SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હારીતસંહિતા. एषां समांशसितशर्करयुक्तलेहः खजूरिकां समभिहन्ति च रक्तपित्तम् । दाहं ज्वरात्ति श्वसन च विमोहतृष्णा मूर्ची निहन्ति रुधिरं वमिजित् तथैव ॥ એલચી, તમાલપત્ર, કમળકાકડી, નાગકેસર, દ્રાક્ષ, મોથ, મધ, પીપર, એ સર્વે સમ ભાગે લઇને તે સઘળાની બરાબર સાકર તેમાં મેળવવી. પછી તેમાં ખજૂર મેળવવું. એ અવલેહ રક્તપિત્તને મટાડે છે. વળી તે દાહને, તાવની પીડાને, શ્વાસને મેહને, તરસને, મૂછને, લોહીને અને ઉલટીને અટકાવે છે. નાણાપ્રવૃત્ત રૂધિરનો ઉપચાર घ्राणे प्रवृत्तं रुधिरं यदि स्यात् तदा घृतेनामलकीफलानि । 'तोयेन पिष्टा शिरसि प्रलेपः सरक्तपित्तं सहसा रुणद्धि ॥ જો નાકમાંથી લોહી વહેતું હોય તે આમળાંને પાણીમાં ઘસીને તેમાં ઘી મેળવીને માથે લેપ કરે તેથી રકતપિત્ત એકદમ અટકે છે. દ્રાક્ષાસાદિ ઉપચાર द्राक्षारसं वा घृतशर्कराढ्यं जलं सिताढ्यं च सरक्तपित्ते । पानेऽथवा चेक्षुरसं सिंताढ्यं क्षयं च कासं क्षतजं निहन्ति ॥ ઘી અને સાકરસહિત દ્રાક્ષને રસ, અથવા સાકરનું પાણી, અથવા સેરડીનો રસ અને સાકર, એમાંથી હરકેઈ એક ઉપાય ક્ષયને, ખાંસીને, તથા રક્તપિત્તને મટાડે એવે છે. હરિતાલિકાદિ નસ્ય, नस्यं विदध्यात् हरितालिकाया रसेन वालक्तरसेन वापि । स्यादू दाडिमस्य प्रसवोद्भवेन रसेन नस्यं रुधिरनुतेऽपि ॥ દરોના વેલાને વાટીને તેનો રસ કાઢીને તેનો નાસ લેવો, અથવા અળતાના રસને નાસ લે, અથવા દાડમનાં પાંદડાંના રસને નાસ લે. એથી નાકમાંથી પડતું લોહી બંધ થાય છે. For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy