________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય આઠમે.
४११
इत्य19-1
एकीकृत मन्दहुताशनेन पाच्यं भवेत्पादमशेषमेति । विमिश्रयेदौषधसंघमेतत् पलैकमात्र विपचेच्च पश्चात् ॥ भृङ्गी सुराहू शतपुष्पधान्यं सुगन्धशुण्ठी मधुकं विशाला। सपिप्पलीकं सकटुत्रयं च विडङ्गमुस्ता हपुषाफलानि ॥ मूर्वाहरिद्राकटुरोहिणीनां दुरालभाष्करवत्सकानाम् । कुष्ठाजमोदासुरसादलानि चूर्ण त्वमीषां विनियोजनीयम् ॥ गुडं पुराणं द्विगुणं तु मध्ये घृतेन चाक्तं वटिकां विबन्ध्येत् । भक्षणाजयति कामलार्शसं पाण्डुरोगमतिदारुणज्वरान् । शोफशोषग्रहणीं विजघ्नति विद्रधीन हरति कुष्ठमेहकान् ।
इत्यमृतवटकः। આમળાંને રસસઠ તેલા, સેરડીને રસ ચેસઠ તેલા, કેળાનો રસ એસઠ તેલા, આકડાને રસ ચેસઠ તોલા, એ સર્વને એકઠાં કરીને ધીમા તાપથી ચે ભાગ બાકી રહેતાં સુધી પાક કરે. પછી તેમાં નીચેનાં ઔષધ ચાર ચાર તેલ નાખીને પછી તેને પાક १२वी. ते मोषधे। मा प्रमाणे:-मांग, विहार, सवा, पाया, हिसपास, सुंह, भय, पारिणी, बीपी५२, मुंह, पी५२ (मोटी) भरी, वायविग, भोथ, छीनां भूग, ३६७१, भारवेस, १६२, ४१, ધમાસ, પુષ્કરમૂળ, કડાછાલ, ઉપલેટ, અજમોદ, તુલસીનાં પાનડાં, એ સર્વનું ચૂર્ણ કરીને પાછળ કહેલા રસના પાકમાં નાખીને તેને પાક કરો. પછી તેમાં જૂનો ગોળ બમણે નાખવો અને ઘી નાખવું, તથા તેની ગેળીઓ બાંધવી. એ ગોળીઓ ખાવાથી કમળ, અશ, પાંડુरोग, महा ४४९५ मेवा ताप, सोने, शोषरोग, डी, विधि, અને પ્રમેહ, એ સર્વ રેગે નાશ પામે છે.
शेगमा पथ्यापथ्य, गोधूमशालियवषष्टिकमुद्गकानां श्यामाढकीघृतयुतं पयसा सतक्रम् । गोजोववास्तुकमथोशतपुष्पवर्तीपथ्यं हितं निगदितं मनुजस्य पाण्डौ ॥ १ व्यापदशेषमेति. प्र० १ ला. २ पलानि. प्र० २-३.
For Private and Personal Use Only