________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય એકત્રીસમો.
निःक्वाथ्य शर्करयुतो मनुजस्य पानात्
पित्तप्रमेहशमनाय वदन्ति धीराः ॥ પિત્તપ્રમેહમાં કાળું કમળ, સાદડ, ઇંદ્રજવ, ધાવડો, આમલી, આમળાં, લીંબડાનાં પાંદડાં, એ સર્વને પાણીમાં ક્વાથ કરીને તેમાં સાકર નાખીને મનુષ્યને પ. પૈર્યવાન વે એવું કહે છે કે એ પિત્તના પ્રમેહને શમાવે છે.
કફપ્રમેહમાં વિડગાદિ કવાથ, विडङ्गसर्जाजुनकटफलानां कदम्बरोध्रासनवृक्षकाणाम् । जलेन काथश्च हितो नाराणां कफप्रमेहं विनिहन्ति तेषाम् ॥
વાયવિડંગ, રાળનું વૃક્ષ (સર્જ), સાદડ, કાયફળ, કદંબ, લેધર, અસનવૃક્ષ, એ ઔષધોને પાણીમાં કવાથ કરીને પા એ મનુષ્યને હિતકારક છે. આ કવાથ પ્રમેહને મટાડે છે.
સઘળા પ્રમેહ ઉપર મુસ્તાદિ કવાથ, मुस्ता फलत्रिकनिशा सुरदारु मूर्वा इन्द्रा च रोधसलिलेन कृतः कषायः । पाने हितः सकलमेहभवे गदे च मूत्रग्रहेषु सकलेषु वियोजनीयः॥ यच्चाभयालोहरजोनिकुम्भचूर्ण हितं शर्करया समेतम् । फलत्रिकाया मधुना च लेहं
सर्वप्रमेहेषु हितं वदन्ति ॥ મેથ, હરડે, બહેડાં, આમળાં, હળદર, દેવદાર, મોરલ, ઈદ્રવારણ, લેધર, એ ઔષધને પાણીમાં કવાથ કરીને પાવે. એ કવાથી સઘળા પ્રમેહના રંગમાં હિતકારક છે તથા સઘળા મૂત્રગ્રહ (પિશાબને અટકાવ) માં પણ જવા જેવો છે.
હરડે, લોહચૂર્ણ, નસેતર, એ ત્રણનું ચૂર્ણ કરીને તેમાં સાકર મેળવીને ખાવું. અથવા ત્રિફળાનું ચૂર્ણ મધ સાથે ચાટવું, એ સઘળા પ્રમેહમાં હિતકારક છે એમ મહર્ષિઓનું કહેવું છે.
For Private and Personal Use Only