________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तृतीयस्थान-मध्याय मागशुसा भी.
७४४
ऊनषष्टितमोऽध्यायः।
विषत સ્થાવર વિષને ભેદ,
आत्रेय उवाच । द्विविधं विषमुद्दिष्टं स्थावरं जङ्गमं भिषक् ।
शृङ्गिको वत्सनाभश्च तथा च शाझ्वेरकः॥ दारकः कालकूटश्च शङ्खः स्यात् सक्तुकस्तथा । हालाहलश्चाष्टमश्च तथाष्टौ विषजातयः ।। शृङ्गिकः कृष्णवर्णश्च वत्सनाभश्च पीतकः। शुण्ठीसमानवर्णश्च शाहूवेरः स उच्यते ॥ दारको हरिवर्णश्च कालकूटो मधुप्रभः । शङ्खश्वातिविषाभासः सपीताभश्च सक्तुकः। हालाहलः कृष्णवर्णश्चाष्टौ च जातयस्तथा ॥
આત્રેય કહે છે. –હે વૈવ! સ્થાવર અને જંગમ, એવા બે પ્રકારનું વિષ કહેલું છે. તેમાંથી સ્થાવરના આઠ પ્રકાર છે. ઇંગિક (શીંગ(उयो) १४नाग, शाईवे२७, ६॥२३, , शंभ (भियो,) समतु, અને આઠમું હલાહલ, એવા આઠ પ્રકાર વિષના જાણવા. શંગિક વિષ કાળા રંગનું હોય છે અને વછનાગ પીળે હૈયછે, સુંઠના જેવા રંગના ઝેરને શાફ્ટવેર કહે છે; દારક વિષ લીલા રંગનું હોય છે, કાલકૂટ વિષ મધ જેવા રંગનું હોય છે; શંખ નામનું વિષ અતિવિખ જેવું હોય છે, સતુક વિષ પીળું હોય છે, અને હલાહલ વિષ કાળા રંગનું હોય છે. એ પ્રમાણે આઠ જાતનાં વિષે જાણવાં.
વિષ પીધેલાની ચિકિત્સા पीतविषं नरं दृष्ट्वा सद्यो वमनमुत्तमम् । यावत् पतति विषं पीतं तावत्तु वमयेत् सदा। सिश्चेत् शीताम्भसा वक्र मन्त्रपूतेन सत्वरम् ॥
For Private and Personal Use Only