________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથનસ્થાન–અધ્યાય આઠમે.
૮૮
મૂછ-શ્રમ-અને તરસના રોગમાં, તથા રક્તપિત્તમાં છાશ પીવી એ હિતકર નથી, કેમકે તેથી અનેક પ્રકારના રોગ ઉપજે છે.
માખણના ગુણ नवनीतं नवग्राही हृद्यं दीपनरोचनम् । क्षयारुच्यदितप्लीहग्रहण्यर्थीविकारनुत् ॥ चक्षुष्यं शिशिरं स्निग्धं वृष्यं जीवनबृंहणम् । क्षीरोद्भवं हिमं ग्राहि रक्तपित्ताक्षिरोगनुत् ॥ स्मृतिवयोग्निशुक्रौजाकफमेदोविवर्धनः । वातपित्तविषोन्मादशोफालक्ष्मीज्वरापहम् । सर्वदोषापहं शीतं मधुरं रसपाकयोः ॥
इति नवनीतविधिः ।
તાજું માખણ ગ્રાહિ (મળને બાંધનાર), હૃદયને હિતકર, જઠશગ્નિને પ્રદિપ્ત કરનાર અને રૂચિને વધારનાર છે. વળી તે ક્ષય, અરૂચિ, અર્દિત નામને વાયુગ, પ્લીહા (બરલ) ગ્રહણ વિકાર, અને અશરેગને નાશ કરનારું છે. તેમજ એ નેત્રને હિતકર, ઠંડું, સ્નિગ્ધ, વીર્યજનક, જીવન ગુણવાળું અને પૌષ્ટિક છે. જે માખણ દૂધમાંથી કાઢયું હોય તે ઠંડું, શાહિ, રક્તપિત્ત અને નેત્રરોગને નાશ કરનારું છે, સ્મરણ શક્તિ, વય, જઠરાગ્નિ, વીર્ય, ઓજ નામે ધાતુ, કફ અને મેદ, એ સર્વની વૃદ્ધિ કરનારું છે, વાયુ, પિત્ત, વિષરોગ, ઉન્માદરગ, સોજો, નિસ્તેજપણું, અને તાવ, એ સર્વને દૂર કરનારું છે તથા સર્વ દેષને નાશ કરનારું, ઠંડું અને રસમાં તથા વિપાકમાં મધુર છે.
દૂધના ફીણને ગુણ, कृष्णगोऽश्वपयाफेनमजानां वेति शस्यते । मन्दाग्नीनां कृशानां च विशेषादतिसारिणाम् ॥ उत्साहदीपनं बल्यं मधुरं वातनाशनम् । सद्योबलकरं चैव तस्य क्षीरविलोडितम् ॥
For Private and Personal Use Only