________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય બેતાલીસમો,
૬૭૫
તલના તેલમાં તે કક્કો નાખીને તેને પરિપકવ કરવું. એ સિદ્ધ થયેલા તેલનું અન્યૂજન કરવાથી તે દાદર તથા ખસને નાશ કરે છે.
હરિદ્વાદિ તેલ, हरिद्रा समङ्गा सुराद्वं सचित्रं विडङ्गानि कृष्णां विषालाबु कुष्टम् । तथा लाङ्गली चक्रम च गुञ्जा विशाला तथारिष्टपत्राणि चैतत् ॥ विचूर्ण कृतं भावितं चार्कदुग्धे न तैलं विपाच्यं नरस्यातिशीघ्रम् । हितं लेपने कुष्ठपामाविचर्चि निहन्ति तथेदं हरिद्रादितैलम् ।।
इति हारद्राद्यं तैलम् । ४१६२, भ७४, विहार, यित्रो, पायविडंग, पी५२, अतिवि५, तुमडीनां भीन, उपसेट, सांगली, धुंवाडियो, यशही, छपारी, मरी. ઠાનાં પાંદડાં, એ સર્વનું ચૂર્ણ કરીને તેને આકડાના દૂધને પટ દેવો. પછી તે પટ દીધેલું ચૂર્ણ તેલમાં નાખીને તેલ પકવ કરવું. એ તેલ કોઢવાળા પુરૂષને ચોળવાથી જલદીથી ફાયદો કરે છે. આ હરિદ્રાદિ તેલ કોઢ, ખસ અને વિચર્ચિ રોગને નાશ કરે છે.
નિબાદિ વ્રત, निम्बं पटोलं च किरातकं च जाती विशाला सपुनर्नवा च । पयोदलाक्षारसमेव वासा त्रायन्तिका बिल्वककुष्टयष्टिः ॥ संचूर्णितं क्षीरदधिसमेतं घृतं विपक्कं परिषेचने च । हितं च कुष्ठक्षतदद्रुक्तं पामाविच विनिहन्ति कण्डूम् ॥
इति निम्बाद्यं घृतम् । श्रीमानी १, ५टस, रियातुं, नi vixsi, १२९), साडी, भौथ, दाम, २५२सी, बायभाए, मादी, अपसेट, नहीभव, से સર્વેનું ચૂર્ણ કરીને તેમાં દૂધ તથા દહીં મેળવવું અને તેમાં ઘી નાખીને
१ विशालांबु. प्र.१ ली. विषालं च. प्र० ३ जी. २ धर्ये. प्र०३ जी.
For Private and Personal Use Only