SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ સ્થાન–અધ્યાય ત્રીજે. ૧૫ अपचारेण साध्या ये रोगा गच्छन्ति याप्यताम् । याप्यास्त्वसाध्यतां यान्ति याप्या कटेन पुत्रक!॥ सम्भवन्ति महारोगाः कष्टसाध्या म्रियन्ति वै। एवं चतुर्विधो व्याधित्विा कर्म समाचरेत् ॥ વિવેક શાસ્ત્રને જાણનારા ઉત્તમ વૈદ્યોએ વ્યાધિ ચાર પ્રકારને કેહલે છે. ૧ સાધ્ય, ૨ અસાધ્ય, ૩ યાપ્ય અને ૪ કષ્ટસાધ્ય. જે રેગ સાધ્ય હોય છે તે પણ અપચારવડે યાય (ઘણે લાંબે વખતે મટી શકે એવા) થાય છે, અને જે રેગ યાપ્ય હોય છે તે અપચારવડે અસાધ્ય (નજ મટી શકે એવા) થાય છે. હે પુત્ર! જે રેગ યાપ્ય છતાં કષ્ટસાધ્ય હોય છે તે અપચારવડે મોટા ભયંકર વ્યાધિ થઈ જાય છે. અને જે રેગ કષ્ટસાધ્ય હોય છે તે અપચારવડે મરણનીપજાવે છે. એવા ચાર પ્રકારના વ્યાધિને જાણને પછી વૈધે ઉપચારરૂપ કર્મ કરવું. ઉપચારનું ફળ उपचारकृता दोषाः कृच्छ्रास्ते यान्ति याप्यताम् । याप्याः साध्यत्वमायान्ति कष्टसाध्यं भवेद्भवम् ॥ सुखसाध्यः सुखी शीघ्र स्यात् सुधीभिरुपक्रमैः। साध्यासाध्यपरिज्ञानं ज्ञात्वोपक्रमणं तथा ॥ જે રોગ અઘરા હોય છે તે પણ ઉપચારવડે યાપ્ય થાય છે, જે રોગ વ્યાપ્ય હોય છે તે ઉપચારવડે સાધ્ય થાય છે, જે રેગ કષ્ટસાધ્ય હોય છે તે સારી બુદ્ધિવાળા વૈદ્યોએ કરેલા ઉપચારથી સુખસાધ્ય થાય છે અને રેગી થોડા કાળમાં સુખી થાય છે. માટે સાધ્ય અને અસાધ્ય રોગને જાણીને પછી વૈધે ઉપચાર કરવો. દોષશેષથી હાનિ. साध्ये गते यदा रोगे दोषशेषं न धारयेत् । दोषशेषेऽपि कष्टं स्यात्तस्माद्यवानिकृन्तयेत् ॥ यथा बालो हि दुष्टः स्याद्यथा सूक्ष्मोऽग्नितः कणः । स्वल्पस्तद्विक्रियां प्राप्तो गदो घोरतरो भवेत् ॥ For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy