________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
तृतीयस्थान - अध्याय मीले.
गयो, सीभानी अंतरछास, भरसो, षट्ड्युरो, अरियालु, पाँचर, રીંગણી, ભોંયરીંગણી, દારૂ હળદર, પટાળ, એ ઔષધોના ક્વાથ રોગી મનુષ્યે પીવા; કેમકે તે પિત્તકક્ જ્વરનો નાશ કરેછે.
ચાથેા ઉપાય-પટાલાદિ ક્વાથ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पटोली चन्दनं तिक्ता मूर्वा पाठामृतागण: । पित्तश्लेष्मज्वरच्छर्दिदाहकण्डूनिवारणः ॥
पटेोण, यंहन, उड्डु, भोरवेल, पाहाउभूण, गयो, भे भौषधोना स्वाथ पित्त अल्वर, उसटी, हाई अने यण, मे रोगने दूर अनारी छे. પાચમે ઉપાય ીજો પટાલાદિ ક્વાથ,
पटोलवासापिचुमन्दकस्य दलानि यष्टी मधुकं कणा च । कषायमेतत् प्रतिसाधितं तु ज्वरे कफे पित्तयुते प्रशस्तः ॥ सन्दीपनो वातकफात्मके च तथैव पित्तासृजसम्भवे च । ज्वरे मलानां प्रतिभेदनः स्यात् 'पटोलधान्यामृतकल्कयुक्तः ॥ इति पित्तश्लेष्मज्वरचिकित्सा ।
૨૮૧
पटोज, अरसो, सीभडानां भणां पांडा, बेहीभव, पीयर, भे ઔષધોના ક્વાથ કરીને પિત્ત કવરવાળા રોગીને પાવે; કેમકે એ ક્વાથ સારા છે. વળી એ ક્વાથમાં પટેાળ, ધાણા તથા ગળા, એ ઔષધોનું કલ્ક કરીતે નાખ્યું હોય તે તે જટરાગ્નિને પ્રદીપ્ત કરનાર, વાયુ તથા કફના જ્વરમાં તેમજ રક્તપિત્તના કાપથી થયેલા જ્વરમાં મળાનું ભેદન કરનાર છે.
કવાતજ્વરનાં લક્ષણ,
शीतं वेपथुपर्वभङ्गवमथुर्गात्रे जडत्वं रुजा मन्दोमा रुचिबन्धनं परुषता कासस्तमः शूलवान् । तन्द्रा कूजनमास्यगौल्यमथवा स्तैमित्यजृम्भारुजः प्रस्वेदो मलमूत्ररोधसहितः स्याच्छ्रेष्मवातज्वरः ॥
१ पटोलधान्याश्रित प्रशस्तः प्र० १ ली.
For Private and Personal Use Only