________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦૨
હારીતસંહિતા.
માટી ખાવાથી; અને મૈથુન કરવાના જે નિયમેા શાસ્ત્રોએ બતાવ્યા છે તેનું ઉલ્લંધન કરીને નિરંતર અતિશય મૈથુન કરવાથી શરીરમાંનું લોહી સૂકાય છે અને તેથી પાંડુરોગ ઉત્પન્ન થાયછે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંડુરોગનાં પૂર્વરૂપ
तेनाक्षकूटे श्वयथुः शरीरे पाण्डुत्वमायाति च पीतमूत्रः । निष्ठीवते त्वक् प्रविदीर्यते च संजायते तस्य पुरःसराणि ॥
પાંડુરોગ થતાં પેહેલાં પાળ કહેલાં કારણેાવડે આંખોની ચારે આજીએ સાજો આવે છે; શરીરનો રંગ પીળેા પડી જાયછે; પેશાબ પીળેા થાયછે. ફુંકેછે તે પણ પીળા રંગનું હોય છે; શરીરની ત્વચા ફ્ાટેછે; એવાં ચિન્હ પાંડુરોગ થતા પેહેલાં થાયછે.
વાતપાંડુનાં લક્ષણ
तोदश्च पारुष्यशिरोगुरुत्वं त्वमूलनेले नखकालिमा स्यात् । वातात्मकं तं मनुजस्य विद्धि लिङ्गैरुपेताऽनिल पाण्डुरोगम् ॥
શરીરમાં સાયા ઘેચાતી હાય એવી વેદના થાયછે; શરીરના સ્પી કરકરા થાયછે; માથું ભારે થાયછે; ત્વચા, મૂત્ર, નેત્ર અને નખ કાળાં પડી જાયછે; એવાં ચિન્હથી યુક્ત પાંડુરોગ જે મનુષ્યને થયા હાય તે મનુષ્યને વાયુથી થયેલા પાંડુ રોગ છે એમ જાણવું.
પિત્તપાંડુનાં લક્ષણ,
आमत्व पीतत्वकरी हि लोके
बिभर्ति शोकं कटुकास्यतां च । मन्दज्वरो वै तृषामोहशोषः पीतच्छविः पित्तभवो हि पाण्डुः ।
પિત્તથી ઉપજેલા પાંડુરોગમાં પિત્તને લીધે આમ અને પીળાપણું ઉત્પન્ન થાયછે. રાગીનું મુખ કડવું થઈ જાયછે તથા તેને શરીરે સાજો ચડેછે રાગીને ઝીણો તાવ આવે છે, તરસ લાગેછે, મૂર્છા થાયછે અને
For Private and Personal Use Only