________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય એકવીસમે.
પપ૭
चातुर्जातकनिम्बकं च तुरगीतालीसपत्रं घना मेदे द्वे सुरदारु कुष्ठकमलं रोधं समङ्गा वरी ॥ भार्गीकोलकदाडिमाम्लसहितं काश्मर्यशृङ्गाटकं काम्बोजा शणघण्टिका लघुतरा क्षुद्रा च रास्नायुतम् । चूर्ण शर्करया समं मधु घृतं खजूंरके संयुतम् लिह्यात् कर्षमिदं समस्तबलकृत् हन्त्याश्वपस्मारकम् । उन्मादं च सुदारुणं क्षयमथो यक्ष्मा च पाडुश्वसन कासासृक्सकलप्रमेहगुदजं स्त्रीणां हितं शस्यते ॥
રતિ ટ્રાક્ષ પ્રશ્ન –જન્હળદર, હળદર, મહુડો, પીપર, કાકડાસીંગ, નસેતર, જેઠીમધ, હરડે, બહેડાં, આમળાં, વાયવિહંગ, કુટકી, રક્તચંદન (રતાંજળી) સફેદ ચંદન, તજ, તમાલપત્ર, એલચી, નાગકેસર, આસંધ, તાલીસપત્ર, મથ, મેદા, મહામેદા, દેવદાર, ઉપલેટ, કમળ, લેધર, મજીઠ, સતાવરી, ભારંગ, બોર, દાડિમની ખટાઈ, પુષ્કરમૂળ, શીગેડ, પદ્મકાળ, શણ,ભોંયરીંગણી, રાસના, એ ઔષધનું એક તેલ ચૂર્ણ સાકર, મધ, ઘી અને ખજૂર, એમાં મેળવીને ચાટવું. એ ચૂર્ણ સઘળા પ્રકારનું બળ આપે છે, અપસ્મારને મટાડે છે, દારૂણ એવા ઉન્માદ રેગને મટાડે છે, ક્ષય રોગને મટાડે છે, રાજક્ષયને મટાડે છે; પાંડ રેગને, શ્વાસને, ખાંસીને, લોહી વિકારને, તમામ પ્રમેહને અને અનેિ મટાડે છે. એ અવલેહ સ્ત્રીઓને હિતકારી તથા ઘણો સારે છે.
દાહ કિયા, एतैर्यदि न सौख्यं स्यात् दहेल्लोहशलाकया।
ललाटे च भुवोर्मध्ये दहेद्वा मूनि मानवम् ॥ ઉપર કહ્યાં તે ઔષધ કરવાથી પણ જો અપસ્મારના રોગીને ફાયદો થાય નહિ તે તેને લેઢાની સળીવડે કપાળમાં, બે ભમરની વચ્ચે, અથવા માથા ઉપર ડામ દેવો.
૧ સીઝgધા. પ્ર૧ ટી.
For Private and Personal Use Only