________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય સત્તાવનમા.
થઈ જાય છે) અને બાળક વારંવાર રડે છે. હવે જેથી બાળકને સુખ ઉપજે એવું તેનું ખલિદાન કહું છું. રેવતીનું લક્ષણ વિગેરે.
द्वितीये दिवसे बालं रेवती नाम पूतना । गृह्णाति लक्षणं तस्य रोदति कम्पते भृशम् ॥ कृष्णमृण्मयीं प्रतिमां कृत्वा गन्धानुलेपनैः । कृशरा रालचूर्ण च दीपधूपैस्तथाक्षतैः ॥ ताम्बूलैः कृष्णसूत्रैश्च रात्रौ नैर्ऋतिके क्षिपेत् ।
બીજે દિવસે રૈવતી નામે પૂતના બાળકનું ગ્રહણ કરેછે. તેનું લક્ષણ એવું છે કે, તેથી બાળક ખૂબ રડે છે તથા બહુ કંપે છે. એના બલિદાનના પ્રકાર આ પ્રમાણે છે: કાળી માટીની પ્રતીમા બનાવીને તેને ગંધ, અનુલેપન, ખીચડી, રાળનું ચુર્ણ, દીપ, ધૂપ, અક્ષત, તાંબુલ, કાળું સૂતર, એવડે પૂછતે રાત્રે તે સધળું ( મૂર્તિસહિત ) નૈઋત્ય દિશામાં મૂકી આવવું.
વાયસીનું લક્ષણ વિગેરે.
तृतीये दिवसे प्राप्ते वायसी नाम पूतना || तया गृहीतमात्रेण रोदिति न पिबेत्स्तनम् । ज्वरश्चैवातिसारश्च काकवद्वदति भृशम् ॥ तस्या दध्योदनं पात्रे यवकुशरपालिकाः । ध्वजाभिः सगुडं चैव कृष्णवस्त्रानुलेपनम् ॥ धूपदीपाक्षतैश्चैव मध्याह्ने बलिमाहरेत् ।
૭૩૯
For Private and Personal Use Only
ત્રીજે દિવસે વાયસી નામે પૂતના પ્રવેશ કરેછે. એ પૂતના આળકને પકડે છે તેથી બાળક રડવા માંડે છે અને ધાવતા નથી. તેને તાવ અને અતિસાર થાય છે તથા તે કાગડાનીપેઠે ઘણું ખેલે છે. એ પૂતનાને એક પાત્રમાં દહીં, ભાત, જયના ખીચડા, રોટલી, ધજા, ગાળ એવું બલિદાન આપવું. તથા કાળું વસ્ત્ર, અનુલેપન, ધૂપ, દીપ, અક્ષતવડે પૂજન કરી મધ્યાન્હે બલિ મૂકવા.
૧ એ બલિદાન કાઈ પ્રતમાં માલમ પડતું નથી.