________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બેતાલીસમેા,
पाठाविडङ्गमगधासुरदारुचित्रं दद्रुभरात्रियुगलं च तथा समङ्गा । कुष्ठं वचामधुकसैन्धवकाञ्जिकेन पिष्टं तु मूत्रर्कसुधाजरसेन वापि ॥ प्रलेपने चित्रमथैव सिध्म विनाशमायाति च कण्डुकुष्ठम् । विचर्चिकां नाशयते च कण्डूं विस्फोटमाशु प्रतिसर्पणानि ॥ भृङ्गराजो हरिद्रा च दूर्वाजाजीविडङ्गकाः । कृष्णास्तिलाश्चित्रकाणि तथैव हरिचन्दनम् ॥ मूत्रेण पेषितं तत्तु लेपनं चित्रकुष्ठिनि । हन्ति दणि सिध्मानि कुष्ठं कंडविचचकाः ॥ અરડૂસો, ગળા, હરડે, બહેડાં, આમળાં, કરંજ, પટેલ, લીંબડા, સાદડ, નેતર, પીપર, મદ, એ સર્વનું કલ્ક કરીને પીવાથી ચિત્રકાઢ તથા મંડળકાઢવાળાને ફાયદા આપે છે.
।
ખેર, અરડૂસી, લીંબડા, પાલ, ધાવડા, ધમાસે, હરડે, બહેડાં, આમળાં, એ ઔષધના કવાથ પીવાથી સઘળા કાઢ, વિસર્પ, મંડળ, અને સફેદ કાઢ નાશ પામે છે.
૬૭૭
પોઢાડમૂળ, વાયવિડંગ, પીપર, દેવદાર, ચિત્રા, કુંવાડિયાનાં બીજ, હળદર, આંબાહળદર, મજી, ઉપલેટ, વજ, જેઠીમધ, સિંધવ, એ ઔષ થૈને કાંજીમાં વાટવાં, પછી તેને ગાયનું મૂત્ર તથા થેરનાં પાંદડાંના રસ એ એમાં યુક્ત કરીને ચોપડવું.એ લેપ ચે પડવાથી ચિત્ર કેાઢ, સિમ્ નામે કોઢ, ખુજલી અથવા કરૂં નામે કાઢ, વિચૈિકા, સાધારણ ખુજલી, વિસ્ફાટક, અને વીસર્પ એ સર્વે નાશ પામે છે.
ભાંગરા, હળદર, દો, જીરૂં વાયવિડંગ, કાળા તલ, ચિત્રા, હરિચંદન, એ સર્વને ગાયન! મૂત્રમાં ખારીક વાટીને ચિત્રવાળાને તેને લેપ કરવો. એ લેપથી દાદર (દરાઝ,) સિઘ્ન કૅટ, ખુજલી, વિચિકા, એ સઘળાં નાશ પામે છે.
કુઉપર પથ્યાપથ્ય,
न विदाहीनि चाम्लानि वातलानि तथैव च । ज्वरे प्रोक्तानि पथ्यानि तानि चात्र प्रयोजयेत् ॥ व्रणेषु कुष्ठराजीषु हितमेवोपचारणम् ॥
૧ ધિર, ૬૦ ૧ હો. સુધાર, ૬૦ ૪ થી
For Private and Personal Use Only