SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન-અધ્યાય પેહેલા. બાલ્યાવસ્થામાં લોહીના વિકારસંબંધી રોગ ઉપજે છે; તે પછી પંદર વર્ષ સુધી ક、 અને પિત્તનારેગ બહુધા ઉપજે છે; સાળ વર્ષ થયા પછી ત્રિદોષ ( ત્રણે દોષ ) ના રોગ ઉત્પન્ન થાયછે, પચીશ વર્ષનું વય થયા પછી સન્નિપાતજ્વર થાયછે. વરવાળાને કવાથ આપવાનો સમય, वातपित्तकफैरेव रसरक्तसमुच्चयात् । जायते यो ज्वरः सम्यक् पक्के क्वाथं तु दापयेत् ॥ ૨૪૯ વાયુ, પિત્ત, કક, રસ અને રક્ત, એ સર્વના સમુદાયથી જે જ્વર ઉત્પન્ન થાયછે તે જ્યારે સારી રીતે પક્વ થાય ત્યારે રોગીને ક્વાથ આપવા. અર્થાત્ જ્વર પવ થયાવિના ક્વાથ આપવા નહિ. ક્વાથના પ્રકાર. काथः सप्तविधः प्रोक्तः पाचनः शमनस्तथा । दीपनः केदनो भेदी सन्तर्पणो 'विशोषणः । ક્વાથ સાત પ્રકારના કહેલા છે. પાચન (મળને પકવ કરનાર;) શમન ( દોષને શમાવી દેનાર;) દીપન ( અગ્નિને પ્રદિપ્ત કરીને મળને પચાવનાર; ) કલેદન ( મળને પલાળીને બાહાર કાઢનાર; ) ભેદી ( મળને તેાડીને બહાર કાઢનાર;) સંતર્પણ ( ધાતુને તૃપ્ત કરીને મળનું ખળ કમી કરનાર;) અને શોષણ (મળને સૂકવીને બાહાર કાઢી નાખનાર. ) સાત પ્રકારના ક્વાથ આપવાને કાળ पाचनं च 'नरे देयं निशासु प्रविजानता । पूर्वाह्णे शमनो देयोऽपराह्णे दीपनः स्मृतः ॥ सन्तर्पणो भेदनश्च कल्ये पानाय दापयेत् । शोषणोऽपि प्रभाते च क्वाथः पाने प्रकीर्तितः ॥ વૈધશાસ્ત્રના જ્ઞાનવાળા વૈધે રોગીને પાચન ક્વાથ રાત્રીએ આ પા; શમનવાથ દિવસના પહેલા પાહારમાં આપવા; દીપનવાથ દિવ For Private and Personal Use Only ૧ વિમોહન:. પ્ર૦ રૂ . વિશેષતઃ પ્ર૦ ૧ા. ૨ નવૈ રૂપની. ३ मोहनोपि प्र० १ ली.
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy