SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૨૨ હારીતસંહિતા. પુનર્વસુ નક્ષત્રમાં આવેલા જ્વર જો તેના પેહેલા અંશમાં આવ્યું હાય તે! દોઢ મહિના પીડા કરેછે; બીજા અંશમાં આવ્યો હોય તે સાત દિવસ, અને ત્રીજા અંશમાં આવ્યો હોય તે પચીશ દિવસ પીડા કરેછે. Acharya Shri Kailassagarsuri Gyanmandir પુષ્ય. पुष्येस्यात्प्रथमे सप्त द्विके विंशतिवासरान् । तृतीयांशे तथा विद्याद्दिवसानेकविंशतिः ॥ પુષ્ય નક્ષત્રના પેહેલા અંશમાં થયેલા વ્યાધિ સાત દિવસ, બીજા અંશમાં થયેલા વ્યાધિ વીશ દિવસ, અને ત્રીજા અંશમાં થયેલા વ્યાધિ એકવીશ દિવસ પીડા કરેછે. અશ્લેષા. आश्लेषायां च नक्षत्रे यस्य संभवति ज्वरः । मासत्रयेण प्रागंशे कष्टाजीवति मानवः ॥ द्वितीये च तृतीये च मृत्युरेव न संशयः । અશ્લેષા નક્ષત્રમાં જે રોગીને જ્વર ઉત્પન્ન થાયછે, તે જો તેના પહેલા અંશમાં થયા હોય તેા ત્રણ માસ પીડા ભોગવીને રોગી મનુષ્ય કે કરીને વેછે. અને બીજા કે ત્રીજા અંશમાં જ્વર ઉપજ્યો હોય તે રાગીનું મૃત્યુ થાયછે એમાં સંશય નથી. સા. नक्षत्रे पितृदैवत्ये रोगो यस्य प्रवर्तते । प्रथमेऽशे सप्तरात्रं द्वितीये धिष्ण्यतुल्यताम् । विंशत्तृतीये दिवसान् पीड्यते कर्मणो बलात् ॥ ॥ મધા નક્ષત્રના પેહેલા અંશમાં જે રોગીને રોગ ઉત્પન્ન થયા હોય તે રંગી સાત રાત્રિ પીડા ભાગવેછે; બીજા અંશમાં થયેલા રોગની પીડા સત્તાવીશ દિવસ ભોગવેછે; અને પોતાના કર્મના બળથી, જો ત્રીજા અંશમાં રાગ થયા હોય તેા તેની પીડા વીશ દિવસ ભગવેછે. પૂર્વાફાલ્ગુની, नक्षत्रे भगदैवत्यै यस्य संजायते ज्वरः । प्रथमेऽशे पंचरात्रि मध्ये द्वादशवासरान् । तृतीयांशे तथा ज्ञेयं मृत्युर्मासादनंतरम् ॥ For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy