________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૬
www
www.kobatirth.org
હારીતસંહિતા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्नेही आमश्च कथितः कृच्छ्रसाध्यं द्वयं मतम् । पक्कामः सुखसाध्यस्तु ज्ञात्वा कर्म समाचरेत् ॥
વિભી, શુભપાક, તથા સર્વાંગ આમવાત, એ ત્રણે આમવાત અસાધ્ય જાણવા. બીજા બે કષ્ટસાધ્ય છે એટલે આમગુમાશંકા અને સ્નેહી આમવાત, એ એ કષ્ટસાધ્ય જાણવા. પકવામ આમવાત સુખસાધ્ય છે, એમ જાણીને તે ઉપર ચિકિત્સારૂપ કર્મ કરવું.
આમવાતમાં પાચન
रास्नात्रिकण्टमेरण्डं शतपुष्पा पुनर्नवा ।
पानं पाचनके शस्तं आमवातोपशान्तये || रास्ना स्योनार्ककाश्मीरं चिंचिणीकं च पुष्करम् । काथं शस्तं सुखोष्णं च पाचनं कारयेन्निशि ॥ एतत् पाचनकं विद्धि प्रोक्तं चामे सवातिके ॥ इति पाचनविधिः ।
शस्ना, गोयर, हीपेक्षानुं भूण, सुवा, साटोडी, मे भोषधीना સ્વાથ પીવે. એ આમવાતની શાંતિ કરવાને ઉત્તમ પાચન ઔષધ છે.
रासना, गावो, शीवशुभूण, खांलीनुं छोडुं पुष्डरभूण, खे ઔષધાના વાથ લગાર લગાર ગરમ હોય તેવા રાત્રે પીવા, કેમકે એ પાચન વાથ છે. ઉપર કથા તે અન્ને વાથ આમવાતને પાચન કરનારા કહેલા છે એમ જાણવું.
આમવાતના મીજા ઉપાય.
आमवाते कणायुक्तं दशमूलीजलं पिबेत् । गुडूची नागरं पथ्या चूर्णमेतद्गुडान्वितम् ॥ धान्यनागरराजाम्लदेवदारुवचाभयाः ।
पाचनं चामवाते च श्रेष्ठमेतत् सुखावहम् ॥ तथा कोलकचूर्ण वा पिवेदुष्णेन वारिणा । आमवातं च मन्दाग्निं शूलं गुल्मं च नाशयेत् ॥
१ कदरं. प्र० ३ जी.
For Private and Personal Use Only