________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય અડતાલીસમે.
૬૯૭
ત્રિફળા, દારુહળદર, ઘરને ધુમાસ, વજ, સાડી, સિંધવ, એ સર્વ એકત્ર વાટીને તેને લેપ કરવાથી વાયુ તથા કફને લીધે થયેલા નેત્રના રેગને મટાડે છે. આ ઔષધ હિતકારક અને સારું છે
વાત નેત્રરંગ ઉપર અંજન, शुण्ठीसैन्धवतक्रेण ताम्रभाण्डे विर्षितम् । अपामार्गस्य मूलं वा मूलं धत्तूरकस्य वा।
अञ्जनं च हितं तेषां वातनेत्रामयापहम् ॥
સુંઠ, સિંધવ, અઘાડાનું મૂળ, અને ધંતૂરાનું મૂળ, એ સર્વને છાશની સાથે ત્રાંબાના વાસણ ઉપર ઘસવું તથા તેનું અંજન કરવું એ હિતકારક છે. એ ઉપાય વાયુથી થયેલા નેત્રરોગને મટાડનારું છે.
કફ નેત્રરોગને ઉપચાર, दुग्धोत्पन्नं नवनीतं यष्टी निम्बस्तिलाश्च संयोज्याः। त्रिफलागुडसंयुक्तो लेपः कफनेत्रजरोगनः॥
દૂધને મંથન કરીને તેનું માખણ કાઢવું. તે માખણમાં જેઠીમધ, લીંબડાનાં પાંદડાં, અને તલ, એ ઔષધેનું કલ્ક નાખવું તથા હરડે, બહેડાં, આમળાં, અને ગોળ, એ ઔષધોનું કલ્ક પણ નાખવું. એ સઘળાને એક લેપ બનાવીને તે લેપ આંખો ઉપર કરે તેથી કફથી થયેલો નેત્રરોગ મટે છે. •
સઘળા નેત્રરોગને ઉપાય. शुण्ठी सैन्धवतुत्थं मागधिका ताम्रभाजने घृष्टम् । दना घृतेनाञ्जनकं निहन्ति सर्वांश्च नेत्रगदान् ॥
સુંઠ, મોરથુથે, પીંપર, એ સર્વને દહીં સાથે ત્રાંબાના વાસણમાં થશીને તેમાં ઘી મેળવીને અંજન કરવાથી સઘળા નેત્રરોગ નાશ પામે છે.
વાતાદિક દષથી આંખે દુખતી હોય તેને ઉપાય, वातपित्तकफदोषसम्भवान्नेत्रयोर्बहुव्यथां च तत्क्षणात् । एक एव हरति प्रयोजितः शिग्रुपल्लवरसः समाक्षिकः॥ વાયુ, પિત્ત, અને કફથી ઉત્પન્ન થયેલી નેત્રની ઘણીક પીડાને
૫૯
For Private and Personal Use Only