________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન અધ્યાય બીજો.
श्लेष्मप्रभूतेषु रुजेषु सम्यक् ज्वरं निहन्यात् कफजं च शीघ्रम् ॥
ચેાથેા ઉપાય-આમલક્યાદિ ક્વાથ.
आमलक्यभया कृष्णा षड्ग्रन्था चित्रकं तथा । मलभेदी कफातंकज्वरनाशनदीपनः ॥
અરસો, ગળા, ત્રિફળા ( હરડે, બહેડાં, આમળાં,) પટોલી, પડચુરો, કડુ, એ ઔષધોના ક્વાથ કરીને તેમાં મધ નાખીને પીવું. એ વાથ ! જેમાં બળવાન હેાય એવા રોગમાં હિતકર છે તથા કફજ્વરને તે જલદીથી નાશ કરેછે.
૨૭૭
પાંચમા ઉપાય-પિમ્પલ્યાદિ ક્વાથ
पिप्पली शृङ्गवेरं च षड्ग्रन्था वत्सकं फलम् । क्वाथो मधुप्रगाढः स्याच्छ्रेष्मज्वरविनाशनः ॥
wwwww
આમળાં, હરડે, પીપર, વજ, ચિત્રા, એ ઔષધોના વાથ મળને તેાડનાર, તથા કના પ્રકાપથી થયેલા જ્વરના નાશ કરનાર અને જરાગ્નિને પ્રદિપ્ત કરનાર છે.
For Private and Personal Use Only
પીપર, આદુ, વજ, કડાછાલ, કાયફળ, એ ઔષધોના વાથમાં મધ નાખીને પાવાથી તે કવરના નાશ કરેછે.
છઠ્ઠો ઉપાય-પપલ્યવલેહ,
क्षौद्रेण पप्पलीचूर्ण लिह्याच्छ्रेष्मज्वरापहम् । प्लीहानाहविबंधाचिकासश्वासावमर्दनम् ॥
इति श्लेषमज्वरचिकित्सा |
મધ સાથે પીપરનું ચૂર્ણ મિશ્ર કરીને ચાટવાથી તે કફજ્વરના નાશ કરેછે. વળી તે બરોળ, પેટ ચઢવાના રોગ, બુદ્ધ કાષ્ટનું દરદ, ખાંસી, અને શ્વાસ, એ વ્યાધિને પણ મટાડે છે
૨૪