________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બેતાલીસમે,
૨૭૩
અરણી, પટેલ, બીજેરાનાં પાંદડાં, પડકચુરે, પિત્તપાપડે, એ ઔષધને ક્વાથ કરીને તેનું સેચન કરવાથી કફથી થયેલો કોઢ મટે છે.
વિપાદિકા ઉપર લેપ. विपादिकां नवनीतेन मर्दयित्वा विदां वर!।
स्वेदयित्वार्कपत्रैश्च मधुतैलेन लेपनम् ॥ વિપાદિકા નામે કોઢ ઉપર માખણ ચળવું. પછી, હે વૈધશાસ્ત્ર જાણનારાઓમાં ઉત્તમ ! આકડાનાં પાનવડે તેનું સ્વેદન કરવું એટલે તે ઉપર ગરમ કરેલાં આકડાનાં પાનાં મૂકીને પરસે આવવા દે. પછી મધુતૈલ (મહુડાની ડાળીઓના તેલ) વડે લેપ કરવો.
ખદિરાદિ કવાથ, खदिरनिम्बकदम्बकमेव तु ककुभपाटलिका च शिरीषकम् । कुटजकिंशुकशिग्रुकमोरटा वटकुटनटपिप्पलिपीलुकम् ॥ धवमुदुम्बरवेतसमेकतः क्वथितपानविधानघृतेन तु । सकलकुष्ठविनाशनकारकं भवति चेन्दुसमानवपुर्नरः॥
ખેર, લીંબડે, કદંબ, સાદડ, પાડળ, સરસ વૃક્ષ, કડુ, ખાખર, સરગ, મેટ (સેરડીનું મૂળ), વડ, અલ, પીપર, પીલુડી, ધાવડે, ઉમેડે (ગુલર), નેતર, એ સર્વને એકત્ર કરીને તેને કવાથ કરે તથા તે કવાથમાં ઘી નાખીને વિધિપૂર્વક તે પીવું. તેથી સઘળા પ્રકારના કોઢને નાશ થાય છે અને મનુષ્યના શરીરની કાંતિ ચંદ્ર સમાન થાય છે.
આરગ્વધાદિ કવાથ, आरग्वधोधातकीकर्णिकारधवार्जुनैः सर्जककिंशुकानाम् । कदम्बनिम्बैः कुटजाटरूषैः खदिरेण युक्ताश्च तथैव मूर्वा ॥ मूलानि चैषामुपहृत्य सम्यक् अष्टावशेषः कथितः कषायः। घृतेन तुल्यं प्रतिमानमस्य निहन्ति सर्वाणि शरीरजानि ॥ कुष्ठानि सर्वाणि विसर्पदविचिका हन्ति नरस्य शीघ्रम् ॥
ફુચારવારિકા : ગરમાળે, ધાવડી, કરેણ, ધાવડે, સાદડ, સજa (રાળનું ઝાડ) ખાખર, કદંબ, લીંબડે, કડુ, અરડૂસ, ખેર, એરવેલ, એ સર્વનાં મૂળ
૫૭
For Private and Personal Use Only