________________
Shri Mahavir Jain Aradhana Kendra
३०
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
હેમંત પચાર.
बहुशीतः समीरोऽल्पश्चाल्पवासरता ऋतौ । अल्पतेजा दिवानाथो धूमाक्रांता च दिग्भवेत् ॥ विशीर्णशालिकेद्वारा नीलधान्योज्ज्वला मही । एवंगुणसमायुक्ता हैमन्ती स्म भवेदृतुः ॥
હેમંત ઋતુમાં વાયુ થોડા વહેછે તથા તે ધણા ઠંડા હોયછે. ટ્વિ વસે નાના થઈ જાયછે. સૂર્યના તાપ થોડા પડેછે. દિશા ભૂખરી થાયછે. ડાંગરના ક્યારડામાં ડાંગર ગરી પડેછે ( અર્થાત ડાંગર પાકી જવાથી ખેડૂતે તેને લેઈ લે છે.) લીલાં ધાન્યાના છોડવડે પૃથ્વી શાભાચમાન દેખાયછે. હેમંત ઋતુ એવા ગુણવાળી હોય છે.
तत्र वातकफा दोषा दृश्यन्ते कुपिता भृशम् । अग्निसंसेवनं पथ्यं कटुक्षाराम्लसेवनम् ॥ गौरारामारतं शस्तं व्यायामश्च प्रशस्यते । एवं संशाम्यते दोषाः कफवातसमुद्भवाः ॥ એ ઋતુમાં વાયુ અને કફ્ એ દોષ અત્યંત કાપ પામેલા જોવામાં આવેછે, તેથી અગ્નિનું સેવન કરવું તથા તીખા, ખારા અને ખાટા રસ ખાવા એ પથ્ય છે. ગૌર વર્ણની સ્ત્રીની સાથે વિહાર કરવા અને કુસરત કરવી એ પણ પ્રશસ્ત છે. એમ કરવાથી ક અને વાયુથી ૬પજેલા રાગ શમેછે.
હેમંતે।પચાર માટે બીજા આચાર્યોનું મત, बलिनः शीतसंरोधाद्धेमन्ते प्रबलोऽनलः । भवत्यल्पेन्धनो धातून् स पचेद्वायुनेरितः ॥ अतो हिमेऽस्मिन् सेवेत स्वाद्वम्ललवणान् रसान् । दीर्घा निशा स्यादेतर्हि प्रातरेव बुभुक्षितः ॥ भवत्यकार्य संभाव्य यथोक्तं शीलयेदनु । अर्कन्यग्रोधखदिरकरञ्जककुभादिकम् ॥
प्रातर्भुक्त्वा च मृदुलं कषायकटुतिक्तकम् ।
इति हेमन्तोपचारः ।
For Private and Personal Use Only