SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન–અધ્યાય છે. ૩૩ તેને પણ એથી નાશ થાય છે. વળી રક્તપિત્ત, ક્ષય, પાંડુરોગ, હલીમક અને કમળો, એ રેગ પણ એ ઔષધનું સેવન કરવાથી જલદી. થી મટે છે. બીજે ઉપાય, तण्डुला रक्तशालीनां भागद्वयेन धीमता। भृष्ट्वा तिलांश्च संकुट्य तदर्धेन विमिश्रितान् ॥ भृष्ट्वा तत्सममुद्गांश्च चैकीकृत्वा तु साधयेत् । सिद्धां च कृशरां सम्यक् घृतेन सह भोजयेत् । एकाहान्तारतं यस्तु तीव्राग्निस्तस्य नश्यति ॥ इति तीवाग्निचिकित्सा। રાતી ડાંગરતા ચેખાના બે ભાગ લઈને બુદ્ધિમાન વૈધે તેને શેકવા; તેનાથી અરધા તલ લઈને તેને શેકીને કચરવા તથા ખામાં મેળવવા. તથા તલ જેટલાજ મગ શેકીને તેને પણ તેમાં મેળવવા પછી તે સઘળાની ખીચડી રાંધવી. એ ખીચડી તવાગ્નિના રોગવાળાને એક એક દિવસને આંતરે ખવરાવવી. તેથી તેને તીત્રાશિ નાશ પામે છે. હરીતક્યાદિ રસાયન हरीतकी हरिहरतुल्यषड्गुणा चतुर्गुणा चतुर्विशालपिप्पली । हुताशनं सैन्धवहिंगुसंयुतं रसायनं हे नृप वह्निदीपनम् ॥ इति हरीतक्यादि । હે વિષ્ણુ અને શંકર સરખા રાજા! હરડેના છ ભાગ લેવા; છાતી, હાથ, નેત્ર અને કપાળ એ ચાર જેનાં વિશાળ છે એવા હે રાજા! ચાર ભાગ પીપરના લેવા, ચિત્રાના ત્રણ ભાગ લેવા; સિંધવના બે ભાગ લેવા; અને હીંગનો એક ભાગ લે. હે રાજન! જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારું આ ઔષધ રસાયનરૂપ છે. અર્થાત એ સર્વ ચૂર્ણ કરીને ખાવાથી જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે. ૧ આ શ્લોક ક્ષેપક સરખે જણાય છે. ૩૨. For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy