SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમસ્થાન-અધ્યાય સાતમે, ક્ષણવૃષ્ટિના ગુણ, तथा वा क्षणवृष्टिश्च दोषरोगकरी नृणाम् । कण्डूत्रिदोषजननं पानीयं न प्रशस्यते ॥ તેજ પ્રમાણે શ્રાવણનાં સરવડાંમાં જે ક્ષણે ક્ષણે વરસાદ વરસે છે તેને ક્ષવૃષ્ટિ કહેછે. એ ક્ષવૃષ્ટિ મનુષ્યોને વાતાદિ દોષ અને જ્વરાદિ રોગ ઉત્પન્ન કરનારી છે. વળી તે પાણી ખસ અને ત્રિદોષ ઉત્પન્ન કનારૂં છે માટે હિતકર નથી. શ્રાવણવૃષ્ટિના ગુણ, मेघा वमंति यत्तोयं सशैलवनकानने । श्रावणे निंद्यते भूमौ करांबु वर्षते रविः ॥ इति श्रावणवृष्टिगुणाः । ઉપર ચાર પ્રકારની દૃષ્ટિ કહી તેવિના શ્રાવણ, ભાદ્રપદ, આશ્વિન અને કાર્તિક, (આપણા દેશમાં એને ઠેકાણે અનુક્રમે આશાઢ, શ્રાવણ, ભાદ્રપદ અને આસે, એ માસ સમજવા.) એ ચાર માસ ઉપરથી વૃષ્ટિના ચાર પ્રકાર થાયછે. તેમાંથી શ્રાવણ માસમાં પર્વત, વન અને વાડીમાં જે પાણી મેદ્યમાંથી પડેછે તે પાણી સૂર્ય પોતાનાં કિરણોમાંથી વરસે છે-અર્થાત્ કરાવડે તપાવીને વરસાવે છે માટે એ પાણી ભૂમિ ઉપર નિંદ્ય ગણાયછે. ભાદ્રપદ્મવૃષ્ટિના ગુણ, सघनं नाभसं नीरं श्लेष्मकृद्वातकोपनम् । शमनं पित्तरोगाणां मधुरं रक्तदोषकृत् ॥ इति भाद्रपदवृष्टिगुणाः । ૫૭ ભાદરવામાં વરસેલું પાણી જાડું તથા ક અને વાયુને કાપાવનારૂં છે. વળી તે પિત્તરોગને શમાવનારૂં, મધુર તથા લોહીમાં બગાડ કરનારૂં છે. આધિનવૃષ્ટિના ગુણ, रूक्षं पित्तकरं चाम्लं गुल्मरक्तविकारकृत् । चित्रानक्षत्रसम्भूतं खरं शस्यविदोषकृत् ॥ इति आश्विनवृष्टिगुणाः । For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy