આકુળ વ્યાકુળ થઈ ગયા હતા. એ કારણથી એની પાસેના અમૃતના કળશમાંથી અમૃતના બિંદુએ નીચે પડ્યા. યુદ્ધથી દૂષિત થયેલા તે દેશમાં એકવાર જે અમૃતના બિંદુ પડ્યા તે ત્યાંજ રહ્યા. હવે કાળે કરીને તે સ્થળમાં બાર વરસના દુકાળ પડયા, તેથી વનમાં સઘળાં ઝાડ, કાંટા અને વેલા વગેરે સર્વ સૂકાઈ ગયું.
એ કારણને
Page #837
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૦
હારીતસંહિતા.
લીધે સઘળા ઋષિએ અતિ મોટા સંકટમાં પડ્યા. તે ઋષિઓની મણે એક ઘરડો ઋષિ હતું. તેનાથી ચલાતું હતું નહિ; તેનાં અંગ સઘળાં છર્ણ થઈ ગયાં હતાં; તે હાથમાં લાકડી લઈને ચાલતો હતો; રસ્તે ચાલવાથી તે હારી ગયો હતો તેના મુખમાંથી સઘળા દાંત પડી ગયા હતા. ભૂખથી પીડાયલા તે જગોમાં રહેનારા સર્વે ઋષિઓમાં તે પ્રસિદ્ધ હતું. એ ઘરડો ઋષિ પણ ભૂખથી પીડિત થઈને પૃથ્વીમાં જે જે ફળદ્રુપ ભાગ હતા ત્યાં ત્યાં ભટકતે હતે. એમ ભટકતાં ભટકતાં કેઈકવાર પુણ્ય યોગથી સુંદર છોડવા તેના જેવામાં આવ્યા. તે છોડ લીલા શેવાળના સરખા હતા તથા તેની આસપાસ ઘણુંક લીલું ઘાસ પૃથ્વી ઉપર ઊગ્યું હતું. આ ઘરડા ઋષિ ભૂખથી પીડાયેલા હતા તેથી તેમણે તેનાં પાંદડાં છ માસ લગી ખાધાં. છ મહિના પછી તેનાં સૂકાં કાળાં ખાધાં. અને તે પછી એક મહિના લગી ઋષિએ તેના કંદ ખાધા. પછી જ્યારે સુકાળ થયો ત્યારે સર્વે હષિઓ એકઠા થયા. આ ઘરડો ઋષિ પણ જુવાન થઈને જ્યાં બધા ઋષિ હતા ત્યાં ગયો. તેને જોઈને સઘળા ઋષિએ વિસ્મય પામ્યા અને તેને પૂછવા લાગ્યા કે તમે એવો શો ઉપાય કર્યો કે જેથી ઘરડા મટીને જુવાન થયા. પણ તે ઋષિએ તેમને કઈ કહ્યું નહિ, ત્યારે સઘળાએ મળીને તેને શાપ દીધો કે “જે પદાર્થ તે ખાધો હશે તે પદાર્થ બ્રાહ્મણોને અભક્ષ્ય થાઓ તથા તે દુર્ગધવાળું અને અપવિત્ર થાઓ” એવી રીતે લસણ ઉત્પન્ન થયું છે.
લસણના ગુણ अथ वीर्यं च वक्ष्यामि रसोनस्य महामते ! । रसैः पञ्चभिः संयुक्तो रसेनाम्लेन वर्जितः॥
तेन रसोनकं नाम विख्यातं भुवनत्रये । कटूष्णवीयों लशुनो हितश्च स्निग्धो गुरुः स्वादुरसोऽथ बल्यः । वृद्धस्य मेधास्वरवर्णचक्षुर्भग्नास्थिसन्धानकरः सुतीक्ष्णः ॥ हृद्रोगजीर्णज्वरकुक्षिशूलप्रमेहहिकारुचिगुल्मशोफान्। दुर्नामकुष्ठानलमान्यजं तु समीरणश्वासकफानिहन्ति ।
૧ આ બે લેક બીજી બે પ્રતિમાં નથી.
વી. ઘ૦ ૧ ટી.
For Private and Personal Use Only
Page #838
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ્થાન-અધ્યાય થે.
૭૮૧
હે મેરી બુદ્ધિવાળા! હવે હું લસણનું વીર્ય તને કહું છું. લસણમાં મધુર, તિક્ત, કટુ, કષાય અને લવણ, એવા પાંચ રસ છે, માત્ર ખાટે રસ નથી, માટે તેનું રસેન (એક ઓછા રસવાળું) એવું નામ ત્રણ લેકમાં પ્રસિદ્ધ છે. એ લસણ તીખું અને ઉષ્ણવીવાળું છે, હિતકારક છે, સ્નિગ્ધ છે, ભારે છે, મધુર રસવાળું છે. વૃદ્ધને બળ આપનાર છે, બુદ્ધિ, સ્વર, કાંતિ અને નેત્રને હિતકારક છે, ભાગેલા હાડકાને સાંધનાર છે અને અત્યંત તીણ છે. એ લસણ હૃદયને રોગ, જીર્ણજવર, કૂખનું શૂળ, પ્રમેહ, હિકા, અરૂચિ, ગુલ્મ, સેજે, અર્શ, કોઢ, અગ્નિમાંધ, કૃમિરોગ, વાયુ, શ્વાસ અને કફ, એ રેગને મટાડે છે.
લસણના પ્રાગ, कुक्कुटाण्डनिभं ग्रीष्मे शीर्णपणे समुद्धरेत् । बध्वा पुटे सुनिर्गुप्तं धारयेत्तन्महामते! ॥ दीपानिर्दशनात्तत्तु म्रियतेथ विदीर्यते । वर्षासु शिशिरे चैव कारयेन्मात्रया युतम् ॥ रामठं जीरके द्वे च अजमोदा कटुत्रयम् । घृतसौवर्चलोपेतं वातरोगे विशेषतः॥ मातुलुङ्गरसेनापि मूलानाहे प्रकीर्तितः। दना वातादिशमनो रसोनो विहितो बुधैः ॥
जाङ्गलानि रसान्येव भोजनार्थे प्रदापयेत् ॥ ગ્રીષ્મઋતુમાં જ્યારે લસણનાં પાંદડાં ખરી જાય ત્યારે કૂતરાના અંડ જેવું લસણ બેદી લેવું અને પછી હું મેટી બુદ્ધિવાળા! તેને પડીઆમાં બાંધીને બહુ સંભાળથી રાખી મૂકવું. એ લસણને જે દીવો કે અગ્નિ દેખાડવામાં આવે છે તે મરી જાય છે કે ચીરાઈ જાય છે. વર્ષાઋતુમાં અને શિશિરઋતુમાં તેને માપ પ્રમાણે બીજાં ઔષધે સાથે મેળવીને ખાવું.
હીંગ, જીરું, શાહજીરું, અજમેદ, સુંઠ, પીપર, મરી, ઘી, અને સંચળ, એ ઔષધ સાથે લસણ વિશેષ કરીને વાયુના રોગમાં ખાવું.
For Private and Personal Use Only
Page #839
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૯૨
હારીતસંહિતા.
શળ અને પેટ ચઢવાના રોગમાં બીજેરાના રસ સાથે લસણ ખાવું.
દહીં સાથે ખાધેલું લસણ વાતાદિ રોગને શમાવે છે એમ વિદ્વાન વૈદ્યોનું કહેવું છે. લસણ ખાનારને જંગલનાં પ્રાણીઓના રસ ભજનને માટે આપવા.
અથ પિય રસેન, निष्पीड्य च रसं तस्य गृहीत्वा मुनिसत्तम । दुग्धेन शर्करोपेतं पित्तरोगे पिबेन्नरः॥ राजयक्ष्मक्षये पाण्डौ कामलायां हलीमके। शिरोरुजासु सर्वासु रक्तपित्तभ्रमेषु च ।
शोषमूर्छापरमारे च हितं चैतद्रसायनम् ।। હે મુનિસત્તમ! લસણને કચરીને તેનો રસ કાઢીને તેને દૂધ તથા સાકર સાથે પિત્તરોગવાળાએ પીવું. રાજ્યક્ઝા, ક્ષય, પાંડુ, કમળ, હલીમક, સઘળા પ્રકારના માથાના રોગ, રક્તપિત્ત, ભ્રમ, શેષ, મૂછ, અને અપસ્મારમાં એ પેયરસેન હિતકારક અને રસાયન છે.
બીજો પ્રકાર, परिपिष्य रसोनं च तत्समा त्रिवृता मता। गुडेनैरण्डतैलेन शीतं दत्त्वा च लेहकम् ॥ शोफे गुल्मे चामवाते हितमेतत्तथार्शसाम् ॥ લસણને કચરીને તેમાં તેના જેટલું જ નસોત્તર નાખવું. પછી તેમાં ગોળ તથા એરંડીયું તેલ નાખીને તેને ઠંડ અવલેહ રેગીને ચાટવા આવે. એ અવલેહ સેજમાં, ગુલ્મમાં, આમવાતમાં અને અર્શરોગમાં હિતકારક છે.
લસણ ઉપર પથ્યાપથ્ય. हरिणशशकलावातित्तिराणां च मांसं
करमपि मयूर सारसाद्यं त्वजाद्यम् । घृतमधुररसानां शालिगोधूममाषा हितमिति मनुजानां गुग्गुले वा रसोने ॥
For Private and Personal Use Only
Page #840
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ્થાન-અધ્યાય ચોથે.
૭૯૩ ~~~~~~~
~~~~~~~~~~~~~~~~~
~
व्यायामयानातपमैथुनानि क्रोधाध्वजीर्णान परिवर्जयेच । विवर्जयेद्वापि तथातिसारे मेहामये पाण्डुगुदामये च ॥ न गर्भिणीनां न च बालकानां भ्रमातुरे वा न मदातुरे च । न रक्तपित्ते न च कुष्ठिनेऽपि न रक्तवाते न विसर्पके च ॥ दत्तो रसोनो यदि मूढबुद्धया विरेचनं वा वमनं विधेयम् । न वान्यथा कुष्ठमथो च पाण्डु त्वद्गोषरोषं कुरुते नरस्य । सुयोगयुक्त्यामृतवनराणां वीर्येन्द्रियं पुष्टिबलं तनोति ॥
હરણ, સસલાં, લાવરાં, તેતર, એ વગેરે જાનવરનું માંસ, ક્રેકર (લક્કડદ) મેર, સારસ વગેરે અને બેકડા વગેરેનું માંસ, ઘી, મધુર રસે, શાલિ ડાંગરના ચોખા, ઘઉં, અડદ, એ સર્વે મનુષ્યોને ગુગળ કે લસણને પ્રયોગ ચાલતો હોય ત્યારે હિતકર છે.
લસણને પ્રયોગ ચાલતું હોય ત્યારે કસરત કરવી નહિ, પ્રયાણ કરવું નહિ, તડકે વેઠવો નહિ, મૈથુન કરવું નહિ, ક્રોધ કરે નહિ, મુસાફરી કરવી નહિ, તથા અજીર્ણ થવા દેવું નહિ. તેમજ અતિસારના રેગવાળાએ, પ્રમેહવાળાએ, પાંડુરંગવાળાએ અને અર્શ રેગવાળાએ લસણ ખાવું નહિ. વળી ગર્ભવતી સ્ત્રી, બાળક, ભ્રમરગી, મદરેગવાળે, રક્તપિત્તવાળે, કોઢવાળ, વાતરાવાળે અને વિસર્પગવાળે, એટલાજણે લસણ ખાવું નહિ. એમાના કોઈને મૂઢ બુદ્ધિથી વૈધે કદાચિત લસણ આપ્યું હોય તે તેને વિરેચન કે વમન આપીને તે કાઢી નાખવું. જો એમ ન કરે તે તે મનુષ્યને કોઢ, પાંડુરોગ, કે ત્વચાના દેશને પ્રકોપ કરે છે. એ લસણ સારાયોગથી અને યુક્તિથી આપવામાં આવે તે મનુષ્યને અમૃતસર ગુણ આપે છે તથા વીર્ય અને ઇકિયેના બળની વૃદ્ધિ કરીને પુષ્ટિ કરે છે તથા બળ આપે છે. इति आत्रेयभाषिते हारीतोत्तरे कल्पस्थाने रसोन
कल्पो नाम चतुर्थोऽध्यायः ।
For Private and Personal Use Only
Page #841
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૪
હારીતસંહિતા.
पंचमोऽध्यायः।
ગુગળને કહ૫.
हारीत उवाच । भगवन् ! गुग्गुलोर्नाम योगवीर्यमथो गुणम् । वक्तुमर्हसि रोगेषु येषु वापि प्रशस्यते ॥ एवमुक्तस्तु शिष्येण प्रत्युवाच महातपाः ।।
હારીત કહે છે–હે ભગવન્! ગુગળના યોગ, તેનું વીર્ય, તેના ગુણ, અને જે રેગ ઉપર તે ગુણકારી હોય તે સઘળું મને કહેવું જોઈએ. શિષ્યનું એવું કહેવું સાંભળીને મોટા તપવાળા આત્રેય મુનિ બેલ્યા.
ગુગળનાં રૂપ વગેરે.
आत्रेय उवाच। मरुभूमौ प्रजायन्ते प्रायशः पुरपादपाः । भानोर्मयूखैः सततं ग्रीष्मे मुञ्चन्ति गुग्गुलम् ॥ हिमादिता वा हेमन्ते विधिवत्तं समाहरेत् ॥ जातरूपनिभं शुभं पद्मरागनिभं कचित् । कंचिन्महिषनेत्राशं यक्षदैवतवल्लभम् ॥
આત્રેય કહે છે–ઘણું કરીને ગુગળનાં વૃક્ષો મરૂભૂમિમાં થાય છે. સૂર્યના કિરણવડે તે વૃક્ષ તપે છે ત્યારે તેમાંથી ગ્રીષ્મઋતુમાં ગુગળ નીકળે છે. તેમજ હેમંતઋતુમાં હિમથી પીડાયલા તે વૃક્ષમાંથી ગુગળ નીકળે છે. એ ગુગળને વિધિપૂર્વક લાવે. ગુગળ કેટલીક જંગોએ સેના જેવો પીળો, કોઈ જગોએ ધૂળે, કઈ જગોએ પદ્મરાગમણિ જેવા રંગને અને કઈ જોએ પાડાના નેત્ર જેવા રંગને મળી આવે છે. એ યક્ષ અને દેવોને વહાલે છે.
ગુગળના ગુણ विधानं तस्य विधिवन्निबोध गदतो मम ॥ त्रिदोषशमनो वृष्यः स्निग्धो बृंहणदीपनः ।
For Private and Personal Use Only
Page #842
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ્થાન-અધ્યાય પાંચમે.
૭૮૫
નક નાયક
गुग्गुलुः कटुकः पाके वर्ण्यश्च बलवर्धनः॥ आयुष्यः श्रीकरः पुण्यस्मृतिमेधाविवर्धनः । पापप्रशमनः श्रेष्ठः शुक्रातवकरः स्मृतः॥ હવે એ ગુગળનું વિધાન હું તને કહું તે તું વિધિવત સાંભળ. ગુગળ ત્રિદોષને શમાવનાર, વીર્યજનક (પૌષ્ટિક), સ્નિગ્ધ, શરીરને પુષ્ટ કરનાર, જઠરાગ્નિને પ્રદિપ્ત કરનાર, પાચન થતી વખતે તીખ, શરીરની કાંતિને વધારનાર, બળ વધારનાર, આયુષ્યને સ્થિર કરનાર, શોભા આપનાર, પુણ્ય, સ્મૃતિ અને બુદ્ધિ વગેરેને વધારનાર, પાપને શમાવનાર, શ્રેણ, અને પુરૂષને વીર્ય તથા સ્ત્રીઓને આર્તવ આપનાર છે.
ગુગળનો કવાથ પિવાનું વિધાન. वर्णगन्धरसोपेतो गुग्गुलो मात्रया युतः। भेषजैः सह निवाथ्यो यथा व्याधिहरैः पृथक् ॥ मात्रावसिष्टं तं दृष्ट्वा गालयेच्छुक्लवाससा। मृण्मये हेमपात्रे च राजते स्फाटिकेऽपि वा। पुण्ये तिथौ शुभे भे च जीर्णाहारक्षमान्विते । हुत्वाग्निं पर्युपासीत देवब्राह्मणभक्तितः। प्रविश्य कुसुमाकीणे मन्दिरे च समाश्रितः॥
સારા રંગનો, સારા ગધવાળા તથા સારા રસવાળો ગુગળ માપ પ્રમાણે લે. પછી જે રોગ ઉપર તે લાગુ કરે છે તે રોગને હરનારાં જુદાં જુદાં ઔષધો સાથે તેને કવાથ કરવો. પછી પીવાની માત્રા (માપ) જેટલી કહી હેય તેટલો કવાથ જ્યારે બાકી રહે ત્યારે તેને ધોળા વસ્ત્રવડે માટીના, સેનાના, રૂપાના કે સ્ફટિકના પાત્રમાં ગાળી લે. પછી પવિત્ર તિથિ અને સારા નક્ષત્રમાં જેમ ફૂલ વેર્યા હેય તેવા મંદિરમાં બેશીને દેવ અને બ્રાહ્મણની ભક્તિપૂર્વક અગ્નિમાં હોમ કરીને ખાધેલું પચી ગયું હોય તે વેળાએ ક્ષમાગુણવાળા (શાંત) થઈને તે કવાથ પીવો.
For Private and Personal Use Only
Page #843
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૯૬
હારીતસંહિતા.
જૂદા જૂદા રેગ ઉપર ગુગળના પેગ राना गुडूची चैरण्डो दशमूलं प्रसारिणी। काथं तेषां यथायोग्यं यवान्या वातिके पिबेत् ॥ पृथक्तैर्जीवनीयैः पिबेत्पित्तामयादितः। वासाचन्दनहीबेरं मृद्वीका तिक्तरोहिणी॥ खर्जूरं च परूषं च तथा जीवकर्षभको। सपित्तरोगे पानाय काथः स्याद् गुग्गुलान्वितः॥.. त्रिफलाव्योषगोमूत्रनिम्बधान्यकपुष्करैः। अमृता दीप्यकः काथः पटोली च कफार्दितः॥ नाडीदुष्टवणग्रन्थिगण्डमालार्बुदान्वितः। त्रिफलाकाथसंयुक्तं पिबेन्मेही वणी तथा ॥ किरातकामृतानिम्बवृषाव्याघ्रीदुरालभाः। एषां काथेन संयुक्तं गुग्गुलं पाययेद्भिषक् ॥ गुल्मे कासे क्षते श्वासे विद्रधावरुचौ व्रणे । दापिटोलक्काथेन संयुतं गुग्गुलं पिबेत् ॥ कण्डूपिटकशोफाद्ये पिवेद वातकफापहम् । पथ्या पुनर्नवा दारू गोमूत्रममृता तथा। एषां काथो हितः पाण्डौ शोथोदकाकलासिनाम् ॥ રાસના, ગળે, દિવેલાનાં મૂળ, દશમૂળ, લાજાળુ, તથા યુવાન એ ઔષધ સાથે જોઈએ તેટલો ગુગળ મેળવીને તેનો કવાથ વાતોગમાં પી.
वनीय आना औषध। (iateी, क्षा२४॥३॥दी, मेहर, महामेही, વિદારીકંદ, જેઠીમધ, વગેરે મધુર અને શીતવીર્ય ઔષધ જીવનીયગણનાં કહેવાય છે) લઈને તેને જુદો જુદ ક્વાથ કરીને તેમાં ગુગળ નાખીને પિત્તરગવાળાએ પી.
म२३सी, यंहन, पी, द्राक्ष, , मजूर, mi, 93, ઋષભક, એ ઔષધના કવાથમાં ગુગળ નાખીને પિત્તરોગવાળાએ પી.
१ गोमूत्रममृतं तथा. प्र० १ ली.
For Private and Personal Use Only
Page #844
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ્થાન-અધ્યાય પાંચમે.
૭૯૭
ત્રિફળા, ત્રિકટુ, (સુંઠ, પીપર, મરી), ગાયનું મૂત્ર, લીમડે, ધાણા, પુષ્કરમૂળ, ગળે, અજમેદ, પટેલી, એ ઔષધને કવાથ ગુગળ સાથે કરીને કફથી પીડાતા રેગીએ પી.
જે મનુષ્ય દુષ્ટ ઘણથી, ગ્રંથીથી, ગંડમાળાથી, અબુંદ નામે રોગથી, પ્રમેહથી કે વ્રણરોગથી પીડાતો હોય તેણે ત્રિફળાના કવાથ સાથે ગુગળ પીવો.
ગુલ્મોગ, ખાંસી, ઉરઃક્ષત, શ્વાસ, વિધિ, અરૂચિ, અને ત્રણ, એટલા રેગવાળાને કરિયાતુ, ગળો, લીંબડે, ઉંદરકણું, રીંગણું અને ધમાસે એ ઔષધના કવાથ સાથે ગુગળ પાવે.
ખસ, કેલીઓ, સંજે તથા વાયુ અને કફના રોગમાં દારુહળદર તથા પટેળના કવાથ સાથે મેળવેલ ગુગળ પી. - હરડે, સાટોડી, દારુહળદર, ગાયનું મૂત્ર, તથા ગળે, એ ઔષધોને કવાથ ગુગળ સાથે કરીને પાંડુરંગીને, સેજાવાળાને, ઉદરરોગવાળાને, તથા કલાસ નામે કોઢરેગવાળાને આપવાથી ફાયદો થાય છે.
ગુગળની માત્રા भवेन्मात्रां पलं यावत्कर्षादारभ्य यत्नतः। जीर्णेऽश्नीयान्मुद्यूषै रसैर्वा जाङ्गलैस्तथा ॥ पयसा षष्टिकान्नं च शालीनामोदनं मृदु। दिनानि सप्त प्रथमा मध्यमा द्विगुणा स्मृता ॥ त्रिगुणा परमा मात्रा विशेया योगचिन्तकैः । सेवते गुग्गुलं यो वै वर्षेणापि नरः क्रमात् ॥ स्थावराजङ्गमाच्चैव न स्यादस्य क्षतिर्विषात् । રેગીનું વય, બળ, જઠરાગ્નિ, એ વગેરે ઉપર વિચાર કરીને એક તેલથી આરંભીને ચાર તે લાપર્યત ગુગળની માત્રા સમજવી. ગુગળની માત્રા પચી જાય ત્યારે ભગના યૂષ સાથે કે જંગલી પ્રાણીઓના માંસરસ સાથે કે દૂધ સાથે સાઠી ચોખા કે સાળને હલકે ભાત ખો. રેગીને પહેલા સાત દહાડા અધમ માત્રા (હલકી-એક તેલા જેટલી) આપવી. બીજા સાત દહાડામાં મધ્યમ એટલે બમણું ભાત્રા આપવી.
For Private and Personal Use Only
Page #845
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮
હારીતસંહિતા.
અને છેલ્લા સાત દહાડામાં ત્રમણી માત્રા આપવી. ઔષધને યોગ વિચારનારાએ એને પરમ (છેવટની) માત્રા જાણવી. જે માણસ એક વર્ષ સુધી ક્રમે કરીને ગુગળનું સેવન કરે છે તેને સ્થાવર કે જંગમ વિષથી કોઈ વખત હાનિ થતી નથી.
ગુગળના પ્રયોગના ગુણ, निर्मुक्तो बलितत्वचोपि पलितो वृद्धो युवा जायते मेधादृष्टिबलीजवीर्यमधिकं वृद्धत्वहीनो भवेत् । गुल्माष्ठीलकमामवातशमनः कुष्ठं प्रमेहाश्मरी शूलानाहविसर्परक्तशमनो भूतोपसृष्टे हितः॥
જે માણસ ગુગળનું સેવન કરે છે તેની ત્વચાને કરચલીઓ પડી ગઈ હોય તે તેથી તે નિર્મુક્ત થાય છે, તેને પળિયાં આવ્યાં હોય તે મટીને કાળા વાળ થાય છે; ઘરડે હોય તે જુવાન થાય છે, બુદ્ધિ, દષ્ટિ, બળ, એજ અને વીર્ય, એ સર્વની વૃદ્ધિ થાય છે વૃદ્ધત્વ નાશ પામે છે; ગુલ્મ, અષ્ટીલા નામે ગ્રંથિ, આમવાયુ, એ રેગ શમી જાય છે. કોઢ, પ્રમેહ, અશ્મરી (પથરીનો રોગ) શૂળ, પિટ ચઢવું, વિસપરોગ, લેહીના બગાડના રંગ, એ સર્વે શમે છે, અને ભૂતાદિને વળગાડ થયો હોય તેને પણ એથી ફાયદો થાય છે. इति आत्रेयभाषिते हारीतोत्तरे कल्पस्थाने गुग्गुलु
कल्पो नाम पञ्चमोऽध्यायः ।
कल्पस्थानं समाप्तम् ।
For Private and Personal Use Only
Page #846
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
अथ षष्ठस्थानम् । शारीरस्थानम् ।
प्रथमोऽध्यायः ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શારીરસ્થાન.
દેહની ઘટના.
आत्रेय उवाच ।
पञ्चभूतात्मकं देहं पञ्चेन्द्रियसमायुतम् । सप्तधातुगुणोपेतं दशवातात्मकं विदुः ॥ जीवो मनस्तथाकाशस्तथैव त्रिगुणात्मकः । शुक्रशोणितसम्भूतं शरीरं दोषभाजनम् । पञ्चभूतमयं चैतद् विज्ञेयं भिषजां वर ! ॥ આત્રેય કહેછે.મનુષ્યને દેહ, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી, એ પાંચ ભૂતથી બનેલા છે; તે શ્રોત્ર, વચા, નેત્ર, જીન્હા અને ઘ્રાણુ, એ પાંચ ઇંદ્રિયાથી યુક્ત છે. તેમાં રસ, લોહી, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, અને વીર્ય એ સાત ધાતુઓ મળેલા છે, તથા પ્રાણ, અપાન, ધ્યાન, ઉદાન, સમાન, નાગ, કૂર્મ, કૃકળ, દેવદત્ત અને ધનંજય, એવા દશ પ્રકારના વાયુ રહેલા છે વળી એ શરીરમાં જીવ, મન, આકાશ, સત્વ, રજસ અને તમસ એવા ત્રણ ગુણ રહેલા છે. તથા તે વીર્યં અને રક્તથી બનેલા છે. એવા એ દેહ, વાત, પિત્ત અને કફ્ એવા ત્રણ દોષનું અથવા રાગાદિ દોષનું પાત્ર છે. હું ઉત્તમ વૈદ્ય ! એ પ્રમાણે પંચભૂતાત્મક શરીર જાણુવું.
For Private and Personal Use Only
Page #847
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
શરીરના વય પ્રમાણે ચાર પ્રકાર चतुर्विधं शरीरं स्याद् बाल्यं प्रौढं प्रगल्भकम् । स्थविरं च तथा प्रोक्तं बाल्यमल्पशरीरकम् । षोडशवार्षिकं यावद् बाल्यं तावत् प्रवर्तते ॥ શરીર ચાર પ્રકારનું કહેવું છે; બાલ્ય, પ્રૌઢ, પ્રગલ્સ, અને વૃદ્ધ એટલે બાળક, જુવાન, આધેડ અને ઘરડે. સોળ વરસનું વય થતાં સુધી બાળ અવસ્થા પ્રવર્તે છે.
ધાતુની ઉત્પત્તિ, धातूनां च बलं तत्र धातुमूलं शरीरकम् । धातूनां पुष्टियोगेन शरीरं चातिवर्धते ॥ जीवितं धातुमूलं तु मृत्युर्धातुक्षयादपि । हीनधातोश्च योगेन लभते स्वल्पजीवनम् ॥ नरो धातुबलेनापि जीवितं चाथ दृश्यते । तस्माच मैथुनात्सम्यक् जायते गर्भसम्भवः ॥ आदौ धातुबलं तस्मात्सत्वं तस्माद्रजो विदुः । रजसा जायते कामः कामात्सुरतसङ्गमः॥
એ વયમાં ધાતુઓનું બળ પ્રાપ્ત થાય છે. શરીરનું મૂળ ધાતુ છે. ધાતુની પુષ્ટિ થવાથી શરીર વૃદ્ધ પામે છે. ધાતુઓના આધારથી જીવિત રહે છે અને ધાતુનો ક્ષય થવાથી જીવિતનો ક્ષય થાય છે. જે માણસના શરીરમાં ધાતુ કમી હોય તે માણસ ઓછું આયુષ્ય ભોગવે છે. મનુષ્યમાં ધાતુનું બળ હેવાથી જ તેનામાં જીવિત દેખાય છે. અને એટલા માટે જ મૈથુન કરવાથી ગર્ભની ઉત્પત્તિ થતી જોવામાં આવે છે. પ્રથમ ધાતુનું બળ પ્રાપ્ત થાય છે, તેથી સત્વગુણ વધે છે, અને તેથી રજો ગુણ વધે છે. રજે ગુણથી કામ ઉત્પન્ન થાય છે અને કામથી મૈથુન સમાગમ થાય છે.
સ્ત્રીઓને ઋતુ પ્રાપ્તિ. मासे मासे ऋतुः स्त्रीणां दृष्ट्रा ऋतुमतीस्त्रियः। रजः सप्तदिनं यावत् ऋतुं च भिषजां वर!॥ सप्तरात्राद्योनिशुद्धिस्तस्मादृतुमती भवेत् ।
For Private and Personal Use Only
Page #848
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ટમસ્થાન-અધ્યાય પહેલે.
दृश्यते च रजः स्त्रीणां विना योगेन पुत्रक!". दृश्यते न विना योगात्फलं स्त्रीणां तु पुत्रक!॥
संशयाद् विस्मितश्चित्तो हारीतः परिपृच्छति ॥ સ્ત્રીઓને મહિને મહિને ઋતુ પ્રાપ્ત થતું જોવામાં આવે છે. હે વૈદ્યોત્તમ! સ્ત્રી ઋતુવાળી થયા પછી સાત દિવસ સુધી આર્તવ રહે છે. સાત રાત્રીઓ વીત્યા પછી યોનિની શુદ્ધિ થાય છે માટે તેટલા કાળ પછી સ્ત્રી (ગર્ભધારણ કરવાને ગ્ય) તુવાળી થાય છે. હે પુત્રક! પુરૂષને વેગ થયા વિના સ્ત્રીઓને રજસ (આર્તવ) પ્રાપ્ત થાય છે, પણ હે પુત્ર! પુરૂષના યોગવિના સ્ત્રીને ફળ પ્રાપ્ત થતું જોવામાં આવતું નથી. એ સાંભળીને મનમાં વિસ્મય પામી સંશય કરીને હારીત તેને પૂછે છે.
हारीत उवाच। संयोगेन विना प्राज्ञ ! कथं गर्भो न जायते । संयोगेन विना पुष्पं फलं वा न कथं भवेत् । वृक्षवन्न न कथं स्त्रीणां फलोत्पत्तिः प्रदृश्यते । एतत्पृष्टो महाचार्यः प्रोवाच ऋषिपुङ्गवः ॥
હારીત પૂછે છે. –હે બુદ્ધિમાન પિતા! સંયોગ વિના ગર્ભ કેમ ઉત્પન્ન થતું નથી. તેમજ સંયોગ વિના પુષ્પ કે ફળ કેમ ન થાય? જેમ ઝાડને સંયોગ વિના ફળ ઉપજે છે તેમ સ્ત્રીઓને સંગવિના કેમ સંતાન થતાં નથી? એવો પ્રશ્ન સાંભળીને ઋષિઓમાં શ્રેષ્ઠ મોટા આચાર્ય બોલ્યા.
आत्रेय उवाच ।
वीरुधानां च वल्लीनां स्थावराणां च पुत्रक ! ॥ तत्र धातुसमं बीजं सह योगेन वर्तते ॥ न भिन्नदृष्टिस्तस्येव दृश्यते शृणु पुत्रक ! । स्थावराणां च सर्वेषां शिवशक्तिमयं विदुः ॥ निश्चलोऽपि शिवो शेयो व्याप्तिः शक्तिर्महामते !। तत्र त्रिपुरुषगुणा वर्तते समयोगतः॥
For Private and Personal Use Only
Page #849
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૨
હારીતસંહિતા.
अग्ने पुष्पं फलं तद्वद्वीजं शुक्रमयं विदुः । स्त्रीणां रजो मयं रेतो बीजाव्यमिन्द्रियं नरे।
तस्मात्संयोगतः पुत्र ! जायते गर्भसम्भवः ॥ આગેય કહે છે—હે પુત્ર! વેલા, વેલીઓ, અને સ્થાવર જેમાં ધાતુની સાથે જ બીજનો યોગ થઈને રહે છે. હે પુત્ર! યોગથી ઉત્પન્ન કરેલી આ સૃષ્ટિમાં સ્થાવર જીવની ઉત્પત્તિ યોગવિના થાય એવી ભિન્ન દષ્ટિ તેમાં પણ નથી. સઘળા સ્થાવર જીવોની સ્થિતિ શિવ શક્તિમય છે. સ્થાવરમાં જે નિશ્ચલતા છે તે શિવનું સ્વરૂપ છે (કેમકે શિવ સ્થાણુ-નિશ્ચલ છે). અને હે મોટી બુદ્ધિવાળા! સ્થાવર છની જે પસરવારૂપ વ્યાપ્તિ તે શક્તિનું સ્વરૂપ છે. તેને વિષે સ્ત્રી અને પુરૂષના ગુણે સભાનપણે કરીને રહેલા છે. સ્થાવરને પ્રથમ પુષ્પ આવે છે તે સ્ત્રીના આર્તવની બરોબર છે, તેને ફળ થાય છે તે ગર્ભ છે અને તેમાં બીજ હોય છે તે ગર્ભ જાણુ. પણ સ્ત્રીઓને રજોમય (આર્તવમય) વીર્ય હોય છે અને પુરૂષને બીજમય (વીર્યમય) ઇંદ્રિય છે. હે પુત્ર! એ કારણથી સ્ત્રીપુરૂષને સંયોગ થવાથી ગર્ભની ઉત્પત્તિ થાય છે.
ગર્ભની ઉત્પત્તિ, प्रथमेऽहनि रेतश्च संयोगात्कललं च यत् । पंचभिर्बुद्धदाकारं शोणितं च दशाहनि ॥ धनं पञ्चदशाहे स्याविंशाहे मांसपिण्डकम् । पञ्चविंशतिमे प्राप्ते पंचभूतात्मसम्भवः ॥ मासकेन च पिण्डस्य पञ्चतत्त्वं प्रजायते । पञ्चाशाहने प्राप्ते अङ्कुराणां च सम्भवः ॥ मासत्रये तु संप्राप्ते हस्तपादौ प्रवर्द्धते । सार्द्धमासत्रये प्राप्ते शिरश्च सारववधेत् ॥ चतुर्धके च लोमानां सम्भवश्चात्र दृश्यते । पञ्चमे च सुजीवः स्यात् षष्ठे प्रस्फुरणं भवेत् ॥ अष्टमे मासि जाते च अग्नियोगः प्रवर्तते । मासे तु नवमे प्राप्ते जायते तस्य चेष्टितम् ॥
For Private and Personal Use Only
Page #850
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ટમસ્થાન–અધ્યાય પહેલે.
जायते तस्य वैराग्यं गर्भवासस्य कारणात् । दशमे च प्रसूयेत तथैकादशमेऽपि वा। अथ दोषबलेनापि गर्भो वा न प्रसूयते ॥ वातसंप्रेरितो गर्भो अपूर्णैर्दिवसैर्यदि । प्रसूयते वाप्यथ चेद्गर्भस्रावः स उच्यते॥
સંયોગ થયા પછી પહેલે દિવસે વિર્ય તથા રજ એક ભળીને તેની લાહી જેવું બને છે. પાંચ દિવસે તેને પર બાગે છે. દશમે દિવસે તેમાં લેહી ઉત્પન્ન થાય છે. પંદર દિવસે તે કઠણ થાય છે. વિશ દિવસે તેને માંસના ગોળા જેવો આકાર થાય છે. પચીસમે દીવસે તેમાં પાંચ ભૂત પ્રકટ થાય છે. એક મહિને તે ગળામાં પાંચ તત્વે ઉત્પન્ન થાય છે. પચાસ દિવસે તેમાં અંકુર ઉત્પન્ન થાય છે. ત્રણ મહિને તેને હાથ પગ વૃદ્ધિ પામે છે. સાડા ત્રણ માસે સારવાળું માથું ઉપજે છે. ચોથે મહિને રૂવાટાં ઉપજે છે. પાંચમે મહિને તેમાં જીવ પ્રકટ થાય છે. છ મહિને ગર્ભ ફરકવા લાગે છે. આઠમે મહિને તેમાં જઠરાગ્નિને
ગ થાય છે. નવમે મહિને તે હાલવા ચાલવા લાગે છે અને ગર્ભસ્થાનમાં વાસ કરે પડયો છે માટે તેને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. પછી દશમે મહિને અથવા અગિયારમે મહિને બાળક પ્રસૂત થાય છે. વાતાદિક દેશના બળથી કઈ એટલી મુદત થયા છતાં પણ પ્રસવતું નથી. જ્યારે વાયુએ પ્રેરેલે ગર્ભ દિવસ પૂરા થયા પહેલાં જન્મે ત્યારે તેને ગર્ભસ્ત્રાવ કહે છે.
સ્ત્રીપુરૂષની ઉત્પત્તિનું કારણ अथ वक्ष्यामि देहस्य वर्णशानं महाहते!। नररेतोऽधिकत्वेन शुक्रबीजाधिकेन तु ॥ रजोहीनेंद्रियत्वाच्च जायते पुरुषोद्भवः । स्त्रीरेतसाधिकत्वेन हीनशुक्रेन्द्रियादपि । रजसोप्यधिकत्वेन स्त्रीसम्भूतिः प्रजायते ॥
હે મેટી બુદ્ધિવાળા ! હવે હું દેહનું વર્ણજ્ઞાન કહું છું. જ્યારે પુરૂષનું વીર્ય તથા વીર્યરૂપ બીજ અધિક હોય અને સ્ત્રીના જ ઇંદ્રિ
१ तद्गर्भे वालः प्रदश्यते. प्र० १ ली. २ हनिरसैन्द्रियैर्वापि. प्र. १ ली.
For Private and Personal Use Only
Page #851
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८०४
હારીતસંહિતા.
યમાં રજ થવું હોય ત્યારે પુરુષરૂ૫ ગર્ભની ઉત્પત્તિ થાય છે. જ્યારે સ્ત્રીનું વીર્ય તથા તેનું રજ અધિક હોય અને પુરૂષનું વીદિય હીન હાય અર્થાત્ વીર્ય કમી હોય તો સ્ત્રી ઉત્પન્ન થાય છે.
બાળકના ગુણ અને આકારનું કારણ रजोव्याप्तऋतौ स्त्रीणां या या भवति भावना। सात्विकी राजसी वापि तामसी वापि सत्तम!॥ तादृशं जनयेदालं गुणैर्वा तादृशैरपि । या च भावयते चित्ते भ्रातरं पितरं नरम् ॥
येन वा तेन सदृशं सूयते सा भिषग्वर ! ॥ રજથી વ્યાપી ઋતુકાળમાં સ્ત્રીઓને જેવી જેવી ભાવના થાય છે તે તે પ્રમાણે તે બાળકને જન્મ આપે છે. તેને સાત્વિકી, રાજસી કે તામસી ભાવના થાય છે તે તે પ્રમાણે બાળક પણ સાત્વિક, રાજસ કે તામસી થાય છે. વળી તે વૈદ્ય! તે વખતે સ્ત્રી પિતાના મનમાં પિતાના ભાઈની, પિતાની કે પતિની કે જેની ભાવના કરે તેના સરખા આકારને પુત્ર તે પ્રસરે છે.
મનુષ્યની વાતાદિ પ્રકૃતિઓનું કથન वातेन श्यामः पुरुषो वातप्रकृतिसम्भवः । पित्तेन गौरो भवति पित्तप्रकृतिवान्भवेत् ॥ श्लेष्मणा जायते स्निग्धः श्यामश्च लोमशस्तथा । दीर्घशिरोरुहः स्थूलो कफप्रकृतिसंयुतः ॥ वातरक्तेन कृष्णोऽपि पित्तरक्तेन पिङ्गलः। पित्तवांश्च नरो लक्षः स्निग्धः श्यामः कफासृजा ॥ भृङ्गरागाञ्जनाकारं वातेन दृष्टिमण्डलम् । सूक्ष्मलोमा च कृष्णश्च रूक्षमूर्धजतोन्वितः।
यस्य वातेन तं विद्धि नखसूक्ष्मासितच्छविम् ॥ १ ऋतुव्याप्तरजः स्त्रीणां. प्र. १ ली. २ दीर्घ. प्र० १ ली..... ३ मर्धजयान्वितः. प्र. १ ली. .
-
-
For Private and Personal Use Only
Page #852
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વમસ્થાન-અધ્યાય પહેલે.
૮૫
पित्तेन पीतश्च भवेदलोमा पिङ्गेक्षणाभश्च सपिङ्गकेशः। अलोमशः पीतनखप्रभः स्यात् क्षुधातुरो वै पुरुषः स दृप्तः॥ स लोमशो दृप्तकठोरकेशः श्यामच्छविदृप्तत विशालः। सुस्निग्धदन्तः सितनेत्ररम्यो नखच्छविः पाण्डुसुदीर्घनासः ॥
જે જન્મથી પુરૂષમાં વાયુ અધિક હોય તે તે પુરૂષ શ્યામવર્ણને થાય તથા તે વાતપ્રકૃતિને થાય છે, પિત્તથી પુરૂષ ગોરો તથા પિત્તપ્રકૃતિ વાળે થાય છે, કફથી મનુષ્ય સ્નિગ્ધ, કાળો તથા ઘણું વાળવાળો થાય છે. તેના વાળ ઘણું લાંબા હોય છે તથા તે કફપ્રકૃતિવાળો થાય છે. વાતરક્તવડે મનુષ્ય કાળા થાય છેપિત્તરક્તવડે માંજર, પિત્તવાળો તથા રૂક્ષ થાય છે; કફરક્તવડે નિગ્ધ અને શ્યામ થાય છે. વાયુવડે દૃષ્ટિનું મંડળ ભમરાના જેવા કે કાજળના જેવા કાળા રંગનું હોય છે. વળી જેને રૂવાટાં કે વાળ ઓછા હોય છે, જેના શરીરને રંગ કાળે હોય છે, જેના માથાના કેશ રૂક્ષ હૈય છે, તથા જેના નખ સુક્ષ્મ તથા શ્યામ હોય છે, તેને વાતપ્રકૃતિને જાણો. પિત્તપ્રકૃતિવાળો માણસ પિત્તને લીધે પીળા વર્ણને, બહુ રૂવાટાં વગરને, પીળા નેત્રવાળે, પિળાશ પડતા કેશવાળા, ઓછા વાળવાળ, ભૂખાળવો તથા ગર્વિષ્ટ હોય છે, તેના નખની કાંતિ પીળાશપર હોય છે. કફની પ્રકૃતિવાળા માણસને રૂવાંટાં ઘણાં ઉગે છે, તે ગર્વિષ્ટ હોય છે, તેના કેશ કઠોર હોય છે, તેની કાંતિ શામળી હોય છે, તેનું શરીર પ્રૌઢ અને વિશાળ હોય છે, તેના દાંત સ્નિગ્ધ હોય છે, તેનાં નેત્ર ધોળાં હોય છે, તેની આકૃતિ સુંદર હોય છે, તેના નખની કાંતિ શ્વેત હોય છે અને તેનું નાક ઘણું લાબું હોય છે.
નપુંસક વગેરેની ઉત્પત્તિનું કારણ समवीर्यरजस्त्वेन नरः स्त्रीप्रकृतिर्भवेत् । नपुंसकमिति ख्यातं न स्त्री न पुरुषो वदेत् ॥ दोषधातुविशेषेण सङ्गे सत्यङ्गसम्भवः । कृतभ्रान्ते च सम्भोगे द्वाभ्यां च द्रवते मनः । दृश्यते यमलोत्पत्तिरन्यचित्तप्रियङ्करी ॥ समदोषबलेनापि प्रकृत्या विकृतेरपि । शुक्रासक्च भवेच्छयामा नपुंसकसमुद्भवा ॥
For Private and Personal Use Only
Page #853
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૬
હારીતસંહિતા.
જ્યારે વીર્ય તથા રજ સમાન હોય ત્યારે જે પુરૂષ થાય તે તે સ્ત્રી પ્રકૃતિને થાય છે અથવા નપુંસક થાય છે કે જેની સ્ત્રી કે પુરૂષ બેમાંથી એકેયમાં ગણના થતી નથી. જ્યારે બ્રાંતિસહિત સંભોગ કરતાં સ્ત્રી કે પુરૂષનું બે સ્ત્રી કે બે પુરૂષની ધારણાથી મન દ્રવે છે ત્યારે જોડવાની ઉત્પત્તિ દેખાય છે કે જે જોનારા ચિત્તને આનંદ આપે છે. વીર્ય અને રક્તમાં સમાન દષના બળથી તેની પ્રકૃતિમાં કાંઈ વિકાર થઈ જાય એટલે પુરૂષનું અધિક વીર્ય છતાં કોઈ દેશના બળથી તેમાં વિકાર થઈ સ્ત્રીના ગુણો પ્રાપ્ત થાય તે તે સ્ત્રી નપુંસક ઉત્પન્ન થાય. - શરીરના અવયની ઉત્પત્તિને પ્રકાર, प्रथमं बीजलोहितं पञ्चभूताग्निना परिपक्वं क्रियते । तेन च कलल उत्पद्यते सोऽपि चान्तःस्थेन वायुना बुद्दाकारो भूत्वा बाह्यवातेन सम्भृतो भवति । स च पञ्चभूताग्निना पिण्डं जनयति । तच्च पिण्डं परिपाकं गतं घनं संजातं च व्यानवातेन पञ्चतत्वेभ्यो हस्तपादादीन् शिरोऽवयवान् संजनयति । अन्तःस्थो वायुरेकोऽपि नानास्थानं समाश्रित्य देहाकारं करोति । उदानो गलहृदयसंस्थितो देहमुखद्वारं प्रकाशयति । अपानवायुरधःस्थोऽपानद्वारं विशोधयति । एते चान्तःस्थाः पृथक् पृथक् मार्गे छिद्रं कृत्वा निर्गच्छन्ति । तान्येव नवद्वाराणि मुखघ्राणकर्णनेજ્ઞાનમોહનનિ | વૈતાનિ દ્વારા વર્તન મર્યાન્તિા તાन्तःस्थो वायुः प्रतानत्वेन हस्तपादाद्यानवयवान् संजनयति।
પ્રથમ બીજ અને રક્તને પાંચ ભૂતને અગ્નિ પરિપક્વ કરે છે, અને તેથી એક મિશ્રણ જેવો કલલ ઉત્પન્ન થાય છે. તે કલલ પિતાની અંદરના વાયુવડે પરપોટા જેવો થાય છે તથા તેમાં બાહારને વાયુ ભરાય છે. એ પરપોટે વળી પાંચ ભૂતના અગ્નિથી પરિપકવ થઈને પિંડ (ગેળા જેવા આકારને) ઉત્પન્ન કરે છે. તે પિંડ પક્વ થઈને કઠણ થાય છે ત્યારે તેમાં વ્યાન વાયુવડે પાંચ તત્વમાંથી હાથ, પગ વગેરે અને માથું વગેરે અવયવો ઉત્પન્ન થાય છે. એ પિંડમાં રહેલો વાયુ એક છતાં પણ જુદા જુદા સ્થાનમાં રહીને દેહને આકાર ઉત્પન્ન કરે છે. ઉદાનવાયુ ગાળામાં અને હૃદયમાં રહીને દેહનું મુખદ્વાર પ્રકટ કરે છે. એપાન
For Private and Personal Use Only
Page #854
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછમસ્થાન-અધ્યાય પહેલે.
૮૦૭
વાયુ શરીરના નીચેના ભાગમાં રહીને અપાનદારને શુદ્ધ કરે છે. એ વાયુઓ જે માંહે રહેલા હોય છે તે જુદે જુદે માર્ગ છિદ્રો ઉત્પન્ન કરીને બહાર નીકળે છે, અને તેથી જ મુખ, બે નક, બે કાન, બે નેત્ર ગુદ તથા મેહન (મૂવદાર ) એવાં નવ દ્વારા ઉત્પન્ન થાય છે. પછી શરીરમાં રહેલો વાયુ વિસ્તાર પામીને હાથ પગ વગેરે અવયવને ઉત્પન્ન કરે છે.
પંચભૂતથી ઉત્પન્ન થયેલા અવયવ વગેરે. त्वमांसकेशरोमास्थि भूभागो जनयेत् तथा । रसं रक्तं च लालां च मूत्रं शुक्र जलादिति ॥ अग्निः पित्तं च नेत्रे च तमः क्रोधश्च तेजसः। श्रुतिः स्पर्शस्तथोच्यासः स्वेदश्चंक्रमणादिकम् ॥ वातात्पंच परिशेया अन्या प्रकृतिरेव च । मनो बुद्धिस्तथा निद्रा आलस्यं मद एव च ॥
शून्यात्पञ्च प्रजायन्ते देहे देहे व्यवस्थिताः ॥ પૃથ્વીતત્વના ભાગથી ત્વચા, માંસ, કેશ, રૂવાટાં, અને હાડકાં એ પાંચ વાનાં ઉત્પન્ન થાય છે. રસ, રક્ત, લાળ, મૂત્ર અને વીર્ય, એ પાંચ વાનાં જળથી ઉત્પન્ન થાય છે. જઠરાગ્નિ, પિત્ત, નેત્ર, અંધકાર, અને ક્રોધ એ પાંચ વાનાં તેજ (અગ્નિતત્ત્વથી) ઉપજે છે. શ્રવણ, સ્પર્શ, ઉછાસ, સ્વેદ અને ગમન, એ પાંચ વાયુથી ઉપજેલાં જાણવાં. વાયુદેશથી જે વાતપ્રકૃતિ ઉત્પન્ન થાય છે તે જૂદી છે. મન, બુદ્ધિ, નિદ્રા, આળસ અને ભદ, એ પાંચ જે પ્રત્યેક દેહમાં રહેલાં છે તે આકાશથી ઉત્પન્ન થાય છે.
ત્વચાદિકની ઉત્પત્તિ, वातरक्तेन त्वग्देहे मांसं त्वगाश्रितं मतम् । शुक्रश्लेष्मोद्भवो मेदो रसोऽस्थिरक्तसम्भवः ।
पित्ताश्रितं हृदयस्थं वातरक्तमयं यकृत् ॥ रक्तश्लेष्मरसाश्रितमुरः । रक्तश्लेष्ममयः प्लीहाकफर क्तमयं फुफ्फुसम् ।
पश्चभूतमयं देहमाकाशं शुन्यमेव च ॥
For Private and Personal Use Only
Page #855
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૮
હારીતસંહિતા.
शून्याद्वायुः समुत्पन्नो वायोः प्राणः प्रजायते । प्राणात्सत्वं तथा जातं सर्व सत्वे प्रतिष्ठितम् ॥ વાયુ તથા રક્તવડે દેહની ત્વચા ઉત્પન્ન થાય છે. માંસ ત્વચાના આશ્રયથી થાય છે એમ માનેલું છે. વીર્ય તથા કફથી મેદ ઉપજે છે. અસ્થિ અને રત રસથી ઉત્પન્ન થાય છે. પિત્તને આશરાને રહેલું યકૃત વાયુ તથા રતથી ઉપજેલું છે તથા તે હૃદયમાં છે. રક્ત, કફ તથા રસને આશ્રય આપનારું ઉર (હૃદય) છે. રક્ત અને કફથી પ્લીહા (બરોળ) ઉત્પન્ન થઈ છે. કફ અને રક્તથી ફેફસુ ઉપજેલું છે. એવી રીતે પાંચ ભૂતય દેહ ઉત્પન્ન થયેલ છે. તેમાં જે આકાશ છે તેને શુન્ય કહિયે છીયે. એ શૂન્યથી વાયુ ઉત્પન્ન થયે છે. વાયુથી પ્રાણ ઉત્પન્ન થાય છે. પ્રાણુથી સત્વ ઉત્પન્ન થાય છે. અને સઘળું જગત સત્યને વિષે સ્થિતિ કરીને રહેલું છે.
પંચભૂતની ઉત્પત્તિ, બારગમુત્પન્ન જ્ઞાતા વહુન્યા तस्यास्तेजस्तथा जातं तेजसो जायते तमः॥ पञ्चभूतात्मके देहे पञ्चेन्द्रियसमायुते ।
भूतानां च प्रधानो य आकाशमिति शब्दितः॥ आकाशात्तेजस्तेजसो दर्पो दर्यात्पराक्रमस्तस्मादहङ्कारस्ततः कोपः कोपात्तमस्तमसः पम्पमिति । आकाशात्सत्वं सत्वात्सत्यं सत्यात्तपस्तपसो नयो नयाद् विवेको विवेकाच्छान्तिः शान्त्या धर्म इति । सत्याद्रजो रजसः कामो कामालौल्यं लौल्यादसत्यमसत्यात्पापमिति । रसात्कामः कामादभिलाषोऽभिलाषात् प्रजा प्रजाया मैत्री मैत्र्याः स्नेहः स्नेहान्मोहो मोहान्माया ततो भ्रान्तिमा॑न्या मिथ्या ततोऽविद्या अविद्यायाः पुण्यपापानि पुण्यपापेभ्यः सम्भव इति।
આકાશથી જળ ઉત્પન્ન થયું છે, જળથી પૃથ્વી ઉત્પન્ન થઇ છે, તે પૃથ્વીથી તેજ ઉત્પન્ન થયું છે; તેજથી અંધકાર ઉત્પન્ન થયે છે; પંચભૂતાત્મ તથા પાંચ ઇકિયોવાળા દેહમાં સર્વે ભૂતેમાં જે ભૂત મુખ્ય છે તેને આકાશ કરીને કહે છે. આકાશથી તેજ ઉત્પન્ન થાય છે; તેજથી ગર્વ, ગર્વથી પરાક્રમ, પરાક્રમથી અહંકાર, તેનાથી કેપ, કેપથી તમોગુણ
For Private and Personal Use Only
Page #856
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ટમસ્થાન–અધ્યાય પહેલે.
૮૦૯
અને તમે ગુણથી પાપ ઉપજે છે. આકાશથી સત્વ, સત્વથી સત્ય, સત્યથી તપ, તપથી નીતિ નિય), નીતિથી વિવેક, વિવેકથી શાંતિ અને શાંતિથી ધર્મ ઉપજે છે. સત્યથી રજોગુણ, રજોગુણથી કામ, કામથી લલુતા, લલુતાથી અસત્ય, અને અસત્યથી પાપ ઉપજે છે રસથી કામ, કામથી અભિલાષ, અભિલાષથી પ્રજા, પ્રજાથી મિત્રતા, મિત્રતાથી સ્નેહ, સ્નેહથી મોહ, મોહથી માયા, માયાથી બ્રાંતિ, ભ્રાંતિથી મિથ્યા, મિથ્યાથી અવિધા, અવિધાથી પુણ્ય પાપ, અને પુણ્ય પાપથી જન્મ થાય છે.
જાગ્રદાદિ અવસ્થાઓની ઉત્પત્તિ. सत्वाच्च जाग्रदेव स्यात्तमसा स्वपते प्रभुः । तमसा प्रवृतो देही व्योमेन शून्यतां गतः ॥ देहं विश्रमते यस्मात्तस्मान्निद्रा प्रकीर्तिता ।। नासोर्ध्वं च भ्रुवोर्मध्ये लीयते चान्तरात्मना ॥ तत्र चेतो भवेत्तस्मानिद्रायां लीयते नरः। सत्वात्तेजः समाख्यातं तेजसा पित्तमेव च । जायते वायुस्तमसः स्वपते तमसावृतः॥ वायोस्तमासमायोगात्स्वप्नावस्थेति गीयते ॥ सत्वं तमस्तथा वायुर्वर्तते चैकयोगतः ।
सुषुम्णा सा महाप्राज्ञ ! विज्ञातव्या प्रयत्नतः ॥ સવગુણથી જાગ્રત અવસ્થા ઉત્પન્ન થાય છે અને તમે ગુણ દેહને પ્રભુ જે જીવાત્મા તે શયન કરે છે. જીવ જ્યારે તમોગુણથી ઢંકાય છે ત્યારે આકાશ તત્વવડે તે શૂન્યપણાને પામી જાય છે. શુન્યપણાને પામીને તે દેહને વિશ્રામ આપે છે માટે તેને નિદ્રા કહે છે. અંતરાત્મા સહિત ચિત્ત નાકથી ઉપરના ભાગમાં અને બન્ને ભમરની વચ્ચે લીન થાય છે, માટે નિદ્રા ઉત્પન્ન થાય છે અને તે નિદ્રામાં મનુષ્ય લીન થાય છે. સત્વ થકી તેજ ઉત્પન્ન થાય છે, અને તેજથી પિત્ત ઉપજે છે. તમોગુણથી વાયુ ઉત્પન્ન થાય છે અને તે તમોગુણથી વીટાયલે મનુષ્ય નિદ્રા પામે છે. વાયુ અને તમોગુણના વેગથી સ્વમાવસ્થા ઉત્પન્ન થાય છે. સત્વ, તમે ગુણ અને વાયુ એ ત્રણને જ્યારે એક યોગ થઈને વર્તે છે ત્યારે હે
૧ મનસ:, ૧
.
For Private and Personal Use Only
Page #857
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧૦
હારીતસંહિતા.
મહાબુદ્ધિમાન ! સુષુણ્ણા કહેવાય છે. એ સુષુણ્ણ પ્રયત્ન કરીને જાણવા જેવી છે.
આહારાદિકની ઉત્પત્તિ, आहारनिद्राभयकामतृष्णा क्षुधा च मात्सर्यमदश्व मोहः। क्रोधाभिलाषः सुखतृप्तिशान्तिर्भवन्ति वै देहभृतां शृणु त्वम्॥
आहारस्यैषणा देहे विचरतो हुताशनात् ।।
तृप्तिं वापि समाप्नोति रसास्वादानरः सदा॥ यदा यदा शोषयते मलानामग्निस्तदा तृप्तिमिवातनोति । यदा च यस्यैव भवेदतृप्तिस्तदैव तृष्णां प्रतनोति चेतः॥
આહાર, નિદ્રા, ભય, કામ, તૃષ્ણા, ભૂખ, અદેખાઈ, મદ, મોહ, ક્રોધ, અભિલાષ, સુખ, તૃપ્તિ, શાંતિ, એ સર્વે વિકાર (તે તે કારણેથી) મનુષ્યને ઉપજે છે; હે હારીત ! તું સાંભળ. શરીરમાં ફરતા અગ્નિવડે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. તથા રસના આસ્વાદવડે મનુષ્ય સદૈવ તૃપ્તિ પામે છે. જ્યારે જ્યારે શરીરમાં અગ્નિ મલનું શોષણ કરે છે ત્યારે ત્યારે તે તૃપ્તિ પામે છે, જ્યારે કેઈ મનુષ્ય અતૃપ્ત થાય છે ત્યારે તેનું ચિત્ત તે વિષયની તૃષ્ણ ઉત્પન્ન કરે છે. - इति आत्रेयभाषिते हारीतोत्तरे शरीरस्थाने शारीरा.
ध्यायो नाम प्रथमोऽध्यायः ।
इति शारीरस्थानं समाप्तम्।
For Private and Personal Use Only
Page #858
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગાઉથી ગ્રાહક થનાર સહસ્થોના મુબારક
નામોની યાદી. 500 –
9
અજમેર,
અમરેલી, રા. રા. મોહનલાલ બહેચરદાસ. 1. | રા. રા. હરજીવન પુરૂષોત્તમ. ૧, જમનાદાસ ઝવેરશી. ૧ | , ઉમીયાશંકર હીરાશકર પંડ્યા. ૧
રતનજી વૈધ. ૧. અબરામા
| » ઉરને
અલાહાબાદ, ર. રા. મણીશંકર હરગોવિંદ. ૧|
- 1 | રા. ર. પંડીત બદ્રીનાથ. ૧ અબડાસા,
{ y , મથુરા પ્રસાદ. ૧ ને ના. કુંવર શ્રીરાયઘણજી, ?
અલીગઢ, સં. શ્રીમેરાના યુવરાજ કુંવર. ઈ ! રા. રા. બલભ શંકરજી જાની. ૧ અમદાવાદ,
અશ્વગામ, રા. ર. ભગવંતરાય લલ્લુભાઈ. ૧ | રા. રા. ભંગ કીકા. , જદુલાલ મોહનલાલ. ૧
અહમદનગર, , જેશંગ મોતીલાલ. ૨ એ ધર્મચંદ જયચંદ મેહેતાછ.૧ | રા. રા. છોટાલાલ રણછોડલાલ. ૧
પુરૂષોત્તમ હરીશંકર. ૧ | આકરૂંદ , કસનલાલ માધવલાલ. ૧ | રા. રા. પ્રલ્હાદ અમુલખબારેટ. ૧ છે ભગુભાઈ ફત્તેચંદ. ૧ |શંકરરાવ માર્તડરાવ. છ રણછોડલાલ નરોત્તમ વ્યાસ. ૧ ! આમરણ, શિવાનંદ બ્રહ્મચારી. ૧ | બ્રહ્મચારી વાસુદેવ ચેતન.. ૧ બજીરાવ ચમનલાલ. ૧ - આમોદ, વૃજરાય સાકરલાલ હાઈ- | ઉદાસીબાવા અયોધ્યાપ્રસાદ કોર્ટના પ્લીડર. ૧ | રામપ્રસાદ. : ૧
અમૃતલાલ પ્રાણલાલ. ૧ | રા. રા. બહેચર હીરાચંદ મેતા. ૧ , ગવરીશંકર કીરપારામ વૈવ.૧ | | ઇચ્છાપુર, , અચરતલાલ મોતીભાઈ. ૧ 'રા. રા. અમાઈદાસ મકન પટેલ. ૧
For Private and Personal Use Only
Page #859
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉંઝા,
ઇડર,
એરઇ હીઝ હાઇનેસ સર કેશરીસિં- | B. K. Kaney. હજી મહારાજા સાહેબ | ઓલપાડ ઑફ ઈડર,
૧૦ | રા. રા. રામચંદ્ર અભયરામ. ૧ ઇદ્રોડા,
અંજાર, રા. ર. ભાઈશંકર વસંતરામ. ૧ | રા. રા. કેશવજી જેઠા. ૧ ઇલેલ,
, લક્ષ્મીદાસ શંકરજી વૈદ્ય. ૧ વૈદ્ય ફરસુરામ ધનેશ્વર. ૧ / રામજી લધાણ પટેલ. ૧ ઉજેણ,
છે, મુરારજી કૃષ્ણજી મેતા. ૧ રા, રા. ગેમાજી આદમજી સરાફ. ૧
ધનજી રતેશ્વર. " ૧ , સેક્રેટરી અંજાર લાઈબ્રેરી. ૧
કચ્છમાંડવી, રો. રા. નારણદાસ લાલદાસ વૈધ. ૧ | 2
| ગુસાંઈ વિદાગર ન્યાલગર. ૧ . ઉંટડી, | રા.રા. જેઠા નરશી. રા. રા. લલ્લુભાઇ સુરભાઈદેશાઈ.૧ ઉણ
પંડ્યા મનસુખરામ આણંદરામ. ૧ રા. રા. શંકરલાલ નાનાલાલ ૧
કપલેથા. ઉતેળીયા,
રા. રા. ડાહ્યાભાઈ નાનાભાઈ ભા૨
કપડવંજ, મે. સુરસિંહજી લાઈબ્રેરીના સેક્રેટ. ૧ ર
' | રા. રા. મંગળદાસ શામળદાસ. ૧ ઉદવાડા શેઠ બહેરામજી પેસ્તનજી ભરડા. ૧.
|| એ છગનલાલ અમીચંદ વૈવ. ૧
કરાંચી,
1 રા.રા. પુરૂષોત્તમ શંકર ત્રવાડી. ૨ મહામહે પાધ્યાય કવિરાજ સામ- | હરીશંકર લીલાધર વૈદ્ય. ૧
ળદાસ મેમ્બર ઑફધી છે , આદુમલ છત્ર હેડમાસ્તર.૧ સ્ટેટ કાઉનસીલ. ૧ | નાનજી ઝવેર જોશી. ૧ ઉના,
શેઠ આદમજી અબદુલહુશેન. ૧ ર. રા. દુર્લભજી જેશંકર જોશી. ૧ | રસવૈદ્ય લક્ષ્મીદાસ વિ શંકરજી. ૧
ઉપલેટા, ઠાકર અંબાશંકર જેશંકર. ૧ ડા. મુળશંકર વિ. દામોદર. ૧ | મીસ્ત્રી આણંદ કરશન. ૧ ઉમરેઠ.
કલકત્તા રા. રા.હરગોવિંદ મયારામ શુકલ. ૧ | શેઠ જુશબ મહમદ બંગાલી. ૧ એ ત્રીભોવનદાસ રણછોડદાસ. ૧ , હેરમઝજી મરજી મુલ્લાં. ૧
For Private and Personal Use Only
Page #860
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~ ~ ~ ~~~~~~~ ~~~~~~ ~~ ~ ~~~~~~~~
કલાકાર, રા. રા. લધા રામજી. * ૧ | રા. રા. પ્રાગજી લલ્લુભાઈ દેસાઈ. ૧ છે ચત્રભુજ નરશી. ૧ | ખાખરેચી,
કલેલ, | રા. રા. શામજી ગેવરધનદાસ. ૧ રા. રા. ભગવાનલાલ મનસુખ
ખાચગામ, રામ ભટ.
૧ | રા. રા. ભાઉ આત્મારામ. ૧ , નટવરલાલ છોટાલાલ ભટ. ૧
ખાનગામ, કટા,
રા. રા. ગેપાળરાવ ઈચ્છારામ રા. રા. કેશવજી કહેરાભાઈ. ૧ કોથળકર. કામરેજ,
ખેડા, ર. રા. ડાહ્યાભાઈ ભીમભાઈ દે. ૧ રા. રા. કૃષ્ણલાલ ગોવિંદરામ દે.
વાશ્રયી,ગુજરાતી ગદ્ય ડા. ગોરધનદાસ જીવણદાસ. ૧ | પદ્ય ગ્રંથ લેખક. ૧
છે, ભીખાજી ઈઘાસવાલા વૈધ. હરજીવનદાસ ગણપતરામ. ૧
એકટીંગ સી. સરજન. ૧ કંડલા,
» મણીશંકર શ્રીકૃષ્ણ, ખંભાત વેધ. રામજી વિરુ જગજીવન. ૧ સમાચાર પ્રેસના માલેક. ૧ કુમકા,
ખેરાલુ રા. રા. સામજી ચંપશી. ૧ : શેઠ ખીમચંદ વીરચંદ. ૧ કેચીન,
ખંભાત, રા. રા. દેવજી ભીમજી. ૧ રા.રા. પ્રભાશંકર શંકરજી કલાસર
કેટડા સાંગાણી. ૧ ખંભાળીયા. રા. રા. ઉમીયાશંકર જીવનરામ વૈવ મયાશંકર વિ દયારામ ત્રવાડી કારભારી. ૧
ગડત, કે,
રા. રા. નરભેરામ કલ્યાણજી. ૧ મહેતાજી ભાઈશંકર વસંતરામ. ૧ |
ગઢડા, કોડી,
'રા. રા. હાઉભાઈ અંબારામ વૈદ્ય. ૧ રા. રા. હરીભાઈ પ્રભુદાસ પટેલ. ૧
ગાંગડા, કોબા,
| રા. ર. પ્રભાશંકર વિ. પ્રાણશંર. રા. ભાનુશંકર હરીવલભ. ૧ | કર ત્રીવેદી. ૧ કંડોરણા
ગાજણા, રા. રા. ધરમશી કરશનજીવકીલ.૧ | ઠાકોર શ્રી હીંમતસિંહજી રાય, ગવરધન વિ૦ રાઘવજી ,, ૧ સિંહજી.
For Private and Personal Use Only
Page #861
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાંકે
છત્રાસા, ઠાકોર શ્રીરાયાસિંહજી નાગજીરાજ.૧ ઠાકર કુંવરજી વિ૦ જગજીવન. ૧
ગારીયાધાર વેરા મનજી જાદવજી. ૧ રા. રા. હરજીવન કહાનજી. ૧ | જહાર, ગોંડલ,
" | ખા. બા. કુંવરજી સાપુરજી ર. રા. હેમરાજ જેઠા.
તારાપોરવાલા. ૧ શાસ્ત્રી ભાનુશંકર વિર રામચંદ્ર. ૧| જગુદણ રા.રા. મણરાય વિઠલજી. ૧ | રા.રા.નાથાલાલ હરગોવિંદ સર ભગવતસિંહજી લાઈબ્રેરીના છે
જતી કારકુન. સેકે મણીરાયવિઠલજી મજમુદાર ૧ |
જબલપોર, અખંડ સૌભાગ્યવંતાં બાશ્રી રૂપા- | રા. ૨. ગવરીશંકર માધવરામ. ૧ ળ
!
જલાલપા, ળીબા ચુડાવાલા. ૧ | ગોધરા,
[ રા. રા. જમનાદાસ છબીલદાસ કાજી નસરૂમીયા બનામીંયા. ૧ | મારફતીયા. ધારૂકા,
જામનગર, રા. રા. ફુલશંકર ભીમજી જોશી. ૧ | મહેરબાન રાધવભાઈ જેઠાણી ઘાંઘળી,
વજીર સાહેબ. ૪ ર. રા. ગવરીશંકર રણછોડજી, ૧
A શ્રી ત્રીકમલાલાજી ગોપાલ ભટજી ૧ ધોધા,
રા. રા. ઝંડુભટવિઠ્ઠલજીરાજવૈદ્ય. ૧ S. G. Akoleker. He 1109
, દુર્લભજી વીરચંદ. ૧
શ્રીનાગરક જ્ઞાનકુસુમ પુસ્તરા. રા. માધવલાલ વિરચંદશાહ, ૧
કાલયના સેક્રેડી.સી. અંજારીયા.૧
| રા. રા. જેઠ નરશી. ચાણંદ,
,, જેશંકર ડેસા. ૧ મહારાણા શ્રી ખુશાલસંઘજી
I ! ભટ કૃપાશંકર વિ. રેવાશંકર. ૧ કશલસંઘજી.
જુનાગઢ,
રા. રા. મહાસુખરાય વિ. ભરા. રા. રણછોડદાસ વેલજી, ૧ | વાનીદાસ નાણાવટી સ્ટેટ વકીલ.૧
બુકસેલર. ગોવિંદજી વિ. નાનજી. ૧ રા. . કેશવલાલ હરજીવન. ૧ મંહત રેવાગરજી. ૧
,, પિપટ વિઠલછે. ૧ મેક્રેઝ એલાયઝા મીડવાઈફ. ૧ - ચારવાડ
| રા. રા. જાદવજી રતનજી. ૧ પઢીયાર નારણજી ઉમીયાશંકર. ૧ ,, અનંતરાય ન્યાલચંદ. ૧ જોશી પુરૂષોત્તમ મયાશંકર. ૧ , હીરાલાલ માણેકલાલ વસાવડાવ
ચીપલુણ
ચુડા
For Private and Personal Use Only
Page #862
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રા. રા. સુંદરજી મુલછે. ૧. ડેડાણ
, ભાનુશંકર રણછેડછે. ૧| રા. ર. વશરામ બધા મોદી. ૧ , ત્રીકમરાય વિ. ગુલાબરાય. ૧
તગડી, જેતપુર
ચુડાસમા વજેસંઘજી હમીરજી. ૧ દરબાર શ્રીવળાસુર ગગાંસા. ૧ વકીલ અભયચંદ વિ કાલીદાસ. ૧ રા. રા. હરીલાલ ખુશાલભાઈ. ૧ જેતરામ,
શેઠ જાહાંગીરજી દાદાભાઈ. ૧ શુકલ હરીશંકર જોઈતારામ.
તેરા, ૧
- રા. રા. કાનજી કેશવરામ પંચોલી.૧ જોડીયા,
પ્રેમજીવિ. લાધાભાઈ મે ૧ રા. રા. માધવજી દેવજી.
દમણ જોધપુર,
મજમુદાર આણંદરાવ ગણપતરાવ.૧
દાઠા, રો. ૨. ભુખણદાસ ઈચ્છારામ. ૧|
રા. રા. હરીશંકર વિરેશ્વર વૈદ્ય. ૧ જંબુસર,
દામનગર, ર. રા. જમનાદાસ ભગવાનદાસ, ૨ | રા.રા. વંદાવન ભાઈશંકર. ૧ ,, ત્રંબકલાલ મોતીલાલ. ૧
દીહેર બીહારીપ્રસાદ કેશરીપ્રસાદ. ૧ રા. રા. રણછોડજી વિ૦ નારણજી. ૧ , રણછોડદાસ નત્તમદાસ. ૧
દુધરેજ ,, વીજભુખણ કાલીદાસ. ૧ રા.રા.નરશીરામ તુળજારામ દવે.૧
ઝીંઝુવાડા, | દેવગઢબારિયા, રા. રા. વલ્લભરામ મહાદેવ મેજ ૧ | દેવગઢ બારૈયા લાઈબ્રેરી. ૧ , કેશવલાલ મગનલાલ. ૧રા. રા. મુળજીભાઈ રૂઘનાથજી, ૧
દહીકા, રા. રા. ગવરધનદાસ મુલચંદ. ૧ ભી:
ધરમપુર, ટીંબરવા,
મહારાણા શ્રી મોહનદેવજી આરેરા. રા. ખંડુભાઈ દુર્લભભાઈદે. ૧
5 નારણ દેવજી. ૨ ડભોઇ,
|| રા. રા. કપુરચંદ ગેપાલજી મોદી ગુંસાઈ હરીગર ચચીરગર,
વીરપોરવાલા બાશ્રીના ડો. હરીલાલ જીવણલાલ. ૧
ખાનગી કારભારી. ૧ ડુંગરપુર,
ધરાસણ, રા. રા. છોટાલાલ ખુશાલ, પ્રાઈવે- | મજમુદાર રાજાભાઈ ઉત્તમરામ. ૨
ટ સેક્રેટરી ડુંગરપુર દરબાર. ૧ ,, પ્રાણુગોવિંદ લાલભાઈ. ૧
For Private and Personal Use Only
Page #863
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ધાંગના. રા. રા. નથુશંકર ઉદયશંકર ધેા
ળકીયા.
વૈધ હરી દેવજી.
છગનલાલ રતનજી સરવેયર ૧
,,
""
www.kobatirth.org
નખત્રાણા. રાજગોર સુંદરજી વિ॰ મેજી. ૧
નડીયાદ.
,,
જાડેજા નારણસિંહધ સુરાજી. ૧ ધારા ડા.
પાટડી.
રા. રા. રામજીદાસ ભાવજી. યેારાજી,
શ્રી પાટડીના દરખર સાહેબ. ૨ રા. રા. રણછોડભાઇ મેાહનભાઇ.૧ પાટણ.
૧
રા. રા. રૂધનાથ વેલજી. વકીલ કુબેરજી વિ॰ મંગળજી મુચ ૧ મામલતદાર પ્રભાશંકર માતીરામ. ૧ યેાળકા, સરૈયા દલીચંદ ગણેશ.
| વૈધ શાસ્ત્રી સુંદરલાલ ગંગારામ.૧ માસ્તર શીવશંકર દલપતરામ ભટ.૧ પારડી.
૧
રા. રા. જેટાલાલ ગુલાલચંદ. ૧ નાથાલાલ ભાઈશંકર. ૧
વકીલ પુરૂષોત્તમ હરગોવિંદદાસ. ૧ વૈદ્ય નારણભાઇ બળવંતરામ પંડ્યા ૧ નવસારી.
'
શે: નવરોજી જમસેદ∞ દસ્તુર. ૧
એલજી રૂસ્તમજી તાતા. ૧ નરોડા. વૈધ છગનલાલ કરપારામ.
નાંઢાદ.
મહારાણા શ્રીછત્રસિંહજી. પંડ્યા લલ્લુ વિ ધનેશ્વર.
વૈધ બાલાશંકર ધનેશ્વર.
છીતુ વીરમ શેખ.
૧
૧ | કંટ્રાકટર કાવશજી માણેકજી
ખરાત.
તુપુર. મુનશી હૈદરશા અહમદશા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડધરી.
રા. રા. મુલજી લવજી વૈધ. પરેલ.
૧
૧
રા. રા. આનાજી રાવજી વ્યાકસીનેટર..
૧
વૈધ દલપતરામ વિ॰ રામશંકર. ૧
tr
૧
હરીનારાયણ દીનાનાથ. પાલણપાર.
પરી છગન કકલ.
વકીલ ડાહ્યાભાઇ પ્રાણજીવન. ૧ પાળીયાદ.
રા. રા. મણીશંકર જગન્નાથ
અધારૂ.
પ્રાંતીજ.
રા. રા. ગણપત પીતાંબર દલાલ, ૧
પાંચવડા. રા. રા. પુરૂષાત્તમ મયારામ વ્યાસ૧
૧
પુણા. ૧ | હકીમ અબદુલ હુશેન કમરૂદીન.૧ ૧ શેઠે રતનજી દીનશાજી ભરૂચા. ૧
૧
For Private and Personal Use Only
પેટલાદ મજમુદાર શિવપ્રસાદ લલ્લુભાઇ. ૨
૧ | વકીલ રતનલાલ અચરતલાલ. ૧
Page #864
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~
~
~
~~
~~~ -
રા. ૨. કાશીશંકર અંબારામ વૈવ.૧ | બાવળા,
, કનૈયાલાલ મોતીલાલદેશાઇ.૧ પટેલ અમૃતલાલ વિઠ્ઠલદાસ. ૧ , પરભુદાસ સખીદાસ વકીલ.૧
બુરાનપુર, પોરબંદર, માસ્તર દલપતરામ બુલાખીરામ૧ શેઠ રામજી ધનજી ગાંધી. ૧ , ત્રીકમદાસ કેશવદાસ. ૧ ખત્રી લખુ તેજશી વૈવ. ૧ બેટ સંહાર રા. રા. બાપાલાલ ગણપતરામ. ૧ | બ્રહ્મચારી શ્રીહરીવલભજી. ૧ , મકનજી મોરારજી સને. ૧
બેલગામ, રતનજી કલ્યાણજી પંડ્યા. ૧ | રા. રા. જાયચંદ ભાનચંદ. ૧ , સેવકરામ નાનાભાઈ. ૧
બોડકા, સેક્રે દેવકરણ નાનજી લાઈબ્રેરી, રા. રા. અમૃતરામ વીધારા વૈધ ૧ રા. રા. ગાંધી દેવચંદ વંદ્રાવન. ૧ | બોરસદ
પડીચરી. | વકીલ રણછોડભાઈ રામભાઈ. ૧ ર. ૨. ત્રીભવન તુલસીદાસ. ૧ ,, ઘેલાભાઈ ભાઈશંકર. ૧ , ગોકલદાસ જુઠા. ૧ |
ભરૂચ, બગસરા, શેઠ રૂસ્તમજી હેરમઝજી વખારીયા રા. રા. પ્રેમજી હીરજી દવે. ૧ |
, અરદેશર સેરાબજી. અરદેશર રામા
૧ . વૃજલાલ જુગતરામ | કાકર નવનીતલાલ અચરતલાલ, ૧. ફોજદાર.
૧ | રા. રા. રણછોડલાલ મલકચંદ બજાણા,
ઘારી આ૦ ડેઇસ્પે. ૧ બજાણા તાલુકા સ્કુલ માસ્તર. ૧૧ ભાયાવદર, બાકરોલ
| રા. ર.ઓધવજી વિ. રવજી. ૧ ડા, હરી દેવજી.
» મુળજી દુર્લભજી વ્યાસ. ૧ બાજીપુરા,
ભાલોદ . ર. રણછોડજી ભગવાન. ૧ | - મારવા,
‘ | જાની તલાશંકર ગીરજાશંકર. ૧ રા. રા. જીવન વિ. ઓધવજી. ૧
ભાવનગર, બાટવા ધનજીશા લાઈબ્રેરી ! રા. રા. હરજીવન ભગવાનદાસ. ૧ બાબરા,
, મગનલાલ વિ. રઘુનાથભટ1 ખાચર નાજા ઉનક.
, ઉમેદરામ કરૂણાશંકર. ૧ બારસી,
, વૃજલાલ નારણુજી. જતીજી મહારાજ બ્રધીચંદજી. ૧ જીવાભાઈ જુઠાભાઈ. ૧ રા. રા. લાલજી કોરજી.
સારાભાઈ અવલરામ. ૧
—
For Private and Personal Use Only
Page #865
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રા. ૨. માહાશંકર રણછોડજી. ૧ | બાઈ ગંગાબાઈ કન્યાશાળાની , ભગવાનલાલ નથુરામ વૈદ્ય. ૧ | હેડ મીસ્ટેસ.
૧ , રણછોડજી નાગરભાઈ દે.૧ | માણાવદર, વેરા જાફરછ કરીમભાઈ. ૧ | રા. રા. મયાશંકર હરીશંકર ભટ. ૧ ભવડી,
માતર રા. રા.મનજી વિ. મુળજી જેશી ૧ | રા. ર. લલ્લુભાઈ મોતીરામ જાની.૧
માનકુઆ, અખંડ પ્રોઢ પ્રતાપબ્રાહ્મણ
રા.રા. ઘેલા વિ. કેશવજી. ૧ પ્રતિપાલ મહારાજાધિરા
માલવણ, જ શ્રી ખેંગારજી બહાદુર ૫
| રા. રા. દત્તારામ પુરૂષોત્તમ. ૧ રા. રા. અંબાશંકર સુંદરજી. ૨
માળીયા, ,, મોતીરામ વિ. રવીશંકર. ૧ | શ્રીમાળીયા
શ્રીમાળીયાના ઠાકોર સાહેબ. ૧ , સમૂદનાં ભાઈ નાનજીભાઈ. ૧
ઠાકોરથી મેહેડછે. આસિત રેવન્યુ. કમીશનર. ૧
કુમાર શ્રી રાયસિંહજી. ૧ , રેવાશંકર ખીમજી વકીલ. ૧ | રા.રા. રેવાશંકર હરીશંકર. ૧ , રાઠોડતેજમાલજી વેરાઇ. ૧ |
| માંગરેલ, ભેંસાણ,
| મેવ ઈબ્રાહીમ કાસમમીયા. ૧ ચારણ જલા વિ. નથુભાઈ દસોંદી.૧ | મેઘ મલેકઅલી બુરહાન, ૧ મદ્રાસ,
મે શેખઅમીનુદીન વી. મુહમદ ર. રા. પીતાંબર વિ. નરસી. ૧ | અદી સાહેબ, ૧ ગવીંદદાસવિ. કૃષ્ણદાસ. ૧ | રા.રા. મગનલાલ શંકર પટેલ. ૧ મહુવા,
માંગુકા, રા.રા. ધીરજરામ કરૂણુશંકર વૈધ.૧ | વૈદ્ય ભીમજી જવા જાની. ૧ , ભીમભાઈની છાભાઈદેશાઈ. ૧
માડવા, , રૂદરજી ખંડુભાઈ દેસાઈ. ૧ પા. નાગજી ધનજી. ' મહુધા
માંડવી, (સુરત). દેશાઈ મોતીલાલ મથુરભાઈ. ૧ | પટેલ મગનલાલ કીકાભાઈ ૧
મહેમદાવાદ ! મીરેલી. ' રા. રા. ઝવેરભાઈ નથુભાઈ. ૧ | રા. રા. ગેકલભાઈ ડાહ્યાભાઇ. ૧ ,, રામકૃષ્ણ વિઠલરાવ, ચીફ |
મુંદ્રા, કૉનસ્ટેબલ. ૧ | ૨. રા. મેઘજી જુઠા, સેક્રેટરી
માણસા, ' ખેંગારજી લાઈબ્રેરી, ૧. રા. રા. લીલાચંદ હેમચંદ. ૧ , ભવાનજી વિ. કલ્યાણજી. ૧
સ,
'
કાનટેબલ
For Private and Personal Use Only
Page #866
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગોરજી મેતીચંદજી કુશળચંદજી, ૧ | વૈધ. બબાદાસ જેઠાભાઈ. ૧ રા. રા. વિશનજી ગેકલદાસ. ૧ | , વિનાયકરાવ તુળજારામ. ૧ ઠાકર દુર્લભરામ માણેકજી. ૧ | નાનાભાઈ તનસુખરામ. ૧ મુંબઇ,
, બાપુલાલ તુળજાશંકર. ૧ રા. રા. અમૃતરાવ શિવરામ ,, ચતારૂ વેણીચંદ નસાઈ, ૧
દેશાઈ. ૧૦ જમસેદજી દોરાબજીચીનાઈ ૧ - દામોદર સુંદરદાસ. ૫ સોરાબજી બેરામજી. ૧ ,, દેવીદાસ હરીવલભદાસ, ૨ | , ધનજીભાઈ એદલજી તબેલી.૧ ,, રણછોડદાસ લાલજી. ૨ ખરશેદજી કુંવરજી મોદી. ૧ સોલીસીટર ભાઈશંકર નાનાભાઈ. ૧ કેખશરૂ શાવકશા બનાખ. ૧ | મુળજી ભવાનીદાસ. ૧ ડોસાભાઈ એદલજી મેતા. ૧ ડૉકટર વીરજી ઝીણા રાવળ. ૧ મરજી ફરામજી તંબોલી. ૧ L. M.
સેરાબજી હોરમઝજી કુપર. ૧ , વિઠ્ઠલદાસ નરભેરામ મહેતા. ૧
સોરાબજી નવરોજી કુપર. ૧ L. M.
બરછ હેરમઝજી. ૧ ,, છબીલદાસ ત્રિીભવનદાસ.૧ પાલણજી દાદાભાઈ આરીટન.૧ L. M.
સેરાબજી ભીમજીભાઈ. ૧ જમનાદાસ પ્રેમચંદ. ૧ આ બમનજી દીનશાહ દુબાસ. ૧ LL. M.
, માણેકજી નવરોજી ઝવેરી. ૧ ઉત્તમરામ જીવણરામ. ૧ | ,, જમશેદજી સોરાબજી , લીલાધર મનજી ધાકે. ૧ માલેગામવાલા. , સુરજરામ ગીરજાશંકર. ૧ ,, દાદાભાઈ ધનજીભાઈ કાશીનાથ વામન કાણે ૧ | જસાવાલા.
૧ , હાજીભાઈ પીરમહમદ. ૧ |
,, હેરમઝજી કાવશજીગલવાળા અમથારામ પીતાંબરદાસ. ૧ |
,, માણેકશા દીનશાહ નવરેજી ,, શીવાજી નરસુ. ૧ - લેકીનવાળા. ૧ ,, ભાવાભાઈ કેશવરામ. ૧
મેરવાનજી દાદાભાઈ વૈદ્ય સુંદરજી વીરજી જોશી. ૧ | છે, જેરામદાસ જીવણદાસ. ૧ |
કલાબેવાળા. ૧ - ચંદા ખટાઉ ગાંધી. ૧ |
,, બરજોરજી માણેકજી સુરતીયા O, ત્રીકમદાસ ગોરધનદાસ. ૧ | »
સાભાઈ બેજનજી - દામોદર મધ ૧ | મેતીવાલા. ૧ , રાઘવજી કરશનજી વ્યાસ, ૧ ! , ડેસાભાઈ ચેરળ ભરચાં. ૧
For Private and Personal Use Only
Page #867
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેઠ ધનજીભાઈ મેરજી, મની” | રા. રા. મથુરાદાસ વિગેવિંદજી.૧ ચેજર.
| કેશવજી દામોદર જેરામ. ૧ , કાવશજી નવરેજ કોટવાલ ,, મહીપતરામ અમરજી. ૧ કેશીયર.
૧ વિઠલદાસખેડાભાઈક્ષત્રી. ૧ સેરાબજીદાદાભાઈ શેઠના. ૧ નથુ દાદર છવરાજ. ૧ શેઠ કદાળ બીન આલુરુ. ૧ જમનાદાસ હરગોવીંદદાસ શેઠ જુશબ પીરભાઈ કરી. ૧ રાવજી સાંકળચંદ. બજા હીરજીભાઈ અલારખીયા. ૧ મુરારજી નેણસી દલાલ. ૧ મુનશી નુરમહમદ પીરમહમદ. ૧ હરનારાયણ માણેકરામ ૧ શેઠ મહમદઅલી પસનઅલી. ૧ કાનજી કલ્યાણજી સરાફ. ૧ હકીમ તૈયબઅલી અલાબક્ષ ૧ પ્રેમજી ત્રીકમદાસ. ૧ ખેજા મહમદ જાફ મુખી. ૧ વિઠ્ઠલદાસ મેનજી. ૧ શેઠ ઈસમાલ હાજી ઈસરાફ હાજી. ૧ વેણીરામ આશાનંદ મુ. ૧ મેમણ ગની હાજી હકીમ બા- ' કેવળરામ લાલચંદ. ૧ ટવાવાલા.
ભણશંકર હરીશંકર. ૧ શેઠ હાજી કરમાલી હાજી બેધા. ૧ ખીમજી લક્ષ્મીદાસ. ૧
જા કાસમભાઈ મામદ મીઠા. ૧ ગીરધરદાસ જેઠાભાઈ ૧ રા. રા. કાનજી મનશી. ૧ ગોકલદાસ દાસ. ૧
, મોહનલાલ કહાનદાસ. ૧ ગોરધનદાસ ચત્રભુજ. ૧ , દેવાત સાદુળ સેની. ૧ ભીમસી માણેક. ૧
છગનલાલ હરીભાઈ, ૧ માણેકલાલ ઘેલાભાઈ. ૧ જેકીશનદાસ જેઠાભાઈ ૧ નરસી વિ૦ હરજી. ૧ લક્ષ્મીદાસ પુરુષોત્તમ. ૧ ત્રીકમદાસ માધવજી. ૧
નરસીદાસ ખીમચંદ. ૧ હરગોવીંદદાસ કુબેરદાસ. ૧ , હીરજી ઘેલાભાઈ. ૧ આશર પુરૂષોત્તમ. ૧
ભટુભાઈ કેશવભાઈ ૧ શીવજી કાનજી. ૧ કાળીદાસ વીરચંદ. ૧ હેમરાજ શામજી. ૧ મોરારજી ગેલદાસ. ૧ સુંદરજી અરજુન. હરીલાલ પ્રાણશંકર મેતા.૧ , ભાગચંદ દેલતચંદ. ૧ માણેકલાલ ઘનશ્યામ- નંદરામ કાનજી જેશી. ૧
દાસ ઝવેરી. ૧ | જીવન ધો. ૧ , પુરૂષોત્તમ મયાશંકર. ૧ રવજી દેવરાજ. ૧ , દેવજી વશરામ. ૧ , રામદાસ ભાણજી. ૧
For Private and Personal Use Only
Page #868
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
0
0
0
0
0
0
રા. રા. પ્રાણજીવન રૂપશંકર મેતા.૧ રા.રા. નત્તમદાસ માણેકલાલ. ૧ , સુંદરદાસ ધરમશી. ૧ , પ્રેમજી લીલાધર. ૧
ખટાઉ તુલસીદાસ. ૧ , મનમેહનદાસ કાશીદાસ. ૧ પરમાનંદ નાનજી. ૧ , માણેકલાલ આત્મારામ. ૧ સારંગ મુળજી. ૧ , ત્રીભવનદાસ વેણદાસ. ૧ ઝીણાભાઈ વીઠલદાસ. ૧ , ખીમજી લક્ષ્મીદાસ. માધવજી ગોવીંદજી. ૧
મંદચ્છા, સારાભાઈ મગનભાઈ | ગોરજી જીવરાજ મેઘજી. ૧
કરમચંદ. ૧ પંડ્યા દેવશંકર રણછોડજી મેહેતા. ૧ વનમાળીદાસ અમરજી. ૧
મહેલોલ, , છોટાલાલ નરોત્તમ. ૧ રા. રા. હરજીવન કુબેર. રાજકીસન મયાશંકર શુક્લ.૧ 1 મોડાસર, વશનજી મનજી. ૧ રા.રા.બાળાશંકર પુરૂષોત્તમ વ્યાસ.૧ એ આત્મારામ મુલચંદ મહેતા. ૧
મોડાસા, જીવણદાસ લધાણી. ૧ આચાર્ય બાપુ લીલાધર. ૧ દામોદરદાસ જીવરાજ. ૧ ભટ જગન્નાથ કૃષ્ણરામ. ગોકલદાસ ઈદરજી સાડીવાળા રા. રા. લલ્લુભાઈ બળદેવજી. ૧ ધનજી હરજીવન દવે. ૧ મેરથાણુ ગોવિંદરામ દ્વારકાદાસ. ૧ રા. ર. મકનજી દુર્લભભાઈ. ૧ ગવરધન નગીનદાસ. ૧
મોરબી, કાળીદાસ ભગવાનદાસ. ૧ રા. રા. કીરચંદ દામોદર. ૧ કાળીદાસ વિરજી ભટ. ૧ ,, વૈકુંઠ મયારામ વૈદ્ય. ૧ , લક્ષ્મીદાસ મોરારજી. ૧.
મારવા, , વીઠલદાસ ગેબરદાસ. ૧' રા. રા. કેવળરામ રાયજી. ૧ રાજારામ નરભેરામ. ૧
મોરીસ, મગનલાલ લાલચંદ દેવદે. ૧ અબદુલ લતીફ હુશેન. રતીરામ દુર્ગારામ દવે. ૧
રંગુન, મુળજી પુરૂષોત્તમ. ૧ રા. રા. મગનલાલ વૃજલાલ. ૧ પરશોત્તમનગીનદાસ ચેકસી૧ રાજકોટ, જેઠા અખે. ૧ રા. રા. પિોપટ પરસોતમ કાગદી ૧૦ દ્વારકાદાસ ત્રીભોવનદાસ. ૧ મેકુમારશ્રી હમીરસિંહજી. ૧ , ઠાકરદાસ નરસીંદાસ મેતા.૧ રા. બા. ગોપાલજી સુરભાઈ દેશાઇ.૧ , માણેકલાલકીરપારામ ભાઇ.૧ રા. રા. હરજીવન વલભજી. ૨
૭૦
For Private and Personal Use Only
Page #869
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
*
ર. રા. બ્રહ્મચારી વાસુદેવ ચેતન.૧ લીંબડી
, કાનજી પ્રભુરામ. ૧ મે. કુમારશ્રી ઉમેદશઘજી ફતેકાઠીયાવાડ જનરલ લાંગલાઈબ્રેરી.૧ | હશઘજી. રા. રા. કાલીદાસ પીતાંબર વ્યાસ.૧ | રા. રા. કરૂણાશંકર વિ. ગણેશજી , જાદવજીવહાલજી વકીલ. ૧ | રાવળ, વૈદ્ય અગર દૈવજ્ઞ. ૧ 8 નવલરામ અવલરામ. ૧ |
વડનગર, વિ. લક્ષ્મીચંદ હેમચંદ જાડા. ૧ | ર. રા. નરભેશંકર હરીશંકર,
રા. રા. નાનચંદ પરભુદાસ. ૧ રાજસ્થાની કોર્ટના મેમ્બર. ૧ | વડોદરા, રા. રા. બહેચરલાલ કાશીરામ. ૧ | રા. રા. ત્રબકરાય વૃજરાય
ચંદુલાલ મથુરાદાસ. ૧ | સુબા સાહેબ. ,, વિજયશંકર મણીશંકર | ડ બટુકરામ શોભારામ. L. M.૧
કીકાણુ–મજમુદાર. ૧ , ધનબાઈ
રાણપર, | રા. રા. બાળાશકર હરીશંકર વૈદ્ય. ૧ રા. ૨. નારણજી વિ. શિવશંકર. ૧ | તાપીશંકર લલ્લુભાઇ. ૧
, ઘનશ્યામ હરીકૃષ્ણ ૧ રા. ૨. કાલીદાસ ફકીરભાઇ. ૧ , મણીલાલ રણછોડલાલ. ૧ રાધનપુર,
, પંડીત નારાયણરાવ ભાસ્કર, ર. રા. બાબરભાઈ ભુલાભાઈ. ૧ એજ્યુકેશનલ ઇન્સ્પેકટર. ૧ ,, મણુલાલ ગીરધરલાલ. ૧ લક્ષ્મીશંકર પુરૂષોત્તમ ત્રવાડી ૧
ભુધરભાઈ શ્યામજી.. ૧ , ત્રીકમલાલ માધવલાલ. ૧ , મંછારામ આશારામ ભટ.૧ એ હરીશંકર પ્રભાશંકર. ૧ રાયગઢ.
,, સુરચંદ હરીચંદ. ૧ ર. રા. દલસુખરાય ભગવાનલાલ ૧ , જેશી વિષ્ણુ બાજી. ૧
મગનલાલ રણછોડદાસ. ૧ , હરીકૃષ્ણદાસ જે પારખ. ૧ લાખણકા,
, ગીરધરભાઈ હરજીભાઈ.- ૧ રાઓલ શ્રી મોતીભાઈઅખેરાજજી.૧ , મણીલાલ લલ્લુભાઈ વૈદ્ય. ૧ લાડી,
ડ. નાથાલાલ ગીરધરલાલ. ૧ વૈધ જાદવજી ભુધરજી ઉપાધ્યાય. ૧ | રા. રા. હીંમતલાલ લલુભાઈ. ૧
લાલીયાદ | વકીલ ઉમીયાશંકર તુળજારામ. ૧ રા. ૨. ત્રીભવન વિ. શિવશંકર.૧ રા. રા. બાલાભાઈ ગોવીંદલાલ. ૧
લીંબડા | , મગનલાલ ચુનીલાલ વૈદ્ય. ૧ રા. ર. લાલજી જગજીવન દવે. ૧ , પરષોત્તમ બાપુલાલ. ૧
લા
For Private and Personal Use Only
Page #870
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
,,
મુનશી ઉમર દરાજખાન મા
વઢવાણ.
વાવડી.
રા. રા. મનસુખરામ શીવલાલ. ૧
રાણાશ્રી કસલસિંહજી લઘુભા, ગુંદીઆલા દરબાર. ૧
વાસણા. રા. રા. સાકરલાલ મેનજી વ્યાસ ૧ રા. રા. ભુપતરાય હ. દાતાર. ૧
માધવરામ લક્ષ્મણ. ૧
વાસંદા.
હેમુદખાન. વરલ.
રાલશ્રી હરીસિંહજી રૂપસિંહજી,
વલ દરબારે.
વલસાડ.
www.kobatirth.org
વણેાદ.
રા. રા. ત્રીભાવન ગીરજાશંકર
કામદાર.
રા. રા. જીવણજી ગુલાબભાઇ દેશાઇ વકીલ.
૧
-. ગુલાબભાઇ નાગરજી દેશાઇ ૧ વહેરા.
રા. રા. લલ્લુ જોરાભાઇ.
વલા.
પરમહંસ બ્રહમનારાયણુજી ઉર્દૂ
પ્રકાશજી.
ઘાંચી બાદર ખેમચંદ, વાંકાનેર.
૧
રા. રા. દ્વારકાદાસ નંદલાલ.
કેશવલાલ જીવરામ.
૧
""
૧
૧
૧
૧૩
વેંગણી.
મે. વખ્તસિંહજી મેધરાજ૭.૧ રા. રા. કરશનદાસ દુર્લભદાસ. ૧
વેરાવળ.
1
૧
રા. રા. ગણપતરામ માધવરામ. ૧
વામનરાવ શીવરામ કરતીક.૧ વીરમગામ.
""
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડા. પેોપટલાલ લલ્લુભાઇ.
મિ. અસમાલ અભરામ.
વૈધ ગાવિંદરામ ભાશંકર વીશનગર.
૧
ડા. ગણેશ જનાર્દન કેળકર. વકીલ પાનાચંદ મોતીલાલ. માસ્તર છગનલાલ ત્રીકમલાલ. ૧ માદી ગોકલદાસ વીલદાસ.
૧
""
વડા.
રા. રા. નથુ ભગવાન ધોળકીયા. ૧
સણસાળી.
વાંટાવદર. રા. રા. અભેચંદ ડાહ્યાભા ૧ | રા. રા. ચાખા હરીશંકર.
- વાલુડ,
મેતા કલ્યાણરાય ઠા ધેાલકીયા. ૧
૧
૧
રા. રા. ભગવાનલાલ અમરે, ૧
પ્રેમજી જેચંદ. વેરીઆવ.
ડા. એદલજી જમસેદ વાડીયા. 1
વેસુ,
રા. રા. દોરાબજી ઉકડજી મે ૧
૧
સતલાસણ,
રા. રા. સખારામ રામચંદ્ર.
For Private and Personal Use Only
૧
Page #871
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
, રણછોડલાલ રાયજી. ૧ | સીસોદરા
સનાળા, | રા. રા. જેરાભાઈ મત પટેલ.૧ રા. ર. મોતીલાલ છોટાલાલ. ૧ સુકલતીર્થ. - સરધાર,
| રા.રા. ઝવેરલાલ દામોદર જોશી. ૧ સરધાર નેટીવ લાઈબ્રેરીના સેટ ૧ |
સુત્રેલ, સરપદડ,
| રા. રા. પ્રેમશંકર હરગોવિંદ. ૧ લાકડ રધુ વિ. વેરાભાઈ ૧ |
સુરત, સરસપુર
| શાહ હિલચંદ તારાચંદ વૈદ્ય. ૨ મહેતા અંબાશંકર નરભેરામ. ૧ | કીમ કેખશરૂ દોરાબજી. ૧૧
સડા, રાહરા. મદનરાય મુગુટરાયજી. રા. રા. ડાહ્યાભાઈ ઉમેદચંદ. ૧ | રતીલાલ પ્રાણલાલ મેતા. ૧
સલાયાબંદર, | ડા. તુળશીરામ ઈચ્છારામ. ૧ વૈધ હરીલાલ દયારામ જાની. ૧] , જામાસછ છવાઇ. ૧ સાણંદ,
શેઠ પાલનજી બેજનજી કોટવાલ. ૧ રા. રા. પીતાંબર ગોવિંદરામ. ૧ | વૈદ્ય મગનલાલ લાલચંદ. ૧
સાતમ, | ડા. દીનશાહજી જીવાજી એદલ પટેલ ભુલાભાઈ ગોસાઈ ૧ | બેહરામ.
૧ સાદરો.
રા. રા. ગીરધરલાલ નારણદાસ. ૧ રા. રા. કેશવલાલ ગીરધરભાઈ ૧
વકીલ મોટાભાઈ મેતીલાલ દે. ૧ ,, ખેમચંદ ગોવીંદજી. ૧
ર. રા. અનુપરાય બાળમુકુંદ. ૧
| મ જોઈતારામ જેશંકર. ૧ સાવલી,
| ,, ડાહ્યાભાઈ પ્રાણજીવનરા. રા. પ્રેમાનંદ ઘેડીદાસ પટેલ. ૫
દાસ બારડોલીઆ. ૧ સાટાલાલ | વકીલ વલ્લભરામ આત્મારામ. ૧ મે લાલભાઈ કરીમભાઈ ૧ | ડા. નગીનદાસ રતુભાઈ ૧
સાંતલપુર, દેશાઈ ભીમભાઈ મોહનભાઈ ૧ રા. ર. મોતીલાલ મુગુટરાય. ૧ રા.રા. ગ
રા. રા. છગનલાલ મોતીરામ. ૧ » રામચંદ્ર ભાલુજી ફેજ ૧ ! કે, મોતીરામ અંબારામ. ૧
૧ ,, પ્રેમચંદ માણેકચંદ મા ૧ ! ડા. કેશવરામ વિષ્ણામ. સીથા.
સુંવાળી. - રા. ર. પાંડુ વાસુદેવ. ૧ ડા. નથુભાઈ દેવશંકર. ૧
For Private and Personal Use Only
Page #872
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
સેડભાર.
હળદરવાસ, ૨. ર. કરસનજી ડેસાભાઈ ૧૨. રા. જીવણભાઈ દેસાઈભાઈ. ૧ સોનગઢ,
, નરભેરામ રૂઘનાથજી. ૧
હળવદ રા. રા. માહાશંકર દયારામ. ૧
રા. રા. હરજીવન બહેચર વૈદ્ય. ૧ , કેશવલાલ ઈચ્છાચંદ. ૧ |
| ,, પ્રભાશંકર રતનજી ઉપાધા.૧ સેમતેર.
હાંસોટ, રા. ૨. કાળીદાસ ઈચ્છાચંદ. ૧ | રા. ૨. ગોરધન ગણપતરામ. ૧
,, ગેવિંદરામ નથુરામ. ૧ સંજેલી,
, ઈચ્છારામ ચીમનલાલ. ૧ મે. કુમાર શ્રી રણજીતસિંહજી. ૧ | , મોતીલાલ ખોડીદાસ. ૧
છે પાછળથી થએલા ગ્રાહકેનાં નામ મોડા આવવાને લીધે દાખલ થઈ શક્યાં નથી તે સાહેબેએ માફ કરવું.
For Private and Personal Use Only
Page #873
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #874
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वैद्यकना विश्वविख्यात ग्रंथो.
For Private and Personal Use Only
Page #875
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #876
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવપ્રકાશ-પૂર્વ ખંડ.
આ અમુલ્ય સર્વોપરી વૈદ્યક ગ્રંથનું મૂળ લેકસહિત શુદ્ધ ગુર્જર ભાષાંતર, નકસદાર સુંદર કપડાના રંગબેરંગી પુઠાંથી સોનેરી અક્ષરેસહિત ડીમાઈ અણપત્રી લગભગ ૧૧૦૦) પૃષ્ઠના સુંદર પુસ્તકના આકારમાં છપાઈ બંધાઈ તૈયાર થયું છે. આ ગ્રંથમાં છે પ્રકરણે છે, જેમાં નીચે લખેલી ઉપયોગી અને દરેક મનુષ્ય અવશ્ય જાણવા લાયક (૧૪૨૭) બાબતો સમાયેલી છે.
પ્રકરણ ૧ લું-સૃષ્ટિ પ્રકરણ. પ્રકરણ ૨ જું-ગર્ભ પ્રકરણ. પ્રકરણ ૩ -બાલ પ્રકરણ. પ્રકરણ ૪ થું-દેશે વિષે, દિનચર્યા, રાત્રિચર્યા, ઋતુચર્યા. પ્રકરણ ૫ મું-મિત્રવર્ગ, હરીતક્યાદિવર્ગ, કર્પરાદિવર્ગ, ગદ્વઆદિવર્ગ, પૂષ્પવર્ગ, વટાદિવર્ગ, આમ્રાદિવર્ગ, ધાતુપધાતુ-રસપરસ-વિ
પવિષ વર્ગ, ધાન્ય વર્ગ, શાક વર્ગ, માંસ વર્ગ, કૃતાન્ન વર્ગ, વારી (પાણી) વર્ગ, દુધ (દુધ) વર્ગ, દો (દહીં) વર્ગ, તક (છાસ) વર્ગ, નવનીત (માખણ) વર્ગ, ઘત (ધી) વર્ગ, મૂત્ર વર્ગ, તૈલ વર્ગ, સન્ધાન વર્ગ, મધુ (મધ) વર્ગ, ઈકુ (સેરડી) વર્ગ, અને કાર્ય નામ વર્ગ, માન પરિભાષા, ભેષજાનાં વિધાનાનિ, ધાતુનાં શેધન મારણ વિધિ, ધાત્વાદિ મારણ પયુક્તાન પુટ પ્રકારાનાહ, ઉપધાતુનાં મારણ પ્રકારાનાહ, રસસે શેધન વિધિ, ઉપાસાનાં શાધન વિધિ, રતનાં ધન મારણ વિધિ, વિષાનાં શોધન મારણ વિધિ, સ્નેહપાક વિધિ, વમન વિધિ, વિરેચન વિધિ, નેહબસ્તિ વિધિ, ઉત્તરબસ્તિ વિધિ, વક્તિ વિધિ, નસ્ય ગ્રહણ વિધિ, ધૂમપાન વિધિ, ગડુશકબલપ્રસારણ વિધિ, સ્વેદ વિધિ, મધ તેલ વિધિ, કર્ણ વિધિ, લેપ વિધિ, શોણિત સ્રાવણ વિધિ, નેત્ર પ્રસાદને કર્મણી, સેક વિધિ, આતન વિધિ, પિડી વિધિ, બિડાલક વિધિ, તર્પણ વિધિ, પુટપાક વિધિ, અંજન વિધિ, ભૈષજભક્ષણ સમય. પ્રકરણ ૬ ઠું-ચિકિત્સા પ્રકરણ
એપ્રમાણે આવા મેટા કદના ગ્રંથની સમાપ્તિની સાથે વૈદ્ય વિદ્યાની જાણવા જેવી સઘળી બાબતે સમાપ્ત થાય છે.
For Private and Personal Use Only
Page #877
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણી ગુર્જર ભાષામાં આવા ઉપયોગી વૈદ્યક ગ્રંથની પૂરી ખોટ હતી જે આ ગ્રંથથી ઘણે દરજજે પુરી પડશે. આ ગ્રંથનાં વિશેષ વખાણ ન કરતાં એટલું જ કહિયે છિયે કે દેશી વૈદ્યાના ચરક સુશ્રુત વિગેરે ઉત્તમ ગ્રંથે પણ આ ભાવપ્રકાશ ગ્રંથ વાંચનારને ઘડીભર વિસારે પડશે.
કિંમત-ગીફ્ટવાળા પુઠાની રૂ. ૭) પાણેજ વાટ મુંબઈ-રામવાડી પાસે દાદી-ને જયરામ રધુનાથ, શેઠ અગ્યારી લેન મલ્હારાવ સ્ત્રીટ નં. ૮.
મેનેજર. “ભાવપ્રકાશ ભાષાંતર.”
For Private and Personal Use Only
Page #878
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવપ્રકાશ-મધ્ય તથા ઉત્તરખંડ.
મહાત્માશ્રી ભાવમિશ્ર વિરચિત ભાવપ્રકાશ ગ્રંથના આ મધ્યખંડ તથા ઉત્તરખંડમાં તમામ રેગેનું તેના નિદાન, સંપ્રાપ્તિ અને ચિકિત્સાસહિત વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે અને તે ચાર ભાગમાં વહેંચાયેલું છે.
ભાગ ૧ લામાં–જુદી જુદી પ્રકારના વરે, તે ઉત્પન્ન થવાનાં કારણે, તેને ઓળખવાની રીત, તે પર જુદા જુદા પ્રાચીન ગ્રંથકારના અભિપ્રાય અને તેના પર અસરકારક અનુભવી ઔષધનું વિસ્તારપૂર્વક વિવેચન કરવામાં આવ્યું છે.
ભાગ ૨ જામાં–અરશ, જઠરાગ્નિસંબંધી વિકાર, કૃમિરોગ, પાંડુરોગ, કમળો, હલીમક, રક્તપિત્ત, અમ્લપિત્ત, શલેષ્મપિત્ત, ક્ષયરોગ, ઉધરસ, હેડકી, શ્વાસ, સ્વરભેદ, અચક, ઉલટી, તરશ, મૂચ્છ, મદાય, દાહ, ઉન્માદ, અપસ્માર, વાતવ્યાધિ, ઉરૂસ્તંભ, આમવાત, પિત્તવ્યાધિ, લેષ્ણવ્યાધિ, વાતરક્ત, વગેરે રોગોની તેના નિદાનપૂર્વક ચિકિત્સા આપવામાં આવી છે.
ભાગ ૩ જામાં–શૂળ, ઉદ્દાવર્ત, આનાહ, ગુલ્મ, પ્લીહ, યકૃત, દદ્રોગ, મૂત્રકચ્છ, મૂત્રાઘાત, અમરી, પ્રમેહ, મેદવૃદ્ધિ, કાશ્ય, ઉદરરોગ, સોથ, વધરાવળ, બદ, ગલગંડ, ગંડમાળા, ગ્રંથી, અર્બુદ, શ્લીપદ, વિદ્રધિ, વ્રણ, અગ્નિદગ્ધ, ભગ્ન, વગેરે રોગોની તેના નિદાનપૂર્વક ચિકિત્સા આપવામાં આવી છે.
ભાગ ૪ થામાં–નાડીત્રણ, ભગંદર, ઉપદંશ, લગના અરશ, સૂકદેષ, કોઢ, શિતપિત્ત, ઉદદ, કોઠ, ઉત્કંઠ, વિસર્પ, સ્નાયુ, વિસ્ફટ, ફી - ગગ, મસૂરિકા, શીતલા, સુરેગ, શિરે રેગ, નેત્રરોગ, કર્ણરેગ, નાસિકારિગ, મુખરોગ, ઝેર, પ્રદર, સોમપેગ, સ્ત્રીરોગ, બાળરેગ આદિ રેગોની તેના નિદાન સહિત ચિકિત્સા આપવામાં આવી છે.
અ આ ગ્રંથ કે તથા કેટલો ઉપગી છે તથા તેની - થતા વિષે અમારી તરફથી વધારે જણાવવું દુરસ્ત નથી તે પણ એટલું જણાવિયે છિયે કે આ ગ્રંથ જગપ્રસિદ્ધ અને તેમાં લખેલાં ઔષધે સમયપરત્વે સમજીને યોજવામાં આવ્યાથી મૃત્યુની
For Private and Personal Use Only
Page #879
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હદ સુધી પહોંચેલા રંગને પણ પાછો હઠાવી શકાય છે. વળી બધા વૈદકના ગ્રંથમાં આ પહેલે દરજજો ધરાવે છે અને માત્ર આ ગ્રંથ એકલેજ ખરીદ કરવાથી વૈદ્યકના તમામ ગ્રંથની ગરજ સરી શકે એવો વૈદકના ભંડારરૂપ છે.
આ ગ્રંથ ઉંચી કીસમના સોનેરી ગીલ્ટના પુઠાથી રોયલ અષ્ટપત્રી લગભગ ૧૦૦૦) પૃષ્ઠના પુસ્તકના આકારમાં તૈયાર થયું છે.
કિંમત રૂ. ૮) પાણેજ રૂા . મુબઈ –ામવાડી નજીક, રે રામ રધુનાથ, મહારાવ લેન-ઘર નં. ૮. ઈ પ્રમુખ-વૈ૦ ગ્રા. પ્રહ સભા.
(Eભાવપ્રકાશ ભાષાંતરના(સંપૂર્ણ) ત્રણે
ખંડ સામટા ખરીદનાર પાસેથી ફકત ૩૧૨) કે બાર લેવામાં આવશે,
For Private and Personal Use Only
Page #880
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહર્ષિ આત્રેયમુનિ પ્રણિત,
હારીત સંહિતા.
વૈદકના અસંખ્ય ઉપયોગી વિષયાર્થી ભરપૂર સંપૂર્ણ ગ્રંથ.
” કિંમત-ગીટવાળા પુડાંની રૂપીયા ૩) પાટ્ટેજ જુદું, “ હારીત સંહિતા” આ નામના અપૂર્વ વૈદક ગ્રંથનું શુદ્ધ સરલ ગુજરાતી પ્રૌઢ ભાષાંતર મૂળ શ્લાક સહિત અમારા તરફથી છપાઇ બહાર પડયું છે. આ ગ્રંથ વૈદકના પ્રાચીન ચરક સુશ્રુત જેવા વિશ્વવિખ્યાત ગ્રંથાને પણ ભૂલાવામાં નાખે તેવે છે, દેશી વૈદશાસ્ત્રના રહસ્યની સંપૂર્ણ સમજુતી આપવામાં આ ગ્રંથની બરાબરી કરી શકે એવા બીજો ગ્રંથ ભાગ્યેજ મળશે. આ ગ્રંથની અંદર વૈદકના એવા તે રસ ભરેલા વિષયેા આવેલા છે કે વિદ્વાન વૈદે આ ગ્રંથને પેાતાના પ્રાણ સમાન ગણી અલગ કરતા નથી. આ ગ્રંથનાં જેટલાં વખાણુ રીયે તેટલાં ચેડાં છે; માટે તેમ નહીં કરતાં તેમાં જે ઉત્તમ વિષયા આવેલ છે. તેની અનુક્રમણિકા આપવામાં આવે તા લોકોને તેના ઉપચેાગીપણાનો ખા` । થયા વિના રહે નાંદું; પણ બધી અનુક્રમણિકા આપવાથી બહુ વધ જાય માટે તેમ નહીં કરતાં તેમાંના જુદા જુદા અધ્યાયમાંથી મુખ્ય વિષયે। માત્ર નમુના દાખલ સાથેના પેજમાં બતાવવામાં આવ્યા છે, જે ઉપરથી એ ગ્રંથની ખરી મુખી જણાયા વિના રહેશે નહીં.
કોઇના મનમાં આ ગ્રંથવિષે કદાચ ચરક સુશ્રુતના જેટલું માન ન હાય ! ! તેને માટે એટલુંજ ખેલવું ખસ થશે કે જેવી રીતે મહાત્મા આત્રેય ( પુનર્વસુ ) મુનિએ પોતાના શિષ્ય અગ્નિવેશ મુનિને કહેલા આયુર્વેદના ગ્રંથ ચરકસંહિતા એ નામથી એળખાય છે તેવીજ રીતે એજ આત્રેય મુનિએ પોતાના શિષ્ય હારિત સુનિને કહેલા આયુવેંદના આ ગ્રંથ હારીતસંહિતા અથવા આત્રેયસંહિતા એ નામથી
ઓળખાય છે.
૭૧
For Private and Personal Use Only
Page #881
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રિય મિત્રો ! જો તમારે સાગપાંગ આયુર્વેદને અનુભવ કરવાની ઇચ્છા હોય, વૈદ્ય શાસ્ત્ર સંબંધી સઘળી બારીકીઓને તેઓનાં મૂળતા સહિત હાથ કરી લેવાની ચાહત હોય, ધર્મ અર્થ કામ તથા મેક્ષ એ ચારે પુરૂષાર્થોનાં સાધનભૂત શરીરને સાચવવાની મરજી હોય અને ટૂંકી મુદતની અંદર સારા વૈદ્યોના વર્ગમાં માન પામવાની ઉત્કંઠા હોય તે વાંચે આ હારિતસંહિતા!! - આ પુસ્તક કેટલું લોકો પગી અને દરેક માણસને જીંદગી પર્યત એક હુશી આર. વૈદ્યની ગરજ સારનારું થઈ પડશે. એ વાતની વધારે ખાતરી સદરહુ પુસ્તક જ આપશે.
ઉંચી કીસમનાં સેનેરી ગીટના પહાસહિત આ ચું કદ રૉયલ બાર પેજ લગભગ (૯૦૦ પૃષ) નું થયું છે છતાં તેની કિંમત ફક્ત રૂ. ૩) ત્રણ લેવા ઠરાવ કર્યો છે,
“હારીત સંહિતા” માં આવેલા અસંખ્ય વિષમાંથી
માત્ર થોડા વિષયને નમુને. ૧ વૈદ્ય કે જોઈએ તથા વૈદકશાસ્ત્ર ભણનારને ભણાવનારની પરીક્ષા ૨ બધાં ઔષધો ઓળખવાને વિધિ તથા તેના ઉપયોગમાં કેટલી
બાબતેની વિચાર કરવાની જરૂર છે. ૩ તુચર્યા, દિનચર્યા, રાતીચર્યા, નિરોગી રહેવાના નિયમો, ઋતુનાં
લક્ષણ તથા પ્રત્યેક ઋતુઓમાં લેવાના જુદા જુદા ઉપચારે. ૪ વાત, પિત્ત, કફ તથા સન્નિપાત જ્વરની સંપૂર્ણ સમજણું. ૫ જુદી જુદી જાતની ઔષધી તરીકે વપરાતી અસંખ્ય વનસ્પતિને
ગુણુદેષ. ૬ જુદી જુદી જાતનાં સ્થળ તથા જળચર પ્રાણીના માંસના ગુણદોષ. ૭ જુદી જુદી જાતનાં પ્રાણુઓનાં દૂધ, દહીં, છાસ, માખણ, ઘી,
મૂત્ર, વગેરેના ગુણદોષ. ૮ છ રસ તથા તેને ઉપયોગ. ૯ સઘળી જાતનાં ધાન્ય, ફળ, શાક વિગેરેને ગુણદોષ. ૧૦ વાવ, કુવા, તળાવ તથા વરસાદ વિગેરેના પાણીના ગુણદોષ. ૧૧ જુદી જુદી જાતના ખોરાક, અવલેહ, સરબત, મુરબ્બા, વિગેરે
બનાવવાની રીત તથા તેના ગુણદેવ.
For Private and Personal Use Only
Page #882
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ શુભ તથા અશુભ સ્વપ્રનું વિવેચન, દૂત, પરિક્ષા, શુકન, ભૂતવિદ્યા,
તથા મંત્રપચાર.. ૧૩ તમામ રોગનું નિદાન તથા ચિકિત્સા (ઔષધોપચાર) ૧૪ રેગોના ભેદ તથા પરિક્ષા. ૧૫ હાથ, પગ, પેટ, મેટું, આંખ, કાન, નાક વિગેરે શરીરના દરેક
ભાગમાં દરેક રોગનાં કારણો તથા તે ઉપર અપાતાં ઔષધો. ૧૬ શારીર એટલે શરીરની બનાવટસંબંધી અવશ્ય જાણવાજોગ બાબતે. ૧૭ નસ્ય, અંજન, સ્નેહન, સ્વેદન, નયન, વિરેચન, વિગેરે કરવાની રીત. ૧૮ કયા કયા રોગમાં બસ્તીની જરૂર છે તથા તે કેમ આપવી. ૧૯ ધાતુઓની ભસ્મ બનાવવાની રીત તથા તેના ઉપગનો વિધિ. ૨૦ પ્રજાની ઉત્પત્તિમાં કેવું પુરૂષનું વીર્ય તથા સ્ત્રીનું રજ સમર્થ છે
તથા તેને સુધારવાના ઉપાયો. ૨૧ પુત્ર, પુત્રી, તથા જેડલાં ઉત્પન્ન થવાનું તથા જુદી જુદી રીતના
બાળકે જમવાનું કારણ. ૨૨ વાંઝણું સ્ત્રીને આપવાનાં ઔષધો તથા ગર્ભને સ્થિર રાખવાના ઉપાય. ૨૩ ગર્ભણી સ્ત્રીને પીડા થયા વગર જલદી પ્રસવ થાય તેવા ઉપાય
અને સુવાવડ કરવાની રીત, ૨૪ છોડના ઉપાય, મુએલા ગર્ભનું લક્ષણ, ગર્ભ રહેવાની રીત. ૨૫ સ્ત્રીની યોનીમાં ઉપજતા વશ રેગે, તેનું નિદાન, તેનાં ચિન્હો
તથા તેની ચિકિત્સા. ૨૬ ખરાબ ધાવણની પરીક્ષા તથા તેને સાફ કરી વધારવાની રીત. ૨૭ બાળકને તથા સુવાવડી સ્ત્રીને ઉત્પન્ન થતા રે તથા તેના
તાત્કાલીક ઉપાય. • ૨૮ સ્થાવર અને જંગમ વિષની ઉત્પત્તિ, તેની અસર, સાધ્યા સાધ્ય
વિચાર વિગેરે વિષને લગતી બધી બાબતે. ૨૯ લાંબા તથા ટુંકા આયુષ્યવાળાનું લક્ષણ. ૩૦ પરસે લાવવા, પીચકારી મારવા, લોહી કાઢવા તથા જળ
મુકાવવાની રીત, ૩૧ અગ્નીથી બળેલા શરીરના ભાગેના ઉપાયો. ૩૨ વાજીકરણ તથા પારના પ્રયોગો. . વિગેરે વિગેરે આ ગ્રંથમાં વૈદ્યવિદ્યાની તમામ જાણવા જેવી અસંખ્ય
બાબતે સમાયેલી છે. જેનું અહીં વિવેચન કરતાં એક ગ્રંથ થાય. છેવટ એટલું જ કહેવાનું કે આવા ઉપયોગી ગ્રંથનું જેમને ગ્રાહક થવું હોય તેમણે આળસ ન રાખતાં નિચે સહી કરનારને જલદીથી લખી તાકીદે મંગાવી લે.
જયરામ રઘુનાથ,
પ્રમુખ વૈ૦ ગ્રા. પ્ર. સભા.
For Private and Personal Use Only
Page #883
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી માધવનિદાન.
સુધારા વધારા સાથે ત્રીજી આવૃત્તિ છપાય છે. તેને સસ્તાપણું માટે જ નહીં, પણ તેના ઉપયોગીપણા માટે સધળી નકલ ઝટપટ ખપી ગઈ છે.
ઘણું જલદી બહાર પડશે. – ઉિંમત અગાઉથી થનારા પ્રહાકને ફક્ત રૂ. ૧
પાણેજ ૦)ના આના પ્રજાપ્રિય પુસ્તકને જાહેર લખનારાઓ તરફથી મળેલાં પુષ્કળ સર્ટીફીકેટમાંથી નિચેના જુજ અભિપ્રાય વાંચે એટલે માલમ પડશે કે તેની
યેગ્યતા કેટલી છે. ૧. માધવનિદાન મૂળ લોક સહિત શુદ્ધ ગુજરાતી ભાષાંતર કરનાર જે રામ રઘુનાથ, ડીમી આર પેજ પૃષ્ઠ ૪૨૮. આ નિદાન ગ્રંથ માધવાચાર્ય નામના પ્રાચિન આર્ય વિદ્વાને રચેલે છે. એમાં ઘણું કરીને દરેક રોગ થવાનાં કારણ, રેગનાં લક્ષણ, સાધ્યા સાધ્ય વિચાર વગેરે વૈદ્યોએ અને ગૃહએ પ્રથમ અને અવશ્ય જાણવાજોગ હકીકતનું ખુલાસાથી વર્ણન કરેલું છે. રેગ થવાનાં કારણ બરાબર સમજ્યા સિવાય અને થયેલા રેગની સ્થિતિ અવસ્થા મેગ્ય રીતે પારખ્યા સિવાય દવા કરવાથી કાર્ય સિદ્ધિ ભાગ્યેજ થવાની. દરેક સખસે પ્રથમ નિદાન ભાગ અવશ્ય જાણવો જોઈએ. અને તે જાણવા સાર તેમને આ પુસ્તક ઘણું ઉપયોગી થાય તેવું છે. એમાં મૂળ સંસ્કૃત તથા તેની ગૂજરાતી ટીકા સમજાય તેવી રીતે આપેલી છે. ઔષધના પુસ્તક કરતાં આવું પુસ્તક સાધારણ લોકોને પણ ઉપયોગી થાય કેમકે રેગ થવાનાં કારણ અને રાગની હાલત તેમના સમજવામાં આવે તો તેથી સાવચેત રહેવા પ્રયત્ન કરી શકાય અને એમ બને એટલે ઔષધની ગરજ ઘણજ થોડી પડે. કાગળ અને છા૫ સરસ છે.
જાનેવારી ૧૮૮૬.
બુદ્ધિપ્રકાશ.
For Private and Personal Use Only
Page #884
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ વૈદ્યના શારીર શાસ્ત્ર, નિદાન (રેગની ઉત્પત્તિ વગેરેનાં કારણો સમજવાં તે) અને ચિકિત્સા (ઔષધ વિચાર) એવા ત્રણ મુખ્ય ભાગ છે. એમાં પણ નિદાન સૌથી વધારે ઉપયોગી લેવું જોઈએ, એમાં કોઈ શક નથી. નિદાનવિષે માધવને આ ગ્રંથ પરમ પ્રમાણ ગણાય છે. સંસ્કૃતમાં આવી આવી એક કહાણી છે કે –
निदाने माधवः श्रेष्ठ सूत्रस्थाने तु वाग्भटः॥ शारीरे मुश्रुतः प्रोक्तश्चरकस्तु चिकित्सिते ॥१॥
આ ગ્રંથનું મૂળ સહિત ગુજરાતી ભાષાંતર જયરામ રઘુનાથે કરી તમામ વૈદ્ય વર્ગને તથા તે વિષયના જીજ્ઞાસુઓને બેશક બહુજ ઉપકૃત કર્યા છે. આ ભાષાંતર ઘણે દરજજે શુદ્ધ તથા બધાથી સમજાય એવું છે.. ડિસેંબર ૧૮૮૫.
ગુજરાત શાળાપત્ર, ૩. આ ચોપડી વૈદ્યરાજેને ઘણી વાંચવા યોગ્ય છે, શરીરમાં કેવા કેવા પ્રકારના નાહના મોટા રેગની ઉત્પત્તિ થાય છે અને તે કેવે પ્રકારે થાય છે તે આદિ ઘણીક વાંચીને સમજવા યોગ્ય બાબતો આ ગ્રંથમાંથી મળી આવે છે. કેટલાક ઉંટવેદે રેગ થવાનાં કારણો વગેરે જાણ્યા સિવાય પિતાની કમ સમજ શક્તિને આધિન થઈને ઊંટવૈદું કરી ધું ચતું કરી નાખે છે તે ને તે આ ગ્રંથ અવશ્ય કરીને વાંચવાની અમે ભલામણ કરીએ છીએ. * *
*
ગુજરાત મિત્ર,
૪. દરેક વૈધે પ્રથમ નિદાન જાણવું જોઈએ, કારણ કે નિદાન શિવાય ઔષધ કાંઈ પણ અસર કરતું નથી પણ ઉલટું દુઃખરૂપ થઈ પડે છે. એ તે દેખીતું જ છે કે, ક રોગ થયો છે તેની પરીક્ષા કર્યા વગર દવા આપવી અથવા લેવી તે વૈદ્યશાસ્ત્ર વિરુદ્ધ છે. હાલના ઘણુંખરા લેભાગુ વૈદ્ય નિદાન ભાગ જાણતા નથી તે પોતાનું કામ ધમધોકાર ચલાવે છે પણ તે બધું કઈ કામનું નથી. જ્યાં સુધી તેઓ નિદાન ભાગ જાણતા નથી ત્યાંસુધી તેમનાથી વૈદ્ય થઈ શકાશે નહીં.
મે સન ૧૮૮૦.
આયુર્વેદ સુધાકર.
૫. શ્રી માધવનિવા-આ ગ્રંથ આર્ય વેધક સંબંધી છે અને તેમાં રે ઉત્પન્ન થવાનાં કારણે, રેગેનાં નામ અને લક્ષણ ઘણું સારી રીતે વર્ણવ્યાં
For Private and Personal Use Only
Page #885
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. મૂળ માધવનિદાન ગ્રંથ આ દેશના વૈોને અને ગૃહસ્થને ઘણો પ્રિય છે અને કેટલાએક તેને આરંભમાં અભ્યાસ કરે છે. આવા ઉપયોગી ગ્રંથનું ભાષાંતર પ્રસિદ્ધ કરવા માટે શિ૦ જયરામે જે શ્રમ લીધો છે તે ખરેખર સ્તુતિપાત્ર છે જે જ ભાષાંતરને હેતુ સારી રીતે પાર પડેલે અમને લાગે છે. આ વેધકનો ફેલાવો થાય અને તે ગુજરાતી જાણનારાઓ સમજી શકે એ માટે મિટ જયરામને ઉત્સાહ અને ખંત વખાણવા લાયક છે. આ પુસ્તક સર્વ સજજનેએ સંગ્રહવા જેવું છે.
સત્યવતા.
6 અતિશે વખાણ કરવા કરતાં એટલું જ કહેવામાં આવે છે કે એક વખત પ્રસ્તુત પુસ્તક વાંચવામાં આવશે એટલે સાફ માલમ પડશે કે આ પુસ્તક માટે કરેલાં વખાણુ નકામાં નથી. જે ગૃહસ્થને આ પુસ્તકના ગ્રાહક થવું હોય તેમણે પોતાનાં નામ, ઠામ, હદ સાથે લખી કર્તા તરફ સત્વર મેકલી આપવાથી પુસ્તક બહાર પડયેથી મેકલી આપવામાં આવશે.
મુંબઈ—રામવાડીનજીક, જયરામ રઘુનાથ, દાદીશેઠની આપ્યારીને રસ્તે - મલ્હારરાવલેન, ઘરનંબર-૮ઈ પ્રમુખ-વૈ૦ જ્ઞાપ્રહ સભા
For Private and Personal Use Only
Page #886
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈચામૃત.
વૈદ્યામૃત નામને અતિ ઉપયોગી પ્રખ્યાત વૈદ્યક ગ્રંથ પૂર્વે વૈદ્યકશાસ્ત્રમાં નિપુણ એવા એક પ્રસંસા પામેલા યથાર્થ અનુભવી મેરેશ્વર ભટ્ટ નામના વિદ્વાન વૈદ્ય સંસ્કૃતમાં રચેલે છે, આ ગ્રંથમાં –
યુક્તાયુક્ત વિચાર, ઔષધ પ્રતિનિધિ, ઔષધાદિકનું પરિમાણ, કવાથાદિ પ્રક્રિયા, અને સ્નેહપાક ઈત્યાદિકનું વિવેચન કરવામાં આવ્યું છે, તે પછી જ્વર, અતિસાર, સંગ્રહણું, અર્શ, અજીર્ણ, વિષુચિકા, કૃમી, પાંડુરંગ, રક્તપિત્ત, ક્ષય, કાસ, હિકા, રભેદ અરેચક, વમન, તૃષ્ણ (તરસ) મૂછ, દાહ, અપસ્માર, શ્વાસ, વાતવ્યાધિ, ઉરૂસ્તંભ, આમવાત, લવાત, ઉદાવર્ત, ગુલમ, ગાંઠ, મૂત્રકૃચ્છ, અમરી (પથરી) પ્રમેહ, પિષ્ટીક્યોગ, સ્તંભનાગ, દ્રાવણગ, મેગ, ઉદરરોગ, શેફેદર, અંડવૃદ્ધિ, ગંડમાળા, શ્લીપદ, વિધિ, વ્રણ, ભગંદર, નાડી, ઉપદંશ (ચાંદી), કુષ્ટ, અન્સપિત્ત, વિસર્ષ, વિસ્ફોટ, મસુરિકા, ક્ષુદ્રોગ, મુખરોગ, ગલગ, દંત રોગ, કરાગ, નાસારેગ, નેત્રરોગ, શિરોરોગ, સ્ત્રીરોગ (પ્રદર-ગર્ભધારણગર્ભસ્થીતિકરણ-ત્વરીત પ્રસવ-નિશલ પરિહાર–નિસંકોચન–ગર્ભધારણ નિવૃત્તિ ગર્ભપાત) સ્તનરેગ, ભાલોગ, વિષચિકિત્સા, વિરેચન ઈત્યાદી.
એ પ્રમાણે અનેક રેગેપર અસરકારક તથા તાત્કાલીક ગુણકારક થઈ પડે તેવા અનુભવી ઔષધો વેધક શાસ્ત્રમાંના ઉત્તમ ઉત્તમ ગ્રંથનું દહન કરી આ ગ્રંથમાં દાખલ કરેલ છે.
કિંમત ફક્ત ૬ આના પેકેજ પાઈ મુંબઈ રામવાડી નજીક જયરામ રધુનાથ, મહારરાવ લેન, ઘર નં. ૮. ( મેનેજર “ભાવપ્રકાશ ભાષાંતર.
For Private and Personal Use Only
Page #887
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બોપદેવ શતક.
અને
દિનચર્યા–રાત્રીચર્યા-તુચ.
ઉપલા નામને દરેક કુટુંબમાં અવશ્ય સંઘરી રાખવા લાયક વૈદ્યક ગ્રંથ પૂર્વે પદવ નામના મહાન પંડિત ર છે, આ ગ્રંથમાં દરેક મનુષ્યથી સહેલાઈથી બની શકે તેવા દરેક રેપર અસરકારક થઈ પડનારા, આપણું પ્રાચીન વૃદ્ધત્રયી ગ્રંથને આધારે ઔષધો આપવામાં આવેલાં છે જેવાં કે –
વિજયચૂર્ણ, લવંગાદિચૂર્ણ, ચાતુતાદિચૂર્ણ, ધાન્યાદિચૂર્ણ, નારાયણચૂર્ણ, નારસિંહચૂર્ણ,ભાદિચૂર્ણ,ભાસ્કરચૂર્ણ, આભાદિચૂર્ણ, હિંગ્યાદિચૂર્ણ, ખાંડવચૂર્ણ, શાલચૂર્ણ, અગ્નિમુખચૂર્ણ, અને સિત પલાદિચૂર્ણ તથા કૃષ્ણદક, માણિભદ્ર મેદક, હિંગ્યાદિ ગુટિકા, દાબ્યદિ ગુટિકા, સૂરણવટિક, કાંદ" , ગુટિકા, ત્રિજાતાદિ મોદક, દીપ્યાદિ મોદક, તાલીસાદિ મોદક, સંબકાદિ વટી, કૈશોરક ગુગ્ગળ, યોગરાજ ગુગ્ગળ, આભાદિવટક, ખાદિરી ગુટિકા કોલાદી ચુરી, દંત્યાદિવટક, મધુવટક, એજી અને અંજની આદિ ગુટિકાઓ; તથ કુષ્માંડાવલેહ, અગસ્તિ હરીતકી અવલેહ, આર્ટિકાવલેહ, ભાર્ગશિવા અવલેહ, કંસ હરીતકી અવલેહ, વાસા હરીતકી અવલેહ, ચિત્રક હરીતકી અવલેહ, દંતીશીવા અવલેહ, વ્યાધીપચ્યા અવલેહ, રિંગણી અવલેહ, કુટજાષ્ટકાવલેહ, ખદિરાદિ એકાદશાવલેહ, કલ્યાણકાવલેહ, ચ્યવનપ્રાશાવલેહ, અક્ષાવલેહ અને પંચછરકાવલેહઆદિ અવલેહ, તથા કમ્પલ ધૃત, વજ ધૃત, રાસ્નાદિ ધૃત, કલ્યાણ ધૃત, ફલ ધૃત, પંચગવ્ય ધૃત, બિદુ ધૃત, જાત્યાદિ ધૃત, ભાંગેરી ધૃત, ધવંતરીધૃત, અરૂષ ધૃત, સુકુમારક ધૃત, બ્રહત પંચમૂલાધ ધૃત, અષ્ટાંગ ધૃત; તિક્ત ધૃત અને નારસિહ આદિ ધૃતિ તથા પ્રસારિણું તેલ, માલતેલ, ક્ષારતેલ, શતાવરી તેલ, વજ તૈલ, નારાયણ તેલ, બલાતલ, અવાસનતેલ, પડુબદુતેલ, લાક્ષાતલ, ગુચ્યાદિ આઠ પ્રકારનાં તૈલ, મહાનાલતેલ અને બ્રાહ્મી આદિ તેલ; તથા મહાકવાથ, ત્રીરાસ્નાદિ કવાથ, મુર્નાદિ કવાથ, દા. દિનિરૂહ, દ્રાક્ષાદિ, ભૂાનબાદિ, વિષાણ્યાદિ, ઇંગ્યાદિ, પથ્યાદિહિંસાદિક્ષ, અતિવિષાદિ, મુસ્તાદિ, ગોક્ષુરાદિ, હરિદ્રાદિ, દીપ્યાદિ, દાવ્યાદિ, ત્રિફલાદિ, ચંદનાદિ, વાઘાદિ, અંગ્યાદિ, યવાદિ, રક્તપિત્ત અને પ્રદરપર અટ્ટલ કવાથી
For Private and Personal Use Only
Page #888
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1 2.
મુખરેગપર દ્રાક્ષાદિ, પુષ્પનાશ તથા રક્તગુલ્મ પર તિલ કવાથ, કફવાત શૂલાદિપર સુંઠી કવાથ, અતિસાર તથા અગ્નિમાંદ્યપર સુંઠી કવાથ, આમવાયુપર રાસ્નાદિ, સાજાપર સુંઠવાદિ, સફેદ કેઢપર ફડ્યાદિ કવાથ, પ્રમેહપર ધાત્રી કવાથ, અતિસાર નવરાદિપર છિન્નાદિ કવાથ, વિષપર પાલિધાદિ કવાથ, અને સ્ત્રીઓના ગએલા દુધપર અમૃતાદિ કવાથ, ઇત્યાદિ અનેક રિગે પર ભીન્ન ભીન્ન પ્રકારનાં ઔષધે આ ગ્રંથમાં આપેલાં છે.
આ ઉત્તમ ગ્રંથનું શુદ્ધ ગુજરાતી ભાષાંતર લગભગ ૨૦૦ પૃષ્ઠના આકારમાં, દિનચર્યા રાત્રિચર્યા તથા ઋતુચયી સહિત છપાઈ બહાર પડ્યું છે. અને તેને લાભ દરેક સ્થિતિના મનધ્યથી લઈ શકાય માટે જ તેની કિંમત ફક્ત આઠ આના છે. પિણેજ ૬ પાઈ
મુંબઈ –મવાડી નજીક, ને જયરામ રઘુનાથ, દાદીશેઠની અગ્યારીને રસ્તે મલ્હારરાવ લેન, ઘર નંબર– મેનેજર “ભાવપ્રકાશ ભાષાંતર
For Private and Personal Use Only
Page #889
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શંકરાચાર્ય પંચરત્ન.
દાની ઇચ્છાથી સવા અધિકાર છે.
संसाराध्वनि तापभानुकिरणप्रोद्भूतदाहव्यथा । खिन्नानां जलकाङ्क्षया मरुभूवि श्रान्त्यापरि भ्राभ्यताम् । ५ अत्यासन्न सुधाम्बुधि सुखकरं ब्रह्माद्वयं दर्शय । त्येषा शंकरभारती विजयते निर्वाणसन्दायिनी ॥५८३॥ वि.चुप
(અર્થ) સંસારરૂપ માર્ગમાં તાપરૂપી સૂર્યના કિરણોથી ઉત્પન્ન થએલી દાહરૂપી વ્યથાથી ખેદ પામેલા, અને તેને લીધે જાણે નિર્જળ ભૂમિમાં થાકીને જળની ઇચ્છાથી ભટકતા હોય એવા સંસારી લેકને બહુજ સમીપમાં સુખ દાયી અમૃતના સમુદ્ર જેવા અદ્વિતીય પરમાત્માને દેખાડી પરમશાં આપનારી આ શકરાચાર્યની વાણી સર્વોપરિ છે.
આ આર્યાવર્તમાં માન પામેલું અને ઉત્તમ પુસ્તક “શંકરાચાર પંચરત્ન છે. શ્રી શંકરાચાર્યનાં રચેલાં હજારે પુસ્તકમાં વધારે વખણાયેલું અને તત્વજ્ઞાનથી ભરેલું છે. આ ગ્રંથ સંસ્કૃત ભાષામ હોવાથી આધુનીકે આર્ય પ્રજાથી તે ભાષાની બીન માહિતીને લીધે લાભ જેવો જોઈએ તે લઈ શકાતું નથી આથી તેવા એ, મ, ગ્રંથનું ગુજરાતીમાં મૂળ સહિત ભાષાંતર થવાની છે તે વિચારી અમે તેનું શુદ્ધ ગુજરાતી ભાષાંતર એક વિદ્વાન શાસ્ત્રી જાત સુપર રોયલ ઊંચી જાતના સુશોભીત કાગળને સરસ છાપથી લગ પૃષ્ઠ જેવડા પુસ્તકના આકારમાં છપાવી બહાર પાડ્યું છે. ભક્તિજ્ઞાન; ધર્મતત્વને ઉદેશીને તેમાના પ્રસંગો પણ ઘણું જાણવા જેવા છે. બ કલ્પિત નકામા વિષયો વાંચવા કરતાં પુરૂષાર્થને પ્રાપ્ત કરાવનારી આપ શ્રી શંકરાચાર્ય ભગવાનની વાણીનું રટણ કરવું એજ આ ક્ષણ ભંગુર સંસારમાં અક્ષય આનંદદાતા છે. આ પુસ્તક પ્રગટ કરી ઉદેશ પણ એજ છે. ગ્રંથમાં આવેલા અમુલ્ય વિષયે, કદી પામર અ વિષયી જનને ભોગ્ય પડે વા ન, પરંતુ મુમુક્ષુ અને મુક્ત પુરૂષોને તે એક અમુલ્ય જવાહિર છે ! કિંમત ફક્ત ૧ર આના પેજ)ના
જયરામ રઘુનાથ, મેનેજર ભાવપ્રકાશ ભાષાંતર.
For Private and Personal Use Only
Page #890
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only