SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ સ્થાન–અધ્યાય અઢારમે. ૧૪૧ * પિલાણમાં કરેલા મધને ક્ષૌદ્ર અથવા ઘુસિયું કે ચિયું મધ કહે છે. એ ત્રણે પ્રકારના મધના ગુણદોષ હું તને કહું છું. ભમરિયા મધના ગુણ शीतं कषायं मधुरं लघु स्यात् सन्दीपनं लेखनमेव शस्तम् । संशोधनं च व्रणशोधनं च सरोपणं हृद्यतमं च बल्यम् ॥ त्रिदोषनाशं कुरुते च पुष्टिं कासक्षये वा क्षतजे च छदौं । हिकाभ्रमे शोषणपीनसानां रक्तप्रमेहे श्वसनातिसारे ॥ रक्तातिसारे च सपित्तरक्ते तृण्मोहहृत्पार्श्वगदेऽपि शस्तम् । नेत्रामये वा ग्रहणीगदे वा विषे प्रशस्तं भ्रमश्चितं यत् ॥ इति भ्रमरमधुगुणाः । ભમરિયું મધ ઠંડું, તુરું, મધુર અને હલકું છે. તે જઠરાગ્નિને પ્રદિપ્ત કરવાવાળું તથા શરીરમાંના દોષનું લેખન કરવામાં ઉત્તમ છે. વળી તે મળનું શોધન કરનાર, ત્રણને સાફ કરનાર અને અંકુર આણનાર, હૃદયને હિતકર અને બળ આપનાર છે. તે ત્રણે દોષનો નાશ કરે છે અને પુષ્ટિ કરે છે. ખાંસીમાં, ક્ષયરોગમાં, ઉરઃક્ષત કાસમાં કે લેહીની ઉલટી થતી હોય તે રગમાં, હિકાના રોગમાં, ભ્રમરગમાં, શેષરોગમાં, પીનસરગમાં, રક્તપ્રમેહમાં, શ્વાસરોગમાં, અતિસારમાં, રકતાતિસારમાં, પિત્તરકતમાં, તૃષાગમાં, મેહરગમાં, હૃદયના રોગમાં અને પાસના રેગમાં હિતકર છે. વળી નેત્રરોગમાં, ગ્રહણીગમાં અને વિષ રેગમાં પણ ભમરાઓએ એકઠું કરેલું ભરિયું મધ હિતકારક છે. ભ્રામર અને સૌ મધમાં તફાવત, भ्रामरं सघन जाड्यं भूयिष्ठं मधुरं च यत् । क्षौद्रं विशेषतो ज्ञेयं शीतलं लघु लेखनम् ॥ ભમરિયું મધ જાડું, ઘન, અને અતિશય મધુર હોય છે. ક્ષૌદ્ર અથવા ઘુશિયું મધ ઠંડું, હલકું અને દોષનું લેખન કરનારું છે. ૧ ટે. p. ૧ શ્રી. ૨ સત્તાતિસા. પ્ર. ૧ જી. - - - For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy