SearchBrowseAboutContactDonate
Page Preview
Page 785
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૩૮ હારીતસંહિતા. M एतैर्यदा न सौख्यं स्यात्तदा चान्दोलनं हितम् । मस्तकान्ते ललाटे च दहेल्लोहशलाकया ॥ બાળકને અપસ્મારને વ્યાધિ થયો હોય ત્યારે તેને ઠંડાં ઔષધો જવાં. વજ, સિંધવ અને પીપરનું અથવા સુંઠ અને ગેળનું નસ્ય આપવું. અગથિયાના પાનના રસમાં મરીનું ચૂર્ણ નાખીને તેનું નસ્ય આપવું. એ ઉપાયથી જે સારું ન થાય તે પછી તેને હીંચકા ખવરાવવા એ શ્રેષ્ઠ છે. અથવા માથામાં અને ક્યાળમાં લેઢાની સળી તે ડામ દેવા. બાળકને પૂતના દોષ शून्यागारे देवकुले श्मशाने वृक्षमध्यगे। चत्वरे सङ्गमे नद्योर्भयक्षुभितबालके । संक्रामन्ति भिषक्श्रेष्ठ ! बालकस्यापि पूतनाः ॥ लोहिता रेवती ध्वाड्डी कुमारी शाकुनी शिवा । उर्ध्वकेशी तथा सेना अष्टौ चैताः प्रकीर्तिताः॥ लक्षणं च प्रवक्ष्यामि शृणु पूजाबलिक्रमम् । શૂન્યધરમાં, દેવસ્થાનની જગમાં, સ્મશાનમાં, વૃક્ષની ઝાડીમાં, ચાર માર્ગના ચક્કામાં, બે નદીઓના સંગમમાં, એ જગેએ બાળક ભયથી લોભ પામે તે હે વૈધશેષ ! તે બાળકના શરીરમાં પૂતના પ્રવેશ કરે છે. એ પૂતના આઠ છે, તેના નામ આ પ્રમાણે છે–હિતા, રેવતી, ધ્વાંક્ષી, કુમારી, શાકુની, શિળા, ઊર્બકેશી, તથા સેના. હવે એ પૂતનાઓનાં લક્ષણ તથા તેમનું પૂજન અને બલિદાન આપવાને વિધિ કહું છું. લેહિતાનું લક્ષણ વિગેરે जातमात्रस्य बालस्य लोहिता नाम पूतना॥ विनगन्धा लोहिता च रोदिति स मुहुर्मुहुः। बलिं तस्याः प्रवक्ष्यामि येन सौख्यं प्रजायते ॥ બાળક જન્મે છે કે તરત લેહિતા નામે પૂતને તેમાં પ્રવેશ કરે છે. એ પૂતના શબના જેવી ગંધવાળી તથા રાતાવર્ણની હોય છે તેથી બાળકને વાસ પણ શબના ગધ જેવો થાય છે તથા તેને રંગ રાતે For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy