________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
હારીતસંહિતા.
કફાતીસારની ચિકિત્સા तस्यादौ लङ्घनं प्रोक्तं ज्ञात्वा देहबलाबलम् । पाचनं च विधातव्यं त्र्यूषणाद्यं भिषग्वर !॥
હે વૈદ્યરાજ ! કફાતીસારવાળા રેગીને તેના દેહનું બળ કે નિર્બળતા જોઇને પ્રથમ ઉપવાસ કરાવે. તથા પછી સુંઠ પીપર અને ભરીને ઉકાળે પાઈને તેના મળનું પાચન કરવું અથવા નીચે કહેલું ભૂષણદિ પાચન આપવું.
~ષણાદિ પાચન, त्र्यूषणमभया हिङ्ग मतिविष रुचकं वचायुक्तम् । मधुना सहितं लीढं गङ्गामपि वाहिनीं रुन्ध्यात् ॥
સુંઠ, પીપર, મરી, હરડે, હીંગ, અતિવિખ, સંચળ, વજ, એ ઔષધનું ચૂર્ણ કરીને તેને મધ સાથે ચાટવું. એ અવલેહથી ગંગાને પ્રવાહ પણ અટકે છે તે કફાતિસાર અટકે એમાં શું આશ્ચર્ય?
કલિંગાદિ ક૭ कलिङ्गपाठातिविषा बला च सोदीच्यमुस्तामरिचानि शुण्ठी। गुडेन क्षौद्रेण प्रशस्तकल्को रक्तातिसारे कफजे शमाय ॥
ઇદ્રજવ, પહાડમૂળ, અતિવિખ, બળબીજ, વાળ, મથ, મરી, સુંઠ, એ ઔષધોનું ગળસાથે કલ્ક કરીને તેને મધસાથે ખવરાવવું. એ ઔષધ રતાતીસારને અને કફાતીસારને મટાડવામાં સારું છે.
વત્સકાદિ કવાથ, वत्सकातिविषबिल्वमुस्तका बालकेन सहितं जलेन तु । क्वाथमानमतिशूलरक्तयुक् नाशनं ज्वरयुतेऽतिसारके ।
इति श्लेष्मातिसारः । કડાછાલ, અગિવિખ, બીલી,મોથ, વાળે, એ ઔષધને પાણીમાં હવાથ કરીને પાવાથી શૂળ અને લોહી સહિત વરાતીસાર નાશ પામે છે.
ઇતિ શ્લેષ્માતિસાર,
For Private and Personal Use Only